SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ નચિંતામણિ ] એ છે કે જે જીવની જેટલી અવગાહના હોય તેને મેક્ષે જતી વખતે એક તૃતીયાંશ ભાગ શરીરના પોલાણ પૂરવામાં વપરાતું હોવાથી શરીરની અવગાહના બે તૃતીયાંશ ભાગ જેટલી બાકી રહે છે. આથી પ્રભુ આદિનાથના શરીરની અવગાહના ૫૦૦ ધનુષ્યની હતી તેમાંથી ત્રીજો ભાગ એટલે ૧૬૬૩ ધનુષ્ય ઓછી થાય. ત્યારે બાકી બે તૃતીયાંશ એટલે ૩૩૩ ધનુષ્ય પ્રમાણ મોક્ષે જતી વખતે પ્રભુની અવગાહના હોય છે. પ્રભુ મેક્ષે ગયા પછી તેમની પાટે અસંખ્યાતી (૧૫૮) પરંપરા સુધી મેક્ષ માર્ગ વહેતો રહ્યો. આ યુગાન્તકૃતભૂમિ કહેવાય છે. યુગાંતકૃત એટલે જેમાં પ્રભુની પટ્ટપરંપરામાં થયેલા ક્રમસર મેક્ષે જનારા મહાપુરૂષોની વિચારણા કરી હોય, તે યુગાંતકૃભૂમિ કહેવાય. ૨૨૩ અંતમુહ કેવલી ૫૯ શિવમાર્ગ મુનિ શ્રાવકપણે, રત્નત્રયા અથવા વિનય નિર્વાણને આચારને શ્રાદ્ધ મુનિ કિરિયા સ્વરૂપ લે બેઉમાંથી એકને, ૧ પૂર્વ પ્રવૃત્તિ અસંખ્યાતે કાલ તસ વિચ્છેદ એ.૬૩ २२४ સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રી આદિનાથને કેવલજ્ઞાન થયા પછી અન્તમુહૂર્ત મરૂદેવા માતા કેવલી થઈને મેક્ષે ગયા છે (૧૫૯) એ પર્યાયાન્તભૂમિ કહેવાય છે. તે વખતે શિવમાર્ગ એટલે મેક્ષે જવાને માર્ગ (૧૬૦) બે પ્રકારે હતે. એક સાધુ માર્ગ એટલે સર્વવિરતિ અને બીજે શ્રાવક માર્ગ એટલે દેશવિરતિ. અથવા રત્નત્રયી રૂપે એટલે જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના એમ બે રીતે મેક્ષમાર્ગ હતો. મેક્ષ વિનય (૧૯૧) તે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ પ્રકારે હતો. અથવા તે શ્રાદ્ધ એટલે શ્રાવકની કિયા રૂપ અને મુનિ એટલે સાધુની ક્રિયા રૂપ મેક્ષ વિનય હતો. વળી પૂર્વ પ્રવૃત્તિ એટલે ચૌદ પૂર્વની જ્ઞાન પ્રવૃત્તિ (૧૬૨) પ્રભુના નિર્વાણ પછી અસંખ્યાતા કાલ સુધી થઈ હતી. તેમજ ચૌદ પૂર્વને વિચ્છેદ કાલ (૧૬૩) પણ અસંખ્યાતા કાલ સુધીનો જાણ. કહેવાને ભાવાર્થ એ છે કે પ્રભુના નિર્વાણ પછી અસંખ્યાત કાલ ગયો ત્યાં સુધી ચૌદ પૂર્વનું જ્ઞાન ચાલુ હતું. ને ત્યાર પછી ચૌદ પૂર્વને વિચછેદ થયા. તે વિચ્છેદ પણ અસંખ્યાતા કાલ સુધી ચાલુ રહ્યો. ત્યાર પછી બીજા શ્રી અજિતનાથ પ્રભુના તીર્થમાં ફરીથી ચૌદ પૂર્વનું જ્ઞાન શરૂ થયું. ર૨૪ નિજ તીર્થની સત્તા સુધી શ્રત પ્રવૃત્તિ કાલ વિચારીએ, પચાશ લખ કોડી અયર અંતર ૬૫ પ્રથમ બીજા જિને. મરીચિ આદિક ભાવિ જિનજીવા તીર્થમાં આદીશના, રૂદ્રાઉ9 ભીમાવલિ થયા ત્રણ દર્શન ૮ જિન આદિના. ૨૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy