SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પછી ૮૬૯૦ સુધીના પાંચ ક્ષેાકેામાં પ્રભુની યુવાવસ્થા અને લગ્નાદિની બીના કહીને ૯૧-૯૩ સુધીના ત્રણ શ્લેાકેામાં રાજ્યાવસ્થાની હકીકત જણાવી છે. તથા ૯૪–૧૦૬ સુધીના ૧૩ શ્લેાકેામાં દીક્ષા કલ્યાણકનું વર્ણન કરીને ૧૦૭ થી ૧૧૧ સુધીના પાંચ ક્ષેાકેામાં પ્રભુની છદ્મસ્થાવસ્થાની ખીના જણાવી છે. અને ૧૧૨ થી ૧૧૯ સુધીના ૮ શ્ર્લેાકેામાં કેવલજ્ઞાનની ખીના જણાવીને ૧૨૦ થી ૧૨૩ સુધીના ૪ શ્લેાકેામાં સૌધમેન્દ્રે કરેલી સુંદર સ્તુતિનુ વર્ણન કર્યું છે, તે સૌધર્મેન્દ્રના સમ્યગ્દર્શનની નિર્મલતાદિને સમજાવનારૂં, ને બહુમાન સહિત ભક્તિ ભાવને પ્રકટાવનારૂં છે. પછી ૧૨૪–૧૨૮ સુધીના ૫ શ્લેકામાં મનુષ્ય ભવની દુલ ભતા વગેરે મીના વિસ્તારથી જણાવીને સ'સારી જીવાની વિપરીત સમજણુ અને કર્મોના ખંધકાલે જીવને સાવચેતી રાખવાની સૂચના, શ્રમણભદ્રમુનિ વગેરેના દૃષ્ટાંત સહિત વિવેક ગુણુનું યથાર્થ રહસ્ય, ધર્મારાધનની જરૂરિયાત, મમતાના ત્યાગ, સાંસારિક પદાર્થોની ક્ષણિકતા, આત્માનું વિવિધ પ્રકારે એકપણું, ધનની ચંચળતા, ધનની ત્રણ અવસ્થા, ધનના મેહે ભાગવવાં પડતાં દુઃખા, વગેરે મીના ૧૨૯ થી ૧૪૦ સુધીના ૧૧ શ્લોકમાં વિસ્તારથી વર્ણવી છે. પછી ૧૪૧-૧૪૨ મા શ્લેાકમાં પુણ્યાનુંધિ પુણ્યને માંધવાના છ કારણેાને વિસ્તારથી સમજાવવાના પ્રસંગે દ્રવ્ય દયા તથા ભાવ દયાનું યથાર્થ સ્વરૂપ અને વૈરાગ્યની ખીના ઉજ્જિતમુનિના દૃષ્ટાંત સાથે તથા શીલનુ વર્ણન ભવદેવ વગેરેના ઉદાહરણ સાથે કહીને શ્રીજિનેશ્વર દેવની પૂજાનું સ્વરૂપ, અવસરે જિનપ્રતિમાની જરૂરિયાત, મહિમા વગેરેને વિસ્તારથી સમજાવવા પૂર્વક વળ્યું છે, અને પરાપકાર ગુણુના વનમાં પરાપકારનું સ્વરૂપ, મહિમા વગેરે સાર પાંચકનું સ્પષ્ટ સ્વરૂપ પણ વિસ્તારથી સમજાવ્યુ` છે. તથા ચેાગ્ય પ્રસગે વિદ્વજનગેાછી વગેરે પદાર્થીની હકીકત પણ વિસ્તારથી જણાવી છે. પછી ૧૪૩ થી ૧૫૧ સુધીના ૯ લૈકામાં પુણ્યાનુબંધિ પુણ્યની લક્ષ્મી, લેાભીનું ધન, સ ંતાષવંત જીવાનુ જીવન વગેરે મીના જણાવીને ધનની અનિત્યતાને જણાવનાર અધિકાર પૂરો કર્યો છે. હવે ૧૫૨ થી ૧૬૫ સુધીના ૧૪ ક્ષેાકેામાં શરીરની અનિત્યતાને જણાવનારા બીજા અધિકારની શરૂઆત કરતાં સાંસારિક સુખનું ક્ષણભંગુરપણું, તેવા સુખમાં આસક્ત થનારા જીવાને ભાગવવાં પડતાં દુઃખા, શરીરની અસ્થિરતા, કાલની (મરણની) ભયંકરતા, ત્રણ રાક્ષસેા તથા આયુષ્યના ભેદાદિનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. પછી ૧૬૬–૧૦૩ સુધીના ૮ શ્લેાકેામાં જીવાનીને જતાં વાર લાગતીજ નથી, જેના સંચાગ તેના વિયેાગ જરૂર થાયજ, ષ્ટિ પદાર્થોને પામવાનું કારણ, અનિત્ય પદાર્થોને ‘ નિત્ય છે' એમ માનતાં થતી હાનિ, નિત્ય સુખનાં સ્થાન સ્વરૂપ વગેરે, સ્વપરના વિવેક, આત્માના ત્રણ પ્રકાર, રાગ દ્વેષથી થતાં દુ:ખા, વગેરે મીના સ્પષ્ટ રીતે સમજાવી છે. તથા અનિત્યભાવનાનુ સ્વરૂપ જણાવવાના અવસરે શ્રીમરત ચક્રવતી એ ભાવેલી કેવલજ્ઞાનને દેનારી અનિત્ય ભાવનાના હેવાલ, દૃષ્ટાંત સહિત પૂર્ણતા ગુણનું સ્પષ્ટ સ્વરૂપ વગેરે મીના ૧૭૪–૧૮૨ સુધીના ૯ àાકામાં વિસ્તારથી સમજાવી છે. પછી ૧૮૩–૧૮૮ સુધીના ૬ લેાકેામાં પ્રભુ શ્રીસ’ભવનાથની Jain Education International • For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy