SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ [ શ્રો વિજયપદ્મસુકૃિત જાણવું, માટે પરકાય'માં એટલે કુટુંબ કખીલા માટે કરવાનાં કાર્યમાં માહ રાખીને નિજ કાય એટલે પેાતાના આત્માના હિતકારી કાર્યાને ભૂલી જવાં નહિ. વળી તમારે સારી એકતાની ભાવના ભાવવી. કારણ કે આ ભાવના પર વસ્તુના અથવા પૌદ્ગલિક વસ્તુના મેાહને નિવારણ કરનાર છે અથવા પૌલિક માહને દૂર કરાવનારી આ ભાવના છે, તેમ જ આત્મતત્ત્વ એટલે આત્મામાં રહેલા નિર્મલ ચારિત્રાદિ ગુણા રૂપી કમલાને વિકસ્વર કરવા માટે આ એકત્વ ભાવના સૂ જેવી છે. એટલે જેમ સૂર્યના ઉન્નયથી કમળા પ્રફુલ્લિત થાય છે તેવી રીતે આ એકત્વ ભાવના આત્માના જ્ઞાનાદિ ગુણા રૂપી કમલેાને વિસ્વર કરે છે. ૯૩ કરવી તમારે એમ પ્રતિદિન એકતાની ભાવના, હે જીવ ! જન્મ્યા એકલા તુ મરત તુજ સહુ કેાઇ ના; જ્યાં મરીને જાય ત્યાં પણ કાઇ પણ ના સાંભરે, ભાગવે પણ એકલા મૃતક અત્ર ભવે પરે. ૯૪ સ્પા: હે ભવ્ય જીવા ! તમારે આ એકતાની ભાવના (એકત્વ ભાવના) આ રીતે જરૂર હંમેશાં ભાવવી જોઇએ. હવે આ ભાવના કેવી રીતે ભાવવી ? તેનો ઉત્તર સ્પષ્ટ રીતે જણાવતાં કહે છે કે હે જીવ! જ્યારે તું જન્મ્યા ત્યારે તુ એકલા જ જન્મ્યા હતા, પરંતુ તે વખતે તારી સાથે પુત્રાદિમાંનુ કાઇ પણ જન્મ્યું ન હતું. તેવી રીતે તું મરીશ ત્યારે પણ તુ એકલેા જ પરભવમાં જવાના છે, તે વખતે પણ તારી સાથે ખીજું કાઈ પણ મરીને આવનાર નથી. વળી જ્યારે જીવ અહીંથી મરીને પરભવમાં જાય છે ત્યારે અહીંનાં કોઈ સગાં સંબંધી પુત્ર વગેરે યાદ પણ આવતા નથી. તેવી જ રીતે તે જે કર્મો ખાંધ્યાં હાય છે તે પણ તું એકલે જ ભાગવે છે. તે જે કુટુબાદિકને માટે આરભાદિ પાપ કાર્યો કરીને જે પાપકર્મો બાંધ્યા હશે તે પણ તારે એકલાને જ આ ભવમાં કે પરભવમાં ભાગવવાનાં છે. તેમાં પુત્રાદિમાંથી ખીજો કોઇ પણ ચાલુ દુઃખમાં ભાગ લઈ શકતાં જ નથી. ૯૪ Jain Education International ચારે કરી ચારી ઉપાજયું ધન સુતાદિક તેહના, ભેગા મળી ખઈ જાય પણ દુઃખ કેદ ફાંસી નરકના; ચારનાર જ ભાગવેલ્થ અંશ ના રજ દુઃખનેા, ખાનાર તેઓ તિણ કરીશ વિશ્વાસ ના તુ અન્યના. ૯૫ સ્પષ્ટા :-જેમ ચારે ચારી કરીને ધન ભેગું કર્યું, તે ધનને તેના પુત્ર પુત્રી શ્રી વગેરે ભેગા થઈને ભાગવે છે. એટલે એ પૈસાથી તેઓ માજ ઉડાડે છે, પરંતુ કેદનુ ફ્રાંસીનું કે નરકનુ દુઃખ તા ચારી કરનાર ચાર એકલા જ ભાગવે છે. તે વખતે તેના પુત્ર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy