SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્મસુકૃિત સ્મરણ કરતી મૃત્યુ પામીને બ્યન્તર નિકાયમાં દેવી થઈ. ત્યાં તેણે વિભગ જ્ઞાનથી પેાતાનો અને મુનિનો સર્વ સંબંધ જાણીને “આ મારા દિયરે મારું વચન માન્યુ નથી.” એ વાત સંભારો ક્રોધાયમાન થઈને તે મુનિને હણવા તૈયાર થઈ; પણ મુનિના ધ્યાનતપના પ્રભાવથી તે દેવી તે મુનિને મારી શકી નહિ. પછી તે દેવી મુનિની પાસે પાતાની દ્દિવ્ય શક્તિથી અનેક સ્ત્રીઓનાં રુપો વિષુવી ને મેલી કે “ હે મુનિ ! તમે શું વિચારો છે ? તમારું સંયમ જલ્દી સફળ થયું છે, માટે આ દિન્ય ભાગ ભાગવા. હવે શા માટે ફોગટ તપ કર છે ? તમારી ઉંમરને ચેાગ્ય પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલુ સુખ અંગીકાર કરો.” ઈત્યાદિ પ્રતિકૂળ અનેક ઉપસર્ગો તે દેવીએ કર્યાં, પણ મુનિ લગાર પણ Àાભ પામ્યા નહિ. તે વિચારવા લાગ્યા કે “ સંસારમાં આસક્ત થયેલા બાહ્ય દૃષ્ટિવાળા જીવાને સુંદર સ્ત્રી અમૃતના ઘડા જેવી લાગે છે, તે સ્ત્રીને માટે ધન ઉપાર્જન કરે છે, અને તેનેજ માટે મેાનિમગ્ર થઇને (મૂઢ જેવા બનીને) રાવણાદિકની જેમ પ્રાણુના પણ ત્યાગ કરે છે; પરંતુ જેઆ નિર્મળ અને એકાન્ત આનંદમય આત્મસ્વરૂપને જોવામાં દક્ષ થયેલ છેતેઆને તો આ સ્ત્રીએ મળ, મૂત્ર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર વગેરે અશુચિ પદાર્થનું ભાજન માલમ પડે છે. તેવી શ્રીઆનો ત્યાગ કરનાર મહાપુરૂષોજ સર્વોત્તમ છે. ઇત્યાદિ નિર્મળ ધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિને અનુક્રમે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી સર્વ લેાકેાની સમક્ષ પેાતાનો અને તે દેવીનો સર્વ સંબંધ કહીને અનુક્રમે તે મુક્તિપદને પામ્યા. ૩૦ ' ક્ષમા ગુણુ ધારણ કરનાર મુનિને ધ્યાનથી ચલિત કરવા માટે રાગથી વિãળ થયેલી તે સ્ત્રી કેઈ પણ ભવમાં સમથ થઈ નહી, અને તે મુનીશ્વર પણ અનેક પ્રકારના પરિષહે ઉત્પન્ન થયા છતાં એકાગ્ર ધ્યાનથી ભ્રષ્ટ થયા નહી.” શ્રી વિમલવાહન ગુરૂની પાસેથી આ રીતે યાનના સ્વરૂપને સમજનારા શ્રી મહાબલ રાજિષ પરમ ઉચ્છ્વાસથી ધ્યાનમગ્ન રહીને ઘણાં આકરાં કર્મોનો પણ ક્ષણ વારમાં નાશ કરતા હતા. બાકીની મીના સરલ–સમજાય એવી છે. ૯ એકાદિ સ્થાનક૧૧ સાધતા જિન નામ કર્મ નિકાચતા, દીર્થ સંયમ પાલતા પર્યંત વિધિ આરાધતા; છડી શરીર અનુત્તરે વિજયે વિમાને સુર થતા, અન્યત્ર દેવ જયતમાંર તેત્રીસ સાગર દેવતા, ૧૦ સ્પાર્થ:— વળી આ રાષિએ તીર્થંકર નામ કમ ના અધ કરાવનારા શ્રી અરિહંતપદ્મ વગેરે વીસ સ્થાનકેામાંના કેટલાક સ્થાનકાની વિધિપૂર્વક આરાધના કરી અને તેથી તીર્થંકર નામ કર્મના નિકાચિત બંધ કર્યા, એ પ્રમાણે રાષિએ ઘણા લાંબા વખત સુધી ચારિત્રનુ પાલન કર્યું. ત્યાર પછી મરણુ સમય નજીક જાણીને તેઓએ પર્યંત વિધિની આરાધના કરી એટલે અનશન કરી સમાધિપૂર્વક કાલધર્મને પામીને શરીરના ત્યાગ કરીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy