SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ( શ્રી વિજ્યપદ્વરિતરીતે રત્નની ખાણ જેવા ચાર પ્રકારના શ્રી સંઘની બહુ માન સાથે ભક્તિ કરવાના ઉત્તમ પ્રસંગને કદાપિ પણ ભૂલશે નહિ. કારણ કે આ શ્રી સંઘની ભકિત ભવ્ય અને જિનનામ કમને બંધ નિકાચિત બંધ કરાવી અંતે મુક્તિના શાશ્વત સુખને પણ આપે છે. ૧૦૬ શ્રતજ્ઞાનારાધના તિઓ જન તીર્થ પ્રભાવના, - પરમ ઉલ્લાસે કરી જિનનામ કર્મ નિકાચના પ્રભુદેવની જિમ તીર્થપતિ થઈ સ્વપર તારક પણ બની, મુક્તિના સુખ પામ ગણિ દેશના પૂરી થઈ ૧૦૭ સ્પષ્ટાર્થ-વળી હે ભવ્ય જી ! તમે સ્વપર પ્રકાશક શ્રુતજ્ઞાનની આરાધના કરજે. કારણ કે શ્રુતજ્ઞાનની આરાધના કરવાથી ધર્મનું યથાર્થ સાચું સ્વરૂપ જાણીને તેની આરાધના કરી શકાય છે. અને જૈનશાસન પ્રભાવના કરો. આ પ્રમાણે કહેલાં કાર્યોને ઉલ્લાસ પૂર્વક કરીને જિનનામ કર્મની નિકાચના (નિકાચિત બંધ) કરજે. કારણ કે જિનનામને નિકાચિત કરનારા જીવો પ્રભુદેવ એટલે શ્રી અભિનંદન સ્વામીની પેઠે જરૂર તીર્થકર થાય છે અને સ્વ એટલે પિતાના તેમજ પર એટલે બીજા ભવ્ય જીના પણ તારક (તારનારા) થાય છે. અને છેવટે મોક્ષના પરમ સુખને પણ મેળવે છે. આ પ્રમાણે દેશના આપીને શ્રી વ્રજનાભ ગણધર મહારાજે બીજી પૌરૂષી પૂર્ણ થતાં દેશનાને અધિ કાર પૂર્ણ કર્યો. ૧૦૭ પ્રભુનાં અતિશય વિગેરે જણાવે છે – પ્રણમી જિનેશ્વરને સુરાદિક સર્વ સ્વસ્થાને ગયા, નિષલ પ્રભુ ચેત્રીશ અતિશયલ૦૦ વાણું નગુણુશભિત થયા; પ્રાતિહાયે ૨ તીર્થની ઉત્પત્તિકાલ૦૩ પ્રવૃત્તિને '૦૪, તીર્થવિચ્છેદકાલ૫ ભાખ્યો જેમ શ્રી સંભવ તણો. ૧૦૮ સ્પા–જિનેશ્વરને પ્રણામ કરીને દેવ વગેરે બારે પર્ષદાના જ પિત પિતાને સ્થાનકે ગયા. તેમાં ઇંદ્રાદિદે નંદીશ્વરદ્વીપે કેવલજ્ઞાનને ઓચ્છવ કરીને સ્વર્ગ જાય છે. પ્રભુશ્રી અભિનંદન સ્વામી અઢાર પ્રકારના દેથી (૯) રહિત હતા. અને ચોત્રીસ અતિશયો(૧૦૦)ને ધારણ કરનારા હતા. આ ત્રીસ અતિશયમાંના ચાર અતિશયો પ્રભુને જન્મથી જ હોય છે. અને ઓગણીસ અતિશય દેવના કરેલા હેય છે. તથા બાકીના અગિઆર અતિશય જ્ઞાનાવરણીય વગેરે ચાર ઘાતિ કર્મોને ક્ષય થવાથી પ્રકટે છે એમ બધા મળીને પ્રભુને ચેત્રીસ અતિશયો જાણવા. વળી પ્રભુ શ્રી અભિનંદન સ્વામી પાંત્રીસ (૧૦૧) ગુણવાળી મધુરવાણી બોલતા હતા. અને અશોક વૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યોથી (૧૨) શેભતા હતા. હવે તીર્થની ઉત્પત્તિને કાલ (૧૦૩) અને તીર્થની પ્રવૃત્તિને કાલ (૧૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy