SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિજયપતિજહા પિઝ્મ જલે જાયં, ન વિલિhઈ વારિણા એવં અલિત્તકામેહિ, તે વયં બંભમાહણે ૧ સ્પષ્ટાર્થ:–“જેમ જળમાં ઉત્પન્ન થયેલું કમળ જળથી લેપતું નથી, તેવી જ રીતે જેઓ કામગથી લેપાતા નથી, તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.” વળી– ન વિ મુંડિએણ સમણે, ન કારેણ બંભણે ન મુણી રણવાસણ, કુસચીરણ ન નાવસ ૨ સ્પાઈ :–“ માત્ર મુંડન કરાવવાથી (લેચ કર્યાથી) કાંઈ સાધુ કહેવાય નહી, માત્ર કાર (% ભૂર્ભુવઃ સ્વઃ ઈત્યાદિ ગાયત્રી મંત્ર ) બોલવાથી બ્રાહ્મણ કહેવાય નહી, માત્ર અરણ્યમાં રહેવાથી મુનિ કહેવાય નહી અને માત્ર દર્ભ અથવા વલ્કલનાં વસ્ત્ર ધારણ કરવાથી તાપસ કહેવાય નહી.” સમયાએ સમણો હોઈ, બંભરેણ બંભણે નાણે ય મુણ હોઈ તણ હોઈ તાવસો છે ૩ સ્પષ્ટાથે –“સમતા ગુણ ધારણ કરવાથી શ્રમણ (સાધુ) કહેવાય છે, બ્રહ્મચર્ય પાળવાથી બ્રાહ્મણ કહેવાય છે, જ્ઞાનથી મુનિ કહેવાય છે, અને તપ કરવાથી તાપસ કહેવાય છે.” વળી– કમ્મણ બંભણ હેઈ, કમ્મુણા હોઈ ખત્તિઓ કમ્મણ વઈસ હેઇ, સુદ્દો હવઈ કમ્મુણા છે ૧ . સ્પષ્ટW :--“ક (ક્રિયાવડે) કરીને જ બ્રાહ્મણ કહેવાય છે, કમેં કરીને જ ક્ષત્રિય કહેવાય છે, કર્મે કરીને જ વૈશ્ય કહેવાય છે, અને કર્મ કરીને જ શુદ્ર કહેવાય છે.” ક કરીને જ બ્રાહ્મણ કહેવાય છે, તે વિષે કહ્યું છે કે ક્ષમા દાન તપ ધ્યાન, સત્યં શૌચં ધૃતિ: ક્ષમા - જ્ઞાન વિજ્ઞાનમાસ્તિક્ય—મેદબ્રાહ્મણલક્ષણમ્ ા ૧ છે ભાવાર્થ – “ક્ષમા, દાન, તપ, ધ્યાન, સત્ય, શૌચ, ધતિ, ક્ષમા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકપણું એ બ્રાહ્મણનાં લક્ષણ છે.” કર્મ કરીને ક્ષત્રિય કહેવાય છે, એટલે ભયથી રક્ષણ કરવારૂપ કર્મ કરીને ક્ષત્રિય કહેવાય છે, કૃષિ તથા પશુપાલન વિગેરે કરવાથી વૈશ્ય કહેવાય છે, અને કાસદીયું, નેકરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy