SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શિનચિંતામણિ ] નિયુક્તસ્તુ યથાવાય, એ માંસ નાત્તિ માનવતા સ પ્રેત્ય પશુતાં યાતિ, સંભવાનેકવિશતિમ્ ૧ આ શ્લોકમાંથી ભાવાર્થ એ નીકળે છે કે-જે નિયુક્ત (મધુપર્યાદિમાં જોડાયેલ) મનુષ્ય માંસ ન ખાય, તે મરીને પર ભવમાં ૨૧ વાર પશુપણાને પામે છે. જે માંસાહારને નિયમિત કરવાને કે અટકાવવાને ખાસ મુદ્દો હતા તે “જે માંસ ન ખાય તેને પશુપણું પ્રાપ્ત થાય” એમ કહેવું એ જરા પણ ઉચિત કહેવાય જ નહિ. એ તે દીવા જેવું સ્પષ્ટ છે કે “શ્રી ઝાડ 7:' આમ શરૂઆતમાં લખીને નીચે કમેત્રી લખાય, પણ લુગડાં ઉતારીને વાંચજે” એમ મરણના સમાચાર લખાય નહિ. દયા ધર્મની બાબતમાં જૈન દર્શન (૧) દ્રવ્યદયા અને (૨) ભાવદયા એમ દયાના બે ભેદ જણાવે છે. તેનું સ્વરૂપ ટુંકામાં આ પ્રમાણે જાણવું–રોગાદિથી પીડાતા જીવને જોઈને દ્રવ્યના ભોગે પણ દુઃખથી મુક્ત કરવા તે દ્રવ્ય દયા કહેવાય. (૨) જે જી જિન ધર્મને પામ્યા નથી, તેમને હિત વચને સંભળાવીને ધર્મના રસ્તે દેરવા અને ધર્મની સાધના કરવામાં સીદાતા જીને સ્મારણાદિ સાધનોથી ધર્મમાં સ્થિર કરવા તે ભાવદયા કહેવાય. શ્રી તીર્થકર દેવના આવા ઉપદેશને ધ્યાનમાં લઈને નિગ્રંથ મુનિવરે વગેરે મહાપુરુષે સંપૂર્ણ દયા પાળે છે. અને તેમ કરવાને અસમર્થ શ્રમણોપાસકે મુનિરાજની સંપૂર્ણ દયાની અનુમોદના કરીને થઈ શકે તેવા આરંભમાં નિયમ (પચ્ચખાણ) કરે છે, અને જેમાં નિયમ ન કરી શકાય તેમ હોય, ત્યાં જયણા પૂર્વક પ્રવૃત્તિ કરે છે. દયા ધર્મની સાધના કરવાથી પરિણામે આ ભવમાં દીર્ધાયુષ્ય, આશ્વરપણું, આરેગ્ય વગેરે અને પરભવમાં ઇંદ્રાદિ દેવપણું, સુલભધિપણું, મોક્ષસુખ વગેરે વિશિષ્ટ વિવિધ લાભ મળે છે. આ બિના ધ્યાનમાં રાખીને જે ભવ્ય જી પરમ ઉલાસપૂર્વક દયાધર્મની સાધના કરે તેમને અંતિમ સમયે મનમાં બહુ જ આનંદ વર્તે છે. અને સમાધિમરણ પામીને પૂર્વની સ્થિતિ કરતાં વધુ સારી સ્થિતિને પામે છે. જેઓ તે પ્રમાણે દયાધર્મને સાધતા નથી તેમને અંતિમ ઘડીએ આ પ્રમાણે પસ્તાવો કરે પડે છેઃ નારાદ્ધ નિજ પૂજ્યપાદકમલ સમ્યક્ ન ધર્મ શ્રત, સર્વે ને વિહિત ન ચેન્દ્રિયદમો ને તે કષાયા છતાર છે ન ધ્યાન ન કપા ન દાનતપસી ના પકાર: કતા, તીર્થો ને દ્રવિણવ્યો મમ મુધા ગચ્છતિ વિ વાસરા ૧૫ સ્પાર્થ –અરેરે, અમે ( છતે અવસરે, છતી સામગ્રીએ) અમારે પૂજ્ય પુરુષના ચરણકમલની આરાધના કરી નહિ. અને પરમ ઉલાસથી વિધિપૂર્વક ધર્મનું સ્વરૂપ પણ સાંભળ્યું નહિ. તથા ધર્મારાધન કાલમાં આત્મિક વયને ફેરવ્યું નહિ, તેમજ ઇન્દ્રિયને Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy