Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
Catalog link: https://jainqq.org/explore/004896/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચધ્યાત્મસાર સંપાદક સુનંદાબહેન વોહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી અધ્યાત્મસાર ભાવાનુવાદ સંપાદક : સુનંદાબહેન વોહોરા સાચી ચિત્તશુદ્ધિ સમ્યક્ત્વ વિના સંભવતી નથી. દાનાદિ ધર્મો પણ સમ્યક્ત્વનો સહકાર પામીને જ મુક્તિ પદને પમાડી શકે છે. અનંતશઃ વંદન હો, સંસાર સુખથી વિરાગ જન્માવતા એ સમ્યક્ત્વને Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ન્યૂયોર્ક તથા ન્યૂજર્સી અમેરિકા. સ્વાધ્યાય મંડળના મિત્રો પ્રકાશન વર્ષ : વિ.સં.૨૫૨૨. વિ.સં.૨૦૫ર અક્ષયતૃતીયા વૈશાખ સુદ ત્રીજ. . . . . સંપાદક : સુનંદાબહેન વહોરા પ્રથમ આવૃત્તિ ઃ પ્રત ૧૦૦૦) પ્રાપ્તિસ્થાન : : : : : : : : : : આજકાલ : : : : : : : : : : : : - મe eee કડક કવાયકા કરતા | _ સુનંદાબહેન વહોરા - ૫, મહાવીર સોસાયટી એલિસબ્રિજ, પાલડી બસ સ્ટેન્ડ પાછળ, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન નં. ૬૬૩૭૯૫૪ સાંજે ૫થી ૭ દક્ષાબહેન મહેતા ૩૯, માણેકબાગ સોસાયટી કંચનદીપ શોપીંગ સેન્ટર સામે, - સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૧૫ ફોન ૪૭૯૧૦ ઇ સાંજે ૬થી ૮ જ , , , , , જિવાતા હોવાના કાવતરાનો હાથ o Kalpana P. Shah 992 Mc Nair Dr. Lansdale (pa) 19446 U.S.A. Te, 215-362 5598 a શ્રી કુમારભાઈ ભીમાણી - do છોટુભાઈ ભીમાણી ૧૩/૩૯, એમ. જે. કમ્પાઉન્ડ, ત્રીજો ભોઈવાડ, મુંબઈ-૨ ફોન ૩૭પ૭૦૧૩ સાંજે ૪થી ૭ મુદ્રક : લેસર ટાઈપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : પ૩પ૯૮૬૬ ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરિ મ.સા. સાદર વંદન Jan Education Interational Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ગ્રન્થની આંતરિક વાત પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન વિજય કસ્તૂરસૂરિશ્વરજી મહારાજાને પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મ.ના જ્ઞાનસાર અને અધ્યાત્મસાર ગ્રંથ અંગેનો આંતરિક લગાવ વખતોવખત ઘણી વાર જોવા મળ્યો છે. આ બંને ગ્રંથો અંગે ચિંતનાત્મક નવનીત પ્રસંગોપાત સાંભળવા પણ મળ્યું છે. અને તેથી જ તે પૂજ્યશ્રી ચાતુર્માસિક કે વાર્ષિક આલોચના માંગનાર આરાધકોને આલોચના આપતા ત્યારે જીવદળ જો તત્ત્વ રુચિવાળો ને સુજ્ઞ હોય તો આ બંને ગ્રંથો પૈકી કોઈ પણ એક ગ્રન્થ મુખપાઠ કરવા આપતાં અને એ શક્ય ન હોય તો આ બંને ગ્રન્થોના ભાષાંતર પણ વાંચી જવા અચૂક આલોચના અંગે આપતાં મેં જોયાં છે. મારી સંયમયાત્રાની પ્રાથમિક અવસ્થામાં બંને ગ્રંથો અંગેનો અભિપ્રાય પૂજ્યશ્રીને પૂછતાં તેઓશ્રીની એ રસપ્રદ એવી તત્ત્વગર્ભિત માર્મિક છણાવટ સાંભળતા પૂજ્યશ્રીની આધ્યાત્મિક ઊંચાઈનો ઊંચામાં ઊંચો ખ્યાલ પ્રથમવાર મને મળ્યો. પૂજ્યશ્રીનું ખાસ માનવું હતું કે આપણે સહુ સંસારી જીવો અપૂર્ણ અને છબસ્થ (અજ્ઞાની) જીવો માટે સંસારવાસનાને દૂર કરવા અને અંતર્મુખ બનવા માટે આ ગ્રંથોનાં કોઈ પણ પ્રકરણો કે અષ્ટકોનો ભાવાર્થ સહેજ પણ વિચારતાં જો તેના ભાવને મળાવીએ તો સંજીવની ઔષધની જેમ તુરત અનન્ય ઉપકારક બની શકે છે. સંસારના ત્રિવિધ તાપથી સંપત થયેલો જીવ જ્યારે ચારે તરફથી કરેલા પ્રયત્નો અને પ્રારબ્ધથી પાછો પડે છે, હતાશા અને મનોભગ્નતાથી કલુષિતતા ફરી વળી હોય ત્યારે કોઈ પણ અધિકાર કે અષ્ટકનો શ્લોક કે પદ માનવીના મનની મલિનતા, ચિત્તની ચંચળતા, વિષયાસક્તિ કે પ્રમાદભાવ જે માર્ગમાં સ્થિર રહેવામાં વિનભૂત એવા કુસંસ્કારોને દૂર કરવામાં એક નવું જ જોમ ને પ્રજ્ઞાનો પ્રકાશ સાંપડે છે. ગ્રહણ કરેલાં વ્રતો, મહાવ્રતો કે ચારિત્રમાં નિર્મળતા અને વિશુદ્ધ પરિણામની ઉત્પત્તિ માટે ઉત્તમ વૈદ્યની પેઠે સુંદર ગરજ સારે છે. તેઓ પૂજ્યશ્રીની ઉમેદ હતી કે જેમ અજૈનોને ગીતાજીનો સ્વાધ્યાય જરૂરી ગણાયો છે તેમ આપણા ચતુર્વિધ સંઘની પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આ બે ગ્રંથોનો અભ્યાસ અત્યન્ત આવશ્યક છે. જ્ઞાનના અને અધ્યાત્મના સારભૂત પૂ. ઉપાધ્યાયજીના ટંકોત્કીર્ણાત્મક Page #7 -------------------------------------------------------------------------- ________________ વાક્યોથી ભરપૂર આ બંને ગ્રંથો જીવનમાં કંઠસ્થ કરવા જરૂરી છે. મુક્તિની પ્રાપ્તિના અનન્ય ઉપાયભૂત આ જ ઉત્તમોત્તમ માર્ગ છે. આ ગ્રંથોનું મહત્તમ રીતે જેટલું મનોભૂમિમાં મહત્ત્વ સ્થાપિત થાય તેટલો પ્રત્યક્ષ લાભ વ્યવહાર અને રોજિંદા જીવનમાં પ્રાપ્ત થાય છે. આવા જ્ઞાન અને અધ્યાત્મના ગ્રંથનો ભાવાનુવાદ કરવા મુમુક્ષુ સુનંદાબહેન વોહોરાને પ્રેરણા કરતાં તેઓએ પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મ.ની અધ્યાત્મસાર ઉપરની ટીકાના ભાષાંતરને કેન્દ્રમાં રાખી આ અધ્યાત્મસાર ગ્રન્થનો ગુજરાતીમાં જે ભાવાનુવાદ કર્યો છે અને તે અંગે તેઓએ પોતાના ક્ષયોપશમથી જે પરિશ્રમ કર્યો છે તે અંગે તેઓની શ્રુતભક્તિ પ્રશનીય અને અનુમોદનીય ગણી શકાય તેવી છે. અધ્યાત્મના સારભૂત પદાર્થોના જિજ્ઞાસુઓ આ ભાવાનુવાદ વાંચી જીવનમાં પોતાની આંતરિક ક્ષતિઓ, ઊણપો, - દોષો અને કર્મમળને દૂર કરી અધ્યાત્મપૂર્ણ પૂર્ણતાને પામે એ જ અંતરની શુભેચ્છા સાથે એમના પરિશ્રમનું ફળ ગણીએ. પાલીતાણા વિજય ચંદ્રોદયસૂરિ ફા.સુ.૧૫. પ-૩-૯૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ Ste ALE Ade ૫. પૂ. આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરિ. મ.સા. સાદર વંદન For Private & Personal use only Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી શ્રી સુનંદાબહેન, વિજયકલાપૂર્ણસૂરિના ધર્મલાભ અધ્યાત્મસાર પર સરળ ભાવાર્થ લખી રહ્યાં છો, તે જાણી આનંદ થયો. મહાન શાસ્ત્રકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જ્ઞાનસાર, અધ્યાત્મસાર જેવા સારભૂત ગ્રન્થો લખીને ખરેખર સાધકો પર ઘણો ઉપકાર કર્યો છે, હરિભદ્રસૂરિજી મ.ના પગલે ચાલીને એમણે આગમોનો સાર લોકો સમક્ષ રજૂ કર્યો છે. એમણે માત્ર વિદ્વાનો જ વાંચી શકે તેવા જ ગ્રન્થ નથી બનાવ્યા, સામાન્ય માણસો પણ વાંચી શકે, સમજી શકે, સન્માર્ગ પર ગમન કરી શકે, એવી ગુજરાતી રચનાઓ પણ કરી છે. એમની પાસે માત્ર તર્કથી પરિકર્મિત બુદ્ધિ જ નહોતી, ભક્તિથી મધુર હૃદય પણ હતું. ભક્તિથી મધુર હૃદય, તર્કથી પ્રગર્ભ પ્રજ્ઞા અને સાધનાથી પરિપક્વ જીવનના સ્વામી ઉપા. શ્રી યશોવિજયજી જેવી વિભૂતિઓ સેંકડો વર્ષે એકાદ જ પેદા થતી હોય છે. તેમને અધ્યાત્મ પર ખૂબ જ ઊંડો પ્રેમ હતો. સાધનાના પ્રભાવથી તેઓ આત્મિક અનુભવ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. એવું તેમના ગ્રન્થો વાંચવાથી સ્પષ્ટ જણાય છે. અધ્યાત્મસાર નામના પ્રસ્તુત ગ્રન્થમાં એમણે સાધકો સમક્ષ સંપૂર્ણ સાધનામાર્ગ પ્રદર્શિત કર્યો છે એમાં પણ આત્મનિશ્ચય અધિકાર, અનુભવાધિકાર તો ખાસ વાંચવા, સમજવા જેવા છે. આ ગ્રન્થના સહારે ગુરુગમ દ્વારા સાધક જો સાધના કરતો રહે તો અનેક મત-મતાંતરોની જાળમાં તે કદી ભૂલો પડે નહિ. મદ્રાસ તા. ૨૫-૨-૯૬ વિજયકલાપૂર્ણસૂરિ લિ. Page #11 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક પ્રસ્તુતિ (પ્રાસંગિક) શ્રી યશોવિજયજી મહા મહોપાધ્યાય રચિત શ્રી અધ્યાત્મસાર ગ્રંથની રચનાનું નિરૂપણ જ એવું છે કે તેને માટે પ્રાસંગિક કંઈ લખવાનું રહે નહિ. તેમાં વળી પ.પૂ. શ્રી વિજયચંદ્રોદયસૂરિ મ. સા.ની લખેલી આંતરિક વાત અને પ. પૂજ્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરિ મ.સા.ના આશીર્વાદ પ્રસ્તુતિ કરી છે. તે પછી વિશેષ કથન કરવાનું ન હોય. છતાં આ ગ્રંથનો ભાવાનુવાદ કરતાં મનમાં આ ગ્રંથમાં આલેખેલા વિષયો તેનો મર્મ અને વિશાળ દષ્ટિ પ્રત્યે અહોભાવ અને બોધથી પ્રેરાઈ તેનું મહાભ્ય સમજાતાં કંઈક લખવાની ભાવના થઈ. તે પણ ગ્રંથની પ્રસ્તુતિ માટે જ છે. લગભગ ૩૦૦ વર્ષ પહેલાં પ્રસ્તુત ગ્રંથની રચના મૂળ સંસ્કૃત શ્લોકમાં થઈ. તેનો પૂ. શ્રી ગંભીરવિજયજીએ મૂલાર્થ અને ભાવાર્થ ગુજરાતીમાં એક સદી પહેલાં કર્યો હતો. ત્યાર પછી વિદ્યમાન પૂ. શ્રી ચંદ્રશેખરજી મ.સા. દ્વારા તેનો સંક્ષિપ્ત ભાવાનુવાદ થોડાં વર્ષ પહેલાં થયો હતો. છતાં જોકે આ ગ્રંથો હાલ સુલભતાથી ઉપલબ્ધ રહ્યા નથી. પ.પૂ. શ્રી ચંદ્રોદયસૂરિ મ.સા.ના વંદનાર્થે જવાનું થતાં તેમની પાસે કોઈ ગ્રંથનો ભાવાર્થ કરવાની ભાવના વ્યક્ત કરી. ત્યારે તેઓશ્રીએ અધ્યાત્મસારની સૂચના કરી. તેઓશ્રીની પ્રેરણાનુસાર પૂ. શ્રી ગંભીરવિજયજીનો ગ્રંથ આધાર માટે લીધો હતો. પ્રારંભમાં તેના મૂલાર્થને અને ભાવાર્થને લક્ષ્યમાં લઈ સરળ ભાવાર્થ કરવાનો પ્રયત્ન કરતાં અલ્પતાને કારણે કઠણાઈ લાગી, ત્યારે સરળતાથી લેખન થાય તે માટે પૂ. શ્રી ચંદ્રશેખરજી મ. સા. રચિત અધ્યાત્મસારની સ્મૃતિ થઈ. આમ બંને ગ્રંથને આધારે ગ્રંથનો સરળ ભાવાર્થ થઈ શક્યો છે. પ્રથમ મૂળ શ્લોકો, અને મૂલાર્થ જેમ છે તેમજ રાખી ફક્ત ભાવાર્થને સરળ બનાવવા પ્રયાસ કર્યો છે. થોડું લેખન તૈયાર થતાં પૂ. શ્રી ચંદ્રોદયસૂરિ મ.સા.ને બતાવ્યું, જોકે તેમનો સંકેત કંઈ વધુ વિસ્તારનો હતો. પણ ગ્રંથ-વિસ્તાર વધી જતાં આખરે સંક્ષિપ્ત ભાવાર્થ લખવો તેમ વિચારવામાં આવ્યું. દરેક અધિકાર પહેલાં તે તે વિષય માટે પ્રારંભમાં તેની પ્રસ્તુતિ લખી છે. છતાં જોકે ગ્રંથરચનાનું કદ સામાન્ય અભ્યાસીઓને મોટું લાગવા સંભવ છે. છતાં મહાનુભાવોના પૂર્વગ્રંથોની અપેક્ષાએ તો આને સાગરનું બિંદુ માત્ર જ કહ્યું છે. વાંધો નહિ, સાગરનું બિંદુ સાગરમાં તો સાગર જ મનાય છે. તેમ આ અધ્યાત્મસારમાં અમૃતસાગર Page #12 -------------------------------------------------------------------------- ________________ ભર્યો છે. તેનું એક બિંદુ પણ જો સ્પર્શી જાય તો સાધકને અધ્યાત્મના અમૃતસાગરનો આસ્વાદ મળી શકે તેવું છે. ગ્રંથકારે ગ્રંથની રચનાના પ્રારંભમાં જ બે અધિકારમાં અધ્યાત્મ મહાભ્યથી અધ્યાત્મનું મૂલ્ય પ્રદાન કર્યું છે. અને તેમાં “ગીતાર્થ ગુરુવર્યોની પરંપરાને સારી રીતે પ્રાપ્ત થયેલી અને મારી અનુભૂતિમાં પણ તે જ રીતે જણાવેલી અધ્યાત્મની પ્રક્રિયાને અંગે હું કહીશ.” તેઓશ્રીના આ હૃદયોદ્ગાર જ જણાવે છે કે અનુભવથી રસાયેલા અધ્યાત્મભાવનાનું મહાભ્ય કેવું હોય ! ધ ! છતાં તેઓએ અધ્યાત્મ પ્રાપ્તિની દુર્લભતા બતાવી છે કે, वने वेश्म धने दौस्थ्य, तेजो धवान्ते जलं मरौ. दुरापमाप्यते धन्यै : कलावाध्यात्मवाङ्मयम् ॥ વને વેશ્મ : ગાઢ જંગલમાં ભૂલા પડેલાને ઝૂંપડી મળી જાય. ધન દૌથ્ય : જન્મના દરિદ્રીને અઢળક ધન મળી જાય. તેજો ધવાન્ત : ભયંકર અંધકારમાં પ્રકાશ મળી જાય. જલં મરી : સૂકી રણભૂમિમાં મીઠા પાણીનું પાત્ર મળી જાય. આ સર્વ તો પુણ્યયોગે પ્રાપ્ત થાય, પરંતુ આ કળિયુગમાં અધ્યાત્મ શાસ્ત્રની સંગત થવી દુર્લભ છે........ મહા દુર્લભ છે. જો જીવને અધ્યાત્મભાવના સ્પર્શી જાય અને સંસાર પરિભ્રમણના સરસેનાપતિ મોહનો પરાજય થાય, તો એ આત્માથી થતી શુદ્ધ ક્રિયા તે અધ્યાત્મ છે. તે શાંત, દાંત સરળ અને સમભાવ યુક્ત મોક્ષનો અર્થી છે. તેની સર્વ ક્રિયા અધ્યાત્મભાવની વૃદ્ધિ કરનારી છે. આથી ગ્રંથકારે અધ્યાત્મના સાધકને માટે ત્રીજા અધિકારમાં ચેતવણી આપી દીધી કે અધ્યાત્મના અર્થીએ સૌ પ્રથમ દંભ ત્યાગ કરવો જોઈએ. આ દંભ અધ્યાત્મમાર્ગની લોઢાની બેડી છે. દંભ જ્ઞાનરૂપી પર્વતને તોડવા વજૂ છે. દંભ કામાગ્નિને પ્રજ્વલિત કરતી આગ છે. દંભ મોક્ષમાર્ગની આપત્તિઓનો મિત્ર છે. અરે ! સંયમીઓને માટે તો તે ધાડપાડુ છે. માટે દંભત્યાગ એ અધ્યાત્મમાર્ગનું પ્રથમ સોપાન કહ્યું છે. દંભ ત્યાગ પછી સાધકમાં જાગૃતિ આવે છે. ત્યારે ભવથી ભય પામે છે. ચોથા અધ્યાયમાં ભવ સ્વરૂપ ચિંતા દર્શાવી છે. ભવના ભયથી સાધક સચિત બને છે, કે આ Page #13 -------------------------------------------------------------------------- ________________ ભવભ્રમણ શા માટે ! શું કરવાથી ટળે ? આ ભવનો તાપ કેવો ભયાનક છે કે જે વડે શમ સંવેગના ભાવોનાં સરોવરો પણ સુકાઈ જાય છે. અને મોહરૂપી સર્પ તો સાધકને ભરડામાં લઈ લે છે. આમ ભવની ચિંતા કરી સાધક ભવભ્રમણાથી મુક્ત થવા અધ્યાત્મનું સેવન કરે છે. જેને ભવભ્રમણ ટાળવાની ચિંતા કોરી ખાય છે તેને સદ્ગુરુના બોધ દ્વારા વૈરાગ્યનો સચોટ ઉપાય પ્રાપ્ત થાય છે. જે અધ્યાત્મ ભાવનાના બળને ટકાવી રાખે છે. તેને સંસાર અસાર લાગે છે, ઇન્દ્રિય વિષયો તુચ્છ લાગે છે, કષાયોનો માર કારમો લાગે છે, અને વૈરાગ્યના નિમિત્તોને ગ્રહણ કરી અધ્યાત્મભાવનાને પોષણ આપે છે. એથી પછીના પણ અધ્યાયમાં વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે. ભવસ્વરૂપની ચિંતા પછી પાંચ છ અને સાતમાં અધ્યાયમાં સ્વરૂપની પ્રાપ્તિની દુર્લભતાને લક્ષ્યમાં લઈ વૈરાગ્યભાવમાં પોતાને જોડે છે. વૈરાગ્યગુણની વિશેષતા એ છે, કે તે સાધકને સંસાર, દેહ તથા અન્ય સુખનાં સાધનો નિઃસાર લાગે છે, પ્રારંભમાં એ વૈરાગ્ય દુઃખથી કે મોહથી પેદા થયો હોય, પરંતુ જેને અધ્યાત્મનું માહાત્મ્ય સમજાયું છે. તેને જ્ઞાનસહિત વૈરાગ્ય હોવાથી તે જીવ મુક્તિના પંથે આગળ વધે છે. વૈરાગ્યભાવની વિશેષતા એ છે કે સાધકને સંસારમાં સુખ નથી, સ્વરૂપમાં, સ્વભાવમાં સુખ છે, તે નિશ્ચય થાય છે. જેથી પ્રારંભ કષ્ટદાયક હોવા છતાં પરિણામે સુખદાયી એવા વૈરાગ્યને સેવીને અધ્યાત્મરસની પૂર્તિ કરે છે. વૈરાગ્યનો ગુણ ધારણ થતાં મમતા-મમત્ત્વને રહેવાનું સ્થાન ક્યાંથી મળે ? આથી આઠમા અધિકારમાં મમત્ત્વ ત્યાગની લાલબત્તી ધરે છે. કારણ કે વૈરાગ્યનો ગુણ હોવા છતાં જીવ પૂર્વના સંસ્કારવશ મોહના સકંજામાં સપડાઈ જાય છે. માટે કહે છે કે સર્પ કાંચળી ઉતારે તેટલા માત્રથી નિવૃત્ત થતો નથી. તેમ સંસારનો ત્યાગ કરવાથી જીવ આંતરિક કષાયો કે ઉપાધિઓથી રહિત થતો નથી. આ વચનથી વિપરીત ચાલે, સદ્ગુરુનો સાથ છોડી જો સ્વચ્છંદે વર્તે તો દીર્ઘકાળનો સેવેલો વૈરાગ્ય પણ વ્યર્થ જાય છે સ્થળાંતર કે વસ્ત્રાંતર થવા છતાં મમતા જો મરાઈ નહિ તો તે બીજા સ્વરૂપે જીવને ઘેરી લે છે. મમતાનો ત્યાગી સમતાનો ભાગી બને છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ 9 આથી નવમા અધિકારમાં સમતાનું સ્વરૂપ દર્શાવી સાધકને સ્થિર કરે છે. ન રાગ, ન રીસ, કેવળ સમત્ત્વ... સમતા એ જ આત્માનું સ્વરૂપ છે. તે સિવાય સર્વ ઉપદેશ વિસ્તાર માટે છે. સમતા સમસ્ત ગુણોની જનની છે. જે સાધક આ સમતાના ઘરમાં વાસ કરે છે તેની સાધનાના સર્વ અનુષ્ઠાનો અમૃતરૂપે પરિણમે છે. આમ દસમા અધિકારમાં અનુષ્ઠાનોની કેડીઓ દર્શાવી છે. જે વડે સાધક પોતે જ જાણી શકે કે પોતે યર્થાર્થ માર્ગે છે કે દૂર છે ? કોઈ પણ ધર્મ અનુષ્ઠાનને જગતના સુખના ત્રાજવે તોલવું કે તેવા પરિણતિભાવ વિષતુલ્ય ગણ્યા છે, માટે સાધકને જે કંઈ કરવું છે તે આત્મહિત માટે સવિશેષ આત્મશુદ્ધિ માટે સ્વરૂપને નિરાવરણ કરવા માટે છે. જે કરવાથી દેવલોકના સુખ પ્રાપ્ત થાય તોપણ તે ઇચ્છે નહિ, તો પછી નિયાણું તો કેમ કરે ? અનુષ્ઠાન કરવા છતાં ભુલભુલામણીમાં અટવાઈ ન જવાય તે માટે અનુષ્ઠાનોનો ક્રમ બતાવ્યો છે. માટે અનુષ્ઠાનોના સોદામાં ફળની આશાનો ત્યાગ કરવો. તે સહજ આવે તો આવે જાય તો જાય. અધિકાર અગિયારમાં મનઃ શુદ્ધિની મુખ્યતા દર્શાવી છે. અનુષ્ઠાનનો અધિકારી મનઃ શુદ્ધિનાં શિખરો સર કરી શકે છે. તે સિવાય પવનવેગી શીઘ્રગતિવાળું મર્કટ જેવી ચંચળતાવાળુ મન, એક આત્મજ્ઞાન વડે જીતી શકાય છે. રોગીને જેમ મળશુદ્ધિ આવશ્યક છે, તેમ યોગીને મનઃશુદ્ધિ આવશ્યક છે. મોક્ષમાર્ગની સાધનાનું સોપાન સમ્યક્ત્વ છે. બારમા અધિકારમાં સમ્યકત્ત્વનો ક્રમ છે. જેનું ચિત્ત નિર્મળ છે તે નિશ્ચિય સમ્યક્ત્વનો અધિકારી બને છે. અર્થાત્ સમ્યક્ત્વમાં મનઃશુદ્ધિની જ વિશેષતા છે. તપ, જપ, દાનાદિ સર્વ ક્રિયા સમ્યક્ત્વ સહિતની હોય તો જ સાધ્યની સિદ્ધિ માટે નિમિત્ત બને છે. સમ્યક્ત્વ એ આત્મિકગુણ છે. તેની ઉપસ્થિતિમાં જીવદળ સત્પુરુષાર્થમાં સ્થિર રહે છે. અને અનંત સંસારને બંધનકર્તા કર્મોનું ઉપાર્જન કરતો નથી. તેથી ક્રમે કરીને મુક્તિપંથને સાધી લે છે. સમ્યક્ત્વ ગુણ પ્રગટ થતાં મિથ્યાત્વ અપરાધીની જેમ દૂર થઈ જાય છે. તે તેરમા અધિકારમાં કહે છે. મિથ્યાત્વના ત્યાગથી જીવનો Page #15 -------------------------------------------------------------------------- ________________ 10 અનંત સંસાર સંક્ષેપ પામે છે. મિથ્યાત્વ એ અધ્યાત્મમાર્ગનો મહાન શત્રુ છે. મોહથી મુંઝાયેલાં પરિણામ છે, જે જીવને તત્ત્વના યર્થાથ નિર્ણય પર આવવા જ ન દે. આત્મા છે, ઈત્યાદિ છ સ્થાનોનું યથાર્થ સેવન ન થતાં વિપરીત માન્યતામાં જીવ મુંઝાઈ જાય છે. તેથી જ્ઞાનીજનોએ મિથ્યાત્વને મહારોગ ગણ્યો છે. સદ્દગુરુરૂપ વૈદ્ય દ્વારા તેના ત્યાગનો ઉપાય કરવો એ માનવ-જન્મનું કર્તવ્ય છે. - મિથ્યાત્વનો મિત્ર છે કદાગ્રહ. સાચું સમજાય તો પણ પૂર્વગ્રહથી દઢ થયેલી માન્યતા મૂકાતી નથી. અધ્યાત્મમાર્ગમાં કદાગ્રહ એ તો શીલા છે. તેથી ચૌદમા અધિકારમાં કદાગ્રહરૂપી અભિમાનનો ત્યાગ આવશ્યક કહ્યો છે. કહ્યું છે કે જેનો તત્ત્વપ્રેમ અસ્ત થયો છે કેવળ અજ્ઞાનરૂપી અંધકાર જ્યાં છવાઈ ગયો છે, તેવા અહેગ્રસ્ત જીવને વિવેકનું દર્શન થતું નથી. પરંતુ બુદ્ધિમાનો કદાગ્રહને તૃણની જેમ તુચ્છ જાણી છોડી દે છે. મિથ્યાત્વનો ત્યાગ અને કદાગ્રહનો ત્યાગ થતાં જીવ અધ્યાત્મવિકાસની શ્રેણીએ ચઢી શકવા સમર્થ બને છે. તેથી પંદરમા અધ્યાયમાં યોગસ્વરૂપનું મહાભ્ય દર્શાવ્યું છે. એ યોગના ત્રણ પ્રકાર છે. ક્રિયાયોગ : નિષ્કામભાવે મન, વચન, કાયાની પ્રવૃત્તિ કે નિવૃત્તિ ક્રિયાયોગ છે. ચિત્ત શુદ્ધિનું સાધન છે. જ્ઞાનયોગ : મુક્તિની સાધનાનું મુખ્ય સાધન જ્ઞાન યોગ છે. જ્ઞાનયોગ શુદ્ધ ચિત્તને સ્થિર કરનારો છે. ધ્યાનયોગ : જ્ઞાનયોગી ધ્યાનયોગ વડે મુક્તિને પ્રાપ્ત કરે છે. જેમાં સ્થિર ચિત્ત પણ લય પામે છે. કર્મયોગ એ અભ્યાસ દશા છે. જ્ઞાનયોગ એ સમાધિ દશા છે. ધ્યાનયોગ શ્રેણીની અવસ્થા છે. મુક્તિયોગ સ્વરૂપ સાધ્ય છે. સોળમા તથા સત્તરમાં અધ્યાયમાં યોગસ્વરૂપની ફળશ્રુતિ ધ્યાનયોગ કહી છે. અને ધ્યાનને પ્રશંસનીય માન્યું છે. ધ્યાનયોગ એ સ્વયં પ્રકાશિત છે. સુખદાતા છે. અને ભવનો છેદ કરનાર છે. છદ્મસ્થનું ધ્યાન એકાગ્ર ચિત્તવાળું તથા ભાવના અનુપ્રેક્ષાના નિમિત્તોવાળું Page #16 -------------------------------------------------------------------------- ________________ 11 કહ્યું છે. છતાં કર્મોનો નાશ ધ્યાન દ્વારા થાય છે, તેવો બીજા સાધનથી સંભવ નથી. આથી ધ્યાનયોગ સર્વશ્રેષ્ઠ છે. અધિકાર અઢારમા આત્મનિશ્ચયનું નિરૂપણ તે મંદિરને કળશની શોભા જેવું છે. જોકે તેમાં સવિશેષ નિશ્ચયનયની દૃષ્ટિનું નિરૂપણ છે. આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવા નિશ્ચયનું લક્ષ્ય તે અધ્યાત્મ સાધનાની સાચી દિશા છે. છતાં કર્મની અવસ્થાવાળો જીવ વર્તમાનમાં બદ્ધ છે, તેને મુક્ત કરવા સત્પુરુષાર્થની આવશ્યકતા છે. કેવળ આત્મા શુદ્ધ છે તેવી માન્યતાથી આત્મસ્વરૂપ નિરાવરણ બનતું નથી, પરંતુ નિશ્ચયના લક્ષ્ય થતી આરાધનાનો વ્યવહાર આત્મતત્વને પ્રગટ કરે છે. ' અર્થાતુ રથના બે ચક્રની જેમ નિશ્ચય નય અને વ્યવહાર નય રહેલા છે. આ અધિકારમાં સમયસાર ગ્રંથને લક્ષમાં રાખીને નિશ્ચય દષ્ટિનો બોધ છે. વિશાળ દષ્ટિ અને ઉદારતાપૂર્વક ગ્રંથકારે તત્ત્વદષ્ટિના ગ્રંથોને પણ ન્યાય આપ્યો છે. ઉપરાંત ગીતા જેવા ગ્રંથના કેટલાક ઉપયોગી શ્લોકોને પણ તટસ્થ બુદ્ધિથી વણી લીધા છે. અધિકાર ઓગણીસમાં જિનમત સ્તુતિ અર્થાત જેમાંથી અધ્યાત્માદિ ગ્રંથોના સ્રોતનું વહન થયું, તેવા જિનાગમની સ્તુતિ કરી જિનવચનને પ્રમાણ માન્યા છે. અધિકાર વીસમાં આખરી વાત જણાવે છે તેમાં અનુભવ સ્વરૂપનું રહસ્ય છે. અને શાંત ચિત્તનું પ્રગટીકરણ છે. તે પ્રથમ સાધક ચિત્તને શુદ્ધ અવલંબનમાં જોડે છે. વળી સ્વાત્મામાં લીન થઈ અંતે નિરાલંબન સ્થિતિને પ્રાપ્ત કરે છે. અંતમાં અધિકાર એકવીસમાં સજ્જન સ્તુતિમાં પણ ગ્રંથકારે પોતાની લઘુતા-વિનયને સ્થાન આપ્યું છે. જેઓ આ ગ્રંથનું પરિશીલન કરે એવા સજ્જનોની પ્રસન્નતાની અભિલાષા વ્યક્ત કરી છે. અંતમાં અધ્યાત્મના અર્થી તરફ વાત્સલ્યભાવ દર્શાવીને કેટલીક શીખ આપી છે. નિંદા કરવી નહિ. પાપી આત્મા પ્રત્યે પણ દ્વેષ કરવો નહિ. ગુણવાનોનો આદર કરવો. આગમ તત્ત્વનો નિર્ણય કરી સંયમમાર્ગમાં પ્રવૃત્ત થવું. દેહાદિ અન્ય પદાર્થોની સાધકે અપેક્ષા રાખવી નહિ. બાહ્ય સંયોગોથી નિવૃત્ત થવું. આત્મપ્રશંસા ઈચ્છવી નહિ. ધર્માચાર્યોની સેવા Page #17 -------------------------------------------------------------------------- ________________ 12 કરવી. જિન ભક્તિમાં ઉત્સુક રહેવું. દંભનો ત્યાગ કરી, દોષોનું વર્જન કરવું. સંસારના ભાવોથી દૂર રહેવું. શ્રદ્ધાને સ્થિર કરવી. અંતમાં અધ્યાત્મમાર્ગને યોગ્ય ગુણવૃદ્ધિ કરવી. વૈરાગ્ય સેવવો. હે ભવ્યાત્માઓ ! આ ગ્રંથમાં આવો ઘણો વૈભવ ભર્યો છે. સંસારથી મુક્ત થવાના કામીએ આવા ગ્રંથોનું પરિશીલન કરીને માનવભવની સફળતા ઇચ્છવા જેવી છે. એક વાર અવલોકન જરૂર કરજો. બીજું તો શું કહેવાનું હોય ? મૂળ ગ્રંથકારની પ્રસન્નતા, અનુવાદકની પ્રસન્નતા, ગ્રંથ અનુમોદન કરનારની પ્રસન્નતા અને છેવટે જેને આવું સદ્ભાગ્ય સાંપડ્યું છે, તેવા આ સંપાદકની પ્રસન્નતા એમ નિર્દેશ કરે છે કે તમને પણ જરૂર પ્રસન્નતા મળશે. ચિત્તની એ પ્રસન્નતા એ જીવનને નિર્દોષતામાં દોરી જશે. સૌને અધ્યાત્મનો સ્પર્શ થઈ મુક્તિનો લાભ મળે તેવી અભ્યર્થના. સવિશેષ પ્રસ્તુત ગ્રંથમાં બંને પ. પૂજ્ય આચાર્યશ્રીના આશીર્વચન મળ્યા છે તે ગ્રંથનું પરિશીલન કરનાર સૌને માટે લાભદાયી છે. એ આશીર્વચન કેવળ સંપાદકને માટે છે તેવું નથી, આ તો વહેંચીને લેવામાં વિશેષ લાભ છે. માટે સૌને વિનંતી છે કે સૌ આચાર્યશ્રીનો અનુરોધને બોધ માની ગ્રંથને આવકારજો. તો તેઓ પ્રત્યેનું મારું, તમારું, સૌનું ઋણ અદા થશે. મારા સદ્ભાગ્યમાં તમારો સાદ પુરાવજો તેવી અપેક્ષા સાથે વિરમું છું. ગ્રંથમાં શ્લોક અને મૂલાર્થને યથાવત રાખી કેવળ ભાવાર્થને સરળ બનાવવા પૂ. શ્રી આચાર્યની પ્રેરણાથી પ્રયાસ કર્યો છે. તેમાં કંઈ પણ ક્ષતિ રહી હોય તો તેની અલ્પતા માટે સૌ સજ્જનો કે વિદ્વતજનો ક્ષમા કરે. પ્રસ્તુત ગ્રંથ આદર પૂર્વક વાંચજો, વંચાવજો, વિચારજો, જેથી પૂ. શ્રીએ જણાવ્યું છે તેમ આત્મશ્રેય છે. લિ. સુનંદાબહેન વોહોરા Page #18 -------------------------------------------------------------------------- ________________ WARUNARAANRANNANANANANANA સ્વ. પૂજ્ય પિતાશ્રી રામજીભાઈ પુંજાજી, ક્રીયા સ્વ. પૂ. કુંવર મા રામજી ફૂરીયા અમારા ઉપર આપનો અત્યંત ઉપકાર છે. તે ઉપકારનું ઋણ ચૂકવવા આપના સ્મરણાર્થે પ્રસ્તૃત મહાનગ્રંથમાં સહયોગ આપી આપને સ્મરણાંજલિ આપીએ છીએ. લક્ષ્મીબહેન તથા આપનો પરિવાર માપન FOR Private & Personal use only Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂજ્ય અમૃતબહેન લખમશી, ગડા અમે આપની ભગીનિ તરીકે હુંફ ગુમાવી પરંતુ આપની સ્મૃતિ કેમ ભૂલાય ! એ સ્મૃતિને વ્યક્ત કરવા પ્રસ્તુત મહાન ગ્રંથનું યોગદાન કરી સ્મરણાંજલિ અર્પી છું. આપની બહેન લક્ષ્મીની સ્મરણાંજલિ Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ ખાભાર - અભિવાદન આદરસહ આભાર પ્રસ્તુત ગ્રંથના પ્રેરણાદાતા : પ.પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસુરિ મ.સા. પ્રેરક આશીર્વચન : પ.પૂ. આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરિ મ.સા. મૂળ ગ્રંથકાર : પ.પૂ. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. ભાવાર્થ સંકલનકાર પ.પૂ.શ્રી ગંભીર વિજયજી મ.સા. સરળ લેખનનો આધાર પ.પૂ. શ્રી ચંદ્રશેખરજી મ.સા. અભિવાદન સત્સંગી મિત્રો. શુભેચ્છાવાન લક્ષ્મીબહેન ધરમશી શાહ ન્યૂજર્સી. શુભેચ્છાવાન સ્વાધ્યાયી મિત્રો ન્યૂજર્સી. સંઘવી પરિવાર અમદાવાદ તથા અનુમોદન કરનાર સૌનું અભિવાદન કરું છું. વાચકવર્ગનું પણ હાર્દિક અભિવાદન કરું છું. વિનીત સુનંદાબહેન Page #23 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારની વિશાળતા અને શાસ્ત્રદોહન શ્રી અધ્યાત્મસાર એટલે ઘણા આધ્યાત્મિક ગ્રંથોના સત્ત્વનો સાર. જેમાં લગભગ સહસ્ર શ્લોકોનું નિરૂપણ છે. ગ્રંથકારનો પરિશ્રમ અનુપમ છે. લગભગ પચાસ ઉપરાંત ગ્રંથોના સારભૂત શ્લોકોનું દોહન કરીને આ ગ્રંથના રહસ્યનું સમર્થન કર્યું છે. જેમાં જૈન જૈનેતર ગ્રંથોનું અત્યંત વિશદતાથી અને ઉદાર ચિત્તે યથાર્થ નિરૂપણ કર્યું છે. વળી આત્મનિશ્ચય જેવા અધિકારમાં દિગંબરીય શાસ્ત્ર સવિશેષ શ્રી સમયસાર ગ્રંથના શ્લોકો દ્વારા આત્માનું નિશ્ચયાત્મક સ્વરૂપ સૌમ્યભાવે જણાવ્યું છે. સાથે તે તે ગ્રંથોના વ્યવહારધર્મનું પણ યથાર્થ નિરૂપણ કર્યું છે. જે જે ગ્રંથોનો આધાર લીધો છે, તે જોતાં લાગે છે કે ગ્રંથકારે આવા ગહન ગ્રંથોનો પરિચય કરવા ક્યાં ક્યાંથી તે મેળવ્યા હશે ? ક્યાં બેસીને તેનો અભ્યાસ કર્યો હશે ? તેમના પરિશ્રમ માટે અત્યંત આદર ઊપજે છે. આપણા જેવા જિજ્ઞાસુ વાચકને તો તૈયાર પીરસેલું ભાણું જ મુખ આગળ આવ્યું છે. છતાં જો આવા ગ્રંથનો પરિચય ન પામીએ કે પરિશીલન ન કરીએ તો તે આપણો પ્રમાદ છે. ગુરુકૃપાએ પ્રમાદ ત્યજીને આ ગ્રંથનું પરિશીલન કરી કૃતાર્થ થઈએ. અંતમાં ગ્રંથકાર આ મહા પરિશ્રમને આનંદમાં પરિવર્તિત કરે છે કે ગુરુકૃપાએ આ રચના કરીને મને આનંદ પ્રાપ્ત થયો છે, તેમ સૌને આનંદ આપનાર થાઓ. વળી આ ગ્રંથમાં આધાર લીધેલા પચાસ ગ્રંથોને સંશોધન પૂ. ચંદ્રશેખરજીએ કર્યું છે. અને ગ્રંથમાં ભાવાનુવાદમાં તેનો વ્યવસ્થિત ઉલ્લેખ કર્યો છે. આપણને તો એક શાસ્ત્રમાં અનેક શાસ્ત્રોનું સત્ત્વ-દોહન જ મળ્યું છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ - ક : પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારે આધાર લીધેલા ગ્રંથની સૂચિ ૧. જિત કલ્પસૂત્ર ૨૫. કાત્રિશ ધાર્નાિશિકા ૨. ગુરુતત્ત્વ નિશ્ચય ૨૬. આચારાંગ સૂત્ર ૩. હારિભદ્રિક અષ્ટક ૨૭. તત્ત્વાર્થ સૂત્ર ૪. હા. ભ. ધ્યાનપ્રકરણ ૨૮. યોગવિશિકા ૫. ષોડશક ૨૯. ધર્મરત્ન પ્રકરણ ૬. સમ્મતિતર્ક ૩૦. ત્રિષષ્ટિ શલાકા ૭. વિશેષાવશ્યકભાષ્ય ૩૧. યોગદષ્ટિ સમુચ્ચય ૮. વૈરાગ્ય કલ્પલતા ૩૨. નળ દયમતી નાટક ૯. ધર્મબિન્દુ ૩૩. દ્રવ્ય ગુણ પર્યાયરાસ ૧૦. ધર્મસંગ્રહ ૩૪. સૂયગડાંગ સૂત્ર ૧૧. જ્ઞાનસાર ૩પ. ધ્યાન શતક ૧૨. દશ વૈકાલિક ૩૬. સમાધિ શતક, ૧૩. લલિત વિસ્તરો દિગંબરિયશાસ્ત્રો ૧૪. જ્ઞાનબિંદુ ૩૭. સમયસાર ૧૫. પડદર્શન સમુચ્ચય ૩૮. પ્રવચનસાર ૧૬. ન્યાય કુસુમાંજલિ ૩૯. જ્ઞાનાર્ણવ, ૧૭. ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬. જૈનેતર શાસ્ત્રો ૧૮. પંચવસ્તુ પ્રકરણ ૪૦. ભાગવત સ્કંધ ૧૯. અષ્ટક પ્રકરણ ૪૧. ભગવત્ ગીતા ૨૦. ઉપદેશ રહસ્ય ૪૨. પાતંજલ યોગશાસ્ત્ર ૨૧. ઉપદેશ માળા ૪૩. ભર્તુહરિશતક ૨૨, યોગશાસ્ત્ર તથા અન્ય ગ્રંથો ૨૩. અધ્યાત્મોપનિષતુ ૨૪. યોગબિન્દુ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૪૫ ૧૦૩ ૧૧૬ ૧૩૨ ૧૪૬ - માંગલિક .. ૧. અધિકાર ૧લો ૨. અધિકાર રજો ૩. અધિકાર ૩જો ૪. અધિકાર ૪થો ૫. અધિકાર પમો ૬. અધિકાર ૬ઠ્ઠો ૭. અધિકાર ૭મો ૮. અધિકાર ૮મો ૯. અધિકાર ૯મો ૧૦. અધિકાર ૧૦મો. ૧૧. અધિકાર ૧૧મો ૧૨. અધિકાર ૧રમો ૧૩. અધિકાર ૧૩મો ૧૪. અધિકાર ૧૪મો ૧૫. અધિકાર ૧૫મો ૧૬. અધિકાર ૧૬મો ૧૭. અધિકાર ૧૭મો ૧૮. અધિકાર ૧૮મો ૧૯. અધિકાર ૧૯મો ૨૦. અધિકાર ૨૦મો ર૧, અધિકાર ૨૧મો અધ્યાત્મશાસ્ત્ર મહિમા ગુરુશિષ્ય સંવાદ દભ ત્યાગ ભાવસ્વરૂપની ચિંતા-ચિંતન વૈરાગ્ય સંભવ વૈરાગ્યના ભેદ વૈરાગ્ય વિષય મમતા નિરાકરણ (મમત્વ-ત્યાગ) સમતા સ્વીકાર સનુષ્ઠાન મનશુદ્ધિ અધિકાર સમકિત અધિકાર મિથ્યાત્વ ત્યાગ કદાગ્રહ ત્યાગ યોગ સ્વરૂપ ધ્યાન સ્વરૂપ ધ્યાનસ્તુતિ આત્માજ્ઞાનાધિકાર આત્મનિશ્ચય આગમતુતિ અધિકાર અનુભવાધિકાર અથે પ્રશસ્તિ (સજ્જન સ્તુતિ) ૧૬૫ ૧૮૬ ૨૦૮ ૨૫૧ ૨૬૨ ૨૯૫ ૩૨૮ ૩૩૯ ૪૧૭ ૪૨૯ ૪૪૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથાય નમ: શ્રી સદ્ગુરવે નમઃ માંગલિક આ [9] ફેરળનતઃ શ્રીમાતાગમનઃ | __ उद्दधार युगादौ यो जगदज्ञानपङ्कतः ॥ १ ॥ મૂલાર્થ : દેવેન્દ્રોની શ્રેણિઓ વડે નમસ્કાર કરાયેલા શ્રીમાન નાભિરાજાના પુત્ર ઋષભદેવ સ્વામી આનંદ પામો કે જે ઋષભદેવે યુગની આદિમાં અજ્ઞાનરૂપી પંકમાંથી (કાદવ) જગતનો ઉદ્ધાર કર્યો. ભાવાર્થ : તીર્થંકર નામ કર્મનો મહિમા અદ્ભૂત છે. માનવ રૂપે જન્મ પામેલા પરંતુ જગતઉદ્ધારકના બિરુદવાળા પરમ સર્વજ્ઞ તીર્થકરના પુણ્યાતિશયોથી પ્રેરિત ઈન્દ્રોનો સમૂહ નાભિરાજાના પુત્રપણે ઉત્પન્ન થયેલા ઋષભદેવને નમસ્કાર કરે છે. ઈન્દ્રો સ્તુતિ કરીને ભાવના કરે છે કે હે ઋષભદેવ પ્રભુ આપ આનંદ પામો. તે ઋષભદેવ અવસર્પિણી કાળના પ્રથમ રાજા પ્રથમ મુનિ અને પ્રથમ તીર્થંકર હતા, એવા ઋષભદેવે ત્રીજા આરાના અંત ભાગમાં કલ્પવૃક્ષ ક્ષીણ થવાથી અને યુગલિક કાળ સમાપ્ત થવાથી માનવજીવન માટે કર્મભૂમિરૂપ યુગના પ્રારંભમાં માનવોને વ્યવહાર જીવનનું શિક્ષણ આપ્યું. ત્યાર પછી સ્વયં ત્યાગમાર્ગ પ્રહણ કર્યો. કેવળજ્ઞાન પામી જગતના જીવોનો અજ્ઞાનરૂપી અંધકારમાંથી ઉદ્ધાર કર્યો. [૨] શીશનિસ્તાત્તિમમૂયામવિનાં મૃતીનઃ | પાવઃ સ્વયોણીએ સુર્વતિ યસ્ય નિર્મનાઃ | ૨ મૂલાર્થઃ ચંદ્રસમાન શ્રી શાંતિનાથ સ્વામી ભવ્ય પ્રાણીઓના ખેદને હરનારા થાઓ, કે જે ભગવાનની નિર્મળ વાણી કુવલયનાને (પૃથ્વીરૂપ વલયો-જગતના જીવો) ઉલ્લાસને કરે છે. ભાવાર્થ : સોળમા તીર્થંકર શાંતિનાથ કે જે ચંદ્ર સમાન શીતળ માંગલિક : ૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ કાંતિવાળા છે. પરમદયાના ધારક એવા પ્રભુ ભવ્ય પ્રાણીઓના ભવ રૂપ ખેદને હરનારા થાઓ. વળી દુઃખને હરનારી ભગવાનની દિવ્ય વાણી જગતના જીવોને ધર્મમાર્ગમાં ઉલ્લાસ આપે છે. [३] श्रीशैवेयं जिनं स्तौमि, भुवनं यशसेव यः । मारुतेन मुखोत्थेन पाञ्चजन्यमपू पुरत् ॥ ३ ॥ મૂલાર્થ : જે ભગવાને પોતાના યશ વડે ત્રિભુવનને પૂર્ણ કર્યું હોય, તેમ પોતાના મુખથી ઉત્પન્ન થયેલા વાયુ વડે પાંચજન્ય શંખને પૂર્ણ કર્યો, (વગાડ્યો) તે શીવાદેવના પુત્ર નેમિનાથ સ્વામીની હું સ્તુતિ કરું છું. ભાવાર્થ: શીવાદેવના પુત્ર બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું. છબસ્થ અવસ્થામાં ભગવાને પોતાના મુખથી ઉત્પન્ન થયેલા વાયુ વડે પાંચજન્ય શંખ ફૂંકીને જનસમૂહને આશ્ચર્યચકિત કર્યો હતો. તેવા પરાક્રમી નેમિનાથ ભગવાને ચાર ઘનઘાતી કર્મોનો નાશ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સ્વયં પોતાની જ શક્તિ વડે ત્રણ ભુવનને પ્રકાશિત કર્યું હતું. [४] जीयात्फणिफणप्रान्त - सङ्कान्ततनुरेकदा । उद्धर्तुमिव विश्वानि श्रीपाळ बहुरुपभाक् ॥ ४ ॥ મૂલાર્થ : કોઈ સમયે સર્પની ફણાના અગ્રભાગને વિષે જેના શરીરના અનેક પ્રતિબિંબો પડેલા છે; અને તેથી કરીને જાણે ત્રણ જગતનો ઉદ્ધાર કરવા માટે ઘણા રૂપો ધારણ કર્યા હોય તેવા જણાય છે તે પાર્શ્વનાથ પ્રભુ જયવંતા વર્તો. ભાવાર્થ વામાનંદન ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જયવંતા વર્તો. સર્પના લંછન યુક્ત ભગવાનને શીરે સહસ્ત્ર સર્પની ફણાઓ છત્ર ધરી રહી છે. તે દરેક ફણાના અગ્રભાગે મણીરત્ન ચમકી રહ્યું છે, તેના પ્રકાશમાં ભગવાનનાં અનેક પ્રતિબિંબો પ્રગટ થાય છે. તેથી એમ જણાય છે કે ભગવાને ત્રણે લોકનો ઉદ્ધાર કરવા અનેક રૂપો ધારણ કર્યા છે. ૨ : અધ્યાત્મસાર Page #28 -------------------------------------------------------------------------- ________________ [५] जगदानन्दनः स्वामी, जयति ज्ञातनन्दनः । उपजीवन्ति यद्वाचमद्यापि विबुधः सुधाम् ॥ ५ ॥ મૂલાર્થઃ વિબુધો જેની વાણીરૂપ સુધીનું (અમૃત) હજી સુધી સેવન કરે છે, એવા અને જગતને આનંદ ઉત્પન્ન કરનારા સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર સ્વામી જયવંતા વર્તે છે. ભાવાર્થ આ પંચમ એવા દુષમકાળમાં શીતળછાયારૂપ આનંદથી ભરપૂર જેનું શાસન વર્તે છે, તેવા ત્રિશલાનંદન શ્રી મહાવીર જયવંતા વર્તો. ભલે તેમની દિવ્યવાણીનો સ્રોત બે હજાર અને પાંચસો વર્ષ પહેલાં પ્રસારિત થયો, છતાં તે દિવ્યતાનું સુધાપાન સુજ્ઞજનો આજે પણ સેવન કરે છે. અને પાવન થાય છે. [] તાનાર નિનામરૂર ગુપ - અધ્યાત્મસાધુના પ્રવર્તુમુત્સદે મૂલાર્થ : આ ઉપર કહેલા અને બીજા પણ તીર્થકરોને તથા ગુરુઓને નમસ્કાર કરીને હું હવે અધ્યાત્મસારને પ્રગટ કરવા ઉદ્યમવંત થાઉં છું. ભાવાર્થ : તીર્થંકરના નામકર્મનો મહિમા અભેદ અને અલૌકિક છે. ઉપર કહ્યા તે ઉપરાંત અન્ય તીર્થકરો અને તેમની પ્રણાલિને અનુસરનારા ગુરુજનોને નમસ્કાર કરીને હવે અધ્યાત્મસાર પ્રગટ કરવા ઉદ્યમવંત થાઉં છું. અધ્યાત્મસાર : આત્માનો અધિકાર જાણવાથી તેનો આશ્રય કરવાથી જેની પ્રાપ્તિ થાય તે અધ્યાત્મ. તેને માટે શુદ્ધ આત્મસ્વરૂપનું શ્રવણ કરવું, મન દ્વારા મનન કરવું, વારંવાર તેનું ઉંડા ઊતરી નિદિધ્યાસન કરવું, તેની ફળશ્રુતિરૂપે આત્મસ્વરૂપ અનુભવાત્મક થાય છે. તે અધ્યાત્મનો સાર અથવા પરમાર્થ છે. તે માટે હું ઉદ્યમવંત થાઉં છું. માંગલિક : ૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ માયાભાશાસ્ત્ર પ્રતિ S અધ્યાત્મશાસ્ત્રનો જીવો પર મહાન ઉપકાર છે. મોક્ષના દ્વારભૂત છે. अर्हद्वक्त्रप्रसूतं गणधर रचितं, द्वादशांगं विशालं; चित्रं बह्वर्थयुक्तं मुनिगणवृषभैर्धारितं बुद्धिमद्भिः मोक्षानद्वारभूतं व्रतचरणफलं ज्ञेयभाव प्रदीपं भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैनसारम् । અધ્યાત્મશાસ્ત્રનું મૂળ પ્રારંભમાં સ્તવાયેલા અત્ સ્વરૂપ ભગવંતોની પવિત્રવાણી છે. અરિહંત પરમાત્માએ પોતાના પૂર્ણજ્ઞાન વડે જગતના સ્વરૂપનું અનેકાંત શૈલીથી નિરૂપણ કર્યું. જ્યારે શુદ્ધ સિદ્ધાંતોનો બોધ પ્રસ્તુત કર્યો, ત્યારે પ્રકાંડ એવા વિદ્વાન અને મેધાવી ગણધરોએ તેને અત્યંત ભાવ વડે ગ્રહણ કર્યો. એ ગણધરો કેવા શક્તિયુક્ત હતા કે જેમણે સર્વજ્ઞની સંક્ષેપ અને રહસ્ય ગર્ભિત વાણીને કરોડો શ્લોક પ્રમાણ સૂત્રબદ્ધ કરી. કંઠે ધારણ કરેલા તે સૂત્રો દ્વાદશાંગ રૂપ પ્રસિદ્ધિ પામ્યા. પરંતુ કળિકાળ એવા પાંચમા આરામાં મુખપાઠ સૂત્રબદ્ધ રહેલા એ રહસ્યો વિસ્તૃત થતા ગયા, ત્યારે મુનિઓમાં પણ ઉત્તમ એવા કરૂણાશીલ મુનિશ્વરોએ તેને લિપિબદ્ધ કરી ભવ્ય જીવોના હિતને માટે શાસ્ત્રરૂપે પ્રગટ કર્યા. અરિહંત પરમાત્માએ પ્રસારિત કરેલી મંગળમય વાણી દ્વારા પ્રસારિત શ્રુતજ્ઞાન – શાસ્ત્રોરૂપી બોધ મોક્ષના દ્વાર સમું છે, જેમાં જગતના સર્વ શેય પદાર્થોનું, સૂક્ષ્મ બોધનું સ્વરૂપ સમજાવ્યું છે. એવા શ્રુતજ્ઞાનથી ભરપૂર અધ્યાત્મશાસ્ત્રો સારવર્જિત સૃષ્ટિમાં સારભૂત છે, આત્મતત્ત્વ ઉપરાંત અન્ય પદાર્થોના ઉત્પાદાદિ સિદ્ધાંતોનું જેમાં વર્ણન છે, તે બુદ્ધિમાનો માટે અવલંબનરૂપ છે. જે ભવ્યાત્માઓ તરવાના કામી છે, તેમને આ કાળમાં મહાપુણ્યોદય વર્તે છે, તેઓને મુખ્યત્વે ચાર અવલંબન ગ્રાહ્ય છે. ૧. સર્વજ્ઞ પરમાત્માનું પવિત્ર શાસન ૪ : અધ્યાત્મસાર Page #30 -------------------------------------------------------------------------- ________________ * ૨. પંચમહાવ્રતધારી નિગ્રંથ મુનિજનોનો યોગ અને બોધ. જેમના યોગબળે ભવ્યજીવો બોધને ગ્રહણ કરી અધ્યાત્મને પ્રાપ્ત કરે છે. ૩. સર્વજ્ઞ પરમાત્માએ સમગ્ર સૃષ્ટિના સર્વ-જીવો પ્રત્યે અત્યંત કરુણા વરસાવી અહિંસારૂપ ધર્મ આપ્યો. બાહ્ય અહિંસામાં જગતમાં રહેલા ચૈતન્યનો ઉદાર ચિત્તે સ્વીકાર છે, ભાવ અહિંસામાં સ્વાત્માની શુદ્ધ ક્રિયા વડે અધ્યાત્મ ધારણ થાય છે. ૪. ધર્મ-અધ્યાત્મશાસ્ત્રો, જે ચોથા કાળમાં પણ દુર્લભ હતા. એટલે અપેક્ષાએ વિચાર કરીએ તો જેને આ સંસારરૂપી ભવાટવીને નિર્વિને પાર કરવી છે, તેને અધ્યાત્મશાસ્ત્રો મળ્યા. કહો હવે આ કાળમાં કયું સાધન બાકી રહે છે ! ચેતન ! જાગો જાગો, આવો અવસર ક્યાં મળશે ! આવા દુષમકાળમાં પણ આત્મવિકાસની ક્રાંતિ અને શાંતિ બંને પામવા હશે તો તે અધ્યાત્મશાસ્ત્રો દ્વારા જ થશે. ગમે તેવા દુર્ગમ માર્ગને શાસ્ત્રો અંગુલી નિર્દેશ કરી હસ્તામલકવત્ દર્શાવે છે. અધ્યાત્મ અભિમુખ કરનાર એ શાસ્ત્રો ચાર અનુયોગમાં વહેંચાયેલા છે. આત્મા સાથે શબ્દનું ભાવથી જોડાણ કરે તે અનુયોગ ૧. દ્રવ્યાનુયોગ ઃ ગહન અને ગંભીર છે, આ શાસ્ત્રો આત્માના અસ્તિત્વ આદિ, નિત્યાનિત્ય જેવા અનેક ધર્મોની સૂક્ષ્મતા દર્શાવનારા હોવાથી, સામાન્ય જીવો મૂંઝાય છે. છતાં જ્ઞાનની વૃદ્ધિ કરનાર તે શાસ્ત્રો છે. તેથી બુદ્ધિમાનોએ ધનાદિની ગૌણતા કરી, બધી જ બુદ્ધિ શક્તિને તેમાં લૂંટાવી ન દેતાં આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો તે તત્ત્વ પામવાનું, અને તરી જવાનું સાધન છે. સ્વના અને પરના ભેદનો વિનય કરાવનાર સમ્યગુ શ્રદ્ધાને જન્મ આપનાર દ્રવ્યાનુયોગ અધ્યાત્મનો જનક છે. અધ્યાત્મશાસ્ત્ર જીવને જાગતો અને પૂછતો કરી દે છે. હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ? અધ્યાત્મશાસ્ત્ર મહિમા : ૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ આત્માનો ધર્મ શું છે ? પુદ્ગલનો ધર્મ શું છે ? આત્મા અને કર્મને શું સંબંધ છે ? સંસાર અને મોક્ષ ક્યારથી છે ? સુખની પ્રાપ્તિ અને દુઃખની મુક્તિ કેમ થાય ? આ જગત સાથે મારો શું સંબંધ છે ? આવા પ્રશ્નો જ્યારે ભવ્યાત્માને ઊઠે છે, ત્યારે તેનું સમાધાન ક૨ના૨ અધ્યાત્મ શાસ્ત્રો છે. જેમાં દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. પરંતુ જ્યારે જીવ દ્રવ્યાનુયોગમાં મૂંઝાય છે, તેની મતિ જ્યારે ગતિ નથી કરતી, ત્યારે તેને ચરણાનુયોગ ઉપયોગી થાય છે. ચરણાનુયોગ : અર્થાત્ આચારનું જેમાં પ્રાધાન્ય છે. એ આચારમાં ક્રિયાની વિશેષતા છે. અને જીવ સ્વયં કંઈ કરે છે ત્યારે તેને સમજાય છે કે મને ધર્મ પ્રાપ્ત થયો છે. યદ્યપિ અધ્યાત્મક્ષેત્રે આચાર શુદ્ધિ એ મહત્ત્વનું અંગ છે. પંચાચારના પાલન દ્વારા જીવ અધ્યાત્મને પામે છે. સાધક ગતાનુગતિક ક્રિયાકાંડમાં કે યુક્તિપ્રયુક્તિઓમાં ગુંચાઈ જાય ત્યારે તેને દ્રવ્યાનુયોગનો અભ્યાસ ઉપયોગી થાય છે. કરણાનુયોગ : જેમાં કેવળ ગણિતજ્ઞ જેવા વિદ્વાનનું ગજુ કાર્યકારી થાય છે. વિશ્વની રચનાને આંકડાબદ્ધ કરનારો આ અનુયોગ કર્મ જેવા સિદ્ધાંતોની શ્રદ્ધા પરિપક્વ કરે છે. કઠિન હોવા છતાં સાધકને સ્પષ્ટતા કરનારો છે. ધર્મકથાનુયોગ : જેમાં મહાત્માઓના જીવન ચરિત્રના વિવિધ પાસાઓને રજૂ કરી સામાન્ય જીવને પણ રોચક બને તેવા વૃત્તાંતની નિરૂપણા છે. ત્રણ યોગમાં મૂંઝાતા અભ્યાસીઓને આ અનુયોગ સરળ લાગે છે. પરંતુ જેને તત્ત્વની શ્રદ્ધા કરવી છે. અધ્યાત્મરસિક થવું છે તેને તો દ્રવ્યાનુયોગ જેવા વિષયમાં ગુરુગમ દ્વારા ડૂબકી મારવી આવશ્યક છે. ગ્રંથકાર કહે છે કે અધ્યાત્મશાસ્ત્રના અર્થજ્ઞાનરૂપી સુભટની કૃપા હોય તો વિષયવિકારી પણ પલાયન કરી જાય છે. : અધ્યાત્મસાર Page #32 -------------------------------------------------------------------------- ________________ ઋષિમુનિઓ પણ અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ વડે પુરાણા કુસંસ્કારોને છેદવા સમર્થ થયા છે. અહો ! આ કલિયુગમાં ભ્રમમાં પડેલા જીવોને દુઃખથી મુક્ત કરવામાં સાગર પાર કરવા માટે નાવ સમાન, અંધકારને દૂર કરવા માટે સૂર્યના પ્રકાશ સમાન, અરે રણભૂમિમાં ગ્રીષ્મ ઋતુકાળે શીતળ જળ સમાન આ અધ્યાત્મશાસ્ત્રો છે. માટે હે ભવ્યાત્માઓ ! દરિદ્રીને જેમ ધનની આવશ્યક્તા છે, તેમ તારા આત્મધનને સાચવવા માટે આ અધ્યાત્મશાસ્ત્રોનું સેવન કર. હે સંસારમાં મગ્ન જીવો ! તમે વિચાર કરો કે વિષયનું સુખ સેવનના કામે ક્ષીણ થતું જાય છે. આહારના પ્રથમ કોળિયા જેવો સ્વાદ અંતના કોળિયા સુધી ટકતો નથી. પરંતુ આ અધ્યાત્મશાસ્ત્રનું સેવન જેમ વૃદ્ધિ પામે છે તેમ આત્માના આનંદની વૃદ્ધિ થાય માટે સંસારના લોભામણા પ્રકારો અને પ્રસંગોથી દૂર રહી, સુખથી ભરપૂર શાંતિરસ પ્રતિપાદન, આનંદથી રસાયેલા અધ્યાત્મશાસ્ત્રોનું સેવન કરો. પ્રબન્ધ-૧ લો અધિકાર-૧ લો અધ્યાત્મશાસ્ત્ર મહિમા કરનારા રાજ કરનારાજ -:-: [७] शास्त्रात्परिचितां सम्यक्, सम्प्रदायाच्च धीमताम् । इहानुभवयोगाच्या प्रक्रियां कामपि ब्रुवे ॥ ७ ॥ મૂલાર્થ : આ ગ્રંથને વિષે શાસ્ત્રથી પંડિતોના સંપ્રદાયથી અને અનુભવના યોગથી સારી રીતે પરિચિત થયેલી કોઈક અનિર્વચનીય એવી પ્રક્રિયાને કહું છું. ભાવાર્થ : અહીં ગ્રંથકાર વિનયધર્મને સૂચવે છે કે પ્રથમ આ ગ્રંથ લખવામાં પરંપરાથી જે મહાનુભાવોએ તત્ત્વ પ્રગટ કર્યું છે, તેના આધારથી અને સ્વયં અનુભવ વડે વારંવાર જેનું સેવન થયું અધ્યાત્મશાસ્ત્ર મહિમા : ૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ છે જેનો બોધ સ્પર્યો છે, તેમાંથી કેટલાંક રહસ્યો કે જે વચન દ્વારા કહી શકાય છે, તેવાં રહસ્યોની પ્રક્રિયાયુક્તિ કહીશ. [6] યોગનાં પ્રતિવે પધાત્મરશિસ્તનું ! भोगिनां भामिनीगीतं सङ्गीतकमयं यथा ॥ ८ ॥ મૂલાર્થ : વાઘનૃત્યવાળું સ્ત્રીઓનું ગાયન ભોગી પુરુષોની પ્રીત માટે થાય છે. તેમ અધ્યાત્મરસ કરીને મનોહર એવું પદ્ય યોગીજનોની પ્રીતિ માટે થાય છે. ભાવાર્થ : સંસારી જીવો કે જેને સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દાદિ વિષય ભોગમાં પ્રીતિ છે, તેવા જીવોને વાજિંત્ર અને નૃત્યસહિત રૂપવતી સ્ત્રીઓની ભાવભંગી, ગીતમાં પ્રીતિ માટે થાય છે. તેમ મોક્ષાર્થી કે જેનામાં અધ્યાત્મરસની ભાવના છે તેમને માટે અધ્યાત્મશાસ્ત્રના રહસ્યો પ્રીતિ ઉપજાવે છે. [९] कान्ताधरसुधास्वादाधूनां यजायते सुखम् । बिन्दुः पार्श्वे तदध्यात्मशास्त्रास्वादसुखोदधेः ॥ ९ ॥ મૂલાર્થ : યુવાન પુરુષોને સ્ત્રીના અધરામૃતના આસ્વાદથી જે સુખ પ્રાપ્ત થાય છે. તે સુખ અધ્યાત્મશાસ્ત્રના આસ્વાદથી થયેલા સુખ સાગર પાસે એક બિંદુ સમાન જ છે. | ભાવાર્થ : યદ્યપિ અધ્યાત્મશાસ્ત્રનાં રહસ્યોને જગતના પદાર્થના સાથે મૂલવી શકાય તેવાં નથી, પરંતુ જીવોને બોધનું કારણ થવા અત્રે કહે છે કે, ભોગી યુવાનને સ્ત્રીના ઓષ્ઠનો સ્પર્શ-આસ્વાદ અમૃત જેવો લાગે છે, તેમ અધ્યાત્મને આરાધનારા યોગીને અધ્યાત્મશાસ્ત્રનો આસ્વાદ, તે શાસ્ત્રનાં રહેલા ગૂઢાર્થનું વારંવાર ચિંતન કરવાથી પરમાનંદ ઉપજે છે, વળી ભોગીજનોનું સુખ વિનશ્વર છે. યોગીનું અધ્યાત્મભાવનું સુખ ચિર કાળ સુધી રહેવાવાળું છે. એટલે કામસુખ અધ્યાત્મ સુખની તોલે આવી શકે તેવું નથી. તે કામસુખ અધ્યાત્મના સુખસાગરની પાસે બિંદુ સમાન છે. [૧૦] અધ્યાત્મશાસ્ત્રસમૂતસતોષસુવશનિનઃ | गणयन्ति न राजानं न श्रीदं नापि वासवम् ॥ १० ॥ ૮ : અધ્યાત્મસાર Page #34 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતોષરૂપી સુખવડે શોભતા યોગીજનો કુબેરને ઇન્દ્રને પણ પોતાનાથી વધુ સુખી ગણતા નથી. ભાવાર્થ : અધ્યાત્મના સ્વરૂપનું નિરૂપણ કરનાર શાસ્ત્રનો અભ્યાસ કરતાં, લોભાદિ પ્રકૃતિનો ક્ષય થતાં, જેને નિરભિલાષપણાનું સુખ પ્રાપ્ત થયું. તેવા યોગીશ્વરો સ્થિરતારૂપ ઐશ્વર્ય અને સમૃદ્ધિ યુક્ત હોવાથી કુબેર જેવા ધનવાનને સુખી માનતા નથી. કારણકે કુબેર પણ ઇન્દ્રને આધીન છે. અને ઇન્દ્ર પણ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત છે. અધ્યાત્મયોગીઓ અત્યંત સંતુષ્ટ હોવાથી તેઓ અધ્યાત્મના સુખને પામે છે. [૧૧] ઇઃ વિનાશિક્ષિરધ્ધારાશાસ્ત્ર મિચ્છતિ .. ___उत्क्षिपत्यङ्गुली पगुः स स्वर्ट्फललिप्सया ॥ ११ ॥ મૂલાર્થ જે કોઈ મનુષ્ય અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસરહિત પંડિતાઈ ઈચ્છે છે, તે જેમ પંગુ પુરુષ કલ્પવૃક્ષના ફળની પ્રાપ્તિની ઇચ્છાએ કરીને પોતાની આંગળી ઊંચી કરી ફળ લેવા ઇચ્છે તેના જેવું ભાવાર્થ : અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ રહિત કોઈ મનુષ્ય જ્ઞાની મનાવા ઇચ્છે તો જેમ પૃગુપુરુષ દેવલોકમાં રહેલા કલ્પવૃક્ષના ફળને મેળવવા પોતાની એક માત્ર આંગળી તે દિશામાં ઊંચી કરે તો તે કેવી રીતે ફળને પામે ? તેમ જેને અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી તે અધ્યાત્મના સુખને કે અનુભવને કેવી રીતે પામે ? [૧૨] Hપર્વતમ્પોનિઃ સીદવુવિક્રમ: | અધ્યાત્મશાસ્ત્રમુત્તાન – મોહનાનીનાનઃ || ૧૨ મૂલાર્થ : અધ્યાત્મશાસ્ત્ર દંભરૂપી પર્વતને વજ સમાન છે. મિત્રતારૂપી સમુદ્રને ચંદ્ર સમાન છે. અને ઉત્કટ મોહરૂપી વંશજાળને દાવાગ્નિ સમાન છે. ભાવાર્થ : અહો ! અધ્યાત્મશાસ્ત્રનું માહાત્મ કેવું છે? તેનાં રહસ્યો ચિત્તમાં રહેલા કપટ-દંભ રૂપી પર્વતને - શીલાસમૂહને અધ્યાત્મશાસ્ત્ર મહિમા : ૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ ભેદવા માટે વજ સમાન છે, અધ્યાત્મના રસાયણ દ્વારા જીવમાં ઉત્પન્ન થતો સર્વ જીવો ઉપરનો મૈત્રીભાવ સાગરમાં ભરતી લાવવા ચંદ્ર સમાન છે. અર્થાત નિષ્કપટપણાથી મૈત્રી વૃદ્ધિ પામે છે. વળી મિથ્યાત્વ, કષાય અને વેદોધ્યાદિ યુક્ત દુર્ભેદ્ય મોહ અને તેના પરિણામે ઉત્પન્ન થતાં સંકલેશજનિત પરભાવના સમૂહને નાશ કરવા માટે દાવાનળ સમાન છે. [१३] अध्वा धर्मस्य सुस्थः स्यात्पापचौरः पलायते । अध्यात्मशास्त्रसौराज्ये न स्यात्कश्चिदुपप्लवः ॥ १३ ॥ મૂલાર્થ : અધ્યાત્મશાસ્ત્રરૂપી સુરાજ્યને વિષે ધર્મનો માર્ગ સુગમ હોય છે, પાપરૂપી ચોર પલાયન કરી જાય છે. અને કોઈ પ્રકારનો ઉપદ્રવ થતો નથી. ભાવાર્થ : અધ્યાત્મશાસ્ત્ર સંસારથી સંતપ્ત થયેલા જીવ માટે સુરક્ષિત રાજ્ય સમાન છે. જે જીવ ઈન્દ્રિયના સંયમ દ્વારા, વ્રતાદિનું અધ્યાત્મ સહિત પાલન કરે છે. તેને મોક્ષસાધક રત્નત્રયરૂપ ધર્મ સહજપણે પ્રાપ્ત થાય છે. શુદ્ધ ધર્મ પ્રાપ્ત થતાં રૌદ્રધ્યાનાદિ પાપમૂલક અશુભકર્મો નાશ પામે છે, તેથી કરીને ધર્મને બાધ પહોંચાડનારા દંભાદિક આંતરિક ઉપદ્રવ થતાં નથી. વળી અધ્યાત્મમાર્ગી ધર્મને બાધક કાર્ય કરતા નથી. [१४] येषामध्यात्मशास्त्रार्थ-तत्त्वं परिणतं हृदि । कषायविषयावेश-क्लेशस्तेषां न कर्हिचित् ॥ १४ ॥ મૂલાર્થ : જેમના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થનું તત્ત્વ પરિણામ પામ્યું છે. તેમને કદાપિ કષાય અને વિષયોના આવેશનો કલેશ થતો જ નથી. ભાવાર્થ : અધ્યાત્મશાસ્ત્રનો મુખ્ય હેતુ શો છે ? મોક્ષાર્થીને ત્યજવા યોગ્ય કષાયાદિનો ત્યાગ, સંવર નિર્જરારૂપ ધર્મનું પ્રહણ અને લેશ્યાદિકનું જાણપણું, એ પ્રમાણે તજવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય અને જાણવા યોગ્ય બોધના સ્વરૂપનું તત્ત્વ, યથાર્થ જ્ઞાન પરિણમ્યું છે. અર્થાત્ જેના મોહાદિક કષાયભાવો ઉપશાંત થયા છે, ક્ષીણ ૧૦ : અધ્યાત્મસાર Page #36 -------------------------------------------------------------------------- ________________ થયા છે, તેવા ઉત્તમ સાધકને ક્રોધાદિક કષાયો કે સ્પર્ધાદિક વિષયોની ઉત્તેજના થતી નથી. મન અને ઇન્દ્રિયો મોક્ષાર્થીને વશ વર્તે છે. [] નિઃ શનિવડાતઃ ifષતાન પીડત | यदि नाध्यात्मशास्त्रार्थ – बोधयोधकृपा भवेत् ॥ १५॥ મૂલાર્થ જો અધ્યાત્મશાસ્ત્રના અર્થજ્ઞાનરૂપી સુભટની કૃપા ન હોય તો નિર્દય એવો કામરૂપી ચંડાળ પંડિતોને પણ પીડા આપે છે. ભાવાર્થઃ અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ જો બોધ કે જ્ઞાનરૂપે પરિણમ્યો ન હોય. અર્થાત્ અર્થજ્ઞાનરૂપી યોદ્ધાની કૃપા થઈ ન હોય તો પૂર્વસંસ્કારયુક્ત વેદ (કામ) આદિનો ઉદય થતાં નિર્દય એવી વિષય-કામરૂપી દુષ્ટવૃત્તિ પંડિતજનોને, અભ્યાસીઓને પણ પાછા પાડી દે છે. શાસ્ત્રના અર્થબોધને નિરંતર ધારણ કરવા તે વીર યોદ્ધાના પરાક્રમ જેવું છે, અને કામ પીડા જીવને હલકી વૃત્તિમાં જોડે છે તેથી તેને નિર્દય કહી ચંડાળની ઉપમા આપી છે. [9] વિષાણસમાં તૃMાં વર્ધમાનાં મનોવને ! ____ अध्यात्मशास्त्रदात्रेण छिन्दन्ति परमर्षयः ॥ १६ ॥ મૂલાર્થ: પરમ ઋષિઓ મનરૂપી વનને વિષે વૃદ્ધિ પામતી વિષલતાના જેવી તૃષ્ણાને અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડાં વડે કાપી નાંખે છે. . ભાવાર્થ : અનાદિકાળના સંસ્કારયુક્ત મનરૂપી દુર્તધ્ય વન ગાઢ અને વિસ્તીર્ણ છે, તેમાં વૃદ્ધિ પામતી વિષયોરૂપી વિષલતા કે જીવને ચારે ગતિમાં જન્મ મરણ કરાવે છે, વિષ એક વાર મારે છે પણ વિષયો તો અનેકવાર મરણ કરાવે છે, એવા વિષયોરૂપી તૃષ્ણાને ઋષિઓ ઉત્તમ મુનિશ્વરો અધ્યાત્મશાસ્ત્રરૂપી સાધન વડે – શસ્ત્ર વડે મૂળથી નાશ કરે છે. [૧૭] ને વેશ્ય, ઘનું સૌશે, તેની બ્રાન્ત, નર્ત કરી છે दुरापमाप्यते धन्यैः कलावाध्यात्मवाङ्मयम् ॥ १७ ॥ મૂલાર્થ : વનને વિષે ઘરની જેમ, દારિદ્રને વિષે ધનની જેમ અધ્યાત્મશાસ્ત્ર મહિમા : ૧૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ અંધકારને વિષે પ્રકાશની જેમ, અને રણ પ્રદેશને વિષે ધનની જેમ આ કલિયુગમાં અધ્યાત્મશાસ્ત્રનું અધ્યયન દુર્લભ છે. છતાં ભાગ્યવંત જીવો તેને પામે છે. - ભાવાર્થ : આ પાંચમો આરો મોહનીય કર્મ અને અજ્ઞાન ને કારણે કલેશરૂપ કલિયુગ મનાયો છે. તેમાં અધ્યાત્મશાસ્ત્ર પ્રત્યે રુચિ કે પ્રીતિ થવી દુર્લભ છે. જેમ નિર્જન એવા વનને વિષે નિવાસ માટે ઘર મળવું. દરિદ્રને ધન મળવું. ઘેરા અંધકારમાં પ્રકાશ મળવો, અને રણના સૂકા પ્રદેશમાં શીતળ જળ મળવું, દુર્લભ છે. છતાં પુણ્યયોગે કથંચિત્ તે વસ્તુઓ પ્રાપ્ત થાય તેમ ભાગ્ય યોગે આ દુષમ કલિયુગમાં અધ્યાત્મશાસ્ત્રનો યોગ થાય છે. [१८] वेदाऽन्यशास्त्रवित् क्लेशं रसमध्यात्मशास्त्रवित् ।। भाग्यमृद् भोगमाप्नोति वहते चन्दनं खरः ॥ १८ ॥ મૂલાર્થ : વેદ-પુરાણ વગેરે અન્ય શાસ્ત્રને ભણનાર પુરુષમાત્ર ક્લેશને જ અનુભવે છે, તેના રસને તો અધ્યાત્મશાસ્ત્રને જાણનાર પુરુષ જ અનુભવે છે. જેમ ગર્દભ ચંદનના ભારને જ માત્ર વહન કરે છે, પણ તેની સુગંધરૂપી ભોગને તો ભાગ્યવાન જ પામે છે. ભાવાર્થ : અધ્યાત્મરસ રહિત જે વેદાદિ અન્ય શાસ્ત્રો ભણનાર કેવળ તેની સ્મૃતિના ભારને વહન કરે છે. પરંતુ શાસ્ત્રના સારને તો અધ્યાત્મશાસ્ત્રને જાણનાર અનુભવે છે. જેમ કોઈ ગર્દભ ચંદનનો ભાર ખેંચે છે. પણ તેની સુગંધના ભોગને જાણતો નથી, પણ ભાગ્યવાન તે ચંદનની સુગંધના ભોગને માણે છે. [૧૧] મુનાસિનહસ્તાસ્ય-વિજામિનયાઃ પરે ! ધ્યાત્મશાસ્ત્રવિજ્ઞાસુ વસ્યવિવૃક્ષઃ || ૧૧ . મૂલાર્થઃ સાંખ્યાદિક અન્ય શાસ્ત્રજ્ઞ ભુજાની અને હાથની ચેષ્ટા તથા મુખના વિકારી ભાવથી અભિનય કરીને બોલે છે. પણ અધ્યાત્મશાસ્ત્રના જાણનારાઓ તો નેત્રાદિના વિકાર રહિત બોલે છે. ૧૨ : અધ્યાત્મસાર Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : તત્ત્વનું એકાંત નિરૂપણ કરનાર, ચર્ચા કરનાર, સાંખ્યાદિક શાસ્ત્રના જાણનારાઓ ભુજા અને હાથની ચેષ્ટા તથા મુખના વિકાર વડે વસ્તુના હાર્દને વિપરીતપણે દર્શાવે છે. જે શ્રોતાને હિતકારક નથી. પણ અધ્યાત્મશાસ્ત્રને જાણનારા કે જે જોગના વિકાર રહિત છે, તેમની વાણી સ્વાભાવિક છે, તે શ્રોતાજનોમાં અધ્યાત્મરસને પેદા કરે છે. [૨૦] અધ્યાત્મશાસ્ત્રહેમાદ્રિ मथितादागमोदधेः । भूयांसि गुणरत्नानि प्राप्यन्ते विबुधैर्न किम् ॥ २० ॥ મૂલાર્થ : અધ્યાત્મશાસ્ત્રરૂપી હેમાદ્રિ પર્વત વડે મંથન કરેલા આગમરૂપી સમુદ્રમાંથી પંડિતોએ ઘણાં ગુણરત્નોને શું પ્રાપ્ત કર્યાં નથી ? પ્રાપ્ત કર્યાં છે. ― ભાવાર્થ : અધ્યાત્મશાસ્ત્રરૂપી હેમાદ્રિ પર્વતની જેમ સ્થિરતા વડે મંથન કરીને સિદ્ધાંતરૂપી સમુદ્રમાંથી સમ્યગ્દર્શનાદિ, ક્ષમાદિ અને સંયમાદિ અનેક ગુણરત્નો પંડિતોએ શું પ્રાપ્ત કર્યાં નથી ? અર્થાત્ તે ગુણોને તેમણે ધારણ કર્યાં છે. [૨૭] રસો મોષિઃ મે સલૂમર્થ્ય મોખનાધિ । अध्यात्मशास्त्रसेवायां रसो निरवधिः पुनः ॥ २१ ॥ મૂલાર્થ : મૈથુનને વિષે ભોગની અવિધ સુધી ૨સ રહ્યો છે. ઉત્તમ ભોજનને વિષે ભોજન કર્યા સુધી રસ રહ્યો છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રોની સેવામાં તો કોઈ અવિધ નથી. ભાવાર્થ : મૈથુન, સેવન કરતા જીવોને તેના સેવનની ક્ષણ સુધી જ મનનો આનંદ ટકે છે, મિષ્ટાન્નાદિ ભોજન ગ્રહણ કરનારને ભોજનની વિધિ સુધી જ તેના રસનો આનંદ ટકે છે, તે ક્ષણિક આનંદ છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રનું સેવન કરવું, ભણવું, સાંભળવું, વિચારવું, મનન કરવું, તેમાંથી જે સહજાનંદરૂપી આનંદ મળે છે તે અવધિરહિત છે. તેમાંથી ઉત્પન્ન થતા કેવળજ્ઞાનને કાળ કે સ્થળની મર્યાદા હોતી નથી. અધ્યાત્મશાસ્ત્ર મહિમા : ૧૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨૨] દ્યુતન્યસર્વસ્વ गर्वज्वरविकारिणी | एति दगुनिर्मलीभाव મધ્યાત્મપ્રથમેષનાત્ ॥ ૨૨ ॥ મૂલાર્થ ઃ કુતર્કગ્રંથના સર્વસ્વે કરીને ઉત્પન્ન થયેલા ગર્વરૂપી જ્વરથી વિકૃત થયેલી દૃષ્ટિ અધ્યાત્મગ્રંથરૂપી ઔષધથી નિર્મળપણાને પામે છે. ભાવાર્થ : જે ગ્રંથો કેવળ કુતર્કનું પ્રતિપાદન કરે છે, તેમાં રહેલા શ્રુત, ન્યાય, વિચાર અને તેના સર્વ અર્થ કુતર્કરૂપ છે, તેના અભ્યાસથી જેનામાં ગર્વરૂપી જ્વર પેદા થયો છે, તેને અદ્યાત્મ ગ્રંથરૂપી ઔષધ અમૃતની જેમ નિર્મળ કરે છે. માટે અધ્યાત્મ રસ પ્રતિપાદન કરતાં ગ્રંથો વડે ગર્વરૂપી વિકારથી નિર્વિકાર થવું. [૨૩] નિનાં પુત્રવારાવિ થા સંસારવૃદ્ધયે | तथा पाण्डित्यदप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ॥ २३ ॥ મૂલાર્થ : જેમ ધનિક ગૃહસ્થોને પુત્રસ્રીઆદિ વગેરે સંસારની વૃદ્ધિ માટે છે. તેમ પંડિતાઈથી ગર્વિષ્ઠ થયેલાને અધ્યાત્મરહિત શાસ્ત્રો સંસારની વૃદ્ધિ માટે થાય છે. ભાવાર્થ : અજ્ઞાનસહિત ધનવાન એવા ગૃહસ્થને પુત્ર સ્ત્રી ધન પરિગ્રહાદિકના મમત્વને કારણે જન્મમરણરૂપી સંસારની વૃદ્ધિ થાય છે. તેમ અધ્યાત્મશાસ્ત્રના બોધ રહિત ગર્વયુક્ત પંડિતાઈથી ગમે તેવા શાસ્ત્રોનું અધ્યયન કરે તો પણ તેને સંસારવૃદ્ધિનું કારણ બને છે. [૨૪] અધ્યેતબં તવધ્યાત્મ-શાસ્ત્ર માળં પુનઃ પુનઃ । अनुष्ठेयस्तदर्थश्च देयो योग्यस्य कस्यचित् ॥ २४ ॥ :: મૂલાર્થ : તે કારણ માટે ભવ્ય જીવે અદ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કરવો, તેનો પુનઃ પુનઃ વિચાર કરવો, તેમાં રહેલા અર્થોનું અનુષ્ઠાન કરવું, અને પાત્ર જીવને તેના અર્થ સમજાવવા. ભાવાર્થ : ઃ પૂર્વે કહેલાં કારણોને જાણીને ભવ્ય જીવોએ અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરવો, પુનઃ પુનઃ મનન કરવું. તેમાં રહેલા અર્થોનું ચિંતન કરવું અને પાત્ર જીવને તેવા અર્થો સમજાવવા. અધ્યાત્મશાસ્ત્ર માહાત્મ્ય અધિકાર પૂર્ણ ૧૪ : અધ્યાત્મસાર Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પ્રસ્તુતિ અધ્યાત્મ : આત્માની સમીપ, આત્માની જ અગ્રિમતાવાળું તત્ત્વ. સારવર્જિત સંસારમાં મહાત્માઓએ અધ્યાત્મના, આત્મશ્રેયના સારને પ્રગટ કરી ભવ્યજીવોને આત્મસન્મુખ કરવા કરુણા જ વરસાવી છે. અધ્યાત્મ શું છે ? એ પ્રશ્નનો પ્રત્યુત્તર એમ આપી શકાય કે સર્વતોમુખી આત્મશ્રેયનો ઉપાય દર્શાવનાર અધ્યાત્મમાં શું નથી ? હા, તેમાં ભૌતિક જગતના કોઈ પ્રપંચો નથી, એટલે તો જગતમાં કોઈ સાર નથી જ્યારે અધ્યાત્મનું માહાત્મ્ય જીવને સારરૂપ છે. જો કોઈ એમ કહેતું હોય કે સંસારમાં શુભયોગે સુખ છે, ભલે થોડું સુખ અને ઘણું દુ:ખ હોય, પણ સુખ છે ખરું. ભાઈ ! આ વિધાન સાંસારિક વ્યવહારનું છે. ચૌદરાજમાં જ્યાં સંસાર છે ત્યાં એકાંતે દુઃખ કહેલું છે. જોકે આવું વિધાન જ્ઞાનીઓ જ કરી શકે કે જેમણે ભૌતિક સુખમાં પરિણામે દુઃખ જોયું. અર્થાત્ જ્યાં જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, સંયોગ અને વિયોગ હોય ત્યાં સુખ કેવી રીતે હોય ? ભલે પછી તે દેવલોકનાં સ્થાનો હોય ? તો પછી સુખ ક્યાં છે ? . અધ્યાત્મરૂપ જે સ્વાધીનતા છે ત્યાં સુખ છે. અધ્યાત્મ યોગથી સુખનો પ્રારંભ થાય છે જે આત્માને સુખની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. પછી તેમાં નથી અલ્પતા થતી કે નથી વૃદ્ધિ થવાનો અવકાશ રહેતો, તે સુખ સ્વયં પરિપૂર્ણ છે. સાંસારિક સુખ લાગણી આધારિત કે ઇંદ્રિયો અને મનને આશ્રયીને હોવાથી તેમાં સ્વાધીનતા નથી. સાચું સુખ લાગણી આધારિત નથી પરંતુ આત્માના નિર્દોષ, આનંદનું સંવેદન છે. તે અલ્પમાત્રામાં હોય તો પણ તે ઉત્તમ છે. સાંસારિક સુખ ભલે ચક્રવર્તીની છ અંકની પૃથ્વીના સ્વામિત્વનું હોય. તેમની સત્તા ભલે ગુરુ શિષ્ય સંવાદ : ૧૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ ગગનચૂંબી મનાતી હોય. તેનું ઐશ્વર્ય ભલે સાગર પાર પહોંચ્યુ હોય તો પણ અધ્યાત્મસુખ પાસે તે જળકણ જેવું છે, માટે તો વિચારવાન ચક્રવર્તી પણ તે સ્વામિત્વને કે ઐશ્વર્યને ત્યજી સ્વાધીન સુખની શોધમાં નીકળ્યા હતા. ચરમાવર્તમાં આવેલા માર્ગાનુસારી આત્માને અધ્યાત્મનો અંશ સ્પર્શે છે. ત્યારે તેને સાંસારિક પદાર્થોની તીવ્ર ઇચ્છાઓ, રાગાદિ ભાવો, તથા કષાયોની મંદતા થાય છે. અર્થાત્ દોષોની હાનિ અને ગુણોની વૃદ્ધિ થાય છે. ત્યારપછી ઉત્તરોત્તર વિકાસ થતાં અધ્યાત્મની પરાકાષ્ઠા ચૌદમા ગુણસ્થાનકે પૂર્ણતા પામે છે. ગ્રંથકારશ્રીની કલમે લખાયેલું અધ્યાત્મ કેવી ઉચ્ચ કક્ષાનું છે ? જે મહાત્માને મોહનો વિષય નાશ પામ્યો હોય અને જે આત્માને આશ્રયીને શુદ્ધ ક્રિયા કરી અંતરાત્મામાં પ્રવર્તે તે ક્રિયાને તીર્થંકરે અધ્યાત્મ કહ્યું છે.'' આ અધ્યાત્મ કોઈ બાહ્ય ક્રિયામાં, બાહ્ય તપાદિમાં નથી રહ્યું, પરંતુ જેનો મોહ તુટ્યો છે, અને આત્મા વૈરાગ્યથી ભરપૂર થયો છે, એવી અંતરાત્મરૂપ રણમતા (ક્રિયા) તે અધ્યાત્મ છે. આનંદઘનજીના કાવ્યથી સમજીએ તો નામ અધ્યાત્મ, ઠાણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ કંડોરે ભાવ અધ્યાત્મ ભજના જાણી, તો તેહશું ૨ઢ મંડોરે... અધ્યાત્મ એ કોરી વાત નથી, પરંતુ મહાપુરુષાર્થનું ક્ષેત્ર છે. બાહ્ય ક્રિયાનો ઘણો વિસ્તાર કરે પણ અંતરમાં મૈત્રી આદિ ભાવનાઓથી આત્મા સમભાવી ન થયો હોય તો તેવા નામ અધ્યાત્મી, અધ્યાત્મને પામતા નથી. અધ્યાત્મ શાસ્ત્રના શબ્દબોધને જાણે પરંતુ જીવનમાં બોધ પરિણમન ન પામે તો તે સ્થાપના અધ્યાત્મ વ્યર્થ પરિશ્રમ બને છે. માટે વિશુદ્ધભાવ એ જ અધ્યાત્મનું અગ્રિમ ચરણ છે. ભાવશૂન્યતાની ફલશ્રુતિ પણ નિરર્થક છે, માટે ભાવ અધ્યાત્મને આરાધો. ૧૬ : અધ્યાત્મસાર Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ૧લો અધિકાર-રજો ગુરુ શિષ્ય સંવાદ અધ્યાત્મશાસ્ત્રનો મહિમા જાણીને શાસ્ત્રના જિજ્ઞાસુ શિષ્ય પ્રશ્ન કર્યો કે : [૨૬] ભાવ હિં તરધ્યાત્મ –મુકવર્થત / , વત્સ યથાશાસ્ત્ર વયાને પુરસ્તવે | ૧ | મૂલાર્થ : હે ભગવાન! તે અધ્યાત્મ શી ચીજ છે કે જેનું આપ વારંવાર વર્ણન કરો છો ? ભાવાર્થ : શિષ્ય : જ્ઞાન વૈરાગ્યાદિ વડે ઐશ્વર્યવાન એવા હે પૂજ્ય ! આપે પૂર્વે અધ્યાત્મશાસ્ત્રનું જે વર્ણન કર્યું તે શું કોઈ પદાર્થ છે? કોઈ ભાવ કે ક્રિયા છે ? તે કેવા પ્રકારનું છે? ગુરુ : હે વત્સ ! તારી જિજ્ઞાસા ઉત્તમ છે. તું સાવધાન થઈને સાંભળજે, હું શાસ્ત્રની મર્યાદા સહિત, સિદ્ધાંત અનુસાર તને અધ્યાત્મશાસ્ત્રનું રહસ્ય કહીશ. [૨૬] તિમોદાધિકારાણા-માત્માનમથક્ય યા ! પ્રવર્તત ક્રિયા શુદ્ધો તથ્યાત્મ ગાર્નિનાઃ || ૨ | મૂલાર્થ : મોહનીય કર્મના સામર્થ્ય રહિત થયેલા મનુષ્યોની આત્માને આશ્રયી જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે, તેને તીર્થકરો અધ્યાત્મ કહે છે. ભાવાર્થ : અધ્યાત્મરૂપી પવિત્રતા જેને સ્પર્શી છે તે ભવ્યાત્માઓ અત્યંત ઉચ્ચ કોટિના હોય છે. જેમને મોહનીય કર્મથી ઉત્પન્ન થયેલો, સંસારના પરિભ્રમણનું મૂળ કારણ મિથ્યાત્વરૂપ પરિણામનું સામર્થ્ય નિવૃત્ત થયું છે. અર્થાત્ સાંસારિક સુખભોગની અભિલાષા રૂપ મોહ, સ્વચ્છેદાદિ દોષ, અને અજ્ઞાન જેનું મંદ થયું છે, અને સમ્યકત્વાદિ ગુણ જેનામાં પ્રગટ થયો છે, તેવા ઉત્તમ પુરુષો આત્માના સહજ સ્વરૂપની પ્રાપ્તિનો આશ્રય કરે છે. વળી તેઓ સર્વલના નિર્દોષ વચને ધારણ કરે છે, તેઓ મૈત્રી, પ્રમોદ કરૂણા ગુરુ શિષ્ય સંવાદ : ૧૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ અને માધ્યવસ્થ ભાવનાપૂર્વક ક્રિયા કરે છે, અને વ્રત નિયમનું પાલન કરે છે. દેવગુરુના આદરવંદન કરે છે. આવશ્યક દાનાદિ ધર્મને સેવે છે. તેની ક્રિયાઓ જ્ઞાનપૂર્વકની હોય છે. તેવા આત્મશુદ્ધિને અનુસરતા તેમના જ્ઞાનક્રિયાયુક્ત શુભ પરિણામને તીર્થકર અધ્યાત્મ કહે છે. [૨૭] સામયિ થથા સર્વગ્રાષ્યિનવૃત્તિમા ! अध्यात्म सर्वयोगेषु तथानुगतमिष्यते ॥ ३ ॥ મૂલાર્થ જેમ સર્વચરિત્રોને વિષે સામાયિક અનુવૃત્તિ છે, તેમ સર્વ યોગને વિષે અધ્યાત્મ અનુવૃત્તિ છે. ભાવાર્થ હે વત્સ ! જેમ સમભાવરૂપ સામાયિક નામનું ચારિત્ર તે પછીના સામાયિક ચારિત્રોને માટે યુક્ત-પ્રધાન છે. અર્થાત એ સામાયિક રહિત છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, અને યથાખ્યાત ચારિત્રો ચારિત્ર મનાતા નથી. તે પ્રકારે અધ્યાત્મ અર્થાત્ જ્ઞાનક્રિયારૂપ શુદ્ધ પરિણામવાળું અંતઃકરણ મોક્ષસાધકના સર્વ સાધનોને વિષે યુક્ત છે. અધ્યાત્મ યોગ વિના ધર્મક્રિયા મોક્ષસાધક થતી નથી. | [૨૬] પુનર્વવિદ્ ગુણસ્થાને ચતુર્દશ ! क्रमशुद्धिमती तावत् क्रियाध्यात्ममयी मता ॥ ४ ॥ મૂલાર્થ : અપુનબંધકનામના ચોથા ગુણસ્થાનકથી (કાર્યમાં કારણનો સમાવેશ કર્યો છે.) આરંભીને ચૌદમાં ગુણસ્થાન સુધી અનુક્રમે શુદ્ધિવાળી જે ક્રિયા થાય છે, તે ક્રિયા અધ્યાત્મમયી માનેલી છે. ભાવાર્થ : અપુનર્ધધક એટલે તીવ્રપરિણામ વડે પાપકર્મ ન કરે. આ શાસ્ત્રકારના મતે જે જીવ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાયના ઉદયના અભાવથી તીવ્ર પાપકર્મના પરિણામવાળો થતો નથી તેનું અપનુબંધક ચોથું ગુણસ્થાનક હોય છે. અર્થાત્ એ જીવ આ ગુણસ્થાનકને પામે છે. જે ઘોર સંસારનું સેવન કરનારો નથી, તથા ઔચિત્ય હોય તે આચરે છે, તે અપનુબંધક કહેવાય છે. આવા ચોથા ગુણ ૧૮ : અધ્યાત્મસાર Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધીના ભવ્ય સાધકોમાં ઉત્તરોત્તર શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે. તે સર્વ ક્રિયા અધ્યાત્મપક્ષની શ્રી તીર્થકરોએ કહી છે. [૨૬] માદારોપશિપૂર્તિ – નૌરવપ્રતિવ ઘતઃ | __ भवाभिनन्दी यां कुर्यात् क्रियां साध्यात्मवैरिणी ॥ ५ ॥ મૂલાર્થ આહાર, ઉપધિ, પૂજા, ઋદ્ધિ અને ગૌરવતાના પ્રતિબંધથી ભવાભિનંદી જે ક્રિયા કરે છે તે અધ્યાત્મની વૈરિણી છે. ભાવાર્થ : રસગૌરવ-રસવાળા ભોજનની લોલુપતા, ઉપધિસુંદર વસ્ત્ર પાત્રાદિકનો લાભ, પૂજા-ભક્તજનોને સત્કાર, ઋદ્ધિ-શિષ્યાદિકનો પરિવાર તથા અન્ય લબ્ધિઓ, પોતાના ઉત્કર્ષનો ગૌરવ વગેરેની આકાંક્ષાથી ભવાભિનંદી-એટલે સાંસારિક સુખની અભિલાષાની પ્રશંસા કરનાર જે કંઈ વ્રત, તપ કે અનુષ્ઠાન કરે તે સર્વ તેને માટે સંસારવૃદ્ધિનું કારણ બને છે. અને આત્મસ્વરૂપની શુદ્ધિના કારણરૂપ અધ્યાત્મનો વૈરી થાય છે. [૨૦] ક્ષકો તોમરતિર્લીનો મસ્તી મોવાનું શરુ | મજ્ઞો મવામિનની ચરિતામતઃ ૬ | મૂલાર્થ : શુદ્ર લોભની પ્રીતિવાળો, દીન, મત્સરવાન, ભયવાન, શઠ માયાવી, અજ્ઞાની, અને નિષ્ફળ આરંભમાં પ્રવૃત્ત થયેલો એવો જીવ ભવાભિનંદી છે. ભાવાર્થ : થોડા લાભને માટે મોટી હાનિ કરનારો તુચ્છ સ્વભાવવાળો ઘણું ધન મેળવવા અને વિષયાદિકને ઇચ્છતો લોભની પ્રીતિવાળો. અન્યનું સુખ જોઈને દુઃખી થવાવાળો દીન, અન્યની સંપત્તિને નહીં સહન કરનારો, તપસંયમ પ્રત્યે શરીરના મમત્વથી ભય પામનારો, માયાવી, તત્ત્વને વિષે અજ્ઞાન, તથા શ્રદ્ધા રહિત, નિરર્થક અને આરંભનાં અયોગ્ય કાર્ય કરનારો, જીવહિંસાદિક કાર્યમાં ઉદ્યમી, આ સર્વ લક્ષણો ભવાભિનંદીના છે. તેની કરેલી શુભ પરિણામના અભાવવાળી ક્રિયા વૈરિણી જાણવી. કારણકે તેને હજી સંસારનું પરિભ્રમણ ખારું લાગ્યું નથી. તે અનંત ભવ કરવાવાળો ગુરુ શિષ્ય સંવાદ : ૧૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ [३१] शान्तो दान्तः सदा गुप्तो मोक्षार्थी विश्ववत्सलः । निर्दम्भां यां क्रियां कुर्यात् साऽध्यात्मगुणवृद्धये ॥ ७ ॥ મૂલાર્થ શાંત, દાંત, નિરંતર ગુપ્ત, મોક્ષનો અર્થી અને જગવત્સલ એવો ઉત્તમ મનુષ્ય નિર્દભ ક્રિયાને આચરે છે, તે અધ્યાત્મગુણની વૃદ્ધિને માટે થાય છે. ભાવાર્થ : કષાયના ઉદયને શમાવવાવાળો શાંત, મન અને ઈન્દ્રિયોનું દમન કરનારો દાંત, મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત થનારો નિરંતર ગુપ્ત. સકલ કર્મના ક્ષયરૂપ મોક્ષનો અર્થી, સમગ્ર વિશ્વના જીવોનું કલ્યાણ ઇચ્છનારો વત્સલ, આવો ઉત્તમ મનુષ્ય શુદ્ધ આચરણ વડે, આવશ્યકાદિ ક્રિયા-અનુષ્ઠાનો સરળ ચિત્તથી કરે છે, તે સર્વ ક્રિયા અધ્યાત્મરૂપ નિષ્કામ ક્રિયાદિક ગુણોની વૃદ્ધિ કરે છે. [૩૨] મત gવ બનઃ પૃથ્વોત્પન્નસંજ્ઞઃ પિકૃષિઃ | साधुपार्वं जिगमिषुर्धम्मं पृच्छन् क्रियास्थितः ॥ ८ ॥ [૨૩] તિપિસ્ટ સુનનું પૂર્વ, પ્રતિપરાશ વર્ણનમ્ | श्राद्धो यतिश्च विविधोऽनन्तांशक्षपकस्तथा ॥ ९ ॥ [३४] दङ्मोहक्षपको मोहशमकः शान्तमोहकः ।। क्षपकः क्षीणमोहश्च जिनोऽयोगी च केवली ॥ १० ॥ મૂલાર્થ : એ જ કારણથી ભવ્ય જીવ પ્રશ્નની બુદ્ધિવાળો, ધર્મના પ્રશ્નનો ઈચ્છક, સાધુ સમક્ષ જવાની ઈચ્છાવાળો, ધર્મને પૂછતો વિનયાદિ ક્રિયાવાન, ધર્મેચ્છક પૂર્વે પ્રાપ્ત કરેલા સમ્યમ્ દર્શનને સંપાદન કરતો, શ્રાદ્ધ, યતિ, ત્રણ પ્રકારનો અનંતાંશક્ષપક, દર્શન મોહશમક, મોહનીયનો ક્ષપક, શાંત મોહ ક્ષપક, ક્ષીણમોહ. સયોગી કેવળી, અયોગી કેવળી એમ અગ્યાર ગુણ શ્રેણી જાણવી. ભાવાર્થ : નિષ્કામભાવે અધ્યાત્મભાવના કરતા તે સાધકને પ્રશ્ન થાય છે કે : ધર્મરૂપી તત્વનું સ્વરૂપ શું હશે ? શુદ્ધ બુદ્ધિથી થયેલો આવો પ્રશ્ન પણ અસંખ્ય ગણી સકામ નિર્જરાને પામે છે. વળી તે સાધક સાર્થ એ જ કારણ જવાની ઇચ્છા મિ દર્શનને ર૦ : અધ્યાત્મસાર Page #46 -------------------------------------------------------------------------- ________________ આગળના ગુણસ્થાનકે ઉત્તરોત્તર વિશેષપણે કર્મની નિર્જરા પામે છે. વળી ધર્મના સ્વરૂપને જાણવાની રૂચિવાળો તે પણ ઉપર પ્રમાણે નિર્જરા પામે છે. સાધુ સંતો પાસે જઈ તેમના બોધને ઇચ્છતો, તે બોધરૂપ ધર્મનો નિશ્ચય-શ્રદ્ધા કરવારૂપ ક્રિયા કરતો, અર્થાત્ ધર્મ પામવાની તીવ્ર જિજ્ઞાસાવાળો ઉત્તરોત્તર અસંખ્યગુણ નિર્જરાને પામે છે. વળી તેણે પૂર્વે જે સમત્વની પ્રાપ્તિ કરી હતી તેના શ્રદ્ધા, આદરને સેવતો, શંકાદિક રહિત સમ્યક્ત્વને વિશેષ નિર્મળ કરે છે. તે પણ અસંખ્યાતગુણી નિર્જરા પામે છે. આ પ્રથમ શ્રેણીની ભૂમિકા છે. (ચોથું ગુણસ્થાનક) - ત્યાર પછી અનુક્રમે દેશવિરતિ ગૃહસ્થ, પાંચમું ગુણસ્થાનક તે બીજી શ્રેણી અને છઠ્ઠ ગુણસ્થાનક સર્વસંગપરિત્યાગ કરનાર સર્વવિરતિ પામેલો સાધુ ત્રીજી શ્રેણીવાળો છે. આ ત્રણે શ્રેણીઓ ઔપથમિક અને ક્ષાયોપથમિક ભાવને આશ્રયીને છે. કારણ કે તેમાં અનંતાનુબંધી કષાયોનો ઉદય નથી, પણ સત્તામાં રહેલા છે. ૩૩ ક્ષાયિક ભાવને અવિરત, દેશવિરત, અને સર્વવિરત તે ત્રણે પ્રકારના ગુણસ્થાનકમાં અનંતાનુબંધી ક્રોધાદિક ચારે કષાયોનો સત્તામાંથી પણ નાશ થયો છે તે ચોથી શ્રેણીમાં જાણવો, કારણ કે તે સાયિકભાવને આશ્રયીને છે. ત્યાર પછી તે મહાત્મા દર્શન મોહનીયના મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ મોહનીયનો સત્તામાંથી નાશ કરે છે. તે પાંચમી ગુણ શ્રેણી જાણવી. ચોથી અને પાંચમી શ્રેણીવાળો ગુણશ્રેણી પર આરૂઢ થયેલો નથી." અપ્રત્યાખ્યાનીયના ક્રોધાદિ ચાર, પ્રત્યાખ્યાનીયના ચાર અને સંજ્વલનના ચાર એ બાર કષાય અને હાસ્યાદિ નવનો કષાયરૂપ ચારિત્ર મોહનીયનો ઉપશમ કરનાર કષાયોને દબાવનાર, ઉદયનો નિરોધ કરનાર, નવમા અને દશમા ગુણ સ્થાનકે છે; ક્રમમાં તે જ ક્ષાયિક સમ્યકત્વને પામેલો જીવ શ્રેણિ માંડે છે તે આઠમું ગુણ સ્થાનક છે. આઠ, નવ અને દસની શ્રેણી આઠમી છે. ગુરુ શિષ્ય સંવાદ ઃ ૨૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી શ્રેણી જાણવી. જેણે સમગ્ર ચારિત્ર મોહનીયને શાંત કર્યું છે, અર્થાત્ ઉદયનો અભાવ વર્તે છે, તેનું ગુણ સ્થાનક અગિયાર છે. અને શ્રેણી સાતમી જાણવી. ચારિત્ર મોહને સત્તામાંથી નાશ કરનાર નવમા અને દશમા ગુણસ્થાને છે તેની શ્રેણી આઠમી જાણવી. કારણ કે આ ગુણસ્થાનકથી સાધક આગળ વધે છે. મોહની પ્રકૃતિઓનો ક્ષય કરી તે બારમા ગુણસ્થાનકને પામે તેની શ્રેણી નવમી છે. ત્યારબાદ સયોગી કેવળી અને અયોગી વળી ક્રમશઃ દશ અને અગ્યાર ગુણ શ્રેણી વાળા જાણવા. [૩૯] થામ્મની પ્રોવત્તા, અસ-બાળનિર્ઝર । यतितव्यमतीध्यात्म-वृद्धये कलयाऽपि हि ॥ ११ ॥ મૂલાર્થ : આ સમ્યક્ત્વ વગેરે અગિયાર પ્રકારો અનુક્રમે અસંખ્ય ગુણ નિર્જરાવાળા છે, તેથી તેનો અભ્યાસ કરી અધ્યાત્મની વૃદ્ધિ કરવી. ભાવાર્થ : અધ્યાત્મની વૃદ્ધિ સમ્યક્ત્વની ઉત્તરોત્તર નિર્મળતાથી થાય છે. સમ્યક્ત્વના ઉપરોક્ત પ્રકારો અસંખ્યગુણ નિર્જરાવાળા હોવાથી આત્મશુદ્ધિની વૃદ્ધિ માટે વારંવાર આરાધન કરવું, કથંચિત શુદ્ધભાવ હજી પ્રગટ્યો ન હોય તો પણ જ્ઞાન અને ક્રિયાની શુદ્ધિ માટે નિર્મળભાવથી અધ્યયન કરવું. [૨૬] જ્ઞાનં, શુદ્ધ યિા શુદ્ધે त्यंशी द्वाविह सङ्गती । ત્રે મહારથસ્લેવ પક્ષાવિવ પત્રિઃ || ૧૨ || મૂલાર્થ ઃ મહારથના બે ચક્રની જેમ તથા પક્ષીની બે પાંખોની જેમ શુદ્ધ જ્ઞાન અને ક્રિયા એ બે અંગો છે. ભાવાર્થ : બે ચક્રરહિત રથ ચાલતો નથી. વળી તે ચક્રો ગમન સમયે સાથે ચાલે છે. પક્ષી બે પાંખ વગર આકાશમાં ઊડી શકતું નથી તેમ અધ્યાત્મની વૃદ્ધિ જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી થાય છે. જ્ઞાન કોને કહે છે ? પૂર્વપર વિરોધ રહિત શુદ્ધ હોય. જિન ૨૨ : અધ્યાત્મસાર Page #48 -------------------------------------------------------------------------- ________________ વચનમાં શંકારહિત હોય. વિપર્યાસ બુદ્ધિ કે કુતર્ક રહિત હોય. શુભ અધ્યવસાય રહિત શુદ્ધ ઉપયોગ હોય. જિન વચનથી વિરુદ્ધ પ્રરૂપણા રહિત હોય તે જ્ઞાન છે. એ જ્ઞાનની બોધરૂપ શુદ્ધ પરિણતિ કે જે ફળની અપેક્ષા રહિત, સુખોની અભિલાષા રહિત, અન્યના અપકર્ષ કે નિંદાદિક દોષ રહિત એવી સાધુ કે શ્રાવકની ક્રિયા, સમાનભાવયુક્ત વ્યવહાર એ બંને જ્ઞાન-ક્રિયારૂપ અંગો અધ્યાત્મસ્વરૂપને વિષે અભિન્ન રહેલા છે. જો તેમ ન હોય તો તે અધ્યાત્મ નથી. કારણ કે જિનશાસનમાં કેવળ જ્ઞાન કે કેવળ ક્રિયાથી મોક્ષનું પ્રતિપાદન કર્યું નથી. આત્માના આશ્રય કે લક્ષ્ય રહિત અધ્યાત્મ નથી. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા સહિત અધ્યાત્મ મોક્ષ સાધક બને છે. શુભ અધ્યવસાય પણ શુભ બંધનના હેતુ હોવાથી શુદ્ધ ઉપયોગની અપેક્ષાએ તેને બાધક માનેલ છે. [૨૭] તત્યગ્નમસ્થાની રચૈવૈચ્છિતિ ! નિશી, વ્યવહારતુ પૂર્વમથુરવીરતઃ | ઉરૂ મૂલાર્થ :નિશ્ચયનય પાંચમા ગુણસ્થાનકથી જ અધ્યાત્મને આદરપૂર્વક ઇચ્છે છે. વ્યવહારનય તો તેથી પૂર્વે પણ ઉપચારથી અધ્યાત્મને માને છે. ભાવાર્થ: નય એ તત્ત્વ કે પદાર્થને જાણવાના જ્ઞાનાંશ છે, તે સાત નયો પરસ્પર સમન્વયકારી છે, વસ્તુમાં જણાતા વિરોધને પણ અન્યોન્ય નય તેનું માહાસ્ય જાળવી રાખે છે. તેમાં મુખ્ય નય બે છે, ૧. નિશ્ચય નય ૨. વ્યવહાર નય. નિશ્ચય નય વસ્તુના સૂક્ષ્મ અને મૂળ સ્વરૂપને જણાવે છે. વ્યવહાર નય તે જ વસ્તુના બાહ્ય અને સ્થૂલ સ્વરૂપને જણાવે છે. બંને પક્ષીની બે પાંખ જેવા છે. બંને નયથી વસ્તુનું સ્વરૂપ પ્રમાણિત થાય છે. નિશ્ચય તત્ત્વનું સ્વરૂપ બતાવે છે, તો વ્યવહાર તે પ્રત્યે જવાનાં સાધનો બતાવે છે. નિશ્ચયના લક્ષ્ય વગર વ્યવહાર સરૂપે જણાતો નથી. અને લક્ષ્ય પ્રત્યે જવા વ્યવહારરૂપ શુદ્ધ જ્ઞાન-ક્રિયા જેવા ગુરુ શિષ્ય સંવાદ : ૨૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ સાધનો આવશ્યક છે. શબ્દાદિ નયના પ્રકાર છે. તે શબ્દના અર્થ અને વ્યુત્પતિને લક્ષ્યમાં રાખી વસ્તુના સ્વરૂપને જણાવે છે. એ નયને આધારે અધ્યાત્મ માર્ગમાં જ્ઞાન-ક્રિયાની શુદ્ધિ હોવાથી પાંચમા ગુણસ્થાનકથી અધ્યાત્મનો આરંભ છે. પાંચમું ગુણ સ્થાનક શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ વ્રત (સંસાર સુખની આકાંક્ષા રહિત) પ્રત્યાખ્યાનથી યુક્ત હોય છે. આ ગુણ સ્થાનક દેશવિરતિ શબ્દને અનુસરે છે તેથી શબ્દાદિ નયમાં તેની વિવક્ષા છે. નૈગમનય વગેરે વ્યવહાર નયને અનુસરે છે. ઉપચારને પણ માન્ય કરે છે. જેમ કે સમ્યજ્ઞાન સહિત ચતુર્થ ગુણસ્થાનક કે તે પહેલાની તથા ભવ્યત્વવાળા જીવોની ચૈત્યવંદનાદિક ક્રિયામાં પણ ઉપચારથી અધ્યાત્મ માને છે. અર્થાત્ તે અધ્યાત્મની સમીપ છે, તેમ જાણવું. [૩૬] ચતુર્થડપિ ગુળાને, શુશ્રૂષાધા વિોવિતા । અપ્રાપ્તસ્વર્ગમૂળળાં, રત્નતામૂળ થયા ॥ ૧૪ || મૂલાર્થ : ચોથા ગુણસ્થાનકે ઉચિત એવી શુશ્રુષાદિ ક્રિયા રહેલી છે. જેમ જેને સોનાના આભૂષણો પ્રાપ્ત ન હોય તેને રૂપાના આભૂષણો પણ અલંકાર છે. : ભાવાર્થ : ચોથું ગુણસ્થાનક ભલે અવિરત છે પણ સમ્યગ્ જ્ઞાનાદિક યુક્ત છે. આ સ્થાને રહેલા જીવને દેવ-ગુરુની ભક્તિ, સેવા, ધર્મ, શ્રવણની તીવ્ર જિજ્ઞાસા, વિનય, દાનાદિ ધર્મ વગેરે શુભ કરણી હોય છે. તે વ્યવહારરૂપ હોવા છતાં અધ્યાત્મના અભ્યાસપણે છે. જેમ કોઈ પાસે સુવર્ણના આભૂષણો ન હોય તો રૂપાના આભૂષણો અલંકારનું સ્થાન જાળવે છે. તેમ આ સ્થાનકે શુદ્ધ વ્રતાદિ ન હોય પણ સેવા શુશ્રુષાદિ અધ્યાત્મના અભ્યાસરૂપ છે. [૩૬] અપુનર્વન્ધસ્યાપિ, ચા ક્રિયા શમસંયુતા । चित्रा दर्शनभेदेन, धर्मविघ्नक्षयाय सा ॥ १५ ॥ ૨૪ : અધ્યાત્મસાર Page #50 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થઃ અપુનબંધકને પણ સમાદિયુક્ત ક્રિયા અન્ય દર્શનના ભેદે કરીને જોવામાં આવે છે. તે પણ ધર્મમાં પ્રવેશ કરતાં જીવ માટે વિદ્ધ ક્ષય માટે થાય છે. ભાવાર્થ : તીવ્રરસે કરીને પાપ ન બાંધે. તેવો ચરમાવર્તમાં આવેલો પાત્ર જીવ અનુબંધક છે, માર્ગાનુસારી છે. પણ સમ્યગ્દષ્ટિ નથી, તે ધર્માર્થી સાંખ્યાદિ ગમે તે મતમાં હોય, અને આંતરવૃત્તિના શમન અને દમન વડે અનેક પ્રકારની ક્રિયા કરતો જોવામાં આવે છે. તેમની તેવી ક્રિયા સમ્યત્વ પ્રાપ્તિ રૂપ ધર્મમાં વિઘ્ન કરનારા તીવ્ર રાગાદિને મંદ કે ક્ષીણ કરનારી હોવાથી તે ભવિષ્યમાં અધ્યાત્મનું કારણ બને છે. [૪૦] અશુદ્ધાગરિ હિં, શુદ્ધીથી ક્રિયા હેતુ સાશાનું ! ___ तानं रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ॥ १६ ॥ મૂલાર્થ : અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ આશયથી કરવામાં આવે તો તે અપેક્ષાએ શુદ્ધ ક્રિયાનો હેતુ બનવા સંભવ છે. જેમ ત્રાંબુ પારદ રસના સેવનથી સુવર્ણ બને છે. ભાવાર્થ : સર્વજ્ઞ કથિત ન હોય તેથી સાવદ્ય - દોષવાળી ક્રિયા અનુબંધકે સ્વીકારેલી હોવાથી તે મોક્ષના અભિલાષરૂપ અને શુભ અધ્યવસાયયુક્ત હોય છે, તેથી તે સર્વજ્ઞના મતની શુદ્ધ ક્રિયાની પ્રાપ્તિનું સાધન બને છે. જેમ ત્રાંબાને સિદ્ધ પારદરસ સ્પર્શે છે, ત્યારે ત્રાંબામાં રહેલા જળનું શોષણ થતાં તે ત્રાંબુ સુવર્ણપણાને પામે છે. તે પ્રમાણે શુભ અધ્યવસાયને કારણે અશુદ્ધ ક્રિયા ક્રમે કરી શુદ્ધ ક્રિયાનું નિમિત્ત બને છે. [४१] अतो मार्गप्रवेशाय, व्रतं मिथ्यादशामपि । द्रव्यसम्यक्त्वमारोप्य, ददते धीरबुद्धयः ॥ १७ ॥ મૂલાર્થ ઃ એ જ કારણથી માર્ગમાં પ્રવેશ કરાવવા માટે દ્રવ્ય - (વ્યવહાર) સમક્તિનો આરોપ કરીને ધીર બુદ્ધિવાળા આત્માઓ મિશ્રાદેષ્ટિવાળાઓને ચારિત્ર આપે છે. ગુરુ શિષ્ય સંવાદ : ૨૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ - વા. ભાવાર્થ યદ્યપિ અપુનબંધક સમક્તિ પામ્યો નથી. પણ જિનેશ્વર કથિત રત્નત્રયરૂપ ધર્મમાર્ગમાં પ્રવેશ થવા માટે એ માર્ગની હૃદયમાં રૂચિ થાય તે માટે તે સાધકમાં દ્રવ્ય સમક્તિનો આરોપ કરીને, સુદેવાદિનું શ્રદ્ધારૂપ આરોપણ કરીને મિથ્યાત્વીઓને પણ ધીર બુદ્ધિવાળા મહાત્માઓ ભાવિ લાભ જોઈને દીક્ષા આપે છે. [૪૨] યો યુવા મ ળ્યું, ઘીરઃ હું વ્રતપત્તિને | स योग्यो, भावभेदस्तु दुर्लक्ष्यो, नोपयुज्यते ॥ १८ ॥ મૂલાર્થ : જે મનુષ્ય ભવની નિર્ગુણતા જાણીને વ્રતનું પાલન કરવામાં ધીર હોય, તેને યોગ્ય જાણવો. ભાવ પરિણામનો ભેદ દુર્લક્ષ્ય છે તેથી તે અત્રે ઉપયોગી નથી. ભાવાર્થ : જે ભવ્ય સાધક ગુરુના ઉપદેશનું શ્રવણ પામીને સંસારને અસાર જાણે છે, તે પ્રથમ ભૂમિકામાં પ્રાણાતિપાતથી વિરમવા માટે મહાવ્રતોને પાળવા સમર્થ હોય, તો તે દીક્ષા માટે યોગ્ય જ છે. તેમ છતાં અતીન્દ્રિય જ્ઞાન રહિત અન્યના પરિણામને જાણવા કે આ જીવને સમક્તિ છે કે નહિ તે સંભવ નથી, માટે તેવા તર્ક કરવા દીક્ષારૂપ ઈષ્ટ સાધનમાં અનુકૂળ નથી. [૪૩] નો વાવારિજ્ઞાનાન્સિયસિદ્ધિપરહિરેઃ | दीक्षाऽदानेन भव्यानां मार्गोच्छेदः प्रसज्यते ॥ १९ ॥ મૂલાર્થ : પૂર્વે કહેવા પ્રમાણે યોગતાનો સ્વીકાર ન કરીએ તો તો ભાવને ન જાણવાથી સિદ્ધિ અને અસિદ્ધિનો નિરાસ થાય, તેમાં પાત્ર જીવ પણ દીક્ષા પામે નહિ તો માર્ગનો લોપ થાય. ભાવાર્થ : પૂર્વે કહેલા ભદ્રિક ગુણોવાળા જીવોને દીક્ષા આપવાનું ન સ્વીકારીએ અને અન્યના ગ્રંથિભેદાદિ પરિણામને જાણવા તો દુર્લભ છે. આથી પાત્ર જીવોને દીક્ષા આપવાનો અનાદર થવાથી, સિદ્ધિ એટલે ચોથા ગુણસ્થાનકની પાત્રતાનો નિશ્ચય અને પ્રથમાદિક પુસ્થાક , , , , , . લોપ થવા સંભવ છે. ૨૬ : અધ્યાત્મસાર Page #52 -------------------------------------------------------------------------- ________________ [૪૪] અશુદ્ઘાડનારેઽગ્યાસા-યોનો દર્શનાપિ | સિદ્ધયેત્રિસર્જળ મુત્ત્વા, તવધ્યાભ્યાસિò યતઃ | ૨૦ || મૂલાથું ઃ અશુદ્ધ મિથ્યાર્દષ્ટિનો અનાદર કરવાથી, અભ્યાસની અપ્રાપ્તિને લીધે માત્ર એક સ્વાભાવિક સમક્તિને છોડીને બીજા દર્શનાદિક પણ સિદ્ધ થશે નહિ, અન્ય દર્શનાદિક પણ અભ્યાસે સિદ્ધ થાય છે. ભાવાર્થ : અશુદ્ધ મિથ્યા દૃષ્ટિ આદિનો અનાદર કરીને તેમને વ્રતાદિમાં અપાત્ર માનીને તેમને અભ્યાસથી વંચિત રાખવાથી ધર્મમાર્ગની ક્રિયાઓનો પણ લોપ થશે. એના પરિણામે ગુરુના બોધથી રહિત થયેલા નૈસર્ગ સમક્તિને છોડીને બીજા અન્ય દર્શનાદિક કે નિમિત્તાધીન થતાં સમક્તિની પણ સિદ્ધિ થશે નહિ, અધિગમ (નિમિત્તાધીન) સમક્તિ પણ જીવને પૂર્વ પૂર્વના અભ્યાસથી જ થાય છે. માટે સમક્તિની પાત્રતા રહિત જીવોને અભ્યાસ માટે ચારિત્ર ઇષ્ટ છે. [४५] शुद्धमार्गानुरागेणाशठानां या तु शुद्धता । गुणवत्परतन्त्राणां सा न क्वापि विहन्यते ॥ २१ ॥ મૂલાર્થ : શુદ્ધ માર્ગના અનુરાગે કરીને શઠતા રહિત અને ગુણવાનને આધીન રહેલા મનુષ્યોની જે શુદ્ધતા તે કોઈ પણ ઠેકાણે હણાતી નથી. ભાવાર્થ : સર્વજ્ઞ પ્રરૂપિત શુદ્ધ માર્ગને વિષે જેનો અનુરાગ હોવાથી તે માયારહિત છે. વળી ગુણાનને-બહુશ્રુતને આધીન થયેલા માર્ગને અનુસરતા મનુષ્યો, જેમના કષાયાદિ મંદતા પામ્યા છે, જેમની વૃત્તિ નિર્મળ છે. તે કોઈ પણ દર્શનનો યોગ પામ્યા હોય તો પણ તેમની વૃત્તિ હણાતી નથી, પ્રતિબંધ પામતી નથી. તો પછી જિનમતમાં શ્રદ્ધાવાન ધર્મપ્રિય મનુષ્યની શુદ્ધતા હણાતી જ નથી. [૪૬] વિષયાત્માનુંવન્યહિ, ત્રિયા શુદ્ધ થોત્તમ્ । ધ્રુવતું વર્ષ, તત્રાર્થ, મુર્થ પતનાપિ ॥ ૨૨ ॥ ગુરુ શિષ્ય સંવાદ : ૨૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : વિષય, આત્મા અને અનુબંધ એ ત્રણ વડે કરીને કર્મ ત્રણ પ્રકારનું છે તે ઉત્તરોત્તર શુદ્ધ છે. તેમાં પ્રથમ કર્મ પર્વતાદિકથી પડવું તે મુક્તિને માટે છે. અર્થાત્ ત્રણ પ્રકારની ક્રિયા કહે છે. ભાવાર્થ ઃ ૧. વિષય કર્મ કોને કહે છે ? અગ્નિપ્રવેશ, જળપ્રવેશ, પર્વતાદિક પરથી પડતું મૂકવું. વિષયકર્મ છે. ૨. આત્મકર્મ – લોકસંજ્ઞાયુક્ત પોતાની મતિ કલ્પના અનુસાર મિથ્યાદૃષ્ટિના યમ નિયમાદિની ક્રિયા તે આત્મ કર્મ ૩. અનુબંધ કર્મ : આત્મ સ્વરૂપના લક્ષ્ય, શાંતવૃત્તિએ, તપ, શીલ, તથા શુભ ધ્યાનાદિક કરવું. આ કર્મ સમગ્ર લોકને વિષે છે. દોષની હાનિની અપેક્ષાએ ઉત્તરોત્તર નિર્મળ છે. કારણ કે પ્રથમનું કર્મ તે તે મતવાળા મોક્ષના પ્રયોજનવાળું માને છે. તે કેવળ માનસિક આશયને આશ્રયીને છે. એમાં ક્રિયાનો આશય શુદ્ધ છે. [४७] अज्ञानिनां द्वितीयं तु, लोकदृष्टया यमादिकम् । तृतीय शान्तवृत्या तत, तत्त्वसंवेदनानुगम् ॥ २३ ॥ મૂલાર્થ : બીજું દષ્ટાંત લોકષ્ટિએ થતાં યમ નિયમ છે, તે અજ્ઞાનીના હોય છે. ત્રીજું અનુબંધ કર્મ જ્ઞાનીઓને હોય છે. ભાવાર્થ ? બીજું આત્મકર્મ પરિવ્રાજકાદિના યમનિયમ છે, તે જીવનપર્યત આરંભ થકી નિવૃત્ત કરનાર છે, તે નિયમાદિ આત્મકર્મ છે છે. તે મોક્ષના ફળ રહિત અજ્ઞાનીઓને હોય છે. પરંતુ તેનું સ્વરૂપ લોકષ્ટિએ શુદ્ધ હોવાથી તે ક્રિયા સ્વરૂપ શુદ્ધ છે. - ત્રીજું કર્મ શાંત વૃત્તિવાળા, વિષયની આકાંક્ષા રહિત મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ મોક્ષાદિકના યથાર્થ જ્ઞાનને અનુસરતું મોક્ષના ફળને દેનારું અનુબંધ કર્મ છે. તે અનુબંધ શુદ્ધ ક્રિયા છે. પ્રથમ કર્મ અપેક્ષાએ પરિણામની નિર્મળતાને લક્ષ્ય જણાવ્યું છે. આ પ્રમાણે સારા આશયથી મૃત્યુને વરનાર કથંચિત સદ્ગતિમાં જન્મ પામે છે. ૨૮ : અધ્યાત્મસાર Page #54 -------------------------------------------------------------------------- ________________ [४८] आयानाज्ञानबाहुल्या-मोक्षाबाधकबाधनम् । सद्मावाशयलेशेनोचितं जन्म, परे जगुः ॥ २४ ॥ મૂલાર્થઃ અજ્ઞાનની બહુલતાએ કરી વિષયકર્મથી મોક્ષને બાધ કરનારા રાગાદિક હાનિ પામ્યા નથી. વળી સંભાવના પરિણામવાળા તે જીવોનો પરિણામને યોગ્ય જન્મ થાય છે. ભાવાર્થ : અગ્નિ પ્રવેશાદિ કરીને આયુષ્યને પૂર્ણ કરનાર જો કોઈ રાગના આવેશમાં કે દુઃખના દ્વેષમાં સ્વયં મરણને શરણ થાય છે, તો કર્મના ક્ષયરૂપી મોક્ષનો સંભવ નથી. પરંતુ વૈરાગ્યાદિ ભાવથી, અન્ય જીવોના હિતના સભાવથી સ્વયં મૃત્યુને વરે તો તેમાં કંઈ પણ શુભભાવનો અંશ હોવાથી તેમનો શુભાયું કે શુભ ગતિવાળો જન્મ થાય છે. [४९] द्वितीयादोषहानिः स्यात्काचिन्मण्डूकचूर्णवत् । आत्यन्तिकी तृतीयात्तु गुरुलाधवचिन्तया ॥ २५ ॥ મૂલાર્થ ઃ બીજા કર્મથી મંડૂકના ચૂર્ણની જેમ દોષની હાનિ થાય છે, અને ત્રીજા કર્મમાં તો ગુરુલાઘવની ચિંતાએ કરી દોષની અત્યંત હાનિ થાય છે. ભાવાર્થ : બીજા આત્મકર્મનું પરિણામ એ આવે છે કે જેમ ઉનાળો આવતાં દેડકાંઓ મરણ પામે છે, તેમના કલેવરો સુકાઈને ચૂર્ણ બને છે. પણ વળી વર્ષા થતાં તેમાંથી અસંખ્ય દેડકાંઓ પેદા થાય છે. તેમ યમ-નિયમાદિ વડે રાગાદિકને કંઈક મંદ કર્યા હોય, પરંતુ નવા કર્મના ઉપાર્જન વડે રાજાદિપણું પામે, પરંતુ ત્યાં સુખભોગની મમતા અને અહંતા વડે કરી ઘણા દોષોની વૃદ્ધિ થાય - ત્રીજું કર્મ : ગુણની વૃદ્ધિ-(ગુરુતા) અને દોષની હાનિ (લાઘવતા) કરે છે. ગુણવૃદ્ધિ અને દોષની હાનિ થાય તેવા ઉચિત ધર્મને આચરે છે, આવી જાગૃતિને કારણે તે માર્ગના બીજનું (પાત્રતાનું) કથંચિત આરોપણ કરે છે. ગુરુ શિષ્ય સંવાદ : ૨૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ 19) વાસ આવીને ફિ0] માં સ્વતઃ શુદ્ધા, ક્રિયા તમાશુદ્ધિા / ___ मौनीन्द्रव्यवहारेण मार्गबीजं दृढादरात् ॥ २६ ॥ મૂલાર્થ : જિનેન્દ્રના વ્યવહાર-પક્ષે પ્રવર્તતા મનુષ્યની સ્વરૂપથી શુદ્ધ એવી ક્રિયા વિશુદ્ધિ કરનાર હોય છે. તેથી ક્રિયામાં આદરને કારણે તે માર્ગબીજનું (સમ્યકત્વનું) કારણ બને છે. ભાવાર્થ જિનેશ્વરે પ્રણિત કરેલો મોક્ષ સાધક ક્રિયાના વ્યવહારનો સમન્વય કરીને જે મનુષ્ય વિશુદ્ધકરણ કરે છે તેને અમૃત ક્રિયાનું અનુષ્ઠાન છે. તે પુરુષ સ્વભાવથી નિર્મળ, નિર્દોષ અને સર્વજીવોને હિતકારક જે ક્રિયા કરે છે, તે આત્મવિશુદ્ધિ માટે થાય છે. આવા બહુમાનપૂર્વકની શુદ્ધ ક્રિયા રત્નત્રયરૂપ માર્ગના બીજને, સમક્તિને આપે છે. [9] ગુર્વાજ્ઞાપરન્ટેન ત્રચરીક્ષાપ્રદાપિ | વીલાસમીક્ષા વદવઃ પરમં પલ ! ર૭ | મૂલાર્થઃ ગુરુની આજ્ઞાને આધીન રહેવાથી, દ્રવ્યદીક્ષા ગ્રહણ કરીને ઘણા ભવ્ય જીવો મોક્ષ પામ્યા છે. ભાવાર્થ ઃ ગુરુ એટલે જ્ઞાન-શ્રુતવૃદ્ધની આજ્ઞામાં રહીને, ભલે તે છઠ્ઠા ગુણસ્થાનકને પામ્યા વગર બાહ્ય સાધુવેશને ગ્રહણ કરે, પરંતુ શુદ્ધ ક્રિયા વિષે અંતઃકરણની રુચિને કારણે વીર્યના ઉલ્લસિત થવાથી ઉત્તરોત્તર તે શુદ્ધિ પ્રાપ્ત કરે છે. તેવા ભવ્યાત્માઓ પણ અનુક્રમે પરમપદ, ઉત્કૃષ્ટ આનંદમય મોક્ષપદને પામ્યા છે, મહાવિદેહાદિકને વિષે મોક્ષપદ પામે છે અને પામશે. [५२] अध्यात्माभ्यासकालेऽपि क्रिया काप्येवमस्ति हि । ___ शुभौधसंज्ञानुगतं ज्ञानमप्यस्ति किञ्चन ॥ २८ ॥ મૂલાર્થઃ અધ્યાત્મના સમીપકાળને વિષે પણ કંઈ ક્રિયા રહેલી છે અને શુભભાવને અનુસરતું જ્ઞાન પણ ત્યાં રહેલું છે. ભાવાર્થ : ભવ્યાત્માનો એક પુદગલપરાવર્ત કાળ સંસાર શેષ રહે ત્યારે ચેતના આત્માની સન્મુખ થાય છે. જો અનેક પુદ્ગલપરાવર્તકાળ બાકી હોય તો જીવ ચિરકાળ દુર્ગતિમાં રહે છે, ૩૦ : અધ્યાત્મસાર Page #56 -------------------------------------------------------------------------- ________________ તેથી ચેતના આત્મસન્મુખ થતી નથી. તથા ભવ્ય જીવને સંસારનું આવાગમન સંક્ષેપ થાય છે, ત્યારે સદૈવાદિની ઉપાસનારૂપ કંઈ ક્રિયાની રુચિ થાય છે, અને ધર્મભાવની શુભ પરિણતિને યોગ્ય એવું આત્મહિતનું આંશિક જ્ઞાન હોય છે. [५३] अतो ज्ञानक्रियारुपमध्यात्म व्यवतिष्ठते । एतत्प्रवर्धमानं स्यानिर्दम्भाचारशालिनाम् ॥ २९ ॥ મૂલાર્થઃ આથી એમ સમજવું કે જ્ઞાનક્રિયા બંને રૂપ અધ્યાત્મ છે. તે અધ્યાત્મ નિષ્કપટ આચાર વડે શોભતા એવા મહાત્માઓને વૃદ્ધિ પામતું જાય છે. ભાવાર્થ આ પ્રથમ અધ્યાયનો મુખ્ય સાર જ્ઞાન-ક્રિયા યુક્તમોક્ષ માર્ગની પ્રરૂપણા છે. અર્થાત્ જ્ઞાન ક્રિયાથી યુક્ત અધ્યાત્મ છે. તે શિષ્ય ! પૂર્વે તે શુભભાવ અને રૂચિપૂર્વક જે અધ્યાત્મનું સ્વરૂપ પૂછવું તેનું રહસ્ય તને સમજાવ્યું. તે અધ્યાત્મ અન્ય વિષયોનો ત્યાગ કરીને જ્ઞાન અને ક્રિયાથી યુક્ત છે તેમ જાણ. શુદ્ધ અને નિષ્કપટ આચાર વડે, શુદ્ધ ધર્મના વ્યવહાર વડે શોભતા મહાત્માઓને વિષે એ અધ્યાત્મબુદ્ધિ પ્રગટ થાય છે. દ્વિતીય અધ્યાત્મસાર અધિકાર સંપૂર્ણ “હજુ સર્વનાશ નથી થયો, હજુ મનુષ્યજીવન છે; દેવ-ગુરુનું સાન્નિધ્ય છે, માટે નિરોગીનિરામય બનવાની તક છે. રાગના તીવ વિષનો ત્યાગ કરી દે. એ માટે વિવેકના અમૃત-સમુ માં કૂદી પડ... આત્મસ્નાન કર. જ્યાં સુધી રાગનું ઝેર ઉતરી ન જાય ત્યાં સુધી સ્નાન કરે જ જા. એક ક્ષણ એવી આવશે જ્યારે રાગનું ઝેર ઉતરી જશે. વિવેકનું અજવાળું પથરાશે. અને તું મોક્ષ માર્ગ પર દોડવા લાગીશ.” સામશતકમાંથી ગુરુ શિષ્ય સંવાદ ઃ ૩૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ દંભ : મિથ્યા, આડંબર સજ્જન દેખાવાનો ડોળ, અન્યને પ્રભાવિત કરવા માટે જ સદાચરણ અંતરંગ વૈરાગ્ય વગરનો વેશ, ગુણહીન છતાં ગુણવાન દેખાવાની માયાજાળ મુખમાં મીઠાશ અને અંતર કડવાશભરેલું આ દંભ છે. કહેવત છે કે સારા કામમાં સો વિઘ્ન. ભો ચેતન ! અધ્યાત્મનું શિખર સર કરતાં પહેલાં તળેટીમાં ઘણાં વિઘ્નો ઊભાં છે. કદાચ બાહ્યજીવનના દંભને ઢાંકી શકાય છે. પણ અંતરંગમાં ચાલતી દાંભિક વૃત્તિઓને ત્યજી દેવી દુર્લભ છે. બાહ્યમાં લોકસમૂહમાંથી મળતા માનપાનની મીઠાશ ત્યજી એકાંત આત્મશુદ્ધિ કરવી એ તો મહામુનિઓનું કામ છે. એ શિખરે પહોંચતાં દંભે કંઈકને પછાડી દીધા. અગ્નિશર્મા તાપસ બન્યો. કદરૂપું શરીર અને થયેલી યાતનાથી દુ:ખગર્ભિત વૈરાગ્ય પામ્યો હતો. તાપસ થઈ ઉગ્ર તપશ્ચર્યા આરાધી અને મન ઉપર કાબૂ મેળવ્યો. સમતાને સાધ્ય કરવા જેવી દશાએ પહોંચ્યો. લોકસમૂહમાં દર્શનીય બની ગયો, અગ્નિશર્માના દર્શનમાં જનસમૂહ અહોભાવ માનતો. અને.. કુદરતે કસોટી હાથ ધરી. એના ચિત્તમાં પડેલા સૂક્ષ્મસંસ્કારોને ઉત્તેજન મળી જાય, અને સમતા તૂટી જાય તેવું બની ગયું. - ત્રણ ત્રણ માસક્ષમણના પારણાનો યોગ જ ન બન્યો, અને મહાત્માની વિષમતાના સૂક્ષ્મ સંસ્કારોએ માથું ઊંચક્યું. કોપ આસમાને પહોંચ્યો. સવારે એક પ્રહર મૌનમાં બેસી, મુખને પૂરી સમતાના ભાવમાં રાખી જનસમૂહને દર્શન આપતા. તે મહાત્મા અંતરમાં ગુણસેનને મારું, મારું બસ મારનારો થાઉં એવું રટણ ચાલતું. જનસમુહ નમસ્કાર કરી ધન્યતા માનતો, મહાત્મા આર્તધ્યાનથી ગ્રસિત હતા. આવો દંભ જ્યારે આત્મા પર છવાઈ જાય છે ત્યારે ૩૨ : અધ્યાત્મસાર Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મા સ્વયં છેતરાય છે. અને દારુણ કર્મનો બંધ કરે છે. માટે જ જ્ઞાનીઓ કહે છે ભાઈ આ દંભને ઝેરી જંતુ માથા પર પડે અને જે ત્વરાથી ફેંકી દે તેનાથી પણ શીઘ્રતાએ દંભને ત્યજી દેજે. આધ્યાત્મિક જીવનમાં પણ અંતરંગ શત્રુઓમાં શીવ્રતાએ ત્યજવા જેવો હોય તો દંભ છે. આત્માની શુદ્ધિને ડહોળી નાંખનાર, પ્રગતિમાં અવગતિ કરનાર આ દંભ છે. જે આત્માને વાસ્તવિક આધ્યાત્મિકતા પ્રગટી છે, તેને આ દંભ સતાવતો નથી. પરંતુ જેઓને હજી દિશા પકડાઈ નથી તેની દશા દંભ દ્વારા દયનીય બને છે. બહારમાં મહાત્માપણાનું પુણ્ય ભલે તપતું હોય પણ તે આત્મા સ્વરૂપદર્શન સુધી પહોંચી શકતો નથી. ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. આમ આધ્યાત્મિકક્ષેત્રે દંભ એ જ સ્વયંને ઠગે છે. અને પેલું મોહનીયકર્મ ત્યારે આત્માને એવો ભ્રમ પેદા કરે છે કે તને કંઈ દોષ લાગતો નથી, તું તો જ્ઞાની છું. જ્ઞાન સ્વરૂપે છું. આ તો જનકલ્યાણ છે, અને પાછું તે સર્વ સર્વશને નામે ચઢાવે છે કે શ્રી તીર્થકરે સ્વ-પર કલ્યાણ કરવાનું અને ક્રિયાઓનું વિધાન કરેલું અધ્યાત્મ જીવનના પંથમાં પથ્થર બનીને દંભ જીવની નિર્મળતાને છિન્નભિન્ન કરી નાંખે છે. અને પછી તો તેના ફળસ્વરૂપે આત્મા દીર્ઘકાળ સુધી અધ્યાત્મના પંથનો એક અંશને પણ પામતો નથી. છતાં આ દંભને પરિહાર કરવાનો ઉપાય મહાત્માઓએ શોધી લીધો અને તેનું દફન કરીને જ જંપ્યા છે. તેના અપ્રમાદ અને વિવેક એ મુખ્ય સાધન છે. અપ્રમાદ એટલે વિષય, કષાય, લોકેષણા જેવા પ્રપંચો પ્રત્યે સદાય જાગૃત. - વિવેક એટલે હેય અને ઉપાદેયનું સ્પષ્ટ ભાન, ત્યજવા જેવું છૂટી જ જાય. ઉપાદેય હોય તે આચરી જ લેવાય. સંયમને બહાને દેહભાવનું પોષણ ન કરે, પણ વિવેકપૂર્વક દંભ ત્યાગ : ૩૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ આત્મા અને દેહની ભિન્નતાને જાણે. માન મેળાની મીઠાશ લોકકલ્યાણ ને નામે ન ચઢાવતા નિઃસ્પૃહભાવે રહે. આમ અપ્રમાદ અને વિવેક જેનામાં સતત વાસ કરે છે, તેનાથી દંભ દૂર રહે છે. અધ્યાત્મ વિકાસ પામે છે. ત્યાગ ક્ષેત્ર જ એવું છે કે પરિગ્રહમાં ગળાબૂડ જીવોને તેનું માહાત્મ્ય આવે છે, તેથી તેઓ ત્યાગીઓનો આદર કરે છે, તેઓ નમે અને ત્યાગીને અહં આવે તો પેલું અધ્યાત્મ તેમના જીવનમાં એક પવનની લહેર જેટલું પણ ફકતું નથી. અંધોઅંધ પલાય તેમ જનગણ તો આંધળાની જેમ દોડે પણ ત્યાગી જો અંધ બને તો જનગણને જે નુકસાન થાય તેના કરતાં પણ અધ્યાત્મક્ષેત્રે દંભને પોષીને અંધ થનારને તો ભયંકર નુકસાન છે. ગમે તેવા પંડિતજનોનું પણ અહીં શીર્ષાસન થઈ જાય છે. માટે અધ્યાત્મક્ષેત્રે પંડિતાઈ કરતાં આત્મજ્ઞાનની વિશેષ આવશ્યકતા છે. આનંદઘનજીએ કહ્યું કે : “મુક્તિ તણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે, વયરીડું કંઈ એહવું ચિંતે, નાંખે અવળે પાસે.” આથી જ્ઞાનીજનોએ કહ્યું કે ભાઈ અધ્યાત્મક્ષેત્રના શિખરે પહોંચે ત્યાં સુધી ગુરુકૃપા બળવાન છે. માટે ‘અગણિત અનર્થોનું મૂળ આ દંભ છે' તેમ જાણી તેનો ત્યાગ કરવો. આત્મશુદ્ધિ નિર્દોષતાને અને સરળતાને વરેલી છે, અને તે ગુણો દ્વારા અધ્યાત્મ વિકાસ પામે છે. પ્રબંધ ૧લો દંભ ત્યાગ [ ५४ ] दम्भो मुक्तिलतावह्निर्दम्भो राहुः क्रियाविधौ । दौर्भाग्यकारणं दम्भो, दम्भोऽध्यात्मसुखार्गला ॥ १ ॥ મૂલાર્થ : દંભ એ મુક્તિરૂપ લતાનું દહન કરવામાં અગ્નિસમાન છે. દંભ એ ક્રિયારૂપ ચંદ્રને વિષે રાહુ સમાન છે. દંભ એ ૩૪ : અધ્યાત્મસાર અધિકાર જો Page #60 -------------------------------------------------------------------------- ________________ દુર્ભાગ્યનું કારણ છે, સવિશેષ તો દંભ અધ્યાત્મસુખનું પ્રતિબંધક છે.. - ભાવાર્થ : હે સાધક ! દંભ - માયાવીપણું, વ્યર્થ આડંબર એ સકલ કર્મના ક્ષયરૂપ આત્માના સર્વસુખને પ્રગટ કરનાર કલ્પલતાનો નાશ કરે તેવા અગ્નિ સમાન છે. શુદ્ધ ધર્મ યુક્ત ક્રિયારૂપી ચંદ્રને વિષે દંભ કલંકરૂપ હોવાથી રાહુરૂપ છે, જે નિરંતર તેની સાથે રહી ચંદ્રના પ્રકાશને આવશે વળી દંભી માણસ સર્વને અપ્રિય લાગે છે, તેવું તેનું દુર્ભાગ્ય છે. દંભ એ અધ્યાત્મના સુખને હણનારની જેમ મહા અવરોધ છે. અર્થાતુ દંભી - માયાવી મનુષ્ય અન્ય અપરાધ ન કરે તો પણ પોતાના દંભદોષથી વય પોતે જ સર્ષની જેમ અવિશ્વાસને પાત્ર બને છે. માટે દંભ ત્યાગ એ અધ્યાત્મની પાત્રતા છે. [५५] दम्भो ज्ञानाद्रिदम्भोलिर्दम्भः कामानले हविः ।। ___ व्यसनानां सुहृदम्भो, दम्भश्चौरो व्रतश्रियः ॥ २ ॥ મૂલાર્થ ? દંભ એ જ્ઞાનરૂપી પર્વતને વજરૂપ છે. દંભ એ કામદેવ રૂપી અગ્નિને વિષે ઘી રૂપ છે, દંભ એ દુઃખનો મિત્ર છે, અને વ્રતરૂપી લક્ષ્મીનો ચોર છે. ભાવાર્થ ? શાની દૂર રહેલા પદાર્થને જોવા શક્તિમાન હોય છે, જેમ પર્વત પરથી દૂરના પદાર્થો જોઈ શકાય છે. એવા જ્ઞાનરૂપી પર્વતનો વિનાશ કરવામાં દંભ માયા વજનું કામ કરે છે. કામદેવ સાધકની વૃત્તિઓને ઉત્તેજિત કરે છે, તેથી તે અગ્નિ સમાન છે, તેમ દંભ એ અધ્યાત્મમાર્ગમાં અગ્નિને જેમ ઘી ઉત્તેજિત કરે તેમ સ્વાર્થીદિને ઉત્તેજિત કરે છે. દંભ દ્વારા અન્ય કષ્ટોને આશ્રય મળે છે, અર્થાતુ દંભ અન્ય દોષોને આશ્રય આપનાર તેના મિત્ર સમાન છે તથા મહાવ્રતાદિનું આરાધન કરનારની શક્તિરૂપ લક્ષ્મીનું હરણ કરનાર હોવાથી તેને ચોરની ઉપમા આપી છે. આ પ્રકારે દંભ અત્યંત દુઃખદાયક છે, દંભ ત્યાગ : ૩૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ અમે જાણી તેનો ત્યાગ કરવો. [५६] दम्भेन व्रतमास्थाय यो वाञ्छति परं पदम् । लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति ॥ ३ ॥ મૂલાર્થ : જે માણસ દંભ વડે દીક્ષા ગ્રહણ કરીને મોક્ષફળની ઇચ્છા રાખે છે, તે લોઢાના વહાણમાં બેસી સમુદ્રને પાર કરવા ઇચ્છે છે. ભાવાર્થ : પોતાના દોષને ઢાંકવાની વૃત્તિથી દંભ વડે કેવળ ઉદરપોષણ માટે દીક્ષા જેવા વ્રતનો સ્વીકાર કરનાર સાધુ લાખ પ્રયત્નો કરે તો પણ મોક્ષને પામી શકતો નથી. જેમ લોઢાની ભારે નાવમાં બેસીને કોઈ અગાધ સમુદ્ર તરી જવા ઈચ્છે, તેવી દંભી મનુષ્યની મૂર્ખાઈ છે કે તે દંભસહિત વ્રતાદિની સફળતા ઇચ્છે છે. દંભરહિત જ માર્ગપ્રવેશની સફળતા છે. [५७] किं व्रतेन तपोभिर्वा दम्भश्चेत्र निराकृतः । किमादर्शन किं दीपैं-यद्यान्ध्यं न दशोर्गतम् ॥ ४ ॥ મૂલાર્થ : જો દંભનો ત્યાગ કર્યો ન હોય તો વ્રત કે તપ વડે કરીને પણ શું ફળ મળે ? વળી જો દૃષ્ટિનો અંધાપો નાશ ન પામ્યો હોય તેને દીવો શું સહાય કરે ! કંઈ જ નહિ. ભાવાર્થ: જેનું હૃદય દંભરહિત નિર્મળ નથી. તેના કરેલા વ્રત-તપાદિનું કંઈ ફળ નથી, તેના દ્વારા કોઈ ગુણ પ્રાપ્ત થતો નથી. દંભ સહિત જો પર્વોના તપ કરે કે સંયમ લે તો પણ તેને કોઈ ગુણથી પ્રાપ્તિ થતી નથી.. જેમ જન્માંધને દર્પણ કે દીવા વડે કોઈ લાભ નથી તેમ છે ભાઈ ! તને દંભના અંધકાર સહિત વ્રતોનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. [ks] દેશનો વઘાશી - મિલાવર્તિવ્રતાદિનું ! दम्भेन दूष्यते सर्वं, त्रासेनेव महामणिः ॥ ५ ॥ મૂલાઈ : કેશલોચ, પૃથ્વીશયન, ભિક્ષા કે બ્રહ્મચર્યાદિ વ્રતો સર્વે ત્રાસ કરીને મહામણિની જેમ દંભને કારણે દૂષણ પામે છે. ૩૬ : અધ્યાત્મસાર Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જેમ રત્ન કે મૂલ્યવાન મણિ એબ-ડાઘને કારણે કે કોઈ ગરમી આદિના ત્રાસે કરી મૂલ્યહીન બને છે, તેમ અહો ! કેશના લોચનું કષ્ટ, પૃથ્વી પર શયન, શુદ્ધ આહારની ભિક્ષાવૃત્તિ, અને શુદ્ધ બ્રહ્મચર્ય, અપરિગ્રહ, પરિષહ – ઉપસર્ગનું સહન કરવું, સર્વે મોક્ષસાધક તત્ત્વો દંભરહિત હોય તો તે બાધકતા પામે છે. મહા મૂલ્યવાન ચારિત્ર્યના એ ગુણો મૂલ્યહીન બને છે, માટે તે સાધુ ! દંભ દ્વારા મહાકષ્ટ જીવતા એવાં મૂલ્યવાન ચારિત્રને નષ્ટ ન કર. [५९] सुत्यजं रसलाम्पटयं सुत्यजं देहभूषणम् । सुत्यजाः कामभोगाया, दुस्त्यनं दम्भसेवनम् ॥ ६ ॥ મૂલાર્થ: રસની લંપટતા સુ-ત્યજ છે, દેહના આભૂષણો સુ-ત્યજ છે, અરે કામભોગો પણ સુ-ત્યજ છે. (સુખે ત્યજી શકાય) ભાવાર્થઃ “હે સાધુ ! કથંચિત સુંદર રસવાળા ભોજનનો સુખે ત્યાગ થઈ શકે, દેહના અલંકારો અનાયાસે ત્યજી શકાય. સ્પર્ધાદિ સુખ ભોગો પણ સુ-ત્યજ બની શકે, પણ સ્વાર્થજનિત દંભનું સેવન દોષોને ઢાંકવારૂપ માયાવીપણું મહાકષ્ટ ત્યજી શકાય તેવું છે. માટે તેનો મૂળ સહિત છેદ કરવો. [૬૦] સ્વયોનિદ્વવો નો પૂળી ચા નરવું તથા | इयतैव कदर्थ्यन्ते, दम्भेन बत बालिशाः ॥ ७ ॥ મૂલાર્થ પોતાના દોષોનો નિન્હ છુપાવનાર) કરનાર માણસ લોકોમાં સત્કાર પામવા દંભ કરે છે. પરંતુ તે મૂર્ખજન પોતાના દંભ વડે જ કદર્થના દુઃખ) પામે છે. ભાવાર્થ : અનાચારાદિ પોતાના દોષોને ઢાંકવા, અને નહિ પ્રગટેલા સદાચાર-શીલાદિ ગુણોને સ્વાર્થ માટે કહેવા, સાધુ ધારે છે કે એવા દંભ વડે ભોળાજનો મારો આહારાદિ દ્વારા સત્કાર કરશે. કારણ કે ભક્તજનો ગુણવાનની પૂજા કરવા પ્રેરાય છે. તેઓ મારો બાહ્યાચાર જોઈને લોકોમાં મારી પ્રશંસા કરશે, આથી મને મહાજનો જેવી પ્રતિષ્ઠા મળશે. દંભ ત્યાગ : ૩૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ આવા વ્યર્થ લાભની અપેક્ષા વડે તે દંભી-મૂર્ખ માનવ જ્યારે સાચી વાત પ્રગટ થાય ત્યારે સ્વયં પોતે જ અપયશ પામે છે. અને આત્મઅહિત કરે છે. માટે આત્મહિતેચ્છુએ તો દંભનો હંમેશાં ત્યાગ કરવો. [૬૧] અસતીનાં થયા શીત-મશીનચૈવ વૃદ્ધયે | दम्भेनाव्रतवृद्धयर्थं व्रतं वेषभृतां तथा ॥ ८ ॥ મૂલાર્થ : જેમ અસતી સ્ત્રીનું શીલ તે અશીલ દુષ્ટ આચારોની જ વૃદ્ધિ કરે છે. તેમ માત્ર વેશધારી સાધુપુરુષનું દંભસહિત વ્રત પણ અવ્રતની જ વૃદ્ધિ કરે છે. ભાવાર્થ : અહો કર્મની વિચિત્રતા ! જેમ અસતીનું શીલ મનશુદ્ધિ વાળું નહિ પણ લોકલજ્જાયુક્ત, કે પરિવારના ભયવાળું હોય તો તે શીલ પણ અશીલપણું પામે છે, તેમ અંતરમાં કામના ધુમાડા ઊઠે અને દંભવડે એ દોષને ઢાંકવારૂપ સાધુપણું ધારણ કરનાર પણ વ્રતને વ્યર્થ કરે છે, અવ્રતમાં જ વૃદ્ધિ કરે છે. માટે હે સાધુ ! હૃદયપૂર્વક શુદ્ધ સાધુતાને ગ્રહણ કરવી. મહાપુણ્યે સાધુપણું પામ્યો છું તેને સાર્થક કરીલે. [૬૨] ખાનાના અપિ તમ્મસ્ય રિતે વનિશા બનાઃ । तत्रैव धृतविश्वासाः प्रस्खलन्ति पदे पदे ॥ ९ ॥ મૂલાર્થ : અહો મૂર્ખજનો દંભના વિચેષ્ટિતને જાણીને પણ તે દંભ ઉપર શ્રદ્ધા રાખીને પગલે પગલે સ્કૂલના પામે છે. ભાવાર્થ : અહો મૂર્ખજનો, દંભની વિડંબનાને જાણીને દંભમાં જ સુખ જોઈને, તેમાં શ્રદ્ધા રાખીને પગલે પગલે તિરસ્કાર પામે છે. દંભથી ધર્મભ્રષ્ટ થાય છે. [૬૩] મને મોહસ્ય માહારૂં રીક્ષાં માનવીરૂપ । दम्भेन यद्विलुम्पन्ति कज्जलेनेव रुपकम् ॥ १० ॥ મૂલાર્થ : અહો મોહનું કેવું માહાત્મ્ય છે ? કે જેથી કાજળ વડે ચિત્રની જેમ દંભવડે ભગવતી દીક્ષાને તે નષ્ટ કરે છે. ભાવાર્થ : અહો ! મોહનીયનો પ્રભાવ તો જુઓ ! જિનાજ્ઞાયુક્ત ૩૮ : અધ્યાત્મસાર Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાને ગ્રહણ કર્યા પછી મૂર્ખ માનવ દંભ વડે તે પ્રવજ્યાનો લોપ કરે છે. જેમ કોઈ સુંદર ચિત્રને મેશના ચૂર્ણ દ્વારા નષ્ટ કરે છે, તેમ દંભવડે મૂર્ખાઈ પામેલો સાધુ સાધુપણાનો સ્વયં લોપ કરે છે. [૬૪] અને મિં, તનૌ રામો, વને હિદ્દિને નિશા। પ્રત્યે મૌર્યં, ઋતિઃ સૌપ્લે, થર્મો ક્ષ્મ ઉપવિઃ || ૧૧ || મૂલાર્થ : કમળને વિષે હિમ, શરીરને વિષે રોગ, વનને વિષે અગ્નિ દિવસને વિષે રાત્રિ, ગ્રંથને વિષ મૂર્ખતા, સુખને વિષ કલહ, ધર્મને વિષે દંભ આ સર્વ ઉપદ્રવ છે. – ભાવાર્થ : દંભ કેવો દારુણ છે તેને વિવિધ યુક્તિથી સમજાવે છે. હિમ પડવાથી ખીલેલું કમળ કરમાઈ જાય છે. શરીર રોગથી ક્ષીણ થાય છે, દાવાનળથી જંગલ ભસ્મ થાય છે. દિવસ છતાં અંધકાર દુ:ખદાયી છે. શાસ્ત્રજ્ઞાન રહિત માનવ મંદબુદ્ધિ છે. સાંસારિક સુખ હોવા છતાં સંઘર્ષ કરે છે. તેમ ધર્મમાર્ગમાં જે દંભ કરે છે. તે મહા અનર્થને પામે છે. તેનો આત્મવિકાસ રુંધાઈ જાય છે, ગુણો હાનિ પામે છે. અજ્ઞાનરૂપ અંધકારથી જીવન વ્યર્થ જાય છે. અને જીવ અશાંતિ ભોગવે છે. [૬૬] ત વ ન ચૌ થતું મૂનોત્તરનુળાનનમ્ । युक्ता सुश्राद्धता तस्य न तु दम्भेन जीवनम् ॥ १२ ॥ મૂલાર્થ : એ જ ઉપરના કારણથી જે સાધુ મૂળ તથા ઉત્તર ગુણોને ધારણ કરવા સમર્થ ના હોય તેને સત્ શ્રાવકપણું જ યુક્ત છે. પણ દંભ વડે જીવવું વ્યર્થ છે. ભાવાર્થ : દંભવડે સેવાતો બાહ્યધર્મ પરમાર્થના હેતુરૂપ થતો નથી. તે માટે મુનિ ધર્મવૃક્ષનું મૂળ પંચમહાવ્રતરૂપ મૂળ ગુણો અને આહાર શુદ્ધિ આદિ ઉત્તર ગુણોનું પાલન કરવા સમર્થ ન હોય તેણે લોકલજ્જા કે પૂજા સત્કાર જેવા કારણોથી મુનિપણાનો વેશ ધારણ કરવો તે દંભ છે. એવું ભ્રષ્ટપણે ચારિત્ર પાળવું તેના કરતાં શ્રાવકપણે રહી યથાશક્તિ દેશવિરતિપણું પાળવું યોગ્ય છે. દંભ ત્યાગ : ૩૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ [૬૬] હિતુ ન યોનિક-મખાં દૃાવાનું । संविज्ञपाक्षिकः स स्यान्निर्दम्भः साधुसेवकः ॥ १३ ॥ મૂલાર્થ : જિનશાસનના અનુરાગવાળો જે મુનિ બાહ્ય વેશનો ત્યાગ કરી ન શકે તેણે દંભરહિત સાધુના સેવક થઈને સંવિજ્ઞ પાક્ષિક થવું. ભાવાર્થ : જે મુનિ જિનેશ્વર અને જિનશાસનને વિષે આદ૨વાળો છે. ચારિત્ર ગ્રહણ કરેલું છે. તે પાળવા અસમર્થ થાય ત્યારે પણ શાસનના ભયથી વેષનો ત્યાગ કરવા સમર્થ ન થાય તો તેણે દંભ રહિત ઉચ્ચ સાધુ મહાત્માઓની સેવા કરવી, તેમના ગુણાનું રાગી થવું. તેમને પોતાનો દોષ જણાવી તેમના સેવક થઈને રહેવું. તો દંભ સ્વયં નષ્ટ થઈ જશે. [૬૭] નિર્વમ્ભસ્યાવસત્રસ્યા-વ્યસ્ય શુદ્ધાર્થમાળિઃ | निर्जरां यतना दत्ते स्वल्पापि गुणरागिणः ॥ १४ ॥ મૂલાર્થ : મંદક્રિયાવાન છતાં પણ નિર્દભ, શુદ્ધ અર્થને કહેનાર, તથા ગુણાનુરાગી એવા મુનિની થોડી પણ યત્ના નિર્જરા આપે છે. ભાવાર્થ : મંદ ક્રિયાના ઉદ્યમવાળો, હોવા છતાં જો તે નિર્દભ છે, ગુણાનુરાગી છે, તથા અલ્પ વ્રતોને પાળનારો નિષ્કપટ છે તો તેના કર્મ હાનિ પામે છે. દંભ રહિત સાધુતાથી અલ્પ પણ નિર્જરા થાય છે. માટે ઉત્તમ સાધુપણાને પામીને દંભ દ્વારા તેને ક્લુષિત કરવું નહિ. [૬૬] વ્રતમારાસહત્વ ચેવિવન્તોઽયાત્મનઃ સ્ફુટમ્ । दम्भाद्यतित्वमारव्यान्ति तेषां नामापि पाप्मने ॥ १५ ॥ મૂલાર્થ : પોતે પ્રગટપણે જ પોતાના વ્રત પાલનમાં અસમર્થ છતાં દંભથી પોતાના મુનિપણાને પ્રગટ કરે છે. તેના નામ-વંદનાદિ પાપનું કારણ બને છે. ભાવાર્થ : પંચ મહાવ્રતો આદિનું પાલન કરવા અસમર્થ છતાં વળી તે જાણવા છતાં, માયાનો આશ્રય કરી પોતાની પ્રશંસા વડે ૪૦ : અધ્યાત્મસાર Page #66 -------------------------------------------------------------------------- ________________ પોતે મુનિ કહેવડાવે છે, તેવા ભ્રષ્ટ ચારિત્રીઓનું નામ લેવું પણ દોષને પાત્ર છે, તો તેમના વંદન સ્તુતિ કે સેવા કરવાથી કંઈ લાભ ન થતાં હાનિ થાય છે. [६९] कुर्वते ये न यतनां सम्यक् कालोचितामपि । तैरहो यतिनाम्नैव दाम्भिकैर्वञ्च्यते जगत् ॥ १६ ॥ મૂલાર્થ : જે કાળને અનુસરીને યત્નાને યોગ્ય ક્રિયા કરતા નથી, તે દાંભિકો યતિનું નામ ધારણ કરી જગતને છેતરે છે. ભાવાર્થ : જેઓ ભલે દ્રવ્ય ક્ષેત્રાદિ કે પંચમકાળને અનુસરીને કે વય મર્યાદામાં રહીને ઉચિત યત્ના કે સંયમનું પાલન કરતા નથી તે સાધુવેશધારી દાંભિકો ચારિત્રનું રક્ષણ કરતા નથી. જાણે રાજા વિનાનું રાજ્ય હોય તેમ આવા સાધુઓ ભોળાજનોને લૂંટે છે, તેમને છેતરીને તેમની પાસેથી દ્રવ્યાદિક મેળવે છે. [૭૦] ઘMતિધ્યાતિનોમેન પ્રતિનિનાવઃ ! तृणाय मन्यते विश्वं हीनोऽपि धृतकैतवः ॥ १७ ॥ મૂલાર્થ : ધર્મવાન થવાના લોભથી પોતાના દોષોને ઢાંકી દીધા છે, તેવો ગુણહીન દાંભિક સાધુ હૃદયમાં કપટ ધારણ કરીને આખા વિશ્વને તૃણ સમાન માને છે. ભાવાર્થ : ધર્મના આચારને ત્યાગી દીધો છે એવો સાધુ આત્મપ્રશંસાના લોભથી પોતાના દોષને ઢાંકે છે. પોતે ગુણરહિત છતાં તેમાં સુખ માનવાવાળો તે જગતના જીવોને તૃણસમાન માને છે. . [૭૦] ગૌત્તતો Mી પરેશાં વાપવીતિઃ | बध्नाति कठिनं कर्म बाधकं योगजन्मनः ॥ १८ ॥ મૂલાર્થ ? ત્યાર પછી તે દાંભિક પોતાના ઉત્કર્ષથી અને બીજાના અપવાદથી યોગોત્પત્તિનું બાધક એવું કઠિન કર્મ બાંધે છે. ભાવાર્થ : જગતના મુગ્ધ જીવોને તૃણ સમાન માનીને, વળી પોતાને ધાર્મિક પ્રસિદ્ધિ મળી જવાથી સ્વછંદે ચઢેલા એવો તે માયાવી શું પામે છે ? જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ શુદ્ધ યોગને દંભ ત્યાગ : ૪૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ ગુમાવે છે અને તેને બાધક થાય તેવું ઘોર કર્મ બાંધે છે. [૭૨] માત્માર્થના તરસ્યાખ્યો મોડનર્વનિવર્ધનમ્ | શુદ્ધિ વિનુમૂતચે-ચાને પ્રતિપતિ છે ૧૧ | મૂલાર્થ ? આવા કર્મ વિપાકને જાણીને આત્માર્થીએ અનર્થના કારણરૂપ દંભનો ત્યાગ કરવો. કારણ કે સરળ ચિત્તવાળો માનવ જ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ દંભી સાધક કે સાધુ ઘોર કર્મ બાંધે છે તેમ જાણીને આત્માર્થીએ અનર્થોના કારણભૂત, નરકાદિના દુઃખોના કારણભૂત દંભ કે માયાની વૃત્તિનો ત્યાગ કરવો. સરગચિત્ત માનવની શુદ્ધિ જ કર્મનો ક્ષય કરે છે. [૭૩] નિર્નિર્વાનુમતે વિવિ-વિષિદ્ધ વા ન સર્વથા | कार्ये भाव्यमदम्भेने-त्येषाऽऽज्ञा पारमेश्वरी ॥ २० ॥ મૂલાર્થ : જિનેશ્વરોએ સર્વથા-એકાંતે કોઈ પ્રરૂપણા કરી નથી. તેમ જ કોઈ સિદ્ધાંતનો એકાંતે નિષેધ પણ કર્યો નથી. છતાં કોઈ પણ કાર્યને વિષે દંભનો એકાંતે નિષેધ એ તેમની આજ્ઞા છે. ભાવાર્થ : તીર્થકરોએ કોઈ સિદ્ધાંતની એકાંતે પ્રરૂપણા કરી નથી કે કોઈ વિધિનો એકાંતે નિષેધ કર્યો નથી. ધાર્મિક કે અધાર્મિકપણાને એકાંતે કરવું કે ન કરવું તેમ કહ્યું નથી. છતાં દંભ માટે તો તેમણે આજ્ઞા આપી નથી. તેનો તો એકાંતે નિષેધ છે. તેથી દંભ મહા અનર્થકારક છે તેમ માની તેનો ત્યાગ કરવો. [७४] अध्यात्मरतचित्तानां दम्भः स्वल्पोऽपि नोचितः । छिद्रलेशोऽपि पोतस्य सिन्धुं लङ्घयतामिव ॥ २१ ॥ મૂલાર્થ: સમુદ્રનું ઉલ્લંઘન કરનારને વહાણના લેશમાત્ર પણ છિદ્રની જેમ અધ્યાત્મને વિષે જેમનું ચિત્ત આસક્ત છે એવા પુરુષને અલ્પ પણ દંભ ઉચિત નથી. ભાવાર્થ : સમુદ્ર પાર જનારને જેમ વહાણમાં પડેલું એક પણ છિદ્ર હાનિકારક છે તેમ અદ્યાત્મ માર્ગમાં સેવેલો અલ્પપણ દંભનો દોષ હાનિકારક છે. અધ્યાત્મના રસને ઘાતક છે. ૪૨ : અધ્યાત્મસાર Page #68 -------------------------------------------------------------------------- ________________ [ ७५ ] दम्भलेशोऽपि मल्लयादेः स्त्रीत्वानर्थनिबन्धनम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ २२ ॥ મૂલાર્થ : દંભનો એક લેશ પણ મલ્લિનાથ વગેરેને સ્ત્રીવેદરૂપ અનર્થનું કારણ થયો તેથી મહાત્મા પુરુષે તેનો ત્યાગ કરવો. ભાવાર્થ : દંભ-કપટ-માયાનો એક અંશ પણ મલ્લીનાથ, અને અન્ય જેણે દંભ કર્યો તે સૌને અનર્થનું કારણ બન્યું છે, માટે અધ્યાત્મરસી મહાત્માઓએ, આત્માર્થીએ, દંભનો ત્યાગ અવશ્ય કરવો. તે માટે સર્વભાવથી આદરથી સ્વામીનું સેવન કરવું. અને કપટરહિત પણે ધર્મારાધના કરવી. દંભરહિત થતાં ધર્મને જ ધર્મ માનવો. દંભ ત્યાગ થયા પછી ભવસ્વરૂપનું શુદ્ધ ચિંતન થાય છે. દંભત્યાગ અધિકાર પૂર્ણ * “ભાવનાને વાસનારૂપ બનાવવી પડે. શુભ-પ્રશસ્ત ભાવનાઓ વાસનારૂપ એટલે કે અવિનાશી બની જવી જોઈએ, સુદ્રઢ બની જવી જોઈએ. એ માટે મન-વચન-કાયાથી પ્રયત્ન કરવો જોઈએ. કષાયો પર વિજય મેળવવો સરળ નથી. ચારે ચાર કષાયો પર વિજય મેળવવાનો છે. એ વિજય, માત્ર ધર્મક્રિયાઓથી મળતો નથી. એના માટે ભાવનાત્મક પુરુષાર્થ કરવો પડે છે. જ્ઞાનાત્મક પ્રયત્ન કરવો પડે છે. સંસારની ચાર પ્રકારની વાસનાઓનો ત્યાગ કરીને, એની (કષાયોની) પ્રતિપક્ષી ચાર પ્રકારની વાસનાઓને સ્વાધીન કરવાની છે.” દંભ ત્યાગ : ૪૩ સામ્યશતકમાંથી Page #69 -------------------------------------------------------------------------- ________________ ભવસ્વરૂપ ચિતન-પ્રસ્તુતિ આ કળિકાળમાં જો ચોતરફ કોઈનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય તો તે મોહનીયકર્મરૂપ રાજાનું છે. માદક પદાર્થની જેમ તે જીવોમાં પ્રસરી ગયો છે, એ નશામાં જીવને ભાન જ નથી રહેતું કે તેને આવો શુભ જન્મ શા માટે મળ્યો છે ? ત્યાં વળી તેને ભવનો ભય શું હોય અને ભવસ્વરૂપનું ચિંતન શું હોય ? ગ્રંથકાર કહે છે કે આ ભવરૂપી ગ્રીષ્મકાળમાં અતિ ઉગ્ર ક્રોધાદિ કષાયથી આત્માનું સમતા સરોવર શોષાઈ જાય છે, છતાં વિષયને આધીન જીવ ભવથી ભય પામતો નથી. માટે હે ભવ્યાત્માઓ ! સમતાના અભાવથી જીવો તૃષાતૂર રહીને મરણને શરણ થાય છે તેમ તમે જાણો, અને ભવસ્વરૂપ ચિંતન કરો. આ કાળમાં જડવાદનો પ્રસાર વૃદ્ધિ પામ્યો છે. તેઓને ભાવિભવની ચિંતા તો નથી પણ વર્તમાન જીવનની પણ વિશેષતા નથી. તેઓ આત્માનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી, ત્યાં પછી આત્મવિકાસ કે અધ્યાત્મનો વિચાર તો ક્યાંથી કરે ? અલ્પ આયુષ્યવાળી આ જિંદગીમાં અર્ધું આયુષ્ય તો જીવનું ક્યાં જાય છે તે વિચારવાનો પણ સમય હોતો નથી. ધન ઉપાર્જન જ જીવનનું સાધ્ય બની ગયું છે. ધન મળે પછી પરિવારાદિનો વિસ્તાર થઈ જાય છે. વળી યશકીર્તિમાં અટવાઈ જાય છે. ત્યાં એને પરલોકની પોક ક્યાં સંભળાય ? સદ્દભાગ્યે તને આ કાળમાં અધ્યાત્મના શાંતરસ પેદા કરનારા ગ્રંથો મળ્યા છે તે તરફ તારું લક્ષ્ય થાય તો તને આ જન્મે અને ભાવિજન્મે સુખ શું છે. તે સમજાશે. આ યુગમાં મળતાં શિક્ષણે તારા મગજને કેવું ધોઈ નાંખ્યું છે કે તું જ તારા આત્માને અંધકારમાં ધકેલી દે છે, કે જવા દો આ આત્મા જેવું કંઈ છે નહિ, આ ભોગ સુખ મળ્યા છે, તે ભોગલી લો. ભાવ્યાત્મા વિચારે છે કે જેટલો સમય આયુષ્યનો તેટલો સમય ધન એકઠું કરવાનો, પરિવારની પળોજણનો યશકીર્તિ ૪૪ : અધ્યાત્મસાર Page #70 -------------------------------------------------------------------------- ________________ મેળવવાના વલખાનો હોય તો પછી, આ પરભવનું શું ? કારણ કે ભવ્યાત્મા જાણે છે કે આત્મા છે, નિત્ય છે, આ શરીર છૂટે કર્મવશ શરીર મળવાનું છે, શરીર મળે ત્યાં સુધી જન્મ, જરા, મરણ રોગ અને શોકનું દુઃખ રહેવાનું છે. માટે દેહથી મુક્તિ થાય એ જ કર્તવ્ય છે. આમ જેને ભવસ્વરૂપની ચિંતા છે, તે આ ભવ અને પરભવ બંનેને સુધારે છે. એ માટે વસ્તુસ્વરૂપના ધર્મને જાણવાની અત્યંત આવશ્યકતા છે. જડના પરિણામો જડરૂપે પરિણમે છે. ચેતન ચેતનભાવે પરિણમે છે. એવું ચિંતન કરતા જીવમાં વૈરાગ્ય પેદા થાય છે. તે જાણે છે કે મારું રાખ્યું કશું રહેવાનું નથી. નાહક હું પૂરી જિંદગી ક્ષણિક વસ્તુને શાશ્વત બનાવવા વ્યર્થ પરિશ્રમ કરું છું. ચૌદરાજની યાત્રામાં કંઈ સુખ મળ્યું નથી. માટે આ ભવ વિરહ ઉપાય કરવાનો પરિશ્રમ કરી લેવો તે સાર્થક છે. આવા આત્મવિચારમાં જવા માટે અધ્યાત્મ શાસ્ત્રો અને તેના અભ્યાસની જરૂર છે. તારાથી સંસાર ના છૂટતો હોય તો પણ ભવભીરૂ થઈને સંસારના પદાર્થોની તૃષ્ણા અને આસક્તિ ઘટાડજે. મોહજનિત પ્રકારોથી સાવધ રહેજે. તો ભવભ્રમણથી છૂટવાના યોગ ક્રમે કરીને મળશે. કર્મની ગતિ અત્યંત વિચિત્ર છે. જીવનમાં ઉદ્ભવતા સંઘર્ષો, મતાગ્રહો, મનનાભેદ, વિચાર વૈમનસ્ય, પુણ્યની હીનતા જેવાં તત્ત્વો યુક્ત મળેલા સાંસારિક સુખ પણ આ જન્મે ભોગવાય તેમ નથી. તું વલખાં મારીને જિંદગી પૂરી કરે, તેના કરતાં અધ્યાત્મના રસને એક વાર ચાખી જો. એ અનુભવ તને ભવસ્વરૂપનું ચિંતન કરાવી તમામ ચિંતાથી મુક્ત કરશે. પ્રબંધ ૧લો ભવસ્વરૂપની ચિંતા-ચિંતન [ ७६ ] तदेवं निर्दम्भाचरणपटुना चेतसि भवस्वरुपं संचिन्त्यं क्षणमपि समाधाय सुधिया ॥ ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૪૫ અધિકાર ૪થો Page #71 -------------------------------------------------------------------------- ________________ इयं चिन्ताऽध्यात्मप्रसरसरसीनीरलहरी,, सतां वैराग्यास्थाप्रियपवनपीना सुखकृते ॥ १ ॥ મૂલાર્થઃ પૂર્વે કહ્યા પ્રમાણે નિર્દભપણે આચરણ કરવામાં નિપુણ એવા બુદ્ધિમાને એક ક્ષણ વાર પણ મનને સ્થિર રાખીને ચિત્તમાં સંસારના સ્વરૂપનું ચિંતન કરવું. આ ભવ સ્વરૂપની ચિંતા અધ્યાત્મના વિસ્તારરૂપ સરોવરના જળકલ્લોલ જેવી છે. તે વૈરાગ્યની આસ્થારૂપ સુંદર વાયુથી પુષ્ટ થઈને પુરુષોને સુખદાયી થાય છે. ભાવાર્થ ? દંભના દોષને જાણીને દંભરહિત ધર્માચરણ કરનાર બુદ્ધિમાન આત્માર્થીએ ચિરકાળ ભવસ્વરૂપનું ચિંતન કરવું. તેમ ન થઈ શકે તો અલ્પકાળ માટે પણ ભવસ્વરૂપનું ચિંતન કરવું. ચાર ગતિના દુઃખને, જન્મ જરા અને મૃત્યુના દુઃખ વિષે વિચારીને મનને સમતામાં રાખીને સ્થિરતાથી ચિંતન કરવું. સૂમભાવે કરેલું સ્વભાવ સ્વરૂપનું ચિંતન અધ્યાત્મના વિસ્તારરૂપી સરોવરના જલતરંગની જેમ વિસ્તાર પામે છે. અર્થાત્ તે ચિંતન અધ્યાત્મરસમાં પુષ્ટિ કરનાર વૈરાગ્યને જન્મ આપે છે, તે મહાત્માઓને પરમજ્ઞાનાનંદની ઉત્પત્તિનું કારણ બને છે. દંભત્યાગ થવાથી જીવમાં સમતા પ્રગટ થાય છે. [૭૭] ફતઃ શાનિર્વતિ પરિતો યુસર ફતઃ | पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिताः ॥ इतः क्रोधावर्तो विकृतितटिनीसङ्गमकृतः । समुद्रे संसारे तदिह न भयं कस्य भवति ॥ २ ॥ મૂલાર્થ : એક તરફ દુઃસહ કામરૂપી વડવાનલ ચોતરફ વળ્યા કરે છે, બીજી બાજુ વિષયરૂપી પર્વતના શિખર પરથી પથ્થરો પડે છે. વળી વિકારરૂપી નદીઓના સંગમથી ઉત્પન્ન થયેલાં ક્રોધના જનતરંગો ઊઠે છે. ત્યાં આ સંસારરૂપી ભવ સમુદ્રમાં કોને ભય ઉત્પન્ન ન થાય ? ભાવાર્થ હે માનવ ! સર્વ વિવેકી પ્રાણીને ભવસમુદ્રરૂપી સંસારનો વિચાર કરતા ભય ઉત્પન્ન થાય છે. કારણ કે આ ભવસાગરમાં એક બાજુ જીવોને દુઃસાધ્ય એવા ઇન્દ્રિયના કામજનિત વિકારોની ૪૬ : અધ્યાત્મસાર Page #72 -------------------------------------------------------------------------- ________________ આગ ચારે બાજુ ભભૂકે છે. બીજી બાજુ તે ઈન્દ્રિયોના વિષયનો સમૂહ જાણે પર્વતના શિખરેથી માથે તૂટી પડતા પથ્થરોની જેમ પીડા આપે છે. તે ઓછું હોય તેમ નદીઓના સંગમની જેમ ક્રોધાદિ કષાયોનો સંગમ ભવસાગરને પાર કરવા દેતો નથી. આમ સર્વ પ્રકારે ભવ સાગરને પાર કરવો ભયંકર છે એમ જાણી ભવસ્વરૂપનું ચિંતન કરવું. [૭] પ્રિયા વીના ત્રોનેતિ રતિસત્તાપતના ! कटाक्षात् धूमौधान् कुवलयदलश्यामलरुचीन् ॥ अथाङ्गान्यङ्गाराः कृतबहुविकाराश्च विषयाः । दहन्त्यस्मिन् वह्नौ भववपुषि शर्म क्व सुलभम् ॥ ३ ॥ મૂલાર્થ : જે સંસારરૂપ અગ્નિમાં રતિરૂપ સંતાન વડે ચપળ એવી પ્રિયારૂપ જ્વાળા કમળના પત્રની જેમ શ્યામકાંતિવાળા કટાક્ષોરૂપી ધૂમ સમૂહને ઉદ્ધમન કરે છે, તથા ઘણા વિકારને કરનારા વિષયો રૂપી અંગારાઓ અંગને બાળી નાખે છે, તેવા આ સંસાર સ્વરૂપ અગ્નિમાં કયા સ્થાને સુખની સુલભતા છે. કાંઈ નથી. ભાવાર્થ: હે આત્મન ! સંસાર એ સંતાપરૂપી દાવાનળ છે તેમાં સુખ તો ક્વચિત મળે છે, તે મેળવવા પણ દુઃખ સહન કરવું પડે છે, અને દુઃખનો તો પાર નથી, સંસારરૂપ આ અગ્નિ કામભોગની અભિલાષાવાળા જીવોને સ્ત્રી-પુરુષ અન્યોન્ય વૃત્તિ અગ્નિશિખાની ઉત્તેજિત કરે છે. સ્ત્રીઓના નેત્રાદિ તે અગ્નિશિખાના ધુમાડારૂપ જીવને અંધ બનાવે છે અર્થાત્ સ્ત્રી-આસક્ત જીવં મોહાંધ બને છે. વળી શબ્દાદિક વિષયો રૂપી અંગારા પ્રત્યેની વિષયવૃત્તિ જીવની આત્મશક્તિને બાળે છે માટે સંસારને અનિરૂપ માનીને તેનો ત્યાગ કર. [७९] गले दत्त्वा पाशं तनयवनितास्नेहघटितम् । निपीऽयन्ते यत्र प्रकृतिकृपणाः प्राणिपशवः ॥ नितान्तं दुःखार्ता विषमविषयैर्घातिकमटै- । ભવઃ સૂના સ્થાનં તવદદ મહાસાધ્વસમું || ૪ | ધુમા વળી બાળે છે ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૪૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થઃ અહો ! મહોખેદની વાત છે કે આ સંસાર ભયંકર હિંસાદિનું સ્થાન છે. તેમાં સ્ત્રી-પુત્રાદિકના સ્નેહથી રચેલા પાશને ગળામાં બાંધીને અત્યંત દુખાર્ત અને સ્વભાવથી જ કૃપણ એવા પ્રાણીરૂપ પશુઓ શબ્દાદિક વિષમ વિષયોરૂપી ઘાત કરનારા સુભટો વડે પીડા પામે છે. ભાવાર્થ : હે જીવ ! આ સંસારનું કોઈ સ્થાન એવું નથી કે જ્યાં અન્ય જીવની વિરાધના-હિંસા થતી ન હોય. વળી સ્ત્રી પુત્રાદિકમાં રાગરૂપી ભાવહિંસા વડે જીવ તુચ્છ બકરાં ઘેટાંની જેમ બંધાયેલો છે. વળી શબ્દાદિક વિષયોથી આત્મગુણોનો ઘાત પામી અનેક જન્મમરણનાં દુઃખ પામે છે. દુઃખદાયી એવા વિષયોનું બુદ્ધિમાન સેવન કરતો નથી. [10] વિદ્યામાં રાત્રી રતિ વહતે મૂર્ખ વિષમ ! कषायव्यालौधं क्षिपति विषयास्थीनि च गले ॥ महादोषान् दन्तान् प्रकटयति वक्रस्मरमुखो । न विश्वासार्होऽयं भवति भवनक्तञ्चर इति ॥ ५ ॥ મૂલાર્થ : હે આત્માર્થી ! આ સંસાર રાક્ષસરૂપ છે. કારણ કે તે અજ્ઞાનરૂપી રાત્રીમાં ફરે છે. મસ્તક ઉપર ભયંકર કષાયોરૂપી સર્પના સમૂહને વહન કરે છે. ગળામાં વિષયોરૂપી અસ્થિસમૂહને નાંખે છે. તથા કામદેવરૂપી કદરૂપા મુખવાળો તે ભવ રાક્ષસ મહાદોષોરૂપી દાંતોને પ્રગટ કરે છે. માટે તેનો વિશ્વાસ કરવા જેવો નથી. ભાવાર્થ : હે આત્માર્થી ! આ સંસાર અંધકારમાં ભમવાવાળો નિશાચર રાક્ષસ છે. તે રંકથી માંડીને રાજા સુધી સર્વનું ભક્ષણ કરનાર છે. તે ભવરાક્ષસ અજ્ઞાનરૂપી અંધકારમાં ભ્રમણ કરવાવાળો સંસાર સ્વયં કષાયયુક્ત છે. એવા ક્રોધાદિકષાયો રૂપી સર્પોને ભવરાક્ષસ ધારણ કરે છે. એ સંસાર વિવિધ વિષયોથી ભરપૂર છે, એ વિષયોરૂપી અસ્થિની માળા ભવરાક્ષસ કંઠમાં ધારણ કરે છે. ૪૮ : અધ્યાત્મસાર Page #74 -------------------------------------------------------------------------- ________________ તથા તે જીવહિંસા, મોટા આરંભો, પરસ્ત્રીસેવન જેવા નરકના ફળને આપનારા દોષારૂપી દાંતોને પ્રગટ કરે છે. તે ભવરાક્ષસ વિશ્વાસ કરવાને યોગ્ય નથી. [८१] जना लब्ध्वा धर्मद्रविणलवभिक्षां कथमपि । प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता ॥ विलुटयन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना । भवाटव्यां नास्यामुचितमसहायस्य गमनम् ॥ ६ ॥ મૂલાર્થ : મહાકષ્ટ કરીને પામેલી ધર્મદ્રવ્યના લેશરૂપી ભિક્ષાને ગ્રહણ કરીને ભવાટવીમાં પ્રયાણ કરનારા ભવ્યજનોને સ્ત્રીઓના સ્તનરૂપી વિષમદુર્ગમાં રહેલો કામદેવરૂપી બળવાન ભીલ લૂંટી લે છે. માટે તે ભવાટવીમાં ધર્મની સહાય વગર ગમન કરવું ઉચિત નથી. ભાવાર્થ ઃ હે વિવેકી ! આ ભવાટવીમાં ભવ્યજનો મહાકષ્ટ કરીને તપ, દાન, શીલ, વ્રત પાલનાદિક ધર્મદ્રવ્યના કંઈક અંશને પામે છે. તેમને મનોહર નેત્રવાળી સ્ત્રીઓના સ્તનરૂપી કિલ્લામાં નિવાસ કરનાર કામદેવરૂપી ભિલ લૂંટી લે છે, અને તેને ધર્મરૂપી દ્રવ્યથી રહિત કરે છે. તે માટે વિવેકી જનોએ સમુદાયમાં વિહાર કરવો, સાધના કરવી, ધર્મ આરાધવો. વિષય વિલાસો પ્રત્યે જાગૃત રહેવું. [૨] ઘનું છે ને કે મમ સુતરનેત્રાહિમતો | विपर्यासादासादितविततदुःखा अपि मुहुः ॥ जना यस्मिन् मिथ्यासुखमदभृतः कूटघटना मयोऽय संसारस्तदिह न विवेकी प्रसजति ॥ ७ ॥ મૂલાર્થ : અજ્ઞ જીવ “આ ધન મારું, આ ઘર મારું, આ પુત્ર-સ્ત્રી વગેરે મારાં છે એમ કહે છે. એમ વિપર્યાસપણાથી વારંવાર ઘણું દુ:ખ પામ્યા છતાં પણ અસત્ સુખના મદને ધારણ કરનારા લોકો રહેલા છે. તેવો આ સંસાર પૂરો અસતુ રચનામય છે. તેથી વિવેકીજનો તેમાં આસક્તિ પામતા નથી. ભાવાર્થ: આ સંસારમાં વિપરીત બુદ્ધિએ કરીને જીવો કહે છે ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૪૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ કે આ ધન, આ ઘર, આ પુત્ર, સ્ત્રી વગેરે મારાં છે. તેવા મોહને કારણે તેઓ દુઃખ પામે છે. વળી મૃગતૃષ્ણાની જેમ સાતાના સમયમાં મળેલાં સાધનોના અભિમાનમાં તેઓ પોતાને સુખી માને છે, તેઓ સુખની ભ્રાંતિવાળા છે. જેથી અંતે દુઃખ પામે છે. ડિર] પ્રિયાનૈદો સિરિઝડશો યામિકમ पमः स्वीयो वर्गो धनमभिनवं बन्धनमिव ॥ मदामेध्यापूर्णं व्यसनबिलसंसर्गविषमम् । भवः कारागेहं तदिह न रतिः क्वापि विदुषाम् ॥ ८ ॥ મૂલાર્થ: જે સંસારરૂપી કારાગૃહમાં પ્રિયાનો પ્રેમ બેડી સમાન છે. પુત્રાદિક પરિવાર પહેરગીર-યોદ્ધા સમાન છે, અને ધન નવીન બંધને સમાન છે. વળી તે કારાગૃહ મદરૂપી અશુચિએ કરીને ભરેલું છે, વ્યસનરૂપી બિલોના સંસર્ગથી ભયાનક છે, એવા આ સંસારરૂપી કારાગૃહમાં વિદ્વાનજનોને કોઈ પણ સ્થાને રતિ-પ્રીતિ ઊપજતી નથી. ભાવાર્થ : આ ભવરૂપી કારાગૃહમાં સ્ત્રી-પુરુષનો અન્યોન્ય રાગ તે બેડી જેવો છે. જ્યાંથી છૂટી શકાતું નથી. અને પુત્રાદિક પરિવાર તો જાણે પહેરેગીરની જેમ રોકી રાખે છે. ધર્મમાં પ્રવેશ કરવા દેતા નથી. અને વૃધ્ધિ પામતા ધનાદિથી અપરાધીની જેમ બંધાયેલો પુરુષ પરાભવ પામે છે. તે વધુ મેળવવાના મોહથી મુક્ત થતો નથી. આ કારાગૃહ ધન આદિના મમત્વરૂપ વિકારની અશુચિથી ખરડાયેલું છે. વળી વ્યસનાદિકરૂપ કષ્ટોથી ભયંકર છે. તેમાં વિદ્વાનજનો રોકાતા નથી. [८४] महाक्रोधो गृध्रोऽनुपरति शृगाली च चपला । स्मरोलूको यत्र प्रकटकटुशब्दः प्रचरति ॥ प्रदीप्तः शोकाग्निस्ततमपयशो भस्म परितः । श्मशानं संसारस्तदभिरमणीयत्वमिह किम् ॥ ९ ॥ મૂલાર્થ : જેને વિષે મહાક્રોધરૂપી ગૃધપલી રહેલાં છે. ચપળ એવી શિયાળણી રહેલી છે. કામદેવરૂપી ઘુવડ પ્રગટ રીતે કટુ શબ્દ કરતો સ્વેચ્છાએ ફરે છે. શોકરૂપી અગ્નિ તો પ્રદિપ જ છે. જેમાં ૫૦ : અધ્યાત્મસાર Page #76 -------------------------------------------------------------------------- ________________ ચોતરફ વિસ્તાર પામેલા અપયશરૂપી ભસ્મના ઢગલા જોવા મળે છે. તેથી આ સંસાર સ્મશાન સદુશ છે. ભાવાર્થ: હે ભાઈ ! તું વિચાર કર સ્મશાનમાં શું હોય? ગીધો શબ પર ઊડતાં હોય. શિયાળવાં ઘૂમતાં હોય. ઘુવડ કટ્ટ શબ્દો બોલતું હોય. એવા સ્મશાન સમાન સંસારમાં સુખ કે પ્રસન્નતા આપનારી કોઈ વસ્તુ હોઈ શકે ? આ સંસારમાં તીવ્ર ક્રોધ ગીધરૂપે રહેલા છે. અવિરતિરૂપી શિયાળણી ભ્રમણ કરે છે. અર્થાતુ અવિરતિ પશુ સમાન છે. કામદેવ પ્રાય રાત્રે ઉત્પન્ન થાય છે. તેથી ઘુવડ જેવો તે રાત્રિએ પ્રગટ થાય છે. વળી સંસાર સંયોગ વિયોગની કથનીવાળું છે, તેથી વિયોગમાં સંતાપનો હેતુ બને છે. અને ચારે બાજુ જીવને અપયશાદિનો ભય વિસ્તાર પામે છે. આવા આ સંસારમાં સુખ ક્યાં શોધવું ? જ્યાં સુખનો લેશ છે નહિ ત્યાંથી સુખની પ્રાપ્તિ કેમ થાય ? [८५] धनाशा यच्छायाप्यतिविषममूर्छाप्रणयिनी । विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः ॥ फलास्वादो यस्य प्रसरनरकव्याधिनिवह स्तदास्था नो युक्ता भवविषतरावत्र सुधियाम् ॥ १० ॥ મૂલાર્થ : આ સંસાર વિષવૃક્ષ સમાન છે, કેમ કે ધનની આશારૂપ આ વિષવૃક્ષની છાયામાત્ર અતિ વિષમ મૂછને આપનારી છે. તથા સ્ત્રીઓના વિલાસરૂપ. જેનો મુખ્ય પરાગ છે, તે પણ મોટા વિકારને માટે થાય છે. જેના ફળનો આસ્વાદ નરકના વિસ્તીર્ણ વ્યાધિઓનો સમૂહ છે. એવા આ સંસારરૂપી વિષવૃક્ષને વિષે બુદ્ધિમાન પુરુષોએ આસ્થા રાખવા જેવી નથી. ભાવાર્થ: ધનપ્રાપ્તિની ઇચ્છારૂપ આશા વિષવૃક્ષની છાયા છે. એ વિષવૃક્ષ તો દૂર રહો પણ તેની છાયા આત્માને મૂછવશ કરી નાંખે તેવી છે. ધન એ વિવેકનો નાશ કરનાર, અને આશા કે તૃષ્ણાને માટે વિરામસ્થાન છે. સ્ત્રી-પુરુષની અન્યોન્ય વિલાસવૃત્તિ મહા મોહનીય કર્મબંધનું કારણ બને છે. એ વિષવૃક્ષના ફળનો ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૫૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્વાદ નરક સંબંધી અનેક પ્રકારના દુઃખોને ઉત્પન્ન કરનાર છે. આથી સાંસારિક સુખમાં નિમગ્ન થયેલા જીવો આ ભવ અને પરભવ બંનેમાં દુઃખ પ્રાપ્ત કરે છે. માટે ભવસ્વરૂપનું વારંવાર ચિંતન કરીને ભવભ્રમણથી મુક્ત થવું. [६] क्वचित्प्राज्यं राज्यं क्वचन धनलेशोऽप्यसुलभः । क्वचिज्जातिस्फातिः क्वचिदपि च नीचत्वकुयशः ॥ क्वचिल्लावण्यश्रारतिशयवती क्वापि न वपुः । स्वरुपं वैषम्यं रतिकरमिदं कस्य नु भवे ॥ ११ ॥ આ સંસારમાં કોઈ વાર મોટું રાજ્ય મળે તો કોઈ વાર ધનનો લેશ પણ દુર્લભ થાય છે. કોઈ જન્મમાં ઉચ્ચ જાતિ તો કોઈ જન્મમાં નીચ કૂળરૂપી અપયશ પ્રાપ્ત થાય છે. તથા કોઈ જન્મમાં દેહ સૌંદર્યની અતિશય શોભા તો કોઈ જન્મમાં શરીરનું રૂપ જ હોતું નથી. આ પ્રમાણે સંસારની વિચિત્રતા કોને પ્રીતિકારક થાય ? કોઈને પણ ન થાય. . ભાવાર્થ : અહો ! આ સંસારમાં કેવી વિષમતા છે ? જીવ ચૈતન્યપણે સમાન હોવા છતાં કર્મની વિચિત્રતાથી વિષમપણું પામે છે. જીવ કોઈ જન્મમાં રાજાપણું પામી માન મેળવે છે. તો તે જ જીવ બીજા જન્મમાં દરિદ્રતા પામે છે. વળી કોઈ જન્મમાં તે ઉચ્ચકૂળને પામે છે તો કોઈ જન્મમાં તે જ નીચ કૂળમાં જન્મે છે. કોઈ જન્મમાં તે અનુપમ સૌંદર્ય પામે છે તો કોઈ જન્મમાં તે નરક કે તિર્યંચ જેવા કદરૂપા શરીરને પ્રાપ્ત કરે છે. આવી વિષમતા અને વિચિત્રતાવાળા સંસારમાં પ્રીતિ કરવા જેવી નથી. સંસારના લોભમણા પદાર્થો આખરે બિહામણા બને છે. [9] હોદ્દામઃ કામઃ સ્વતિ પિંથી મુળમહીमविश्रामः पार्श्वस्थितकुपरिणामस्य कलहः ॥ बिलान्यन्तः क्रामन्मदफणभृतां पामरमतं । वदामः किं नाम प्रकटभवधामस्थितिसुखम् ॥ १२ ॥ મૂલાર્થ : પામર પ્રાણીઓએ માનેલા પ્રગટ સંસારરૂપી ગૃહમાં ૫૨ : અધ્યાત્મસાર Page #78 -------------------------------------------------------------------------- ________________ નિવાસ કરવાથી કલ્પેલા સુખને અમે ક્યા નામથી વર્ણન કરીએ ? કેમ કે આ ભવવાસમાં કામદેવરૂપી ઉદ્ધત શત્રુ અથવા ચોર ત્રણ ગુણરૂપી પૃથ્વીને ખોદે છે. તથા પડોશમાં રહેલા કુપરિણામનો નિરંતર કજીઓ ચાલે છે. અને મનમાં સંચાર કરતા અષ્ટમદરૂપી સર્પોના બીલો જોવા મળે છે. ભાવાર્થ આત્માના ઐશ્વર્યને નહિ જાણતા પૌદ્ગલિક પદાર્થમાં સુખ માનતા પામર જીવો ભવરૂપી ગૃહમાં જન્મ મરણના દુઃખ છતાં તેમાં જ રહેવામાં સુખ માને છે, તેનું ક્યા નામથી વર્ણન કરીએ ? આ ભવરૂપી ગૃહમાં ઉદ્ધત એવો કામદેવ સ્ત્રી-પુરુષ અન્યોન્યમાં અમર્યાદિત વિલાસ ભોગવે છે. એ કામદેવનામનો શત્રુ જીવના રત્નમય ત્રણ ગુણરૂપી સમતાયુક્ત પૃથ્વીને ખોદી નાંખે છે. અર્થાત્ બોધિબીજનું મૂળ ઉખાડી નાંખે છે. આવા આ ભવગૃહને વિષે જીવો કષાય પરિણામથી ઉત્પન્ન થયેલી નિંઘપરિણતિ દ્વારા નિરંતર કલેશ પામે છે. વળી અહંકારથી ભરેલા તેના મનમાં જાતિ આદિ આઠ પ્રકારના મદ જાણે સર્પોને રહેવાના રાફડા હોય તેમ વાસ કરે છે, આવા સંસારગૃહમાં સુખ ક્યાં હોય ? તેને સુખનું નામ પણ કેમ આપી શકાય ? [s] તૃષાર્તા વિદ્યત્તે વિવિશ યત્ર વિનઃ | कारालक्रोधार्काच्छमसरसि शोषं गतवति ॥ स्मरस्वेदक्लेदग्लपितगुणभेदस्यनुदिनम् । भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ॥ १३ ॥ મૂલાર્થ : જે ભવરૂપી ગ્રીષ્મકાળમાં અતિ ઉગ્ર ક્રોધરૂપી સૂર્યથી સમતા સરોવર શોષાઈ જાય છે, છતાં વિષયને પરાધીન થયેલાં ભવ્ય પ્રાણીઓ તૃષા વડે પીડા પામીને ખેદયુક્ત થાય છે, જે ભવરૂપી ગ્રીષ્મકાળે નિરંતર કામદેવરૂપી પરસેવાની આદ્રતા ગુણરૂપી મેદસને ગ્લાનિ પમાડે છે, એવા ભવરૂપી ગ્રીષ્મઋતુને વિષે તાપનું હરણ કરનારને ક્યું શરણ છે ? ભાવાર્થ : હે ભવ્યાત્માઓ ! ગ્રીષ્મકાળમાં જેમ સરોવરનાં પાણી ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : પ૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ સુકાઈ જાય છે, તેમ ક્રોધના તાપથી જીવનું સમતારૂપી સરોવર શોષાઈ જાય છે. તેથી જીવો વિષયને પરાધીન થઈને તૃષ્ણા વડે પીડા પામીને કલેશને ધારણ કરે છે. આમ સમતાના અભાવથી તે જીવો તૃષાતૂર રહીને મરણને શરણ થાય છે. [33] પિતા માતા પ્રતાપમષિતસિદ્ધાવમમતો . गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् ॥ जनाः स्वार्थस्फातावनिशमवदाताशयभृतः । प्रमाता कः ख्याताविह भवसुखस्यास्तु रसिकः ॥ १४ ॥ મૂલાર્થ ઃ આ સંસાર-સુખનું વર્ણન કરવામાં કયો રસિક પુરુષ પ્રમાતા છે ? કેમ કે પિતા, માતા, અને ભ્રાતા પણ સ્વઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય તો જ માન્ય થાય છે. તથા તેમના ઉપકારાદિક ગુણ સમૂહને જાણતો છતાં અને પોતે ધનવાન છતાં પણ ધનને આપતો નથી. કારણ કે સૌ પોતાના સ્વાર્થની વૃદ્ધિમાં નિરંતર અત્યંત ગાઢ પરિણામવાળા રહે છે. ભાવાર્થ : હે પ્રાણી, સંસારમાં મનુષ્યાદિક જન્મ પામેલાને સુખનું પ્રમાણ આપવા કયો રસિક પુરુષ સમર્થ છે. કારણ કે દરેકના અંતરમાં તો દાહ પ્રજ્વલિત હોય છે, તે કેવી રીતે સુખનું પ્રમાણ આપી શકે ? વળી સંસારમાં પિતા, માતા, ભ્રાતા સૌ પોતાના જ સ્વાર્થની પૂર્તિ ઇચ્છે છે, અને પુત્રાદિક પોતે સમૃદ્ધિવાન થતાં પિતા આદિના ઉપકારનું વિસ્મરણ કરે છે. આ પ્રમાણે સંસારમાં સૌ સ્વાર્થજનિત પરિણામ ધારણ કરનારા છે, અને નિરંતર પોતાની જ વૃદ્ધિ અને રિદ્ધિમાં જ રાચતા હોય છે. તે અન્યોન્ય પ્રત્યુપકાર ક્યાંથી કરે ? સુખની આશાએ ઉભો કરેલો પરિવાર જ દુઃખનું કારણ બને છે. છતાં જીવો એ સંસારમાં રાચી રહે છે. [૧૦] પઃિ પ્રાકૃતાત્મહદ મતિ સ્વાર્થ રૂદ થાનું ! त्यजत्युच्चैलॊकस्तृणवदधृणस्तानपरथा ॥ विषं स्वान्ते वक्त्रेऽमृतमिति च विश्वासहतिकृद्द्मवादित्युद्वेगो यदि न गदितैः किं तदधिकै ॥ १५॥ ૫૪ : અધ્યાત્મસાર Page #80 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થઃ અહો ! લોકો પોતાનો મોટો સ્વાર્થ હોય ત્યારે સ્વજનાદિકોને સ્તુતિ અથવા ધન વડે પોતાના પ્રાણોએ કરીને ધારણ કરે છે. અને તેઓને સ્વાર્થ ન હોય ત્યારે અતિનિર્દયપણે તૃણની જેમ ત્યજી દે છે. વળી હૃદયને વિષે વિષ અને મુખમાં અમૃત ધારણ કરે છે. એમ વિશ્વાસનો ઘાત કરનાર આ ભવથકી તને વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી તો પછી તને અધિક શું કહેવું ? ભાવાર્થ : અહો ! આ સંસારનું સ્વરૂપ તો જુઓ. સ્વાર્થ હોય ત્યારે સર્વે સ્વજનાદિકને મીઠી વાણીથી કે ધનાદિક વડે ખુશ રાખે છે. તેમને પ્રેમપૂર્વક રાખે છે. પરંતુ સ્વાર્થ સિદ્ધ થયા પછી તે સ્વજનાદિકને નિર્દયપણે તૃણની જેમ ત્યજી દે છે. અને બહાર તો મીઠી વાણી વડે સારો દેખાય છે. અંદરમાં કાતિલ ઠંખ રાખે છે. અન્યનું અહિત ઇચ્છે છે. હે જીવ ! સંસારની આ ઘટમાળ જોઈને તું વૈરાગ્ય ધારણ કર. [९१] दशां प्रान्तैः कान्तैः कलयति मुदं कोपकलितै रमीभिः खिनः स्याद धनधननिधीनामपि गुणी ॥ उपायैः स्तुत्याद्यैरपनयति रोषं कथमपी ત્યો મોદવે મવમવનષધટના / ૧૬ / મૂલાર્થ : ગુણીજનો પણ મોટા ધનવાનના મનોહર દષ્ટિના પ્રાંત ભાગે કરીને હર્ષ પામે છે. અને તેમની રોષયુક્ત દૃષ્ટિથી ખેદ પામે છે. તથા તે વખતે સ્તુતિ વગેરે ઉપાયો કરીને મહા પ્રયત્ન તેમનો રોષ દૂર કરે છે. માટે અહો ! આ મોહનીય કર્મની કરેલી જ આ પ્રકારની ભવગૃહની વિષમતા છે. ' ભાવાર્થ : મોહની પરવશતા કેવી છે ? કે સંસારમાં વિવેકાદિક કે કોઈ કુશળતાએ કરીને ગુણવાનને પણ અધિક ધનવાનની પ્રસન્ન દૃષ્ટિની અપેક્ષા રાખવી પડે છે, અને તેમની પ્રસન્નતા તેને આનંદ આપે છે. તેઓની કોપયુક્ત દષ્ટિ વડે પોતે દુઃખી થાય છે. અને તેને ખુશ કરવા તેમની સ્તુતિ કરવી પડે છે. પોતે ગુણવાન છતાં ધનવાનની ખુશામત કરવા જેવી આ સંસારની વિષમતા છે. તેમાં રાચીને રહેવું શું ? ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૨૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ [९२] प्रिया प्रेक्षा, पुत्रो विनय, इह पुत्री गुणरति विवेकाख्यस्तातः परिणतिरनिन्या च जननी ॥ विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुम्ब स्फुटमिदं । भवे तत्रो दृष्टं तदपि बत संयोगसुखधीः ॥ १७ ॥ મૂલાર્થ : આ આત્યંતર કુટુંબમાં પ્રેક્ષારૂપી પ્રિયા, વિનયરૂપી પુત્ર ગુણરૂપી પુત્રી, વિવેક નામનો પિતા, શુદ્ધ પરિણતિરૂપ માતા, આવું વિશુદ્ધ આત્માનું કુટુંબ પ્રગટપણે જણાય છે. છતાં અજ્ઞ એવા અનાદિથી ભમતા જીવે તે જોયું જ નથી. તેથી સ્ત્રીઆદિકના સંયોગ સુખની ઇચ્છા પ્રાણીઓને રહ્યા જ કરે છે. ભાવાર્થ : અહો ! જ્ઞાનીજનોની કરુણા તો જુઓ. જગતમાં જન્મેલાની ઇચ્છાઓ તૃપ્ત થાય તેવું કુટુંબ (ધાર્મિક) આપ્યું, કે જેમાં ક્યારે વિષમતા જ ન આવે. ભાઈ ! તારે સ્ત્રીનું સુખ જોઈએ છે તો ભલે તું તત્ત્વો વડે ઉત્તમ ભાવનારૂપ તારી પ્રિયાનું સુખ પામ. તને પુત્ર પ્રાપ્તિની વાંછા છે, તારામાં રહેલા (નમ્રતા) વિનયગુણને જન્મ આપ. તને પુત્રીની આકાંક્ષા છે તો રત્નત્રયમય ગુણરતિ-(પ્રેમ) નામની પુત્રીને પ્રગટ કર. અને તને શિરછત્રરૂપ પિતાની જરૂર છે તો હિતાહિતનું ભાન કરનાર વિવેકને છત્રરૂપ ધારણ કર. અને તને માતાનું વાત્સલ્ય જોઈએ છે. તો એ તો તારી તદ્દન સમીપે રહેલી તારી શુદ્ધ પરિણતિના ખોળામાં બેસી જા. અરે તારે ભાંડુ-ભગિનીની જરૂર હોય તો તે પણ તને નિર્દોષ પ્રેમ અને સમતાથી મળશે. આ રીતે તારા કુટુંબનો ગમે તેટલો વિસ્તાર થશે તો તેમાં દોષરહિત આત્માના અધ્યાત્મનો વિકાસ થશે. આવા આત્યંતર કુટુંબનું નિર્દોષ સુખ છોડીને તું બાહ્ય કુટુંબના સંઘર્ષો શા માટે ઊભા કરે છે ? [૧૨] પુરા પ્રેમ રમે તદનું તષ્ઠિત ને तटुच्छेदे दुःखान्यथ कठिनचेता विषहते ॥ विपाकादापाकाहितकलशवत्तापबहुलाजनोयस्मिन्नस्मिन्क्वचिदपि सुखं हन्त न भवे ॥ १८ ॥ પ૯ : અધ્યાત્મસાર Page #82 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : જીવ રાગજનિત પ્રેમના આરંભમાં દુઃખ પામે છે, ત્યાર પછી તે પ્રેમની સ્થિરતા માટે દુઃખો સહન કરે છે, અને તે પ્રેમનો વિનાશ થાય ત્યારે તે જીવ અત્યંત સંતાપને પામે, કુંભારના નિભાડામાં નાંખેલા ઘડાની જેમ તપે છે. છેવટે દુષ્કર્મોના વિપાકથી ભવાંતરમાં ઘોર દુઃખ પામે છે. ભાવાર્થ : હે જીવ ! કેવા ખેદની વાત છે કે પૌગલિક પદાર્થ, સ્ત્રી-પુત્રાદિકનો પ્રેમ મેળવવા તું દુઃખ પામે છે. કદાચ પ્રેમ મળે તો તેને ટકાવવા તેઓને ખુશ રાખવા કષ્ટ સહન કરે છે. ધનાદિક મેળવે છે. વળી તે સર્વે જીવો મરણાધીન હોવાથી તેના વિયોગે પ્રેમવશ પાછો દુઃખી થાય છે. જાણે કુંભારે ભઠ્ઠીમાં નાખેલા ઘડાની જેમ તું તપતો રહે છે. વળી પ્રેમવશ બાંધેલા નવીન દારૂણ કર્મોનું ફળ આવે ત્યારે તારે ભવાંતરમાં અધોગતિનાં દુઃખ ભોગવવાં પડે છે. છતાં કઠણ મનવાળો તું સંસારમાં રહી શકે છે તે આશ્ચર્ય [९४] मृगाक्षीदग्बाणैरिह हि निहतं धर्मकटकं । विलिप्ता हृद्देशा इह च बहुलै रागरुधिरैः ॥ भ्रमन्त्यूज़ क्रूरा व्यसनशतगृध्राश्च तदियं । महामोहक्षोणीरमणभूमिः खलु भवः ॥ १९ ॥ મૂલાર્થ : આ ભવરૂપી રણભૂમિને વિષે સ્ત્રીઓના દૃષ્ટિરૂપી બાણોએ કરીને ધર્મરૂપી સૈન્ય હણાયું છે. તેથી એ ભવરૂપી રણભૂમિમાં ઘણા રાગરૂપી રૂધિરવડે હૃદયના પ્રદેશો લિપ્ત થયા છે. તથા સેંકડો વ્યસનોરૂપી ક્રૂર ગૃધ્ર પક્ષીઓ મસ્તક પર ઊડે છે, તેથી ખરેખર આ ભવસંસાર મહામોહરાજાની રણભૂમિ જ છે. ભાવાર્થ : કર્મશત્રુઓથી ઘેરાયેલી આ ભવરૂપી રણભૂમિને વિષે વિકારજનિત દષ્ટિના (સ્ત્રી) બાણોથી ધર્મરૂપી સૈન્ય હણાઈ રહ્યું છે. તેથી રણભૂમિ જેમ ઘાયલ સૈન્યથી રૂધિરવાળી બને છે તે જીવનું હૃદય રાગાદિ વડે લિપ્ત થાય છે. તેમાંય વ્યસનોથી પરાધીન બનેલો જીવ મહામોહનીય કર્મની રણભૂમિમાં દુ:ખ પામે છે. ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : પ૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ [९५] हसन्ति क्रीडन्ति क्षणमथ च खियन्ति बहुधा । रुदन्ति क्रन्दन्ति क्षणमपि विवादं विदधते ॥ पलायन्ते, मोदं दधति, परिनृत्यन्ति विवशाः । ભવે મોહમાવં વમપિ તનુમાનઃ પરિગતીઃ | ૨૦ || મૂલાર્થઃ આ સંસારમાં મોહના અપૂર્વ ઉન્માદને પામેલાં પ્રાણીઓ પરાધીનપણે ક્ષણ વાર હસે છે. ક્ષણવાર ક્રીડા કરે છે, ક્ષણમાં ઘણો ખેદ પામે છે. ક્ષણ વાર રૂદન કરે, આઝંદ કરે, વળી વિવાદ કરે. કોઈવાર નાખુશ થાય કોઈ વાર હર્ષ પામે અને નૃત્ય પણ કરે. ભાવાર્થ : અહો ! અજ્ઞાન અને મોહવશ જીવની કેવી પરાધીનદશા છે. ક્ષણમાં હસે, ક્ષણમાં રડે, ક્ષણમાં અત્યંત વિલાપ કરે કે વિવાદ કરે, ક્ષણમાં નાખુશ થાય ક્ષણમાં હસે નાચે. જીવનભર આ પ્રમાણે કર્મના ધક્કે અનેક ક્રીડાઓ કરી જીવન વ્યર્થ ગુમાવે છે. [९६] अपूर्णा विद्येव प्रकटखलमैत्रीव कुनय प्रणालीवास्थाने विधववनितायौवनमिव ॥ अनिष्णाते पत्यो मृगद्दश इव स्नेहलहरी । भवक्रीडा व्रीडा दहति हृदयं तात्त्विकद्दशाम् ॥ २१ ॥ મૂલાર્થ અપૂર્ણ વિદ્યાની જેમ પ્રગટ જાણેલી ખલની મિત્રાઈની જેમ સભામાં અન્યાયની પરંપરાની જેમ વિધવા સ્ત્રીના યૌવનની જેમ અને અકુશળ પતિને વિષે મૃગાક્ષીની સ્નેહલહરીની જેમ આ ભવક્રીડારૂપી લજ્જા તત્ત્વદૃષ્ટિવાળા પુરુષોના હૃદયને બાળે છે. ભાવાર્થ : પરમાર્થની દૃષ્ટિવાળા જીવોની મનોવૃત્તિ દઢ હોય છે. તેથી જેમ અપૂર્ણ વિદ્યાવાળાને પંડિતોની સભામાં ક્ષોભ થાય છે. તેમ સંસારને વિષે પૂર્વે કરેલી સંસારની સુખની ક્રીડા તેમને પરમાર્થ દૃષ્ટિ પ્રાપ્ત થથા ક્ષોભ-દાહ પેદા કરે છે. વળી મિત્રે કરેલી ઠગાઈથી જેમ જીવને ખેદ થાય છે, તેમ સંસારના સેવનનું નિર્ગુણપણે તેમને ખેદ આપે છે. વળી વિધવા સ્ત્રીનું યૌવન પ્રતિપળે સંતાપકારક થાય છે, અને મૂર્ણપતિનો યોગ ૫૮ : અધ્યાત્મસાર Page #84 -------------------------------------------------------------------------- ________________ કુશળ સ્ત્રીને દાકારક લાગે છે, તેમ તત્ત્વનિપૂણને સંસારનો સંગ દાકારક છે. [९७] प्रभाते सञ्जाते भवति वितथा स्वापकलना । द्विचन्द्रज्ञानं वा तिमिरविरहे निर्मलद्दशाम् ॥ तथा मिथ्यारुपः स्फुरति विदिते तत्त्वविषये । भवोऽयं साधूनामुपरतविकल्पस्थिरधियाम् ॥ २२ ॥ મૂલાર્થ : જેમ પ્રભાતકાળ થયે સ્વપ્નની રચના નિષ્ફળ જાય છે. અથવા તિમિર જાતિના નેત્રવ્યાધિનો નાશ થયે નિર્મળ દષ્ટિવાળાને બે ચંદ્રનું જ્ઞાન મિથ્યા ભાસે છે. તેમ તત્ત્વનો વિષય જાણવાથી જેમના વિકલ્પો શાંત થઈ સ્થિર બુદ્ધિ થયેલી છે, તેવા સાધુઓને આ સંસાર મિથ્થારૂપ ભાસે છે. ભાવાર્થ : જેમ પ્રભાત થતાં સ્વપ્નસૃષ્ટિ સમાપ્ત થઈ જાય છે. અથવા મિથ્યા ભાસે છે. મોતિયા જેવા વ્યાધિથી બે ચંદ્રનું દેખાવું નેત્રરોગ દૂર થતાં નષ્ટ થાય છે, અર્થાત્ ભ્રાંતિ ટળે છે. તેમ પરમાર્થને જાણનારાના સંકલ્પ-વિકલ્પો શાંત થયા છે. ચિત્ત સ્વસ્થતા પામે છે. તેને આ સ્વપ્નમય જગત મિથ્યા ભાસે છે. [33] પ્રિયાવાળીવીળાશયનનુસઘનસુ र्भवोऽयं पीयूषैर्घटित इति पूर्व मतिरभूत् ॥ अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदा मिदानीमेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ॥ २३ ॥ મૂલાર્થ ઃ આ સંસાર પ્રિયાં, મનોહરવાણી, વીણા, શયન અને શરીર સંવાહન એ સર્વ પ્રકારના સુખરૂપ અમૃતવડે રચેલા છે. એ પ્રમાણે પ્રથમ માન્યતા હતી, અને હમણાં તો અકસ્માત અમને આત્મ તત્વનું ઉપનિષદ (જ્ઞાન) પ્રાપ્ત થવાથી એ સંસારમાં કંઈ પણ રતિ પ્રીતિ થતી નથી. ફક્ત આત્મા વિષે જ રતિ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ : અહો જીવ ! પૂર્વ અજ્ઞાનવશ તું ક્યાં હતો ? આ સંસારમાં પ્રિયાની વાણી, વીણાવાદન, શયન અને શરીર સુખના ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૫૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ સેવનમાં જ અમૃત માનતો હતો. પણ તત્ત્વજ્ઞાનીઓને આત્મજ્ઞાન થતાં પૂર્વનું ભ્રમિત સુખ નષ્ટ બન્યું છે. હવે એમને આ સંસારના કોઈ પદાર્થમાં રતિ પ્રીતિ રહી નથી. [९९] दधानाः काठिन्यं निरवधिकमाविद्यकभव प्रपञ्चाः पाञ्चालीकुचलशवनातिरतिदाः ॥ गलत्यज्ञानाभ्रे प्रसृमररुचावात्मनि विधौ । चिदानन्दस्यन्दः सहज इति तेभ्योऽस्तु विरतिः ॥ २४ ॥ મૂલાઈ પાંચાલીના સ્તનરૂપી કલશની જેમ અવધિરહિત કઠિનતાને ધારણ કરતા એવા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આ ભવના પ્રપંચો પ્રીતિદાયક થતાં નથી. અજ્ઞાનરૂપી વાદળો વિખરાઈ જવાથી અને પ્રચાર પામતી કાંતિવાળા આત્મારૂપી ચંદ્રનો ઉદય થવાથી સ્વાભાવિક ચિદાનંદ રસ પ્રાપ્ત થયો છે. તેથી સંસારના પ્રપંચોથી - વિસ્તારથી વિરતિ જ રહો. - ભાવાર્થ અજ્ઞાનવશ ઉત્પન્ન થયેલા આ પ્રપંચો, સંસારના પરિવારાદિક સંગ મર્યાદારહિત કઠોરતા ધારણ કરે છે. ત્યારે પથ્થરની પૂતળીના સ્તનની કઠોરતાની જેમ દુઃખદાયી જણાય છે. પરંતુ જ્યારે આત્મજ્ઞાનરૂપી ચંદ્ર પ્રકાશિત થાય છે, ત્યારે ચિદાનંદમય આત્માનો સ્વાભાવિક ગુણ ઉત્પન્ન થાય છે. તેથી હવે ભવના પ્રપંચો નિરર્થક જ છે. [૧૦૦] ભવે મા રાશીનારનોસપ્રદતા न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि ॥ बहिर्याः प्रेयस्यः किमु मनसि ता नात्मरतयः । ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम् ॥ २५ ॥ મૂલાર્થ : આ સંસારમાં હાથી, અશ્વ, ગાય, બળદ વગેરેના સમૂહથી બને તે રાજલક્ષ્મી છે. તો શું જ્ઞાન, ધ્યાન, અને પ્રથમથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી યોગીજનોના મનને વિષે નથી હોતી ? વળી જે બાહ સ્ત્રીઓ આ સંસારમાં હોય છે તેમ યોગીના મનમાં આત્મરતિ તે સ્ત્રીરૂપ નથી ? તેથી કોણ વિદ્વાન આવું સુખ છોડી પરમ; સુખ ઇચ્છે ? ૬૦ : અધ્યાત્મસાર Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : સંસારમાં હાથી ઈત્યાદિ વડે રાજલક્ષ્મી મનાય છે. પરંતુ અસંસારીને તો જ્ઞાન, ધ્યાન અને ઉપશમ જ્ઞાનલક્ષ્મી છે. જ્ઞાનથી શ્રુતરૂપ હાથીની શોભા, ધર્મ ધ્યાન અને શુકલધ્યાન રૂપ જાણે અશ્વોની શોભા, અને ઉપશમથી ઉત્પન્ન થયેલી શાંતિ ગાયની જેમ શોભા પામે છે. આવી જ્ઞાનલક્ષ્મીને પ્રાપ્ત કરનાર યોગીજનો રાજલક્ષ્મીને શા માટે ઇચ્છે ? વળી રાજા આદિને મનોહર રૂપવાળી પ્રિયાઓ હોય છે પણ યોગીના મનને વિષે તો આત્મરતિરૂપ કર્મમન રહિત ઈન્દ્રાણીથી પણ વિશેષ હર્ષદાયક પ્રિયા હોય છે. એવા સ્વાધીન સુખવાળા યોગીઓ સંસારના ક્ષણિક સુખને કેમ ઇચ્છે છે? [१०१] पराधीनं शर्म क्षयि विषयकाझौधमलिनम् । भवे भीतेः स्थानं तदपि कुमतिस्तत्र रमते ॥ बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते । निलीनास्तिष्ठन्ति प्रगलितभयाध्यात्मिकसुखे ॥ २६ ॥ મૂલાર્થ: આ સંસારનાં સુખો પરાધીન, ક્ષણિક, વિષયતૃષ્ણાથી મલિન અને ભીતિદાયક છે, છતાં તેમાં મિથ્યામતિ આનંદ માને છે. પરંતુ પંડિત પુરુષો તો સ્વાધીન અવિનાશી ઇન્દ્રિય વિષયની ઉત્સુકતા રહિત, ભયરહિત એવા અધ્યાત્મ સુખીમાં મગ્ન છે. ભાવાર્થ : ભાઈ ! સંસારના સુખ કેવાં છે ? પરાધીન, બહારમાં સાધન હોય તો સુખ મળે તે પણ ક્ષણિક એક પદાર્થ ભોગવ્યો નષ્ટ થયો. અને તેણે કારણે વિષયતૃષ્ણાની અધિકતા થવાથી ચિત્ત મલિન રહે છે. અને તે સુખો છૂટી જવાનો ભય લાગે છે. છતાં મિથ્થામતિ તે સુખને ઇચ્છે છે. - જ્ઞાનીજનો તો સ્વાધીન સુખને ઇચ્છે છે. જેમાં કોઈ બાહ્ય પદાર્થની આવશ્યકતા નહિ. આત્માથી જ ઉત્પન્ન થયેલા જ્ઞાનાદિ ગુણોનું સુખ નિત્ય રહેવાવાળું, અને મોક્ષાભિલાષીની ભાવના નિર્મળ હોય, તેથી ભયરહિત હોય છે. [૧૦૨] તવેતાને નામથી તું મનં स्वरुपानुध्यानं शमसुखनिदानं कृतधियः ॥ ભવસ્વરૂપની ચિતા-ચિંતન : ૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ स्थिरीभूते यस्मिन्विधुकिरणकर्पूरविमला । થશઃ શ્રી પ્રતા ચઝિનસમતસ્થિતિવિરાગ્યું છે ર૭ | મૂલાર્થ ઃ તે કારણ માટે નિપુણ બુદ્ધિવાળા પંડિતો આ ભવ સ્વરૂપના ચિંતનને શમસુખના કારણરૂપ તથા ત્રણ જગતને અભયદાન દેવારૂપ કહે છે કે ભવસ્વરૂપનું ધ્યાન સ્થિર થવાથી જિનાગમના તત્ત્વોની સ્થિતિને જાણનાર પુરુષોને ચંદ્રના કિરણો તથા કપૂરની જેવી નિર્મળ યશરૂપી લક્ષ્મી અથવા મોક્ષ લક્ષ્મી વૃદ્ધિ પામે છે. ભાવાર્થ : ભવચિંતનનો આ અધ્યાયનો મર્મ એ છે કે જેને આત્મહિત પ્રિય તેવા પંડિતો-જ્ઞાનીજનો તો આ ભવસ્વરૂપનું અનેક રીતે ચિંતન કરીને સમતાના સુખને પ્રાપ્ત કરે છે અને ભવથી મુક્ત થાય છે. આમ સ્વહિત તો થાય છે પરંતુ એક જીવ જ્યારે સિદ્ધત્વને પામે છે ત્યારે તે જીવ તરફથી જગતના જીવોને અભયદાન મળે છે. શરીરધારી જીવની મનાદિ યોગની પ્રવૃત્તિથી જીવો વિરાધના પામતા હોય છે. અહો એવા સત-પુરુષોની પ્રણાલિ તો જુઓ, પોતે સિદ્ધત્વ પામે. ત્યારે નિગોદના એક જીવને જીવનવિકાસની તક મળે જીવના સિદ્ધત્વથી જગતના સમગ્ર જીવો અભય પામે, વળી ભવસ્વરૂપ તિનનો પ્રભાવ એવો છે, કે જગતના જીવો પ્રત્યે અભયદાનની ભાવના ફલિત થાય છે. આવું આ ભવસ્વરૂપનું ચિંતન કરનાર તત્ત્વોનો જાણકાર થવાથી સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. “યશ વિજ્યજીએ આવો અધ્યાત્મ પ્રબંધ રચી જગતના જીવો પર ઉપકાર કર્યો છે. વળી ટીકાકાર ગંભીરવિજયજીએ અંતના શ્લોકમાં લઘુભાવે જણાવ્યું છે કે અર્થ અને રહસ્યોથી ભરેલી “ગંભીર વાણી ક્યાં ? અને અલ્પ મતિ હું ક્યાં? છતાં ગુરુકૃપાથી આ પ્રથમ પ્રબંધ પૂર્ણ થયો છે. ખરેખર ! ગુરુકૃપા વગર અધ્યાત્મગ્રંથોને રચવા દુર્લભ છે. ગુરુકૃપા વડે જ આ તત્ત્વરૂપ નિરૂપણ શક્ય બન્યું છે. ભવચિંતન સ્વરૂપ સંપૂર્ણ ૬૨ : અધ્યાત્મસાર Page #88 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારે વૈરાગ્યનું ત્રણ પ્રકારે નિરૂપણ કર્યું છે. ૧. વૈરાગ્ય સંભવ ૨. વૈરાગ્ય ભેદ, ૩. વૈરાગ્ય વિષય વસ્તુતઃ ત્રણે પ્રકારમાં વૈરાગ્યનો જ મહિમા છે. કારણ કે વૈરાગ્ય રહિત ચારિત્રની શુદ્ધિ નથી. ચારિત્રની શુદ્ધિ એ જ વીતરાગતા છે. પૂર્ણ વિતરાગતાના શુદ્ધ પરિણામે પૂર્ણજ્ઞાન પ્રગટે ૧. વૈરાગ્ય સંભવમાં ગ્રંથકારે સંસારી જીવને વૈરાગ્યના ભાવ કેવી રીતે ઊપજે તેની સંભાવના દર્શાવી છે. કહે છે કે – અમાવાસ્યાની અંધારી રાત્રે આકાશમાં ચંદ્ર ચમકે તેવી સંભાવના નથી. વંધ્યજાતિના વૃક્ષને ફળ બેસે તેવી સંભાવના નથી. તેમ વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્યની સંભાવના નથી. પરંતુ જે જીવ જગતના વૈષયિક સુખથી વિમુખ થયો છે. ધનાદિ પ્રત્યે અનાસક્ત છે. તેનામાં વૈરાગ્યની સંભાવના છે જેને જન્મ-મરણથી ત્રાસી છૂટ્યો છે, તેનું કાર્ય સિદ્ધ થવા માટે વૈરાગ્ય ગુણ ધારણ થાય છે, ત્યાં અધ્યાત્મની સંભાવના છે. સંસારનાં મૃગજળ સમાં સુખોમાં જે આસક્ત નથી. જેને સ્વ-પરનો વિવેક જન્મ્યો છે, તેવા સાધકોની ઉદાસીનતા એ વૈરાગ્ય છે. એ વૈરાગ્યના ચાર (યોગ) પ્રકાર કહ્યા છે. ૧. ભોગયોગ, ૨. દમનયોગ, ૩. ભક્તિયોગ, ૪. જ્ઞાનયોગ. ૧. ભોગયોગ : કોઈ જીવો એમ માને છે કે એક વાર પૂરતા ભોગસુખ ભોગવી લેવા પછી તે છૂટી જશે. પરંતુ ત્યારે જીવની દશા બકરું કાઢતાં ઊંટ પેસે તેવી થાય છે. જીવની તૃષ્ણા અનંત છે. વિષયો અગણિત છે. ભોગવતાં વૈરાગ્ય સંભવ : ૬૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ ભોગવતાં છૂટ્યો તો નહિ, પરંતુ અનંત જન્મો ખર્ચાઈ ગયા. અને વિષયતૃષ્ણા તો મરાઈ નહિ. એ તૃષ્ણાઓ કેવી છે જાણો છો ? જ્યારે દીન હતો ત્યારે તેને ધનની ભૂખ લાગતી. ધન મળ્યા પછીથી તેની વૃદ્ધિના તરંગ જાગ્યા. ધન વૃદ્ધિ થતાં મોટાઈને અને શેઠાઈને ઇચ્છવા લાગ્યો. પછી તો મંત્રી, રાજા અને દેવ થવાની તૃષ્ણા જાગી એમ કરતાં વૃદ્ધાવસ્થા આવી ત્યારે ત્રણ-ચાર પેઢીની ચિંતા કરતો કરતો તૃષ્ણા તો ન મરાઈ પણ પોતે મરાઈ ગયો, મર્યો. છતાં વૈરાગ્ય ન ઊપજ્યો. ૨. દમનયોગ ઃ સાધક ઉપરનું આવું દૃશ્ય જોઈને જાગૃત થઈ જાય છે, તે ભવના આવી નિગુણતાને જુએ છે, અને વિષયો પ્રત્યેથી નિવૃત્ત થાય છે ત્યારે વૈરાગ્યની સંભાવના થાય છે. અને તે સમયે જીવોમાં ગુણોની વૃદ્ધિ તથા વિનયરૂપ ધર્મના પરિણામ થાય છે. પ્રથમ આવો આત્મવિકાસ થયા પછી અર્થાત્ વિષય સુખોને ગૌણ કરીને, તેમાં સુખ નથી તેવું સાચું દર્શન થાય છે, ત્યારે જ જીવ પુનઃ અનંત સંસાર ન બાંધે તેવી અપુનર્બંધક જેવી પાત્રતા પામે છે. જોકે આ દશા હજી સંસારના સુખભોગ સહિત છે, વૈરાગ્યની નથી. પરંતુ અહીંથી આત્મવિકાસનું બીજ રોપાય છે. સુખ ભોગમાંથી મનને નિવૃત્ત કરવાનો મહાપ્રયાસ આદરવો પડે છે. દમન કરવું પડે છે. મધુપ્રમેહના રોગવાળા દર્દીને મીઠાઈના પ્રતિબંધનું દમન કરવું પડે છે. ભાઈ ! તેમ મોહનીય કર્મની મીઠાશના પ્રતિબંધનું અહીં મન ઉપર દમન તો કરવું પડે. પણ દમન પછી જ્યારે શમન થાય છે ત્યારે જીવને અપૂર્વ આનંદ પ્રાપ્ત થાય છે. ૩. ભક્તિયોગ : જવા દે ભાઈ તને દમન અને શમન નથી ફાવતું. રાગના સંસ્કારો તને પાછો પાડે છે. ભલે, હવે રાગનું સ્થાન તું બદલી નાંખ. જે રાગ તને જગતના પૌદ્ગલિક પદાર્થો અને પામર જીવો તરફ હતો. પરિગ્રહ અને પરિવાર તરફ હતો. ૬૪ : અધ્યાત્મસાર Page #90 -------------------------------------------------------------------------- ________________ તે રાગનો પ્રવાહ હવે પરમાત્મા પ્રત્યે વાળી લે. પરપદાર્થોનો રાગ તને વાસ્તવમાં સુખનો ભાસ પેદા કરે છે. ત્યાં સુખ છે નહિ. માટે એક વાર મુખ ફેરવી જો. એક વાર તું પરમાત્માની ભક્તિમાં મનને જોડ, ત્યાં પ્રીતિ થવા દે, એ પ્રીતિ જ તારા સુખાભાસથી તને જાગૃત કરી દેશે. અને પરમાત્મા તો વીતરાગ છે. વીતરાગ પ્રત્યે કરેલો રાગ તને વૈરાગનું પ્રદાન કરશે. ચોથા ગુણસ્થાને હજી વ્રતાદિ ન હોવાથી સુખસેવન છે. અલ્પાધિક ભોગેચ્છા છે. તે કેવળ મોહનીયકર્મના ઉદયને કારણે છે. છતાં અનંતાનુબંધી જનિત તીવ્ર રાગ ન હોવાથી તે કોઈ પ્રકારનું વિષય સેવન કે પાપાચરણ તીવ્રભાવે, રસપૂર્વક કરતો નથી. વળી આ ગુણસ્થાને જેટલી કષાયની મંદતા છે તેટલો વૈરાગ્યનો અંશ છે. વાસ્તવમાં જેને ભોગાદિની ઇચ્છા છેદ પામી છે, તેની કદાચ ભોગાદિની પ્રવૃત્તિ દેખાય તો તે કેવળ પૂર્વ નિકાચિત કર્મના કારણે છે. આ વિધાન મિથ્યામતિ જીવને લાગુ પડતું નથી કે દંભીજનોને પણ લાગુ પડતું નથી. તેમનો બાહ્ય જણાતો વૈરાગ્ય પણ મુક્તિનું કારણ બનતો નથી. જ્ઞાની, આત્મભાવે વિરક્ત હોવાથી ભોગો પણ તેમને વૈરાગ તરફ લઈ જાય છે. છતાં પૂર્ણતા પામવા સુધી જીવને જાગૃત રહેવાનું છે. મોહનીય કર્મનો ઉદય જીવને ક્યારે ક્યાં ફેંકી દે તે કહી શકાય તેમ નથી. છતાં જ્ઞાનીને મંદ કષાયથી શુભબંધ પડે છે. અજ્ઞાની સર્વથા બંધાય છે. માટે ભવ્યાત્માએ ઉત્તમ વૈરાગ્યભાવના જ કરવી. ૪. જ્ઞાનયોગ : દેહ છતાં જેની દશા દેહાતીત વર્તે છે તે જ્ઞાનનો વૈરાગ્ય ઉત્તમ છે. ગમે તેવા પ્રચંડ પ્રલોભનોથી પણ તે વિચળ થતા નથી આથી જ્ઞાનસહિત વૈરાગ્ય જ મુક્તિનું કારણ છે. વૈરાગ્ય સંભવ : ૯૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ રજો અધિકાર પમો :: વેરાગ્ય સંભવ પ્રથમ પ્રબંધમાં શાસ્ત્રમહિમા, અધ્યાત્મનું સ્વરૂપ, નિર્દભ આચરણ અને ભવસ્વરૂપનું ચિંતન કહ્યું હતું. જેની ફલશ્રુતિરૂપે જીવોને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તેથી હવે વૈરાગ્યના ભેદ બતાવે છે. [૧૦૩] મવસ્વરુપવિજ્ઞાનાક્ષાત્રખ્યદ્રષ્ટિના तदिच्छोच्छेदरुपं द्राग् वैराग्यमुपजायते ॥ १ ॥ મૂલાર્થ : ભવસ્વરૂપના જ્ઞાનથી અને નિર્ગુણ દૃષ્ટિથી ઉત્પન્ન થયેલા ષથી તત્કાળ તે ભવની ઇચ્છાના ઉચ્છદરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ભાવાર્થ : ભવસ્વરૂપના ચિંતન વડે દૃષ્ટિનો વિકાર શમી જવાથી સંસારનાં નગ્ન સ્વરૂપનું જ્ઞાન થતાં, સંસારમાં વસતા જીવોમાં સાધકને સમ્યગ્દર્શનાદિ કોઈ ગુણ દેખાતો નથી તેથી સંસાર પ્રત્યે અરુચિ થાય છે. આથી ભવભ્રમણને છેદવા માટે વૈરાગ્ય પેદા થાય છે. અર્થાત્ સંસારના અરુચિકર પ્રકારોને જાણીને ભવ્યાત્માને અનાસક્તિ ઊપજે છે. [૧૦૪] સિદ્ધયા વિષયનીયરા વૈરાગ્યે વન્તિ રે ! મત ન મુખ્યત્વે તેષાં વિસતિઃ | ૨ | મૂલાર્થ : જેઓ વિષય સુખની સિદ્ધિ વડે વૈરાગ્ય પ્રાપ્ત થાય તેવું વર્ણન કરે છે, તેમનો મત યાદવર્થની અપ્રસિદ્ધિને લીધે યોગ્ય નથી. ભાવાર્થ : અજ્ઞાનવશ ઉપદેશકો પોતાના સ્થાનનું ઉત્તરદાયિત્વ ચૂકી જાય છે, અને મનકલ્પિત વિધાન કરે છે, જેમકે એક વાર ઈન્દ્રિયોના વિષયો પૂરા ભોગવી લો પછી છૂટી જશે, વૈરાગ્ય પેદા થશે. પરંતુ જ્ઞાનીજનો કહે છે કે તેમ બનવું સંભવિત નથી. કાદવમાં બેસીને પછી સ્વચ્છ થવા જેવું છે. વાસ્તવમાં જ્ઞાન વડે વૈરાગ્ય પેદા થાય છે, ભોગ વડે વૈરાગ્ય પેદા થતો નથી. ૬૬ : અધ્યાત્મસાર Page #92 -------------------------------------------------------------------------- ________________ [૧૦] માત–પ્રનલુિચ્ચે-વાતે ધ્વનિત્તશઃ | कामभोगेषु मूढानां समीहा नं पशाम्यति ॥ ३ ॥ મૂલાર્થ : મૂઢ પ્રાણીઓને કામભોગો અનંતીવાર પ્રાપ્ત થયા છતાં પણ જેણે કોઈ વખત મળ્યા જ નથી એવા ભ્રમથી તેમની ઇચ્છા શાંત નથી થતી. ભાવાર્થ : પરમાર્થને નહિ જાણનાર મૂઢ પ્રાણીને ક્યાંથી ખબર હોય કે પૂર્વે આવા ભોગો પ્રાપ્ત કરીને રોગોનું ઉપાર્જન કર્યું છે. અને આ ભવમાં એમ જાણે છે કે પૂર્વે ભોગો મળ્યા નથી. આવા ભ્રમથી તે ભોગની પાછળ દોડે છે. પરંતુ તેને તેમાં શાંતિ મળતી નથી. [૧૦૬] વિષઃ સીયતે નો નેજોવિ પાવર | प्रत्युत प्रोल्लसच्छक्ति-र्भूय एवोपवर्द्धते ॥ ४ ॥ મૂલાર્થ : કાષ્ટવડે અગ્નિની જેમ વિષયોવડે કામ ક્ષીણ થતો જ નથી. પરંતુ વિસ્તાર પામે. તેવી જેની શક્તિ છે તે કામ વારંવાર વૃદ્ધિ પામે છે. ભાવાર્થ : અગ્નિમાં ઇધનપૂર્તિ કરો એટલે આગ પ્રજ્વલિત થાય, તે ક્ષીણ થવા સંભવ નથી. તેમ કામ આદિ ભોગેચ્છા વિષયતૃષ્ણાને ઉત્તેજિત કરે છે. વૈરાગ્ય વગર તેવી ઇચ્છાઓ શાંત થવી સંભવ નથી. [૧૭] સૌભવ સિંહાનાં પુત્રનમિવ ક્ષમા | विषयेषु प्रवृत्तानां वैराग्यं खलु दुर्लभम् ॥ ५ ॥ મૂલાર્થ : સિંહોની સૌમ્યતાની જેમ અને સર્પોની ક્ષમાની જેમ વિષયોમાં પ્રવૃત્ત થયેલા પુરુષને વૈરાગ્ય પ્રાપ્ત થાય તેમ કહેવું અશક્ય છે. ભાવાર્થ : અરે ભાઈ ! તું વિચાર કર કે સિંહો પાસેથી સૌમ્યતાની અપેક્ષા રાખવી. કે સર્પો પાસેથી ક્ષમાની અપેક્ષા રાખવી સંભવ છે “ના” તો પછી વિષયોમાં પ્રવૃત્ત રહીને કયો સુભટ વૈરાગ્ય પ્રાપ્ત કરશે ? અસંભવું. વૈરાગ્ય સંભવ : ૬૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ [૧૦] મત્વા વિષયચા વો વેરાર્થ વિઘીર્વતિ | अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छति ॥ ६ ॥ મૂલાર્થ : જે કોઈ મનુષ્ય વિષયોનો ત્યાગ કર્યા વિના વૈરાગ્યને ધારણ કરવા ઇચ્છે, તે મનુષ્ય કુપથ્યનો ત્યાગ કર્યા વિના રોગનો નાશ કરવા ઇચ્છે છે. ભાવાર્થ : ભવથી છૂટવા વૈરાગ્ય એ સાધન છે, તેને માટે વિષયોનો ત્યાગ એ ઉપાય છે. વિષયોના ત્યાગ વગર વૈરાગ્ય ધારણ થતો નથી, જેમ કુપથ્યનો ત્યાગ કર્યા વગર રોગનો નાશ થતો નથી. [१०९] न चित्ते विषयासक्ते वैराग्यं स्थातुमप्यलम् । अयोधन इवोत्तप्ते निपतन्बिन्दुरम्भसः ॥ ७ ॥ મૂલાર્થ : તપાવેલા લોઢાના ઘણ ઉપર પડેલા જળબિંદુની જેમ વિષયોથી આસક્ત થયેલા ચિત્તમાં વૈરાગ્ય રહેવા સમર્થ નથી. ભાવાર્થ : તપેલા લોઢામાં એક જળકણ રહે તેવું જેમ માનવું અકલ્પિત છે, તેમ વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્ય રહેવો અકલ્પિત છે. વિષયાસક્ત ઇન્દ્રિયાધીન છે. વૈરાગ્ય આત્મદશા છે. [999] થવીઃ ચાતું રાત્રી નં શનિ | તવા વિષયસંસાવિત્તે વૈરાગ્યસંડમઃ | 1 || મૂલાર્થ જો અમાવાસ્યાની રાત્રિએ ચંદ્રનો અને જો અવકેશિ(વંધ્ય) વૃક્ષને ફળ આવે તો વિષયના સંસર્ગવાળા ચિત્તમાં વૈરાગ્યનો પ્રવેશ થાય. ભાવાર્થ : અમાવાસ્યાની રાત્રિએ આકાશમાં ચાંદ ઊગે ? “ના” વંધ્યવૃક્ષ ફળ આપે ? “ના” તો પછી ભાઈ આસક્ત જીવને વૈરાગ્યનું સામર્થ્ય ક્યાંથી મળે ? ન મળે. [999] મહેતુ, તવેષા-દ્વિષષ્યવૃત્તિતઃ | વેરા રિરીવાછું મનેfથર્શનાર્ + ૨ / મૂલાર્થ :ભવના કારણી પર દ્વેષ થવાથી. વિષયોમાં અપ્રવૃત્તિ થવાથી અને ભવની નિર્ગુણતા જોવાથી બાધા રહિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. ૬૮ : અધ્યાત્મસાર Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જીવને ભવભ્રમણના કારણોનું જ્ઞાન થાય તો તેને તે અજ્ઞાન અને રાગાદિ ભાવ પર દ્વેષ પેદા થાય. વિષયોથી વિરક્ત થાય. તેથી ભવમાં તેને નિરર્થકતા જણાય છે, ત્યારે તેને વૈરાગ્યભાવના પેદા થાય છે. [११२] चतुर्थेऽपि गुणस्थाने नन्वेवं तत् प्रसज्यते । युक्तं खलु प्रमातॄणां भवनैर्गुण्यदर्शनम् ॥ १० ॥ મૂલાર્જ : શિષ્ય શંકા ! કેવળ ભવના ભયથી કે તેમાં અડિંચ થવાથી વૈરાગ્ય પેદા થાય તો ચોથા ગુણસ્થાનકે વૈરાગ્યની પ્રાપ્તિ થશે. કારણ કે એ ગુણ સ્થાને સંસારની અરુચિ હોય છે. ભાવાર્થ : ચોથા ગુણસ્થાનકે વ્રતાદિ નથી. ત્યાં વિષય સેવન છે, તે સાચું પણ સંસાર વૃદ્ધિ પ્રત્યે તો અરુચિ છે, તેને વૈરાગ્ય કહ્યો છે. તો પછી વિષયસેવન અને વૈરાગ્ય બંને સાથે કેવી રીતે હોય ! જેટલી કષાયની મંદતા થઈ તેટલી વૈરાગ્યની ભાવના હોય છે. ચારિત્ર ગુણની અપેક્ષાએ ત્યાં વૈરાગ્ય નથી, પરંતુ શ્રદ્ધા ગુણની અપેક્ષાએ વૈરાગ્ય છે. [૧૧૨] સત્ન, ચારિત્રમોહસ્ય મહિમા જોડાં વસ્તુ । यदन्यहेतुयोगेऽपि फलायोगोऽत्र दृश्यते ॥ ११ ॥ મૂલાર્થ : તમારી શંકા સાચી છે, ચોથે ગુણસ્થાને વૈરાગ્યનાં બીજાં બધાં કારણો ભાવસ્વરૂપ વિજ્ઞાન હોવા છતાં ફળનો અભાવ છે કારણ કે ત્યાં ચારિત્ર મોહનીય કર્મનો એવો મહિમા છે. ભાવાર્થ : હે વત્સ ! ચોથે ગુણ સ્થાને જે વિષયાદિ સંબંધો છે તે ચારિત્ર મોહનીયના ઉદયનું સામર્થ્ય છે. તેથી ભવસ્વરૂપનું જ્ઞાન ત્યાં શ્રદ્ધારૂપ તો છે જ. પરંતુ ચારિત્ર મોહનીયના બળે જીવ વિષય ભોગાદિ કરે છે, પરંતુ તે તીવ્રભાવે કરતો નથી કારણ કે અનંતાનુબંધી કષાય ત્યાં શાંત થયા છે. [ ११४] दशाविशेषे तत्रापि न चेदं नास्ति सर्वथा । स्वव्यापारहताऽऽसङ्कं तथा च स्तवभाषितम् ॥ १२ ॥ મૂલાર્થ ઃ તે ચોથા ગુણસ્થાનકને વિષે વૈરાગ્ય સર્વથા નથી એમ વૈરાગ્ય સંભવ : ૬૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ નથી, પરંતુ પણ દશાનો વિશેષ છતે, પોતાના વ્યાપારે જેમાં આસક્તિનું હરણ કરેલું છે એવો વૈરાગ્ય વર્તે છે. | ભાવાર્થ ચોથા ગુણસ્થાનકે વિશિષ્ટ નિર્મળતા છે જ. તેથી ત્યાં વૈરાગ્ય ન જ હોય તેમ નથી. તેઓ વિષયમાં પ્રવૃત્ત છે પણ આસક્ત નથી. વિષયોને સાચા કે સારા માનતા નથી. તેઓ અનેક આરાધના દ્વારા આસક્તિનો પરિચય ઘટાડવાની અભિલાષાવાળા હોય છે. [११५] यदा मरुन्नरेन्द्रश्री-स्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते ॥ १३ ॥ મૂલાર્થ : હે નાથ ! જે જન્મમાં તમે દેવેન્દ્ર અને નરેન્દ્રની લક્ષ્મી ભોગવી હતી, તે વખતે પણ કોઈ સ્થળે તમારે રતિ હતી તો પણ તેમાં વૈરાગ્યપણું જ હતું. ભાવાર્થ : ભોગ છતાં ભોગાતીત, દેહ છતાં દેહાતીત દશા કેવી હોય ! તે વીતરાગદશાથી સમજાવે છે. હે નાથ ! ભવિતવ્યતાના યોગે તમે જ્યારે દેવેન્દ્ર કે નરેન્દ્રપણું પામ્યા અને જે પુણ્યના યોગે સુખ ભોગવ્યાં તેમાં જ રતિ જણાય છે તે હકીકતમાં વિરક્તિ હતી. આપની અંતરંગ દશામાં તે તે પદાર્થોનું આકર્ષણ ન હતું. [११६] भवेच्छा यस्य विच्छिन्ना प्रवृत्तिः कर्मभावजा । રતિતી વિરવતી સર્વત્ર ગુમવેદ્યતઃ + ૧૪ / મૂલાર્થઃ ભવની ઇચ્છા વિચ્છેદ પામી છે તેને ભોગાદિકમાં જે કંઈ પ્રવૃત્તિ દેખાય છે. તે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે. તથા તે વૈરાગ્યવંતની વિષયમાં જે પ્રીતિ દેખાય છે તે સર્વત્ર તે શુભવેદનીય કર્મનો ઉદય છે. ભાવાર્થ : જે મુમુક્ષુની ભવેચ્છા નાશ પામી છે, અને માત્ર મોક્ષ માટે જ જેનું પ્રવર્તન છે તેમની વિષયોમાં પ્રવૃત્તિ પૂર્વના પુણ્ય યોગના નિકાચિત કર્મનો ઉદય છે. તેથી તેવા વિરક્ત સમ્યગદષ્ટિ આત્માને સંસારનાં સુખો સારભૂત નથી, પણ સાતા વેદનીય કર્મ હર્ષાદિકથી ભોગવતા જણાય છે કે તેઓ પ્રસન્નતા પણ પામતા હોય છે. તેમાં શુભ નામકર્મનો યોગ છે. ૭૦ : અધ્યાત્મસાર Page #96 -------------------------------------------------------------------------- ________________ [११७] अतश्चाक्षेपकज्ञानात् कान्तायां भोगसन्निधौ । न शुद्धिप्रक्षयो यस्माद्धारिभद्रं इदं वचः ॥ १५ ॥ મૂલાર્થ : તેથી આક્ષેપક (વિવેક) જ્ઞાનને લીધે સ્ત્રી તથા ભોગ સમીપે રહ્યા છતાં પણ તેમની શુદ્ધિનો નાશ થતો નથી, શ્રી હરિભદ્રસૂરિનું પણ એવું જ વચન છે. ભાવાર્થ : સમ્યગ્ દૃષ્ટિ આત્માને સંસારના પદાર્થની હેય ઉપાદેય યુક્ત વિવેકદૃષ્ટિ હોવાથી તેમની સમીપે કંચન-કામિનીના ભોગ હોવા છતાં તેમનો આત્મભાવ શુદ્ધ હોવાથી તેઓ શ્રુતજ્ઞાનમાં પ્રીતિવાળા હોય છે, હરિભદ્રસૂરિનું વચન આ પ્રમાણે છે. [११८ ] मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥ १६ ॥ [११९] भोगान् स्वरुपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुजानोऽपि सङ्गः सन् प्रयात्येव परं पदम् ॥ १७ ॥ મૂલાર્થ : જેમ કોઈ વ્યામોહ રહિત પુરુષ તત્ત્વ દૃષ્ટિથી માયાના જળને (મૃગજળને) જાણીને તેથી ઉદ્વેગ પામ્યા વિના જ તત્કાળ તે માયાજળમાં પ્રવેશ કરતો નથી, તે જ પ્રમાણે ભોગોને સ્વરૂપથી માયાજળની જેમ જાણીને સંગ રહિત થઈ ભોગોને ભોગવતા છતાં મોક્ષપદને પામે છે. ભાવાર્થ : સમ્યગ્ દૃષ્ટિવંત આત્મા શબ્દાદિક મૃગજળરૂપ ભોગના વિષયોમાં લોભાતા નથી, વળી પરમાર્થ દૃષ્ટિયુક્ત હોવાથી કદાચ ભોગ સામગ્રી ને ભોગવે તો પણ તેમાં તીવ્ર આસક્તિવાળા થતા નથી. અંતે સર્વ સંયમ પામી મોક્ષ પામે છે. [૨૦] મોળતત્ત્વસ્વ તુ પુન-ર્ન મોધિત ધનમ્ । मायोदकद्दढावेशा-तेन यातीह कः पथा ॥ १८ ॥ મૂલાર્થ : ભોગને વિષે જ તત્ત્વબુદ્ધિવાળાને માયાના જળમાં દેઢ આવેશ હોવાથી સંસારરૂપી સમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. તેથી આ મનુષ્ય લોકમાં તેઓ કુમાર્ગે જતા હોવાથી, સન્માર્ગને પામતા નથી. ભાવાર્થ : હે ચેતન ! જેની શુદ્ધ ચૈતન્ય પ્રત્યે દૃષ્ટિ થઈ નથી વૈરાગ્ય સંભવ : ૭૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ અને ભોગને જ વિષે આત્મબુદ્ધિ રાખે છે, તે ઈન્દ્રજાળ રૂપ ભોગમાં જ સુખ માને છે તેને સંસારસમુદ્રનો પાર પામવો સહેલો નથી. માનવજન્મ મળવા છતાં ઉન્માર્ગે ચાલનારને સન્માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય ! [૨૧] સ તરૈવ મહિનો વથા તિત્યસંશવે | ____मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥ १९ ॥ મૂલાર્થ : તે પરમાર્થ દૃષ્ટિવાળો પુરુષ જેમ તે ગૃહવાસમાં પણ ભવને વિષે ઉદ્વિગ્ન જ રહે છે. તેમ ભોગતત્ત્વ પુરુષ મોક્ષમાર્ગને વિષે ભોગરૂપી જંબાલથી (કાદવથી) મોહિત થઈને રહે છે. ભાવાર્થ પરમાર્થ દૃષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે તેવો પુરુષ ગૃહવાસમાં આરંભ, પરિગ્રહ અને ભોગના સાધનો છતાં તેમાં પ્રવૃત્ત થતાં ભવના ભયવાળો ઉદાસ રહે છે. પરંતુ મનની વિચિત્રતા તો જુઓ કે તેથી ઊલટું ભોગને તત્ત્વરૂપ માનવાવાળો કદાચ સંયમને ધારણ કરે તો પણ ભોગરૂપ કાદવમાં મનને રોકીને સંયમથી ઉદ્વેગ પામે છે. કારણ કે તેનું શ્રદ્ધાન પરિપક્વ નથી, અર્થાત્ વિપરીત છે. [૨૨] ઘર્મવેર દૃસ્યત્ર મોnયોગો વત્તીયસી ! हन्ति दीपापहो वायु-वलन्तं न दवानलम् ॥ २० ॥ મૂલાર્થ : આ સમગુ દષ્ટિવંતને વિષે ભોગનો યોગ મોટી ધર્મશક્તિને હણતો નથી. જેમ દીપકને વિષે વાયુ દેદીપ્યમાન દાવાનળને હણતો નથી. ભાવાર્થ : અહો ! સમ્યમ્ દષ્ટિવંતના આત્માનું સામર્થ્ય કેવું છે ? પુણ્ય યોગે ભોગનો સંયોગ હોવા છતાં શ્રદ્ધારૂપે થયેલી વૈરાગ્યની પરિણતિને તે હણતો નથી. નાના દીપકને બૂઝવી શકે તેવી સામાન્ય પવનની લહર મોટા દાવાનળને બૂઝવી શકતી નથી. તેમ સમ્યગૃષ્ટિ આત્માના શુદ્ધ પરિણામને ભોગો ચલાયમાન કરી શકતા નથી. [૨૨] વધ્યતે વાઢમાસ્તો કથા તૈMખિ પક્ષી | शुष्कगोलवदश्लिष्टो विषयेभ्यो न बध्यते ॥ २१ ॥ ૭૨ : અધ્યાત્મસાર Page #98 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : શ્લેખ(કફ)ને વિષે મક્ષિકાની જેમ વિષયોને વિષે અત્યંત આસક્ત થયેલો પુરુષ બંધાય છે. અને શુષ્ક માટીના પિંડની જેમ વિષયોથી આશ્લેષ નહિ પામેલો મનુષ્ય બંધાતો નથી. ભાવાર્થ : જેમ સૂકો માટીનો પિંડ ભીંત પર ચોંટી શકતો નથી, તેમ વિષયના વિપાકને જાણીને તે પ્રત્યે નીરસ થયેલો જ્ઞાની પુરુષ આત્મભાવે વિરક્ત હોવાથી કર્મના ફાંસલામાં ફસાતો નથી તેથી કર્મબંધ તેને મુક્તિના માર્ગમાં આવતો નથી. [૨૪] વહુ નિરોધાર્થ-નિવૃત્તિરપ વેરિત निवृत्तिरिव नो दुष्टा योगानुभवशालिनाम् ॥ २२ ॥ મૂલાર્થ : કોઈ પ્રાણીને ઘણા દોષોના નિરોધને માટે અનિવૃત્તિ પણ યોગના અનુભવ વડે શોભતા એવા મહાત્માઓની નિવૃત્તિની જેમ દુષણવાળી નથી. ભાવાર્થ : ઉદયકર્મની વિચિત્રતાના બળે મહાત્માઓની વિષયોમાં પ્રવૃત્તિ હોય તો તે મોટા દોષની નિવૃત્તિ માટે થતી હોય છે. પ્રાય મોટા દોષની નિવૃત્તિ જ યોગ્ય છે. છતાં કોઈ વાર યોગના સ્વામીઓને વિષયમાં પ્રવૃત્તિ પરિણામે વૈરાગ્યનું નિમિત્ત બને છે. (આ નિયમ સર્વત્ર લાગુ પાડવો નહિ જેથી સ્વચ્છેદ માર્ગનું પોષણ થાય) ભરત ચક્રવર્તી જેવા સમ્યકર્દષ્ટિવંતમાં ભોગમાં પ્રવૃત્ત છતાં આસક્ત ન હતા તેથી એક અલંકાર પણ વૈરાગ્યનું નિમિત્ત થયો. [१२५] यस्मिनिषेव्यमाणेऽपि यस्याशुद्धिः कदाचन । તેનૈવ તસ્ય શુદ્ધિઃ | વિનતિ દિ શ્રુતિઃ ૨૩ મૂલાર્થ : જે માણસને જે ભોગાદિક સેવવાથી કદાપિ અશુદ્ધિ થાય છે. તે માણસને તે જ ભોગાદિક સેવવા વડે કદાચિત શુદ્ધિ પણ થાય છે. ભાવાર્થ : જેમ મેલેરિયાના તાવના દર્દીને ઘીનું સેવન તાવ શામક થાય છે, છતાં કોઈ જીવને તેમ ન પણ થાય. તેમ સમ્યગ્દષ્ટિ આત્માને કોઈ ઉદયબળે ભોગાદિક સેવવા છતાં શુદ્ધિ થાય છે, કોઈ આસક્ત જીવને વિષે તે ભોગ દોષની વૃદ્ધિ કરે વૈરાગ્ય સંભવ : ૭૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ છે. અર્થાત્ કર્મબંધ અને મોક્ષની વ્યવસ્થા જીવની બાહ્ય ચેષ્ટા ઉપર આધારિત નથી પણ અંતરંગ પરિણામ ઉપર આધારિત છે. તીર્થંકરાદિના જન્મ કલ્યાણકોના ઉત્સવો તેમને કર્મબંધનું કારણ બનતા નથી. જગતના જીવોને તેજ કા૨ણો કર્મબંધનું કારણ બને છે. તીર્થંકરાદિ તે પ્રકારોમાં વિરક્ત છે. અને સંસારી તે તે પ્રકારોમાં આસક્ત છે. [૨૬] વિષયાળાં તતો વન્ય-નનને નિયમોઽસ્તિન । अज्ञानिनां ततो बन्धो ज्ञानिनां तु न कर्हिचित् ॥ २४ ॥ મૂલાર્થ : તેથી કરીને વિષયોનો એકાંતે કરીને બંધ ઉત્પન્ન કરવામાં નિયમ નથી. તે માટે અજ્ઞાનીને બંધ છે, અને જ્ઞાનીને કદાપિ બંધ નથી. ભાવાર્થ : અર્થાત્ વિષયભોગો છતાં વિષયથી વિરક્તિ હોય ત્યારે કર્મબંધન જ થાય તેવું નથી. પરંતુ જ્ઞાનીને તેવા સમયે પણ અંતરંગમાં મંદ કષાયરૂપ પરિણતિ હોવાથી દેવાદિ ગતિના બંધ પડે પણ તિર્યંચાદિ અશુભ બંધ ન પડે. પરંતુ અજ્ઞાનીને તો વિપરીત મતિને કારણે સર્વથા બંધ જ હોય છે, તે પછી પ્રવૃત્તિ હો કે નિવૃત્તિ હો. જ્ઞાનીને બંધ ન હોય અર્થાત્ માર્ગને હાનિ કરનારા કર્મબંધ ન હોય. [૧૨૭] સેવતેઽસેવમાનોઽવ સેવમાનો ન સેવતે । कोपि पारजनो न स्यादाश्रयन् परजनानपि ॥ २५ ॥ મૂલાર્થ : કોઈ પ્રાણી ભોગને નહિ સેવતા છતાં સેવે છે. કોઈ પ્રાણી સેવન કરવા છતાં નથી સેવતો. જેમ કોઈ માણસ પરજનનો આશ્રય કરે તો પણ તે પરજન થતો નથી. ભાવાર્થ : જેમ સૂર્ય પૃથ્વીને પ્રકાશ આપે પણ પોતે પૃથ્વીરૂપે થતો નથી. તેમ કોઈ ગૃહસ્થ કોઈ દરિદ્રને આશ્રય આપે તો પોતે દરિદ્ર બનતો નથી. તેમ જ્ઞાની પુરુષ પ્રારબ્ધયોગે ગૃહવાસમાં રહેવા છતાં સંસારત્યાગની ભાવનાવાળા હોવાથી સંસારમાં તીવ્ર ભાવે રહેતા નથી. જ્યારે અજ્ઞજન, મોહદશાવાળો વસ્તુના અભાવે કે ૭૪ : અધ્યાત્મસાર Page #100 -------------------------------------------------------------------------- ________________ બીમારીથી ભોગ ન ભોગવવા છતાં તે વિચારબળ ભોગવે છે. તેથી કર્મથી બંધાય છે. [૨૬] મત પ્રવ મહાપુવોપતિયા | गर्भादारभ्य वैराग्यं नोत्तमानां विहन्यते ॥ २६ ॥ મૂલાર્થ : એ જ કારણથી મહાપુણ્યના વિપાકે કરીને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એવા ઉત્તમ પુરુષોને ગર્ભથી જ આરંભીને વૈરાગ્ય હણાતો નથી. ભાવાર્થ : ઉત્તમ પુણ્યના ઉદય વડે, પૂર્વે નિષ્કામભાવે સેવેલા સંયમના પરિપાકે જેને મહાપુણ્યનો વિપાક થયો છે, જેમ કે આનંદાદિ શ્રાવકોને વિપુલ સામગ્રી પ્રાપ્ત થઈ. તેનો ભોગ પણ કર્યો, વળી તીર્થકરને. ચક્રવર્તીપણાના સુખ મળવા છતાં તેમનો વિરક્તભાવ હણાતો નથી. અર્થાત્ પુણ્ય પણ ફળ આપી નિર્જર છે, કારણ કે પુણ્ય પ્રત્યે ભોગવૃત્તિ નથી. [१२९] विषयेभ्यः प्रशान्तानामश्रान्तं विमुखीकृतैः । રશિાવૈરાગ્ય-મેષ રાનપથઃ સિત ૨૭ // મૂલાર્થ : અત્યંત શાંત થયેલા ભવ્યોને વિષયો થકી પરામુખ કરેલા ઇન્દ્રિયો વડે જે સુંદર વૈરાગ્ય ઊપજે છે તે જ રાજમાર્ગ ભાવાર્થ : જેઓ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઉપશાંત થયા છે. તેમજ અંગોના વિકારો જેના શમી ગયા છે, તેમને ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે એ જ રાજમાર્ગ છે. [१३०] स्वयं निवर्तमानैस्तै-रनुदणैरयन्त्रितैः ।। વૃર્શાવતાં તસ્યાં – (ભાવેશપરી મતા ર૬ છે. મૂલાર્થ : જ્ઞાનીઓએ પોતાની જાતે જ નિવૃત્ત પામેલા, ઉદીરણા નહિ કરેલા, નિરોધ નહિ કરેલા અને તૃપ્ત થયેલા એવા તે ઇન્દ્રિયો વડે જે વૈરાગ્ય થાય છે, તે સાંકડી શેરીરૂપ માર્ગ છે. ભાવાર્થ : અહો ! પૂર્વે સેવેલા સંયમના સંસ્કાર તો જુઓ, કે એવા જ્ઞાનીજનોને વિષયોના વિકારો સતાવતા નથી, જાતે જ નિર્વત્ત વૈરાગ્ય સંભવ ઃ ૭પ Page #101 -------------------------------------------------------------------------- ________________ થાય છે, વળી સત્તામાં રહેલા કર્મોરૂપી સંસ્કારો પણ સહજ રીતે જ તૃપ્ત થઈ શાંત થઈ જાય છે. જોકે આવા માર્ગની કેડી જેઓ પાસે પૂર્વની આરાધનાનું ઉત્તમ બળ હોય તેને માટે છે. સામાન્ય સાધકને માટે તો પૂર્વે બતાવેલો રાજમાર્ગ છે, અર્થાત્ ઉત્સર્ગ માર્ગ છે, કે તપ સંયમ વડે જીવનનું ઉત્થાન કરવું. [939] વત્તેન પ્રેર્યમાન રણનિ વમવત ર નાતુ વશતાં યાત્તિ પ્રત્યુતાર્થવૃદ્ધ ૨૬ // મૂલાર્થ : બળવડે પ્રેરણા કરતા ઈદ્રિયો વનના હસ્તીની જેમ કદાપિ વશપણાને પામતા નથી, પણ ઊલટાના અનર્થની વૃદ્ધિને માટે થાય છે. ભાવાર્થ : સદ્વિવેક રહિત કે ગુરઆજ્ઞારહિત જો કોઈ પોતાને જ્ઞાની માની બળવડે ઈદ્રિયોના વિકારોને દબાવવા જાય તો તે વિષયો કોઈ વાર જંગલી હાથીની જેમ વધુ પ્રબળ થઈ અનર્થ કરે છે. વશમાં રહેતા નથી. માટે ગુરુઆજ્ઞાએ રહી સંયમ માર્ગ આરાધવો, જેથી ઇંદ્રિયો સહજ સંયમમાં ટકે. [9] ૨] પત્તિ તન્ના નીચે – ડું ૨ પ્રધુમ્મતે ! માત્માને ઘાર્નિામાની ક્ષિપત્તિ નરવ | ૨૦ || મૂલાર્થ : ધાર્મિકની જેવા દેખાતા જનો લજ્જા વડે નીચું જુએ પણ ધ્યાન તો દુષ્ટ કરે છે. તેથી તેઓ પોતાના આત્માને નરકરૂપી કૂવામાં ધકેલી દે છે. ભાવાર્થ : ધાર્મિક ગણાવાના દંભને ધારણ કરી તેઓ કદાચ મુદ્રા નીચી રાખી નમ્રતાનો દેખાવ કરે પણ તેમના મનમાં તો દુષ્ટ વિચારો અને વિકારોનું ધ્યાન ચાલતું હોય છે. એવા દિશામૂઢ જનો જાતે જ નરકમાં પહોંચી જાય છે. [9] ૨] વશ્વને શરણાનાં તદ્વિતઃ ઇમતિ | સમાવિનિયોનિ સવા સ્વામિાવિત | ૩૦ || મૂલાર્થ : નિરંતર સ્વપરના વિભાગને જાણનારા તથા તે વિષયોથી વિરક્ત થયેલાં પ્રાણીઓ રૂડા પરિણામના ઉપયોગ વડે ઈદ્રિયોનું ૭૬ : અધ્યાત્મસાર Page #102 -------------------------------------------------------------------------- ________________ વંચન કરવું યોગ્ય છે. ભાવાર્થ જે મનુષ્યને સ્વ-પરનો વિવેક થયો છે. જડ-ચૈતન્યના લક્ષણને જાણી જડથી વિરક્ત થયેલો પોતાના સ્વાત્માને લક્ષ્ય કરે છે. તે મનુષ્ય સહજપણે ઈદ્રિયોના ભોગથી વિમુખ થાય છે, તેને ઈદ્રિયોને જીતવા બળાત્કાર કરવો પડતો નથી. કારણ કે શુદ્ધાત્મા પ્રત્યેના રૂડા પરિણામને કારણે તેને સ્વહિત સમજાઈ ગયું છે, તેથી ઇંદ્રિયોથી તે છેતરાતા નથી. [१३४] प्रवृत्तेर्वा निवृत्तेर्वा न सङ्कल्पो न च श्रमः । વિકારો રીયૉડક્ષાણાં-મિતિ ચેરીયમમુતમ્ રૂર છે મૂલાર્થ : જે વૈરાગ્યમાં પ્રવૃત્તિથી સંકલ્પ નથી. અને નિવૃત્તિથી શ્રમ નથી, તથા ઈદ્રિયોનો વિકાર શાંત થતો જાય છે. તે વૈરાગ્ય અદ્દભૂત કહેવાય. ભાવાર્થ : જે પ્રાણીમાં જ્ઞાનસહ વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, તેને વિષયોમાં પ્રવૃત્ત થવાના વિકલ્પ ઊઠતા નથી. તેને ઈદ્રિય વિષયોથી દૂર થવામાં કંઈ શ્રમ કરવો પડતો નથી. ઈદ્રિયોના વિકાર શુદ્ધ પરિણતિને કારણે હીન થતા જાય છે, તેવો વૈરાગ્ય અદ્ભુત છે. જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહે છે. [१३५] दारुयन्त्रस्थाञ्चपाली-नृत्यतुलयाः प्रवृत्तयः । योगिनो नैव बाधाये, ज्ञानिनो लोकवर्तिनः ॥ ३३ ॥ મૂલાર્થ જ્ઞાની અને લોકને વિષે વર્તનારા યોગીજનની કાષ્ઠના યંત્રમાં રહેલી પાંચાલીકાના નૃત્ય જેવી પ્રવૃત્તિઓ બાધાને માટે થતી નથી. ભાવાર્થ : અવિરત પણ વિશિષ્ટ જ્ઞાનીજનો ગૃહવાસરૂપ લોકને વિષે રહેતા હોય છે. પૂર્વના કોઈ નિકાચિત પ્રારબ્ધવશ સંસારમાં વિષયો ભોગવતા જણાય છે. તે કેવા પ્રકારે ? તે જણાવે છે, કે જેમ કાષ્ઠની પૂતળી પરતંત્રપણે નચાવે તેમ નાચે કૂદે પણ તેને તેમાં કોઈ આનંદ કશોક નથી તેમ આ જ્ઞાનીજનો પણ સંસારના ભોગોનો એક અભિનય કરે છે. તેમને તે ભોગપ્રવૃત્તિ બાધક થતી વૈરાગ્ય સંભવ : ૭૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ નથી. કારણ કે તેમાં તેઓ બુદ્ધિવશ પ્રવર્તતા નથી. તેમાં તેમને રતિ કે અરતિ ઊપજતી નથી. [१३६] इयं च योगमायेति प्रकटं गीयते परैः ।। लोकानुग्रहहेतुत्वा - नास्यामपि च दुषणम् ॥ ३४ ॥ મૂલાર્થ: આ વૈરાગ્ય દશા યોગમાયા છે, એમ અન્ય દર્શનીઓ સ્પષ્ટ રીતે કહે છે. આ યોગમાયાને વિષે પણ લોકોને અનુગ્રહનું કારણ હોવાથી દૂષણ નથી. ભાવાર્થ : અન્ય દર્શનીઓ આવી ભોગસહિત વૈરાગ્ય દશાને યોગમાયા કહે છે. જેમ શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં નિઃસ્પૃહભાવે ધર્મમય લોકશાસન સ્થાપવા અર્જુનને યુદ્ધમાં પ્રેર્યો તે યોગમાયા કહેવાય છે, તેથી અન્ય દર્શનીઓ તેમાં દૂષણ જોતા નથી. [9 રૂ૭સિદ્ધાને કૂતે યમપાતર ! મૃગપર્પત્યરિત્રાનિરસિત્તતા રૂફ // મૂલાર્થ : આ પૂર્વે કહેલી દેશના અપવાદના વાક્યોને વિષે પણ અજ્ઞ પુરુષોની સભામાં ત્રાસને લીધે નિરાસ (દૂર થવા રૂ૫) કરવારૂપ ફળવડે સંગતિ પામે છે. એમ સિદ્ધાંતને વિષે સંભળાય છે. - ભાવાર્થ : જોકે આવી યોગમાયાના પ્રસંગ અપવાદરૂપ માનવા. ઉત્સર્ગ માર્ગ તો એ છે કે જ્ઞાનીજનો પણ ભોગોની પ્રાપ્તિ છતાં તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે. અજ્ઞાની જનોને માટે આ સિદ્ધાંત અયોગ્ય છે. અર્થાત્ શુદ્ધઆત્મતત્ત્વનું એકાંત નિરૂપણ અર્થાત્ અજ્ઞાનીજનો માટે સ્વચ્છંદને પ્રેરનારું છે. જેના કષાય વિષયો શાંત થયા નથી તેવા અજ્ઞાની જનને આ ઉપદેશ રોગી ને મિષ્ટાન્ન જમાડવા જેવું છે. અપવાદરૂપ થયેલા દષ્ટાંતો જેની શુદ્ધમતિ નથી તે જીવોને બોધરૂપે પરિણમતા નથી, પણ તે અજ્ઞાની જીવો તેવા વાક્યો વડે ધર્મને નામે અજ્ઞાનને સેવે છે. અપવાદની પ્રવૃત્તિનું જ્ઞાનીજનોને સેવન કરવું પડે છે, ત્યારે તેઓ ભવભીરૂ રહીને કરે ૭૮ : અધ્યાત્મસાર Page #104 -------------------------------------------------------------------------- ________________ [૧૩૬] ઔવાસીત્ત્વને જ્ઞાને પરિવામુપેષિ । चतुर्थेऽपि गुणस्थाने तद्वैराग्यं व्यवस्थितम् ॥ ३६ ॥ મૂલાર્થ : ઉદાસીનતાના ફળવાળું જ્ઞાન પરિપાકને પામવાથી ચોથા ગુણસ્થાનકને વિષે પણ તે વૈરાગ્ય રહેલું છે. ભાવાર્થ : સંસારના સુખદુઃખ વિષે જેની ઉપેક્ષા છે. મધ્યસ્થભાવ છે. તેવું જ્ઞાન ચોથા ગુણસ્થાનકને વિષે રહેલા આત્માને હોય છે. અર્થાત સ્વપરનો યથાર્થ વિવેક તે અવિરત એવા સમ્યગ્દૃષ્ટિવંતને વૈરાગ્યની ઉપમા પામે છે. ચારિત્ર અપેક્ષાએ હજી વીતરાગતા નથી. વળી સંસારભોગ છતાં સંસાર સુખરૂપ નથી એવી ઉદાસીનતાને વૈરાગ્ય કહે છે. વૈરાગ્ય સંભવ અધિકાર સંપૂર્ણ “મનને જીતવું, ઘણું દુ:ખદાયી છે. ઘણું મુશ્કેલછે. પરંતુ જો તમે મનને જીતી લો છો, તો ઈન્દ્રિયોને સુખપૂર્વક જીતી શકશો. ઇન્દ્રિયો મનની આજ્ઞાઓ માને છે. દુર્કાન્ત મનનું દમન કરવાથી એ નહીં જીતી શકાય. એનું શમન કરવાનો પ્રયત્ન કરો, શાન્ત-પ્રશાન્ત કરવાનો ઉપાય કરો તો એને જીતી શકાશે. મનનું શમન તત્ત્વચિંતનથી કરી શકાય છે ! તત્ત્વચિંતન મનશમનનો અમોઘ ઉપાય છે. એટલે જ તીર્થંકર ભગવંતોએ તત્વ-અભ્યાસ કરવાનો, તત્ત્વોની અનુપ્રેક્ષા (ચિંતન) કરવાનો ખાસ ઉપદેશ આપ્યો છે. ખાસ કરીને સાધુ-સાધ્વીને દિવસ-રાતના ૧૫ કલાક એ માટે ફાળવ્યા છે.’ સામ્યશતકમાંથી વૈરાગ્ય સંભવ : ૭૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ જીવોની પાત્રતા અનુસાર વૈરાગ્યના ત્રણ ભેદ કહ્યા છે. ૧. દુઃખગર્ભિત, ૨. મોહગર્ભિત, ૩. જ્ઞાનગર્ભિત. ૧. દુઃખગર્ભિત વૈરાગ્ય : પૂર્વ પાપના ઉદયથી સંસારમાં દરિદ્રતા જેવાં કે શોક જેવા પ્રસંગે દુઃખના નિમિત્તથી વૈરાગ્ય ઊપજે છે તે. વાસ્તવમાં એ વૈરાગ્ય નથી પણ જેમ પ્રેમનો એક આવેગ હોય છે, તેમ દુ:ખરૂપ દ્વેષનો આવેગ આવો વૈરાગ્યભાવ ઊપજાવે છે. પણ દુઃખથી દાઝેલો જ્યારે સાધુવેશ ધારણ કરે છે ત્યારે ત્યાં પણ તેને કષ્ટ જ દેખાય છે. આથી સંયમ પામવામાં જે પ્રસન્નતા મળે, તેને બદલે તેવા જીવો દુઃખથી મૂંઝાય છે. કદાચ સંયમનાં કષ્ટો સહન કરી લે પણ, ભાવની શૂન્યતા હોય છે. સંસારમાં એક પ્રકારનું દુઃખ હતું. અહીં ખાવાપીવાનું મળે છે પણ લોચાદિકનું દુઃખ ભારે લાગે છે. ગૃહસ્થ દશામાં હોય તો તપ વ્રત જેવા નિયમોમાં તેને કષ્ટ લાગે છે. આથી દુઃખ તો ઊભું રહે છે, અને વૈરાગ્યના ભાવ થતાં નથી. કોઈ પ્રક્રિયા વડે તે સાધુપણું નભાવી લે છે. પરંતુ કષ્ટના ભાવ હોવાથી તે વૈરાગ્ય દુ:ખ ગર્ભિત છે. તે પ્રાયે આચારમાં શિથિલ થાય છે કે ચલિત થઈ જાય છે. કારણ કે તેને સંયમમાં શ્રદ્ધા થઈ નથી. મોહગર્ભિત : સંસારનો ત્યાગ કરવાથી મોટાઈ મળશે. માન, પૂજા, સત્કાર મળશે. સંસારના અપમાનજનિત પ્રસંગો ટળશે એવા ભાવથી સાધુપણું લે તો તેમાં વૈરાગ્ય તો નથી જ છતાં બાહ્ય દેખાતો વૈરાગ્ય મોહજનિત ઉપમા પામે છે. વળી વૈરાગ પામવાથી પરલોકમાં સુખ મળશે એટલે સંયમના કષ્ટ સહન કરે તે સંસારથી છૂટવા નહિ, પરંતુ સુખ મળે તેવા આશયને સેવે છે. તેને પરમાત્માના વચનમાં શ્રદ્ધા નથી. અને થોડાંક શાસ્ત્રના ૮૦ : અધ્યાત્મસાર Page #106 -------------------------------------------------------------------------- ________________ તે પણ વિપરીત જ્ઞાન દ્વારા કે કુતર્ક દ્વારા ધર્મ ઉપદેશ આપવો. પોતાના દોષને ઢાંકવા, અને પ્રશંસા કરાવવાના ભાવ રાખે, આ સર્વે લક્ષણ મોહગર્ભિત વૈરાગ્યના છે. દુઃખગર્ભિત વૈરાગ્યવાળો તો પોતે જ પોતાનો ખાડો ખોદે છે, અને તેમાં પોતે જ પડે છે. પણ આ મોહગર્ભિત વૈરાગ્યવાળાનો આડંબર સાચા ત્યાગી જેવો હોય છે. તે પોતે તો ખાડામાં પડે છે પણ ઉપદેશ દ્વારા ભોળા જનોને પણ ખાડામાં ઉતારે છે. માટે સાહસ કરીને પણ મોહગર્ભિત વૈરાગ્યનો આંચળો શીઘ્રતાએ ફેંકી દેવો અને પ્રભુના સિદ્ધાંતોને ગ્રહણ કરી તેને જ શિરસાવંદ્ય માનવા. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગ્રંથકાર કહે છે, આ વૈરાગ્ય અનંતર મુક્તિનું કારણ છે. તત્ત્વને સમ્યગ્ પ્રકારે જાણનાર, સ્યાદ્વાદશૈલીનો આદર કરનાર, એકાંત પણાને માનતો ન હોય, અને મોક્ષાદિને વિષે અનન્ય શ્રદ્ધાવાળાને જ્ઞાનસહિત વૈરાગ્ય હોય છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. અનાશ્રવ છે. પાપપ્રવૃત્તિથી એકાંતે નિવૃત્તિ હોય છે, ત્યારે નિર્મળ સમ્યક્ત્વ હોય છે. એ શુદ્ધ સમ્યક્ત્વના અધિકારી સાતમા ગુણસ્થાનના મુનિઓ છે. એથી વીતરાગતાનો સંભવ પણ મુનિપણામાં છે. છતાં વ્યવહાર અપેક્ષાએ એવા ગીતાર્થજનોના સાન્નિધ્યમાં સાધના કરતા શ્રદ્ધાવાનનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મનાય છે. ત્રણે વૈરાગ્યમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યની વિશેષતા છે. છતાં પ્રથમના બે વૈરાગ્ય કોઈ જીવને ભવિતવ્યતાને યોગે જ્ઞાનગર્ભિતપણે પરિણમે માટે જ્ઞાન થશે પછી વૈરાગ્ય લઈશું તેમ નબળાઈને પોષવી નહિ. પરંતુ દુઃ ખગર્ભિત વૈરાગ્યનું પરિવર્તન કરી, સર્વજ્ઞના માર્ગે પ્રયાણ કરી વૈરાગ્યમાં જ્ઞાનભાવ લાવવો માન પૂજાદિના કષાયને જાણી તેનો પરિહાર કરી જીવમાં મોહગર્ભિત વૈરાગ્યના પરિણામનું પરિવર્તન કરી જ્ઞાનમય વૈરાગ્યની દિશામાં જવું શ્રેયસ્કર છે. વૈરાગ્ય સંભવ : ૮૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ રજો અધિકાર ૬ઠો વૈરાગ્યના ભેદ, અગર્ભિત વેરા ભાવાર્થ જીવનસાર ઉપરના [૧૩] તરાર્થ મૃતં દુઃ૩-પોદરાના યાત્મિઘા | તત્ર વિષયોમાણે, સંસારોનિક્ષણમ્ ૧ મૂલાર્થ : તે પૂર્વોક્ત વૈરાગ્ય દુઃખ, મોહ અને જ્ઞાનના સંબંધથી ત્રણ પ્રકારે કહ્યો છે, તેમાં પ્રથમ દુ:ખગર્ભિત વૈરાગ્ય વિષયોની પ્રાપ્તિ ન થવાથી સંસાર ઉપરના ઉગરૂપ થાય છે. ભાવાર્થ :જીવોના પરિણામ ભેદથી વૈરાગ્ય ત્રણ પ્રકારના કહ્યા છે. દુઃખર્ભિત, ૨. મોહગર્ભિત, અને ૩. જ્ઞાનગર્ભિત. દુઃખગર્ભિત વૈરાગ્ય થવાનું કારણ અન્ન, પાન, સ્ત્રી, ધન તથા આજીવિકાની પ્રાપ્તિનાં સાધન ન મળવાથી સંસાર પ્રત્યે થતા ઉગથી ઊપજેલો વૈરાગ્ય છે. [૪૦] નામનો રહેવો, જ્ઞાનમાથાય ને તું ! निजाभीप्सितलामे च, विनिपातोऽपि जायते ॥ २ ॥ મૂલાઈ : આ દુ:ખગર્ભિત વૈરાગ્યને વિષે શરીર અને મનનો ખેદ જ કારણ છે. ત્યાં તૃપ્તિ કરનાર જ્ઞાન છે નહીં, અને તેને જો ઇચ્છિત વસ્તુઓ લાભ થાય તો તે વૈરાગ્યની ભ્રષ્ટતા થાય છે. | ભાવાર્થ : દુઃખગર્ભિત વૈરાગ્યને વિષે કહે છે કે સુધા તૃષા આદિથી પીડિત થયેલાને દુ:ખગર્ભિત વૈરાગ્ય થાય છે. પરંતુ તેને ત્યાગ પ્રત્યે પ્રીતિ નથી, અને વલી જો ધનાદિની કંઈ પ્રાપ્તિ થઈ જાય તો પછી તેનું અધઃપતન થાય છે. અને તે સંયમનો ત્યાગ કરે છે. કારણ કે તેનો વૈરાગ્ય કેવળ શારીરિક સુખ માટે જ હતો. [39] યુવાવતા પ્રવે-ઋત્તિ પ્રત્યારે પ / अधीरा इव सङ्ग्रामे, प्रविशन्तो वनादिकम् ॥ ३ ॥ મૂલાર્થ : જેમ યુદ્ધને વિષે પ્રવેશ કરતા અધીર પુરુષો વનાદિકને ૮૨ : અધ્યાત્મસાર, Page #108 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છે છે, તેમ દુઃખથી ઊપજેલો વૈરાગ્ય તરત જ શમી જાય છે અને સંયમના માર્ગે જતાં પહેલાં જ તે મનુષ્ય પાછો વળે છે. ભાવાર્થ : જેમ યુદ્ધને વિષે ગયેલો કાય૨ પુરુષ પ્રથમથી જ વિચારે છે કે યુદ્ધમાં પરાજય થશે તો માગીને ગહન વ કે પર્વતમાં છુપાઈ જઈશું. તેમ આજીવિકા આદિના દુઃખથી બંને વૈરાગ્ય ઊપજ્યો છે તે મનુષ્ય દીક્ષા ગ્રહણ કરતાં પહે વિચારી લે છે, કે દીક્ષાકાળમાં દુઃખ પડશે તો પાછા ગૃહે પહોંચી જઈશું. અને સુખ મળશે ત્યાં સુધી રહીશું. [૧૪૨] જીત વિવિગ્નિ-વૈદ્યવિમો । ' पठन्ति ते शमनदीं न तु सिद्धान्तपद्धतिम् ॥ ४ ॥ મૂલાર્થ : અહો ! એ દુઃખગર્ભિત વૈરાગ્યવંત મનુષ્યો શની નદી સમાન સિદ્ધાંતની પદ્ધતિનો અભ્યાસ કરતા નથી, તે તો શુષ્ક એવા કંઈક તર્કશાસ્ત્રાદિ કે વેદકશાસ્ત્રનો અભ્યાસ કરે છે. ભાવાર્થ : આજીવિકાના દુઃખથી ત્રાસીને જેમણે દીક્ષા લીધી તેમને ભગવાનના વચનમાં વિશ્વાસ નથી. જિનાગમના સંય તેન સિદ્ધાંતને તેઓ જાણતા નથી. પરંતુ તર્કના શાસ્ત્રોનો અભ્ય સમતારસરહિત એવાં અન્ય શાસ્ત્રોનો કે મંત્રા-તંત્રાદિકનો કરી સંયમમાં શિથિલતા સેવે છે. [૧૪૩] પ્રથપછવવોધેન, ગર્વોષ્માનં ૬ વિપ્રતિ। तत्वान्तं नैव गच्छन्ति, प्रशमामृतनिर्झरम् ॥ ५ । મૂલાર્થ : ગ્રંથના પલ્લવ (લેશ) માત્રના બોધે કરી અહંકારની ઉષ્ણતાને ધારણ કરે છે. પરંતુ પ્રશમરૂપી નિર્ઝરણાસમાન તત્ત્વને પામતા નથી. ભાવાર્થ : ગ્રંથનું નહિવત્ જ્ઞાન પ્રાપ્ત થવાથી તે મનુષ્ય આકારને ધારણ કરે છે. પરંતુ પ્રશમ-ક્ષમારસ વસ્તુતત્ત્વના સારને જાણતો નથી કે સંયમ શા માટે છે ? તેનું ફળ શું છે ? તેનો નિર્ણય પણ કરતો નથી. [૪૪] વૈષમાત્રમૃતોડÊતે, ગૃહસ્થાન્નતિશેતે । न पूर्वोत्थायिनो यस्मा - त्रापि पश्चान्निपातिनः ।। વૈરાગ્યના ભેદ ૮૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : મુનિના વેશ માત્રને ધારણ કરતા છતાં પણ તેઓ દુઃખગર્ભિત વૈરાગ્યવંત મનુષ્યો ગૃહીજનોથી અધિક નથી. કેમ કે તેઓ પૂર્વોત્થાયી (પ્રથમ ઉદ્યમવંત) નથી તેમજ પશ્ચાતનિપાતી નથી. ભાવાર્થ : બાહ્યવેશ ધારણ કરનારા સાધુ સમક્તિવંત ગૃહસ્થ કરતા ચઢિયાતા નથી. કારણ કે તેઓ ગૃહસ્થજીવનના મોહથી ઉપર ઊઠ્યા નથી. અને સાધુધર્મમાં તો તેઓએ પ્રવેશ કર્યો નથી. દુઃખગર્ભિત વૈરાગ્યનો આ પ્રકારે છે, જેના વડે કોઈ આત્મહિત થતું નથી. [૧૪] ગૃહેડરમાત્રવર્ણમ્યું, તત્તે મોજા વ્રતે । वैराग्यस्यायमर्थो हि, दुःखगर्भस्य लक्षणम् ॥ ७ ॥ મૂલાર્થ : ગૃહવાસને વિષે કેવળ અન્નની પણ દુર્લભતા છે અને વ્રતમાં તો મોદક પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું જે પ્રયોજન તે દુ:ખગર્ભિત વૈરાગ્ય છે. ભાવાર્થ : અશુભકર્મના યોગે જેને ગૃહવાસમાં પૂરતું ભોજન પણ મળતું નથી. અને બીજો કોઈ ઉપાય ન મળતા તે પ્રાણીને થાય કે સંયમ લેવાથી સારા પદાર્થો તો ખાવા મળશે, અને તે પ્રાણી દીક્ષા લે તો તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. તેને ચલિત થવાની શક્યતા છે. [૧૪] ઝુશાસ્ત્રાભ્યાસસભૂત-મવનૈષ્પિવર્શનાત્। मोहगर्भं तु वैरायं, मतं बालतपस्विनाम् ॥ ८ ॥ મૂલાર્થ : કુશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલો અને ભવની નિર્ગુણતા જાણવાથી ઉત્પન્ન થયેલો એવો અજ્ઞાન તપસ્વીએ માનેલો વૈરાગ્ય તે મોહગર્ભિત વૈરાગ્ય છે. ભાવાર્થ : સત્ અને અસત્તા વિવેકરહિત, સર્વજ્ઞ કથિત ઉપદેશને બદલે કુશ્રુતના અભ્યાસથી, કે ભણવાથી કોઈ જીવને એ રીતે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે કે આ ગૃહવાસ તો જન્મમરણના દુઃખવાળો છે. સંસાર તો સારવર્જિત છે. અને સંયમ પામવાથી પરલોકમાં સુખ મળશે. આવા અપરમાર્થના ભાવવાળા બાળ તપસ્વીનો વૈરાગ્ય મોહગર્ભિત છે. ૮૪ : અધ્યાત્મસાર Page #110 -------------------------------------------------------------------------- ________________ [૪૭] સિદ્ધાન્તમુનીવ્યાપ, જે વિદ્યાર્થભાષાઃ | તેષામચેતવેષ્ટ, સુર્વતાપિ કુકરમું મૂલાર્થ ઃ જેઓ સિદ્ધાંતનો આશ્રય કરીને પણ, વિરુદ્ધ અર્થને કહે છે તેઓ અતિ દુષ્કર તપસ્યાદિકને કરતા હોય તો પણ તેઓનો વૈરાગ્ય મોહગર્ભિત છે. ભાવાર્થઃ વળી થોડું શાસ્ત્રજ્ઞાન જાણીને પોતાને પ્રસિદ્ધિ મળશે, એમ માનીને તેઓ જૈન સિદ્ધાંતનો આશ્રય કરે છે. પરંતુ તેઓ ઉપદેશ તે સિદ્ધાંતના અર્થથી વિપરીત જણાવે છે. તેઓ કદાચ બાહ્ય પ્રકારે તપસ્યાદિ વિશેષ કરતા હોય તો પણ તેમનો એ દેખાતો વૈરાગ્ય મોહગર્ભિત છે. [१४८] संसारमोचकादीना-मिवैतेषां न तात्त्विकः । शुभोऽपि परिणामो, यजाता नाज्ञारुचिस्थितिः ॥ १० ॥ મૂલાર્થ ઃ તેઓના શુભ પરિણામ પણ સંસારમોચકાદિકથી જેમ તાત્ત્વિક નથી, કેમ કે તેઓની જિનેશ્વરની આજ્ઞાને વિષે શ્રદ્ધાની સ્થિરતા નથી. ભાવાર્થ : સંસારમોચક મતવાળા એટલે તેઓ એમ માને છે દુઃખથી પીડાતા રીબાતા જીવોને બલી જેવા કાર્યથી જલ્દી મારી નાંખવામાં આવે તો તેમનો એક ભવ જલ્દી પૂરો થાય, તેથી તેમની નિયતિમાંથી એક ભવ ઓછો થાય, આવો જીવદયાનો ભાવ વિપરીત સ્વમતિથી ઊપજાવેલો છે, તે જિનાજ્ઞાથી વિરુદ્ધ છે અને તાત્ત્વિક નથી. તેમની દયા પણ નિર્દયતા છે. તેઓને જે વૈરાગ્ય છે તે પણ મોહગર્ભિત છે. [१४९] अमीषां प्रशमोऽप्युच्चै-र्दोषपोषाय केवलम् । अन्तर्निलीनविषम-ज्वरानुभवसनिभः ॥ ११ ॥ મૂલાર્થઃ શરીરને વિષે અત્યંત ગુપ્ત રહેલા વિષમ જ્વરના અપ્રકાશની જેવો તેઓનો પ્રશમ પણ કેવળ મોટા દોષોનું પોષણ કરવા માટે છે. ભાવાર્થ : ઉસૂત્રની પ્રરૂપણા કરનાર કેવા છે ? તેઓ જેમ વૈરાગ્યના ભેદ : ૮૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ શરીરને વિષે રહેલો ઝીણો તાવ ક્યારે વૃદ્ધિ પામે તે કહેવાય નહિ, તેમ તેવા બાહ્ય ત્યાગવાળાના વિષય કષાયોની નિવૃત્તિરૂપ શાંતિ પણ સંસારની વૃદ્ધિ માટે થાય છે. १५०] कुशास्त्रार्थेषु दक्षत्वं, शास्त्रार्थेषु विपर्ययः ।। વેચ્છન્દતા હુતાશ, ગુણવત્સસ્તવાન || ૧૨ [૧૧] આત્મોન્સર્ષ પરદ્રોદ વેતદો મળીવન | आश्रवाच्छादनं शक्त्यु-लड़नेन क्रियादरः ॥ १३ ॥ ૧ ફ૩] ગુણાનુરાધુર્ય-મુવાલ્વેિ વિસ્કૃતિઃ | અનુવસ્થાન્તિા ૨, પ્રળિાનસ્ય વિસ્મૃતિઃ - ૧૪ १५३] श्रद्धामृदुत्वमौद्धत्यमधैर्यमविवेकिता । वैराग्यस्य द्वितीयस्य स्मृतेयं लक्षणावली ॥ १५ ॥ મોહગર્ભિત વૈરાગ્ય મૂલાર્થ : કુશાસ્ત્રના અર્થને વિષે કુશળતા, સત્ય શાસ્ત્રના અર્થને વિષે વિપર્યય, સ્વછંદપણું, કુતર્ક, ગુણીજનોના સંગ ત્યાગ. પોતાનો ઉત્કર્ષ, બીજાનો દ્રોહ, કલહ, દંભવડે આજીવિકા કરવી, આશ્રવોનું આચ્છાદન કરવું, શક્તિ કરતાં અધિક ક્રિયાનો આદર કરવો. ગુણને વિષે પ્રીતિનો ત્યાગ, બીજાના કરેલા ઉપકારનું વિસ્મરણ, અનુબંધાદિકનો અવિચાર, પ્રણિધાનનો વિનાશ. શ્રદ્ધાની કોમળતા, ઉદ્ધતપણું, અધૂર્ય અને અવિવેકીપણું તે મોહગર્ભિત વૈરાગ્યના લક્ષણો છે. ભાવાર્થ : મોહથી ઘેરાયેલો મનુષ્ય વૈરાગ્ય ધારણ કરે તો પણ નીચેના દોષોથી તેનો વૈરાગ્ય જ મોહના લક્ષણયુક્ત હોય છે. જેમકે કુશાસ્ત્રના અર્થની કુશળતા અને જેમાં વસ્તુના યથાર્થ સ્વરૂપ નિરુપણ કર્યું હોય તેમાં વિપરીત બુદ્ધિ કરવી, સ્વમતિ પ્રમાણે કે કુતર્ક કરીને પોતાનો મત સાચો ઠરાવવો, આથી તેઓ સમક્તિવંત ગુણીજનોના સંસર્ગને ઇચ્છતા નથી. સમ્યકત્વાદિ ગુણોરહિત હોવા છતાં સ્વપ્રશંસા કરવી, અને ૮૬ : અધ્યાત્મસાર Page #112 -------------------------------------------------------------------------- ________________ અન્યનાગુણ છતાં તેનો વિરોધ કરવો, આત્મહિતની આવશ્યક ક્રિયાઓ મર્યાદાને ઉલ્લંઘી પોતે જે ગુણસ્થાનકે નથી છતાં તેવી ક્રિયાઓનો આડંબર કરવો. અથવા લોકરંજન માટે અધિક ક્રિયાઓ કરવી. ગુણગ્રાહીપણાનો કે ઉપકારીનો અનાદર કરવો, ઉપકારનું વિસર્જન કરી કૃતન થવું. વળી જાણે અજાણે દોષને આચરે, અને તેને કારણે ભાવિ નવા કર્મનો અનુબંધ થશે તેનો લેશમાત્ર પણ વિચાર ન કરવો. વળી વૈરાગ્યાદિક શુદ્ધ ધર્મમાં મનને એકાગ્ર ન કરવું. ધર્મ કે ધર્મના ફળમાં અશ્રદ્ધા રાખે. સર્વ જીવો પ્રત્યે કોમળતાનો અભાવ, અને ગુરુજનો સાથે નમ્રતા કે વિવેકનો અભાવ અર્થાત્ હિતાહિતના વિવેકનો અભાવ. આવી મોહગર્ભિત વૈરાગ્યના લક્ષણવાળી જીવોની દશા તીર્થંકરાદિએ કહી છે. [૬૪] જ્ઞાનાર્મ તું વૈરાગ્યે, સતિત્વચ્છિઃ ! લિઃિ શિવોપાય-સ્પર્શનસ્તત્વર્શિનઃ || ૧૬ ! મૂલાર્થ : સમ્યગુ તત્ત્વને જાણનાર, સ્યાદ્વાદના જ્ઞાનવાળા અને મોક્ષના ઉપાયને સ્પર્શ કરનારા એવા તત્ત્વદેષ્ટિમાન પુરુષને જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહે છે. ભાવાર્થ : જેના અંતરમાં સમ્યજ્ઞાન પરિણમ્યું છે, તથા જે જીવાદિ પદાર્થોનો યથાર્થ વિવેક કરી શકે છે, તથા જે વસ્તુના અનંત ધર્મોને જાણનાર સ્યાદ્વાદની શૈલીનો સ્વીકાર કરે છે. વસ્તુના એકાંત ધર્મને જે ગ્રહણ કરતો નથી. અર્થાત્ આત્મા કેવળ શુદ્ધ કે નિત્ય છે તેમ ગ્રહણ કરતો નથી, પણ તેના અન્ય લક્ષણોનો પણ સ્વીકાર કરે છે. તેવા તત્ત્વદષ્ટિવાન પુરુષને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય [૧૬] બીમાન્સ મન્સના યસ્થ સ્વરામોવર | बुद्धिः स्यात्तस्य वैराग्यं, ज्ञानगर्भमुदञ्चति ॥ १७ ॥ મૂલાર્થ જેને તત્ત્વની વિચારણાવડે પુષ્ટ થયેલી અને સ્વ-પર આગમના વિષયવાળી બુદ્ધિ હોય, તેવા યોગીને જ્ઞાનગર્ભ વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. વૈરાગ્યના ભેદ : ૮૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ ? જે યોગીજનોની જૈનાગમ અને અન્યશાસ્ત્રમાં કુશળતા છે. અને સર્વશાસ્ત્રોમાં જેની તત્ત્વની વિચારણા વાસ્તવિકતાવાળી થઈ છે. વળી તેમાં જેની વિશાળ બુદ્ધિ છે, તેવા યોગીનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. કારણ કે તે સ્વ-પરહિતનો યોગ્ય નિર્ણય કરી શકે છે. [१५६] न स्वान्यशास्त्रव्यापारे प्राधान्यं यस्य, कर्मणि । नासौ निश्चयसंशुद्धं सारं प्राप्नोति कर्मणः ॥ १८ ॥ મૂલાર્થ : જે મુનિને સ્વપરશાસ્ત્રના વ્યાપારમાં પ્રાધાન્ય ન હોય, પણ માત્ર ક્રિયાને વિષે જ પ્રાધાન્ય હોય, તેવા મુનિ પોતાના શુભ કર્મ હોવા છતાં પરમાર્થના શુદ્ધ ફળને પામતો નથી. ભાવાર્થ : નિશ્ચય અર્થાત્ પરમાર્થ દૃષ્ટિએ જોતાં જે મુનિને સ્વ-પર શાસ્ત્રની કુશળતામાં મુખ્યતા જણાતી નથી, પરંતુ કેવળ બાહ્ય ક્રિયામાં જ પ્રાધાન્ય છે, તેવા મુનિને તેમની ક્રિયા પરમાર્થના શુદ્ધ ફળને આપતી નથી. અહીં સ્વ-પર સમય અર્થાત્ સૂક્ષ્મભાવનું અવલોકન કરવાનું જ્ઞાન અભિપ્રેત છે. [9 ૬૭] સગવત્વમીનોઃ સૂત્ર, તપ્રત્યારે તે યતઃ | નિયમો તિસ્તસ્માત, સાર સત્ત્વમેવ દિ / 99 / મૂલાર્થ : જે હેતુ માટે સૂત્રમાં સમ્યક્ત્વ અને મુનિપણાનો (મૌનપણું) ગત પ્રત્યાગત એટલે પરસ્પર સંબંધ છે, એવો નિયમ દેખાડ્યો છે તેથી કરીને સમ્યકત્વ જ સારભૂત છે. ભાવાર્થ : શ્રી આચારાંગ સૂત્રમાં સમ્યક્ત્વ અને મુનિપણાનો અર્થાત્ મૌનપણાનો પરસ્પર સંબંધ બતાવ્યો છે. મૌન પરમાર્થની શ્રદ્ધા પૂર્વક હોય છે. તે મૌન અર્થાત્ મુનિપણું આશ્રવાદિના ત્યાગથી છે. સમ્યકત્વ તે પદાર્થના જોયાદિ વિવેકથી હોય છે. આથી સમ્યકત્વ હોય તેને એ પ્રમાણે મૌન અને મૌન હોય ત્યાં એ પ્રમાણે સમ્યકત્વનો સમવ્યાપ્તિનો નિયમ છે. વળી એવા શુદ્ધ સમ્યત્વના હોવાથી ચારિત્ર શુદ્ધ થાય છે. આવું સમ્યક્ત્વ શુદ્ધ નિશ્ચય નયે સાતમા ગુણ સ્થાનકે છે. આથી સત્ ક્રિયારૂપ ચારિત્રનો સાર પણ ૮૮ : અધ્યાત્મસાર Page #114 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ સમ્યક્ત્વ છે. આ પ્રમાણે શાસ્ત્રોના સિદ્ધાંતને તે યોગ્યપણે જાણે છે. [१५८ ] अनाश्रवफलं ज्ञान - मव्युत्थानमनाश्रवः । સમ્યવસ્તું તમિવિત-વૈવિનિશ્ચયઃ || ૨૦ || મૂલાઈ : જ્ઞાન અનાશ્રવરૂપી ફળવાળું છે. અને અનાશ્રવ એ અવ્યુત્થાન (વિષયો પર અનાસક્તિ) છે. તે બંનેની સ્પષ્ટતા એ જ સમ્યક્ત્વ છે. એ પ્રમાણે તેમના અભેદપણાનો નિશ્ચય છે. ભાવાર્થ : જ્ઞાનનું ફળ અનાશ્રવ છે. અને અનાશ્રવ (આશ્રવરહિત) સમ્યક્ત્વ છે. વળી અનાશ્રવ એટલે વિષયોથી અનાસક્ત છે તે ચારિત્ર છે. એ ચારિત્રનો આવિર્ભાવ તે પણ સમ્યક્ત્વ છે. આમ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું અહીં એકપણું છે તેમ જાણવું. [१५९] बहिर्निवृत्तिमात्रं स्याच्चारित्रं व्यावहारिकम् । અન્તઃ પ્રવૃત્તિસામાં તુ, સભ્યપ્રજ્ઞાનમેવ હિ ॥ ૨૧ ॥ મૂલાર્થ : વ્યાવહારિક ચારિત્રથી માત્ર બાહ્ય પદાર્થોની નિવૃત્તિ થાય છે. પરંતુ અંતઃકરણની પ્રવૃત્તિએ કરીને શ્રેષ્ઠ ફળદાયક સાર તો સમ્યજ્ઞાન છે. ભાવાર્થ : વ્યાવહારિક અર્થાત્ બાહ્યચારિત્રથી માત્ર સ્થૂળ હિંસાદિ તથા સ્ત્રીધનાદિક બાહ્યત્યાગ થાય છે. પરંતુ ત્યારે અંતરના આર્ટરૌદ્રધ્યાનની નિવૃત્તિ થતી નથી. આવી દશા ચોથા અને પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે. વળી છઠ્ઠા ગુણસ્થાનકે બાહ્ય પદાર્થોની નિવૃત્તિ રૂપ બાહ્ય ચારિત્ર હોય છે. પરંતુ અંતઃકરણની શુદ્ધિ તે શ્રેષ્ઠફળદાયક સમ્યજ્ઞાન છે. તે સમ્યક્ત્વ આત્મરમણતારૂપ હોવાથી તે સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રમય છે. તેવી એકતા સાતમા ગુણસ્થાનકે હોય છે. તે પહેલા વ્યાવહારિક ચારિત્ર હોય છે. [૧૬૦] ાત્તેન ફ્રિ વાયશ્રદ્ધાનેઽપિયન શુદ્ધતા । सम्पूर्णपर्ययालाभाद्-यन्त्र याथात्म्यनिश्चयः ॥ २२ ॥ મૂલાર્થ : એકાંતે કરીને છકાયને વિષે શ્રદ્ધા રાખવાથી પણ શુદ્ધતા હોતી નથી. કેમકે સંપૂર્ણ પર્યાયોનો લાભ નહીં થવાથી વૈરાગ્યના ભેદઃ ૮૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ યથાર્થપણાનો નિશ્ચય થતો નથી. ભાવાર્થ : બાહ્ય ચારિત્ર ધારણ કરવાથી છકાય જીવોને હણવા નહિ એવી શ્રદ્ધાનો સ્વીકાર કરવા છતાં, છકાયના જીવોની અનેક યોનું કે અવસ્થાનું જ્ઞાન થતું નથી. છકાય જીવોનું ચૈતન્ય લક્ષણે એકત્વ છે અને દરેક જીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તે દરેકની અવસ્થાઓ ભિન્ન છે. તેવા વિશેષ ધર્મોનું પૂર્ણ જ્ઞાન ન હોવાથી છકાય જીવોનો યથાર્થ નિર્ણય થતો નથી. આથી છકાય જીવની રક્ષાનું શ્રદ્ધાન માત્ર નિશ્ચયથી સમ્યક્ત્વ નથી. તે વ્યવહાર અપેક્ષિત છે. [१६१] यावन्तः पर्यया वाचां, यावन्तश्चार्थपर्ययाः । સામ્પતાના તાતીતાતી વચ્ચે વિન્રમ્ | ૨૩ / મૂલાર્થ : વર્તમાન અને ભૂત, ભવિષ્ય જેટલા વચન પર્યાયો છે અને જેટલા અર્થના પર્યાયો છે, તે સર્વે મળીને એક દ્રવ્ય જાણવું. ભાવાર્થ : જેટલી સંખ્યાવાળા વાણીના પર્યાયો-અંશો તે નામભેદો છે. જેમ કે જીવ, જંતુ. જન્ય, જન્મી, જ્ઞાતા, જ્ઞાની, દ્રષ્ટા વગેરે. તે સર્વ વચનના પર્યાયો છે. તથા જીવાદિક સર્વ પદાર્થોના ઉત્પાદ વ્યય અને ધ્રોવ્ય સ્વભાવ બાલ, યુવાન, વૃદ્ધ આદિ પર્યાયો વિશેષ ધર્મના પ્રકારો છે. તે પર્યાયો પૂર્વ પૂર્વના નાશ વડે ઉત્તર ઉત્તર સ્વભાવવડે ઉત્પન્ન થાય છે. ઉત્પાદાદિ એક સમયમાં યુગપતું છે. દ્રવ્યની ધૃવતા નિત્ય ટકીને અવસ્થામાં જે સમયે પર્યાય ઉત્પન્ન થાય છે. તે જ સમયે વ્યયનો પ્રારંભ થાય છે. ગુણ પર્યાયથી યુક્ત દ્રવ્ય છે. [૬૨] યત્સિર્વમમિચેવું, યુક્ત વપરાઃ | अनुवृत्तिकृतं स्वत्वं, परत्वं व्यतिरेकजम् ॥ २४ ॥ મૂલાર્થ : એ જ પ્રમાણે સ્વ-પર પર્યાયવડે યુક્ત એવું તે એક જ દ્રવ્ય સર્વ પદાર્થમય થાય છે. તેમાં અનુવૃત્તિવડે (અભેદ) કરેલું સ્વત્વ અને વ્યતિરેકથી (ભેદ) ઉત્પન્ન થયેલું પરત્વ જાણવું. ૯૦ : અધ્યાત્મસાર Page #116 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : પદાર્થ માત્ર સ્વ-પર પર્યાયવડે યુક્ત છે, અર્થાત કહેવાની શૈલી એ છે કે પદાર્થ માત્ર સ્વપણે છે અને પરપણે નથી. જેમ કે ઘડામાં ઘટત્વ પર્યાય છે. પણ પટવ (વસ્ત્રત્વ) પર્યાય નથી. આમ સ્વની અતિ અને પરની નાસ્તિ કહેવી તે ઘટની પર્યાયરૂપે છે. જે પદાર્થને પોતાને વિષે સંબંધવાળી છે તે સ્વપર્યાય છે. અને તેની નિવૃત્તિ દ્વારા એ કહેવામાં આવે છે તે પરપર્યાય છે. જેમકે જીવને જ્યારે દેવપણું પૂર્વે હતું તે સ્વપર્યાયપણે હતું તે સ્વત્વ જાણવું. અને તેની નિવૃત્તિ થઈ અન્ય પર્યાયપણું થાય ત્યારે તે પરપર્યાય જાણવી. (તે પરત્વ જાણવું) સ્વપર્યાય સ્વીકાર. પરપર્યાયત્યાગ એ સ્વપર્યાય છે. છતાં સ્વ-પર વિશિષ્ટતા છે. આ પ્રમાણે જીવને દેહાદિક અનાદિકાળથી ઉત્પન્ન થયેલા છે. પોતાના નથી તેથી તે સ્વત્વરહિત જાણવા, અર્થાત્ પારકા જાણવા અને જ્ઞાનાદિ આત્માને વિષે સંબંધવાળા હોય તે સ્વકીય-પોતાના જાણવા. [૬૩] જે નામ પરપર્યાયા, સ્વસ્તિત્વીયો તો મતાઃ | ___ स्वकीया अप्यमी त्याग-स्वपर्यायविशेषणात् ॥ २५ ॥ મૂલાર્થ : જે પરપર્યાયો આત્માને વિષે છે તે અસ્તિત્વના અસંબંધથી કહેલા છે તે છે પરપર્યાયો પણ ત્યાગરૂપી સ્વપર્યાયના વિશેષણથી સ્વકીય – સ્વપર્યાય છે. પરપર્યાયરૂપે નથી એવું વિશેષણ પામે છે. ભાવાર્થ : પૂર્વે દર્શાવેલા પરપર્યાયો આત્માને વિષે છે તે સ્વભાવ કે સંબંધથી નહિ પણ પરપર્યાયોની વિદ્યમાનતા દર્શાવવા અસંબંધથી કહેલા છે. આત્માના સંબંધથી તો ત્યાગ કરાયેલા છે, તેમનો જે ત્યાગ તે સ્વકીય જાણવો. દેહાદિના ત્યાગરૂપ સંબંધ આત્માને વિષે સંબંધવાળા છે માટે તે સ્વપર્યાયો જાણવા. અર્થાત્ ઘટમાં જેમ વસ્ત્રાદિને અસંબંધ તે સ્વપર્યાયના ત્યાગનું માત્ર વિશેષણ પામે છે. પરંતુ તે વસ્ત્રાદિ ઘટના (ઘડાના) તાદાભ્ય વૈરાગ્યના ભેદ : ૯૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ સંબંધવાળા નથી. વાસ્તવમાં વસ્ત્રાદિ પર પર્યાયવાળા કહેવાય છે. [१६४] अतादात्म्येऽपि सम्बन्धव्यवहारोपयोगतः । __ तेषां स्वत्वं धनस्येव, व्यज्यते सूक्ष्मया धिया ॥ २६ ॥ મૂલાર્થ: આત્માને વિષે તે પરપર્યાયોની તદ્રુપતા નહીં છતાં પણ સંબંધરૂપ વ્યવહારના ઉપયોગ થકી ધનની જેમ સૂક્ષ્મ બુદ્ધિવડે તેમાં સ્વત્વ (સ્વપર્યાયપણું) દેખાય છે. ભાવાર્થઃ અત્રે અસ્તિ નાસ્તિના આધારે આ કથન છે. જેમ કે ધન અને ધનિક જુદા હોવા છતાં ધન વડે તે ધનિક કહેવાય છે. તેમ આત્માને વિષે પર પર્યાયોનું એકપણું નહિ છતાં સંબંધરૂપ વ્યવહારથી દેહાદિમાં સ્વપર્યાયપણું દેખાય છે, તેમ સૂક્ષ્મ બુદ્ધિથી જણાય છે. અન્યોન્ય વસ્તુની ભિન્નતા છતાં તે વસ્તુ ઉપયોગમાં આવતી હોય તો તે વસ્તુ બીજી વસ્તુની બની જાય છે. જેમ દેવદત્તનું ધન. દેવદત્ત અને ધન જુદા છતાં કથનમાં એકપણું પામે છે, તેમ જીવ-દેહ ભિન્ન પર્યાયો વાળા છતાં સંયોગ સંબંધથી એકપણું પામે છે. શરીર સહિત જીવને સજીવ કહે છે તેમ. [१६५] पर्यायाः स्युर्मुने नि-दृष्टिचारित्रगोचराः । યથા મિત્રો આપ તથો-યોગાદ્વસ્તુનો શ્રેમી ! ર૭ || મૂલાર્થ : જેમ સાધુને દર્શન જ્ઞાન ચારિત્રના વિષયવાળા પર્યાયો ભિન્ન છતાં પણ હોય છે, તેમ ઉપયોગને લીધે વસ્તુના આ પર્યાયો થાય છે. ભાવાર્થ : જ્ઞાન દર્શન ચારિત્ર અંગેના તમામ પર્યાયોથી નિશ્ચયનયે સાધુ ભિન્ન છે. છતાં તે ગુણો સાધુના કહેવાય છે. (અર્થાત ગુણો આત્માના છે). જ્ઞાન : વસ્તુના સામાન્ય અને વિશેષ બોધને ગ્રહણ કરે તે જ્ઞાન. દર્શન : જિનેશ્વરના વચનને વિષે રુચિ તથા શ્રદ્ધા તે દર્શન. ચારિત્ર : પરભાવના ત્યાગની પરિણતિરૂપ ચારિત્ર. ૯૨ : અધ્યાત્મસાર Page #118 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં એ ઉપયોગરૂપ પર્યાયો કેવળજ્ઞાનમાં પણ નિર્વિભાજય અંશો છે. છતાં જ્ઞાનાદિક વસ્તુના એ પર્યાયો થાય છે. ઉપયોગ અભેદ હોવાથી આ પર્યાયો સાધુના કહેવાય છે. [૬૬] નો માવસ્થાને આ તિતિ | માળા પ્રતિયોગિતે વિષે ર હિ, પૃથયોઃ | ૨૬ છે. મૂલાર્થ જો એમ ન હોય તો અભાવના સંબંધનું અન્વેષણ (આશ્રય) કરવામાં શી ગતિ થાય ? માટે આધાર અને પ્રતિયોગી એ બંનેને વિષે સંબંધ રહે છે. પણ તે બંનેમાં પૃથક પૃથક રહેતો નથી. ભાવાર્થ : પરપણાએ કરીને (નાસ્તિથી) બતાવેલા પર્યાયો કોઈ પણ આત્માના ન થાય તો અવિદ્યમાનપણાનો સંબંધ શોધવાનો ક્યો આધાર મળે? જેમ ઘટ (ઘડો) ઘડાના ભાવનો આધાર છે. તેથી ઘટના અભાવનો સંબંધ ઘટમાં ન હોય. તેથી જો તે ઘટરહિત ભૂતલ ને વિષે પણ ન રહે તો ક્યાં રહે ? માટે અભાવનું સ્થાન પણ બતાવે છે. ભૂતલ આધાર અને ઘટ આધેય છે. (પ્રતિયોગી) બંને ભિન્ન છતાં સંબંધાત્મક પર્યાય બને છે. [१६७] स्वान्यपर्यायसंश्लेषात्, सूत्रेऽप्येवं निदर्शितम् । સર્વમેવ વિન્ચે, સર્વ નાર્નાતનું ૨૧ | મૂલાર્થ : સ્વપર્યાય અને પરપર્યાયના આશ્લેષ (સંબંધ) થકી સૂત્રને વિષે પણ એમ જ પ્રકારે ઉપદેશ કરેલો છે, કે એક દ્રવ્યને જાણનાર સર્વ દ્રવ્યને જાણે છે, તથા સર્વ દ્રવ્યને જાણે તે એક દ્રવ્યને જાણે છે. (આચારાંગ) ભાવાર્થ : આચારાંગ અને ભગવતી જેવા ગ્રંથોમાં ઉપદેશ કર્યો છે કે એક દ્રવ્યને પરિપૂર્ણપણે અર્થાત સ્વ-પર તમામ પર્યાયોથી જાણતો આત્મા સર્વ દ્રવ્યના સર્વ પર્યાયોને જાણે. અને તે પ્રમાણે સર્વપદાર્થને – દ્રવ્યને જાણનાર એક જીવાદિકના દ્રવ્યને પરિપૂર્ણ જાણે. જેને પૂર્ણજ્ઞાન કહેવામાં આવે છે. [૧૬] નાસત્તિ દિવાખ્યાસ-સ્વામિરાજયનું ! पर्यायमेकमप्यर्थ, वेत्ति भावाद् बुधोऽखिलम् ॥ ३० ॥ વૈરાગ્યના ભેદ : ૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ આસત્તિ, પાટવ, અભ્યાસ અને સ્વીકાર્યાદિકે કરીને એક એક પર્યાયને પણ આશ્રય કરનાર પંડિત પુરુષ ભાવથી સમગ્ર પદાર્થને જાણે છે. ભાવાર્થ : આસક્તિ એટલે બોધ આપનાર પ્રત્યે સંબંધ. પાટવ : તીક્ષ્ણ બુદ્ધિએ કરીને જિનવચનના બોધથી કુશળતા, અભ્યાસ : ગુરુના બોધનું વારંવાર મનન ચિંતન કરવું. સ્વકાર્ય : જેનાથી જે કાર્ય થાય તે કરવાનો નિર્ધાર કરવો. આ પ્રમાણે અર્થાત્ વસ્તુધર્મનો આશ્રય કરીને, વિધિપૂર્વક વિચાર કરતો એવો પંડિત પુરુષ ભાવથી – શુદ્ધ પરિણામથી સમગ્ર અર્થને પદાર્થ સમૂહને જાણે છે. જોકે આસત્તિ આદિથી અનંતપર્યાયમય વસ્તુનો એકાદ પર્યાય સન્મુખ થાય છે. છતાં સમ્યગ્દષ્ટિ આત્મા ભાવથી તે વસ્તુને સર્વજ્ઞના વચનના વિશ્વાસથી અનંતપર્યાયને જાણે છે. જ્યારે મિથ્યાષ્ટિનું જ્ઞાન વિપરીત હોવાથી તે ભાવથી વસ્તુને અનંત પર્યાયમય માનતો નથી. [१६९] अन्तरा केवलज्ञानं, प्रतिव्यक्तेन यद्यपि । क्वापि ग्रहणमेकांश-द्वारं चातिप्रसक्तिमत् ॥ ३१ ॥ મૂલાર્થ : જોકે કેવળ જ્ઞાન વિના દરેક પદાર્થની દરેક પર્યાયોની વ્યક્તિ થતી નથી, અને કોઈક વિષયમાં એકાંશના દ્વારવાળું જ્ઞાન થાય છે, તે પણ છદ્મસ્થોને ઘણા પર્યાયોની પ્રાપ્તિવાળું થાય છે. ભાવાર્થ : અવિભાજ્ય એવા પર્યાય અંશોનું જ્ઞાન કેવળી ગમ્ય છે મતિ શ્રુતજ્ઞાનવડે દરેક પર્યાયનો બોધ થતો નથી. પરંતુ છદ્મસ્થોને બહુ પર્યાયવાળું જ્ઞાન થાય છે. અર્થાત્ જીવ ધર્મ, અધર્મ, કે આકાશ જેવાને વિષે અરૂપીપણું તથા પુદ્ગલના પરમાણુને વિષે રૂપીપણું તેવું બહુ પર્યાયોની પ્રાપ્તિવાળું જ્ઞાન અભ્યાસથી થાય છે. છતાં સમ્યકદષ્ટિવંત શ્રદ્ધાના બળથી જિનાગમના આધારે ભાવથી શ્રદ્ધાથી સર્વપર્યાયને જાણે છે. સાક્ષાત્ પ્રત્યક્ષ જાણતા નથી. તે તો કેવળી ગમ્ય છે. [१७०] अनेकान्तागमश्रद्धा, तथाऽप्यस्खलिता सदा । सम्यग्दशस्तयैव स्यात् सम्पूर्णार्थविवेचनम् ॥ ३२ ॥ ૯૪ : અધ્યાત્મસાર Page #120 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ: તો પણ સમ્યગ્દષ્ટિવાળા પુરુષને અનેકાંત(સ્યાદ્વાદ) આગમની શ્રદ્ધા નિરંતર અસ્મલિત હોય છે. તેથી તે શ્રદ્ધા વડે જ સંપૂર્ણ અર્થનું વિવેચન થઈ શકે છે. ભાવાર્થ : યદ્યપિ સમ્યગ્દષ્ટિઆત્મા કેવળજ્ઞાનીની જેમ પદાર્થને સાક્ષાત જોતાં નથી. પણ જ્ઞાનીઓએ જોયું કે જાણ્યું તે યથાર્થ છે તેવી શ્રદ્ધાને કારણે તે પ્રત્યેક વસ્તુના અનન્ત પર્યાયનું વિવેચન અવશ્ય કરે છે. તથા વસ્તુના સ્વરૂપનો નિશ્ચય થઈ શકે છે. તેથી તેનું અર્થ જ્ઞાન યથાર્થ હોય છે. [१७१] आगमार्थोपनयनाद, ज्ञानं प्राज्ञस्य सर्वगम् ।। કારિત્ર્યવહારતુ, નિયતો પરોવર | ૨૩ ૫ મૂલાર્થ : આગમના અર્થના આશ્રયથી બુદ્ધિમાન પુરુષને સર્વગામી જ્ઞાન હોય છે. અને કાર્યાદિકનો વ્યવહાર તો તેમને નિશ્ચય કરેલા ઉલ્લેખના શેખરરૂપ છે. (વિશેષપણે) ભાવાર્થ : આગમમાં કહેલા અર્થના બોધનો સ્મરણપૂર્વક આશ્રય કરવાથી, તેનું ધ્યાન કરવાથી સમ્યગ્દષ્ટિવંતને સ્થૂલ કે સૂક્ષ્મ ભાવોને વિષે અનુસરનારું જ્ઞાન હોય છે. તેમનું સર્વગામી જ્ઞાન શ્રદ્ધાયુક્ત હોય છે. તથા તેઓને પરઉપદેશાદિક વ્યવહાર પ્રવૃત્તિ પણ કર્તવ્યરૂપ હોય છે. જેમ કેવળી નિગોદ જેવી સૂક્ષ્મ અવસ્થાઓ જાણે છે અને ઉપદેશ છે. તેમ તેમાં શ્રદ્ધા મૂકી બુદ્ધિમાન પણ એમ જ કહે છે. [૭૨] તહેવાન્તન ઃ શ્ચિ-દ્વિવેત્તસ્થાપિ ગુઢઃ | શાસ્ત્રાર્થવાયનાસોચે, 4નામાણ્ય પાપ રૂ૪ // મૂલાર્થ : તે કારણ માટે વિરક્તને પણ એકાંતપણે જો કોઈ એકનો કદાગ્રહ થાય તો તે શાસ્ત્રના અર્થનો બાધક હોવાથી જૈનની જેવા દેખાતા તે પુરુષને પાપકારક થાય છે. ભાવાર્થ : જૈનદર્શનને અનુસરતા સાધુને પણ જો કોઈ પણ પદાર્થના સ્વરૂપના મંતવ્યમાં એકાંત આવે તો તે પાપરૂપમિથ્યાત્વ છે. એકાંતે જ્ઞાન કે ક્રિયાનું નિરૂપણ શાસ્ત્રાર્થને બાધ થનારું છે, વૈરાગ્યના ભેદ : ૯૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ અને સાધકને તે પાપરૂપ હોવાથી દુઃખનું કારણ છે. એવો કદાગ્રહ શુદ્ધ જૈનને હોતો નથી. [૭૨] ઉત્સ વાઈપવારે વા, વ્યવહાર નિશ્ચયે ! ___ज्ञाने कर्मणि वाऽयं चे-त्र तदा ज्ञानगर्भता ॥ ३५ ॥ મૂલાર્થ : આ કદાગ્રહ ઉત્સર્ગને વિષે, અપવાદ વ્યવહાર, નિશ્ચય, કે જ્ઞાનને વિષે અથવા ક્રિયાને વિષે હોય તો પણ તે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય નહિ. ભાવાર્થ : ભલે તે વિરક્ત જણાતો જૈન મુનિ હો પણ જો તેને ઉત્સર્ગ કે અપવાદનો વિવેક ન હોય, વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મના કાર્યકારણ ભાવ સમજતો ન હોય. જ્ઞાન અને ક્રિયાનું યથાર્થ સમાધાન ન હોય, જ્ઞાન ધ્યાનને વિશેષતા આપી ગુણસ્થાનકને યોગ્ય ક્રિયાનો અપલાપ કરે. વ્યવહારને છોડી કેવળ નિશ્ચયનો આશ્રય કરે, તો તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નથી પણ પ્રશંસા પામવા માટેનો મોહગર્ભિત વૈરાગ્ય છે. [१७४] स्वागमेऽन्यागमार्थानां शतस्येव पराय॑के । नावतारबुधत्वं चे-त्र तदा ज्ञानगर्भता ॥ ३६ ॥ મૂલાર્થ પોતાના અર્થને વિષે સત્ય અને પરનો વિચાર કરવામાં અનર્થક એવા નયોને વિષે જો માધ્યસ્થપણું આવ્યું ન હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. ભાવાર્થ : પોતે જે નયનો અભિપ્રાય કર્યો તેનાથી વિપક્ષના નયને સમન્વયક્ઝરી ન કરતાં એકાંતે એક જ નયનો કદાગ્રહ કરે તો તે બાધક છે. સાતે નય પરસ્પરપૂરક છે. પરંતુ નિશ્ચયનયને વળગે ત્યારે વ્યવહારનયનું ખંડન કરે, અને વ્યવહારનયને વળગી નિશ્ચયનયનું ખંડન કરે તો તે મંતવ્યમાં મધ્યસ્થ કે સમન્વય ભાવનું વલણ ન હોવાથી તેનો વૈરાગ્ય કદાગ્રહ યુક્ત હોવાથી જ્ઞાન ગર્ભિત નથી. વ્યવહાર અને નિશ્ચયનય ગૌણ મુખ્યપણે હોય છે. [૧૭] નયેષુ સ્વાર્થસત્યેષ, મોઘેણુ પરવાનને ! माध्यस्थ्यं यदि नायातं, न तदा ज्ञानगर्भता ॥ ३७ ॥ ૯૬ : અધ્યાત્મસાર Page #122 -------------------------------------------------------------------------- ________________ મૂલા પરાધને સંખ્યાવાચક વિષે સોની (૧૦૦) સંખ્યા જેમ પોતાના આગમને વિષ અન્ય દર્શનીના આગમના અર્થનો અવતાર (સમત્વ) કરવામાં પાંડિત્ય ન હોય તો તે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નથી. ભાવાર્થ: પોતાના કે અન્યના શાસ્ત્રોમાં નિપૂણતા ન હોય તો જૈનાગમોમાં અન્ય શાસ્ત્રોના અર્થને સમાવી દેવાનું કૌશલ્ય ન હોય. જેમ પરાધ-(લોકોમાં ગણાતી છેલ્લી સંખ્યામાં સોની સંખ્યા અલ્પ છે તેમ અન્ય શાના ભાવાર્થોનું અવતરણ જૈનાગમમાં કરી ન શકે તેવું અલ્પ જ્ઞાન પણ ન હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. [१७६] आज्ञयागमिकार्थानां, यौक्तिकानां च युक्तितः । ન થાને યોનેત્વેિ ૨-૨ તથા જ્ઞાનાશ્મતા | as | મૂલાર્થ: આગમવડે ગ્રહણ કરાતા અર્થોને જિનેશ્વરની આજ્ઞા અને યુક્તિવડે ગ્રહણ કરતા અર્થોને યુક્તિ વડે કરીને પોતપોતાને સ્થાનને વિષે યોજકપણું ન હોય તો તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય નથી. ભાવાર્થ : વાદ = શાસ્ત્રકથનની વિચારણાના બે પ્રકાર છે. ૧. આગમવાદ = માત્ર આગમવચનને જિનાજ્ઞાયુક્ત યથાર્થપણે માનવા જેમ કે નિગોદ, ભવ્ય કે અભવ્યનું સ્વરૂપ. ૨. યુક્તિ – હેતુવાદ : - પ્રત્યક્ષ પ્રમાણ આપવા દ્વારા પદાર્થનું નિરૂપણ સિદ્ધ કરવું તે યુક્તિ પ્રમાણ કે હેતુવાદ તે સંસારી જીવનું સ્વરૂપ કર્મનાં ફળ વગેરે. આ પ્રકારને પોતપોતાના હેતુવડે યથાર્થસ્થાને નિરૂપણ કરે તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત છે. [१७७] गीतार्थस्यैव वैराग्यं ज्ञानगर्भ ततः स्थितम् । उपचारादगीतस्या-प्यमीष्टं तस्य निश्रया ॥ ३९ ॥ મૂલાર્થ તેથી કરીને તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગીતાર્થને જ વિષે રહેલો છે. અને અગીતાર્થને વિષે પણ ઉપચારથી ગીતાર્થની નિશ્રાવડે માનેલો છે. ભાવાર્થઃ પૂર્વે કહેલો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સૂત્રાર્થને યથાર્થપણે જાણનાર ગીતાર્થને હોય છે. તે ગીતાર્થની આજ્ઞા અને નિશ્રામાં રહેતા અગીતાર્થને અપેક્ષાએ વૈરાગ્ય માન્ય કરેલ છે. અર્થાત વ્યવહાર વૈરાગ્યના ભેદ : ૯૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ કથનથી વૈરાગ્ય છે તેમ કહેવાય છે. [१७८] सूक्ष्मेक्षिका च माध्यस्थ्यं, सर्वत्र हितचिन्तनम् । क्रियायामादरो भूयान्, धर्मे लोकस्य योजनम् ॥ ४० ॥ [999] વેરા પરસ્થ વૃત્તાન્ત, મૂવીન્યવઘરોપના ! ઉત્સટિ સ્વામ્યા, યુદચ્ચેવ નાર્નને ૪૧. || [૧૦] મનોવિમર, મસિમ્પર્વમન | અસૂયતિનુવિચ્છેદ, સમતામૃતમન્ના છે ૪ર || [999] માવાવ વતન, વિવાન મીત્સા | वैराग्यस्य तृतीयस्य, स्मृतेयं लक्षणावली ॥ ४३ ॥ મૂલાર્થ : સૂક્ષ્મદષ્ટિ, મધ્યસ્થપણું, સર્વત્ર હિતનું ચિતવન, ક્રિયાને વિષે આદર, લોકોને ધર્મમાર્ગમાં જોડવા ૪૦; અન્યજનોની ચેષ્ટા પ્રત્યે મૂક, અંધ અને બધિરના જેવી ચેષ્ટા, ધનઉપાર્જન કરવામાં દરિદ્રિની જેમ આત્માના ગુણો પ્રાપ્ત કરવામાં અભ્યાસમાં ઉત્સાહ, ૪૧; કામદેવના ઉન્માદનું વમન તથા આઠ પ્રકારના મદની સંકીર્ણતાનું મર્દન, અસૂયાના તંતુનો નાશ, સમતારૂપી અમૃતને વિષે (મજ્જન) સ્નાન ૪૨. નિરંતર ચિદાનંદમય એવા આત્મસ્વરૂપભાવથી અચળ, એ સર્વ ત્રીજા પ્રકારના જ્ઞાનગર્ભિત વૈરાગ્યના લક્ષણ છે ૪૩ ભાવાર્થ : તત્ત્વના બોધને તથા શાસ્ત્રના ગૂઢ રહસ્યોને વિષે સૂક્ષ્મદષ્ટિ અર્થાત્ જ્ઞાન, રાગાદિ પ્રસંગે પણ મધ્યસ્થ ભાવ ધારણ કરનાર, સર્વ જીવોનું કલ્યાણમય ચિંતન કે સર્વ જીવો સાચું સુખ પામે, સત્ ક્રિયાનો ઉમંગ અને આદર, ભવ્યાત્માઓ ધર્મમાર્ગમાં સરળતાથી પ્રવેશ કરે તેવું વાત્સલ્ય. ૪૦ સાધુ મહાત્મા આવા કર્તવ્ય સિવાય અન્ય સાંસારિક પ્રવૃત્તિ પ્રત્યે, અન્યની ચેષ્ટા જોતા કે સાંભળતા નથી તે સમયે જાણે કે તેઓ અંધ મૂક અને બધિર ન હોય ? ધન ઉપાર્જન કરવામાં દરિદ્રને રોજ રોજ ઉત્સાહ વધે છે તેમ સાધુજનોને શાસ્ત્રના ગૂઢ રહસ્યોના અભ્યાસ કરવાનો તથા આત્મગુણોની વૃદ્ધિનો ઉત્સાહ વધતો હોય છે. ૪૧ ૯૮ : અધ્યાત્મસાર , Page #124 -------------------------------------------------------------------------- ________________ વળી પૂર્વ સંસ્કારયુક્ત કામના – વિષયના ઉન્માદને મનમાંથી દૂર કરવા તથા જાતિ ફળ ઐશ્વર્ય, તપ, બળ, બુદ્ધિ, લક્ષ્મી અને શ્રત જેવાના ગર્વનો નાશ કરવો, અન્ય ગુણીજનો પ્રત્યે અસૂયા ઈર્ષા જેવા દોષોને દૂર કરવા, સર્વ પ્રાણી પ્રત્યે સ્વાત્મકૂલ્ય સમભાવ. ૪ર સ્વસ્વરૂપની રમણતાયુક્ત, જ્ઞાનમય આત્માનો સ્વાભાવિક આહલાદ રાગદ્વેષ, જન્મ-મરણ, લાભ-હાનિ જેવા કંદથી અચળ. ૪૩ આ પ્રમાણે જ્ઞાનગર્ભિત વૈરાગ્યની શ્રેણી અનેક આચાર્યોએ પ્રશંસી છે, માન્ય કરી છે. [૧૨] જ્ઞાનાભિદાય, કયોતુ સ્વોપર્વતઃ | ઉપયોઃ પિત્ત ચા-સિગાધ્યાત્મિસીહતિઃ | ૪૪ | મૂલાર્થ : આ ત્રણ પ્રકારના વૈરાગ્યની મધ્યે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. અને બીજા બે પ્રકારના વૈરાગ્યનો તો પોતપોતાના ઉપમદનને લીધે પોતાના અધ્યાત્મના પ્રસાદથી કદાચિત ઉપયોગ થઈ શકે છે. ભાવાર્થ : દુઃખ ગર્ભિત, મોહગર્ભિત, જ્ઞાનગર્ભિત આ ત્રણ પ્રકારના વૈરાગ્યમાંથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આદરવા યોગ્ય છે. પ્રથમના બેનો એકાંતે નિષેધ નથી. કોઈ જીવ દુઃખથી વૈરાગ્ય પામી સંયમ પ્રહણ કરે ત્યારે વળી ભવિતવ્યતાના યોગે તેનો વૈરાગ્ય જ્ઞાનયુક્ત બને તેવો અવસર પ્રાપ્ત થાય, તેથી તેનો એકાંતે નિષેધ નથી. તે પ્રમાણે મોહથી લીધેલો સંયમ સમય જતાં જીવને ગુરુ ઉપદેશથી સાચું ભાન થાય તો તેનો વૈરાગ્ય જ્ઞાન પક્ષે વળે તેવો સંભવ સ્વીકારવામાં આવ્યો છે. પ્રારંભમાં મોહવશ વર્તે પણ સાચું જ્ઞાન થતાં મોહ દૂર થાય છે ત્યારે સાચો વૈરાગ્ય પ્રગટે છે. આ સર્વ પ્રકારના મૂળમાં અધ્યાત્મભાવનું રાસાયણ જ આવશ્યક છે. વૈરાગ્યભેદ અધિકાર પૂર્ણ થયો Page #125 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય વિષય પ્રસ્તુતિ કા વૈરાગ્ય : રાગદ્વેષ રહિત ચિત્તની સમસ્થિતિ તે વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે કષ્ટો સહન કરી દુઃખી માનવ જેવી મુખાકૃતિ હોય તેવું નથી. પરંતુ વૈરાગ્ય એ આત્માનો ગુણ છે, જેના દ્વારા જીવ અભયપણું પામે છે. વૈરાગીને ભૂતકાળમાં શું બન્યું હતું તેના વિકલ્પોનું આર્તધ્યાન નથી, અને ભવિષ્યમાં શું થશે તેની ચિંતા નથી. વૈરાગ્યની ફળશ્રુતિ દુઃખમુક્તિ છે. વાસ્તવમાં વૈરાગ્યનો ગુણ જીવને સ્વરૂપમાન દઢ કરાવે છે. દશ્ય જગતની પરિવર્તનશીલતાને જાણે છે, અને તેથી તે પદાર્થો સાથે તાદાભ્ય થતું નથી. વૈરાગ્ય દૂધ અને જળને જુદાં કરવાનું કાર્ય કરનાર ખાટા પદાર્થો જેવો છે, તે આત્મભાવ અને મોહને જુદા પાડે છે. સાંસારિક પદાર્થો પ્રત્યે જીવનું અહત્વ, મમત્વ અને એકત્વ થયેલું છે. અધ્યાત્મ ગ્રંથો દ્વારા પ્રગટેલો વૈરાગ્ય જીવને જાગૃત કરે છે. ત્યારે દેહ, ધનાદિ પદાર્થોનું અહત્વ ઓગળી જાય છે, વૈરાગ્ય દ્વારા જ્યારે સ્ત્રી આદિના સંબંધોની ક્ષણિકતા જણાય છે, ત્યારે મમત્ત્વ છૂટી જાય છે. વૈરાગ્ય દ્વારા સ્વ-પર વિવેક જન્મે છે, ત્યારે પરપદાર્થો પ્રત્યેનું એકત્વ તૂટી જાય છે. સંસાર પરિભ્રમણનાં કારણો વૈરાગ્યગુણના પ્રગટવાથી નષ્ટ થતાં જાય છે. પરમતત્ત્વ – પરમાત્મસ્વરૂપનું : માહાત્મ જીવને આવે છે, ત્યારે તેને જડ પદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવે છે. કાયાની માયા છૂટી જાય છે. અને સ્વરૂપનો આનંદ જીવને સ્પર્શી જાય છે. વૈરાગ્યનું સામર્થ્ય જ જીવને જડથી ભિન્નતાનું ભાન કરાવવાનું છે. આત્મા સ્વભાવથી સ્વરૂપ સિવાય ક્યારે પણ પરપદાર્થમય બની શકતો નથી. દેશ્ય જગતના દેખાતાં ઘરનગર આદિ, સગાં સ્વજનાદિ, સ્ત્રી-પુત્ર કે મિત્ર આદિ સૌ અન્યોન્ય કહે છે અમે તમારા છીએ. પણ સૌ જાણે છે કે મરણકાળે કોઈ કોઈનું થઈ શકતું નથી. ૧૦૦ : અધ્યાત્મસાર Page #126 -------------------------------------------------------------------------- ________________ અરે, જેના પ્રત્યે અત્યંત મોહ છે તેવો આ દેહ પણ રાખ્યો રાખી શકાતો નથી. પ્યારા સ્નેહીઓ જ તેને અગ્નિદાહ આપે છે. એ જાણીને પણ સાધકને વૈરાગ્ય પેદા થાય છે. એ વૈરાગ્ય જીવને જગતથી ભેદજ્ઞાન કરાવે છે. પછી હારેલી બાજી જીતમાં ફેરવાય છે. ભલે ગૃહસ્થા દશા હોય પણ તે સાધકને હવે એક ચાવી મળી ગઈ છે. તે વડે તેને ત્યજવા જેવા પદાર્થો, વિચારો કે વિકારો છૂટી જાય છે. અને આદરવા યોગ્ય તત્ત્વોને આદરે છે. તેની પાસે સંસારના વ્યવહારનો ઉદય હશે તો પણ તે તેવા પ્રકારોમાં રાગાદિ ભાવ કરી લેપાતો નથી. તેમાંથી છૂટવાનો ભાવ સેવે છે. સાધુજનોનો સંપર્ક રાખી વૈરાગ્યને પુષ્ટ કરે છે. વિષય પ્રત્યે વિરાગ, કષાયનો ત્યાગ અને ગુણનો અનુરાગ એ તેના જીવનની સાધના છે. દીર્ઘકાળના સેવેલા પંચેન્દ્રિયના વિષયો પ્રારંભમાં મંદ પડ્યા હોય ત્યારે લાગે કે જાણે વિષયો ભાગી ગયા છે. પણ ભાઈ ! ઉતાવળો ન થતો, ભ્રમમાં ન રહેતો. વિષયના સૂક્ષ્મ સંસ્કારો તને ક્યારે દગો કરી દે તે કહેવાય નહિ. સંભૂતિમુનિ રાણીના કોમળ કેશકલાપના સ્પર્શથી તપ-સંયમની સઘળી મૂડી ખર્ચીને સ્ત્રીના સુખનું નિદાન કરી બેઠા. નંદિષણમુનિ લબ્ધિના ઘમંડમાં સૌનૈયા વરસાવી ગણિકાને ઘેર ઘેરાઈ ગયા. અને કામવિજેતા સ્થૂલિભદ્ર સિદ્ધિનો પ્રયોગ કરી જ્ઞાનને આડે પ્રતિબંધ પામી ગયા. ભાઈ ! આ સર્વ જીવો પાસે તો વૈરાગ્યના ઘડા ભરેલા હતા. અને તેય ફૂટી ગયા. તો તારી પાસે તો હજી માટીની નાની ટબૂડી છે, તેનું શું ગજું ? માટે ગુરુગમે વિવેકપૂર્વક આગળ વધજે. વૈરાગ્યગુણ વીતરાગતામાં પરિણમે પછી તને ભય નથી. અને તે પણ ક્ષાવિકભાવથી રસાયેલી હશે તો તારી શીઘ્રતાએ મુક્તિ છે. વૈરાગ્ય વિષય : ૧૦૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ નિરાહારી શરીરના ટળે છે વિષયો છતાં રસ રહી જતો તેમાં, તે ટળે પેખતા પરમ. (ગીતા) પરમતત્ત્વ સાથેની નિગૂઢતા વગર જીવને લાગેલા વિષયના સૂક્ષ્મ સંસ્કારો ટળવા દુષ્કર છે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તો તે જોડે એહ, પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ. વૈરાગ્યમાં સુખ છે. વૈરાગ્યથી સુખ છે. વૈરાગ્ય દ્વારા સુખ છે. એવું નિશ્ચયબળ તને વિષયોથી વિરક્ત કરશે, કષાયોથી મુક્ત કરશે, અને આહારાદિ સંજ્ઞાઓથી દૂર રાખશે. છતાં આ વૈરાગ્ય પરાશ્રયી છે. વૈરાગ્ય એ આત્માનો ગુણ છે, તે અસંગભાવથી પેદા થાય છે, ત્યારે સ્વાશ્રયી છે, અર્થાત્ શુદ્ધ સ્વભાવ છે. એવા શુદ્ધ સ્વભાવવાળા યોગીજનોને વૈરાગ્ય મુક્તિનું કારણ બને છે. સમસ્ત વિશ્વના જીવો ભયથી આક્રાંત છે. સબળો નબળાને દબાવે તેવાં આ વિશ્વમાં વૈરાગ્ય જ ભયરહિત છે. ભલે જગતના જીવો ભોગમાં સુખ માને પણ ભોગ રોગની જન્મદાત્રી છે. ભલે કદાચ તને માન-પાન મળ્યાં હોય તો પણ તેમાં દુર્જનોનો ભય રહેલો છે. કદાચ તું અતિ ધનવાન હોય તો પણ તેમાં લૂંટાવાનો ભય રહેલો છે. કદાચ તું બળવાન હોય તો તેને અન્યથી પરાભવ પામવાનો ભય રહેવાનો છે. અને જો તું રૂપવાન હોય તો તારી કાયા વૃદ્ધત્વ તરફ જઈ રહી છે તેનો ખ્યાલ રાખજે. અરે કદાચ તું તને શાસ્ત્રનિપુણ માને તો તને તેમાં પણ પાછો પાડે તેવો સંભવ છે. અને આખરે આ દેહ કે જેના માટે તું અનેક પ્રકારના માયા-પ્રપંચ કરે છે, તે તો અગ્નિદાહને શરણે જવાવાળું છે. હવે તું જ કહે કે આ પૃથ્વીપટ પર ક્યાંય ભયરહિત સ્થાન છે ! - ભાઈ જો ક્યાંય તું ભયરહિત નથી તો એક વાર વૈરાગ્યનું સેવન કરી વિષયોથી વિમુખ થઈ અધ્યાત્મરસને ચાખ અને તેના અનુભવથી નક્કી કરજે કે નિર્ભયતાનું સુખ ક્યાં છે ? રાગ ગયો તે વિરાગ છે, અને તેનો ભાવ તે વૈરાગ્ય છે. विगतो रागो यस्मात्, तस्य भावः वैराग्यम् । ૧૦૨ : અધ્યાત્મસાર, Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ રજો અધિકાર ૭મો વૈરાગ્ય વિષય ગાય કરો ક છે, કારણ વૈરાગ્યના ભેદ જણાવ્યા પછી હવે ગ્રંથકાર વૈરાગ્યના વિષયનો વિસ્તાર કરે છે. [१८३] विषयेषु गुणेषु च द्विधा, भुवि वैराग्यमिदं प्रवर्तते । अपरं प्रथमं प्रकीर्तितं, परमध्यात्मबुधैर्दितीयकम् ॥ १ ॥ મૂલાર્થ : વિષયોને વિષે અને ગુણોને વિષે એમ બે પ્રકારે આ વૈરાગ્ય પૃથ્વીને વિષે પ્રવર્તે છે. તેમાં અધ્યાત્મના પંડિતોએ પહેલાને અપર (ગૌણ) અને બીજાને પર (મુખ્યપ્રધાન) કહ્યો છે. ભાવાર્થ : વિષયના ભેદથી હવે વૈરાગ્યના બે પ્રકાર બતાવે છે. ૧. વિષયોથી વિરક્તિ. સ્પર્શ, રસ, ગંધ. વર્ણ તથા શબ્દાદિ પાંચ પ્રકારના વિષયો પ્રત્યે નિસ્પૃહપણું તે વૈરાગ્ય છે, છતાં આ પ્રકારની અધ્યાત્મ અપેક્ષાએ ગૌણતા છે, કારણ કે તે પરલક્ષી છે. સામાન્ય મનુષ્ય પણ વિષયનો ત્યાગ કરતા હોય છે. ૨. તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિઓ છતાં મુનિ તે પ્રત્યે ઉપેક્ષા સેવે છે. અર્થાત્ એમનો ગુણ વૈરાગ્ય હોવાથી સ્વલક્ષી છે તેથી મુખ્ય છે. અને ગુણયુક્ત વૈરાગ્ય રાગાદિનો નાશ કરનાર હોવાથી અધ્યાત્મના પક્ષવાળો છે. કેવળ વિષયથી વિરક્તિ તે વૈરાગ્ય નથી. પરંતુ અંતરંગની નિર્મળતા તે વૈરાગ્ય છે. [१८४] विषया उपलम्भगोचरा अपि चानुश्रविका विकारिणः । न भवन्ति विरक्तचेतसां, विषधारेव सुधासु मजताम् ॥ २ ॥ મૂલાર્થ : પ્રાપ્તિના વિષયવાળા (આ લોકના) તથા શાસ્ત્રાદિકથી શ્રવણ કરેલા એવા વિષયો, અમૃતમાં નિમગ્ન થયેલાને વિષધારાની જેમ વિરક્ત ચિત્તવાળાને વિકાર કરનારા થતા નથી. ભાવાર્થ ઃ આ લોકમાં જીવોને માટે પ્રત્યક્ષ અનુભવમાં આવતા વિષયો અને ગુરૂપદેશથી કે શાસ્ત્રશ્રવણથી સાંભળેલા ચક્રવર્તી, ઈદ્ર તથા સ્વર્ગલોકના વિષયો તરફ પણ જેનું ચિત્ત ઉદાસીન છે તેવા વૈરાગ્ય વિષય : ૧૦૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ પુરુષને તે પ્રત્યક્ષ કે પરોક્ષ વિષયો વિકાર કરતા નથી. જેમ અમૃતને સેવનારને વિષપ્રયોગ કંઈ કરી શકતો નથી. [१८५] सुविशालरसालमजरी-विचरत्कोकिलकाकलीभरैः । किमु मायति योगिनां मनो, निभृतानाहतनादसादरम् ॥ ३ ॥ મૂલાર્થ : શબ્દનો વિષય સ્થિર અને આઘાત રહિત એવા ઓંકારાદિ ધ્વનિને વિષે આદરવાળું યોગીજનોનું મન વિશાલ આમ્રવૃક્ષની મંજરીને વિષે ભમતા કોકિલના મધુર ધ્વનિ વડે શું આનંદ પામે ? ન જ પામે. ભાવાર્થ ઃ મહાકાય આમ્રવૃક્ષની મંજરીને વિષે મુગ્ધ એવી કોકિલના મધુર સ્વરો યોગીને કર્ણપટ પર પડવા છતાં, તેઓ ઓંકારાદિના અનાહત નાદમાં લીન હોવાથી તેઓને તે મધુર સ્વરો કંઈ અસર કરતા નથી. તે પ્રત્યે તેમનું ધ્યાન જતું નથી. [१८६] रमणीमूदुपाणिकङ्कण-क्वणनाकर्णनपूर्णधूर्णनाः । अनुभूतिनटीस्फुटीकृत – प्रियसङ्गीतरता न योगिनः ॥ ४ ॥ મૂલાર્થઃ અનુભવરૂપી નદીએ પ્રગટ કરેલા મનોહર સંગીતમાં આસક્ત થયેલા યોગીઓ, સ્ત્રીઓના કોમળ હસ્ત પરના કંકણોના ધ્વનિથી કદી પણ પ્રીતિવાળા થતા નથી. ભાવાર્થ : સંસારના વિષયોમાં આસક્ત પુરુષ સ્ત્રીના હસ્તને શોભાવનારા કંકણના સ્વરમાધુર્યથી આસક્ત થાય છે. પરંતુ વૈરાગી યોગીજનોના કર્ણને તે ધ્વનિથી ભરપૂર ભરવામાં આવે તોપણ પ્રાપ્ત થયેલા અનુભવયુક્ત અનાહત નાદને કારણે તેમાં પ્રીતિવાળા થતા નથી. [૧૭] તનાવ ન શુદ્ધતાં , તનની પશ્ચમચીસિયોનના | यदियं समतापदावली-मधुरालापरतेन रोचते ॥ ५ ॥ મૂલાર્થ : સ્ત્રીઓના પંચમ સ્વરનો મનોહર નાદ શુદ્ધ ચિત્તવાળા પુરુષોની ખલનાવાળો થતો નથી. કેમ કે સમતાનાં વાક્યોથી મધુર આલાપને વિષે પ્રીતિવાળા તે મુનિને તે નાદ રુચિકર થતો નથી. ભાવાર્થ યોગીજનો સમતાના સ્વરૂપમાં અને શાસ્ત્રનાં વચનોની ૧૦૪ : અધ્યાત્મસાર Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિરૂપ શાંતરસ પ્રતિપાદક સ્વરોમાં, તેના આલાપને ધારણ કરતા હોવાથી તેમને સ્ત્રીઓના પંચમ સ્વરનો મધુર નાદ પણ ચલિત કરતો નથી. [१८८] सततं क्षयिशुक्रशोणित - प्रभवंरुपमपि प्रियं नहि। अविनाशिनिसर्गनिर्मल - प्रथमानस्वकरुपदर्शिनः ॥६॥ ચક્ષુરિન્દ્રિય વિષય મૂલાર્થઃ અવિનાશી સ્વભાવથી જ નિર્મળ અને વિસ્તીર્ણ એવું આત્માનું સ્વરૂપ જોનારા યોગીઓને નિરંતર ક્ષય પામતું તથા વીર્ય અને રેતસથી ઉત્પન્ન થયેલું શરીરનું સૌંદર્ય પણ પ્રિય લાગતું નથી. ભાવાર્થ માનવદેહ (સ્ત્રી-પુરુષ)નું શરીર કેવા સપ્તધાતુનું બનેલું છે? વીર્ય અને શોણિતથી બનેલું વિનાશી શરીર ભલે તે ચર્મચક્ષુએ સૌંદર્યયુક્ત હોય તોપણ અવિનાશી અને સ્વભાવથી શુદ્ધ એવા આત્મસ્વરૂપમાં રમનારા યોગીઓને તે પ્રિય લાગતું નથી. સપ્તધાતુના અશુચિમય દેહમાં યોગીજનોને પ્રીતિ થતી નથી. તેને કેવળ ધર્મનું બાહ્ય સાધન માની તેના પર મોહ ન રાખતાં, દેહમાં રહેલા શુદ્ધ આત્માનો પક્ષ કરી યોગીજનો તેમાં રમણ કરે છે. [१८९] परदृश्यमपायसङ्कुलं विषयो यत्खलु चर्मचक्षुषः । न हि रुपमिदं मुदे यथा निरपायानुभवैकगोचरः ॥ ७ ॥ મૂલાર્થ જે પ્રકારે અપાયરહિત અને અનુભવને જ એક ગોચર એવું આત્મસ્વરૂપ યોગીઓને હર્ષ માટે થાય છે. તે પ્રકારે અન્ય જનોએ જોવાતું અને અપાયોથી (પાપોથી) વ્યાપ્ત તથા જે ચર્મચક્ષુના વિષયરૂપ એવું આ શરીરનું રૂપ પ્રીતિને માટે થતું નથી. ભાવાર્થ : અપાય - પાપ કષ્ટાદિક રહિત એવું સ્વાભાવિક આત્મસ્વરૂપ છે. વળી અનુભવ ગોચર નિરાવરણ પૂર્ણ જ્ઞાનયુક્ત હોવાની એ આત્મસ્વરૂપ યોગીઓને આનંદ આપે છે. પરંતુ સંસારવૃત્તિને વિષે આસક્ત એવું પાપ કષ્ટાદિકવાળું જે ચર્મચક્ષુ ગોચર શરીરનું સૌંદર્ય યોગીઓને નિર્દોષ આનંદ માટે થતું નથી. વૈરાગ્ય વિષય : ૧૦૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ [१९०] गतिविभ्रमहास्यचेष्टितै - र्ललनानामिह मोदतेऽबुधः । सुकृताद्रिपविष्वमीषु नो, विरतानां प्रसरन्ति दृष्टयः ॥ ८ ॥ મૂલાર્થ : સ્ત્રીઓની ગતિ, વિલાસ, હાસ્ય અને ચેષ્ટાઓ વડે અજ્ઞાની મોહાંધ પ્રાણી આનંદ પામે છે. પરંતુ સુકૃતરૂપી પર્વતને વિષે વજ્ર સમાન એવા એ સ્ત્રીઓના ગતિ આદિ ચેષ્ટાઓ પ્રત્યે વિરક્ત જનોની દૃષ્ટિ પ્રસરતી નથી. - ભાવાર્થ : સ્ત્રીની સુંદર ચાલ, અલંકારો વડે કરેલો શરીરનો વિલાસ, હાસ્ય તથા કટાક્ષયુક્ત ચેષ્ટાઓ વડે અંગભંગી વડે અજ્ઞાની જીવ હર્ષ પામે છે. પરંતુ આત્મતિકા૨ક ધર્મનું આરાધન કે શુભકર્મ કરવાવાળો સંયમી તેનાથી ચલિત થતો નથી. તે જાણે છે કે સ્ત્રી-પુરુષના અન્યોન્ય સંસાર-સુખોના લોભથી ધર્મારાધનરૂપી દુઃખે આરોહણ થઈ શકે તેવા પર્વતનો સંસારની અલ્પભાષા વડે વિનાશ થાય છે. આથી તેઓ તે પ્રત્યે દૃષ્ટિ કે વૃત્તિ કરતા નથી. [१९१] न मुदे मृगनाभिमल्लिका लवलीचन्दनचन्द्रसौरभम् । विदुषां निरुपाधिबाधित - स्मरशीलेन सुगन्धिवर्ष्मणाम् ॥ ९ ॥ ઘ્રાણેન્દ્રિયનો વિષય મૂલાર્થ : ઉપાધિરહિત પણ કામદેવને બાધ કરનાર શીલ વડે સુગંધી શરીરવાળા વિદ્વાનોને કસ્તૂરી, મલ્લિકા, લવલી, ચંદન અને ઘનસારની સુગંધ હર્ષ આપતી નથી. ભાવાર્થ : વાસ્તવમાં આત્માર્થીને શરીરને વિષે ઉપયોગમાં આવતા સુગંધી પદાર્થોની આવશ્યકતા નથી, કારણ કે આત્મસ્વરૂપી વિદ્વાનોને ઉપાધિ રહિત, તથા કામદેવને બાધ કરનારા, વિષયવૃત્તિનો નાશ કરનાર શીલ, શુદ્ધ આચાર અને બ્રહ્મચર્યની સુવાસરૂપ સામર્થ્ય જ આનંદ આપે છે. [૧૧૨] ૩૫યોગમુપતિ ચિર, હરતે યંત્ર વિમાવમાતઃ । न ततः खलु शीलसौरभा - दपरस्मिन्निह युज्यते रतिः ॥१०॥ મૂલાર્થ : જે ચિરકાળ સુધી ઉપયોગને પામે છે. જેને વિભાવરૂપી વાયુ હરણ કરતો નથી. તે શીલરૂપી સુવાસ વિના આ જગતમાં અન્યને વિષે રતિપ્રીતિ કરવી યોગ્ય નથી. ૧૦૬ : અધ્યાત્મસાર Page #132 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : અર્થાતુ શુદ્ધ આચરણ વડે પ્રગટ થયેલ શીલરૂપી સૌરભસુવાસ નિરંતર આત્મભાવમાં મહેકે છે. આત્માને અહિતકારક વિભાવરૂપી શત્રુ કે રાગાદિક પરિણામ શીલના પ્રભાવથી તે સુવાસને નષ્ટ કરતો નથી. માટે શુદ્ધ આચારનું પાલન તથા શીલ અને બ્રહ્મચર્ય આદિ ગુણોનો જ વિદ્વાનો આદર કરે છે. અન્યને વિષે પ્રીતિ કરતા નથી. [१९३] मधुरैर्न रसैरधीरता, कचनाध्यात्मसुधालिहां सताम् । अरसैः कुसुमैरिवालिनां, प्रसरत्पद्मपरागमोदिताम् ॥ ११ ॥ મૂલાર્થઃ વિકસ્વર કમળના પરાગ વડે આનંદ પામનારા ભ્રમરોને રસરહિત પુષ્પોની જેમ અધ્યાત્મરૂપી અમૃતનું આસ્વાદન કરનારા સતપુરુષોને પૌલિક મધુરરસ વડે બેઈ પણ ઠેકાણે આતુરતા થતી નથી. ભાવાર્થ : પદ્મકમળના યોગથી તૃપ્ત થયેલા ભ્રમરો નિરસ પુષ્પના સંયોગમાં આસક્ત થતા નથી. તેમ અધ્યાત્મરૂપી રસથી તૃપ્ત થયેલા યોગીજનો દૂધ, સાકર, મેવા, મીઠાઈ જેવા બાહ્ય રસવાળા પદાર્થોમાં આસક્ત થતા નથી. [१९४] विषमायतिभिर्नु किं रसैः, स्फुटमापातसुखैर्विकारिभिः । नवमेऽनवमे रसे मनो, यदि मग्नं सतताऽविकारिणी ॥१२॥ મૂલાર્થ : જો નિરંતર વિકાર રહિત અને દોષ વર્જિત એવા નવમા શાંતરસને વિષે ચિત્ત મગ્ન થયું હોય તો પરિણામે ભયંકર માત્ર ભોગકાળે જ ક્ષણિક સુખકારક અને વિકારવાળા રસોવડે કોઈ લાભફળ નથી. ભાવાર્થ : શૃંગારાદિ નવ રસોમાં એક શાંતરસ જ નિરંતર અવિકારી અને દોષરહિત છે. તે રસાધિરાજમાં જેનું મન મગ્ન થયું છે, તેને અન્યત્ર કંઈ પ્રયોજન નથી. માત્ર ભોગકાળે જ સુખાભાસરૂપ ક્ષણિક સુખ, અને જીવના પરિણામને દૂષિત કરનાર, દેહમાં વિપર્યાસ બુદ્ધિ કરાવનારા એવા શૃંગારાદિ રસોથી આત્મહિતનું કોઈ યોગીજનોને પ્રયોજન સિદ્ધ થતું નથી. વૈરાગ્ય વિષય : ૧૦૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ [१९५] मधुरं रसमाप्य निष्पते-द्रसनातो रसलोभिनां जलम् । परिभाव्य विपाकसाध्वसं, विरतानां तु ततो द्दशोर्जलम् ॥१३॥ મૂલાર્થ : મધુરરસને પામીને રસલુબ્ધ જનોની જિલ્લામાંથી પાણી ઝરે છે. અને તેથી વિરક્ત થયેલાને તો વિપાકનો ભય જણાવાથી આંખમાંથી અશ્રુજળ ઝરે છે. ભાવાર્થ : અહો મીઠાઈ આદિના મધુરરસના લોલુપ જીવને તે પદાર્થ જોતાં કે સાંભળતાં મુખમાં પાણી ઝરે છે. પરંતુ વિરક્ત આત્મસાધક જીવને તો તે તે વિષયોના વિપાકના ભયથી આંખમાંથી જળ ઝરે છે, કે આ વિષયોના દુઃખદાયક ફળ પ્રાપ્ત થતાં જીવની કેવી દુર્ગતિ થશે ? [१९६] इह ये गुणपुष्पपूरिते, धृतिपत्नीमुपगुह्य शेरते ।। विमले सुविकल्पतल्पके, क बहिःस्पर्शरता भवन्तु ते॥१४॥ સ્પર્શેન્દ્રિયનો વિષય મૂલાઈ : આલોકને વિષે જેઓ ગુણરૂપી પુષ્યો વડે પૂર્ણ અને નિર્મળ એવા સુવિકલ્પરૂપી પત્યેકને વિષે ધૃતિરૂપી પ્રિયાને આલિંગન કરીને સૂએ છે. તેઓ બાહ્ય સ્પર્શમાં આસક્ત થતાં નથી. ભાવાર્થ : જગતના મોહાંધ જીવો ક્યાં અટક્યા છે, અથવા સાધક પણ ઉદયકાળ ક્યાં ચૂકી જાય છે તે જણાવવા લોકદષ્ટિ યુક્ત દૃષ્ટાંત આપીને જણાવે છે કે, આ લોકને વિષે જે યોગીશ્વરો જ્ઞાન, શ્રદ્ધા, ક્ષમા, અને સંતોષ જેવા ગુણોરૂપી પુષ્પો વડે નિર્દોષ છે, વળી શુભ અધ્યવસાયરૂપી પલંગને વિષે જેમનું સ્થાન છે, ચિત્તમાં સંતોષ છે, વ્રતાદિ વડે સ્થિરતારૂપી જે પત્ની પામ્યા છે. તેમના પાપસમૂહનો નાશ થાય છે. તેવા યોગીશ્વરોને પૌગલિક કે બાહ્ય શયા, સ્ત્રી, કે પુરુષ જેવા અન્યોન્ય પદાર્થોમાં પ્રીતિ થતી નથી. [१९७] हृदि निवृतिमेव बिभ्रतां, न मुदे चन्दनलेपनाविधिः । विमलत्वमुपेयुषांसदा, सलिलस्नानकलाऽपि निष्फला ॥१५॥ મૂલાર્થઃ હૃદયને વિષે નિવૃત્તિને ધારણ કરનારા મુનિઓને ૧૦૮ : અધ્યાત્મસાર Page #134 -------------------------------------------------------------------------- ________________ ભાવે છે. તેમને કામ વડે જ નથી. શુદ્ધભાઈ ચંદનના લેપનો વિધિ આનંદ આપતો નથી. વળી નિરંતર નિર્મળપણાને પામેલા તેઓને જળસ્નાનની વિધિ પણ વ્યર્થ લાગે છે. ભાવાર્થ: રાગાદિ વિભાવની પ્રવૃત્તિથી જેમનું મન નિવૃત્ત છે, સંતાપરહિત છે, તેમને ચંદનના લેપની વિધિ આનંદ આપતી નથી. અને નિરંતર તપ અને સંયમ વડે શુભભાવ વડે નિર્મળ હોવાથી તેમને શારીરિક સ્નાનની પણ જરૂર પડતી નથી. શુદ્ધભાવને સેવતા યોગીજનોને શારીરિક મલિનતા હોતી નથી. [१९८] गणयन्ति जनुः स्वमर्थव-सुरतोल्लाससुखेन भोगिनः । મલનાદિષો પ્રમૂર્ખના-મતુત્ય તુ તવ લોગિનઃ મૂલાર્થઃ ભોગીજનો વિષયસુખના વિલાસ વડે પોતાના જન્મની સફળતા માને છે, યોગીજનો તેવા સુખને કામદેવરૂપી સર્પના વિષની ઉગ્ર મૂછરૂપ વ્યાધિ માને છે. ભાવાર્થ : ભોગીજનોને વિષયના ભોગ-ઉપભોગની ક્રિયા પ્રિય હોય છે. તેથી મૈથુનાદિ સેવનના સુખ વડે પોતાના જન્મને સાર્થક માને છે. યોગીજનો તેથી વિપરીત ચાલે છે. યોગીજનો વિષયને સર્પના વિષ જેવું માને છે. સર્પદંશથી સમગ્ર શરીર મૂછ પામે છે, તે વ્યાધિતુલ્ય છે. તેમ વિષયસુખ પણ વ્યાધિતુલ્ય છે. તેમ તેઓ દૃઢપણે માને છે. [१९९] तदिमे विषयाः किलैहिका, न मुदे केऽपि विरक्तचेतसाम् । परलोकसुखेऽपि निःस्पृहाः परमानन्दरसालसा अमी ॥ १७ ॥ મૂલાર્થ ઃ તેથી કરીને આ લોકસંબંધી કોઈ પણ પદાર્થો વિરક્ત ચિત્તવાળા મુનિઓને આનંદ માટે થતા નથી. વળી અંતરમાં પરમાનંદના રસ વડે અન્ય વિષયથી વિરક્ત થવાથી મુનિઓ પરલોકના સુખ વિષે પણ નિસ્પૃહપણે વર્તે છે. ભાવાર્થ : આ પ્રમાણે વિરક્ત પરિણામવાળા હોવાથી તે યોગીશ્વરોને શબ્દાદિક વિષયો, ચક્રવર્તીનાં સુખો પણ લોભાવતાં નથી, કારણ કે તેઓ પોતાના આત્મામાં સર્વ પ્રકારે પરિપૂર્ણ હોવાથી સ્વાભાવિક સુખને પામ્યા છે. પોતાના જ આત્મસ્વરૂપના વૈરાગ્ય વિષય : ૧૦૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ અનુભવ વડે ઉત્પન્ન થયેલો આનંદ અને વિભાવની નિવૃત્તિરૂપ સંતોષ છે, અન્ય વિષયમાં વિરક્ત હોવાથી તેમને પરલોકના સુખની પણ સ્પૃહા નથી. [૨૦૦] મનોવિજ્ઞાતિમત્સ-શ્વરવાથવિધુરઃ સુર મરિ | विषमिश्रितपायसानवत्, सुखमेतेष्वपि नैति रम्यताम् ॥१८॥ મૂલાર્થ : દેવતાઓ પણ મદ, મોહ, વિષાદ અને મત્સરરૂપ જ્વરની પીડાથી વિધુર થયેલા હોય છે. તેથી વિષયોથી મળતું તેમનું સુખ પણ વિષ મિશ્રિત થયેલા પાયસાન્નથી જેમ સુંદરપણાને પામતું નથી. ભાવાર્થ : યોગીજનો નિઃસ્પૃહ છે, અરે ! દેવોને પણ પૌગલિક ઋદ્ધિની પ્રાપ્તિ વડે થતો ગર્વ, વિમાન, અલંકાર અને દેવાંગનાઓ પરની મૂછ, પોતાથી અધિક પદવીવાળાથી થતા અપમાનનો ખેદ, અન્યની ઋદ્ધિ જોઈને ઉત્પન્ન થતી દીનતા કે ઈર્ષા, આવા દોષોરૂપી જ્વરની પીડાથી તેઓ વ્યાકુળ થયેલા છે. તેથી તેમનું સુખ પણ વિષથી મિશ્રિત થયેલા દૂધપાક જેવું છે, જેના સેવનથી જીવિત નાશ પામે છે. વળી દેવલોકમાંથી ચ્યવન થતાં તે દેવોને પ્રાય સ્ત્રીના ઉદરમાં ઉત્પન્ન થવું પડે છે. તેથી તે સુખ પણ દુઃખરૂપ જ છે. તેમની દશા વિધુર પુરુષ જેવી થાય છે. [૨૦] વિM વહિના, વરંવાધ્વનિતરી પિત્તેન યત | - ત્રિદશર્વિવિરુ માથતે, ઘટતે તત્ર વર્ષ સુસ્થિતિઃ | 99 II મૂલાર્થ : ઘણા અશ્રુરૂપી વાયુએ પ્રદીપ્ત કરેલા સ્ત્રીઓના વિરહ અગ્નિ વડે દેવતાઓ સ્વર્ગમાં પણ દુઃખ પામે છે. તો પછી દેવલોકમાં સુખનું સ્થાન કેમ ઘટી શકે ? ભાવાર્થ : જીવો માને છે કે કદાચ સ્વર્ગલોકના દેવો તો સુખી હશે ને ? પણ ભાઈ દેવો દેવાંગનાના વિરહ અગ્નિથી એવા દુઃખી થાય છે કે જાણે અશ્રુરૂપી વાયુએ દાવાનળ ઉત્પન્ન ન કર્યો હોય ? એવા સળગતા દેવલોકમાં સુખનું સ્થાન કેમ હોઈ શકે ? ૧૧૦ : અધ્યાત્મસાર Page #136 -------------------------------------------------------------------------- ________________ [૨૦૨] પ્રથમ વિમાનસમાં, વનસ્થાપિ તિવો વિચિત્તનાત | हृदयं न हि यद्धिदीर्यते, घुसदां तत्कुलिशाणुनिर्मितम् ॥२०॥ મૂલાર્થ : વળી દેવલોકમાંથી અવન થવાનું છે એમ જાણવા છતાં મોટા વિમાનની સંપદાવાળ. દેવોના હૃદય (ક્ષોભ) વિદીર્ણ થતાં નથી. તેથી એમ જણાય છે કે તેમનું હૃદય વજના પરમાણુ વડે નિર્માણ થયેલું હશે. ભાવાર્થ: દેવાંગનાના વિરહથી દુઃખી થનારા તે દેવો મરણકાળને જાણવા છતાં જરાય ક્ષોભ પામતા નથી. વિમાન આદિ સંપત્તિ છોડવી પડશે એમ જાણવા છતાં દુઃખી થતા નથી. એવું તેમનું હૃદય કઠણ વજ જેવું હોય છે. અને ક્ષોભ પામે તોપણ મરણનો ભય નથી. માત્ર મરવાનું દુઃખ છે. [૨૦૨] વિષપુરતિઃ શિવર્થિની, નીતિધ્વતિ વિનાવિનાસ્વ . धननन्दनचन्दनार्थिनो, गिरिभूमिष्वपरद्रुमेष्विव ॥ २१ ॥ મૂલાર્થ : જેમ ઘણા નંદન વનના ચંદનનાં વૃક્ષોની ઇચ્છાવાળા મનુષ્યને પર્વતની ભૂમિને વિષે રહેલાં અન્ય વૃક્ષો પર પ્રીતિ થતી નથી. તેમ મોક્ષાભિલાષી યોગીજનોને ચારે ગતિના કોઈ પણ વિષયો પર પ્રીતિ થતી નથી. - ભાવાર્થ : યદ્યપિ ચાર ગતિમાં નરક વિષે પ્રીતિ કરવા જેવા પદાર્થો નથી. છતાં વૈરભાવથી અન્યોન્ય મારવા જેવા કૃત્યમાં ત્યાં જીવને જાણે સુખ હોય! તેમ વર્તે છે. વળી ત્રણે ગતિમાં સંસારી જીવને સ્પર્શદિના સુખોની પ્રતિ હોય છે. પરંતુ મેરૂપર્વત પર રહેલા નંદનવનના ચંદનવૃક્ષની અભિલાષાવાળાને જેમ પર્વત કે પૃથ્વી પર રહેલા સામાન્ય વૃક્ષ મેળવવાની પ્રીતિ થતી નથી તેમ યોગીજનોને સાંસારિક પદાર્થોની અભિલાષા થતી નથી. [२०४] इति शुद्धमतिस्थिरीकृताऽ-परवैराग्यरसस्य योगिनः । स्वगुणेषु वितृष्णतावहं, परवैराग्यमपि प्रवर्तते ॥ २२ ॥ મૂલાર્થ ઃ આ પ્રમાણે જેણે શુદ્ધબુદ્ધિ વડે અપર વૈરાગ્યનો રસ સ્થિર કર્યો છે, એવા યોગીઓને આત્માના ગુણો વિષે નિ:સ્પૃહતાને વૈરાગ્ય વિષય : ૧૧૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરનારો વૈરાગ્ય પણ પ્રવર્તે છે. ભાવાર્થ : સાંસારિક પદાર્થોની ભોગેચ્છાના દોષરહિત શુદ્ધબુદ્ધિ વડે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો ભાવ દૃઢ કર્યો છે, અર્થાત્ તેવા શાંત રસરૂપ પરિણામમાં જેણે સુખ જાણ્યું છે. તેવા યોગીને આત્માના તપાદિ વડે ઉત્પન્ન થયેલી લબ્ધિઓ છતાં નિઃસ્પૃહતા વર્તે છે, તેમનો વૈરાગ્ય અત્યંત ઉત્કૃષ્ટ છે. [२०५] विपुलर्द्धिपुलाकचारण प्रबलाशीविषमुख्यलब्धयः । न मदाय विरक्तचेतसा - मनुषङ्गोपनताः पलालवत् ॥ २३ ॥ મૂલાર્થ : અનુષંગથી (અન્યને લગતું) પ્રાપ્ત થયેલી વિપુલલબ્ધિ, પુલાક, ચારણ અને પ્રબલાશીવિષ વગેરે લબ્ધિઓ અનાજના ફોતરાની જેમ વૈરાગ્યવંતના મદને માટે થતી નથી. ભાવાર્થ : જેમ ઘઉં આદિ ધાન્યની ખેતી કરતાં ન ઇચ્છવા છતાં પ્રથમ ઘાસ ઊગે છે, ખેડૂત તેને ઉખાડી ફેંકી દેતો નથી. ધાન્યના દાણા બેસતાં પહેલાં અનાજનો એવો પ્રકાર છે. તે પ્રમાણે મોક્ષના લક્ષ્ય જ્ઞાન, તપ, સંયમ આદિના અનુષ્ઠાન કરતાં ન ઇચ્છવા છતાં લબ્ધિઓ પ્રગટ થાય છે. અર્થાત્ તેવા સંયમીને મનના ભાવ જાણવાવાળું મન:પર્યવજ્ઞાન ચક્રવર્તીના સૈન્યને મસળીને ચૂર્ણ બનાવી દે તેવી લબ્ધિ, કરોડો યોજન સુધી વાહનરહિત આકાશગમન કરવાની બંધાચારણ લબ્ધિ, માત્ર શાપ આપીને ભસ્મ કરવાની પ્રબલાશીવિષ લબ્ધિ વગેરે તથા મણિ, મંત્ર કે તેવા ચમત્કારિક ઔષધિઓ મળવી. છતાં વિરક્ત મનવાળા યોગીઓને આવી લબ્ધિઓથી ચિત્તમાં ગર્વ પેદા થતો નથી. તેઓ એ લબ્ધિ આદિને તૃણની જેમ તુચ્છ માને છે, અને પ્રાયે તેનો ઉપયોગ કરતા નથી. એનો ઉપયોગ કરવો તે તેમને માટે પ્રમાદદશા છે. [૨૦૬] નિતાતિશયોઽપિ ઝોપિ નો, વિવુધાનાં મનમુત્રનઃ । अधिकं न विदन्त्यमी यतो, निजभावे समुदञ्चति स्वतः ॥ २४ ॥ મૂલાર્થ : અતિશય પામેલો કોઈ પણ ગુણસમૂહ પંડિતોને મદકારક ૧૧૨ : અધ્યાત્મસાર Page #138 -------------------------------------------------------------------------- ________________ થતો નથી. કેમકે આત્માનો સ્વાભાવિક ઉલ્લાસ હોવાથી આ વિરક્ત યોગીઓ અન્ય કંઈ બીજું જાણતા નથી. ભાવાર્થ : અતિશય અર્થાત્ જનસમૂહના મનને આશ્ચર્ય ઉત્પન્ન કરનારો કે કોઈ ચમત્કારિક પ્રભાવ, કે પૂર્વ જણાવેલી કોઈ પણ પ્રકારની લબ્ધિઓ પંડિતોને ગર્વ કરનારી થતી નથી, કારણ કે તેમની પાસે એ લબ્ધિઓથી પણ વિશેષ એવો આત્માનો સ્વાભાવિક આનંદ છે. યોગીઓ સ્વરૂપરમણતા સિવાય કંઈ જાણતા નથી. [૨૭] હવે ન શિવેઽષિ સુધ્ધતા, સવનુાનમસકૂમકૃતિ । पुरुषस्य दशेयमिष्यते, सहजानन्दतरङ्गसङ्गता ॥ २५ ॥ મૂલાર્થ : તેમના મનને વિષે મોક્ષને વિષે પણ લુબ્ધતા હોતી નથી. કેમકે તેઓની સત્ ક્રિયા પણ અસંગપણાને પામે છે, સહજાનંદના તરંગથી પ્રાપ્ત થયેલી આ પુરુષની અવસ્થા ઇચ્છેલી છે. ભાવાર્થ : અરે ! આ યોગીની સુખ પ્રત્યેની નિઃસ્પૃહતા તો જુઓ ? સ્વરૂપરમણતાના આનંદમાં અનુરક્ત યોગીઓને સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષની અભિલાષા નથી. તો પછી દેવાદિકના સુખની અભિલાષા તો ક્યાંથી હોય ? છતાં તેઓ જે શુદ્ધ આચારરૂપી સક્રિયાનું પાલન કરે છે. તે પણ સંસારના સર્વ પદાર્થોથી અસંગપણાને પ્રાપ્ત થવા કરે છે. આત્માની આવી અનુપમ દશા, સ્વાભાવિક આનંદનું સાક્ષાત્ વેદન કેવળજ્ઞાનીઓએ જોયું છે. આત્માનું એ સુખ સાંયોગિક નથી પણ આત્મા સાથે એકત્વ પામેલું છે. [૨૦૬] કૃતિ-સ્ત્ર મહામતેર્મવ-વિજ્ઞ.વૈરાગ્યવિનાસમૃન્મનઃ । ૩૫ત્તિ રીતુનુચદ્ર-સ્તનુવારપ્રકૃતિ યજ્ઞ:શ્રિયઃ ॥ ૨૬ ॥ મૂલાર્થ : આ પ્રમાણે આ લોકમાં જે મહાબુદ્ધિવાળા યોગીનું વૈરાગ્યના વિલાસને ધારણ કરનારું મન હોય છે, તે ઉદાર પ્રકૃતિવાળાની સમીપે મોક્ષલક્ષ્મી ઉત્કંઠાપૂર્વક વરવા માટે સમીપ આવે છે. વૈરાગ્ય વિષય : ૧૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ: આ વિશ્વમાં નિઃસ્પૃહ મોક્ષાર્થીનું – યોગીનું વૈરાગ્યના ગુણો વડે ઉત્તરોત્તર પરિણામની વૃદ્ધિ પામતું પૂર્ણ મન હોય છે. તેવા શુદ્ધ સ્વભાવવાળા યોગીઓને મોક્ષરૂપી લક્ષ્મીને શોધવા જવું પડતું નથી. પરંતુ સ્વયં મોક્ષરૂપી લક્ષ્મી જ તેમને વરવા તેમની સમીપ આવે છે. આ અધિકારને પૂર્ણ કરતા ગ્રંથકારે શ્લોકમાં પોતાનું “યશ” નામ સૂચવી પોતાનું શ્રેય ઇચ્છવું છે. ઇતિ વૈરાગ્ય વિષયાધિકાર પૂર્ણ. “સામ્યભાવની સાધના એટલે આ ચાર ભાવનાઓ ! આ મૈત્રી વગેરે ચાર ભાવનાઓથી તમે ભાવિત થયા એટલે સામ્યભાવ સિદ્ધ થયો સમજો. એટલે, જો તમારે સામ્યભાવ સિદ્ધ કરવો છે તો આ ચાર ભાવનાઓ ભાવતા રહો. - સહુ જીવોનું હિત થાઓ, કલ્યાણ થાઓ. - સહુ જીવોનું સુખ જોઈને હું રાજી છું. – સહુ જીવોના દુઃખો નાશ પામો. – સહુ જીવોના દોષો – પાપો દૂર થાઓ. પ્રતિદિન ત્રિકાળ આ ભાવનાઓ ભાવો. સર્વ જીવો પ્રત્યે તમારા ભાવ નિર્મળ બનશે. “આત્મવત્ સર્વભૂતેષની ભાવના ચરિતાર્થ બનશે !” સામ્યશતકમાંથી ૧૧૪ : અધ્યાત્મસાર Page #140 -------------------------------------------------------------------------- ________________ . મમત્વયામ પ્રસ્તુતિ વિષયથી વિરક્તિના ફળરૂપે થયેલો રિાગ્યનો ભાવ વીતરાગતાની ચરમસીમાએ ન પહોંચે ત્યાં સુધી સાધકને નિરંતર જાગૃત રહેવાનું છે; નહિ તો મમતાનું વાવાઝોડું ક્યારેક વૈરાગ્યને પવનને સુસવાટે ચઢાવી દે છે. ત્યારે દીર્ઘકાળનો સેવેલો વૈરા ય પણ વ્યર્થ થઈ જાય છે. યદ્યપિ જે સાધકમાં જ્ઞાન સહિત વૈરાગ્ય હોય છે તે તો મમતાના વાવાઝોડાથી ડગી જતો નથી. વૈરાગ્ય એ સાધકનું અનુષ્ઠાન છે. તેની પ્રબળતા તત્ત્વજિજ્ઞાસા, જિનાજ્ઞા, ઉપશમ અને વિવેક પર આધારિત છે. જે સાધક આવા ગુણોથી અભિભૂત થયેલા છે, તે મમત્વના પ્રકારોનો પરિહાર કરી શકે છે. તે માટે જીવે ઉત્કૃષ્ટ ભાવનાઓને ધારણ કરવી આવશ્યક સંસારી જીવ મમત્વને આધીન એમ માને છે કે ઓહો ! આ જગતમાં મારે કેવા સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરેનો યોગ છે, અને હું તેમના વડે સુખી છું, આવી મમતાથી બંધાયેલા જીવ અજ્ઞાની છે. વૈરાગ્યવાસી જીવ તો વિચારે છે કે હું એકલો જ આવ્યો છું અને એકલો જ જવાનો છું. સ્ત્રી, પુત્રાદિ ક્યારે પણ મારાં થયાં નથી. નજીકમાં રહેલો આ દેહ જ મારો નથી, તો પછી આ ધન, માલ, માતા, પિતા તો મારાં થઈ શકે તેમ નથી. સ્વજન માનીને જેને હું સુખી કરવા પ્રયત્ન કરું છું તે સૌ મારી સાથે સ્વાર્થથી બંધાયેલાં છે. દેહ, સ્ત્રી, પુત્ર કે સ્વજન પર આરોપ મૂકીને, જીવ તેમને સુખી કરવાના વિકલ્પથી જે કંઈ માયા-પ્રપંચ સેવીને કર્મ બાંધે છે, તે ભોગવવાનું તેના એકલાના ભાગ્યમાં આવે છે. તેમાં કોઈ ભાગ પડાવી શકે તેવું સરનામું આપીને કોઈ જીવ જઈ શકતો નથી. મમતા, મોહ, રાગ આ પર્યાયવાચી શબ્દો છે. જ્યાં સુધી આ મમત્વનો ફાંસલો છૂટે નહિ ત્યાં સુધી ભલે વેષાંતર કરે, વૈરાગ્ય વિષય : ૧૧૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ દેશાંતર કરે, કે સંસારાંતર કરે પણ તે સર્વ વ્યર્થ જાય છે. વળી આ કળિયુગમાં ભાઈ તારો પરિવાર પણ વૃદ્ધાવસ્થામાં તારું કેવું પાલન કરશે એ તો તારું પુણ્ય જ જાણે, બાકી તને ક્યાં અનુભવ નથી ? છતાં મમત્વનો ભરડો એવો છે કે જીવ એમ ધારી લે છે, કે માાં પુત્રાદિ તો દેવ જેવાં છે, મારા પર સ્નેહ રાખે છે, મારું પાલનપોષણ કરશે. કદાચ તને પુણ્યયોગે સ્રી, પુત્ર, મિત્ર ગુણવાન મળ્યાં હોય તોપણ મમતા કરવાથી તારું હિત નથી. એ સૌ ગુણવાન હોય તો તેમનો સાથ લઈ ધર્મ-આરાધન કરજે, તો સ્વ-પર હિત થશે. વળી પુણ્યયોગે તને ધન મળ્યું હોય તો તેનો સદ્ઉપયોગ કરજે. જે રીતે પાપથી છૂટાય તે રીતે છૂટવાનો ભાવ રાખજે અને પુરુષાર્થ કરજે. મમત્વત્યાગ એ જ વૈરાગ્ય છે. વૈરાગ્યના ભાવને પ્રબળ રાખવા, તેમાં કંઈ છિદ્ર ન પડે માટે તત્ત્વજિજ્ઞાસાને ઝબકતી રાખજે. આત્માદિ તત્ત્વને યથાર્થપણે જાણીને, ભેદજ્ઞાનનો વિવેક રાખજે. વૈરાગ્યને ટકાવવા આશ્રવનો ત્યાગ અને સંવર નિર્જરાને આરાધજે સ્વ-પરના ભેદજ્ઞાનનો વિવેક પ્રગટ્યો એટલે પ્રજ્ઞા જ પ્રગટી. એ પ્રજ્ઞા વડે દેહ અને જીવના મમત્વનું એકત્વ તૂટે છે. ત્યાં જીવને સ્વરૂપના આનંદની અનુભૂતિ થાય છે. નિજાનંદની મસ્તી તેને પૂર્ણતા સુધી લઈ જાય છે. મહાત્માઓ અધ્યાત્મરસ વડે આ વૈરાગ્યને સેવે છે. અથવા કહો કે વૈરાગ્યનું સાચું ફળ જ અધ્યાત્મનું સુધા પાન છે. અમૃત મળ્યા પછી કોણ મૂર્ખ વિષપાન કરે ? કવણ નર કનકણિ છોડી તૃણ સંગ્રહે ? કવણ કુંજર (હાથી) તજી કરહ (ઊંટ) લેવે ? પ્રબંધ ૩જો અધિકાર ૮મો મમત્વ-ત્યાગ (મમતા નિરાકરણ) મમતાનો ત્યાગ કરવાનું, મમતાનું સમતામાં પરિવર્તિત કરવાનો ઉપાય વૈરાગ્ય છે. વળી વૈરાગ્યની સ્થિરતા માટે મમત્વનું નિરાકરણ ૧૧૬ : અધ્યાત્મસાર Page #142 -------------------------------------------------------------------------- ________________ (નષ્ટ) કેવી રીતે કરવું તે હવે બતાવે છે. [૨૦૧] નિર્મચૈવ વૈરાર્થ ચિરત્વમવITહતે ! परित्यजेत्ततः प्राज्ञो ममतामत्यनर्थदाम् ॥ १ ॥ મૂલાર્થઃ મમતા રહિત પુરુષને વૈરાગ્ય સ્થિરતા પામે છે, તેથી કરીને પંડિત પુરુષે અત્યંત અનર્થ કરનારી મમતાનો ત્યાગ કરવો. ભાવાર્થ : વૈરાગ્ય : ઉદાસીનતા, અનાસક્તિ, વિરક્તિ કયાં હોય, ક્યાં કરવી ? દેહ, ધનાદિ, ગૃહ, કુટુંબ આદિને વિષે પ્રાજ્ઞ પુરુષો ઉદાસીન રહે છે. જેની મમતા હણાઈ તેનું આત્મહિત પ્રગટે છે. મમતામાં જીવોને મીઠાશ લાગે છે. પરંતુ તે સર્વ ક્ષણિક સંયોગો છે, જેના પરિણામે જીવો આલોક અને પરલોકમાં દુઃખને આમંત્રણ આપે છે. માટે ક્રમે કરીને જીવોએ આ ધનાદિક મારા છે અને હું તેનો છું તેવા પરભાવરૂપી મમત્વનો ત્યાગ કરવો, તેવા દુર્નિમિત્તથી દૂર રહેવું. [૨૦] વિઃ શિં ચિતૈોંર્તિ મમતા સે ! ___ त्यागात्कञ्चुकमात्रस्य भुजङ्गो न हि निर्विषः ॥ २ ॥ મૂલાર્થ : જો હૃદયમાં મમતા જાગૃત હોય તો વિષયોનો ત્યાગ કરવાથી શું ફળ ? કેમકે માત્ર કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ વિષરહિત થતો નથી. ભાવાર્થ : પૂર્વના સંસ્કારવશ કે ભૂતકાળનાં સ્મરણોના નિમિત્તે ચિત્તમાં મમતાના અંકુરો ઊઠતા હોય, અને ઇન્દ્રિયોનું દમન કરી બાહ્ય વિષયોનો ત્યાગ કર્યો હોય તો તેથી અનિષ્ટ દૂર થતું નથી. સર્પ કાંચળી છોડી દે તેટલા માત્રથી તેનું વિષ નાશ નથી પામતું. તેની દાઢમાં કે તેના શરીરમાં રહેલું વિષ નાશ પામે તો સર્પ નિર્વિષ થાય છે તેમ સાધકે સમજવું કે અંતરંગમાં આસક્તિના ભાવ દેઢ થયા ન હોય તો મમતાનું વિષ નષ્ટ થતું નથી. [૨૧] દેન દિ ગુણામ, પ્રળીશુને મુનઃ | ममताराक्षसी सर्वं, भक्षयत्येकहेलया ॥ ३ ॥ મૂલાર્થઃ મુનિ મહાકષ્ટ કરી ગુણસમૂહને ઉપાર્જન કરે છે. તે વૈરાગ્ય વિષય : ૧૧૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ સર્વ ગુણોને મમતારૂપી રાક્ષસી એક હેલામાત્રમાં (પળ) ભક્ષણ કરી જાય છે. ભાવાર્થ : મુનિ ઉપસર્ગ અને પરિષદને સહીને, વ્રત તપાદિ મહાકષ્ટ વડે રત્નત્રયાદિ ગુણોને પ્રાપ્ત કરે છે. તેવા ચિરકાળના ગુણસમૂહને જાણે ક્રૂર રાક્ષસી હોય તેમ મમતા તેનો કોળિયો કરી જાય છે. [૨૨] ખેડુવાન્ત, પશૂન્ય, દ્રાવિદ્યૌષધિવનતિ | ૩૫ મિઃ પત્ની, મમતા શીડય–દો છે મૂલાર્થઃ અહો મમતારૂપી પત્ની, અવિદ્યારૂપી ઔષધિના બળથી તત્કાળ જીવરૂપી પતિને પશુ જેવો બનાવીને ઘણે પ્રકારે નચાવે ભાવાર્થ : મમતા શબ્દ સ્ત્રીલિંગ સૂચક છે. મમતાજનક જીવની વૃત્તિનું બળ અજ્ઞાનરૂપી ઔષધિ વડે જીવને પશુ જેવો બનાવે છે. અર્થાતુ પોતાના હિતાહિતનું ભાન ભુલાવી દે છે. જીવ મમતાનો નચાવ્યો નાચે છે. ક્ષુદ્ર વૃત્તિની જનેતા મમતા છે. [૨૩] ઃ પરમ પતિ, ગાયતે ચેક ઇવ હિ | મમતદેવતઃ સર્વ, સપૂછ્યું ત્યય | ૬ | મૂલાર્થ જીવ પરભવને વિષે એકલો જ જાય છે. અને એકલો જ ઉત્પન્ન થાય છે. તો પણ મમતાના ઉદ્રકથી સર્વ સંબંધને જુએ છે. ભાવાર્થ : જગતસ્થિતિનો નિયમ છે કે જીવ જન્માંતરે એકલો જ જાય છે. કર્મના યોગે એકલો જ ઉત્પન્ન થાય છે. તોપણ આશ્ચર્ય છે કે જીવને મમતાના સંગે પુત્રાદિક કે ધનાદિકનું મમત્વ છૂટતું નથી. તે સર્વ તેની સાથે કાયમ રહેવાવાળા છે. તેમ માની હિત ચૂકી જાય છે. આખરે તે વિદાય થાય ત્યારે સર્વ પદાર્થ અહીં જ છૂટી જાય છે. [૨૪] ચાનતિ મહતી મૂર્ષિ, વેરવીના વટઃ | તળેવમમતાવીના - પાપ ત્વના છે ૬ છે. મૂલાર્થ : જેમ વડલાના એક બીજમાંથી ઉત્પન્ન થયેલું વટવૃક્ષ ૧૧૮ : અધ્યાત્મસાર Page #144 -------------------------------------------------------------------------- ________________ વિશાળ પૃથ્વીને ઘેરી લે છે, તેમ એક મમતારૂપ બીજથી આ ધનાદિકનો પ્રપંચ વિસ્તાર પામે છે. ભાવાર્થ: વિશાળ પૃથ્વી ઉપર વિશાળકાય વટવૃક્ષનો વિસ્તાર તેના નાનાસરખા બીજને આશ્રીને થયો છે. તેમ હે સાધક ! તારા ચિત્તમાં જાણે-અજાણે જો ધનાદિકના કે પરિવારના સંસ્કારનું બીજ પડેલું હશે તો તેમાં નિમિત્તોનું સિંચન થતાં તે મમતા વટવૃક્ષની જેમ વિસ્તાર પામશે. પછી તેને મૂળમાંથી નાશ કરવાનું કામ દુર્લભ છે, કદાચ અસંભવિત બને. [૨૧] માતા પિતા મે ભ્રાતા હૈ, નિી વર્ણમા ચ મે । पुत्राः सुता मे मित्राणि, ज्ञातयः संस्तुताश्च मे ॥ ७ ॥ મૂલાર્થ : આ મારી માતા આ મારા પિતા, આ મારા ભાઈ, આ મારી બહેન, ભાર્યા, પુત્રો, પુત્રીઓ, મિત્રો, જ્ઞાતિબંધુઓ અને મારા પૂર્વપરિચિત જનો છે. ભાવાર્થ : મૃગને તો મૃગજળ એક હોય છે. વળી તેને માનવ જેવી વિચારશક્તિ નથી કે સમજી શકે કે આ તો જળનો ભાસ છે; પણ માનવને મૃગજળ કેટલા ? જેટલી મમતા માતા, પિતા આદિમાં છે તે સર્વે મૃગજળના ભાસ જેવા છે. સર્વ જડ પદાર્થોની મમતા પણ મૃગજળ જેવી છે. [૨૧] હ્યેયં મમતાવ્યાધિ, વર્તમાનું પ્રતિક્ષળમૂ | जनः शक्नोति नोच्छेत्तुं विना ज्ञानमहौषधम् ॥ ८ ॥ મૂલાર્થ : આ પ્રમાણે ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતા મમતારૂપી વ્યાધિનું માણસ જ્ઞાનરૂપી મહા ઔષધિ વિના ઉચ્છેદન કરવા શક્તિમાન થતો નથી. ભાવાર્થ : ઉપર કહ્યા તેવા મમતારૂપી સુખના આભાસની વૃદ્ધિ થતી રહે છે. તેનો મૂળમાંથી છેદ કરવા માટે આત્મસ્વરૂપનો બોધ એક માત્ર ઉપાય છે. [૨૧૭] મમત્વનૈવ નિઃશંકૢમારમ્ભાવી પ્રવર્તતે । कालाकालसमुत्थायी, धनलोभेन धावति ॥ ९ ॥ વૈરાગ્ય વિષય : ૧૧૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : પ્રાણી મમતા વડે કરીને નિઃશંક રીતે આરંભાદિકમાં વર્તે છે. તથા ધનના લોભે કરીને યોગ્ય કે અયોગ્ય કાળે પણ ઊઠીને દોડે છે. ભાવાર્થ ? આત્મહિતના હેતુ રહિત જીવ કેવળ મમતાનો માર્યો, ભવના ભય વગર નિઃશંક થઈને પરિવારને સુખી કરે તેવી મૂછને કારણે આરંભાદિક કરે છે. વળી ધનના લાભાર્થે પાપાચરણ સેવે છે. તેમાં રાત્રિ-દિવસનો ભેદ રાખ્યા વગર અકાળે તેની પાછળ દોડે છે. ધર્મ-અનુષ્ઠાનના સમયને સાચવતો નથી અને દોડે છે. ધનનો લોભ વૃદ્ધાવસ્થા થવા છતાં છૂટતો નથી. મમતા આવી રીતે જીવને જીવનના અંત સુધી વળગીને રહે છે. [૨૧] સર્વ શ્રેમ ર પોષાય, વિદ્યતે મમતાવશઃ | इहामुत्र च ते न स्युस्त्राणाय शरणाय वा ॥ १० ॥ મૂલાર્થ ? પોતે મમતાને આધીન થઈને જેઓના પોષણ માટે ખેદ પામે છે; તેઓ આલોક કે પરલોક માટે રક્ષણને માટે કે શરણને માટે થતા નથી. - ભાવાર્થ : મોહનીય કર્મના ઉદયરૂપ મમતાની પ્રબળતા તો જુઓ ? જીવ જે પુત્રાદિક માટે ધનોપાર્જન કરવાનો અતિ શ્રમ કરે છે તેઓ આ કાળના પ્રભાવથી ગ્રસિત છે, તેથી આલોકમાં પણ વૃદ્ધાવસ્થામાં તેમને રક્ષણરૂપ કે શરણરૂપ થતા નથી તો આવતા જન્મમાં ક્યાંથી થશે ? [२१९] ममत्वेन बहून लोकान्, पुष्णात्येकोऽर्जितैर्धनैः । સોઢા નરેશકુવીનાં તીવ્રપાવ વ તું છે 99 / મૂલાર્થ : એકલો જ મનુષ્ય મમતાને લીધે પોતે ઉપાર્જન કરેલા દ્રવ્ય વડે ઘણા માણસોનું પોષણ કરે છે. અને નરકનાં દુ:ખો તો તે એકલો જ ભોગવે છે. ભાવાર્થ : વાસ્તવમાં જીવને પોતાને જ મમતાને લઈને એમ થાય છે કે આ સૌ સ્વજન મારા છે. તેમને સુખી કરું. અને તેવા વિચારથી તે માયા જેવા પ્રપંચ વડે ધનાદિનો સંગ્રહ કરે ૧૨૦ : અધ્યાત્મસાર Page #146 -------------------------------------------------------------------------- ________________ છે. આમ પરિશ્રમ એકલો કરે છે. અને તેના ફળરૂપે મળતાં કારમાં દુઃખો પણ એકલો જ સહન કરે છે. ત્યારે તેને પુત્રાદિક સાથે જઈને સહાય કરતા નથી. [૨૨૦] મમતાન્ધ્રો ફ્રિ પન્નાસ્તિ, તત્પત્તિ, ન પશ્યતિ । जात्यन्धस्तु यदस्त्येत-भेद इत्यनयोर्महान् ॥ १२ ॥ મૂલાર્થ : મમતાથી અંધ થયેલો પ્રાણી જે વસ્તુ હોતી નથી તેને જુએ છે. અને જન્માંધ પ્રાણી તો જે વસ્તુ વિદ્યમાન છે તેને જોતો નથી એ પ્રમાણે એ બંનેમાં મોટું અંતર છે. ભાવાર્થ : મમતાથી અંધ એટલે વિવેકરૂપ નેત્રરહિત થયેલો પરવસ્તુમાં સુખ ન હોવા છતાં ભ્રમ સેવે છે. જન્માંધ તો જન્મથી અંધ હોવાથી ઘર, વસ્ત્ર, પાત્ર આદિ વસ્તુને જ જોતો નથી. તો પણ તેનામાં કદાચિત હિતાહિતનો વિવેક હોઈ શકે. પણ મોહાંધને તો વિવેક જ નથી. આમ મોહાંધ અને જાત્યાંધમાં આવો તફાવત છે. [૨૨૧] પ્રાળાનભિન્નતાધ્યાનેતુ, પ્રેમમૂના તતોધિામ્ । प्राणापहां प्रियां मत्वा, मोदते ममतावशः ॥ १३ ॥ મૂલાર્થ : મમતાને વશ થયેલો પ્રાણી પ્રાણોને નાશ કરનારી સ્ત્રીને પોતાથી અભેદપણે ધારીને પ્રાણરૂપ અતિ પ્રેમને લીધે પ્રાણ કરતાં પણ અધિક માનીને ચાહે છે. ભાવાર્થ : મમતાને વશ પડેલો જીવ પુરુષ હો, સ્ત્રી હો પણ આત્મગુણને ઘાત કરનારી વાસના સાથે એકત્વ કરે છે. અને અતિ રાગને લીધે અન્યોન્ય પરિચયમાં સુખ માને છે. મમતા મિઠાશ તેમને ઘેરી વળી છે. [૨૨૨] ુવાન્વીનિર્દેશનાનું, મુર્ત્ત શ્ર્લેષ્મા, વિષ્ણુમ્ । માંસપ્રથી ધ્રુવી ઠુમ્મી, હેમ્નો વેત્તિ મમત્વવાન્ ॥ ૧૪ ॥ મૂલાર્થ : મમતાવાન મનુષ્ય સ્રીઓના અસ્થિમય દાંતને કુંદ પુષ્પની કળીઓ માને છે. તથા શ્લેષ્મના ગૃરૂપ મુખને ચંદ્રરૂપ માને છે. માંસની ગ્રંથિરૂપ સ્તનોને સુવર્ણના કળશરૂપ માને છે. વૈરાગ્ય વિષય : ૧૨૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : કામી પુરુષની દૃષ્ટિનો વિકાર સ્ત્રીને મા સ્વરૂપે જોવાને બદલે, કે અશુચિમય ઔદારિક શરીરની રચના જોઈને દૃષ્ટિનો વિકાર સમાવી દેવાને બદલે ભોગવૃત્તિને સેવે છે. તેનાં અંગોને નીરખીને તેમાં મોહ પામે છે. કામી પુરુષોની નિર્બળતા તેમાં મમતાનું સાચું દર્શન થવા દેતી નથી. ફક્ત નિષ્કામી યોગીને જ તે નિઃસાર જણાય છે. [૨૨] મનસ્યચંદ્વવસ્યન્વત, યિાયામન્યદેવ ૨ । यस्यास्तामपि लोलाक्षीं साध्वीं वेत्ति ममत्ववान् ॥ १५ ॥ મૂલાર્થ : જે સ્ત્રીના મનમાં બીજું, વચનમાં બીજું, અને ક્રિયામાં પણ બીજું છે એવી ચપળ નેત્રવાળી સ્ત્રીને પણ મમતાવાન પુરુષ સતી માને છે. ભાવાર્થ : જે પણ જીવ-વ્યક્તિને તેના મનમાં એક વાત હોય, વચનમાં કંઈ બીજી જ વાત બોલે અને આચાર તો સાવ વિપરીત કરે, તેવી ચપળતા તેના આત્માને સત્થી-વિવેકથી દૂર રાખે છે. અત્રે પુરુષને લક્ષ્યમાં રાખીને કથન કરેલું છે. પરંતુ જે જીવમાં આવો પ્રપંચ છે. તે અહિતકારી છે. [૨૨૪] યા રોપવચાર્યેઽપિ, રાશિપ્ન પ્રાળસંશયે । दुर्वृत्तां स्त्री ममत्वान्ध-स्तां मुग्धामेव मन्यते ॥ १६ ॥ મૂલાર્થ : જે દુરાચારી સ્ત્રી પોતાના રાગી પુરુષને પ્રાણના સંશયવાળા અકાર્યને વિષે પણ પ્રવર્તાવે છે, તે છતાં મમતાથી અંધ થયેલો મનુષ્ય તેણીને મુગ્ધ (ભોળી માને છે) ભાવાર્થ : સ્ત્રીની મમતાને વશ જે પુરુષ તેના અકાર્ય સ્વીકારે છે, ત્યારે અનર્થ પેદા થાય છે. તેમાં સ્ત્રીની વૃત્તિ નિમિત્ત છે. પરંતુ પુરુષમાં સ્ત્રીને વશ થવાની નિર્બળતા છે. જોકે શાસ્ત્રમાં મહદ્ અંશે રાજારાણી, શ્રાવક-શ્રાવિકા એકમેક થઈને સંયમનું આરાધન કરતાં, સંસારનો ત્યાગ કરતાં કથનોની વિશેષતા છે. વળી કોઈ એવા પ્રસંગો પણ બન્યા છે કે સ્ત્રીના વચનને વશ થઈ મહાભારત રચાયું હોય, પરંતુ જ્ઞાની પુરુષનો બોધ તો જીવમાત્રને મમતાથી છૂટવાનો છે. ૧૨૨ : અધ્યાત્મસાર Page #148 -------------------------------------------------------------------------- ________________ [૨૨] છાતિમાં થિ – વિમૂત્રપિટરી | __ वनितासु प्रियत्वं य-तन्ममत्वविजृम्भितम् ॥ १७ ॥ મૂલાર્થ : ચર્મથી આચ્છાદન કરેલાં માંસ, અસ્થિ, વિષ્ટા અને મૂત્રના પાત્ર રૂપ સ્ત્રીઓને વિષે જે પ્રિયપણું છે તે મમતાનો વિલાસ છે. ભાવાર્થ : આ કથનથી એમ માની ન લેશો કે કેવળ સ્ત્રીમાં મમતાનો વિલાસ છે. જ્યાં સુધી જીવને ચૈતન્યની શુદ્ધતાનું, પવિત્રતાનું, બ્રહ્મસ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી સ્ત્રી-પુરુષ સંસારમાં મમતા નચાવે તેમ નાચીને મમતાવશ થઈ અશુચિમય દેહના સુખમાં રાચે છે અને આત્મભાન ભૂલે છે. [२२६] लालयन् बालकं ताते-त्येवं ब्रूते ममत्ववान् । वेत्ति च श्लेष्मणा पूर्णा-मङ्गुलीममृताञ्चिताम् ॥ १८ ॥ મૂલાર્થ : મમતાવાન પુરુષ પોતાના બાળકને લાડ લડાવતા હે તાત ! એમ કહીને બોલાવે છે. અને શ્લેષથી ભરેલી તેની આંગળી જાણે અમૃતથી વ્યાપ્ત હોય તેમ માને છે. ભાવાર્થ : અહીં ગ્રંથકારે મમતાની અધમતા બતાવવી છે. તેથી જ્યાં જ્યાં મમતા પડી છે ત્યાંથી જીવને બોધ આપે છે. શરીર માત્ર અશુચિથી ભરેલું છે, તે બાળક વગેરે કોઈનું પણ હો તેમાં રુચિ કરવા જેવું નથી. પણ તે દેહમાં રહેલો ચૈતન્યસ્વરૂપ આત્મા છે. તેની અશુચિ ટાળવા પ્રયત્ન કરવાનો છે. બાળક વાત્સલ્યને પાત્ર છે. રક્ષણને પાત્ર છે. છતાં તેનામાં સારા સંસ્કાર આપવાને બદલે શરીરને લાડ લડાવવાં તે મમતા છે. [૨૭] પરિપ નિઃશ સુતાત્ર મુગ્વતિ | तदमेध्येऽपि मेध्यत्वं, जानात्यम्बा ममत्वतः ॥ १९ ॥ મૂલાર્થઃ માતા મમતાને લીધે નિઃશંક રીતે કાદવથી ખરડાયેલા પુત્રને પણ પોતાના ઉત્સંગમાંથી નીચે મૂકતી નથી, અને તેની અપવિત્રતાને વિષે પણ પવિત્રતા માને છે. ભાવાર્થ : જે માતા મમતાના આવેશમાં મદાલસા જેવી સતીની વૈરાગ્ય વિષય : ૧૨૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ જેમ બાળમાં સિદ્ધત્વ-બુદ્ધત્વ જોઈ શકતી નથી. તે તો કેવળ તેના શરીરને સુખ ઊપજે તેમ ઉછેરે છે. કાદવરૂપી અસંસ્કારથી તેને દૂર રાખી સુસંસ્કાર આપતી નથી, પણ તેના દોષને ગુણ માનવાની ભૂલ કરે છે. તેનું મૂળ મમતા છે. [૨૨] મતાપિત્રરિસરૂપો – નિલેતોગપિ મમત્વતઃ | મૂકીઝમવતાં, તૈયત્યેનામાને છે ૨૦ મૂલાર્થ : માતાપિતા વગેરેનો સંબંધ અનિશ્ચિત છે, તોપણ મમતાને લીધે દઢ ભૂમિરૂપ ભ્રમવાળા પુરુષોને નિશ્ચિત ભાસે છે. - ભાવાર્થ : જગતમાં જન્મ ધરેલા માનવીને પૂર્વકર્મકૃત ઋણાનુબંધના યોગે આ જન્મમાં માતાપિતા સ્વજનાદિના સાંયોગિક મેળાપ થાય છે. પણ જીવ એ સર્વ સંયોગોને પોતાના અને કાયમના માનીને ભ્રમમાં પડે છે. તેથી વિયોગ થતાં દુઃખી થાય છે. જગતમાં જન્મેલો જીવ માત્ર સ્વયં અશરણ છે તો પછી તે અન્યને શરણ ક્યાંથી આપી શકે ? [૨૨] મિત્રાઃ પ્રમાત્માનો, વિમત્રાઃ પુના ખપ ! શૂન્યઃ સંત રૂવે, યઃ પશ્યતિ સ પશ્યતિ || ૨૦ || મૂલાર્થ : પ્રત્યેક આત્માઓ ભિન્ન છે. તથા પુગલો પણ આત્માથી ભિન્ન છે. તેમને કોઈ પ્રકારનો સંબંધ નથી. તે પ્રમાણે જે જુએ તે જ જુએ છે. ભાવાર્થ :અહો ! આ જગતમાં સર્વ આત્માઓ અને પુગલ-પદાર્થો સ્વભાવથી જ ભિન્ન છે. જીવ અને જડનો સંયોગ સંબંધ છે પરંતુ બંનેની સત્તા પૃથક છે. એવું જે શ્રદ્ધાપૂર્વક જાણે છે કે જુએ છે, તેનું દર્શન સાચું દર્શન છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાનદર્શન ઉપયોગયુક્ત છે. પુગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા છે. વ્યવહારથી એક ક્ષેત્ર રહેલા છે, છતાં જડ જડભાવે પરિણમે છે. અને ચેતન ચેતનભાવે પરિણમે છે, કારણ કે મૂળમાં તેઓ સ્વભાવથી ભિન્ન છે. ૧૨૪ : અધ્યાત્મસાર Page #150 -------------------------------------------------------------------------- ________________ [૨૩૦] અન્નામમતે સ્વત્વસ્વીયત્વપ્રમòતુઃ । મેવજ્ઞાનાત્મનાયેતે, રન્નુજ્ઞાનારિવાદિમીઃ ॥ ૨૨ ॥ મૂલાર્થ : જેમ રજ્જુના જ્ઞાનથી સર્પથી ભીતિ નષ્ટ થાય છે, તેમ ભેદજ્ઞાનથી સ્વત્વ અને સ્વકીયત્વરૂપ ભ્રાંતિના હેતુરૂપ અહંતા અને મમતા નષ્ટ થાય છે. ભાવાર્થ : અંધકારમાં દોરડીમાં સર્પની ભ્રાંતિ થાય છે ત્યારે ભય પેદા થાય છે. પરંતુ પ્રકાશમાં જોતાં તે ભ્રાંતિ ટળે છે ત્યારે ભય પણ ટળી જાય છે. તેમ જીવ અને જડના ભેદને જ્ઞાન વડે જાણવાથી આત્મસ્વરૂપ ભાવના દેઢ થાય છે. જડથી અર્થાત્ ધનાદિકમાં જે મારાપણાની બુદ્ધિ હતી તે નષ્ટ થાય છે. દેહમાં જે આત્મભાવની ભ્રાંતિ પેદા થઈ હતી કે દેહથી મને સુખ છે, દેહ મારો છે, તે અહંતા અને મમતા આત્મા અને દેહના ભેદજ્ઞાનથી ટળી જાય છે, ત્યારે દેહરૂપ સ્વત્વ અને આત્મા સ્વકીયત્વરૂપ છે તે સમજાય છે. [૨૧] વિખેતવિતિ નિજ્ઞાસા, તત્ત્વાન્તર્રાનસન્મુવી । व्यासङ्गमेव नोत्थातुं दत्ते क्क ममतास्थितिः ॥ २३ ॥ મૂલાર્થ : જગતનું કેવું ભેદાભેદ સ્વરૂપ છે ? એ પ્રકારે તત્ત્વજ્ઞાનમાં સન્મુખ થયેલી જિજ્ઞાસા વ્યાસંગને જ ઉત્પન્ન થવા દેતી નથી તો પછી મમતાની સ્થિતિ ક્યાંથી પેદા થાય ? ભાવાર્થ : સારવર્જિત સંસારમાં કંચન-કામિનીના પદાર્થો વિષે જે આસક્ત નથી. તેવા યોગીજનોને આત્મા અને સ્રીપુત્રાદિકના સ્વરૂપ તથા વિરૂપનું જ્ઞાન છે. આત્માદિકનું સ્વરૂપ શું છે ? મારે તેનો પરમાર્થ જાણવો છે એવી તેમની તત્ત્વજિજ્ઞાસા, તેમને અંતર્મુખ થવામાં સહાય કરનારી છે. એ જિજ્ઞાસાની તીવ્રતામાં પરમાર્થ હેતુ હોવાથી સ્ત્રી આદિક શરીર વગેરેનું કદાચ સ્મરણ થાય તોપણ તે યોગીમાં કોઈ પદાર્થ પ્રત્યે મમતા જાગતી નથી. એક વાર આત્મજાગૃતિ થઈ જાય પછી મમતાનિત દશા ટકતી નથી. જ્ઞાનનું વૈરાગ્ય વિષય : ૧૨૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ કાર્ય જ સ્વરૂપમાં ટકવાનું છે. [२३२] प्रियार्थिनः प्रियाप्राप्ति, विना क्वाऽपि यथा रतिः । न तथा तत्त्वजिज्ञासो-स्वत्त्वप्राप्ति विना क्वचित् ॥ २४ ॥ મૂલાર્થ : પ્રિયાના પ્રયોજનવાળા પુરુષને પ્રિયાની પ્રાપ્તિ વિના બીજે કોઈ ઠેકાણે રતિ-પ્રીતિ થતી નથી. તેમ તત્ત્વની જિજ્ઞાસાવાળા પુરુષને પણ તત્ત્વની પ્રાપ્તિ વિના વસ્તુના પરમાર્થ જ્ઞાન વિના બીજે ક્યાંય પ્રીતિ થતી નથી. ભાવાર્થ : જીવને ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ સિવાય આહારાદિમાં પ્રીતિ થતી નથી તેમ તત્ત્વજિજ્ઞાસુ સાધકને તત્ત્વની. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના, પરમાર્થજ્ઞાન વિના કોઈ સ્થળે પ્રીતિ થતી નથી. [२३३] अत एव हि जिज्ञासां, विष्टम्भति ममत्वधीः । विचित्राभिनयाक्रान्तः सम्भ्रान्त इव लक्ष्यते ॥ २५ ॥ મૂલાઈ : તેથી કરીને મમતાની બુદ્ધિ જિજ્ઞાસાને રોકી રાખે છે. તેથી વિચિત્ર પ્રકારના અભિનયોથી વ્યાપ્ત એવો તે મનુષ્ય સંભ્રાંતની જેવો દેખાય છે. - ભાવાર્થ : તત્ત્વજિજ્ઞાસુ માટે પદાર્થો પ્રત્યેની અહંતા કે મમતા શત્રુરૂપ છે. અહંતા-મમતા જીવને પુત્રાદિક આદિની ચેષ્ટાઓમાં મૂંઝવી મારે છે. તત્ત્વજિજ્ઞાસુ તે પ્રત્યે પ્રીતિ કરતો નથી. [२३४] धृतो योगो, न ममता हता, न समताऽऽदृता । न च जिज्ञासितं तत्त्वं, गतं जन्म निरर्थकम् ॥ २६ ॥ મૂલાર્થ : જેણે મુનિવેષને ધારણ કર્યો છે, પણ મમતાનો ત્યાગ કર્યો નથી, સમતાને અંગીકાર ન કરી, તત્ત્વ જાણવાની ઈચ્છા ન કરી તેનો માનવજન્મ નિરર્થક છે. | ભાવાર્થ જે મુમુક્ષુ - તત્ત્વજિજ્ઞાસુએ મુનિવેષને ધારણ કર્યો હોય પણ જો મમતાનો પરિહાર કરી સમતાને અંગીકાર કરી ન હોય, અને તત્ત્વના સ્વરૂપને જાણવા ઇચ્છતો ન હોય તો તેનો જન્મ વ્યર્થ છે. તેનો વેષ પણ વ્યર્થ છે.' ૧૨૬ : અધ્યાત્મસાર Page #152 -------------------------------------------------------------------------- ________________ [૨૩] વિજ્ઞાસા ૨ વિવેવાશ, મમતાનાશાજુમી ગતતામ્યાં નિર્જીયા-નામધ્યાત્મવણિી ર૭ | મૂલાર્થઃ જિજ્ઞાસા અને વિવેક મમતાનો નાશ કરનારાં છે. તેથી તે બંને કે જે વૈરાગ્યની વૈરિણી છે તેનો નિગ્રહ કરવો. ભાવાર્થઃ જિજ્ઞાસા એટલે તત્ત્વોના સ્વરૂપને જાણવાની ભાવના અને વિવેક એટલે જડચેતન સ્વરૂપને જાણીને તેમાં હેય ઉપાદેયની પદ્ધતિથી મમતાનો ત્યાગ કરવો અને સમતાનો આદર કરવો. જેથી જિજ્ઞાસા અને વિવેક વડે વૈરાગ્યના શત્રુરૂપ મમતાનો નાશ થાય. આમ મમતા સર્વ પ્રકારે ત્યાજ્ય છે. યોગીજનોએ તેનો મૂળમાંથી છેદ કર્યો છે. | મમતા ત્યાગ અધિકાર પૂર્ણ | મનુષ્યના સુખની સીમા હોય છે. દેવોનાં સુખની પણ સીમા હોય છે. સુખની જેમ દુઃખોની પણ સીમા હોય છે. પશુઓનાં દુઃખોની સીમા હોય છે. નારકી જીવોનાં દુઃખોની સીમા હોય છે. “પરંતુ નિર્મમત્વનું સુખ નિઃસીમ હોય છે ! નિર્મમત્વનું સુખ વિલીન થાય છે કેવળ જ્ઞાનમાં, વીતરાગતામાં.. અને અંતે મુક્તિમાં. અર્થાતું નિર્મમત્વ જીવાત્માને પરમસુખ તરફ લઈ જાય છે. નિર્મમત્ત્વની ગંગા, અનંત સુખના સાગરમાં જઈને મળે છે.” સામ્યશતકમાંથી વૈરાગ્ય વિષય : ૧૨૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ સમતા પાત ‘સ’ મમતા સમતા, ‘સ’મતા સમતા અને મમતા આપત્તિ અને સંપત્તિ જેવી મસીઆઈ ભગિનીઓ છે. ધન ન હોવું તે સંપત્તિ. મમતાના ‘મ'ને છેદી ‘સ' આપત્તિ અને ધન હોવું તે મૂકો એટલે સમતા. એક દરિદ્રી મેલાઘેલા વેષમાં રાજદરબારમાં પહોંચ્યો. દરવાને તેને રોક્યો. દરિદ્રી કહે ભાઈ, હું રાજાનો મસીઆઈ ભાઈ છું. દરવાન મૂંઝાયો, તેણે રાજા પાસે નિવેદન કર્યું કે કોઈ દરિદ્રી આપનો મસીઆઈ ભાઈ છે, તેમ કહી આપને મળવા માંગે છે. રાજાએ સાશ્ચર્ય તેને દરબારમાં આવવા આજ્ઞા આપી. તે દરિદ્રી રાજા પાસે આવી નમન કરી ઊભો રહ્યો. રાજા અને પ્રજા સૌને કંઈ સગપણ સમજાયું નહિ. અને રાજાએ તો ક્યારે પણ આ માણસને જોયો હોય તેવું લાગ્યું નહિ. રિદ્રી કહે : મહારાજ, હું ધનરહિત આપત્તિવાળો છું. આપ ધનસહિત સંપત્તિવાળા છો. આમ આપત્તિ અને સંપત્તિને મસીઆઈ સંબંધ છે. રાજા તેના વક્તવ્યથી ખુશ થયો. તેની આપત્તિ દૂર કરી, છતાં આપત્તિને અને સંપત્તિને તો કદાચ સાથે રહેવાનું થાય. પણ આ મમતા અને સમતા એક મ્યાનમાં બે તલવાર ન રહે તેમ રહી શકતાં નથી. આમ તો મમતાના ‘મ'ને જરા આકાર આપવાથી તે સમતા શબ્દરૂપે પ્રગટ થશે. ક્યાં પ્રથમના ‘મ'ને જ બદલવાનો છે. ‘સ' લખવાનો છે. કેવું સરળ ? અહો ! પણ મમતાનું સામ્રાજ્ય તો જુઓ ! જગત આખું તેને આધીન વર્તે છે. પણ મુનિની મનોદશા નિરાળી છે. મમતા મુનિઓને આધીન વર્તે છે. મુનિ કેવળ સમતાના સાગર જેવા છે. મમતાનો નિરોધ એ જ સમતા છે. ચિત્તની સ્વસ્થ સ્થિતિ તે સમતા છે. બાહ્ય સંયોગમાં અનુકૂળ હો કે પ્રતિકૂળ હો મુનિને સર્વ સંયોગમાં સમતા જ ઇષ્ટ છે. ૧૨૮ ' : અધ્યાત્મસાર Page #154 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં આત્મા એ સમતાસ્વરૂપ છે. દ્રવ્યદૃષ્ટિએ, નિશ્ચયનયની અપેક્ષાએ જોતાં આત્મામાં રાગાદિની વિષમતા છે નહિ. આથી જેવું આત્માનું સ્વરૂપ સમતામય છે, તેવું જગતના સર્વ જીવોનું સ્વરૂપ ભેદરહિત સમાન છે. ચૈતન્યના આવા સમતાયુક્ત એકત્વને જે સ્વીકારે તેને પોતાને ઉત્તમ સમતા પ્રાપ્ત થાય છે. એવું સમતાનું સુખ-ટંકોત્કીર્ણ અનુભવમાં આવે તેવું છે. આધિ, વ્યાધિ, ઉપાધિથી સંતપ્ત આ સંસારમાં એક સમતા જ સુખરૂપ છે. દીર્ઘકાળનાં કર્મો, કષાયો અને વિકારો સમતા વડે નષ્ટ થાય છે. સમતારહિત કરેલાં સર્વ આરાધન ઉખર ભૂમિમાં વાવેલા બીની જેમ વ્યર્થ જાય છે. - સમતા એ અધ્યાત્મનું બીજ છે. જેને આ જગતમાં કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી. કોઈ વહાલાં નથી કોઈ દવલાં નથી. જેના ચિત્તમાં કષાયનો આવેગ નથી, વિષયોનો વિકાર નથી, એવા યોગીજનો સમતાસુખના સાચા સ્વામી છે. સંસારી જીવોને ભૌતિક સુખોમાં પણ વ્યાકુળતા જ છે. મળ્યું છે એનાથી સારું મેળવવાની દોડ, બીજા કરતાં વધુ મેળવવાની સ્પૃહા, પ્રાપ્ત પદાર્થોમાં અસંતોષ જેવા મનના વિકલ્પોવાળો જીવ સમતાના અંશને પણ ક્યાંથી જાણે ! ચંચળ એવા મન દ્વારા, વિનશ્વર એવા દેહ દ્વારા, મર્યાદિત શક્તિયુક્ત ઈદ્રિયો દ્વારા, ભાઈ તને સાચું સુખ ક્યાંથી મળે ? એ સર્વ પ્રકારોમાં જો તારી માધ્યસ્થવૃત્તિ હશે તો તું સમતાના ઘરમાં પ્રવેશ પામી સાચા સુખનો અનુભવ કરીશ. ઉત્તમ અને અનુપમેય શ્રદ્ધા ધારણ કરવા તથા સાધકને સમતા અનુભવવાની પાત્રતા માટે ચાર ભાવના દર્શાવી છે. એ ચાર ભાવના સમતાને જન્મ આપે છે. સમતાની આરાધના એ જ આ ચાર ભાવનાઓ છે : ૧. મૈત્રી, ૨. પ્રમોદ, ૩. કરૂણા, ૪. માધ્યસ્થતા વૈરાગ્ય વિષય : ૧૨૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧. મેત્રીભાવના : જગતના જીવો પ્રત્યે નિર્વેર, બુદ્ધિ. જંતુથી માંડીને સર્વ જીવો પ્રત્યે હિતબુદ્ધિ. કોઈ જીવ પાપ આચરીને દુઃખ ન પામો. જગતના સર્વ જીવો કર્મથી મુક્ત થાઓ. અન્ય જીવો વિષે જેને આવા ઉત્તમ ભાવ જન્મે છે, તે સાધક પોતે પાપાચરણ કરતો નથી. મુખ્યત્વે જગતના જીવોની દોડ પોતાના જ સુખ માટે હોય છે. અન્યનું ગમે તે થાઓ. મને સુખ મળો. પરંતુ સમતાનો રસિયો જીવ તો “પરહિતચિંતા મૈત્રી'ના સૂત્રનો આરાધક છે. તેમાં તેને આનંદ આવે છે. ત્યાં તેને જાતિ, વેશ, ઊંચ, નીચ, રાજા કે ટૂંકનો ભેદ નથી. એક જ લક્ષ્ય સર્વ જીવો સુખી થાઓ. સર્વની પીડાઓ શમી જાઓ. સર્વે જીવો વીતરાગતા પામો. સમતા પામો, મુક્તિ પામો. મારે સર્વ જીવો પ્રત્યે મૈત્રી છે. કોઈની સાથે વૈર નથી.' આવી ભાવના જેના જીવનમાં સાકાર બને છે તેને સમતા સાધ્ય થાય છે. સમતા અધ્યાત્મનું બીજ છે, તો મૈત્રીભાવ સમતાનું અંગ છે. ૨. પ્રમોદભાવના : જેણે દોષોનો પરિહાર કરી ગુણોને ધારણ કર્યા છે તેવા ગુણી જનો પ્રત્યે અહોભાવ, આદર હો, જેઓ સમતાસ્વરૂપ એવા આત્માના પક્ષપાતી છે. ક્રોધાદિ કષાયોના જે પ્રતિપક્ષી છે તેવા ગુણવાનો પ્રત્યે પ્રમોદભાવ રાખવો. જેમણે રાગદ્વેષના બળવાન નિમિત્તો મળવા છતાં ચિત્તને સમતામાં રાખ્યું છે, એક રોમમાં કિંચિત્માત્ર ક્ષોભ પામ્યા નથી રાગને જિત્યો તેવા જંબુકુમારાદ, દ્વેષથી ડગ્યા નહિ તેવા ગજસુકુમારદિના સમતા સ્વરૂપનું ચિંતન કરવાથી આપણાં કર્મોની નિર્જરા થાય તેવી આ પ્રમોદભાવના છે. ૩. કરુણાભાવના : સંસારની યાતનાઓથી તપ્ત જીવો પ્રત્યે કરુણા, અનુકંપા રાખવી. જો તને ધનાદિ સામગ્રી મળી છે તો દીન-દુ:ખિયાનાં દુઃખડાં તારા શ્રવણે ધારજે અને તેમનું દુઃખ હળવું કરવા તૈયાર રહેજે. જગતમાં જીવો ધન, રાજ્ય, તથા અનેક પદાર્થો મેળવવા ઘણો ૧૩૦ : અધ્યાત્મસાર Page #156 -------------------------------------------------------------------------- ________________ પરિશ્રમ ઉઠાવે છે. પરંતુ કંઈ પ્રાપ્ત થતું નથી ત્યારે દુઃખી થાય છે. કોઈ રોગથી પીડાય છે, કોઈ ઇષ્ટ જનોના વિયોગથી દુઃખી થાય છે; કોઈ ક્ષુધાથી એમ અનેક પ્રકારે જીવો દુ:ખી હોય છે. પરમાર્થદૃષ્ટિએ વિચારીએ તો ધર્મ ધરણ કર્યા વગર જીવો અનેક આપત્તિઓમાં સપડાય છે. પોતે દુઃખી છે તેવું તેમને ભાન પણ થતું નથી. આમ અનેક પ્રકારે દુઃખ પાતા જીવને દુઃખથી છોડાવવાની ભાવના તે કરુણા ભાવના છે. ૪. માધ્યસ્થભાવના ઃ માન મળો, અપમાન મળો. વંક મળો નિંદક મળો. ધર્મી મળો, અધર્મી મળો. દયાવાન મળો, નિષ્ઠુર મળો; દરેક પ્રત્યે માધ્યસ્થભાવ એ સમતાનું જ સ્વરૂપ છે. દરેક જીવ પોતાની કર્મપ્રકૃતિના આશ્રયે સાચું, ખોટું વર્તન કે સ-અસદ્ વ્યવહાર કરે છે. જેને પોતાને હિતાનુહિતનું ભાન નથી, તેવા જીવોના અસદ્-વર્તન પ્રત્યે ભાઈ ! તારે તો માધ્યસ્થભાવ રાખવો, કારણ કે તું તો મુક્તિનગરનો પ્રવાસી છું. કટુ વાણી સુણે કોઈની, વાણી મીઠી સદા કહેજે, પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. જો તેવા પ્રકૃતિવશ માનવની તારી વાત સાંભળવાની તૈયારી હોય તો તેને પ્રેમપૂર્વક સમજાવજે, અથવા મૌન સેવજે, હ્રદયમાં સમતા રાખજે. અને હંમશાં તેનું હિત ચિંતવજે. આમ તો આ ચાર ભાવનાઓ ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવનારી છે, પરંતુ છદ્મસ્થ સાધકને જગત સાથેના વ્યવહારમાં સમતાની વૃદ્ધિ માટે આ ભાવનાઓ હિતકારી છે. પરમાર્થે તો આત્મશુદ્ધિ જ સમતાનું સાધન છે. સ્વરૂપના ચિંતન દ્વારા ચિત્તની સ્થિરતા એ સમતા છે. આથી મુનિજનો એકાંતે આત્મનિરીક્ષણ કરી સમતાને સાધ્ય કરે છે. ભગવાન મહાવીરના મૌન કાળમાં આપણને બોધ મળતો હોય તો સમતાનો છે. અપૂર્વ સમતાના આરાધક મહાવીરના આપણે વારસદારો સમતાને ધારણ કરીએ. સમતા સ્વીકાર AS ૬ ૩૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ૩જો સમતા સ્વીકાર [૨૩] સત્તામાં મમતાવાં ૬ સમતા પ્રથતે સ્વતઃ । स्फटिके गलितोपाधौ यथा निर्मलतागुणः ॥ १ ॥ મૂલાર્થ જેમ ઉપાધિરહિત સ્ફટિકને વિષે નિર્મળતાનો ગુ સ્વતઃ પ્રક્ટ થાય છે, તેમ મમતાનો ત્યાગ થવાથી સમતા સ્વત પ્રગટ થાય છે. ભાવાર્થ : ઉપાધિરહિત સ્ફટિકની આજુબાજુ કંઈ અવરો ન હોય. તો તેની આરપાર જોઈ શકાય છે, તે તેની સ્વત નિર્મળતા છે. તેમ મમતાનો નિરોધ થવાથી સમતા જ સ્વતઃ પ્ર છે. સમતા સ્વાભાવિક છે, તેનો બાધ કરનાર મમતા છે. [૨૨૭] પ્રિયાપ્રયત્વયોર્થિ र्व्यवहारस्य कल्पना । निश्चयात्तद्व्युदासेन स्तैमित्यं समतोच्यते ॥ २ ॥ . અધિકાર ૯મો મૂલાર્થ : પદાર્થોએ કરીને પ્રિય અને અપ્રિયપણાના વ્યવહારની જ કલ્પના છે, તે કલ્પનાનો નાશ કરી નિશ્ચળ થવું તે સમતા છે. ભાવાર્થ : સમતાનું રહસ્ય ગંભીર છે. જડ-ચેતન પદાર્થોન સંયોગમાં પ્રિયતા અને અપ્રિયતાની કલ્પના કે વિકલ્પ ન થવા તે સમતાનો ગુણ છે. જ્ઞાન પદાર્થો જાણે પણ તેમાં અહંતા-મમતા ન થાય તે સમતા છે. કારણ કે નિશ્ચયથી તો કોઈ પદાર્થ પ્રિયઅપ્રિય છે નહિ, પોતાના વિકલ્પથી જ તેમાં પ્રિય-અપ્રિય જેવું લાગે છે. તેવા વિકલ્પનો અચળપણે ત્યાગ કરવો તે સમતા છે, [૨૩] તેખેવ દ્વિષતઃ પુંસ-સ્તેષ્યેવાર્યેષુ રખ્યતઃ । निश्चयात्किञ्चिदिष्टं वाऽनिष्टं वा नैव विद्यते ॥ ३ ॥ મૂલાર્થ : તે જ પદાર્થોને વિષે દ્વેષ કરતા, તે જ પદાર્થોને વિષે પ્રીતિ કરતા પુરુષને નિશ્ચયથી કંઈ પણ ઇષ્ટ-અનિષ્ટ છે નહિ. ભાવાર્થ : જો નિશ્ચયનયથી વિચારીએ તો અન્યોન્ય કાંઈ પણ પદાર્થો સ્પર્શતા જ નથી, દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં જ પરિણમે ૧૩૨ : અધ્યાત્મસાર Page #158 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી કોઈ પણ પદાર્થ કેવળ ઈષ્ટ કે અનિષ્ટ હોતો નથી, પરંતુ જીવમાં પોતામાં રહેલા સંસ્કારના વિકલ્પો તેને ઈષ્ટ – અનિષ્ટનો ભ્રમ કરાવે છે. જે જે પદાર્થો રાગ વડે ઈષ્ટ લાગતા હતા તે જ પુત્રાદિકમાં સ્વાર્થ આદિ ન રહેતાં તે અનિષ્ટ લાગે છે. વળી તે જ પુત્રાદિક અન્યને ઈષ્ટ લાગે છે. કોઈ આહારનો પદાર્થ રસ વડે પ્રિય લાગતો હતો. તે કોઈ રોગાદિથી અપ્રિય લાગે છે. તેથી વસ્તુના લક્ષણમાં પ્રિય કે અપ્રિયપણું છે નહિ, અર્થાતુ પોતાના વિકલ્પનો આ ભ્રમ છે. [૨૩] વસ્ય વિષયો ઃ ચા – સ્વામપ્રયેળ પરિવૃત્ત ! अन्यस्य द्वेष्यतामेति, स एव मतिभेदतः ॥ ४ ॥ મૂલાર્થઃ વળી જે વિષય મનુષ્યને પોતાને અભિપ્રાયે કરીને પ્રીતિકારક લાગે છે, તે જ વિષય બીજા માણસને અભિપ્રાયના ભેદે કરીને અપ્રીતિપણાને પામે છે. ભાવાર્થ : શબ્દાદિ કોઈ પણ વિષય કોઈ વ્યક્તિને પોતાના અભિપ્રાયને રુચતો હોય તો પ્રિય લાગે છે, જેમ કે તમારા મિત્રનો શબ્દ, તે જ શબ્દ કે વાત કોઈને અથવા તેના વિરોધીને અપ્રિય લાગે છે. જો તે વ્યક્તિ કેવળ અનિષ્ટ હોય તો આવા ભેદ ન થાય. તે વ્યક્તિ દરેકને પ્રિય અથવા દરેકને માટે અપ્રિય બને. પરંતુ અભિપ્રાયના ભેદે એવું જણાય છે. [२४०] विकल्पकल्पितं तस्माद्-दयमेतत्र तात्विकम् । વિવેન્યોરને તસ્ય દ્વિત્યાવિહુપક્ષઃ | ૬ | મૂલાર્થ ? તેથી કરીને તે બંને કલ્પિત કરેલા છે. પણ પરમાર્થે સત્ય નથી, કેમ કે વિકલ્પોનો ઉપરમ શમવાથી તે ઈષ્ટ-અનિષ્ટનો દ્વિત્વની જેમ નાશ થાય છે. ભાવાર્થ : જેમ કોઈ સફેદ વસ્ત્રના એક ભાગમાં પીળો રંગ હોય અને બીજા ભાગમાં લાલ રંગ હોય તો તે એક જ વસ્ત્રમાં બે વર્ણ જણાય છે. પરંતુ તે વસ્ત્ર ધોઈ નાખવાથી તે પુનઃ સફેદ સમતા સ્વીકાર : ૧૩૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ થવાથી બે વર્ણનો સંકલ્પ નાશ પામે છે. તેમ એક જ પદાર્થમાં કે પદાર્થોમાં પ્રીતિ અને અપ્રીતિ તે એક જ પદાર્થમાં વૈતપણું છે. નિશ્ચયથી જોતાં પદાર્થમાં પ્રીતિ-અપ્રીતિ જેવું છે નહિ, પરંતુ જીવે પોતે જ ઉત્પન્ન કરેલા એક જ પદાર્થના બે અભિપ્રાય પોતાના ગમા-અણગમાને કારણે ઊભા કર્યા છે. પરંતુ નિશ્ચયથી જોતાં તે ભ્રમ નાશ પામે છે. [૨૪] સ્વાયોગાસસિદ્ધિઃ સ્વાયત્તા માસતે થવા | बहिरर्थेषु सङ्कल्पसमुत्थानं तदा हतम् ॥ ६ ॥ મૂલાર્થ: જ્યારે પોતાના જ પ્રયોજનની સિદ્ધિ પોતાને જ આધીન ભાસે છે, ત્યાર પછી બાહ્ય અર્થોને વિષે સંકલ્પની ઉત્પત્તિ હણાય છે. ભાવાર્થ : વિચારવાનને જ્યારે એમ સમજાય છે કે આત્મપ્રયોજનના સુખાદિક સ્વરૂપને આધીન છે, તે સુખાદિ બાહ્ય પદાર્થ એવા પુત્રાદિ કે ધન પર આધારિત નથી. વળી મારા કાર્યની સિદ્ધિ મારામાં જ થાય છે. અન્ય પદાર્થ દ્વારા થતી નથી. આવા તત્ત્વબોધને પરિણામે પોદ્દગલિક પદાર્થોને વિષેના વિકલ્પ નાશ પામે છે. તે પ્રત્યેની મમતા સ્વતઃ છૂટી જાય છે. [२४२] लब्धे स्वभावे कण्ठस्थ-स्वर्णन्यायाभ्द्रमक्षये । રાષિાનુપસ્થાન, સમતા સ્થાનિહિતી | ૭ | મૂલાર્થ ભ્રાંતિનો ક્ષય થવાથી કંઠમાં રહેલા સુવર્ણમય અલંકારના દૃષ્ટાંતની જેમ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને તેથી રાગ અને વૈષની અનુત્પત્તિ થવાને લીધે અનિવાર્ય સમતા પ્રાપ્ત થાય છે. ભાવાર્થ : જેમ પોતે પોતાના જ કંઠમાં પહેરેલા સુવર્ણના અલંકારને પોતે જોઈ શકે છે, અન્યત્ર પૂછવું પડતું નથી. તેમ પરપદાર્થોમાંથી સુખનો ભ્રમ દૂર થવાથી સ્વયં આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ત્યારે આત્માને કોઈ પદાર્થ પ્રત્યે રાગ કે દ્વેષ ઉત્પન્ન થતો નથી. તેથી તે જીવમાં અનિવાર્યપણે સમતા ઉત્પન્ન થાય છે. ૧૩૪ : અધ્યાત્મસાર Page #160 -------------------------------------------------------------------------- ________________ [૨૪રૂ] ગાઝીપુ નો મતિ, વૈવિષ્ય નિર્મિતનું ! यदा शुद्धनयस्थित्या, तदा साम्यमनाहतम् ॥ ८ ॥ મૂલાર્થ : જ્યારે શુદ્ધ નયની મર્યાદાએ કરીને જગતના જીવોને વિષે કર્મે કરેલું બેપણું ભાસતું નથી ત્યારે જ અનિવાર્ય સમતા પ્રાપ્ત થાય છે. ભાવાર્થ શુદ્ધ નયની અપેક્ષાએ સમતા એ જ આત્માનું સ્વરૂપ છે. દ્રવ્યદૃષ્ટિથી જોતાં આત્મા સત્તાપણે શુદ્ધ છે. વળી પ્રાણીમાત્રમાં સત્તા અપેક્ષાએ સિદ્ધપણાને ઉત્પન્ન કરનારી શુદ્ધ સત્તા રહી છે. આમ શુદ્ધ દ્રવ્યાર્થિક નય એક શુદ્ધસત્તાને જુએ છે. આથી જ્ઞાનાવરણીયાદિથી કર્મે કરેલું ઇષ્ટ-અનિષ્ટ એવું કૈતપણું જગતના કોઈ જીવને વિષે ભાસતું નથી. જ્ઞાનીને સર્વત્ર ચૈતન્ય સ્વરૂપ જ ભાસે છે. જેને આવી તત્ત્વદેષ્ટિ સમજાઈ છે તેને અનુપમ સમતા પ્રાપ્ત થાય છે. [२४४] स्वगुणेभ्योऽपि कौटस्थ्यादेकत्वाध्यवसायतः । ___ आत्मारामं मनो यस्य, तस्य साम्यमनुत्तरम् ॥ ९ ॥ મૂલાર્થ : એકત્વના નિશ્ચયથી આત્માના ગુણો થકી અને માધ્યસ્થપણાથી જેનું મન આત્માને વિષે રમણ કરે છે. તેને ઉત્તમ સમતા પ્રાપ્ત થાય છે. ભાવાર્થ: આત્મસ્વરૂપના તદ્રુપ અધ્યવસાયથી નિશ્ચય વસ્તુ ગ્રહણ થાય છે. એવી અભેદ ઉપયોગરૂપ જેની દૃષ્ટિ થઈ છે તથા આત્માના ગુણોથી પણ જેવી ભેદદષ્ટિ નથી. અર્થાત્ ગુણ અને ગુણ ધારણ કરનાર ગુણીની જેની ભેદષ્ટિ નથી, તેમ અન્ય પ્રત્યે પણ મારા-તારાની ભેદદષ્ટિ નથી. (માધ્યસ્થતા છે) એવા શુદ્ધ નિશ્ચળ ઉપયોગ ઉત્પાદ-વ્યયની અપેક્ષા રહિત (ફૂટસ્થ) નિરંતર પરિણામપણાથી મુનિઓનું ચિત્ત કેવળ આત્મસ્વરૂપમાં રમણ કરે છે. તે જ સર્વોત્કૃષ્ટ સમતા છે. અર્થાત્ આત્મસ્વરૂપની અનન્ય તદ્રુપતા તે સમતા છે. સમતા સ્વીકાર : ૧૩૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ [૨૪] વેિ [૨૪] સમતાપરિપાન્ડે કિષયપ્રદન્યતા | यया विशदयोगानां वासीचन्दनतुल्यंता ॥ १० ॥ મૂલાર્થ : સમતાનો પરિપાક થવાથી વિષયોને વિષે આગ્રહનો અભાવ થાય છે. અને તેથી કરીને નિર્મળ યોગવાળા યોગીઓને કુઠારના પ્રહારમાં તથા ચંદનની પૂજામાં તુલ્યતા થાય છે. ભાવાર્થ : અહો ! સમતા સ્વરૂપ મુનિઓની ચિત્તવૃત્તિ કેવી સમતારૂપ છે. બાહ્ય વિષયોનો કે અંતરંગ વિષયોનો અભાવ થઈ રાગ-દ્વેષના અભાવરૂપ સમતા વર્તે છે. તેથી એવા મનવચન, કાયાથી નિર્મળ યોગવાળા યોગીઓને કોઈ કુહાડાથી ઘા કરે કે ચંદનથી પૂજા કરે, તે બંને ઉપર સમાનભાવ છે. આ સમતાનું સ્વરૂપ છે. [૨૪] જિં તુમઃ સમતાં સાથો- સ્વાર્થપ્રભુનીતા | वैराणि नित्यवैराणा - मपि हन्त्युपतस्थुषाम् ॥ ११ ॥ મૂલાર્થ : હે સાધુ ! અમે સમતાની કેટલી સ્તુતિ કરીએ ? કે જે સમતા આત્માર્થે સજ્જ કરવાથી પાસે રહેલા નિત્યવિરોધી જીવોના વૈરનો પણ નાશ કરે છે. ભાવાર્થ : રત્નત્રયના, જ્ઞાનાદિક ગુણો વડે મોક્ષને સાધ્ય કરનાર હે સાધુ ! અર્થાત્ અનેક પ્રકારના બાહ્ય ક્રિયાકાંડોને ત્યજીને કેવળ જ્ઞાનાદિક ગુણો વડે નિશ્ચય સ્વરૂપ મોક્ષની સાધના કરનાર સાધુ તમે આત્મસ્વરૂપની રમણતામય સમતાને ધારણ કરી છે, તેની કેટલી સ્તુતિ કરીએ ? કે જે સમતાનું કાર્ય જ મુક્તિનું પ્રદાન કરે છે. તમારા જ્ઞાન, ધ્યાન, તપ અને સંયમ સર્વે એ આત્મપ્રયોજન રૂપ સ્વરૂપરમણતામાં સમતારૂપે સમાય છે. જેમ પવિત્ર પુરુષોના સાન્નિધ્યથી જાતિવૈર ધરાવતા સર્પ-મોર, કે સિંહ અને મૃગ વગેરે વૈર ત્યજી દે છે તેમ આંતરિક સંસ્કારરૂપ વિરોધીઓ તમને ત્યજી ગયા છે. [૨૪૭] િસાનેન તપમ, મૈશ નિર્મિશ વિમ્ | વ સમતા સેવ્યા, તરિક સંસારવારથી / ૧૨ . સમતાની કલા નિત્યવિરોધી ૧૩૬ : અધ્યાત્મસાર Page #162 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : દાન વડે અથવા તપ વડે કરીને શું ? તથા યમ અને નિયમે કરીને શું ? માત્ર સંસારરૂપી સમુદ્રને વિષે વહાણ સમાન એક સમતાનું જ સેવન કરવું. ભાવાર્થ : સર્વવિરતિધર સાધુ જનોની સમતામય ચર્યા જેમ બાહ્ય પ્રવૃત્તિઓથી મુક્ત છે. કેવળ શુદ્ધચિદ્રુપ છે, તેમ અવિરતિ કે દેશવિરતિ શ્રાવકને માટે પણ સમતાની વિશેષતા છે. માટે હે ભવ્યાત્મા ! જો આત્મપરિણામ રાગાદિ ભાવરહિત, આત્મસ્વરૂપની રમણતા યુક્ત નથી, કે આત્મસ્વરૂપમાં ઉપયોગની નિશ્ચળતા નથી તો તેવી સમતા વગર તારા દાનથી શું થશે ? કેવળ ધન, અન્ન કે વસ્ત્રાદિનો ત્યાગ કરવામાં નિર્જરા થશે ? વળી નિર્જરાના કારણભૂત બાર પ્રકારના તપ પણ અભેદ દૃષ્ટિ વગર કેવળ બાહ્યરૂપે હશે તો તે પણ નિર્જરાનું કારણ થશે ? વળી પાંચ પ્રકારના અણુવ્રત (યમ) કે સ્વાધ્યાય, સંતોષ (શૌચ) પ્રણિધાન, દાન, તપ (નિયમ)નું પાલન કરે તોપણ જો આત્મસ્વરૂપયુક્ત સમતા ન હોય તો શું લાભ થશે ? કંઈ જ નહિ. અર્થાત્ આત્મબોધરહિત, અનાસક્તભાવરહિત, કર્તાપણાની બુદ્ધિસહિત કરેલી દાનાદિ સર્વ ક્રિયાઓ સમતારહિત હોવાથી તે મુક્તિદાતા નથી. કેવળ પુણ્યયોગ સુધી લઈ જશે અને સંસારનાં સુખોમાં જીવને ભૂલવી દેશે. માટે ચારે ગતિવાળા સંસારસમુદ્રને પાર કરવા સમતા જ એક નાવ સમાન છે. [૨૪] રે સ્વર્ગસુદ્ધ મુવિસ્ત-પરવી સા વીયસી । મનઃસંનિહિત દૃષ્ટ, સ્પષ્ટ તુ સમતાસુલમ્ ॥ ૧૩ || મૂલાર્થ : સ્વર્ગનું સુખ તો દૂર રહો, અને મોક્ષસ્થાન તો વળી અતિ દૂર છે; પરંતુ મનની સમીપે રહેલું છે, તે સમતાનું સુખ તો સ્પષ્ટ રીતે અનુભવેલું છે. ભાવાર્થ : ઉપરોક્ત દાનાદિ વડે પ્રાપ્ત સ્વર્ગનું સુખ મળે કે ન મળે, કારણ કે અંતરંગ સુખનો આધાર કેવળ બાહ્ય ક્રિયા નથી પરંતુ અંતરનાં શુભ પરિણામ છે. વળી તેવા પ્રયોજન વડે સમતા સ્વીકાર : ૧૩૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ કરેલાં કારણો તો મોક્ષસ્થાનથી ઘણાં દૂર છે. પરંતુ આ સમતામય સુખ શોધવા તારે ક્યાંય જવું નહિ પડે. જો તારા પરિણામમાં નિશ્ચળ સમતા છે, તો એ (મોક્ષ) સુખનો અનુભવ તું સ્પષ્ટ રીતે અનુભવે છે. અથવા હે જીવનાં સ્વર્ગ સુખ તો તારાથી દૂર છે અને મોક્ષનાં સુખ તારા માટે કલ્પનાતીત છે; પરંતુ જે સમયે તું અભેદપણાને પામે છે, તે જ વખતે સમતાનું સુખ તો તારા અનુભવનું બને છે. અર્થાત્ આત્માસ્વરૂપમાં એત્વરૂપ અભેદપણું તે જ વિષમતારહિત સમતા છે અને તે ટંકોત્કીર્ણની જેમ તે જ સમયે સુખરૂપ હોય છે. [२४९] दृशो स्मरविषं शुष्येत्, क्रोधतापः क्षयं व्रजेत् । બદ્ધત્યમત્તનાશઃ ચાતુ, સમતામૃત મનાતું કે ૧૪ || મૂલાર્થ : સમતારૂપ અમૃતમાં મજ્જન (સ્નાન) કરવાથી દષ્ટિનું કામરૂપ વિષ સુકાઈ જાય છે. ક્રોધરૂપી તાપ ક્ષય પામે છે અને ઉદ્ધતપણારૂપી મળનો નાશ થાય છે. ભાવાર્થ : અહો ! આ સમતાનું અમૃત ચમત્કારિક છે. સમતારૂપી અમૃતજળમાં સ્નાન કરવાથી દૃષ્ટિમાં રહેલો કામરૂપી મળ નષ્ટ થાય છે. અને ક્રોધરૂપી શત્રુનો ક્ષય થાય છે. વળી પેલા આઠ આઠ પ્રકારના મદમય ઉદ્ધતાઈનો નાશ થાય છે. જો આ એક સમતાનું રસાયણ સેવાઈ જાય તો કેટલાયે અંતરંગ શત્રુઓ કે જે પરિભ્રમણના હેતુ છે તે સ્વયં નાશ પામે છે. [२५०] जरामरणदावाग्नि-ज्वलिते भवकानने । સુણીય સમલૈવ, પીયૂષઘનવૃરિવત / ૧ / મૂલાર્થ ? જરા અને મરણરૂપ દાવાનળ વડે સળગેલા આ સંસારરૂપી અરણ્યને વિષે સુખને માટે અમૃતમય મેઘની વૃષ્ટિ સમાન એક સમતા જ છે. ભાવાર્થ : સમગ્ર સંસારમાં પ્રાણીઓ વૃદ્ધાવસ્થાથી અને મરણના ભયથી નિરંતર સંતપ્ત છે. જાણે કે જરા અને મરણનું યુગલ આ ૧૩૮ : અધ્યાત્મસાર Page #164 -------------------------------------------------------------------------- ________________ સંસારરૂપી અરણ્યમાં વનાગ્નિ હોય ! તેવા વનાગ્નિને અમૃતમય સમતા જ શાંત કરે છે. એ સમતા જીવોના આનંદ માટે થાય [२५१] आश्रित्य समतामेकां निर्वृता भरतादयः । ર દિ મનુષ્ઠાન-મૂતેષાં પુ વિગ્યન ૦૬ . મૂલાઈ એક સમતાનો જ આશ્રય કરીને ભરત ચક્રી વગેરે મોક્ષ પામ્યા છે, તેઓને કંઈ પણ કષ્ટકારી અનુષ્ઠાન હતું નહીં. અર્થાત્ તેઓએ કંઈ પણ કષ્ટકારી ક્રિયા કરી ન હતી. ભાવાર્થઃ કરૂણાશીલ એવા જ્ઞાનીજનોએ દુર્ઘટ એવા મોક્ષના માર્ગમાં કેવી સરળતાનું દર્શન કરાવ્યું? ન પગને કષ્ટ આપીને તીર્થાટન કરવું, ન તપ કરીને દેહનું દમન કરવું, ન વનવગડે જઈને કષ્ટ સહન કરવાં, એક અનન્ય સમતાને ધારણ કરવાથી ભવસાગર તરી જવાય છે; મરૂદેવામાતા, ભરતાદિ એવા કષ્ટ વગર કેવળ સમતાના યોગે કરી વૈરાગ્ય પામી સંસારીથી મુક્ત થઈ ગયા. [२५२] अर्गला नरकद्वारे मोक्षमार्गस्य दीपिका । समता गुणरत्नानां सङ्ग्रहे रोहणावनिः ॥ १७ ॥ મૂલાર્થ નરકના દ્વારને વિષે અર્ગલા સમાન મોક્ષમાર્ગમાં દીપિકા સમાન અને ગુણરૂપી રત્નોનો સંગ્રહ કરવામાં રોહણાચળ પર્વત સમાન એક સમતા જ છે. ભાવાર્થ : આ સમતારસનું સામર્થ્ય કેવું અલૌકિક છે ? જો સમતા હૈયે વસેલી છે તો, નરકનો પ્રવેશ અટકી જાય છે, તે સમતા મોક્ષમાર્ગનો દીપક બને છે, સર્વ ગુણોના સમૂહરૂપ સમતા જાણે રોહણાચળ પર્વતની પૃથ્વી સમાન છે. [૨૬] મોહાચ્છાતિનેત્રાણા - મર્ભિપશ્યતાનું ! दिव्याञ्जनशलाकेव, समता दोषनाशकृत् ॥ १८ ॥ મૂલાર્થ : જેમનાં નેત્ર મોહ વડે આચ્છાદિત થયેલાં છે. અને તેથી જેઓ આત્મસ્વરૂપને જોઈ શકતા નથી. તેઓએ સમતા એ સમતા સ્વીકાર : ૧૩૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય અંજનની શલાકા જેવી દોષનો અજ્ઞાનનો નાશ કરનારી છે. – ભાવાર્થ : મોહના આવરણથી જેની દૃષ્ટિમાં અંધકાર વ્યાપી ગયો છે, તે જીવો આત્માના આનંદ સ્વરૂપને જાણી શકતા નથી, તેઓ માટે સમતા એ નેત્રરોગહારી ઔષધનું કામ કરે છે અર્થાત્ સમતાથી મોહનો અંધકાર નાશ પામે છે. [૨૪] ક્ષળ ચૈતઃ સમાવૃષ્ય, સમતા ચઢિ સેવતે । स्यात्तदा सुखमन्यस्य, यद्वक्तुं नैव पार्यते ॥ १९ ॥ મૂલાર્થ : જો એક ક્ષણ વાર પણ ચિત્તનું આકર્ષણ કરીને સમગ્ર સમતાનું સેવન કરાય તો તેથી એવું સુખ થાય છે કે જાણે બીજાને કહી શકાય નહીં. ભાવાર્થ : આ સમતાના સ્વરૂપનું શું વર્ણન કરવું ? હા, પણ તેનું સુખ માણવા માટે વિષયોને વિષે દોડતા ચિત્તને શાંત કરવું પડે. અરે, એક ક્ષણ માટે જો ચિત્તની સમગ્ર શક્તિ સમતા પ્રત્યે વહે, ત્યારે જીવ જે સુખનો અનુભવ કરે છે તે વર્ણનાતીત છે. (ઉપશમ સમક્તિ) સમયનો શુદ્ધ પરિણામમાં સમતાનાં દર્શન થાય છે. [૨૬] ઝુમારી ન થયા વેત્તિ, સુવું યિતમોનમ્ । न जानाति तथा लोको, योगिनां समतासुखम् ॥ २० ॥ મૂલાર્થ : જેમ કુમારી કન્યા પતિના ભોગથી ઉત્પન્ન થતું સુખ જાણતી નથી તેમ જ લોકો યોગીજનોના સમતાના સુખને જાણતા નથી. ભાવાર્થ : જેમ કુંવારી કન્યા પતિના ભોગથી મળતું સુખ જાણી શકતી નથી તેમ યોગીજનોના સમતાના સુખને સંસારી જીવો જાણી શકતાં નથી તેથી વિષયોની વિષમતામાં ભમે છે, અને દુઃખને પામે છે. [૨૬] ગતિસ્તુત્યાવિશંસા-શરસ્તીવ્ર સ્વમમિત્ । સમતાવર્ધનુપ્તાનાં, નાતિવૃત્ત્તોઽષિ ખાવતે ॥ ૨૧ || ૧૪૦ : અધ્યાત્મસાર Page #166 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : નમસ્કાર અને સ્તુતિ વગેરેની ઇચ્છારૂપી બાણ તીવ્ર અને આત્માના મર્મસ્થાનને ભેદનારું છે, તે પણ સમતારૂપી બખ્તરથી રક્ષણ કરાયેલાને પીડાકારી થતું નથી. ભાવાર્થ : ત્યાગમાર્ગે જતા મહાત્માઓને મોહની પ્રબળતા થઈ આવે તો તેમને નમસ્કાર, પૂજા, સત્કાર, પ્રશંસા વગેરે ઇચ્છાઓનો ત્યાગ કરવો દુઃસહ થાય છે, છતાં જે યોગીજનોએ સમતારૂપી બખ્તર પહેર્યું છે તેમને તો એવી ઇચ્છાઓ થતી નથી. તેઓ બાહ્ય પ્રલોભનોથી ભેદાતા નથી કે ક્ષોભ પામતા નથી. [૨૭] વિતાષિ ઋર્માળ, નન્મનાં રિઝોટિમિઃ । તમાન્સીવ પ્રમા માનો, ક્ષિળોતિ સમતા ક્ષાત્ ॥ ૨૨ || મૂલાર્થ : જેમ સૂર્યની પ્રભા અંધકારનો નાશ કરે છે, તેમ કોટિકોટિ જન્મો વડે બાંધેલાં કર્મોનો પણ સમતા એક ક્ષણ માત્રમાં નાશ કરે છે. ભાવાર્થ :અનાદિકાળનાં ગ્રહણ થયેલાં દુ:ખદાયક થાતી કર્મો પણ જેમ સૂર્યના કિરણથી અંધકાર નાશ પામે તેમ સમતા વડે ક્ષણમાત્રમાં નાશ થાય છે. એ સમતા આત્માનું સ્વાભાવિક સામર્થ્ય છે. [૨૧] અતિ વિસિદ્ધાના माधारः समतैव हि । रत्नत्रयफलप्राप्ते यया स्याद् भावजैनता ॥ २३ મૂલાર્થ : અન્ય લિંગાદિકે કરીને સિદ્ધ થયેલા જીવોને એક સમતા જ આધાર અવલંબન છે, કે જે સમતા વડે ત્રણ રત્નના ફળની પ્રાપ્તિ થવાથી ભાવ જૈનપણું ઉત્પન્ન થાય છે. ભાવાર્થ : સમતારૂપ શુદ્ઘ ઉપયોગ એ જૈનત્વ છે. જન્મે ભલે જૈનપણું પામ્યો ન હોય, પણ જેમણે સમતા અર્થાત્ અભેદપણે રત્નત્રયને સિદ્ધ કર્યા છે તે ભાવજૈનત્વ પામીને સિદ્ધ થયા છે. સમતારૂપ શુદ્ધ આત્મસ્વરૂપ લિંગ અને જાતિથી અભેદ છે. અર્થાત્ ત્યાં જાતિ વેશ બાધક નથી ત્યાં સમતા રૂપ આત્મા જ એક અવલંબન છે. માટે એકાંત કદાગ્રહનો ત્યાગ કરી સમતાને જ ધારણ કરવી. - - સમતા સ્વીકાર : ૧૪૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ [૨૨] જ્ઞાનસ્ય તમેથૈવ, નયસ્થાનાવતારિખ | चन्दनं वह्निनेव स्यात्, कुग्रहेण तु भस्म तत् ॥ २४ ॥ મૂલાર્થ : નયોને તેના સ્થાનમાં સ્થાપન કરનાર જ્ઞાનનું ફળ પણ સમતા છે. પરંતુ તે જ્ઞાન અગ્નિ વડે ચંદનની જેમ કદાગ્રહ વડે ભસ્મીભૂત થઈ જાય છે. ભાવાર્થ : નિરાકુળતા જેનું સ્વરૂપ છે એવા સમતાધારી વક્તા નૈગમાદિક નયોને પોતપોતાના સ્થાને નિરૂપણ કરે છે, પણ કોઈ નયનો આગ્રહી થઈ એકાંતનું નિરૂપણ કરતો નથી. આથી વસ્તુસ્વરૂપને અને મોક્ષમાર્ગની આરાધનાને માટે તેનું નયાદિનું જ્ઞાન સાર્થક છે. જો એવી સમતા ન હોય તો નયનું જ્ઞાન એકાંતે ગ્રહણ કરીને ચંદન જેમ અગ્નિથી નાશ પામે છે તેમ તેનું જ્ઞાન નાશ પામે છે. માટે સમતાયુક્ત વક્તા જ નયનું યથાર્થ નિરૂપણ કરે છે. [૬૦] ચારિત્રપુરુષપ્રાળા:, સમતાબા ગતા વિ । जनानुधावनावेश- स्तदा तन्मरणोत्सवः ॥ २५ ॥ મૂલાર્થ : જો ચારિત્રરૂપી પુરુષના સમતારૂપી પ્રાણ ચાલ્યા જાય તો માણસોનો તેને વંદના કરવા માટે દોડી આવવાનો આવેશ તેના મરણના ઉત્સવરૂપ છે. ભાવાર્થ : અહો ! સમતાહીન ચારિત્ર કેવું દુઃખદાયક કહ્યું છે. ભલે તેને દેશવિરતિ કે સર્વવિરતિનો વ્યવહાર સ્વીકાર્યો હોય, પણ જો તેને નિરાકુળતાયુક્ત સમતાનું વિસ્મરણ થયું હશે, તો કદાચ તેના બાહ્યાચારથી ભોળા ભક્ત જનો તેને વંદનાદિક કરવા ઊમટે, ત્યારે વિવેકી પુરુષ જાણે છે કે આ તો મરણોત્તર ક્રિયા થઈ રહી છે. અર્થાત્ સમતારહિત સંયમીનું જીવન પણ ભાવમરણરૂપ છે. આમ વિચારી યોગીજનો સમતાને જ આરાધે છે. [ર૬૭] સત્ત્વ સમતામેળાં, સ્વાઘષ્ટમનુષ્ઠિતમ્ । તવીપ્સિતાં નૈવ, વીખમુમિવોરે ॥ ૨૬ ॥ મૂલાર્થ : એક સમતાને ત્યજીને જે જે કષ્ટકારી ક્રિયાઓ કરી ૧૪૨ : અધ્યાત્મસાર Page #168 -------------------------------------------------------------------------- ________________ હોય, તે ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ વાંછિત ફળને દેનારી થતી નથી. ભાવાર્થ : જેમ રેતાળ કે પથરાળ જેવી જમીનમાં વાવેલું બી પણ ભૂમિના કઠણપણાથી નાશ પામે છે, તેમ આત્મ-અવલંબનરહિત ઉપયોગની વિષમતાથી કરેલા વ્રત, તપ આદિ અનુષ્ઠાન નાશ પામે છે. મોક્ષમાર્ગને સાધ્ય કરનારી એક માત્ર શુધ્ધ ઉપયોગમય સમતા જ અનુષ્ઠાન છે. અથવા તે પ્રથમના સર્વ અનુષ્ઠાન સમતાના અભ્યાસ માટે છે. પરંતુ મોક્ષમાર્ગને સિદ્ધ કરતા નથી. [૬૨] ઉપાયઃ સમતવા, મુવત્તેરન્યઃ યિામર્ । તત્તત્પુરુષમેવેન, તસ્યા વ પ્રસિદ્ધયે ॥ ૨૭ ॥ મૂલાર્થ ઃ મુક્તિનો ઉપાય માત્ર સમતા છે, અને તે સિવાયનો બીજો ક્રિયાસમૂહ તે તે પુરુષના ભેદે કરીને તે સમતાની જ સિદ્ધિ માટે છે. ભાવાર્થ : મુક્તિનો મૂળ ઉપાય શુદ્ધ સ્વરૂપમય સમતા છે. છતાં સાધક અવસ્થાની તરતમતાને કારણે સંયમાદિક ક્રિયામાં ભેદ દેખાય છે. પરંતુ પરિણામની વિશેષતા વડે તે સર્વ ક્રિયા પ્રયોજન સમતાની સિદ્ધિ માટે છે. [૨૬] વિઠ્ઠાત્રવર્શને શાસ્ત્ર-વ્યાપારઃ સ્વાત્ર પૂરૉઃ । अस्याः स्वानुभवः पारं सामर्थ्याख्योऽवगाहते ॥ २८ ॥ મૂલાર્થ : શાસ્ત્રનો વ્યાપાર માત્ર દિગ્દર્શન માટે જ છે, તેથી દૂર જતો નથી તેથી સામર્થ્ય નામનો આત્માનો અનુભવ જ આ સમતાના સુખને પામે છે. ભાવાર્થ : શાસ્ત્રજ્ઞાન ગમે તેટલું મૂલ્યવાન હોય તોપણ તે સ્વરૂપને માટે દિશાસૂચન કરી શકે, પરંતુ સાક્ષાત્ સાધ્યની સિદ્ધિ કરી ન શકે. કારણ કે શાસ્ત્રજ્ઞાન અરૂપી એવા આત્મસ્વરૂપના અનુભવ સુધી જઈ ન શકે. વળી રાગાદિરહિત શુદ્ધ ઉપયોગરૂપ સમતામાંથી પ્રગટ થતો સામર્થ્ય યોગ છેક કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. આથી સમતાનું પ્રાધાન્ય છે. શાસ્ત્રજ્ઞાન અંગુલિનિર્દેશ કરે છે, આત્મજ્ઞાન વડે જ સાધ્ય સિદ્ધ થાય છે. સમતા સ્વીકાર : ૧૪૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ निगूढं तत्त्वमात्मनः । તવધ્યાત્મપ્રસાવેન, ર્યાસ્યાનેવ નિર્મઃ ॥ ૨૨ || મૂલાર્થ : જેથી કરીને આ સમતા જ આત્માનું સર્વોત્કૃષ્ટ અને આ સમતાને જ વિષે અધ્યાત્મના અતિગૂઢ તત્ત્વ છે. તેથી કરીને પ્રસાદ વડે કરીને અતિ ઉદ્યમ કરવો. [૨૬૪] પરસ્માત્પરમેષા ય ભાવાર્થ : સમતા એ આત્માનું સર્વ પ્રદેશે વ્યાપ્ત એવું ગૂઢ તત્ત્વ છે. જાણે સમતા એ જ આત્મા, શેષ સર્વ આત્મસ્વરૂપનો વિસ્તાર છે. વળી મોક્ષમાર્ગને જોડતા સર્વ પરિણામરૂપ યોગમાં સર્વોત્કૃષ્ટ યોગ છે. તેથી કરીને પંડિતજનો નિર્દોષ ચિત્ત વડે, પ્રસન્નતા વડે સમતાને આરાધે છે. અત્યંત ભાવે આરાધે છે. પરિણામે સમતાનો આરાધક અભેદ બને છે. સંસારના સર્વ જીવો પ્રત્યે તેની સમવૃત્તિ રહે છે. સર્વાત્મામાં તેની સમષ્ટિ છે. જગતના સર્વ જીવો સમતાનું સુખ પામો, તેવી તેમની સહજ ભાવના છે. સમતા અધિકાર પૂર્ણ - મનમાં સમભાવ રાખી, તમે તમારી નિંદા-પ્રશંસા સાંભળો. કરો. મનમાં શમ-પ્રશમભાવ રાખીને વસ્તુનું રૂપ જુઓ. મનમાં ઉપશમભાવ રાખીને સુગંધ-દુર્ગંધનો અનુભવ મનમાં શામ્યભાવ રાખીને પ્રિય-અપ્રિય વિષયનો સ્પર્શ કરો. નહીં કરે. આ રીતે કરેલો વિષયોપભોગ દુ:ખી આ લોકમાં કે પરલોકમાં તમને દુઃખ નહીં આપે.” સામ્યશતકમાંથી ૧૪૪ : અધ્યાત્મસાર Page #170 -------------------------------------------------------------------------- ________________ જ સદનુષ્ઠાન પ્રસ્તુતિ જીવ યોગાનુયોગ જે ધર્મમતમાં જન્મ પામ્યો હોય તે પ્રમાણે તેનામાં સંસ્કાર હોય છે, અને તે સંસ્કાર પ્રમાણે કોઈ ને કોઈ કિયા કરતો હોય છે. આ અધિકારમાં ગ્રંથકાર જે અનુષ્ઠાનનો બોધ આપે છે તે ક્રિયાથી આગળની ભૂમિકા છે, એટલે કહે છે કે સમતા સ્વરૂપ આત્માનું અનુષ્ઠાન શુદ્ધ હોય છે, જે મુક્તિનું કારણ બને છે. મમતાનો પરાજય કરી જે સમતાના સુરાજ્યમાં આવે છે તે સાધકના અનુષ્ઠાન સ્વતઃ શુદ્ધરૂપે પરિણમે છે. વાસ્તવમાં અનુષ્ઠાન તો શુદ્ધ છે, પરંતુ જીવની પાત્રતા અનુસાર ગ્રંથકારે તેના પાંચ ભેદ દર્શાવ્યા છે. પ્રથમના ત્રણ હિતકારક નથી, પરંતુ સાધક જ્યારે શુદ્ધના લક્ષ્યથી ધ્યેયપૂર્વક જે કંઈ આરાધન-અનુષ્ઠાન કરે છે, તે તેને અમૃતરૂપે પરિણમે છે. અને સાધક આખરે અમૃતાનુષ્ઠાનની શુદ્ધ ક્રિયામાં, અંતરંગ શુદ્ધિ સાધતો સમીપ મુક્તિગામી બને છે. આ અનુષ્ઠાનમાં મુખ્યત્વે જિનાજ્ઞા અને ગુરુસેવારૂપે ગુરુકૃપા છે. જિનાજ્ઞાનો અર્થ એ છે કે અસત્ ક્રિયાનો ત્યાગ અને સત્ ક્રિયાનો આદર, આશ્રવનો ત્યાગ અને સંવરનું આરાધન. ગુરુસેવાનો અર્થ એ છે. ગુરુનો અત્યંત આદર અને વિનય કરવો. તેમના વચનમાં અપૂર્વ શ્રદ્ધા રાખવી. તેમના ઉપદેશથી શુદ્ધ સમ્યક્તાદિની પ્રાપ્તિ થાય તે અમૃતાનુષ્ઠાનનું પરિણામ છે. ભવ્યાત્માઓ ગતાનગતિક ઓઘસંજ્ઞા વડે કે આલોક-પરલોકના ઐહિક સુખની આકાંક્ષા વગર કેવળ સંવેગ ભાવથી, વૈરાગ્ય સહિત જે શુદ્ધ ક્રિયા, અને આચરણ કરે છે, તે મુક્તિને આરાધે છે. સદનુષ્ઠાન : ૧૪૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ૩જો સદનુષ્ઠાન [૨૬] પરિશુદ્ધમનુદાન નાયતે સમતાન્વયાત્ । कतकक्षोदसङ्क्रान्तेः कलुषं सलिलं यथा ॥ १ ॥ મૂલાર્થ : જેમ કતકફળનું ચૂર્ણ નાખવાથી મલિન પાણી નિર્મળ થાય છે તેમ સમતાના યોગથી અનુષ્ઠાન પણ પરિશુદ્ધ થાય છે. ભાવાર્થ : તફળના ચૂર્ણમાં એવું લક્ષણ છે કે તે મલિન પાણીમાં નાખવાથી પાણીને શુદ્ધ કરે છે, તેમ વ્રત, તપાદિ કોઈ પણ નાનામોટા અનુષ્ઠાન સમતાયોગથી થયા હોય તો જીવને લાગેલી રાગાદિની મલિનતા દૂર થાય છે. આ સમતા એટલે ચિત્તની સ્થિરતા અને નિર્મળતા છે. [૨૬૬] વિષે રોઇનનુષ્ઠાન તદ્વેતુમૃત પરમ્ | गुरुसेवाद्यनुष्ठान મિતિ પવિધ નમુઃ ॥ ૨ || મૂલાર્થ : વિષ, ગર, અનનુષ્ઠાન, તદ્દહેતુ તથા ઉત્કૃષ્ટ અમૃત એ પ્રમાણે ગુરુસેવા વગેરે અનુષ્ઠાન પાંચ પ્રકારનું છે. ભાવાર્થ : સમતાયોગયુક્ત અનુષ્ઠાન પહેલાની ભૂમિકાની કેટલીક તરતમતા દર્શાવે છે. અનુષ્ઠાન તો શુભ જ હોય, પરંતુ સાધકના પરિણામ ભેદે તેના ભેદ પડે છે. - અધિકાર ૧૦મો ૧. વિષ અનુષ્ઠાન ફળની ઇચ્છાયુક્ત હોવાથી ધર્મરૂપ પ્રાણનો તત્કાળ નાશ કરનાર વિષ સમાન છે. અર્થાત્ ધર્મક્રિયાનો જાણે સોદો કરવાનો હોય તેમ વળતરની ઇચ્છાવાળી ક્રિયા વિષ સમાન છે. ૨. ગર (ગરલ) અનુષ્ઠાન : ગ૨ એક પ્રકારનું વિષ છે. દુષ્ટ નિમિત્તાદિથી થયેલું અનુષ્ઠાન કાળાંતરે થોડા સમય પછી અર્થાત્ નિમિત્તના પરિણામે ધર્મરૂપ પ્રાણનો નાશ કરે છે. ૩. અનનુષ્ઠાન : જે કરવાથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ ન થાય, એવી ઓથ સંજ્ઞા વડે, (સમજ વગર) કરાયેલું અનુષ્ઠાન છે. ૧૪૬ : અધ્યાત્મસાર Page #172 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાન કરે પણ તેમાં આત્મકલ્યાણ છે કે નહિ તેનો બોધ ન હોય. ૪. તહેતુ અનુષ્ઠાન : મોક્ષની અપિલાષાથી કરાતું અનુષ્ઠાન. ૫. અમૃતાનુષ્ઠાનઃ અમૃતની જેમ જ મરણાદિ રોગનો નાશ કરનાર છે. શાસ્ત્રવિધિને અનુસરતું, શુદ્ધ ઉપયોગ અને અત્યંત પ્રેમપૂર્વક જે મુમુક્ષુઓ કરે છે તે. આ પ્રમાણે ગુરુસેવા, ભક્તિ, દેવવંદન, પડાવશ્યક તથા દાનાદિક ક્રિયાઓ માત્ર મોક્ષાર્થે થાય, તેમ કર્તાના આશયભેદથી અનુષ્ઠાન પાંચ પ્રકારે છે. વિષનુષ્ઠાનની વિશેષ વિચારણા રિઘ૭બાહારોપશિપૂર્ણિામૃત્યાશંસા કૃત I શીધ્ર સહિતૃત્વ-વિષાનુષ્ઠાનમુક્તિ | ૩ | મૂલાર્થ આહાર, ઉપાધિ, પૂજા, ગૌરવતા, અને ઋદ્ધિ વગેરેની ઈચ્છાથી કરેલું અનુષ્ઠાન તે તો તત્કાળ શુભ ચિત્તને હણનાર હોવાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. ભાવાર્થ : સાંસારિક સુખની અભિલાષાથી કે આ લોકમાં પણ ધનાદિ આહાર, વસ્ત્ર પાત્ર મળવાની ઇચ્છાથી કરેલું અનુષ્ઠાન તે તો તે જ સમયે અશુભ આશયના કારણે તત્કાળ ચિત્તની શુદ્ધતાને હણનારું થાય છે. માટે આત્માર્થીએ એવા આશયથી અનુષ્ઠાન કરવું [રદg] સ્થાવર મિં વાપ, તત્સમાં પક્ષિત વિષમ્ | ___ यथा हन्ति तथेदं सचित्तमैहिकभोगतः ॥ ४ ॥ મૂલાર્થ : જેમ સ્થાવર કે જંગમ વિષનું ભક્ષણ કર્યું હોય તો તે તત્કાળ ખાનારને હણે છે. તે જ પ્રમાણે આ લોકનો ભોગ કરવાથી તે અનુષ્ઠાન શુભ ચિત્તને હણે છે. ભાવાર્થ : અફીણ, સોમલ આદિ સ્થાવર વિષ અને સર્પાદિકના મુખેથી નીકળતું તત્કાળ વિષ તે જંગમ, તેવા વિષને ગ્રહણ કરવાથી તત્કાળ મરણ થાય છે. તે પ્રમાણે આ અનુષ્ઠાન દ્વારા આ જન્મમાં સદનુષ્ઠાન : ૧૪૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ સુખભોગની આકાંક્ષાના દોષથી તે ચિત્તની શુદ્ધતાને હણે છે. તેથી તે ત્યાજ્ય છે. ગરલ અનુષ્ઠાન [२६९] दिव्यभोगाभिलाषेण कालान्तरपरिक्षयात् । સ્વીટ્ટરપકસમૂર્ત - અનુષ્ઠાનમુતે | મૂલાર્થઃ દિવ્યભોગની અભિલાષાએ કરીને પોતાના પુણ્યકર્મના ફળની સંપૂર્ણતાનો કાળાંતરે ક્ષય થવાથી એવી ઇચ્છાવાળું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન કહેવાય છે. ભાવાર્થ : પોતાના અનુષ્ઠાનથી જે પુણ્યકર્મ થયું તેના ફળસ્વરૂપે દિવ્ય સુખ ભોગોની પ્રાપ્તિની ઈચ્છા કરવી તે ભવાંતરે પુણ્યક્ષય થવાથી દુઃખ આપે છે તેથી તે ગરલ અનુષ્ઠાન છે. જે પુણ્યથી પાપની વૃદ્ધિ થાય તેવું અનુષ્ઠાન ગરલ અનુષ્ઠાન છે. [૭૦] યથા સુકવ્યસંયોગ – વનિત રસજ્ઞતમ ! विष कालान्तरे हन्ति, तथेदमपि तत्वतः ॥ ६ ॥ મૂલાર્થ : જેમ કુદ્રવ્યના યોગથી ઉત્પન્ન કરેલું ગર નામનું વિષ કાળાંતરે હણે છે. તેમ આ ગરાનુષ્ઠાન પરમાર્થપણે જોતાં કાળાંતરે આત્માને જ હણે છે. ભાવાર્થ જેમ કોઈ ઔષધાદિ પદાર્થમાં હાનિકારક દ્રવ્ય ભેળવીને તેને ગ્રહણ કરવામાં આવે તો તે કાળાંતરે જીવને હણે છે, તેમ આ ગર-વિષ અનુષ્ઠાન કાળાંતરે પરમાર્થરહિત અને નિદાન સહિત હોવાથી ચિત્તશુદ્ધિને હણે છે. જે પરિભ્રમણનું કારણ છે માટે ત્યાજ્ય છે. [૭૦] નિષેધયાનવ વિચિત્રાનર્થાધિનીઃ | सर्वत्रैवानिदानत्वं जिनेन्द्रैः प्रतिपादितम् ॥ ७ ॥ મૂલાર્થ : વિચિત્ર પ્રકારના અનર્થને આપનારા આ બે અનુષ્ઠાનના નિષેધને માટે જિનેશ્વરોએ સર્વત્ર નિદાનનો નિષેધ કર્યો છે. ભાવાર્થ : વિષ અને ગરલ અનુષ્ઠાન મૂળથી જ અનર્થકારી. છે. આત્માના ગુણોને ઘાત કરનારા, દુર્ગતિમાં લઈ જનારા હોવાથી ૧૪૮ : અધ્યાત્મસાર Page #174 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરોએ તપના ફળરૂપે. કંઈ પણ નિદાન – આકાંક્ષા કરવાનો નિષેધ કર્યો છે. અનનુષ્ઠાન [૭૨] ઝળપાનામાન કર્મીનસચિનઃ | संमूर्छिमप्रवृत्याभमननुष्ठानमुच्यते ॥ ८ ॥ મૂલાર્થઃ પ્રણિધાન (મનની એકાગ્રતા) વગેરેના અભાવે કરીને અધ્યવસાયરહિત પુરુષનું સંમૂર્ણિમની પ્રવૃત્તિના જેવું જે કર્યું તે અનનુષ્ઠાન કહેવાય છે. ભાવાર્થ : મનની એકાગ્રતારહિત કરેલા અનુષ્ઠાનમાં કેવળ બાહ્યાડંબર હોવાથી તેવી ક્રિયાદિ શૂન્યચિત્તવાળી હોય છે. તેથી તેનું કંઈ સારભૂત પરિણામ ન હોવાથી તે સંમૂર્ણિમાની પ્રવૃત્તિની જેમ અણહેતુ હોય છે, તેમ જાણવું. [૭૨] મોસંજ્ઞાત્ર સામાન્ય – જ્ઞાન વિજ્યના તો સંજ્ઞા ૨ નિષ-સૂરમાનસિf ૬ / મૂલાઈ : આ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થવાનું કારણ સામાન્ય જ્ઞાનરૂપ ઓઘસંજ્ઞા તથા નિર્દોષ સૂત્રમાર્ગની અને વગર વોડસંજ્ઞા એ બે અનુસાર વિધિ હોતી નથી. વળી ભાવાર્થ : અનનુષ્ઠાનમાં શૈતાનગતિક થતી ક્રિયામાં અધ્યવસાયની સમજ વગર અને લોકસંનિષ્ઠાનમાં નિરર્થકતા છે. શુદ્ધિ નથી તેથી અનનુષ્ઠાનની વિચારણા न लोकं नापि सूत्रं नो गुरुवाचमपेक्षते । [२" अनध्यवसितं किञ्चित्कुरुते चौधसंज्ञया ॥ १० ॥ મૂલાર્થઃ ઓઘસંજ્ઞાએ વર્તતો મનુષ્ય લોકની, સૂત્રની કે ગુરુના વચનની અપેક્ષા રાખતો નથી. આત્માના અધ્યવસાય રહિત કંઈ ક્ષિાદિક કર્યા કરે છે. ભાવાર્થ : ઓઘસંજ્ઞા : સમજ વગર શૂન્યચિત્ત વડે થતું અનુષ્ઠાન, તેમાં મનુષ્ય જનસમુદાયની થતી ક્રિયાનો મર્મ સમજતો નથી કે સદનુષ્ઠાન : ૧૪૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ એ ક્રિયાઓ શા માટે કરવી. વળી શાસ્ર કે સૂત્રની સમજ નથી અને ગુરુવચનમાં શ્રદ્વારહિત આત્માના અવલંબન વગર જ ક્રિયા કરે છે તે ઓઘસંજ્ઞા છે. [૨૭] શુદ્ધસ્યાન્વેષને તીર્થોવઃ સ્થાવિતિ વાહિનામ્। लोकाचारादरश्रद्धा लोकसंज्ञेति गीयते ॥ ११ ॥ મૂલાર્થ : શુદ્ધનું અન્વેષણ (આશ્રય) કરતાં તીર્થનો ઉચ્છેદ થાય તેમ છે. એમ કહીને લોકપ્રવૃત્તિમાં આદર તથા શ્રદ્ધા રાખી તે પ્રમાણે કર્યા કરવું તે લોકસંજ્ઞા છે. ભાષર્થ : લોકસંજ્ઞા શુદ્ધ અનુષ્ઠાન કે શુદ્ધનયને આશ્રયીને રહેતા તીર્થંદિ તથા ઉપદેશાદિનો ઉચ્છેદ થાય તેમ વિકલ્પ કરીને લોકપ્રવૃત્તિ કે જેમાં આત્મ-અવલંબન નથી, છતાં તેમાં આદર અને શ્રદ્ધા રાખી લ કરે તેમ કર્યા કરે તે લોકસંજ્ઞા છે. એ જીવ લોકપ્રવૃત્તિને જ વ્યાણકારી માર્ગ કહે છે તે અનનુષ્ઠાન છે. [૨૭૬] શિક્ષિતા વોપેત मप्यावश्यकमुच्यते । द्रव्यतो भावमुक्त-मशुद्धस्य तु का कथा ॥ १२ ॥ મૂલાર્થ : શિશિ પ્રકિ દો વડે સહિત એવું આવશ્યક પણ દ્રવ્યથી આવશ્યક છે. તો પંદ શી કરવી ? અર્થાત્ તે તો દ્રભાવરહિત અશુદ્ધની તો વાત જ - ભાવાર્થ : ક્રિયાની શુદ્ધતા માટે અ એવી શુદ્ધ આવશ્યક ક્રિયા પણ જો ભાવશૂન્કરવો તે શિક્ષા છે. મનાય છે તેનો અધ્યાત્મક્ષેત્રે કંઈ લાભ નથી,' તે દ્રવ્યાવશ્યક ક્રિયાઓમાં સૂત્રોચારની અશુદ્ધતા હોય, કે અવિધિએ જે જે હોય તો તે પણ દ્રવ્યાવશ્યક જ મનાય છે. જે આત્માને ક્રિયા નથી. પણ કહેવાય નહીં. विशुद्धस्यैव चादरे । [૨૭૭] તીર્થોસ્કેમિયા હૅત્તા सूत्रक्रियाविलोपः स्याद् ગતાનુપતિત્વતઃ || ૧૨ | મૂલાર્થ : અહો ! તીર્થના ઉચ્છેદના ભય વડે અશુદ્ધનો જ આદર કરવામાં તો ગતાનુગતિકપણાને લીધે સૂત્રોક્ત ક્રિયાનો જ લોપ - ૧૫૦ : અધ્યાત્મસાર Page #176 -------------------------------------------------------------------------- ________________ થાય છે. (તેથી તીર્થનું રક્ષણ કેવી રીતે થયું કહેવાય ?). ભાવાર્થ : શુદ્ધ ક્રિયા કે શુદ્ધ નયનો આગ્રહ રાખવાથી કોઈ અનુષ્ઠાન થઈ ન શકે, તેમ કલ્પના કરીને અશુદ્ધ ક્રિયાનો આદર કરવો તે તદ્દન અયુક્ત છે, કારણ કે જો તેમ માનીને કોઈ અશુદ્ધ ક્રિયા કે સૂત્રપાઠ કરે તો તેને જોઈને બીજાઓ કરે તો પછી અશુદ્ધ ક્રિયાદિની જ પ્રસિદ્ધિ થાય, અને તેમ થવાથી અશુદ્ધના આદરમાં અને તેવી ક્રિયા દ્વારા તીર્થોચ્છેદ થવાની સંભાવના ઊભી થશે. અર્થાત્ એકને કુમાર્ગે જતો જોઈને બીજા પણ તેમ કરવા તત્પર થશે. માટે ભલે થોડી ક્રિયા સચવાય પણ શુદ્ધનો આદર કરવો. [૨૭] ઘધન એ વૃાં વાવ રે * તવા મિથ્યાદૃશાં ઘર્મો જ ત્યાઃ લાયન / ૧૪ . મૂલાર્થઃ ધર્મમાં ઉદ્યમવંત પુરુષે જે કાર્ય ઘણાએ કર્યું હોય તે જ કરવું એમ જો કહેતા હોય તો પછી મિથ્યાષ્ટિઓથી કરાતો ધર્મ કદાપિ ત્યાજ્ય નહીં જ થાય. ભાવાર્થ ઘણા લોકો જે ધર્મ માને છે તે શુદ્ધ હોવો જોઈએ તેમ કોઈ ધર્માવલંબી માને તો તે પણ યથાર્થ નથી. વાસ્તવમાં જૈન તત્ત્વમાર્ગીની સંખ્યા ઓછી હોય, અને અન્ય દર્શનીઓની સંખ્યા વધુ હોય તો તેને જ ધર્મ માનવો પડે એમ કહેવું તે મિથ્યાદર્શન છે. ધર્મ ગ્રહણ કરવા માટે જિનેશ્વર પ્રણિત માર્ગને જ આચરવો, ભલે તત્ત્વજિજ્ઞાસુની સંખ્યા ઓછી હોય. [૭૧] તસ્માદિતાનુ ત્યા ચયિતે સૂત્રર્વતમ્ | ___ ओघतो लोकतो वा, तदननुष्ठानमेव हि ॥ १५ ॥ મૂલાર્થ : તેથી કરીને ગતાનુગતિક વડે સૂત્રરહિત જે ક્રિયા ઓઘસંજ્ઞા કે લોકસંજ્ઞા વડે કરવામાં આવે છે તે અનનુષ્ઠાન જ કહેવાય. ભાવાર્થ: વાસ્તવમાં સાર એ છે કે સૂત્રોક્ત – શાસ્ત્રકથિત આચારરહિત જે ગતાનુગતિક કે અણસમજવાળા અનુષ્ઠાન અનનુષ્ઠાન સદનુષ્ઠાન : ૧૫૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ જ છે. તે મોક્ષમાર્ગને માટે પ્રયોજનભૂત નથી. [૨૦] નામનિર્જરાત્રિ શ્રાવજોશાહિદોતિયું ! સામનિર્વા તુ ચાતુ સોપયોગ પ્રવૃત્તિતઃ || ૧૬ મૂલાર્થ: આ અનુષ્ઠાનને વિષે કાયકલેશ થતો હોવાથી તેને અકામ નિર્જરાનું કારણ કહ્યું છે. સકામ નિર્જરા તો ઉપયોગ સહિત - શુભ પ્રવૃત્તિ કરવાથી થાય છે. ભાવાર્થ : અનનુષ્ઠાનમાં ભલે મનુષ્ય દ્રતાદિ કરતો હોય તો પણ તે કાયકલેશરૂપ હોવાથી અકામ નિર્જરાનું કારણ બને છે. અર્થાત્ ક્રિયામાત્ર ફળવતી હોવાથી તેનું પરિણામ આવે છે. તેમ આ લોકસંજ્ઞારૂપ અનુષ્ઠાનના પરિણામે સાંસારિક તુચ્છ સુખ મળે છે. પણ તે અનુષ્ઠાન મોક્ષમાર્ગને ઉપયોગી થતું નથી: તહેતુ અનુષ્ઠાન [59] સવનુષ્ટનરાળા તાામિનાનું ! एतच्च चरमावर्तेऽनाभोगादेविना भवेत् ॥ १७ ॥ મૂલાર્થ : માર્ગાનુસારી પુરુષોને સત્ અનુષ્ઠાનની પ્રીતિ વડે તહેતુ અનુષ્ઠાન હોય છે. આ અનુષ્ઠાન અનાભોગિક વિના ચરમાવર્તને વિષે પ્રાપ્ત થાય છે. છેલ્લા આવર્તે) ભાવાર્થ: તહેતુ : મોક્ષમાર્ગને અનુરૂપ અનુષ્ઠાન મોક્ષમાર્ગની અભિલાષાવાળાને હોય છે, કે જે જીવ છેલ્લા આવર્તને યોગ્ય થયો હોય છે, અર્થાત્ જેનો સંસાર અલ્પ છે. તે અનાભોગિક એટલે સૂત્રમાં – ક્રિયામાં અનુપયોગ, વિસ્મૃતિ, અનાદર કે આશંસા જેવા દોષથી રહિત હોય છે. તેને આ અનુષ્ઠાન હોય છે. આ અનુષ્ઠાનથી આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ થાય છે. [૨૨] ઘર્મચીવનાતોડયું વવાત શાપરા / अत्र स्याक्रियारागोऽन्यत्र चासत्क्रियादरः ॥ १८ ॥ મૂલાર્થ: આ ચરમાવર્ત ધર્મની યુવાવસ્થાનો સમય છે, અનેક પુદ્ગલ પરાવર્ત જેને (દીર્ઘકાળ) બાકી છે તેવો સંસાર જીવની બાલ્યાવસ્થા છે. ચરમપુદ્ગલ પરાવર્તમાં સક્રિયાનો આદર હોય છે, ૧૫૨ : અધ્યાત્મસાર Page #178 -------------------------------------------------------------------------- ________________ તે પહેલાંના કાળમાં અસક્રિયાનો આદર હોય છે. આ તેનું અંતર ભાવાર્થ : સંસારસુખના મનોરથો સેવતા જીવનું હજી દીર્ઘકાળ સુધી પરિભ્રમણ છે તેથી તે બાલ્યાવસ્થામાં છે. તેથી તેની ક્રિયાઓ અસત્ આચરણયુક્ત હોય છે. જેનો સંસારકાળ ક્ષીણ થતો જાય છે. તેવો મનુષ્યધર્મ માર્ગમાં યુવાન છે. તેની ક્રિયાઓ સતને અનુરૂપ હોય છે. અર્થાત્ તે જીવને સક્રિયામાં આદર હોય છે. [૨૩] મોરવા ચૂનો, વાની કવિતા હિરો | ઘર્મે ચૂસ્તથા ઘર્મરાળસાયિા ક્રિયે ! ૧૧ / મૂલાર્થ જેમ યુવાન પુરુષને ભોગના રાગને લીધે બાલ્યાવસ્થાની સર્વ ક્રિીડા લજ્જાકારક થાય છે, તેમ ધર્મને વિષે યુવાવસ્થાને પામેલા પુરુષને ધર્મ પરના રાગે કરીને સમગ્ર અસત્ ક્રિયા લજ્જાકારક થાય છે. ભાવાર્થ યુવાવસ્થાને વિષે પ્રાપ્ત પુરુષને કોઈ બાલ્યાવસ્થાને યોગ્ય માટીનાં રમકડાં, કે લાકડાના ઢીંગલા આપે અને વરવહુની રમત રમાડે તો તે તેને તુચ્છ અને હાસ્યાસ્પદ લાગે છે. તે પ્રમાણે જેણે ધર્મમાર્ગમાં પ્રવેશ કર્યો છે, જેનામાં ધર્મભાવના જાગી છે, તેવી ધાર્મિક યુવાવસ્થામાં તેને જિનેશ્વર માર્ગથી વિરુદ્ધ કોઈ અસત્ કે અવિધિએ કરાતી ક્રિયા લજ્જામાં અને તુચ્છ લાગે છે. તેવી અસત્ ક્રિયાઓને કરી શકતો નથી. [२८४] चतुर्थं चरमावर्ते तस्माद्धर्मानुरागतः । __ अनुष्ठानं विनिर्दिष्टं बीजादिक्रमसङ्गतम् ॥ २० ॥ મૂલાર્થ : તેથી કરીને ચરમાવર્તને વિષે ધર્મના અનુરાગને લીધે બીજાદિકના ક્રમે કરીને યુક્ત એવું ચોથું અનુષ્ઠાન છે. ભાવાર્થ: સત્ ક્રિયાના આદરવાળા તહેતુ અનુષ્ઠાનની પાત્રતા પણ ચરમાવર્તવાળા ધાર્મિક યુવાનની કહી છે. તહેતુ અનુષ્ઠાનમાં ધર્મના બીજનું આરોપણ થાય છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી પ્રણિત ધર્મનું શરણ, સુકૃતની અનુમોદના, અને પોતાના સદનુષ્ઠાન : ૧૫૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ દુષ્કતની ગર્તા જેવા સમકિતની પ્રાપ્તિના બીજ-નિમિત્તોનો ઉદય થાય છે જેથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. તેમાંથી ગુણાનુરાગ, વાત્સલ્ય જેવા અંકુરો ફૂટે છે. અને આખરે જીવ મોક્ષમાર્ગને પામે છે. [२८५] बीजं चेह जनान् दृष्ट्वा, शुद्धानुष्ठानकारिणः । बहुमानप्रशंसाभ्यां, चिकीर्षा शुद्धगोचरा ॥ २१ ॥ મૂલાર્થ આ જિનશાસનને વિષે શુદ્ધ અનુષ્ઠાન કરનારા મનુષ્યોને જોઈને તેના બહુમાન અને પ્રશંસા વડે શુદ્ધ વિષયવાળી ક્રિયા કરવાની ઇચ્છા તે બીજ છે. ભાવાર્થ : તહેતુ અનુષ્ઠાનયુક્ત સાધકને જિનશાસનને વિષે શુદ્ધ અનુષ્ઠાન કરનાર પ્રત્યે પ્રશસ્ત માન થાય છે. અને સ્વયં પોતાને શુદ્ધક્રિયા કરવાની રુચિ થવી તે બીજ છે. બીજ પરંપરાએ મુક્તિનું કારણ બને છે. [૨૬] તસ્યા વીનુવસ્થા – ક વીતિઃ | तद्धत्वन्वेषणा चित्रा, स्कंधकल्पा च वर्णिता ॥ २२ ॥ મૂલાર્થ તે શુદ્ધ અનુષ્ઠાન કરવાની ઇચ્છાનો કલંકરહિત અનુબંધ એને અંકુર કહે છે. વિવિધ પ્રકારની તેના પ્રકારની ગવેષણાને સ્કંધરૂપ કહી છે. ભાવાર્થ : ધર્મમાર્ગની ભૂમિકામાં રુચિના બીજ વાવ્યા પછી ધર્મવૃક્ષનાં અંકુર ફૂટે છે. નિર્મળભાવથી પુનઃપુનઃ રુચિની વૃદ્ધિ તે અંકુર છે. તથા તે હેતુ પ્રમાણે અનુષ્ઠાનની શુદ્ધિ તથા તે પ્રમાણેની સૂક્ષ્મ વિચારણા કરવી તે વૃક્ષના અન્ય અંશોના સમૂહરૂપ સ્કંધ છે. (જથ્થો) [૨૭] પ્રવૃત્તિત્તેવું ચિત્રા વ, પત્રસિદૃશી મતા | પુષ્પ ૨ ગુયોરારિ – દેતુસપત્તિનક્ષણ // ૨૩ ! મૂલાર્થ તેવા અનુષ્ઠાનને વિષે વિચિત્ર પ્રકારની પ્રવૃત્તિને પત્રાદિક સદેશ માનેલી છે. તથા ગુરુ સમાગમ કારણોની સમૃદ્ધિને પુષ્યરૂપ કહેલ છે. ભાવાર્થ : ધર્મને વૃક્ષની ઉપમા આપીને બીજ, અંકુર, પત્રાદિક (સ્કંધ)નું કથન કર્યું. હવે તેમાં પુષ્પો ખીલે છે. અર્થાત અનુષ્ઠાનની ૧૫૪ : અધ્યાત્મસાર Page #180 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ માટે જ્ઞાનાચાર આદિના આચાર તે શાખા પર્ણ વગેરે તુલ્ય છે. વળી ગીતાર્થ ગુરુજનોનો સમાગમ, બોધ શ્રવણ, અભ્યાસ વગેરે ધર્મવૃક્ષનાં પુષ્પો છે. [२८] भावधर्ममस्य सम्पत्ति र्या च सद्देशनादिना । फलं तदत्र विज्ञेयं, नियमान्मोक्षसाधकम् ॥ २४ ॥ મૂલાર્થ : તથા સન્દેશનાદિકે કરીને જે ભાવધર્મની પ્રાપ્તિ થાય તે જ અહીં નિશ્ચયને સાધનારું ફળ જાણવું. ભાવાર્થ : ધર્મવૃક્ષને ગુરુજનોના બોધાદિ પુષ્પો ખીલ્યા પછી, જે પુરુષ તેમાં ઉન્નતિ કરે છે તેને વિશેષ દેશનાદિકે કહીને શુદ્ધભાવ રૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે, તે જ ધર્મનું ફળ છે. શુદ્ધ ધર્મની સંપત્તિ તે ફળ છે. [૨૬] સહનો માવધર્મો હિ, શુદ્ધશ્ચન્દ્રનાન્યવત્ । મમૃતં સભ્યઃક્ષતે ॥ ૨ ॥ एतद्गर्भमनुष्ठान મૂલાર્થ : ચંદનના ગંધની જેમ સહજ અને શુદ્ધ એવો ભાવધર્મ છે, તે ભાવધર્મથી મિશ્રિત એવું જે અનુષ્ઠાન તે અમૃત અનુષ્ઠાન કહેવાય છે. - ભાવાર્થ : ચંદનની ગંધ તેના પૂરા સ્થાનમાં અભિન્ન છે, તેનો કોઈ અંશ તેની સુગંધ વગરનો નથી. અર્થાત્ તે તેનું સ્વાભાવિક અને શુદ્ધ લક્ષણ છે. તેમ આત્માનો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ઉપયોગ આત્મપ્રદેશથી અભિન્ન અર્થાત્ એકરૂપ છે. એવા શુદ્ધ ઉપયોગરૂપ જે અનુષ્ઠાન છે તે અમૃતાનુષ્ઠાન છે. [૨૨૦] નૈનીમાનાં પુષ્ય, પ્રવૃતં ચિત્તશુદ્ધિતઃ । सम्वेगगर्भमत्यन्त - મમૃતં તકિલો વિદ્યુઃ ॥ ૨૬ ॥ મૂલાર્થ : જિનેશ્વરની આજ્ઞાને આગળ કરીને ચિત્તની શુદ્ધિથી જે કાર્ય અત્યંત સંવેગ સહિત પ્રવર્યું હોય તેને તેના જાણનારા તીર્થંકરાદિક અમૃતાનુષ્ઠાન કહે છે. છે. ભાવાર્થ : અમૃતાનુષ્ઠાન સર્વોત્કૃષ્ટ છે. અનંતર મોક્ષનું નિમિત્ત જિનેશ્વર પ્રણિત સિદ્ધાંતને દૃઢપણે માનતો, માત્ર મોક્ષનો સદનુષ્ઠાન : ૧૫૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ અભિલાષી ચિત્ત શુદ્ધિ વડે, શુદ્ઘ ઉપયોગરૂપ જે અનુષ્ઠાન કરે છે તે અમૃતાનુષ્ઠાન છે. [૨૧૧] શાસ્ત્રાર્થાતોષનું સભ્ય, પ્રળિયાનું ૬ મંત્રિ | कालाद्यविपर्यासोऽमृतानुष्ठानलक्षणम् ॥ २७ ॥ મૂલાર્થ : સારી રીતે શાસ્ત્રના અર્થનું ચિંતવન, ક્રિયાને વિષે મનની એકાગ્રતા તથા કાલાદિક અંગોનો અવિપર્યાસ તે અમૃતાનુષ્ઠાનનું લક્ષણ છે. ભાવાર્થ : શાસ્ત્રોક્ત જીવાદિ પદાર્થો; જગતનું ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જેવા વિષયોનું સૂક્ષ્મ ચિંતન છે અને જે સમયની જે ક્રિયા હોય તેમાં એકાગ્રતા છે. તથા જ્ઞાનાભ્યાસમાં વિનયાદિ વિષે શુદ્ધમતિ છે, તે અમૃતાનુષ્ઠાનનું લક્ષણ છે. [૨૨૨] ધ્રુવં હિ સનુષ્ઠાનં, ચમત્રાસવેવ ચ । તાપિ પરમં શ્રેષ્ઠ, મોહોવિષનાશનાત્ ॥ ૨૬ ॥ મૂલાર્જ : આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં છેલ્લાં બે અનુષ્ઠાનો સત્ છે. અને પ્રથમનાં ત્રણ અસત્ છે. તે બેમાં પણ છેલ્લું મોહરૂપી ઉગ્ર વિષનો નાશ કરનાર હોવાથી શ્રેષ્ઠ છે. ભાવાર્થ : સત્ અનુષ્ઠાન કે જે વડે આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. તદ્ભુતુ અને અમૃતાનુષ્ઠાન આત્મશુદ્ધિના સ્પર્શયુક્ત છે તેથી આરાધવા યોગ્ય છે. અસત્ અનુષ્ઠાન જે વડે આત્માની શુદ્ધિનો, ચિત્તશુદ્ધિનો હ્રાસ થાય છે, તે વિષ, ગરલ, અને અનનુષ્ઠાન એ ત્રણે અસત્ છે. તેનો ત્યાગ કરવા યોગ્ય છે. તેમાં પણ પાંચમું અમૃતાનુષ્ઠાન સર્વોત્કૃષ્ટ છે, કારણ કે મોહરૂપી ઉગ્ર વિષનો તે નાશ કરનાર છે. સાકોનો અંતરંગ પરિણામના ભેદથી આ ભેદ પડે છે. અને તેથી બાહ્ય ક્રિયામાં પણ સત્ અસત્ ક્રિયાઓ જોવામાં આવે છે. [૨૨] આવરઃ, રળે પ્રીતિ-વિઘ્નઃ સમ્માનમઃ । નિજ્ઞાસા તખ્તસેવા 7, સનુષ્ઠાનનક્ષળમ્ || ૨ || મૂલાર્થ : આદર ક્રિયા કરવામાં પ્રીતિ, અવિઘ્ન, ૧૫૬ : અધ્યાત્મસાર Page #182 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિની પ્રાપ્તિ, જાણવાની ઇચ્છા, તથા જ્ઞાનવંતની સેવા એ સતુ અનુષ્ઠાનનું લક્ષણ છે. ભાવાર્થ: શ્રાવક હો કે સાધુ તો તેણે ધર્મમાર્ગને યોગ્ય અણુવ્રત કે મહાવ્રત ગ્રહણ કરવા, તપાદિ પ્રત્યે આદર કરવો, ધર્મકાર્યમાં બાધકતત્ત્વોને દૂર કરવા (સાંસારિક પ્રયોજનો). ધર્મરૂપ ધનની વૃદ્ધિ સધર્મ જાણવાની તીવ્ર જિજ્ઞાસા, જ્ઞાનવંત પ્રત્યે બહુમાન એ સર્વે સત્ અનુષ્ઠાનનાં લક્ષણ છે. યોગ અનુષ્ઠાનના પ્રકાર [२९४] भेदैभिन्नं भवेदिच्छा - प्रवृत्तिस्थिरसिद्धिभिः । ચતુર્વિમિટું મોત - યોગનાથી સંશ્ચિત છે રૂ૦ . મૂલાર્થઃ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એવા પ્રકારે ભેદ પામેલું, તથા જીવ મોક્ષમાં જોડવાથી “યોગ' નામનું અનુષ્ઠાન ચાર પ્રકારનું છે. ભાવાર્થ યોગ : મોક્ષ માર્ગને જોડતા અંતરંગ પરિણામ તે “યોગ છે તે ચાર ભેદે છે અર્થાત્ સદનુષ્ઠાન યોગસ્વરૂપ છે, કારણ કે તે મોક્ષમાર્ગમાં આત્માનો યોગ કરે છે. મોક્ષ પ્રત્યે રુચિ કરાવે છે. ઇચ્છા : શાસ્ત્રાર્થને જાણવાની ઇચ્છા. સ્થિરતા : શાસ્ત્રોક્ત પદ્ધતિથી વ્રતાદિમાં નિરતિચાર પ્રવૃત્ત થવું. પ્રવૃત્તિ : વ્રતાદિને દર્શાવતા અર્થવાળા શાસ્ત્રોનું અધ્યયન સિદ્ધિ : અન્યને ધર્મમાર્ગમાં પ્રવૃત્ત કરવાની શક્તિ. આવા ભેદથી યોગ અનુષ્ઠાન આત્માને મોક્ષને વિષે જોડે છે. [२९५] इच्छा तत्कथा प्रीति - युक्ता, ऽविपरिणामिनी । __ प्रवृत्तिः पालनं सम्यक्, सर्वोपशमान्वितम् ॥ ३१ ॥ મૂલાર્થઃ જેને યોગસ્વરૂપના દર્શનવાળી કથા, વિપરિણામ રહિત અને પ્રીતિયુક્ત હોય, તે ઇચ્છાયોગ કહેવાય છે. તથા સર્વ ઉપશમ વડે યુક્ત સમ્યવ્રતાદિનું પાલન કરવું તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. યોગની વિશેષતા દર્શાવે છે. ભાવાર્થ ઇચ્છાયોગની વિશેષતા એ છે કે જે પુરુષને યોગસ્વરૂપ સદનુષ્ઠાન : ૧૫૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ ધર્મોપદેશની કથાનું, ધર્મ સન્મુખ કરનારી કથાનું શ્રવણ પ્રીતિજનક લાગે તે ઇચ્છાયોગ છે. પ્રવૃત્તિયોગ : સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને, સર્વ કર્તવ્યમાં ઉપશમ નિર્મળતા વડે ગ્રહણ કરે. ગ્રહણ કરેલા વ્રતાદિને વિધિપૂર્વક આચરે તે પ્રવૃત્તિયોગ છે. [૨૧] સત્લયોપશમોત્કર્ષા दतिचारादिचिन्तया । रहितं तु स्थिरं सिद्धिः परेषामर्थसाधकम् ॥ ३२ ॥ મૂલાર્થ : સત્ ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચારાદિકની ચિંતાએ કરીને રહિત સ્થિરયોગ કહેવાય છે. અને બીજાઓના અર્થનું સાધન કરનાર સિદ્ધિયોગ કહેવાય છે. - ભાવાર્થ : સ્થિરયોગ : ઉદયમાં આવતા મોહનીયકર્મનો અનુભવ વડે ક્ષય અને સત્તામાં રહેલા, ઉદયમાં નહીં આવેલા મોહનીય કર્મનો નિરોધ કરવો એ ક્ષયોપશમ છે. ક્ષયોપશમ સમક્તિ પહેલા અંતર્મુહૂર્તવાળા પ્રગટેલા ઉપશમ સમકિતથી થયેલા નિર્મળભાવનો અનુભવ છે. આથી ઉદયમાં આવતાં કર્મોનો ક્ષયોપશમ સમક્તિની હાજરીથી, ચોથા ગુણસ્થાનની સ્થિતિ) ઉદયવાળા અનંતાનુબંધી કષાયનો ક્ષય થાય છે. અને નહીં ઉદયમાં આવેલાનો નિરોધ થાય છે. આવા સમક્તિના સામર્થ્ય વડે વ્રતાદિમાં અતિક્રમ, વ્યતિક્રમ, અનાચાર કે અતિચાર દ્વારા ઉલ્લંઘન થતું નથી. એવા નિશ્ચય પરિણામને સ્થિરયોગ કહે છે. સિદ્ધિયોગ : સમક્તિવંત આત્માનું એક લક્ષણ પ્રભાવક છે. તેથી તે અન્ય પ્રાણીઓને ધર્મમાં આસક્ત કરે છે. શુદ્ધ ધર્મમાં સ્થાપે છે. અર્થાત્ અશુદ્ધ યોગવાળાને પણ પોતાના ઉપશમ જેવા ભાવ ઉત્પન્ન કરે છે, તે સિદ્ધિયોગ છે. [૨૨૭] મેવા રૂમે વિચિત્રા: સુઃ, ક્ષયોપશમમેવતઃ । श्रद्धाप्रीत्यादियोगेन भव्यानां मार्गगामिनाम् ॥ ३३ ॥ મૂલાર્થ : આ ભેદો શ્રદ્ધા, પ્રીતિ વગેરેના યોગ વડે માર્ગાનુસારી ભવ્ય જીવોને ક્ષયોપશમના ભેદથી વિચિત્ર પ્રકારના હોય છે. ૧૫૮ : અધ્યાત્મસાર Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ સાધક જીવોના પરિણામની તરતમતાથી ઇચ્છાયોગાદિના ભેદો પડે છે. માર્ગાનુસારી ભવ્ય જીવોને પોતાના મંદ તીવ્ર પરિણામ પ્રમાણે શ્રદ્ધાદિ હોય છે. વળી મંદતા તીવ્રતાના પણ અનેક ભેદ હોય છે. તેથી ક્ષયોપશમ ભાવના પણ અસંખ્ય ભેદો થાય છે, તેથી ઈચ્છાદિ યોગો અસંખ્ય છે. વળી કોઈ ભવ્યાત્માને શ્રદ્ધાયોગ કે કોઈ ભવ્યાત્માને પ્રીતિયોગ હોય છે. અર્થાતુ શ્રદ્ધા અને પ્રીતિમાં અન્ય કંઈ અંતર નથી તેની ફળશ્રુતિ સમાન છે. [૨૬] મનુષ્પો ૨ નિર્વે, સંવેઃ પ્રશસ્તિથી | ___ एतेषामनुभावाः स्यु-रिच्छादीनां यथाक्रमम् ॥ ३४ ॥ મૂલાર્થઃ એ ઇચ્છાદિયોગોના અનુક્રમે અનુકંપા, નિર્વેદ, સંવેગ, પ્રશમ એ અનુભાવો – પ્રભાવે છે. ભાવાર્થ ઈચ્છાદિયોગના પરિણામથી જીવમાં અન્ય ભાવો-પ્રભાવો ઉત્પન્ન થાય છે, તેના પાંચ ભેદ છે. દ્રવ્ય – અનુકંપા : દ્રવ્યથી અનુકંપા તે દુઃખી જીવના દુઃખને દૂર કરવો, ભાવ અનુકંપા તે ધર્મરહિત જીવને ધર્મ પમાડવો. નિર્વેદઃ સાંસારિક પ્રયોજનની નિઃસારતા જોઈ ઉદાસીનતા રહે. સંવેગ : સર્વ ઇચ્છાઓનો ઉપશમ માત્ર મોક્ષાભિલાષ. આસ્તિક્ય : સદેવ, સગુરુ તથા સતધર્મ પ્રત્યે આસ્તિક્તા. પ્રશમ : અપરાધીને પણ સામર્થ્ય છતાં ક્ષમા કરે. કષાયોનું શમન. [૨૬] યોત્સાતિસૂત્રીનાં, શ્રદ્ધામેધરિમાવતઃ | ચ્છાવિયો, સાર્ચ, રેશસર્વવ્રતસ્પૃશાનું રૂફ છે. મૂલાર્થ : કાયોત્સર્ગાદિક સૂત્રોની શ્રદ્ધા, મેધાદિક ભાવનાથી દેશવિરતિ અને સર્વ વિરતિવાળાને ઇચ્છાદિકયોગમાં સફળતા જાણવી. ભાવાર્થ : કાય-શરીર, તેની ક્રિયા શરીર અભિન્ન છે તેથી કાય કહેવાય છે. તે કાયાને વિષે મમત્વનો ત્યાગ, તથા જિનવચનયુક્ત ક્રિયા, સૂત્રોની શ્રદ્ધા, મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમથી જીવને આવા પરિણામ હોય છે, તેવી શ્રદ્ધાને ઈચ્છાયોગની સફળતા જાણવી. સદનુષ્ઠાન : ૧૫૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ મેધા – શાસ્ત્રના સૂક્ષ્મ અર્થબોધને ગ્રહણ કરે, તે મેધા વડે વ્રતાદિના પાલન કરે, તે પ્રવૃત્તિયોગની સફળતા છે. વળી ચિત્તની સ્વસ્થતા, નિરતિચાર વ્રતાદિનું પાલન તે સ્થિર યોગની સફળતા છે. પૂર્વાપર ગુણોનું નિત્ય સ્મરણ, જાગૃતિ, જેથી મોક્ષ પામવામાં સફળતા મળે છે તે સિદ્ધિયોગ. આ પ્રમાણે દેશવિરતિ અને સર્વવિરતિવાળાને પોતાની પાત્રતા પ્રમાણે સફળતા જાણવી. પરિણામની તરતમતા છતાં દોષનો અભાવ કહે છે. [૨૦૦] ગુડબ્લસિનાધુર્ય - મેવભુષાન્તરે ! भेदेऽपीच्छादिभावानां दोषो नार्थान्वयादिह ॥ ३६ ॥ મૂલાર્થઃ ગોળ ખાંડ વગેરેના મધુરતાના ભેદની જેમ આ યોગને વિષે ઈચ્છાદિક ભાવોના જુદા જુદા પુરુષોમાં ભેદ છતાં પણ તે ઈચ્છાદિક પદાર્થોના અન્વય (સંબંધ) ભૂત હોવાથી તેમાં દોષ નથી. ભાવાર્થ : ગોળ, ખાંડના વિવિધ પ્રકાર છતાં તે રસને મધુર કહેવાય છે. તરતમતા છતાં દોષ નથી. તેને કડવું કહેવાતું નથી. તેમ ધર્મના પરિણામમાં અન્યોન્ય ભેદ હોવા છતાં તે સર્વમાં ઈચ્છાદિક ભાવોનો સંબંધ હોવાથી દોષ નથી. અર્થાતુ કોઈમાં શ્રદ્ધા, કોઈમાં પ્રીતિ, અનુકંપા, આદિની તરતમતા હોય તો પણ તે સર્વ ઈચ્છાદિક ભાવવાળા માનવા. [39] રેષાં નેઝાન્તિશોકપિ, તેષાં ચૈતત્સમ ! स्फुटो महामृषावाद इत्याचार्याः प्रचक्षते ॥ ३७ ॥ મૂલાર્થ : જેઓમાં ઈચ્છાદિક યોગનો લેશ ન હોય, તેઓને આ શાસ્ત્ર આપવામાં પ્રગટ રીતે મૃષાવાદ છે તે આચાર્યો કહે છે. ભાવાર્થ : દુર્ભાગ્ય વશ દુર્ભવ્યત્વ છે, તેવા જીવો કે જેમને શ્રદ્ધાદિકનો અભાવ હોવાથી ઇચ્છાદિયોગ નથી, તેને આ યોગપ્રતિપાદક ગ્રંથ તથા વ્રતાદિક આપવાથી દુર્લભ બોધિના કારણરૂપ મૃષાવાદ ૧૬૦ : અધ્યાત્મસાર Page #186 -------------------------------------------------------------------------- ________________ લાગે છે, કારણ કે તેઓ સાચો માર્ગ ગ્રહણ ન કરતાં તેમનામાં વિપર્યાસપણું હોવાથી એકાંતને ગ્રહણ કરી લે તો અનર્થ થાય. અને શ્રદ્ધાના અભાવે તેમનો આ યોગ હિતકારી થતો નથી. | [૨૨] ઉન્મત્યાપન વાઢ – મસમગ્નસાર . __भावनीयमिदं तत्त्वं जानानैर्योगविंशिकाम् ॥ ३८ ॥ મૂલાર્થ : અયોગ્ય કારણ કરવાથી અત્યંત ઉન્માર્ગનું ઉત્થાપન કર્યું એટલે ઉન્માર્ગને જાગૃત કર્યો, એમ જાણવું. આ તત્ત્વ યોગવિંશિકાને જાણનારાઓએ વિચારવાલાયક છે. ભાવાર્થ: આ ગૂઢ રહસ્યવાળું શાસ્ત્ર જો અયોગ્ય મનુષ્યના જોવામાં આવે તો કોઈ વાર તેનામાં ઉન્માદ જાગૃત થાય તો સૂત્ર અને ક્રિયાનો નાશ થાય. કારણે શ્રદ્ધા કે આદરરહિત કાયોત્સર્ગાદિ ક્રિયા ઉન્માદનું કારણ બને છે. તેમ યોગ વિશિકાગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે. [૨૦] વિઘા તત્સવનુષ્ઠાન – માય શુદ્ધતા ! જ્ઞાતા સમયસદ્ધીવે તો સંજ્ઞા વિદાય ર રૂ૫ છે. મૂલાર્થ : શુદ્ધ ચિત્તવાળાએ શાસ્ત્રને પરમાર્થને જાણીને તથા લોકસંજ્ઞાનો ત્યાગ કરીને આ પૂર્વે કહેલું સદનુષ્ઠાન ત્રણે પ્રકારે પ્રહણ કરવું. ભાવાર્થ: શ્રદ્ધાયુક્ત શુદ્ધચિત્તવાળાએ લોકસંજ્ઞા, રાગાદિ કલંક રહિત, જિનાગમના પરમાર્થને ઘાતક પૂર્વે કહેલું સદનુષ્ઠાન આદરવું. ગુરુ અને શાસ્ત્રના વચનાનુસાર જ્ઞાન સાપેક્ષ થઈ સદઅનુષ્ઠાન કરવું, કરાવવું, અને અનુમોદવું, એ અધ્યાત્મની પાત્રતા છે. સદનુષ્ઠાન અધિકાર પૂર્ણ સદનુષ્ઠાન ઃ ૧૬૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ મનઃશુદ્ધિ પ્રસ્તુતિ છે , ક છે मनः एवं मनुष्याणां कारणं बंध मोक्षयोः હે માનવ ! આ તારું મન જ તારો મિત્ર અને શત્રુ આ મન તારી મુક્તિનું કારણ અને મન જ સંસારનું કારણ છે. વળી આ વિચારશક્તિ સહિતનું, સદ્વિવેક સુધી સાથ આપનારું અદૂભૂત મનરૂપી સાધન મળ્યું હોય તો તે માનવને મળ્યું છે. પણ જેમ રોગીને મળશુદ્ધિ વગર બહુમૂલ્ય ઔષધ રોગનિવારણ કરી શકતું નથી, તેમ દોષશુદ્ધિ વગર મન માનવને ભવમુક્ત કરવામાં સહાય કરી શકતું નથી. આ મન મર્કટ, અશ્વ, પવન જેવાનાં લક્ષણોની ઉપમા પામેલું છે. અર્થાત્ પળે પળે કરવટ બદલતા આ મનને શુદ્ધ કરવું કે એકાગ્ર કરવું દુર્લભ છે. જ્ઞાનીઓ તેને આત્મજ્ઞાનવડે બાંધી શક્યા છે. ઈદ્રિયાદિ વિષયોમાં ભમતું મન, પ્રમાદ સેવીને ધર્મથી દૂર ભાગતું મન, કષાયથી રંજિત થયેલું મન આત્મજ્ઞાને કરીને જ વશમાં આવે તેવું છે. સાધક ! વાસ્તવમાં આ મન તારું છે કે પરાયું છે ? તારું છે તો તારા વશમાં કેમ નથી ? સવારે ઊઠીને તું સંકલ્પ કરે છે કે આજ તો ગુસ્સે નહિ થાઉં, વ્યસનને આધીન નહિ બનું. દેવાદિ દર્શને જઈશ, સાંજ પડે આ કશું તું પાળી શક્યો ન હોય તો મન તારું છે કે નહિ ? અને જો મન પરાયું છે, તો તારે એની આટલી બધી પળોજણ શા માટે કરવી પડે છે ? તેની સર્વ વાસના પૂરી કરીને તું શા માટે અધોગતિ પામે છે ? આવા મનને શાલિભદ્રએ વૈરાગ્યના બળ વડે વિષય સુખોની જાળમાંથી પાછું ખેંચી લીધું. સુબાહુકુમારે પ્રભુના વચનબોધથી વૈરાગ્ય પામી સંસારથી મનને મુક્ત કરી લીધું. અતિકામાતુર એવા ભવદેવે સુશ્રાવિકા એવી પત્નીના બોધ વડે મનને પુનઃ સંયમમાં સ્થાપી દીધું. એ મહાત્માઓ ક્રમે કરીને મુક્તિ સાધનારા થયા. ૧૬૨ : અધ્યાત્મસાર Page #188 -------------------------------------------------------------------------- ________________ સંસારના પરિભ્રમણનું કારણ કર્મબંધ છે. અને કર્મબંધનું કારણ મનના વાસના જાનિત સંસ્કારો છે. શુભસંસ્કારો સુખને આપનારા અને અશુભ સંસ્કારો દુઃખને આપનાર હોય છે, તેમાં સંસાર તો ઊભો જ રહે છે. પ્રથમ અશુભ સંસ્કરને ત્યાગ કરવા શુભ સંસ્કારનું અવલંબન લેવું, પછી ક્રમે કરીને શુભ સંસ્કારના યોગથી મનને શુદ્ધતામાં જોડવું. અર્થાત્ જેમાં શુભ પ્રત્યે પણ રાગ ન હોય. મનનો નિગ્રહ કરવામાં ન આવે તો તે રથના બે ચક્રો પર જેમ રથ ચાલ્યા કરે છે, તેમ રાગદ્વેષના ભાવ ઉપર મનરૂપી રથ ચાલ્યા કરે છે. અને એ જ સંસારના પરિભ્રમણનું કારણ છે. માટે પ્રથમ મનનો નિગ્રહ કરવો. - જો તું સમતામાં છે, આકુળતા રહિત છે તો ભલે તું સંયમ નિયમ આરાધે, પણ જો મન સમતામાં નથી તો તારા સંયમ નિયમ વ્યર્થ જશે. માટે કહ્યું છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું મન શુદ્ધ નથી તો તપ કે જપથી શું થશે ? મન શુદ્ધ નથી તો દાન કે ધ્યાનથી શું થશે ? મન શુદ્ધ ન હોય પૂજા પાઠથી શું થશે ? મન શુદ્ધ નથી તો શ્રવણ મનનથી શું થશે ? શાસ્ત્રકારોએ દર્શાવેલાં બાહ્ય સાધનો પણ મનની શુદ્ધિ સહિત હોય તો સર્વ અનુષ્ઠાનો સાર્થક છે. આનંદઘનજીએ પ્રકાડ્યું છે કે – રજની વાસર (દિવસ) વસ્તી ઉજ્જડ. ગયણ (આકાશ) પાયાલે જાય, સાપ ખાય ને મુખડું થોથું, એહી ઉખાણો ન્યાય. રાત્રિ દિવસના ભેદ વગર વસતીમાં વેરાનમાં. આકાશમાં કે પાતાળમાં મન ભમ્યા જ કરે પણ સરવાળે પામ્યો શું ? સાપ ઉંદર ગળે અને આકુળ થાય, અને મુખને કંઈ સ્વાદ ન મળે. તેમ મન ચારે દિશામાં ભમે તો પણ અતૃપ્ત જ રહે છે. મનશુદ્ધિ અધિકાર : ૧૬૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ આગમધરો શાસ્ત્રજ્ઞ થાય. વિદ્વતા પ્રાપ્ત કરે. પણ આ મન તો તેમને પણ છેતરે છે. ગર્વનો નશો કરાવીને હરાવી દે છે. ભલે એ નપુંસક લિંગ પામ્યું પણ રાવણ જેવા કે યુધિષ્ઠિર જેવા મહાત્માઓ પણ મનની વૃત્તિ સામે હાર પામી ગયા. હજારો સુભટો સામે ઝઝૂમનાર રાવણ એક રૂપ પાછળ સર્વ હારી ગયો. સત્ય ઉપાસક યુધિષ્ઠિર મહાત્મા જુગારની હોડમાં સઘળું હારી ગયા. મન ઉત્તમ સાધન છે. અન્ય ત્રણ ગતિમાં જે નથી મળ્યું તેવું અમૂલ્ય સાધન માનવને મળ્યું છે. પણ જો તેનું અવમૂલ્યન થાય તો જીવને દારુણ દુઃખ આપનારું થાય છે. બ્રેક વગરના વાહન જેવું નિરંકુશ મન લઈ જીવનનું નાવ ચલાવવું તે ભયંકર ખતરનાક છે. મનની વક્રતા જીવને કલ્યાણ તરફ વળવા દેતી નથી. મનની જડતા જીવને ધર્મબોધ પામવા દેતી નથી. મનની અસ્થિરતા મનને આત્મભાવમાં ઠરવા દેતી નથી. અને મનની શૂન્યતા જીવનું હિત વિચારી શકતી નથી. આવા દુશ્ર્ચક્રથી છૂટવાનો ઉપાય રાગાદિભાવના વિકલ્પો મંદ કરવા. શુદ્ધ અનુષ્ઠાનમાં મનને જોડવું. ક્રમે કરી સંયમમાં રાખવું. સ્વાધ્યાય દ્વારા મનને ચિંતનશીલ બનાવવું. શુદ્ધ ક્રિયા આદરવી. ભાવનાઓની અનુપ્રેક્ષા કરવી. આત્મ નિરીક્ષણ કરી દોષોને શોધીને તેનો નિકાલ કરવો. વારંવાર આવા પ્રકારે અભ્યાસ કરવાથી મન જ મિત્ર થઈ જાય છે. મહાત્માઓએ મન વશ કરવાનો આખરી ઉપાય આત્મજ્ઞાન કહ્યો છે. જિનાજ્ઞાને આધીન ગુરુકૃપા વડે પાત્ર થઈને સાધ આત્મજ્ઞાન પામે છે. ત્યારે તો મન જ સ્વયં આત્મરૂપ બને છે ૧૬૪ : અધ્યાત્મસાર Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ૩જો અધિકાર ૧૧મો મનશુદ્ધિ અધિકાર [૨૦૪] વિતા ગુમમિચ્છતાં, प्रथमतो मनसः खलु शोधनम् । गदवतां ह्यकृते मलशोधने, મુકયામુપતું રસાયન છે ૧ મૂલાર્થ: શુભને ઇચ્છનાર પુરુષોએ પ્રથમ ચિત્તને શુદ્ધ કરવું એ ઉચિત છે. કેમ કે રોગી મનુષ્યના મનની શુદ્ધિ કર્યા વિના જો રસાયણ આપ્યું હોય તો તે શા ઉપયોગને પામે ? કાંઈ જ ન પામે. ભાવાર્થ : શુભ શું છે ? વર્તમાનમાં આત્માનું શુદ્ધધર્મરૂપ મંગળ, અને ભવિષ્યમાં સદ્ગતિની પ્રાપ્તિ તે શુભ છે. આવી ઇચ્છા હોય તેણે તે હેતુ માટે પ્રથમ ચિત્તને શુદ્ધ કરવું. સ્થિરતા કેળવવી. અશુભ વિકલ્પોનો (આર્તધ્યાન) ત્યાગ કરી ચિત્તને નિર્દોષ કરવું. ધર્મને યોગ્ય વૃત્તિ કે પ્રવૃત્તિ કરવી. કેવી રીતે ? જેમ રોગીને રસાયણ આપતા પહેલાં વૈદ્ય ઉદરની શુદ્ધિ કરે છે તેમ ભાઈ ! આત્મકલ્યાણ કરવું છે તો પ્રથમ મનશુદ્ધિ કરી લે. એ પહેલાં તેની ઉન્મત્તતા જાણી લે. ત્યાં કેવાં ભયસ્થાનો છે તે સમજી લે. તે માટે નીચેના બોધને ગ્રહણ કરજે. [૩૦] પરનને પ્રમં વિ રતિ, द्विषति वा स्वमनो यदि निर्मलम् । विरहिणामरतेर्जगतो रते रपि च का विकृतिविमले विधौ ॥ २ ॥ મૂલાર્થ જો પોતાનું મન શુદ્ધ હોય તો બીજા માણસો પોતાના પર અત્યંત રાગ કે દ્વેષ કરે તો પણ શું ? ચંદ્રનાં કિરણો જોવાથી મનશુદ્ધિ અધિકાર : ૧૬૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ વિરહીજનોને અપ્રીતિ થાય છે, અને અન્ય જીવોને રતિ-પ્રીતિ થાય તો તેથી કંઈ નિર્મળ એવા ચંદ્રને શો વિકાર થાય ? ભાવાર્થ : કવિઓનું કથન છે કે પૂર્ણિમાની ચાંદનીમાં ચંદ્રનાં કિરણો જોવાથી વિરહીજનોને સંતાપ પેદા થાય છે. અને અન્ય જીવોને તે પૂર્ણ ચંદ્રને જોવા વિષે આનંદ ઊપજે છે, તો તેમાં ચંદ્રની કોઈ વિષમતા થીં નથી. કોઈ સંતાપ પામો કે આનંદ પામો ચંદ્ર તો જેવો છે તેવો શીતળ રહે છે. તેમ જેનું મન શુદ્ધ છે તેને કોઈ રાગ કરે કે દ્વેષ કરે પોતાને કંઈ વિષમતા થતી નથી. સ્વયં જેનું મન મલિન છે તેને અન્યનું નિમિત્ત મળતા રાગાદિના વિકલ્પ ઊઠે છે. [૩૦] રુવિતમાનયજ્ઞનુપસ્થિત, स्वमनसैव हि शोचति मानवः । उपनते स्मयमानमुखः पुनर्-, भवति तत्र परस्य किमुच्यताम् ॥ ३ ॥ મૂલાર્થ : મનુષ્ય પોતાની અભિષ્ટ વસ્તુને પ્રાપ્ત ન થયેલી જાણીને પોતાના મનવડે જ શોક કરે છે. અને તે વસ્તુ પ્રાપ્ત થવાથી પાછો હસતા મુખવાળો થાય છે. માટે તેમાં બીજો કારણભૂત શી રીતે થાય ? ભાવાર્થ : મનુષ્યને પોતાના મનમાં જ પોતાના સંસ્કાર વડે જ હર્ષ કે શોક ઉત્પન્ન થાય છે. પણ અજ્ઞાનવશ મનુષ્ય એમ માને છે કે મને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ અપ્રાપ્તિથી શોક કે હર્ષ થાય છે. જો અન્ય પદાર્થમાં હર્ષ-શોક કરવાનું પ્રયોજન હોય તો જે પદાર્થથી એકને હર્ષ થાય તે પદાર્થથી સર્વને હર્ષ થાય. પણ તેવું છે નહિ. દમના દર્દીને દૂધ કફ કરે તે દૂધ નીરોગીને પુષ્ટ કરે. તેમ હર્ષ શોક એ અપેક્ષિત નિમિત્ત છે. ગ્રંથકારે મનને અનેક ઉપમાઓ દ્વારા તેની ગહનતા દર્શાવી છે. અને જણાવ્યું છે કે છતાં આવા મનનો જ્ઞાનયોગીઓ નિગ્રહ કરી શક્યા છે. ૧૬૬ : અધ્યાત્મસાર Page #192 -------------------------------------------------------------------------- ________________ [૨૭] વાયોટિક વિદ્ય, शमर सकलं विकिरत्यधः । चपल एष मनःकपिरुचकैः, रसवणिग् विदधातु मुनिस्तु किम् ॥ ४ ॥ વાનરરૂપીઃ મન મૂલાર્થ ઃ આ અત્યંત ચપળ મનરૂપી કપિ ચારિત્રના યોગરૂપી ઘડાને ઊંધે મુખે દોડાવીને સમગ્ર શમતારૂપી રસને નીચે ઢોળી નાંખે છે તો મુનિરૂપી રસ વ્યાપારી તેનો શો ઉપાય કરે ? ભાવાર્થ : હે સાધુ ! આ મનરૂપી મર્કટ અત્યંત ચપળ છે. તેની માયાજાળ ગજબની છે. છે તો લિંગથી નપુંસક પણ મહાત્મા જેવા મરદો પણ ત્યાં પાછા પડે છે. સર્વવિરતિ કે દેશવિરતિ ચારિત્રના યોગ વડે ક્ષમા, નમ્રતા સ્થિરતાના સાધકભાવોથી, ઉત્પન્ન થયેલા શાંતરસના ઘડાઓને પણ મનની વિવશતાથી, વિષય, કષાય, તૃષ્ણા મોહ અને મદમાં ઊંધે માથે ગબડાવી દે છે. જીવને શાંતરસથી હિન કરી દે છે. ત્યારે સાધુ પુરુષ શું કરે ? જેમ તોફાને ચઢેલી નાવને નાવિક સ્થિર કરવા પ્રયત્ન કરે છે, તેમ સાધુ સ્વાધ્યાયાદિમાં પ્રવૃત્ત થઈને મનને સ્થિર કરવા પ્રયત્ન કરે છે. [૨૦] સતતદિતાસંયમમૂનો स्थितरजोनिकरैः प्रथयन्स्तमः । अतिदृढैश्च मनस्तुरगो गुणै પિ, નિયત્રિત N તિતિ છે ૬ //. મૂલાર્થ : નિરંતર પોતાના મનવડે ખૂંદેલી મનરૂપી પૃથ્વીથી ઊડેલા ધૂળના સમૂહથી અંધકારને વિસ્તારતો આ મનરૂપી અશ્વ અત્યંત મજબૂત ગુણો (દોરડા) વડે બાંધ્યા છતાં પણ સ્થિર રહેતો નથી. ભાવાર્થ : અરે આ મનરૂપી અશ્વ તો જુઓ ! એક શ્વાસોચ્છવાસમાં હજારો માઈલ દોડ્યો જાય. વળી તે અશ્વ દોરડે બાંધવા છતાં મનશુદ્ધિ અધિકાર : ૧૬૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જ ચરણના પ્રહારથી પૃથ્વીને ખોદે છે, અને તે ધૂળવડે અંધકારને ફેલાવે છે. તેથી તેને વશ કરવો પણ દુર્દમ છે. તેમ મનરૂપી અશ્વ જ્ઞાનાદિકે કરી બાંધેલો હોવા છતાં જીવ અજાગૃત રહેતો તેની ચપળતાવડે તે સંયમની ધરાને ખોદી નાંખે છે. અને મોહનીય આદિ કર્મ વડે સ્થિરતાને ડગમગાવી દે છે. વળી અજ્ઞાનરૂપી અંધકારવડે પાપનો વિસ્તાર કરે છે. એવું મન એક માત્ર જ્ઞાન વડે યોગીઓ તેને બાંધી રાખે છે. [૨૦] બિનવવધનસામનિસ્તુ, कुसुमसायक पावकदीपकः । अहह कोऽपि मनःपवनो बली, शुभमतिद्रुमसन्ततिभङ्गकृत् ॥ ६ ॥ વાયુવેગી મન મૂલાર્થ અહો ! આ મનરૂપી વાયુ અત્યંત બળવાન છે, કેમ કે તે જિનેશ્વરના વચનરૂપી ઘનસારનું (વિશેષનું) હરણ કરે છે. કામાગ્નિને પ્રજ્વલિત કરે છે. અને શુભ મતિરૂપ વૃક્ષસમૂહને ભાંગી નાંખે છે. ભાવાર્થ : મનની ગતિ વાયુવેગી છે. એક ક્ષણમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે તેવી તેની ચપળતા છે. આ ચપળતાને કારણે આગમધરોના હાથમાંથી પણ મન સર્પની જેમ વાંકુંચૂકું થઈને તે ભાગી જાય છે. તે સમયે ધારણ કરેલા સર્વજ્ઞનાં પવિત્ર વચનો અને સિદ્ધાંતોના સારનું પણ એ વાયુરૂપ મન હરણ કરે છે. વળી શાંત થયેલા ઇન્દ્રિયોના વિકારને, કામરૂપી અગ્નિને પ્રજ્વલિત કરે છે. કલ્યાણકારી બુદ્ધિને તે મૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે. મનરૂપી પ્રચંડ વાયુ યોગીઓને પણ હલાવી નાંખે છે. એ સમયે ગુરુકૃપામૃત વડે યોગીઓ ટકી જાય છે. [39] વરખોપુરમપરઃ સુરત | સમયવોઘતન પતિયનું છે भ्रमति यद्यतिमत्तमनोगजः, कव कुशलं शिवराजपथे तदा ॥ ७ ॥ ૧૬૮ : અધ્યાત્મસાર Page #194 -------------------------------------------------------------------------- ________________ હસ્તીરૂપીમન મૂલાર્થ : ચારિત્રરૂપી ગોપુર (દરવાજો)નો ભંગ કરવામાં તત્પર અને સ્કુરાયમાન સિદ્ધાંતના બોધરૂપી વૃક્ષોને પણ પાડી નાંખનાર એવો અતિ મદોન્મત્ત મનરૂપી હસ્તી જો ભ્રમણ કરતો હોય તો પછી મોક્ષરૂપી રાજમાર્ગમાં ક્યાંથી જઈ શકાય ? ત્યાં કુશળતા ક્યાંથી હોય ? ભાવાર્થ : મુક્તિના અભિલાષી એવા યોગીઓ જ્ઞાન અને ધ્યાનમાં લીન હોય, સર્વ વિરતિરૂપ ચારિત્ર ધર્મમાં પ્રવૃત્ત હોય, પ્રમત્તદશામાં ઝૂલતા હોય, પણ પૂર્ણતા પામતા પહેલાં આ મનરૂપી હસ્તી તે સાધકના મનપ્રદેશમાં ધમસાણ મચાવી વૃક્ષને મૂળમાંથી ઉખેડી દેવા સમર્થ થાય છે. ત્યારે યોગીઓ પણ મોક્ષ માર્ગમાં કુશળતાપૂર્વક રહી શકતા નથી. માટે મનનો નિગ્રહ કરવો અને તેના પ્રપંચોથી જાગતા રહેવું. [39] વ્રતનું પ્રાણીને બનો, दहति दुष्टमनोदहनः पुनः । ननु परिश्रम एप विशेषवान्, क्व भविता सुगुणोपवनोदयः ॥ ८ ॥ અગ્નિરૂપી મન મૂલાર્થ : મનુષ્ય વ્રતરૂપી વૃક્ષોને તૈયાર કરે છે, અને વૃક્ષોને દુષ્ટ મનરૂપી અગ્નિ બાળી નાંખે છે ત્યારે સદ્ગુણરૂપી ઉદ્યાનના ઉદય વિષે પરિશ્રમ ક્યારે સફળ થશે ? ભાવાર્થ : મનની ચાલ અજબગજબની છે. ક્યારે ઠંડા માટલા જેવું તો ક્યારે અગ્નિની શિખાઓ જેવું હોય છે. સાધકમાં ગુણોનો વિકાસ થવા છતાં તેનો પરિશ્રમ વ્યર્થ જાય છે. છતાં જ્ઞાનવડે તે પરાજય પામે છે. - સાધક મનને વશ રાખવા વિવિધ પ્રકારના વ્રતને ધારણ કરે છે. તે વ્રતો દ્વારા આત્મહિતના કે સદ્ગતિના ફળરૂપ વૃક્ષોનું પાલન મનશુદ્ધિ અધિકાર : ૧૬૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ કરે છે. પરંતુ કોણ જાણે ક્યાંથી, કયા ખૂણેથી દુર્ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ થઈને તે વૃક્ષોનો નાશ કરે છે. ધર્મધ્યાનાદિકમાં આરૂઢ થયેલા યોગીઓના મનમાં પણ પૂર્વ સંસ્કાર દાવાનળ પેદા કરે છે. એવા દુરાય મનને તીર્થંકરાદિકે વશ કરી લીધું. માટે સાધકે પણ મનને વશ રાખવા સતત્ મહંત પુરુષોનું સ્મરણ કરવું. [૧૨] નિવૃહીતમના વિધર્તીરાં, न वपुषा वचसा च शुभक्रियाम् । गुणमुपैति विराधनयाऽनया, बत दुरन्तभवभ्रममञ्चति ॥ ९ ॥ સ્વચ્છંદીમન મૂલાર્થ : જેણે મનનો નિગ્રહ કર્યો નથી એવો માણસ શરીર અને વચન વડે અત્યંત શુભ ક્રિયા કરે તો પણ તે આ મનની વિરાધનાને લીધે કંઈ પણ ગુણને પામતો નથી પરંતુ દૂરંત એવા ભવભ્રમણને પામે છે. મન ભાવાર્થ : જે સાધકે સ્વછંદે વિહરતા મનનો નિગ્રહ કર્યો નથી તે શરીર વડે પરોપકારાદિ કે અનુષ્ઠાનની શુભ ક્રિયાઓ કરે, કે વચન વડે સ્તુતિ આદિ શુભક્રિયાઓ કરે પણ જો અંતરંગ વિષયમાં ભમતું રહે તો કેવળ શુભક્રિયાના ફળરૂપે તે જીવ સદ્ગતિ પણ પામતો નથી, તો પછી જે દીર્ઘકાળે પામી શકાય તેવું મોક્ષનું ફળ તો ક્યાંથી પામી શકે ? કારણ કે બાહ્ય ક્રિયાઓ થતી રહે અને મન તો ગગન અને પાતાળમાં રાત્રિદિવસ વિષયોને શોધતું રહે તો સાપે છછુંદર ગળ્યા જેવી દુ:ખદાયી દશા થાય. માટે હે ભવ્ય ! ધર્મારાધના કરતાં પ્રથમ મનને વશ કરવાનું શીખી લે. તે કેવળ આત્મજ્ઞાન વડે જ બંધાય છે. [૧૩] નિગૃહીતમના ધ્રુવિત્ત્વતો, नरकमृच्छति तन्दुलमत्स्यवत् । इयमभक्षणजा तदजीर्णताऽ नुपनतार्थ विकल्पकदर्थना ॥ १० ॥ ૧૭૦ : અધ્યાત્મસાર - Page #196 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : મનનો નિગ્રહ નહિ કરનારો મનુષ્ય ખરાબ વિકલ્પોને લીધે તંદુલીયા મલ્યની જેમ નરકે જાય છે, તે નરક ગમનરૂપ પ્રાપ્ત નહીં થયેલા પદાર્થોના વિકલ્પોએ આપેલી કદર્થના, ભોજન ર્યા વિના ઉત્પન્ન થયેલું અજીર્ણપણું છે એમ જાણવું. ભાવાર્થ ઃ તંદુલીયો મત્સ્ય (મહામસ્યના કપાળમાં ચોખા જેવડી આકૃતિવાળો તંદુલીયો મત્સ્ય છે) મહાકાય મત્સ્યના ખુલ્લા મુખમાં જતાં કેટલાક માછલાં પાછા નીકળે, ત્યારે તેને સંતાપ થાય કે જો હું હોઉં તો એકે માછલું જવા ન દઉં. એને એ માછલાં મળવાના નથી. પરંતુ નિરંતર દુર્ગાનરૂપ વિકલ્પ કરીને તે નરકગામી બને છે. આ પ્રમાણે જેણે અનિષ્ટ વિકલ્પોને શમાવ્યા નથી, અપ્રાપ્ત પદાર્થોની તૃષ્ણાનું નિરંતર સેવન કરે છે. ભોજન કર્યા વગર કેમ જાણે અજીર્ણ થાય તેમ પદાર્થો ન મળવા છતાં તેનું નિરંતર આર્તધ્યાન જીવને નરકના દ્વાર ખોલી આપે છે. માટે પ્રાપ્ત કે અપ્રાપ્ત પદાર્થોની નિરંતર ચિંતા કરવી નહીં એવી તૃષ્ણાને શમાવવી. [૨૪] મનસિ નોતરે વિતરીતતાં, वचननेत्रकरेङ्गितगोपना । व्रजति धूर्ततया ह्यनयाऽखिलं, निबिडदम्भपरैर्मुषितं जगत् ॥ ११ ॥ મૂલાર્થ ? જો મન ચપળ હોય તો વચન, નેત્ર, હસ્ત અને કાય ચેષ્ટાની ગોપના (ગુપ્તિ) વિપરીતપણાને પામે છે. અત્યંત દાંભિકપુરુષોએ એવી ધૂર્તતા કરીને આખા જગતને છેતર્યું છે. ભાવાર્થ : મનની સ્થિતિ અંતરમાં ચપળ કે પ્રપંચયુક્ત હોય અને બાહ્યપણે વાણીમાં મૌન રાખે, નેત્રમાં નિર્દોષતા બતાવે, શરીરની ચેષ્ટામાં યતના પાળે તો પણ તેને તે સર્વ ચેષ્ટાઓ આ લોકમાં અંતરના સુખનું કારણ બનતી નથી. અને પરલોકમાં સદ્ગતિ પ્રાપ્ત થતી નથી. મનોનિગ્રહ રહિત બાહ્ય ચેષ્ટાઓ દ્વારા દંભીજનોએ આ સમગ્ર મનશુદ્ધિ અધિકાર : ૧૭૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ જગતને ઠગ્યું છે. અનેક પ્રકારે લૂંટ્યું છે. પરિણામે તેઓ સ્વયં ઠગાઈને આત્મધન ગુમાવીને અધોગતિ પામે છે. [૩૧] મનસ વતતઃ રિશોધનું, नियमतो विदधीत महामतिः । इदमभेषजसंवननं मुनेः, परपुमर्थस्तस्य शिवश्रियः ॥ १२ ॥ મૂલાર્થ : તેથી કરીને મતિમાન પુરુષોએ અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ. કેમ કે મનની શુદ્ધિ પરમપુરુષાર્થમાં આસક્ત થયેલા મુનિને મોક્ષલક્ષ્મીનું આકર્ષણ કરવામાં ઔષધ વિનાનું વશીકરણ છે. ભાવાર્થ : માટે શુદ્ધમતિમાન સાધકે તો બાહ્યચેષ્ટાઓને ગૌણ કરી મનની શુદ્ધિને સાધ્ય કરવી, પરમાર્થની રુચિવાળા મુનિને મનશુદ્ધિ જ સર્વોત્કૃષ્ટ સાધન છે, જે વડે મોક્ષરૂપ આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. મનશુદ્ધિ સહિત કરેલા વ્રતાદિ પણ પરમાર્થમાર્ગના પ્રયોજનભૂત થાય છે. કદાચિત બાહ્ય કોઈ અનુષ્ઠાનનું સેવન ન થાય તો પણ મોક્ષમાર્ગ મનશુદ્ધિને, શુદ્ધ ઉપયોગને વશ વર્તે છે. મનશુદ્ધિવાળા સાધકની બાહ્ય ચેષ્ટા પણ વિવેકયુક્ત હોય છે. [૩૧] પ્રવચનાબવિનાસવિપ્રમા, प्रशमनीरतरङ्गतरङ्गिणी । हृदयशुद्धिरुदीर्णमदज्वर प्रसरनाशविधौ परमौषधम् ॥ १३ ॥ મૂલાર્થ : મનશુદ્ધિ એ જ જિનાગમરૂપી કમળનો વિકાસ કરવામાં સૂર્યની પ્રભા સમાન છે. પ્રશમરૂપી જળના તરંગવાળી નદી છે, અને ઉદય પામેલા અષ્ટ પ્રકારના મદરૂપી જ્વરનો પ્રચાર નાશ કરવામાં મહા રસાયન છે. ભાવાર્થ : આશ્ચર્ય છે કે કમળનું ઉત્પત્તિ સ્થાન કાદવ અને તેનું પ્રગટ રૂપસૌંદર્ય યુક્ત નિર્મળ છે. કારણ કે ભલે તેની નાળ કાદવમાં રહી પણ તેનું મુખ-દૃષ્ટિ સૂર્ય પ્રત્યે હોવાથી તેના ૧૭૨ : અધ્યાત્મસાર Page #198 -------------------------------------------------------------------------- ________________ સૌંદર્યનો સૂર્યની પ્રભા વિકાસ કરે છે. તેમ જિનવચનની શ્રદ્ધાનો વિકાસ મનશુદ્ધિને આધારિત છે. જિનાગમનો અભ્યાસ કરે પણ મનશુદ્ધિ ન હોય તો તે શાસ્ત્રજ્ઞાન ગર્વ પેદા કરે છે. વળી મનશુદ્ધિ વિષયકષાયોને શાંત કરવારૂપી શુભ વિચાર-તરંગોથી ભરપૂર નદી છે. એ શુદ્ધ મન જીવમાં મોહનીય કર્મને વશ ઉદયમાં આવેલા જાતિ, કૂળ, ધનાદિના મદનો જ્વર શાંત કરી દે છે. મનશુદ્ધિ એવું મહાન સાધન છે કે જીવમાં રહેલા અનેક દોષોનું તે દહન કરે છે. સ્વાધ્યાયાદિ દ્વારા મન શુદ્ધ કરવું આવશ્યક છે. [૭૭] અનુમવામૃતષ્કમનુત્તર प्रतमराल दिलासपयोजिनी । सकलकर्मकलकविनाशिनी, મનસ પર દિ શુટિહિતા ! ૧૪ / મૂલાર્થ : અનુભવરૂપી અમૃતના કુંડ સમાન મહાવ્રતરૂપી રાજ હંસને ક્રીડા કરવાની કમલિની સમાન તથા સકળ કર્મના કલંકને નાશ કરનારી એવી એક મનની શુદ્ધિ જ કહેલી છે. ભાવાર્થ : મનશુદ્ધિ, શુદ્ધ ઉપયોગની ફળશ્રુતિ – આત્માનુભૂતિ છે. મનશુદ્ધિ દ્વારા પ્રાપ્ત આત્માનુભવરૂપ જ્ઞાન અનંત જન્મમરણની સમાપ્તિ કરનારો અમૃત કુંડ છે. રાજહંસોને રમણ કરવા માટે જેમ કમલિની છે, તેમ વ્રત મહાવ્રત ધારણ કરનારની મનશુદ્ધિ આત્મસ્વરૂપમાં રમણ કરવા માટે છે. જેમ દીર્ધકાળનું સ્વપ્ન જાગૃત થતાં સમાઈ જાય તેમ, અનાદિના જ્ઞાનાવરણાદિક કર્મો મનશુદ્ધ થતાં સમાઈ જાય છે. નાશ પામે છે. જિનેશ્વરોએ મન: શુદ્ધિનું આવું અનુપમ માહાસ્ય જણાવ્યું છે. [5] પ્રથમતો વ્યવહારનયચિતોડ, शुभविकल्पनिवृत्तिपरो भवेत् । शुभविकल्प मयव्रतसेवया, हरति कण्टक एव हि कण्टकम् ॥ १५ ॥ મનશુદ્ધિ અધિકાર : ૧૭૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ મનશુદ્ધિનો ઉપાય મૂલાર્થ : પ્રથમ વ્યવહાર નયમાં રહીને શુભ સંકલ્પમય મહાવ્રતોનું પાલન કરવાવડે અશુભ સંકલ્પની નિવૃત્તિ કરવામાં તત્પર થવું. (વ્રતાદિ કરીને બીજી પ્રવૃત્તિની નિવૃત્તિ કેમ થાય ? કાંટાથી કાંટો નીકળે તેમ) ભાવાર્થ : કાંટો કાઢવા માટે કાંટો કે સોય જેવું તીણ સાધન જોઈએ. તેમ શુદ્ધ ઉપયોગને સાધ્ય કરવા પ્રથમ વ્યવહારદષ્ટિ રાખીને નિશ્ચયના લક્ષ્ય કરેલા શુભ સંકલ્પમય મહાવ્રતોનું પાલન કરવું. જેથી કાંટો કાંટાનું હરણ કરે છે તેમ અશુભ સંકલ્પને દૂર કરવા શુભ સંકલ્પ જરૂરી બને છે. ત્યાર પછી ક્રમે તે સમયની યોગ્યતા થતાં શુભસંકલ્પના વિકલ્પો શમી જશે. શુભના લક્ષ્ય અશુભ દૂર થાય તેમ શુદ્ધના લક્ષ્ય શુભ વિકલ્પ પણ શમી જાય છે. [३१९] विषमधीत्य पदानि शनैः शनै हरति मन्त्रपदावधि मान्त्रिकः । भवति देशनिवृत्तिरपि स्फुटा, ગુરુરી પ્રથમ નાસતથા મે ૧૬ || મૂલાર્થ : જેમ માંત્રિક મંત્રના પદોની સમાપ્તિ સુધી ધીમે ધીમે શબ્દોનું રટણ કરીને વિષનું હરણ કરે છે, તેમ મનની અલ્પ પ્રવૃત્તિ પણ પ્રગટપણે ગુણકારક છે. ભાવાર્થ : મંત્ર = સત્ પુરુષ કે દેવતા અધિષ્ઠિત અક્ષરોનો સમૂહ તે મંત્ર. તે મંત્ર જાણનાર કે ભણનાર માંત્રિક છે, જે મંત્ર દ્વારા વિષનો નાશ કરે છે. એ માંત્રિક મંદધ્વનિ વડે સર્પાદિકના વિષનો નાશ કરે છે જોકે હજી ડંખની અસર તે સ્થાને છે. પરંતુ શરીરના બીજા ભાગમાંથી વિષની નિવૃત્તિ ગુણકારી છે. તેમ શુભરાગવડે કે શુભ અવલંબન વડે અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિનો નાશ થાય છે, તે પણ મનની પ્રસન્નતા અને નિર્દોષતા માટે ગુણકારક છે. અર્થાત્ મનને નિર્વિકલ્પ કરવામાં શુભ અધ્યવસાય થવાના અવલંબનો ગુણકારક છે. પરંપરાએ નિમિત્ત બને છે. મનશુદ્ધિ સીધું સાધન છે. ૧૭૪ : અધ્યાત્મસાર Page #200 -------------------------------------------------------------------------- ________________ [૨૦] ચુતમસહિષયવ્યવસાયતો, लगति यत्र मनोऽधिकसौष्ठवात् । प्रतिकृतिः पदमात्मवदेव वा, तदवलम्बनमत्र शुभं मतम् ॥ १७ ॥ મૂલાર્થ : અશુભ વિષયના વ્યાપારથી નિવૃત્તિ પામેલું મન અતિ પ્રસન્નતાને લીધે જે પદાર્થ પર લાગે છે. તે પદાર્થ પણ આત્માની જેમ અથવા જિન પ્રતિમાની જેમ આ મનશુદ્ધિમાં શુભ અવલંબનરૂપ છે. ભાવાર્થ સાંસારિક પ્રવૃત્તિમાં મનની ચંચળતાને કારણે મનમાં અશુભ ધારાનું સાતત્ય હોય છે. પરંતુ શુભ અવલંબન દ્વારા સુપ્રસન્નતાથી જે પદાર્થમાં ધ્યાન કરે અથવા આત્મ સ્વરૂપના ચિંતનમાં લય પામે તો તે પ્રકારો મનશુદ્ધિ માટે ઉપકારક અને અવલંબનરૂપ બને છે. શુદ્ધ પ્રતિમાના દર્શન આદિ બાહ્ય અવલંબન પણ મન શુદ્ધિને ઉપકારક છે. [૨૧] તદનું વાવન નિશ્ચયત્વના, विगलितव्यवहारपदावधिः । न किमपीति विवेचनसन्मुखी, મતિ સર્વનિવૃત્તિ માટે છે 99 / મૂલાર્થ: ત્યાર પછી “મારે વ્યવહાર કંઈ પણ કામનો નથી” એ પ્રમાણેનું વિવેચન કરવામાં સન્મુખ અથવા જેમાં વ્યવહારના સ્થાનનો છેડો પૂર્ણ થયો છે, એવી કોઈ અપૂર્વ નિશ્ચય નયની કલ્પના સર્વ નિવૃત્તિની સમાધિ માટે થાય છે. ભાવાર્થ : જેમ મંત્ર વડે શરીરમાં રહેલું વિષ નષ્ટ થયા પછી ડંખના સ્થાને વિષની અસર રહે છે, તેમ અશુભ વિકલ્પોને દૂર કર્યા પછી શુભ વિકલ્પનો વ્યવહાર રહ્યો છે. પરંતુ એવા શુભપયોગમાં ચિત્તની પ્રસન્નતા તેને વ્યવહાર છૂટી જવામાં ઉપકારક થાય છે. વળી હવે સ્વ-પરનો ભેદ અનુભૂત થવાથી વ્યવહારનું હવે મને પ્રયોજન નથી' તેમ સૂક્ષ્મભાવને ગ્રહણ કરવાવાળી આત્મસ્વભાવરૂપ પરિણતિ થવાથી અપૂર્વ કોટિની નિશ્ચયદશાની ભાવના ઉત્પન્ન થાય છે. હવે શુભ વિકલ્પ પણ છૂટી જાય છે. અને ચિત્ત નિર્વિકલ્પ મનશુદ્ધિ અધિકાર : ૧૭૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ દશા પામે છે, તે દશા સર્વ વ્યવહાર પ્રયોજનથી મુક્ત એવી સમાધિદશાને ઉત્પન્ન કરે છે, તેના સ્વામી પ્રાયે યોગીજનો છે, માટે શુદ્ધનું લક્ષ્ય અને શક્યનો આરંભ કરવો. [૨૨] રૂડ દિ સર્વવિવિષયવૃત हृदयमात्मनि केवलमागतम् । चरणदर्शनबोधपरम्परा રચિતં પ્રસરત્યવિવટ છે ૧૨ / મૂલાર્થ : અવશ્ય આ નિર્વિકલ્પ દશાને વિષે જ સર્વ બાહ્ય વિષયોથી રહિત કેવળ આત્માને વિષે જ લય પામેલું જ્ઞાનદર્શન અને ચારિત્રની પરંપરાથી પરિચિત થયેલું તથા વિકલ્પોથી રહિત એવું મન પ્રસરે છે. ભાવાર્થ : શુભાશુભ બંને વિકલ્પોથી રહિત, આત્મ સ્વરૂપને વિષે જેની સ્થિરતા છે. તેને શુદ્ધ દર્શન જ્ઞાન અને ચારિત્રની પરિણતિનું એકત્વ થયું છે, તેવા પરિણામવાળું શુદ્ધ ચિત્ત ધારાવાહી આત્મામાં લય પામ્યું છે. અર્થાત્ સાગરના પેટાળની જેવું સ્થિર મન આત્માને જ વિષે પ્રવત્ છે. શુદ્ધ મનનું સ્થાન જ આત્માનું જ્ઞાનસ્વરૂપ છે. કદાચ ઉદયમાં શુભાશુભ યોગ હો તો પણ મન રાગાદિભાવ રહિત એવા નિર્વિકલ્પમાં સ્થિર છે. સવિકલ્પ દશા હો તો પણ તે આત્મચિંતનરૂપ હોય છે. [૨૨૩] તમિચ૦િધુના નો, - નિયતવસ્તુવિતાસ્થપિ નિશ્ચય | क्षणमसङ्गमुदीतनिसर्गधी, હૃતિદિરમન્નાહવાહતમ્ | ૨૦ || મૂલાર્થ : તેથી કરીને હમણાં પણ આ યોગીનું મન નિયત વસ્તુને વિષે વિલાસવાળું થઈને પણ નિશ્ચય સ્વભાવને લીધે બીજું કંઈ પણ ગ્રહણ કરતું નથી. કેમ કે ક્ષણવાર અસંગ થયેલું અને ઉદય પામેલી નિસર્ગ બુદ્ધિ વડે જેનું બહિર્મુખ જ્ઞાન નાશ પામ્યું છે એવું ચિત્ત આ નિશ્ચયકલ્પનાને વિષે કહેલું છે. ૧૭૬ : અધ્યાત્મસાર Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ નિર્વિકલ્પ દશાને પામેલું આ યોગીઓનું ચિત્ત, અર્થાત્ રાગાદિ ભાવના તરંગ રહિત નિર્મળ ચિત્ત કેવળ ચૈતન્યમાં જ રમણતા કરે છે. નિશ્ચયદશાને પામેલું ચિત્ત અન્ય પદાર્થ કે પર્યાયને ગ્રહણ કરતું નથી. જે મન બહાર વાયુવેગે દોડતું હતું તે મન એક ક્ષણવાર અવલંબન રહિત અસંગપણે નિશ્ચયદશાને વિષે વર્તે છે. વળી સ્વાભાવિક જ્ઞાનવડે બહિર્મુખતા જેની નષ્ટ થઈ છે તેવું સમત્વયુક્ત ચિત્ત નિશ્ચય સ્વરૂપમાં જ વર્તે છે. આથી બાહ્ય પદાર્થોનું લક્ષ્ય છૂટી જાય છે. [૨૪] તફાયન: સમીમિ, प्रकृतिशान्तमुदात्तमुदारधीः । समनुगृह्यमनोऽनुभवत्यहो, નિતનો તમઃ પરમં મદદ | ૨૦ | મૂલાર્થ : અહો ક્રોધાદિ કષાયોનો જય કરનાર ઉદાર બુદ્ધિવાળો મનુષ્ય પોતાના ચિત્તને અનુકૂળ કરીને ગંભીરતાવાળું પ્રકૃતિથી જ શાંત ઉદાત્ત અને જેમાંથી મોહરૂપી અંધકાર નષ્ટ થયો છે એવું પરમ જ્યોતિમય જે આત્મસ્વરૂપ તેને અનુભવે છે. ભાવાર્થ એક ક્ષણમાત્રનું આત્મજ્ઞાન કેવું નિર્મળ હોય છે, કે જે વડે યોગીઓ ક્રોધાદિ કષાયોને જીતી લે છે, વિષયોના વિકારોનો પરિહાર કરી સદ્ગદ્ધિને પ્રાપ્ત કરે છે, તેનું ચિત્ત સાગર જેવું ગંભીર હોય છે. આ આત્મસ્વરૂપ પ્રકૃતિથી જ શાંત અને સ્થિર હોવાથી તેનું મોહરૂપી આવરણ નષ્ટ થયું છે એવું પરમ જ્યોતિમય આત્મસ્વરૂપ સ્વયં પ્રગટ થાય છે. [૨૬] તિતલુરવિન્યપરપાં, પૃવિશુદ્ધિ મનો અવતદિશ ! धृतिमुपेत्य ततश्च महामतिः, समधिगच्छति शुभ्रयशः श्रियम् ॥ २२ ॥ મૂલાર્થ : જેમાંથી દુષ્ટ વિકલ્પોની પરંપરા નાશ પામી છે, તથા જેણે વિશુદ્ધિને ધારણ કરી છે, એવું મન ઉપર કહ્યું છે તેવા મનશુદ્ધિ અધિકાર : ૧૭૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનું થાય છે. અને તેથી કરીને મહાબુદ્ધિમાન યોગી ઘેર્યને પામીને ઉજ્વળ યશલક્ષ્મી મેળવે છે. ભાવાર્થ : ઉપરોક્ત પ્રમાણે નિર્મળતા પામેલું મન કે જેમાં અશુભ વિકલ્પોની પરંપરા નાશ પામી છે. વળી જેનું મન વિશુદ્ધ થયેલું છે. તેથી મહાજ્ઞાની એવા યોગીજનો વૈર્યને ધારણ કરી અનુક્રમે ગુણશ્રેણિએ આરૂઢ થઈ મોક્ષને પામશે. એમ “યશ” યશોવિજ્યજી ભાવના કરે છે. મનઃશુદ્ધિ અધિકાર સમાપ્ત. विषय ताप भववासना, त्रिविध दोष को जोर, प्रकटे याकी प्रबलता, क्वाथ कषाइ घोर । “મન-વચન-કાયાથી જો સંસારવાસનાઓને રમાડતા રહેશો તો ક્રોધ, માન, માયા, લોભ પેદા થવાના જ ! વાસનાઓની સાથે આ ચાર કષાયો ભળે છે એટલે જીવનો સર્વનાશ કરે છે. કંઈ જ શુભ બચતું નથી. અસંખ્ય વિકારોથી જીવ ખદબદી ઊઠે છે. પરિણામે એ તરફ નરક આદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે. એટલે, ભવવાસનાઓ સાથે કષાયોને જોડાવા ન દો. મન-વચન-કાયાથી એ વાસનાઓ સાથે રમો નહીં.” સામ્યશતકમાંથી ૧૭૮ : અધ્યાત્મસાર Page #204 -------------------------------------------------------------------------- ________________ તેરા કોલી સમ્યક્ત પ્રસ્તુતિ | સમક્તિ વિણ ચારિત્ર નહીં, ચારિક વિણ નહીં મુક્તિ, મુક્તિના સુખ છે શાશ્વતા, તો કિા લહીએ યુક્તિ. જીવ જો તારે જન્મ-મરણાદિથી મુક્ત થવું છે, તો તારું અગ્રિમ કર્તવ્ય સમકિતને પ્રગટ કરવાનું છે. અનાદિનું અકબંધ ચાલ્યું આવતું મિથ્યાત્વ જે ભવભ્રમણના હેતુરૂપ થતું હતું તે આત્માની નિર્મળતાએ કરી એક ક્ષણમાત્રામાં નષ્ટ થતાં જીવ સમકિત પ્રાપ્ત કરે છે. એ સમક્તિનું સામર્થ્ય કેવું છે? એક વાર સમકિત પ્રાપ્ત થયા પછી જીવ વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન કાળમાં સંસારથી મુક્ત થાય છે. જો ક્ષાયિક ભાવે સમકિત પામ્યો હોય તો તે જ ભવે કે ત્રણ ભવે અવશ્ય મોક્ષે જાય. જો જીવ સમકિતના ભાવમાં ટક્યો રહે તો તેને અધોગતિ, તિર્યંચ ગતિ. આંધળા-બહેરાપણું, દરિદ્રતા, નીચકુળ જેવા હલકા કર્મોનો બંધ થતો નથી. સ્થાવર જેવી જીવરાશિ પામતો નથી. વળી સમકિત સહિતના તપ-જપ-વ્રતાદિ સકામ નિર્જરાનું કારણ બને છે. ભલે શુભ પરિણામે દેવગતિ પામે પરંતુ કાળક્રમે મુક્તિ અવશ્ય પામે છે. સમકિતની સ્પર્શનાના યોગે જીવને ચિત્તશુદ્ધિ વિભાવરૂપ હોય છે. એકાંત માન્યતા રહિત કદાગ્રહ રહિત તીવ્ર રાગાદિ ભાવોનું શમન થઈ, જીવ શુદ્ધ ધર્મનો આરાધક હોય છે. પુણ્યયોગે ભોગસુખની સામગ્રી મળવા છતાં શ્રદ્ધા અપેક્ષાએ તેને હેય માને છે, ચારિત્ર મોહનીયના ઉદયે ભોગાદિ હોય છે. અહો સમ્યગ્દષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાલ, અંતરગતુ ન્યારો રહે, જેમ ધાવ ખિલાવે બાળ. ભાઈ ! આ હકીકત સંસારવાસી, કે મિથ્યાદૃષ્ટિ જીવને લાગુ નહિ પડે. આતો પ્રજ્ઞાવંત સાધકની દશા છે. આ દશામાં રહેવું તેમાં પણ અત્યંત જાગૃતિ જોઈએ છે. આંધળા-બનેવર જેવી સકામ નિર્જરા મુક્તિ સમક્તિ અધિકાર : ૧૭૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ આ પ્રજ્ઞાવંત સાધકના રોમે રોમે અહિંસાનું પાલન છે. જિનવચન જેને પ્રમાણ છે, શુદ્ધ સ્વભાવરૂપ ધર્મનું જેને લક્ષ્ય છે. એવા સમકિતવંત આત્મામાં પાંચ લક્ષણો આભૂષણની જેમ શોભે. છે. શમઃ કષાય અને વિષયોનું શમન, અથવા કષાયોથી વૃત્તિને પાછા વાળવા જેવી સ્વાધીનતા સંવેગ : તીવ્રપણે સાંસારિક ઈચ્છાઓ થતી નથી. તીવ્ર જિજ્ઞાસા માત્ર મોક્ષની છે. નિર્વેદઃ જ્યાં સુધી સંસારમાં રહેવું પડે છે ત્યાં સુધી ભવનો ખેદ છે. અનુકંપા : જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવ. સમાન ભાવ. આસ્થા અંતરમાં અનુકંપા. સર્વ જીવો સુખી થાવ. દુઃખ ના પામો આવાં લક્ષણ જીવમાં પ્રગટ થવાનું, આત્મરૂપ થવાનું સબળ કારણ છે. વીતરાગ, ધર્મની શ્રદ્ધા વીતરાગદેવની આજ્ઞાની અપૂર્વ રુચિ સક્રિયાનો અભિગમ. આવા લક્ષણયુક્ત સમકિતવંત આત્મામાં ઘણા ગુણો પ્રગટ થાય છે. જે ગુણો દ્વારા ચિત્તશુદ્ધિ થઈ જીવ સ્વયં વીતરાગ સ્વરૂપ પરમાત્માપદને પામે છે. આમ સમ્યક્ત વૈરાગ્યની વૃદ્ધિ કરનારો પ્રબળ મનોભાવ છે. જીવને એક વાર સમ્યત્વ સ્પર્શી ગયું પછી જીવનો ભવભ્રમણનો થાક ઊતરે છે. સમક્તિ નવિ લઘુ રે તે તો ચાર ગતિમાં રૂલ્યો. સમક્તિ વગર જીવ અનાદિથી ચૌદરાજ લોકમાં ભમ્યો છે. કષાયની મંદતા કરી પુણ્યના રાશિ એકઠા કર્યા છે. પણ જડ અને જીવ, જગત અને જીવ કેવળ ભિન્ન જ છે. સાંયોગિક સંબંધવાળ છે. હું સર્વથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એવી શ્રદ્ધાના બળે કરી જીવ પ્રજ્ઞાવડે દેહભાવ – સંસારભાવને છેદે છે. ત્યારે આ સમકિતના દ્વારે પ્રવેશ પામે છે. ૧૮૦ : અધ્યાત્મસાર . Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ૪થો અધિકાર ૧૨મી સમક્તિ અધિકાર અહો આત્મસ્વરૂપનું સામર્થ્ય ! વૈરાગ્યનો પ્રભાવ મમતાનો ત્યાગ સમતાનો આવિર્ભાવ સદ્ધનુષ્ઠાનનું બળ મનઃશુદ્ધિની નિર્મળતા ફળશ્રુતિ શુદ્ધ સમફત્વની પ્રાપ્તિ. [ફરી મનઃશુદ્ધિધ સચવ, સચેવ પરમાર્થતઃ | તિિના મોઢામ સા, પ્રત્યાયાનુવચિની || 9 || મૂલાર્થઃ સમકિત હોય તો જ પરમાર્થથી મનશુદ્ધિ થાય છે. તે મનશુદ્ધિ સમકિત રહિત હોય તો મોહગર્ભિત અને પ્રત્યપાયના સંબંધવાળી છે; (પ્રતિ અપાય = પાપ પ્રતિ સંબંધવાળી) વિપરીત. ભાવાર્થઃ વાસ્તવમાં મનશુદ્ધિ તાત્ત્વિકપણે તો સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછીની ભૂમિકા છે. છતાં શાસ્ત્રકારોએ દર્શાવેલા મનશુદ્ધિના ઉપાયો સમ્યગુભાવની નજીક લઈ જનારા છે. છતાં પણ જો એ મનશુદ્ધિ દંભવાળી, અજ્ઞાનમિશ્રિત હોય, સમક્તિ વગરની મોહમિશ્રિત હોય તો ગુણોની હાનિ કરે છે. પ્રાયે વિપરીતપણે ફળ આપે છે. કારણ કે તેના મૂળમાં મિથ્યાત્વરૂપી પાપાચાર છે. [૨૭] સગવત્વસતિ વ શુહા નાવિક ક્રિયાઃ | તાસાં મોક્ષને પ્રોવત્તા, ચા સહકારિતા | ૨ | મૂલાર્થ : દાનાદિક સર્વ ક્રિયાઓ સમક્તિ સહિત હોય તો જ તે શુદ્ધ છે. કારણ કે તે ક્રિયાઓના મોક્ષરૂપી ફળમાં આ સમકિતનું સહકારીપણું છે. ભાવાર્થ સમક્તિનું સામર્થ્ય સહજ છે, તેથી તેની ઉપસ્થિતિમાં દાનાદિક, તપ, શીલ આદિ કરેલી ક્રિયાઓ પણ સ્વયં શુદ્ધ હોય સમક્તિ અધિકાર : ૧૮૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ છે. તેનું પરિણામ પણ નિર્દોષ છે, દાનાદિ પ્રાથમિક ભૂમિકા છે, તે સમક્તિ હોવાથી સફળતા પામે છે. જેમ સોનાના અલંકારમાં ભેળવેલું ત્રાંબુ પણ સોનાપણાનું નામ પામે છે તેમ વાસ્તવમાં પરમાર્થપણે સમક્તિ જ મોક્ષનું સાધન બને છે. [३२८] कुर्वाणोऽपि क्रियां ज्ञाति-धनभोगाँस्त्यजन्नपि । ૩ઃચોરો કાનોકપિ, નાથો કયતિ વૈળિયું / ૩ / મૂલાર્થઃ અંધ માણસ ગમે તેવી ક્રિયા કરે, જ્ઞાતિ, ધન, અને ભોગનો ત્યાગ કરે. અને દુઃખને પોતાનું હૃદય આપે તો પણ તે વૈરીને જીતી શકાતો નથી. ભાવાર્થ નેત્રહિન મનુષ્ય શબ્દવેધી બાણના પ્રહારાદિકમાં કુશળતા પ્રાપ્ત કરે, ધન, કુટુંબ, સુખ કે ભોગનો ત્યાગ કરી યુદ્ધ ચઢે. અને જંગલમાં જઈને ઘણાં કષ્ટો સહન કરે તો પણ તે નેત્રયુક્ત મનુષ્યની જેમ યુદ્ધમાં શત્રુઓથી જય પામતો નથી, તેમ અજ્ઞાનસહિત કરેલા વ્રતાદિ મનુષ્યને સંસારનો જય કરવામાં ઉપકારક થતા નથી. [૨૧] સુર્વત્રિવૃત્તિ મળેવું, મોર્ચના | दुःखस्योरो ददानोऽपि, मिथ्यादृष्टिर्न सिद्धयति ॥ ४ ॥ મૂલાર્થ : એ જ પ્રમાણે નિવૃત્તિને ભજતો, કામભોગને ત્યજતો અને દુઃખને હૃદયમાં ધારતો મિથ્યાષ્ટિ સિદ્ધ થતો નથી. ભાવાર્થ સમક્તિ જ મોક્ષનું સાધન છે, તે છોડીને મિથ્યામતિ બીજા યમ નિયમાદિ અનેક સાધના કરે, સંસારથી નિવૃત્તિ કરે. વિષયાદિ કામભોગોનો ત્યાગ કરે, કાયાને કષ્ટ આપી હૃદયમાં દુઃખને સેવે, આવી દુષ્કર બાહ્ય ક્રિયાઓ કરે તો પણ તે મોક્ષમાર્ગમાં પ્રવેશ પામતો નથી. કારણ કે મૂળમાં જે તત્ત્વોની શ્રદ્ધાથી વિપરીત પદાર્થોમાં તેની શ્રદ્ધા હોવાથી તે સત્ સાધનને પામતો નથી. [३३०] कनीनिकेव नेत्रस्य, कुसुमस्येव सौरभम् ।। सम्यक्त्वमुच्यते सारः, सर्वेषां धर्मकर्मणाम् ॥ ५ ॥ મૂલાર્થ : નેત્રમાં કીકીની જેમ અને પુષ્પમાં સુગંધની જેમ સર્વ ધર્મકાર્યોમાં સમક્તિને જ સારભૂત માનેલું છે. ૧૮૨ : અધ્યાત્મસાર Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : નેત્રની બહારની રચના ગમે તેવી હો પણ પદાર્થને ગ્રહણ તો કીકી કરે છે. વળી પુષ્ય પણ સુગંધ વડે શોભા પામે છે. તેમ સર્વ ધર્મકાર્યમાં સમક્તિ જ સારભૂત છે. તે સમક્તિ દ્વારા સર્વજ્ઞ દેવાદિની પરીક્ષાનું શ્રદ્ધાનું બળ વૃદ્ધિ પામે છે. અને સ્વાભાવિક રુચિ ઉત્પન્ન થાય છે. સ્વભાવથી જ ઉત્પન્ન થયેલી રુચિરૂપ શ્રદ્ધાનું પરિણમન તે સમ્યક્ત છે, તે દશ પ્રકારે છે. નિસર્ગરુચિ, ઉપદેશ, આજ્ઞા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા સંક્ષેપ, ધર્મરુચિ છે. [३३१] तत्त्वश्रद्धानमेतच, गदितं जिनशासने । __ सर्वे जीवा न हन्तव्याः, सूत्रे तत्त्वमितीष्यते ॥ ६ ॥ મૂલાઈ : આ સમક્તિને જિનેશ્વરના શાસનમાં તત્ત્વ શ્રદ્ધાનરૂપ કહ્યું છે, અને તે તત્ત્વ સર્વે જીવો ન હણવા એમ સૂત્રને વિષે પ્રતિપાદન કરે છે. ભાવાર્થ : વસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ છે, અર્થાત્ સર્વ પરભાવની નિવૃત્તિ તે આત્મધર્મ છે. પ્રથમ સમક્તિમાં તત્ત્વ શ્રદ્ધાન મુખ્ય કહ્યું છે. મુખ્યત્વે તે સમક્તિ ત્રણ સ્થાવર જીવની અહિંસારૂપ સર્વ જીવોને સુખ પ્રિય છે. સૌ દુઃખથી ભયભીત છે. માટે કોઈ જીવને હણવા નહિ. વળી હિંસા એ આત્માનો સ્વભાવ નથી. તે પરભાવ હોવાથી મહા અધર્મ છે, અને અહિંસા તે આત્માનો ધર્મ છે. [૩૨] શુદ્ધ ઘમિતર્મવ્યાત્મિદં સ્થિત | शुद्धानामिदमन्यासां, रुचीनामुपलक्षणम् ॥ ७ ॥ મૂલાઈ : આ અહિંસારૂપ ધર્મ શુદ્ધ-નિર્દોષ છે, અને એ જ ધર્મચિરૂપ શ્રદ્ધાન બીજી શુદ્ધ રુચિઓનું ઉપલક્ષણ છે. ભાવાર્થ : પાપથી નિવૃત્તિરૂપ આત્મસ્વભાવ તથા છકાયજીવોની રક્ષારૂપ ચારિત્ર ધર્મ છે. પોતાના ઘાતની જેમ પરના ઘાતના સમક્તિ અધિકાર : ૧૮૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ દુઃખનો બોધ તે સમભાવરૂપ સામાયિકધર્મ. પોતાને જેમ દુઃખ પ્રિય નથી તેમ સર્વ જીવો માટે જેના સમાનભાવ છે તે સમતા છે. ૧. ધર્મચિ સમક્તિ : આ પ્રકારના ધર્મને વિષે રુચિ એવું જેનું સ્વરૂપ છે તે ધર્મચિ સમક્તિ છે, તે અન્ય નિર્દોષ રૂચિનાં ઉપલક્ષણને જણાવનારું છે. - ૨. નિસર્ગરુચિ : હળવા કર્મો જીવ કર્મના ક્ષયોપશમથી જાતે જ તત્વનો અભિલાષી થાય છે. ૩. ઉપદેશરુચિ. ગુરુ ઉપદેશ દ્વારા તત્ત્વથી રુચિવાળો થાય છે. ૪. આજ્ઞારુચિ : રાગાદિ રહિત જિનેશ્વરની આજ્ઞામાં શ્રદ્ધાથી વર્તે છે. પ. સૂત્રરુચિ : અંગઉપાંગ જેવા રહસ્યયુક્ત ગ્રંથો જાણવાની રૂચિવાળો. ૬. અભિગમરુચિ: અંગઉપાંગ સૂત્ર ભણવામાં એકાગ્રપણે વર્તે. ૭. બીજરુચિ : શાસ્ત્રના અમુક ભાગને જાણીને તેનું અનેક પ્રકારે અવગાહન કરે. તેવી મતિ. ૮. વિસ્તારરુચિ : બીજ રુચિને જાણીને નવનિલેપના અનેક પ્રકારથી જીવોની અહિંસામય જેવી મતિ થાય. ૯. ક્રિયારુચિ : શુદ્ધ ક્રિયાનો આચાર કરવાની રુચિ. ૧૦. સંક્ષેપરુચિ. શાસ્ત્રના વિસ્તારનો બોધ સંક્ષેપમાં ગ્રહણ કરે [૨૩૩] સથવે વથા તત્વ-માવિ, તથાકવિતમૂ | नवानामपि तत्त्वाना-मिति श्रद्धोदितार्थतः ॥ ८ ॥ મૂલાર્થઃ અથવા જેમ આ અહિંસારૂપ તત્ત્વ આજ્ઞાએ કરીને કહ્યું છે, તે જ પ્રકારે નવ તત્ત્વોનું પણ આજ્ઞા વડે જ સમક્તિ થાય છે, એવી શ્રદ્ધા લક્ષણ વડે સૂત્રોમાં કહી છે. ભાવાર્થ : જીવોને ન હણવારૂપ અહિંસાની આજ્ઞા છે એવો છે બોધ, તેમ નવતત્ત્વની શ્રદ્ધા એ આજ્ઞાયુક્ત છે. નવતત્વને જે છે તેમ જાણવા શ્રદ્ધવા અર્થાત્ શેય, ઉપાદેય અને હેયના વિનિમયથી જિનવચન પ્રમાણે પ્રમાણ કરવા તે તત્ત્વનું શ્રદ્ધાન પણ શુદ્ધ સમક્તિનું ઉપલક્ષણ છે. ૧૮૪ : અધ્યાત્મસાર Page #210 -------------------------------------------------------------------------- ________________ [३३४] इहैव प्रोच्यते शुद्धाऽ-हिंसा वा तत्त्वमित्यतः । ___ सम्यक्त्वं दर्शितं सूत्र-प्रामाण्योपगमात्मकम् ॥ ९ ॥ મૂલાર્થ શુદ્ધ અહિંસા અથવા શુદ્ધ તત્ત્વ આ જિનાગમને વિષે કહેવાય છે. એ પ્રમાણે સૂત્રના પ્રમાણપણાના સ્વીકારરૂપ સમક્તિ ભાવાર્થ : “પ્રભુ તુજ વચન પ્રમાણ” અર્થાતુ જૈનાગમમાં શુદ્ધ અહિંસાનું સ્વરૂપ પરસ્પર અવિરોધી કહ્યું છે, તેને પ્રમાણિત કરી, તેના પરમાર્થનો કે શુદ્ધ તત્ત્વનો સ્વીકાર કરવો, સિદ્ધાંતનો સ્વીકાર કરવો તે સમક્તિ છે. [૨૬] શુદ્ધ હિંસવિતતઃ સૂત્ર-પ્રામાખ્ય, તત વ ર ! __अहिंसा शुद्धधीरेव-मन्योन्याश्रयभीननु ॥ १० ॥ મૂલાર્થ સૂત્રમાં શુદ્ધ અહિંસાની ઉક્તિ હોવાથી સૂત્રની પ્રમાણતા સિદ્ધ થાય છે, તેથી તે જ પ્રાણી અહિંસા વિષે શુદ્ધ બુદ્ધિવાળો થાય છે. તેથી અન્યોન્ય દોષનો ભય રહેતો નથી. ભાવાર્થ : જૈનાગમમાં યુક્તિ વડે નિર્મળ અહિંસાનું પ્રતિપાદન છે અને ઉપદેશ પણ તેમ છે, તેના શ્રવણથી પણ અહિંસાધર્મને વિષે સ્વત:શુદ્ધ ભાવના થાય છે. આથી ઉપદેશ અને આચરણમાં કોઈ અન્યોન્ય દોષ રહેતો નથી. [૨૬] નૈવું, ચશ્માદિસાય, સર્વેષાવિવવિયતા | તષ્ણુતાવવોશ, સમવિિવચારે 99 . મૂલાર્થઃ જે કારણ માટે સંભવ વગેરેનો વિચાર કરતા અહિંસાને વિષે સર્વ મતોની એકવાક્યતા થતી નથી. તેમજ તે અહિંસાની શુદ્ધતા અને જ્ઞાન પણ તે તે શાસ્ત્રોથી થતું નથી. તેથી અન્ય દર્શનોમાં અહિંસાનાં વચનો અસંગત છે. ભાવાર્થ હે ભદ્ર ! અહિંસા એ પરમધર્મ છે, એમ સર્વ દર્શનો કહે છે, છતાં સાંખ્ય, ભાગવત, પાશુપત અને બૌદ્ધમત વગેરેમાં અહિંસા સ્વરૂપનું પ્રતિપાદન કરવા વિષે એકવાક્યતા નથી. તેમનાં કહેલાં સૂત્ર શુદ્ધ અહિંસાને ઘાતક થાય છે કે કેમ તે યુક્તિથી વિષય છે કારણ માટે વાવિયા સમક્તિ અધિકાર : ૧૮૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ વિચારવું જોઈએ. વળી શુદ્ધ અહિંસામાં વિરાધનાના પરિહારનો બોધ જિનવચન જેવો અન્યત્ર નથી. તેઓ અહિંસાધર્મને કેવી રીતે માને છે તેને હવે વિસ્તારથી સમજાવે છે. [૩૩૭] થાઽહિંસાયઃ પ૫, વ્રતધર્મયાવિમિઃ । વૈઃ ુશધર્માંધ થ્યને સ્વસ્વર્ગને ॥ ૧૨ ॥ મૂલાર્થ : અન્ય દર્શનીઓ અહિંસાદિક પાંચે વ્રતને, ધર્મ, યમ વિગેરે શબ્દોથી તથા કુશળધર્મ વિગેરે શબ્દોથી પોતપોતાના દર્શનમાં જે રીતે કહે છે તે બતાવે છે. ભાવાર્થ : અહિંસાદિ પાંચે વ્રતને દરેક દર્શનીઓ ભિન્ન શબ્દો દ્વારા કહે છે. [૩૩૬] પ્રાદુર્ભાવવતાસ્તત્ર, વ્રતોષવ્રતગ્યમ્ । यमाँश्च नियमान् पाशु-पता धर्मान् दशाऽभ्यधुः ॥ १३ ॥ મૂલાર્થ : ભાગવતવાળાં પાંચ વ્રતો અને પાંચ ઉપવ્રતો એમ દશ માને છે અને પાશુપત મતવાળા પાંચ યમ અને પાંચ નિયમ એમ દશ ધર્મ માને છે. ભાવાર્થ : ભાગવત એટલે ભક્તિમાર્ગવાળા પૌરાણિકો પાંચ વ્રત પાંચ ઉપવ્રત એમ દશભેદ ધર્મના માને છે. પાશુપત એટલે રૂદ્ર મતવાળા મૈયાયિકો પાંચ યમ અને પાંચ નિયમ એમ દશ પ્રકારે ધર્મ માને છે. [૩૧] અહિંસા સત્યવચન-મૌચંચાડવ્યત્ત્વના । ब्रह्मचर्यं तथाऽक्रोधो, ह्यार्जवं शौचमेव च ॥ १४ ॥ [ ३४०] सन्तोषो गुरुशुश्रूषा इत्येते दश कीर्तिताः । निगद्यन्ते यमाः सांख्यैरपि व्यासानुसारिभिः ॥ १५ ॥ મૂલાર્થ : અહિંસા, સત્યવચન, અચૌર્ય, અકલ્પના (નિષ્પરિગ્રહ) અને બ્રહ્મચર્ય તથા અક્રોધ (ક્ષમા) આર્જવ, શૌચ, સંતોષ અને ગુરુ શુશ્રુષા એમ દશ ધર્મ છે. સાંખ્યમતવાળા પણ અહિંસાદિ પાંચ યમને માને છે. ભાવાર્થ : અહિંસા જીવોની રક્ષા, સત્ય = સાચું બોલવું. ૧૮૬ : અધ્યાત્મસાર Page #212 -------------------------------------------------------------------------- ________________ અચોર્ય : ચોરી ન કરવી. અપરિગ્રહ = આ વસ્તુ મારી છે તેમ ન વિચારવું. મૈથુન સેવન રહિત. પાંચ વ્રતો તથા યમો છે. અક્રોધ = ક્ષમા, આર્જવ = સરળતા, શૌચ = માટી વગેરેથી પવિત્રતા કરવી, સંતોષ = ચિત્તની સ્વસ્થતા, ગુરુશુશ્રુષા = ગુરુસેવા આ પાંચ ઉપવ્રતો કે નિયમો છે. [३४१] अहिंसा सत्यमस्तैन्यं ब्रह्मचर्यं तुरीयकम् । पञ्चमोऽव्यवहारश्चे-त्येते पञ्च यमाः स्मृताः ॥ १६ ॥ મૂલાર્થ : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા પાંચમો વ્યવહાર એ યમ છે. ભાવાર્થ : પૂર્વે કહ્યા પ્રમાણે પાંચ વ્રતરૂપ યમ છે. [३४२] अक्रोधो गुरुशुश्रूषा, शौचमाहारलाधवम् । ___ अप्रमादश्च पञ्चैते नियमाः परिकीर्तिताः ॥ १७ ॥ મૂલાર્થ : અક્રોધ, ગુરુ શુશ્રુષા, શૌચ, આહારની ગૌણતા તથા અપ્રમાદ એ પાંચ નિયમો કહ્યા છે. ભાવાર્થ : ઉપર કહેલા નિયમો છે, અમુક કાળ સુધી સેવન કરાય તે નિયમ છે. [૪૩] વીઃ શતઘર્માશ રશેષ્યને ચત્તે . हिंसास्तेयान्यथाकामं पैशुन्यं परुषानृतम् ॥ १८ ॥ [३४४] सम्मिन्नालापव्यापाद-मभिध्यादग्विपर्य यम् । पापकर्मेति दशधा कायवाङ्मानसैस्त्यजेत् ॥ १९ ॥ મૂલાર્થ : બોદ્ધમત દશ ધર્મને ઇચ્છે છે. હિંસા, ચોરી, અન્યથા, કામ, પૈશુન્ય પરુષાવૃત, સંભિન્નાલાપ, વ્યાપાદ,અભિઘા, અને દગુ વિપર્યય, એ દશ પ્રકારના પાપકર્મને મન વચન કાયાએ કરી ત્યજવા. ભાવાર્થ હિંસા = પ્રાણીનો ઘાત, વધ, ચોરી, અન્યથાકામવૃત્તિ = પરસ્ત્રીસેવન કરવું. પશુન્ય-દુર્જનતા, અન્યના દોષો પ્રગટ કરવા, પરુષાગૃત = મન અને વચન વડે કઠોર અને અસત્ય બોલવું. સંભિન્નાલાપ - પરના મર્મનો ભેદ કરનાર અસંબધ્ધ પ્રલાપ. વ્યાપાર સમક્તિ અધિકાર : ૧૮૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ પરદ્રોહ ચિંતન. અભિધા = પરના ધનને હરણ કરવાની ઈચ્છા. દિગુ વિપર્યય = કુશળ ધર્મ ભણી વિપરીત દૃષ્ટિપણું. આ દશ પ્રકારના પાપકર્મોનો ત્યાગ કરવો. [३४५] ब्रह्मादिपदवाच्यानि तान्याहुवैदिकादयः । ગતઃ સર્વેયાવચ7 – Mામલોર્થ| I ૨૦ || મૂલાર્થઃ વૈદક મતવાળા વગેરેને તે અહિંસાદિક બ્રહ્માદિ પદ વડે વાચ્ય છે તે સર્વેનો એક વાક્યર્થ હોવાથી આ ધર્મશાસક સાર્થક છે. ભાવાર્થ ઃ આમ બધા શાસ્ત્રોની અહિંસાની માનવામાં એક વાક્યતા છે, માટે જે કોઈ ધર્મશાસક હોય તે આ અહિંસાદિના પદાર્થનું નિરૂપણ કરનાર છે તે વાત નિશ્ચય છે. [३४६] क्व चैतत्संभवो युक्त इति चिन्त्यं महात्मना । शास्त्र परीक्षमाणेना-व्याकुलेनान्तरात्मना ॥ २१ ॥ (ધર્મશાસ્ત્ર તરીકે પરીક્ષા) મૂલાર્થ : આ અહિંસાદિ ધર્મો કયા શાસ્ત્રમાં કહેલા યુક્ત છે તે માટે પરીક્ષા કરનાર મહાત્માઓએ અવ્યગ્ર ચિત્ત વડે શાસ્ત્રનો વિચાર કરવો. ભાવાર્થ જેમ શાસ્ત્રમાં સુવર્ણની પરીક્ષા કષ, છેદ અને તાપથી થાય છે. તેમ શાસ્ત્રના પ્રતિપાદિત વિષયની પરીક્ષા મહાત્માએ શાંતચિત્તે કરવી જોઈએ. કષ = કસોટિના પથ્થર પર ઘસીને સોનું કસી જોવું. તેમ તપ ધ્યાન વિગેરે કરવા અને પ્રાણી વધ ન કરવું એમ વિધિ-નિષેધથી વાક્યો જણાય તે પ્રાયે કષ શુદ્ધ છે. છેદ : સોનાનો છેદ કરીને કસવામાં આવે. તેમ શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવી. નિર્દોષ વર્તન કરવું તે છેદસૂત્ર છે. તાપ શુદ્ધિ = સોનાને તપાવીને તેની શુદ્ધતાને કસવી તેમ આત્માની ઉત્પત્તિ અને નાશ છે તેનો એકાંત વચન રહિત યથાર્થ નિર્ણય કરવો તે તાપ શુદ્ધિ. ૧૮૮ : અધ્યાત્મસાર Page #214 -------------------------------------------------------------------------- ________________ [३४७] प्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कञ्चन । તરિક્ષાનવસ્થાનાવિન્યથાર્થથિર્યતઃ || ૨૨ ! મૂલાર્થ: આ શાસ્ત્રને પરીક્ષાને વિષે પ્રમાણ અને લક્ષણ વિગેરેનો કંઈ પણ ઉપયોગ નથી. કારણ કે જીવાદિક પદાર્થોની તેથી અન્યથા સ્થિતિ લક્ષણો હોવાને લીધે તેનો નિશ્ચય કરવામાં અનવસ્થા દોષ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ : પદાર્થને જાણવા માટે પ્રત્યક્ષ અને અનુમાન શબ્દ વિગેરે પ્રમાણો છે. લક્ષણ એ વસ્તુનું ચોક્કસ સ્વરૂપ છે, તે પદાર્થને અન્યથી પૃથક્કરણ કરનાર છે. તેથી આ શાસને પરીક્ષાને વિષે કંઈ ઉપયોગિતા નથી. આ શાસ્ત્ર સ્વયં જ સિદ્ધાંતને દર્શાવે કારણ કે અહિંસા જેવા ધર્મો પ્રગટ જ સિદ્ધિ સૂચવનારા છે, તેને કોઈ પ્રમાણ કે પ્રયોગથી સિદ્ધ કરી શકાતા નથી. તેમ આત્માની ઉત્પત્તિ અને નાશનો પ્રયોગ કરી હિંસાનો નિર્ણય કરવામાં આવે તો જીવોની રક્ષાનો મહાદોષ આવે. કારણ કે આત્માની કોઈ સંયોગોથી ઉત્પત્તિ નથી તેથી નાશ પણ નથી તે સિદ્ધાંત છે. હવે પ્રત્યક્ષ ઘાત તો શરીરનો થાય છે. જન્મ શરીરનો થાય છે. ત્યાં કોઈ એમ વિચારે કે આત્મા મરતો નથી, જન્મતો નથી, નિત્ય છે, તો અહિંસા ધર્મમાં અવ્યવસ્થા ઊભી થશે. કારણ તેમાં પ્રમાણ કે અનુમાન શું હોઈ શકે ? આત્માનો સ્વભાવ અવિનાશી, સ્વયંભુ, અનુત્પન્ન છે. પરંતુ શરીર સાથેના સંબંધથી જીવનો ઘાત થયો જીવ ઉત્પન્ન થયો તેમ ઉપચાર કથન છે. તેમાં પરસ્પર વિરોધાભાસ નથી. અને તેમાં પ્રમાણ આદિની જરૂર નથી. [३४८] प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः । प्रमाणलक्षणस्योक्ती ज्ञायते न प्रयोजनम् ॥ २३ ॥ મૂલાર્થ સર્વે પ્રમાણો પ્રસિદ્ધ છે, અને તેણે કરેલા વ્યવહાર પણ પ્રસિદ્ધ છે તેથી કરીને પ્રમાણોનાં લક્ષણ કહેવાનું કંઈ પ્રયોજન નથી. ભાવાર્થ આત્માના નિત્યાનિત્ય કે શુદ્ધાશુદ્ધ ધર્મો અનાદિ સિદ્ધ સમક્તિ અધિકાર : ૧૮૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ છે, તેને હાલ પ્રમાણિત કરવા જરૂરી નથી. વળી વસ્તુના પ્રત્યક્ષ અને પરોક્ષનાં પ્રમાણો પણ અપેક્ષાયુક્ત પ્રસિદ્ધ છે, તેમના વ્યવહાર પણ પ્રસિદ્ધ છે, જેમ કે આત્મા સત્તા અપેક્ષાએ શુદ્ધ છે, વર્તમાનની અવસ્થાએ અશુદ્ધ છે. આવો વ્યવહાર જગ પ્રસિદ્ધ છે ત્યાં કોઈ પ્રયોગ દ્વારા પ્રસિદ્ધિની જરૂર નથી. એકાંત નિત્યરૂપ આત્માના પક્ષમાં દોષ [ ३४९] तत्रात्मा नित्य एवेति येषामेकान्तदर्शनम् । હિંસાવ: વં તેમાં, થમઘ્યાત્મનોઽવ્યયાત્ ॥ ૨૪ || મૂલાર્થ : આત્મા નિત્ય જ છે એવો જેનો એકાંત મત છે તેઓને કોઈ પ્રકારે આત્માનો નાશ નહીં હોવાથી હિંસાદિક શી રીતે ઘટે ? ભાવાર્થ : સાંખ્ય ઇત્યાદિ મતવાળાનો એકાંત મત છે કે ‘આત્મા નિત્ય જ છે' તે પર્યાયરૂપ પરિવર્તિત થતો નથી. તેથી તેની ઉત્પત્તિ કે વિનાશ પણ નથી. આથી નિત્ય, શુદ્ધ અને મુક્ત સ્વભાવવાળું સર્વ શક્તિમાન તે બ્રહ્મ છે. દ્રવ્ય દૃષ્ટિથી આત્મા નિત્ય શુદ્ધ કે મુક્ત છે, તે માનવું અને તેની પલટાતી અવસ્થાઓ ન માનવી તે એકાંત છે, તેમાં બંધ-મોક્ષની કે હિંસા-અહિંસાની વ્યવસ્થા જળવાશે નહિ. આત્મા કેવળ નિત્ય છે, તેમ માને તો એક શરીર છોડ્યા પછી તેના અન્યત્ર જન્મનો સ્વીકાર કેવી રીતે થશે ? સ્વભાવે નિત્ય છતાં તે શરીર બદલાવાથી અનિત્ય કહેવાય છે. વળી સંસારીપણાની અશુદ્ધ અવસ્થાનો સ્વીકાર કરવામાં ન આવે તો બંધ-મોક્ષની વ્યવસ્થા નિરર્થક ઠરશે. આથી દ્રવ્ય દૃષ્ટિને ગ્રહણ કરી સત્તા અપેક્ષાએ નિત્ય વિગેરે માનવો, અને પર્યાય વર્તમાન અવસ્થામાં અનિત્ય વિગેરે લક્ષણો સ્વીકારવાથી વસ્તુ ધર્મ યથાર્થ સમજાય છે. કેવળ એકાંત નિત્ય માનવો તે મિથ્યા છે. ઇન્દ્રિયાદિ પ્રાણની હિંસા તે હિંસા, તેને આત્માની હિંસા મનાય છે. હિંસા કરનાર હિંસક કહેવાય છે. આમ ૧૯૦ : અધ્યાત્મસાર Page #216 -------------------------------------------------------------------------- ________________ હિંસા તત્ત્વ પ્રગટ જણાય છે, તેથી હિંસા ન કરવી તે અહિંસા પણ સિદ્ધ થાય છે. [३५०] मनोयोगविशेषस्य ध्वंसो मरणमात्मनः । હિંસા, તઘેa, તવી સિદ્ધાર્થસમાનતઃ | ૨૬ // મૂલાર્થ : મનનો અને તેના વ્યાપારનો નાશ એ જ આત્માનું મરણ છે. માટે હિંસાદિક સંભવે છે, તે જવાબ પર સિદ્ધાંતિ કહે છે કે જો તું એવી હિંસા કહેતો હોય તો તો તારું કહેવું અસત્ય છે. તેથી આર્ય સમાજથી તત્ત્વની સિદ્ધિ થઈ. ભાવાર્થ : સાંખ્ય : આત્મા નિત્ય જ છે તેથી હિંસા શક્ય નથી. છતાં લોકમાં વ્યક્તિનું મૃત્યુ થયું કહેવાય છે, એ વ્યક્તિનો જે છેલ્લો ઇન્દ્રિય કે મનસંયોગ છે તેનો નાશ થાય છે તે નાશ જ હિંસા, અને એને લોકો આત્માની હિંસા કહે છે. તેવી હિંસા ન કરવારૂપ અહિંસા ઘટે છે. કોઈ અન્ય વ્યક્તિ વિના જ આપોઆપ જે પરિસ્થિતિ નિર્માણ થાય છે, તેથી ઈદ્રિય મન સંયોગના નાશરૂપ હિંસા સિદ્ધ થઈ જાય છે. પછી ધ્વંસ કરનાર કોઈ વ્યક્તિ સિદ્ધ થતી નથી, એટલે હિંસા કે હિંસક સિદ્ધ થતા નથી તેથી અહિંસા કેવી રીતે ઘટશે? આ સાંખ્યમત અપૂર્ણ છે. [३५१] नैति बुद्धिगता दुःखोत्पादरुपेयमौचितीम् ।। પુસિ મેવાડBરાત્તાચા પરમાર્થીડ થતઃ + ૨૬ / મૂલાર્થ : સાંખ્ય : દુઃખને ઉત્પન્ન કરનારી બુદ્ધિમાં રહેલી આ હિંસા પણ ઉચિતપણાને પામતી નથી, કારણ કે તમે તે બુદ્ધિનો જીવને વિષે અત્યંત ભેદ માનેલો છે. તેથી ભાવ-હિંસાની વ્યવસ્થા થઈ શકતી નથી. ભાવાર્થ : સાંખ્ય મતે પૂર્વે કહેલી બુદ્ધિ પ્રાણીથી તદ્દન ભિન્ન છે. અર્થાત્ આત્માથી ભિન્ન છે, તો પછી બુદ્ધિમાં પરિણામ પામીને રહેલી હિંસા દુઃખને ઉત્પન્ન કરવારૂપ થશે તેવો તમારો અભિપ્રાય વિરોધપણાને પામે છે. અને આત્માથી ભિન્ન એવી બુદ્ધિએ કરેલી સમક્તિ અધિકાર : ૧૯૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ હિંસાનો દોષ પણ આત્માને લાગતો નથી. તેમ સર્વ ક્રિયાનો અભાવ થશે. તો મોક્ષનો પણ અભાવ થશે. અર્થાત્ વસ્તુનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, એકાંતે બુદ્ધિરૂપ કોઈ પણ અવસ્થા ભિન્ન કે અભિન્ન નથી. એક ક્ષેત્રે હોવાથી દેહાદિકના સંયોગે સુખદુઃખને જાણનારી બુદ્ધિ સંયોગ સંબંધે અભિન્ન છે, અને તેનું સ્વરૂપ પૌગલિક હોવાથી લક્ષણે ભિન્ન છે. (આત્માનું સ્વરૂપ જ્ઞાનમય છે) સંયોગ સંબંધ બુદ્ધિ દ્વારા આત્માને સુખદુઃખનો અનુભવ થાય છે. માટે બુદ્ધિ પ્રાણીથી કેવળ ભિન્ન નથી. [३५२] न च हिंसापदं नाशपर्यायं कथमप्यहो । નીવર્સાન્તનિત્યત્વેડનુમવવિધ ભવે ર૭ મૂલાર્થ : અહો ! જીવને એકાંતપણે નિત્ય માનવાથી નાશનો પર્યાય રૂપ હિંસા શબ્દ કોઈ પણ પ્રકારે અનુભવને અબાધક નહીં થાય અર્થાત્ અનુભવને બાધક થશે. ભાવાર્થ : હિંસા શબ્દ “નાશ' સ્વરૂપ પર્યાયનું વાચક પદ છે. (કવળ કોઈથી ઘાત પામવું તે હિંસા એટલો જ અર્થ નથી) આત્મા સ્વભાવે નિત્ય છતાં, પદાર્થ માત્ર ઉત્પાદ વ્યય યુક્ત હોય છે, તેમ આત્માની અવસ્થાઓ બદલાય છે. આત્માની અવસ્થા પરિવર્તિત થતી ન હોય તો સંસારી, સંસારી મટી સિદ્ધ કેમ થાય ? આત્મા સ્વભાવે અપરિણામી છતાં તત્ સમયની અવસ્થાએ પરિણામી નહીં માનવાથી “હિંસા” શબ્દ બાધક થશે નાશ-વ્યય પર્યાયને સૂચવતો હિંસા શબ્દ જો કેવળ નિત્ય સાથે આત્માને વિષે યોજીએ તો અનુભવને બાધક થાય. અને કેવળ નાશ માનશો તો શબમાં આત્મારહિતપણું જોવાથી નિત્યપણાને બાધક થશે. અર્થાત્ દ્રવ્ય પોતાના સ્વરૂપમાં રહ્યું છતાં બીજી અવસ્થાઓને પામે છે. પરિણામને પામે છે. તેવો પરિણામ વિદ્વાનોને ઇષ્ટ છે. એકાંત નિત્યનાં બીજાં દૂષણો. [૨૩] શરીરે સજ્વલ્પો, નિત્યત્વેડચ સમવી ! विभुत्वे न च संसारः, कल्पितः स्यादसंशयम् ॥ २८ ॥ ૧૯૨ : અધ્યાત્મસાર Page #218 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ ? આ, જીવ નિત્ય હોય તો તેનો શરીરની સાથે પણ સંબંધ સંભવતો નથી, અને તે જીવનું વિભુપણું (સર્વવ્યાપકપણું) હોય તો આ સંસાર ખરેખર કલ્પિત નહીં થાય. ભાવાર્થ : જો આત્માનું કેવળ નિત્યપણું જ હોય તો, અર્થાત સંસારમાં જન્મ મરણ રહિત આત્માનું સિદ્ધપણું હોય તો તેને શરીર સાથે કે અન્ય ધનાદિક સાથે સંબંધ કેવી રીતે સંભવે ? અને શરીર સાથે સંબંધ નથી તો પછી પૂર્વપર્યાય વ્યયરૂપ હિંસાદિક પણ સંભવતા નથી. વળી શરીરાદિ સાથેના સંબંધ તો અનિત્યપણાનો છે. અને એકાંતે નિત્ય માનવાથી શરીરાદિ સાથે જે સંબંધનો ત્યાગગ્રહણ છે તે ઘટી શકશે નહિ. વળી આત્માને જો વિશ્વવ્યાપક વિભુ માનશો તો, તો સંસાર જ કેવી રીતે રહેશે ? જો આત્મા માત્ર સર્વવ્યાપી છે તો તેને પરલોક ગમન પણ નહિ ઘટે. વળી ચાર ગતિને જો માનશો તો તે પણ કલ્પિત ઠરશે. આમ એક આત્મા જો સર્વત્ર રહેલો માનશો તો એક આત્માના જન્મ-મરણ સર્વના જન્મમરણ માનવા પડશે. આથી આત્મા એકાંત નિત્ય નથી કે એકાંત સર્વવ્યાપી નથી. સ્વભાવે નિત્ય છે. જ્ઞાનસ્વરૂપે વ્યાપક છે. [३५४] अदृष्टादेहसंयोगः स्यादन्यतरकर्मजः । રૂલ્ય ગોપત્તિશે-, તથાવિવેચનાતુ | ૨૬ . મૂલાઈ : આત્માની ક્રિયા વગર તે આત્માને પરિમિત પરમાણુઓનું ગ્રહણ શી રીતે થાય ? તથા સંયોગ અને વિયોગ વગેરેની કલ્પના પણ યુક્ત નથી. ભાવાર્થ : આત્માને અક્રિય માનવાથી સ્વતંત્ર પદાર્થ તરીકે તેની અસ્તિ જ નહિ રહે. પદાર્થ માત્ર ક્રિયા સંપન્ન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય (પદાર્થ) રૂપે પરિણમતું નથી તે અર્થમાં નિષ્ક્રિયતા માનો તો ભલે, પરંતુ જો મૂળમાં અક્રિય માનો તો જ્ઞાનસ્વરૂપ એવા જ્ઞાનનો આવિર્ભાવ નહિ ઘટે. આત્મા નિજસ્વભાવે જ્ઞાનક્રિયા યુક્ત છે. સમક્તિ અધિકાર : ૧૯૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ વળી જ્યાં સુધી કર્મ-પ્રકૃતિનો સંબંધ છે ત્યાં સુધી જીવ પોતાના જ રાગાદિ વિકલ્પથી પુદ્ગલોને ગ્રહણ કરે છે, જો સક્રિય માનો તો જન્માંતરે શરીર ગ્રહણ કરવાની ક્રિયા શી રીતે થાય ? વળી તેને વિભાવથી કરેલી ફુરણા પ્રમાણે જ કર્માણુઓ ગ્રહણ થાય છે. શરીરાધિરૂપે પરિણમે છે. જો તેવો જગતસ્થિતિનો નિયમ ન હોય તો પરમાણુનો સમુદાય કેટલો પ્રહણ થાય તે કોણ નક્કી કરે? ઈશ્વર નામના શુદ્ધ તત્ત્વને એવો વિકલ્પ ઘટતો નથી કે કોઈ આત્માને સુખ આપે કે દુઃખ આપે. - અજ્ઞાનદશામાં જીવશક્તિની ફુરણાની પૂર્વે ગ્રહણ કરેલા અને વર્તમાનમાં ગ્રહણ થતાં પુદ્ગલો સંયોગવાળા થાય છે. અને અસારરૂપ થયેલા પુલોનો વિયોગ થાય છે. આત્મવ્યાપારથી પુદગલના પ્રહણની ક્રિયા થાય છે, તે કેવળ નિત્ય કે વિશ્વવ્યાપક માનવાથી ઘટતી નથી. [३५५] आत्माक्रियां विना च स्यान्मिताणुग्रहणं कमम् । સંયોજમેર રાજ્યના વાપિ યુતિ | ૩૦ | મૂલાર્થ : શંકા : અષ્ટિથી કોઈ પણ કર્મથી ઉત્પન્ન થયેલો દેહનો સંયોગ થઈ શકે છે. (ત્યાં આત્મક્રિયાની કંઈ પણ અપેક્ષા નથી) જો આ પ્રમાણે જન્મની ઘટના કરશો તો તે થઈ શકશે નહીં. કેમ કે તે શરીરના યોગનું નામ નથી. ભાવાર્થ શંકા : અરૂપી એવા આત્માને અજ્ઞાનવશ થતી ફુરણાથી કર્મનો સંયોગ સંબંધ થાય છે. અને કાર્પણ કાયયોગ શરીરાદિને ગ્રહણ થવામાં નિમિત્ત હોય છે. કાર્પણ શરીરના સંયોગથી અને આત્મામાં દેહવાસનાનો સંસ્કાર અનાદિનો રહ્યો છે, તેથી નવીન શરીર માટે પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે પુદ્ગલોનું પરિણમન સ્વદ્રવ્યમાં થાય છે. પરંતુ એક ક્ષેત્રમાં થતી ક્રિયાનો અનુભવ આત્માને થાય છે. વળી કર્મ જડ છે તેથી તેનામાં જીવની ફુરણા વગર અંગો પાંગ વગેરેની રચના કરવા શક્તિમાન નથી. જો આત્માને મૂળ ૧૯૪ : અધ્યાત્મસાર Page #220 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ ક્રિયાવાન માનવામાં નહિ આવે તો ઘણા દોષો ઉત્પન્ન થશે. [३५६] कथञ्चिन्मूर्ततापत्तिं विना वपुर संक्रमात् । વ્યપારાયો તથૈવ વિવિવં પુ || ૩૦ || મૂલાર્થઃ શરીર વિના તેમાં સંક્રમ ન થવાથી આત્માને કોઈ પણ પ્રકારે મૂર્તપણાની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે મા વાદીએ નિઃસાર કહ્યું છે, કારણ કે તે આત્માને વ્યાપારનો જ અયોગ છે. ભાવાર્થ : જો આત્માને શરીરાદિ યોગ ન હોય તો શરીર વિના પણ આત્માને રૂપીપણાની પ્રાપ્તિ થશે. આત્મા અરૂપી છે. અને જો આત્માને યોગાદિ વ્યાપાર-પ્રવૃત્તિ ન હોય તો શરીરની પ્રાપ્તિ ન હોય આ વાત આકાશના પુષ્પની જેમ તુચ્છ છે. એટલે આત્માને કેવળ કૂટનિત્ય કે વિભુ કહેવો તે બરાબર નથી. એકાંત અનિત્ય આત્મવાદનું સમાધાન [३५७] निष्क्रियोऽसौ ततो हन्ति, हन्यते वा न जातुचित् । શ્વવિદિત્યેવ, હિંગોપપતે તે રૂ૨ છે. મૂલાર્થ: તેથી કરીને આ આત્મા નિષ્ક્રિય હોવાથી કદાપિ કોઈને હણતો નથી. તેમ કોઈથી હણાતો નથી, માટે આ નિત્ય આત્માને હિંસા પ્રાપ્ત થતી નથી. ભાવાર્થ એકાંત નિત્ય પક્ષથી અને એકાંત નિષ્ક્રિયતા માનવાથી દોષ એ આવશે કે જીવ કોઈને હણતો નથી, કોઈથી હણાતો નથી. આથી આત્માને હિંસા પ્રાપ્ત થશે નહિ. જે પદાર્થ દેહથી કેવળ ભિન્ન તથા કેવળ અભિન્ન હોય તેને જ હિંસા ઘટે, આત્મા સર્વથા દેહથી ભિન્ન હોય તો હિંસાની જ ઉત્પત્તિ થતી નથી તો પછી અહિંસા કેવી રીતે તેમના મતમાં ઘટશે ? [३५८] अनित्यैकान्तपक्षेऽपि, हिंसादीनामसम्भवः ।। નાશતોરયોન, ક્ષત્રિય સાઘના રૂ૩ મૂલાર્થઃ એકાંત અનિત્ય પક્ષમાં પણ હિંસાદિકનો અસંભવ છે. કારણ કે ક્ષણિકપણાને સિદ્ધ કરવાથી નાશના કારણનો અયોગ થાય સમક્તિ અધિકાર : ૧ કપ Page #221 -------------------------------------------------------------------------- ________________ છે. એટલે કે નાશનું કારણ રહેતું નથી. ભાવાર્થ : જેમ એકાંતે અનિત્ય પક્ષમાં હિંસાદિકનો અસંભવ છે, તેમ ક્ષણિકવાદમાં હિંસાદિકનો અસંભવ થશે. “જગતના તમામ પદાર્થો ક્ષણિક છે' એ ક્ષણિકવાદથી હિંસા, હિંસા કરનાર અને હિંસ્યનો પરસ્પર અભાવ થશે તો તેમના મતમાં અહિંસા કેવી રીતે ઘટશે ? ક્ષણિકતા માનવાથી હિંસકનો અભાવ થાય છે. પછી પરસ્પર સંબંધનો અભાવ થાય છે. તેથી તેમના કહેલા અહિંસા ધર્મ પણ લોપ પામશે. [३५९] न च सन्तानभेदस्य, जनको हिंसको भवेत् । સાંવૃતત્વીનચત્વા, માવત્વનિત દિ તત્વ છે રૂ૪ / મૂલાઈ : ક્ષણિજ્વાદ : પરંપરાના સંતાન) ભેદને એટલે નાશ કરનારો હિંસક થશે એમ જો તું કહેતો હોય તો, તારું કહેવું અસત્ય છે. કારણ કે હિંસક માત્ર પ્રગટપણામાં વર્તે છે, અજન્ય સંતાનનો જનક ઉત્પન્ન કરનાર નથી તથા તે સંતાન માત્ર ઉત્પત્તિમાં જ નિશ્ચિત છે માટે, : પરંપરાની – સંતાનભેદની હકીકત કાલ્પનિક છે. કેમ કે સજાતીય ધારાનો ભેદ કરીને વિજાતીય ધારાને ઉત્પન્ન કરે છે. વિજાતીય ધારા કહેવાય તો માત્ર કલ્પના જ છે. દ્રવ્યના આધાર પર ઉત્પન્ન પર્યાય પરિવર્તન પામે છે પણ દ્રવ્ય નાશ પામતું નથી. ઉત્પાદ વ્યય દ્રવ્યના પ્રગટપણામાં છે. [૩૬ ૦] નરક્ષિળદેતુથ, સૂર્વેન હિંસાઃ | સૂવરાક્ષનેનૈવ, ચમચાર સત્તઃ | ૨૬ મૂલાર્થ : ક્ષણના હેતુરૂપ મનુષ્યાદિક શુકરાદિકના હિંસક થશે નહીં, કારણ કે શૂકરના અંત્ય ક્ષણની સાથે મનુષ્યના ક્ષણનો વ્યભિચાર પ્રસંગ આવશે. ભાવાર્થ : ક્ષણિકવાદનું દૂષણ : મનુષ્ય ભૂંડ આદિ સર્વ ક્ષણમાત્રની સ્થિતિરૂપ છે, એમ માનશો તો કોઈ શિકારી જો કોઈ પ્રાણીની હિંસા કરે અને તે પ્રાણી મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય તો, શિકારીએ ૧૯૬ : અધ્યાત્મસાર Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીને મારીને મનુષ્ય બનાવ્યો, તો શિકારી હિંસક નહીં કહેવાય, કેમ કે પ્રાણીની ક્ષણિક અવસ્થા જ બદલાઈ છે, મારવાનો દોષ તેને લાગતો નથી. આથી તે શિકારી હિંસક છતાં અહિંસક મનાશે. [३६१] अनन्तरक्षणोत्पादे, बुद्धलुब्धकयोस्तुला । નવે તવતઃ વાપિ, તત્તઃ શાસ્ત્રીસતિઃ | રૂદ છે. મૂલાર્થ : અનંતર ક્ષણમાં તત્ક્ષણમાં ઉત્પત્તિ માનવાથી બુદ્ધ અને શિકારી (લુબ્ધક)ની સમાનતા થશે અને એમ થવાથી કોઈ પણ ક્ષણે વિરતિ થશે નહીં તેમ શાસ્ત્રાદિક સંગત થશે નહિ. ભાવાર્થ : જેની વચ્ચે અંતર નથી તેવી અનંતર ક્ષણ યુગપતું માનવાથી મરણ અને ઉત્પત્તિરૂપ ક્ષણ પછી તરત જ મરણ એમ નિરંતર થવાથી. શિકારીને મારવાનો કોઈ દોષ નહિ આવે, વળી આ રીતે મારવામાં દયા હોવાથી શિકારી અને બુદ્ધને વિષે સમાનતા થશે. તેથી શાસ્ત્રાદિ સંગત થશે નહિ. શિકારીના મારવા છતાં ક્ષણિક અવસ્થા જ બદલાઈ છે, તેથી શિકારી અહિંસક મનાય અને બુદ્ધ પણ અહિંસક મનાય તો હિંસાદિની વિરતિ કેવી રીતે મનાય ? [३६२] घटन्ते न विनाऽहिंसां, सत्यादीन्यपि तत्त्वतः । ___एतस्या वृत्तिभूतानि, तानि यद् भगवान् जगौ ॥ ३७॥ મૂલાર્થ : અહિંસા વિના સત્યાદિક પણ તત્ત્વથી ઘટતા નથી. કારણ કે તે સત્યાદિક એ અહિંસાની વાડરૂપ છે. એમ ભગવાન જિનેશ્વરે કહ્યું છે. ભાવાર્થ ? આમ પદાર્થની ક્ષણિકતાથી અહિંસાભાવની સંભાવના રહેતી નથી અને મૂળમાં જો ધર્મના અંગરૂપ અહિંસા જ નથી તો સત્યાદિ વ્રતોની પણ સંભાવના ઘટતી નથી. [૨૬] મૌનીને પ્રવને, પુતે સર્વમેવ દિ नित्यानित्य स्फुटं देहादाभिन्ना भिन्ने तथात्मनि ॥ ३८॥ મૂલાર્થ : જિનેન્દ્રના પ્રવચનને વિષે આત્મા નિત્ય તથા, અનિત્ય છે, અને દેહથી ભિન્ન તથા અભિન્ન છે, માટે અહિંસાદિક સર્વ સમક્તિ અધિકાર : ૧૯૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ રીતે ઘટે છે. ભાવાર્થ: આ સમગ્ર વિશ્વની ત્રણે કાળની અવસ્થાઓને જે સંપૂર્ણ જાણે છે તે જિનેશ્વર છે. આથી તેમના વચન યથાર્થ હોય છે. તેથી તેમનાં પ્રવચન-આગમમાં અહિંસાદિનું સ્વરૂપ સત્ય છે, વળી નિત્યાનિત્યનું અને દેહાદિથી ભિન્નભિન્નનું સ્વરૂપ અપેક્ષિતા છે, તે તેમનાં વચન યથાર્થ છે. [૬૪] માત્મા દ્રચાર્યતો નિત્યઃ પાર્થનિવરઃ | હિનતિ ફતે તત્તત્તાન્યથિત | ૨૬ || મૂલાર્થ : આત્મા દ્રવ્યાર્થથી નિત્ય છે. અને પર્યાયઅર્થથી વિનશ્વર છે. તેથી તે બીજાને હણે છે. તથા તે બીજાથી હણાય છે, વળી તે ફળને પામે છે અને ભોગવે છે. ભાવાર્થ આત્મા દ્રવ્યદૃષ્ટિએ ચૈતન્યપણે, અસંખ્યાતપ્રદેશીપણે અને શાશ્વતપણાથી નિત્ય છે, કારણ કે કોઈ પદાર્થથી ઉત્પન્ન થતો નથી તેથી અવિનાશી છે. વળી પર્યાય દૃષ્ટિએ પરિવર્તન પામનારો છે તે અજ્ઞાનપણે – જ્ઞાનપણે, વળી દેહ આશ્રયીને દેવ નરપણે ઉત્પન્ન થાય છે. તેથી વિનશ્વર છે. અનિત્ય છે. દેહથી એકક્ષેત્રે હોવાથી અભિન્ન છે, તેથી સુખદુઃખાદિ અનુભવે છે. આત્મા સ્પર્ધાદિ દેહના લક્ષણથી ભિન્ન છે. તે દેહની અવસ્થા (પર્યાય) અનિત્ય છે, આથી તે અન્યને હણવાનું કરે છે, અને પોતે અન્યથી હણાય છે. અને તેથી હિંસાદિનું ફળ પણ તે ભોગવે [૨૬] રૂટ પાનુમવઃ સાક્ષી, વ્યાવૃજ્યન્વયોવરઃ | શાન્તપક્ષપાતિજો, યવક્તસ્તુ મિથો હતાઃ | 8 || મૂલાર્થ : અહીં અન્વય અને વ્યતિરેક વિષયવાળો અનુભવ જ સાક્ષી છે. અને એકાંતવાદનો પક્ષ કરનારી યુક્તિઓ તો પરસ્પર હણાયેલી છે. ભાવાર્થ : અન્વય = ધ્રુવ વ્યતિરેક = ઉત્પાદવ્યયરૂપ આમ અહીં નિત્યાનિત્યનો અનુભવ જ સાક્ષાત્ થાય છે. જેમ કે બાળપણનું ૧૯૮ : અધ્યાત્મસાર Page #224 -------------------------------------------------------------------------- ________________ જવું અને યુવાનીનું પ્રગટ થવું તે જ સમયે આત્મા એનો એ જ સાક્ષાત્ અનુભવમાં આવે છે. ભૂતકાળનાં કરેલાં કાર્યોની સ્મૃતિ વર્તમાનમાં થાય છે. જો આત્મા નિત્ય ન હોય તો સ્મૃતિ કોને થાય ? હા, તે કાર્ય સમયનો ભાવ પરિવર્તિત થાય છે. આત્મા તે જ હોય છે. આ રીતે એકાંત નિત્યવાદની અને એકાંત અનિત્યવાદની યુક્તિઓ અસંગત બને છે. [૬૬] પીડાતૃત્વતો વેદ-વ્યાપન્યા કુરમાવતઃ । ત્રિષા-હિંસામે પ્રોફ્તા, નહીત્યમપહેતુા ॥ ૪૧ || મૂલાર્થ : બીજાને પીડા કરવાથી, દેહનો નાશ કરવાથી તથા દુષ્ટ પરિણામથી એમ ત્રણ પ્રકારની હિંસા જિનાગમને વિષે કહેલી છે, આ પ્રકારે માનવાથી એ હિંસા સહેતુક છે. ભાવાર્થ : આત્મા દ્રવ્યે નિત્ય શાશ્વત હોવાથી તેનો સર્વથા નાશ થતો નથી. છતાં અન્યને દુઃખ આપવાના નિમિત્તથી તેના શરીરને હણવાથી અથવા પરને હણવાના અશુભ અધ્યવસાયથી, આ ત્રણે પ્રકારે જીવઘાતરૂપ હિંસા કહી છે. અને તે દ્વારા જીવ સ્વયં દુર્ગતિ પામી તેના ફળસ્વરૂપે દુઃખ ભોગવે છે. આથી દેહથી ભિન્નાભિન્ન એવો આત્મા માનવાથી આ હિંસા કહી છે. તે વાસ્તવિક છે, કલ્પિત નથી. [૬૭] હનુર્ગાપ્રતિ ો રોષો, હિંસનીયસ્ય ર્મળિ । प्रसक्तिस्तदभावे चान्यत्रापीति मुधा वचः ॥ ४२ ॥ મૂલાર્થ : શંકા : હિંસ્યનું કર્મ ઉદયમાં આવવાથી તે હણાય છે, તેમાં હિંસકનો શો દોષ છે, વળી તે હિંસકના અભાવે બીજા હિંસકને વિષે પણ તે હિંસા કરવાની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે કોઈ કહે તો તે વચન મિથ્યા છે. - ભાવાર્થ : કોઈ શંકા કરે કે મરનારનું કર્મ ઉદયમાં આવવા જાતે અન્યથી હણાય છે, તેમાં હિંસકનો શો દોષ ? મરણ તો અવશ્ય છે. આ શંકા અસંગત છે. હિંસક હિંસાના ભાવ કરે તો સમક્તિ અધિકાર : ૧૯૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ શાળી વૈધને તેનો નો થાત ધારો પડે તેવા કરવી પડે છે પણ તેને હિંસાનો દોષ લાગે છે. કોઈનો મૃત્યુકાળ એ છદ્મસ્થના જ્ઞાનનો વિષય પણ નથી. અને કોઈને જીવન આપી શકાતું નથી, તો ઘાત પણ કરી શકાય નહીં. કરે તો દોષિત ઠરે છે. [૩૬] હિંમવિપા, યહુદીશનિમિત્તતા | __ हिंसकत्वं न तेनेदं, वैद्यस्य स्याद्रिपोखि ॥ ४३ ॥ મૂલાર્થ દુષ્ટ અધ્યવસાયના નિમિત્તવાળી અહિંસા હિંસ્ય પ્રાણીના કર્મના વિપાકરૂપ છે. તેથી શત્રુની જેમ વૈદ્યને આ હિંસકપણું પ્રાપ્ત થતું નથી. ભાવાર્થ ઘાત થવા છતાં હિસા કોને ન લાગે તેનું સમાધાન, વૈધ હકીમને પણ કડક થઈને દર્દીને વાઢકાપ કરવી પડે કે આક્રોશથી પણ ઔષધિનો આગ્રહ રાખવો પડે તેવા કઠણ પરિણામથી વૈધ હકીમથી કદાચ દર્દીનો ઘાત થાય તો પણ તે દુષ્ટ આશયવાળું ન હોવાથી વૈધને તેનો દોષ લાગતો નથી. હિંસકના દુષ્ટ આશયથી શત્રુભાવથી કરેલા ઘાતથી તેનું દુઃખદાયી પરિણામ જરૂર આવે છે. ભલે મરનારનું આયુ પૂર્ણ થયું હોય તો મરે છતાં આશયભેદથી હિંસા અહિંસાના ભેદ થાય છે. [૨૬] રૂલ્ય સદુપરેશાવે-સ્તરવૃતિાપ પુરા | સોમયે પાપસ્થ, નાશસ્વિાશયવૃતિઃ || 88 // મૂલાર્થ : આ રીતે સદુપદેશાદિથી સોપક્રમી પાપના નાશથી અને તેથી પોતાના શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવાથી તે હિંસા થકી નિવૃત્તિ પણ પ્રગટ થાય છે. ભાવાર્થ : હિંસાથી નિવૃત્તિ કેવી રીતે થાય તેના ત્રણ પ્રકાર કહે છે. ૧. હિંસા - અહિંસાના ફળથી ગતિ આદિ વિગેરે સમજાવવાના સઉપદેશથી. ૨. સોપક્રમ : શુભ પરિણામાદિક વડે અશુભ કર્મોનો નાશ થવાથી. ૩. પોતાના અહિંસાના ભાવની વૃદ્ધિ થવાથી. આ ત્રણ કારણથી હિંસા નિવૃત્તિ પ્રગટપણે થાય છે. ૨૦૦ : અધ્યાત્મસાર Page #226 -------------------------------------------------------------------------- ________________ [૨૭૦] કાવતરોઊંત્ર, મુલ્યાહિંસે મુખ્યતે | सत्यादीनि व्रतान्यत्र, जायन्ते पल्लवा नवाः ॥ ४५ ॥ મૂલાઈ : આ અહિંસા મોક્ષરૂપી વૃક્ષનું બીજ છે. માટે તે મુખ્ય કહેવાય છે, તથા સત્યાદિક વ્રતોરૂપ આ વૃક્ષને નવા પલ્લવો ઉત્પન્ન થાય છે. ભાવાર્થ અહિંસાની વિશેષતા કહે છે. અન્ય પ્રાણીને આત્મવતુ માની તેના પ્રત્યે અત્યંત દયાનો ભાવ તે રાગદ્વેષાદિ રહિત મોક્ષના વૃક્ષનું બીજ છે. વળી અહિંસાના વ્રતથી અન્ય સત્યાદિક મહાવ્રતોના અંકુરો ફૂટે છે. અર્થાત્ અહિંસા મુખ્ય ધર્મ છે. [૭૦] હિંસા સમવશ્રેત્યે દૃશ્યતેડગેવ શાસને | * મનુવાસિંગુદ્ધિયંત્રવાતિ વાસ્તવી ! ૪૬ | મૂલાર્થ આ પ્રમાણે અહિંસાનો સંભવ આ જિનશાસનને વિષે જ જોવામાં આવે છે. તથા અનુબંધ વિગેરેની શુદ્ધિ પણ વાસ્તવિક રીતે આ જિનશાસનને વિષે જ છે. ભાવાર્થ : અહીં જિનશાસનનો પક્ષ અભિપ્રેત છે, પરંતુ જિનાગમમાં અહિંસા-અહિંસાનું સ્વરૂપ પરસ્પર અવિરોધી છે, નિત્યાનિત્ય વગેરેનાં કથનો અપેક્ષાયુક્ત છે, તેથી અહિંસાધર્મ જિનશાસનમાં શુદ્ધ છે વળી અહિંસાની શુદ્ધિ અને વૃદ્ધિનું સ્પષ્ટ નિરૂપણ છે, તેના ગતિ, ફળ આદિ અનુબંધ પણ જિનાગમ જેવા અન્યત્ર સુસ્પષ્ટ નથી. [૩૭] હિંસાયા જ્ઞાનયોન સ ર્મદાત્મનઃ | તક્ષનોદપરજાસત્તન્યાયાં નાનુવશ્વન || ૪૭ . મૂલાર્થ : સમ્યગુદૃષ્ટિવાળા માહાત્માને જ્ઞાનનો યોગ હોવાથી તપાવેલા લોઢા પર પગ મૂકવા જેવી હિંસાનો અનુબંધ લાગતો નથી. ભાવાર્થ : વાસ્તવમાં જે સમષ્ટિવંતને જ્ઞાનનો યોગ હોવાથી તે ગૃહસ્થદશામાં હોય અને તેને વ્યવહાર વ્યાપાર કરવા પડે તો પણ તેમના અધ્યવસાય તે પ્રવૃત્તિમાં ખેદજનક હોવાથી, વળી સર્વત્ર દયાભાવ હોવાથી તેમને કર્મબંધ થતો નથી. કારણ કે તેઓના સમક્તિ અધિકાર : ૨૦૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ ભાવ તપેલા લોઢા પર પગ મૂકવા જેવાં જાગૃત હોય છે. આથી સકંપ ભાવે તે તે પ્રવૃત્તિ કરે છે. તે પ્રમાણે સર્વવિરતિધર મહાત્માઓ વિહારાદિમાં કોઈ પણ જીવની વિરાધના ન થાય તેને માટે સતત જાગૃત હોય છે. આવા કરુણાયુક્ત ભાવને કારણે હિંસાના દોષથી ઉત્પન્ન થતું કર્મ નષ્ટ થાય છે. [૨૭] સતામસ્યાશ વેચશ્ચતનામવિતશત્તિના ! अनुबन्धो ह्यहिंसाया जिनपूजादिकर्मणि ॥ ४८ ॥ મૂલાર્થ યાતના અને ભક્તિ કરીને શોભતા સપુરુષોએ જિન પૂજાદિક ક્રિયામાં કદી કંઈ હિંસા થાય તો પણ તેને અનુબંધ અહિંસાનો છે. ભાવાર્થ અહિંસાના ભાવની મુખ્યતા છતાં ગૃહસ્થને જિનપૂજાદિકમાં જળ, પુષ્પ વિગેરેથી હિંસાનો સંભવ છતાં તેમના અંતરમાં કરુણાભાવ હોવાથી નિષ્કામ ભાવ હોવાથી અહિંસાને અનુસારે શુભ અનુબંધ થાય છે. અન્ય જીવને પીડા થતી હોવા છતાં દુષ્ટ અધ્યવસાયનો અભાવ હોવાથી શુભ અનુબંધ કહ્યો છે. છતાં યતના શબ્દ આપીને જણાવે છે કે જિનપૂજાદિકમાં પણ ઉન્માદ રહિત અત્યંત યતના-વિવેકપૂર્વક તે વિધિઓ કરવી જોઈએ. આશય શુભ હોવા છતાં પણ સમ્યદૃષ્ટિવંત આત્માને માટે આ વિધાનની મુખ્યતા છે, કારણ કે તેમનામાં એવો કરુણાભાવ પ્રગટ થયેલો છે. સામાન્ય જીવોએ તો વિશેષ વિવેક જાળવવો જરૂરી છે. [૭૪] હિંસાનુન્યની હિંસા મિથાકૃષ્ટતુ કુર્મતઃ | અજ્ઞાનશવિયોોન તસ્યાર્દિસપિ તદ્દશી ૪૬ //. મૂલાર્થ : દુષ્ટ બુદ્ધિવાળી મિથ્યાષ્ટિની ગૃહારંભાદિકમાં થયેલી હિંસા, હિંસાના અનુબંધવાળી હોય છે, અને તેની અહિંસા પણ અજ્ઞાનશક્તિના સંબંધે હિંસા જેવી હોય છે. ભાવાર્થ : અજ્ઞાનમય મિથ્યાષ્ટિની ગૃહાદિકના આરંભમાં થતી હિંસા, હિંસા અશુભ અનુબંધવાળી હોય છે. વળી તેની અહિંસા ૨૦૨ : અધ્યાત્મસાર Page #228 -------------------------------------------------------------------------- ________________ પણ જિનવચનમાં શ્રદ્ધાયુક્ત ન હોવાથી, પોતાની જાતિ કલ્પનાને આધારવાળી હોવાથી તે અહિંસા પણ અજ્ઞાનને કારણે હિંસા જેવા અશુભ બંધવાળી હોય છે. મુખ્યત્વે ભાવહિંસાના કારણે પરિણામ બતાવ્યું છે. [३७५] येन स्यान्निह्नवादीनां दिविषदुर्गतिः क्रमात् । હિંસેવ મહતી તિર્યક્“નરજાવિર્મવારે ॥ ૧ ॥ મૂલાર્થ : જેથી કરીને નિહ્નવાદિકોને દેવતાઓમાં પણ દુર્ગતિ પ્રાપ્ત થાય છે, અને ત્યાર પછી અનુક્રમે ભવાંતરમાં તિર્યંચ અને નરક વિગેરેમાં મોટી હિંસા પ્રાપ્ત થાય છે, તે જીવો હિંસા કરનારા હોય છે. ભાવાર્થ : જિનેશ્વરના નિર્દોષ વચનથી વિપરીત, અને પોતે કલ્પેલા મતની પ્રરૂપણા કરનારા, અન્ય મતવાળાને કે અભાવને અહિંસાદિ વ્રતોનું પાલન કરવાના શુભભાવથી દેવપણું પ્રાપ્ત થવા છતાં, હલકી કોટિના સ્થાન મળે છે. એટલે પાળેલી અહિંસા પણ હિંસાના ફળ જેવી થાય છે. વળી દેવગતિનું આયુષ્ય પૂરું કરી, દેવગતિ છતાં ત્યાં મનોવૃત્તિનું ગર્વાદ હલકાપણું તેમને તિર્યંચાદિ ગતિમાં લઈ જાય છે. એટલે પરંપરાએ હિંસાના ફળરૂપ દુઃખનું કારણ બને છે. અને વળી પરંપરાએ નકગતિમાં જઈને વિશેષ હિંસા કરવાવાળો થાય છે, આથી પાળેલા અહિંસાદિ પણ હિંસારૂપ બને છે. [૩૭૬] સાધૂનામપ્રમત્તાનાં, સા ચાઽહિંસાનુવધિની । हिंसानुबन्धविच्छेदाद्-गुणोत्कर्षो यतस्ततः ॥ ५१ ॥ મૂલાર્થ : અપ્રમત્ત સાધુઓને તે હિંસા અહિંસાના અનુબંધવાળી થાય છે, કારણ કે હિંસાના અનુબંધનો વિચ્છેદ થવાથી ઊલટો તેમના ગુણનો ઉત્કર્ષ થાય છે. કેવી રીતે ? ભાવાર્થ : અપ્રમત્ત સર્વવિરતિધર સાતમા ગુણસ્થાનકવર્તી પ્રમાદ રહિત છે, કરુણાભાવથી નિરંતરયુક્ત છે. તેઓને કદાચિત નદી ઊતરવા જેવા સંયોગ થાય ત્યારે જળકાય જીવોની વિરાધના થવા સમક્તિ અધિકાર : ૨૦૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ છતાં તેમને હિંસાનો દોષ થતો નથી. વળી વિહારાદિમાં પણ જે કંઈ કીડાદિની વિરાધના થાય તો પણ તે સમયે તે જીવ પ્રત્યે અત્યંત કરુણાભાવ હોવાથી અને પસ્તાવો હોવાથી હિંસાના દોષનો અભાવ છે, અને કરુણાભાવનો ઉત્કર્ષ થાય છે. તેથી કરીને તેમના જ્ઞાનાદિક ગુણો વૃદ્ધિ પામે છે, તે અહિંસાભાવનું ફળ છે. આવી પ્રમાદરહિત દશાનું અનુકરણ જો તેથી ઓછી દશાવાળે કરે તો તેને દોષ લાગે. માટે જ્યાં જેની સંભાવના છે તે પ્રમાણે વિવેક રાખીને વર્તવું. [૭૭] મુઘાનામયજ્ઞત્વતિ, સાનુવસ્થા ન વરિત ज्ञानोद्रेकाप्रमादाभ्या-मस्या यदनुबन्धनम् ॥ ५२ ॥ મૂલાઈ : અજ્ઞાનને કારણે મૂર્ખ માણસોને આ અહિંસા કદાપિ અનુબંધવાળી થતી નથી. કારણ કે આ અહિંસાનો અનુબંધ અધિક જ્ઞાન તથા અપ્રમાદથી જ થાય છે. ભાવાર્થ : અજ્ઞાન, મિથ્યાત્વ, કે જ્યાં વિપરીત પરિણામ છે ત્યાં આવી અહિંસાનો લેશમાત્ર નથી. અપ્રમાદ દશા અને અતિન્દ્રિય જેવું જ્ઞાન હોય ત્યાં આવી હિંસા નિર્દોષ કહી શકાય. [૩૭] સ્થાપિ હિંસાધા-મુવતં સુમહત્તર ! भाववीर्यादिवैचित्र्या-दहिंसायां च तत्तथा ॥ ५३ ॥ મૂલાર્થ એક જ જાતની હિંસામાં પણ ભાવ અને વીર્યની વિચિત્રતાને લીધે. અત્યંત અંતર છે, તે જ પ્રમાણે અહિંસામાં અંતર છે. ભાવાર્થ : એક જ જાતિના જીવની હિંસામાં પણ વ્યક્તિના સ્વયં રાગાદિ પરિણામ ભેદથી, તેના ફળમાં ઘણું અંતર પડે છે. તે પ્રમાણે અહિંસા પાલનમાં પણ યતનામાં ઉપયોગની તરતમતાથી અંતર રહે છે. [૭૧] સઃ સિાન્તરે વૈત-દ્વિપાના મિત્રતા ! પ્રતિપક્ષાત્તરાર્તન, તથા વિનિયોતિઃ || ૬૪ | મૂલાર્થ: આ હિંસા તથા અહિંસાના વિપાકે કરીને પણ ભેદ છે. કારણ કે તેવા પ્રકારની શક્તિના નિયોગથી પ્રતિપક્ષના અંતરાલે ૨૦૪ : અધ્યાત્મસાર Page #230 -------------------------------------------------------------------------- ________________ કરીને તત્કાળ અથવા કાળાંતરે તેનો ઉદય થાય છે. ભાવાર્થ : હિંસા કરવાના ભાવ અને અહિંસાપાલનથી પૂર્વે ઉપાર્જિત કરેલાં કર્મોના વિપાકને તફાવત હોય છે, પૂર્વ બંધ સમયે જીવની ફુરણાની વિચિત્રતાને અનુરૂપ બંધનો ઉદય તત્કાળ અંતર્મુહૂર્તાદિમાં, કાળાંતરે વર્ષાતર કે જન્માંતર વડે થાય છે, ત્યારે શુભાશુભ કર્મ જીવ ભોગવે છે. હિંસાના પરિપાકરૂપે દુઃખ અને અહિંસા પાલનના ફળરૂપે સુખ ભોગવે છે. પૂર્ણ અહિંસા પરંપરાએ મોક્ષનું કારણ બને છે. [૨૦] હિંસાવ્યુત્તરાનીનવિશિરમુખસમ છે ત્યવતાવિધ્યનુવન્યત્વહિંસૈવાતિમવિતતઃ | ફ | મૂલાર્થ : ધર્મકાર્યમાં થયેલી હિંસા પણ ઉત્તર કાળમાં થનારા વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થવાથી, અતિભક્તિથી તથા અવિધિનો અનુબંધ ત્યજવાથી અહિંસા કહેવાય છે. ભાવાર્થ સારાંશ ધર્મકાર્યમાં શુભાશયથી થતી પ્રવૃત્તિમાં જે કંઈ હિંસાદિ દોષ છે તે ગૌણ થાય છે અને ભક્તિ તથા સુવિધિના કારણે ગુણોની પ્રાપ્તિ થાય છે. જેમ કે પક્ષાલન જેવી વિધિમાં પણ જીવનો ભાવ આત્માની અશુદ્ધિને દૂર કરવાનો છે. જ્યારે સ્નાનાદિ માટે જળનો ઉપયોગ હિંસારૂપ છે. [59] [મશતીપતા-હિંસા રોપવષ્યતિ | ___ सर्वांशपरिशुद्धं त-त्प्रमाणं जिनशासनम् ॥ ५६ ॥ મૂલાર્થ : જે શાસનને વિષે આવા સેંકડો પ્રકારો સહિત અહિંસાનું. વર્ણન કરેલું છે, તે સર્વાશે અતિ શુદ્ધ જિનશાસન પ્રમાણભૂત છે. ભાવાર્થ : આ રીતે અહિંસાદિ ઘણા પ્રકારે સિદ્ધ કરીને સર્વાશે શુદ્ધ જિનશાસનની પ્રણાલિ પ્રમાણિત થાય છે. જેમાં કોઈ પૂર્વાપર વિરોધ નથી. [૨૨] માઁડયમ રોડનઈ, તિ નિર્ધામાં રિ | आस्तिक्यं परमं चिह्नं सम्यक्त्वस्य जगुर्जिनाः ॥ ५७ ॥ મૂલાર્થઃ આ ઉપર કહેલા સર્વ અર્થ – સસ્તુ છે. અને બીજા સર્વ અનર્થ અસત્યરૂપ છે. એ પ્રમાણે હૃદયમાં જે નિશ્ચય સમક્તિ અધિકાર : ૨૦૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ કરવો તે સમ્યકત્વનું આસ્તિક્ય રૂપ ઉત્કૃષ્ટ ચિહ્ન છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. ભાવાર્થ ઃ આમ અહિંસાનું સર્વશે પ્રતિપાદન કરનાર જિના સિદ્ધાંતનું શ્રદ્ધાન એ સમ્યક્ત્વ છે. તે આદરવા યોગ્ય છે, અન્ય દર્શનોના સિદ્ધાંતો અહિતકારક છે. તેમાં પૂર્વાપર વિરોધનો સંભવ છે. જેમ કે એક બાજુ વ્રત બ્રહ્મચર્ય વ્રત દર્શાવ્યું છે, ત્યારે બીજી બાજુ નિઃસંતાનની સદ્ગતિ નથી તેમ કહ્યું છે તેમ અહિંસા એ પણ યમના પ્રકારમાં દર્શાવ્યું છે, પરંતુ યજ્ઞાદિમાં હિંસાનો અંશ આવે છે. માટે તે અહિતકારક છે. એવો દૃઢ નિશ્ચય તે ઉત્કૃષ્ટ શ્રદ્ધાનું ચિહ્ન છે. આસ્તિષ્પ શ્રદ્ધાને અનુસરતાં બીજાં ચાર લક્ષણો કહે છે. [૩૩] શમન નિર્વેતા-નુવામિ પતિનું ! दधतामेतदच्छिन्नं, सम्यक्त्वं स्थिरतां व्रजेत् ॥ ५८ ॥ મૂલાર્થ : શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપાએ કરી શોભિત એવા આ આસ્તિક્યને નિરંતર ધારણ કરનારા ભવ્ય જીવોનું સમકિત સ્થિરતાને પામે છે. શમ = શાંતિ, રાગાદિભાવ રહિત ચિત્તની સમતા. સંવેગ = મોક્ષાભિલાષ, સર્વ સાંસારિક ઇચ્છાનો અભાવ. નિર્વેદ = સંસાર પ્રત્યે વૈરાગ્ય ભવભ્રમણનો ખેદ. અનુકંપા = દ્રવ્ય – ભાવરૂપ દયા, સર્વ જીવો પ્રત્યે સમભાવ. શુદ્ધ શ્રદ્ધાન યુક્ત આ ચાર લક્ષણો સહિત ભવ્ય જીવોને સમકિત નિશ્ચય થાય છે. સમ્યકત્વ અધિકાર પૂર્ણ. ૨૦૬ : અધ્યાત્મસાર Page #232 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ ત્યાગ અધ્યયન , જીવમાં પ્રકૃતિવશ અનંત અધ્યવસાયો ઊપજે છે અને અમે છે. તેને મુખ્ય બે જ પ્રકારે વિચારીએ તો એક છે મિથ્યાભાવ અને બીજો છે સમ્યભાવ. મિથ્યાભાવ દુઃખનું ભાન છે, સમ્યભાવ સુખનું સાધન છે. સમક્તિને રોકનારું મિથ્યાત્વ છે, તે પરભાવ કે વિભાવ છે. પરંતુ અજ્ઞાનવશ જીવ પરભાવ અને વિભાવમાં જ રુચિ કરીને રહ્યો છે. અને તેથી ભ્રમણમાં રખડ્યો છે. મિથ્યાત્વના સાથીઓ છે અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ. મૂળ જો મિથ્યાત્વ ખરું તો પછી પાછળ ચાર પાંગળા બને છે. કદાચ થોડા ભવ જાય પરંતુ સાધકનું બળ પેલા ચારને ક્રમે કરીને પરાભવ આપે વાસ્તવમાં મિથ્યાત્વની ગાઢ ગ્રંથિને ભેદવી કઠણ છે. મોતી વીંધાય પછી દોરામાં ગૂંથન કરવું સરળ છે, તેમ ગ્રંથિભેદ થયા પછી આત્મભાવનાઓ કે મન:શુદ્ધિ સરળ છે. માટે શત્રુરૂપ આ મિથ્યાત્વને જાણો. કર્મને આવવાના આશ્રવના પાંચ હેતુઓમાં મુખ્ય મિથ્યાત્વ છે. મિથ્યાત્વ શું છે? આત્મા કે આત્માની નિત્યતાના સ્થાનોને વિપરીત માનવા, સત્ દેવાદિમાં અશ્રદ્ધાન હોવું. દેહાદિ પર પદાર્થોમાં સુખની માન્યતા કરવી. શુદ્ધધર્મનો અનાદર હોવો, આ મિથ્યાત્વના પ્રકારો જીવ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. લૌકિક દેવાદિમાં શ્રદ્ધા-આદર કરે. લોકોત્તર દેવને પૂજીને પણ સાંસારિક સુખની વૃત્તિ રાખે, કે દૃષ્ટિ રાગનું પોષણ કરે તે પણ મિથ્યાત્વ છે. પૂર્વનું મિથ્યાત્વ લઈને આવેલો જીવ વળી આ જન્મમાં સવિવેકના અભાવે મિથ્યાત્વમાં ઉમેરો કરે છે. અઢાર પાપસ્થાનકમાં સત્તર પાપસ્થાનકની બરોબરીમાં જો કોઈ પાપ કે દોષ આવતો હોય તો તે અઢારમું પાપ સ્થાનક મિથ્યાત્વ મિથ્યાત્વત્યાગ : ૨૦૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ છે. મિથ્યાત્વ ટક્યું તો પેલાં સત્તર પાપ સ્થાનકો મોળાં પડે તો પણ જીવમાં સમ્યક્ત્વ પેદા થતું નથી. પણ મિથ્યાત્વ રહિત જો તે પાપોની મંદતા થઈ તો સત્તરે પાપો પલાયન કરશે. અને જીવ સાચું દર્શન પામશે. માટે આ જન્મમાં આને ભયંકર શત્રુ જાણીને તેનો નાશ કરવો તે આ જન્મનું સાર્થકપણું છે. પ્રબન્ધ ૪થો મિથ્યાત્વત્યાગ [૩૬૪] મિથ્યાત્વત્પાતિઃ શુદ્ધ, સમ્યવસ્તું ખાયતેઽણિનામ્ । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ १ ॥ સમ્યક્ત્વની શુદ્ધિ મિથ્યાત્વના ત્યાગથી થાય છે. મૂલાર્થ : મિથ્યાત્વનો ત્યાગ કરવાથી પ્રાણીઓને શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તેથી તેના ત્યાગ માટે મહાત્માઓએ યત્ન કરવો. ભાવાર્થ : અનાદિકાળથી જીવ તત્ત્વોની વિપરીત શ્રદ્ધાને કારણે, તથા પપદાર્થમાં સુખબુદ્ધિ કરવાથી મિથ્યાર્દષ્ટિ રહ્યો છે, તે મિથ્યાત્વને મૂળમાંથી નાશ કરવા યત્ન કરવો. તે માટે મિથ્યાત્વનું સ્વરૂપ જણાવે છે. અધિકાર ૧૩મો [૩૬] નાસ્તિ, નિત્યોન, ર્તા ચન, મોવતાત્માનનિવૃતઃ । तदुपायश्च नेत्याहु-मिथ्यात्वस्य पदानि षट् ॥ २ ॥ મૂલાર્થ : આત્મા નથી, આત્મા નિત્ય જ છે, આત્મા કર્તા નથી આત્મા ભોક્તા નથી. મુક્ત નથી, અને મુક્ત થવાનો કોઈ ઉપાય નથી, એવા છ પ્રકારો આ મિથ્યાત્વના સ્થાનકો છે. ભાવાર્થ : અન્ય દર્શનીઓ કે મિથ્યામતિ જીવો માને છે કે પાંચ મહાભૂતથી ભિન્ન આત્મા છે નહિ, તેથી તે ભવાંતરે જતો નથી, આત્મા કેવળ નિત્ય છે, વળી આત્મા નિષ્ક્રિય છે, તેથી કર્મનો કર્તા નથી. અને તેથી ભોક્તા પણ નથી, વળી આત્મા સાથે કર્મનો અભાવ હોવાથી જીવને બંધ નથી અને તેથી મુક્ત થવાનું પ્રયોજન નથી, માટે મુક્ત થવાના ઉપાય નથી એ પ્રમાણે ૨૦૮ : અધ્યાત્મસાર Page #234 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારની માન્યતા મિથ્થામતિની છે. [31] રતૈર્યસ્નાયુમવેમ્બુદ્ધ – વ્યવહાવિન ! મયમેવ ચ મિથ્યાત્વ-સી સદુપટ્ટેશતઃ | | મૂલાર્થ ઃ આવા છ સ્થાનકોની વિપરીત માન્યતા વડે શુદ્ધ વ્યવહારનું ઉલ્લંઘન થાય છે. તથા આ યોગ્ય વ્યવહાર જ શુદ્ધ ઉપદેશને લીધે મિથ્યાત્વનો નાશ કરનાર છે. ભાવાર્થ ઃ ઉપરના છ સ્થાનકોને વિપરીત વ્યવહાર અને પરમાર્થ ધર્મનો લોપ થાય છે. દાન, શીલ આદિ વ્યવહાર ધર્મનું ઉલ્લંઘન થાય છે. આત્માને નિત્ય જ માનવાથી લૌકિક પ્રવૃત્તિ પણ ન્યાય-સંગત થશે નહિ. અને મોક્ષ જેવા પરમાર્થમાર્ગનો પણ લોપ થશે. માટે “આત્મા છે' આદિ છ સ્થાનકથી મિથ્યાત્વનો નાશ થશે. કારણ કે છ સ્થાનકોની યથાર્થતા સમ્યગુદર્શનનું કારણ બને [૩૭] નાસ્તિત્વરિપ્રદે નવો-પશો નોવેશઃ | ततः कस्योपकारः स्या-सन्देहादिव्युदासतः ॥ ४ ॥ મૂલાર્થ : જેઓને સ્વાર્થમાત્રના ઉપદેશથી નિશ્ચય જ ઈષ્ટ છે, અને અન્ય મતિઓને નહિ બોલવા લાયક મ્લેચ્છ ભાષાની જેમ વ્યવહાર સંગત છે એટલે અનાદર કરવા લાયક છે, તેઓને વ્યવહારનું ઉલ્લંઘન કરનાર મિથ્યાત્વ હોય છે. ભાવાર્થ : અનુભવ રહિત એવો સ્વાર્થજનિત નિશ્ચયનો ઉપદેશ જેને ઈષ્ટ છે તેમને પણ હલકી ભાષાનો વ્યવહાર કરવો યોગ્ય નથી. એવો આચાર કંઈક શુદ્ધ હોવા છતાં તે પરમાર્થજનક નહિ હોવાથી તેઓને વ્યવહારનું ઉલ્લંઘન કરનારું મિથ્યાત્વ હોય છે. [sv] વેષ નિશ્ચય વેરો, વ્યવહારતુ સંસ્કૃતઃ | विप्राणां म्लेच्छभाषेव, स्वार्थमात्रोपदेशनात् ॥ ५ ॥ મૂલાર્થ : જેઓને સ્વાર્થ માત્રના ઉપદેશથી નિશ્ચય જ ઈષ્ટ છે. અને બ્રાહ્મણોને નહીં બોલવા લાયક સ્કેજી ભાષાની જેમ વ્યવહાર સંગત છે, એટલે અનાદર કરવા લાયક છે, તેઓને વ્યવહારનું મિથ્યાત્વત્યાગ : ૨૦૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લંઘન કરનાર મિથ્યાત્વ હોય છે. ભાવાર્થ : જેઓ નિશ્ચયવાદી છે તે કહે છે કે “અમને તો નિશ્ચયનય જ ઈષ્ટ છે. વ્યવહાર તો નિશ્ચયના અર્થનો ઉપદેશ કરવા પૂરતો જ હજી કદાચ ઉપયોગી ગણાય.” અર્થાત્ જ્યારે સ્વેચ્છ વ્યક્તિને સિદ્ધાંત સમજાવી શકાય તેમ ન હોય ત્યારે તેને સમજાવવા માટે મ્લેચ્છ ભાષાનો ઉપયોગ કરવો પડે. આમ વ્યવહારનય નિશ્ચયાર્થ સમજાવવા પૂરતો ઉપયોગી છે, તેમ તેઓ માને છે. બ્રાહ્મણને બ્લેચ્છ ભાષા બોલવી ઈષ્ટ નથી. છતાં સ્વાર્થ માત્રથી જે કંઈ વ્યવહાર કરે છે, તે પરમાર્થપણે નથી. તેઓને વ્યવહારનું ઉલ્લંઘન કરનારું મિથ્યાત્વ હોય છે. [३८९] यथा केवलमात्मानं जानानः श्रुतकेवली । | મુર્તન, નિશ્ચયાત્સર્વ ભૂત ર વ્યવહારતઃ || ૬ | મૂલાર્થ : જેમ શ્રુતકેવળી શ્રત વડે નિશ્ચયથી કેવળ આત્માને જાણે છે તે જ પ્રકારે વ્યવહારથી સર્વ શ્રુતને જાણે છે. ભાવાર્થ : શ્રુતકેવળી એટલે શ્રુતજ્ઞાનને વિષે કેવળી જેવા, કેવળી ભગવાનને પરિપૂર્ણ જ્ઞાન હોવાથી સકલ સંશય રહિત જ્ઞાનના સામર્થ્યથી સંગ રહિત આત્માને જાણે છે, તે પ્રમાણે વ્યવહારથી શ્રુતકેવળી સમગ્ર શ્રુતજ્ઞાનને જાણે છે. કર્મનો સંગ રહિત આત્માને જાણે તે નિશ્ચય અને સર્વ શ્રુતના અભ્યાસથી વ્યવહારને જાણે એમ બંનેને પ્રમાણથી જાણે છે. એવો શુદ્ધ વ્યવહાર નિશ્ચયનયને પ્રસિદ્ધ કરે છે. [३९०] निश्चयार्थोऽत्र नो साक्षादक्तुं केनापि पार्यते । વ્યવહારો ગુણદ્વારી તવામિક્ષ કે ૭ // મૂલાર્થ: આ જગતમાં કોઈ પણ નિશ્ચયના અર્થને સાક્ષાત્, કહી શકવાને શક્તિમાન નથી. પરંતુ વ્યવહાર નય તે નિશ્ચયના ગુણ દ્વારા તેના અર્થનો બોધ કરવા સમર્થ છે. ભાવાર્થ ઃ આ સમગ્ર વિશ્વમાં નિશ્ચય અર્થાત્ આત્માની સહજ શુદ્ધ અવસ્થાને સાક્ષાત્ કેવળી પણ કહી શકે તેમ નથી, કારણ ૨૧૦ : અધ્યાત્મસાર Page #236 -------------------------------------------------------------------------- ________________ કે તે વચનાતીત છે, પરંતુ વ્યવહારનય તે આત્માને ચેતન, સત્વ વગેરે શબ્દો વડે અથવા નિશ્ચયના ગુણ દ્વારા બોધ કરવા સમર્થ છે, અર્થાત્ વ્યવહાર જ તે નિશ્ચય સ્વરૂપનો બોધ કરી શકે છે. [३९१] प्राधान्यं व्यवहारे चेत्, तत्तेषां निश्चये कथम् । __परार्थस्वार्थते तुल्ये शब्दज्ञानात्मनोईयोः ॥ ८ ॥ મૂલાર્થઃ એ કોઈ વ્યવહારને વિષે પ્રાધાના કહે તો તેઓને નિશ્ચયને વિષે પ્રાધાન્ય ક્યાંથી થશે ? ભાવાર્થઃ જો નિશ્ચય રહિત કોઈ વ્યવહારને જ પ્રાધાન્ય કરશે તો આત્માની ધ્રુવ સત્તાનું કે શુદ્ધ જ્ઞાનાદિરૂપ નિશ્ચયનું પ્રાધાન્ય કેવી રીતે થશે ? વ્યવહાર સ્વરૂપ શબ્દાદિ છે, નિશ્ચયનું સ્વરૂપ જ્ઞાનાદિ છે, તે બંને પોતામાં કાર્ય કરનારા છે. શબ્દ સંકેત દ્વારા જ્ઞાન સ્વરૂપ આત્માનો બોધ થાય છે. ' અર્થાતુ વ્યવહારનય “ઘટ' શબ્દ કહે છે, નિશ્ચયનય ઘટરૂપ અર્થને કહે છે, અને વસ્તુ તો ઘટ રૂપ છે. શબ્દ વ્યવહાર છે, જ્ઞાન એ નિશ્ચય છે. આથી બંને નયનું પોતપોતામાં પ્રધાનપણું સિદ્ધ થાય છે. [३९२] प्राधान्याद् व्यवहारस्य, ततस्तच्छेदकारिणाम् । मिथ्यात्वरुपतैतेषां, पदानां परिकीर्तिता ॥ ९ ॥ મૂલાઈ : તેથી કરીને વ્યવહારના પ્રધાનપણાને લીધે તે વ્યવહાર ઉચ્છેદ કરનારા પૂર્વોક્ત પદોનું મિથ્યાત્વપણું કહ્યું છે. ભાવાર્થ : આથી દાનાદિ વ્યવહારનું તે તે સ્થાને પ્રાધાન્ય છે. માટે તેવા વ્યવહારનો છેદ કરતાં સ્થાનો મિથ્યાત્વરૂપ બને છે. [३९३] नास्त्येवात्मेति चार्वाकः, प्रत्यक्षानुपलम्भतः । દંતાવ્યપદેશય, શરીરેનોપપત્તિતઃ || ૧૦ | મૂલાર્થ : પ્રત્યક્ષપણે આત્મા દેખાતો નથી માટે આત્મા છે નહીં. અને અહંકાર પણાનો વ્યપદેશ તો શરીરથી થઈ શકે છે. એ ચાર્વાક કહે છે. ભાવાર્થ : ચાર્વાક મત કહે છે કે જો આત્મા હોય તો જેમ મિથuત્વત્યાગ : ૨૧૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ આ ઘટપટાદિ ઇન્દ્રિયોથી જણાય છે તેમ જણાવો જોઈએ પણ તે જણાતો નથી માટે આત્મા નામનો પદાર્થ નથી. અને સુખ-દુઃખાદિનો અનુભવ પંચમહાભૂતના શરીર દ્વારા થઈ શકે છે. માટે આત્મા જેવું કંઈ છે નહીં. પરંતુ પંચમહાભૂતથી સંયોગથી ઉત્પન્ન થયેલું વિજ્ઞાન છે. તે સુખ-દુઃખાદિ અનુભવે છે. [૧૪] મઘાટ્ટેમ્પો મવવ્યવિશ્વ, પ્રત્યેમસતી થયા | मिलितेभ्यो हि भूतेभ्यो ज्ञानव्यक्तिस्तथा मता ॥ ११ ॥ મૂલાર્થ : જેમ મદ્યના અંગો પૈકી પ્રત્યેક અંગમાં મઘની સ્પષ્ટતા થતી નથી, સર્વ અંગો મળવાથી મઘ સ્પષ્ટ થાય છે, તેમ પંચમહાભૂત મળવાથી જ્ઞાનની સ્પષ્ટતા થાય છે. ભાવાર્થ : બૃહસ્પતિ ચાર્વાક : મદીરા બનાવવાના પદાર્થો ગોળ પુષ્પ, પાણી વગેરેનું અલગ સેવન કરવામાં આવે તો નશો ઉત્પન્ન થતો નથી પરંતુ તે સર્વે અંગોનું મિશ્રણ નશાજનક બને છે. તેમ પૃથ્વી આદિ પંચ મહાભૂતોનું ઉચિત મિલન થતાં પિંડરૂપ બનેલા શરીરમાં હું સુખી વગેરે જ્ઞાનાત્મક ચૈતન્ય ઉત્પન્ન થઈ જાય છે, તે સિવાય કોઈ વિશિષ્ટ આત્મા ઉત્પન્ન થતો નથી. [३९५] राजरङ्का दिवैचित्र्यमपि नाऽऽत्मबलाहितम् । स्वाभाविकस्य भेदस्य, ग्रावादिष्वपि दर्शनात् ॥ १२ ॥ મૂલાર્થ : રાય શંકાદિની વિચિત્રતા પણ આત્માના બળથી ઉત્પન્ન થયેલી નથી. કારણ કે એવો સ્વાભાવિક ભેદ તો પાષાણાદિકમાં પણ દેખાય છે. ભાવાર્થ : રાય અને ટૂંકપણું, સુખાપણું કે દુ: ખીપણું વગેરે વિચિત્રતા આત્માના શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલી છે તેમ નથી, પરંતુ પંચમહાભૂતના સ્વભાવથી જ ઉત્પન્ન થયેલી છે.. તમે કહો છો કે તે આત્મબળથી થયેલી છે. તો એવી વિચિત્રતા તો અચેતન પદાર્થોમાં પાષાણ અને રત્નમાં જોવા મળે છે ત્યાં કોઈ કર્મ નથી. તો પછી મનુષ્યાદિકમાં ભેદ જોવા મળે તેમાં શું કહેવું ? તેમાં કંઈ કર્મનું પ્રયોજન જરૂરી નથી. ૨૧૨ : અધ્યાત્મસાર Page #238 -------------------------------------------------------------------------- ________________ [३९६] वाक्यैर्न गम्यते चात्मा, परस्परविरोधिभिः । दृष्टवान्न च कोऽप्येनं, प्रमाणं यद्वचो भवेत् ॥ १३ ॥ મૂલાર્થઃ આગમનાં વાક્યો વડે પણ આત્મા માની શકાતો નથી. કારણ કે તે વાક્યો પરસ્પર વિરૂદ્ધ છે. તેમ જ આત્માને કોઈએ જોયો નથી. જેથી તેનું વચન પ્રમાણભૂત થાય. ભાવાર્થ ચાર્વાક : સાંખ્ય, બૌદ્ધ જૈન વિગેરે આગમ વડે આત્મા પ્રમાણભૂત થતો નથી. તેઓના મત પરસ્પર વિરુદ્ધ છે. વળી તેઓએ ચક્ષુ વડે આત્મા જોયો નથી. એક કહે છે નિત્ય છે. બીજો કહે છે અનિત્ય છે. કોઈ કહે છે સ્વર્ગાદિક છે, કોઈ કહે છે નથી. આથી આત્મા છે તે એકમતે પ્રમાણભૂત થતું નથી. [૩૭] માત્માને પરતો ૨, ક્રિય ર વિવિઘાં વરનું ! भोगेभ्यो भ्रंशयत्युच्चैलॊकचितं प्रतारकः ॥ १४ ॥ મૂલાર્થ : ધૂર્ત માણસ આત્મા, પરલોક અને વિવિધ પ્રકારની ક્રિયાઓ બતાવીને લોકોના ચિત્તને ભોગાદિકથી ભ્રષ્ટ કરે છે. ભાવાર્થ : ચાર્વાક : આગમોની દેશના વડે ભોળાજનોને આત્મા કર્મ ફળ, આલોક પરલોક વિગેરેની વિચિત્રતા બતાવી, દાનાદિ જેવી ક્રિયાઓ બતાવી, મોક્ષની લાલચ બતાવી તેઓ છેતરે છે. અને ભોગોથી ઉત્પન્ન થતાં પ્રત્યક્ષ સુખોથી ભ્રષ્ટ કરે છે. એ સર્વે શાસ્ત્રોપદેશ લોકોના સુખની વંચના માટે છે. [३९८] त्याज्यास्तहिकाः कामाः, कार्या नानागतस्पृहाः । भस्मीभूतेषु भूतेषु, वृथा प्रत्यागतिस्पृहा ॥ १५ ॥ મૂલાર્થઃ તેથી કરીને આ લોકમાં પ્રાપ્ત થયેલા ભોગો ત્યાગ કરવા લાયક નથી. અને નહીં પ્રાપ્ત થયેલા ભોગોની સ્પૃહા કરવા લાયક નથી, કારણ કે પંચ મહાભૂતો ભસ્મસાત થવાથી પુનર્જન્મ થવાની સ્પૃહા વ્યર્થ છે. ભાવાર્થ : વળી કહે છે પંચમહાભૂતના ભસ્મ થવા સાથે તેનું વિજ્ઞાન (આત્મા) પણ ભસ્મ થવાનું છે, તેથી મનુષ્યાદિક જન્મ થવાનો સંભવ નથી. માટે ભાઈ ! આ લોકમાં મળેલાં સુખોનો મિથ્યાત્વત્યાગ : ૨૧૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરવા જેવો નથી. અને પરલોકના સુખની સ્પૃહા કરવા જેવી નથી. [३९९] तदेतद्दर्शनं मिथ्या, जीवः प्रत्यक्ष एव यत् । गुणानां संशयादीनां, प्रत्यक्षाणामभेदतः ॥ १६ ॥ ચાવકને સિદ્ધાંતિનો પ્રત્યુત્તર મૂલાર્થ: ચાર્વાકનું આ દર્શન મિથ્યા છે. કારણ કે પ્રત્યક્ષ સંશયાદિક ગુણોના અભેદને લીધે જીવ પ્રત્યક્ષ જ છે. ભાવાર્થ: ચાર્વાકનું દર્શન મિથ્યા છે. જ્ઞાનાદિક ગુણે કરીને આત્મા પ્રત્યક્ષ છે. વળી ગુણ ગુણીની ભિન્નતા નથી, તે જેવી ભિન્નતા દેહાદિ સાથે છે. જ્ઞાન જીવને વિષે હોય છે, અજીવમાં જ્ઞાન કે વેદન હોતું નથી. અહંકારાદિ ભાવ પણ અજીવમાં હોતા નથી. એમ ચૈતન્ય સ્વરૂપ આત્મતત્ત્વ સ્વયં પ્રસિદ્ધિ પામે છે. [४००] न चाहम्प्रत्यपादीनां शरीरस्यैव धर्मता । નેત્રાવિહિતિ પર્નિયતિ રવારિવત / 9૭ મૂલાર્થ : અહંકાર વગેરેની જે પ્રતીતિ થવી તે શરીરનો ધર્મ નથી. કેમકે તેમ હોય તો લઘુ ગુરુપણાની જેમ નેત્રાદિક ઇન્દ્રિયોથી ગ્રાહ્યતાની આપત્તિ અવશ્ય થવી જોઈએ. ભાવાર્થ : હે અજ્ઞ ! અહંકાર તે શરીરનો ધર્મ નથી. શરીર સ્વભાવે અજીવ છે, તેમાં અહંકારાદિ સંભવે નહિ, જીવમાં અજ્ઞાનવશ અહંકારાદિ જે પરિણામ ઊપજે છે તેનો દેહ પર આરોપ કરવામાં આવે છે, જીવના ભાવને વ્યક્ત થવાનું સાધન માત્ર દેહ છે. પરંતુ દેહને અહંકારાદિ ભાવ નથી. જો અહંકારાદિ શરીરના હોય તો કૃશ દેહમાં જ્ઞાનની વિશેષતા, સ્કુલ દેહમાં અલ્પમતિ સંભવે નહિ. દેહ જ જો આત્મા હોય તો આવું લઘુગુરુપણું શક્ય નથી વળી જેમ સ્પર્ધાદિ ઇન્દ્રિયોનાં લક્ષણો ઈન્દ્રિયોથી ગ્રાહ્ય થાય છે તેમ જો શરીર આત્મા હોય તો અહંકારાદિ ઈન્દ્રિયોથી અનુભવમાં આવે, પણ તેમ થતું નથી. ૨૧૪ : અધ્યાત્મસાર Page #240 -------------------------------------------------------------------------- ________________ [09] શરીરચૈવ વાગડત્મત્વે, નાગડનુમૂતસ્મૃતિર્મવેત ! बालत्वादिदशाभेदा - त्तत्यैकस्याऽनवस्थितेः ॥ १८ ॥ મૂલાર્થઃ વળી શરીરને જ આત્મા માનવાથી પૂર્વ અનુભવેલાની મૃતિ થશે નહીં કારણ કે બાલ્ય વગેરે અવસ્થાના ભેદને લીધે તે એકલા શરીરની અસ્થિરતા છે. ભાવાર્થઃ વળી શરીરને જ આત્મા માનવામાં આવેલો પૂર્વે આહારાદિનું ગ્રહણ કરેલું સ્મૃતિમાં આવશે નહીં. વળી બાલ્ય, યૌવન તથા વૃદ્ધત્વ જેવી શરીરની પલટાતી અવસ્થામાં એકપણું નથી અને હું બાલ્યાદિરૂપે હતો તેનું ભાન - અહંકાર તો એકપણે વર્તે છે. તેથી શરીરના ધર્મમાં અહંકારાદિ ઘટી શકતા નથી. જે તત્ત્વ બાલ્યાવસ્થામાં રહીને બાળપણાનો અને યુવાવસ્થામાં યુવાવસ્થાનો અનુભવ કર્યો હતો તે અનુભવજન્ય આત્મા છે. શરીર આત્મારૂપ હોય તો આવી અવસ્થાઓનો અનુભવ થતો નથી. [૪૦૨] નાત્મકું, વિડિસ્થિ તથ્થાનુસ્મૃતિ ર્યતઃ | ગૃહરાવાક્ષસ્થ, તદ્ઘઘાતૃવત્ ! ૧૧ || મૂલાર્થ વળી શરીર આત્મા કહી શકાશે નહીં. કારણ કે કોઈ અંગનો નાશ થયા પછી પણ પૂર્વે પ્રાપ્ત થયેલા પદાર્થનું સ્મરણ થઈ શકે છે. જેમ ઘરની બારી પડી જવાથી પણ તે બારીથી પ્રાપ્ત થયેલા પદાર્થને જાણનાર માણસને તેની સ્મૃતિ થાય છે. ભાવાર્થ : જેમ ઘરના એક અંગરૂપ બારીનો નાશ થવાથી તે વાટે જોયેલા પદાર્થોનો નાશ થતો નથી પણ તે પદાર્થો સ્મૃતિમાં રહે છે. વળી નેત્રનો નાશ થયા પછી પૂર્વે જોયેલા પદાર્થોની સ્મૃતિ રહે છે. ચક્ષુરાદિ શરીરરૂપે આત્મા હોય તો તેની સ્મૃતિ રહેવી શક્ય નથી. માટે દેહ અને જીવ બંને લક્ષણથી જુદા છે. બંને એક ક્ષેત્રે હોવાથી એકરૂપે ભાસે છે તે અજ્ઞાન છે, અને તેથી સર્વ પ્રવૃત્તિનો આરોપ દેહ સાથે કરવામાં આવે છે. [૪૦૩] રોષઃ રણ િવાસનામીચ, ૧ | भ्रूणस्य स्मरणापत्ते-रम्बानुभवसङ्क्रमात् ॥ २० ॥ મિથ્યાત્વત્યાગ : ૨૧૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : કારણ થકી કે કાર્યને વિષે વાસનાના સંક્રમ થકી સ્મૃતિ થવામાં કંઈ દોષ નથી, એમ તું કહેતો હોય તો, તો તેમ નથી. કેમ કે માતાના અનુભવનો ગર્ભમાં રહેલા બાળકને વિષે સંક્રમ થવાથી તે બાળકને પણ તે સ્મરણનો અનુભવ થશે. ભાવાર્થ : ચાર્વાકમત : કારણ-નિમિત્ત ચૈતન્યની ઉત્પત્તિના કારણ પંચમહાભૂત, અને કાર્ય તે દેહ, તેમાંથી ઉત્પન્ન થયેલો આત્મા. તું માને છે કે અંગોના નાશ થવા છતાં અનુભવના સં મને લીધે પદાર્થોનું દેહસ્વરૂપ આત્માને (દેહને) સ્મરણ થાય છે, જો એમ માનવામાં આવે તો માતાના દેહના સંબંધવાળા ગર્ભના દેહમાં પણ માતાના શરીરના અનુભવનો બાળકમાં સંક્રમ થશે. પણ તે પ્રકારે થતું નથી. માટે અનુભવ કરનાર આત્મા જુદો છે. કેવળ દેહથી ઉત્પન્ન ચૈતન્યને વિષે વાસનાના સંક્રમથી સ્મૃતિ રહે છે તેમ માને તો તે અસત્ય છે. જડથી ચેતનથી ઉત્પત્તિ થાય કે ચેતનથી જડ ઊપજે છે. એવું ક્યારેય બનતું નથી. ચેતન ચેતનરૂપે જ પરિણમે છે. [૪૦૪] નોપાવાનાનુપાવેય-વાસના, સ્વૈર્વવર્શને । करादेरतथात्वेनायोग्यत्वाप्तेस्थितौ ॥ २१ ॥ મૂલાર્થ : હસ્તાદિનું અતથાપણું (ઉપાદાનરહિત) હોવાથી તથા પરમાણુની સ્થિતિને વિષે અયોગ્યપણાની પ્રાપ્તિ હોવાથી ઉપાદાન કારણ થકી ઉપાદેય વાસના અને સ્થિરતાની બુદ્ધિ થઈ શકશે નહીં. ભાવાર્થ : જો અચેતનના સ્વભાવવાળા મહાભૂતના સંયોગરૂપ ઉપાદાનના કારણથી પૂર્વે કહી તે જ્ઞાન સ્વભાવવાળી વાસના અને સ્થિરતાની બુદ્ધિ થશે તો હસ્તાદિકમાં સ્મૃતિ છે તેમ માનવું પડશે. કારણ કે તે ભૂત સમુદાય છે. અચેતનવાળા પરમાણુઓ હસ્તાદિકને ઉત્પન્ન કરી શકશે નહીં. માટે ચૈતન્ય દેહથી ઉત્પન્ન થતું નથી તે સિદ્ધ થાય છે. આથી શરીરનું કાર્ય એ આત્મા એમ કહી શકાશે નહીં. અચેતન ચૈતન્યનું ઉપાદાન થઈ શકતું નથી. કારણને અનુરૂપ ૨૧૬ : અધ્યાત્મસાર Page #242 -------------------------------------------------------------------------- ________________ કાર્ય સિદ્ધ થાય છે. ચેતન ચેતનરૂપે પરિણમે છે. જડ જડરૂપે પરિણમે છે. બંનેના સંયોગની ક્રિયાને તું દેહની ક્રિયા માને છે, તે અજ્ઞાન છે. [४०५] मद्यातेभ्यो मदव्यक्ति-रपि नो मेलकं विना । ज्ञानव्यक्तिस्तथा भाव्याऽन्यथा सा सर्वदा भवेत् ॥ २२ ॥ મૂલાર્થ ઃ મઘનાં અંગો થકી મદની સ્પષ્ટતા પણ મેલક (પુરુષ) વિના થઈ શકતી નથી, તે જ પ્રમાણે જ્ઞાનની સ્પષ્ટતા જાણવી. નહીં તો તે જ્ઞાનની સ્પષ્ટતા સર્વદા થવી જોઈએ. ભાવાર્થ ઃ મદિરાને ઉત્પન્ન કરનારાં સાધનો (અંગો) ગોળ, આટો વગેરેનું મિશ્રણ કરનાર પુરુષ વગર તે કાર્ય થઈ શકતું નથી. તે પ્રમાણે જ્ઞાનની વ્યકિત દેહને વિષે રહેલા આત્મા વગર થઈ શકતી નથી. અર્થાત્ કેવળ ગોળ, આટાથી પુરુષની હાજરી વગર મદિરા થઈ શકતો નથી તેમ દેહની પ્રવૃત્તિ પણ જીવની ફુરણા (વ્યાપાર) વિના થઈ શકતી નથી. [४०६] राजरङ्का दिवैचित्र्य - मप्यात्मकृतकर्मजम् । સુવહુ વારિવિત્તિ-વિશેપો નાના મવેત | ૨૩ : મૂલાર્થ : રાજા રંક વિગેરેની વિચિત્રતા પણ આત્માએ કરેલા કર્મથી જ ઉત્પન્ન થાય છે. નહીં તો સુખદુઃખાદિનું વિશિષ્ટ જ્ઞાન થઈ શકે નહિ. ભાવાર્થ : આ વિશ્વમાં રાય અને રક, રોગી અને નીરોગી જેવા વિચિત્ર ભેદ જણાય છે તે જીવે કરેલા શુભાશુભ વ્યાપારનું પરિણામ છે. સહેતુ છે. જો કર્મ જેવું નિમિત્ત માનવામાં ન આવે તો આવી વિચિત્રતા ઘટતી નથી, પણ સર્વે પ્રાણીમાં સમાનપણું જણાવું જોઈએ. અરે પાષાણાદિક પણ સચેતન છે, તે પૃથ્વીકાય જીવોના શરીર છે. તેમની વિચિત્રતા પણ કર્મજન્ય છે. [૪૭] સામાન્ય વાત્મા, દેરાથવિરોધનઃ | तद्वक्ता सर्वविज्वैनं दृष्टवान्वीतकश्मलः ॥ २४ ॥ મૂલાઈ : દષ્ટ અને ઇષ્ટ અર્થના વિરોધ રહિત આગમ થકી મિથ્યાત્વત્યાગ : ૨૧૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ આત્મા જણાય છે. તે આગમના વક્તા સર્વજ્ઞ છે, તે નિર્દોષ ભગવાને આત્માને જોયો છે. ભાવાર્થ : આગમના વક્તા સર્વ પદાર્થના જાણકાર સર્વજ્ઞ છે, તે વિશ્વ પ્રત્યે નિસ્પૃહભાવવાળા છે. દુષ્ટ અર્થ એટલે પ્રત્યક્ષ સર્વ પ્રમાણથી પ્રાપ્ત અર્થ. ઈષ્ટ અર્થ એટલે આગમાદિથી અનુમાન પ્રમાણ. આ બંને પ્રમાણથી વિરોધ રહિત આત્મા જણાય છે. વળી હાથને વિષે જેમ મુક્તાફળ જોઈ શકાય છે તેમ આગમકર્તા સર્વશે. આત્માને પ્રત્યક્ષ જોયો છે. તેમાં જગતના જીવો સંસારી અને સિદ્ધ બે પ્રકારે છે. તેમાં સંસારી જીવના અનેક ભેદ છે. [४०८] अभ्रान्तानां च विफला नामुष्मिक्यः प्रवृत्तयः ।। परवञ्चनहेतोः कः स्वात्मानमवसादयेत् ॥ २५ ॥ મૂલાર્થ : ભ્રાંતિ રહિત મનુષ્યોની પરલોક સંબંધી પ્રવૃત્તિઓ નિષ્ફળ થતી નથી. પરના બંધનને કારણે ક્યો પુરુષ પોતાના આત્માને વિષાદમાં નાંખે ? ભાવાર્થ : હે ભદ્ર ! અજ્ઞાન, મોહ અને સંશય રહિત, આગમવડે આત્મા સિદ્ધ કરનાર વ્રતાદિ, દાનાદિના શુભ અનુષ્ઠાનો સાર્થક થાય છે. વળી મોક્ષાદિકને વિષે કરેલી પ્રવૃત્તિઓ પણ સાર્થક થાય છે. ગુરુ આજ્ઞાએ કરેલી પ્રવૃત્તિઓ પણ સ્વર્ગાદિકને આપે છે. અર્થાત્ ફળનું વિદ્યમાનપણું પ્રગટ છે. જો ચાર્વાક કહેતા હોય કે આ સર્વ પ્રતિપાદન ધૂર્તનું છે તો જ્ઞાની એવા જિન શા માટે એવું ધૂર્તપણું કરીને પોતાનું અનિષ્ટ કરે ? [૪૦] સિદ્ધિ સ્થાવવિદ્ વ્યતા, સંશયવ ત્મિનઃ | રસી વિષાણાકી, ચસ્તાર્થવિષયઃ પુનઃ | ૨૬ // સંશયથી પણ સિદ્ધ થાય છે. મૂલાર્થ ઃ સ્થાણું વિગેરેની જેમ સંશયથી જ આત્માની સિદ્ધિ સ્પષ્ટ રીતે થાય છે. વળી સંશય ખરશંગ વિગેરેમાં ભિન્ન ભિન્ન અર્થમાં હોય છે. ૨૧૮ : અધ્યાત્મસાર Page #244 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જેમ દૂર દેખાતું સ્થાણું (વૃક્ષનું પૂંઠું) છે કે પુરુષ એમ સંશય થવામાં પુરુષની સિદ્ધિ થાય છે, તેમ આત્મા છે કે નહિ તેવો સંશય જ આત્માને સિદ્ધ કરે છે. ગધેડો અને શિંગડાં, આકાશ અને પુષ્પ, વંધ્યા-સ્ત્રી અને પુત્ર, વગેરે સંશય થાય છે તે પદાર્થની વિદ્યમાનતા બતાવે છે. ભલે ગધેડાને શિંગડા નથી કે આકાશને વિષે પુષ્ય નથી. પણ તે પદાર્થ અન્યત્ર છે, તેથી જ્યાં જે પદાર્થ નથી ત્યાં શંકા થાય છે. તેનો અર્થ એ છે કે વસ્તુ વિદ્યમાન હોય તો જ સંશય થાય છે. [४१०] अजीव इति शब्दश्च जीवसत्तानियन्त्रितः । મસતો ન નિષેધ થતું સંયોતિનિઘનાતું કે ૨૭ . મૂલાર્થ : અજીવ એવો શબ્દ જીવના વિદ્યમાનપણાનો નિયમ કરે છે. કારણ કે છતા પદાર્થના સંયોગાદિકનો જ નિષેધ કરાય છે. અછતા પદાર્થોનો નિષેધ હોતો નથી. ભાવાર્થ : પદાર્થનો નિષેધ પણ સાપેક્ષ છે. કોઈ વસ્તુનું અસ્તિત્વ અન્ય વસ્તુની નાસ્તિથી પણ સિદ્ધ થાય છે. જો વિશ્વમાં અજીવ છે તો તેનો પ્રતિપક્ષ જીવે છે. વળી અવિદ્યમાનપણાનો નિષેધ થઈ શકતો નથી. જેમ વંધ્યાને પુત્ર નથી પણ કોઈ અન્ય સ્ત્રીને પુત્ર છે. તેમ નિષેધથી પણ તત્ત્વની સિદ્ધિ થાય છે. [४११] संयोगः समवायश्च सामान्यं च विशिष्टता । निषिद्धयते पदार्थानां त एव न तु सर्वथा ॥ २८ ॥ મૂલાર્થ : પદાર્થોના સંયોગ, સમવાય, સામાન્ય અને વિશેષનો જ નિષેધ કરાય છે પણ સર્વથા પદાર્થોનો નિષેધ કરાતો નથી. ભાવાર્થ : વસ્તુનો સર્વથા નિષેધ થતો નથી. પરંતુ સંયોગાદિની અપેક્ષાએ નિષેધ કહ્યો છે. સંયોગ : “દેવદત્ત ઘેર નથી તેમાં ઘર સાથેનો દેવદત્તના સંયોગનો નિષેધ છે. દેવદત્ત અન્યત્ર છે. અહીં દેવદત્તનો નિષેધ નથી. સમવાય ? ગધેડાને શિંગડાં નથી ત્યાં શિંગડાંનો નિષેધ નથી મિથ્યાત્વત્યાગ : ૨૧૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ પણ ગધેડાને નથી ગાયને શિંગડાં છે. અર્થાત્ ગધેડાના મસ્તકનો અને શિંગડાંનો નિષેધ નથી. સામાન્ય : સમાનભાવનો નિષેધ થઈ શકે છે. બીજો ચંદ્ર નથી” અર્થાત “એક ચંદ્ર' સિવાય બીજાનો નિષેધ છે, પરંતુ ચંદ્રની વિદ્યમાનતા છે. વિશેષ : વિશેષનો નિષેધ. જેમ કે “ઘડા જેવડા મોતી હોતા નથી પણ ઘડા અને મોતીનો નિષેધ નથી. મોતી ઘડા જેવા મોટા નથી તેમ અભિપ્રેત છે. તે પ્રમાણે આત્મા ઇન્દ્રિય ગ્રાહ્ય નથી પણ ઉપયોગથી અનુભવરૂપ છે, તેમાં આત્માનો નિષેધ નથી, તેમ કહેવામાં આત્મા ગ્રાહ્ય થાય છે. [४१२] शुद्धं व्युत्पत्तिमजीवपदं सार्थं घटादिवत् । તર્થક્ષ શરીર નો પર્યાયમેવતઃ || ૨૦ || મૂલાઈ ઃ ઘટાદિક શબ્દની જેમ જીવ એવું પદ શુદ્ધ છે. અને વ્યુત્પત્તિવાળું પણ છે, તેથી તે સાર્થક છે. તે જીવ શબ્દનો અર્થ શરીર થતો નથી. કેમ કે તેના પર્યાય શબ્દમાં નથી. ભાવાર્થ : વ્યાકરણના નિયમ પ્રમાણે ઘટ પદ જેમ શુદ્ધ છે તેમ જીવ પદ શુદ્ધ છે, વ્યુત્પત્તિવાળા પદનો અર્થ જગતમાં અવશ્ય હોય છે. તેમ જીવ શબ્દ પણ વ્યુત્પત્તિવાળો છે. જે જીવ્યો, જીવે છે અને જીવશે તે જીવ કહેવાય છે, તે તેની વ્યુત્પત્તિ છે, તેથી જીવ પદ સાર્થક છે, પોતાના અર્થનો બોધ કરનાર છે, વળી તેનો પ્રતિપક્ષ શબ્દ અજીવ પણ છે. જે ક્ષીણ થાય તેનું નામ શરીર છે. તન, કાયા, દેહ તેના પર્યાયો છે, જીવ શબ્દના જંતુ, જન્ય, શરીરી, તનુમાન, ચૈતન્ય વિગેરે વાચક શબ્દો છે. આથી જીવનો અર્થ શરીર થતો નથી. [४१३] आत्मव्यवस्थितेस्त्याज्यं ततश्चार्वाकदर्शनम् । __ पापाः किलैतदालापाः सद्व्यापार विरोधिनः ॥ ३० ॥ મૂલાર્થ ? આ પ્રમાણે આત્માની સિદ્ધિ થાય છે. માટે ચાર્વાકનું દર્શન-મત ત્યજવા યોગ્ય છે, કારણ કે તેના આલાપો – અપલાપ ૨૨૦ : અધ્યાત્મસાર Page #246 -------------------------------------------------------------------------- ________________ શુભ વ્યાપારનો નિષેધ કરનારા છે, અને પાપને ઉત્પન્ન કરનારા ભાવાર્થ : આ પ્રમાણે સ્પષ્ટપણે સિદ્ધ થાય છે, માટે તેવા શુદ્ધધર્મનું અપલાપ કરનારા કે શુભ અનુષ્ઠાનોનો નિષેધ કરનારા મતનો ત્યાગ અવશ્ય કરવો, તેમના કોઈ પણ પ્રકારો પાપમૂલક છે, મોક્ષમાર્ગ માટે વિઘાતક છે, માટે શીઘ્રતાથી ત્યજી દેવા. [૪૧૪] જ્ઞાનક્ષળાવીપો, નિત્વો નાસ્મૃતિ સૌપતાઃ । क्रमाक्रमाभ्यां नित्यत्वे, युज्यतेऽर्थक्रिया न हि ॥ ३१ ॥ મૂલાર્થ : બૌદ્ધો કહે છે કે જ્ઞાનના ક્ષણની પરંપરારૂપ આત્મા છે, નિત્ય આત્મા નથી. નિત્ય માનવાથી ક્રમે કરીને અથવા અક્રમે કરીને પણ અર્થક્રિયા ઘટતી નથી. ભાવાર્થ : બૌદ્ધમતઃ આત્મા છે તે માનીએ છીએ પણ તે નિત્ય છે તેમ માનતા નથી. જ્ઞાન ક્ષણની ધારાવાળો આત્મા છે, તેથી પહેલી ક્ષણે આત્મા ઉત્પન્ન થાય છે, ત્યારે તેની સ્થિતિ હોય છે, બીજી ક્ષણે તે જ્ઞાનરૂપ ધારાનો ક્ષય થાય છે, અર્થાત આત્માનો ક્ષય થાય છે. આમ પ્રતિક્ષણ જ્ઞાન ઉત્પન્ન થતું રહે છે. તે જ આત્મા છે. ક્રમ એટલે કાળના ભેદે ક્રિયા કરવી તે, અક્રમ એટલે એક જ ક્ષણે સર્વ ક્રિયાઓ કરવી. તે બંને વડે અર્થક્રિયા જો આત્માને નિત્ય કહીએ તો ઘટશે નહિ. માટે આત્મા નિત્ય નથી. [ ४१५] स्वभावहानितोऽध्रौव्यं क्रमेणार्थक्रियाकृतौ । અભેળ ૪ તત્વમાવે, યુવત્સર્વસમ્ભવઃ ॥ ૩૨ ॥ મૂલાર્થ : તેમાં જો આત્મા ક્રમે કરીને અર્થક્રિયા કરતો હોય તો તેના નિત્યપણાની હાનિ થઈ માટે તે આત્મા નિત્ય ઠરશે. અને જો અક્રમે યુગપત્ કરીને અર્થક્રિયા કરે છે, એમ કહેશો તો એકી સમયે સર્વ ક્રિયાઓ થવી જોઈએ. ભાવાર્થ : પૂર્વે કરેલી ક્રિયા સંપૂર્ણ થયા પછી બીજી ક્રિયાનો આરંભ કરવો તે ક્રમ છે. જો તમે ક્રમને માનશો તો તમારા મિથ્યાત્વત્યાગ : ૨૨૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ નિત્યપણાના મતની હાનિ થશે. અક્રમ એટલે ક્ષણસ્થાયીપણું અર્થાતુ એક જ ક્ષણમાં સર્વ સ્થિતિ વિગેરે ક્રિયાની ઉત્પત્તિ અને અનુભવ થશે. તો આત્મા જ અસત્ થશે, અને તેમાં તો અમે જે (આગમ) પર્યાયપણું કહ્યું છે તે સિદ્ધ થશે. આત્મા દેહથી સ્વતંત્ર પદાર્થ છે તે અમે અવશ્ય માનીએ છીએ પરંતુ તે આત્માને નિત્ય માનતા નથી. આત્મા તો જ્ઞાનક્ષણાવલિ સ્વરૂપ છે. એટલે કે જ્ઞાન ક્ષણ (પદાર્થ)ની ધારા (સંતાન) સ્વરૂપ આત્મા છે. જે ક્ષણે આ આત્મા ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે તેની સ્થિતિ છે. બીજી ક્ષણે તો તેનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. આમ પ્રતિક્ષણ નવું નવું જ્ઞાન ઉત્પન્ન થતું રહે છે. આવી જે જ્ઞાનક્ષણોની ધારા તે જ આત્મા છે. આત્માને નિત્ય માનનારાઓને અમે બૌદ્ધો પૂછીએ છીએ કે, કહો તમારો નિત્ય આત્મા જે કાર્ય (અર્થક્રિયા) કરે છે તે ક્રમથી કરે છે કે યુગપતુ (અક્રમથી) ? જો તમે કહેશો કે ક્રમથી કાર્ય કરે છે તો તો એમ જ થયું ને કે પહેલી ક્ષણે તેનો અમુક કાર્ય કરવાનો જે સ્વભાવ હતો તે નષ્ટ થયો અને બીજી ક્ષણે બીજું કાર્ય કરવાનો સ્વભાવ ઉત્પન્ન થયો. તે પણ પછી નષ્ટ થયો અને ત્રીજી ક્ષણે ત્રીજું કાર્ય કરવાનો સ્વભાવ ઉત્પન્ન થયો. હવે જો આ રીતે પ્રતિપળ સ્વભાવની હાનિ થયા કરે તો આત્મા આપોઆપ ક્ષણિક જ સિદ્ધ થઈ જાય છે. સ્વભાવ-નાશ એટલે આત્માનો જ નાશ છે. કેમકે સ્વભાવ વિના વસ્તુનો સદ્ભાવ હોઈ શકતો નથી અને જો નિત્ય આત્મા યુગપતું કાર્ય કરે જ છે એમ તમે કહો, તો તો પહેલી જ ક્ષણે એક સાથે પૂર્વોક્ત કશા ય ક્રમ વિના-આગળની બધી ક્ષણોના-કાર્ય (અર્થક્રિયા) ત્યાં જ થઈ જવાની આપત્તિ આવે. આમ ક્રમથી કે અક્રમથી પણ નિત્યાત્મામાં અર્થક્રિયાકારિત્વ (કાર્યકારિત્વ) ઘટતું જ નથી. માટે જ આત્માને ક્ષણિક માનવો જોઈએ. ૨૨૨ : અધ્યાત્મસાર Page #248 -------------------------------------------------------------------------- ________________ [૪૧] ક્ષળિજે તુ મૈં રોષોઽસ્મિન્, ઝુર્વદ્રવિશેષિતે । ध्रुवेक्षणोत्थतृष्णाया, निवृत्तेश्च गुणो महान् ॥ ३३ ॥ મૂલાર્થ : કુર્વદ્રુપથી વિશેષ કરેલા અમારા ક્ષણિકવાદમાં કોઈ પણ દોષ નથી. અને ઊલટાનો નિત્યત્વપક્ષને જોવાથી ઉત્પન્ન થયેલી તૃષ્ણાની નિવૃત્તિરૂપ મહાગુણ થાય છે. (કુર્વદ્રુપ = કાર્યશક્તિ) ભાવાર્થ : આમ અમે તો આત્માને એકાન્ત ક્ષણિક માનીએ છીએ એટલે અમારે તો પૂર્વોક્ત કોઈ દોષનો સંભવ જ નથી. પ્ર. શું ક્ષણિક આત્મા પ્રત્યેક પળે કાર્ય કરવાના સ્વભાવવાળો છે ? ઉ. ના. આત્મા સૂર્વગ્રૂપથી વિશિષ્ટ જ્યારે બને ત્યારે જ તે કાર્યોત્પાદ કરે, અન્યથા નહિ. કૂર્વગ્રૂપ એટલે કાર્ય કરવાની શક્તિ (અર્થક્રિયાકારિત્વ). જે ક્ષણે અર્થક્રિયા (કાર્ય) થાય તેની પૂર્વક્ષણે (આત્મા) પૂર્વગ્રૂપથી વિશિષ્ટ હોય. વળી આત્માને જેઓ ક્ષણિક નથી માનતા તેમને તો ‘હું છું' (બનશ્મિ) એવું ગ્રૂવ નિરીક્ષણ સ્વરૂપ આત્મદર્શન થવાનું જ. એટલે તેના પુનર્જન્મના હેતુભૂત તૃષ્ણા પણ થવાની. અર્થાત્ તેને આત્મા ઉપર સ્નેહ થવાનો જ. અને તેથી તે આત્મા સુખના સાધનો તરફ દોટ પણ મૂકવાનો. જો આત્માને ક્ષણિક માનીએ તો ‘હું છું' એવું આત્મદર્શન થશે નહિ. તેથી તેની ઉપર સ્નેહ નહિ થાય; તેથી સુખસાધનો પ્રતિ દોટ પણ નહિ મુકાય. આમ નિત્ય આત્મદર્શન, વિરાગનું વિરોધી બને છે. જ્યારે ક્ષણિક રૂપે આત્માનું દર્શન તો તૃષ્ણાની નિવૃત્તિનો મહાન ગુણ પ્રાપ્ત કરી આપે છે. [૪૧૭] મિથ્યાત્વવૃદ્ધિ નૂન, તવેતવપિ વર્શનમ્ । क्षणिके कृतहानिर्य-तथात्मन्यकृतागमः ॥ ३४ ॥ મૂલાર્થ : તે બૌદ્ધોનું દર્શન પણ નિશ્ચે મિથ્યાત્વની વૃદ્ધિ કરનારું છે, કેમ કે આત્માને ક્ષણિક માનવાથી કરેલાં કર્મનો નાશ અને નહીં કરેલા કર્મની પ્રાપ્તિ એ રૂપ દોષ આવે છે. મિથ્યાત્વત્યાગ : ૨૨૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જૈન:- બૌદ્ધમતનું આવું પ્રતિપાદન મિથ્યાત્વની વૃદ્ધિ કરવા સિવાય કશું જ કરતું નથી. જો આત્મા એકાન્તે ક્ષણિક હોય તો અમુક ક્ષણે તેણે જે પુણ્યાદિ કર્યાં તેના ફળની હાનિ થઈ જશે, કેમ કે જે આગામી ક્ષણોમાં ફળ મળવાનું છે તે ક્ષણમાં તો એ આત્મા રહ્યો જ નથી. વળા અનંતર ક્ષણોમાં જે નવો આત્મા ઉત્પન્ન થયો તેણે તો ધર્માદિ કર્યાં નથી છતાં તેને સુખાદિની પ્રાપ્તિ થઈ જશે. આમ પહેલી ક્ષણનો આત્મા કે જેણે ધર્માદિ કર્યાં તેનું તેને ફળ મળશે નહિ અને પછીની ક્ષણનો નવો આત્મા કે જેણે ધર્માદિ કાર્ય કર્યાં નથી તેને સુખાદિ ભોગવવા મળશે. એટલે કરેલાં ધર્માદિ (કૃત)ના ફળનો નાશ અને ધર્માદિ નહિ કરવા છતાં તે (અકૃત)ના ફળરૂપ સુખાદિનો આગમ એમ બે દોષ આવશે. [૪૧૬] દ્રવ્યાન્નયાઽમાવા-દ્વાનાસંમશ્ર ૬ । पौर्वापर्य्यं हि भावानां सर्वत्रातिप्रसक्तिमत् ॥ ३५ ॥ મૂલાર્થ : એક (આત્મરૂપ) દ્રવ્યનો અન્વય નહીં હોવાથી વાસનાનો સંક્રમ થશે નહીં. કારણ કે પદાર્થોનું પૂર્વાપર૫ણું સર્વત્ર અતિ-પ્રસક્તિવાળું છે. ભાવાર્થ : બૌદ્ધ:- અમારા ક્ષણિક આત્મવાદમાં કૃતનાશ અને અકૃતાગમ દોષો આવી શકતા જ નથી કેમ કે અમે વાસના સંક્રમ માનીએ છીએ. ભલે આત્મા એકાન્ત ક્ષણિક હોવાથી પ્રત્યેક ક્ષણે નષ્ટ થઈ જાય છે પરંતુ તે તે જ્ઞાનક્ષણરૂપ આત્મા પોતાનામાં રહેલી વાસનાઓનો ઉત્તરોત્તર ક્ષણમાં સંક્રમ કરતો જાય છે. એટલે હવે ઉત્તરક્ષણના નવા આત્મામાં પૂર્વક્ષણીય ધર્માદિવાસનારૂપ કારણ આવી જતાં તેનું સુખાદિ ફળ તે જરૂર ભોગવે. હવે કૃતનાશાદ દોષો ક્યાં રહ્યા ? જૈન : આ વાત બરોબર નથી. તમારા મતે તો દરેક ક્ષણ દરેક આત્માનો સર્વથા નાશ (નિરન્વય નાશ) થઈ જાય છે. હવે જ્યારે પ્રથમ ક્ષણીય આત્મા સંપૂર્ણ નષ્ટ થઈ ગયો ત્યારે તે ૨૨૪ : અધ્યાત્મસાર Page #250 -------------------------------------------------------------------------- ________________ આત્માની વાસના શી રીતે બીજી ક્ષણના નવા આત્મામાં સંક્રમ પામશે ? હા, જો પ્રત્યેક આત્માનો સંપૂર્ણ નિરન્વય) નાશ થતો ન હોત તો જરૂર બે આત્મા વચ્ચે કઈક સંબંધ (અન્વય-કડી) રહેત. અને તેથી તેના દ્વારા વાસના સંક્રમ પણ થાત. પરતુ એવો કોઈ એક દ્રવ્યનો અન્વય તો છે નહિ માટે વાસના સંક્રમ સંભવી શકતો જ નથી. વળી એક પૂર્વલણ આત્મા છે અને બીજો ઉત્તરક્ષણ આત્મા છે એવું જો આત્માદિભાવોનું તમે પૌર્વાપર્ય કહો તો તેથી કાંઈ વાસનાસંક્રમ ઉત્પન્ન નહિ થાય. કેમકે અમુક આત્માની ઉત્તરાયણમાં તે જ આત્માનો સજાતીય આત્મા છે તેમ બીજા તું વગેરે આત્માઓ પણ ક્યાં નથી ? એમ થતાં આત્મા અને ૩ આત્મા વચ્ચે પણ પૌર્વાપર્યભાવ બની જતાં આત્માની વાસનાનો ઉત્તરક્ષણીય પર્વ આત્મામાં સંક્રમ થઈ જવાની (અતિપ્રસક્તિ થવાની) આપત્તિ આવી જાય. આમ ગમે તે ઉત્તર આત્મસણમાં ગમે તે પૂર્વેક્ષણીય આત્માણની વાસના સંક્રમની અતિપ્રસક્તિ થઈ જવાની આપત્તિ આવી જાય. [४१९] कुर्वद्रूपविशेषे च, न प्रवृत्तिर्न वाऽनुमा । ___ अनिश्चयान वाऽध्यक्षं, तथा चोदयनो जगौ ॥ ३६ ॥ મૂલાર્થ : કુવૈતૂપના વિશેષ વાળો આત્મા માનવાથી શુભાશુભ પ્રવૃત્તિ થશે નહીં, અનુમાન થશે નહીં અને નિશ્ચય નહીં હોવાથી પ્રત્યક્ષ પ્રમાણ પણ રહેશે નહીં. તે બાબત ક્ષણિકવાદીને પ્રેરણા કરતાં સિદ્ધાન્તીએ નીચે પ્રમાણે કહ્યું છે. ભાવાર્થઃ બૌદ્ધઃ જે પૂર્વેક્ષણીય આત્મામાં ઉત્તરક્ષણીય આત્માનું સ્મરણાનુકૂલ કુર્ઘદ્રુપવિશેષ હોય તે પૂર્વેક્ષણીય આત્માની વાસનાનો જ તદુત્તરસણીયતદાત્મામાં સંક્રમ થાય એમ અમે કહીશું. કુસલ0 બીજમાં અંકુરોત્પાદનોનુકૂળ કુર્વિદ્રપવિશેષ નથી જ્યારે ક્ષેત્રસ્થ બીજમાં તેવું કુર્વિદ્રપવિશેષ છે માટે તેમાંથી જ અંકુરોત્પાદ થશે. આમ કુર્ઘદ્રપવિશેષવાળો તે તે પૂર્વેક્ષણીય ક્ષણિક પદાર્થ માનવાથી મિથ્યાત્વત્યાગ : ૨૨૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ગમે તે પૂર્વેક્ષણીય આત્માનુભવની વાસનાનો ગમે તે ઉત્તરક્ષણાત્મામાં સંક્રમ થવાની આપત્તિ નહિ આવે. ઉત્તરપક્ષ-નહિ, (૧) કુર્વકૂપવિશેષવાળા ક્ષણિક પદાર્થમાં (અહીં કુર્વકૂપવિશેષ પદનો બહુવ્રીહિસમાસથી વિગ્રહ કરવો ઠીક લાગે છે. કુર્ઘદ્રપવિશેષ છે જેમાં તેવો જે ક્ષણિક પદાર્થ, તે ક્ષણિક પદાર્થ પણ કુર્ઘદ્રપવિશેષ કહેવાય) કોઈ પ્રવૃત્તિ કરતું નથી. “આ ક્ષણિક બીજ કુર્વિદ્રુપવિશેષવાળું છે માટે લાવ, તેમાં અંકુરોદ્દેશથી પ્રવૃત્તિ કરું” – એવું કોઈને થતું નથી. (૨) હવે જેમ કુર્ઘદ્રપવિશેષવાળા ક્ષણિકપદાર્થમાં પ્રવૃત્તિ થતી નથી તેમ ક્ષણિક પદાર્થનું (ક્ષણિકત્વનું) અનુમાન પણ થઈ શકતું નથી. (આ વાત આગામી શ્લોકમાં સમજાવી છે. અને (૩) ક્ષણિકત્વના નિશ્ચય (સવિકલ્પજ્ઞાન) વિના તેનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ (અધ્યક્ષ) પણ થઈ શકતું નથી. આમ તત્સણિકમાં પ્રવૃત્યભાવ, અનુમિત્વભાવ અને પ્રત્યક્ષાભાવ છે માટે કોઈ રીતે પદાર્થમાં ક્ષણિકત્વની જ સિદ્ધિ થઈ શકતી નથી. ઉદયનાચાર્યે કુસુમાંજલિ ગ્રન્થના પહેલા સ્તબકની સોળમી કારિકામાં જે શ્લોક મૂક્યો છે તે જ શ્લોક ઉપાધ્યાયજી મહારાજા સાહેબ હવે ઉક્તવિચારની સાક્ષી તરીકે રજૂ કરે છે. [૪૨] ન વૈનીત્વે વિના તd ચા- તમિત્રનુ ભવેત્ | विना तेन न तत्सिद्धि-नाध्यक्षं निश्चयं विना ॥ ३७ ॥ મૂલાર્થ તે કુતૂપ વિશેષવાળા જીવને વિષે, વૈજાત્ય વિશેષણ) વિના તેને પૂર્વે અનુભવેલાનું સ્મરણ થશે નહીં તે સ્મરણ વિના અનુમાન થશે નહીં અને તે અનુમાન વિના કુર્ઘદ્રુપની સિદ્ધિ એટલે શ્રિય થશે નહીં તથા નિશ્ચય વિના પ્રત્યક્ષ પ્રમાણ પણ થશે નહીં. - ભાવાર્થ : બૌદ્ધ :- કોઠારમાં પડેલા બીજમાંથી અંકુરો ઉત્પન્ન નથી થતો અને તે બીજ ખેતરમાં પડ્યું ત્યારે તેમાંથી અંકુરો ઉત્પન્ન થાય છે તેનું કારણ શું ? ૨૨૬ : અધ્યાત્મસાર Page #252 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિક : પરણિ, સલિલ, સૂર્યકિરણ વગેરે સહકારી કારણો ખેતરમાં મળ્યાં તે કારણો કોઠારમાં હાજર ન હતો માટે ખેતરમાં તે બીજ પડ્યા પછી જ તેમાંથી અંકુર ફૂટ્યા. કોઠારમાં નહિ. બૌદ્ધ : જો કોઠારનું બીજ અને ખેતીનું બીજ એક જ હોય તો તે બીજ ખેતરમાં ગયા પછી જ કેમ અંકુર કાર્ય ઉત્પન્ન કરે ? જો તેનામાં અંકુર ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોય તો પહેલેથી જ કોઠારમાં તે બીજ હતું ત્યારે જ અંકુર કેમ ઉત્પન્ન ન કરે? માટે માનવું જોઈએ કે બીજ સ્થિર (એક) નથી. કોઠારનું જે બીજ છે એ જ બીજ ખેતરમાં નથી, કિન્તુ બે ય બીજ તદ્દન જુદાં છે. બેયમાં એકતાનું જે જ્ઞાન થાય છે તે ભ્રમ છે. પદાર્થ માત્ર ક્ષણિક છે. તે પહેલી ક્ષણે ઉત્પન્ન થઈને બીજી ક્ષણે સંપૂર્ણ નાશ પામી જાય છે. નિયાયિક ઃ જો આમ જ હોય તો હવે તમે જ કહો કે કોઠારમાં રહેલા ક્ષણિક બીજમાંથી અંકુર કાર્ય કેમ ન થયું? અમે તો કહીશું કે ત્યાં ધરણિ, સલિલસંયોગાદિ સહકારી કારણોનો અભાવ હતો. બૌદ્ધ : કોઠારના બીજમાં કુર્ઘદ્રુપ નામનો અતિશય (વૈજાન્ય) ન હતો તેથી તેમાંથી અંકુરકાર્ય ન થયું. ખેતરના બીજમાં તે અતિશય હતો માટે તેમાંથી અંકુરકાર્ય થયું. આની સામે નૈયાયિકો કહે છે કે જો બૌદ્ધો આ વૈજાન્ય (અતિશયવિશેષ)ને ન માને તો તેમણે વસ્તુને સ્થિર માનવી જ પડે અને સહકારીના અભાવે જ કોઠારના બીજથી અંકુરકાર્ય ન થયું એમ સ્વીકારવું જ પડે. પણ તેઓ તો વસ્તુમાત્રને ક્ષણિક માનવા તૈયાર થયા છે એટલે પૂર્વોક્ત આપત્તિ દૂર કરવા વસ્તુમાં વજાત્ય માન્યા વિના છૂટકો જ નથી. પણ આથી જ તેઓ ભારે મુસીબતમાં મુકાય છે. વૈજાત્યને માનીને વસ્તુમાત્રમાં ક્ષણિકત્વ સિદ્ધ કરવા ગયા પણ વૈજાત્યને માનવાથી જ ક્ષણિકત્વ સિદ્ધ થઈ શકતું નથી. તે આ રીતે મિથ્યાત્વત્યાગ : ૨૨૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ જેમ ધૂમ, બીજ વિગેરે કારણમાં તેમણે વૈજાત્ય માન્યું છે તેમ વહ્નિ, અંકુર વગેરે કાર્યમાં પણ તેમણે વૈજાત્ય માનવું જ પડશે. કેમકે વિજાતીય ધૂમાદિથી ગમે તે અગ્નિ (અગ્નિ સામાન્ય) ઉત્પન્ન થાય. ટૂંકમાં, કારણવિશેષથી કાર્યવિશેષ જ ઉત્પન્ન થાય (કાર્યસામાન્ય નહિ) એમ માનવું જ પડશે. આમ કારણવિશેષથી કાર્યવિશેષનું જ અનુમાન થાય એ વાત નક્કી થઈ. એટલે કારણસામાન્યથી કાર્યસામાન્યના અનુમાનનો તો ઉચ્છેદ જ થઈ ગયો. તો હવે પ્રશ્ન થાય છે કે ક્ષણિકત્વની સિદ્ધિ શી રીતે કરવી ? “યત્ સત્ તત્ ક્ષણિક'નું એ અનુમાન સામાન્ય તો હવે તેમનાથી થાય તેમ નથી. આમ જે વૈજાત્યને માન્યા વિના (ન તૈનાત્યં વિના) પદાર્થમાં ક્ષણિકત્વ (તા) મનાય તેમ નથી તે જ વૈજાત્યને માનવા જતાં (તમન) અનુમાનોચ્છેદ (નાનુમાં મત) થઈ ગયો. એટલે હવે અનુમાનસામાન્ય વિના ક્ષણિકત્વનું પદાર્થમાં અનુમાન પણ નહિ થાય. (વિના તેને ન તત્સદ્ધિઃ) બૌદ્ધ : ભલે અનુમાનથી પદાર્થમાં ક્ષણિકત્વની સિદ્ધિ ન થાય પરંતુ નિર્વિકલ્પ પ્રત્યક્ષથી તો ક્ષણિકત્વની સિદ્ધિ થઈ શકે છે ને? નિર્વિકલ્પક પ્રત્યક્ષને તો અમે પ્રમાણભૂત માનીએ છીએ. નૈયાયિક : નહિ. વિકલ્પ (નિશ્ચય) વિના તો નિર્વિકલ્પક (અધ્યક્ષ=પ્રત્યક્ષ) પ્રમાણભૂત બની શકે જ નહિ અને ક્ષણિકત્વનો વિકલ્પ નિશ્ચય) તો થતો જ નથી. માટે નિર્વિકલ્પક પ્રત્યક્ષથી પદાર્થમાં ક્ષણિકત્વ સિદ્ધિ થઈ શકતી નથી. અનુમાનથી પણ પદાર્થમાં ક્ષણિકત્વ સિદ્ધિ થઈ શકતી નથી એટલે તમારો એકાંત ક્ષણિકવાદ મિથ્યા કરે છે. [૪ર૭] છતા મિજ્ઞાન, ક્ષત્રેિ ૨ વાદ્યતે વોડડમન્નમવું તો શું, આરામીત્યવહારગત છે રૂડ II મૂલાર્થ : એકપણાનું પ્રત્યભિજ્ઞાન ક્ષણિકપણાનો બાધ કરે છે. કારણ કે જે મેં પ્રથમ અનુભવ્યું હતું, તે હું તેને સંભારું છું એવો નિશ્ચય થાય છે. ૨૨૮ : અધ્યાત્મસાર Page #254 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ વળી આત્મા એવું અવધારણ કરે છે કે, “જે હું ગઈ કાલનો અનુભવનાર હતો તે જ હું, આજે તે વસ્તુનું સ્મરણ કરનારો છું.” અહીં ગઈ કાલના અને આજના આત્મામાં એકતા (અભેદોનો જે નિશ્ચય થાય છે તે જ બતાવે છે કે આત્મા પ્રતિપળ વિનાશી (ક્ષણિક) ન જ હોઈ શકે. જો તેમ હોય તો અનુભવનાર અને સ્મરણ કરનાર બે એક જ છે તેવું અવધારણ થઈ શકે જ નહિ. [૪૨] નામિનિષથવાથી યત, ડિપિ ચર્થતા . नानाज्ञानान्वये तद्वत्, स्थिरे नानाक्षणान्वये ॥ ३९ ॥ મૂલાર્થ: આ ચિરકાળ સ્થાયી એક આત્માને વિષે વિષયનો બાધ આવતો નથી. કારણ કે જેમ તમારા મનમાં ક્ષણિક આત્માને વિષે પણ નાના પ્રકારના જ્ઞાનનો સંબંધ કરવામાં એકતારૂપ દોષ આવતો નથી, તેમ સ્થિર આત્માને વિષે નાના પ્રકારના (ઘણા) ક્ષણોનો સંબંધ કરવામાં પણ કોઈ દોષ આવતો નથી. ભાવાર્થ : બૌદ્ધ : તમે કહ્યું કે આત્મામાં એકતાનું પ્રત્યભિજ્ઞાન થાય છે માટે આત્મામાં ક્ષણિકત્વ સંભવી શકે નહિ. પણ અમે તમને કહીશું કે આત્મામાં એકતાના વિષયનો જ બાધ છે પછી શા માટે ક્ષણિકત્વ ન સંભવે ? . નહિ, આત્મામાં એકતાના વિષયનો બાધ (અસંભવ) નથી જ, કેમ કે જેમ તમારા મતે જ્ઞાન ક્ષણિક હોવા છતાં એ અનેક જ્ઞાનોની સંતતિમાં (અન્વયમાં) જેમ એકતાનું ભાન બાધિત નથી તેમ સ્થિરાત્મવાદમાં પણ અનેક જ્ઞાનોના લક્ષણોના) અન્વય (સંબંધ)વાળા સ્થિર એવા આત્મામાં એકતા કેમ ન ઘટી શકે? રે ! સુતરાં ઘટી શકે. આમ જ્યારે આત્મામાં એકતાનું પ્રત્યભિજ્ઞાન સિદ્ધ થયું એટલે હવે ત્યાં ક્ષણિકત્વ સંભવી શકતું નથી. [૪૨] નાના કાર્ચેવચરણ-સ્વામી ર વિરુદ્ધ તે | स्याद्वादसन्निवेशेन, नित्यत्वेऽर्थक्रिया न हि ॥ ४० ॥ મૂલાર્થ : નાના પ્રકારનાં કાર્યોની એકતા કરવાનો સ્વભાવ મિથ્યાત્વત્યાગ : ૨૨૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ માનવાથી સ્યાદ્વાદના સ્થાપનવડે નિત્ય આત્માને વિષે અર્થક્રિયાનો વિરોધ નથી. ભાવાર્થ : પૂર્વે તમે બૌદ્ધોએ કહ્યું હતું કે નિત્યાત્મવાદમાં અર્થક્રિયા ઘટી શકે જ નહિ' પણ એ વાત બરોબર નથી, સ્યાદ્વાદનો આશ્રય લેવાથી અમે એમ કહી શકીએ છીએ કે અનેક કાર્યો કરવાનો જ ( માત્ર) આત્માનો સ્વભાવ છે. આત્માના સ્વભાવો એવા છે કે તે અનેક કાર્યો (ક્રમથી) કરે જ, આમ હવે નિત્યાત્મામાં અર્થક્રિયાકારિત્વ (કાર્યજનકત્વ)નો વિરોધ રહેતો નથી. [૪૨૪] નીનાવાવષ્યતવુમેન-શવતય: સુવાઃ થમ્ | परेणापि हि नानेकरदभावोपगमं विना ॥ ४१ ॥ મૂલાર્થ : અનેક સ્વભાવનો સ્વીકાર કર્યા વિના બૌદ્ધ પણ નીલાદિક (કાળું વિગેરે)ને વિષે અતભેદની શક્તિઓ શી રીતે કહી શકશે ? ભાવાર્થ : વળી અમે નિત્યાત્મવાદી તમને બૌદ્ધોને પૂછીએ છીએ કે જો એકમાં અનેક સ્વભાવનો સ્વીકાર નહિ કરો તો તમને જ આપત્તિ આવશે. નીલમાં-નીલથી ભિન્ન જે પીતાદિ (ત ્=નીલ, અતદ્=પીતાદિ) છે, તે અનેક પીતાદિના અનેક ભેદ નીલમાં છે. આ અનેક ભેદશક્તિઓ (સ્વભાવો) નીલમાં શી રીતે તમે સ્પષ્ટ કહી શકશો ? માટે જ એકમાં અનેક સ્વભાવો તમારે પણ માનવા જ જોઈએ. [૪૨] ધ્રુવેક્ષળેઽપિ ન પ્રેમ, નિવૃત્તમનુપવામ્। ग्राह्याकार इव ज्ञाने, गुणस्तत्रात्र दर्शने ॥ ४२ ॥ મૂલાર્થ : આત્માનું નિત્ય ઈક્ષણ કરવાથી પણ અનુપદ્રવને લીધે સર્વજ્ઞે પ્રેમનો નિષેધ કર્યો નથી. તેથી આ બૌદ્ધદર્શન ને વિષે ગ્રાહ આકારની જેમ તેના જ્ઞાનમાં કાંઈ પણ ગુણ નથી. ભાવાર્થ : તમે બૌદ્ધોએ કહ્યું કે, ‘આત્મામાં ધ્રુવતાનું દર્શન (નિત્યતાનું દર્શન) કરવાથી તો તેની ઉપર રાગ (મમત્વ) થાય ૨૩૦ : અધ્યાત્મસાર Page #256 -------------------------------------------------------------------------- ________________ છે અને ક્ષણિકતાનું દર્શન કરવાથી તે રાગની નિવૃત્તિ થવા રૂપ મહાન ગુણ પ્રાપ્ત થાય છે. પણ આ વાત બરોબર નથી. આત્મામાં નિત્યતા માનીએ તોપણ તેની ઉપર પ્રેમ (અપ્રશસ્ત મમત્વ) સંભવી શકતો નથી બલ્બ અંકલેશનો અભાવ થતાં ઉત્પન્ન થતી વૈરાગ્યની ભાવનાથી (અનુપપ્લવથી) એ પ્રેમ દૂર થઈ જાય છે. એવો કોઈ નિયમ નથી કે એક વાર આવેલી વસ્તુ પાછી જઈ શકે જ નહિ. તમે તમારી જ વાત કરો ને ? તમે જ્ઞાનસત્તતિ (જ્ઞાનપદની જ્ઞાનસત્તતિમાં લક્ષણા કરવી)માં જુદા જુદા વિષયોના આકાર ગ્રાહ્ય બને છે તેમ માનો છો ને ? અને તે ગ્રાહ્યાકારો નિવૃત્ત થઈ જ જાય છે ને ? તો જેમ જ્ઞાનસત્તતિમાં આવતા ગ્રાહ્મવિષયોના આકારો નિવૃત્ત થાય છે તેમ ધ્રુવ આત્મામાંથી પ્રેમ પણ નિવૃત્ત થઈ જ શકે છે. એટલે “આ ક્ષણિકવાદમાં તો પ્રેમનિવૃત્તિનો ગુણ છે તે વાત બિલકુલ બરોબર નથી. [૪ર૬] પ્રત્યુતનામાવે દિ, સ્વતઃ ક્ષણનનુર્તિયા ! હૈત્વનાદિરતઃ સર્વ ક્રિયાવિના ભવેત્ | કરૂ મૂલાર્થ : ઊલટું અનિત્યપણું માનવાથી સ્વભાવે કરીને જ ક્ષણિક જન્મની બુદ્ધિવડે હેતુક્રિયાના ફળ ઉપર અનાદર થશે. અને તેથી સર્વ ક્રિયા નિષ્ફળ જશે. ભાવાર્થ ? આત્માને અનિત્ય જ માનવાથી ઘણા દોષો ઉત્પન્ન થશે. આત્મા દરેક ક્ષણે મરતો જ હોય છે. માટે અન્યને મારનારને દોષ નહિ આવે. શુભાશુભ કર્મના ફળ પણ નહિ હોય, અને તેથી ધર્મક્રિયા કરવાની જરૂર નહિ રહે. પછી માનવને માનવ તરીકે જીવવાનું પણ પ્રયોજન નહીં રહે. અર્થાત્ માનવજન્મ પણ નિરર્થક ઠરશે. [૪ર૭] તમામ ત્યાખ્ય-નિત્યસ્વસ્થ રર્શનમ્ | नित्यसत्यचिदानन्द-पदसंसर्गमिच्छता ॥ ४४ ॥ મૂલાર્થ ઃ તેથી કરીને નિત્ય સત્, ચિત્ અને આનંદરૂપ સ્થાનના સંસર્ગને ઈચ્છતા આ ક્ષણિકવાદીનું દર્શન ત્યજવા યોગ્ય છે. મિથ્યાત્વત્યાગ : ૨૩૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : ક્ષણિકવાદથી આત્મહિતને હાનિ કરનાર બ્રાંતિ પેદા થવા સંભવ છે, માટે નિત્ય, સત, ચિત્ આનંદરૂપ આત્માને આરાધવો અને ક્ષણિકવાદીનાં દર્શનનો ત્યાગ કરવો. [૪૨૬] ૨ , ના મોવતાત્મા, પિતાનાં તુ રને | जन्मधर्माश्रयो नायं, प्रकृतिः परिणामिनी ॥ ४५ ॥ મૂલાઈ : એકાંત નિત્યના સાંખ્યમત કપિલના દર્શનમાં તો આત્મા કર્તા તેમજ ભોક્તા નથી. વળી આ આત્માને માયાના ધર્મનો આશ્રય નથી. પરંતુ જે તેનો આશ્રય છે, તે પરિણામવાળી પ્રકૃતિ ભાવાર્થ : સાંખ્યમત માન્યતા : સાંખ્યો આત્માને પુરુષ પદથી સંબોધે છે, અને તે પુરુષને કર્મનો કર્તા કે ભોક્તા માનતા નથી. પુરુષ સર્વથા કમળની જેમ નિર્લેપ છે. છતાં સંસારમાં રહ્યો છે, તે વિકારવાળી પ્રકૃતિ છે, આ આત્મા માયાએ ઉત્પન્ન કરેલા અહંકારાદિનો આધાર નથી. દોષ પ્રકૃતિનો છે. આ પ્રકૃતિ પુરુષથી ભિન્ન છે, તે જડ પ્રકૃતિનું પ્રતિબિંબ પડવાથી પુરુષને ભ્રમ પેદા થયો છે કે હું જે પ્રકૃતિ છું. એ ભ્રમ ભાંગી જાય ત્યારે પુરુષ અને પ્રકૃતિ ભિન્ન થઈ જાય છે. જ્ઞાનાદિ ધર્મો પણ પ્રકૃતિના છે, તે પરિણમનસહિત છે. પુરુષ પરિણામી નથી, તેમ માનવામાં આવે તો પુરુષ અનિત્ય થઈ જાય. તેથી પુરુષ સર્વથા અપરિણામી છે, તેમ માને છે. [૪૨] પ્રથમઃ પરિણામોડયા, વૃદ્ધિઈનાન્વિતી ! તતોડફરતભા-જિયપૂતોય ૪૬ . મૂલાર્થ : ધર્માદિક આઠ વડે યુક્ત એવી બુદ્ધિ એ પ્રકૃતિનો પ્રથમ પરિણામ છે. તે બુદ્ધિ થકી અનુક્રમે, અહંકાર, તન્માત્રા, ઇન્દ્રિયો અને મહાભૂતોથી ઉત્પન્ન થાય છે. ભાવાર્થ પ્રકૃતિનો પ્રથમ પરિણામ તે બુદ્ધિના આઠ ધર્મો છે. તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, સાત્વિક, ઇતર, તામસ છે. એના વડે યુક્ત એવી બુદ્ધિનો (મહતત્ત્વ) એ પ્રથમ વિકાર ૨૩૨ : અધ્યાત્મસાર Page #258 -------------------------------------------------------------------------- ________________ છે. ત્યાર પછી પુરુષમાં અહંકારાદિ ઉત્પન્ન થાય છે. વળી શબ્દાદિક તન્માત્રા, શ્રોત્રાદિક પાંચ જ્ઞાનેન્દ્રિય, હસ્તાદિક પાંચ કર્મેન્દ્રિય અને મન વિગેરે ઉત્પન્ન થાય છે. | [૪રૂ૦] વિદ્રુપપુરુષો વુ, સિદ્ધ ચૈતન્યમાનતઃ | સિક્રિસ્તા વિષયાંગ-વચ્છેનિયમતિઃ | ક૭ મૂલાર્થ : તે બુદ્ધિની સિદ્ધિ માટે ચૈતન્યના પ્રમાણથી અવચ્છેદના (જ્ઞાન) નિયમે કરીને યુક્ત ચૈતન્યરૂપ પુરુષ છે. અન્યથા તેની સિદ્ધિ અવિષયવાળી છે. ભાવાર્થ બુદ્ધિ એટલે તેની સિદ્ધિ - વિષયને ગ્રહણ કરવા પુરુષ આત્મા છે, કા બુદ્ધિ અવિષયવાળી છે, તેવી જડ પ્રકૃતિનું વિસ્તારરૂપ આ વય હોય તો અક્રિય એવા પુરુષને પણ માનવાની શી જરૂર ? સમાધાન : ચેતન વિદ્યમાં હોય તો જ સુખદુઃખાદિનું ભાન થાય, બુદ્ધિમાં જે ચૈતન્યનો ભ્રમ થાય છે, તેથી ચેતન તત્ત્વને માનવું અનિવાર્ય છે. [४३१] हेतुत्वे पुंस्प्रकृत्यर्थे-न्द्रियाणामत्र निवृत्तिः । दृष्टादृष्टविभागश्च, व्यासङ्गश्च न युज्यते ॥ ४८ ॥ મૂલાર્થઃ પુરુષને હેતુરૂપ અંગિકાર કરવાથી પુરુષ, પ્રકૃતિ, વિષયો અને ઇન્દ્રિયોની અત્યંત નિવૃત્તિ તથા દે” અને અદષ્ટનો વિભાગ તથા વ્યાસંગ એ કોઈ પણ યુક્ત થશે નહિ. ભાવાર્થ : કેવળ પુરુષને – આત્માને જ સાધ્યપણે માનવાથી પુરુષ, પ્રકૃતિ, માયા, વિષયો, ઈન્દ્રિયોની નિવૃત્તિ ઘટશે નહિ. તથા દષ્ટ લૌકિકપણું અને અદેખ = લોકોત્તરપણું પણ ઘટશે નહિ, વળી અન્યનો ત્યાગ કરી એક આત્માને વિષે આસક્તિ યુક્ત થશે નહીં. [૩૨] સ્વને વ્યાપ્રતિસત્યા-ત્રરત્નાન માનતઃ | ક્રઢ નિયત-વ્યાપાર પરિવ77 ૪૨ મૂલાર્થ સાંખ્ય : સ્વપ્ન વિષે વાઘાદિકના સંકલ્પની જેમ પુરુષપણાના અજ્ઞાનથી નિશ્ચિત વ્યાપારવાળા અહંકારની કલ્પના કરાય છે. મિથ્યાત્વત્યાગ : ૨૩૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જેમ સ્વપ્નમાં વાઘ સર્પાદિનો ભય ભ્રાંતિ છે, છતાં તે મને મારી નાંખશે તેવા મનોવ્યાપારથી પુરુષ ભય પામે છે. તે પ્રમાણે પુરુષપણાના અભિમાન અજ્ઞાનથી થતો વ્યાપાર એ બુદ્ધિનું કાર્ય છે. પ્રપંચનો કર્તા છે. પણ પુરૂષને વિષે તે કર્તાપણાનો આરોપ કરાય છે. [૪રૂરૂ] તન્માત્રાવિઋમસ્તસ્મા -દ્મપત્ર્યોત્પત્તિòતવે । इत्थं बुद्धिर्जगत्कर्त्री, पुरुषो न विकारभाक् ॥ ५० ॥ મૂલાર્થ : તે અહંકારથી તન્માત્રાદિનો અનુક્રમ જગતની ઉત્પત્તિ માટે છે, આ પ્રમાણે બુદ્ધિ જગતનો કર્તા છે, પણ આત્મા વિકારવાળો નથી. ભાવાર્થ : તે અહંકારથી તન્માત્રાદિકનો, એટલે શબ્દાદિક પાંચ તન્માત્રાઓ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, અને પાંચ મહાભૂતોનો, અનુક્રમ જગતની સંસારની ઉત્પત્તિને માટે છે, આ પ્રમાણે જગતને રચનારી બુદ્ધિ છે, પણ આત્મા નિર્વિકારી એટલે કર્તાપણું, ભોક્તાપણું વિગેરે વિકારને પામતો નથી. [૪રૂ૪] પુરુષાર્થોપરાનો ચૌ, વ્યાપારાવેશ વ ચ । अत्रांशी वेद्भ्यहं वस्तु, करोमीति च धीस्ततः ॥ ५१ ॥ મૂલાર્થ : આ સર્વ વ્યાપારના આવેશમાં આરંભ કરવામાં પુરુષાર્થ અને ઉપરાગ (પ્રતિબિંબ) એ બે કર્તા છે, તેથી કરીને અંશ જીવાત્મા ‘હું પદાર્થને જાણું છું, તેથી તેને કરું છું, એવી બુદ્ધિ તેને થાય છે. ભાવાર્થ : બુદ્ધિનો વ્યાપાર કૃતિનો અધ્યવસાય છે, એ સર્વ અધ્યવસાયમાં આત્માનું એકત્વાભિમાન અને પ્રતિબિંબ બે જ કર્તા છે. તેથી જીવાત્માને હું પદાર્થ જાણું છું માટે કરું છું એવા પ્રકારની બુદ્ધિ થાય છે. [જરૂ] ચેતનોઽહં રોમીતિ, વુદ્ધેમેવાડપ્રહાત્મયઃ । एतन्नाशेऽनवच्छिन्नं, चैतन्यं मोक्ष इष्यते ॥ ५२ ॥ મૂલાર્થ : હું આત્મા આ સર્વ કરું છું. એ પ્રમાણે બુદ્ધિનો ૨૩૪ : અધ્યાત્મસાર Page #260 -------------------------------------------------------------------------- ________________ અભેદ માનવાથી અહંકાર થાય છે, એ અહંકારનો નાશ થાય ત્યારે અવિચ્છિન્ન (જ્ઞાનરૂપ) ચૈતન્ય રહે છે. તે જ મોક્ષ છે. ભાવાર્થ : હું ચેતન – આત્મા આ સર્વ કરું છું' એવી બુદ્ધિ થાય છે. કારણ કે મન થકી આત્માના ભેદનું જ્ઞાન થતું નથી. પણ અહંકાર થાય છે. એ અહંકારનો નાશ થવાથી જ્ઞાનસ્વરૂપ સ્વભાવવાળું ચૈતન્ય જ ત્યાં અવશેષ રહે છે, અને તે જ મોક્ષ છે. તેમ સાંખ્યમત છે. | [૪૩] વુદ્ધિાને દુઃા-સુરે પુસુપરતઃ | નરનાથે યથા મૃતી ગયપરનિયી ફ મૂલાર્થ : જેમ સેવકને વિષે રહેલો જય અને પરાજય રાજાને વિષે ઉપચારથી કહેવાય છે, તેમ કર્તારૂપ બુદ્ધિને વિષે સુખ અને દુઃખનો આત્માને વિષે ઉપચાર કરાય છે. ભાવાર્થ જેમ સેવકના જય કે પરાજયનો રાજાને વિષે આરોપ થાય છે. તેમ પ્રતિકૂળપણે વેદવાલાયક ચિત્તના ધર્મો દુઃખ અને ચિત્તને વિષે વેદવા લાયક અનુકૂળ ધર્મો સુખ તે કર્તારૂપ બુદ્ધિને વિષે રહેલા છે. તેનો નિર્વિકાર સ્વરૂપ પુરુષને વિષે આરોપ કરવામાં આવે છે. વાસ્તવમાં સુખ-દુઃખ પુરુષનાં નથી. [૩૭] કર્તા મોવત્તા ૨ નો તસ્મા-વાત્મા નિત્યો નિશ્મનઃ | अध्यासादन्यथाबुद्धि-स्तथा चोक्तं महात्मना ॥ ५४ ॥ મૂલાઈ : તેથી કરીને આત્મા કર્તા તથા ભોક્તા નથી, તથા તે નિત્ય અને નિરંજન છે. પરંતુ અધ્યાસને લીધે તેના પર અન્યથા બુદ્ધિ થાય છે. ભાવાર્થ : આમ બુદ્ધિના આરોપથી મનુષ્યોને અસત્ય જ્ઞાન થાય છે. પુરુષ સાક્ષાત્ ક્રિયાનો કર્તા કે ફળનો ભોક્તા નથી. પરંતુ બુદ્ધિએ ઉત્પન્ન કરેલા પ્રતિબિંબ કલ્પનાએ કરીને કર્તા ભોક્તાનો આરોપ છે. આત્મા-પુરુષરૂપે નિત્ય છે. અને સકળ કર્મ રહિત છે. [૪૩] પ્રોઃ મિનિ - સર્વથા | अहङ्कारविमूढात्मा कर्ताऽऽहमिति मन्यते ॥ ५५ ॥ મિથ્યાત્વત્યાગ : ૨૩૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : સર્વથા પ્રકૃતિના ગુણો જ કર્મોને કરે છે, તો પણ અહંકારથી મૂઢ થયેલો પ્રાણી ‘હું કર્તા છું' એમ માને છે. ભાવાર્થ: પ્રકૃતિ એટલે સત્ત્વ, રજસ અને તમસ. આ ત્રણ ગુણો વડે શુભાશુભ કર્મો કરાય છે, ત્યારે મૂઢ પ્રાણી અહંકારના જ્ઞાનવડે હું કર્મોનો કર્તા છે એમ માને છે. સાંખ્યમત. [४३९] विचार्यमाणं नो चारु, तदेतदपि दर्शनम् । તિવૈતન્યૂયોર્ચવાં, સામાનવેરખ્યતઃ || ૬ મૂલાર્થ : તે આ દર્શન પણ વિચાર કરવાથી સુંદર નથી. કેમ કે બુદ્ધિ અને ચૈતન્યનું અધિકરણ સમાન છે. તેથી તેનું અસુંદરપણું સ્પષ્ટ જ છે. - ભાવાર્થ ? આ સાંખ્યદર્શનની આલોચના કરતાં તે યથાર્થ જણાતું નથી. કારણ કે તેઓ બુદ્ધિ અને ચૈતન્યનું સમાન અધિકરણ માને છે. આમ ચૈતન્યની જેમ બુદ્ધિમાં નિત્યપણું આવશે અને બુદ્ધિનું નિત્યપણું આવે તો વિકલ્પાત્મક બુદ્ધિ સહિત ક્યારેય પણ પુરુષનો મોક્ષ ન થાય તેવો દોષ આવે, માટે આ દર્શન પણ યથાર્થ નથી. [४४०] बुद्धिः कर्वीच भोनी च नित्या चेत्रा स्ति निर्वृत्तिः નિત્યાં વેત્ર સંસારઃ પ્રાથરિયાત છે ૬૭ મૂલાર્થ : તમે બુદ્ધિ કર્તા તથા ભોક્તા કહી. તો તે બુદ્ધિ જો નિત્ય હોય તો મોક્ષ થશે નહીં. અને જો અનિત્ય હોય તો સંસાર થશે નહીં. કારણ કે તે બુદ્ધિની ઉત્તિ પહેલાં ધર્માદિકનો યોગ નહોતો. ભાવાર્થે પ્રકૃતિનું પ્રથમ પરિણામ બુદ્ધિને ચૈતન્યથી નિત્ય કહી છે. તે બુદ્ધિ જો કર્તા ભોક્તા હોય તો તેનો કદી મોક્ષ ન થાય. અને તે બુદ્ધિ ધર્માદિક સલ્વાદિ ગુણરૂપ પુણ્ય, જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય આદિવાળી હોય અને જો અનિત્ય માનો તો સંસાર રહેતો નથી. બંને રીતે દોષ આવશે. [૪૪] પ્રવૃત્તાવેવ ઘરિ-સ્વીકારે વ ા ! सुवचश्च घटादौ स्या-दीद्दग्धान्वयस्तथा ॥ ५८ ॥ ૨૩૬ : અધ્યાત્મસાર Page #262 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : પ્રકૃતિને વિષે ધર્માદિકનો સ્વીકાર કરશો તો પછી બુદ્ધિ કોને કહેશો ? વળી આવા પ્રકારનો ધર્માદિકનો સંબંધ ઘટાદિકને વિષે પણ સુખેથી કહેવા લાયક થશે. ભાવાર્થ જો પ્રકૃતિને વિષે પૂર્વે કહેલા સત્યાદિ ધર્મનો સ્વીકાર કરશો તો પછી તે ધર્માદિકથી બીજી બુદ્ધિ કોને કહેશો ? વળી જો જડ પ્રકૃતિમાં ધર્માદિ રહી શકતા હોય તો ઘટાદિને વિષે પણ ધર્માદિ કહી શકાશે. જડપણાએ કરીને સમાનપણું થશે. [४४२] कृतिभोगौ च बुद्धे-श्चेद् बन्धो मोक्षश्च नात्मनः । તતક્ષાત્માનમુદ્દિશ્ય, વૈશૂટમેઘદુત છે ? | મૂલાર્થઃ વળી જો કર્તાપણું અને ભોક્તાપણું બુદ્ધિને જ હોય તો આત્માને બંધ અને મોક્ષ ઘટશે નહીં. અને જો તેમ થશે તો આત્માને જ ઉદ્દેશીને જ કપિલાદિકે કહ્યું છે તે સર્વ વ્યર્થ જશે. ભાવાર્થ: બુદ્ધિને વિષે કર્તા અને ભોક્તાપણું માનવાથી, બુદ્ધિને તો બંધમોક્ષ છે નહીં, અને આત્માના પણ બંધમોક્ષ ઘટશે નહીં. [४४३] पञ्चविंशतितत्त्वज्ञो, यत्र यत्राश्रमे रतः । નદી મુન્ડી શિયી વાપ, મુખ્યત્વે માત્ર સંશવઃ | ૬૦ || મૂલાર્થઃ પચીસ તત્ત્વોને જાણનારો પ્રાણી કોઈ પણ આશ્રયને વિષે આસક્ત થયેલો. જટાધારી મુંડ કે શિખાવાળો હોય તો પણ તે ભવબંધનથી મુક્ત થાય છે. ભાવાર્થ સાંખ્યમત વિશ્વને ૨૫ તત્ત્વમય માને છે. ૧. પુરુષ = અપરિણામી નિત્ય – ચેતન – અકર્તા નિર્ગુણ. ૨. પ્રકૃતિ = પરિણામી નિત્ય, અવ્યક્ત. ૩. બુદ્ધિ = પ્રકૃતિનો પ્રથમ પરિણામ – મહાનમતિ – સંજ્ઞા. બુદ્ધિના આઠ ધર્મો છે. ધર્મ-અધર્મ. જ્ઞાન-અજ્ઞાન, વૈરાગ્ય-અવૈરાગ્ય. ઐશ્વર્ય-અનૈશ્વર્ય. ૪. અહંકાર = બુદ્ધિમાંથી ઉત્પન્ન થતું તત્ત્વ. ૫ થી ૨૦ ષોડશગણ, અહંકારમાંથી ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વત્યાગ : ૨૩૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૫ તન્માત્રા = શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ૫ બુદ્ધિન્દ્રિય = શ્રોત્રાદિ પાંચ. ૫ કર્મેન્દ્રિય = વાપાણિ, (વાણી) પાદ, પાયુ, ઉપસ્થ (જનનેન્દ્રિય) ૧ મન = સંકલ્પ વિકલ્પ. - ૧૬ ૫ તન્માત્રામાંથી ઉત્પન્ન થતાં આકાશ, વાયુ, તેજ, પાણી. પૃથ્વી, ૨૫ કુલ ૨૫ તત્ત્વ છે. કપિલ કહે છે આ ૨૫ તત્ત્વને જાણનારો મુક્ત થાય છે. જૈન : પુરુષને બંધ નથી તે નિત્ય મુક્ત છે તો પછી તેને પુનઃ મુક્ત થવાનું રહેતું નથી, તેથી આ તત્ત્વને જાણનારો મુક્ત થાય છે વિધાન અહીં હાનિ પામે છે. [४४४] एतस्य चोपचारत्वे, मोक्षशास्त्रं वृथाऽखिलम् ।। अन्यस्य हि विमोक्षार्थे, न कोऽप्यन्यः प्रवर्तते ॥ ६१ ॥ મૂલાર્થ : તે બંધ મોક્ષ જો આત્મામાં ઉપચાર કરશો તો સમગ્ર મોક્ષ પ્રતિપાદક શાસ્ત્ર વૃથા જશે, કારણ કે બીજાની મુક્તિ માટે અન્ય કોઈ પ્રવૃત્તિ કરતું નથી. - ભાવાર્થ : પુરુષના બંધ મોક્ષ તો ઉપચારથી કહેવાય છે. વસ્તુતઃ બુદ્ધિ બંધાય છે, અને મુકાય છે પણ તેનો ઉપચાર પુરુષમાં કરાય છે. બાકી પુરુષ તો નિત્ય મુક્ત જ છે. એને બંધ મોક્ષ ઘટતા નથી. (કપિલ) હે વિદ્વાન : આમ કહેવાથી મોક્ષનું પ્રતિપાદન વૃથા થશે. [૪૪] પિતાનાં મતે તમા-સ્મયોચિતા તિઃ | यत्रानुभवसंसिद्धः कर्ता भोक्ता च लुप्यते ॥ ६२ ॥ મૂલાર્થ ઃ તેથી કરીને કપિલના મતમાં પ્રીતિ કરવી નહીં. કારણ કે તે મતમાં અનુભવથી સિદ્ધ થયેલા કર્તા અને ભોક્તાનો લોપ કરવામાં આવે છે. ભાવાર્થ : અનુભવથી સિદ્ધ થયેલું કર્તા ભોક્તાપણું તથા બંધ મોક્ષનો લોપ થયો છે એવા કપિલમતમાં પ્રીતિ કરવી નહીં. ૨૩૮ : અધ્યાત્મસાર Page #264 -------------------------------------------------------------------------- ________________ [४४६] नास्ति निर्वाणमित्याहु-रात्मनः केऽप्यबन्धतः । પપશ્ચાધુપલપિ, હર્મનન્યાવ્યવસ્થિતૈઃ || દારૂ | અમોક્ષવાદ : યાજ્ઞિકમત. મૂલાર્થઃ “આત્માને બંધ ન હોવાથી મોક્ષ નથી' એમ કેટલાક કહે છે. કારણ કે પ્રથમ, પછી અથવા સાથે પણ આત્માને કર્મબંધની અવ્યવસ્થા છે. ભાવાર્થ : કેટલાકનો મત છે કે આત્માને બંધ ન હોવાથી મોક્ષ નથી. ૧. આત્મા ઉત્પન્ન થતાં પૂર્વે કર્મબંધ હોતો નથી. કારણ કે ત્યાં કર્તાનો અભાવ છે. ૨. શુદ્ધ ઉત્પન્ન થયેલા આત્માને કર્મબંધ થતો નથી. ૩. આત્મા અને કર્મ સાથે ઉત્પન્ન થાય તો તેમાં કર્તા કોણ ? અને બંધ કોનો ! આમ જો બંધ જ ઘટતો નથી તો મોક્ષ કોનો માનવો ? આથી મોક્ષ જેવી વસ્તુ નથી. [४४७] अनादिर्यदि सम्बन्ध, इष्यते जीवकर्मणोः । तदानन्त्यान मोक्षः स्या-तदात्माकाशयोगवत् ॥ ६४ ॥ મૂલાર્થ: જો તમે જીવ અને કર્મોનો સંબંધ અનાદિ કહેશો તો આત્મા અને આકાશના સંબંધની જેમ તે જીવ કર્મનો સંબંધ અનંત થશે. એટલે પણ મોક્ષ યથાર્થ ઠરશે નહીં. ભાવાર્થ : જો તમે આત્મા અને કર્મનો સંબંધ અનાદિ કહેશો તો, તે આકાશ અને આત્મા જેમ અનાદિ છે તેવો સંબંધ ઠરશે. અને આકાશનો નાશ કે મોક્ષ નથી તો પછી આત્માનો મોક્ષ કેવી રીતે ઘટશે ? [૪૪૬] તતત્ય, ભિલો હેતુઃ | सन्तानानादिता बीजा-कुखत् देहकर्मणोः ॥ ६५ ॥ મૂલાર્થ: તે આ મત અત્યંત અસંગત છે, કારણ કે પરસ્પર કારણ અને કાર્યરૂપ દેહ અને કર્મનું છે. બીજા અને અંકુરની જેમ મિથ્યાત્વત્યાગ : ૨૩૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રવાહ વડે અનાદિપણું છે. ભાવાર્થ : જૈન : તમારો એ મત તદ્દન અસંગત છે. જીવ અને કર્મનું અનાદિપણું આકાશ અને આત્માની જેમ સંગત નથી પણ બીજ અને વૃક્ષની જેમ અનાદિ પ્રવાહવાળું છે. કેમ કે આત્મા અને આકાશનો સંયોગ તો સંસારી અને સિદ્ધ બને છે. આત્માને કર્મનો સંબંધ બીજ અને વૃક્ષની જેમ હોવાથી બીજ જેમ અગ્નિથી બળી જાય છે પછી પુનઃ ઊગતું નથી તેમ તપાદિથી શુદ્ધ ધર્મ-વડે કર્મબીજ બળી જવાથી પુનઃ આત્માને બંધ થતો નથી. આકાશને ભાવ નથી તેથી કર્મસંબંધ ઘટતો નથી. [૪૪] ર્તા વિતો વેઢે, નીવઃ મનિ ટેયુક્ત । યિાતોષમુક્ષુમ્મે, ડાન્વિતળુનાનવત્ ॥ ૬૬ ॥ મૂલાર્થ : જીવ કર્મવડે જ યુક્ત છતાં દેહને વિષે કર્તા થાય છે. અને દેહે કરીને યુક્ત છતાં કર્મને વિષે કર્તા થાય છે, અને કુંભને વિષે દંડે કરીને યુક્ત કુંભકારની જેમ દેહ અને કર્મ કરીને યુક્ત એવો જીવ ક્રિયાના ફળનો ભોક્તા થાય છે. ભાવાર્થ : વાદીનું કહેવું યથાર્થ નથી. જેમ દંડ, ચક્ર વિગેરેથી યુક્ત એવો કુંભકાર ઘટનો કર્તા બને છે, અને ઘટયુક્ત તે ઘડાનો ભોક્તા બને છે. તેમ આત્મા દેહ અને કર્મથી યુક્ત થયેલો શુભાશુભ કર્મનો કર્તા અને ફળનો ભોક્તા બને છે, સર્વ ક્ષેત્રે સંસારી જીવ કર્મ સહિત હોવાથી તેનો સંબંધ અનાદિ છે. [૪૦] અનાવિસન્તતેર્નાશઃ સ્થાણુ વીના યોરિત । कुकुट्यण्ऽकयोः स्वर्णमलयोरिव वाऽनयोः ॥ ६७ ॥ મૂલાર્થ : બીજ અને અંકુરાની જેમ કૂડી અને તેનાં ઈંડાંની જેમ અથવા સુવર્ણ અને તેના મેલની જેમ આ જીવ અને કર્મની અનાદિની સંતતિનો નાશ થાય છે. ભાવાર્થ : સંસારનો વ્યવહાર દર્શાવે છે કે બીજ અને અંકુર, કૂકડી અને ઈંડુંની જેમ અનાદિ છે સુવર્ણ અને માટીની જેમ અનાદિના સંબંધવાળા છતાં માટી કોઈ નિમિત્તથી નાશ પામે છે. ૨૪૦ : અધ્યાત્મસાર Page #266 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ માટીથી અગ્નિના સંયોગે નાશ પામે છે તેમ આત્મા અને કર્મનો સંયોગ અનાદિનો છતાં પણ સંયમ કે તપ દ્વારા કર્મોનો નાશ થાય છે. માટી અને સોનાનો સંબંધ સાંયોગિક છે, તેથી માટી છૂટી પડતા સુવર્ણ શુદ્ધપણે પ્રગટ થાય છે. તેમ આત્મા અને કર્મનો સંબંધ સાંયોગિક છે. તે કર્મો શુદ્ધ ધર્મ દ્વારા નાશ પામે છે. ત્યારે આત્મા શુદ્ધપણે પ્રગટ થાય છે. [४५१] भव्येषु च व्यवस्थेयं, सम्बन्धो जीवकर्मणोः । अनाद्यनन्तोऽभव्यानां, स्यादात्माऽऽकाशयोगवत् ॥ ६८ મૂલાર્થ : આ વ્યવસ્થા ભવ્ય જીવોને વિષે જાણવી, અભવ્યો જીવોને આશ્રયીને તો જીવ કર્મનો સંબંધ આત્મા અને આકાશના સંયોગની જેમ અનાદિ અનંત છે. ભાવાર્થ બંધ મોક્ષની વ્યવસ્થા અને પ્રતિપાદન. મુક્તિ થવાની યોગ્યતાવાળો પરિણામિક ભાવ (ભવ્યતા) અનાદિથી છે, તે ભવ્ય જીવોને વિષે છે. અને અભવ્ય જીવ છે તેમનો કર્મ સાથેનો સંબંધ આકાશ અને આત્માની જેમ અનાદિ અનંત જાણવો. કારણ તેનામાં મુક્તિ પામવાની યોગ્યતા છે નહીં અને થતી નથી. તે જીવો સંસારી અવસ્થામાં જ રહેવાના છે. [૪૨] દ્રવ્યમા સમાપિ નીવનીત્વમેવ जीवभावे समानेऽपि भव्याभव्यत्वयोभिदा ॥ ६९ ॥ મૂલાર્થ જેમ દ્રવ્યપણું સમાન છતાં જીવપણાનો અને અજીવપણાનો ભેદ છે તેમ જીવપણું સમાન છતાં પણ ભવ્ય અને અભવ્યપણાનો ભેદ છે. ભાવાર્થ: હે ભદ્ર ! સર્વ દ્રવ્યોમાં દ્રવ્યપણું – વસ્તુપણું સમાન છતાં જીવ અને અજીવપણાનો ભેદ છે. અજીવમાં જડપણું છે. જીવમાં ચેતનપણું છે. તે પ્રમાણે સર્વ જીવોમાં જીવપણું સમાન છતાં ભવ્ય અને અભિવ્યપણાના ભેદ છે. ભવ્ય જીવ મોક્ષપણાને યોગ્ય હોય છે, અભવ્યમાં મોક્ષગમનની અયોગ્યતા છે. મિથ્યાત્વત્યાગ : ૨૪૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ [४५३] स्वाभाविकं च भव्यत्वं, कलशप्रागभाववत् । नाशकारणसाम्राज्याद्विनश्यन्न विरुद्धयते ॥ ७० ॥ મૂલાર્થ: ઘટના પ્રાગભાવની જેમ સ્વાભાવિક ભવ્યત્વનો નાશ થવાના કારણની સામગ્રીને લીધે નાશ થવાથી પણ કોઈ વિરોધ આવતો નથી. ભાવાર્થ: ઘડાના પ્રાગભાવ (અભાવ) થવા છતાં માટીનો અભાવ થતો નથી. તેમ ભવ્યત્વ તે મોક્ષગમનની જીવની યોગ્યતા છે. મોક્ષ પ્રાપ્ત થતાં તે ગુણની આવશ્યકતા નથી, ભવ્યત્વ એ સહકારી કારણ છે. જીવત્વ એ ઉપાદાન કારણ છે તેથી કાર્યસિદ્ધિ થતાં સહકારી કારણ દૂર થવા છતાં ઉપાદાન કારણ રહે છે. ભવ્યતા સિદ્ધત્વમાં સમાઈ જાય છે. શંકા – બધા જ ભવ્યજીવો મોક્ષે જશે તો કોઈ ભવ્ય બાકી ન રહેતાં મોક્ષ પણ રહેશે નહીં. અને કેટલાક ભવ્ય છતાં મોક્ષ જવાના નથી તો તેમનું ભવ્યપણે નિષ્ફળ જશે. [४५४] भव्योच्छेदो न चैवं स्याद् गुर्वानन्त्यानभोंशवत् । प्रतिमादलवत् क्वाऽपि फलाभावेऽपि योग्यता ॥ ७१ ॥ મૂલાર્થ : આકાશના પ્રદેશોની જેમ ભવ્યજીવો મોટા અનંતાવાળા છે, તે ભવ્યોનો સર્વથા અભાવ થશે નહીં. અને બીજી બાબતમાં કદાચ ફળનો અભાવ હોય તો પણ પ્રતિમા થાય તેવા દળની જેમ તેમાં યોગ્યતા કહી શકાય. ભાવાર્થ: આકાશના પ્રદેશો પર રહેલા ભાવિકાળના સમયો આઠમા અનંતે હોવાથી તેનો ક્યારેય અંત થવાનો નથી. તેમ મોક્ષ જવાવાળા જીવો અનંતા જીવોમાં આઠમા અનંતે છે, તેથી ભવ્યોથી શૂન્ય સંસાર બની શકશે નહીં. અનંતમાંથી અનંત જશે તો પણ અનંતા રહેશે. વળી જેમ પથ્થર માત્રમાં પ્રતિમા થવાની યોગ્યતા છતાં સામગ્રીના અભાવે તે પ્રતિમા રૂપે થશે નહીં. તેમ જાતિભવ્યો એવી સામગ્રીના અભાવે મોક્ષગમન કરી શકશે નહીં. તે પ્રમાણે અભવ્યોનો મોક્ષ નથી. ૨૪૨ : અધ્યાત્મસાર Page #268 -------------------------------------------------------------------------- ________________ [४५५] नैतद्वयं वदामो यद् भव्यः सर्वोऽपि सिद्ध्यति । यस्तु सिद्धयति सोऽवश्यं भव्य एदेति नो मतम् ॥ ७२ ॥ મૂલાર્થઃ સર્વ જીવો મોક્ષ પામે છે. એમ અમારું કહેવું નથી. પરંતુ જે જીવ સિદ્ધિ પામે છે તે જીવ અવશ્ય કરીને ભવ્ય જ હોય છે. ભાવાર્થ : જૈન દર્શનનો મત એવો નથી કે સર્વે ભવ્ય જીવો મોક્ષ પામશે. પરંતુ જે મુક્ત થશે તે સર્વે અવશ્ય ભવ્ય જ હોય [४५६] ननु मोक्षेऽपि जन्यत्वाद्विनाशिनी भवस्थितिः । નવ, પ્રવ્રુત્તિસ્થાનિઘનત્વવ્યવસ્થિતૈઃ | ૭૨ / મૂલાર્થ : વિનાશના સ્વભાવવાળો આત્મા મોક્ષને વિષે ઉત્પન્ન થાય છે. તેથી તેની ફરીને સંસારમાં ઉત્પત્તિ હોવી જોઈએ. તેનો જવાબ એ છે કે પ્રધ્વંસની જેમ મોક્ષ અવિનાશી છે. ભાવાર્થ : શંકા : જન્મવાળો આત્મા વિનાશ સ્વભાવવાળો છે કારણ કે જન્મે તે મરે છે તેથી મોક્ષ પામશે તો પણ તે પાછો સંસારમાં ઉત્પન્ન થશે. વળી મોક્ષ ઉત્પત્તિ ધર્મવાળો છે. પહેલા જીવ સિદ્ધ નહોતો. કાળક્રમે મોક્ષ થાય છે. તેથી ઘટાદિકની જેમ મોક્ષ પણ નાશવંત છે. સમાધાન = મોક્ષમાં આયુષ્યનો અભાવ છે. તે અવિનાશી તત્ત્વ છે. માટે એવો નિયમ નથી કે જે ઉત્પન્ન થાય તેનો નાશ ન થાય. તેથી મુકતામાં પુન: સંસારમાં જન્મ લેતા નથી. મોક્ષ શાશ્વત છે. [૪૭] ૩૨ વેચા, અર7 | ज्ञानादेः कर्मणो नाशे, नात्मनो जायते विक्रम ७४ ।। મૂલાર્થ : મુગરાદિવડે ઘટનો નાશ થવાથી પૃથકપણાએ કરીને જેમ આકાશની વૃદ્ધિ થતી નથી, તેમ જ્ઞાનાદિક વડે કર્મનો નાશ થવાથી પણ આત્માની વૃદ્ધિ થતી નથી. ભાવાર્થ : મુગરાદિવડે ઘટનો નાશ થવાથી ઘટાકાશનો નું ! મિથ્યાત્વત્યાગ : ૨૪૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ થતો નથી. કે આકાશની વૃદ્ધિ થતી નથી. તે પ્રમાણે જ્ઞાન ધ્યાનના સેવનથી જ્ઞાનાવરણિયાદિ કર્મનો નાશ થવાથી આત્મા તેનાથી મુક્ત થઈ ભિન્ન રૂપે રહે છે. પરંતુ આત્મા કંઈ સર્વાકાશમાં વ્યાપક થતો નથી. [४५८] न च कर्माणुसम्बन्धा-न्मुक्तस्यापि न मुक्तता । योगानां बन्धहेतूनामपुनर्भवसंभवात् ॥ ७५ ॥ * મૂલાર્થ : કર્મના પરમાણુઓના સંબંધને લીધે સિદ્ધિ પામેલાની પણ મુક્તિ નથી, એવી શંકા કરવી નહીં. કારણ કે બંધના હેતુરૂપ યોગોનો પુનઃ ઉત્પત્તિનો અસંભવ છે. તેથી સિદ્ધને સંસાર નથી. ભાવાર્થ: વાદી = તમારે મતે કર્મપુદ્ગલો ચૌદ રાજલોકમાં છે. તો પછી લોકાગ્રે રહેલા જીવોને કર્મયુગલોનો સંબંધ થવાનો તેથી તેમની મુક્તિ રહેશે નહીં. એ શંકા અયથાર્થ છે. કર્મબંધના કારણભૂત મનાદિ યોગના તથા રાગાદિ ભાવના અભાવથી મુક્તાત્માને કર્મસંબંધ થતો નથી. તેથી તેઓ પુનઃ સંસારી થતા નથી. મુક્તાત્માને કર્મનો સંબંધ થવા માટે સંકલેશ પરિણામ જોઈએ તેનો ત્યાં અભાવ છે. તેથી સિદ્ધ જીવોને કર્મવર્ગણા સ્પર્શી શકતી નથી. [४५९] सुखस्य तारतम्येन प्रकर्षस्यापि सम्भवात् । બનાસુરસંવિત્તિ-ક્ષઃ સિચિતિ નિર્મઃ | ૭૬ / મૂલાર્થ : સુખનું તરતમપણું હોવાથી પ્રકૃષ્ટ સુખનો પણ સંભવ છે, તેથી કરીને જેમાં અનંત સુખનું જ્ઞાન થાય છે, એવો નિર્ભય મોક્ષ છે એમ સિદ્ધ થાય છે. ભાવાર્થ : જેમ જગતમાં ધનવાન અને નિર્ધનની અવસ્થા છે. તેમ સુખનું પણ અલ્પાધિકપણું અનુભવમાં આવે છે તે બતાવે છે કે સુખનું પ્રકૃષ્ટપણું હોવું જોઈએ. આથી અનંત સુખનું જેમાં જ્ઞાન થાય છે એવો મોક્ષ નિર્ભયપણે સિદ્ધ થાય છે. [४६०] वचनं नास्तितिकाभाना-मात्मसत्तानिषेधकम् । भ्रान्तानां तेन नादेयं परमार्थगवेषिणा ॥ ७७ ॥ ૨૪૪ : અધ્યાત્મસાર Page #270 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : તેથી કરીને આ નાસ્તિકની જેવા ભ્રાંતિ પામેલાનું મોક્ષની સત્તાનું નિષેધ કરનારું વચન પરમાર્થની ગવેષણા કરનાર પુરુષે ગ્રહણ કરવું નહીં. ભાવાર્થ : અર્થાત્ ચાર્વાક જેવા કેવળ વિષયોને સુખરૂપ માનતા, અજ્ઞાનને પોષતા, મોક્ષનો નિરોધ કરતા વચનો મોક્ષાર્થીએ માનવા નહીં. [४६१] न मोक्षोपाय इत्याहुरपरे नास्तिकोपमाः । વાસ્થતિ ન દેતુશ્રેષા તેષાં વરર્થના | ૭ | મૂલાર્થ: નાસ્તિક જેવા બીજા કેટલાક કહે છે કે મોક્ષનો ઉપાય જ નથી. તેઓ કાર્યને માને છે. અને કારણને માનતા નથી. તે તેની મોટી કદર્થના છે. ભાવાર્થ : ચાર્વાકની જેમ નિયતિવાદીઓ “મોક્ષનો ઉપાય માનતા નથી. જ્યારે મોક્ષની નિયતિ હશે ત્યારે થશે. તેમને માટે મોક્ષ સાધ્ય છે, પણ તેનું સાધન નથી. આવી માન્યતા તે તેમની મોહજનિત વિટંબના છે. [૪૬] સ્મફેવ મવતીચની નિયતાવઘેઃ | कादाचित्कस्य दृष्टत्वाद् बमाषे तार्किकोऽप्यदः ॥ ७९ ॥ મૂલાર્થ : અવધિનું નિયતિપણું હોવાથી અકસ્માત જ મોક્ષ થાય છે. એવું તેમનું કહેવું અસત્ય છે. કેમ કે તેવા અવધિનું નિયતપણું કદાચિત જ જોવામાં આવે છે. ભાવાર્થ : કાળની મર્યાદા પૂર્ણ થવાથી અકસ્માત મોક્ષ થશે તેમ માનવું અસત્ય છે. તેવું અપવાદરૂપે જોવામાં આવે છે. છતાં સામાન્ય રીતે મોક્ષ તેના સાધનોના નિમિત્તના ક્રમથી પ્રગટે છે. માટે મોક્ષાર્થીએ મોક્ષમાર્ગની આરાધના કરવી. [૪૬] દેતુપૂપિનિષેધો ન વાનપાયાવિધિને ૨ | स्वभाववर्णना नैव-मवधेर्नियतत्वतः ॥ ८० ॥ મૂલાર્થ : અવધિનો નિયમ છે, તેથી હેતુરૂપ સામગ્રીનો નિષેધ નથી, તથા આત્માના નિષેધનો વિધિ નથી. અને એમ હોવાથી સ્વભાવની વર્ણના ઉત્પન્ન થતી નથી. મિથ્યાત્વત્યાગ : ૨૪૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : કાળના નિયમને જ ગ્રહણ કરવાથી જેમ ઘટની ઉત્પત્તિના સાધનોનો નિષેધ થતો નથી. તેમ મોક્ષને અકસ્માત ગણવાથી આત્મશુદ્ધિના સાધનોનો નિષેધ થતો નથી. નિયત સમયે ઘડો ઉત્પન્ન થવામાં પણ સાધનોની આવશ્યકતા રહે છે તેમ, મોક્ષ ક્યારે થવાનો છે તે છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતો નથી, માટે મોક્ષમાર્ગના સાધનોનું સેવન કરવું જરૂરી છે. સમ્યગ્દર્શનાદિ મોક્ષના સાધનો છે. [૪૪] ૧ ૨ સાર્વત્રિજો મોક્ષઃ, સંસારસ્થાપિ દર્શનાત્। न चेदानीं न तद्व्यक्ति-र्व्यञ्जको हेतुरेव यत् ॥ ८१ ॥ મૂલાર્થ : સંસારનું દર્શન થાય છે, તેથી સર્વત્ર મોક્ષ થતો નથી. તથા હાલમાં તે મોક્ષની સ્પષ્ટતા નથી એમ ન કહેવું, કારણ કે તે મોક્ષને પ્રગટ કરનાર હેતુ સાધન જ છે. ભાવાર્થ : સર્વ ક્ષેત્ર અને કાળને વિષે ગમે ત્યારે થઈ જનારો મોક્ષ નથી. તેથી તેના સ્પષ્ટ હેતુ સાધનો હોય છે. મોક્ષના ઉપાય ન કરવાથી જીવોનો અનંત સંસાર જોવામાં આવે છે. માટે રત્નત્રય જેવા મોક્ષના ઉપાય સિદ્ધ છે. [૪૬] મોક્ષોષાયોડસ્તુ વિન્વય, નિશ્ચો નૈતિક ચેમ્નતમ્ । તત્ર, રત્નત્રયસ્વૈન, તથા માવિનિશ્ચયાત્ || ૬૨ || મૂલાર્થ : વાદી: મોક્ષનો ઉપાય ભલે હો, તે ઉપાયનો અમુક નિશ્ચય નથી, એમ જો તમારો મત હોય તો તે અસત્ય છે, કારણ કે ત્રણ રત્નનું જ તે મોક્ષના ઉપાયમાં નિશ્ચયપણું છે. ભાવાર્થ : દરેક દર્શનકારો મોક્ષના ભિન્ન ભિન્ન ઉપાય બતાવે છે તેમાં નિશ્ચિત ઉપાયનો નિર્ણય થતો નથી. - સમાધાન :- હે પ્રાણી :- દરેક કાળે મોક્ષનો ઉપાય એક જ હોય છે, માટે બીજા ઉપાયોનો ત્યાગ કરી સમ્યક્શાન, સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે હેતુઓ ભેગા મળીને મોક્ષ છે. તેનું સેવન કરવું તે સાધનો પહેલાના અભ્યાસ અર્થે દાનાદિ ધર્મની પાત્રતા દર્શાવી છે. ૨૪૬ : અધ્યાત્મસાર Page #272 -------------------------------------------------------------------------- ________________ [४६६] भवकारणरागादि-प्रतिपक्षमदः खलु । __ तद्विपक्षस्य मोक्षस्य, कारणं घटतेतराम् ॥ ८३ ॥ મૂલાર્થ : આ ત્રણે રત્નો સંસારના હેતુરૂપ રાગાદિકના પ્રતિપક્ષ શત્રુઓ છે. માટે એ ત્રણ રત્નો તે સંસારના વિપક્ષ – શત્રુરૂપ હોઈ મોક્ષના ઉપાય હોય તે વાત અત્યંત યુક્ત છે. ભાવાર્થ સંસારના કારણભૂત અજ્ઞાન, મોહ અને રાગાદિક છે, એટલે મોક્ષના કારણ તેનાથી વિપક્ષ હોવા જોઈએ. અને તે છે સમ્યજ્ઞાન, દર્શન ચારિત્રની એકતા. તે સિવાય અન્ય સાધન નથી. રત્નત્રયના અંતરગત અન્ય હેતુઓ છે તે સાધકની પાત્રતા માટે [૬૭] મણ રત્નત્રયપાતે નિધુતા યથા | ___ परतोऽपि तथैव स्या-दिति किं तदपेक्षया ॥ १४ ॥ મૂલાર્થ : જેમ ત્રણ રત્નની પ્રાપ્તિ થયા પહેલાં કર્મની લઘુતા કોઈ પણ અન્ય સાધનથી થાય છે, તે જ પ્રમાણે મોક્ષનું સાધન પણ બીજું કંઈ હશે, માટે તે ત્રણ રત્નની જ અપેક્ષા શા માટે જોઈએ ? ભાવાર્થ ઃ સર્વ કર્મોના નાશરૂપ મોક્ષના સાધન રત્નત્રય કહો છો, પરંતુ તે રત્નત્રયની પાત્રતા માટે, કર્મની લધુતા માટે માર્ગાનુસારિણી, સેવા વગેરે હેતુ માનો છો, તેમ મોક્ષ માટે બીજું સાધન થઈ શકશે, તો પછી કેવળ રત્નત્રયની જ અપેક્ષા શા માટે ? [૪૬] નૈવું, ચતૂર્વસેવૈવ, પૃહી નો સાધના सम्यक्त्वादिक्रिया तस्माद्, दृढैव शिवसाधने ॥ ८५ ॥ મૂલાર્થ સમાધાનઃ પૂર્વ સેવા આદિ મોક્ષનું સાધન થઈ શકતા નથી. કારણ કે તે કોમળ છે, તેથી તે મોક્ષ સાધનની ક્રિયા નથી. તેથી કરીને દઢ એવી સમજ્વાદિ ક્રિયા જ મોક્ષ સાધનને વિષે સમર્થ છે. મિથ્યાત્વત્યાગ : ૨૪૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : સમ્યક્ત્વ પ્રાપ્ત પહેલાની પાત્રતા માટે માર્ગાનુસારિણી ગુણોની ક્રિયા સામાન્ય કોમળ છે, તેનામાં કર્મની લઘુતા કરવાનું સામર્થ્ય છે. પણ સર્વ કર્મના સમગ્ર કર્મસમૂહનો નાશ કરવા આરાધના સમર્થ છે. ક્ષયનું કારણ તે ન બની શકે. બળવાન યોદ્ધાની જેમ રત્નત્રયની [૪૬] ગુળાઃ પ્રાદુર્મવન્યુઐ-થવા વર્મતાધવાત્ । तथाभव्यतया तेषां, कुतोऽपेक्षानिवारणम् ॥ ८६ ॥ મૂલાર્થ : વાદી : તથાભવ્યત્વે કરીને અથવા કર્મના લાઘવે કરીને અત્યંત ગુણો પ્રગટે છે. તેથી શા માટે તેની અપેક્ષાનું નિવારણ કરો છો ? - ભાવાર્થ : તથા ભવ્યત્વનો તે તે જીવને પરિપાક થતા કર્મલઘુતા પામે છે, કર્મલઘુતા થતાં સમ્યક્ત્વના ગુણો પ્રગટ થાય છે, જ્યારે વસ્તુસ્થિતિ આમ જ છે તો મોક્ષમાર્ગમાં રત્નત્રયની અપેક્ષા કેવી રીતે ટાળી શકો ? [૪૭૦] તથામન્ત્રતયાડડક્ષેપાર્ડે મુળા ન ચ ન àતવઃ । अन्योन्यसहकारित्वाद् दण्डचक्रभ्रमादिवत् ॥ ८७ ॥ મૂલાર્થ : તથાભવ્યત્વના આક્ષેપથી વીર્યોત્સાહાદિક ગુણો મોક્ષના હેતુ નથી. એમ અમારો મત નથી. પરંતુ ઘટને વિષે દંડ ચક્ર અને ભ્રમણ વિગેરેની જેમ અન્યોન્ય સહકારી હોવાથી તે સર્વે હેતુ છે. ભાવાર્થ: ભવ્યતા પોતપોતાના જ કાળક્ષેત્ર ગુર્વાદિક દ્રવ્યના લક્ષણવાળી સામગ્રીના ભેદથી નાના પ્રકારના જીવોને વિષે વિચિત્ર પ્રકારે હોય છે. તે જ તથાભવ્યતા કહેવાય છે. જો સર્વ પ્રકારે એક જ યોગ્યતા માનીએ તો સર્વ ભવ્યોને એકીવખતે ધર્માદિકની પ્રાપ્તિ થાય. એકલી ભવ્યતા સ્વીકારીએ તો આવો દોષ આવે, તેથી બીજાં સાધનોની પણ અપેક્ષા છે. તેથી સમ્યગ્દર્શનાદિ સહકારી સાધનો મોક્ષના સાધન થાય છે. ઘટને માટે જેમ ચક્રદંડ વિગેરે છે તેમ વિચારવું. ૨૪૮ : અધ્યાત્મસાર Page #274 -------------------------------------------------------------------------- ________________ [૪૭] જ્ઞાનદર્શનવરિત્રા - ભુપાયાસ્તદુમક્ષ પરિઘાં વિર્ય, ત્યાગું મિથ્યાત્વવૃદ્ધિ / ss મૂલાર્થ : તેથી કરીને સંસારના નાશને વિષે જ્ઞાનદર્શન અને ચારિત્ર એ ઉપાયો છે. માટે તેને નિષેધ કરનારું વાક્ય મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર હોવાથી તજવા લાયક છે. ભાવાર્થ : અર્થાતુ વાસ્તવમાં સંસારને તરી જવા માટે રત્નત્રય સાધનની મુખ્યતા છે. તેનો નિષેધ કરનાર મિથ્યાદર્શન છે માટે તે દર્શનનો ત્યાગ કરવો. [૭૨] મિથ્યાત્વસ્થ પાતા-પુત્કૃોત્તમથથન | भावयेत्प्रातिलोम्येन, सम्यक्त्वस्य पदानि षट् ॥ ८९ ॥ મૂલાર્થઃ ઉત્તમ બુદ્ધિરૂપ ધનવાળા પુરુષે આ મિથ્યાત્વના સ્થાનોને તજીને તેથી ઊલટાપણે સમ્યકત્વના છ સ્થાનોની ભાવના કરવી. ભાવાર્થ : બુદ્ધિના વૈભવવાળા આત્માએ મિથ્યાત્વના ત્યાગ માટે તેનાથી વિપરીત મોક્ષમાર્ગના યથાર્થ સ્થાનકોને આદરવા. છ સ્થાનકો સમ્યગદર્શનના હેતુ છે. તેને વિચારવાથી શ્રદ્ધાબળ વધે છે. ચિત્ત શુદ્ધ બને. ૧. આત્મા છે, અન્ય પદાર્થની જેમ આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. સ્વયંભૂ અને અવિનાશી છે. ૩. આત્મા, સ્વભાવે સ્વરૂપનો કર્તા છે. ૪. આત્મા સ્વરૂપનો કર્તા હોવાથી ભોક્તા છે. ૫. શુદ્ધાત્મા મોક્ષસ્વરૂપ છે. ૬. તે મોક્ષના ઉપાયો સમ્યગુદર્શનાદિ છે. મિથ્યાત્વ ત્યાગ માટે આ છ સ્થાનકોનો આદર કરવો. મિથ્યાત્વત્યાગ અધિકાર સંપૂર્ણ મિથ્યાત્વત્યાગ : ૨૪૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ ડોંગ્રહ ત્યાગ અધ્યયને જીવના અધ્યાત્મ વિકાસમાં મમત્વ જેમ બાધક છે, તેમ કદાગ્રહ પણ બાધક છે. જીવને બહારના શત્રુ દેખાય છે, પણ જન્મો સુધી દુઃખદાયક તેવા અંતરંગશત્રુ દેખાતા નથી. વળી મોક્ષના દ્વાર સમા સમ્યગ્દર્શનને રોકનારા મિથ્યાત્વની જેમ આ કદાગ્રહ પણ મહાદોષ છે. પાષાણ જેમ જળથી ભિજાતો નથી તેમ કદાગ્રહી શાસ્ર શ્રવણથી કે સદ્ગુરુના બોધથી દ્રવતો નથી. અજ્ઞાનરૂપી અંધકારથી જીવ જેમ ઘેરાઈ જાય છે, તેમ કદાગ્રહી પોતાની જ કલ્પના કે વિકલ્પની જાળથી ઘેરાઈ જાય છે. કદાગ્રહનો અર્થ છે, અસદ્ ક્રિયા કે આચારનો આગ્રહ, શુદ્ધ ધર્મની દૃષ્ટિએ જે કંઈ પ્રરૂપણા થઈ તે ખોટી છે, તેમ જણાય છતાં પોતાના કહેલા કથનને સાચું ઠરાવવાનો આગ્રહ તે અસગ્રહ છે. એવા અસગ્રહીને તત્ત્વનો બોધ પરિણામ પામતો નથી. તેથી ગુરુજનો પણ તેના પ્રત્યે મૌન સેવે છે. કદાગ્રહીનો મળતિયો-મિત્ર હોય તો તે કુતર્ક છે. એ કુતર્ક તેને સદ્બોધ પ્રત્યે જવા દેતો નથી. પોતાનામાં ગુણ નથી છતાં તેનું તે પ્રદર્શન કરે છે, અને ગુણવાનો પ્રત્યે અનાદર કરે છે. તેના જીવનમાં ગુણના અંકુરો ફૂટતા જ નથી. તે પોતાના જ કૂવામાં જાતે ડૂબી મરે છે. કોઈ સદ્ભાગ્યે જો તેને પોતાના આ દોષનો ખ્યાલ આવે, તે સમયે કોઈ કરુણાશીલ મહાત્માનો તેને યોગ થાય તો કદાગ્રહની જાળમાંથી તે છૂટી શકે. એક વાર સવિવેક જન્મે પછી જીવ માર્ગે ચઢી જાય છે. જેમ પ્રથમ એક દોષ સઘળા ગુણોને ભસ્મસાત્ કરતો હતો. તેમ હવે ગુણની પરંપરા જીવને દોષથી મુક્ત કરી સત્ના શાસનમાં જોડી દે છે. તે જીવ પછી પરંપરાએ સ્વરૂપનોમોક્ષનો યાત્રી બને છે. ૨૫૦ : અધ્યાત્મસાર Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ૪થો અધિકાર ૧૪મો કદાગ્રહ ત્યાગ [૪૭૩] મિથ્થોલીવીનત્તની વહ-મસંગ્રહત્યામુદારિત્તિ ! अतो रतिस्तत्र बुधैर्विधेया, विशुद्धभावैः श्रुतसारवद्मिः ॥१॥ મૂલાર્થ : અસદ્ગતના ત્યાગને મિથ્યાત્વરૂપી દાવાનળને વિષે મેઘ સમાન કહેલો છે, માટે શુદ્ધ આશયવાળા અને શાસ્ત્રના સારને જાણનારા પંડિતોએ કદાગ્રહનો ત્યાગ કરવા પ્રીતિ કરવી. ભાવાર્થ : મિથ્યાત્વનું મૂળ અસતુનો – વિપરીતતાનો આગ્રહ છે. મિથ્યાત્વ કે જે ભવભ્રમણનું મુખ્ય કારણ છે. તે દાવાનળ સમા મિથ્યાત્વનું જો શમન કરવું હોય તો અસગ્રહના ત્યાગરૂપ શીતળ જળનું સિંચન અનિવાર્ય છે. માટે જેને માટે શ્રતનું માહાભ્ય છે તેવા આત્માર્થીએ વિપરીત શ્રદ્ધાદિના કદાગ્રહનો ત્યાગ કરવો. [४७४] असद्ग्रहाग्निज्वलितं यदन्तः, क्व तत्र तत्त्वव्यवसायवल्लिः। प्रशान्तपुष्पाणि हितोपदेश-फलानि चान्यत्र गवेषयन्तु ॥ २ ॥ મૂલાર્થ : જેનું ચિત્ત અસગ્રહરૂપી અગ્નિથી દગ્ધ થયેલું છે, તેને વિષે તત્ત્વના નિશ્ચયરૂપી લતા ક્યાંથી હોય ? અને શાંતિરૂપી પુષ્પો તથા હિતોપદેશરૂપી ફળોની અન્યત્ર જ શોધ કરો, તે તો અહીં સંભવે જ નહીં. ભાવાર્થ : મિથ્યામતિને કારણે જેનું અંતઃકરણ અસદ્ધ્રહના અગ્નિની શાખાઓથી ભડકે બળી રહ્યું છે, તેમને તત્ત્વની શ્રદ્ધારૂપ શ્રેણિનો (લતા) વિકાસ ક્યાંથી મળે ? વળી વિષય-કષાયોના શમનરૂપ પ્રકૃષ્ટ શાંતિના પુષ્પો ક્યાંથી મળે ? અને ગુરુવચનના ઉપદેશરૂપ ફળની પ્રાપ્તિ તો ક્યાંથી મળે ? હે આત્માર્થી ! તું આ કદાગ્રહના દાવાનળમાં ક્યાં અટવાયો, બહાર નીકળ જા, અહીં તને આત્માર્થ નહિ મળે. તેને તે અન્યત્ર શોધ. કદાગ્રહ ત્યાગ ઃ ૨૫૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ [४७५] अधीत्य किञ्चिचनिशम्यकिञ्चिदसद्ग्रहात्पण्डितमानिनोये । मुखं सुखं चुम्बितमस्तु वाचो, लीलारहस्यं तु न तैर्जगाहे ॥३॥ મૂલાર્થઃ કંઈક ભણીને કે સાંભળીને જેઓ અસઘ્રહને લીધે પોતાના આત્માને પંડિત માને છે, તેઓ ભલે સુખેથી વાણીના મુખને ચુંબન કરે, પરંતુ તેઓએ તે વાણીની લીલા કે રહસ્યનું અવગાહન કર્યું જ નથી, એમ સમજવું. ભાવાર્થ : શાસ્ત્રના શબ્દોની સ્મૃતિના કે શ્રવણના આધાર પર કોઈ પોતાને પંડિત માને તો તે વાણીવિલાસ છે. પરંતુ તેઓ શ્રુતજ્ઞાનના સારને પામ્યા નથી, એમ માનો. [૪૭૬] સતપ્રદોત્સવનુચ્છ-ઘાંશતાબ્ધીકૃતમુઘતોઃ | विडम्बिता हन्त जडैर्वितण्डापाण्डित्यकण्डूलतया त्रिलोकी ॥४॥ મૂલાર્થ ઃ અસદ્ગહે કરીને જેમનો અહંકાર અત્યંત ઊછળે છે તથા જેમણે બોધના એક અંશે કરીને મુગ્ધ જનોને અંધ કર્યા છે, એવા જડ પુરુષોએ વિતંડાના પાંડિત્યની ખરજ વડે કરીને ત્રણ જગતના પ્રાણીઓને વિટંબના પમાડી છે. ભાવાર્થ : અસગ્રહનું મૂળ અહંકાર છે, અને વિપરીત કે અપૂર્ણ જ્ઞાનથી ગર્વિષ્ઠ થયેલા પુરુષોએ ભોળાજનોને સામાન્ય મનોરંજનરૂપ બોધ કરી અંધ કર્યા છે. તેમણે ખરેખર આ જગતના લોકોને અવળે માર્ગે દોય છે. અર્થાત્ જે પોતે માનાદિ કષાયથી પીડાય છે તે અન્યને શું બોધદાયક થશે ? [૪૭] વિઘોહિસ્ય ન વત્ર તિમોથનું તત્ત્વવિર્વતીનઃ | ____ अशुक्लपक्षस्थितिरेषनूनमसद्ग्रहः कोऽपि कुहू विलासः॥५॥ મૂલાર્થ જેને વિષે વિવેકરૂપી ચંદ્રનું દર્શન નથી. ગાઢ અંધકાર દેખાય છે. તથા જેને વિષે તત્ત્વજ્ઞાનરૂપી સૂર્ય લીન થયો છે. તે ખરેખર કૃષ્ણપક્ષની સ્થિતિવાળો અસદ્ગહરૂપી અમાવાસ્યાનો વિલાસ છે. ભાવાર્થ : હે ભવ્યાત્મા ! જે દર્શનને વિષે સત્ અસનો વિવેક નથી. જ્યાં અજ્ઞાનરૂપી અંધકાર વ્યાપેલો છે. તત્ત્વજ્ઞાનની તો લેશ છાયા પણ નથી ત્યાં જાણે સૂર્યાસ્ત થયો છે. આવો કૃષ્ણપક્ષની ૨૫૨ : અધ્યાત્મસાર Page #278 -------------------------------------------------------------------------- ________________ અમાવાસ્યા જેવો અંધકાર હોય તેવા અસગ્રહવાળા પ્રાણીમાં સમ્યક્ત્વ ક્યાંથી હોય ? અર્થાત્ જેને આત્માદિ તત્ત્વની શ્રદ્ધા નથી તે જીવો તત્ત્વના રહસ્ય ક્યાંથી જાણે ? તેઓ જે જાણે છે તે સઘળું પૌદ્ગલિક છે, તેમાં જ રાચવું તે અસદ્ગહ છે. [४७८] कुतर्कदात्रेण लुनाति तत्त्व-वल्ली रसात्सिञ्चति दोषवृक्षम्। क्षिपत्यधः स्वादुफलं शमाख्य-मसद्ग्रहच्छत्रमर्तिमनुष्यः ॥६॥ મૂલાર્થઃ અસદ્ગહથી આચ્છાદિત થયેલી બુદ્ધિવાળો મનુષ્ય કુતર્કરૂપી દાત્રવડે તત્ત્વરૂપી લતાને છેદે છે. દોષરૂપી વૃક્ષને રસથી સીંચે છે. અને સમતા નામના ફળને નીચે ફેંકી દે છે. ભાવાર્થ : અસગ્રહથી ગ્રસિત, ભ્રષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય કુતર્કવડે તત્ત્વની શ્રદ્ધાને છેદી નાંખે છે. અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદના દોષના રસ વડે સિંચન કરે છે. અને તેથી કરીને પોતાના સમતારૂપી સ્વભાવના ગુણ-ફળને ફેંકી દે છે. [४७९] असद्ग्रहग्रावमये हि चित्ते, न क्वाऽपि सद्भावरसप्रवेशः। ___ इहाङ्कुरश्चित्तविशुद्धबोधः, सिद्धान्तवाचां बत कोऽपराधः॥७॥ મૂલાર્થ :અસદ્ગહરૂપી પાષાણમય ચિત્તને વિષે કદાપિ સદ્ભાવનાના રસનો પ્રવેશ થતો નથી. તથા તે ચિત્તને વિષે મનનો વિશુદ્ધ યુક્ત બોધરૂપી અંકુર પણ કદાપિ ઉત્પન્ન થતો નથી. તેમાં સિદ્ધાંતની વાણીનો દોષ નથી. ભાવાર્થ : અહો ! કદાગ્રહથી જેનું ચિત્ત અત્યંત કઠણ થયું છે તેમાં ધર્મરૂપી સદૂભાવનાનો પ્રવેશ ક્યાંથી થાય ! તેવા પથરાળ ભૂમિમય ચિત્તમાં બોધના પરિણમન રૂપ અંકુર ફૂટતા નથી. તેમાં આગમના સિદ્ધાંતનો દોષ નથી. પણ સમજ અને વિવેકનો અભાવ છે. [४८०] व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयत्नेन च पिण्डशुद्धिः। अभूत्फलंयत्तु न निहवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ॥६॥ મૂલાર્થઃ વ્રતો કર્યા, તપસ્યા કરી. અને પ્રયત્નથી પિંડશુદ્ધિ પણ કરી, તો પણ નિન્યવોને તેનું કંઈ પણ ફળ મળ્યું નહીં. તેમાં ખરેખર અસદ્ગહનો જ દોષ છે. કાગ્રહ ત્યાગ : ૨૫૩. Page #279 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જિનવચનનું ઉત્થાપન કર્યું હોય, માર્ગથી વિપરીત પ્રરૂપણા કરી હોય, પછી ભલે વ્રતો આદર્યા, ઉગ્ર તપશ્ચર્યા કરી કે ભિક્ષાવૃત્તિમાં આહારશુદ્ધિ સાચવી અર્થાત્ બાહ્ય ચારિત્ર પાળ્યું, પરંતુ અંતરંગમાં મિથ્યા માન્યતાનું ઝેર રહી ગયું તો તે કરેલા તપાદિ સર્વ મિથ્યા ગયું. તેમાં મુખ્ય અપરાધ અસગ્રહનો છે. તપાદિ અનુષ્ઠાનનો નથી. [४८१] स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुप स्थिता काचन मोदकाली। असद्ग्रहः कोऽपिगले ग्रहीता तथापि भोक्तुं न ददाति दुष्टः॥९॥ મૂલાર્થ : પોતાની બુદ્ધિરૂપી થાળી છે. અને તેમાં સગુણરૂપી દાતાર થકી કોઈક મોદકનો સમુહ પ્રાપ્ત થયો છે, તે છતાં અસઘ્રહ ગળેથી પકડે છે, તેથી તેને ખાવા દેતો નથી. ભાવાર્થ સ્વબુદ્ધિરૂપી થાળ, ચિત્ત પ્રસન્નતા પામે તેવા ગુરુવચનના લાડુથી પીરસાઈ ગયો છે. પરંતુ પેલા દુષ્ટ દુરાગ્રહથી મુખ એવું જકડાઈ ગયું છે કે લાડુ ગળે ઊતરતો નથી. તેમ દુરાગ્રહીને બોધ શ્રવણ પરિણામ પામતો નથી. [૪૨] [ સારી ચિમર્થ કૃતિના પ્રવર્તતઃ _િ| द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः ટામુ ન મુહૂર્ત કે ૧૦ / મૂલાર્થ : ગુરુવડે પ્રસાદ કરાતા અર્થને દુરાગ્રહી માણસ ગ્રહણ કરતો નથી. તેથી કરીને શું ? કારણ કે કાંટાને ભક્ષણ કરનારો ઊંટ સાક્ષાત તેની પાસે જ લાવવામાં આવતી દરાખને ખાતો નથી. ભાવાર્થ : જેમ શૂળ સહિત બોરડી ખાઈને પોતાના મુખના લોહીથી સુખ માણનાર ઊંટ દરાખ આપવામાં આવે તો ખાતો નથી. તેમ ગુરુકૃપાવડે મળેલા બોધ - અર્થને દુરાગ્રહી ગ્રહણ કરતો નથી. પરંતુ વિપરીત ભાવોને ગ્રહણ કરે છે. [४८३] असद्ग्रहात्यामरसंगतिं ये कुर्वन्ति तेषां न रतिर्बुधेषु । विष्टासुपुष्टाः किल वायसा नो નિરાષ્ટિા પ્રમં મવત્તિ | ૧૧ | ૨૫૪ : અધ્યાત્મસાર Page #280 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થઃ કદાગ્રહને લીધે પામરજનોની સંગતિ કરે છે. તેઓને પંડિતો ઉપર પ્રીતિ હોતી નથી. કારણ કે વિષ્ટાવડે પુષ્ટ થયેલા કાગડાઓ મિષ્ટાન્નને ખાવા વિષે બિલકુલ તત્પર થતા નથી. ભાવાર્થ : વિષ્ટા વિષે પ્રીતિ ધરાવતા કાગડાઓ મિષ્ટાન્ન વિષે પ્રીતિ ધરાવતા નથી તેમ જેમને અજ્ઞાનીજનોની સંગતિ થઈ છે તેમને જ્ઞાનીજનોનો સંપર્ક રુચતો નથી. [४८४] नियोजयत्येवमतिं न युक्तौ, युक्ति मतौ यः प्रसभं नियुङ्कते। __ असद्ग्रहादेव न कस्य हास्योऽजले घटारोपणमादधानः॥१२॥ મૂલાર્થ : જે પુરુષ અસદ્ગહને લીધે શુદ્ધ યુક્તિને વિષે પોતાની બુદ્ધિનો નિયોગ કરતો નથી. પણ પોતાની બુદ્ધિને વિષે યુક્તિને બળાત્કારે લઈ જાય છે. તે માણસ મૃગતૃષ્ણિકાના જળને વિષે ઘડાનું આરોપણ કરતો છતાં કોને હાંસી કરવા લાયક ન થાય ? ભાવાર્થ : કદાગ્રહી મનુષ્યો શાસ્ત્રોક્ત પ્રતિપાદનને વિષે પોતાની બુદ્ધિને દઢપણે દોરતા નથી. પરંતુ પોતાની મતિ કલ્પના પ્રમાણે શાસ્ત્રના વિધાનોને સમજવા કે સમજાવવા પ્રયત્ન કરે છે. જ્યાં વાસ્તવમાં જળ નથી પણ મૃગજળ છે. ત્યાં જઈને ઘડો લઈ પાણી મેળવવા પ્રયત્ન કરીને હાંસીને પાત્ર થાય છે. તેમ તેઓ પોતાની અલ્પમતિ દ્વારા શાસ્ત્રોનું નિરૂપણ કરવા જાય છે, તે હાંસીને પાત્ર બને છે. [४८५] असद्ग्रहो यस्य गतो न नाशं, नदीयमानं श्रुतमस्य शस्यम् । ननाम वैकल्यकलङ्कितस्य प्रौढा प्रदातुं घटते नृपश्रीः॥१३॥ મૂલાર્થ ? જે પુરુષોનો કદાગ્રહ નાશ પામ્યો ન હોય, તેને શાસ્ત્ર ભણાવવું પ્રશસ્ય નથી, કારણ કે વિકળતાએ કરીને કલંકિત થયેલા પુરુષને મોટી રાજ્યલક્ષ્મી આપવી યોગ્ય ગણાતી નથી. ભાવાર્થ : જેમ આકુળતાવાળા પુરુષને રાજ્ય-લક્ષ્મી મળે તો તે તેને માટે યોગ્ય નથી, તેમ જેનું મન અસગ્રહથી ઘેરાયેલું છે, તેને શાસ્ત્રજ્ઞાન આપવું યોગ્ય નથી. કદાગ્રહ ત્યાગ : ૨૫૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ [४८६] आमे घटे वारि धृतं यथा सद्विनाशयत्येत्स्वं च घटं च सद्यः असद्ग्रहग्रस्तमतेस्तथैव श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ॥ १४ ॥ મૂલાર્થ : જેમ કાચા ઘડામાં પાણી નાંખ્યું હોય તો તે પોતાનો તથા ઘડાનો તત્કાળ નાશ કરે છે, તેમ જેની બુદ્ધિ કદાગ્રહથી વ્યાપ્ત છે, એવા પુરુષને શ્રુતજ્ઞાન આપવાથી શ્રુત અને તે પુરુષ બંનેનો નાશ થાય છે. ભાવાર્થ : કાચા ઘડામાં પાણી ભરવાથી ઘડો અને પાણી બંને વ્યર્થ જાય છે. તેમ કદાગ્રહી પુરુષને શ્રુતજ્ઞાન આપવામાં આવે તો તેનો દુરુપયોગ કરવા દ્વારા તે કદાગ્રહી પોતાનું ભવભ્રમણ વધારે છે, અર્થાત્ મરણના ફેરા વધારે છે. શ્રુતજ્ઞાનને જાણ્યા વગર જેટલું નુકસાન નથી, તેનાથી વધુ જાણીને તેની વિપરીત પ્રરૂપણા કરવામાં અહિત છે. [૪૭] ગવ્રૂપ્રપ્રસ્તમતે પ્રવર્તે, હિતોપદેશ હજી યોવિમૂઢઃ । शुनीशरीरे स महोपकारी कस्तूरिकालेपनमादधाति ॥ १५ ॥ મૂલાર્થ : જે પુરુષ કદાગ્રહવડે જેની મતિ ગ્રસ્ત થઈ હોય એવા પુરુષને હિતોપદેશ આપે તો તે મૂઢ પુરુષ મહાઉપકારની બુદ્ધિથી કૂતરીના શરીર પર કસ્તૂરીનો લેપ કરે છે તેમ જાણવું. ભાવાર્થ : કોઈ મહાત્મા કદાચિત કદાગ્રહીને હિતોપદેશ આપે છે તો તે કૂતરીના શરીર પર કસ્તૂરીનો લેપ કરવા જેવું થાય છે. કારણ કે તે લેપનું સુખ તે અનુભવતી નથી. કે તેને તે લેપ ગુણકારી થતો નથી. તે કદાગ્રહીને હિતોપદેશ તેના સુખને માટે થતો નથી. [४८८] कष्टेन लब्धं विशदागमार्थं ददाति योऽसद्ग्रहदूषिताय । सखिद्यते यत्नशतोपनीतं, बीजं वपन्नूषरभूमिदेशे ॥ १६ ॥ મૂલાર્થ : જે પુરુષ મહાકષ્ટથી મેળવેલો નિર્મળ આગમનો અર્થ કદાગ્રહથી દૂષિત થયેલા મનુષ્યને આપે છે, તે માણસ સેંકડો પ્રયત્નોથી પાત્ર કરેલા બીજને ઉખર ભૂમિમાં વાવીને ખેદ પામે છે. ૨૫૬ : અધ્યાત્મસાર Page #282 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જેમ ઘણા પ્રયત્ન પ્રાપ્ત કરેલાં બીજ ઉખર ભૂમિમાં વાવીને તે નષ્ટ થવાથી ખેડૂત ખેદ પામે છે. તેમ ઘણા પ્રયત્ન આગમના રહસ્યનો ભેદ મેળવીને તે વિપરીત મતિવાળા કદાગ્રહીને આપવાથી આપનારને ખેદનું કારણ બને છે. [४८९] शृणोतिशास्त्राणि गुरोस्तदाज्ञां करोति नासद्ग्रहवान्कदाचित् । विवेचकत्वं मनुते त्वसारग्राही भुवि स्वस्य च चालनीवत् ॥१७॥ મૂલાર્થ : કદાગ્રહી પુરુષ કદાચિત પણ ગુરુ સમીપે શાસ્ત્રનું શ્રવણ કરતો નથી, તથા તેની આજ્ઞામાં રહેતો નથી. અને ચાલણીની જેમ અસારને જ ગ્રહણ કરનારો તે પૃથ્વી પર પોતાને જ વિવેચક માને છે. ભાવાર્થ : જેમ ચાલણીની રચના એવી છે કે તે અનાજના ફોતરાને નિસારને ગ્રહણ કરે, તેમ કદાગ્રહી પુરુષ ગુરુનો યોગ મળવા છતાં તેમનો ઉપદેશ સાંભળતો નથી, તેમની આજ્ઞા માનતો નથી, પરંતુ પોતે સર્વ તત્વ જાણે છે એવા અહંકારમાં જાતે જ ઉપદેશક બની જાય છે. વિવેકને બદલે વિવેચક બને છે. અર્થાત્ સાર ગ્રહણ કરવાને બદલે અસારને ગ્રહણ કરે છે. [४९०] दम्भाय चातुर्यमधाय शास्त्रं, प्रतारणाय प्रतिभापटुत्वम् । गर्वाय धीरत्वमहो गुणानामसद्ग्रहस्थे विपरीतसृष्टिः ॥ १८ ॥ મૂલાર્થ : અહો કદાગ્રહને વિષે રહેલા પુરુષના ગુણોની કેવી વિપરીત સૃષ્ટિ છે? કે જેથી તેની ચતુરાઈ દંભને માટે થાય છે. શાસ્ત્ર પાપને માટે થાય છે. બુદ્ધિની કુશળતા પ્રતારણને માટે થાય છે, અને ધીરપણું ગર્વને માટે થાય છે. ભાવાર્થ : કદાગ્રહી પુરુષના વિપરીત આચરણની પણ એક સૃષ્ટિ છે, તેની ચતુરાઈ દંભ માટે, શાસ્ત્રધ્યયન ઉસૂત્રતા જેવા પાપ માટે, અને બુદ્ધિ ચાતુર્ય અન્યને ઠગવા માટે થાય છે. ધીરજ કેવળ અહંકાર માટે હોય છે. આમ તેનામાં દેખાતા ગુણોનું તે વળ શીર્ષાસન કરે છે, ગુણો પણ તેનામાં દુર્ગુણરૂપે કામ કરે કદાગ્રહ ત્યાગ : ૨૫૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ [४९१] असदग्रस्थेन समं समन्तात्सौहार्दभूदुःखमवैति ताग । उपैतियाद्दक्कदली कुवृक्षस्फुटत्रुटत्कण्टककोटिकीर्णा ॥ १९ ॥ મૂલાર્થ : દુષ્ટ વૃક્ષોના ફૂટતા અને તૂટતા કરોડો કાંટાએ કરીને વ્યાપ્ત થયેલી કેળ જેવું દુઃખ પામે છે. તેવું દુઃખ કદાગ્રહમાં રહેલા પુરુષની સાથે મૈત્રી કરનાર માણસ પણ પામે છે. ભાવાર્થ : બાવળ અને બોરડી સાથે ઉગેલી કેળ તે કુત્સિત વૃક્ષોના કાંટાથી હણાઈ મહાદુઃખ પામે છે. કાંટા કેળના પાંદડાને તોડી નાંખે છે. તે શાખા અને થડમાં ભરાઈને કેળને મહાદુઃખ આપે છે, તેમ કદાગ્રહી પુરુષ સાથે મૈત્રી કરીને સજ્જન માણસ મહાદુઃખ પામે છે. [४९२] विद्या विवेको विनयो विशुद्धिः सिद्धान्तवालभ्यमुदारताच। असद्ग्रहाद्यान्ति विनाशमेते गुणास्तृणानीव कणाद्दवाग्नेः॥२०॥ મૂલાર્થ : અસગ્રહી થકી વિદ્યા, વિવેક, વિનય, વિશુદ્ધિ, સિદ્ધાંત પરની પ્રીતિ અને ઉદારતા એ સર્વે ગુણો દાવાનળના તણખાથી તૃણની જેમ નાશ પામે છે. ભાવાર્થ : વિઘા = આગમાદિનો અભ્યાસ વિવેક = કૃત્યાકૃત્યનો વિચાર વિનય : નમ્રતા. વિશુદ્ધિ આહારાદિની વિશુદ્ધિ, સિદ્ધાંત - પ્રભુવચનમાં પ્રીતિ, ઉદારતા : ઉત્તમ સ્વભાવ, દાતારપણું આત્માના આવા ઉત્કૃષ્ટ ગુણો જેમ અગ્નિના તણખાથી તૃણનો ઢગલો નાશ પામે છે, તેમ અસગ્રહથી ગુણોનો રાશિ નાશ પામે છે. માટે હે ભવ્યાત્માઓ ! જો તમે હિતવાંછુ હોય તો કોઈ પણ પ્રકારનો કદાગ્રહ ત્યજી દેશો. [४९३] स्वार्थः प्रियो नो गुणवाँस्तु कश्चिन्मूढेषु मैत्री न तु तत्त्ववित्सु। असद्ग्रहापादितविश्रमाणां स्थितिः વિનીસાવધમાધમાનામું ૨૦ || મૂલાર્થ : કદાગ્રહીને પોતાનો સ્વાર્થ જ પ્રિય લાગે છે પણ, કોઈ ગુણવાન પ્રિય લાગતો નથી. તે મૂર્ણ પુરુષોની મૈત્રી કરે છે, પણ તત્ત્વજ્ઞાનીની મૈત્રી કરતો નથી. કદાગ્રહે જેમને વિશ્રાંતિ આપી છે એવા ૨૫૮ : અધ્યાત્મસાર Page #284 -------------------------------------------------------------------------- ________________ અધમમાં અધમ પુરુષોની આવી જ સ્થિતિ હોય છે. ભાવાર્થ : કદાગ્રહીની મનોદશા તે જુઓ. પોતાના સ્વાર્થ પોષણમાં તેમને ગુણવાન આત્મા પ્રત્યે પ્રીતિ થતી નથી. તે મૂઢ માણસો સાથે મૈત્રી કરે છે, પણ તત્ત્વ'નીઓથી દૂર રહે છે. કદાગ્રહે જેના મનને ઘેરી લીધું છે તેવા પુરુષોની આવી સ્થિતિ થાય છે. [४९४] इद वियँस्तत्वमुदाबुद्धिरसद्ग्रहं यस्तृणवज्जहाति । जहाति नैनं कुलजेव योषिद्गुणानुरक्ता दयितं यशः श्री ॥ २२ ॥ મૂલાર્થ : આ પ્રમાણે તત્ત્વાર્થને જાણનાર ઉદાર બુદ્ધિવાળો જે પુરુષ તૃણની જેમ અસદ્ગહનો ત્યાગ કરે છે, તેના ગુણોને વિષે અનુરાગવાળી યશલક્ષ્મી, પતિને કુળવાન સ્ત્રી ન તજે તેમ કદાપિ ત્યાગ કરતી નથી. ભાવાર્થ : મોક્ષાર્થી અર્થાત્ તત્ત્વને વિશદતાથી જાણનાર મુનિ કદાગ્રહનો શીઘ્રતાથી ત્યાગ કરે છે તેવા મહાત્માઓને ગુણોથી ભરપૂર, ગુણો પ્રત્યે અનુરાગવાળી યશલક્ષ્મી વરે છે, તે પછી સતી સ્ત્રીની જેમ ક્યારે પણ તે મહાત્માને ત્યજી દેતી નથી. માટે સજ્જનોએ, મોક્ષાર્થીએ કે સાધકે ઉદારચિત્ત થઈ ગુણવાનોના ગુણોનો આદર કરવો, સદ્ગુરુના બોધને સરળ ચિત્તથી ગ્રહણ કરવો. પોતે માનેલા મતાગ્રહનો ત્યાગ કરી પ્રભુના વચનને પ્રમાણ માનવા. કોઈ મત કે પંથથી દોરવાઈને ધર્મને નામે પણ અસદ્ધહમાં ઘડી અહિતને આમંત્રણ આપવું નહીં. અસંગ્રહ ત્યાગ અધિકાર પૂર્ણ. * કદાગ્રહ ત્યાગ C ૨૫૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં ઉત્તરોત્તર વિકાસશીલ આયોજનની ગૂંથણી કરી છે. મિથ્યાત્વનો ત્યાગ થાય તે સમ્યકત્વનો સ્વામી થાય. કદાગ્રહ ત્યાગ કરે સઅનુષ્ઠાનની પાત્રતા આવે, ત્યારે જીવ અધ્યાત્મયોગને પ્રાપ્ત કરે. મોક્ષને પ્રયોજનભૂત જે આત્મવ્યાપાર તે યોગ છે. ગ્રંથકારે યોગના અસંખ્ય પ્રકાર કહ્યા છે, તેમાં અત્રે મુખ્ય બે પ્રકારનું નિરૂપણ કર્યું છે. ૧ કર્મયોગ. ૨. જ્ઞાનયોગ. ૧. કર્મયોગ : અર્થાત્ સંસારના વ્યવહારને કર્મયોગ કહ્યો નથી, પરંતુ મન, વચન, કાયાદિની પ્રવૃત્તિ છતાં તે નિરવદ્ય હોય, અન્યને હાનિકર્તા ન હોય અને સ્વને માટે હિતકારી હોય તેવી પ્રવૃત્તિ તે નિરવદ્ય કર્મયોગ છે. જે જે ભૂમિકાએ જે આવંશ્યકાદિ ક્રિયા કરવા યોગ્ય છે. તે આદરપૂર્વક કરવી તે કર્મયોગ છે. કર્મયોગ એ જ્ઞાન કે ધ્યાન યોગ પૂર્વેની અભ્યાસંદશા છે. જીવના અધ્યાત્મવિકાસને રૂંધનારા મળ વિક્ષેપ અને અજ્ઞાન છે. કર્મયોગ દ્વારા મળ દૂર થાય છે, અને ચિત્ત જ્ઞાનયોગને અનુરૂપ થાય છે, ત્યારે વિક્ષેપ દૂર થાય છે. વળી જ્ઞાનદશા આવે. અજ્ઞાન દૂર થાય છે. સાંસારિક ક્રિયાઓથી નિવૃત્તિ થઈ સમ્યમ્ પ્રવૃત્તિ કરવી, સમિતિનું સેવન કરવું તે કર્મયોગ છે. આ કર્મયોગ અશુભ અને સાવદ્યપાપકર્મથી જીવને પાછો વાળી શુભયોગ સુધી લઈ જાય છે, પરિણામે કર્મયોગી સ્વર્ગાદિનાં સુખો પામે છે. કર્મયોગમાં સમિતિની પ્રધાનતા છે તો જ્ઞાનયોગમાં નિવૃત્તિની પ્રધાનતા છે. જ્ઞાનયોગ મુક્તિનું સાધન છે. જોકે કર્મયોગ જ્ઞાનયોગ પહેલાની ભૂમિકા છે. અધ્યાત્મ માર્ગમાં જ્ઞાનયોગ શ્રેષ્ઠ છે. શુદ્ધ ઉપયોગની અવસ્થાને પ્રગટ કરનારો છે. જે શુદ્ધધર્મમાં લીન છે તેને આવશ્યકાદિ ક્રિયા કરવાનો વિકલ્પ નથી. છતાં યોગના ૨૬૦ : અધ્યાત્મસાર Page #286 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસકાળમાં ચિત્તશુદ્ધિ અને સ્થિરતા માટે ક્રિયા કરે છે, અને જ્ઞાનદશામાં તે ક્રિયા સહજ છૂટી જાય છે. યોગારૂઢ આત્માને ક્રિયાનો આગ્રહ કે અનાગ્રહ નથી. જ્ઞાનયોગીને વિષમતા નથી. ઊંચ-નીચ. વિદ્વાન કે અજ્ઞાની, વૈશ્ય કે શુદ્ર જેવા ભેદ નથી. દરેક જીવ પ્રત્યે સમભાવ વર્તે છે. જેમ કે કેવળ સંસારવૃત્તિવાળો કૂતરાને જોઈને તેનો તિરસ્કાર કરશે, કર્મયોગવાળો તેને હળવેથી જાકારો આપશે. પણ જ્ઞાનયોગી રામદાસ સ્વામી જેવા કૂતરાને રોટલા લઈ જતો જોઈ બોલી ઊઠ્યા ભગવાન ઊભા રહો રોટલા લૂખા છે. ઘી ચોપડી આપું.” અર્થાત્ જ્ઞાનયોગીને આવો ભેદ નથી. આ મનોદશા જે સ્વયં આત્મસ્વરૂપે રહ્યા છે તેમની છે. વ્યવહારધર્મવાળાને કંઈક ભેદ રહેતો હોય છે. જ્ઞાન યોગી સર્વ જીવમાં આત્માનો સાક્ષાત્કાર કરે છે. તેથી તેમને ભેદ ઊભા થતા નથી. આમ વૈષમ્યમાં પણ અર્થાત્ ઊંચા કે નીચમાં સામ્યનું દર્શન કરવું તે વાસ્તવમાં વૈરાગ્ય જેવો ગુણ બની રહે છે. આથી જ્ઞાનયોગીને ઈનિષ્ટનો કોઈ વિકલ્પ ઊઠતો નથી. પૂર્વના સુખની સ્મૃતિ ન કરે. ભાવિની ચિંતા ન કરે, લૌકિક આચારથી મુક્ત પણ લોકોત્તર આચારના તે આરાધક છે, એ જ્ઞાનયોગીની અવસ્થા જ્ઞાનયોગીનું શુદ્ધાત્મા સાથે ઐક્ય હોવાથી ધ્યાનયોગમાં આરૂઢ થઈ કર્મમુક્ત થાય છે. અર્થાત્ ભગવાન અને ભક્ત હવે અલગ નથી. ભક્ત જ ભગવાન સ્વરૂપે પ્રગટ થાય તેવી અભેદતા એ જ્ઞાનયોગમાં સિદ્ધ થાય છે. અન્ય દર્શનકારોએ પણ જ્ઞાનયોગની પ્રશંસા કરી છે. “ભગતને સ્વર્ગ, સ્વર્ગથી અધિક જ્ઞાનીને ફળ દેઈ રે.” કર્મયોગ એ અધ્યાત્મયોગની અભ્યાસદશા છે. જ્ઞાનયોગ એ સમાધિદશા છે. ધ્યાનયોગ એ ગુણ શ્રેણિની સાધના છે મુક્તિયોગ એ સિદ્ધત્ત્વ છે. યોગસ્વરૂપ : ૨૬૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પમો યોગસ્વરૂપ [૪૧] અસદ્મવ્યયાદ્વાન્ત-મિથ્યાત્ત્વવિષવિપુષઃ | सम्यक्त्वशालिनोऽध्यात्म-शुद्धेर्योगः प्रसिदूयति ॥ १ ॥ મૂલાર્થ : અસદ્ગહનો નાશ કરવાથી જેણે મિથ્યાત્વરૂપી વિષના બિંદુઓનું વમન કર્યું છે, અને તેથી કરીને સમ્યક્ત્વ વડે શોભે છે, તેને અધ્યાત્મની શુદ્ધિ કરનારો યોગ સિદ્ધ થાય છે. ભાવાર્થ : પ્રથમ કદાગ્રહનો ત્યાગ થાય, વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વના વિષનું વમન થાય, ત્યાર પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેવા આત્માને અધ્યાત્મની શુદ્ધિ કરનારો યોગ એટલે આત્માને પરમબ્રહ્મપણાની પ્રાપ્તિ સિદ્ધ થાય છે. [૪૧૬] ર્મજ્ઞાનવિમેવેન, સ દ્વિધા તંત્ર ચાઽનિમઃ । आवश्यकादिविहितक्रियारूपः प्रकीर्तितः ॥ २ ॥ મૂલાર્થ : તે યોગ અને કર્મના ભેદે કરીને બે પ્રકારે છે. તેમાં પહેલો કર્મયોગ આવશ્યકાદિ વિધિ કરવારૂપ કહ્યો છે. ભાવાર્થ : યોગ બે પ્રકારે છે, ૧, કર્મયોગ ૨. જ્ઞાનયોગ. યોગ : મોક્ષને કારણભૂત કોઈ આત્માની પરિણતિ - તે સર્વે યોગ છે. અધિકાર ૧૫મો કર્મયોગ : અવશ્ય કરવારૂપ ધર્મક્રિયા સામાયિક આદિ આવશ્યકો. જ્ઞાનયોગ ધ્યાન કરવા લાયક આત્મચિંતન કરવારૂપ જ્ઞાનયોગ છે. [૪૭] શરીરસ્પન્દ્રર્માત્મા, થયું પુષ્યનક્ષળમ્ । कर्माऽऽतनोति सद्रागात्कर्मयोगस्ततः स्मृत ॥ ३ ॥ મૂલાર્થ : જેથી કરીને શરીરના વેગરૂપી કર્મના સ્વરૂપવાળો આ કર્મયોગ સારા પ્રેમથી પુણ્યના લક્ષણવાળી ક્રિયાઓ કરે છે તેથી તેને કર્મયોગ કહ્યો છે. ભાવાર્થ : કર્મયોગ પ્રાયે શારીરિક સંબંધવાળો હોવાથી તેની ૨૬૨ : અધ્યાત્મસાર Page #288 -------------------------------------------------------------------------- ________________ ચેષ્ટાઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ હોય છે. દેવ ગુર્નાદિકની ભક્તિ-વડે પુણ્ય ઉપાર્જન થાય છે, જેના ફળવડે પ્રાયે સાતવેદનીય કર્મ બંધાય છે. અર્થાત્ શુભ કર્મબંધ થાય છે તેથી તેને કર્મયોગ કહ્યો છે. તે પ્રાયે યોગની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ અને શુભ પ્રવૃત્તિના આદરરૂપ હોય છે. [४९८] आवश्यकादिरागेण, वात्सल्याद्भगवगिराम् । प्राप्नोति स्वर्गसौख्यानि, न याति परमं पदम् ॥ ४ ॥ મૂલાર્થ ઃ આવશ્યક વિગેરે ક્રિયા પરના રાગે કરીને જિનેશ્વરની વાણી પરના વાત્સલ્ય કરીને પ્રાણી સ્વર્ગના સુખો પામે છે. પણ મોક્ષ પદને પામતો નથી. ભાવાર્થ : કર્મયોગનું ફળ : સામાયિક આદિ ક્રિયા પરનો રાગ, અને જિનવચનની પ્રીતિ શુભકર્મબંધનો હેતુ છે, તેથી એવો કર્મયોગ સ્વર્ગાદિના સુખનું કારણ બને છે, પણ તેનાથી વિશિષ્ટ કર્મ નિર્જરી થતી નથી, તેથી તે કર્મયોગથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કારણ કે શુભરાગ પણ શુભકર્મ બંધનું કારણ બને છે. અશુભથી છૂટવારૂપ તેનું પ્રયોજન છે. સમ્યગદર્શન પહેલા આવા શુભભાવ હોય છે. [४९९] ज्ञानयोगस्तपः शुद्धमात्मरत्येकलक्षणम् । इन्द्रियार्थोन्मनीभावात्स मोक्षसुखसाधकः ॥ ५ ॥ મૂલાર્થ ? જ્ઞાનયોગનું ફળ : આત્માને વિષે એક પ્રીતિ જ જેનું લક્ષણ છે, એવી જે શુદ્ધ તપસ્યા, તે જ્ઞાનયોગ છે. તે જ્ઞાનયોગ ઇન્દ્રિયોના વિષયથી ઉન્મની ભાવ થવાને લીધે મોક્ષનો સાધક છે. ભાવાર્થ : જેનું એક આત્માર્થ જ લક્ષ્ય છે, સ્વરૂપ પ્રાપ્તિ જેનું લક્ષણ છે, એવું નિર્મળ ધ્યાનરૂપ શુદ્ધ અત્યંતર તપ તે જ્ઞાનયોગ છે. તપના બાર પ્રકાર વ્યવહાર અપેક્ષાએ છે. જે તપ દ્વારા આત્માનું જ્ઞાનસ્વરૂપ પ્રગટે તે તમરૂપ જ્ઞાનયોગ છે. તે જ્ઞાનયોગ ઇન્દ્રિયોના વિષયોની સુખની ઇચ્છાથી ઉપરનો યોગ છે. અર્થાતુ મોક્ષરૂપ અભિલાષ જ માત્ર જેની છે તેને યોગસ્વરૂપ : ૨૬૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયોના વિષયો છૂટી ગયા છે. એવો મોક્ષનો સાધક સકલ કર્મોનો ક્ષય કરી પરમપદને પામે છે, તેનું મૂળ કારણ જ્ઞાનયોગ [५००] न परप्रतिबन्धोऽस्मि-त्रल्पोऽप्येकात्मवेदनात् । शुभं कर्माऽपि नैवात्र, व्याक्षेपायोपजायते ॥ ६ ॥ મૂલાર્થ જ્ઞાનયોગનું વિશેષ સ્વરૂપ : આ જ્ઞાનયોગને વિષે કેવળ એક આત્માનું જ જ્ઞાન હોવાથી લેશ પણ બીજો પ્રતિબંધ નથી. કારણ કે આ જ્ઞાનયોગને વિષે શુભ ક્રિયા પણ વ્યાપને થતી નથી. ભાવાર્થ ઃ આ જ્ઞાનયોગને વિષે આત્મસ્વરૂપનો અનુભવ જ મુખ્ય હોવાથી તેમને આવશ્યક ક્રિયા પ્રત્યે શુભરાગ નથી. કથંચિત તેઓ જે કોઈ શુભ ક્રિયા કરે છે તે રાગરહિત કરે છે. તેથી પ્રતિક્રમણાદિ શુભક્રિયા તેમને જ્ઞાનયોગમાં બાધક નથી, કારણ કે તેવી ક્રિયા સમયે પણ તેમનું ધ્યાન અંતરમુખપણે વર્તે છે. આથી શુભકર્મ અને ધ્યાન બન્નેને પરસ્પર વિરોધ નથી. જ્ઞાનયોગીનું શુભકર્મ પણ નિર્જરા માટે હોય છે. [५०१] न ह्यप्रमत्तसाधूनां क्रियाऽऽप्यावश्यकादिका । - નિયતા, ધ્યાનશુદ્ધત્વીચેથઃ મૃતમ્ | ૭ મૂલાર્થ : અપ્રમત્ત સાધુઓને આવશ્યકાદિક ક્રિયા પણ નિયમિત નથી. કારણ કે તેઓ ધ્યાનથી જ શુદ્ધ છે. આ બાબત અન્ય દર્શનીઓએ પણ નીચે પ્રમાણે કહ્યું છે. ભાવાર્થ : અપ્રમત્ત સાધુઓને વિષે જ આવું વિધાન છે કે તેમને પ્રતિક્રમણાદિ ક્રિયાઓ નિયતપણે હોતી નથી. તેઓ ધ્યાન સ્વરૂપ તપથી શુદ્ધ હોય છે. તેઓની ચર્યા નિરતિચાર દોષ રહિત હોવાથી તેમને આવશ્યક ક્રિયાનું પ્રયોજન નથી. છતાં ધ્યાનમાં વિરોધ ન આવે તે પ્રમાણે ક્રિયા કરે, કેમ કે ક્રિયાનો સર્વથા નિષેધ નથી. તે પોતાની દશા પ્રમાણે છે. પ્રમત્તદશાવાળા સાધકે તો નિયમિત આવશ્યકાદિ કરવા જોઈએ. ૨૬૪ : અધ્યાત્મસાર Page #290 -------------------------------------------------------------------------- ________________ [५०२] यस्त्वात्मरतिरेव स्या-दात्मतृप्तश्च मानवः । आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥ ८ ॥ મૂલાર્થ : જે મનુષ્ય આત્માને વિષે જ પ્રીતિવાળો હોય આત્મા વડે જ તૃપ્ત હોય. આત્માને વિષે જ સંતુષ્ટ હોય તે સાધકને કંઈ કરવાનું રહેતું નથી. ભાવાર્થ : જે સાધક, આત્મમાં જ પ્રીતિ તૃપ્તિ અનુભવતો હોય. આત્મા વડે જ સંતુષ્ટ હોય તેને કર્મદ્વારા કંઈ કરવાનું રહેતું નથી. અન્ય દર્શનીઓ પણ કહે છે કે જ્યાં સુધી મનુષ્ય પોતાના ચિત્તની અત્યંત શુદ્ધિ કરતો નથી; સ્થિતપ્રજ્ઞતા પામતો નથી ત્યાં સુધી તેને કર્મ કરવાનો વિકલ્પ ઊઠે છે. અને તે પણ આત્મસ્થિરતાના પ્રયોજન માટે હોય છે. પરંતુ જે આત્મભાવથી સંતુષ્ટ છે તેને બાહ્ય પ્રયોજન હોતું નથી. [५०३] नैवं तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन । ન થાય સર્વભૂતેષુ શ્ચર્થવ્યપાશ્રયઃ || 8 || મૂલાર્થ આ પ્રમાણે તે જ્ઞાનયોગીને ક્રિયા કરવાનું કંઈ પ્રયોજન નથી. તથા ન કરવાનું પણ કંઈ પ્રયોજન નથી. તે સર્વ ભૂતોને વિષે કંઈ અર્થનો આશ્રય આલંબન નથી. ભાવાર્થ : એ જ્ઞાનયોગીને ક્રિયા કરીને જે સાધ્ય કરવાનું હતું તેનું પ્રયોજન હવે રહ્યું નથી. તેથી તેમને કંઈ ક્રિયા કરવાનો વિકલ્પ પણ નથી. વળી તેમનું ચિત્ત સર્વ ભૂતો પ્રત્યે સભાનપણે વર્તે છે. તેથી ચિત્તમાં મોહાદિનો કંઈ વિક્ષેપ નથી. અર્થાત્ સર્વ જીવો પ્રત્યે રાગાદિભાવનો કે કોઈ હેતુનું અવલંબન નથી. [५०४] अवकाशो निषिद्धोऽस्मिन्नरत्यानन्दयोरपि । ____ ध्यानावष्टम्भतः क्वाऽस्तु तत्कियाणां विकल्पनम् ॥ १० ॥ મૂલાર્થ: આ જ્ઞાનયોગને વિષે અરતિ અને આનંદના અવકાશનો પણ નિષેધ કર્યો છે. તેથી ધ્યાનના આશ્રયને લીધે તેને ક્રિયા કરવાની કલ્પના ક્યાંથી જ હોય ? ભાવાર્થ ? જ્ઞાનયોગને વિષે વર્તતા યોગીને ધર્મપ્રવૃત્તિને વિષે યોગસ્વરૂપ : ૨૬૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ ચિત્તમાં ઉદ્વેગ, અને વિષયાદિક પ્રત્યે પ્રીતિ આ બંનેનો અવકાશ જ નથી. કારણ કે જ્ઞાનયોગમાં ઈષ્ટ – અનિષ્ટનો વિકલ્પ જ નથી. શરીરને ઉષ્ણકાળમાં શીત પવન સ્પર્શે તો ઇષ્ટ નથી. અને ધર્મક્રિયામાં કંઈ અંતરાય આવે અનિષ્ટ ભાવ થતો નથી તેવા જ્ઞાનયોગીને શુભાશુભ ક્રિયાઓના વિકલ્પ હોતા નથી. [૬૬] દૈનિકમાત્રા હાડપિ મિક્ષાનાવિI | ાિ, સા જ્ઞાનિનોડસકનૈવ ધ્યાનવિઘતિની |૧૦ મૂલાર્થ : કેવળ દેહના નિર્વાહને અર્થે જે ભિક્ષાટનાદિક ક્રિયાને તે કરે છે, તે પણ અસંગપણાને લીધે જ્ઞાનના ધ્યાનનો વિઘાત કરનારી થતી નથી. ભાવાર્થ : જ્ઞાની ભિક્ષાટનાદિ કરે છે તે વિકલ્પ ખરોને ? દેહ ધર્મનું બાહ્ય અંગ છે, તેનો નિર્વાહ જરૂરી છે. તે માટે જે ગમનાદિ થાય છે, તે પણ જ્ઞાનયોગવાળાની અસંગ દશાને લીધે દોષ નથી. અનાદિકાળના દેહના સ્વભાવને લીધે તે ક્રિયા થાય છે, તેમાં આત્માને એકત્વ કરવું પડતું નથી. તેથી તે ક્રિયા ધ્યાનને વિઘાત કરનારી નથી. [५०६] रत्नशिक्षाद्दगन्या हि तनयोजनद्दग् यथा ।। फलभेदात्तथाऽऽचारक्रियाऽप्यस्य विभिद्यते ॥ १२ ॥ મૂલાર્થ : જેમ રત્ન પરીક્ષાના અભ્યાસ વખતની દૃષ્ટિ જુદી હોય છે, અને તે રત્નની પરીક્ષા કરતી વખતની દૃષ્ટિ પણ ફળના ભેદને લીધે જુદી હોય છે. તેમ જ્ઞાનીની આચાર ક્રિયા ભેદવાળી હોય છે. ભાવાર્થ : જેમ ઝવેરીનો પુત્ર રત્ન પારખવાની કેળવણી લે છે ત્યારે તેની દૃષ્ટિ કેવળ અભ્યાસની છે. અને તે જ પુત્ર જ્યારે પોતે વ્યાપારી બને છે, અને રત્નોનો વ્યાપાર કરે છે ત્યારે રત્ન પરીક્ષાની તેની દૃષ્ટિ ખાસ ધનોપાર્જનની છે. આ બંને વખતે રત્નની પરીક્ષામાં દૃષ્ટિભેદ છે. તેમ જ્ઞાનયોગીની પ્રમત્ત દશા અને અપ્રમત્તદશા બંને બાહ્ય પ્રકારે સમાન દેખાવા છતાં બંનેના ફળમાં ૨૬૬ : અધ્યાત્મસાર Page #292 -------------------------------------------------------------------------- ________________ ભેદ છે. પ્રમત્તભાવની ક્રિયા અતિ પુણ્યબંધવાળી અને અપ્રમત્તભાવવાળી ક્રિયા અત્યંત નિર્જરાવાળી હોય છે. છતાં જ્ઞાન યોગીની પ્રમત્તભાવ સમયની અન્ય ક્રિયા ધ્યાનમાં વ્યાઘાત કરતી નથી. [५०७] ध्यानार्था हि क्रिया सेयं प्रत्याहृत्य निजं मनः । प्रारब्धजन्मसङ्कल्पादात्मज्ञानाय कल्पते ॥ १३ ॥ મૂલાર્થ : તે આ ધ્યાનના પ્રયોજનવાળી ક્રિયા પ્રારબ્ધ જન્મના સંકલ્પ થકી પોતાના મનને પાછું વાળીને આત્મજ્ઞાનને માટે સમર્થ થાય છે. ભાવાર્થ ઃ જ્ઞાનયોગી જાણે છે પૂર્વે પ્રાપ્ત કરેલા જન્મના સંચિત કરેલા ઘણા પુણ્યયોગથી આ માનવજન્મ અને સંયમનો યોગ મળ્યો છે. તેથી અન્ય વિષયોથી ચિત્તને પાછું વાળી, અસંગપણામાં રહીને આત્મસ્વરૂપે જાણવા સમર્થ થાય છે, તેથી તેમને પ્રાપ્ત ક્રિયાઓ પણ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવામાં સહાયક છે. [૬૦] સ્થિરીભૂતપિ સ્વાન્ત રીસા વર્તતાં ત્રણેત | પ્રચહિત્ય નિવૃતિ જ્ઞાની મુખ્યતે || 9 || મૂલાર્થ ? મન સ્થિર થયું હોય તો પણ રાગાદિકે કરીને તે ચંચળપણાને પામે છે. તેથી જ્ઞાની તેને પાછું ખેંચીને તેનો નિગ્રહ કરે છે. ભાવાર્થ : પૂર્ણતા પામતા પહેલાં સ્થિર થયેલું ચિત્ત કોઈ સંસ્કારવશ ચંચળતા પામે કે કોઈ વિષયમાં આકર્ષણ પામે તો જ્ઞાની તેને શીવ્રતાને પાછું વાળી નિગ્રહ કરી ધ્યાનમાં જોડે છે. જ્ઞાનીયોગીનું સામર્થ્ય છે કે તે ચિત્તને પાછું વાળી પુનઃ ધ્યાનમાં લીન થાય છે. [૬૦૬] શનૈઃ પર યુદ્ધ કૃતિગૃહીતયા ! ___ आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ॥ १५ ॥ મૂલાર્થ : ધૃતિવડે ગ્રહણ કરેલી બુદ્ધિએ કરીને ધીમે ધીમે ઉપશમ પામવો, પછી મનને આત્માને વિષે સ્થિર કરીને કંઈ પણ વિચાર કરવો નહીં. યોગસ્વરૂપ : ૨૬૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : પૂર્વના વિકારના સંસ્કારવાળી ઇન્દ્રિયોને ઉતાવળથી વશ કરવા જતાં તે કોઈ વાર ભયંકર અનર્થ કરે છે. આથી સાધકો જ્યારે મન અસ્થિર થઈ બહાર દોડે ત્યારે તેને ધીરજપૂર્વક અને સ્થિરબુદ્ધિ વડે પાછું લાવી વિષયોથી શાંત કરી આત્મભાવમાં જોડે છે. [५१०] यतो यतो निःसरति मनश्चञ्चलमस्थिरम् । ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥ १६ ॥ મૂલાર્થ : ચંચળ અને અસ્થિર મન જે જે સંકલ્પાદિકથી બહાર નીકળે છે. ત્યાંથી તેને નિયમમાં રાખીને આત્માને વિષે વશ કરવું, ભાવાર્થ: એક વિષયમાંથી બીજા વિષયમાં જતું ભ્રમર જેવું મન અન્ય વિકલ્પોમાં ભમવા માંડે છે, ત્યારે યોગી સાવધાન થઈને તેને આત્મજ્ઞાનરૂપી દોરડાવડે બાંધી વશ કરે છે. [५११] अत एवाद्दढस्वान्तः कुर्याच्छास्त्रोदितां क्रियाम् । सकलां विषयप्रत्याहरणाय महामतिः ॥ १७ ॥ મૂલાર્થ : તેથી કરીને જેનું ચિત્ત બરાબર દઢ નથી એવા મહાબુદ્ધિમાને મનને વિષયો થકી પાછું ખેંચવા માટે શાસ્ત્રમાં કહેલી સમગ્ર ક્રિયા કરવી. ભાવાર્થ : મોક્ષાર્થી છતાં પણ હજી જેની મનોદશા અસ્થિર પણે વર્તે છે, તેણે તો આવશ્યકાદિ ક્રિયાઓ દ્વારા મનને વિષયો થકી પાછું ખેંચવા સાવધાન રહેવું. [५१२] श्रुत्वा पैशाचिकी वार्ता, कुलवद्वाश्च रक्षणम् । नित्यं संयमयोगेषु, व्यापृतात्मा भवेद्यतिः ॥ १८ ॥ મૂલાર્થ : પિશાચનું કથન અને કુલવધૂના રક્ષણનો પ્રસંગ સાંભળીને યતિએ હંમેશાં સંયમ યોગોમાં દત્તચિત્ત બની રહેવું. ભાવાર્થ : શેઠ ઉપર પ્રસન્ન થયેલા એક પિશાચે શેઠને કહ્યું કે જે દિવસે કામ નહીં આપો તે દિવસે તમને ખાઈ જઈશ. શેઠ મૂંઝાયા, અને તરત જ ઉપાય શોધી કાઢ્યો પિશાચને સીડી આપી કે જ્યાં સુધી બીજું કામ ન બતાવું ત્યાં સુધી આ સીડી - ૨૬૮ : અધ્યાત્મસાર, Page #294 -------------------------------------------------------------------------- ________________ પર ચડ ઊતર કરવી. થોડી વાર ચઢ – ઊતર કરીને પિશાચ થાકીને વશ થયો. આ પ્રમાણે યોગીએ નિરંતર સૂક્ષ્મતત્ત્વના ચિંતનમાં રહીને મનને જોડવાથી તે વશ થાય છે. તે મન ઘડીકમાં બહાર જશે પરંતુ વારંવાર સૂક્ષ્મતત્ત્વમાં જોડવું જેથી વાસનાઓ શાંત થાય. પરણીને તત્કાળ પરદેશ ગયેલા પતિની નવોઢાને કામવાસના જાગી, તે કોઈ પુરુષનો સંગ શોધવા લાગી ત્યારે સસરાએ સાવધાન થઈ દાસીઓને રજા આપી, પુત્રવધૂને ઘરકામમાં જોડી દીધી. રાત્રે માંડ સૂવા પામે ત્યારે તે ઊંધી જતી, એમ તેની વાસના દૂર થઈ. તે માટે યોગીએ પણ આવશ્યકાદિ ક્રિયાઓ દ્વારા સંયમમાર્ગમાં જોડાઈ જવાથી વાસનાઓ ભાગી જાય છે. [५१३] या निश्चयैकलीनानां, क्रिया नाऽतिप्रयोजनाः । વ્યવહારશાસ્થાનાં, તા વાગતિશુવિહાર | 99 / મૂલાર્થ : જે ક્રિયાઓ કેવળ નિશ્ચયને જ વિષે તન્મય થયેલા મુનિને અતિ પ્રયોજનવાળી નથી, તે જ ક્રિયાઓ વ્યવહારદશામાં રહેલા પ્રાણીઓને અત્યંત ગુણકારક છે. ભાવાર્થ ? જેઓ નિશ્ચયધર્મને જ આત્મામાં ધારણ કરી રહ્યા છે, તેવા નિર્વિકલ્પદશાવાળા, આત્મસ્વભાવમાં તન્મયપણાને પામ્યા છે, તેમને આવશ્યકાદિ ક્રિયા કરવા લાયક નથી. કારણ કે નિશ્ચયમાં તન્મય છે તેમને ઉત્કૃષ્ટ નિર્જરા હોય છે. તે જ ક્રિયાઓ ધર્મકાર્યરૂપ અવસ્થાવાળા જીવોને અત્યંત ગુણકારી છે, અર્થાત્ વ્યવહાર-ધર્મવાળાને અશુભ કર્મનો ક્ષય કરવાવાળી છે. [५१४] कर्मणोऽपि हि शुद्धस्य, श्रद्धामेधादियोगतः । अक्षतं मुक्तिहेतुत्वं, ज्ञानयोगानतिक्रमात् ॥ २० ॥ મૂલાર્થ: શ્રધા, મેધા વિગેરે યોગથી શુદ્ધ ક્રિયા કરી હોય તો, તે પણ જ્ઞાનયોગના અતિક્રમરૂપ નહીં હોવાથી અક્ષત મુક્તિનો હેતુ થાય છે. ભાવાર્થઃ કાયોત્સર્ગાદિ શુદ્ધ ક્રિયાઓ પણ શ્રદ્ધા, મેધા, ધારણા, યોગસ્વરૂપ : ૨૬૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવાવાળા જ્ઞાન, તથા તેના પુનઃપુનઃ અવલોકનથી થતી હોય તો તેમાં જ્ઞાનયોગનું ઉલ્લંઘન થતું નથી. તેનો કર્મયોગ પણ જ્ઞાનયોગને પામે છે, મનનો નિરોધ થઈ ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. પરિણામે મુનિ અક્ષય એવા મોક્ષપદને પામે છે. [५१५] अभ्यासे सक्रियापेक्षा, योगिनां चित्तशुद्धये ।। ज्ञानपाके शमस्यैव, यत्परैरप्यदः स्मृतम् ॥ २१ ॥ મૂલાર્થ : યોગીઓને અભ્યાસકાળે ચિત્તની શુદ્ધિ માટે સક્રિયાની અપેક્ષા છે. અને જ્ઞાનના પરિપાકને વિષે કેવળ શમની અપેક્ષા છે, તે વિષે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે. ભાવાર્થ : હજી અપ્રમત્તદશાની પરિપક્વતા નથી તેવા યોગીઓને અભ્યાસકાળે ગિનની શુદ્ધિ માટે આવશ્યકાદિ રાગાદિને રોકવાવાળી સક્રિયાની આવશ્યકતા છે, અને જ્યારે જ્ઞાનદશા પ્રાપ્ત થાય ત્યારે તેવી ક્રિયાની અપેક્ષા રહેતી નથી. કારણ કે સૂક્ષ્મ સૂક્ષ્મતર અર્થને પ્રહણ કરવાની શક્તિ આત્માના ઉપયોગમાં પ્રાપ્ત થઈ છે, ત્યારે કેવળ ઇન્દ્રિયોના - મનના શમનની જ અપેક્ષા છે, જે જ્ઞાનયોગથી સિદ્ધ છે. તે માટે ભગવતગીતામાં વ્યાસાદિકે પણ કહ્યું છે કે – [५१६] आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते । योगारुढस्य तस्यैव शमः कारणमुच्यते ॥ २२ ॥ મૂલાર્થ : યોગને આરોહણ કરતા મુનિને તે તે યોગનું કારણ કર્મ કહેવાય છે, અને યોગને આરૂઢ થયેલા તે જ મુનિને સમતારૂપ કારણ કહેવાય છે. ભાવાર્થ : ચિત્તશુદ્ધિરૂપ યોગને વિષે આરોહણ કરવા ઇચ્છતા સાધક મુનિને સક્રિયારૂપ કર્મ જરૂરી છે. જ્યારે એ ચિત્તશુદ્ધિ યોગ સિદ્ધ થાય પછી કર્મયોગથી જે શમની (શાંત થવાની) પ્રાપ્તિ થઈ છે, તે શમની આવશ્યકતા છે. (બાનાદિક) યોગારૂઢ આત્માના સંકલ્પોનો સંપૂર્ણ નાશ થયો નથી. તેનું કેવળ શમન કર્યું છે. તે સંકલ્પો પુનઃ જાગૃત ન થાય તે માટે તેમને સમતા જ સાધન ૨૭૦ : અધ્યાત્મસાર Page #296 -------------------------------------------------------------------------- ________________ [५१७] यदा हि नेन्द्रियार्थेषु, न कर्मस्वनुषज्यते । સર્વસત્યસચાસી યોગાસ્તોતે છે ૨૩ મૂલાર્થ : જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ન કરે, તથા કર્મને વિષે આસક્તિ ન રાખે, ત્યારે સર્વ સંકલ્પોનો ત્યાગ કરનાર તે મુનિ યોગારૂઢ કહેવાય. ભાવાર્થ ઇન્દ્રિયોના વિષયો અને કર્મને વિષે જ્યારે આસક્તિ ન રહે ત્યારે મુનિ યોગારૂઢ કહેવાય. યોગારૂઢ દશા ઉત્કૃષ્ટ મુનિપણામાં સંભવે છે. [५१८] ज्ञानं क्रियाविहीनं न, क्रिया वा ज्ञानवर्जिता । गुणप्रधानभावेन, दशाभेदः किलैनयोः ॥ २४ ॥ મૂલાર્થઃ ક્રિયાએ કરીને રહિત જ્ઞાન હોતું નથી. અને જ્ઞાને કરીને રહિત ક્રિયા હોતી નથી. પરંતુ તે બંનેના ગૌણ અને પ્રધાનપણાએ કરીને દશાનો-અવસ્થાનો ભેદ છે. ભાવાર્થ : જ્ઞાનયોગ ક્રિયાશૂન્ય નથી. પણ તેમાં ગૌણતા અને પ્રધાનતાની યોગ્યતા પ્રમાણે અવસ્થા બને છે. આત્મજ્ઞાનને કારણે ઈન્દ્રિયોને વિષે મન અનાસક્ત રહે. આત્મરમણતા હોવાથી આરંભાદિક ક્રિયાઓ હોતી નથી અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્માને શુભાશુભ સંકલ્પોનો ત્યાગ હોય છે તે યોગારૂઢ છે. તેને જ્ઞાનની અવસ્થા પ્રધાનરૂપ છે. છાસ્થને વિશેષ બોધના અભાવે ક્રિયાની મુખ્યતા છે. [५१९] ज्ञानिनां कर्मयोगेन, चित्तशुद्धिमुपेयुषाम् । નિરર્વપ્રવૃત્તીનાં, જ્ઞાનયોજિત તતઃ + ૨૬ ! મૂલાર્થ તેથી કરીને નિરવઘ પ્રવૃત્તિવાળા તથા કર્મયોગે કરીને ચિત્તની શુદ્ધિને પામનારા જ્ઞાનીઓને જ્ઞાનયોગની યોગ્યતા થાય છે. ભાવાર્થ : નિર્દોષ પ્રવૃત્તિવાળા તથા શુદ્ધ ક્રિયા દ્વારા ચિત્તની નિર્મળતા પામેલા જ્ઞાનીઓને જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે, આથી સર્વથા ક્રિયારહિત જ્ઞાનયોગ હોતો નથી. [५२०] अत एव हि सुश्राद्ध-चरणर्पशनोत्तरम् । સુબાનશ્રમવારપ્રદ વિહિતં બિશ્ન રદ્દ યોગસ્વરૂપ : ૨૭૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : તેથી કરીને પ્રથમ સુશ્રાદ્ધના આચરણનો સ્પર્શ કર્યા પછી દુઃખે કરીને પાળી શકાય તેવા સાધુના આચારને ગ્રહણ કરવાનું જિનેશ્વરોએ કહેલું છે. ભાવાર્થ : જ્ઞાન અને ક્રિયામાર્ગનો અન્યોન્ય લોપ ન થાય એટલા માટે ગૃહસ્થ શ્રાવકને માટે દેશવિરતિ કહ્યું છે, ત્યારપછી દેઢતાપૂર્વક, ઘણા કરે સાધ્ય થઈ શકે તેવો સાધુધર્મનો ક્રમ બતાવ્યો છે. મોટા ભાગે આવો ઉત્સર્ગમાર્ગ યોગ્યતાવાળો છે. [૧૨૧] દેશેન સંવૃત્ત, ર્મ ચાર્વભૂમિમ્ । રોષોત્ઝેવાં તત્ત્વાર્દ, જ્ઞાનયોગપ્રવૃદ્ધયે ॥ ૨૭ ॥ મૂલાર્થ : પૂર્વ ભૂમિકારૂપ જે કર્મ એકના ઉદ્દેશે કરીને કર્યુ હોય, તે કર્મ દોષનો નાશ કરીને જ્ઞાનયોગની વૃદ્ધિને માટે થાય છે. ભાવાર્થ : પૂર્વ ભૂમિકારૂપ સ્થૂલ આરંભની નિવૃત્તિના માટે ગ્રહણ કરેલું દેશવિરતિ વ્રત કષાયોને ક્ષીણ કરવાવાળું છે, તે સર્વવિરતિ પ્રત્યે જવામાં સહકારી છે, વિશેષ પ્રકારે કામક્રોધાદિનો નાશ થવાથી જ્ઞાનયોગની વૃદ્ધિ થાય છે. [૨૨] અજ્ઞાનિનાં તુ યર્ન, મૈં તશ્ચિત્તશોધનમ્ । यागादेरतथाभावात् म्लेच्छादिकृतकर्मवत् ॥ २८ ॥ મૂલાર્થ : અજ્ઞાનીજનોનું જે કર્મ છે, તેથી ચિત્તની શુદ્ધિ થતી નથી. કારણ કે મ્લેચ્છ વિગેરેએ કરેલા કર્મની જેમ યજ્ઞાદિક ક્રિયાઓ કરવાથી તથાપ્રકારનો ભાવ થતો નથી. ભાવાર્થ : અજ્ઞજનો અર્થાત્ મિથ્યાજ્ઞાનયુક્ત મિથ્યાદર્શનીઓ જે યજ્ઞ કરવા કરાવવાની ક્રિયા કરે છે તેનાથી ચિત્તશુદ્ધિ થતી નથી. વળી તે યજ્ઞમાં હિંસાયુક્ત ક્રિયા હોવાથી, અહિંસાભાવના અભાવે સમતાથી જે પરિણામ થવો જોઈએ તે થતો નથી, તેથી નિર્જરા પણ થતી નથી. ઉલટાનો પાપનો જ લેપ થાય છે. [૨૩] ૧ ૨ તર્મયોગેઽષિ તસઙ્ગત્યવર્ધનમ્ । संन्यासो ब्रह्मबोधाद्धा, सावद्यत्वात्स्वरूपतः ॥ २९ ॥ ૨૭૨ : અધ્યાત્મસાર Page #298 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : તે યાગાદિક કર્મયોગ છતાં પણ ફળના સંકલ્પનો ત્યાગ કરવાથી અથવા તો બ્રહ્મના બોધથી સંન્યાસ થઈ શકતો નથી. કારણ કે તે સ્વરૂપથી જ સાવદ્ય છે. ભાવાર્થ: યાગાદિક એટલે યજ્ઞ આદિ કોઈ પણ કર્મયોગ ભલે સાંસારિક સુખના ફળની આકાંક્ષા વગરના હોય તો પણ તેમાં મનની નિર્મળતા થતી નથી. જગતની સ્થિતિરૂપ કેવળ બ્રહ્મની માન્યતાથી સંન્યાસ થતો નથી. કારણ કે યાગાદિક ક્રિયાઓ પ્રગટપણે જ સાવદ્ય હોવાથી તે બ્રહ્મજ્ઞાન કે મન:શુદ્ધિનો હેતુ બનતી નથી. [५२४] नो चेदित्थं भवेच्छुद्धिोहिंसादेरपि स्फुटा ।। __श्येनाद्वा वेदविहिताद्विशेषानुपलक्षणात् ॥ ३० ॥ મૂલાર્થ ? જો એમ ન હોય તો ગોહિંસાદિક થકી પણ પ્રગટ રીતે મનશુદ્ધિ થશે. અથવા વેદમાં કહેલા શ્યનયાગથકી પણ મનઃશુદ્ધિ થશે. કારણ કે તે બંનેમાં કોઈ વિશેષ ભેદ નથી. ભાવાર્થ : જો યજ્ઞમાં બકરાના બલિ જેવા કાર્યોથી મન: શુદ્ધિ થાય તો ગોવધથી પણ મનઃશુદ્ધિ થાય. પરંતુ ગોવધ તો ત્યાજ્ય મનાયો છે. વળી વેદમાં કહેલા શ્વેનાગ - (શત્રુવધ) કે જે લેષયુક્ત છે તેનાથી મનઃશુદ્ધિ કહી છે, તે કેવી રીતે થાય ? આમ વેદવિહિત કે વેદરહિત યજ્ઞમાં હિંસાદિ વિષે કંઈ અંતર જણાતું નથી. તો પછી તેનાથી ચિત્તદોષનો સંન્યાસ (ત્યાગ) સંભવ નથી, અર્થાત્ ચિત્ત શુદ્ધિ સંભવ નથી. [ફરફ] સાવધે વર્મ નો સ્માર્ચ યુદ્ધવિર્ણવત્ | વર્ગોયાતે મિત્રસાવન છે રૂ9 || મૂલાર્થ ઃ તેથી કરીને બુદ્ધિમાં વિપર્યાસ થાય છે. માટે સાવદ્ય કર્મ ગ્રહણ કરવા લાયક નથી. કદાચ કર્મના ઉદયથી આવું સાવદ્ય કર્મ પ્રાપ્ત થયું હોય તો તેમાં સંકલ્પ ન હોવાને લીધે તે પાપબંધક નથી. ભાવાર્થ ઃ આમ જોવાથી બુદ્ધિનો જ વિપર્યાસ જણાય છે, માટે ધર્મક્રિયાને નામે સાવદ્ય ક્રિયા કરવા યોગ્ય નથી. કોઈ નિકાચિત યોગસ્વરૂપ : ૨૭૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ અસતાવેદનીયના ઉદયે, અસહ્ય રોગાદિકમાં કદાચ કોઈ સાવદ્ય કર્મનું સેવન કરવું પડે તો પણ તેમાં મનોવૃત્તિ નથી, તેથી કર્મનો અનુબંધ પાપકર્મવાળો પડતો નથી. આથી તે કર્મ સાવદ્ય હોવા છતાં સાવદ્ય મનાતું નથી. પરંતુ દેહના મમત્વથી કરવામાં આવે તો તે દોષજનક થાય છે. [५२६] कर्माप्याचरतो ज्ञातुर्मुक्तिभावो न हीयते । તત્ર સત્યનો વળ્યો, નીતિ અત્યપ | ૨૨ // મૂલાર્થ જ્ઞાનીને કર્મનું આચરણ કરવાથી પણ મુક્તિનો ભાવહીન થતો નથી. કારણ કે તેમાં સંકલ્પથી જ બંધ ઉત્પન્ન થાય છે, તે વિષે બીજાએ પણ કહ્યું છે. ભાવાર્થ : જ્ઞાનીજનોને અપવાદથી કંઈ કરવું પડે તો તેમાં શુભાશુભ કર્મનું આચરણ થવા છતાં તેમનો મોક્ષાભિલાષ હીન થતો નથી. કારણ કે સંકલ્પથી હિંસાદિક ક્રિયા તેઓ કરતા નથી. અને તેથી કર્મબંધ થતો નથી. શુભ પરિણામવાળાને અશુભકર્મનો બંધ થતો નથી. (એવું અન્યદર્શનીઓ પણ માને છે) [૨૭] વર્મધ્યવર્ગ ઃ પચ્ચે વમળ ૨ વર્મ યઃ | स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥ ३३ ॥ મૂલાર્થ જે મનુષ્ય કર્મને વિષે અકર્મને જુએ, તથા જે અકર્મ વિષે કર્મને જુએ. તે મનુષ્ય માનવોમાં બુદ્ધિમાન છે, અને તે સર્વ કર્મનો કરનારો છે, તે યુક્ત છે. ભાવાર્થ : અન્ય દર્શનીઓના મત પ્રમાણેની માન્યતા : વિદ્વાન ક્રિયાની પ્રવૃત્તિ છતાં અકર્મને જુએ, કારણ કે જીવનું પરમાં અક્રિયપણું છે. વિદ્વાનને અશુભ સંકલ્પનો અભાવ હોવાથી અશુભકર્મ બંધથી રહિત છે. શુભકર્મ વર્જિતને વિષે સંકલ્પને ઉત્પન્ન થયેલા બંધને જુએ તે પુરુષ મનુષ્યોમાં બુદ્ધિમાન છે. તે યોગવાળો [૬૨] કર્મળ વા વર્ષ સર્ષ મઝુમેડપિ | नोभे वा भने चित्र्यादकर्मण्यपि नो मते ॥ ३४ ॥ ૨૩૪ : અધ્યાત્મસાર Page #300 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : કર્મને વિષે અકર્મ માનેલું છે. અથવા અકર્મને વિષે કર્મને માનેલું છે, તે બંને આ કર્મયોગને વિષે માનેલા છે. અથવા તે બંને માનેલા નથી. કારણ કે ભંગ (ભેદનું) વિચિત્રપણું છે. તેથી અકર્મને વિષે પણ માનેલા નથી. જ પ્રકાર નથી, ભેદ છે. અર્થાત્ ભાવાર્થ : જૈનમત પ્રમાણે ક્રિયાયોગના બે મનુષ્યના અધ્યવસાયની વિચિત્રતાથી તેના ઘણા યોગના અસંખ્ય ભેદ છે. જીવના અધ્યવસાયના આધારે કર્મ અને અકર્મના ભેદ પડે છે. જ્ઞાનયોગી કર્મ કરવા છતાં અસંગ અકર્મને પ્રગટ કરે છે. અને ભોગી નિષ્ક્રિય હોય છતાં કર્મને બાંધનારો છે. [૮૨] જર્મનર્મવૈષમ્યમુવાસીનો વિમાવયનું | ज्ञानी न लिप्यते भोगैः पद्मपत्रमिवाम्भसा ॥ ३५ ॥ મૂલાર્થ : ઉદાસી જ્ઞાની કર્મયોગ અને જ્ઞાનયોગની વિષમતા જાણીને જળ કમળના પત્રની જેમ ભોગથી લેપાતા નથી. ભાવાર્થ : જ્ઞાનયોગ કે કર્મયોગમાં પણ અવસ્થાઓની વિચિત્રતા હોય છે. કેવળ બાહ્ય ચેષ્ટાથી કોઈની વૃત્તિ જાણી ન શકાય. આથી જેને જગતના પ્રપંચ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે તેવો જ્ઞાની બંને યોગની વિષમતા જાણીને સ્વયં જળકમળવત્ રહી ભોગથી લેપાતો નથી. [૨૦] પાપાળમાત્રાદ્ધિ, મૈં મૌન વિવિવિત્સયા । - અનન્યપરમાત્માયાત્, જ્ઞાનયોગી મવેમુનિઃ ॥ ૩૬ ॥ મૂલાર્થ : કેવળ પાપકર્મ ન કરવાથી વિચિકિત્સાને લીધે મુનિપણું કહેવાતું નથી. પરંતુ અત્યંત ઉત્કૃષ્ટ સમતા થકી જ્ઞાનયોગી મુનિ કહેવાય છે. ભાવાર્થ : કેવળ બહારમાં અશુભકર્મ ન કરવાથી મુનિપણું કહેવાતું નથી, સ્વરૂપનો નિર્ણય કરવામાં સંદેહ હોય તો તે પણ મુનિપણું નથી જેનામાં અત્યંત સમતા છે તે મુનિપણું છે, જેને પદાર્થનો યથાર્થ નિર્ણય થયો છે તે મુનિ છે. યોગરૂપ : 9.00 Page #301 -------------------------------------------------------------------------- ________________ [५३१] विषयेषु न रागी वा द्वेषी वा मौनमश्नुते । समं रुपं विदस्तेषु ज्ञानयोगी न लिप्यते ॥ ३७ ॥ મૂલાર્થ જ્ઞાનયોગી વિષયોને વિષે રાગી કે દ્વેષી હોતા નથી. તેથી તે મુનિપણું પામે છે. તથા વિષયોને વિષે સમાનરૂપને જાણીને લેપાતા નથી. ભાવાર્થ : વિષયોના આ સેવનરૂપ પાપ ન કરવા માત્રથી તે જ્ઞાની કે મુનિ છે તેમ માનવું તે નિશ્ચયનયથી ભૂલ ભરેલું છે. જ્ઞાનયોગી તો એ છે કે રાગના કે વૈષના બળવાન નિમિત્ત મળે તો પણ કિંચિત ક્ષોભ પામતા નથી તે મુનિ છે. ઈટાનિષ્ટ ભાવ જેના નષ્ટ થયા છે તે મુનિ છે. તે કદાચ પુણ્યબળે કંઈક સુખરૂપ જણાતા હોય તો પણ તે લેવાતા નથી. [५३२] सतत्त्वचिन्तया यस्याभिसमन्वागता इमे । ____ आत्मवान् ज्ञानवान्वेदधर्मब्रह्ममयो हि सः ॥ ३८ ॥ મૂલાર્થ : જે પુરુષને આ શબ્દાદિક વિષયો યથાર્થ સ્વરૂપની ચિંતાએ કરીને પોતાના ઉપભોગમાં આવેલા છે, તે આત્મવાન, જ્ઞાનવાન, વેદમય, ધર્મમય કે બ્રહ્મમય છે. ભાવાર્થ સ્વરૂપના ચિતન વડે શબ્દાદિક વિષયો જેને પરમાર્થથી દુઃખદાયક જણાયા છે. વળી એ વિષયોને આત્મજ્ઞાનવડે જેણે વશ કર્યા છે, તે યોગી આત્મવાન, જ્ઞાનવાન, વેદમયઃ સમગ્ર શાસ્ત્રના જ્ઞાતા, શુદ્ધ સ્વભાવરૂપ ધર્મમય, બ્રહ્મમય આત્મસ્વરૂપ મય છે. [ફ૩૩] વૈષવીનમજ્ઞાનં નિત્તિ જ્ઞાનયોજિનઃ | विषयाँस्ते परिज्ञाय लोकं जानन्ति तत्त्वतः ॥ ३९ ॥ મૂલાર્થ : જ્ઞાનયોગીઓ વિષમતાના બીજરૂપ અજ્ઞાનને હણે છે. તે યોગીઓ વિષયોને જાણીને સમગ્ર લોકને તત્ત્વથી જાણે છે. ભાવાર્થ ઃ ઈનિષ્ટ પદાર્થ પ્રત્યેના વિકલ્પરૂપ વિષમતાનું બીજ જે અજ્ઞાન છે. તેને જ્ઞાનયોગીઓ પ્રથમથી હણે છે. તેઓ સૃષ્ટિમાં રહેલા પદાર્થોને જાણે છે. પરંતુ તત્ત્વ દૃષ્ટિએ જોતા હોવાથી તેમાં પ્રિય-અપ્રિયપણું થતું નથી. કેવળ સમવૃત્તિ ધારણ કરનાર જ્ઞાનયોગી ૨૭૬ : અધ્યાત્મસાર Page #302 -------------------------------------------------------------------------- ________________ [५३४] इतश्चापूर्वविज्ञानाच्चिदानन्दविनोदिनः । ચોતિષ્મત્તો ભવતે જ્ઞાનનિર્દૂતાત્મષા . ૪૦ || મૂલાર્થ ? ત્યારપછી અપૂર્વ વિજ્ઞાનથી ચિદાનંદના વિનોદવાળા તે યોગીઓ જ્ઞાનવડે પાપનો નાશ કરીને અનુક્રમે કેવળજ્ઞાનને પામે ભાવાર્થ તત્ત્વદષ્ટિથી લોકસ્વરૂપને જાણતા જ્ઞાની ઉત્તરોત્તર જ્ઞાન સ્વરૂપ અત્યંતર ક્રિયાવડે પોતાના સચિત્ આનંદસ્વરૂપમાં રમણ કરે છે. વળી શુદ્ધ જ્ઞાનબોધવડે શેષ પાપકર્મનો નાશ કરી સર્વથા કર્મજ રહિત થઈ કેવળજ્ઞાન પામે છે. જ્ઞાનયોગની એ ફળશ્રુતિ [५३५] तेजोलेश्याविवृद्धिर्या पर्यायक्रमवृद्धितः । માષિતા મવાલી મૂતી યુતિ | 89 | મૂલાર્થ જે તેજોલેશ્યાની વૃદ્ધિ પર્યાયના ક્રમની વૃદ્ધિથી ભગવતી વિગેરે સૂત્રોને વિષે કહેલી છે, તે આવા પ્રકારના યોગીઓને જ યુક્ત છે. ભાવાર્થ : જ્ઞાનીયોગીને ચારિત્રની શુદ્ધિના ક્રમથી જ્ઞાન તથા લબ્ધિ આદિના પરિણામની સમૃદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. તથા શુભ પ્રકારની લેગ્યા પણ આવા યોગીઓને જ ઘટે છે. ભગવતી વિગેરે શાસ્ત્રોમાં આવા વિધાનો કરવામાં આવ્યાં છે. જ્ઞાનીયોગી અસંગ ભાવે રહેલા હોવાથી તેજલેશ્યાદિ લબ્ધિઓ છતાં તેનો ઉપયોગ કરતાં નથી. [५३६] विषमेऽपि समेक्षी यः स ज्ञानी स च पण्डितः ।। जीवन्मुक्तः स्थिरं ब्रह्म तथा चोक्तं परैरपि ॥ ४२ ॥ મૂલાર્થ : જે વિષયને વિષે પણ સમદષ્ટિવાળા હોય છે, તે જ જ્ઞાની પંડિત, અને તે જ જીવનમુક્ત કહેવાય છે, તે જ સ્થિર બ્રહ્મને પામે છે. અન્ય દર્શનીઓ પણ આમ કહે છે. ભાવાર્થ : કર્મની વિચિત્રતાથી જાતિ, કૂળ, રૂપ, વિદ્યા, બુદ્ધિ કે અન્ય વડે હીનાધિક પ્રાણીઓ પ્રત્યે પણ જેને સમદષ્ટિ છે, યોગસ્વરૂપ : ૨૭૭ Page #303 -------------------------------------------------------------------------- ________________ પોતાના આત્મ તુલ્ય દૃષ્ટિ છે, તે જ્ઞાની, પંડિત કે જીવન મુક્ત હોય છે, આ ભવમાં કર્મબંધ રહિત થઈ નિશ્વળ એવા પરમાત્મરૂપ બ્રહ્મને પામે છે. સાંખ્ય વિગેરે દર્શનીઓ પણ આમ કહે છે. [૩૭] વિદ્યાવિનયસમ્પન્ને બ્રાહ્મળે ગવિ જ્ઞસ્તિનિ । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥ ४३ ॥ મૂલાર્થ : પંડિત પુરુષો વિદ્યા અને વિનયથી યુક્ત એવા બ્રાહ્મણ ઉપર, ગાય, હાથી, કૂતરા કે ચંડાળ ઉપર સર્વત્ર સમર્દષ્ટિવાળા હોય છે. ભાવાર્થ : શાસ્ત્રને વિષે વિદ્વતાવાળા, પૂજ્ય પ્રત્યે વિનયવાળા બ્રાહ્મણ ઉપર જ્ઞાની પુરુષો સમાનભાવ રાખે છે, એ ઉપરાંત ગાય વિગેરે પશુઓ કે ચાંડાળ જેવા નીચગોત્રી ઉપર પણ સમવૃત્તિ રાખે છે. અર્થાત્ કરુણાયુક્ત દૃષ્ટિ રાખે છે. [ક] દેવ તર્ણિતઃ સર્વો ચેમાં સાથે સ્થિતં મનઃ । निर्दोषं हि सम ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः ॥ ४४ ॥ મૂલાર્થ : જેઓનું મન સમતાને વિષે રહેલું છે, તેઓએ આ જન્મને વિષે જ સંસારને જીત્યો છે, કારણ કે બ્રહ્મ એ નિર્દોષ અને સમરૂપ છે. તેથી તેઓ બ્રહ્મને વિષે જ રહેલા છે. તેમ જાણવું. ભાવાર્થ : મૃત્યુલોકમાં વસીને પણ જેમનું મન સમતામાં સ્થાપન થયેલું છે, તેમણે આ જન્મમાં જ સંસાર જીતી લીધો છે. બ્રહ્મ અર્થાત્ ચૈતન્ય સર્વત્ર નિર્દોષ અને સમ છે, આથી યોગીઓને સર્વત્ર સમત્વનો સાક્ષાત્કાર થાય છે. માટે મુમુક્ષુએ સમતાને વિષે સ્થિતિ કરવી. [ ५३९] न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् । स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविब्रह्मणि स्थितः ॥ ४५ ॥ મૂલાર્થ : બ્રહ્મને વિષે રહેલા સ્થિર બુદ્ધિવાળા અને સંમોહ રહિત જ્ઞાની પ્રિય વસ્તુની પ્રાપ્તિમાં હર્ષ પામતા નથી અને અપ્રિય વસ્તુની પ્રાપ્તિમાં ઉદ્વેગ કરતા નથી. ૨૭૮ : અધ્યાત્મસાર Page #304 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ ઃ રાગદ્વેષને જીતનારા, સકલ ઉપાધિ રહિત સ્થિર બુદ્ધિવાળા જ્ઞાનીને ઈષ્ટમાં પ્રીતિ કે અનિષ્ટમાં અપ્રીતિ ઊપજતી નથી. કારણ કે તેઓ વ્યામોહથી મુક્ત એવા સમભાવવાળા છે. [५४०] अर्वाग्दशायां दोषाय वैषम्ये साम्यदर्शनम् । निरपेक्षमुनीनां तु रागद्वेषक्षयाय तत् ॥ ४६ ॥ મૂલાર્થઃ અર્વાગદશાને (કર્મયોગદશા) વિષે વિષમતામાં સમષ્ટિ રાખવી તે દોષને માટે થાય છે, પરંતુ નિરપેક્ષ મુનિજનોને તો તે સમદષ્ટિ રાગ અને દ્વેષના નાશ માટે થાય છે. જ્યારે કર્મયોગ સેવતા સાધકને જાતિ કુલ જેવી વિષમતાઓ સ્વીકારી વ્યવહાર કરવો પડે છે. - ભાવાર્થ : જાતિ, કુલ, ચાંડાળ આદિમાં ઊંચનીચતાની વિષમતા તો છે જ પરંતુ તેવી દૃષ્ટિથી જોવું તે પૂર્વાવસ્થારૂપી કર્મયોગની ભૂમિકા સુધી છે. પરંતુ જે મુનિઓ તેથી આગળની ભૂમિકામાં છે, તેવા મહાત્માઓને વૈષમ્યમાં પણ સામ્યભાવ દોષ નથી. કિન્તુ એવી દશા ગુણવૃદ્ધિનું કારણ બને છે. કારણ કે જ્ઞાનયોગીની કરુણા જ એવી છે. [५४१] रागद्वेषक्षयादेति ज्ञानी विषयशून्यताम् । छिद्यते भिद्यते वाऽयं हन्यते वा न जातुचित् ॥ ४७ ॥ મૂલાર્થ : જ્ઞાની રાગદ્વેષના ક્ષય થકી વિષયની શૂન્યતાને પામે છે. અને તે કદાપિ છેદાનો ભેદતો કે હણાતો નથી. ભાવાર્થ : જે જ્ઞાનીને વિષે દેહાદિકની મમતા છૂટી ગઈ છે, અને અન્ય વિષયમાં રાગદ્વેષનો અભાવ વર્તે છે, તેવા જ્ઞાનયોગી મુનિને બહારની વિષમતા આત્મધ્યાનને છેદતી નથી. શસ્ત્રથી કોઈ પ્રહાર કરે તો પણ રાગાદિના પરિણામના અભાવે ધ્યાનમાં ભેદ પડતો નથી. તેઓ શુદ્ધધર્મથી ચલિત થતા નથી. અર્થાત ગમે તે પરિસ્થિતિમાં તેમનો આત્મા છેદતો કે ભેદતો નથી. ચિત્તમાં કોઈ વિક્ષેપ ઉત્પન્ન થતો નથી. [५४२] अनुस्मरति नातीतं नैव काङ्क्षत्यनागतम् । शीतोष्णसुखदुःखेषु समो मानापमानयोः ॥ ४८ ॥ યોગસ્વરૂપ : ૨૭૯ Page #305 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : જ્ઞાનયોગી અતીત વૃતાંતનું સ્મરણ કરતા નથી અનાગતની ઇચ્છા કરતા નથી. તથા શીત-ઉષ્ણ, સુખ-દુઃખ અને માન-અપમાનને વિષે તુલ્ય હોય છે. ભાવાર્થ : આત્મસ્વરૂપમાં રમણતા છે એવા જ્ઞાનયોગીઓને ભૂતકાળના સુખોનું સ્મરણ સતાવતું નથી. ભાવિ સુખોના સ્વપ્નનું સેવન નથી. અને વર્તમાનમાં શીત-ઉષ્ણમાં ઈષ્ટ અનિષ્ટ જોતા નથી. આહારાદિના સુખ કે રહેઠાણ વિગેરેમાં દુઃખને જાણતા નથી. વળી માન-અપમાન તેમને સમાન છે. આવા મુનિ અધ્યાત્મ સામ્રાજ્યના સમ્રાટ છે. [५४३] जितेन्द्रियो जितक्रोधो मानमायानुपद्रुतः । તમસંસ્પર્શહિતો, વેવેવિવર્ણિતઃ + ૪૨ મૂલાર્થ ઇન્દ્રિયોને જીતનારા, ક્રોધને જીતનારા, માન તથા માયા વડે ઉપદ્રવ નહીં પામેલા, લોભના સ્પર્શ રહિત તથા વેદના ખેદથી રહિત. ભાવાર્થ : અધ્યાત્મયોગી કેવા હોય ? ઇન્દ્રિયોના વિજેતા, કામદેવનું દમન કરનારા, મોક્ષમાર્ગે સીધા જનાર છે. આવા જ્ઞાનયોગી જ સ્વરૂપને સુખને માણી શકે છે. ક્રોધનું શમન કરનારા, માનને નમાવનારા, માયાથી દૂર રહેનારા, લોભને ગાળનારા, વેદ-કામભોગ પ્રત્યે ખેડવાળા. [५४४] सनिरुद्र्यात्मनात्मानं स्थितः स्वकृतकर्मभित् । हटप्रयत्नोपरतः सहजाचारसेवनात् ॥ ५० ॥ મૂલાર્થ : આત્માને આત્મા વડે રૂંધીને રહેલો, પોતે કરેલાં કર્મોને ભેદનારો. અને સહજ આચારને સેવવા વડે બળાત્કારના પ્રયત્નથી નિવૃત્તિ પામેલો. ભાવાર્થ : શુદ્ધ ઉપયોગરૂપ આત્મા વડે જ આત્માને આત્મામાં જ લય પમાડનાર, છતાં પૂર્વ સંચિત કર્મ ઉદયમાં આવે તો તેને નષ્ટ કરનાર, ઇન્દ્રિયોના વિષયો પર બળાત્કાર નહીં, પરંતુ સહજપણે વિષયોને વશ કર્યા છે, તથા કંઈ કદાગ્રહ જેને વિષે રહ્યો નથી તેવા તે જ્ઞાન યોગીઓ છે. ૨૮૦ : અધ્યાત્મસાર Page #306 -------------------------------------------------------------------------- ________________ [५४५] लोकसंज्ञाविनिर्मुक्तो मिथ्याचारप्रपञ्चहृत् । उल्लसत्कण्डकस्थानः परेण परमाश्रितः ॥ ५१ ॥ મૂલાર્થ : લોકસંજ્ઞાથી મુક્ત થયેલો, મિથ્યા આચારના વિસ્તારને હરણ કરનારો. કંડકના સ્થાનોને ઉલ્લાસ પમાડનારો. ઉત્કૃષ્ટ યોગ વડે ઉત્કૃષ્ટદશાને પામેલો. ભાવાર્થ: આ જ્ઞાનયોગી સામાન્ય જનોના પ્રપંચાદિથી મુક્ત, લોક મેળા જેવા પ્રકારોથી દૂર રહેનારા, મિથ્યા આચારથી મુક્ત થનારો છે, તે કેવળ શુદ્ધ સંયમના અધ્યવસાયોની સઉલ્લાસ વૃદ્ધિ કરનારા ઉત્કૃષ્ટ યોગ વડે ઉજ્વળ આત્મભાવને પામે છે. [५४६] श्रद्धावानाज्ञया युक्तः शस्त्रातीतो यशस्त्रवान् । તો રેવું નિર્વેદમનિટૂનુતપરાક્રમઃ | ફરે છે મૂલાર્થ : તથા શ્રદ્ધાવાન જિનેશ્વરની આજ્ઞાથી યુક્ત, શસ્ત્રને ઉલ્લંઘન કરનારો, શસ્ત્ર રહિત, પુદ્ગલિક પદાર્થોને વિષે નિર્વેદને પામેલો અને આત્મવીર્યને નહીં ગોપવનારો છે. ભાવાર્થ : આ જ્ઞાનયોગીનું સામર્થ્ય કહે છે, તે મોક્ષમાર્ગને વિષે અનન્ય શ્રદ્ધાવાન, જિન આજ્ઞામાં કુશળ, અશુભ અધ્યવસાયરૂપ ભાવશસ્ત્રથી રહિત. અને તમામ ભૌતિક સાધનોના સુખને વિષે ઉદાસીન, ધર્મમાર્ગમાં અપૂર્વ આત્મબળને વિકસાવનારા છે. આવા જ્ઞાનયોગીનું સ્વરૂપ વચનાતીત છે. જ્યાં મતિની કોઈ ગુંજાવશ નથી. [૪૭] નિશ્ચિતવMો ધ્યાનનિપાન્ચનગ્રંગઃ | प्रतिस्रोतोऽनुगत्वेन लोकोत्तरचरित्रभृत् ॥ ५३ ॥ મૂલાર્થઃ તથા દંડને દૂર કરનાર, ધ્યાનરૂપી અગ્નિવડે પાપરૂપ કાષ્ઠ સમૂહને દગ્ધ કરનાર, અને લોક પ્રવાહથી ઊલટા પ્રવાહને અનુસરવાવડે લોકોત્તર ચારિત્રને ધારણ કરનાર, ભાવાર્થ : મન વચન કાયાના યોગ વડે થતા અનર્થ દંડને દૂર કરનાર અર્થાત્ આર્ત અને રોદ્રધ્યાનથી દૂર રહી. ધર્મધ્યાન અને શુકલધ્યાન વડે પાપરૂપ કર્મોનો ભસ્મ કરનાર, લૌકિક પ્રવાહને યોગસ્વરૂપ : ૨૮૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ ત્યજીને લોકોત્તર માર્ગને અનુસરનાર ધ્યાનયોગી છે, જે શુદ્ધ ચારિત્રને આરાધે છે. [५४८] लब्धान्कामान् बहिष्कुर्वनकुर्वन्बहुरुपताम् । स्फारीकुर्वन्परं चक्षुरपरं च निमीलयन् ॥ ५४ ॥ મૂલાર્થ: પ્રાપ્ત કામ-ભોગોને દૂર કરતો, બહુરૂપીપણાને નહીં કરતો, ઉત્કૃષ્ટ ચક્ષુને વિકસ્વર કરતો, અને અન્ય નેત્રને બંધ કરતો. ભાવાર્થ : પ્રારંભમાં કઠિન પરિણામે અમૃત જેવો જ્ઞાનયોગ ધરાવનારનું અતુલ બળ જુઓ. તે જ્ઞાનયોગી પ્રાપ્ત થયેલા સુખભોગોને પણ સ્પર્શતો નથી. વળી સ્થિર ચિત્તવાળા હોવાથી ક્ષણમાં રૂe ક્ષણમાં તુષ્ટ થતો નથી. ક્ષણમાં રાગી ક્ષણમાં વિરાગી, ક્ષણમાં મૌની કે ક્ષણમાં ધ્યાની એવા વિવિધ રૂપ કરતો નથી. કેવળ જ્ઞાનાનંદમાં જ તેમની રમણતા છે. - જ્ઞાનયોગી જગતસ્વરૂપને ચર્મચક્ષુથી જોતા નથી તે જોવા માટે તેમના શુદ્ધ અંતરચક્ષુ પર્યાપ્ત હોય છે તે અંતરચક્ષુ વડે આત્મા વિશુદ્ધભાવોનો આનંદ માણતા તેમાં જ લય પામે છે. તેમને જગતના પ્રપંચો સ્પર્શતા નથી. [५४९] पश्यत्रन्तर्गतान्भावान् पूर्णभावमुपागतः । भुजानोऽध्यात्मसाम्राज्यमवशिष्टं न पश्यति ॥ ५५ ॥ મૂલાર્થ : આત્માની અંદરના પદાર્થને જોતો, પૂર્ણભાવને પ્રાપ્ત થયેલો અને અધ્યાત્મરૂપી સામ્રાજ્યને ભોગવતો જ્ઞાની બીજું કંઈ જોતો નથી. ભાવાર્થ : આત્માના અંતરંગ ગુણોની વૃદ્ધિને જોતા પૂર્ણભાવને પ્રાપ્ત થયેલા અધ્યાત્મરૂપી ઐશ્વર્યને ભોગવતા જ્ઞાનયોગી અન્ય પ્રયોજનથી મુક્ત હોય છે. [ફફ0] શ્રેષ્ઠો હિ જ્ઞાનયોડયમથ્યાત્મજ્જૈવ યો | बन्धप्रमोक्षं भगवान् लोकसारे सुनिश्चितम् ॥ ५६ ॥ મૂલાર્થ : અધ્યાત્મને વિષે આ જ્ઞાનયોગ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે ભગવાને લોકસારને વિષે નિશ્ચિત એવા બંધના મોક્ષને કહેલો છે. ૨૮૨ : અધ્યાત્મસાર Page #308 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થઃ અધ્યાત્મનું માહાસ્ય પ્રારંભમાં દર્શાવેલું છે, તેમાં મુખ્યતઃ જ્ઞાનયોગ છે, કારણ કે ભગવાને લોકસાર ગ્રંથને વિષે કર્મના બંધથી મુક્ત થવાનું કહ્યું છે, તેમાં જ્ઞાનયોગની મુખ્યતા કહી છે, આ જ્ઞાનયોગ શુદ્ધ ઉપયોગમય છે. માટે સર્વોત્કૃષ્ટ છે. [५५१] उपयोगैकसारत्वादाश्वसंमोहबोधतः । मोक्षाप्तेयुज्यते चैतत्तथा चोक्तं परैरपि ॥ ५७ ॥ મૂલાર્થ : ઉપયોગરૂપી અદ્વિતીય પ્રધાન હોવાથી મોહ રહિત શીધ્ર બોધકારક હોવાથી અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર હોવાથી આ અધ્યાત્મયુક્ત છે, તે વિષે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે. ભાવાર્થ : અધ્યાત્મ ઉપયોગરૂપ અનન્ય હોવાથી, વળી નિર્મોહ સ્વરૂપ શીધ્ર બોધદાયક હોવાથી મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. મોક્ષનાં સાધનોમાં અધ્યાત્મની મુખ્યતા યુક્તિયુક્ત છે. તેવું અન્ય દર્શનીઓ પણ કહે છે. [५५२] तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽप्यधिको मतः । कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ! ॥ ५८ ॥ મૂલાર્થઃ યોગી તપસ્વી થકી અધિક છે, પંડિતો થકી પણ અધિક માનેલો છે, તથા ક્રિયાકાંડ કરનારાઓ થકી પણ યોગી અધિક છે. તેથી કરીને હે અર્જુન ! તું યોગી થા (ગીતા) ભાવાર્થ : ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને પણ આ જ બોધ આપ્યો છે : હે અર્જુન ! તું જ્ઞાનયોગી થા કારણ કે દીર્ઘકાળના તપસ્વી કરતાં પણ જ્ઞાનયોગી શ્રેષ્ઠ છે. પૂર્વોક્ત શ્લોકમાં જ્ઞાનયોગીનું સ્વરૂપ જણાવ્યું છે, તેથી કરીને યજ્ઞ આદિ ક્રિયાઓ કરનાર કરતાં પણ જ્ઞાનયોગી શ્રેષ્ઠ છે. [५५३] समापत्तिरिहव्यक्तमात्मनः परमात्मनि । अभेदोपासनारुपस्ततः श्रेष्ठतरो ह्ययम् ॥ ५९ ॥ મૂલાર્થ: આ જ્ઞાનયોગમાં વર્તતા આત્માને પરમાત્માને વિષે સ્પષ્ટ રીતે એકતાની પ્રાપ્તિ થશે. તેથી આ અભેદ ઉપાસનારૂપ જ્ઞાનયોગ સૌથી શ્રેષ્ઠ છે. યોગસ્વરૂપ : ૨૮૩ Page #309 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : આ જ્ઞાનયોગની શ્રેષ્ઠતા સર્વોત્કૃષ્ટ છે કારણ કે જ્ઞાનયોગની ફળશ્રુતિ એ છે કે આત્મા સ્વયં પરમાત્મ સ્વરૂપ પ્રગટ થાય છે. આત્માની આરાધનારૂપ આ જ્ઞાનયોગમાં ધ્યાતા, ધ્યાન, ધ્યેય તથા જ્ઞાતા, જ્ઞાન અને શેયની સમાપત્તિ - એકતા સધાય [૪] ઉપાસના માવતી સર્વોપ ગરીયસી | महापापक्षयकरी तथा चोक्तं परैरपि ॥ ६० ॥ મૂલાર્થ ભગવાનની ઉપાસના સર્વથકી મોટી છે, તથા મહાપાપનો ક્ષય કરનારી છે, તે વિષે અન્યદર્શનીઓ પણ કહે છે. ભાવાર્થ : પરમાત્મા સાથેની આ અભેદ ઉપાસના સર્વ તપસ્યાદિ યોગો કરતાં પણ શ્રેષ્ઠ છે, કારણ કે અભેદરૂપ આ ભગવતી ઉપાસના જ સર્વ કર્મોનો સર્વથા ક્ષય કરવાવાળી છે. તે ઉપાસના સર્વ યોગોથી સાધ્ય એવા મોક્ષનું સાધન છે. ગીતામાં પણ કહ્યું [५५५] योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना । શ્રદ્ધાવાન મનાતે યો માંસ કે યુવતતમો મતઃ || ૬૧ // મૂલાર્થ : સર્વયોગીઓમાં શ્રદ્ધાવાન મારામાં રહેલા અંતરાત્માએ કરીને મને ભજે છે, તેને મેં અત્યંત યોગ્ય માન્યો છે. ભાવાર્થ : જ્ઞાનયોગ સાથે ભક્તિની - ઉપાસનાની વિશેષતા બતાવે છે. મોક્ષાર્થી અંતરાત્માએ કરીને મને આત્મભાવે ભજે છે, તેને મેં યોગ્ય માન્યો છે. કારણ કે ભક્તિની ફળશ્રુતિ જ શુદ્ધ જ્ઞાનદશા છે. [५५६] उपास्ते ज्ञानवान् देवं यो निरज्जनमव्ययम् । स तु तन्मयतां याति ध्याननिधूतकमलषः ॥ ६२ ॥ મૂલાર્થ : જે જ્ઞાની પુરુષ નિરંજન અને અવ્યય (નાશરહિત) દેવની ઉપાસના કરે છે, તે ધ્યાનવડે પાપનો નાશ કરીને તે દેવસ્વરૂપ થાય છે. ભાવાર્થ : જે શુદ્ધ જ્ઞાનયોગ સહિત પરમજ્ઞાન યુક્ત પરમાત્માની ૨૮૪ : અધ્યાત્મસાર Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપાસના કરે છે. તે ઉત્તમ પુરુષ એ વડે ધર્મધ્યાનાદિકથી પાપકર્મના પરમાણુઓના સમૂહને આત્મપ્રદેશથી જુદા પાડી પોતે દેવસ્વરૂપ બને છે. (બ્રહ્મસ્વરૂપ) [૭] વિશેષમર્થનાનાનો ઃ સુપ્રવિતિઃ | सर्वज्ञं सेवते सोऽपि सामान्ययोगमास्थितः ॥ ६३ ॥ મૂલાર્થઃ વિશેષને નહીં જાણતા છતાં પણ કદાગ્રહ કરીને રહિત એવો જે પુરુષ સર્વશની સેવા કરે છે, તે પણ સામાન્ય યોગને આશ્રય કરેલો છે. ભાવાર્થ : જે કદાગ્રહ રહિત છે. ભલે સર્વજ્ઞને વિશેષપણે જાણતો ન હોય, અન્ય દેવને વિષે સર્વજ્ઞ જાણી સેવતો હોય તો પણ તે સામાન્ય યોગવાળો યોગી કહેવાય છે. કારણ કે તેને સર્વજ્ઞ જેવા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે આદર છે. [५५८] सर्वज्ञो मुख्य एकस्तत्-प्रतिपत्तिश्च यावताम् ।। સર્વેકરિ તે તમાત્રા મુક્ય, સામાન્યતો ૩થા / ૬૪ / મૂલાર્થ : સર્વજ્ઞ એક જ છે મુખ્ય છે, અને જેટલા ભવ્યોને તેના પર ભક્તિભાવ છે તે સર્વ પંડિતો સામાન્યથી મુખ્યપણે તો સર્વજ્ઞને જ પામેલા છે. ભાવાર્થ : સમગ્ર સંસારના સર્વ સૂક્ષ્મ સ્થૂલ પદાર્થોની સર્વ અવસ્થાને જાણનાર પૂર્ણ વીતરાગી તેવા સર્વજ્ઞ મુખ્ય છે, આથી ઉપાસના તેની હોય, વળી જે જે ભવ્યોને તે સર્વજ્ઞ વિષે ભક્તિભાવ છે, તે સર્વે એક જ સર્વજ્ઞને સ્વીકારે છે. ભલે પછી મહાવીર મહાદેવ, વિષ્ણુ આદિ નામે સંબોધતા હોય, પણ સર્વજ્ઞપણું તો એકને વિષે જ હોય છે. તેથી તે સૌ સર્વજ્ઞને જ ભજે છે, એમ સામાન્ય વિધાન છે. [૧] ન જ્ઞાયતે વિશેષતુ સર્વથા સર્વશિમઃ | ___ अतो न ते तमापना विशिष्य भुवि केचन ॥ ६५ ॥ મૂલાર્થ : અસર્વજ્ઞો સર્વથા વિશેષને જાણતા નથી, તેથી કેટલાક આચાર્યો પૃથ્વી પરના કોઈ પણ દેવને વિશેષ કરીને સર્વજ્ઞ તરીકે યોગસ્વરૂપ : ૨૮૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ માને છે, પરંતુ તેઓ ખરા સર્વશને પામેલા નથી. ભાવાર્થ : જેઓને જગત સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન નથી એવા અસર્વજ્ઞો કે જેઓ સામાન્ય જ્ઞાનયુક્ત છે, તેમને તે સમયના આચાર્યો જુદાં જુદાં નામોથી ઉચ્ચારે છે, જેમ એક મુખ્ય સર્વજ્ઞને ભિન્ન ભિન્નપણે ભાવનાત્માઓ સ્વીકારે છે, તેમ તેઓ ભેદ કરીને સ્વીકારે છે; અને તેમાં સર્વજ્ઞપણાનો આરોપ કરે છે. જેમ સાંખ્ય આદિમતના સર્વશો, પરંતુ તેમની માન્યતામાં એકાંત આગ્રહ હોવાથી, તેમને સ્વીકારનારા યોગરહિત થાય છે. [५६०] सर्वज्ञप्रतिपत्त्यंशात्तुल्यता सर्वयोगिनाम् । ટૂરીસત્રવિમેતુ તકૃત્યત્વે નિત્તિ ૧ | ૬૬ છે. મૂલાર્થ સર્વ યોગીઓની સર્વજ્ઞની સેવારૂપ અંશથી તુલ્યતા છે, પરંતુ દૂર અને સમીપ ઇત્યાદિક ભેદ તેના સેવકપણાને હણતો નથી. ભાવાર્થ : આ બધા યોગીઓ ભિન્ન ભિન્ન સંબોધનથી સર્વજ્ઞને સ્વીકારે છે તેથી બધા યોગીઓ તુલ્ય બને છે, નામથી મુખ્ય સર્વજ્ઞ સૈકાલિક જ્ઞાતા તરીકે ઓળખાતા ભગવાન મહાવીરના ઉપાસકો તે સમકિતી કે માર્ગાનુસારી હોય, કે પૂર્ણ સ્વરૂપના બોધથી દૂર રહેલા મહાદેવ જેવા નામથી સંબોધાતા બીજા પણ યોગીઓ હોય તો તેમાં કંઈ વિશેષતા નથી. સર્વજ્ઞની સેવારૂપ અંશની તેમાં તુલ્યતા છે. પરંતુ ભગવાન મહાવીરના ઉપાસકોને જેને ભક્તપણું છે તેમને મોક્ષપ્રાપ્તિ નજીક સંભવે છે, અને અષ્ટાંગ યોગ જેવાં સાધનોથી મોક્ષપ્રાપ્તિ ચિરકાળે સંભવે છે. તેમાં દૂર કે સમીપ રહેલા સર્વે સર્વજ્ઞના સેવકો છે. [५६१] माध्यस्थ्थ्यमवम्ब्यैव देवतातिशयस्य हि ।। સેવા સરિણા તિાતીતોડ વી કે ૬૭ // મૂલાર્થ : મધ્યસ્થપણાનો આશ્રય કરીને જ દેવના અતિશયોની સેવા સર્વ પંડિતોએ ઇશ્કેલી છે, તે વિષે કાલાતીત નામના આચાર્યો પણ કહ્યું છે. ૨૮૬ : અધ્યાત્મસાર Page #312 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : વિવિધ દેવોની પૂજા આદિમાં માધ્યસ્થપણે અવલંબન રહીને જ દેવતત્ત્વના પુય-અતિશય સ્વરૂપ, શુદ્ધ, વીતરાગી દેવત્વની જ પૂજા કરવી જોઈએ, તેમ કાલાતીત નામના કોઈ ગ્રંથકારે કહ્યું [ફ૬૨] કષામણ મા મુવતાવિદ્યારિવારિનામું | __ अभिधानादिभेदेन तत्त्वनीत्या व्यवस्थितः ॥ ६८ ॥ મૂલાર્થઃ બીજા પણ મુક્તવાદી, અવિદ્યાવાદી વિગેરેનો પણ આ માર્ગ નામ વિગેરેના ભેદથી તત્ત્વ નીતિવડે રહેલો છે. ભાવાર્થ ઃ મુક્તવાદી કર્મબંધથી રહિત એવા આત્માને સર્વજ્ઞ માનનાર અવિદ્યા વડે (માયા વડે) નહીં લેવાયેલા આત્માને સર્વજ્ઞ માનનાર વિગેરે વાદીઓનો આ દેખાડેલો માર્ગ, સંજ્ઞા વિગેરેના ભેદથી પરમાર્થ કહેવાયો છે, અર્થાત્ સર્વજ્ઞને વિષે તે માર્ગ સ્થાપન થયેલો છે. વાસ્તવમાં શુદ્ધ દેવત્વવાળા દેવ જ પૂજ્ય છે. [५६३] मुक्तो बुद्धोऽर्हन्वाऽपि यदैश्वर्येण समन्वितः । તવીરઃ સ વ ચત, સંજ્ઞામેરોત્ર વત્ત| I ૬૬ . મૂલાર્થ : મુક્ત, બુદ્ધ કે અહમ્ જે કોઈ ઐશ્વર્ય વડે યુક્ત હોય, તે જ ઈશ્વર કહેવાય છે. તેમાં માત્ર સંજ્ઞાનો ભેદ છે. ભાવાર્થ ઃ મુક્ત = કર્મરહિત. બુદ્ધ = તત્ત્વજ્ઞાની. અહંન = દેવતાઓથી પૂજાયેલા. જિનેશ્વર જ્ઞાન, વૈરાગ્ય, યશ, વિગેરે વડે યુક્ત તે ઈશ્વર. તે સર્વે મુમુક્ષુજનોને ધ્યાન કરવા યોગ્ય છે. આ રીતે અનેક સંજ્ઞાથી યુક્ત એક ઈશ્વર શુદ્ધ તત્ત્વ છે, તે બ્રહ્મસ્વરૂપ [५६४] अनादिशुद्ध इत्यादि यो भेदो यस्य कल्प्यते । तत्ततन्त्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥ ७० ॥ મૂલાર્થ : જે અનાદિ, શુદ્ધ, વિગેરે શબ્દો વડે જેનો ભેદ છે તે તે દર્શનોને અનુસાર કલ્પેલો છે, તે પણ નિરર્થક છે, તેમ માનું છું. ભાવાર્થ ઃ સર્વજ્ઞને અનાદિ શુદ્ધ વિગેરે ભેદથી દરેક દર્શનોએ યોગસ્વરૂપ : ૨૮૭ Page #313 -------------------------------------------------------------------------- ________________ કલ્પના કરી છે, તે નિરર્થક છે, સત્પુરુષાર્થ વડે કર્મનો ક્ષય કરનાર, કર્મના ફળનો અકર્તા, આવા કોઈ પણ સ્વરૂપે જો તે શુદ્ધ સર્વજ્ઞ હોય તો સેવવા લાયક છે. [૬૬] વિશેષયાજ્ઞિાના િયુવતીનાં ગતિવિહિતિઃ | प्रायो विरोधतश्चैव फलाभेदाच्च भावतः ॥ ७१ ॥ મૂલાર્થ : જાતિવાદીની યુક્તિઓના વિશેષને નહીં જાણવાથી પ્રાય વિરોધ આવવાને લીધે તથા ભાવથી ફળનો અભેદ હોવાથી દર્શનોનો ભેદ થયેલો છે. ભાવાર્થ ઃ દર્શનોમાં ભેદ કેમ થયા ? સઘળા દાર્શનિકોને ઈશ્વરના વિશિષ્ટ શુદ્ધ સ્વરૂપના જ્ઞાનનો અભાવ હોવાથી, અને પોતે કલ્પેલા ઈશ્વરના સ્વરૂપમાં અનુમાનથી કરેલી યુક્તિઓ વિગેરેથી ભેદ પડે છે. સર્વજ્ઞનું જ્ઞાનપૂર્ણ છે. આથી એમ સમજાય છે કે સર્વજ્ઞની ભક્તિથી સાધ્યની સિદ્ધિ થાય છે, અને માર્ગની એકતા થાય છે. [५६६] अविद्याक्लेशकर्मादि यतश्च भवकारणम् । - તતઃ પ્રધાનમેવૈત-સંજ્ઞામેવમુપાતિકું ૭ર // મૂલાર્થ જેથી કરીને અવિદ્યા, કલેશ, કર્મ વિગેરે ભવના કારણ છે, તેથી કરીને સંજ્ઞા ભેદને પામેલું આ ભક્તિતત્ત્વ જ પ્રધાન છે. ભાવાર્થ : અવિઘા = અજ્ઞાનના ફળવાળી માયા, કલેશ મોહના ફળવાળો રાગાદિક સમૂહ, કર્મ = સંસારના ફળવાળા જ્ઞાનાવરણીયાદિ કર્મો, ભવનાં કારણો સર્વ દર્શનવાદીઓએ માનેલા છે, તે સર્વ એક જ કર્મરૂપ છે. માટે સર્વ કલ્પનાનો ત્યાગ કરી એક સર્વજ્ઞની જ ભક્તિ યુક્ત છે. [५६७] अस्यापि योऽपरो भेद-श्चित्रोपाधिस्तथा तथा । गीयतेऽतीतहेतुभ्यो धीमतां सोऽप्यपार्थकः ॥ ७३ ॥ મૂલાર્થ : આ કર્મનો પણ બીજો વિચિત્ર ઉપાધિવાળો ભેદ પૂર્વે કહેલા હેતુઓ થકી તે તે પ્રકારે કહેવામાં આવે છે, તે પણ બુદ્ધિમાન પુરુષોને માટે વ્યર્થ છે. ૨૮૮ : અધ્યાત્મસાર Page #314 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : અવિદ્યા આદિ પૂર્વે કહેલા ઘણા પ્રકારના વિચિત્ર ભેદો બુદ્ધિમાન યોગીઓ માટે વ્યર્થ છે. કારણ કે તે તે દર્શનવાદીઓ કોઈ એક જ વસ્તુના ધર્મને ગ્રહણ કરનાર છે, તેથી વસ્તુના સ્વરૂપનો યોગ્ય નિર્ણય થતો નથી કારણ કે વસ્તુનું સ્વરૂપ અનેક ધર્મવાળું છે. અને તે વિધાનો અપેક્ષિત હોય છે. [५६८] ततोऽस्थानप्रयासोऽयं यत्तभेदनिरुपणम् । सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ॥ ७४ ॥ મૂલાર્થ ઃ તેથી કરીને જે તેના ભેદનું નિરૂપણ કરવું તે અયોગ્ય પ્રયાસ છે. કારણ કે અનુમાનનો વિષય સામાન્ય કહેલો છે. * ભાવાર્થ ઃ બુદ્ધ, અહંનું આદિ દેવતત્ત્વ અતિન્દ્રિય વસ્તુ છે, તેથી ઈશ્વરનું અનુમાન કે પ્રમાણનો વિષય સામાન્ય બને છે, તેથી તેમાં વિશેષ પ્રકારનો બોધ થઈ શકતો નથી. વિશેષનો નિર્ધાર સર્વજ્ઞથી થઈ શકે. માટે તે તે ભેદનું નિરૂપણ વ્યર્થ છે. [५६९] सङ्क्षिप्तरुचिजिज्ञासोर्विशेषानवलम्बनम् । चारिसज्जीवनीचार-ज्ञातादत्रोपयुज्यते ॥ ७५ ॥ મૂલાર્થ : સંક્ષિપ્ત રૂચિવાળા જિજ્ઞાસુને જે વિશેષનું અવલંબન ન કરવું તે અહીં ચારાને વિષે સંજીવની ઔષધિને ચરવારૂપ ઉદાહરણ કરીને યોગ્ય છે. - ભાવાર્થ : સંક્ષિપ્ત રુચિથી ઈશ્વરતત્ત્વને જાણવાવાળા મુમુક્ષુ સર્વજ્ઞ દેવનું અવલંબન ન કરે અને સામાન્ય દેવોને પૂજે તો કાળક્રમે તેઓ ચારિસંજીવનીના ન્યાયે માર્ગ પામે તેવી સંભાવના બતાવે છે. દષ્ટાંત: પતિને વશ કરવાની વિદ્યા વડે બળદપણું પામેલા તે પતિને સ્ત્રી વનમાં ચરવા લઈ જતી, ચારો ચરતા તે બળદને સઘળી વનસ્પતિમાંથી જરૂરી ઔષધિ પણ આહારમાં આવી ગઈ, અને તેથી પતિ બળદ મટી પુરુષ થયો, તે પ્રમાણે ભક્તિ વડે દેવ સામાન્યની પૂજા, તે દેવને સર્વજ્ઞ માની કરે તો પણ તેની યોગ્યતા થતાં તેને પરંપરાએ સર્વજ્ઞનું અવલંબન પ્રાપ્ત થાય છે. યોગસ્વરૂપ : ૨૮૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ [૭૦] નિજ્ઞાસાઽપિ સત્તાં ચાચ્યા, યત્પપિવવત્ત્તવઃ । जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥ ७६ ॥ મૂલાર્થ : સત્પુરુષોને જિજ્ઞાસા પણ યોગ્ય છે, કેમ કે બીજાઓ પણ આ પ્રમાણે કહે છે, કે યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મનું ઉલ્લંઘન કરે છે. ભાવાર્થ : સાચો યોગજિજ્ઞાસુ યોગની દિશામાં પ્રગતિ કરે છે જ્યારે શુષ્ક જ્ઞાની અટકી જાય છે. અર્થાત્ યોગી કેવળ શાસ્રના શબ્દોને જ વળગી રહેતો નથી પણ યોગનું આરાધન કરે છે. મોક્ષમાર્ગને અનુસરતા પરિણામ તે યોગ છે, તેના વડે મોક્ષ પ્રગટ થાય છે. પરંતુ કેવળ શાસ્ત્રાર્થ વડે મોક્ષને જાણતો શુષ્ક જ્ઞાની સ્વયં મોક્ષસ્વરૂપે પ્રગટ થતો નથી. [५७१] आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी चेति चतुर्विद्याः । उपसकास्त्रयस्तत्र धन्या वस्तुविशेषतः ॥ ७७ ॥ મૂલાથે : આર્ટ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની એ ચાર પ્રકારના ઉપાસકો છે. તેમાં વસ્તુના વિશેષને લીધે પહેલા ત્રણ ઉપાસકો ધન્ય પ્રધાન છે. = ભાવાર્થ : આર્ત વસ્તુતત્ત્વને જાણવાની અતુરતાવાળો. જિજ્ઞાસુ વસ્તુતત્ત્વને જાણવાની ઉત્કટ ઇચ્છાવાળો. અર્થાર્થી તત્ત્વનાપરમાર્થના અંતને જાણવાનો અર્થી. જ્ઞાની = સારી રીતે તત્ત્વનો નિર્ણય કરનાર આ ચાર પ્રકારના આરાધકોમાં પ્રથમના ત્રણ પ્રકારના આરાધકો ધન્ય છે. જેઓને ફક્ત પરમાર્થની જ સેવના છે. ચોથા પ્રકારનો જ્ઞાનયોગવાળો શ્રેષ્ઠ છે. કારણ કે મોક્ષમાર્ગમાં જ પ્રવર્તે છે. = [૭૨] જ્ઞાની તુ શાવિક્ષેપો નિત્યવિવિશિષ્યતે । अत्यासन्नो ह्यसौ भर्तुरन्तरात्मा सदाशयः ॥ ७८ ॥ મૂલાર્થ : જ્ઞાની શાંત, વિક્ષેપવાળો અને નિત્ય ભક્તિવાળો એવા વિશેષણવાળો હોય છે, કારણ કે તે અંતરાત્મા રૂપ, રૂડા આશયવાળો અને તેથી કરીને બ્રહ્મની અત્યંત સમીપે રહેલો છે. ૨૯૦ અધ્યાત્મસાર = Page #316 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જ્ઞાનીના રાગાદિ સંસ્કાર કે વ્યામોહ શાંત થયા છે, તથા નિત્ય ભક્તિયુક્ત સર્વજ્ઞની આરાધના કરવાવાળો તે જ્ઞાની વિશેષતાવાળો છે. તેની દશા અંતરાત્મરૂપ છે, તે દેહાદિક નો સાક્ષી છે. શુદ્ધ પરિણામને ધારણ કરનાર બ્રહ્મરૂપ આત્મસ્વરૂપની પ્રાપ્તિને વિષે સમીપ છે. [૭૩] વર્મયો વિશુદ્ધ સ્તજ્ઞાને યુગ્ગીત માનસ | બાહ્યાભવધાનશ સંશાત્મા વિના || ૭૨ છે મૂલાર્થ તેથી કરીને કર્મયોગ વડે વિશુદ્ધ થયેલો યોગી જ્ઞાનને વિષે મનને જોડે છે. પરંતુ અજ્ઞાની અશ્રદ્ધાવાન અને સંદેહશીલ હોય છે તેથી તે નાશ પામે છે. યોગથી ભ્રષ્ટ થાય છે. ભાવાર્થ : કર્મયોગ વડે વિશુદ્ધ થયેલો જ્ઞાની પોતાના ચિત્તને જ્ઞાનયોગમાં લીન કરે છે. પરંતુ અજ્ઞાની, શુદ્ધ શ્રદ્ધા રહિત હોવાથી, ક્રિયારૂપ કર્મયોગમાં ફળની શંકાને કારણે યોગમાર્ગથી ભ્રષ્ટ થઈ આગળ વિકાસ પામતો નથી. [૭૪] નિર્માઃ ચિનાપ્ર-રંત્તકૃત્રિત સ્થિતઃ | ____ सुखासनः प्रसन्नास्यो दिशश्चानवलोकयन् ॥ ८० ॥ [૭] મધ્યશિરોપ્રીવમવન્દ્ર ઘારીનુષઃ | दन्तैरसंस्पृशन् दन्तान् सुश्लिष्टाधरपल्लवः ॥ ८१ ॥ [૬] કાર્તિરીકે પરિત્યન્ય ઘર્મે શુરસ્તે ૨ થી ____अप्रमत्तो रतो ध्याने ज्ञानयोगा भवेन्मुनिः ॥ ८२ ॥ મૂલાર્થ ભયરહિત સ્થિર નાસિકાના અગ્રભાગે જેણે દૃષ્ટિ રાખી છે, તેવો વ્રતને વિષે રહેલો, સુખાસનવાળો, પ્રસન્ન મુખવાળો તથા દિશાઓ તરફ નહીં જોનારો, (૮૦) દેહનો મધ્યભાગ, મસ્તક અને ગ્રીવાને અવક, સરળપણે ધારણ કરતો, બુધ, દાંત વડે દાંતને નહીં સ્પર્શતો, જેના બંને ઓષ્ઠરૂપી પલ્લવ સારી રીતે મળેલા હોય તેવો, (૮૧) આર્ત તથા રોદ્ર બાનનો ત્યાગ કરીને ધર્મ તથા શુકલધ્યાનને વિષે બુદ્ધિને સ્થિર રાખી, અપ્રમાદી તથા ધ્યાનને વિષે તલ્લીન મુનિ જ્ઞાનયોગી કહેવાય છે. યોગસ્વરૂપ : ૨ -૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : નિર્ભય = મરણાદિક સર્વ ભયથી રહિત, સ્થિર = દેહના અવયવની નિશ્ચલતા છે એવો, જેણે નાસિકાના અગ્રભાગે દેષ્ટિ સ્થિર કરી છે, વ્રતઃ = નિવૃત્તિને ધારણ કરી છે, ધ્યાનને અનુરૂપ સુખાસનવાળો, જેનું મુખ પરમાત્મામાં લીન થવાથી પ્રસન્ન છે. અને સ્થિર દૃષ્ટિવાળો છે તે મુનિ જ્ઞાનયોગી છે. દેહના (મધ્ય) કટિપ્રદેશને, મસ્તક તથા ગ્રીવાને સીધી રેખામાં રાખતો, દાંતને અસ્પર્શ રાખીને, બંને ઓષ્ઠ જેના મળેલા છે, તેવો તત્ત્વચિંતનવાળો છે, આર્તરૌદ્ર જેવા દુર્ગાનથી રહિત, ધર્મધ્યાન અને શુકલધ્યાનને વિષે જેણે બુદ્ધિને જોડી છે. વિષય, કષાયના રાગાદિક ભાવરૂપ પ્રમાદથી રહિત શુભધ્યાનને વિષે તલ્લીન છે તે મુનિ જ્ઞાનયોગી છે. [૭૭] વાયા સમધ્યસ્થ જ્ઞાનયોકાસ માહિતઃ | ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ॥ ८३ ॥ મૂલાર્થ : કર્મયોગનો અભ્યાસ કરીને જ્ઞાનયોગમાં સાવધાન થઈને ત્યાર પછી ધ્યાનયોગમાં આરૂઢ થઈ તે મુક્તિયોગને પામે છે. ભાવાર્થ કર્મયોગ = તપ સંયમ વિગેરે ક્રિયારૂપને શુદ્ધપણે વારંવાર આચારી કર્મયોગને સિદ્ધ કરી, ત્યાર પછી જ્ઞાનયોગને વિષે સાવધાન થઈ આત્મભાવમાં સ્થિર થાય, ત્યાર પછી ધ્યાનયોગમાં મોક્ષના ઉપાય પર આરૂઢ થઈને મુનિ ધર્મધ્યાનાદિકમાં અતિ નિપુણ થઈ મુક્તિયોગને પ્રાપ્ત કરે છે. અર્થાત્ યોગનો નિરોધ કરી શૈલેશી (અત્યંત દેઢ) અવસ્થામાં જઈ અસંગ યોગને પામી તે સિદ્ધ થાય છે. મુમુક્ષુ આ ક્રમનું ઉલ્લંઘન કરતો નથી પણ કર્મયોગ દ્વારા અભ્યાસ કરે છે. જ્ઞાનયોગ દ્વારા સમતામાં આવે છે, અને ધ્યાનયોગ દ્વારા ક્ષપક શ્રેણિએ આરૂઢ થઈ સિદ્ધ સ્વરૂપને પામે છે. આવો ક્રમ તીર્થંકરાદિએ કહ્યો છે. યોગ અધિકાર પૂર્ણ. ૨૯૨ : અધ્યાત્મસાર Page #318 -------------------------------------------------------------------------- ________________ S કરો ધાણ થઇ BE: હતી શુદ્ધધ્યાન એ અધ્યાત્મસાધનાનું સાધ્ય છે. સંસારથી મુક્ત થવાનું સર્વોત્કૃષ્ટ સાધન છે. મોહનિદ્રાથી મુક્ત અને વૈરાગ્ય વાસિત સાધક જ ધર્મધ્યાનમાં પ્રવેશ કરી શુક્લધ્યાન પર આરૂઢ થઈ શકે છે. એવા શુદ્ધધ્યાનનો આરાધક ઘાતી કર્મનો નાશ કરી પૂર્ણજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ધ્યાન એ ક્રિયા નથી. અંતરંગ શુદ્ધ અવસ્થા છે. સામાન્યતઃ ધ્યાનનો અર્થ એ છે કે શુદ્ધ અવલંબનમાં ચિત્તને એકાગ્ર કરવું. જીવ જેનું ધ્યાન ધરે છે, જેનું લક્ષ્ય કરે છે, તેવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. મન:શુદ્ધિનું પરિણામ વૈરાગ્ય છે, વૈરાગ્યની ફળશ્રુતિ જ્ઞાનયોગ છે. જ્ઞાનયોગયુક્ત સાધક સહેજે ધ્યાનમાં આરૂઢ થાય છે. અન્ય પદાર્થોના વિકલ્પોનું શમન થાય છે. મોહનીયના ઉદયવાળા અધ્યવસાયોનું શાંત થઈ જવું, અને સૂક્ષ્મ તત્ત્વોના ચિતનમાં મનને સ્થિર કરવું તે નિર્વિકલ્પ ધ્યાન છે. છબસ્થ આરાધકને અંતર્મુહૂર્ત સુધી આ ધ્યાન રહે છે. પછી ચિંતાનો વિષય બદલાય છે, તેવી દશામાં વધુ સમય પણ સાધક ધ્યાનનું આરાધન કરી શકે છે. બાન અનેક પ્રકારના છે. તેમાં શાસ્ત્રકારોએ મુખ્ય ચાર ભેદ કહ્યા છે. ૧. આર્તધ્યાન : જે દુર્બાન છે. દુર્ગતિનું કારણ છે. હેય છે. ૨. રૌદ્રધ્યાન : જે દુર્બાન છે. અધોગતિનું કારણ છે. હેય છે. ૩. ધર્મધ્યાન : જે શુભ ધ્યાન છે. શુભગતિનું કારણ છે, ઉપાદેય છે. ૪. શુકલધ્યાન : જે શુદ્ધ ધ્યાન છે. પંચમગતિનું કારણ છે. ઉપાદેય છે. સામાન્ય રીતે સંસારીભાવવાળા જીવો આર્ત અને રૌદ્ર ધ્યાનવાળા છે. તેમનું ધ્યાન નિરંતર જગતના પદાર્થો મેળવવા તેની ચિંતા કરવી અને દુષ્ટ પરિણામ સેવવા પ્રત્યે હોય છે. જોકે અવિરતિ અને દેશવિરતિ સમ્યગુદૃષ્ટિ સાધકોને આર્ત અને રૌદ્ર ધ્યાન હોવા ધ્યાન સ્વરૂપ : ૨૯૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ છતાં કષાયનો રસ મંદ છે, તેથી તે મિથ્યાષ્ટિ જેવું કર્મબંધન કરતા નથી. ધર્મધ્યાનના અધિકારી પ્રાયે મુનિ છે. શુદ્ધ ક્રિયાવાળા અને ઉત્તમ ભાવના ભાવતા સાધકોને આ ધ્યાન હોય છે, જે શુકલધ્યાનનો હેતુ બને છે. શુકલધ્યાન તો ગુણશ્રેણિ પર આરૂઢ થયેલા જીવોને હોય છે. જેને મન અને ઇન્દ્રિયો વશ છે. જગતના પ્રકારો, પ્રપંચો અને પદાર્થોથી જે નિઃસ્પૃહ છે, તે આ ધર્મધ્યાનમાં પ્રવેશ કરે છે. એ ધર્મધ્યાનમાં પણ ચિંતનરૂપે વિવિધ વિષયોનું આલંબન હોય અનિત્યાદિ બાર ભાવનાથી ભાવિત, મૈત્રી આદિ ચાર ભાવના જેને આત્મસાત્ થઈ છે. જ્ઞાનાદિ ભાવનાથી જેનું ચિત્ત શુદ્ધ થયું છે, તેવો સાધક ધર્મધ્યાનમાં સ્થિરતા પામે છે. સંસારી જીવોને પૂર્વપ્રયોગના સંસ્કારથી આર્ત કે રૌદ્ર ધ્યાન શીખવું પડતું નથી. પરંતુ જીવ જ્યારે હળુકર્મી બને છે ભવભ્રમણનો કાળ જેનો સંક્ષેપ પામ્યો છે, જેનામાં શુભ કે અશુભ યોગમાં હર્ષ – વિષાદ થતા નથી, જે આત્મભાવથી સંતુષ્ટ છે તે ધર્મધ્યાનમાં પ્રવેશ કરે છે. ધ્યાનયોગીને અસંગતા પ્રિય છે. એકાંતમાં તેમનું સ્થાન છે. અંતરંગમાં તૃપ્ત છે, તે ધર્મધ્યાનીનું સુખ અસીમ છે. તત્ત્વદૃષ્ટિ યુક્ત આ ધ્યાની આત્માને હસ્તામલકવતું જાણે છે. આત્મા અને આત્મસ્વરૂપ, આત્મા અને પરમાત્માનો ભેદ ત્યાં સમાપ્ત થઈ જાય છે. અને ધ્યાની અમૃતને આસ્વાદી સ્વયં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતાનો અનુભવ કરે છે. હે ભવ્યાત્માઓ ! આવું પરમ સુખ છોડી તમે શુદ્ર અને મલિન વાસનાઓમાં ક્યાં ફસાયા છો ? ઊઠો, જાગો. અને ધ્યાન દ્વારા આત્માને અમૃતનું પાન કરો ! યોગ્યતા પ્રમાણે ગુરુગમે ધ્યાન આરાધક થાઓ. ૨૯૪ : અધ્યાત્મસાર Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પમો ધ્યાન સ્વરૂપ [૭૪] સ્થિરમધ્યવસાનું પતુ તર્ધ્યાનું, વિત્તસ્થિમ્ । भावना, चाप्यनुप्रेक्षा चिन्ता वा तत्त्रिधा मतम् ॥ १ ॥ મૂલાર્થ : જે સ્થિર ચિત્ત છે, તેને ધ્યાન સમજવું. અને જે અસ્થિર ચિત્ત છે, તેને ભાવના અથવા અનુપ્રેક્ષા કે ચિંતા સમજવી. એ પ્રમાણે અસ્થિર ચિત્તના ત્રણ પ્રકાર છે. ભાવાર્થ : સ્થિર ચિત્તઃ તે ધ્યાનનો પ્રકાર છે. નિશ્ચિત ધ્યેયમાં પરિણામની અત્યંત સ્થિરતા તે ધ્યાન છે. આ ઉપરાંત સ્થિર ચિત્તની અપેક્ષાએ જ્યાં વિકલ્પ છે તેને અસ્થિર ચિત્ત કહે છે. તે ત્રણ પ્રકાર છે. અધિકાર ૧૬મો ૧. અસ્થિર ચિત્તઃ અનિત્યાદિ ભાવનાનું ચિંતન કરવામાં વિષયનું જે બદલવું થાય છે, તેને અસ્થિરચિત્ત કહે છે. ૨. અનુપ્રેક્ષા : અનિત્યાદિ ભાવનાના અભ્યાસમાં ભ્રષ્ટ થતાં ચિત્તને પુનઃ પાછું વાળી જોડવું તે. ૩. ચિંતા ઃ શરીર ધન, વિષયાદિકમાં મનને નિરંતર જોડેલું રાખવું તે. [ ५७९] मुहूर्तान्तर्भवेद्धयानमेकार्थे मनसः स्थितिः । वह्यर्थसङ्क्रमे दीर्घाऽप्यच्छिना ध्यानसन्ततिः ॥ २ ॥ મૂલાર્થ : મનની એક આલંબનને વિષે અંતમુહૂર્ત સુધી જે સ્થિતિ તે ધ્યાન છે. અને ઘણા આલંબનના સંક્રમને વિષે લાંબી અને અવિચ્છિન્ન એવી જે સ્થિતિ તે ધ્યાન શ્રેણી છે. ભાવાર્થ : ચિત્તની એક જ આલંબનને વિષે અંતમુહૂર્તની સ્થિતિને ધ્યાન કહે છે, કારણ કે છદ્મસ્થનો ઉપયોગ તેથી વિશેષ સ્થિર રહેતો નથી. પરંતુ અલગ અલગ આલંબનને ગ્રહણ કરી દીર્ઘ કાળ સુધીની નિરંતર ધ્યાનવાળી સ્થિતિ તે ધ્યાનની પરંપરારૂપ શ્રેણી છે. આ ધ્યાન સ્વરૂપ : ૨૯૫ Page #321 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનના અધિકારી ગૃહસ્થ પણ જો સંયમી હોય તો થઈ શકે. [५८०] आर्तं रौद्रं च धर्मं च शुक्लं चेति चतुर्विधम् । તત ટુ મેવ ડી ડી વાર મવમોક્ષયોઃ + રૂ મૂલાર્થ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ એ ચાર પ્રકારનું ધ્યાન કહેવાય છે તેને વિષે બે બે ભેદ અનુક્રમે ભવ અને મોક્ષના કારણભૂત છે. ભાવાર્થ : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે ભવના કારણભૂત છે. તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બે મોક્ષના કારણભૂત છે. તે દરેક ધ્યાનના ચાર પ્રકાર છે, તે જણાવે છે. આર્ત અને રૌદ્રધ્યાન જીવને ભવભ્રમણ કરાવે છે તેથી તે ત્યાજ્ય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન ઉપસવા યોગ્ય છે. [५८१] शब्दादीनामनिष्टानां वियोगासम्प्रयोगयोः ।। चिन्तनं वेदनायाश्च व्याकुलत्वमुपेयुषः ॥ ४ ॥ [५८२] इष्टानां प्रणिधानं च सम्प्रयोगावियोगयोः । निदानचिन्तनं पापमार्त्तमित्थं चतुर्विधम् ॥ ५ ॥ મૂલાર્થ : અનિષ્ટ એવા શબ્દાદિક વિષયોનો વિયોગ અને અસંપ્રયોગ (અપ્રાપ્તિ)નું ચિંતન (૧)તથા વેદનાથી વ્યાકુળપણું પામેલાનું જે ચિંતન, ૨. ઈષ્ટ પદાર્થની અપ્રાપ્તનો સંયોગ અને અવિયોગ, ૩. અને નિયાણાનું ચિતવન. ૪. આ પ્રમાણે દુષ્ટ આર્તધ્યાન ચાર પ્રકારનું છે. ૧. અનિષ્ટ સંયોગ વિયોગ ચિંતા : અનિચ્છનિય - પ્રતિકૂળ એવા શબ્દાદિક વિષયો જો પ્રાપ્ત થયા હોય તો તે ક્યારે ટળી જાય અને હું તેનાથી દૂર થાઉં એની ચિંતા તે આર્તધ્યાન છે, આ ચિંતા વર્તમાન કાળની છે. અનિષ્ટ શબ્દાદિ વિષયો હજી પ્રાપ્ત થયા નથી પણ તે પ્રાપ્ત થઈ જાય તો તેના સંયોગના દુઃખની ચિંતા, આ ચિંતા ભવિષ્યકાળની છે. અનિષ્ટનો વિયોગ થતાં “હાશ' થવી કે મને ભૂતકાળમાં આવો વિયોગ નથી થયો અને ભવિષ્યકાળમાં થશે પણ નહીં એમ વિચારવું બંને કાળને માટે છે. ૨૯૬ : અધ્યાત્મસાર Page #322 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણે કાળના પ્રકાર પ્રથમ આર્તધ્યાનના છે. તેમાં ષ ભાવની મુખ્યતા છે. ૨. રોગના સંયોગ વિયોગની ચિન્તા ઃ રોગથી ઉત્પન્ન થયેલી પીડામાં તેના પ્રતિકાર કરવા વ્યાકુળ થવું, તે રોગ ક્યારે દૂર થશે તેની વારંવાર ચિંતા કરવી, અને દૂર થયા પછી તે પુનઃ ન થાય તેની ચિંતા, વળી રોગ દૂર થયો તે સારું થયું તેવું વિચાર્યા કરવું. આમાં દ્વેષભાવની મુખ્યતા છે. ૩. ઇષ્ટ સંયોગ વિયોગ ચિંતા : પ્રાપ્ત થયેલા સુખદ વિષયોનો વિયોગ ન થાય તે ચિંતવવું તથા તે વિષયો પ્રાપ્ત કરવા પુનઃ પુનઃ સતત ઉદ્યમ કરવો જેમાં રાગભાવની મુખ્યતા છે. ૪. નિદાનચિંતા : તપ, સંયમરૂપ ઉત્તમ કાર્યના બદલામાં દેવેન્દ્રાદિકની રિદ્ધિ કે ભૌતિક સુખની પ્રાર્થના કે ઈચ્છા કરવી આ ચિંતામાં મોહભાવની મલિનતા છે. હવે આર્તધ્યાનમાં લેશ્યા બતાવે છે. [५८३] कापोतनीलकृष्णानां लेश्यानामत्र सम्भवः । अनतिक्लिष्टभावानां कर्मणां परिणामतः ॥ ६ ॥ મૂલાર્થ ? આ આર્તધ્યાનીને વિષે જેનો ભાવ અતિ કિલષ્ટ નથી, એવા કર્મના પરિણામને લીધે કાપોત, નીલ અને કૃષ્ણ લેશ્યાનો સંભવ છે. ભાવાર્થ : રૌદ્રધ્યાનની અપેક્ષાએ આર્તધ્યાનીના પરિણામ અતિ લેશવાળા તીવ્ર હોતા નથી. બંને ધ્યાનવાળાની લેગ્યા તો અશુભ જ છે. પરંતુ આર્તધ્યાનીની વેશ્યા તે અપેક્ષાએ મંદ પરિણામવાળી [५८४] क्रन्दनं रुदनं प्रोचैः शोचनं परिदेवनम् । ___ ताडनं लुञ्चनं चेति लिङ्गान्यस्य विदुर्बुधाः ॥ ७ ॥ મૂલાર્થ : કંદન, રૂદન, મોટેથી શોક પરિદેવન, તાડન અને લૂચન આ આર્તધ્યાનીના ચિન્હો છે. ભાવાર્થ : કંદન શોકાતુર થઈને અશ્રુપાત કરવો. ધ્યાન સ્વરૂપ : ૨૯૭ Page #323 -------------------------------------------------------------------------- ________________ રૂદન : કઠોર કંઠવડે મોટેથી રૂદન કરવું. શોક : ઇષ્ટ વસ્તુના વિયોગમાં નિરંતર ચિંતાતૂર રહેવું. પરિદેવન : દિનતાભર્યાં વચનો બોલી અન્યને શોક ઉપજાવવો. તાડન : દુ:ખથી વ્યાકુળ થઈ માથાં ફૂટવાં. કૂંચન : અતિ આવેગથી માથાના વાળ ખેંચવા તોડવા. આ પ્રકારે હૃદયમાં રહેલા આવેગભર્યા આર્તધ્યાનનાં આ સર્વે લક્ષણો છે. (ઇષ્ટ વિયોગ પોતાના પૂર્વ પ્રારબ્ધથી થાય છે, તેમ વિચારી સમતામાં રહેવા પ્રયત્ન કરવાથી આર્તધ્યાન શમે છે) [५८५ ] मोघं निन्दन्निजं कृत्यं प्रशंसन्परसम्पदः । વિસ્મિતઃ પ્રાર્થયનેતાઃ પ્રસવતશ્વેતવર્ણને | ૬ || મૂલાર્થ : પોતાના નિષ્ફળ થયેલા કૃત્યની નિંદા કરે, બીજાની સંપત્તિની પ્રશંસા કરે, વિસ્મય પામીને તે સંપત્તિઓની પ્રાર્થના કરે. તથા તેને મેળવવા માટે આસક્ત થાય. - ભાવાર્થ : વ્યાપાર કે કોઈ કળા વિગેરેમાં નિષ્ફળ થવાથી તેવા કાર્યની વ્યર્થ નિંદા કરે, સાંસારિક સંપત્તિની પ્રશંસા કરે, તેની અભિલાષા રાખે. તે મેળવવા માટે અત્યંત આસક્ત હોય તેવા લક્ષણવાળાને આર્તધ્યાની કહ્યો છે. [५८६ ] प्रमत्तश्चेन्द्रियार्थेषु गृद्धो धर्मपराङ्मुखः । जिनोक्तमपुरस्कुवन्नार्तध्याने प्रवर्तते ॥ ९ ॥ મૂલાર્થ ઃ પ્રમત્ત, ઇન્દ્રિયોના વિષયોમાં લોલુપ, ધર્મને વિષે વિમુખ તથા જિનાજ્ઞાનો અસ્વીકાર કરનાર આર્તધ્યાનમાં પ્રવર્તે છે. પ્રમત્ત, પોતાના હિતનો પ્રમાદી, ઇન્દ્રિયોના વિષયોનો આકાંક્ષી, ધર્મથી વિમુખ રહી, જિનાજ્ઞાને સ્વીકારતો ન હોય તે જાણે અજાણે પણ આર્તધ્યાની જાણવો. ભાવાર્થ : પ્રમત્તઃ પ્રમાદ) પ્રમાદ એ વાસ્તવમાં ધર્મને વિષેનો અનાદર છે, આત્મહિતને વિષે અશ્રદ્ધાન અને અરૂચિ છે. અને તેથી વિપરીત ઇન્દ્રિયાદિના વિવિધ વિષયોને વિષે આસક્ત છે. ૨૯૮ : અધ્યાત્મસાર Page #324 -------------------------------------------------------------------------- ________________ ધર્માદિ, આત્માર્થને વિષે વિમુખ છે. જિનેશ્વર આજ્ઞાથી અજ્ઞાન હોવાથી તે પ્રત્યે તેની સન્મુખતા નથી. જિનવાણીને વિષે તીવ્ર જિજ્ઞાસા નથી, આવા અનેક પ્રકારના દોષોયુક્ત તે આર્તધ્યાનને વિષે પ્રવર્તે છે. અર્થાત્ પ્રમાદ એ મનુષ્યનો મહાન શત્રુ છે. અનેક પ્રકારના દોષોની યુક્ત પ્રમાદ આર્તધ્યાનનો સબળ હેતુ છે. તેથી શીઘ્રતાએ ત્યજવા યોગ્ય છે. [૬૭] પ્રમત્તાન્તમુળસ્થાનાનુરાત તમહાત્મના | सर्वप्रमादमूलत्वात्त्याज्यं तिर्यग्गतिप्रदम् ॥ १० ॥ મૂલાર્થ ઃ પ્રમત્ત ગુણસ્થાનના અંત સુધી રહેનારું અને તિર્યંચની ગતિને આપનારું આ આર્તધ્યાન સર્વ પ્રમાદનું મૂળ છે, તેથી મહાત્માએ ત્યજવા લાયક છે. ભાવાર્થ : સંસારનો ત્યાગ કરનારા સર્વવિરતિ સાધુજનોને પણ ધર્મ આરાધનમાં જરૂરી ઉપકરણો, શિષ્યાદિ વિષે ચિંતા જેવું આર્તધ્યાન હોય છે. પ્રથમ ગુણસ્થાનથી છઠ્ઠાના અંત સુધી રહેવાવાળું આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે. અર્થાત્ આ દુર્ધ્યાન પૃથ્વીકાયથી માંડીને તિર્યંચ પંચેન્દ્રિય સુધીની ગતિ આપનારું છે. તેથી ઉત્તમ મુમુક્ષુઓએ તેનો ત્યાગ કરવો. [५८८] निर्दयं वधबन्धादिचिन्तनं निबिडक्रुधा । पिशुनासभ्यमिध्यावाक्, प्रणिधानं च मायया ॥ ११ ॥ [५८९] चौर्य्यधीर्निरपेक्षस्य तीव्रक्रोधाकुलस्य च । सर्वाभिशङ्काकलुषं चितं च धनरक्षणे ॥ १२ ॥ ૯૪ાકાર મૂલાર્થ : અત્યંત ક્રોધવડે કરીને નિર્દય રીતે બીજા પ્રત્યે વધ, બંધન વિગેરેનું ચિંતવવું. તે પ્રથમ રૌદ્રધ્યાન તથા માયા વડે કરીને પિશુન, અસભ્ય, અને મિથ્યાવાણીનું જે મણિધાન, તે બીજું રૌદ્રધ્યાન. અપેક્ષારહિત અને તીવ્ર ક્રોધે કરીને આકુળવ્યાકુળ એવા પુરુષને જે ચોરીની બુદ્ધિ તે રૌદ્રધ્યાન અને ધનના રક્ષણને વિષે સર્વ ઉપર શંકાએ કરીને મલિન એવું જે ચિત્ત તે ચોથું રૌદ્રધ્યાન. ધ્યાન સ્વરૂપ : ૨૯૯ Page #325 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ ઃ ૧. હિંસાનુબંધી : અત્યંત કોપ વડે તથા નિર્દયપણે અન્યનો વધ કરવો કે તેના પર પ્રહાર કરવો, અગ્નિથી સળગાવવા. તેના આયોજન માટે એકાગ્ર ચિત્તે ચિંતવન કરવું તે રૌદ્રધ્યાન છે. ૨. મૃષાનુબંધી : માયા વડે અન્યના અછતા દોષોને પ્રગટ કરવા. સત્પરુષને વિષે અશોભનીય અસભ્ય વચન બોલવાં, મિથ્યા વસ્તુની પ્રરૂષણા કરવી, આવાં કૃત્યો માટે ચિંતન કરવું તે રૌદ્રધ્યાન ૩. તેયાનુબંધી : (ચોરી) પાપનું ફળ દુર્ગતિ છે, તે વચનથી પણ ભય નહીં પામતો. જે અન્યના આત્માને પીડા આપીને જે ધનનું હરણ કરે છે, તેથી ચોરી કરવાની મતિ, જેના વડે અન્ય જીવ દીર્ધકાળ સુધી દુઃખ અનુભવે છે. ૪. પરિગ્રહાનુબંધી : ધન વિગેરે પદાર્થોની પ્રાપ્તિ પહેલાં તે મેળવવાનું સતત ચિંતન અને મળ્યા પછી તેના રક્ષણ માટે ચિંતા વળી મિત્ર સ્વજનાદિ પ્રત્યે શંકાથી તેમના વિનાશની બુદ્ધિયુક્ત ચિત્ત (તેને વિષય સંરક્ષણ રૌદ્રધ્યાન કહે છે) [૨૦] તિત્સતોષકરણ - RTIનુમતિસ્થિતિ | કેશવરતિપર્યન્ત રૌદ્રધ્યાન થતુર્વિઘણું છે 93 મૂલાર્થ : આ દોષવાળા કાર્યને કરવા, કરાવવા અને અનુમોદવારૂપ જેની સ્થિતિ છે, એવું ચાર પ્રકારનું રૌદ્રધ્યાન દેશવિરતિ ગુણસ્થાન સુધીના જીવોને હોય છે. ભાવાર્થ : આ હિંસાયુક્ત ચારે રૌદ્રધ્યાન જીવ પોતે કરે છે, અન્યની પાસે કરાવે છે. અને કરતો હોય તો અનુમોદન આપે જેમ કે મિત્ર કે સ્વજન કોઈ હિંસાનાં કાર્યો કરે, અસત્ય વચનથી લોકોને ઠગે, ચોરી કરે અને પરિગ્રહની વૃદ્ધિમાં જ રાચ્ચો રહે તો હોય તેને સ્વાર્થ કે લોભ વશ પોતે પોતાને માટે તો તેવું દોષયુક્ત આચરણ કરે, પણ અન્ય પાસે કરાવે, અને કંઈ જ મેળવવાનું ન હોય છતાં મોહવશ તેમાં અનુમોદન આપે કે ૩૦૦ : અધ્યાત્મસાર Page #326 -------------------------------------------------------------------------- ________________ કરો કરવા જેવું છે, તમે આવા કાર્યો કરીને યશ કે ધન મેળવ્યું તે સારું કર્યું છે એમ ખુશામત કરે. આમ પોતે કુકર્મ આચરે, બીજા પાસે કરાવે, અને કરનારને અનુમોદન આપે, તે સર્વે દુર્ગતિ પામે છે. ભાઈ તને કર્મની વિચિત્રતા ખબર છે ? કરનારને કરાવનારને અને અનુમોદન કરનારને તે સમાનભાવે ન્યાય આપી દુઃખદાયક સરખાં ફળ આપે છે. તારે કાર્ય કરવું છે તો સુકૃત્ય કરી લે. ચિત્તવૃત્તિને સુધારી લે, નહીં તો આવો સંસ્કાર પાંચમા ગુણસ્થાનક સુધી જીવને ઠગે છે. [५९१] कापोतनीलकृष्णानां लेश्यानामत्र सम्भवः । ___ अतिसंक्लिष्टरुपाणां कर्मणां परिणामतः ॥ १४ ॥ મૂલાર્થ: આ રૌદ્રધ્યાનને વિષે અતિ સંકલેશવાળાં કર્મોના પરિણામને લીધે કાપોત, નીલ અને કૃષ્ણ એ ત્રણ લેશ્યાઓ હોય ભાવાર્થ : જ્ઞાનાવરણાદિ અતિ મલિન સ્વભાવવાળાં કર્મોનાં પરિણામને લીધે રૌદ્રધ્યાનીને કાપોત, નીલ અને કૃષ્ણ ત્રણે વેશ્યા હોય છે. [५९२] उत्सनबहुदोषत्वं नानामारणदोषता । हिंसादिषु प्रवृत्तिश्च कृत्वाऽधं स्मयमानता ॥ १५ ॥ [५९३] निर्दयत्वाननुशयौ बहुमानः परापदि । लिङ्गान्यत्रेत्यदो धीरेस्त्याज्यं नरकदुःखदम् ॥ १६ ॥ મૂલાર્થઃ ઉત્સત્ર દોષપણું, બહુ દોષપણું, નાના પ્રકારના દોષ મારણ દોષપણુ, હિંસાદિકને વિષે પ્રવૃત્તિ તથા પાપ કરીને હર્ષ પામવાપણું, નિર્દયપણું, પશ્ચાત્તાપનો અભાવ, અને બીજાની આપત્તિમાં હર્ષ આ રૌદ્રધ્યાનનાં ચિન્હો છે. ભાવાર્થ ઃ ઉત્સન્ન = ઉપશમ નહીં પામેલા જીવને હિંસાદિકમાં એક દોષનો પુનઃ પુનઃ પ્રવૃત્તિરૂપ દોષ છે. હિંસાદિ અનેક કાર્યોમાં અનેક વાર પ્રવૃત્તિનો દોષ, તે પ્રમાણે ધ્યાન સ્વરૂપ : ૩૦૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ અન્ય પ્રાણી જીવતા રહે પણ તેની ચામડી, નખ વિગેરે ઉતારી લેવા. વળી જીવનો ઘાત કર્યા પછી હર્ષ પામવો, નિર્દયતા વડે હિંસાદિ કરવાં, આવાં પાપ કરીને પણ પશ્ચાત્તાપ ન થવો, વળી અન્યને દુઃખી જોઈ હર્ષ પામવો, આ રૌદ્રધ્યાનના પ્રકાર છે. તેનું પરિણામ નરકના અત્યંત કારમાં દુઃખો દીર્ઘકાળ સુધી ભોગવવા પડે છે. [५९४] अप्रशस्ते इमे ध्याने दुरन्ते चिरसंस्तुते । प्रशस्तं तु कृताभ्यासो ध्यानमारोढुमर्हति ॥ १७ ॥ મૂલાર્થ : આ બે ધ્યાન દૂરત અને ચિરકાળના પરિચિત છે, અને અપ્રશસ્ત છે, તેથી અભ્યાસ કરીને પ્રશસ્ત ધ્યાનમાં આરૂઢ થવું. તે યોગ્ય છે. ભાવાર્થ : આર્ત અને રૌદ્રધ્યાન મહાદુઃખે કરીને અંત આવે તેવા અને વળી ચિરકાળના આત્મા સાથે પરિચિત છે. તે બંને ધ્યાન જીવને મલિન કરનારા હોઈ અપ્રશસ્ત - ખોટાં છે. ફળ સ્વરૂપે દુર્ગતિમાં લઈ જનારાં છે માટે તે બંનેનો ત્યાગ કરી પ્રશસ્ત - શુભ ધ્યાનમાં રહેવા પ્રયત્ન કરવો. [५९५] भावना देशकालौ च स्वासनालम्बनक्रमान् । ध्यातव्यध्यात्रनुप्रेक्षा लेश्यालिङ्गफलानि च ॥१८॥ મૂલાર્થ : ભાવના, દેશકાળ, આસન, આલંબન, ધ્યાન કરવા યોગ્ય, ધ્યાન કરનાર, અનુપ્રેક્ષા, વેશ્યાલિંગ અને ફળ એ સર્વેને જાણીને ધર્મધ્યાન કરવું. ભાવાર્થ : જ્ઞાન દર્શનાદિ આત્મગુણની ભાવના કરવી. ધ્યાન કરવા યોગ્ય એકાંત સ્થળ, પદ્માસન જેવું સ્થિર આસન, જે શુદ્ધ તત્ત્વનું આલંબન હોય તે. મનનો વિરોધ કરવાનો ક્રમ, ધ્યાનને અનુરૂપ જિનાજ્ઞા, ધ્યાન કરનાર સાધક, ધ્યાન પછી ચિત્તનો સ્વસ્થતામાં ટકવા માટે અનિત્યાદિ ભાવનાઓની અનુપ્રેક્ષા કરવી. શુભ લેશ્યાયુક્ત તે ભાવનાઓના ફળ સ્વરૂપે સ્વર્ગ કે મોક્ષની પ્રાપ્તિ માટે સાધકે ધર્મધ્યાન અને શુકલધ્યાનને સેવવા યોગ્ય છે. ૩૦૨ : અધ્યાત્મસાર Page #328 -------------------------------------------------------------------------- ________________ [५९६] ज्ञात्वा धम्यं ततो ध्यायेचतस्त्रस्तत्र भावनाः । ज्ञानदर्शनचारित्रवैराग्याख्याः प्रकीर्तिताः ॥ १९ ॥ મૂલાર્થ : ઉપર પ્રમાણે ધ્યાનને યોગ્ય સાધનો વિગેરેની યોજના કરી પછી ધર્મધ્યાન ધ્યાવવું. તેને વિષે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની ચાર ભાવનાઓ કહી છે. ભાવાર્થ જ્ઞાનઃ નિરંતર શ્રુતજ્ઞાનના અભ્યાસમાં તત્પર રહેવાથી તે પુરુષ જગતના સાર તત્ત્વને જાણે છે. માટે જ્ઞાન ભાવના વડે ભાવિત થવું. દર્શન : શુદ્ધ દર્શનનાં લક્ષણો પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય વડે સ્થિરતા, તે દર્શનભાવના. ચારિત્ર : પૂર્વે કરેલાં કર્મોનું ક્ષીણ થવું, અને નવાં કર્મોનું અગ્રહણ તે ચારિત્રથી થાય છે, તેવી ચારિત્રભાવના. વૈરાગ્ય : વિષયના સંગ રહિત, સાત ભયથી નિર્ભય, આલોક કે પરલોકના સુખોની આકાંક્ષા રહિત તે વૈરાગ્યભાવના. આ ભાવનાઓનું સેવન કરનાર મોક્ષને પ્રાપ્ત કરે છે. [५९७] निश्चलत्वमसंमोहो निर्जरा पूर्वकर्मणाम् । ___सङ्गाशंसाभयोच्छेदः फलान्यासां यथाक्रमम् ॥ २० ॥ મૂલાર્થ : નિશ્ચળપણું, અસંમોહ, પૂર્વકર્મની નિર્જરા, સંગની આશંસાનો અને ભયનો નાશ, એ ચાર ભાવનાઓના અનુક્રમે ફળ જાણવાં. ભાવાર્થ : જ્ઞાનભાવનાનાં ફળસ્વરૂપે નિશ્ચળપણું છે, ધ્યાન સમયે ઉપસર્ગ થાય તો જ્ઞાનની ભાવના વડે નિશ્ચળપણું ટકે છે. દર્શન ભાવનાના ફળસ્વરૂપે સૂક્ષ્મ ઉપયોગમાં શંકા રહિત બનેલો છે અન્ય દેવાદિની માયામાં પણ મોહ થતો નથી તે દર્શન ભાવનાનું ફળ છે. ચારિત્રભાવના : ફળસ્વરૂપે પૂર્વિત કર્મની તપાદિ વડે નિર્જરા થાય છે. વૈરાગ્ય ભાવના : ફળસ્વરૂપે રાગાદિકનો, ભય અને દેહના મમત્વનો ત્યાગ થાય છે. ધ્યાન સ્વરૂપ : ૩૦૩ Page #329 -------------------------------------------------------------------------- ________________ [५९८ ] स्थिरचित्तः किलैताभियाति ध्यानस्य योग्यताम् । योग्यतैव हि नान्यस्य तथा चोक्तं परैरपि ॥ २१ ॥ મૂલાર્થ : સ્થિર ચિત્તવાળો પુરુષ જ આ ભાવનાઓ વડે ધ્યાનની યોગ્યતા પામે છે. બીજાની યોગ્યતા જ નથી. તેમ અન્ય દર્શનીઓ પણ માને છે. ભાવાર્થ : જ્ઞાનાદિ ભાવના વડે નિશ્ચળ મનની ધારણાવાળો ધ્યાતા ધ્યાનને માટે સમર્થ છે. આવી ભાવના રહિત જીવ ઉત્તમ ધ્યાનની યોગ્યતાવાળો નથી. અંતે ધ્યાતા ધ્યાન અને ધ્યેયની સમાપત્તિ થાય છે. [૧૧] ચગ્નનં હિ મનઃ ધૂળ ! પ્રમાથિ વનવવું દૃઢમ્ । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ २२ ॥ મૂલાર્થ : હે કૃષ્ણ ! મન મથન કરનારા સૈન્યની જેમ અત્યંત ચંચળ છે, તેનો નિગ્રહ કરવો એ વાયુના નિગ્રહ કરતાં પણ દુષ્કર છે, એમ હું માનું છું. ભાવાર્થ : શ્રીકૃષ્ણ મન એવું ચંચળ છે કે સ્વભાવ, રુચિ અને ધર્મનું વિલોપન કરાવી નાંખે તેવા સૈન્યની જેમ ગાઢ અનુબંધ કરાવે તેવું છે. તે મનને વશ કરવું તે પવનને વશ કરવા જેવું દુષ્કર છે. હે અર્જુન ! આ પ્રમાણે હું માનું છું. = [૬૦૦] સંશયં મહાવાહો ! મનો ટુર્નિપ્રદં વતમ્ । अभ्यासेन तु कान्तेय ! वैराग्येण च गृह्यते ॥ २३ ॥ મૂલાર્થ : શ્રીકૃષ્ણ કહે છે. હે મહાબાહો અર્જુન ! ખરેખર ચંચળ એવું મન નિગ્રહ થઈ શકે તેવું નથી. પરંતુ અભ્યાસે તથા વૈરાગ્યે કરીને મન વશ કરી શકાય છે. ભાવાર્થ : હે મહાબાહો અર્જુન ! એ વાત તો સંદેહરહિત છે કે ચપળ એવું મન મહાકટે કરીને વશ થાય તેવું છે. તેને વશ કરવા વારંવાર શુદ્ધ મનને જાણવું. શ્રવણ કરવું, મનન કરવું, એમ અભ્યાસે કરીને, અને તેમાં પણ જો સંસાર પ્રત્યે વૈરાગ્યની પ્રબળતા હોય તો મન વશ થઈ શકે છે. મનનો નિગ્રહ કરવાનું સાધન આત્મજ્ઞાન છે અને તે ગુરુકૃપા વડે સુલભ છે. ૩૦૪ : અધ્યાત્મસાર Page #330 -------------------------------------------------------------------------- ________________ [૬૦૧] અસંવતાભનો ચોળો દુઃપ્રાપ્ય કૃતિ મે મતિઃ । વશ્યાત્મનાતુ યતા, શયોડવામુમુપાવતઃ ॥ ૨૪ ॥ મૂલાર્થ : હે અર્જુન ! જેનું મન વશ પામેલું નથી તેને યોગ દુષ્પ્રાપ્ત છે. એવી મારી બુદ્ધિ છે. અને જેનું મન વશ થયેલું છે. એવો પુરુષ યત્ન વડે ઉપાયથી યોગને પામી શકે છે. ભાવાર્થ : જેને યોગની અર્થાત ધ્યાનરૂપ મોક્ષના ઉપાયવાળા ઉપયોગની દુષ્કરતા છે, તેને મનની સ્થિરતા થતી નથી. પરંતુ જેનું મન વશ છે, તેવા પુરુષને યોગ્ય ઉપાયથી ધ્યાનયોગ પ્રાપ્ત થાય છે. [૬૦૨] સશપ્રત્યવાનૃત્યા વૈતૃખ્યાલૢ વર્ણિતઃ । एतच्च युज्यते सर्वं भावनाभावितात्मनि ॥ २५ ॥ મૂલાર્થ : બાહ્ય અર્થથી સમાન બોધની આવૃત્તિએ કરીને તૃષ્ણા રહિત થવાથી આ ઉપર કહેલું સર્વ ભાવનાઓએ કરીને ભાવિત આત્માને વિષે યુક્ત છે. ભાવાર્થ : પોતાના શુદ્ધ આત્માને સાધ્ય કરીને, બોધના પરિણામથી તથા નિર્મળમતિના ઉપયોગથી વારંવાર અભ્યાસ કરવાથી અનાસક્ત યોગ પ્રગટ થાય છે. વળી ભોગાદિક તૃષ્ણારહિત એવા પુરુષને વૈરાગ્ય ભાવનાએ કરી જેનું મન વાસિત છે તેને તેવું ધ્યાન યુક્ત છે. તેમ શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે. [૬૦] સ્ત્રીપણુવત્તીવવુઃશીન-વર્મિત સ્થાનમામે । सदा यतानामाज्ञप्तं ध्यानकाले विशेषतः ॥ २६ ॥ મૂલાર્થ : સ્ત્રી (વિજાતીય) પશુ નપુંસક અને કુશીલ રહિત એવું સ્થાન યતિઓને માટે આગમમાં કહ્યું છે. અને ધ્યાન સમયે તો તેવું સ્થાન વિશેષે કરીને કહ્યું છે. ભાવાર્થ : ધ્યાન કરનાર યોગીને પણ પ્રારંભમાં ધ્યાન માટે યોગ્ય સ્થાન રાખવું જોઈએ. સ્ત્રી (વિજાતીય) પશુ, નપુંસક, કે દુરાચારી મનુષ્યોના સંગ વગરનું હોવું જરૂરી છે, જેથી મનને ચંચળ થવાનાં કારણો ન મળે. કારણ કે મનમાં રહેલા જૂના સંસ્કારો બાહ્ય નિમિત મળતા જીવને અવળે માર્ગે લઈ જાય છે. ધ્યાન સ્વરૂપ : ૩૦૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ [૬૦] સ્થિરયોગાસ્ય તું અને વિશેષઃ વાનને ને ! તેન યત્ર સમાધાન સ દેશો થાયતો મતિઃ ર૭ | મૂલાર્થ : સ્થિર યોગવાળા યોગીને તો ગ્રામ, અરણ્ય કે ઉપવનને વિષે કંઈ પણ વિશેષ નથી, તેથી કરીને જ્યાં તેના મનનું સમાધાન રહે, તે જ પ્રદેશ બાનીને માટે યોગ્ય છે. - ભાવાર્થ : જેના ચિત્તની ચંચળતા શમી છે. તેવા સ્થિરતાના યોગવાળા યોગીને સ્થળ કે કાળનો ભેદ નથી પરંતુ તેથી ઓછી સ્થિતિવાળાએ તો અવશ્ય એકાંતમાં ધ્યાન કરવું. [૬૦] યત્ર વોસમાધાન તોડીઃ સ વ દિ નિત્રિક્ષાલીનાં ધ્યાનિનો નિયમસ્તુ ન ૨ | મૂલાર્થ જે સમયે યોગનું સમાધાન થાય તે જ કાળ પણ ઈષ્ટ છે. ધ્યાનીને દિવસ, રાત્રિ, કે ક્ષણાદિકનો કંઈ પણ નિયમ નથી. ભાવાર્થ : ધ્યાનીને કે જેને યોગ સમાધિ સહજ હોય તેને રાત્રિ દિવસ કે અમુક સમયનું ધ્યાન માટે બંધન નથી. પ્રારંભના સાધકને નિયમિત સમય જરૂરી છે. [૬ ૦૬] ચવાવસ્થા ગિતા ગાતુ ચહ્નિયાનોપઘાતિની ! તથા રાત્રિષો વસ્થિતો વા શરતોથવા II ૨૨ મૂલાર્થ : જે જીતેલી અવસ્થા (આસન) ધ્યાનનો ઉપઘાત કરનારી કદાચિત ન થાય, તે જ અવસ્થાએ કરીને બેઠેલા, ઉભેલા, અથવા સુતેલા યોગીએ ધ્યાન કરવું. ભાવાર્થ : ધ્યાનીને જે કોઈ આસન સિદ્ધ થયું હોય, તેણે તેવી સાધ્ય અવસ્થામાં ધ્યાન કરવું. પદ્માસનથી કે શબાસનથી તેને તેનો ભેદ નથી. (સામાન્ય સાધકે વિવેક વાપરવો) [૬૭] સર્વાસુ મુનો શાનાવસ્થાનું વતનું | प्राप्तास्तनियमो नाऽऽसां नियता योगसुस्थता ॥ ३० ॥ મૂલાર્થ : સર્વ દેશકાળ અને અવસ્થાને વિષે મુનિઓ કેવળ જ્ઞાન પામેલા છે, માટે તેના દેશકાળ આસનનો નિયમ નથી. પરંતુ યોગની સ્થિરતાનો માત્ર નિયમ છે. ૩૦૬ : અધ્યાત્મસાર Page #332 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જે મુનિઓની દશા બાનાંતર છે. ધ્યાન કરવાના વિકલ્પ વગરની શુદ્ધ ઉપયોગમય દશા છે. તેમને દેશકાળ અવસ્થાનો નિયમ નથી. વળી મુનિઓ સર્વ દેશ, કાળ અને બધી અવસ્થાઓમાં પૂર્વે કેવળજ્ઞાન પામ્યા છે. વર્તમાનમાં પામે છે, અને ભવિષ્યમાં પામશે, તેમને દેશકાળનો પ્રતિબંધ નથી. પરંતુ સર્વ કાળને વિષે યોગની સ્થિરતાની પ્રધાનતા જિનેશ્વરોએ કહ છે. અર્થાતુ દરેક યોગીને યોગમાં સમાધિ અવશ્ય હોવી જોઈએ. પૂર્ણ સમાધિ અવસ્થાયુક્ત યોગીને પ્રતિબંધ રહિત પૂર્ણ જ્ઞાન પ્રગટે છે. [૬૦] વાવના વૈવ પૃચ્છા ૨, પરીવૃત્યનુત્તિને | क्रिया चालम्बनानीह सद्धर्मावश्यकानि च ॥ ३१ ॥ મૂલાર્થ: આ ધ્યાનના આરોહણને વિષે વાચના, પૃચ્છના, આવૃત્તિ, ચિંતના, ક્રિયા, સધ્ધર્મ, આવશ્યક એ આલંબનરૂપ છે. ભાવાર્થ : ધ્યાનરૂપી શિખર પર ચઢવા માટે જરૂરી આલંબનો કહે છે. વાચના = સૂત્ર તથા અર્થ ભણવા ભણાવવા. પૃચ્છા = સંશય નિવારણ માટે ગુરુજનો પાસે સમાધાન કરવું. આવૃત્તિ = પ્રથમ કરેલા અભ્યાસનું પુનરાવર્તન કરવું. ચિંતન : સૂક્ષ્મ અર્થનું પુનઃ પુનઃ મનન કરવું. ક્રિયા : સામાયિકાદિ આવશ્યક ક્રિયાઓ કરવી. સધ્ધર્મ : ક્ષમાદિ ભાવને ધારણ કરવા. [૬૦] ગારોતિ કૃઢ વ્યા-નવનો વિષમ પ / तथाऽऽरोहति सद्भूयानं सूत्राधालम्बनाश्रितः ॥ ३२ ॥ મૂલાર્થ : જેમ દઢ વસ્તુના આલંબનવાળો પુરુષ વિષમ સ્થાન પર આરોહણ કરે છે, તે જ પ્રમાણે સૂત્રાદિક. આલંબનને આશ્રય કરનાર યોગી, સધ્યાનપર આરૂઢ થાય છે. ભાવાર્થ : ઊંડા કૂવામાં ખાડામાં ઊતરી ગયેલો પુરુષ મજબૂત દોરડાનું આલંબન લઈ વિષમ સ્થાનથી આરોહણ કરી ઉપર ચડે છે. તે જ પ્રમાણે બાનરૂપી શિખર પર ચઢવા માટે સૂત્રની વાચના ધ્યાન સ્વરૂપ : ૩૦૭ Page #333 -------------------------------------------------------------------------- ________________ વિગેરે આલંબનને ગ્રહણ કરીને યોગી શ્રેષ્ઠ ધર્મધ્યાનને વિષે આરોહણ કરીને શિખરે પહોંચે છે. [૧૦] માનવનામૂત-પ્રચૂરલયયોતિઃ | ध्यानाधारोहणभ्रंशो योगिनां नोपजायते ॥ ३३ ॥ મૂલાર્થ : આલંબનને વિષે આદર કરવાથી ઉત્પન્ન થયેલાં વિઘ્નોના યોગને લીધે યોગીઓને ધ્યાનરૂપી શિખર પર આરોહણ કરતા પાત થતો નથી. ભાવાર્થ આલંબનને વિષે અંતરંગની શ્રદ્ધા તથા વિશુદ્ધ ભાવને કારણે વિઘ્નોનો અભાવ થઈ ધ્યાનીનું શિખર પરથી પતન થતું નથી. [39] મનોરોથરિો થાનપ્રતિપત્તિનો નિને ! शेषेषु तु यथायोगं समाधानं प्रकीर्तितम् ॥ ३४ ॥ મૂલાઈ : કેવળીને વિષે મનના રોધ આદિ લઈને ધ્યાનની પ્રાપ્તિનો ક્રમ છે, અને બીજાઓને વિષે તો યથાયોગ્ય સમાધાન કહેલું છે. ભાવાર્થ : કેવળીને મોક્ષગમન કાળે પ્રથમ બાદર મનોયોગ પછી સૂક્ષ્મ મનોયોગનો નિરોધ છે. પછી બાદર અને સૂક્ષ્મ વચનયોગનો નિરોધ છે. પછી બાદર કાયયોગનો અને અતરંગ સૂક્ષ્મ કાયયોગનો (શ્વાસ આદિ) નિરોધ કરે છે. આમ મન, વચન, કાયના વ્યાપારનો મૂળથી અભાવ થાય છે. ત્યારે ચૌદમું ગુણસ્થાનક મનાય છે. જીવ સિદ્ધ દશાને પામે છે. પરંતુ તેથી ઊતરતી અવસ્થામાં, ગુણસ્થાનને આધારે યોગ્યતા પ્રમાણે યોગની સ્થિરતા છે તેમ કહ્યું છે. [૬૨] નાજ્ઞાપવિપાવાનાં સંસ્થાનસ્ય ચ ચિત્તાત્ | धर्मध्यानोपयुक्तानां ध्यातव्यं स्याच्चतुर्विधम् ॥ ३५ ॥ ધર્મધ્યાનના ચાર પ્રકાર મૂલાર્થ આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતવન કરવાથી ધર્મધ્યાનમાં ઉપયુક્ત થયેલા યોગીઓને ચાર પ્રકારે બાતવ્ય છે. ૩૦૮ : અધ્યાત્મસાર Page #334 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : ધર્મધ્યાનમાં ઉપયુક્ત થયેલા યોગીને ચાર પ્રકારે ધ્યાન કહ્યું છે. આજ્ઞાવિચય જિનેશ્વરની આગમરૂપી વાણીને વિષે નિર્ણય થઈ તેની આજ્ઞામાં વૃદ્ધિ થાય. જિનાજ્ઞાની મુખ્યતાથી આચાર કરે. અપાય વિચય: જ્ઞાનાદિકના નાશ થવાના કારણરૂપ રાગાદિના દોષનો વિચાર કરવો, તથા પાપાચારનો વિચાર કરી તેને દૂર કરવા પ્રયત્ન કરવો. વિપાક વિચય: કર્મના ઉદયથી ચારે ગતિમાં પ્રાપ્ત દુઃખનો વિચાર કરવો. લોક સંસ્થાન : લોકના આકારનું અને તેમાં થતા જીવના પરિભ્રમણનો વિચાર કરવો. [૬૩] નામનાઢયાં હેતૂવાહરણનિતામ્ | आज्ञां ध्यायेजिनेन्द्राणामप्रामाण्याकलङ्किताम् ॥ ३६ ॥ મૂલાર્થ : નય ભંગ અને પ્રમાણે કરીને વ્યાપ્ત, હેતુ તથા ઉદાહરણ વડે યુક્ત અને અપ્રમાણે કરીને કલંકિત થયેલી નહીં. એવી જિનેશ્વરની આજ્ઞાનું આરાધન કહ્યું. ચારે પ્રકારનો વિસ્તાર કરે છે. ભાવાર્થ : આજ્ઞાવિચય, હે ભવ્ય ! જિનેશ્વરની આજ્ઞા એટલે નૈગમ વિગેરે નય તથા પ્રમાણ એટલે યથાર્થપણે પદાર્થના સમૂહને જાણવા. તે પ્રમાણે કરવાથી અન્યદર્શની તેનું ખંડન કરી શકે નહીં. ' અર્થાતુ નયવડે નિપુણ અને કલંક વિનાની જિનવાણી છે. એમ એકાગ્ર ચિત્તે ચિંતવન કરવું. તે આજ્ઞાવિચયનો પ્રથમ ભેદ [૬૪] રાગદ્વેષથી વિપીડિતાનાં નમુખતાનું ! દિકામુખિસ્તસ્તૉત્રાનાપાયનિરિક્તતુ રૂ૭ | મૂલાર્થ રાગ, દ્વેષ અને કષાય વિગેરેથી પીડા પામેલા જીવોના આ લોક તથા પરલોક સંબંધી તે તે પ્રકારના વિવિધ કષ્ટોનો વિચાર કરવો. ધ્યાન સ્વરૂપ ઃ ૩૦૯ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨. અપાય વિચય : ભાવાર્થઃ રાગ : અનુકૂળ પદાર્થોમાં ખુશી થવું, અભિલાષા કરવી, વિગેરે સ્નેહજનિત ક્રિયાઓ. વૈષ : અપ્રીતિ કે પ્રતિકૂળતામાંથી ઉત્પન્ન થતી દ્વેષની ક્રિયાઓ. કષાય : ક્રોધાદિથી અને તૃષ્ણાથી થતી આવેલજન્ય ક્રિયાઓ. આવા રાગદ્વેષ અને કષાય વડે આ લોક અને પરલોક સંબંધી ઉત્પન્ન થતાં અનેક પ્રકારના કષ્ટો, તેના વડે પ્રાણીઓ દુ:ખ પામે છે તે પ્રમાણે કરૂણારસમાં તન્મય થવું, ચિંતન કરવું અપાયથી મુક્ત થવું તે અપાયનું ચિંતન છે. [६१५] ध्यायेत्कर्मविपाकं च तं तं योगानुभावजम् । प्रकृत्यादिचतुर्भेदं शुभाशुभविभागतः ॥ ३८ ॥ મૂલાર્થ : તે તે યોગના પ્રભાવથી ઉત્પન્ન થયેલા અને પ્રકૃતિ આદિ ચાર પ્રકારના બંધવાળાં કર્મોના વિપાકનું શુભ અને અશુભના ભેદથી ધ્યાન કરવું. ૩. વિપાક વિચય : ભાવાર્થ : મન વચન કાયાના યોગથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ આદિથી શુભાશુભ કર્મના ફળનું ચિંતન કરવું, તે કર્મને વશ જીવો કેવા કર્મ ભોગવે છે તેનું ચિંતન કરી વૈરાગ્ય ભાવમાં લીન થવું તે વિપાક વિચય છે. સંસારમાં જીવો ધર્મ વગર એકાંતે દુઃખ જ ભોગવે છે, જન્મ મરણને આધીનને સુખ ક્યાંથી હોય ? તેમાં ચિંતન કરવું. [६१६] उत्पादस्थितिभङ्गादिपयायैर्लक्षणैः पृथक् । भेदैर्नामादिभिर्लोकसंस्थानं चिन्तयेद्भुतम् ॥ ३९ ॥ મૂલાઈ : દ્રવ્યોની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ વિગેરે પર્યાયો વડે ભરેલાં લક્ષણો વડે ભિન્ન ભિન્ન સત્તાવાળા તથા ભેદ અને નામાદિકે કરીને ભરેલા લોક સંસ્થાનનું ચિંતન કરવું. ભાવાર્થ : સંસ્થાન વિચય : આ લોક છ દ્રવ્યોથી સંપૂર્ણ વ્યાપ્ત છે. તે દરેક પદાર્થો ૩૧૦ : અધ્યાત્મસાર Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ આદિ ક્રમવાળા છે. તે આ પ્રમાણે છે. જીવ : વર્તમાનમાં શુભાશુભ પરિણામો ઊપજે છે, વળી તે પરિણામ વિનાશ પામે છે. જીવ તો ધ્રુવ રહે છે. અથવા કર્મવશ જીવ શરીર ધારણ કરે છે, અને મૃત્યુ સમયે છોડે છે. જીવ એ જ રહે છે. ધર્માસ્તિકાય : ગતિના સહાયરૂપ સંબંધે કરીને ઉત્પત્તિ અને લય પામે છે. અધર્માસ્તિકાય : સ્થિતિરૂપ સંબંધે કરીને ઉત્પત્તિ અને લય પામે આકાશ : અવગાહનના સંબંધથી ઉત્પત્તિ અને લય પામે છે. પુદ્ગલ : પરમાણુ બે અણુ વિગેરે સંયોગ વડે તથા વર્ણાદિમાં ઉત્પત્તિ અને લયપણું પામે છે. આ બધાં દ્રવ્યો પોતાના દ્રવ્યગુણે ધ્રુવતાવાળા છે. એ રીતે ચૌદરાજલોકના દ્રવ્યોના વસ્તુ ધર્મનું ચિંતવન કરવું, વળી આ લોક કેવો પરિવર્તનશીલ છે ? તેમાં જન્મ મરણ કરીને કંઈ મેળવવા જેવું નથી. [૬૭] વિત્તત્તત્ર સ્તરે મોસ્તાર નિર્મામ્ | ગરુપમયે વીવમુકયો સ્વિફળ ૪૦ || મૂલાર્થ : તે લોકસંસ્થાનને વિષે પોતાના કર્મોનો કર્તા, ભોક્તા, અરૂપી, અવિનાશી અને ઉપયોગરૂપી પોતાના ઉપયોગવાળા જીવ દ્રવ્યનું ચિંતન કરવું. ભાવાર્થ : લોકસ્થ જીવ દ્રવ્યનું ચિંતન : આ લોકસંસ્થાનમાં જીવની મુખ્યતા છે. તે જીવ વિભાવજનિત અજ્ઞાનદશામાં કર્મનો કર્તા છે, અને ભોક્તા છે. પરંતુ સ્વભાવે કરીને નિરંજન એટલે કર્મ રહિત છે. સ્વરૂપનો કર્તા ભોક્તા છે. અસંખ્યાત પ્રદેશી એવો અવિનાશી અનુત્પન્ન છે. જ્ઞાનદર્શન ઉપયોગ સહિત, સ્વતત્વને જણાવનારું સ્વરૂપ જેનું છે તેવા જીવદ્રવ્યનું ચિંતન કરવું. ધ્યાન સ્વરૂપ : ૩૧૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ [૬૬] તાનિત બનેગરીમરવારિખi | પૂર્વ મોહમદ વાનીનામીષણ | 9 || [૧૬] નાશામનિતાપૂછવાયત્તશોચ્છા असद्विकल्पकल्लोलचक्रं दधतमुद्धतम् ॥ ४२ ॥ [૨૦] હરિ સ્ત્રોતસોવેની સમતિયુતિવ્રમમ્ | प्रार्थनावल्लिसंतानं, दुष्पूरविषयोदरम् ॥ ४३ ॥ [૨૦] માનર્વિન ચાહિધુભાતોમવમય / - પ્રફેબ્રુવાતે હૃદયોમ્પરિળયું . ૪૪ / [૨૨] વિવિઘવ્યથિવિશ્વ- મ સત્તનું .. चिन्तयेच भवाम्भोधिं चलदोषाद्रिदुर्गमम् ॥ ४५ ॥ મૂલાર્થ :તે જીવના કર્મોથી ઉત્પન્ન થયેલો જન્મ જરા અને મરણરૂપી જળથી ભરેલો, મોહરૂપી મહા આવર્તવાળો, કામરૂપી વડવાનળ કરીને ભયંકર. ૬૧૮ ઇચ્છાઓ રૂપી મહાવાયુએ કરીને પૂર્ણ, એવા કષાયરૂપી કલેશોથી ઊછળતા અસત્ વિકલ્પોરૂપી ઉદ્ધત તરંગોના સમૂહને ધારણ કરતો. ૬૧૯ હૃદયને વિષે શ્રોતાસકારૂપી, વેળાની વૃદ્ધિથી દુ:ખે કરીને ઓળંગી શકાય તેવો, પ્રાર્થનારૂપી લતાઓના સંતાનવાળો દુ:ખે કરીને પૂર્ણ થાય એવા વિષયરૂપી મધ્યભાગવાળો, ૬૨૦ અજ્ઞાનરૂપી દુર્દિનવાળો, આપત્તિરૂપી વીજળી પડવાથી ભયને ઉત્પન્ન કરનારો, કદાગ્રહરૂપી દુષ્ટ વાયુ વડે હૃદયને કંપ કરનારો, ૬૨૧ વિવિધ પ્રકારના વ્યાધિઓના સંબંધરૂપી મલ્યો અને કાચબાવડે સંકુલવ્યાપ્ત તથા દોષોરૂપી ચલાયમાન પર્વતોથી દુર્ગમ એવા આ સંસારરૂપી સમુદ્રનું ચિંતવન કરવું. ભાવાર્થ : સંસારમાં જીવ માત્ર સ્વકર્મોથી પરિભ્રમણ કરે છે, તેમાં નિરંતર જન્મ જરા અને મરણ પામે છે. જન્મ : ભવાંતરની પ્રાપ્તિ, જરા એટલે વયની હાનિ, અને મરણ એટલે પ્રાણત્યાગ. મિથ્યાત્વરૂપી મોહનીય કર્મથી ઘેરાયેલો, કામના વિષયોથી ૩૧૨ : અધ્યાત્મસાર Page #338 -------------------------------------------------------------------------- ________________ વિટંબના પામેલા. તૃષ્ણા અને આશાથી નિરંતર અતૃપ્ત કષાયોરૂપી કલેશોથી ગ્રસિત, હિંસાદિક પ્રવૃત્તિવાળો, સ્વછંદથી ભરેલો, શ્રોતાસકારૂપી : ઇન્દ્રિયોએ ઉત્પન્ન કરેલા વિકાર પ્રવાહના વેગવાળી ધારાવાળો, અર્થાત, સંતાપે કરી દુઃખે ઓળંગી શકાય તેવો, વિવિધ આપત્તિઓ દ્વારા ભયોને ઉત્પન્ન કરનારો, અનેક પ્રકારના વ્યાધિઓથી ભરપૂર, નિરંતર ચંચળતાના નિમિત્તવાળો, રાગદ્વેષ અને મોહરૂપી પર્વતોએ કરીને અતિ કષ્ટ કરીને આરોહણ થઈ શકે તેવો, આવા અનેક પ્રકારના વિશેષણવાળા આ સંસારરૂપી સમુદ્રને તરવાનું ચિંતન કરવું. [૨૩] તસ્ય સંતરોપર્વ સમર્ઘદૃઢવન્દનમ્ | વહુશાનોફત્ત જ્ઞાનનિમન્વિતમ્ ! ૪૬ // [૨૪] સંવરીસ્તામછદ્ર સિવં સમન્તતઃ | आचारमण्डपोद्दीप्ता-पवादोत्सर्गभूद्वयम् ॥ ४७ ॥ [૬૬] સંર્વધરઘેર્યુwવૃષ્ય સાશઃ | सद्योगकूपस्तम्भाग-न्यस्ताध्यात्मसितांशुकम् ॥ ४८ ॥ [૬ર૬] તપોડનુભૂતપવનોમૂતસંવેગવે તિઃ | વૈરાથમાપતિત પારિત્રદિને શિતાઃ || ૪૨ || [૬૭] સમાવનાધ્યમઝૂષા-ચસ્તસધ્રિતરત્નતઃ | यथाऽविघ्नेन गच्छन्ति, निर्वाणनगरं बुधाः ॥ ५० ॥ મૂલાર્થ તે સંસારરૂપી સાગરને તરવાના ઉપાયરૂપ સમ્યક્તરૂપી દઢ બંધનવાળું. ઘણા શીલાંગરૂપી પાટિયાવાળું, જ્ઞાનરૂપી નિર્યામકે કરીને યુક્ત. ૬૨૩ સંવરવડે કરીને આશ્રવરૂપી છિદ્રોનો નાશ કરનારું, ચોતરફ ગુપ્તિથી રક્ષણ કરાયેલું, આચારરૂપી મંડપે કરીને સુશોભિત, અપવાદ અને ઉત્સર્ગરૂપી બે ભૂમિકાવાળું. ૬૨૪ અસંખ્ય અને દુર્ધર એવા સદાશયરૂપી યોધ્ધાઓને લીધે પરાભવ પમાડવાને અશક્ય, સદ્યોગરૂપી કૂપસ્તંભના અગ્રભાગને વિષે અધ્યાત્મરૂપી ધ્યાન સ્વરૂપ : ૩૧૩ Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્વેત વસ્ત્ર જેમા ચઢાવ્યા છે. ૬૨૫ એવા તારૂપી અનુકૂળ વાયુ વડે ઉત્પન્ન થયેલા સંવેગરૂપી વેગથી વૈરાગ્યરૂપી માર્ગે પડેલું એવું જે ચારિત્રરૂપી વહાણ તેને વિષે બેઠેલા પંડિતો. સદ્ભાવના નામની પેટીને વિષે શુભ ચિત્તરૂપી રત્નને નાખીને નિર્વિઘ્નપણે મોક્ષનગરે પહોંચે છે. ૬૨૭ ભાવાર્થ : સંસારરૂપી સમુદ્રને તરવાનો ઉપાય. સંસારરૂપી સમુદ્ર તરવા માટે ચારિત્રરૂપી વહાણનો આશ્રય કરનાર મોક્ષનગરે પહોંચે છે. ચારિત્રરૂપી વહાણનો વૈભવ જણાવે છે. સદેવ, સતગુરુ અને સદ્ધર્મને વિષે દઢ શ્રદ્ધાનું બંધન તે સમ્યક્ત છે. જેમ વહાણ ભાંગી ન જાય તે માટે વહાણને લોઢાની પટિઓ વડે બાંધે છે. તેમ સમ્યક્ત દ્વારા ચારિત્ર બંધાય છે. શીલના આચારને અઢાર હજાર ભેદે જે પામે છે. સત્તાવન પ્રકારના સંવરના ભેદથી આશ્રવનાં છિદ્રોને પૂરે છે. જેથી નવો કર્મરૂપી જળપ્રવાહ આવતો રોકાઈ જાય છે. મનોગુપ્તિ આદિ દ્વારા ચારિત્ર રક્ષિત કર્યું છે, પંચાચારના પાલન વડે શોભતું ચારિત્ર્ય છે. ઉત્સર્ગ અને અપવાદ બંને માર્ગની ભૂમિકાવાળું છે. સંયમ દ્વારાએ કરીને શુભાશયોને કારણે રાગાદિક શત્રુઓ પરાભવ પમાડતા નથી. જેમ વહાણની મધ્યે ઊંચાતંભ ઉપર શ્વેત ધ્વજા ફરકે છે તેમ મનના શુદ્ધ પરિણામમય ધ્વજા ચારિત્રને ચઢાવેલી છે. તપ રૂપી પવનથી કર્મરજનું હરણ કરનાર છે. તેથી સંવેગના સહાયથી ચારિત્રરૂપી વહાણ શીઘ્રગતિથી ચાલ્યું જાય છે. તેમાં બેઠેલા પંડિત પુરુષોએ જગતના જીવોને હિતકારક અનિત્યાદિ ભાવનાઓનું ધ્યાન કરવું. ધ્યાનની શ્રેણિ વડે મોક્ષારૂઢ થવું. [દર૬] વથા ર મોદપટ્ટીશે તથ્થવ્યતિરે સતિ ! संसारनाटकोच्छेदाशङ्कापकाविले मुहुः ॥ ५१ ॥ [૨૬] સતસ્વીરમદે નાવ કુદ્ધિનામા | श्रिते दुर्नीतिनौवृन्दारुढेशेषभटान्विते ॥ ५२ ॥ ૩૧૪ : અધ્યાત્મસાર Page #340 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : મોહરાજાનો પરાભવ અને ધર્મરાજનો જય. જે પ્રકારે મોહરૂપી પલ્લીપતિ આ વૃત્તાંત સાંભળીને વારંવાર સંસાર રૂપી નાટકના છેદને કારૂપ પંક વડે મલિન થયો. ૬૨૮ ત્યારે તેણે (મોહરાજ) પોતાના સુભટોને સજ્જ કરીને બુદ્ધિ નામની નૌકાનો આશ્રય કર્યો. અને બાકીના યોદ્ધાઓ દુર્મતિ નામની નૌકામાં આરૂઢ થયા. ૬૨૯ - ભાવાર્થ : મોહરૂપી સેનાપતિએ જોયું કે મને વશ રહેલા આ જીવો હવે ધર્મની નાવમાં બેઠા છે, અને જ્ઞાન માર્ગે નાવને હંકારી રહ્યા છે, આથી મારો પરાભવ થશે. અને મારા સંસારરૂપી નાટકનો નાશ થશે. [૨૦] ગ૭૦થ શમીથે મન્ડપમ્ | तत्वचिन्तादिनाराच-सजीभूते समाश्रिते ॥ ५३ ॥ મૂલાર્થ ત્યાર પછી તત્ત્વચિંતાદિક બાણોથી સજ્જ થઈ ધર્મરાજાનો આશ્રય કરી ધર્મરાજાના સુભટોનો સમૂહ સમરાંગણમાં ઊતરી આવ્યો. ભાવાર્થ : મોહરાજાના સુભટોથી સજ્જ થયેલી નાવ જોઈને ચારિત્ર રૂપ ધર્મરાજાએ પણ વિમલમતિ નામના સેનાપતિ વિગેરે યોદ્ધાઓને સહજ સ્વરૂપ જેવા તત્વચિંતનરૂપી તીક્ષ્ય બાણો વડે સજ્જ કર્યા. અને તેઓ પણ મોહરાજાના સુભટો સામે રણમેદાનમાં ઊતરી આવ્યા. [દારૂ9] મિથો તને રાવેશે સગર્શનમણિ | મિથ્યાત્વમસ્ત્રી વિષમાં પ્રાથતે વરમાં કશા કુક છે. મૂલાર્થ : પછી તો પરસ્પર યુદ્ધનો આરંભ થયો. ધર્મરાજાના સમ્યગદર્શન નામના મંત્રીએ મિથ્યાષ્ટિ નામના મંત્રીને મહાવિષમ એવી છેલ્લી દશાને પમાડ્યો. ભાવાર્થ : આમ ચારિત્રધર્મમાં આરૂઢ થયેલા યોગીના ચિત્તમાં મોહરાજા અને ધર્મરાજાનું ભીષણ યુદ્ધ થયું. સંસારભાવના જૂના સંસ્કારો યોગીના મનને લલચાવે, ત્યાં તો ચારિત્રધર્મના સંસ્કાર એ મોહ રાજાની સામે મેદાને પડ્યા. અને એક વિષમ પરિસ્થિતિ ધ્યાન સ્વરૂપ : ૩૧૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ સર્જાઈ. પરંતુ ધર્મરાજાના બળવાન મંત્રી સમ્યગ્દર્શને મોહરાજાના મિથ્યાર્દષ્ટિ મંત્રીને ભયંકર હાર આપી. અર્થાત યોગીએ દર્શનમોહનીય કર્મની જાળને તોડી નાખી. [૬૩૨] નીનયવ નિન્દ્વયત્તે ષાયવરા અપિ । प्रशमादिमहायोधैः शीलेन स्मरतस्करः ॥ ५५ ॥ [૬૩૩] હાસ્યાવિષનુટા–વૃન્દ્ર વૈરાયસેનવા । निद्रादयश्च ताडयन्ते श्रुतोद्योगादिभिर्मटैः ॥ ५६ ॥ મૂલાર્થ : પ્રશમ વિગેરે મોટા યોદ્ધાઓએ કષાયરૂપી ચારેયને લીલામાત્ર વડે રૂંધી લીધા, અને શીલરૂપી યોદ્ધાએ કામરૂપી તસ્કર (ચોરને) રૂંધી લીધો. વૈરાગ્યરૂપી સેનાએ હાસ્ય વિગેરે છ લૂંટારાઓને હસ્યા તથા શ્રુત ઉપયોગ વિગેરે સુભટોએ નિદ્દાદિકને તાડના આપી. ભાવાર્થ : સમ્યગ્દર્શન નામના મંત્રીએ દર્શન મોહનીયને હાર આપી, હવે ચારિત્રમોહનીયના યોદ્ધાઓએ ક્રોધાદિ કષાયોની સામે વ્યૂહ રચ્યો. સમ્યગ્દર્શન વડે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ જેવા અન્ય સુભટો દ્વારા ક્રોધાદિ સોળ અને હાસ્યષટક આદિ નવ ચોરટાઓને એવી હાર આપી કે તેઓ વ્યાકુળ થઈ ભાગી ગયા. અને બ્રહ્મચર્યના બળે કામરૂપી ચોરને રૂંધી લીધો. શ્રુતજ્ઞાન દ્વારા નિદ્રા આદિ ઉપર વિજ્ય મેળવ્યો. અને ધર્મયાત્રીઓએ વિઘ્નરહિત યાત્રા પૂર્ણ કરી. [૬૩૪] મામ્યાં ધર્મગુવનામ્યા-માર્રારૌદ્ર મિથો મૌ । निग्रहेणेन्द्रियाणां च जीयते द्रागसंयमः ॥ ५७ ॥ મૂલાર્થ : ધર્મ અને શુકલ નામના શુભ ધ્યાનરૂપ વીરોએ આર્ત્ત અને રૌદ્ર નામના દુર્ધ્યાનરૂપ યોદ્ધાઓનો પરાજય કર્યો, તથા ઇંદ્રિયોના નિગ્રહ વડે તત્કાળ અસંયમને જીતી લીધો. ભાવાર્થ : આમ મોહનીય કર્મના હણાવાથી ધર્મરાજાના સુભટો ઉત્સાહિત થયા. આથી તેમણે ચિત્તમાં “ અવરોધ કરતા આર્ત્ત અને ૩૧૬ : અધ્યાત્મસાર Page #342 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાનની હારમાળા તોડવા ધર્મધ્યાન અને શુકલધ્યાન વડે તે દુષ્ટ ધ્યાનનો પરિહાર કર્યો. તથા સંયમ વડે અસંયમને નષ્ટ કર્યો. [દરૂફ] ક્ષયોપશમતઋતુ-ર્શનાવરણ વચઃ | नश्यत्यसातसैन्यं च पुण्योदयपराक्रमात् ॥ ५८ ॥ મૂલાર્થ : ક્ષયોપશમરૂપી યોદ્ધાઓથી ચક્ષુદર્શનાવરણ વિગેરે નાશી ગયા, અને પુણ્યોદયરૂપી યોદ્ધાના પરાક્રમથી અસાતારૂપી સૈન્ય નાશ પામ્યું. ભાવાર્થ સમ્યગુ દર્શનના ક્ષયોપશમની શુદ્ધિ દ્વારા દર્શનાવરણના સેના પ્રતિ ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ નાશ પામ્યા, આવી ચિત્ત શુદ્ધિના બળે ઉત્તમ પુણ્યોદય પ્રગટ થઈ, અસાતા વેદનયના સૈન્યને નષ્ટ કર્યું. [६३६] सह द्वेषगजेन्द्रेण रागकेसरिणा तथा । सुतेन मोहभूपोऽपि, धर्मभूपेन हन्यते ॥ ५९ ॥ [૩૭] તતઃ પ્રાપ્ત મનના ઘર્મપાસાવતઃ | यथा कृतार्था जायन्ते साधवो व्यवहारिणः ॥ ६० ॥ [દરૂ] વિચિન્તયેત્તથા સર્વ ધર્મધ્યાનવિધીઃ | ईद्दगन्यदपि न्यस्तमर्थजातं यदागमे ॥ ६१ ॥ મૂલાર્થ : છેવટે દ્વેષ ગજેન્દ્ર અને રાગ કેસરી નામના બે પુત્રો સહિત મોહરાજા પણ ધર્મરાજા વડે હણાયો. પ૯ ત્યાર પછી ધર્મરાજાના પ્રસાદથી મહા આનંદને પામેલા સાધુરૂપી વ્યવહારીઆઓ જે પ્રકારે કૃતાર્થ થાય છે તે પ્રકારે ધ્યાન કરવું. ૬૦ ધર્મધ્યાનને વિષે જેની બુદ્ધિ લય પામી છે, એવા મુનિએ આ પ્રકારે ધ્યાન કરવું. અને તેવો બીજો પણ પદાર્થસમૂહ કે જે આગમને વિષે કહ્યા હોય, તેનું પણ ધ્યાન કરવું. ૬૧ ભાવાર્થ: અનાદિકાળના સંસારના પરિભ્રમણના કારણરૂપ મોહરાજાના લઘુપુત્ર દ્વેષરૂપી ગજેન્દ્ર અને જ્યેષ્ઠ પુત્ર રાગરૂપી સિંહ નામના બે પુત્રો સહિત મોહરાજા, ધર્મરાજા (શુદ્ધ સ્વભાવરૂપ ધર્મ) વડે હણાઈને નષ્ટ ભ્રષ્ટ થઈ ગયો. ધ્યાન સ્વરૂ૫ : ૩૧૭ Page #343 -------------------------------------------------------------------------- ________________ મહામોહનીયરૂપ કર્મરાજાના હણાયા પછી ધર્મરાજાની કૃપાથી સાધુજનો ચિત્તની સ્થિરતાને તથા ઉત્કૃષ્ટ વૈરાગ્યને પ્રાપ્ત કરી અત્યંત આનંદ પામી પુનઃ ધ્યાનમાં સ્થિર થયા. આ પ્રમાણે અનાદિના વિષય કષાયરૂપી મોહરાજાનું બળ તોડવા મુનિજનોએ ધ્યાનમાં લીન થવું તે માટે આગમોમાં બીજા જે કંઈ અપ્રમત્તાદિ ભાવનાં સાધનો કહ્યાં હોય તેનું સેવન કરવું. [६३९] मनश्चेन्द्रियाणां च जयायो निर्विकारधीः । ઘર્મધ્યાનસ્ય સ ધ્યાતા શાન્તો સાન્તઃ પ્રવર્તિતઃ દૂર II મૂલાર્થ : ધ્યાતા (ધ્યાન કરનાર) : જે યોગીઓ, મન તથા ઈન્દ્રિયોના જયથી નિર્વિકાર બુદ્ધિવાળા થયા હોય, તેવા શાંત અને દાંત મુનિને ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા છે. ભાવાર્થ: દુર્ગાનના સાતત્યને તોડવા યોગીઓએ મન અને ઈન્દ્રિયોના બહિર્મુખ સંસ્કારનો નિગ્રહ કરી ચિત્તને પ્રથમ નિર્વિકાર કરવું. મુનિ શાંત દાંત અર્થાત્ ક્ષમાવાન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારો થાય ત્યારે તે ધર્મધ્યાનનો ધ્યાતા બને છે. તે પહેલાની ચિત્તની એકાગ્રતા શુભ ધ્યાનરૂપ છે. ધર્મધ્યાન શુદ્ધ સ્વભાવના આલંબન રૂપ છે. ત્યાર પછી શુકલધ્યાનને પામી મુનિ પૂર્ણતાને પામે છે. [६४०] परैरपि यदिष्टं च स्थितप्रज्ञस्य लक्षणम् । घटते ह्यत्र तत्सर्वं, तथा चेदं व्यवस्थितम् ॥ ६३ ॥ [૬૪] પ્રગતિ થતા તેમનું સર્વાર્થ ! મનાતા ___ आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥ ६४ ॥ મૂલાર્થ: બીજાઓએ પણ જે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ કર્યું છે તે સર્વ અહીં ઘટે છે. તે જ પ્રમાણે આની વ્યવસ્થા છે. હે અર્જુન ! જ્યારે મનમાં રહેલા સર્વ મનોરથોને જીવ તજી દે છે. અને આત્માએ કરીને આત્માને વિષે સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ જાણવો. ભાવાર્થ : વ્યાસાદિકે પણ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો આ રીતે કહ્યા ૩૧૮ : અધ્યાત્મસાર Page #344 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રીકૃષ્ણે અર્જુનને સંબોધન કર્યું છે કે હે અર્જુન ! જેની મનોકામના શાંત થઈ છે, જે આત્મભાવમાં સંતુષ્ટ છે. તે સ્થિતપ્રજ્ઞ છે, એ જ પ્રમાણે અત્રે ધર્મધ્યાનના ધ્યાતાનું લક્ષણ કહ્યું છે. તે ક્રમ વ્યવસ્થિત છે, ઉપાસવા યોગ્ય છે. [૬૪૨] દુઃહેનુદ્ધિનમનાઃ સુàષુ વિતગૃહ | वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥ ६५ ॥ મૂલાર્થ : જેનું મન દુઃખને વિષે ઉદ્વેગ પામતું નથી, જે સુખને વિષે સ્પૃહારહિત છે, તથા જેના રાગ, ભય, ક્રોધ નષ્ટ થયા છે, તે મુનિ સ્થિતપ્રજ્ઞ છે. ભાવાર્થ : હે અર્જુન ! જે મુનિ જગતના ભૌતિક પદાર્થોમાં આસક્ત નથી, તેને ભિક્ષાદિ અનુકૂળ મળો કે પ્રતિકૂળ મળો તેમાં હર્ષ કે દ્વેષ કરતા નથી. એકાકીપણે રહેતા કોઈ વન્યપશુઓથી ભય પામતા નથી. અને ક્રોધ જેવા કષાયોથી જે શાંત છે તે સ્થિતપ્રજ્ઞ છે. [૬૪૨] ૬ઃ સર્વત્રાનમિસ્નેહ-સ્તત્તસ્રાવ શુમાણુમમ્ । નામિનન્નતિ 7 દ્વષ્ટિ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૬ ॥ મૂલાર્થ : જે યોગી સર્વત્ર સ્નેહ રહિત છે, તે શુભાશુભ વસ્તુને પામીને આનંદ પામતા નથી. તથા દ્વેષ કરતા નથી. તેમની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે તેમ જાણવું. ભાવાર્થ : જે યોગીને જડ કે ચૈતન્ય કોઈ પણ પદાર્થમાં મારાપણાનો સ્નેહ નથી, માન અપમાનાદિમાં હર્ષ કે શોક કરતા નથી. તે સર્વ પરિસ્થિતિમાં ઉદાસીનપણે વર્તે છે તે સ્થિતપ્રજ્ઞ છે. [૬૪૪] ચવા સંદરતે પાડયું ભૂર્ભોડકાનીવ સર્વશઃ । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्टिता ॥ ६७ ॥ મૂલાર્થ : જેમ કાચબો સર્વ પ્રકારે અંગોને સંકોચે છે, તેમ યોગી જ્યારે ઇન્દ્રિયોના વિષયો થકી. ઇન્દ્રિયોનો સંહાર કરે છે ત્યારે તે મુનિની બુદ્ધિ સુપ્રતિષ્ઠિત છે તેમ જાણવું. ભાવાર્થ : કાચબો કેવો સમજદાર પ્રાણી છે ? અન્ય શિકારી ધ્યાન સ્વરૂપ ૩૧૯ Page #345 -------------------------------------------------------------------------- ________________ તેને ઈજા ન કરે તે માટે સર્વ અંગોને સંકોચી રાખે છે. તેમ યોગી પોતાની સાધનામાં કંઈ વિક્ષેપ ન પડે તે માટે ઇન્દ્રિયોના વિષયોનો સંક્ષેપ કરી તે વિષયોનો પરિહાર કરે છે, તેવા યોગીની બુદ્ધિ સુપ્રતિષ્ઠિત છે. [૬૪] શાન્તો રાન્તો મીટ્ટાત્મીરીમતથા સ્થિતઃ | सिद्धस्य हि स्वभावो यः सैव साधकयोग्यता ॥ ६८ ॥ મૂલાર્થ : આ પ્રમાણે આત્માને વિષે રમણ કરનારપણે રહેલો યોગી શાંત અને દાંત હોય છે, કારણ કે સિદ્ધનો જે સ્વભાવ છે તે જ સાધકની યોગ્યતા છે. ભાવાર્થ : આ પ્રમાણે જેનો આત્મા કષાયરહિત પણે અપૂર્વ ક્ષમાવાન હોય, અને અંતર બાહ્ય બંને પ્રકારે ઇન્દ્રિયોના વિકારથી રહિત હોય, કેવળ આત્મ ભાવે કરી યુક્ત હોય, તે ધર્મધ્યાનનો ધ્યાતા છે. કારણ કે ધર્મધ્યાન એ મુક્તાત્માનો સ્વભાવ છે. પ્રાય અપ્રમત્ત ગુણસ્થાનના યોગીઓની એ અવસ્થા છે. [६४६] ध्याताऽयमेव शुक्लस्या-प्रमत्तः पादयोः द्वयोः ।। પૂર્વવિવું યોગ્યયોગી વ, વતી પરિયોસ્તોઃ || 8 | મૂલાર્થ : આ જ અપ્રમત્ત સાધુ શુકલધ્યાનના પહેલા બે પાદના ધ્યાતા છે. પણ જો તે પૂર્વવિદ હોય તો. બીજા બે પાદના ધ્યાતા અનુક્રમે સયોગી અને અયોગી કેવળી છે. ભાવાર્થ : પૂર્વે કહેલા અપ્રમત્ત સાધુ, પૂર્વવિદ્દ એટલે ચૌદપૂર્વના જ્ઞાતા, ગુણશ્રેણિએ આરૂઢ થઈ શુકલ ધ્યાનના ધ્યાતા બને છે. તે શુકલધ્યાનના ચાર પાયા છે. જે ધર્મધ્યાનમાં સફળ થયા તે પ્રમાદરહિત યોગી શુકલધ્યાનના બે પાયાના ધ્યાતા બને છે. વળી પ્રમત્ત મુનિ પૂર્વધર ન હોય છતાં અપવાદરૂપે ચિત્તની અત્યંત નિર્મળતાને કારણે શુકલધ્યાનના પ્રથમ બે પાયાના ધ્યાતા બને છે. શુકલધ્યાનના ત્રીજા પાયાના અધિકારી સયોગી કેવળી છે, અને ચોથા પાયાના અધિકારી આયોગી કેવળી છે. ૩૨૦ : અધ્યાત્મસાર Page #346 -------------------------------------------------------------------------- ________________ [૪૭] નિત્યવાઘનુપ્રેક્ષા થાનોપાડપિ રિ / भावयेनित्यमभ्रान्तः प्राणा ध्यानस्य ताः खलु ॥ ७० ॥ | ધર્મધ્યાનની અનુપ્રેક્ષા મૂલાર્થઃ ભ્રાંતિ રહિત એવા સાધુએ ધ્યાનના ઉપચયને વિષે પણ તે નિરંતર અનિત્યાદિ અનુપ્રેક્ષાનું ધ્યાન કરવું. કારણ કે તે ધ્યાનના પ્રાણરૂપ છે. ભાવાર્થ : જેની દેહસુખની ભ્રાંતિ નષ્ટ થઈ છે તેવા યોગી પણ જ્યારે ધ્યાનથી નિવૃત્ત થાય. (ચલિત થાય) ત્યારે વળી પાછા ધ્યાનમાં પ્રવેશવા, દેહભાવથી મુક્ત રહેવા તે યોગીએ અનિત્યાદિ અનુપ્રેક્ષાનું ચિંતન કરવું. કારણ કે આ ભાવનાઓ ધ્યાનની ધારાને જોડનારી છે તેથી તેને પ્રાણભૂત કહે છે. [૬૪] તીવ્રરિમેમાન પુર્વેશ્યાતિઃ ફટ્ટોત્તરઃ | लिङ्गान्यत्राऽऽगमश्रद्धा विनयः सद्गुणस्तुतिः ॥ ७१ ॥ મૂલાઈ : અહીં તીવ્રાદિક ભેદવાળી છેલ્લી ત્રણ લેગ્યાઓ હોય છે. તેનાં ચિન્હો આગમપરની શ્રદ્ધા વિનય અને સગુણની સ્તુતિ ભાવાર્થ : આ ધર્મધ્યાનવાળા મુનિને તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ પરિણામવાળી તેમ પદ્મ અને શુકલલેશ્યા હોય છે. આ ધ્યાતાને આગમવચન પર અપૂર્વ પ્રીતિ અને શ્રદ્ધા હોય છે. દેવ ગુરુ અને ધર્મને વિષે અત્યંત ભક્તિ હોય છે. અને પરગુણ અનુમોદનના ભાવો હોય છે. [६४९] शीलसंयमयुक्तस्य ध्यायतो धर्म्यमुत्तमम् । स्वर्गप्राप्तिं फलं प्राहुः प्रौढपुण्यानुबन्धिनीम् ॥ ७२ ॥ મૂલાર્થ: શીલ અને સંયમે કરી યુક્ત એવા ઉત્તમ ધર્મધ્યાનને બાવનારા યોગીને પ્રૌઢ પુણ્યના અનુબંધવાળી સ્વર્ગપ્રાપ્તિરૂપ ફળ કહ્યું છે. ભાવાર્થ પરંપરાએ મુક્તિના દ્વાર સુધી લઈ જનારું ધર્મધ્યાન છે. કારણ કે તે સમ્યગુજ્ઞાન સહિત હોવાથી પુણ્યાનુબંધી પુણ્યના ધ્યાન સ્વરૂપ : ૩૨૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ યોગવાળું છે. જે પુણ્ય ઉત્તરોત્તર ઉપરના સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. ઉપર ઉપરના સ્વર્ગોમાં પણ એ જીવ તે સુખથી પણ મુક્ત થવાના ભાવવાળો હોય છે. કારણ કે આ પુણ્યનાં કારણોયુક્ત બાળ તપાદિ નથી. પણ ઉત્તમ પ્રકારના શીલ અને સંયમયુક્ત ઉત્તમ ધર્મમય ધ્યાન છે. જે ઉત્કૃષ્ટ પુણ્યના અનુબંધવાળું છે. આથી એ યોગી મોક્ષનો ચાહક છે. પરંતુ પુણ્યના યોગે સ્વર્ગાદિ પામે છે. અને અનુક્રમે મુક્ત થાય છે. [દ્દ′૦] ધ્યાવેધ્રુવન્નમય ક્ષત્તિ-મૂત્તુત્વાર્ણવમુવિ મિઃ । छद्मस्थोऽणौ मनो धृत्वा व्यपनीय मनो जिनः ॥ ७३ ॥ મૂલાર્થ :ત્યાર પછી ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ એ કરીને યુક્ત છવાસ્થ મુનિઓએ ૫૨માણુને વિષે મનને લગાડીને શુક્લ ધ્યાન ધ્યાવવું અને કેવળીએ મનનો રોધ કરીને શુકલધ્યાન ધ્યાવવું. ભાવાર્થ : ધર્મધ્યાનમાં સ્થિર થયેલા મુનિમાં ક્ષમાદિ ગુણોની ઉત્કૃષ્ટતા સધાય છે. ચિત્તની એવી શુદ્ધિએ કરીને, ઉપયોગની વિશેષ સ્થિરતા માટે ચિત્તને ત્રણે ભુવનના વિષયમાંથી ખેંચી છદ્મસ્થ મુનિ અત્યંત સૂક્ષ્મ એવા પરમાણુના સ્વરૂપને ચિંતવે છે. એ શુકલધ્યાનનો ત્રીજો પાયો છે. ત્યાર પછી કેવળી મનાદિ યોગનો નિરોધ કરી શુકલધ્યાન પામે છે. તે તેરમા ગુણસ્થાનકનો અંત થઈ ચૌદમા ગુણસ્થાને હોય છે દેશ કાળ પરત્વે આ ગુણસ્થાન જાણવું. [૬૧] સવિતઃ સવિચાર સપૃથરૂં તાલિમમ્ । नानानयाश्रितं तत्र वितर्कः पूर्वगं श्रुतम् ॥ ७४ ॥ [૬:૨] અર્થવ્યનવોનાનાં વિચારોડન્યોન્યસઙ્ગમઃ | पृथक्त्वं द्रव्यपर्याय - गुणान्तरगतिः पुनः ॥ ७५ ॥ [૬૩] ત્રિયો યોગિનઃ સાધો-વિતર્યાન્વિત ઘરઃ । ईषच्चलत्तरङ्गाब्धेः क्षोभाभावदशानिभम् ॥ ७६ ॥ શુકલધ્યાનનો પ્રથમ પ્રકાર મૂલાર્થ : વિતર્ક સહિત, વિચાર સહિત, અને પૃથકત્વસહિત એમ ૩૨૨ : અધ્યાત્મસાર Page #348 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાનનો પહેલો પાદ ત્રણ પ્રકારે છે. તેમાં વિવિધ નયનો આશ્રય કરીને રહેલું અને પૂર્વગત્ જે શ્રુત તે વિતર્ક કહેવાય છે. ૭૪ અર્થ, વ્યંજન અને યોગોનો જે પરસ્પર સંક્રમ તે વિચાર કહેવાય છે. અને દ્રવ્ય ગુણ તથા પીયનો સંક્રમ તે પૃથકત્વ કહેવાય છે. ૭૫ ત્રણ યોગ વડે યોગવાળા સાધુને આ વિતર્કદિ વડે યુક્ત એવું પ્રથમ શુકલધ્યાન કંઈક ચપળ તરંગવાળા સમુદ્રની ક્ષોભ રહિત દશા જેવું છે. ૭૬ ભાવાર્થ એ ત્રણ પ્રકારે જેનો વિચાર કરવાનો છે તે આ પ્રમાણે છે. શુકલધ્યાનના ચાર પાયા આ પ્રમાણે છે. ૧. સવિતર્ક, સવિચાર, અપૃથફત્વ. ૨. સવિતર્ક, સવિચાર, એકત્વ ૩. સૂક્ષ્મક્રિયા, અનિવૃત્તિ, ૪. સમુચ્છિન્નક્રિયા, અપ્રતિપાતી. શુકલધ્યાનનો પ્રથમ પાયો : સવિતર્ક = સવિચાર સપૃથક્ત – વિતર્ક = અનેક નયોને આશ્રયીને ચૌદપૂર્વની અંદર સમાયેલો શ્રતનો બોધ. વિચાર : પદાર્થ (દ્રવ્ય) વ્યંજન : શબ્દ યોગ : મનોદિવ્યાપાર. અર્થમાં રહેલા લયનો શબ્દમાં સંક્રમણ અને શબ્દમાં રહેલા લયનો અર્થમાં સંક્રમણ તે વિચાર કહેવાય. મનાદિ યોગનો પરસ્પર સંક્રમ તે વિચાર કહેવાય. પૃથક્વ : દ્રવ્યથી પર્યાયના ચિંતનમાં, પર્યાયથી પર્યાયના ચિંતનમાં, ગુણથી ગુણના ચિંતનમાં એકાગ્ર થવું. શુકલધ્યાનના પ્રથમ પાયામાં આ ત્રણે બાબત હોય છે. અર્થાત્ પદાર્થ થકી – એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં ધ્યાનનું સંક્રમ થવું. ઉત્પાદ વ્યયરૂપ કે ધૃવરૂપ પર્યાય થકી બીજા પર્યાયમાં સંક્રમ થવું, કે જ્ઞાનાદિ કે વર્ણાદિ રૂપ ગુણ થકી બીજા ગુણને વિષે સંક્રમ થવું તે પૃથક્ત સહિત શુકલધ્યાન છે. માન સ્તર ? રરે Page #349 -------------------------------------------------------------------------- ________________ ત્રણે યોગના વ્યાપારવાળા છદ્મસ્થ મુનિને ઉપરોક્ત વિતર્કદિથી યુક્ત મન હોય છે, એ સમુદ્રની ભરતીના વિશેષ તરંગોવાળું " હોય ! છતાં કંઈક કમ્પવાળા તરંગોવાળું છે. આવી દશા ગૃહસ્થ હોતી નથી. [६५४] एकत्वेन वितर्केण विचारणे च संयुतम् ।। निर्वातस्थप्रदीपाभं द्वितीयं त्वेकपर्ययम् ॥ ७७ ॥ શુકલધ્યાનનો બીજો પાયો સવિતર્ક, સવિચાર એકત્વ : મૂલાર્થ : એકપણાએ કરીને વિતર્ક અને વિચાર કરીને યુક એવું એક પર્યાયવાળું બીજું શુકલધ્યાન વાયુ રહિત પ્રદેશમાં રહેલ દીવાની જેવું નિશ્ચળ હોય છે. ભાવાર્થ : આ પ્રકારમાં વિતર્ક અને વિચાર પૂર્વવત્ છે. પરંતુ એક જ દ્રવ્ય, પર્યાય, અથવા ગુણનું આલંબન હોવાથી એકપણે કહેવાય છે. કંપરહિત દશા હોવાથી પૃથક્ત નથી. અર્થાત્ દ્રવ્ય ગુણ કે પર્યાય ગમે તે એકમાં સ્થિર હોય. તેથી વાયુરહિત દીવાર્થ સ્થિર જ્યોતિ જેવું નિષ્કપ ધ્યાન હોય છે. આ બે પ્રકાર કેવળજ્ઞાન થતા પહેલાં મુનિને જ હોય છે. [६५५] सूक्ष्मक्रियाऽनिवृत्याख्यं तृतीयं तु जिनस्य तत् । अर्द्धरुद्धाङ्गयोगस्य रुद्धयोगदयस्य च ॥ ७८ ॥ શુકલધ્યાનનો ત્રીજો પાયો સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ. મૂલાર્થ ઃ સૂક્ષ્મ ક્રિયાની નિવૃત્તિ, બે યોગને રૂંધનાર અને ત્રીજ યોગને જેણે અર્ધી રૂંધ્યો છે, એવા જિનેશ્વરને હોય છે. ભાવાર્થઃ શુકલધ્યાનની આખરી અવસ્થામાં જેણે સૂક્ષ્મ વચન મનોયોગને તદ્દન નિરોધ કર્યો છે, તથા પૂલ કાયયોગની ક્રિયાને અર્થો નિરોધ કર્યો છે. (શ્વાસોચ્છવાસની ક્રિયા) માત્ર છે એ અવસ્થા કેવળીને તેરમા ગુણ સ્થાનને અંતે હોય છે. યોગન નિરોધરૂપ આ ધ્યાનનો ત્રીજો પાયો છે. [६५६] तुरीयं तु समुच्छिन्न-क्रियमप्रतिपाति तत् । शैलवनिष्पकम्पस्य शैलेश्यां विश्ववेदिनः ॥ ७९ ॥ ૩૨૪ : અધ્યાત્મસાર Page #350 -------------------------------------------------------------------------- ________________ "3 | શુકલધ્યાનનો ચોથો પાયો મૂલાર્થ સર્વથા ઉચ્છિન્ન વ્યાપારવાળું ફરીથી કદાપિ ન પડે તેવું અને શૈલેશી અવસ્થામાં ઉત્પન્ન થનારું ચોથું શુકલધ્યાન સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામનું છે. તે ધ્યાન પર્વતની જેવા કંપરહિત સર્વજ્ઞને હોય છે. ભાવાર્થ : જેમાંથી હવે કાયયોગનો અર્થો અંશ જે ઉચ્છવાસાદિ સૂક્ષ્મ ક્રિયાની પણ નિવૃત્તિ થઈ ગઈ છે. અર્થાત્ ત્રણે યોગનો વ્યાપાર સર્વથા ઉચ્છેદ થયો છે, જેથી આત્મપ્રદેશની નિશ્ચળતારૂપ ધ્યાન સિદ્ધ થયું છે, જ્યાંથી હવે પાછું વળવાનું નથી. જે શૈલેશી નિષ્કપ) અવસ્થામાં ઉત્પન્ન થાય છે. મેરૂપર્વતની જેમ જેના આત્મપ્રદેશો અત્યંત નિશ્ચળ છે. એવું આ ચોથુ શુકલધ્યાન સર્વજ્ઞ કેવળીને હોય છે. [૬૭] પતચતુર્વિધ શુલ્તાનમત્ર યોઃ છત્તમ્ | ___आद्ययोः सुरलोकाप्ति-रंत्ययोस्तु महोदयः ॥ ८० ॥ મૂલાર્થ : ચાર પ્રકારના શુકલધ્યાનના પહેલા બે પાયાના ધ્યાનથી સ્વર્ગાદિ સુખ મળે છે, છેલ્લા બે ધ્યાનનું ફળ મોક્ષ છે. ભાવાર્થ : પ્રથમના બે પ્રકાર છે તો સાતમા ગુણસ્થાનક પછીના પરંતુ ફળસ્વરૂપે તે સ્વર્ગાદિ સુખને આપે છે. જ્યારે કેવળી ભગવંતને પછીના બે પ્રકાર મોક્ષફળદાતા છે. જીવના અધ્યવસાયની શુદ્ધિ અનુસાર ભેદ પડે છે. [3] નાથવા સંસાર-ગુમાવવસંતતી | अर्थे विपरिणामं वा-ऽनुपश्येच्छुक्लविश्रमे ॥ ८१ ॥ મૂલાર્થ : શુકલધ્યાનના વિરામને વિષે આશ્રવ વડે પ્રાપ્ત થતા દુઃખને, સંસારના અનુભવને, જન્મની પરંપરાને તથા પદાર્થને વિષે થતાં પરિણામને પછીથી જોવા, તેનું ધ્યાન કરવું. ભાવાર્થ : શુકલધ્યાનના પ્રથમ બે પ્રકારમાં ધ્યાનથી ચલિત થાય ત્યારે, અર્થાત્ ધ્યાનના વિરામ પછી શુકલધ્યાનની અનુપ્રેક્ષા કરવી. મિથ્યાત્વાદિ આશ્રવોના કારણે જીવ કષ્ટો પામે છે, કર્મજનિત જીવોનો સંસારના દુઃખોનો અનુભવ. અજ્ઞાનવશ થતી જન્મમરણની ધ્યાન સ્વરૂપ : ૩૨૫ Page #351 -------------------------------------------------------------------------- ________________ પરંપરા, ધનાદિ અચેતન વિષે પરિણામથી થતી મૂચ્છ, સ્ત્રી પરિવાર આદિ ચેતન પદાર્થો વિષેનાં વિપરીત પરિણામ, વિગેરેથી સંસારમાં જીવો દુઃખ પામે છે, તેમ અનુપ્રેક્ષા કરવી પછીના બે પ્રકારના ધ્યાનથી તરત જ મુક્તિ છે, ત્યાં અનુપ્રેક્ષા હોતી નથી. [६५९] द्वयोः शुक्ला तृतीये च, लेश्या सा परमा मता । चतुर्थशुक्लभेदस्तु लेश्यातीतः प्रकीर्तितः ॥ १२ ॥ મૂલાર્થઃ પહેલા બે પાદમાં શુકલેશ્યા, ત્રીજા પાદમાં તે જ શુકલેશ્યા ઉત્કૃષ્ટ માનેલી છે. અને ચોથા પાદમાં જીવ લેક્ષારહિત કહ્યો છે. ભાવાર્થ : શુકલધ્યાનમાં ઉપયોગની શુદ્ધ પરિણતિને કારણે વેશ્યા પણ શુકલ હોય છે. પ્રથમ બે પાદ કરતા પછીના બે પાકની શુકલ લેશ્યા ઉત્કૃષ્ટ છે. | [૬૬] તિરું નિર્મનયાહ્ય શુધ્યિાનવતોડવઘઃ | असम्मोहो विवेकश्च व्युत्सर्गश्चाभिधीयते ॥ ८३ ॥ મૂલાઈ : નિર્મળ યોગવાળા શુકલધ્યાની યોગીના અવધ, અસંમોહ વિવેક અને વ્યુત્સર્ગ એ ચાર લિંગ કહ્યા છે. | ભાવાર્થ : નિર્મળયોગવાળા શુકલધ્યાનીને અવધ એટલે ઉપસર્ગ પરિષહથી અચળપણું. અસંમોહ : ગહન વિક્રિય લબ્ધિવાળી દેવાયામાં પણ મોહ નહીં. વિવેક : દેહના મમત્વ રહિત સર્વ સંગ સંયોગ રહિત કેવળ આત્માને ભિન્ન જાણવો. - વ્યુત્સર્ગ : દેહના સુખનો ત્યાગ. આ ચાર પ્રકારની વિશેષતાઓ [૬૬] નવઘદુપમ્યઃ પૂતે ન વિમેતિ છે ! ___असम्भोहान्न सूक्ष्मार्थे मायास्वपि च मुह्यति ॥ १४ ॥ [૬૨] વિવેત્સર્વસંયોગ-મિત્રભિાનમીતે ! देहोपकरणासङ्गो व्युत्सर्गाज्जायते मुनिः ॥ ८५ ॥ ૩૨૬ : અધ્યાત્મસાર Page #352 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : અવધ હોવાથી ઉપસર્ગોથી કંપતા નથી. તથા ભય કે મોહ પામતા નથી. શુકલધ્યાનીનું ત્રીજું વિવેકરૂપી લિંગ હોવાથી સર્વ સંયોગથી જુદો પોતાના આત્માને જુએ છે. વ્યુત્સર્ગ લિંગથી શરીર અને ઉપકરણથી અસંગ હોય છે. ભાવાર્થ : પૂર્વે કહ્યા તે પ્રમાણે ચાર લિંગથી વિશેષતા શુકલધ્યાની મુનિ હોય છે. [દદરૂ] પ્રતિક્રયાનH શુદ્ધ મા વીજ્ઞયા | यः कुर्यादेतदभ्यासं सम्पूर्णाध्यात्मविद्भवेत् ॥ ८६ ॥ ધ્યાનના અધિકારીનો ઉપસંહાર મૂલાર્થ: આ પ્રમાણે જે યોગી ભગવાનની આજ્ઞાવડે શુદ્ધ બાનના ક્રમને જાણીને તે ધ્યાનનો અભ્યાસ કરે તે સંપૂર્ણ અધ્યાત્મને જાણનારો થાય છે. ભાવાર્થ : જે કોઈ ધ્યાની જિનાજ્ઞાનુસાર શુદ્ધ નિર્દોષ ધ્યાનના ક્રમને જાણીને અભ્યાસ કરે છે તે અધ્યાત્મ સ્વરૂપનો જ્ઞાતા બને છે. આ અધિકારમાં ચારે ધ્યાનનું નિરૂપણ કરીને જીવને ભાન કરાવવું છે. આર્ત અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન અને શુકલધ્યાનનું બાવન કરવું. ભૂમિકા પ્રમાણે ધ્યાનના અધિકારનું નિરૂપણ કરેલું છે, તેને જાણીને ધ્યાનમાર્ગની મુખ્યતા કરી સાધના કરનાર ક્રમે કરીને મુક્તિ પામે છે. ધ્યાન વિમુખ મુક્તિથી પણ વિમુખ રહે ધ્યાન અધિકાર પૂર્ણ ધ્યાન સ્વરૂપ : ૩૨૭ Page #353 -------------------------------------------------------------------------- ________________ [૬૬] રક્તનતિશ પ્રબંધ પમો અધિકાર ૧૭મો ધ્યાનસ્તુતિ [६६४] यत्र गच्छति परं परिपाकं, पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयंतत्, ध्यानमेव भवनाशि भजध्वम्॥१॥ મૂલાર્થ : જે પ્રકૃષ્ટ પરિપાકને પામે છતે, ઈન્દ્રનું પદ તૃણ સમાન લાગે છે, તે આત્મપ્રકાશરૂપ સુખના બોધમય અને ભવ ભ્રમણને નાશ કરનારા ધ્યાનને ભજો. ભાવાર્થ: હે મુનિ, જ્યારે આ ધ્યાનયોગ પ્રકૃષ્ટ બને છે ત્યારે ઇન્દ્રના સુખ પણ જીવને તૃણ જેવા લાગે છે, તે ધ્યાનયોગ સ્વપ્રકાશિત અને સુખમય છે, બોધદાયક અને દુઃખભંજક છે, તેનું તમે ધ્યાન કરો. [६६५] आतुरैरपि जडैरपि साक्षात्, सुत्यजा हि विषया न तु रागः। ___ध्यानवाँस्तु परमद्युतिदर्शी, तृप्तिमाप्य न तमृच्छति भूयः॥२॥ મૂલાર્થ : આતુર તથા જડ પુરુષોને વિષયો સાક્ષાત્ ત્યજી શકાય તેવા છે. પરંતુ રાગ ત્યજી શકાય તેવો નથી. પરમ શ્રુતિને જોનાર ધ્યાની તો વૃદ્ધિ પામીને પછી તે રાગનો ફરીથી સ્વીકાર કરતા નથી. ભાવાર્થ : આસક્ત અને અબોધ પુરુષો કદાચ વિષયોને છોડશે પણ રાગને નહીં છોડે. આ સમગ્ર સૃષ્ટિમાં પરમાત્મપ્રકાશનો દેખા ધ્યાનયોગી જ અત્યંત તૃપ્ત થયેલો હોવાથી રાગનો સ્વીકાર કરતો નથી. [६६६] या निशा सकलभूतगणानां, ध्यानिनो दिनमहोत्सव एषः। ___ यत्र जाग्रति च तेऽभिनिविष्टा, ध्यानिनो भवति तत्र सुषुप्तिः॥३॥ મૂલાર્થ : સમગ્ર પ્રાણીસમૂહની જે રાત્રી છે, તે ધ્યાનીને દિવસ સંબંધી મહા ઉત્સવ છે, તથા જેને વિષે અભિનિવેશવાળા તેઓ જાગૃત રહે છે ત્યાં ધ્યાની પુરુષો સૂઈ રહે છે. ભાવાર્થ : સંસારી જીવોને આધ્યાત્મિક કે તત્ત્વષ્ટિ પ્રાપ્ત થઈ નથી તેઓને માટે જીવન અંધકારમય રાત્રી સમાન છે, અથવા વિષયો સાથે ૩૨૮ : અધ્યાત્મસાર Page #354 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રાણીઓ માટે રાત્રી નિદ્રા માટે છે, તે રાત્રી ધ્યાનીને દિવસની જેમ મહા ઉત્સવમય છે. અને જ્યાં મિથ્યાષ્ટિ વિષયોમાં સદા જાગૃત રહે છે, ત્યાં સંયમી તેનાથી વિમુખ રહે છે. અર્થાત્ મિથ્યાષ્ટિને દિવસે જાગવા છતાં પણ દિવસ રાત્રી જેવો છે. અર્થાત્ સંસારી જીવો જ્યાં જાગે છે ત્યાં ધ્યાની સુખરૂપી નિદ્રામાં સુએ છે. [६६७] सम्प्लुतोदकमिवान्धुजलानां, सर्वतः सकलकमफलानाम् । सिद्धिरस्ति खलु यत्र तदुच्चैः, ध्यानमेव भवनाशि भजध्वम् ॥४॥ મૂલાર્થ : જેમ કૂપના જળની સિદ્ધિ સરવાણીના જળવડે છે, તેમ ચોતરફથી સકલ સત્ કર્મના ફળની સિદ્ધિ જેને વિષે રહેલી છે, તે અત્યંત પરમાર્થના કારણરૂપ એક ધ્યાન જ છે. ભાવાર્થ : જેમ કૂવામાં નિરંતર ઝરતા પાણીના પ્રવાહવડે જળની સિદ્ધિ છે, તેમ નિરંતર શુભ અધ્યવસાય વડે સત્ કર્મના ફળની સિદ્ધિ ધ્યાનના પ્રવાહ વડે છે. પરમપદની પ્રાપ્તિનું મુખ્ય કારણ ધ્યાન જ છે, ઝરણાના પ્રવાહ રહિત કૂવો સુકાઈ જાય તેમ ધ્યાન વગર સર્વ ક્રિયા શુષ્ક બને છે. [૬૬] વાધ્યતેર દિવષયસમુત્યે , માનસર્નતતપૂનમમિકા अत्यनिष्टविषयैरपि दुःखै, ध्यानवानिभृतमात्मनि लीनः॥५॥ મૂલાઈ : આત્માને વિષે અત્યંત લીન થયેલો ધ્યાન કષાયથી ઉત્પન્ન થયેલા મનના વિકારો વડે, નમન કરતા ઈન્દ્રાદિકના નમસ્કારથી ઉત્પન્ન થયેલા મનના વિકાર વડે અત્યંત અનિષ્ટ વિષયો વડે તથા દુઃખો વડે પણ બાધા પામતો નથી. ભાવાર્થ : નિશ્ચળપણે આત્મામાં લીન થયેલો ધ્યાની નિઃસંગ હોવાથી તેને ક્રોધાદિ કષાયોનો અભાવ હોય છે. વળી ઈન્દ્રાદિક કે મોટા રાજાઓ તેમને વંદના કરે તો પણ તેમાં ગર્વ પામતા નથી. અને અત્યંત પ્રતિકૂળતા આવે, કે દુ:ખો પડે તો પણ તેમના અંતર નંદવાતા નથી. વંદક નિંદક પ્રત્યે તેમની સમાનવૃત્તિ છે. ધ્યાનસ્તુતિ ઃ ૩૨૯ Page #355 -------------------------------------------------------------------------- ________________ તેમને તૃણ અને મણિમાં ભેદ નથી. [६६९] स्पष्टदृष्टसुखसम्भृतमिष्टं, ध्यानमस्तु शिवशर्मगरिष्ठम् । ___नास्तिकस्तु निहतो यदि न स्या-देवमादिनयवाङ्मयदण्डात्॥६॥ મૂલાર્થ : સ્પષ્ટ રીતે જોયેલા સુખથી ભરેલું ઈષ્ટ અને મોક્ષ સુખથી ગરિષ્ઠ એવું ધ્યાન મારે હો. જો આ વિગેરે નયની વાણીમય દંડ લાકડીથી નાસ્તિક હણાયેલા ન હોય તેથી શું ? ભાવાર્થ : ધ્યાનયોગી કહે છે કે ધ્યાનકાળે મેં આત્માને સાક્ષાત જોયો છે, તેનું પૂર્ણ સુખ મેં અનુભવ્યું છે. તે મોક્ષરૂપ સુખ મને અત્યંત રૂપ્યું છે, તેનું ધ્યાન નિરંતર મને હો. - નાસ્તિક જે આત્માને માનતા નથી તેને આવી નયથી પ્રમાણિત વાણીનો યોગ મળવા છતાં તે કદાગ્રહ છોડતો નથી. પણ ધ્યાનીને તો પોતાનું કાર્ય સિદ્ધ થયું છે, તેથી તેવા જીવોની ઉપેક્ષા કરવી રહી. [૬૭૦] યત્ર નાર્વવિધુતારવતીપ-ડ્યોતિષાં પ્રસરતાનેવાશઃ | ध्यानभिन्नतमसांमुदितात्म-ज्योतिषां तदपि भाति रहस्यम्॥७॥ મૂલાર્થ : જે રહસ્યને વિષે પ્રસાર પામતા એવા સૂર્ય, ચંદ્ર. તારા અને દીપકની જ્યોતિનો અવકાશ નથી. તેવું પણ રહસ્ય જેનું આત્મરૂપ જ્યોતિ ઉદય પામ્યું છે, તથા જેઓએ અજ્ઞાનરૂપી અંધકારને ધ્યાનવડે ભર્યું છે. એવા મુનિઓનું શોભે છે. ભાવાર્થ : ધ્યાનયોગમાં આત્મપ્રકાશને ઝીલનારા યોગીનો જે જ્ઞાન પ્રકાશ છે ત્યાં સૂર્ય, ચંદ્ર, તારા કે દીપકનો પ્રકાશ પહોંચી શકતો નથી. જેઓએ ધ્યાન દ્વારા અજ્ઞાનરૂપ અંધકારને ભેદી નાંખ્યો છે, એવા મુનિઓની આત્મપ્રકાશ રૂપ જ્યોતિ સ્વયં શોભાયમાન છે. તેમને અન્ય પ્રકાશની જરૂર નથી. [૭૧] યોગત્યમતનિવિયુવતાં પ્રેયસી શમતિ ત્વરિત યત | ध्यानमित्रमिदमेव मतं नः, किं परैर्जगति कृत्रिममित्रैः॥८॥ મૂલાર્થ : જે મિત્ર ચિરકાળથી વિયોગ પામેલી શમરતિ નામની પ્રિયાને તત્કાળ મેળવી આપે છે, તે ધ્યાનરૂપી મિત્રને જ અમે ૩૩૦ : અધ્યાત્મસાર Page #356 -------------------------------------------------------------------------- ________________ મિત્ર માનેલો છે તેથી જગતને વિષે રહેલા બીજા કૃત્રિમ મિત્રોએ કરીને અમારે શું પ્રયોજન ? ભાવાર્થ : અનાદિકાળથી પરિભ્રમણને પામતો જીવ પ્રશમરતિની, શાંત પરિણતિની પ્રિયાને વિસરી ગયો હતો તેને ધ્યાનરૂપી મિત્રે સુભગ મિલન કરાવી આપ્યું છે. આથી ધ્યાન સિવાય હવે અમારે અન્ય મિત્રોની જરૂર નથી. [૭૨] વારિતક્ષરવત્તાતપવારે, શીતશતનસુનિવેશે | उच्छ्रिते प्रशमतल्पनिविष्टो, ध्यानधाम्नि लभते सुखमात्मा॥९॥ મૂલાર્થ ? જેને વિષે કામદેવના સામર્થ્યરૂપી આતપના પ્રચારનો નિષેધ કરાયેલો છે. જેની રચના શીલ વડે શીલ અને સુગંધી છે, તથા જે અત્યંત ઉન્નત છે. એવા ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પ્રશમરૂપી પર્યક પર બેઠેલો આત્મા સુખ પામે છે. ભાવાર્થ : ધ્યાનને મહેલની ઉપમા આપી જણાવે છે કે આ ધ્યાનરૂપી મહેલને કામદેવનું સામર્થ્ય વિકાર ઉત્પન્ન કરતું નથી, શીલ અને શુદ્ધ આચારવડે શીતળ અને સુવાસિત જેની રચના છે, એવો આ વિશાળ મહેલ છે, તેમાં પ્રથમ રૂપી પલંગ ઉપર ચૈતન્ય મહારાજા બિરાજમાન છે, તે સુખ અને આનંદથી તૃપ્ત છે. [૭૩] શીતવિદ મોરપાન, પ્રતિમાÁસમતામધુપર્શે | ध्यानधाम्नि भवति स्फुटमात्मा-हूतपूतपरमातिथिपूजा ॥१०॥ મૂલાર્થ : શીલરૂપી આસન, દમરૂપી પાદોદક, પ્રાતિભરૂપી અર્થ, સમતારૂપી મધુપર્કે કરીને ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પ્રગટ રીતે પોતે જ બોલાવેલા, પવિત્ર અને ઉત્તમ અતિથિરૂપ આત્માની પૂજા થાય એવો અને શુદ્ર આચારનું સામર્થ આપી ભાવાર્થ : એકનિષ્ઠ બ્રહ્મઅર્થરૂપી સિંહાસન, ઈન્દ્રિય વિષયોના પરિહારરૂપ પવિત્ર પ્રક્ષાલનનું જળ, પ્રાતિજ એટલે કેવળજ્ઞાનને આશ્રયે વર્તતું સહજ મતિજ્ઞાન સમતારૂપ પરિણતિરૂપ મિષ્ટાન્ન ધ્યાનરૂપી પ્રાસાદને વિષે રહેલા છે. તે પ્રાસાદમાં ચેતન્યરૂપ અતિથિની અતિ ઉત્તમ પ્રકારે પૂજા થાય છે. ધ્યાનસ્તુતિ ઃ ૩૩૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ [૬૭૪] આત્મનો દિપરમાત્મનિયોડĐક, મેવવૃદ્ધિત પુર્વ વિવાવઃ । ध्यानसन्धिकृदमुं व्यपनीय, द्रागभेदमनयोर्वितनोति ॥ ११ ॥ ** મૂલાર્થ : જીવાત્માનો પરમાત્માને વિષે જે પ્રથમ માત્ર ભેદ બુદ્ધિથી કરેલો વિવાદ હતો, તે વિવાદને ધ્યાનરૂપી સંધિકાર દૂર કરીને તત્કાળ તે બંનેનો અભેદ વિસ્તારે છે. ભાવાર્થ : આત્મા એટલે સંસારી જીવ, અને પરમાત્મા એટલે સિદ્ધ એ બંને વિષે કંઈ ભેદ છે કે નહિ તેનો વિદ્વાનોએ વિવાદ કર્યો હતો. પરંતુ આ ધ્યાનરૂપી સંધિદૂતે તે બંનેનો અભેદ કરી આપ્યો. કે શુદ્ધ આત્મા અને પરમાત્મા અભેદ છે. [૬૭] વાડમૃતે વિષમૃતે પળિતોજે, કૈંક ક્ષયિવિવિધો ત્રિવિવે વા क्वाऽसरोरतिमतां त्रिदशानां, ध्यान एव तदिदं बुधपेयम् ॥ १२ ॥ મૂલાર્થ : વિષથી ભરેલા નાગલોકને વિષે અમૃત ક્યાંથી હોય ? ક્ષય પામનારા ચંદ્રને વિષે પણ અમૃત ક્યાંથી હોય ? અથવા સ્વર્ગમાં અપ્સરાઓની પ્રીતિવાળા દેવતાઓને પણ અમૃત ક્યાંથી હોય ? પરંતુ પંડિતોને પાન કરવા લાયક એ અમૃત ધ્યાનને વિષે જ રહેલું છે. ભાવાર્થ : અરે ચેતન ! આ વિષ અને અમૃત સ્વભાવે જ ભિન્ન છે તેમાં અભિન્નતા ક્યાંથી હોય ? પાતાળમાં વિષથી ભરેલા નાગલોકમાં અમૃતની પ્રાપ્તિ અસંભવ છે, કૃષ્ણપક્ષમાં પ્રતિદિન હાનિ પામતા ચંદ્રમાં શાશ્વત એવું અમૃત ક્યાંથી હોય ? વળી સ્વર્ગલોકમાં દેવાંગનાના વિલાસ જેવા વિષ-યમાં અમૃત ક્યાંથી હોય ? વળી તેમને મરણ હોવાથી ત્યાં અમૃતની શક્યતા નથી. તો પછી આ અમૃત છે ક્યાં ? ભાઈ ! એ અમૃત તો ધ્યાનને જ વિષે રહેલું છે. ધ્યાન વડે યોગીને અજન્મા અને અમરપણાની પ્રાપ્તિ થતી હોવાથી અમૃતના ફળની પ્રસિદ્ધિ ત્યાં જ છે. [૬૬] ગોસ્તનીપુન સિતાસુ સુધાયાં, નાપિ નાપિ વનિતાપવિશ્વે तं रसं कमपि वेत्ति मनस्वी, ध्यानसम्भवधूतौ प्रथते यः ॥ १३ ॥ ૩૩૨ : અધ્યાત્મસાર Page #358 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થઃ જે રસ ધ્યાનથી ઉત્પન્ન થયેલી વૃતિને વિષે પ્રસિદ્ધ છે. તે કોઈ અલૌકિક રસને મનસ્વી પુરુષો જ જાણે છે. તેવો રસ દ્રાક્ષ કે સાકરને વિષે અમૃતને વિષે કે સ્ત્રીના અધરને વિષે ક્યાંય નથી. ભાવાર્થ: બાનને વિષે ઉત્પન્ન થયેલી વિશિષ્ટ બુદ્ધિ કે નિશ્ચળતામાં જ રસ છે તે અલૌકિક છે, તેને પ્રશસ્ત મનવાળા જ્ઞાની જ પામી શકે. એવો અલૌકિક રસ દ્રાક્ષ કે સાકરમાં હોવા સંભવ નથી. ભોગી પુરુષ ધ્યાનના એ રસને પ્રાપ્ત કરી શકતો નથી. [૭૭] રૂચ મનસા પરિપત્ર -ધ્યાનસન્મત્તે રિમાનું ! तत्र यस्य रतिरेनमुपैति, प्रौढधामभृतमाशु यशःश्रीः ॥ १४ ॥ મૂલાર્થ : આ પ્રમાણે પરિપક્વ ધ્યાનથી ઉત્પન્ન થયેલા ફળને વિષે ગરિષ્ઠપણાને મન વડે જાણીને જે મુનિની તે ધ્યાનને વિષે પ્રીતિ થાય છે, તે પ્રૌઢ તેજ યુક્ત મુનિને તત્કાળ યશલક્ષ્મી ભજે ભાવાર્થ : ધ્યાનની પૂર્ણ અવસ્થામાં ઉત્પન્ન થયેલ કાર્યસિદ્ધિની ઉત્તમતા જાણીને મુનિને ધ્યાનમાં પ્રગતિ થાય છે. તેવા ધ્યાનમાં પ્રસન્ન ચિત્તવાળા મહાન જ્ઞાનયુક્ત મુનિને મોક્ષરૂપી લક્ષ્મી તત્કાળ પ્રાપ્ત થાય છે. અર્થાતુ ધ્યાન મોક્ષનું ચરમ સાધન છે, માટે ગૃહસ્થ કે શ્રમણ સૌએ પોતાની ભૂમિકા પ્રમાણે ધ્યાનમાર્ગનું આરાધન કરવું. [૭૪] થોડજ્ઞાત સિદ્ધાન્તવિશેષ માવા, સાહિત્યવિહિત પ્રવેશ: दुर्गे प्रबन्धे शर संमितेऽहं, चक्रे विवृत्तिं सुगुरोः प्रसादात् ॥ અંતમાં ગ્રંથકાર કહે છે કે મેં સિદ્ધાંતનાં વિશેષ રહસ્યો-પદાર્થો જાણ્યા નથી. અને સાહિત્ય કે તર્કશાસ્ત્રમાં જેનો પ્રવેશ થયો નથી. એવા માત્ર ગુરુકૃપા વડે આ દુર્ગમ પાંચમા પ્રબંધનું વિવરણ કર્યું હતું. ધ્યાનસ્તુતિ અધિકાર પૂર્ણ ધ્યાનસ્તુતિ ઃ ૩૩૩ Page #359 -------------------------------------------------------------------------- ________________ જ આમોનાધિકારો પ્રોત (આત્મનિશ્ચય) આત્મજ્ઞાનાધિકારમાં ગ્રંથકારે અધ્યાત્મનો સર્વતોમુખી સાર બતાવ્યો છે. દુઃખરૂપ ચાર ગતિનું પરિભ્રમણ સમાપ્ત કરવાનો ઉપાય. કલેશરૂપ વ્યવહારોથી મુક્ત થવાનો, ભય અને ચિંતા રહિત થવાનો, જન્મમરણના ત્રાસથી વિરામ પામવાનો, એક માત્ર ઉપાય આત્મજ્ઞાન વાસ્તવમાં આત્મા અને જ્ઞાન અભિન્ન છે. અર્થાત્ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. સકળ સૃષ્ટિ એ આત્મજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. પરંતુ જ્ઞાનમાં વિપરીતપણું હોવાથી પ્રતિબિંબિત થયેલા પદાર્થોમાં જીવને મારાપણાના પરિણામ થવાથી તે સદાય બાહ્ય પદાર્થોને જાણે છે, ત્યારે સ્વયં સ્વને જાણવાનું વિસ્તૃત થાય છે. દશ્યમાન પદાર્થમાં રોકાય છે. તેથી પદાર્થને જાણવા છતાં બધું વ્યર્થ જાય છે. આથી ગીતાર્થજનોએ સર્વજ્ઞ કથિત જીવાદિ નવતત્ત્વને યથાર્થપણે જાણવા, શ્રદ્ધવા, માટે હેય ઉપાદેય જેવા પ્રકારો જણાવ્યા જેના દ્વારા મુખ્યત્વે આત્મા અને મોક્ષનું સ્વરૂપ જાણવું જરૂરી છે. જેથી આત્મનિશ્ચય થઈ જડથી ભિન્ન એવા સ્વરૂપને આરાધી શકાય. નિશ્ચયનયથી શુદ્ધ આત્માનું લક્ષ્ય કરી, વર્તમાન અવસ્થામાં રાગાદિ ભાવયુક્ત મલિનતાનો વ્યવહારનયથી સ્વીકાર કરવો. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા શુદ્ધ અને નિત્ય ધર્મવાળો છે." વ્યવહારનયની અપેક્ષાએ કર્માદિ સંયોગ વડે અશુદ્ધ છે. અને જન્મમરણની અપેક્ષાએ અનિત્યનો આરોપ છે. આત્માની આવી અપેક્ષિત અવસ્થાઓને જાણીને નિશ્ચયથી લક્ષ્ય કરવું. અને સદ્ભુત વ્યવહારથી રત્નત્રયના ગુણો દ્વારા આરાધન કરવું. અશુદ્ધ વ્યવહારરૂપ રાગાદિ ભાવનો ત્યાગ કરવો. પ્રાથમિક ભૂમિકામાં જિનભક્તિ, આવશ્યક્યાદિ ક્રિયાઓ, દાનાદિ જેવા ધર્મોનું સેવન કરી, અશુભ ધારાને છોડવા શુભધારાને ટકાવવી અને શુદ્ધના ૩૩૪ : અધ્યાત્મસાર Page #360 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્યથી આગળ વધવું. જેમ જેમ આત્મભાવના ગહન બનશે તેમ તેમ ઉપયોગની શુદ્ધિ થશે. અને એ જ શુદ્ધ ઉપયોગ દ્વારા સાધક આત્મજ્ઞાનને પ્રગટ કરી મોક્ષસ્વરૂપને પ્રાપ્ત કરશે. આ કારણથી ગ્રંથકારે આત્માને શુભાશુભ આશ્રવથી મુક્ત માન્યો છે. અશુભ એ પાપજનિત આશ્રવ છે. અને શુભ તે પુણ્યજનિત આશ્રવ છે. બંને કર્મોને આવવાના દ્વાર છે. તેથી બંને ત્યજવા યોગ્ય છે. જોકે અશુભ પરિણામથી દૂર થવા શુભ પરિણામ સાધનાકાળમાં હોય છે. પરંતુ તે ધર્મરૂપ કે નિર્જરારૂપ નથી. સાધનામાં નિમિત્તમાત્રથી સહાયક છે. વળી સંવર અને નિર્જરા પણ શુભ અધ્યવસાય છે, પરંતુ તે આત્મશક્તિરૂપ હોવાથી દ્રવ્ય સંવરથી અને નિર્જરાથી દ્રવ્ય કર્મોનું રોકાવું અને નષ્ટ થવું બને છે. જ્યારે આત્માના ભાવસંવર કે ભાવનિર્જરારૂપ શુદ્ધ ઉપયોગ દ્વારા ભાવકર્મો રોકાય છે કે નષ્ટ થાય છે. નિશ્ચયથી આત્મામાં જે જ્ઞાનાદિભાવો ઉત્પન્ન થાય છે તે સંવર કે નિર્જરા છે. જેમ કે સરાગચારિત્ર ગમે તેવું ઊંચું હોય તો પણ તે શુભ કર્મનો બંધ કરાવે છે, પણ મોક્ષનો હેતુ બનતું નથી. કેવળ વીતરાગ ચારિત્ર જ મોક્ષનો હેતુ બને છે. તે જ રીતે શુદ્ધજ્ઞાન યુક્ત તપ જ આત્મશક્તિરૂપ છે અને તે નિર્જરા છે. વ્યવહારનયની અપેક્ષાએ “પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે.” આવા પરિણામભેદથી બંને આશ્રવ છતાં ફરક પડે છે. વળી સમ્યક્ત્વ રહિત પુણ્યોદયનું પરિણામ દુઃખરૂપે પરિણમતું હોવાથી પુણ્ય પણ દુઃખરૂપ મનાયું છે. હીનપુણ્ય બલિના બકરા જેવું છે. પ્રથમ ખાવાનું સુખ મળ્યું પરંતુ બલિ થવાનું દુઃખ ઊભું છે. આશ્રવનો આવો ભેદ ન જાણવાથી જીવ ક્રોધ સમયે પોતાને ક્રોધી માની વિગેરે માને છે. પરંતુ તે એ સમયની વિકારી અવસ્થા છે તે જાણી આશ્રવથી ભિન્ન થાય તો આશ્રવનો નિરોધ થાય. આશ્રવ દુઃખનું કારણ છે એમ ન જાણે તો તેનો અભાવ પણ નહિ થાય. આત્માજ્ઞાનાધિકાર : ૩૩૫ Page #361 -------------------------------------------------------------------------- ________________ સંસાર અપેક્ષાએ પુણ્ય અને પાપનો ભેદ છે. પરમાર્થ અપેક્ષાએ પુણ્ય અને પાપ બંને આશ્રવ છે. બંધનો હેતુ છે. અશુભથી દૂર થવા શુભાશ્રવનું પ્રયોજન કહ્યું છે, પણ તે ધર્મરૂપ નથી. કારણ કે શુભાશુભ ભાવનો છેદ થતાં ફક્ત શુદ્ધ સ્વભાવથી જ નિર્જરારૂપ ધર્મ થાય છે. શુભકર્મના યોગમાં જીવને કથંચિત ધર્મભાવના વૃદ્ધિ પામે તેવા સાધનોનું નિમિત્ત મળે છે. પરંતુ તે ધર્મરૂપ નથી. - વાસ્તવમાં સમ્યકત્વની પ્રાપ્તિ પછી આશ્રવ રોકાય છે. સમક્તિવંતને શુભભાવ થાય છે. ભક્તિ આદિના શુભરાગ થાય છે, પરંતુ તેમનું શ્રદ્ધાન તો શુદ્ધ પરિણતિ પ્રત્યે છે. આથી સમક્તિવંતને અંશે અંશે પણ આશ્રવ બંધનો અભાવ વર્તે છે. અને મિથ્યામતિને તો શુભાશુભભાવનું પરિણમન હોવાથી રાગાદિનો અભાવ થતો નથી. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી તેના નિર્મળત્વ માટે શુદ્ધ ચારિત્રની આવશ્યકતા છે, તે શુદ્ધિ આશ્રવ નિરોધથી થાય છે. અર્થાત્ ધર્મની શરૂઆત ભાવ સંવર ધર્મથી થાય છે જે જ્ઞાનાદિભાવો છે. વાસ્તવમાં રાગાદિ કલેશજનિત ભાવો એ જ સંસાર છે, તેનાથી મુક્ત થવું તે મોક્ષ છે. ચિત્તની સમસ્થિતિ મોક્ષને પ્રયોજનભૂત છે. આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ છે. આત્માનું ઐશ્વર્ય પ્રગટ થવા દીવે દીવો પ્રગટે તેમ પ્રગટ આત્માસ્વરૂપને પ્રાપ્ત જ્ઞાની પુરુષોનું ચિત્તમાં ધ્યાન કરવું. યોગીઓ તેમની અપૂર્વ આત્માનુભૂતિના અચિંત્ય એવા આત્મ ઐશ્વર્યને હૃદયમાં સ્થાપન કરે છે, અને ક્રમે કરીને તેમના જેવું ઐશ્વર્ય પામે છે. માટે દરેક સાધકે પોતાના મનમંદિરમાં પરમસ્વરૂપમય જ્ઞાનીજનોનું ધ્યાન કરવું. જેથી પરમાત્મદશારૂપ નિર્મળ સહજસ્વરૂપને, પરમસુખને પામીને કૃતકૃત્ય થવાય છે. આ પંચમકાળમાં સમસ્ત સૃષ્ટિમાં શોધવા છતાં શુદ્ધ સહજ સ્વરૂપ એવા પરમાત્મપદમાં કે સ્વયં શુદ્ધાત્મામાં શ્રદ્ધા કરાવે તેવાં નિમિત્તો મળવાં દુર્લભ છે. વળી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયો દર્શાવનાર અધ્યાત્મગ્રંથોની ૩૩૬ : અધ્યાત્મસાર Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેમાય વળી તેવા શાસ્ત્રો પ્રત્યે રુચિ કે પ્રીતિ થવી તેમાં જ વૃત્તિનું સ્થાપન થવું તો એથી પણ દુર્લભ આગળ વધીને વિચારીશું તો શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવી અને એ અનુભવ દ્વારા ઉપદેશના દાતા મળવા એથી પણ દુર્લભ હે આત્મન ! જો તારી સાચી જિજ્ઞાસા હશે તો આ કાળમાં દુર્લભ છતાં એવા નિમિત્તો મળી જશે. ત્યારે તું તારું મુખ ફેરવી ન દેતો, પણ એ નિમિત્તોને વળગી જ પડજે. જેથી કરીને તું સ્વયં આત્મસ્વરૂપને પ્રાપ્ત કરીશ. ત્યારે તું એમ માનજે સર્વ જપ, તપ, ક્રિયા અનુષ્ઠાન એક આત્મસિદ્ધિ થવા માટે છે. અધ્યાત્મગ્રંથો કે આગમની અનંત ભેદથી ભરેલી રહસ્યવાણી એક માત્ર આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જ છે. જ્ઞાનીના બોધવચનો શુદ્ધાત્માના લક્ષવાળાં હોય છે. કરુણાશીલ એવા સત્પુરુષોએ જગતના કલ્યાણ માટે ગ્રંથોની ગૂંથણી કરી છે. તેમાંથી તત્ત્વનો સાર પામીને તું એક માત્ર શુદ્ધાત્મા પ્રત્યે રુચિ અને પ્રીતિ કરજે. જ્ઞાનીજનોના બોધવચનોનું ચિંતન મનન કરવા અધ્યાત્મગ્રંથોનું સેવન કરજે. આત્માદિ તત્ત્વોનાં ગૂઢ રહસ્યો પામવા નયોના ભેદ જાણવા ગુરુગમનો તેમની આજ્ઞાનો આધાર અત્યંત આવશ્યક છે. અધ્યાત્મશાસ્ત્ર શાંતરસનું પ્રતિપાદન કરનારા છે. તેનું અનુશીલન પરમપદની પ્રાપ્તિ માટે ઉપકારી છે. માટે ગુરુકૃપા વડે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન, સમ્યગ્રચારિત્રાદિ ગુણોવાળો શુદ્ધાત્મા અનંત ગુણોથી પરિપૂર્ણ છે, પોતાના ચૈતન્યસ્વરૂપ સિવાય અન્ય પદાર્થો માત્રથી ભિન્ન છે, તે સમજાય છે. સુવર્ણ અને માટીના સંયોગની જેમ ભલે આત્મા અનાદિથી કર્મસંયોગવાળો કહેવાય, પરંતુ સુવર્ણ માટીથી જુદું પડે છે, ત્યારે તેમાં તિરોહિત થયેલી શુદ્ધતા પ્રગટ થાય છે. તેમ આત્મા કર્મમળનો આત્માશાનાધિકાર : ૩૩૭ Page #363 -------------------------------------------------------------------------- ________________ સંયોગ દૂર થવાથી શુદ્ધપણે પ્રગટ થાય છે. આ રીતે પ્રથમ આત્માનો નિશ્ચય કરવો. આત્મસન્મુખ થયેલી ભાવના, શ્રદ્ધા અને નિશ્ચય જીવને પોતાના ચિદાનંદ સ્વરૂપની અનુભૂતિમાં સ્થિર કરે છે. ત્યારે સર્વ નયવાદ કે સાધનાકાળના વિકલ્પો શમી જાય છે. ત્યાં સુધી નિર્મળ બુદ્ધિવાળા સાધકો જે કંઈ ક્રિયા કરે છે તે શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનને માટે હોય છે, અને આત્મસ્વરૂપની સિદ્ધિ થતાં તે સર્વ વિકલ્પો શમી જાય છે. તે સાધકો આત્મસ્વરૂપના પરમસુખને આસ્વાદે છે. ત્યારે તેમને દ્રવ્ય ક્ષેત્ર, કાળ, કે ભાવનો કોઈ પ્રતિબંધ રહેલો નથી. તે કેવળ જ્ઞાતા – દૃષ્ટા રહે છે. શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે પ્રથમ મોહરાજાનો પરાજય કરવો જરૂરી છે, ભાઈ ! મોહને અને મોક્ષને કે જે લક્ષણથી તદન ભિન્ન છે. તેનો મેળ કેવી રીતે બને ? વળી મોહના જ સાથીઓ અહંકાર અને માયાનો ત્યાગ કર્યા વગર આ શુદ્ધાત્માની સન્મુખ થવાનું પણ કેવી રીતે બને ? જેણે મોહ આદિનો ત્યાગ કર્યો છે તેવા વિરલ જીવો જ આત્મજ્ઞાનનો અધિકાર પામ્યા છે. એક માન અને બે તલવાર ? અસંભવ, અસંભવ. આવા શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય સમ્યગ્દર્શનાદિ રત્નત્રય છે. તે માટે ચિત્તની સરળતા, ઉપયોગની શુદ્ધિ, સદ્ગુરુનો ઉપદેશ જરૂરી છે. તે માટે આત્માનું લક્ષ કરી અશુભવૃત્તિ, ભાવ કે ધારાને ત્યજી, શુભધારા તરફ ઉપયોગને વાળવો અને શુદ્ધ લક્ષ, આત્મનિશ્ચય દઢ કરવો. અશુભ ધારામાં આત્મનિશ્ચય પ્રાયે થતો નથી અને બળ પણ પ્રવર્તતું નથી. પરંતુ શુભધારા સમયે શુદ્ધનું લક્ષ દૃઢ થતાં રાગદ્વેષ, મોહ અહંકાર, માયા જેવા દુર્ગાનના નિમિત્તોની અલ્પતા થતાં ઉપયોગની વિશુદ્ધિ થાય છે. ઉપયોગની વિશુદ્ધિ થતાં સાધક, યોગી કે અધ્યાત્મી કંઈ પણ બાહ્ય કાર્યોને ગ્રહણ કરતા નથી, તેમાં મનને સ્થાપતા નથી. કંઈ પણ કાર્ય કરવું પડે તો સાક્ષીભાવે કરે છે. અને ચિત્તને તો ૩૩૮ : અધ્યાત્મસાર Page #364 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યમાં જ સ્થાપન કરે છે. વૈરાગ્યના બળે શુદ્ધાત્માનું સ્મરણ કરી, શુદ્ધ પરિણતિ દ્વારા આત્માનંદને માણે છે. જમીનમાંથી ફૂટેલા વૃક્ષના અંકૂરો વર્ષાના જળથી વૃદ્ધિ પામે છે. તેમ સાધક શુદ્ધ આત્મસ્વરૂપના યાન દ્વારા રત્નત્રયરૂપ બીજની-ધર્મની વૃદ્ધિ કરી નિરાબાધ સુખને આસ્વાદે છે. તેવા આત્મસ્વરૂપ પુરુષોને ચક્રવર્તીનાં સુખ પણ તુચ્છ લાગે છે. આત્મનિશ્ચય દ્વારા પોતાના જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાં મનને - ઉપયોગને એકાગ્ર કરી, શુદ્ધાત્મસ્વરૂપના જ ધ્યાનમાં નિશ્ચળ થઈ, તે ધ્યાનરૂપ અગ્નિથી સર્વ કર્મનો ક્ષય કરી જ્ઞાની પુરુષો, ઉત્તમ સાધકો મોક્ષ પામ્યા છે. પામે છે, અને પામશે. તે સિવાય બીજો ઉપાય નથી માટે મોક્ષાકાંક્ષી સાધકે શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાન વડે ધ્યાન કરવું. જે વડે રાગાદિ સંલેશ શીવ્રતાથી નાશ પામે. આત્મજ્ઞાન એ જ માત્ર મુક્તિનો ઉપાય છે. પ્રબંધ દો અધિકાર ૧૮મો. આત્માજ્ઞાનાધિકાર (આત્મનિશ્ચય) આ આત્મજ્ઞાનાધિકારનો વિષય મુખ્યત્વે દિગંબરીય શાસ્ત્રો સમયસાર, પ્રવચનસાર વિગેરે ગ્રંથોના શ્લોકોના આધારે, સવિશેષ શુદ્ધનિશ્ચય નયના આધારે લીધો છે. અને તેમાં અન્ય નયોથી સમાધાન આપ્યું છે. દ્રવ્યાર્થિકનયને માનનાર શુદ્ધનિશ્ચયનય છે, પર્યાયાર્થિકનયને માનનાર અશુદ્ધ નિશ્ચય નય છે. તેની સ્પષ્ટતા કરી છે. [૭૪] ગાત્મજ્ઞાન નં ધ્યાન-માત્મજ્ઞાન મુક્તિ ! आत्मज्ञानाय तनित्यं यत्नः कार्यो महात्मना મૂલાર્થ : ધ્યાનનું ફળ આત્મજ્ઞાન છે, તે આત્મજ્ઞાન મુક્તિને આપનારું છે. તેથી કરીને આત્મજ્ઞાનને માટે મહાત્માએ નિરંતર પ્રયત્ન કરવો. આત્મજ્ઞાાધિકાર : ૩૩૯ Page #365 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ ઃ પૂર્વે ધર્મધ્યાન અને શુકલધ્યાન કહેવામાં આવ્યું હતું. તે ધ્યાન આત્મજ્ઞાનને આપનારું છે. ધ્યાન એ નિર્ણય કરેલા જીવ સ્વભાવના બોધરૂપી ફળવાળું છે. આત્મજ્ઞાન, આત્મસ્વરૂપનો બોધ જીવને મુક્તિદાતા છે. તેથી ઉત્તમ સાધકોએ આત્મજ્ઞાનને માટે સર્વદા પ્રયત્નશીલ રહેવું. [૭૧] તે હાડમતિ નો મૂળ જ્ઞાતિવ્યવશિષ્યતે | अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यनिरर्थकम् ॥ २ ॥ મૂલાર્થ : આત્માને જાણ્યા પછી બીજું કંઈ જાણવા યોગ્ય રહેતું નથી. અને જો આત્માને જાણ્યો નથી તો પછી બીજું સર્વજ્ઞાન વ્યર્થ છે. | ભાવાર્થ : તીર્થંકર ભગવાને આત્માનું જેવું સ્વરૂપ કહ્યું છે, તેવું નિશ્ચિત સ્વરૂપ જાણવાથી, પછી જગતમાં કંઈ જાણવાનું રહેતું નથી. કારણ કે સર્વ પદાર્થનું જ્ઞાન થવાથી સમગ્ર શેય (જાણવા લાયક) પદાર્થો જ્ઞાત (જાણેલા) રહે છે. તેનો જ્ઞાતા જે આત્મા તેને જો જાણ્યો નથી તો આત્મજ્ઞાન વિનાનું સર્વ જ્ઞાન નિષ્ફળ પંડિતાઈ છે. કારણ કે વિશ્વમાં જાણવા યોગ્ય પદાર્થ તો કેવળ આત્મા જ છે. અન્ય પદાર્થો જાણવાનું પ્રયોજન પણ આત્માને જાણવા માટે [૬૦] નવાનામપિ તરવાનાં જ્ઞાનમાત્મપ્રસિદ્ધવે | येनाऽजीवादयो भावाः स्वभेदप्रतियोगिनः ॥ ३ ॥ મૂલાર્થ : નવ તત્ત્વોનું જ્ઞાન આત્માની સિદ્ધિ માટે જ છે, કારણ કે અજીવાદિક પદાર્થો આત્મભેદના પ્રતિયોગી છે. ભાવાર્થ : જીવાદિ નવતત્ત્વોનું જ્ઞાન પણ આત્માને યોગ્ય રીતે જાણવા માટે છે. નવતત્ત્વો અને તેના ભેદ-પ્રભેદ સ્વરૂપના નિશ્ચય અને બોધ માટે છે. એ તત્ત્વોનું નિર્ધારિત સ્વરૂપ જાણીને જીવને તેનાથી જુદો જાણવાનો છે. જીવ એ ધર્માસ્તિકાય વિગેરેની જેમ અજીવ નથી. વળી પુણ્યપાપ આદિ પણ જીવના પ્રતિયોગી છે. તે પરભાવે-અભાવે કરીને સંબંધવાળા છે. તે શુધ્ધાત્માને અભાવરૂપ ૩૪૦ : અધ્યાત્મસાર Page #366 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં જાણવા જોઈએ. જેથી આત્માની અસંગદશાનો બોધ થાય. [૬૬૧] શ્રુતો હ્યાત્મપરામેવોડનુભૂતઃ સંસ્તુતોઽપિવા । निसर्गादुपदेशाद्वा वेत्ति भेदं तु कश्चन ॥ ४ ॥ મૂલાર્થ : આત્મા તથા અનાત્માનો ભેદ સાંભળ્યો છે. અનુભવ્યો છે, અથવા પરિચયમાં આવ્યો છે, પરંતુ કોઈ જ પુરુષ નિસર્ગથી કે ઉપદેશથી તેના ભેદને જાણે છે. ભાવાર્થ : અનાદિકાળથી પ્રાણીએ, (જીવે) અજ્ઞાનવશ જીવ અને અજીવાદિકની ઐક્યતા સાંભળી છે, જાણી છે, અનુભવી છે. એટલે આ જીવ અને દેહ એકરૂપ લાગે છે, તેથી તેની ક્રિયા પણ તેમજ થાય છે, વાસ્તવમાં જીવ અને દેહ અજ્ઞાનવશ બુદ્ધિ વડે એકરૂપે ભાસે છે. પરંતુ બંનેનું ઐક્ય છે નહીં. પરંતુ દેહ અને જીવ ભિન્ન જ છે, તેવું જ્ઞાન કોઈ પુરુષને પૂર્વ સંસ્કારના બળે નિસર્ગથી (સ્વાભાવિકપણે) કે ગુરુના ઉપદેશથી સમજાય છે કે જીવના જન્મ, મરણ દુઃખ કે શોકાદિ તે તો દેહનો સાંયોગિક સંબંધ છે, તે જીવના નથી પણ જીવ જ્ઞાનસ્વરૂપ હોવાથી તે સર્વ શેયપણે જીવના જ્ઞાનમાં જણાય છે. [૬૬૨] તરેષ્ઠત્વપૃથાયા-માત્મજ્ઞાનું હિતાવમ્ । वृथैवाऽभिनिविष्टाना-मन्यथा धीर्विऽम्बना ॥ ५ ॥ મૂલાર્થ : તેથી કરીને એકત્વ અને પૃથક્વે કરીને આત્મજ્ઞાન હિતકારક છે. અને કદાગ્રહવાળાની તેથી ઊલટી બુદ્ધિ મિથ્યા અને વિડંબનારૂપ છે. ભાવાર્થ : આત્મસ્વરૂપનો નિર્ણય કરવા નિશ્ચયદૃષ્ટિ (તત્ત્વદૃષ્ટિ) જ અભિપ્રેત છે. છતાં આત્માનું સર્વ પદાર્થો સાથે એકત્વ અને પૃથક્સ્ડ (જુદાપણું) કેમ છે તે જાણવું હિતાવહ છે, કેવળ એકાંતવાદથી કદાગ્રહમાં જવું તે બુદ્ધિથી વિપરીતતા છે. બંને પદાર્થોમાં કેવળ એકત્વ પણ અને પૃથક્ક્સ પણ નથી, તેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. આત્માશાનાધિકાર : ૩૪૧ Page #367 -------------------------------------------------------------------------- ________________ આ આત્મનિશ્ચયનો અધિકાર નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મસ્વરૂપની વિચારણાનો છે. નિશ્ચયનય દર્શાવે છે કે આત્મા જ્ઞાનાદિ સ્વગુણથી અભિન્ન છે. (એક જ છે) અને સર્વ આત્માઓ ચૈતન્ય લક્ષણે પણ અભિન્ન છે. (એક જ છે) પુણ્ય પાપાદિથી ભિન્ન છે. પર્યાયોથી ભિન્ન છે તેથી આત્માઓમાં પરસ્પર ભેદ છે તેમ માને છે. વ્યવહારનય આત્માને જ્ઞાનાદિ ગુણોની તરતમતાથી તથા સ્ત્રી-પુરુષ આદિ પર્યાયોથી ભિન્નરૂપે માને છે. તેથી આત્માઓનો પરસ્પર ભેદ છે તેમ માને છે. વળી આત્મા દેહકર્મ, પુણ્ય અને પાપથી કેવળ જુદો નથી, પણ તેનો સાંયોગિક સંબંધ છે. - ટૂંકમાં વ્યવહારનયે જ્યાં અભેદ છે. ત્યાં નિશ્ચયનયે ભેદ માન્યો છે. [૬૨] પર વ દિ તત્રાત્મા સ્વમવસમવસ્થિતઃ | જ્ઞાનદર્શનવારિત્ર-નક્ષનઃ પ્રતિપતિઃ || ૬ || મૂલાર્થ : તેમાં સ્વભાવમાં રહેલો અને જ્ઞાન દર્શન ચારિત્ર લક્ષણવાળો આત્મા એક જ પ્રતિપાદન કરેલો છે. ભાવાર્થ : આત્મા બીજા હેતુની અપેક્ષા રહિત, પોતાના સહજ સ્વભાવે કરીને રહેલો છે, તે જ્ઞાન એટલે વસ્તુના વિશેષને ગ્રહણ કરનારો બોધ. દર્શન એટલે વસ્તુના સામાન્યને ગ્રહણ કરનારો બોધ, અને ચારિત્ર એટલે સ્વભાવને વિષે સ્થિરતા. આવા જ્ઞાન દર્શન, ચારિત્રરૂપી જેનાં લક્ષણ છે, તેવો આત્મા પોતાના ગુણના જ આધારે છે. જીવો માત્ર ચૈતન્યની જાતિવડે ભેદરહિત એક જ સ્વરૂપવાળા છે. આથી સ્વગુણના આધારવાળા એ ચૈતન્યના લક્ષણવાળા આત્માની એકતા જાણવી. સત્તાગત એકતા નથી. [૬૪] પ્રમાનર્મચશવત્તીનાં કથા રત્નાત્ર મિત્રતા ! ज्ञानदर्शनचारित्र-लक्षणानां तथात्मनः ॥ ७ ॥ મૂલાર્થ : જેમ રત્નની ક્રાંતિ, નિર્મળતા અને શક્તિ રત્નથી ૩૪૨ : અધ્યાત્મસાર Page #368 -------------------------------------------------------------------------- ________________ જુદાં નથી તેમ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ આત્માનાં લક્ષણો આત્માથી જુદાં નથી. ભાવાર્થ : ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા જ્ઞાનાદિકની સાથે આત્માની એકતા શી રીતે થાય ? તેનું સમાધાન કરે છે. જેમ રત્નની ચમક, તેની નિર્મળતા, જવાહરણ કે વિષહરણ જેવી શક્તિ રત્નથી જુદી નથી. તેમ આત્માથી તેનું જ્ઞાન, દર્શન કે ચારિત્ર ભિન્ન નથી. ગુણ અને ગુણીનો અભેદ સંબંધ છે. [૬૬] માત્મનો તલનાં ૨ વ્યવહારો દિ મિત્રતા | षष्ट्यादिव्यपदेशेन मन्यते न तु निश्चयः ॥ ८ ॥ મૂલાર્થ : વ્યવહારનય દૃષ્ટિ વિગેરે વિભક્તિના વ્યપદેશ કરીને આત્માની તેનાં લક્ષણોની ભિન્નતા માને છે, પણ નિશ્ચય નય તેમ માનતો નથી. ભાવાર્થ: આત્મા અને તેનાં જ્ઞાનાદિ લક્ષણો વ્યવહારનય છઠ્ઠી. વિભક્તિના પ્રયોગ વડે ભિન્ન બતાવે છે. અર્થાત્ છઠ્ઠી વિભક્તિ પ્રમાણે એમ બોલાય કે “આત્માનું જ્ઞાન. પુષ્પની ગંધ. સૂર્યનો પ્રકાશ.” વિગેરે. પરંતુ નિશ્ચયનય એમ છઠ્ઠી વિભક્તિના પ્રયોગ આત્માનું જ્ઞાન વિગેરે નહીં કહેતા આત્મા જ જ્ઞાન, આત્મા જ દર્શન એમ કહે છે. | [] ઘટય મિત્રત્ર ૨થા મેતો વિહત્યનઃ | વાત્મન% ગુણાનાં ૨ તથા મેવો જ તાતિવઃ | 8 || મૂલાર્થ: જેમ ઘટનું રૂપ છે, એ ઠેકાણે ઘટને રૂપનો ભેદ વિકલ્પથી ઉત્પન્ન થયેલો છે. તે જ પ્રકારે આત્માના ગુણો એ ઠેકાણે પણ વિકલ્પથી જ ભેદ ઉત્પન્ન થાય છે. પણ તે તાત્ત્વિક નથી. - ભાવાર્થ ઉપરના જ દૃષ્ટાંતે ઘડાનું રૂપ એ પ્રયોગ વ્યવહારનયનો છે. પરંતુ નિશ્ચયનયથી ઘડો અને રૂપ અભેદ છે. તે પ્રમાણે આત્મા અને તેનું જ્ઞાન એમ કહેવું તે તાત્ત્વિક નથી. આત્મા જ જ્ઞાન છે. આત્મા જ જ્ઞાનસ્વરૂપ છે. આત્માજ્ઞાનાધિકાર : ૩૪૩ Page #369 -------------------------------------------------------------------------- ________________ [૬૭] શુદ્ધ કલાત્મનો પં નિશ્ચયેનાનુભૂયતે | व्यवहारो भिदाद्वारा-नुभावयति तत्परम् ॥ १० ॥ મૂલાર્થ : આત્માનું જે શુદ્ધ સ્વરૂપ નિશ્ચયનય વડે અનુભવાય છે. તે ઉત્કૃષ્ટ સ્વરૂપનો વ્યવહાર નભેદ દ્વારા અનુભવ કરાવે છે. ભાવાર્થ : નિશ્ચયનય દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવાય છે, અર્થાત્ “આ સમગ્ર ગુણોવાળો જ આત્મા છે.” તેમ પ્રત્યક્ષ છે. તેને ભેદ દ્વારા વ્યવહારનય અનુભવ કરાવે છે કે આત્મા જ્ઞાનાદિવાળો છે. નિશ્ચયનય : આત્મા જ્ઞાનાદિમય છે. વ્યવહારનય : આત્મા જ્ઞાનાદિવાળો છે. [६८८] वस्तुतस्तु गुणानां तद्-रुपं न स्वात्मनः पृथक् । आत्मा स्यादन्यथाऽनात्मा ज्ञानाद्यपि जडं भवेत् ॥ ११ ॥ મૂલાર્થ : ખરી રીતે તો તે ગુણોનું સ્વરૂપ આત્માથી ભિન્ન નથી. અન્યથા આત્મા અનાત્મારૂપ થશે. અને જ્ઞાનાદિ પણ જડ થશે. ભાવાર્થ : વાસ્તવમાં આત્મા પોતાના આધારભૂત સ્વરૂપથી ભિન્ન નથી. આત્મા ગુણરૂપ જ છે. ગુણ ગુણીનો સર્વથા ભેદ કહીએ તો જીવ જડ બની જાય. અને જ્ઞાનાદિ ગુણો પણ જીવથી જુદા પડી જતાં તે જ્ઞાનાદિ પણ જડ થશે. આથી ઈષ્ટનિષ્ટ જાણવાનું પણ બનશે નહીં. [૬૧] ચૈતન્યપર સામાન્ય સર્વેષામેતાગડત્મનામ્ | निश्चिता, कर्मजनितो भेदः पुनरुपप्लवः ॥ १२ ॥ મૂલાર્થ : નિશ્ચયનય વડે કરીને સર્વે આત્માઓની ચૈતન્યરૂપ મહા - સામાન્યપણાની એકતા છે. પણ કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ તેમાં ઉપપ્પવરૂપ છે. ભાવાર્થ સર્વ આત્માથી આત્માના એકત્વનું નિરૂપણ (નિશ્ચયનય). જેમ આત્મા, જ્ઞાનાદિ પર્યાયોથી અભેદ છે, એકત્વ છે તેમ સમગ્ર વિશ્વમાં જીવો શુદ્ધ સંગ્રહનય વડે અથવા મહાસત્તા વડે ચૈતન્યલક્ષણે ૩૪૪ : અધ્યાત્મસાર Page #370 -------------------------------------------------------------------------- ________________ અભિન્ન-અભેદ છે. પરંતુ વ્યવહારનય વડે કરેલો ભેદ જ્ઞાનીત્વ કે અજ્ઞાનીત્વનો ભેદ કર્મરૂપી આવરણથી ઉત્પન્ન થયેલો છે. [६९०] मन्यते व्यवहारस्तु भूतग्रामादिभेदतः । जन्मादेश्च व्यवस्थातो, मिथो नानात्वमात्मनाम् ॥ १३ ॥ મૂલાઈ : વ્યવહારનય પ્રાણી સમૂહના ભેદથી તથા જન્માદિકની વ્યવસ્થાથી આત્માનું પરસ્પર વિવિધપણું માને છે. ભાવાર્થ વ્યવહારનય પ્રાણીઓના ઇન્દ્રિયના આધાર પર એકેન્દ્રિયાદિ, સામુહિકભેદ ગતિથી ચાર ગતિવાળા જીવો, વેદથી સ્ત્રીપુરુષ આદિ લિંગ, તથા જન્મ મરણના ભેદથી એક જ જીવનું વિવિધપણું માને છે. તે પ્રમાણે એક જ જીવની બાળાદિવયની વિવિધતા માને છે. [६९१] न चैतनिश्चये युक्तं भूतग्रामो यतोऽखिलः । नामकर्मप्रकृतिजः स्वभावो नात्मनः पुनः ॥ १४ ॥ મૂલાર્થ : તે જીવોનું વિવિધપણું નિશ્ચયનયને વિષે યુક્ત નથી. કારણ કે સમગ્ર પ્રાણી સમૂહની ભિન્નતા નામકર્મની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ છે. તે કંઈ આત્માનો સ્વભાવ નથી = ભાવાર્થ : વ્યવહારનયના કથન દ્વારા એક જ જીવનું વિવિધપણું નિશ્ચયનયને ઘટતું નથી. કારણ કે સમગ્ર પ્રકારના ભેદ નામકર્માદિ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. પરંતુ કર્માદિ એ આત્માનો સ્વભાવ નથી, કે આત્માના સ્વરૂપથી તે ભેદ ઉત્પન્ન થયા નથી. અને કર્માદિ તો આત્માનો સ્વભાવ નથી તેથી તે વડે આત્મામાં ભેદ ન પાડી શકાય. આત્મા તો શુદ્ધ જ છે. [६९२] जन्मादिकोऽपि नियतः परिणामो हि कर्मणाम् । न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ॥ १५ ॥ મૂલાર્થ : જન્મ વિગેરે ભેદ પણ નિશ્ચયે તો કર્મનો જ પરિણામ છે. અને કર્મવડે કરેલો ભેદ અધિકારી આત્માને વિષે હોતો નથી. ભાવાર્થ : વળી જન્મ મરણાદિ, જ્ઞાની-અજ્ઞાની સુખી-દુઃખી, વિગેરે એક આત્માના અનેક ભેદ યુક્ત નથી. કેમકે જન્માદિ પણ આત્મજ્ઞાનાધિકાર : ૩૪૫ Page #371 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ આરોપ સારરૂપી ? આયુષ્ય કર્માદિના પરિણામ (વિપાક) છે. તેવો કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ અવિકારી આત્માને વિષે છે નહીં. [૬૨] મારોથ જેવાં મૈતાં વિવૃતિનાત્મનિ | भ्रमन्ति भ्रष्टविज्ञाना भीमे संसारसागरे ॥ १६ ॥ મૂલાર્થ: કેવળ કર્મે કરેલા વિકારને આત્મા વિષે આરોપણ કરીને જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા જીવો ભયંકર સંસારરૂપી સાગરને વિષે ભ્રમણ કરે છે. ભાવાર્થ : કેવળ કર્મે ઉત્પન્ન કરેલા સ્વરૂપના વિપરીત વિકારનું આત્માને વિષે આરોપણ કરીને, આત્માને તેવા પ્રકારનો માનીને ભ્રષ્ટ જ્ઞાનવાળા પ્રાણીઓ સંસારરૂપી સમુદ્રમાં ભ્રમણ કરે છે. (નિશ્ચયનય) ' અર્થાત્ કર્મ અને આત્મા બંને ભિન્ન છે. કર્મના પુદ્ગલો કર્મરૂપે પરિણમે છે, ત્યારે એક ક્ષેત્રે રહેલા કર્મ અને આત્માના સાંયોગિક સંબંધનો અજ્ઞાની જીવ (વ્યવહારનય) તે કર્મોનો આત્મા ઉપર આરોપ કરે છે કે આત્મા કર્મથી બંધાયેલો છે, તે જીવો આત્માના સાચા સ્વરૂપના અજ્ઞાનથી પરિભ્રમણ કરે છે. [६९४] उपाधिभेदजं भेद वेत्त्यज्ञः स्फटिके यथा ।। ___तथा कर्मकृतं भेद-मात्मन्येवाभिमन्यते ॥ १७ ॥ મૂલાર્થ: જેમ મૂર્ખ માણસ ઉપાધિના ભેદથી ઉત્પન્ન થયેલા ભેદને સ્ફટિકને વિષે ભેદરૂપ જાણે છે. તેમ તે કર્મે કરેલા ભેદને આત્માને વિષે માને છે. ભાવાર્થ : સ્ફટિકનો સ્વધર્મ સ્વચ્છ-સફેદ છે, પરંતુ તેની પાસે પડેલા લાલ-લીલા રંગનાં પુષ્પોને કારણે સ્ફટિકમાં લાલાશ-લીલાશ જણાય છે, અજ્ઞાની તેના ભેદને નહીં જાણતો સ્ફટિકને જ લાલ લીલા માને છે. તે જ પ્રમાણે નિશ્ચયથી સ્વરૂપને નહીં જાણતો અજ્ઞાની પણ કર્મે કરેલા ભેદને જાણે છે, અને નર-નારક, જ્ઞાની-અજ્ઞાની, રાજા-રંક, વિગેરે ભેદ પાડી, તે પ્રમાણે તે વર્તે છે. વિકલ્પ પેદા કરે છે. કર્મની ભિન્નતા ભલે હો પણ ચૈતન્ય ૩૪૬ ઃ અધ્યાત્મસાર Page #372 -------------------------------------------------------------------------- ________________ લક્ષણવાળા આત્મામાં ભિન્નતા નથી. [६९५] उपाधिकर्मजो नास्ति व्यवहारस्त्वकर्मणः । इत्यागमवचो लुप्त-मात्मवैरुप्यवादिना ॥ १८ ॥ મૂલાર્થ : કર્મ રહિત જીવને ઉપાધિરૂપ કર્મથી ઉત્પન્ન થયેલો વ્યવહાર હોતો નથી. તેથી આત્માને વિપરીતપણે બોલનારા આગમનો લોપ કરે છે. અહીં તત્ત્વદૃષ્ટિ અર્થાત્ નિશ્ચયર્દષ્ટિથી નિરૂપણ કર્યું છે કે શુદ્ધાત્માને પોતાના સ્વભાવ રહિત કર્મ-જ્ઞાનાવરણાદિ કર્મ વડે અર્થાત્ વિધર્મ વડે જાણવો તેવો વ્યવહાર નથી. તેમ છતાં પણ આત્માને વિપરીતપણે જાણનારા આગમના સિદ્ધાંતનો લોપ કરે છે. જેઓ આત્મામાં નર-નારક આદિ અનેકતા માને છે, તેઓ આચારાંગ સૂત્રનાં વચનનો લોપ કરે છે. કારણ કે શુદ્ધ આત્માને ઉપાધિરૂપ કર્મથી ઉત્પન્ન થતા દેવ મનુષ્યાદિ વ્યવહાર નથી. અહીં નિશ્ચયથી નિરૂપણ હોવાથી કર્મરૂપી વ્યવહારનો નિષેધ કર્યો છે. [६९६] एकक्षेत्रस्थितोऽप्येति नाऽऽत्मा कर्मगुणान्वयम् । તથા મધ્યસ્વમાવત્વાચ્છો ઘસ્થિતિ / 9 / મૂલાર્થ : એક ક્ષેત્રને વિષે રહ્યા છતાં પણ શુદ્ધ આત્મા ધર્માસ્તિકાયની જેમ કર્મગુણના સંબંધને પામતો નથી. કારણ કે તે પ્રકારે થવાનો તેનો સ્વભાવ નથી. ભાવાર્થ ચૌદરાજલોકના આકાશ પ્રદેશને વિષે કર્મવર્ગણા હોવા છતાં આકાશ પ્રદેશ કર્મને પ્રહણ કરતા નથી. એ આકાશ વિષે આત્મા રહેલો છે, તે પણ કર્મના સ્પર્શાદિ ગુણને ગ્રહણ કરતો નથી. કારણ કે આત્માનો અથવા કોઈ પણ પદાર્થનો પોતાના રૂપને ત્યાગ કરવાનો સ્વભાવ નથી. આત્મા ધર્માસ્તિકાયની જેમ સ્વસત્તાના સ્વરૂપવાળો છે. ધર્માસ્તિકાય જીવ-પુદ્ગલને ગતિ સહાયક થવા છતાં તે જીવ કે પુદ્ગલરૂપે પરિણમતો નથી. તે પ્રમાણે કર્મના સંબંધવાળો શુદ્ધાત્મા કર્મના આત્માજ્ઞાનાધિકાર : ૩૪૭ Page #373 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શદિને ગ્રહણ કરતો નથી, કે તે રૂપે પરિણમતો નથી. [૬૧૭] યથા તેિિરશ્ચન્દ્ર-મધ્યે મતે દ્વિધા । અનિશ્ચયતોન્માન-સ્તથાઽત્માનમનેધા || ૨૦ || મૂલાર્થ : જેમ નેત્રરોગવાળો મનુષ્ય એક ચંદ્રને પણ બે પ્રકારે જાણે છે. તેમ નિશ્ચયના અજ્ઞાને કરેલા ઉન્માદવાળો પુરુષ એક આત્માને અનેક પ્રકારનો માને છે. : ભાવાર્થ : શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આત્માના એકત્વનું નિરૂપણ કરે છે. આકાશમાં ચંદ્ર એક જ છતાં નેત્રરોગવાળો બે ચંદ્રને જુએ છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપને નહીં જાણતો, જ્ઞાનને વિષે યથાર્થ નિશ્ચય થયો નથી તેવો ઉન્માદવાળો પુરુષ આત્મા ચૈતન્ય-લક્ષણે એક છતાં જુદીજુદી અવસ્થાઓના ભેદે તેને અનેક પ્રકારનો માને .62 [ ६९८ ] यथानुभूयते ह्येके स्वरुपास्तित्वमन्वयात् । सादृश्यास्तित्वमप्येक-मविरुद्धं तथाऽऽत्मनः ॥ २१ ॥ મૂલાર્થ : જેમ અન્વયથી આત્માના સ્વરૂપનું અસ્તિત્વ એક જ અનુભવાય છે, તેમ આત્માનું આ દૃશ્ય અસ્તિત્વ પણ એક જ છે. તેમાં કંઈ વિરોધ નથી. ભાવાર્થ : વ્યવહારથી પણ આત્માની જુદી જુદી અવસ્થાઓ થવા છતાં આત્મા એનો એ જ રહે છે, દેવરાજની બાલ્ય, કુમાર અને વૃદ્ધાવસ્થાની અવસ્થાઓ બદલાવાથી છતાં દેવરાજ એનો એ જ રહે છે. આ બધી જ અવસ્થામાં આત્માનો સંબંધ હોવાથી સ્વરૂપનું અસ્તિત્વ એક જ અનુભવાય છે. તેમ સર્વ આત્મામાં ચૈતન્યત્વ આત્મત્વનો સંબંધ એક હોવાથી તે બધાયનું અસ્તિત્વ એક જ છે, તેમ કહેવું અદ્ભૂષિત છે. [६९९] सदसद्वादपिशुनात् सङ्गाप्य व्यवहारतः । दर्शयत्येकतारत्नं सतां शुद्धनयः सृहृत् ॥ २२ ॥ મૂલાર્થ : શુદ્ધ નયરૂપી મિત્ર સ્યાદ્વાદને જણાવનારા વ્યવહારથી રક્ષણ કરીને સત્પુરુષોને એકતારૂપ રત્ન દેખાડે છે. ૩૪૮ : અધ્યાત્મસાર Page #374 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : સ્યાદ્વાદ દ્વારા જણાતો વ્યવહાર નિત્યાનિત્ય, એકત્વઅનેકત્વ, સૂક્ષ્મ-બાદર, શુદ્ધાશુદ્ધનો છે, શુદ્ધનય અત્યંત શુદ્ધ સત્તાને પ્રહણ કરે છે, તેવો દ્રવ્યાર્થિકનય વાણીનો જે માર્ગ સ્યાદ્વાદ છે, તેના ભેદભેદવાદને સ્વીકારતો નથી. એવા ભેદે કરીને આત્માનું પ્રતિપાદન કરનાર અશુદ્ધ દ્રવ્યાર્થિક નય થકી રક્ષણ કરીને શુદ્ધનય સર્વ આત્માના અભેદરૂપ રત્નને દેખાડે છે. અર્થાત્ કેવળ શુદ્ધ નિશ્ચયનય સર્વે જીવોની એકતા સિદ્ધ કરે છે. [૭૦૦] નૃનારરિપચિયુતરવિનરવઃ મિર્ઝાતિ નિરુત્વ-માત્મદ્રવ્ય સહાય ! ૨૩ મૂલાર્થ : ઉત્પન્ન થતા અને નાશ પામતા એવા ભિન્ન ભિન્ન મનુષ્ય, નારકી વિગેરે પર્યાયો વડે પણ નિરંતર અન્વયવાળું આત્મદ્રવ્ય એકપણાને છોડ઼તું-તજતું નથી. ભાવાર્થ : ઉત્પત્તિ અને નાશ ધર્મવાળા પૃથક પૃથફ લક્ષણવાળા મનુષ્ય, તિર્યંચ, નારક કે દેવગતિરૂપ પર્યાયો ભલે આત્માના કહેવાય. પરંતુ ધ્રુવસત્તારૂપ સંબંધવાળું આત્મદ્રવ્ય ચૈતન્યપણાની જાતિના સમાનપણાથી જ્ઞાનાદિના ગુણની એકતાનો ત્યાગ કરતું નથી. [७०१] यथैकं हेमकेपूरकुण्डलादिषु वर्तते । नृनारकादिभावेषु तथात्मैको निरञ्जनः॥ २४ ॥ મૂલાર્થ : જેમ એક જ સુવર્ણ નુપૂર અને કુંડળમાં વર્તે છે. તેમ એક જ નિરંજન આત્મા મનુષ્ય અને નારકી વિગેરેના ભાવો વિષે વર્તે છે. ભાવાર્થ : એક સુવર્ણમાંથી બાજુબંધ અને કુંડળના આકાર બને છે. વળી તેના બીજા આકારો બને તો પણ તેમાં સુવર્ણ સુવર્ણપણે જ રહે છે. તેમ નર નારકાદિ પર્યાયો બદલાવા છતાં નિર્વિકાર આત્મા એ જ રહે છે. તે પર્યાયોના ભેદથી આત્મા નર કે નારકરૂપે બની જતો નથી. આત્મા એક જ સ્વરૂપવાળો રહે છે. [૭૦૨] વર્માતે દિ પર્યાપા નાત્મિનઃ શુદ્ધસાક્ષિાઃ | कर्म क्रियास्वभावं य-दात्मा त्वजस्वभाववान् ॥ २५ ॥ આત્માણાનાધિકાર : ૩૪૯ Page #375 -------------------------------------------------------------------------- ________________ તે પર્યાયો કોના કહેવાય ? મૂલાર્થ : તે પર્યાયો કર્મના જ છે. પણ શુદ્ધ સાક્ષીરૂપ આત્માના નથી. કારણ કે કર્મ એ ક્રિયાના સ્વભાવવાળું છે. અને આત્મા તો અજન્મા સ્વભાવવાળો છે. ભાવાર્થ : હે ભવ્યાત્મા ! આ પળે પળે પલટાતા રાગાદિભાવો, નર-નારકાદિ અવસ્થાઓનો આત્મા તો કેવળ સાક્ષી છે. આત્મજ્ઞાન સ્વરૂપ હોવાથી, તે જ્ઞાનનો ઉપયોગ સનાતન સ્ફૂરિત હોવાથી આ સર્વ પર્યાયરૂપ શેયો તેના ઉપયોગમાં પ્રતિબિંબિત થાય છે. તેથી તે પર્યાયો આત્માના નથી. કેમ કે કર્મનો સ્વભાવ જુદી અવસ્થાઓને ઉત્પન્ન કરવાનો છે, જેમ કે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓ, રાગાદિ વિભાવો અને આત્મા તો એવી કોઈ અવસ્થા કે ક્રિયાને જન્મ આપવાવાળો છે નહીં, આત્મા અજન્મા અને અમરણા ધર્મવાળો છે. કર્મના સ્વભાવથી ઉત્પન્ન થયેલા પર્યાયો કર્મના જ છે. તે શુદ્ધ કર્મરહિત અને સાક્ષીભૂત એવા જીવના નથી. [ ७०३] नाणूनां कर्मणो वाऽसौ भवसर्गः स्वभावजः । एकैकविरहे ऽभावान्न च तत्त्वान्तरं स्थितम् ॥ २६ ॥ મૂલાર્થ : આ ભવની રચના કેવળ કર્મપરમાણુઓના સ્વભાવથી ઉત્પન્ન થયેલી નથી. તેમજ કેવળ જીવના સ્વભાવથી પણ ઉત્પન્ન થયેલી નથી, પરંતુ બંનેના નિજ-સ્વભાવથી ઉત્પન્ન થયેલી છે. કેમ કે બેમાંથી એકનો વિરહ હોય તો તે સંસારનો અભાવ છે. તથા બીજા કોઈ તત્ત્વથી પણ તે સંસારની સ્થિતિ નથી. ભાવાર્થ : આત્માના સંબંધ વિના કેવળ પરમાણુએ કરીને જન્મ શી રીતે થાય ? સમાધાન : ભાઈ ! આ તો જ્ઞાનીઓએ જોયેલું જગતનું સ્વરૂપ છે કે જન્મ-મરણ ગતિ વિગેરેરૂપ સંસારની રચના કેવળ કર્મોના પરમાણુઓના કારણે નથી. અને તે રીતે સંસારની રચના કેવળ જીવના સ્વભાવથી પણ ઉત્પન્ન થયેલી નથી. પરંતુ બંનેના સ્વતંત્ર સ્વભાવથી જ ઉત્પન્ન થયેલ છે. ૩૫૦ : અધ્યાત્મસાર Page #376 -------------------------------------------------------------------------- ________________ જીવ અને કર્મનો પરસ્પર અસંયોગ થતાં જન્મ મરણાદિનો અસંભવ છે. અર્થાત્ પરસ્પરના સંયોગથી સંસાર ઉત્પન્ન થાય છે. તે સિવાય બીજા કોઈ તત્ત્વથી સંસાર ઉત્પન્ન થતો નથી બંનેના સંયોગથી જ જન્મરણાદિ થાય છે તો પણ ચેતનને વિષે ચેતનની ક્રિયા હોય છે. પણ પુદગલની હોતી નથી. અને સંસારની રચના તો પુદ્ગલરૂપ છે. જીવની હોતી નથી. [૭૦૪] શ્વેતદ્રવ્યવૃત ચૈત્ય, મિત્તિમા જથા યોઃ | માત્યતિમવિશૂન્ય, પ્રપોપ તથેશ્યતા ર૭ | મૂલાર્થ ? જેમ ભીંતની શ્વેત પદાર્થ વડે કરેલી ઉજ્વળતા તે બંનેને વિષે અંતરભાવ પામ્યા વિના શોભે છે, તેમ પ્રપંચને પણ જાણવો. ભાવાર્થ : જેમ ઘરની ભીંત પર ચૂના વિગેરે સફેદ પદાર્થ વડે કરેલી સફેદાઈ ચૂના અને ભીંતમાં બંનેમાં ભાસે છે. તે સંયોગ સંબંધ છે, તેમ છતાં ચૂનાની સફેદાઈ ભીંતમાં પેસી જતી નથી. અને ભીંત ચૂનામાં પેસતી નથી. બંને પોતપોતાના સ્વરૂપમાં જ શોભે છે. તે પ્રમાણે આત્મા અને કર્મ અન્યોન્ય અંતર્ભાવ પામતા નથી. પણ બંનેનો સંયોગ છે, એથી જે સંસાર ઉત્પન્ન થવાની ક્રિયા થઈ તે તો માત્ર કર્મની છે, જેમ સફેદાઈ માત્ર ચૂનાની છે. આથી સંસાર ઉત્પન્ન થવાની ક્રિયા આત્માની નથી. [૭૦] યથા અનાવવુોડર્થો, વિવુ ન દૃશ્યતે | व्यवहारमतः सर्गो, ज्ञानिना न तथेक्ष्यते ॥ २८ ॥ મૂલાર્થ : જેમ સ્વપ્નમાં જાણેલો પદાર્થ જાગ્યા પછી દેખાતો નથી. તેમ વ્યવહાર માનેલો જન્મમરણાદિ સર્ગ જ્ઞાની વડે દેખાતો નથી. - ભાવાર્થ : જેમ સ્વપ્નમાં જોયેલો પદાર્થ જાગૃત થતા મિથ્યા કરે છે, તે દેખાતો નથી. તેમ વ્યવહાર દષ્ટિએ જે જન્મ મરણાદિ સંસાર આત્મામાં દેખાય છે, તે નિશ્ચયદષ્ટિ અર્થાત્ જેની તત્ત્વદેષ્ટિ છે તેને શુદ્ધ આત્માને વિષે જન્મમરણાદિ જણાતા નથી. અર્થાત્ આત્મજ્ઞાનાધિકાર : ૩૫૧ Page #377 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન અવસ્થામાં જીવને જન્મ મરણાદિ આત્માના જણાય છે. જ્ઞાનીને તે અવસ્થાઓ શુદ્ધ આત્મામાં જણાતી નથી. [૭૦] મધ્યાહે મૃgMાયાં, પ પૂરો થેક્યતે | તથા સંયોગાનઃ સ, વિશ્રાધ્યાતિવિનવે ૨૬ . મૂલાર્થ : જેમ મધ્યાન્હ સમયે મૃગતૃષ્ણિકાને વિષે જળનું પૂર દેખાય છે, તેમ વિવેકની યથાર્થ જ્ઞાનવાળી પ્રાપ્તિના આવરણને લીધે સંયોગથી ઉત્પન્ન થયેલો સર્ગ (જન્મમરણાદિ) દેખાય છે. ભાવાર્થ : ગ્રીષ્મઋતુના મધ્યાન્હ કાળે નિર્જળ પૃથ્વીપ્રદેશ ઉપર સૂર્યનાં કિરણોથી તમ ભૂમિ પરના ઉષ્ણ પ્રકાશમાં દૂર રહેલા મનુષ્યોને કે મૃગને જળની ભ્રાંતિ થાય છે, તે વાસ્તવિક નથી. તે જ પ્રમાણે વિવેક, ભેદજ્ઞાન કે યથાર્થ જ્ઞાનના આવરણને કારણે સંયોગથી ઉત્પન્ન થયેલો જીવ અને કર્મનો સંબંધરૂપ સંસાર છે, તેવો ભ્રમ પેદા થાય છે. પણ શુદ્ધ એવા નિષ્ક્રિય જીવથી સંસાર પેદા થતો નથી. વળી એ સંયોગ સત્ય નથી. [૭૭] સ્થિર્વનરાલીના-મંવરે ડવો યથા તથા સંયોગને સ, વિતાસો વિતાવૃતિઃ | ૨૦ | મૂલાર્થ : જેમ આકાશમાં ગંધર્વનગરાદિકનો આડંબર દેખાય છે, તે મિથ્યા છે, તેમ સંયોગથી ઉત્પન્ન થયેલા સર્વ વિલાસ વ્યર્થ મિથ્યા છે. ભાવાર્થ : સંધ્યા સમયે આકાશમાં પંચવર્ણ કરી જાણે ગંધર્વનગર ઊભું થયું હોય તેવું જણાય છે, તે વાદળાં અને સૂર્યનાં કિરણોના સંયોગથી થાય છે. વાસ્તવમાં તે ગંધર્વનગર સત્ય નથી. તે પ્રમાણે જીવ અને કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલો જન્મમરણાદિ સમગ્ર વિલાસ વ્યર્થ આકારવાળો છે વાસ્તવિક નથી. [૭૦૬] તિ શુદ્ધનાયત્ત-સર્વ પ્રાપ્ત માત્માને ! ___ अंशादिकल्पनाऽप्यस्य, नेष्टा यत्पूर्णवादिनः ॥ ३१ ॥ મૂલાર્થ : ઉપર પ્રમાણે આત્માને વિષે શુદ્ધ નયને આધીન એવું એકત્વ પ્રાપ્ત થયું છે, કારણ કે પૂર્ણવાદી એવા આ શુદ્ધ દ્રવ્યાર્થિક ૩૫ર : અધ્યાત્મસાર Page #378 -------------------------------------------------------------------------- ________________ નયને અંશાદિકની કલ્પના પણ ઈષ્ટ નથી. ભાવાર્થ: શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ જીવને વિષે કેવળ ભેદરહિતપણું છે. એટલે આત્મામાં જ્ઞાનાદિનો અને અન્ય આત્મામાં અજ્ઞાનનો એવા ભેદ પ્રભેદ ઈષ્ટ કે પ્રમાણભૂત નથી. તે ભેદ વ્યવહારનયના છે. નિશ્ચયનય પૂર્ણ સ્વરૂપને જ સ્વીકારે છે. [७०९] एक आत्मेति सूत्रस्या-प्ययमेवाशयो मतः । પ્રોતિષમાનાત્મ-મહું શુદ્ધનયાઃ વસ્તુ ને ૩૨ મૂલાર્થ : “આત્મા એક છે' આ સૂત્રનો પણ અભિપ્રાય ઉપર કહ્યો તે જ માનેલો છે. કારણ કે શુદ્ધનયોએ આત્માને શુદ્ધ જ્યોતિવાળો કહ્યો છે. ભાવાર્થ : ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે “કાયા આત્મા એક જ છે'' સમગ્ર અસંખ્ય પ્રદેશોએ કરીને કે જ્ઞાનાદિકે કરીને આત્મા એક જ છે, આ અભિપ્રાય પૂર્વાચાર્યોએ પ્રમાણિત કર્યો છે. શુદ્ધ નય ઉત્પાદ-વ્યયનો ત્યાગ કરીને પૂર્ણ વસ્તુને ગ્રહણ કરનારા સંગ્રહ નયના વાદો આત્માને બંધ મોક્ષ રહિત શુદ્ધ જ્યોતિવાળો માને [७१०] प्रपञ्चसञ्चयक्लिष्टा-न्मायारुपादिभेमि ते । प्रसीद भगवन्नात्मन्, शुद्धरूपं प्रकाशय ॥ ३३ ॥ મૂલાર્થ : હે ભગવાન આત્મા ! પ્રપંચના સમૂહથી કિલષ્ટ એવા તારા માયાના સ્વરૂપથી હું ભય પામું છું. માટે તું મારા પર પ્રસન્ન થા, અને તારા શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ કર. આવા ગૂઢ રહસ્યથી મૂંઝાઈને સાધક આત્માને જ પ્રાર્થના કરે ભાવાર્થ : હે ભગવાન આત્મા ! કોઈ કહે છે આત્મા શુદ્ધ છે. કોઈ કહે છે. આત્મા અશુદ્ધ છે, કોઈ કહે છે. આત્મા કર્તા છે. કોઈ કહે છે નથી. કોઈ કહે છે આત્મા કર્મના સંગવાળો છે. કોઈ કહે છે આત્મા અસંગ છે. જન્મમરણાદિક પ્રપંચવાળા આ કલેશરૂપ માયાના સ્વરૂપથી કે જે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો આત્મજ્ઞાનાધિકાર : ૩૫૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ છે. આવાં વિવિધ કથનોથી હું ભય પામું છું. માટે હે ચેતન ! મારા પર કૃપા કરી શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર, એવી હું પ્રાર્થના 81 देहेन मानतापते-वेदना | [999] રેહેન સમત્વ, ચિતે વ્યવહાવિત . થષ્યિન્તતાપર-વેંદનાદિમુકવાત રૂ૪ છે મૂલાર્થઃ વ્યવહારને જાણનારો પુરુષ દેહની સાથે આત્માનું એકત્વ માને છે. કારણ કે આત્માને કોઈ પ્રકારે પણ મૂર્તિપણાની પ્રાપ્તિ થવાથી વેદનાદિકની ઉત્પત્તિ થાય છે. ભાવાર્થ : વ્યવહારનય કહે છે આત્માનું દેહથી એકત્વ છે. કારણ કે દેહને કોઈ પ્રહારથી આઘાત લાગે છે, ત્યારે વેદનાના દુઃખનો અનુભવ આત્મામાં થાય છે. તેથી આત્મામાં મૂર્તતા-સાકારપણું છે. આમ અપેક્ષાએ આત્મામાં જે સાકારપણું જણાય છે તેથી આત્માને દેહ સાથે અભિન્ન (એક) માનવો જોઈએ. હવે નિશ્ચયનય તેનો પ્રત્યુત્તર આપે છે. [७१२] तनिश्चयो न सहते, यदमूर्तों न मूर्तताम् । अंशेनाऽप्यवगाहेत, पावकः शीततामिव ॥ ३५ ॥ મૂલાર્થ : તે વાત નિશ્ચયનય સહન કરતો નથી. કારણ કે જેમ અગ્નિ શીતપણાને પામતો નથી, તેમ અમૂર્ત આત્મા મૂર્તપણાને પામતો નથી. ભાવાર્થ : નિશ્ચયનય અમૂર્ત-અરૂપી - નિરાકાર આત્માને કદાપિ મૂર્ત કે રૂપી માનતો નથી, તે વાત તેને સ્વીકાર્ય નથી. જેમ અગ્નિ ક્યારેય પણ શીતપણાને પામતો નથી, તેમ અમૂર્ત આત્મા ક્યારે પણ મૂર્તપણાને પામે નહીં. કર્મજનિત દુઃખ પરપદાર્થો હોવાથી આત્માના હોઈ શકે નહીં. [૭૧] ઉસર્વથા વોરા, ધૃતકુમિતિ પ્રમઃ | तथा मूर्ताङ्गसम्बन्धा-दात्मार्मूतज्ञति भ्रमः ॥ ३६ ॥ મૂલાર્થ : જેમ ઉષ્ણ અગ્નિના સંયોગથી “ધી ઉષ્ણ છે એવો ભ્રમ થાય છે, તેમ મૂર્તિમાન અંગના સંબંધથી “આત્મા મૂર્તિમાન ૩૫૪ : અધ્યાત્મસાર Page #380 -------------------------------------------------------------------------- ________________ છે, એવો ભ્રમ પેદા થાય છે. ભાવાર્થઃ અગ્નિ ઉષ્ણ છે, ઘી શીતળ છે, છતાં અગ્નિના સંયોગથી ઘી ઉષ્ણ થાય છે, ત્યારે “ધી ઉષ્ણ છે' તેવો ભ્રમ પેદા થાય છે તેમ દેહાદિકના સંબંધથી “આત્મા મૂર્તિમાન” (રૂપી) થાય છે તેવો ભ્રમ પેદા થાય છે. અજ્ઞાની જીવ દેહાકારે જીવને જોઈને ભ્રાંતિ સેવે છે. [७१४] न रुपं न रसो गन्धो, न न सों न चाकृतिः। ___ यस्य धर्मो न शब्दो वा, तस्य का नाम मूर्तता ॥ ३७ ॥ મૂલાર્થ : જે આત્માનો ધર્મ (સ્વભાવ) રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકૃતિ નથી. તેમજ શબ્દ પણ નથી, તે આત્માનું મૂર્તિમાનપણું ક્યાંથી હોય ? ભાવાર્થ : જે આત્માનો (ધર્મ) સ્વભાવ માટી આદિની જેમ રૂપવાળો નથી. તેનામાં કોઈ ખારો ખાટો રસ નથી, સુરભિ આદિ ગંધ નથી, કે કોઈ આકૃતિ નથી, શબ્દધ્વનિ પણ તે તેનું કર્તવ્ય નથી. માટે હે ભદ્ર ! તે આત્માને મૂર્તતા - રૂપીપણું કે આકૃતિ આદિ ક્યાંથી હોય ? [७१५] दृशाऽदृश्यं हृदाऽग्रा, वाचामपि न गोचरः । स्वप्रकाशं हि यद्रपं, तस्य का नाम मतता ॥ ३८॥ મૂલાર્થ : જેનું રૂપ દૃષ્ટિવડે દેખાય તેવું નથી. હૃદયવડે ગ્રહણ થાય તેવું નથી. વાણીને પણ ગોચર નથી. પણ જે સ્વયં પ્રકાશ છે તે આત્માની મૂર્તતા ક્યાંથી હોય ! ભાવાર્થ : હે ભદ્ર ! જે આત્મા ચક્ષુથી અગ્રાહ્ય છે, મન વડે અગોચર છે. વાણીથી વચનાતીત છે, કેમ કે ચક્ષુ આદિનું સામર્થ્ય પોતપોતાના લક્ષણ વિષે પ્રવર્તે છે. દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયનું જ જ્ઞાન છે. વળી આત્મા સ્વપ્રકાશ વડે પ્રકાશિત છે, તે સૂર્યાદિ વડે પ્રકાશતો નથી કે સૂર્યના પ્રકાશમાં આત્મા દેખાય તેવું નથી. એવા આત્માને મૂર્તતા ક્યાંથી સંભવે ? આત્માશાનાધિકાર : ૩૫૫ Page #381 -------------------------------------------------------------------------- ________________ [૭૧] માત્મા સત્યવિહાર, સૂક્ષ્માજૂક્ષ્મ પરત્વ છે. पृशत्यपि न मूर्त्तत्वं, तथा चोक्तं परैरपि ॥ ३९ ॥ મૂલાર્થઃ સત્ ચિત્ આનંદસ્વરૂપ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ તથા પરથી પણ પર એવો આત્મા મૂર્તપણાનો સ્પર્શ પણ કરતો નથી. તે વિષે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે. ભાવાર્થ: આત્મા, સત્ – યથાર્થ, ચિત્ – જ્ઞાનરૂપ, આનંદ - પરબ્રહ્મ સ્વરૂપ આનંદવાળો છે. તે પરમાણુ કરતાં પણ સૂક્ષ્મ છે. કારણ કે પરમાણુ સૂક્ષ્મ હોવા છતાં પૌગલિક હોવાથી રૂપી છે. આત્મા ઇન્દ્રિયાદિકથી ઉત્કૃષ્ટ છે, કારણ કે ઈન્દ્રિયો રૂપી છે, આત્મા ઈન્દ્રિયોથી ગ્રાહ્ય નથી તેથી અરૂપી છે. આથી આત્મા મૂર્તપણાને ગ્રહણ કરતો નથી. અન્ય દર્શનીઓ પણ આનો સ્વીકાર કરે છે. [૭૭] જિયો પરીખ્યાહુ-જિગ્યઃ પરં મનઃ | ___ मनसोऽपि परा बुद्धि-यो बुद्धेः परतस्तु सः ॥ ४० ॥ મૂલાર્થ ઃ ઈન્દ્રિયોને પર કહેલી છે, ઇન્દ્રિયોથકી પણ પર છે, મનથી બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિથકી પર છે તે આત્મા છે. (પર = શ્રેષ્ઠ) - ભાવાર્થ : ઉત્તરોત્તર અપેક્ષાએ શ્રેષ્ઠતા દર્શાવે છે કે શરીર અશ્રેષ્ઠ છે, તેનાથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, મહાપ્રયાસથી તેનું સ્વરૂપ જાણી શકાય છે. ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે કારણ કે મનનું સ્વરૂપ જાણવું દુરંત છે, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે. તેનું સ્વરૂપ પણ જાણવું દુરંત છે. એ બુદ્ધિથી પણ શ્રેષ્ઠ આત્મા છે. તેથી પર અન્ય કંઈ નથી. [७१८] विकले हन्त लोकेऽस्मिन्नमूर्ते गुंतताभ्रमात् । પશ્યત્યાર્થથવત જ્ઞાની, વત્યાર્થવિધિયઃ || 8 || મૂલાર્થ: અહો અમૂર્તને વિષે મૂર્તપણાના ભ્રમને લીધે વિવેકરહિત આ લોકને વિષે જ્ઞાની પુરુષ આશ્ચર્યથી જુએ છે, અને આશ્ચર્યની જેમ વચનને બોલે છે. ૩૫૬ : અધ્યાત્મસાર Page #382 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જ્ઞાની પુરુષોને આશ્ચર્ય ઊપજે છે કે અરૂપી એવા આત્માને વિષે વિવેકરહિત મનુષ્યને રૂપીપણાની ભ્રાંતિ થઈ છે. તેઓ કહે છે કે “અહો ! અમૂર્ત એવા આત્માને લોકો મૂર્તમાન માને છે ?” [७१९] वेदनापि न मूर्तत्वनिमित्ता स्फुटमात्मनः ।। पुद्गलानां तदापत्तेः किन्त्वशुद्धस्वशक्तिजा ॥ ४२ ॥ મૂલાર્થઃ નિક્ષે વેદના પણ આત્માના મૂર્તપણામાં કારણભૂત નથી. કેમ કે જો તેમ હોય તો પુદગલોને તે વેદનાની પ્રાપ્તિ થશે. પરંતુ તે વેદના તો અશુદ્ધ એવી પોતાની શક્તિથી જ ઉત્પન્ન થયેલી છે. ભાવાર્થ : વ્યવહાર નય કહે છે કે આત્મામાં સુખદુઃખાદિનું વેદન છે માટે તેમાં મૂર્તતા હોવી જોઈએ. નિશ્ચયનય કહે છે કે સુખદુઃખાદિનો અનુભવ જીવના રૂપીપણામાં નિમિત્ત નથી. જો તેમ હોય તો પરમાણુ રૂપી છે તેને પણ વેદનાની પ્રાપ્તિ થશે, અને વેદનાનો અનુભવ પરમાણુઓને વિષે છે નહીં. તો પછી વેદનાનું કારણ શું છે ? સમાધાન : કર્મના સંયોગથી મલિન થયેલી આત્માની વિશુદ્ધ શક્તિથી વેદનાનો અનુભવ થાય છે. [७२०] अक्षद्वारा यथा ज्ञानं, स्वयं परिणमत्ययम् । तथेष्टानिष्टविषयस्पर्शद्वारेण वेदनाम् ॥ ४३ ॥ મૂલાર્થ ? જેમ આ આત્મા ઈન્દ્રિય દ્વારા પોતે જ જ્ઞાનપણે પરિણમે છે. તેમ ઇષ્ટ અને અનિષ્ટ વિષયના સ્પર્શ દ્વારા વેદનાને પરિણમે છે અનુભવે છે – વેદે છે. ભાવાર્થ : જેમ શ્રોત્રાદિ ઈન્દ્રિયો દ્વારા ઘટ-પટાદિના જ્ઞાનરૂપે આત્મા સ્વયં પરિણમે છે. તેમ ઈષ્ટનિષ્ટ વિષયોના સ્પર્શાદિના દ્વારા પોતાને સુખદુઃખાદિ અનુભવરૂપ વેદનાને પોતે જ વેદે છે. આત્માજ્ઞાનાધિકાર : ૩૫૭ Page #383 -------------------------------------------------------------------------- ________________ [૭૨૧] વિપાાનું પ્રાપ્યાઽસૌ વૈવનારિનામમાહ્। मूर्तं निमित्तमात्रं, नो घटे दण्डवदन्वयि ॥ ४४ ॥ મૂલાર્થ : આ આત્મા વિપાક-ફળને પામીને વેદનાના પરિણામને ભજનારો થાય છે, તેથી સાકારપણું જ કાંઈ તેનું કારણ નથી પરંતુ ઘટને વિષે દંડની જેમ અન્વયી છે. ભાવાર્થ : જ્યારે વેદનાદિ કર્મના ફળનો વિપાક થાય છે, તે વેદનાના પરિણામને આત્મા ભોગવે છે. અર્થાત્ સંચિત કર્મથી સ્થિતિ પરિપાક થતાં આત્મા વેદનાના પરિણામવાળો થાય છે. તેથી સાકારપણું જ વેદનાનું સમગ્ર કારણ નથી. પરંતુ સહચારી કારણ છે. પરંતુ ઉપાદાન કારણ નથી. જેમ ઘટ પ્રત્યે માટી ઉપાદાન કારણ છે, પરંતુ ચક્ર, દંડ સહચારી કારણ છે, તેમ કર્મ પણ વેદનાના ભોગ પ્રત્યે ઉપાદાન કારણ નથી. સહચારી કારણ છે. [૭૨૨] જ્ઞાનાવ્યા ચેતના રોષઃ, વાવ્યા દ્વિષ્ટવક્તતા । નન્તોઃ જર્મનાહ્યા સા, વેવના પરિશ્યસ્તે ॥ ૪ ॥ મૂલાર્થ : જંતુનો (આત્માનો) બોધ એ જ્ઞાન નામની ચેતના કહેવાય છે. અને દ્વેષીપણું તથા રાગીપણું એ કર્મ નામે કહેવાય છે. તથા તે જ કર્મફળ નામની વેદના પણ કહેવાય છે. ભાવાર્થ : જીવની જ્ઞાનાત્મક ચેતના તે બોધ છે. કર્માત્મક ચેતના તે રાગદ્વેષ છે. અને વેદના તે કર્મફળચેતના છે. અર્થાત્ જીવની ચેતના એ જ વેદના, અનુભવ છે. તેથી જીવને મૂર્ત માનવાનું પ્રયોજન નથી. જીવને વિષયાદિક વસ્તુના સ્વરૂપનો બોધ તે જ્ઞાન ચેતના તે ચિદ્રુપ પરિણતિ છે. રાગીપણું કે દ્વેષીપણું એ શુભાશુભ કર્મના ઉદયરૂપ કહેવાય છે. વેદના તે શુભાશુભનો અનુભવ છે, તે કર્મફળ વેદના છે. ૩૫૮ : અધ્યાત્મસાર Page #384 -------------------------------------------------------------------------- ________________ [૭૨૩] નાSSત્મા તમૂિત્વ, વૈતાં વાડતિવતિ | अतो देहेन नैकत्वं, तस्य मूर्तन कर्हिचित् ॥ ४६ ॥ મૂલાઈ : તેથી કરીને આત્મા અમૂર્તપણાને અને ચેતનપણાને ઉલ્લંઘન કરતો નથી, અને તેથી કરીને આત્માને મૂર્તિમાન એવા દેહની સાથે કદાપિ એકતા છે જ નહીં. ભાવાર્થ ? આથી આત્મા પોતાના અરૂપીપણાને કે ચેતનપણાને છોડતો નથી. માટે આત્મા રૂપી એવા દેહથી ભિન્ન છે. તેનું કદી દેહ સાથે એકત્ર થતું નથી. [૭ર૪] સામનોવાળવામરિપિ પુનિત / विप्रकृष्टाद्धनादेश्व, भाव्यैवं भिन्नाऽऽत्मनः ॥ ४७ ॥ મૂલાર્થ : એ પ્રમાણે મન, વાણી અને કર્મ વિગેરે સમીપના પુદ્ગલથી અને ધન વિગેરે દૂરના પુદ્ગલથી પણ આત્માની ભિન્નતા જાણવી. ભાવાર્થ ઃ આ પ્રમાણે મનરૂપે પરિણમેલા પુદ્ગલો, કે વાણીરૂપે પરિણમેલા પુદગલો, ઉચ્છવાસ નિઃશ્વાસ વિગેરે શરીરરૂપે પરિણમેલા પુદ્ગલો વળી જીવ સમીપ વિષે વર્તતા તૈજસ કાર્મણ વિગેરે પુગલ સમૂહોથી જીવની ભિન્નતા જાણવી તો પછી દૂર રહેલા ધન, વૈભવ, ઘર કે આસન વિષે તો જીવની અભિજ્ઞતા ક્યાંથી હોય ! [७२५] पुद्गलानां गुणो मूर्तिरात्मा ज्ञानगुणः पुनः । पुद्गलेभ्यस्ततो भित्रमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ४८ ॥ મૂલાર્થ ઃ પુલોનો ગુણ મૂર્તિ છે, આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી કરીને જિનેશ્વરોએ આત્મારૂપ દ્રવ્યને પુદ્ગલોથી ભિન્ન કહ્યું છે. - ભાવાર્થ : સારાંશ પુગલોનો ગુણ મૂર્ત છે, અને આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી જિનેશ્વરોએ આત્મારૂપ દ્રવ્યને પુદગલોથી ભિન્ન કહ્યો છે. [૭૨૬] ઘર્ણય પતિદેતુત્વે, ગુણો જ્ઞાન તથાSSત્મનઃ | धर्मास्तिकायात्तद्भि निमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ४९ ॥ આત્મજ્ઞાનાધિકાર : ૩૫૯ Page #385 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : ધર્માસ્તિકાયને ગતિમાં હેતુપણું એ ગુણ છે, અને આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી કરીને જિનેશ્વરોએ ધર્માસ્તિકાયને જીવથી ભિન્ન કહ્યું છે. [૭૭] અથર્ષે સ્થિતિદેતુત્વે ગુણો જ્ઞાનગોડસુમાનું ! ततोऽधर्मास्तिकायान्यदात्मद्रव्यं जगुर्जिना ॥ ५० ॥ મૂલાર્થ : અધર્માસ્તિકાયને વિષે સ્થિતિ પણ એ ગુણ છે. અને જીવનો ગુણ જ્ઞાન છે, તેથી કરીને તીર્થકરોએ જીવદ્રવ્યને અધર્માસ્તિકાયથી ભિન્ન કહ્યું છે. [७२८] अवगाहो गुणो व्योम्नो, ज्ञानं खल्वात्मनो गुणः । व्योमास्तिकायात्तभिन्नमात्मद्रव्यं जगुर्जिना ॥ ५१ ॥ મૂલાર્થ : આકાશનો ગુણ અવકાશ છે. આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી કરીને આકાશાસ્તિકાયથકી આત્મ દ્રવ્યને ભિન્ન કહ્યું છે. [૭૨] ગાત્મ જ્ઞાનગુણઃ સિદ્ધઃ સમય વર્તનાપુઃ | तभिन्नं समयद्रव्यादात्मद्रव्यं जगुर्जिना ॥ ५२ ॥ મૂલાર્થ : આત્મા જ્ઞાનરૂપ છે. અને સમય (કાળ) વર્તનાના ગુણવાળો છે. તેથી સર્વજ્ઞોએ આત્મદ્રવ્યને કાળદ્રવ્યથી ભિન્ન કહ્યું છે. પર [७३०] आत्मनस्तदजीवेभ्यो विभिनत्वं व्यवस्थितम् । વિરમેનશાનવત્વમીિતે તે ફર | મૂલાર્થ : તેથી કરીને આત્માનું અજીવ દ્રવ્યોથકી ભિન્નપણું સિદ્ધ થાય છે, તેમજ વ્યક્તિનો ભેદ કરનાર નયના આદેશથી આત્માનું અજીવપણું પણ ઇચ્છીએ છીએ. પાંચ શ્લોકનો ભાવાર્થ ભાવાર્થ : દેહ, મન, વાણી ધનાદિથી આત્મદ્રવ્ય ભિન્ન છે, તેમ કહ્યા પછી હવે અન્ય અજીવ દ્રવ્યથી પણ આત્મા ભિન્ન છે તે કહે છે. ધર્માસ્તિકાયનો ગુણ જીવ અને પુદ્ગલને ગમન માટે સહાય કરવાનો છે. ૩૬૦ : અધ્યાત્મસાર Page #386 -------------------------------------------------------------------------- ________________ અધર્માસ્તિકાયનો ગુણ જીવ અને પુદ્દગલને સ્થિતિમાં સહાય થવાનો છે. આકાશાસ્તિકાયનો ગુણ જીવ અને પુદ્દગલને જગ્યા આપવાનો છે, કાળનો ગુણ વર્તના ગુણવાળો છે. આત્માનો ગુણ જ્ઞાન છે, તેથી ઉપરના સર્વ અજીવ દ્રવ્યોથી સ્વધર્મે કરીને આત્મદ્રવ્ય ભિન્ન છે. જીવનાં અનેક લક્ષણો છતાં જ્ઞાનગુણનો આશ્રય કરીને ભિન્નતા બતાવી છે. હવે આત્માને કોઈ પ્રકારે અજીવ પણ કહી શકાય તે કહે છે, વ્યવહારનયથી વ્યક્તિઓનો ભેદ પડે છે, તેથી આત્મામાં અજીવત્વ સિદ્ધ થઈ શકે છે. [ ७३१] अजीवा जन्मिनः शुद्धभावप्राणव्यपेक्षया । सिद्धाश्च निर्मलज्ञाना द्रव्यप्राणव्यपेक्षया ॥ ५४ ॥ મૂલાર્થ : શુદ્ધભાવ પ્રાણની અપેક્ષાએ કરીને જન્મધારી જીવો અજીવરૂપે છે, અને નિર્મળ જ્ઞાનવાળા સિદ્ધના જીવો દ્રવ્ય પ્રાણની અપેક્ષાએ કરીને અજીવરૂપ છે. (સિદ્ધને દ્રવ્ય પ્રાણ નથી). ભાવાર્થ : શુદ્ધ ભાવપ્રાણ : જ્ઞાનદર્શન ચારિત્ર વીર્ય વિગેરે. દ્રવ્યપ્રાણ : પાંચ ઇન્દ્રિય, ત્રણ મનાદિબળ, શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય. સંસારી જીવને ભાવપ્રાણ અને દ્રવ્ય પ્રાણ બંને છે. શરીરને આશ્રયીને દ્રવ્યપ્રાણ છે, અને આત્માને આશ્રયીને ભાવપ્રાણ છે, પણ જ્ઞાનાવરણાદિના કારણે ભાવપ્રાણ અશુદ્ધ છે. સર્વ ઉપાધિ રહિત શુદ્ધભાવપ્રાણથી પોતાનું સિદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. અને એવા શુદ્ધ ભાવરહિત સર્વ સંસારી જીવો અજીવરૂપ છે કેમકે તેમના જીવસ્વરૂપ જ્ઞાનાદિગુણો પ્રગટ નથી. જો દ્રવ્યપ્રાણથી જીવત્વ મનાતું હોય તો સંસારી જીવને જ જીવત્વ મનાય. નિર્મળ જ્ઞાનવાળા સિદ્ધ જીવમાં દ્રવ્યપ્રાણો ન હોવાથી તેમનામાં અજીવત્વ આવે. દ્રવ્યપ્રાણ વગર જીવન કેવી રીતે હોય તે અપેક્ષાએ, શબ્દની વ્યુત્પત્તિ અને પ્રવૃત્તિના ભેદથી જીવમાં આત્માજ્ઞાનાધિકાર ઃ ૩૬૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ તે અતિથી અત્યંત વિકારવામાથી અજીવત્વ માનીએ છીએ. એકલું જીવપણું જ માનતા નથી. [७३२] इन्द्रियाणि बलं श्वासोच्छ्वासो ह्यायुस्तथा परम् । द्रव्यप्राणाचतुर्भेदाः पर्यायाः पुद्गलाश्रिताः ॥ ५५ ॥ મૂલાર્થઃ ઇન્દ્રિયો, બળ, શ્વાસોચ્છવાસ તથા આયુષ એ ચાર પ્રકારનાં દ્રવ્યપ્રાણી છે. તેના પર્યાયો પુદ્ગલાશ્રિત છે. ભાવાર્થ દ્રવ્યપ્રાણો પુદ્ગલના આશ્રયે રહેલા છે. તે કર્મપુદ્ગલોથી ઉત્પન્ન થયેલા છે. તે ઉત્પાદ વ્યયરૂપ છે. તેથી તે પ્રાણોએ કરીને જીવ જીવતો નથી. પરંતુ જીવ પોતાના સ્વભાવથી જીવે છે. [૭૨૩] મિત્રાતે ઢાત્મિનોગત્યન્ત તિતિ નીવનનું ! ज्ञानवीर्यसदाश्वास-नित्यस्थितिविकारिभिः ॥ ५६ ॥ મૂલાર્થ : તે દ્રવ્ય પ્રાણો આત્માથી અત્યંત ભિન્ન છે, તેથી કરીને જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિના વિકારવાળા તે દ્રવ્યપ્રાણો વડે જીવનું જીવન હોતું નથી. તે દ્રવ્યપ્રાણો આત્માથી અત્યંત ભિન્ન છે. તેથી તે વડે આત્મા જીવતો નથી. આત્મામાં રહેલી ચાર શક્તિઓના વિકારવાળા આ ચાર દ્રવ્યપ્રાણ છે. ૧. આત્માની જ્ઞાનશક્તિના વિકારસ્વરૂપ પહેલો ઇન્દ્રિય નામનો દ્રવ્યપ્રાણ. ૨. આત્માની વીર્યશક્તિના વિકાર સ્વરૂપ બીજો બળ નામનો દ્રવ્યપ્રાણ. ૩. આત્માના નિરંતર શ્વાસોચ્છવાસરૂપ જીવનશક્તિના વિકારરૂપ શ્વાસોચ્છવાસરૂપ દ્રવ્યપ્રાણ. ૪. આત્માની નિત્યસ્થિતિના વિકારરૂપ મર્યાદિત આયુ નામનો ચોથો દ્રવ્યપ્રાણ. આ દ્રવ્યપ્રાણો આત્માની સત્તાથી પૃથક છે. તેથી આ પ્રાણો વડે આત્માનું જીવન હોતું નથી. કારણ કે સર્વ પદાર્થને પ્રકાશ કરનાર કેવળજ્ઞાન, અનંતશક્તિરૂપ વીર્ય, નિત્ય આનંદપણું, અને શાશ્વત સ્થિતિ આ ચાર જીવના પ્રાણ છે. તેથી વિપરીત સ્વભાવવાળા દ્રવ્યપ્રાણોથી જીવનું સનાતનપણું સંભવે નહીં. તે વિકારજનિત પ્રાણો ૩૬૨ : અધ્યાત્મસાર Page #388 -------------------------------------------------------------------------- ________________ છે, અર્થાત્ દેહાશ્રયી છે. તેથી અજીવત્વ માન્યું છે. [७३४] एतत्प्रकृतिभूताभिः शाश्वतीभिस्तु शक्तिभिः । __जीवत्यात्मा सदेत्येषा, शुद्धद्रव्यनयस्थितिः ॥ ५७ ॥ મૂલાર્થ ઃ તે પૂર્વોક્ત જ્ઞાન વીર્યાદિકની પ્રકૃતિરૂપ શાશ્વતી શક્તિએ કરીને આત્મા નિરંતર જીવે છે. એ પ્રમાણે આ શુદ્ધ નયની સ્થિતિ છે. ભાવાર્થ શુદ્ધ નિશ્ચયનયથી પૂર્વોક્ત જણાવેલા જ્ઞાનાદિ ચાર આત્માના સ્વભાવરૂપ શાશ્વત શક્તિથી જીવ નિરંતર જીવે છે. વિકારરૂપ દશપ્રાણોથી રહિત તથા ઉત્પાદ વ્યય દોષ રહિત જીવ જીવે છે. [૭૩] વીવો નીતિ ન બાળ-ર્વિના તૈરવ નીવતિ | इदं यित्रं चरित्रं के हन्त ! पर्यनुयुजताम् ॥ ५८ ॥ મૂલાર્થ ? જે પ્રાણો વિના જીવ જીવતો નથી. તે જ પ્રાણી વિના જીવ જીવે છે. એમ કહેવું તે આશ્ચર્યકારક ચરિત્રને કોણ જાણી શકે ? ભાવાર્થ : અરે જીવનું પણ કેવું આશ્ચર્યજનક ચરિત્ર છે. સંસારી જીવ દ્રવ્ય પ્રાણ વગર જીવી શકતો નથી, અને તે જ જીવ સિદ્ધપર્યાયમાં દ્રવ્યપ્રાણ વિના જીવે છે. તે આશ્ચર્યકારક છે. તાત્પર્ય એ છે કે ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુ એ ચાર ભેદવાળા દ્રવ્યપ્રાણ પૌલિક છે. અને જીવની શક્તિભૂત – જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ (આનંદ) નિત્યત્વ એ ભાવપ્રાણો જાણવા, અર્થાત્ સંસારી જીવને દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ (મલિન) બને છે. અને સિદ્ધાત્માને કેવળ શુદ્ધ ભાવપ્રાણ હોય છે. આ પ્રમાણે નિશ્ચયનયની દૃષ્ટિથી નવ તત્ત્વ પૈકી પ્રથમ અને બીજા તત્ત્વ જીવનું અજીવથી ભિન્નપણું કહ્યું. હવે ત્રીજું અને ચોથું તત્ત્વ પુણ્યપાપથકી આત્માનું ભિન્નપણું જણાવે છે. [७३६] नाऽत्मा पुण्यं न वा पाप-मेते यत्पुद्गलात्मके । आयबालशरीरस्यो-पादानत्वेन कल्पिते ॥ ५९ ॥ તત્વ પર જીવનું અવની દષ્ટિથી જ આત્માજ્ઞાનાધિકાર : ૩૬૩ Page #389 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : આત્મા પુણ્યરૂપ નથી અથવા પાપરૂપ પણ નથી. કારણ કે તે પુણ્યપાપ પુદ્ગલરૂપ છે. અને પ્રથમ બાળ શરીરના (જન્મ) ઉપાદાન કારણપણે કલ્પના કરેલા છે. દ્રવ્યદૃષ્ટિથી આ કથન કરેલું છે. ભાવાર્થ : આત્મા શુભપ્રકૃતિ રૂપ પુણ્યકર્મ નથી કે અશુભ પ્રકૃતિરૂપ પાપ કર્મ નથી. કારણ કે પુણ્ય-પાપરૂપ કર્મ પૌદ્ગલિક છે, અને આત્મા તો ચૈતન્ય સ્વભાવવાળો છે, તેથી તે પુણ્ય-પાપથી ભિન્ન છે. માતાના શરીરમાં બાળકના આત્માને અથવા ભવાંતરે જતાં આત્માને પ્રથમ સમયે આરંભેલા બાળશરીરના (જન્મને) ઉપાદાનને પુણ્ય-પાપરૂપે કલ્પવામાં આવ્યા છે, કે જીવ પોતાના શુભાશુભ કર્મ વડે શરીરાદિ ધારણ કરે છે, અને કર્મ ભોગવે છે. [૭૨૭] પુછ્યું ર્મ શુ× પ્રોક્ત-મજીમં પાષનુષ્યતે । तत्कथं तु शुभं जन्तून् यत् पातयति जन्मनि ॥ ६० ॥ મૂલાર્થ : શુભ કર્મને પુણ્ય કહ્યું છે, અને અશુભકર્મને પાપ કહ્યું છે. તેમાં પુણ્ય શુભ કેમ કહેવાય ? કારણ કે તે જીવોને જન્મ કરાવે છે. અને જન્મમરણ તો દુઃખરૂપ છે. ભાવાર્થ : શુભ કર્મ એટલે સુખ આપનાર ઉચ્ચ ગોત્ર, સાતા વેદનીય મનુઆયુ વિગેરે. અને અશુભકર્મ એટલે દુઃખ આપતા નીચગોત્ર અસાતા વેદનીય વિગેરે. પુણ્યકર્મ શરીરનું ઉપાદાનકારણ હોવાથી તે ઉચ્ચગોત્ર જેવા સ્થાનોમાં ભલે જન્મ આપે. પણ જન્મ જ સ્વયં કષ્ટદાયક છે, તો પછી પુણ્યનું શુભપણું કેમ કહેવાય ? યપિ સાંસારિક સુખની અપેક્ષાએ શુભપણું કહ્યું છે. પરંતુ પરમાર્થથી તે સુખરૂપ નથી. [ ७३८] न ह्यासयस्य बन्धस्य तपनीयमयस्य च । पारतन्त्र्याविशेषेण कलभेदोऽस्ति कश्चन ॥ ६१ ॥ મૂલાર્થ : લોઢાની બેડીના અને સુવર્ણની બેડીના પરતંત્રપણાના અવિશેષને લીધે તેમાં કંઈ પણ ફળનો ભેદ નથી. ૩૬૪ : અધ્યાત્મસાર Page #390 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : પાપ એ લોખંડની બેડી છે. પુણ્ય એ સોનાની બેડી છે. ભાઈ ! ભલે બેડી લોઢાની લો કે સોનાની હો પણ તેના વડે હાથ કે પગને બાંધવામાં આવે તો તે બંધન જ છે. પરતંત્રતા જ છે. આથી બંનેનું ફળ તો સરખું જ છે. [७३९] फलाभ्यां सुखदुःखाभ्यां न भेदः पुण्यपापयोः । સુવીર મિતે ફક્ત ! યતઃ પુષ્યને સુલ દર | મૂલાર્થ સુખદુઃખરૂપ ફળે કરીને પુણ્ય પાપનો કંઈ પણ ભેદ નથી કારણ કે પુણ્યનું ફળ સુખ છે, તે દુઃખથી ભેદ પામતું નથી કે જુદું નથી. ભાવાર્થ : વ્યવહાર નય કહે છે કે પાપનું ફળ દુઃખ છે, અને પુણ્યનું ફળ સુખ છે. આવા ફળભેદથી બંનેમાં ભેદ છે. નિશ્ચયનય કહે છે. જેના ફળમાં પરતંત્રતા હોય તેવું પુણ્યનું સુખ પણ દુઃખથી જુદું નથી. અજ્ઞાનદશામાં જીવે કહ્યુંલા તે ભેદ છે. [७४०] सर्वपुण्यफलं दुःखं कर्मोदयकृतत्वतः । તત્ર સુપ્રતીકારે વિમૂઠાનાં સુલત્વથીઃ તે દુરૂ | મૂલાર્થ : કર્મના ઉદયવડે હોવાપણું છે તેથી સર્વ પુણ્યનું ફળ દુઃખ જ છે. તેમાં માત્ર દુઃખના પ્રતિકારને કે નિવારણને વિષે મૂર્ખ મનુષ્યોને સુખપણાની બુદ્ધિ થાય છે. ભાવાર્થ : સુકૃતના સમૂહથી સંચિત થયેલું પુણ્ય પણ દુઃખ જ છે. કારણ કે પુણ્ય કર્મના ફળરૂપે મળેલું સુખ તે કર્મનું કરેલું છે. જેમ કે શુભકર્મના યોગે સુધી કે તૃષાનો ઉપાય કરતાં જીવને સુખ લાગે છે, પણ તે સુખ નથી. સુધાનો ભોજન દ્વારા પ્રતિકાર કર્યો છે. અર્થાત્ એ સમય પૂરતો સુધાદિ દુઃખને દૂર ધક્કો માર્યો છે. પણ સુધાવેદનીય કર્મ તો ઊભું રહે છે. જેમ રોગનિવારણ માટે ઔષધ લેવું તે કંઈ સુખ નથી, પણ રોગના દૂર કરવાના આશયથી જીવ ઔષધ ગ્રહણ કરીને સુખ માને છે, તેમાં આત્મસ્વરૂપની અજ્ઞાનતા રહી છે. અર્થાત્ પુણ્યજનિત સુખ એ દુઃખનો પ્રતિકાર છે. તેમાં અજ્ઞાની સુખનો અનુભવ કરે છે. ની અશાનતા મોષ રહણ કરી, પન્ન સુખનો અથાત પુણ્યજાના આભાષાનાધિકાર : ૩૬૫ Page #391 -------------------------------------------------------------------------- ________________ [७४१] परिणामाच तापाच संस्काराच बुधैर्मतम् । ___ गुणवृत्तिविरोधाच दुःखं पुण्यभवं सुखम् ॥ ६४ ॥ મૂલાર્થઃ પુણ્યથી ઉત્પન્ન થયેલા સુખને પંડિતોએ પરિણામને લીધે. તાપને લીધે. સંસ્કારને લીધે તથા ગુણવૃત્તિના વિરોધના લીધે દુઃખરૂપ જ માનેલું છે. ભાવાર્થ : પરિણામ : સુકૃતથી – પુણ્યથી શુભકર્મથી ઉત્પન્ન થયેલું સુખ તે કર્મસંબંધી ફળનો વિપાક છે. તાપ : કોઈ કાર્ય કરવાની વ્યાકુળતાથી થતો સંતાપ. સંસ્કાર : સ્નાન, ભોજન, શયન વિગેરેના મહાવરાથી તે તે ક્રિયાનું આધીનપણું. ગુણવૃત્તિ: સત્ત્વ, રજસ અને તમસ પ્રકૃતિને કારણે જ્ઞાનાદિક ગુણમાં સ્થિતિ ન થાય. ભલે પુણ્યથી સુખ ઉત્પન્ન થયેલું ભાસે પણ તેમાં પરિણામ આદિથી પ્રાજ્ઞ પુરુષોએ દુઃખ જ જોયું છે. [७४२] देहपुष्टेनरामत्यनायकानामपि स्फुटम् । ___ महाजपोषणस्येव परिणामोऽतिदारुणः ॥ ६५ ॥ મૂલાર્થ : પરિણામથી દુઃખ મનુષ્ય અને દેવોના નાયકોના દેહની પુષ્ટિનું પરિણામ મોટા બકરાના પોષણની જેમ સ્પષ્ટ રીતે અત્યંત દારૂણ એટલે ભયંકર છે. ભાવાર્થ : જેમ કોઈ બકરાના શરીરને સુંદર ઘાસ કે જવ જેવા ઉચિત આહાર વડે પુષ્ટ કરવામાં આવે પછી તેનો બલિ ધરવામાં આવે તો તેને મળેલું સુખ દુઃખમાં પરિણમે છે. તેમ પુણ્યવડે કદાચ કોઈ જીવ મનુષ્યોનો નાયક કે ચક્રવર્તી થાય, સુરોના નાયક સુરેન્દ્ર થાય, તેમાં તેના દેહની પુષ્ટિ થઈ, પરંતુ અંતે તેનું પરિણામ ભયંકર અધોગતિ થાય છે. અર્થાત્ પુણ્ય પરિણામે દુઃખદાયક છે. [૭૪] ગઝૂ સુમનિઃ પિવો ઘાં થા ! भुजाना विषयान्यान्ति दशामन्तेऽतिदारुणाम् ॥ ६६ ॥ ૩૬૬ : અધ્યાત્મસાર Page #392 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ: રુધિરનું પાન કરવાથી સુખ માનનારી જળોની જેમ વિષયોને ભોગવનારા મનુષ્યો છેવટે અત્યંત ભયંકર દશાને પામે - ભાવાર્થ ઃ બીજું દૃષ્ટાંત. જળો નામનું પ્રાણી મનુષ્યના વિકારી રુધિરનું પાન કરી પુષ્ટ થઈ આનંદ માને છે. પરંતુ રુધિરને કાઢવા જ્યારે તેને નીચોવે છે, ત્યારે મહાદુઃખ પામે છે, તેમ નરેન્દ્ર અને સુરેન્દ્ર શબ્દાદિક વિષયોના સુખને ભોગવી પોતાને સુખી માને છે, પરંતુ અંતે તેઓ ભયંકર દુઃખ પામે છે. આથી પુણ્યનું ફળ એકાંતે સુખ કેમ માની શકાય ? [७४४] तीव्राग्निसङ्गसंशुष्यत् पयसामयसामिव । ___ यत्रौत्सुक्यात्सदाऽक्षाणां तप्तता तत्र किं सुखम् ॥ ६७ ॥ મૂલાર્થઃ તાપથી દુઃખ : તીવ્ર અગ્નિના સંયોગથી જેનું જળ સુકાયું છે એવા લોઢાની જેમ જે વિષયસુખને સર્વદા ઉત્સુકપણાને લીધે સંતHપણું જ રહે છે, ત્યાં સુખ ક્યાંથી હોય ? ભાવાર્થ : જેમ તીવ્ર અગ્નિના સંગથી તપીને લાલચોળ થયેલું લોઢું પાણીના ટીંપાને શોષીને એવું ને એવું તપ્ત જ રહે છે. તેમ પુણ્યના યોગે વિષયોની ભોગના તીવ્રતામાં ઈન્દ્રિયોને થોડું સુખ મળે છે તો ક્યાંય શોષાઈ જાય છે. અને પેલી ભોગવૃત્તિનો તાપ તો એવો ને એવો જ રહે છે. ભોગ ભોગવવા છતાં ઇન્દ્રિયો તો અતૃપ્ત રહે છે, તેને સુખ તો મળતું જ નથી. [७४५] प्राकूपश्चाचारतिस्पर्शात्पुटपाकमुपेयुषि ।। ક્રિયામાં અને તાપથા૫ વ ને નિવૃતિઃ | ૬ || મૂલાર્થ : પ્રથમ અને પછી પણ સંતાપ ઉત્પન્ન થવાથી પુટપાકને પામતી ઇન્દ્રિયોના સમૂહને વિષે સંતાપનો જ પ્રચાર થાય છે પણ સુખ થતું નથી. ભાવાર્થ : પુટપાક : ઔષધિ દ્વારા ચારે બાજુથી દાહ આપવો. વિષયસુખની પહેલા ભોગને મેળવવા પરિશ્રમ કરીને જ દેહને ખેદવડે સંતાપ પેદા થાય છે. અને વિષયસુખ ભોગવાઈ ગયા પછી આત્માજ્ઞાનાધિકાર : ૩૬૭ Page #393 -------------------------------------------------------------------------- ________________ પુનઃ તે મેળવવાની તીવ્ર આકાંક્ષાનો તાપ તો ઊભો જ રહે છે. આમ પુટપાકની જેમ ઈન્દ્રિયોનો સમૂહ ચારે બાજુથી તાપની જેમ સંતાપનું જ દુઃખ આપે છે. તો પછી તેમાં સુખ ક્યાં હોય ? [७४६] सदा यत्र स्थितो द्वेषोल्लेखः स्वप्रतिपन्थिषु । સુણાનુવવાડપિ તત્ર તાપહંત મન ? મૂલાર્થ : જ્યાં સુખનો અનુભવ કરવાને સમયે પણ નિરંતર પોતાના શત્રુઓને વિષે દ્વેષનું ચિંતન રહેલું છે. ત્યાં તેનું મન તાપથી હણાયેલું છે. ભાવાર્થ : ઇન્દ્રિયવિષયના સુખાનુભવના સમયે પણ મનમાં કોઈને કોઈ દુઃખદ ચિંતા રહેલી હોય છે, જેમ કે સુંદર ભોજન જમતો હોય ત્યારે વ્યાપારાદિની ચિંતા, નિદ્રા સમયે પણ માનહાનિ કે શત્રુઓના ભયની ચિંતા, પુણ્યફળના ભોગકાળે પણ ચિત્ત તો તાપથી તપ્ત હોય છે તેમાં સુખનો અનુભવ ક્યાંથી થાય ? [७४७] स्कन्धात्स्कन्धान्तरारोपे भारस्येव न तत्त्वतः । ___अक्षाह्लादेऽपि दुःखस्य संस्कारो विनिवर्तते ॥ ७० ॥ મૂલાર્થઃ એક સ્કંધ પરથી બીજા સ્કંધ (ખભા) પર આરોપણ કરવાથી જેમ ભાર ઓછો થતો નથી, તેમ ઇન્દ્રિયોના આનંદમાં પણ તત્ત્વથી દુઃખનો સંસ્કાર નિવૃત્ત થતો નથી. ભાવાર્થ : સંસ્કારથી દુ:ખ : જેમ કોઈ શ્રમિક વજનના ભારને એક ખભા પરથી બીજા ખભા પર ફેરવે, તેથી કંઈ ભાર ઊતરતો કે ઘટતો નથી. તેમ ઈન્દ્રિયોના આનંદ વિષે પણ આ જન્મમાં સુખ ભાસ્યું તેના સંસ્કાર વડે પરલોકમાં પેલા ભારની જેમ દુઃખ તો ઊભું જ રહે છે. ઇન્દ્રિયોના વિષયમાં આનંદ ભોગવતાં ભલે એમ લાગે કે દુઃખ દૂર થયું પણ જીવને ખબર નથી, કે સુખ પ્રાપ્ત થતાં જ સુખની હાનિ થાય છે. વળી સુખભોગની વાસનામાંથી જે સંસ્કાર પેદા થયો તેની સ્મૃતિ વિષયનો રાગ ઉત્પન્ન કરે છે. અને માનસિક વિકાર જનત ૩૬૮ : અધ્યાત્મસાર Page #394 -------------------------------------------------------------------------- ________________ પરિણામ નવાં કર્મો ઉત્પન્ન કરે છે, જેના ફળરૂપે જીવ દુ:ખ ભોગવે છે. ભોગવ્યું સુખ અને મળ્યું દુ:ખ, તેમાં સુખાનુભવનો ભ્રમ જ છે. [७४८ ] सुखं दुःखं च मोहश्च तिस्त्रोऽपि गुणवृत्तयः । विरुद्धा अपि वर्तन्ते दुःखजात्यनतिक्रमात् ॥ ७१ ॥ મૂલાર્થ : સુખ, દુઃખ અને મોહ એ ત્રણે ગુણની વૃત્તિઓ વિરુદ્ધ છે, તો પણ દુઃખની જાતિને ઉલ્લંઘન કરતા નથી. માટે તે દુઃખરૂપ જ છે. ભાવાર્થ : ગુણવૃત્તિ અંગેનું સ્વાભાવિક દુઃખ. સત્ત્વ = સુખ, રસ = દુઃખ, તમસ = મોહ સુખ અને દુઃખ એ પુણ્ય તથા પાપનું ફળ છે. મોહ એ અજ્ઞાનરૂપ છે. આ ત્રણે ગુણવૃત્તિઓની પ્રવૃત્તિ ક્રમે કરીને વિરુદ્ધ છે. આથી એકની મુખ્યતા હોય ત્યારે બીજા બેની ગૌણતા હોય છે. જેમ કે પુણ્યના યોગે સુખનો ઉદય હોય ત્યારે પાપની ગૌણતા હોય. તો પણ તે ત્રણે દુઃખરૂપ જ છે. વળી સુખ દુઃખ, અને મોહ વિષમ અવસ્થામાં એક સાથે જ રહેતા હોય છે. એટલે સુખ, દુ:ખ અને મોહ ત્રણે સાથે વર્તે છે. આથી સુખાનુભવ સમયે પણ દુઃખ તો મિત્રતા રાખે જ છે. [ ७४९] क्रुद्धनागफणा भोगो-पमो भोगोद्भवोऽखिलः । विलासश्चित्ररूपोऽपि भयहेतुविवेकिनाम् ॥ ७२ ॥ મૂલાર્થ : સમગ્ર ભોગથી ઉત્પન્ન થયેલ સુખનો અનુભવ ક્રોધ પામેલા સર્પની ફણાના વિસ્તારની ઉપમાવાળો છે. વિચિત્ર પ્રકારનો વિલાસ પણ વિવેકી પુરુષોને ભયના કારણરૂપ છે. ભાવાર્થ : વસ્તુસ્વરૂપને વિષે વિવેકી અને વિચારવાન પુરુષોને શબ્દાદિ ભોગો ભયના હેતુ અર્થાત્ દુર્ગતિનું કારણ છે. જેમ સર્પની વિસ્તરેલી ફણા દેખાવમાં ભવ્ય લાગે પણ તે ભયજનક છે, તેમ વિષયભોગોનો વિસ્તાર જીવને સારો લાગે પણ તે ભયનો હેતુ છે. આત્માશાનાધિકાર : ૩૬૯ Page #395 -------------------------------------------------------------------------- ________________ [७५०] इत्थमेकत्वमापन्नं फलतः पुण्यपापयोः । મચતે વો ન મૂઢત્મિા નાસ્તસ્તસ્ય મવોઃ + ૭રૂ . મૂલાર્થ: આ પ્રમાણે પુણ્ય તથા પાપનું એકપણું પ્રાપ્ત થયું. જે મૂર્ખ માણસ એ પ્રમાણે માનતો નથી, તેના ભવસાગરનો પાર નથી. ભાવાર્થ : પુણ્યનું ફળ ભલે ભોગાદિ સુખ હો પરંતુ પૂર્વે કહેલા પરિણામાદિ ચાર કારણોથી દુઃખરૂપ હોવાથી પાપ અને પુણ્ય બંને સમાન છે. પરંતુ વ્યામોહથી ગ્રસિત થયેલો પુરુષ તે બંનેમાં એકપણું જોતો નથી. અને પુણ્યને સારું માને છે, તેના સંસારનો અંત નથી. [७५१] दुःखैकरुपयोर्मिनस्तेनात्मा पुण्यपापयोः ।। शुद्धनिश्चयतः सत्यचिदानन्दमयः सदा ॥ ७४ ॥ મૂલાર્થ : તેથી કરીને દુઃખના જ એક સ્વરૂપવાળા પુણ્ય અને પાપથી આત્મા જુદો છે, કારણ કે શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સર્વદા સત્-ચિત્ આનંદમય છે. ભાવાર્થ : શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સચિતઆનંદમય છે. ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખને અથવા જેનો સ્વભાવ જ દુઃખરૂપ છે તેને અનુભવનારો નથી. પરંતુ સદા સર્વદા આનંદમય છે. અર્થાત્ પરમ બ્રહ્મસ્વરૂપ છે. [७५२] तत् तुरीयदशाव्यङ्गयरुपमावरणक्षयात् । भात्युष्णोद्योतशीलस्य धननाशाद्रवेरिव ॥ ७५ ॥ મૂલાર્થ : જેમ મેઘનો નાશ થવાથી ઉષ્ણ પ્રકાશના સ્વભાવના સૂર્યવાળા સૂર્યનું રૂપ દેખાય છે, તેમ આવરણનો ક્ષય થવાથી તુર્ય (જ્ઞાન) દશાને વિષે જાણી શકાય તેવું આત્માનું રૂપ છે. ભાવાર્થ : વાદળાથી આચ્છાદિત થયેલા સૂર્યનો પ્રકાશ વાદળાના નાશ થવાથી શોભે છે. તેમ આત્માના જ્ઞાનાદિ ગુણને ઢાંકનારા ઘાતી કર્મો નાશ પામવાથી જીવનું પૂર્ણજ્ઞાન ઉજાગર – સૂર્યદશાના વ્યક્ત થવાથી આત્મા સચિઆનંદસ્વરૂપે પ્રગટ થાય છે. ૩૭૦ : અધ્યાત્મસાર Page #396 -------------------------------------------------------------------------- ________________ [७५३] जायन्ते जाग्रतोऽक्षेभ्यश्चित्रा धीसुखवृत्तयः । सामान्यं तु चिदानन्दरुपं सर्वदशन्वयि ॥ ७६ ॥ મૂલાર્થ જાગૃત આત્માને ઈન્દ્રિયો-થકી અનેક પ્રકારની આધિવાળી સુખની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. અને સામાન્ય તો સર્વ દશામાં સંબંધવાળું ચિદાનંદરૂપ ભાસે છે. ભાવાર્થ : દ્રવ્યનિદ્રાથી મુક્ત આત્માને પણ મોહરૂપી ભાવ નિદ્રામાં ઈન્દ્રિયોની ચિત્રવિચિત્ર માનસિક સુખાદિની અનેક પ્રકારની માનસિક પીડા ઉત્પન્ન થાય છે. ત્યારે પણ જીવની સત્તા માત્રમાં આત્માનું સચિતઆનંદ સ્વરૂપ સર્વત્ર સર્વદશામાં સમાનપણે રહે છે તેને કશી બાધા પહોંચતી નથી. [७५४] स्फुलिङ्गैर्न यथा वहिर्दीप्यते ताप्यतेऽथवा । નાનુભૂતિપરામૂલી તથ્થતમઃ નિત્મિનઃ | ૭૭ | મૂલાર્થ: જેમ અગ્નિ તણખા વડે પ્રદિપ્ત થતો નથી. અથવા તાપ પમાડતો નથી, તેમ આ સુખની વૃત્તિઓ વડે આત્માનો અનુભવ કે પરાભવ થતો નથી. ભાવાર્થ : જેમ સામાન્ય તણખા વડે અગ્નિ પ્રદીપ્ત - પ્રકાશિત થતો નથી કે ઘીને ગરમ કરી શકતો નથી. તેમ ચિંતાયુક્ત સુખની વૃત્તિઓ કે સામાન્ય ઇન્દ્રિયોના સુખ વડે જીવ સાચું સુખ પામતો નથી, કે તેના વડે દુઃખ પામીને પરાભવ પામતો નથી. [७५५] साक्षिणः सुखरुपस्य सुषुप्तौ निरहङकृतम् । ___ यथा भानं तथा शुद्ध-विवेके तदतिस्फुटम् ॥ ७८ ॥ મૂલાર્થ : સુષુપ્તિ અવસ્થામાં સુખરૂપ અને સાક્ષી એવા આત્માનું જેમ અહંકાર રહિત ભાન-જ્ઞાન થાય છે. તેમ શુદ્ધ વિવેકને વિષે તે ભાન અતિ સ્કુટ થાય. - ભાવાર્થ : જેમ નિદ્રાને આધીન થઈને સૂતેલા માણસને અહંકાર રહિત “હું છું” એવું જ્ઞાન રહે છે. તે પ્રમાણે શુદ્ધ વિવેજ્યુક્ત નિર્મળ સ્વભાવવાળાને અહંકાર રહિત સુખનું ભાન સ્પષ્ટ હોય છે. કે પુદ્ગલાનંદી – પુદ્ગલમાં સુખ માનનારો હું નથી. મારું સ્વરૂપ તેનાથી ભિન્ન છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ [७५६] तच्चिदानन्दभावस्य भोक्ताऽऽत्मा शुद्धनिश्चयात् । ગગુનિશ્ચયાતોઃ સુવાયો ૭૨ // મૂલાર્થ તેથી કરીને શુદ્ધ નિશ્ચય નયના મતથી આત્મા ચિદાનંદ સ્વભાવનો ભોક્તા છે, અને અશુદ્ધ નિશ્ચયનયના મતથી કર્મે કરેલાં સુખ-દુઃખનો ભોક્તા છે. ભાવાર્થ : અહીં આત્માની કર્તા-ભોક્તા જનિત દશાને બે પ્રકારે કહી છે. ૧. શુદ્ધ નિશ્ચયનય (કેવળ તત્ત્વદષ્ટિ) ૨. અશુદ્ધ નિશ્ચયનય (વ્યવહાર દૃષ્ટિ) શુદ્ધ નિશ્ચયનયથી આત્મા પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનો ભોક્તા છે, તે આત્માને કર્મોપાધિજનિત રાગાદિ પર્યાયમય કે સુખદુઃખાદિ પર્યાયમય માનતો નથી. સર્વ અવસ્થામાં તે સર્વ પદાર્થોથી ભિન્ન સ્વરૂપ સિદ્ધ છે. અશુદ્ધ નિશ્ચનયથી આત્મા કર્મકૃત સુખાદિનો પણ ભોક્તા બની શકે છે. કારણ કે આ નય આત્માને માત્ર નિરૂપાધિક જ્ઞાનાદિ સ્વરૂપ ન માનતાં કર્મની ઉપાધિ જનિત સુખદુઃખાદિનો ભોક્તા માને છે. અજ્ઞાનવશ કરેલા પોતાના જ પરિણામથી બંધાયેલાં કર્મોનો કર્તા અને ભોક્તા પણ આત્મા પોતે છે. [७५७] कर्मणोऽपि च भोगस्य स्रगादेर्व्यवहारतः ।। નૈવારિવ્યવસ્થાપિ ભાવનીવાડના ત્રિશા | g૦ || મૂલાર્થ : જીવ કર્મનો પણ ભોક્તા છે, તથા વ્યવહાર નથી પુષ્પમાળા વિગેરે ભોગનો પણ ભોક્તા છે. આ જ દિશા વડે નૈગમાદિક નયની પણ વ્યવસ્થા જાણી લેવી. ભાવાર્થ : અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા સાતા અસાતા વેદનીય કર્મના અનુભવથી ભોક્તા છે. અને તે નયથી આત્મા પુષ્પમાળાદિનો પણ કહેવામાત્રથી ભોક્તા છે. ભૂત-ભાવિના નૈગમનયોથી પણ આત્મા નજીકની કે દૂરની જડ કે ચેતન કોઈ પણ વસ્તુનો ભોક્તા છે. સંગ્રહનયથી સર્વ ૩૭૨ : અધ્યાત્મસાર Page #398 -------------------------------------------------------------------------- ________________ ભોગ્ય વસ્તુના સંગ્રહરૂપ એક જ ભોગનો આત્મા ભોક્તા છે. જેમ કે ઘરનો ભોક્તા, તેમાં ઘરની ઘણી વસ્તુઓ આવી જાય. ઋજુસૂત્ર નયથી જે વખતે જે પદાર્થનો ભોગ કરતો હોય તે વખતે તેનો ભોક્તા ગણાય. ' શબ્દનયથી પુષ્પમાળા વિગેરે મંગાવીને પણ તે તે પદાર્થનો ભોક્તા બને છે. સમભિરૂઢનયથી પુષ્પમાળાનાં જુદાં જુદાં પુષ્પોનો જુદો જુદો ભોક્તા હોય છે. અને એવંભૂત નયથી જે વખતે જે પુષ્પની માળાનો સાક્ષાત્ ભોગ કરે ત્યારે ભોક્તા છે. આમ વ્યવહારનયના અનેક પ્રકારથી આત્મા કર્યાદિનો કર્તા અને ભોક્તા હોય છે. [૭] વર્તાપ ગુમાવાના-મનામાં શુદ્ધનામુઃ | प्रतीत्य वृत्तिं यच्छुद्धक्षणानामेष मन्यते ॥ ८१ ॥ મૂલાર્થ : શુદ્ધનયથી વિભુ એવો આત્મા શુદ્ધ ભાવોનો કર્તા છે, કારણ કે આ શુદ્ધ નય શુદ્ધ ક્ષણોની વૃત્તિનો આશ્રય કરીને જીવને કર્તા તરીકે માને છે. ભાવાર્થ : શુદ્ધ નય આત્માની અવસ્થાને આશ્રયીને આત્માને શુદ્ધ ભાવોનો કર્તા કહે છે. પોતાના જ ઉપાદાનને કારણે આત્મા પોતાના જ જ્ઞાનાદિક ગુણોનો કર્તા છે. પણ પુદ્ગલ ધર્મનો કર્તા થતો નથી. જો તે પર દેવ્યના સ્વરૂપનો કર્તા બને તો તે પરદ્રવ્યમય બની જાય. પરંતુ કોઈ દેવ્ય અન્ય દેવ્યમય બનતું નથી. આથી આત્મા જે સમયે શુભ વીર્યની વૃત્તિવાળો હોય તે સમયે તે શુદ્ધ ભાવોનો કર્તા હોય છે. [७५९] अनुपप्लवसाम्राज्ये विसभागपरिक्षये ।। आत्मा शुद्धस्वभावानां जननाय प्रवर्त्तते ॥ ८२ ॥ મૂલાર્થ : અનુપદ્રવનું સામ્રાજ્ય થયે છતે તથા વિસભાગનો નાશ થયે છતે આત્મા શુદ્ધ સ્વભાવને ઉત્પન્ન કરવા પ્રવર્તે છે. ભાવાર્થ : રાગાદિના વ્યાઘાત ઉપદ્રવ રહિત આત્મામાં શુદ્ધ દશા પ્રવર્તે છે. આત્માને પ્રતિકૂળ જે ભોગાદિ ભ્રાંત મનોદશા દૂર થઈ આત્મજ્ઞાનાધિકાર : ૩૭૩ Page #399 -------------------------------------------------------------------------- ________________ સત્ય પદાર્થનું આત્મા પર સામર્થ્ય પ્રગટ થાય છે ત્યારે કષાયાદિ સ્વરૂપ આત્માની શુભાશુભ ધારાનો ક્ષય થાય છે. [૭૬૦] ચિત્તમેવ દિસંસારો રાવનેશારિવાસિતમ્ । तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥ ८३ ॥ મૂલાર્થ : રાગાદિ ક્લેશ વડે વાસિત એવું ચિત્ત જ સંસાર છે. અને તે રાગાદિ લેશવડે મુક્ત થયેલું ચિત્ત જ ભવાંત કહેવાય છે. ભાવાર્થ : રાગાદિના વ્યાઘાત રહિત એવું જે ચિત્ત તે મોક્ષ છે. અને રાગાદિના લેશોથી યુક્ત એવું જે ચિત્ત તે સંસાર છે. આત્માને પ્રતિકૂળ જે ભોગવિકારનો નાશ થયે જીવમાં શુદ્ધ સ્વભાવો ઉત્પન્ન થાય છે. પછી ગુણથી હાનિમાં તે પ્રવર્તતો નથી. અર્થાત્ ક્લેશરહિત ચેતનાનો ઉદ્ભવ થતાં આત્મા શુદ્ધભાવોનો કર્તા થાય છે. એવું શુદ્ધ ચિત્ત જ ભવાંતમાં સહાયક છે. [૭૬૧] યશ્ચ ચિત્તક્ષળઃ વિન્નરો નાઽસાવાત્મા વિશેષતઃ । अनन्यविकृत रुप - मित्यवर्थं ह्यदः पदम् ॥ ८४ ॥ મૂલાર્થ : જે ચિત્ત સમય લિષ્ટ છે. તે વિરોધને લીધે આત્મા નથી. કારણ કે તે આત્માનું રૂપ નિર્વિકાર છે. તેથી આ પદ સાર્થક છે. ભાવાર્થ : કિલષ્ટ ચિત્ત, રાગાદિ કલેશની ક્ષણે, અજ્ઞાનની અવસ્થામાં આત્મા નથી, તેને આત્મા કહેતા નથી. તેમ થવામાં આત્મ સ્વરૂપમાં વિરોધ આવે છે. કારણ કે કોઈએ આત્મામાં વિકાર ઉત્પન્ન કર્યો નથી, તેવો આત્માનો સ્વભાવ છે, તે જ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તે પ્રમાણે કલેશ રહિત આત્માનું સ્વરૂપ છે. શુદ્ધાત્મા જ આત્મા છે. ક્લિષ્ટ આત્મા આત્મ સ્વરૂપ નથી. [૬૨] શ્રુતનનુપયોળશે-ચેમિથ્યા થા વર્ષઃ | तथाऽऽत्माऽशुद्धरुपश्चेत्येवं शब्दनया जगुः ॥ ८५ ॥ શબ્દનયથી પ્રત્યુત્તર આપે છે. મૂલાર્થ : જેમ ઉપયોગ શ્રુતવાન જ (શબ્દના ઉલ્લેખવાળો સ્પષ્ટ) ૩૭૪ : અધ્યાત્મસાર Page #400 -------------------------------------------------------------------------- ________________ 2 શબદના ઉલ્લેખ નથી. શા છે. કર્મ માપક ભાવન હોય છે. એ વચન મિથ્યા છે. તેમ આત્મા શુદ્ધ જ હોય છે, એ વચન મિથ્યા છે. એમ શબ્દનય કહે છે. ભાવાર્થ : જ્ઞાનના સામાન્ય અને વિશેષવાળા બે ઉપયોગ છે, તે શબ્દના ઉલ્લેખવાળા જ હોય એમ કહેવું તે મિથ્યા છે. સર્વ ઉપયોગ શ્રતવાન હોતા નથી. શબ્દ સહિત શ્રુત ઉપયોગ શ્રુતવાન હોય છે. તે પ્રમાણે સર્વ આત્મા શુદ્ધ છે. કર્મ મળ રહિત છે, એમ કહેવું મિથ્યા છે. શબ્દાદિનયો જેમાં બોધ થવા લાયક ભાવની પ્રધાનતા છે. તેઓ જીવસમૂહને વિષે ભેદ માનનારા છે. તેથી સર્વ જીવને કેવળ શુદ્ધ કહેવા કે કેવળ અશુદ્ધ કહેવા તે મિથ્યા છે એમ કહે છે. [૭૬૨] શુદ્ધપર્યાયતંત્નિ વાવ | प्रथमाऽप्रथमत्वादिभेदोऽप्येवं हि तात्त्विकः ॥ ८६ ॥ મૂલાર્થ : જ્યારે આત્મા શુદ્ધ પર્યાયરૂપ છતાં પોતાના સ્વભાવને પ્રગટ કરનાર થાય છે. ત્યારે આત્મા શુદ્ધ છે. એ પ્રમાણે પ્રધાનપણું અને અપ્રધાનપણું વિગેરે ભેદ પણ પારમાર્થિક થાય છે. ભાવાર્થ ? આત્મા જે સમયે શુદ્ધ થાય છે, કે જે સમયે જ્ઞાનાદિક પવિત્ર પર્યાય વડે પોતાના સ્વરૂપને પ્રગટ કરનારો થાય છે, તે તેનું પરમાત્મસ્વરૂપે પ્રધાનપણું છે, અને સ્વરૂપને પ્રગટ કરતો નથી ત્યારે સ્વરૂપ નથી તેમ નથી, પણ ત્યાં પરમાત્માપણાનું ગૌણ અર્થાત્ અપ્રધાનપણું છે. આમ પરમાત્મા અને અપરમાત્માપણું વિગેરે ભેદો પણ પ્રધાન અને ગૌણના આશ્રિત હોવાથી વાસ્તવિક [७६४] ये तु दिक्पटदेशीयाः शुद्धद्रव्यतयाऽऽत्मनः । ___ शुद्धस्वभावकर्तृत्वं जगुस्तेऽपूर्वबुद्धयः॥ ८७ ॥ મૂલાર્થઃ દિગંબર જેવા જેઓ શુદ્ધ દ્રવ્યપણાએ કરીને આત્માને શુદ્ધ સ્વભાવનું કર્તાપણું કહે છે, તેઓ અપૂર્વ (અપૂર્ણ) બુદ્ધિવાળા જાણવા. ભાવાર્થ : દિગંબર જેવા કે જે શુદ્ધ દ્રવ્યપણાએ કરીને આત્માને આત્મજ્ઞાનાધિકાર : ૩૭૫ Page #401 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ સ્વભાવનું કર્તાપણું કહે છે. તે શુદ્ધ સંગ્રહનયના મતવડે કહે છે, તેમાં તેમની અલ્પમતિ જાણવી. કારણ કે કેવળ શુદ્ધ સંગ્રહનય વડે સર્વ પદાર્થને ઉત્પત્તિ વ્યય રહિત, સ્થિરરૂપે માનવો તે એકાંત છે, તે મત પ્રમાણે તો આત્મા સ્વભાવનો કર્તા પણ કેમ થાય? [७६५] द्रव्यास्तिकस्य प्रकृतिः-शुद्धा सङ्ग्रहगोचरा । येनोक्ता सम्मतौ श्रीम-सिद्धसेनदिवाकरैः ॥ १८ ॥ મૂલાર્થ : જેથી કરીને સંમતિતર્કને વિષે શ્રીમાન સિદ્ધસેનદિવાકર મહારાજે દ્રવ્યાસ્તિકની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહનયના વિષયવાળી કહી છે. (છ શ્લોક દ્વારા દિગંબર માન્યતાની સ્પષ્ટતા કરી છે) ભાવાર્થ સંમતિતક નામના શાસ્ત્રના રચયિતા મુનિસમૂહને વિષે માર્ગના પ્રકાશ કરનારા શ્રી સિદ્ધસેન દિવાકરે સંગ્રહનયને માત્ર દ્રવ્યાસ્તિનયથી ગ્રહણ કરનારી શુદ્ધ પ્રકૃતિનો બોધ કરનાર કહ્યો છે. તેથી શુદ્ધ દ્રવ્યાર્થિક નય પર્યાયના વિષયવાળો નથી. તેથી આત્માને પોતાના સ્વરૂપનું કર્તાપણું પણ ત્યાં યુક્ત નથી. [७६६] तन्मते च न कर्तृत्वं, भावानां सवदान्वयात् । कूटस्थः केवलं तिष्ठत्यात्मा साक्षित्वमाश्रितः ॥ ८९ ॥ મૂલાર્થ : તે નયના મતમાં પદાર્થોનો સર્વથા અન્વય (સંબંધ) હોવાથી આત્માનું કર્તાપણું નથી. પરંતુ સાક્ષીપણાનો આશ્રય કરનારો કેવળ કૂટસ્થ આત્મા રહેલો છે. ભાવાર્થ : શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ સંગ્રહનયના મતે તો આત્મા સદૈવ શુદ્ધ સ્વભાવી કહ્યો છે. ઉત્પાદ વ્યયરહિત આત્મા અને શુદ્ધ સ્વભાવરૂપ આત્મા એક જ છે. આ મતે આત્મા કૂટસ્થ નિત્ય એટલે અનુત્પન્ન, અવિનાશી, અને સ્થિર સ્વભાવવાળો સદા રહેલો છે, તેમાં શુદ્ધ સ્વભાવની ઉત્પત્તિ કેવી રીતે સંભવે ? [७६७] कर्तुं व्याप्रियते नायमुदासीन इव स्थितः । आकाशमिव पट्टेन लिप्यते न च कर्मणा ॥ ९० ॥ મૂલાર્થ : ઉદાસીનની જેમ રહેલો આ આત્મા કાંઈ પણ કરવા માટે વ્યાપાર કરતો નથી, અને કાદવ વડે આકાશની જેમ કર્મ વડે તે લપાતો નથી. ૩૭૬ : અધ્યાત્મસાર Page #402 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ સંગ્રહનયના મતે આત્મા સદૈવ શુદ્ધ સ્વભાવી જ કહ્યો છે. કારણ કે આત્મા અને શુદ્ધ સ્વભાવ બંને અભિન્ન છે. આથી શુદ્ધ સ્વભાવનું કર્તૃત્વ શુદ્ધ નિશ્ચયનયથી તો શક્ય નથી. જો આત્મા ફૂટસ્થ નિત્ય હોય તો શુદ્ધ સ્વભાવની ઉત્પત્તિરૂપ ક્રિયા કેવી રીતે થાય ? [૬૬] સ્વરૂપં તુ ન વર્તનું જ્ઞાતવું જેવાં સ્વતઃ । दीपेन दीप्यते ज्योतिर्न त्वपूर्वं विधीयते ॥ ९१ ॥ મૂલાર્થ : આત્માને પોતાનું રૂપ કરવા લાયક નથી. પણ પોતાની જાતે કેવળ જાણવા લાયક છે. જેમ કે પ્રકાશ દીવાવડે પ્રદિપ્ત થાય છે, પણ તેથી કાંઈ અપૂર્વ જ્યોતિ પ્રગટ કરાતી નથી. ભાવાર્થ : આત્માનો જ્ઞાનાદિક સ્વભાવ વિદ્યમાન છે, તે કંઈ ઉત્પન્ન કરવાલાયક નથી. પરંતુ પોતાથી પોતા વડે પોતાનું સ્વરૂપ જાણવાલાયક છે. જેમ દીવો જ્યોતિ વડે પ્રકાશિત થાય છે, તેમાં વસ્તુઓ જણાય છે. પણ દીવાને કશું કરવાનું નથી, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ જ છે તેને કંઈ નવું કરવાનું રહેતું નથી. [૭૬૬] અન્યથા પ્રાશનાત્માસ્યાત્ સ્વરુપાનનુવૃત્તિતઃ । न च हेतुसहस्त्रेणा - प्यात्मता स्यादनात्मनः ॥ ९२ ॥ મૂલાર્થ : અન્યથા આત્મા પોતાના રૂપની ઉત્પત્તિ પહેલા સ્વરૂપના અસંબંધને લીધે અનાત્મા (જડ) થશે. અને તે અનાત્માનું આત્માપણું હજારો હેતુથી પણ પ્રાપ્ત થશે નહીં. ભાવાર્થ : જો આત્મા સ્વરૂપનો કર્તા બને તો તો તેને જે ક્ષણે સ્વરૂપ ઉત્પન્ન કર્યું તે પહેલાં તે અનાત્મા અચેતન થશે. અર્થાત્ તે સ્વરૂપમય હતો નહીં. તો બીજાં હજાર કારણ મળવા છતાં તેમાં જીવપણું થશે નહીં. કેમ કે કોઈ સંયોગી વસ્તુથી આત્મા ઉત્પન્ન થતો નથી. એમ સ્વરૂપ વિનાનો આત્મા જડ બની જશે. [૭૭૦] નયે તેનેહ નો હર્તા, વિત્ત્વાત્મા શુદ્ધભાવમૃત્ । उपचारात्तु लोकेषु तत्कर्तृत्वमपीष्यताम् ॥ ९३ ॥ આત્માશાનાધિકાર : ૩૭૭ Page #403 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : તેથી કરીને આ નયને વિષે આત્મા કર્તા નથી. પણ શુદ્ધ ભાવને ધારણ કરનારો છે, પરંતુ લોકને વિષે ઉપચારથી તેનું કર્તાપણું ભલે ઇચ્છો. ભાવાર્થ : શુદ્ધ દ્રવ્યાર્થિકનયના મતે શુદ્ધ સંગ્રહનયના મતે આત્માને શુદ્ધ સ્વભાવનો કર્તા ન મનાય. પણ શુદ્ધ સ્વભાવને ધારણ કરનારો મનાય. વ્યવહાર લક્ષણવાળા નયના મતે આત્માનું કર્તાપણું ભલે કહો તેમાં કંઈ હાનિ નથી. આમ આત્મા શબ્દનયોથી શુદ્ધ સ્વભાવનો કર્તા હોઈ શકે પણ શુદ્ધ નિશ્ચય નયથી નહીં. [७७१] उत्पत्तिमात्मधर्माणां विशेषग्राहिणो जगुः । अव्यक्तिरावृतेस्तेषां नाभावादिति का प्रमा ॥ ९४ ॥ પર્યાયાસ્તિક નયનો મત મૂલાર્થ : વિશેષગ્રાહીનયો આત્માના ધર્મોની (ગુણોની) ઉત્પત્તિ કહે છે. તેમને આવરણથી અવ્યક્તિ છે પણ આત્મધર્મના અભાવથી અવ્યક્તિ નથી. તેમાં શું પ્રમાણ ? ભાવાર્થ : વિશેષ પર્યાયને ગ્રહણ કરતા પર્યાયાસ્તિક અન્ય નયો કહે છે કે ચેતનામાં સમ્યગ્દર્શન જ્ઞાનાદિ ગુણો મન્ન થાય છે. તે સદૈવ હોતા નથી. તે ગુણો આવરણને કારણે વ્યક્ત થયા નથી. પણ આરિત થયા છે. તેમાં આત્માનો અભાવ નથી. તેના ધર્મોના અભાવને લીધે અવ્યક્તિ નથી. તેમ સામાન્યગ્રાહી દ્રવ્યાસ્તિકનય કહે છે. — અર્થાત્ સંગ્રહનય સિવાયના વિશેષગ્રાહીનયો કેવળ પર્યાયનું જ વસ્તુપણું માનતા હોવાથી અનુત્પન્ન ગુણોની વ્યક્તિનો અભાવ કહે છે. [७७२] सत्त्वं च परसन्ताने नोपयुक्तं कथञ्चन । सन्तानिनामनित्यत्वात्सन्तानोऽपि न च ध्रुवः ॥ ९५ ॥ મૂલાર્થ : પ૨ સંતાનને (પરંપરાને) વિષે સત્ત્વ કોઈ પણ પ્રકારે યુક્ત નથી. અને સંતાનીનું અનિત્યપણું હોવાથી સંતાન પણ ધ્રુવ નથી. ૩૭૮ : અધ્યાત્મસાર Page #404 -------------------------------------------------------------------------- ________________ સંતાન = જીવથી જુદું પુદ્ગલ, સંતાની = જીવ. ભાવાર્થ: ઉત્પત્તિ અને વિનાશ વડે કરીને ગુણના પર્યાયોની પરંપરાને વિષે સત્ત્વ (દ્રવ્ય) કોઈ પણ પ્રકારે યુક્ત નથી. જીવાદિક દ્રવ્યનું અનિત્યપણું નિરંતર એકાકારપણે રહેલું ન હોવાથી કાર્યમાં વર્ત તો ધર્મ પણ નિત્ય હોતો નથી. તેથી એ સિદ્ધ થયું કે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીપણે જે ઉત્પત્તિ થઈ તે આત્મા જ ઉત્પન્ન થયો. ગતિના ઉત્પત્તિ નાશના કારણે સંતાનના અનિત્યપણાને લીધે સંતાની અનિત્ય સિદ્ધ થયો. આમ કેવળ નિત્ય કે કેવળ અનિત્યના સંબંધવાળો નથી. પર્યાયાસ્તિકનયે અવસ્થાઓ બદલાય છે. અર્થાતુ આત્મા ધ્રુવ છે. એનાથી ભિન્ન કોઈ સત્તાન જેવી વસ્તુ નથી. અને તેના જ્ઞાનાદિગુણો ઉત્પત્તિશીલ છે એટલું માનવું જોઈએ. [૭૭૩] ચોમાયુત્પત્તિમત્તત્ત-વહિત્મિના તતઃ | नित्यता नाऽऽत्मधर्माणां तदृष्टान्तबलादपि ॥ ९६ ॥ મૂલાર્થ : તેથી કરીને આકાશ પણ તેની અવગાહનાના સ્વરૂપે કરીને ઉત્પત્તિમાન છે. આ દષ્ટાંતના સામર્થ્યની પણ આત્મધર્મોની નિત્યતા છે. (કવળ આત્મા જ ઉત્પાદાદિવાળો છે એમ નથી પણ આકાશાદિક પણ ઉત્પાદાદિવાળા છે.) ભાવાર્થ : દ્રવ્યમાત્ર ઉત્પાદાદિ અવસ્થાવાળા છે. વળી ધર્મ અને ધર્મીનો અભેદ સંબંધ છે. કાળક્રમે આવેલા જીવ અને પુદ્ગલો એ અવગાહન કરાતા જીવાદિકને અંદર પ્રવેશ કરવામાં આધારરૂપ જે ધર્મ છે, તે અવગાહનરૂપે કરીને આકાશ ઉત્પત્તિવાળું છે. તે દાંતથી જીવની પણ ઉત્પત્તિ જાણવી. (ઉત્પત્તિમત) [૭૭૪] નુસૂત્રનયસ્તત્ર વૃતાં તસ્ય માતે | स्वयं परिणमत्यात्मा यं यं भावं यदा यदा ॥ ९७ ॥ ઋજુસૂત્ર નયનો મત બતાવે છે. આત્માજ્ઞાનાધિકાર : ૩૭૯ Page #405 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ ? આત્મા પોતે જ્યારે જ્યારે એટલે જે જે ભાવને પરિણમે છે. ત્યાં ત્યાં ઋજુસૂત્ર નય આત્માને તે તે ભાવનો કર્તા માને છે. ભાવાર્થ : ઋજુસૂત્રનય સરળ છે. ભૂત-ભાવિની કલ્પનાનો ત્યાગ કરી ફક્ત વર્તમાન વસ્તુને જ સત્તારૂપે કહે છે. તે પ્રમાણે આત્મા જ્યારે જ્યારે જે જે નવા ભાવને સ્વયં પરિણમે છે, એટલે તે તે સ્વભાવને ઉત્પન્ન કરે છે. તે આત્માનું તે તે ભાવને વિષે કર્તાપણું છે. [૭૭] રૃત્વ પરમાવાના-માસી નાયુપતિ | બિયાય દિ નવી કામમાં નિનઃ | ૨૬ // મૂલાર્થ : આ નય પરભાવોનું કર્તાપણું અંગીકાર કરતો નથી. કારણ કે એક દ્રવ્યની બે ક્રિયા જિનેશ્વરોએ માનેલી નથી. ભાવાર્થ ઃ આ ઋજુસૂત્રનય આત્માથી ભિન્ન પુદ્ગલદ્રવ્યોથી ઉત્પન્ન થયેલા પર્યાયોનું કર્તાપણું સ્વીકારતો નથી. કેમ કે જીવ જીવની અને અજીવની એ બે ક્રિયા કરતો નથી. જો કોઈ દ્રવ્ય પરની ક્રિયા કરે તો જીવ અજીવ અન્યોન્ય પરસ્પરની ક્રિયાના કર્તા થાય તો પછી જીવ અજીવમાં કોઈ ભેદ ન રહે. તેથી જીવ અજીવરૂપ અને અજીવ જીવરૂપ થવાનો દોષ આવે. માટે જીવ અજીવની ક્રિયાનો કર્તા નથી. [૭૭૬] મૂતિ દિ ક્રિયા સૈવ ચારે બન્નતી | ન સીનીયં વિના ૨ ( પત્રવ્યાપુ સી ૧૨ // મૂલાર્થ : એક દ્રવ્યની સંતતિને વિષે જે હોવાપણું તે જ ક્રિયા હોય છે. તે ક્રિયા પર દ્રવ્યના ગુણોને વિષે સમાન જાતિપણા વિના થતી નથી. ભાવાર્થ : સંતતિ એટલે જીવાદિક એક પદાર્થની કાળક્રમે થયેલી ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાયની શ્રેણીને વિષે વર્તમાનકાળના પર્યાયપણે હોવાપણું અને બીજા પર્યાયો વડે કરીને ઉત્પાદની ક્રિયા છે. ઉત્પાદ એટલે પ્રવૃત્તિ અને વ્યય એટલે નિવૃત્તિરૂપ પ્રક્રિયા છે. ૩૮૦ : અધ્યાત્મસાર Page #406 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ દ્રવ્યને પોતાના પર્યાયો હોય છે. સ્વ-પર ધર્મોનું અન્યોન્ય સમાન જાતીપણું હોતું નથી. [૭૭૭] નમીમાવાનાં ન ચેર્તા પર ગન ! તા હિંસાયિકાન-વ્યતિઃ / ૧૦૦ | મૂલાર્થ : જો અન્ય ભાવોનો કર્તા બીજો કોઈ ન હોય તો હિંસા, દયા, દાન અને હરણ વિગેરેની વ્યવસ્થા થશે નહીં. પર ભાવોને વિષે આત્માનું અકર્તાપણું માનો તો દયાદિક ધર્મનો વ્યવહાર કેવી રીતે થશે ? ભાવાર્થ જો આત્માને સ્વભાવથી વ્યતિરિક્ત પુદ્ગલ ભાવોની પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ ક્રિયા ન હોય તો જીવવધરૂપ હિંસા, જીવરક્ષણ રૂપ કરુણા, અન્નાદિનું દાન અને અન્યની વસ્તુનું હરણ, તથા સ્નાનાદિ ભાવોની – અવ્યવસ્થા થશે. એ સર્વ પ્રવૃત્તિ કેવી રીતે થશે ? [૭૭] સત્ય પરાશર્ય ન રાતિ, સ્થાપિ યદ્યપિ | तथापि स्वगतं कर्म स्वफलं नातिवर्तते ॥ १०१ ॥ મૂલાર્થ : તારું કહેવું સત્ય છે. જોકે પરના આશ્રયવાળું ફળ કોઈને થતું નથી. તો પણ પોતામાં રહેલું કર્મ પોતાના ફળને ઉલ્લંઘન કરતું નથી. ભાવાર્થ : એ વાત સાચી છે કે પરના આશ્રયે કરેલા કર્મનું ફળ સ્વાત્માને થતું નથી. વળી પર દ્રવ્યમાં થતી હિંસાદિનો આત્મા કર્તા થતો નથી. પરંતુ દાનાદિથી કે હિંસાદિથી થતા આત્મામાં શુભાશુભ પરિણામથી જે કર્મ ઉત્પન્ન થાય છે તે આત્માના આશ્રયવાળું હોવાથી તેનું ફળ આત્માને પ્રાપ્ત થાય છે. આથી ફળને આપવાની મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. [७७९] हिनस्ति न पर कोऽपि निश्चयान च रक्षति । तदायुः कर्मणो नाशे, मृतिर्जीवनमन्यथा ॥ १०२ ॥ મૂલાઈ : નિશ્ચય થકી તો કોઈ કોઈને હણતું નથી. તથા રક્ષણ પણ કરતું નથી. પરંતુ તેના આયુષ્યકર્મનો નાશ થયે મરણ થાય આત્માણાનાધિકાર : ૩૮૧ Page #407 -------------------------------------------------------------------------- ________________ છે, અન્યથા તે જીવે છે. ભાવાર્થ : પરમાર્થ – નિશ્ચયથી તો કોઈ કોઈને મારતું કે વધ કરતું નથી. સાધુ જનો કોઈની રક્ષા કરતા નથી. દરેકને પોતાના આયુષ્યનો ક્ષય થાય છે. ત્યારે મરણ પામે છે, અને આયુષ્યથી જીવે છે. વળી જીવિત કે મરણમાં અન્ય પ્રાણી તો નિમિત્તમાત્ર બને છે. શંકા : તો પછી મારનાર અને રક્ષણ કરનારના ફળનો અભાવ થશે. હિંસાદિ અંગેની લૌકિક વ્યવસ્થા પણ ખોટી ઠરશે. [૭૦] હિંસા યાવિહામ્યાં સ્વાતામ્યાં તું વનમ્ | फलं विचित्रमाप्नोति परापेक्षां विना पुमान् ॥ १०३ ॥ મૂલાર્થ : કેવળ પોતામાં રહેલી હિંસા અને દયાના પરિણામથી પુરુષ અન્યની અપેક્ષા વિના જ વિચિત્ર ફળને પામે છે. ભાવાર્થ : જ્યારે હિંસા કે રક્ષણ કરવામાં આવે છે ત્યારે પોતામાં રહેલા હિંસા કે દયાના ભાવથી-પરિણામથી અન્યની અપેક્ષા રાખ્યા વગર પરિણામને કારણે વિવિધ પ્રકારનું ફળ પામે છે. અર્થાત્ ક્રિયાથી સાધ્ય એવું ફળ પામે છે. [७८१] शरीरी म्रियतां मा वा, ध्रुवं हिंसा प्रमादिनः । વ વતમાનસ્ય વધેડ પ્રળિનાં રિત . ૧૦૪ . મૂલાર્થ : પ્રાણી મરો વા ન મરો, તો પણ પ્રમાદવાળાને અવશ્ય હિંસા લાગે છે. અને જતનાવાળાથી ક્વચિત્ પ્રાણીનો વધ થયા છતાં પણ દયા કહેવાય છે. ભાવાર્થ : પ્રમાદી પુરુષને રક્ષણ કરવાના અભાવથી હિંસાનું કર્મ બંધાય છે, તેનું ફળ પણ મળે છે. કારણ કે તેના પરિણામમાં અશુદ્ધ સંકલ્પ છે. જેને યતના વડે શુદ્ધ સંકલ્પ છે, તેને કંઈ પણ ક્રિયા કરતા પ્રાણી વધ થાય તો પણ આત્મામાં જ્ઞાન અને ક્રિયાથી ઉત્પન્ન થયેલા શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે. પણ તેમાં પર શરીરની અપેક્ષા રહેતી નથી. અર્થાત્ નિશ્ચયવાદી કહે છે કે આત્મા હિંસાદિ ૩૮ર : અધ્યાસાર Page #408 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાનો કર્તા છે જ નહીં. કેવળ તેવા પરિણામનો કર્તા છે. માટે પરિણામ અનુસાર સારામાઠા ફળનો ભોક્તા બને છે. [७८२] परस्य युज्यते दानं हरणं वा न कस्यचित् । न धर्मसुखोयत्ते कृतनाशादिदोषतः ॥ १०५ ॥ મૂલાર્થ : નિશ્ચયવાદી કહે છે કે તે પ્રમાણે કોઈને કોઈનું દાન કે હરણ ઘટતું નથી. કારણ કે દાન અથવા હરણ કૃતનાશ વિગેરેના દોષથી ધર્મ અને સુખને માટે નથી. ભાવાર્થ : અન્યને દાન આપવાથી સુખ ઊપજતું નથી અને અન્યનું હરણ કરવાથી દુઃખ થતું નથી. તેમ થાય તો પોતાના સત્કર્મથી જે કંઈ મેળવવું તે અન્યને આપવાનું થાય, અને પોતાના ભોગસુખનો નાશ થાય, તેમાં કૃતનાશનો દોષ આવે. વળી બીજાનું હરી લઈને ભોગની પ્રાપ્તિ કરે તો અકૃતાગમ દોષ આવે, આથી દાન અને હરણની ક્રિયાથી ધર્માધર્મ થાય તે વાત યોગ્ય નથી. [७८३] भिन्नाभ्यां भक्तवित्तादि-पुद्गलाभ्यां च ते कुतः । રવાપત્તિર્યતો રાનં, દર સ્વત્વનાશનમ્ | ૧૦૬ // મૂલાર્થ : ભિન્ન એવા ભક્ત અને વિજ્ઞાદિક પુદ્ગલે કરીને તે દાન અને હરણ શી રીતે થાય ? કારણ કે દાન એ સ્વકીયપણાની પ્રાપ્તિરૂપ છે. અને હરણ તે સ્વકીયપણાના નાશરૂપ છે. ભાવાર્થ : નિશ્ચયવાદી કહે છે આત્માથી પર એવા ભોજન, ધન, જળ, વસ્ત્ર કે પાત્ર વિગેરે પુદ્ગલિક વસ્તુઓ છે તે આપવાથી ધર્મ કેવી રીતે થઈ શકે ? કે હરણ કરવાથી અધર્મ કેવી રીતે થઈ શકે? જે પદાર્થ આત્માનો છે નહીં, તેનાથી આત્માને ધર્મ અધર્મ કેવી રીતે હોય ? [७८४] कर्मोदयाच तद्दानं हरणं वा शरीरिणाम् । पुरुषाणां प्रयासः क-स्तत्रोपनमति स्वतः ॥ १०७ ॥ મૂલાર્થ : વળી દાન અથવા હરણ પ્રાણીઓને કર્મના ઉદયથી થાય છે. તે પોતાની જાતે જ પરિણામ પામે છતે પુરુષોને શો પ્રયાસ થાય છે ? આત્મજ્ઞાનાધિકાર : ૩૮૩ Page #409 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જીવ પોતાના શુભાશુભ કર્મોના ઉદયે જ અનુકંપાથી દાન કરે છે, તે જીવ પોતાના જ શુભોપયોગ રૂપ દાન કરે છે, અને બીજા ઉપરના અભાવથી પોતે જ પોતાના શુભોપયોગનું હરણ કરે છે. કર્મોદયને લીધે સ્વ:ક્રિયામાં જીવોનો શું ઉદ્યમ છે ? [૭] વાતામ્યાં તું માવાસ્યાં વેવ રાનવીર્યકોઃ | अनुग्रहोपधातौ स्तः परापेक्षा परस्य न ॥ १०८ ॥ મૂલાર્થ કેવળ આત્માને વિષે પહેલા દાન અને ચોરીના ભાવે, (પરિણામ) કરીને ઉપકાર અને ઉપઘાત થાય છે. તેમાં અન્યને અન્યની અપેક્ષા નથી. ભાવાર્થ : અર્થાત અહીં પરની કોઈ અપેક્ષા દાન કે હરણ માટે રહેતી નથી. કે દાનથી અનુગ્રહ થાય અને હરણથી ઉપઘાત થાય. આમ આત્મા દાનાદિ ક્રિયા કરતો નથી. માત્ર દયા કે હિંસાના શુભાશુભ પરિણામો જ તેને ફળ આપે છે. [७८६] पराश्रितानां भावानां कर्तृत्वाद्यभिमानतः । कर्मणा वद्धयतेऽज्ञानी ज्ञानवाँस्तु न लिप्यते ॥ १०९ ॥ મૂલાર્થ : પરને આશ્રિત એવા ભાવોના કર્તાદિપણાદિકના અભિમાનથી અજ્ઞાની પ્રાણી કર્મ વડે બંધાય છે. પણ જ્ઞાની પુરુષ તેથી લપાતો નથી. ભાવાર્થ : પુદ્ગલને આશ્રયીને થયેલા ભાવોથી અજ્ઞાની એમ માને છે કે હું કરું છું. હું ભોગવું છું. તેથી તત્ત્વના બોધ રહિત અજ્ઞાની જીવ પાપાદિ કર્મે કરીને બંધાય છે. જ્ઞાની તો જાણે કે હું માત્ર આત્માના સ્વભાવનો જ કર્તા છું. તેથી તત્ત્વને જાણનાર જ્ઞાની કર્મોથી બંધાતો નથી. [૭૭] શૌંવમાત્મા નો પુથપાયો મેળોઃ | रागद्वेषाशयानां तु कर्तेष्टानिष्टवस्तुषु ॥ ११० ॥ (નિશ્ચય નય આગળ વધીને કહે છે કે પુણ્યપાપનો આત્મા કર્તા નથી તે જણાવે છે) મૂલાર્થ : આ પ્રમાણે આત્મા પુણ્ય પાપરૂપ કર્મનો કર્તા કે તેથી ઈ. પુદ્ગલને ભોગવું છે. જ્ઞાની ૩૮૪ : અધ્યાત્મસાર Page #410 -------------------------------------------------------------------------- ________________ ભોક્તા નથી. પરંતુ ઈષ્ટ અનિષ્ટ વસ્તુને વિષે રાગ અને દ્વેષના પરિણામનો કર્તા છે. ભાવાર્થ: જેમ અજીવ કે પુદ્ગલ આશ્રિત વસ્તુનો આત્મા કર્તા નથી. તેમ પુણ્યપાપનો કર્તા નથી. પણ ઈષ્ટ-અનિષ્ટ વસ્તુને વિષે થતા રાગ દ્વેષના પરિણામનો કર્તા છે. કારણ કે તે જીવમાં અજ્ઞાનવશ ઉત્પન્ન થાય છે. [૭૪] રચતે હેરિ વર્ષેગુ તત્તાવિતઃ | માત્મા યહા તલા વર્ષ માહાત્મનિ યુક્ત છે 999 છે. મૂલાર્થ: આત્મા તે તે કાર્યના વિકલ્પથી પદાર્થોને વિષે રાગ પામે છે કે દ્વેષ પામે છે ત્યારે ભ્રમથી આત્માને વિષે કર્મ જોડાય ભાવાર્થ ? જ્યારે આત્મા વિષય સ્વરૂપ મોહને લીધે તે તે કાર્યોના વિકલ્પથી રાગદ્વેષ કરે છે ત્યારે આત્મા કર્મોથી જોડાય છે. મોહવશ જીવને ભ્રમ પેદા થાય છે. અમુક પદાર્થો મને સુખમય છે અને અમુક પદાર્થો મને દુઃખ આપનારા છે. [७८९] स्नेहाभ्यक्ततनोरङ्गं रेणुना श्लिष्यते यथा । શહેવાનુવિચ વર્મવન્યસ્તથા મતઃ || ૧૧૨ / મૂલાર્થ: જેમ જેના શરીર પર તેલ વડે મર્દન કર્યું હોય, ' ત્યારે અંગ પર રજ ચોંટી જાય છે તેમ રાગદ્વેષથી વ્યાપ્ત થયેલા જીવને કર્મનો બંધ માનેલો છે. ભાવાર્થ : જેમ તેલ વડે મર્દન કરેલા શરીરને રજ ચોંટી જાય છે તેમ રાગદ્વેષ પરિણામવાળા જીવને ક્રિયાથી ઉત્પન્ન થયેલા કર્મનો બંધ કહેલો છે. કષાયરહિત શુદ્ધાત્માને કર્મ બંધ છે નહીં. [७९०] लोहं स्वक्रिययाऽभ्येति भ्रामकोपलसनिधौ । यथा कर्म तथा चित्रं रक्तद्विष्टाऽऽत्मसनिधौ ॥ ११३ ॥ મૂલાર્થ : જેમ લોઢું પોતાના વ્યાપાર કરીને ભ્રમણ (ચમક) પાષાણની સમીપે આવે છે, તેમ રાગ કે દ્વેષી આત્માની સમીપે વિચિત્ર પ્રકારના કર્મ પોતાની જાતે જ આવે છે. આત્માશાનાધિકાર ઃ ૩૮૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જેમ લોહચુંબકત્વના પ્રદેશમાં લોઢું સ્વયં આકર્ષણ પામે છે. તેમ રાગદ્વેષવાળા પરિણામવાળા જીવની સમીપે કર્મદળીયા સ્વયં આકર્ષણ પામીને જીવની સાથે જોડાય છે. [ ७९१] आत्मा न व्यापृतस्तत्र रागद्वेषाशयं सृजन् । तन्निमित्तोपनम्रेषु कर्मोपादानकर्मसु ॥ ११४ ॥ મૂલાર્થ : તે કર્મને ગ્રહણ કરવામાં આત્મા વ્યાપારવાળો નથી. પરંતુ રાગદ્વેષના પરિણામને ઉત્પન્ન કરતો છતો તે નિમિત્તે પરિણામ પામતા કર્મને ગ્રહણ કરનાર રાગાદિ કરવામાં વ્યાપારવાળો હોય છે. ભાવાર્થ : આત્મા સીધો કર્મદલિકોને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત માન નથી. પરંતુ અજ્ઞાનવશ પોતામાં રાગ દ્વેષ ઉત્પન્ન કરે છે. અને તેથી કરીને તેવા પરિણામને કારણે કર્મ બંધ કરે છે. અર્થાત્ તે રાગાદિક ભાવ વડે કર્મવર્ગણા આકર્ષણ પામીને આત્મા સાથે જોડાય છે. [ ७९२] वारि वर्षन् यथाऽम्भोदो धान्यवर्षी निगद्यते । भावकर्म सृजन्नात्मा तथा पुद्गलकर्मकृत् ॥ ११५ ॥ મૂલાર્થ : જેમ પાણીને વરસાવનાર મેઘ ધાન્યને વરસાવનાર કહેવાય છે. તેમ ભાવકર્મને ઉત્પન્ન કરતો આત્મા પૌŁગલિક કર્મને કરનાર કહેવાય છે. (ૠજુસૂત્ર નય કહે છે) ભાવાર્થ : જેમ વાદળા જળની વૃષ્ટિ કરનાર છે ધાન્યને ઉત્પન્ન કરનાર નથી. છતાં ધાન્યને ઊપજાવનાર કહેવાય છે. તેમ આત્મામાં રાગાદિ ભાવકર્મ ઉત્પન્ન થતાં પૌદ્ગલિક કર્યો ઉત્પન્ન થાય છે, ત્યારે આત્મા દ્રવ્ય કર્મનો પણ કર્તા બને છે. તેમ વ્યવહારવાદીનું ઉપચાર કથન છે. [ ७९३] नैगमव्यवहारौ तु ब्रूतः कर्मादिकर्तृताम् । व्यापारः फळपर्यन्तः परिदृष्टो यदाऽऽत्मनः ॥ ११६ ॥ મૂલાથે : નૈગમનય અને વ્યવહારનય આત્માને કર્માદિકનું કર્તાપણું કહે છે, કારણ કે આત્માનો વ્યાપાર ફળ પર્યંત જોયેલો છે. ૩૮૬ : અધ્યાત્મસાર Page #412 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : નૈગમ અને વ્યવહારનય વિશેષને ગ્રહણ કરવાવાળા છે. આ બંને નયો કહે છે, આત્મા જ્યાં સુધી મોક્ષ ન પામે ત્યાં સુધી, ભાવકર્મ અને દ્રવ્યકર્મનો કર્તા છે. કારણ કે રાગાદિ ભાવ કર્મનું ફળ તો કાલાન્તરે થાય છે, તેવી જે વચ્ચેનો કાળ છે, તેમાં કોઈ કારણ હોવું જોઈએ કે તે ફળપર્યત રહે, રાગાદિકને જાળવી રાખે અને તેનું કારણ એ દ્રવ્યકર્મ છે. આથી ભાવકર્મની જેમ દ્રવ્યકર્મનો કર્તા આત્મા માનવો જોઈએ. [७९४] अन्योन्यानुगतानां कः तदेतदिति वा भिदा । यावच्चरमपर्यायं यथा पानीयदुग्धयोः ॥ ११७ ॥ મૂલાર્થ ? અથવા અન્યોન્ય મળેલા નયોનો “તે આ છે” એ પ્રમાણે જળ અને દૂધની જેમ છેલ્લા પર્યાય સુધી ભેદ ક્યાંથી હોય? ન જ હોય. ભાવાર્થ : નિશ્ચયનય એક જ તત્ત્વદૃષ્ટિને ગ્રાહ્ય કરે છે, જ્યારે ભગવાનનું તત્ત્વ અનેક નયોથી વસ્તુના બોધને ગ્રહણ કરે છે. તે નયો વ્યવહારનય છે. આથી નૈગમ અને વ્યવહારનયો કહે છે, કે આત્મા પારમાર્થિક દૃષ્ટિએ રાગાદિ રહિત હોવા છતાં આત્મામાં રાગાદિ પર્યાયો અવસ્થાઓ અને કર્મપુદ્ગલો ક્ષીરનીરવત્ થઈને રહેલા છે. તેનો ભેદ પાડવો મુશ્કેલ છે. તેથી આત્મા રાગાદિ ભાવકર્મનો કર્તા હોય તો કર્મપુદગલોરૂપી દ્રવ્ય કર્મનો કર્તા કેમ ન કહેવો ? વ્યવહાર નયાદિથી એમ કહેવાય કે “તે આ છે' અર્થાત “તે કર્મ આ છે અને તે જીવ આ છે બંનેને સ્પષ્ટપણે વ્યવહારનય ગ્રહણ કરે છે. [७९५] नात्मनो विकृतिं दत्ते तदेषा नयकल्पना । शुद्धस्य रजतस्येव शुक्तिधर्मप्रकल्पना ॥ ११८ ॥ મૂલાર્થઃ તેથી કરીને જેમ છીપના ધર્મની કલ્પના શુદ્ધ રૂપાના વિકારને આપતી નથી, તેમ આ નયની કલ્પના આત્માના વિકારને આપતી નથી. Page #413 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : નયના વિવિધ પ્રકારોથી સામાન્ય જીવ મૂંઝાય કે એક નય આત્માનું શુદ્ધ સ્વભાવરૂપ કર્તુત્વ માને અને એક નય રાગાદિનું અકર્તુત્વ માને, એક આત્માના કેવળ શુદ્ધ સ્વભાવને માને, એક નય રાગાદિ પર્યાયને માને. નિશ્ચયનય કહે છે, કે નયની ભેદભેદરૂપ કલ્પના ગમે તે હો, પણ તે આત્મામાં વિકાર આપતી નથી. જેમ કોઈ માણસ શુદ્ધ ચાંદીમાં છીપની કલ્પના કરે તો કંઈ ચાંદીમાં છીપના ધર્મનો વિકાર થતો નથી. તેમ શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સર્વભાવનો અકર્તા છે. તેમાં કર્મ રૂપ વિકાર નથી. [७९६] मुषितत्वं यथा पान्थ-गतं पथ्थुपचयते । ___तथा पुयलकर्मस्था विक्रियाऽऽत्मनि बालिशैः ॥ ११९ ॥ મૂલાર્થ જેમ મુસાફરને વિષે રહેલી ચોરીનો માર્ગનેવિષે ઉપચાર થાય છે. તેમ મૂર્ખજનો પુલકર્મને વિષે રહેલી વિક્રિયાનો આત્માને વિષે ઉપચાર કરે છે. ભાવાર્થ : માર્ગમાં ગમન કરતાં મુસાફર ચોરોથી લૂંટાઈ જાય ત્યારે માર્ગ લૂંટાયો એમ ઉપચારથી કહેવાય છે. તેમ પુદ્ગલકર્મોની વિક્રિયાને અજ્ઞાની જીવો આત્માને વિકારવાળો કહે છે. અર્થાત હિંસાદિ કરનાર અશુભકર્મથી બંધાયો અને દાન કરનારને શુભકર્મ થયું તેમ ઉપચારથી કહે છે. વાસ્તવમાં માર્ગ લૂંટાયો નથી. મુસાફર લૂંટાયો છે. તેમ આત્મા કર્મથી બંધાયો નથી. કર્મમાં વિકાર થયો છે. [૭૧૭] Mઃ શોનો પિ રોપ-નશુઃ ોિ થયા रक्तो द्विष्टस्तथैवात्मा संसर्गात्पुण्यपापयोः ॥ १२० ॥ મૂલાર્થઃ જેમ સ્ફટિક મણિ ઉપાધિને લીધે કાળો અથવા રાતો કહેવાય છે. પણ વાસ્તવિક રીતે તે અશુદ્ધ નથી. તે જ રીતે આત્મા પણ પુણ્ય પાપના સંબંધથી રાગી અને દ્વેષી કહેવાય છે. ભાવાર્થ : સ્ફટિકનો વર્ણ શ્વેત છે. કાળા કે લાલ રંગના સંયોગથી તે કાળો કે લાલ કહેવાય છે. પરંતુ તે વર્ણથી કાળો ૩૮૮ : અધ્યાત્મસાર Page #414 -------------------------------------------------------------------------- ________________ કે લાલ નથી. તેમ પુણ્યપાપકર્મના સાક્ષ્ચર્યથી આત્મા સુખી કે દુઃખી કહેવાય. પણ વાસ્તવમાં આત્મા પુણ્યપાપ કે રાગાદિ રહિત શુદ્ધ જ છે. પુણ્ય વડે સુખી અને પાપ વડે દુઃખી નથી. [ ७९८ ] सेयं नटकला तावद् यावद्विविधकल्पना । तद्रूपं कल्पनातीतं तत्तु पश्यत्यकल्पकः ॥ १२१ ॥ મૂલાર્થ : જ્યાં સુધી વિવિધ પ્રકારની કલ્પના છે. ત્યાં સુધી તે આ નટ લોકોની કળા છે. પરંતુ રૂપ કલ્પનાતીત છે. તે તો ક્લ્પના રહિત એવો પુરુષ જુએ છે. ભાવાર્થ : જ્યાં સુધી નયોની વિભંગ જાળ છે ત્યાં સુધી નટની માયા જેવો આ સંસાર ભાસે છે. અર્થાત્ આત્મા ભવભ્રમણ કરવા વડે પોતાના સ્વરૂપનું પરાવર્તન પામી વિચિત્ર પ્રકારની અવસ્થાઓ પામે છે. છતાં આત્મસત્તાને વિષે રહેલું સર્વ સંગ રહિત આત્મ સ્વરૂપ કલ્પનાતીત છે. તે જ્ઞાનસ્વરૂપ વૈરાગ્યવાળો શુદ્ધ આત્મા જ ગ્રહણ કરે છે. [ ७९९] कल्पनामोहितो जन्तुः शुक्लं कृष्णं च पश्यति । तस्यां पुनर्विलीनाया-मशुक्लाकृष्णमीक्षते ॥ १२२ ॥ મૂલાર્થ : કલ્પનાથી મોહ પામેલો પ્રાણી શુક્લ અને કૃષ્ણને જુએ છે. પણ તે કલ્પનાનો લય થવાથી તે અકૃષ્ણ અને અશુકલને જુએ છે. ભાવાર્થ : વ્યવહારનયવાળો કલ્પનાથી, રાગાદિથી વ્યાકુળ થયેલો પોતાને ગોરો કે કાળો જુએ છે. કે ઉજ્જ્વળ અને મલિન જુએ છે. પરંતુ જ્યારે તે કલ્પનારહિત થાય છે ત્યારે પોતાને ગોરો કે કાળો ન જોતાં શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જુએ છે. [ ८०० ] तद्धूयान सा स्तुतिर्भक्तिः सैवोक्ता परमात्मनः । पुण्यपापविहीनस्य यद्रूपस्यानुचिन्तनम् ॥ १२३ ॥ મૂલાર્થ : પુણ્યપાપરહિત જે આત્મસ્વરૂપનું ચિંતન કરવું, તે જ પરમાત્માનું ધ્યાન, તે જ સ્તુતિ અને તે જ ભક્તિ કહેલી છે. આત્માશાનાધિકાર : ૩૮૯ Page #415 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : પુણ્ય પાપ રહિત પરમાત્મસ્વરૂપ એવા શુદ્ધાત્માનું ચિંતન એ જ પરમાત્માનું ધ્યાન સ્તુતિ અને ભક્તિ છે. [८०१] शरीररुपलावण्यवप्रच्छत्रध्वजादिभिः । वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ॥ १२४ ॥ મૂલાર્થ : વીતરાગના શરીર, રૂપ, લાવણ્ય, વસ્ત્ર, છત્ર, ધ્વજ વિગેરેનું વર્ણન કરવાથી વાસ્તવિક પ્રશંસા થતી નથી. ભાવાર્થ : વીતરાગ સર્વજ્ઞ દેવની સ્તુતિ તેમના ગુણને અનુસરનારી હોય. વળી ભલેને તેમનું શરીર પ્રસ્વેદ રહિત હોય. અત્યંત સૌંદર્યવાન હોય, સમચતુરગ્ન આકૃતિ હોય. છત્ર ધરેલું હોય. આવું કોઈ પણ પ્રકારનું વર્ણન તે વીતરાગની સ્તુતિ નથી. તે વ્યવહાર ક્રિયારૂપ સ્તુતિ છે. [૦૨] ચવદાસ્તુતિઃ સેવે વીતરાત્મવર્ણનામું ! જ્ઞાનારીનાં ગુણાનાં તુ વર્ણના નિશ્ચયસ્તુતિઃ | ૧૨; // મૂલાર્થ : તે સર્વ વ્યવહાર સ્તુતિ જાણવી. અને વીતરાગ આત્માને વિષે વર્તતા જ્ઞાનાદિક ગુણોની જે પ્રશંસા કરવી તે નિશ્ચય સ્તુતિ જાણવી. ભાવાર્થ : નિશ્ચયવાદી કહે છે કે શરીર કે સમવસરણાદિની સ્તુતિ તે તો માત્ર વ્યવહાર સ્તુતિ છે. વીતરાગ સ્વરૂપ આત્માના અનંતજ્ઞાનાદિકની સ્તુતિ તે તેમની વાસ્તવિક સ્તુતિ છે. [८०३] पुनरादिवर्णनाद्राजा स्तुतः स्यादुपचारतः । તત્ત્વતઃ શોર્યાશ્મીર્વ-વિનાત | ૧૨૬ મૂલાર્થઃ નગર વિગેરેનું વર્ણન કરવાથી ઉપચાર વડે રાજાની સ્તુતિ થઈ કહેવાય છે, અને તેના શૌર્ય, ગાંભિર્ય, વૈર્ય વિગેરે ગુણોનું વર્ણન કરવાથી તત્ત્વવડે સ્તુતિ કરી કહેવાય છે. ભાવાર્થ : જેમ કોઈ રાજાનું વર્ણન કરતાં તેના નગર, મહેલ વિગેરેની સુંદરતાનું વર્ણન તે ઉપચારથી રાજાની સ્તુતિ છે, પણ તેમનું શૂરવીરપણું, ગાંભિયપણું દાતારપણું વિગેરે ગુણોનું વર્ણન તે જ રાજાની સાચી સ્તુતિ છે. તેમ વીતરાગના ગુણોની સ્તુતિ તે ૩૯૦ : અધ્યાત્મસાર Page #416 -------------------------------------------------------------------------- ________________ જ વાસ્તવિક જાણવી. [८०४] मुख्योपचारधर्माणा-मविभागेन या स्तुतिः । ર સ વિકસાવાય વિત્વ વવેરવિ . ૧૨૭ | મૂલાર્થઃ મુખ્ય તથા ઉપચારના ધર્મોનો વિભાગ કર્યા વગર જે સ્તુતિ કરવી, તે શિખાઉ કવિની કવિતાની જેમ ચિત્તની પ્રસન્નતાને માટે થતી નથી. ભાવાર્થ : તેમ પરમાત્માના પુણ્યાતિશયોયુક્ત છત્ર ચામર આદિનો અને પરમાત્માના અનંત ચતુષ્ટયાદિ ગુણધર્મોનો કંઈ પણ ભેદ પાડ્યા વગરની સ્તુતિ ચિત્તને પ્રસન્ન કેવી રીતે કરે ? જેમ કોઈ શિખાઉ કવિ છંદ કે પ્રાસના મેળ રહિત કવિતા કરે, તો તે શ્રોતાને આનંદ આપતી નથી. તેમ પરમાત્માના જ્ઞાનાદિગુણો અને બાહ્ય પુણ્યાતિશયોના ભેદ વગરની સ્તુતિ પ્રાજ્ઞજનોને કેવી રીતે આનંદ આપે ? અર્થાત્ પરમાત્માના જ્ઞાનસ્વરૂપનું ધ્યાન તે સાચી સ્તુતિ છે. ૦િ૬] મથામનિવેશન પ્રત્યુતાનર્થરળી | સુતીવાવ પ્રમાદેર રે ધૃતા || ૧૨૪ / મૂલાર્થ : અન્યથા આગ્રહ વડે કરેલી સ્તુતિ હસ્તમાં પ્રમાદથી ધારણ કરેલી તીક્ષ્ણ ખડધારાની જેમ ઊલટી અનર્થ કરનારી થાય ભાવાર્થ : અન્યથા એટલે વાસ્તવિક અને ઉપચારીક ધર્મનો ભેદ કર્યા વગરનો આગ્રહ તે કેવળ પોતાના મતનું રક્ષણ કરવાનું અભિમાન છે. વ્યવહાર કે ઉપચારથી થતી સ્તુતિ તે પ્રાથમિક અવસ્થામાં ઉચિત ગણાય ત્યાં મુખ્યતાથી નિશ્ચયની દૃષ્ટિ રાખવી તે અનર્થકારી છે. જેમ હાથમાં ધારણ કરેલું તીક્ષ્ણ ધારવાળું શસ્ત્ર અસાવધાનપણાથી વિનાશ કરનારું થાય છે. તેમ ઉપચાર સ્તુતિની ભૂમિકાવાળાને મુખ્યભેદ અનર્થકારી છે. નિશ્ચયર્દષ્ટિ તત્ત્વને ગ્રહણ કરતો હોવાથી વ્યવહારસ્તુતિરૂપ શુભ કલ્પનાને નિરર્થક ગણે છે. આત્માણાનાધિકાર ઃ ૩૯૧ Page #417 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં વસ્તુનું યથાર્થ જ્ઞાન થયા પછી શુભ કલ્પના નિરર્થક થાય છે. તે કહે છે. [८०६] मणिप्रभामणिज्ञान-न्यायेन शुभकल्पना । वस्तुस्पर्शितया न्याय्या यावन्नाऽनन्जन प्रथा ॥ १२९ ॥ મૂલાર્થ ઃ મણિની કાંતિને વિષે મણિના જ્ઞાનના દૃષ્ટાંત કરીને વસ્તુને સ્પર્શ કરવાપણું હોવાથી જ્યાં સુધી અનંજન પ્રથા ન હોય ત્યાં સુધી શુભ કલ્પના ન્યાયયુક્ત છે. ભાવાર્થ : કોઈ ઝવેરીનો પુત્ર રત્નોને જાણવાની પદ્ધતિ શીખે, ત્યાર પછી તેને રત્નોનું જ્ઞાન થાય કે આ સાચાં રત્નો છે. એવું જ્ઞાન થયા પછી શીખવાની જરૂર નથી. તેમ જ્યાં સુધી પોતાના શુદ્ધ સ્વરૂપનું પોતાને જ્ઞાન થાય ત્યાં સુધી શુભ કલ્પનારૂપ અંજનપ્રથા શુભરાગની પ્રથા પ્રસિદ્ધ છે. પરંતુ જ્યારે અનાવરણ એવી શુદ્ધ અવસ્થા હોય ત્યારે તે તે અવલંબનો છૂટી જાય છે. પરંતુ એવી શુદ્ધ દશા ન આવે ત્યાં સુધી જિનપ્રતિમાના ગુણોની સ્વરૂપની સ્તુતિ કરવી તે યોગ્ય છે. સ્વનું ભાન થયા પછી તે ઉપચાર ભલે વ્યર્થ હોય. [८०७] पुण्यपापविनिर्मुक्तं, तत्त्वतस्त्वविकल्पकम् । नित्यं ब्रह्म सदा ध्येय-मेषा शुद्धनयस्थितिः ॥ १३० ॥ મૂલાર્થ : પુણ્ય પાપથી રહિત, તત્ત્વથી વિકલ્પ રહિત તથા નિત્ય એવા બ્રહ્મનું સદા ધ્યાન કરવું. એ શુદ્ધનયની સ્થિતિ છે. ભાવાર્થ શુદ્ધ દ્રવ્યાર્થિકનયના અનુસારે પુણ્યપાપથી સર્વદા રહિત, વાસ્તવિક રીતે શુદ્ધ સ્વભાવરૂપ બ્રહ્મનું ધ્યાન કરવું. તે તે અવસ્થામાં યોગ્ય છે. [tos] માત્રઃ સંવરો નાત્મા વિજ્ઞાનત્તક્ષાઃ | यत्कर्मपुद्गलादान-रोधावाश्रवसंवरौ ॥ १३१ ॥ (આત્મા અને આશ્રવ-સંવરનો ભેદ) મૂલાઈ : આત્મા એ આશ્રવ અને સંવરરૂપ પણ નથી. કારણ કે આત્મા વિજ્ઞાનનાં લક્ષણવાળો છે, અને આશ્રવ તથા સંવર કર્મ ૩૯૨ : અધ્યાત્મસાર Page #418 -------------------------------------------------------------------------- ________________ પુદગલોના ગ્રહણ અને નિરોધરૂપ છે. એમ જીવ અજીવની ક્રિયા કરી શકે નહિ તેમ નિશ્ચયનય કહે છે. ભાવાર્થ : આત્મા નવા કર્મને ગ્રહણ કરનારરૂપ આશ્રવથી અને આવતા કર્મનો નિરોધ કરવાના ઉપાયરૂપ નથી. કારણ કે જીવ સામાન્ય અને વિશેષથી જ્ઞાન ઉપયોગ સ્વરૂપ છે. અને કર્મપુદ્ગલોને ગ્રહણ કરવા કે નિરોધ કરવો, તે તો આશ્રવ અને સંવરનું લક્ષણ છે. તેથી આત્મા અને આશ્રવ સંવર એક થઈ શકતા નથી. આશ્રવ અને આત્માનું એકત્વ નથી. [८०९] आत्माऽऽदत्ते तु यैभविः स्वतन्त्रः कमपुद्गलान् । मिथत्वाविरती योगाः कषायास्तेऽन्तराश्रवाः ॥ १३२ ॥ મૂલાર્થ : આત્મા જે પરિણામે કરીને સ્વતંત્રપણે કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ પરિણામને આંતર આશ્રવ જાણવા. ભાવાર્થ : મિથ્યાત્વાદિ આત્માના પોતાનાં પરિણામો છે. તેથી પરની પ્રેરણા રહિત કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. તેમને વિષે આત્મા સંભવે છે. કેમ કે તે પરિણામો આત્માના છે. (અશુદ્ધ નિશ્ચયનય) ડિ૧૦] ભવનાથર્મવરિત્ર-પરીષહેનરિયઃ | आश्रवोच्छेदिनो धर्मा आत्मनो भावसंवराः ॥ १३३ ॥ મૂલાર્થ : ભાવના, ધર્મ, ચારિત્ર અને પરિષદોનો જય વિગેરે જે આશ્રવના નાશ કરનારા આત્માના ધર્મો છે તે ભાવસંવર કહેવાય છે. ભાવાર્થ: આશ્રવના પરિણામને રોકનારા આત્માના ભાવને ભાવસંવર કહે છે, જે શુભ ઉપયોગરૂપ છે. અનિત્ય અશરણાદિ વૈરાગ્યને પેદા કરનારી ભાવનાઓ, ક્ષમા, નમ્રતા આદિ દશ પ્રકારના ગુણો-ધર્મો સામાયિક આદિ ચારિત્ર, એ સુધા, તૃષા જેવા પરિષહો સહન કરવા, તથા સમિતિ અને ગુપ્તિ તે આત્માનાં શુભ પરિણામ હોવાથી ભાવ સંવર કહેવાય છે. વ્યવહારનયથી દ્રવ્ય અને ભાવ એવા ભેદ પડે છે. આત્માજ્ઞાનાધિકાર : ૩૯૩ Page #419 -------------------------------------------------------------------------- ________________ [८११] आश्रवः संवरो न स्यात् संवरश्चाश्रवः क्वचित् । भवमोक्षफलाभेदोऽन्यथा स्याद्धेतुसकरात् ॥ १३४ ॥ મૂલાર્થ : આશ્રવ કદાપિ સંવરરૂપ થતા નથી, અને સંવર કદાપિ આશ્રવરૂપ થતા નથી. અન્યથા જો એમ ન હોય તો, એવા ભેળસેળથી સંસાર અને મોક્ષના ફળનો અભેદ થઈ જાય. ભાવાર્થ ઃ આશ્રવો જે સંસારના કારણરૂપ બંધ સ્વરૂપવાળા છે, તે કદાપિ મોક્ષના હેતુભૂત થતા નથી. અને બંધનો વિરોધ કરનારા સંવર કદાપિ ભવના હેતુરૂપ થતા નથી. અર્થાત બંને અન્યોન્ય વિરુદ્ધ લક્ષણવાળા છે. [८१२] कर्माम्रवन् च संवृण्वन्, चात्मा भित्रैर्निजाशयैः ।। करोति न परापेक्षामलम्भूष्णुः स्वतः सदा ॥ १३५ ॥ મૂલાર્થ : આત્મા પોતાના ભિન્ન ભિન્ન પરિણામે કરીને કર્મને ગ્રહણ કરતા તથા નિરોધ કરતાં પરની અપેક્ષા રાખતો નથી. કેમ કે આત્મા સર્વદા સ્વતઃ સમર્થ છે. ભાવાર્થ : આત્મા પોતાના જ ભિન્ન અધ્યવસાયોને કારણે પોતે જ કર્મને ગ્રહણ કરે છે. અને નિરોધ કરે છે. તેમાં તેને પરપુદ્ગલ જનિત પદાર્થની અપેક્ષા રહેતી નથી. અર્થાત્ કર્મ આત્માને ફળ આપે છે તેમ નથી. જો આમ હોય તો બાહ્ય ક્રિયા નિષ્ફળ જશે તેથી શંકાનું સમાધાન. [८१३] निमित्तमात्रभूतास्तु हिंसाऽहिसादयोऽखिलाः । ये परप्राणिपर्याया न ते स्वफलहेतवः ॥ १३६ ॥ મૂલાર્થ : હિંસા અહિંસા વિગેરે સર્વ માત્ર નિમિત્તભૂત જ છે. કારણ કે જે પરપ્રાણીના પર્યાયો છે, તે પોતાના ફળના હેતુરૂપ હોતા નથી. ભાવાર્થ ઃ હિંસા અને અહિંસારૂપ બાહ્ય ક્રિયા, સત્ય અને મૃષા સર્વ આશ્રવના ભાવ, અને સંવરના ભાવ આત્માના સ્વતંત્ર વ્યાપારમાં નિમિત્ત માત્ર છે. પણ આત્મા કર્મને ગ્રહણ કરતો નથી તથા તેનો નિરોધ કરતો નથી. તે પ્રમાણે પર પ્રાણીના પર્યાયો કે અજીવોના ૩૯૪ : અધ્યાત્મસાર Page #420 -------------------------------------------------------------------------- ________________ પર્યાયો છે, તે આત્માને વિષે બંધ કે મોક્ષરૂપ કાર્ય કરનારા નથી. માટે આત્માના પોતાના શુભાશુભ પરિણામ સ્વરૂપ પર્યાયોને આશ્રવ સંવર કહેવા જોઈએ. [59] વ્યવહાવિખૂટતુ હેતૂસ્તાનેવે મને ! बाह्यक्रियारतस्वान्त-स्तत्त्वं गूढं न पश्यति ॥ १३७ ॥ મૂલાર્થ : નિશ્ચયનય કહે છે : વ્યવહારમાં મૂર્ખ એવો મનુષ્ય તે હિંસાદિકને જ હેતુરૂપ માને છે, અને બાહ્ય ક્રિયામાં જેનું મન આસક્ત છે, એવો તે મૂર્ખ ગૂઢ - ગુણતત્ત્વને જાણતો નથી. ભાવાર્થ : જે પુરુષ વસ્તુના ગુપ્તતત્ત્વોને જાણતો નથી તેવો મૂર્ખ હિંસાદિને જ કે પરપ્રાણીઓની અવસ્થા ને જ બંધ મોક્ષના કારણભૂત માને છે. કારણ કે તે બાહ્ય પ્રવૃત્તિને વિષે જ આદર રાખે છે. [59] દૈતુર્ત પ્રતિપત્તેિ નૈતૈિsનિયમપૃશઃ | પાવન આશ્રવાઃ પ્રવક્તાપ્તાવિત્ત હિ પરિશ્રવા ૧ રૂડ છે. મૂલાઈ : નિયમને સ્પર્શ કરતા ન હોવાથી આ હિંસાદિ હેતુપણાને પામતા નથી જ કેમ કે જેટલા આશ્રવો કહેલા છે, તેટલા જ સંવરો પણ કહેલા છે. ભાવાર્થ : નિશ્ચયનય હિંસાનું થયું તે આશ્રવ અને અહિંસાનું થવું તે સંવર જ છે તેમ માનતા નથી. કેમ કે શ્રી આચારાંગ સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે જેટલા આશ્રવના હેતુઓ કહ્યા છે તેટલા સંવરના હેતુઓ કહ્યા છે. અર્થાત્ જે આશ્રવો છે તે જ સંવરરૂપે પરિણમે છે. માટે વ્યવહારમૂઢ આત્માઓની બાહ્ય હિંસા-અહિંસાદિની ક્રિયાને આશ્રવ સંવરરૂપ માનવાતે તદ્દન ભ્રાંતિ છે. [૧૬] તસ્માનિયત છ વહ્યિદેતુષ સર્વથા | નિયતી માવિત્રાવાત્મવાવસંવરી | ૨૨ મૂલાર્થ ? તેથી કરીને બાહ્ય હેતુઓને વિષે સર્વથા અનિયતપણું છે, અને ભાવના વિચિત્રપણાને લીધે આત્મા જ આશ્રવ અને સંવરરૂપ નિચે છે. આત્માજ્ઞાનાધિકાર : ૩૯૫ Page #421 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : તે જ હકીકતને વિશેષપણે કહે છે કે બાહ્ય ક્રિયારૂપ હેતુઓને વિષે આશ્રવ-સંવર પરસ્પર એકબીજા રૂપે થવાનો સંભવ હોવાથી અનિયત છે. તથા ભાવની વિચિત્રતાને લીધે શુભાશુભ પરિણામ વિવિધ પ્રકારના થતા હોવાથી આત્મા જ આશ્રવ અને સંવરરૂપ છે. અર્થાત્ હિંસાદિ કરવાથી અધ્યવસાય આશ્રવરૂપ થાય છે. અને હિંસાદિ ત્યજવાથી અધ્યવસાય સંવરરૂપ થાય છે. અર્થાત ભાવાશ્રવ તે જ આશ્રવ છે. જે સંસારનો હેતુ છે. અને ભાવ-સંવર મોક્ષનો હેતુ છે. પ્રશ્ન તો શું બાહ્ય વિષયોથી જીવ બંધાતો નથી ? [૬૧૭] અજ્ઞાનવિષયાસક્તો વધ્યુતે, વિયેસ્તુ ન । ज्ञानाद्विमुच्यते चात्मा, न तु शास्त्रादिपुद्गलात् ॥ १४० ॥ - મૂલાર્થ : આત્મા અજ્ઞાનથી એટલે અબોધથી વિષયમાં આસક્ત થયો છતાં કર્મથી બધાય છે. પણ વિષયો વડે બંધાતો નથી. તથા આત્મા જ્ઞાનથી મુક્તિ પામે છે. પણ શાસ્ત્રાદિક પુદ્ગલથી મુક્ત થતો નથી. ભાવાર્થ : આત્મા અજ્ઞાનથી પોતાના જ પરિણામ વડે કર્મરજથી બંધાય છે. શબ્દાદિક વિષયો વડે બંધાતો નથી. કેમ કે આત્મા પ૨ પુદ્ગલોનો બંધ કરવામાં સમર્થ નથી. અને જ્ઞાનથી અર્થાત્ સત્ સ્વરૂપના અવલંબનથી મુક્ત થાય છે. પણ આગમાદિ શાસ્ત્રો વડે કે કોઈ યમ નિયમાદિ વડે મુક્ત થતો નથી. કેમ કે તે સર્વે આત્માથી ભિન્ન છે. [८१८ ] शास्त्रं गुरोश्च विनयं क्रियामावश्यकानि च । संवराङ्गत्तया प्राहुर्व्यवहारविशारदाः ॥ १४१ ॥ મૂલાર્થ : શાસ્ત્ર, ગુરુનો વિનય, ક્રિયા, અને આવશ્યક એ સર્વેને વ્યવહાર વિષે નિપુણ પુરુષોએ સંવરના અંગરૂપ કહ્યા છે. ભાવાર્થ : વ્યવહારનય પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ જ્ઞાનને વિષે નિપુણ પુરુષોએ શાસ્રો, ગુરુનો વિનય આવશ્યક ક્રિયા વિગેરેને સંવરના સાધન કહ્યા છે, જોકે સાધ્ય એટલે સંવરરૂપ કહ્યા નથી. ૩૯૬ : અધ્યાત્મસાર Page #422 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનયથી તેમને સંવર કહ્યા નથી. કારણ કે આ બાહ્ય સાધનો તો અભવ્યાદિ પણ સેવે છે, છતાં તેમનો મોક્ષ થતો નથી. [૧૨] વિશિરા વાવનુસ્વાન્તપુરનાસ્તિકત્તવિદાઃ | ये तु ज्ञानादयो भावाः संवरत्वं प्रयान्ति ते ॥ १४२ ॥ મૂલાર્થ : જે વાણી શરીર અને મનના વિશિષ્ટ પુદ્ગલો છે. તે ફળને વહન કરનારા નથી. પણ જે આત્માના જ્ઞાનાદિક ભાવો છે, તે સંવરપણાને પામે છે. ભાવાર્થ: આત્માના જ્ઞાનાદિક ભાવો, ચૈતન્યનાં પરિણામો, સંવરપણાને પામે છે, તેથી કર્મનો વિરોધ થાય છે, પણ મનાદિયોગો કે જે પુદ્ગલ સ્વરૂપ છે, તેની બાહ્યક્રિયાથી સંવર થતો નથી. [૨૦] જ્ઞાનાદિમાવયુવતેષ ગુમયોગોખું તમતમ્ | સંવરä સમારોથ અને વ્યવહારિખઃ | 9૪રૂ છે. મૂલાઈ : જ્ઞાનાદિક પરિણામે કરીને યુક્ત એવા શુભયોગોને વિષે તેમાં રહેલા સંવરપણાનો આરોપ કરીને વ્યવહારને જાણનારા પુરુષો ગર્વવાળા થાય છે. ભાવાર્થ : સંવરતત્ત્વ વાસ્તવમાં આત્માના જ્ઞાનાદિ ભાવો છે. તેને વ્યવહારનયવાળા શુભયોગોમાં પ્રવૃત્ત વ્યાપારોમાં તેની ક્રિયામાં, જ્ઞાનાદિક ભાવનો – સંવરપણાનો આરોપ કરીને અમે ધર્મ કરીએ છીએ તેવો ગર્વ લે છે. નિશ્ચયનય કહે છે કે જો જ્ઞાનાદિભાવ યુક્ત બાહ્ય ક્રિયા સંવર બનતી હોય તો, અને તે સિવાય બાહ્યક્રિયા સંવર ન બનતી હોય તો જ્ઞાનાદિ ભાવોને જ સંવર માનો. [૨૧] પ્રશસ્તરીયુત્તેવું ચારિત્રાવિશ | शुभाश्रवत्वमारोप्य फलभेदं वदन्ति ते ॥ १४४ ॥ મૂલાર્થઃ પ્રશસ્ત રાગવડે યુક્ત એવા ચારિત્રાદિક ગુણોને વિષે પણ શુભ આશ્રવપણાનો આરોપ કરીને તેઓ ફળના ભેદ કહે આત્માશાનાધિકાર : ૩૯૭ Page #423 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : ચારિત્રાદિક ગુણો પણ મોક્ષાદિકની અભિલાષાવાળા હોવાથી, તપ પણ શુભાશ્રવને કારણે શુભકર્મને ગ્રહણ કારણમાં કાર્યને જણાવી વ્યવહાર નયવાળા સંવરનું કાર્ય જે મોક્ષ પ્રાપ્ત થાય છે તેમ કહે છે. પ્રશસ્ત રાગવાળા હોવાથી વિગેરે વ્યવહાર ધર્મો કરવાવાળા છે. તેના [૬૨૨] મનિર્વાહેતુનાં વસ્તુતો ન વિપર્યયઃ ।। अज्ञानादेव तद्भानं ज्ञानी तत्र न मुह्यति ॥ १४५ ॥ મૂલાર્થ : વાસ્તવિક રીતે સંસાર અને મોક્ષના હેતુઓનો વિપર્યાસ થતો નથી. છતાં તેનું (ભાન) જ્ઞાન અજ્ઞાનથી જ થાય છે. તેમાં જ્ઞાની મૂંઝાતો નથી. ભાવાર્થ : વાસ્તવિક રીતે જે સંસારના હેતુ હોય તે સંસારના અને મોક્ષના હેતુ હોય તે મોક્ષના હેતુ બને. આથી શુભાશ્રવથી જે મોક્ષરૂપ ફળનું જે જ્ઞાન થાય છે, તે વસ્તુનો બોધ ન હોવાથી અજ્ઞાનથી જ થાય છે. વિપર્યાસ બુદ્ધિ દ્વારા થાય છે. તેમાં જ્ઞાની મુંઝાતા નથી. મોક્ષના પ્રયોજનભૂત કારણોને જ્ઞાની જાણતા હોય છે. [૨૩] તીર્થન્નમહેતુત્વ યતુ સમ્યવત્વસ્ય વર્ગત । यच्चाहारकहेतुत्वं संयमस्यातिशायिनः ॥ १४६ ॥ [૨૪] તપઃ સંયમોઃ સ્વતંતુત્વ યચ પૂર્વયોઃ । उपचारेण तयुक्तं स्यादुघृतं दहतीतिवत् ॥ १४७ ॥ મૂલાર્થ : સમકિતને જે તીર્થંક૨ નામકર્મનો હેતુ કહેવામાં આવે છે, અતિ ઉત્કૃષ્ટ એવા સંયમને જે આહારકનું હેતુપણું, તથા પ્રકારના તપ અને સંયમને જે સ્વર્ગનું હેતુપણું કહેવામાં આવે છે, તે જેમ ‘ઘી બળે છે.' કહેવું તે ઉપચાર વડે યુક્ત છે. ભાવાર્થ : તીર્થંકર નામકર્મનાં ઉપાર્જનમાં જેમ સમક્તિનું કારણ મુખ્ય કહેવામાં આવે છે, આહારક શરીર રચવામાં જેમ ચૌદપૂર્વીનો સંયમ કારણ મનાય છે. તથા તપ અને ચારિત્રને સ્વર્ગનું કારણ કહેવામાં આવે છે, તે સર્વ ઉપચાર વડે કહેવું સંગત છે, જેપ ૩૯૮ : અધ્યાત્મસાર Page #424 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ બળવા છતાં તેના સંયોગથી ઘી બળે છે એમ કહેવામાં આવે છે. તેમ મોક્ષના હેતુભૂત સમક્તિ અને ચારિત્ર તે શુભબંધના હેતુરૂપ ઉપચારથી કહેવામાં આવે છે. વાસ્તવમાં મોક્ષનું મુખ્ય સાધન શુદ્ધ ઉપયોગ છે. [૨૬] રેનોનાત્મનો યોગાસ્તનાશેરાવો મતઃ | વેનાગેનોપયોતુ તેનાશનાય સંવરઃ + ૧૪s મૂલાર્થ : જે અંશે કરીને આત્માનો યોગ છે, તે અંશે કરીને તેને આશ્રવ કહેલો છે, અને જે અંશે કરીને તેનો જ્ઞાનાદિ ઉપયોગ છે, તે અંશે કરીને તેનો સંવર છે. ભાવાર્થ : જે યોગની પ્રવૃત્તિરૂપ પરિણામવાળા અંશે કરીને આત્માને કર્મની સાથે સંબંધ છે, તે પરિણામ વડે આત્માને આશ્રવરૂપ કહ્યો છે, તથા જે યોગ નિવૃત્તિરૂપ પરિણામવાળા અંશે કરીને આત્માના ઉપયોગના પરિણામ વડે આત્મા જ સંવરરૂપ છે. નિશ્ચયથી તો જેટલે અંશે આત્માનો યોગ હોય તેટલે અંશે આત્મા કર્મનો આશ્રવ કરે, અને જેટલે અંશે જ્ઞાનાદિ ઉપયોગ હોય તેટલે અંશે આત્મા કર્મનો સંવર કરે. ચારિત્રમાં સરાગ મનાદિ યોગો એ જ આશ્રવ છે, અને ઉપયોગ ભાવ તે સંવર છે. અર્થાત ચારિત્રાદિમાં તમામ શુભાશ્રવો માત્ર આશ્રવરૂપ નથી, પણ તે ચારિત્રાદિના પાલનમાં યોગપ્રવૃત્તિ છે તે આશ્રવ છે, અને ઉપયોગ ભાવ તે સંવર છે. આથી ચારિત્રાદિમાં આશ્રવ-સંવર ઉભયભાવવાળો આત્મા બને છે. આથી બાર ગુણસ્થાનક સુધી જીવને અબુદ્ધિવશ પણ ઉદય બંધ અમુક પ્રકૃતિનો હોય છે. રિર૬] તેના સાવંશવિત્રાન્તો વિપ્રાવસંવરો भात्यादर्श इव स्वच्छास्वच्छभागययः सदा ॥ १४९ ॥ મૂલાર્થ : તેથી કરીને આ આત્મા અંશની વિશ્રાંતિને વિષે આશ્રવ અને સંવરને ધારણ કરતો છતો નિર્મળ અને મલિન એવા બે ભાગને ધારણ કરતા દર્પણની જેમ સદા નિરંતર શોભે છે. આત્મજ્ઞાનાધિકાર : ૩૯૯ Page #425 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ આથી જ્યાં સુધી જીવ યોગ અને કર્માદિના સંયોગમાં છે ત્યાં સુધી તે તે પ્રકારના યોગ અને ઉપયોગના અંશે કરીને આશ્રવ અને સંવર બંનેને ધારણ કરે છે. એટલે જ્ઞાનાદિ ઉપયોગના અંશો નિર્મળ અને યોગના અંશોવાળો ભાગ મલિન એમ બે ભાગને ધારણ કરે છે. ડિર૭] શુદૈવ જ્ઞાનધારા ચા-સૂચવર્તમાચાર | __ हेतुभेदाद्विचित्रा तु योगधारा प्रवर्त्तते ॥ १५० ॥ મૂલાર્થ : સમકિતની પ્રાપ્તિ થયા પછી જ્ઞાનની ધારા શુદ્ધ જ થાય છે, અને હેતુના ભેદને લીધે વિચિત્ર એવી યોગની ધારા પ્રવર્તે છે. - ભાવાર્થ : આત્માને શુદ્ધ સમક્તિની પ્રાપ્તિ થયા પછી તરત જ ઉપયોગની ધારા જ્ઞાનયુક્ત હોય છે. તે ઉત્તરોત્તર ગુણસ્થાનક પ્રમાણે શુદ્ધ થતી જાય છે, છતાં અવિરત સમ્યક્તીને તો યોગની પ્રવૃત્તિ હોવાથી તે મનાદિ યોગમાં અશુદ્ધતા પણ હોય, જેથી પરિણામની ધારા શુભાશુભ પ્રવર્તે છે. તેથી આત્મા આશ્રવ સંવરરૂપ હોય છે. જ્ઞાનધારા શુદ્ધ હોવા છતાં ચારિત્રમાં દોષ રહેલો છે. [८२८] सम्यग्दृशो विशुद्धत्वं सर्वास्वपि दशास्वतः । __ मृदुमध्यादिभावस्तु क्रियावैचित्र्यतो भवेत् ॥ १५१ ॥ મૂલાર્થ : તે થકી સમક્તિવંતને સર્વ દશાને વિષે વિશુદ્ધપણું થાય છે, અને જધન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ એવો ભાવ તો ક્રિયાની વિચિત્રતાને લીધે હોય છે. ભાવાર્થઃ ચોથા ગુણસ્થાનકથી ચૌદમા સુધીની સમક્તિવંતની બાહ્ય શુભાશુભ ક્રિયામાં જ્ઞાનધારા તો વિશુદ્ધ હોય છે, છતાં તે તે ક્રિયાની વિચિત્રતાને લીધે જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમના અને સંયમવ્યાપારની શુદ્ધિના તરતમપણાને લીધે મંદ, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવ હોય છે, એવા ભેદ પડે છે. [૨૬] લા તુ સર્વતઃ શુદ્ધિ તે ઘારદ્ધયઃ | शैलेशीसंज्ञितः स्थैर्यात् तदा स्यत्सवसंवरः ॥ १५२ ॥ ૪૦૦ : અધ્યાત્મસાર Page #426 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : જ્યારે સર્વ પ્રકારે બંને ધારાની વિશુદ્ધિ થાય છે ત્યારે શૈલેશી નામના સ્વૈર્યથી સર્વ સંવર થાય છે. ભાવાર્થ : આમ ગુણસ્થાનકના પ્રકારે યોગ-ઉપયોગની બંને ધારામાં ભેદ પડે છે પરંતુ જ્યારે બંને ધારા શુદ્ધતા પામે છે, અર્થાત્ યોગ નિરોધ થાય છે ત્યારે અપૂર્વ સ્થિરતા થવાથી આત્માના સર્વ પ્રદેશો નિષ્કપ બને છે, ત્યારે સર્વ સંવર થાય છે. નિષ્કપદશામાં કર્મવર્ગણા આકર્ષણ પામતી નથી. તે ચૌદમું ગુણસ્થાન છે. [૬૩૦] તતોડર્વાપૂ ય યાવચ્ચે સ્થિરત્ન તાવવાત્મનઃ । संवरो, योगचाञ्चल्यं यावत्तावत्किलाश्रवः ॥ १५३ ॥ મૂલાર્થ : તેનાથી પહેલા જેવું અને જેટલું આત્માનું સ્થિરપણું થાય છે, તેટલો આત્માનો સંવર જાણવો. અને જેટલું અને જેવું યોગનું ચંચળપણું થાય છે, તેટલો આશ્રવ જાણવો. ભાવાર્થ : શૈલેશી અવસ્થા પહેલાના ગુણસ્થાનકે જેટલા પરિણામવાળું અને જેટલા કાળ સુધીનું સ્થિરપણું છે તેટલો સંવર છે, અને જેટલા કાળ સુધીનું યોગનું ચંચળપણું તેટલો આશ્રવ હોય છે. કેવળીને યોગ હોવાથી ત્યાં ઇર્યાપથની ક્રિયા હોય છે. [૬૩૧] અશુદ્ઘનયતીનું સંવરાશ્રવસહુથા | संसारिणां च सिद्धानां न शुद्धनयतो भिदा । १५४ ॥ મૂલાર્થ : આ પ્રમાણે અશુદ્ધ નયથી સંસારી જીવોને સંવ૨ તથા આશ્રવની કથા છે, પણ સિદ્ધ જીવોને શુદ્ઘનયથી કંઈ પણ ભેદ નથી. ભાવાર્થ : અશુદ્ઘનયથી જોતાં આત્માના આશ્રવ સંવરભાવના અનેક ભેદ પડે છે. શુદ્ધ નયથી તો આત્મા સર્વ અંશે શુદ્ધ હોવાથી સંવર અને આશ્રવનો કંઈ ભેદ નથી અર્થાત આત્મા તેવા ભાવોથી સર્વથા ભિન્ન છે. સિદ્ધની શુદ્ધ દશા પ્રગટ છે ત્યાં કોઈ ભેદ પડતો નથી. [૨] નિર્ખામળાં શારો, નાત્માઽસૌ ધર્મપર્વવઃ । येन निर्जीयते कर्म स भावस्त्वात्मलक्षणम् ॥ १५५ ॥ આત્માજ્ઞાનાધિકાર : ૪૦૧ Page #427 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : કર્મનો નાશ એ નિર્જરા કહેવાય છે, આ નિર્જરા કર્મનો પર્યાય હોવાથી આત્મરૂપ નથી પરંતુ ભાવ વડે કર્મ નિર્જરા છે. તે ભાવ, આત્માનું લક્ષણ જાણવું. ભાવાર્થ ઃ આત્માથી નિર્જરાતત્ત્વનો ભેદ કહે છે. નિર્જરા = આત્માથી કર્મપુદ્ગલોનું દૂર થવુંને, તે કર્મ-નિર્જરા પુદ્ગલોની અવસ્થા છે, તેથી તે આત્મરૂપ નથી. પરંતુ જેનાથી નિર્જરા થાય છે તે ભાવ આત્મસ્વરૂપ છે. પુદ્ગલના ખરી જવાથી, પરના આશ્રયે થતી નિર્જરા તે આત્માની નથી. [૨૩] સત્તપો કરશવિઘં શુદ્ધજ્ઞાનસમન્વિતમ્ | ___ आत्मशक्तिसमुत्थानं चित्तवृत्तिनिरोधकृत् ॥ १५६ ॥ મૂલાર્થ : આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરનારાં શુદ્ધ જ્ઞાન વડે યુક્ત એવું તપ બાર પ્રકારનું છે. ભાવાર્થ તપના છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર ભેદ છે, તે આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલા સામર્થ્યથી ચિત્તવૃત્તિઓનો વિરોધ કરનારા શુદ્ધજ્ઞાન યુક્ત હોય છે, તે નિર્જરાપ રૂપ થાય છે. [૩૪] યત્ર રોઘઃ પાયામાં, બ્રહ્મધ્યાને નિસ્ય ચ | જ્ઞાતવ્ય . તાપ શુદ્ધમવશિષ્ટ તુ તમે ૧૬૭ મૂલાર્થ : જે તપને વિષે કષાયોનો રોધ, બ્રહ્મચર્ય અને જિનેશ્વરનું ધ્યાન થતું હોય, તે શુદ્ધ તપ જાણવું. અને બાકીનું સર્વ લંઘન જાણવું. ભાવાર્થ : જે તપ વડે ક્રોધાદિ કષાયોનો નાશ થાય, વિષય-વાસનાઓનું શમન થાય, વીતરાગનું એકાગ્રથી ધ્યાન થાય તે શુદ્ધ તપ છે. તે સિવાયના લંઘન છે. [८३५] बुभुक्षा देहकार्य वा तपसो नास्ति लक्षणम् । तितिक्षाब्रह्मगुप्त्यादिस्थानं ज्ञानं तु तद्वपुः ॥ १५८ ॥ મૂલાર્થ : સુધા અને કૃશતા એ કંઈ તપનું લક્ષણ નથી. પણ તિતિક્ષા અને બ્રહ્મગુપ્તિ વિગેરેના સ્થાનરૂપ જે જ્ઞાન તે જ તે તપનું શરીર છે. ૪૦૨ : અધ્યાત્મસાર Page #428 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ કેવળ સુધાને સહન કરવી કે કાયાને કષ્ટ આપવું તે તપનું સ્વરૂપ નથી. પરંતુ સમતા બ્રહ્મચર્યનું પાલન, તથા અન્ય રીતે ચિત્તની વૃત્તિઓનું શમન થાય તેવા જ્ઞાનબોધ તે જ પનું સાચું લક્ષણ છે. ડિર૬] જ્ઞાનેન નિપુણેનૈવી પ્રાપ્ત ન થવા | निर्जरामात्मनो दत्ते तपो नान्यादृशं क्वचित् ॥ १५९ ॥ મૂલાર્થ : નિપુણ એવા જ્ઞાનવડે ચંદન અને તેના ગંધની જેમ એકતા પામેલી તપસ્યા આત્માની નિર્જરાને આપે છે. ભાવાર્થ : સૂક્ષ્મ જ્ઞાનવડે એકતા પામેલી અનશનાદિ તપસ્યા જેની ફળશ્રુતિ નિર્જરા છે. ચિત્ત વૃત્તિઓના શાંત કે તૃપ્ત થવા રૂપ આત્મ પરિણામની એકતા તે ચંદન અને તેની સુવાસ જે અભેદતા છે તે દષ્ટાંતથી થાય છે, તે નિર્ભર છે. તે સિવાય તપની બાહ્ય ચેષ્ટાઓ નિર્જરારૂપ થતી નથી. [૩૭] તપસ્વી નિનામવચા ૨ શાસનમાસનેસ્ક | પુષ્ય વનતિ વુિક્ત મુખ્યત્વે તુ તસ્કૃઢ + ૧૬૦ | મૂલાર્થ તપસ્વી-(મુનિ) શાસનની ઉન્નતિ કરવાથી ઉત્પન્ન થયેલી જિનભક્તિ વડે ઘણું પુણ્ય બાંધે છે, અને સર્વ પ્રકારની સ્પૃહા રહિત થયેલો તપસ્વી મુક્ત થાય છે. ભાવાર્થ ઃ જિનશાસનની ઉન્નતિના આશયથી કોઈ પણ શુભ પ્રવૃત્તિ કરનાર તપસ્વી પુણ્યકર્મ બાંધે છે. કારણ કે શુભાશય કોઈ પણ પ્રકારનો હોય તે પુણ્યબંધનો હેતુ છે. પણ તેથી સર્વ પ્રવૃત્તિની સ્પૃહારહિત તપસ્વી મુક્ત થાય છે. અર્થાત્ શુભ પ્રવૃત્તિના પણ વિકલ્પરહિત, વળી જેને તપનો હેતુ જ્ઞાનઆરાધન છે તે શુદ્ધ ઉપયોગના હેતુથી મુક્ત થાય છે. ડિરૂs] મૈતાપ જ્ઞાન તપસૈવ સિ ઃ | प्राप्नोतु स हतस्वान्तो विपुलां निर्जरां कथम् ॥ १६१ મૂલાર્થ : જે તપસ્વી કર્મને તાપ કરનારું જ્ઞાન જ તપ છે, એમ જાણતો નથી. તે હણાયેલા ચિત્તવાળો મુનિ મોટી નિર્જરાને શી રીતે પામે ? આત્માણાનાધિકાર : ૪૦૩ Page #429 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જે તપસ્વી કર્મોને ક્ષય કરનાર-જ્ઞાન જ તપ છે, એમ જાણતો નથી તે આત્મા ગમે તેવા તપ કરે તો પણ સકામ નિર્જરા કરતો નથી. અર્થાત્ બાહ્યતપ એ મુક્તિનું કારણ નથી પરંતુ અંતરંગ જ્ઞાન સ્વરૂપ ઉપયોગરૂપ તપ મુક્તિનું કારણ છે. [५३९] अज्ञानी तपसा जन्मकोटिभिः कमयन्नयेत् । મત્તે જ્ઞાનાપોયુવતતા સોનૈવ સંત ૧૬ર / મૂલાર્થ : અજ્ઞાની જીવ જે કર્મોનો તપસ્યા દ્વારા કોટી જન્મ કરીને નાશ કરે. તે કર્મનો જ્ઞાનતપ કરીને યુક્ત મુનિ ક્ષણવારમાં નાશ કરે છે. ભાવાર્થ : તત્ત્વબોધરહિત તપસ્યા વડે કોટી જન્મ પણ જે કર્મોનો નાશ થતો નથી તે કર્મોનો જ્ઞાનરૂપી તપ વડે ક્ષણ વારમાં નાશ થાય છે. [८४०] ज्ञानयोगस्तपः शुद्धमित्याहुर्मुनिपुङ्गवाः । તસ્મારિવારિત સ્થાપિ વર્ષનો પુતે સાઃ | ૧૨ / મૂલાર્થ : જ્ઞાનયોગરૂપી તપસ્યા જ શુદ્ધ છે, એમ શ્રેષ્ઠ મુનિઓ કહે છે, કારણ કે તેનાથી નિકાચિત કર્મોનો ક્ષય થાય છે. - ભાવાર્થ શ્રેષ્ઠ મુનિઓ જ્ઞાનયોગ સહિત તપથી કર્મની નિર્જરા કરે છે. જ્ઞાનયોગ વડે નિકાચિત કર્મોનો ક્ષય થતાં શિથિલ બંધવાળા કર્મોનો પણ ક્ષય થાય છે. વાસ્તવમાં તપ નિર્જરાનું કારણ ત્યારે જ બને છે કે જ્યારે તે તપ જ્ઞાનરૂપ ઉપયોગયુક્ત હોય. [८४१] यदिहाऽपूर्वकरणं श्रेणिः शुद्धा च जायते । ધ્રુવઃ સ્થિતિશયસ્તત્ર સ્થિતાનાં પ્રાળા . ૦૬૪ / મૂલાર્થ : કારણ કે આ જ્ઞાનયોગરૂપ તપને વિષે અપૂર્વકરણ અને શુદ્ધ શ્રેણિ ઉત્પન્ન થાય છે, તેથી ત્યાં રહેલા મુનિઓની પૂર્વ કર્મોની સ્થિતિનો ક્ષય અવશ્ય થાય છે. ભાવાર્થ જ્ઞાનયોગને જ શુદ્ધ તપ કહ્યો છે કારણ કે જ્ઞાનયોગમાં જ ઉલ્લસિત અધ્યવસાય અપૂર્વકરણ અને કષાયના ઉદય રહિત શુદ્ધ શ્રેણિ પ્રાપ્ત થાય છે. ત્યાં જ ઘાતી કર્મોનો નાશ થઈ જ જાય તપને વિષે એપ કર્મોની સ્થિતિ ઉત્પન થાય છે, તે ૪૦૪ : અધ્યાત્મસાર Page #430 -------------------------------------------------------------------------- ________________ છે. અને જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. [૪૨] તસ્મા જ્ઞાનમય શુદ્ધસ્તપસ્વી માનિ | शुद्धनिश्चयतस्त्वेषा सदा शुद्धस्य कापि न ॥ १६५ ॥ મૂલાર્થ: તેથી કરીને જ્ઞાનમય શુદ્ધ તપસ્વી ભાવનિર્જરારૂપ છે, અને શુદ્ધ નિશ્ચયનયથી સદાશુદ્ધને એટલે સિદ્ધને બિલકુલ નિર્જરા નથી. ભાવાર્થ જ્ઞાનમય, તત્ત્વના બોધયુક્ત, નિસ્પૃહ તપસ્વી આત્મશુદ્ધિમય હોવાથી તે ભાવનિર્જરા છે, શુદ્ધ નિશ્ચયનયથી સિદ્ધને તો દ્રવ્ય કે ભાવનિર્જરા નથી. હવે બંધ તત્ત્વનું લક્ષણ કહે છે. [८४३] बन्धः कर्मात्मसंश्लेषो द्रव्यतः स चतुर्विधः । તત્વષ્યવસાયત્મિ માવતરૂં પ્રદર્તિતઃ + 9૬૬ મૂલાર્થઃ કર્મની સાથે આત્માનો જે સંશ્લેષ તે બંધ કહેવાય છે. તે બંધ દ્રવ્યથી ચાર પ્રકારનો છે, અને ભાવથકી તો તે બંધના હેતુરૂપ અધ્યવસાયના સ્વરૂપવાળો કહેલો છે. ભાવાર્થ ? આત્મા સાથે કર્મપુદ્ગલરાશિનો સંબંધ થવો તે બંધ છે, તે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશથી ચાર પ્રકારે છે. એ બંધ પુદ્ગલ સાથેનો હોવાથી આત્માનો નથી. અને ભાવથી આત્મામાં રાગાદિ પરિણામ તે આત્માના જ હોવાથી આત્માને બંધરૂપ કહ્યો છે. પરંતુ પુદ્ગલ આશ્રયીને બંધ આત્માને કહ્યો નથી. [८४४] वेष्टयत्यात्मनाऽऽत्मानं यथा सर्पस्तथाऽसुमान् । તત્તમઃ પરતો વનાત્યાત્માનમાત્મના છે ૧૬૭ | મૂલાર્થ જેમ સર્પ પોતાના દેહવડે પોતાના દેહને વટે છે. તેમ પ્રાણી પણ તે તે ભાવે કરીને પરિણામ પામ્યો છતાં પોતાના જ આત્મા વડે પોતાના આત્માને બાંધે છે. ભાવાર્થ : જેમ સર્પ પોતાના જ દેહ વડે (કાંચળી) પોતાના જ શરીરને વટે છે. તેમ આત્મા સ્વયં પોતાના જ રાગાદિ પરિણામ વડે ગ્રહણ કરેલા કર્મના રાશિ વડે પોતાને બાંધે છે. છે તે પ્રકૃતિ અાત્મા સાથે કાપવાળો કલા ભાવથી વાય આત્મજ્ઞાનાધિકાર : ૪૦૫ Page #431 -------------------------------------------------------------------------- ________________ [૪] વઘ્નતિ સ્વંયથા જોશ-જારવ્હીટઃસ્વતસ્તુનિ । आत्मनः स्वगतैभवैिर्बन्धने सोपमा स्मृता ॥ १६८ ॥ મૂલાર્થ : જેમ રેશમ કરનારો કીડો પોતાના જ તંતુઓ વડે પોતાના દેહને બાંધે છે. તેમ આત્માના પોતામાં રહેલા ભાવે કરીને થતા બંધનને વિષે તે જ ઉપમા કહેલી છે. ભાવાર્થ : જેમ કોશેટો પોતાની જ લાળ વડે પોતાના શરીરને બાંધે છે, તેમ આત્મા પોતાના જ પરિણામથી બંધાય છે. તેનો આરોપ કર્મ પર કરવામાં આવે છે કે આત્મા કર્મથી બંધાય છે. વાસ્તવમાં આત્મા સ્વના પરિણામથી બંધાય છે. [૪૬] જૂનાં સારાધાનાં વધારી નદીશ્વરઃ । तबन्धकानवस्थानादबन्धस्याप्रवृत्तितः ॥ १६९ ॥ મૂલાર્થ : અપરાધી પ્રાણીને બંધ કરનાર ઈશ્વર નથી. કેમ કે તેના બંધ કરનારનું અનવસ્થાન છે. અને બંધરહિતને પ્રવૃત્તિનો અભાવ છે. ભાવાર્થ : કોઈ મતની એવી માન્યતા છે કે આ જગતમાં અપરાધ કરનારને ઈશ્વર સજા કરે છે. ખરેખર વિચારીએ તો ઈશ્વરતત્ત્વ ભૌતિક જગતની ક્રિયાથી રહિત છે. તેથી તેમને આ જગતના જીવોના અપરાધની સજા આપવાનો વિકલ્પ ન હોય. [૪૭] ન ત્વજ્ઞાનપ્રવૃત્યર્થે જ્ઞાનવત્રોતના ધ્રુવા । अबुद्धिपूर्वकार्येषु स्वप्नादौ तददर्शनात् ॥ १७० ॥ મૂલાર્થ : અજ્ઞાનવાળાને પ્રવૃત્તિ કરાવવા માટે જ્ઞાનવાનની પ્રેરણા હોય જ નહીં. કારણ કે સ્વપ્નાદિકમાં અજ્ઞાનપૂર્વક કરાતાં કાર્યોને વિષે તે પ્રેરણા જોવામાં આવતી નથી. ભાવાર્થ : મૂર્છિત અવસ્થામાં કે સ્વપ્નાવસ્થામાં અજ્ઞાનવાળા આત્માને કંઈ પણ કાર્યમાં કોઈની પ્રેરણા જોવામાં આવતી નથી સ્વયં પોતે જ પોતાના પરિણામ કરે છે. તો પછી જાગૃત અવસ્થામાં કોઈની (ઈશ્વરની) પ્રેરણાથી કાર્ય થાય છે તેમ કહેવાય નહીં. કારણ કે એમ થતું દેખાતું નથી. ૪૦૬ : અધ્યાત્મસાર Page #432 -------------------------------------------------------------------------- ________________ [८४८] तथाभव्यतया जन्तु!दितश्च प्रवर्तते । बध्नन् पुण्यं च पापं च परिणामानुसारतः ॥ १७१ ॥ મૂલાર્થ : પરિણામને અનુસારે પુણ્યપાપને બાંધતો જીવ તથા પ્રકારના ભવ્યપણાએ કરીને પ્રેરણા પામ્યો છતો પ્રવર્તે છે. ભાવાર્થઃ જીવ પોતાના જ ભાવની યોગ્યતાએ કરીને પ્રેરણા પામીને પ્રવર્તે છે. અર્થાત્ શુભાશુભ કર્મને બાંધતો પ્રવર્તે છે. તે ભાવ ઉત્પન્ન થવામાં તેને કોઈને પ્રેરણા મળતી નથી. ભવ્યપ્રાણી પણ પોતાની યોગ્યતા પ્રમાણે પ્રવર્તે છે. [८४९] शुद्धनिश्चयतस्त्वात्मा न बद्धो बन्धशङ्कया । भयकम्पादिकं किन्तु रज्जावहिमतेरिव ॥ १७२ ॥ મૂલાઈ : જેમ રોગની સ્થિતિને અનુસાર રોગી માણસની પ્રવૃત્તિ થાય છે. તેમ ભવની સ્થિતિ અનુસારે બંધને વિષે પણ પ્રવૃત્તિ કહેલી છે. ભાવાર્થ : જેમ રોગથી પીડાતો મનુષ્ય રોગ અનુસાર અલગ અલગ ચેષ્ટા કરે છે. તે પ્રમાણે ભવસ્થિતિ-પાત્રતા અનુસાર જીવને શુભાશુભ કર્મનો બંધ થાય છે. જોકે શુદ્ધ નિશ્ચયનયથી તો તે બંધાતો નથી. [८५०] रोगस्थित्यनुसारेण प्रवृत्ती रोगिणो यथा । भवस्थित्यनुसारेण तथा बन्धेपि वर्ण्यते ॥ १७३ ॥ મૂલાર્થ શુદ્ધ નિશ્ચય નથી તો આત્મા બંધાતો નથી પણ બંધની શંકાએ કરીને દોરડીને વિષે સર્પની ભ્રાંતિની જેમ ભય કંપ વિગેરે પામે છે. ભાવાર્થ : આત્માના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરનાર નામ તે આત્મા કર્મથી બંધાતો જ નથી. પરંતુ સર્પ અને દોરડીના ન્યાયે શંકા પડી જતાં માત્ર ભયભીત થાય છે. પરંતુ શુદ્ધાત્માને તો તેવો ભ્રમ છે નહિ. અર્થાત્ દોરડીને સર્પાકારે જોઈને જીવ ભય પામે છે, તેમ શુભાશુભ કર્મના ફળને જોઈને જીવ શંકા કરે છે કે તે પુણ્યપાપના કર્મબંધવાળો છે. જ્ઞાન વડે આ કલ્પના નષ્ટ થાય છે. આત્માજ્ઞાનાધિકાર : ૪૦૭ Page #433 -------------------------------------------------------------------------- ________________ [८५१] दृढाज्ञानमयी शङ्कामेनामपनिनीषवः । अध्यात्मशास्त्रमिच्छन्ति श्रोतुं वैराग्यकाङ्क्षिणः ॥ १७४ ॥ મૂલાર્થ : આ દેઢ અજ્ઞાનવાળી શંકાને દૂર કરવા ઈચ્છતા અને વૈરાગ્યની અભિલાષાવાળા પુરુષો અધ્યાત્મ શાસ્ત્રને શ્રવણ કરવા ઇચ્છે છે. ભાવાર્થ ? એવી દઢ અજ્ઞાનવાળી સર્પ અને દોરડીના ન્યાયની શંકાને દૂર કરવા ઇચ્છતા વૈરાગ્યવાન જીવે તો અધ્યાત્મશાસ્ત્રનું સેવન કરવું. અર્થાત શ્રુતના આલંબન દ્વારા શુદ્ધાત્માને ઉપાસવો. શુભાશુભ ભાવના બંધવાળો આત્મા છે તેમ પ્રહણ કરવું નહીં. [८५२] दिशः प्रदर्शकं शाखाचन्द्रन्यायेन तत्पुनः । प्रत्यक्षविषयां शङ्कां न हि हन्ति परोक्षधीः ॥ १७५ ॥ મૂલાર્થ : તે શાસ્ત્ર શાખાચંદ્રના ન્યાય વડે કરીને દિશા માત્રને જ દેખાડનારું છે, કારણ કે પરોક્ષ જ્ઞાન પ્રત્યક્ષ વિષયવાળી શંકાને હણતું નથી. ભાવાર્થ: શાસ્ત્રાભ્યાસ કરનારે એ વાત ધ્યાનમાં રાખવી કે શાખાચંદ્ર એટલે બાળકને ચંદ્ર બતાવવો હોય તો વૃક્ષની શાખા બતાવી તે દિશામાં રહેલો ચંદ્ર બતાવાય છે, તેમ શાસ્ત્ર દ્વારા સર્વજ્ઞ ભગવંતે કહેલો શુદ્ધાત્મા જણાવાય છે. પણ કંઈ શાસ્ત્રમાં આત્મા નથી, કે શંકાને દૂર કરવાનું પ્રત્યક્ષ સામર્થ્ય પણ શાસ્ત્રમાં નથી. શુદ્ધાત્માનું ભાન આત્મજ્ઞાન વડે યુક્ત છે. [८५३] शो श्वैत्यानुमानेऽपि दोषात्पीतत्त्वधीस्तथा । शास्त्रज्ञानेपि मिथ्याधीसंस्काराबन्धधीस्तथा ॥ १७६ ॥ મૂલાર્થ જેમ શંખને વિષે શ્વેતપણાનું જ્ઞાન છતાં પણ દોષને લીધે તેમાં પીળાપણાની બુદ્ધિ થાય છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન છતાં પણ મિથ્યા બુદ્ધિના સંસ્કારથી આત્માને વિષે બંધની બુદ્ધિ થાય છે. ભાવાર્થ : જેમ દૃષ્ટિદોષથી શ્વેત શંખ પણ પીળો જણાય છે. તેમ શાસ્ત્રજ્ઞાનથી આત્માને અબંધ જાણવા છતાં મિથ્યામતિને કારણે આત્મામાં બંધની શંકા થાય છે કે હું કર્મથી બંધાયો છું. [८५४] श्रुत्वा मत्वा मुहुः स्मृत्वा साक्षादनुभवन्ति ये । तत्त्वं न बन्धधीस्तेषामात्माबन्धः प्रकाशते ॥ १७७ ॥ ૪૦૮ : અધ્યાત્મસાર Page #434 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થઃ જેઓ વારંવાર તત્ત્વને સાંભળીને, તેનું મનન કરીને તથા સ્મરણ કરીને તેને સાક્ષાત્ અનુભવે છે. તેઓને બંધની બુદ્ધિ હોતી નથી. તેઓનો આત્મા બંધરહિત પ્રકાશે છે. ભાવાર્થઃ જેને શાસ્ત્રોનો વારંવાર અભ્યાસ કરી વિવેક જાગૃત થયો છે તે જીવાદિકના ભેદને યથાર્થપણે જાણે છે. તથા તે પદાર્થોના પૂર્વાપર સંબંધો જાણી પુનઃ પુનઃ મનન કરે છે. અને બુદ્ધિમાં તેને પ્રત્યક્ષ કરે છે, આથી તેમને “મારો આત્મા બંધાયો છે.” તેવો ભાસ પેદા થતો નથી, શુદ્ધ નિશ્ચયનયે આત્મા બંધરહિત જ પ્રકાશે છે. ચૈતન્યની સત્તાને વિષે જડ સત્તા લક્ષણથી ભિન્ન છે, માટે આત્મામાં કર્મનો અભાવ છે. હવે મોક્ષનું લક્ષણ કહે છે. [८५५] द्रव्यमोक्षः क्षयः कर्मद्रव्याणां नात्मलक्षणम् । ____ भावमोक्षस्तु तद्धेतुरात्मा रत्नत्रयान्वयी ॥ १७८ ॥ મૂલાર્થ : કર્મદ્રવ્યોનો જે ક્ષય તે દ્રવ્યમોક્ષ છે પણ તે આત્માનું લક્ષણ નથી, અને તે દ્રવ્યમોક્ષના હેતુરૂપ રત્નત્રયીથી યુક્ત એવો જે આત્મા તે ભાવમોક્ષ કહેવાય છે. ભાવાર્થ : અશુદ્ધ નિશ્ચય નય કહે છે કે આત્મપ્રદેશોથી કર્મના દલિકોનો સર્વથા નાશ થવો તે દ્રવ્ય મોક્ષ છે, પરંતુ કર્મના દલિકોથી મુક્તિ તે નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ નથી. કારણ કે કર્મનો અભાવ તે તો કર્મનો પર્યાય છે. આત્મા તેનાથી સ્વતંત્ર વાસ્તવમાં રત્નત્રય યુક્ત જે પરિણામ તે આત્મા છે. રત્નત્રયસ્વરૂપ આત્મા તે ભાવમોક્ષ છે, તે દ્રવ્ય મોક્ષસ્વરૂપ કર્મથી ભિન્ન છે. [८५६] ज्ञानदर्शनचारित्रैरात्मैक्यं लभते यदा । कर्माणि कुपितानीव भवन्त्याशु तदा पृथक् ॥ १७९ ॥ મૂલાઈ : જ્યારે આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્રની સાથે એકતા પામે છે. ત્યારે જાણે કર્મો કોપ પામ્યા હોય તેમ તેનાથી તત્કાળ જુદાં પડે છે. આત્માજ્ઞાનાધિકાર : ૪૦૯ Page #435 -------------------------------------------------------------------------- ________________ I ભાવાર્થ : જ્યારે આત્મા પોતાના જ સ્વગુણરૂપ જ્ઞાનદર્શન અને ચારિત્રની પરિણામ સ્વરૂપે તન્મયતા પામે છે ત્યારે જ્ઞાનાવરણાદિક કર્મો સ્વયં આત્મપ્રદેશોથી છૂટા પડી જાય છે. [૬૭] મતો રત્નત્રયં મોક્ષસ્તરમાવે તાર્થતા | पाषण्डिगणलिङ्गैश्च गृहिलिङ्गैश्च कापि न ॥ १८० ॥ મૂલાર્થ : તેથી કરીને રત્નત્રયરૂપ જ મોક્ષ છે. તે રત્નત્રયને અભાવે પાખંડી સમૂહના વેશ વડે કરીને તથા ગૃહસ્થી વેષ વડે કરીને કાંઈ પણ કૃતાર્થપણું નથી. ભાવાર્થ : આત્માનું રત્નત્રયરૂપ સ્વસ્વરૂપે રહેવું તે મોક્ષ છે. તે સિવાય અનેક પ્રકારના પ્રયોજનોની વેષની, કે ગૃહસ્થની કૃતાર્થતા નથી. રત્નત્રયયુક્ત પ્રયોજનાદિક જ મોક્ષના સાધક છે. [८५८] पाषण्डिगणलिङ्गेषु गृहिलिङगेषु ये रताः । न ते समयसारस्य ज्ञातारो बालबुद्धयः ॥ १८१ ॥ મૂલાર્થ ? જેઓ પાખંડી સમૂહના વેષને વિષે અને ગૃહસ્થીના વેષને વિષે આસક્ત છે, તે બાળબુદ્ધિવાળા પુરુષો સિદ્ધાંતના તત્ત્વને જાણનારા નથી. ભાવાર્થ મોક્ષમાર્ગના સિદ્ધાંતને કે શાસ્ત્રના સારને બાહ્યાચારવાળા બાળ બુદ્ધિવાળા જીવો પામી શકતા નથી. બહારના વેષ ધારણ કરવાથી તત્ત્વનો સાર આત્મસાત થયો છે, તેમ ન માનવું. [८५९] भावलिङगरता ये स्थुः सवसारविदो हि ते । लिङ्गस्था वा गृहस्था वा सिद्धयन्ति धूतकल्मषाः ॥ १८२ ॥ મૂલાર્થ જેઓ ભાવલિંગને વિષે આસક્ત છે, તેઓ સર્વ સારને જાણનારા છે. તેથી તેઓ સાધુલિંગ કે ગૃહલિંગ હોય તો પણ તેઓ પાપનો ક્ષય કરી સિદ્ધિપદને પામે છે. ભાવાર્થ : મોક્ષમાર્ગ રત્નત્રયના પરિણામરૂપ ભાવાત્મક છે. તેમાં ભાવલિંગી તો સર્વ સારને જાણનાર છે. પરંતુ કથંચિત કોઈ ઉત્તમ પ્રકારના સાધુલિંગી કે ગૃહલિંગી પણ જો વસ્તુધર્મની સમ્યફ શ્રદ્ધાવાળા હોય, જ્ઞાનાદિરૂપ ધર્મના લક્ષણ સહિત હોય તો તે ૪૧૦ : અધ્યાત્મસાર Page #436 -------------------------------------------------------------------------- ________________ વસ્તુધર્મના સારને પામે છે. તેથી પાપકર્મનો ક્ષય કરી સિદ્ધિને પામે છે. [८६०] भावलिङ्गं हि मोक्षाङ्गं द्रव्यलिङ्गमकारणम् । द्रव्यं नात्यन्तिकं यस्मानाप्येकान्तिकमिष्यते ॥ १८३ ॥ મૂલાર્થ : ભાવલિંગ એ મોક્ષનું અંગ છે. અને દ્રવ્યલિંગ એ મોક્ષનું કારણ નથી. કારણ કે દ્રવ્યને આત્યંતિક ઇચ્છવું નથી તેમજ એકાંતિક પણ ઇચ્છવું નથી. ભાવાર્થ ભાવલિંગ એટલે રત્નત્રયયુક્ત. મોક્ષનું પ્રયોજક રત્નત્રય છે. તેમાં જાતિ વેષાદિ અકારણ છે. દ્રવ્યલિંગ ન હોય તો મોક્ષ ન થાય તેવું એકાંત નથી, પણ ભાવલિંગ ન હોય તો મોક્ષ ન થાય. દ્રવ્યલિંગ એકાંતે હોવું જોઈએ તેમ નથી. અન્યલિંગે પણ સાધકો મોક્ષ પામે છે. [८६१] यथाजातदशालिङ्गमदव्यमिचारि चेत् । विपक्षवाधकाभावात् तद्धेतुत्वे तु का प्रमा ॥ १८४ ॥ મૂલાર્થઃ જેવી રીતે જન્મ થયો તેવી દશારૂપ વેષ મોક્ષરૂપી અર્થ થકી અવ્યભિચારી છે. એમ જો દિગંબર પક્ષવાળા કહેતા હોય તો વિપક્ષ બાધકનો અભાવ હોવાથી મૃગાદિકનો પણ મોક્ષ થશે. અને સર્વે નગ્નનો જો મોક્ષ ન ઇચ્છતા હોય તો તેને મોક્ષનું કારણ કહેવામાં શું પ્રયોજન છે ? ભાવાર્થ : જો તમે એમ કહો કે માતાના ઉદરમાંથી જન્મ્યો તેવો નગ્ન અવસ્થાવાળો જ મોક્ષ સાધક બને તો પછી મૃગાદિક પશુને પણ તે હેતુ સિદ્ધ થાય. પણ જો તમે તેમાં સંમત ન હો તો પછી મોક્ષના કારણમાં નગ્નપણાનું બીજું પ્રયોજન હોવું જોઈએ વાસ્તવમાં મોહના ક્ષયથી મોક્ષ પ્રગટ થાય છે. વસ્ત્ર ન હોય તો મોક્ષ થાય તેવું નથી. વસ્ત્રહિન દશામાં પણ મોહનીયના સંસ્કારો હોય તો પણ મોક્ષ સિદ્ધ થતો નથી. | [૬૨] વસ્ત્રાફિઘારણેચ્છા વાધવા તયે તાં વિના ! धृतस्य किमवस्थाने करादेखि बाधकम् ॥ १८५ ॥ આત્માણાનાધિકાર : ૪૧૧ Page #437 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : જો વસ્ત્રાદિ કે ધારણ કરવાની ઈચ્છા જ તે મોક્ષનો બાધ કરનારી હોય, તો ઇચ્છા વિના જ હસ્ત વગેરેની જેમ ધારણ કરેલા વસ્ત્રાદિકના હોવાપણામાં શો બાધ છે ? ભાવાર્થ : જો વસ્ત્રા, પાત્ર કે અન્ય વસ્તુ જે વાસ્તવમાં સંયમમાં ઉપકરણ છે. તે ઈચ્છા કે મોહથી ગ્રહણ કરવાના નથી, તેથી તે વસ્ત્રાદિક પ્રહણ કરવામાં મોક્ષપ્રાપ્તિમાં બાધક થતા નથી. જો તે બાધક થતા હોય તો પૂરો દેહ, હસ્ત, પગ વિગેરે પણ આત્માને આવરણ કરનારા બને, તો પછી કોઈ દેહધારી પણ મોક્ષ પ્રાપ્ત કરી ન શકે. જેમ દેહ સંયમનું બાહ્ય સાધન છે, તેમ વસ્ત્રાદિ સંયમનાં ઉપકરણ છે. છતાં જ્યાં મોહ છે ત્યાં મોક્ષ નથી. [૬૩] સ્વરુપે ૨ વસ્ત્ર રેવનજ્ઞાન વધે છે तदा दिक्पटनीत्यैव तत्तदावरणं भवेत् ॥ १८६ ॥ મૂલાર્થ : જો વસ્ત્રસ્વરૂપે કરીને જ કેવળ જ્ઞાનને બાધાકારી હોય તો દિગંબરના ન્યાય વડે જ તે વસ્ત્ર કેવળજ્ઞાનનું આવરણ થવું જોઈએ. ભાવાર્થ : હે ભદ્ર ! જરા શાંતિથી વિચાર કર કે જો વસ્ત્ર જ કેવળજ્ઞાનને પ્રતિબાધક હોય તો તે વસ્ત્ર જ્ઞાનાવરણીય કર્મ જેવું હોવું જોઈએ, અને પછી કર્મમાં વસ્ત્રાવરણ કર્મ પણ ગણાવું જોઈએ. દિગંબરના નિશ્ચયનયના મતે તો જ્ઞાનાવરણકર્મ જ જીવનું આવરણ નથી. કર્મ નિરપેક્ષ કેવળજ્ઞાન છે તો પછી વસ્ત્રનું આવરણ કેમ હોય ? [८६४] इत्थं केवलिनस्तेन मूर्ध्नि क्षिप्तेन केनचित् । केवलित्वं पलायेतेत्यहो किमसमज्जसम् ॥ १८७ ॥ મૂલાર્થ : અને તેમ થવાથી કેવળીના મસ્તક પર કોઈ પુરુષ વસ્ત્ર નાંખે તો તેથી કરીને પણ તેનું કેવળીપણું નષ્ટ થવું જોઈએ. માટે તારું કથન અયોગ્ય છે. - ભાવાર્થ : વસ્ત્રાવરણ કર્મરૂપ હોય તો જો કોઈ કેવળીના અંગ પર વસ્ત્ર નાંખે ત્યારે કેવળીનું કેવળજ્ઞાન કર્મથી આવરણ પામી ૪૧૨ : અધ્યાત્મસાર Page #438 -------------------------------------------------------------------------- ________________ નષ્ટ થઈ જાય. પણ વસ્ત્રથી કેવળજ્ઞાન બાધા પામતું નથી, માટે વસ્ત્રાદિક ધારણ કરવા તેમાં શું અઘટિત છે ? તે માત્ર સંયમનાં ઉપકરણો છે, પરંતુ મોહનાં સાધનો નથી. [દ્દ] માવત્તિકાતુ તતો મોક્ષો, મિનિઙેવિ ધ્રુવઃ । कदाग्रहं विमुच्यैतद्भावनीयं मनस्विना ॥ १८८ ॥ મૂલાર્થ : તેથી કરીને ભિન્ન લિંગવાળાને વિષે પણ ભાવ લિંગથી અવશ્ય મોક્ષ છે, માટે કદાગ્રહને મૂકીને મનસ્વી પુરુષે આ વિષે સારી રીતે વિચાર કરવો જોઈએ. ભાવાર્થ : વાસ્તવમાં કેવળજ્ઞાનનું કારણ ભાવલિંગ યુક્ત સમ્યગ્દર્શન છે. તેથી જિનેશ્વરના કથન અનુસાર અન્ય તીર્થિકોના વેષને વિષે પણ જો ભાવલિંગપણું હોય તો તેમનો અવશ્ય મોક્ષ છે. તો પછી જેમણે જૈન ધર્મ સ્વીકાર્યો છે તેવા મુનિઓનો વસ્રના કારણે મોક્ષ કેમ ન થાય ? માટે આવો કદાગ્રહ ત્યજીને બુદ્ધિવાળા પુરુષે તે તથ્યનો વિચાર કરવો કે વાસ્તવમાં મોક્ષને બાધક મોહ છે. [૬૬] અશુદ્ઘનવતો હ્યાત્મા વજ્રો મુક્ત તિ સ્થિતિઃ । न शुद्धनयतस्त्वेष बद्धयते नापि मुच्यते ॥ १८९ ॥ મૂલાર્થ : આત્માની અશુદ્ધ નયથી બદ્ધ અને મુક્ત એવી સ્થિતિ હોય છે. પરંતુ શુદ્ધ નયથી તો આ આત્મા બંધાતો નથી, તેમ જ મુક્ત પણ થતો નથી. ભાવાર્થ : અશુદ્ધનિશ્ચય-વ્યવહારનયથી આત્મા જ્ઞાનાવરણાદિક કર્મપ્રકૃતિથી બંધાયેલો છે. પોતાની ભવિતવ્યતા પરિપાક થયે, સ્વ અને સત્ પુરુષાર્થ વડે ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પામે છે અને મોક્ષે જાય છે. પરંતુ નિશ્ચયનયથી આત્મા સ્વરૂપથી મોક્ષમય છે. જડ કર્મ તેને લાગતાં નથી. પ૨ પદાર્થો આત્માને કંઈ કરવા સમર્થ નથી. તેથી આત્મા કર્મથી બંધાયો નથી તેથી તેને કર્મથી મુકાવાપણું પણ નથી. બંને નય અપેક્ષિત છે. [૬૭] અન્વયવ્યતિરેજામ્યામાત્મતત્ત્વવિનિશ્ચયમ્ । नवभ्योऽपि हि तत्त्वेभ्यः कुर्यादिवं विचक्षणः ॥ १९० ॥ આત્માજ્ઞાનાધિકાર : ૪૧૩ Page #439 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : આ પ્રમાણે વિચક્ષણ પુરુષે નવ તત્ત્વો થકી અન્વય અને વ્યતિરેક વડે કરીને આત્મહત્ત્વનો નિશ્ચય કરવો. ભાવાર્થ : અર્થાત્ વિચારવાન પુરુષે તો શુદ્ધનયથી અજવાદિ તત્ત્વોથી આત્માને (વ્યતિરેક) ભિન્ન જાણવો અને વ્યવહાર નયાદિથી આત્માને સ્વસ્વરૂપે અભેદ (અન્વય) સ્વીકારવો. પરંતુ કોઈ એક નય દ્વારા તત્ત્વને જાણવામાં ભ્રાંતિ પેદા થાય છે. તત્ત્વોનો સ્વરૂપ અપેક્ષિત છે. [૬૪] સુરં દિ પરમાત્મમમૃતં દ્વટ કવ ર ! રૂઢ દિ પરમં જ્ઞાન યોગનોડાં પરમ: મૃતઃ |૧૨9 મે મૂલાર્થ: આ ઉત્કૃષ્ટ અધ્યાત્મ છે, આ જ અમૃત છે, આ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, અને આ જ પરમયોગ છે. ભાવાર્થ : આ પ્રમાણે આત્માની યથાર્થ ભેદભેદ અવસ્થા વડે આત્મતત્ત્વનો નિર્ણય કરવો તે સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ છે. તે સકળ કર્મરૂપી રોગનો સર્વથા નાશ કરનાર હોવાથી અમૃત છે અને એવો બોધ તે પ્રકૃષ્ટ જ્ઞાન છે, તે સર્વમાં પ્રધાત યોગ છે, એટલે તે મોક્ષનો સાચો ઉપાય છે. ' [૬૨] ગુહામુતિ તત્તમૈસૂક્ષ્મનયાતિમ્ | ર ાં સ્વયુદ્ધીનાં તે તસ્ય વિડનઃ | ૧૨૨ / મૂલાર્થ: આ ગુહ્યથી પણ ગુહ્ય એવું તત્ત્વ સૂક્ષ્મ નયને આશ્રિત છે, તેથી અલ્પ બુદ્ધિવાળાને આ તત્ત્વ આપવા યોગ્ય નથી. કારણ કે તેઓ આ તત્ત્વની વિડંબના કરનારા છે. ભાવાર્થ : આ આત્મનિશ્ચય અત્યંત ગૂઢ રહસ્યવાળું છે. સૂક્ષ્મ વિચારણાએ ગુરુગને જાણવા યોગ્ય છે. તેથી અલ્પજ્ઞજનોને આપવા જેવું નથી. કારણ કે તેઓ સમજણના અભાવે આ રહસ્ય પ્રત્યે અભાવ કરનારા થાય છે. અથવા સ્વછંદી થાય છે. અને માર્ગને અનુસરતા ધર્મો આદિ ચૂકી જાય છે. [૭૦] બનાનામકૂપવુદ્ધીનાં નૈતત્તતં હિતાવહ છે निर्बलानां क्षुधार्तानां भोजनं चक्रिणो यथा ॥ १९३ ॥ ૪૧૪ : અધ્યાત્મસાર Page #440 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : જેમ દુર્બળ ક્ષુધાતુર માણસોને ચક્રવર્તીનું ભોજન હિતકારક નથી. તેમ અલ્પ બુદ્ધિવાળા માણસોને આ આત્મતત્ત્વ હિતકારક નથી. ભાવાર્થ : ઉપરના દષ્ટાંતથી એમ જાણી લેવું કે શુદ્ધ નિશ્ચય અનુસાર આત્મત્ત્વને જાણવા માટે પણ પાત્રતા જોઈએ, અલ્પ બુદ્ધિવાળા આ શુદ્ધ આત્મતત્ત્વને જાણી શકતા નથી. ગુરુગમ વડે પાત્રતા અનુસાર નિશ્ચયનયને અને વ્યવહારને જાણવા. કોઈ એક નયના આધાર પર તત્ત્વનો નિર્ણય કરવો યથાર્થ નથી. [૭૦] જ્ઞાનશર્વિઘાનાં તત્ત્વમેતવનર્થ | अशुद्धमन्त्रपाठस्य फणिरत्नग्रहो यथा ॥ १९४ ॥ મૂલાર્થ : જેમ અશુદ્ધ મંત્ર ભણનાર પુરુષને શેષનાગનું પક્વવું અનર્થકારી છે, તેમ જ્ઞાનના એક લેશથી દુર્વિગ્ધ પુરુષને આ તત્ત્વ અનર્થકારી છે. ભાવાર્થ જેમ અશુદ્ધ મંત્રોચ્ચાર વડે શેષનાગને પકડવો મનુષ્યને માટે અનર્થકારી છે. તેમ જ્ઞાનના મદવાળા કે અલ્પતાવાળા કહેવાતા પંડિતો માટે આ આત્મતત્ત્વ અનર્થકારી છે. [૭૨] વ્યવહારવિનિષ્ણાતો ય શીક્ષતિ નિશ્ચય | વાસરિતરણ શક્તઃ સાપ સ તિતીર્ષતિ / 9૧૬ મૂલાર્થઃ વ્યવહારને વિષે અનિપુણ એવો જ પુરુષ નિશ્ચયને જાણવાની ઇચ્છા કરે છે, તે પુરુષ તળાવને કરવામાં અશક્ત છતાં દરિયાને તરવાની ઇચ્છા કરે છે. ભાવાર્થ જેમ તળાવને તરવાને અસમર્થ માનવ દરિયો ખેડવાનું સાહસ કરે તો તે શક્ય નથી. તેમ વ્યવહારનયને હજી જેણે જાણ્યો કે અનુભવ્યો નથી તેવો મનુષ્ય જો નિશ્ચયતત્ત્વને જાણવા ઇચ્છે તો તે મૂર્ખતા છે. જેમ નિશ્ચયનય વગર તત્ત્વની સિદ્ધિ નથી તેમ વ્યવહારનય વગર નિશ્ચયનયને અનુસરવું શક્ય નથી. [૭૨] વ્યવહાર વિનિશ્ચિચ તતઃ શુદ્ધનરાશ્રિતઃ | आत्मज्ञानरतो भूत्वा परमं साम्यमाश्रयेत् ॥ १९६ ॥ આત્માજ્ઞાનાધિકાર : ૪૧૫ Page #441 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ: તેથી કરીને શુદ્ધનયનો આશ્રય કરનાર પુરુષે પ્રથમ વ્યવહારનયનો નિશ્ચય કરીને પછી આત્મજ્ઞાનને વિષે આસક્ત થઈ ઉત્કૃષ્ટ એવી સમતાનો આશ્રય કરવો. ભાવાર્થઃ વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે પ્રતિપાદન કરનાર શુદ્ધનય છે, તેને ગ્રહણ કરીને તથા ક્રિયાની વિધિનો અને નિશ્ચયનો યથાર્થ નિશ્ચય કરનાર વ્યવહારનય છે, તેને ગ્રહણ કરીને આત્મજ્ઞાનમાં આસક્ત થવું. આત્મ સ્વરૂપને જાણવામાં પ્રસન્ન ચિત્તે સમતાના સ્વભાવનો આશ્રય કરવો. આમ નિશ્ચય અને વ્યવહાર એ બંને નયોનો યથાર્થ ઉપદેશ આપી આચાર્યે સમજાવ્યું કે નિશ્ચય અને વ્યવહાર બંનેના ઉપર પ્રીતિવાળા થવું તે મોક્ષસાધનાનો વાસ્તવિક ઉપાય છે. સાધકઅવસ્થામાં શક્યનો આરંભ તે વ્યવહારનય છે. નિશ્ચયનું લક્ષ્ય એ કર્તવ્ય છે. અર્થાતુ નિશ્ચયનય અને વ્યવહારનય રથના બે ચક્રો જેવા છે. રથ ગતિ કરે ત્યારે તેના બંને ચક્રો સાથે ચાલે છે તેમ જ્યાં સુધી આત્મદશા નયાતીત ન હોય ત્યાં સુધી બંને નય સંભવિત છે. સાધકની ભૂમિકા પ્રમાણે તેમાં ગૌણ મુખ્યતા થાય. જેમકે શ્રેણિની અવસ્થામાં આવશ્યકાદિ ક્રિયાનો વ્યવહાર ગૌણ થાય. તેની નીચેની દિશામાં તે વ્યવહારની આવશ્યકતા રહે છે. સાતમા ગુણસ્થાનકની દશામાં પ્રતિક્રમણ જેવી ક્રિયાનો વિકલ્પ ન હોય પણ છઠ્ઠામાં તે ક્રિયાઓની સંભાવના છે. આમ બંને નય સાથે રહે છે. બંનેમાંથી એકને જ મુખ્ય કરનાર નયાભાસી બને ઈતિ આત્મજ્ઞાનાધિકાર પૂર્ણ ૪૧૬ : અધ્યાત્મસાર Page #442 -------------------------------------------------------------------------- ________________ - કાકા કાકી to Go આગમપતિ જ્ઞાનીજનોએ પ્રકાશ્ય છે કે જિનાગમ જિનવાણી સ્વરૂપ છે. નિર્મળભાવને પામ્યા છે એવા મહાત્માઓએ લોકહિત માટે, તથા સ્વપર શ્રેય માટે નિષ્કામ કરુણાથી આગમોની રચના કરી છે. અહંત સર્વશદેવની નિર્દોષ દિવ્યવાણીને ગણધરોએ અંગપ્રવિષ્ટ તરીકે રચના કરી. મુનિશ્વરોએ શાસ્ત્રમાં ગૂંથી. તેના શ્રુતજ્ઞાન દ્વારા અનેક આત્માઓ સંસારથી મુક્ત થયા એવી આગમવાણીને નમસ્કાર હો. એમાંના બોધવચનને નમસ્કાર છે. ધર્મની યથાર્થ રુચિવાળાને શાસ્ત્રયોગની પ્રાપ્તિ થાય છે. તેના સાચા અધિકારી અપ્રમત્ત દશાવાળા મુનિઓ છે. શાસ્ત્રયોગ એટલે જ્વળ શાસ્ત્રનું કોરું જ્ઞાન નથી. પણ ચિત્તની સ્થિરતા અને નિર્મળતામાંથી થયેલા જ્ઞાનનો ક્ષયોપશમ છે, કુશળપણું છે. જેમાંથી સાધકની સૂક્ષ્મ વિચારણા – ઉપયોગ જાગૃત બને છે. આથી દોષો દૂર થાય છે, શુદ્ધ જ્ઞાનાચાર આદિનું પાલન થાય છે. આવો શાસ્ત્રયોગી વસ્તુના સૂક્ષ્મ સ્વરૂપને જાણી તેનું ચિંતન કરી ચિત્તની એકાગ્રતાને પામે છે. શાસ્ત્રોનું પ્રમાણ અતિ વિશાળ છે. શાસ્ત્રસમુદ્રને પાર પામવો દુર્ગમ્ય છે. છતાં સદ્ગુરુના અનુગ્રહથી તેમાં સુગમતા થાય છે. શાસ્ત્રયોગમાં જ્ઞાન અને શ્રદ્ધાનો યોગ હોય છે. જૈનાગમની શૈલી માધ્યસ્થભાવવાળી છે. અન્ય મતને વિશાળતાથી સમાવેશ કરે છે. માળાના મણકાની જેમ નયોનો સમાવેશ કરેલો છે. પરંતુ નયવાદનો સંઘર્ષ માટે ઉપયોગ નથી કરતા. આવો યશસ્વી આગમ મત જયવંત વર્તો. પ્રબંધ દો અધિકાર ૧૯મો આગમસ્તુતિ અધિકાર ત્તિ૭૪] ઉત્સર્ણવ્યવહાનિશ્વયકાણોનવોનાહિત त्रस्यदुर्नयवादिकच्छपकुलभ्नश्यत्कुपक्षाचलम् ॥ આગમસ્તુતિ અધિકાર : ૪૧૭ Page #443 -------------------------------------------------------------------------- ________________ उद्ययुक्तिनदीप्रवेशसुभगम् । स्याद्वादमर्यादया । युक्तं श्रीजिनशासनं जलनिधिं मुक्त्वा परं नाश्रये ॥ १ ॥ જિનેશ્વરના આગમની સ્તુતિ. મૂલાર્થ : વ્યવહાર અને નિશ્ચયની કથારૂપી ઊછળતા તરંગોના કોલાહલથી ત્રાસ પામતા એકાંતવાદીઓરૂપી કાચબાઓના સમૂહ વડે જેમાં કુપક્ષરૂપી પર્વતો તૂટી જાય છે, જે વિસ્તારવાળી યુક્તિઓરૂપી નદીઓના પ્રવેશ કરવા વડે મનોહર છે, તથા જે સ્યાદ્વાદરૂપી મર્યાદાથી યુક્ત છે, તે શ્રી જિનશાસનરૂપી સમુદ્રને છોડીને હું બીજા કોઈનો આશ્રય કરતો નથી. ભાવાર્થ : હે ભવ્યાત્માઓ ! પૂર્વે કહેલા સર્વે ભાવાર્થોથી વિશાળ એવા જિનવચન છે. ક્રિયા અને જ્ઞાનરૂપ. વ્યવહાર અને નિશ્ચયના કથનથી ઊછળતા તરંગસમૂહથી, તેના યથાર્થ નિરૂપણથી ત્રાસ પામતા દુર્નયવાદીઓના એકાંત કથનો વ્યર્થ થાય છે. નિત્યા-નિત્ય એક-અનેક, શુદ્ધાશુદ્ધ, વિગેરે અનેકાંતવાદ સર્વ રીતે યુક્ત છે, સત્ય પ્રરૂપણા વડે મહાપ્રભાવશાળી જિનાગમરૂપ સમુદ્રને છોડીને હું અન્ય મતનો આગ્રહ કરતો નથી. જિનાગમોનું નિરૂપણ અનેકાંતને અનુસરતું હોવાથી ભવ્યાત્માઓને માટે તે વચનો જ યથાર્થ છે. [૭] પૂર્ણ:, પુષ્પનયપ્રમાળરચનાપુએ સવાસ્થારસઃ । तत्त्वज्ञानफलः सदा विजयते, स्याद्वादकल्पद्रुमः ॥ एतस्मात् पतितः प्रवादकुसुमैः षदर्शनारामभूः । भूयः सौरभसमुद्वमत्यभिमतैरध्यामत्मवार्तालवैः ॥ २ ॥ મૂલાઈ : સમ્યક્ આસ્થારૂપી રસવાળાં પવિત્ર નયો અને પ્રમાણોની રચનારૂપ પુષ્પો વડે પૂર્ણ અને તત્ત્વજ્ઞાનરૂપ ફળવાળો સ્યાદ્વાદરૂપ કલ્પવૃક્ષ નિરંતર જયવંત વર્તે છે. તેના પરથી ખરી પડેલાં અભિષ્ટ અને અધ્યાત્મની વાર્તાના લેશવાળાં પ્રવાદરૂપ પુષ્પોવડે ષડ્દર્શનરૂપ ઉપવનની પૃથ્વી અત્યંત સુગંધ આપે છે. ભાવાર્થ : સભ્યશ્રદ્ધાયુક્ત પવિત્ર નયો અને પ્રમાણો પ્રત્યક્ષપણે ૪૧૮ : અધ્યાત્મસાર Page #444 -------------------------------------------------------------------------- ________________ બોધ કરનારા છે એ નયોના રચનારૂપ પુષ્પોરૂપી વ્યાપ્ત સ્યાદ્વાદરૂપ કલ્પતરૂ સર્વોત્કૃષ્ટ છે. કે જેમાંથી તત્ત્વજ્ઞાનના ફળની પ્રાપ્તિ થાય છે. તે તત્ત્વજ્ઞાન દ્વારા અધ્યાત્મનું રહસ્ય પ્રગટ થવાથી એ દર્શનોનું માહાસ્ય વિસ્તાર પામે છે. તે દરેક નય પોતામાં પૂર્ણ છે. અને અન્યોન્ય પૂરક છે. તેવા નયોને દર્શાવનારા સિદ્ધાંતોનો અભ્યાસ સાધકને જરૂરી છે. દર્શનોનો વિશાળ દૃષ્ટિએ વિચક્ષણ સાધકો અભ્યાસ કરી, સત્યને ગ્રહણ કરે છે. તે અધ્યાત્મ સાધકને શ્રેણિએ ચઢાવી મુક્ત કરે છે. ૭િ૬] પિત્રો ગુમાવવા વિના સાથિયાનકવૃતઃ | श्रद्धानन्दनचन्दनद्रुमनिभप्रज्ञोल्लसत्सौरभः ॥ भ्राम्यद्भिः परदर्शनग्रहमणैरासेव्यमानः सदा । तर्कस्वर्णशिलोच्छ्रितो विजयते, जैनागमो मन्दरः ॥ ३ ॥ મૂલાર્થ: નાના પ્રકારના ઉત્સર્ગ અને શુભ અપવાદની રચનારૂપી શિખરોની શોભાવડે જે અલંકૃત છે, શ્રદ્ધારૂપી નંદનવનમાં રહેલા ચંદનવૃક્ષો સદશ બુદ્ધિથકી જેમાં સુગંધ પ્રસરેલી છે, પરિભ્રમણ કરતાં અન્ય દર્શનરૂપી પ્રહના સમૂહ વડે નિરંતર જે સેવાતો છે અને તર્કરૂપી સુવર્ણની શિલાઓ વડે જે અતિ ઉન્નત છે એવો જિનાગમરૂપી મેરૂ પર્વત વિજયવંત વર્તે છે. ભાવાર્થ : આ છએ દર્શનનો સમન્વય કરનારા જિનાગમો કેવા છે ? સામાન્યપણે ઉત્સર્ગ અને ઉત્કૃષ્ટપણે અપવાદની રચનાથી શોભાયમાન છે. શ્રદ્ધારૂપી નંદનવનમાં રહેલા ચંદનવૃક્ષની જેમ બુદ્ધિને પવિત્ર કરનારા છે. અન્યદર્શનોનીઓને પણ ગુણ-ગુણીનો અભેદ જણાવનારા છે. વળી શુદ્ધ તર્ક વડે સમુન્નત છે. તેવા જિનાગમો જયવંત વર્તો. [૭૭] દોષાપમસ્તમાંસિ ગતિ, ક્ષીયત્ત વ ક્ષI | अध्वानो विशदीभवन्ति निबिडा, निद्रा दशोर्गच्छति ॥ यस्मिनभ्युदिते प्रमाणदिवसप्रारम्भकल्याणिनी । प्रौढत्वं नयगीदधाति स रवि जैनागमो नन्दतात् ॥ ४ ॥ આગમસ્તુતિ અધિકાર : ૪૧૯ Page #445 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : જેનો ઉદય થવાથી જગતમાંથી રાત્રિનો નાશ થાય છે, અંધકારનો તત્કાળ ક્ષય થાય છે, માર્ગો નિર્મળ થાય છે, નેત્રોની ગાઢ નિદ્રા જતી રહે છે, તથા પ્રમાણોરૂપી દિવસના પ્રારંભને વિશે કલ્યાણકારક એવી નયવાણી પ્રૌઢપણાને ધારણ કરે છે, તે જિનાગમરૂપી સૂર્ય સમૃદ્ધિને પામો. ભાવાર્થ : જિનાગમરૂપી સૂર્યનો ઉદય થતા જેમ રાત્રિનો અંધકાર નાશ પામે છે તેમ મોહરૂપી અંધકાર નાશ પામે છે. અર્થાત જીવો અધ્યાત્મ વડે દ્રવ્ય અને ભાવમાર્ગને પામે છે. તથા સમ્યગદર્શનને આવરણ કરનારો દષ્ટિનો વિકાર-દર્શનમોહ નાશ પામે છે. આવી કલ્યાણકારી જિનવાણીને જે પામે છે તે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે. નયોના યોગ્ય નિરૂપણ વડે, જ્યાં જ્યાં જેની યથાર્થતા છે તે જાણે છે તેને નયો ઉપકારી છે. [૭૪] અધ્યાત્મામૃતવમ સુનયોલ્લાસં વિનાવાનું ! तापव्यापविनाशिभिर्वितनुते, लब्धोदयो यः सदा ॥ तर्कस्थाणुशिरःस्थितः परिवृतः, स्फारैर्नयैस्तारकैः । सोऽयं श्रीजिनशासनामृतरुचिः, कस्यैति नो रुच्यताम्॥५॥ મૂલાર્થ : જે સર્વદા ઉદય પામીને અધ્યાત્મરૂપી અમૃતની વૃષ્ટિ કરનારા તથા તાપના પ્રસારનો નાશ કરનારા વાણીના વિલાસે કરીને પૃથ્વીવલયનો ઉલ્લાસ કરે છે, જે તકરૂપી મહાદેવના મસ્તક પર રહેલો છે, અને જે દેદીપ્યમાન નયોરૂપી તારાઓ વડે પરિવરેલો છે, તે આ શ્રી જિનશાસનરૂપી ચંદ્રકોને રૂચિ કરનાર ન હોય ? ભાવાર્થઃ જિનાગમરૂપી શીતળતા આપનારો ચંદ્ર સીને રૂચિકર થાય છે, કારણ કે તે અધ્યાત્મરૂપી અમૃતને પ્રગટ કરે છે, અને મન, વચન, કાયાના વિકારથી ઉત્પન્ન થયેલા દોષોને જિનવાણી રૂપી અમૃત નષ્ટ કરે છે. જેમ ચંદ્રના કિરણથી કમળ ખીલે તેમ જીવમાં અધ્યાત્મભાવનાઓ પ્રગટે છે. તથા શુદ્ધનય વડે તર્ક વિરોધ રહિત આ જિનાગમ નૈગમાદિક નો વડે પ્રમાણિત છે. તે તત્ત્વના અભિલાષીને અત્યંત રુચિકર થાય છે. ૪૨૦ : અધ્યાત્મસાર Page #446 -------------------------------------------------------------------------- ________________ [૭૨] વાનગૃગુસૂત્રતો મતનમૂ, વેન્તિનાં સદા ! साङ्ख्यानां तत एव नैगमनयाद, योगश्च वैशेषिकः ॥ शब्दब्रह्मविदोऽपि शब्दनयतः, सर्वनयैर्गुम्फिता । जैनी दृष्टिरितीह सारतरता, प्रत्यक्षमुवीक्ष्यते ॥ ६ ॥ મૂલાર્થઃ બૌદ્ધનો મત ઋજુસૂત્ર નયમાંથી થયો છે, વેદાંતીઓનું દર્શન-સંગ્રહનયને આશ્રયીને થયું છે, સાંખ્યોનો મત પણ તે સંગ્રહનયથી જ થયો છે, યોગ તથા વૈશેષિકનો મત નૈગમ નથી થયો છે, તથા શબ્દને જ બ્રહ્મ માનનારા મીમાંસકોનો મત શબ્દનયમાંથી થયો છે પરંતુ જૈન દર્શન તો સર્વનયો વડે ગુંફિત છે, તેથી આ જૈન દર્શન વિશેની અત્યંત શ્રેષ્ઠતા પ્રત્યક્ષ જ દેખાય ભાવાર્થ જૈનાગમની વિશાળતા અને મધ્યસ્થતા અદ્ભુત છે. સાંખ્ય, બૌદ્ધાદિ મતમાં નયના એકાંત પક્ષ હોય છે. જ્યારે જૈનાગમના વિવિધ નયોમાં તે દરેકના એકાંત મતનો સમન્વય થાય છે. બૌદ્ધમત : વર્તમાનમાં ઉત્પન્ન થયેલી અવસ્થાને માને છે. ઋજુસૂત્ર નય વેદાંત – અદ્વૈત : માત્ર જ્ઞાન સ્વરૂપ આત્માને સ્વીકારે છે. સંગ્રહનય સાંખ્ય : આત્માને ફૂટસ્થ નિત્ય શુદ્ધ માને છે. – સંગ્રહનય નૈયાયિક : સામાન્ય અને વિશેષધર્મને ભિન્ન માને છે – નૈગમનય જૈમિની : વેદવચનને બ્રહ્મરૂપ માને છે. સર્વજ્ઞનો અભાવ માને છે – શબ્દનય આમ દરેક દર્શન એક નયનો આશ્રય કરનારા છે તેથી તત્ત્વની સમગ્રતાને ન્યાય મળતો નથી. પણ જિનવચન સમગ્ર નયોવડે ગૂંથાયેલા છે. તેથી સર્વમતોમાં તેનું શ્રેષ્ઠપણું પ્રત્યક્ષ છે. ૦િ] ઉષ્માં નામ પરોતિ રહેન, નૈવ નિવિની ! नाब्धि सिन्धुजलप्लवः सुरगिरि, ग्रावा न चाभ्यापतन् ॥ एवं सर्वनयैकभावगरिमस्थानं जिनेन्द्रागमम् । तत्तदर्शनसङ्कथांशरचनारुपा न हन्तुं क्षमा ॥ ७ ॥ આગમસ્તુતિ અધિકાર : ૪૨૧ Page #447 -------------------------------------------------------------------------- ________________ અદ્વિતીય ભાવના દર્શનોની કથા સર્વનયોને મૂલાર્થ : ઉષ્મા (ધામ) સૂર્યને દૂર કરી શકતો નથી, અગ્નિના કણિયાનો સમૂહ અગ્નિને દૂર કરી શકતો નથી, નદીના જળનું પૂર સમુદ્રને દૂર કરી શકતું નથી, તથા સન્મુખ પડતો પાષાણ મેરૂ પર્વતને હઠાવી શકતો નથી, તે જ પ્રમાણે સર્વ નયોના અદ્વિતીય ભાવના ગૌરવવાળા સ્થાનરૂપ જિનેન્દ્રના આગમને તેના અંશની રચનારૂપે તે તે દર્શનોની કથા પરાભવ કરવા સમર્થ નથી. ભાવાર્થ ઃ આમ ઉપરની ઉપમાઓ વડે સર્વનયોને સમન્વય કરનારાં જિનાગમોનો, તે તે દર્શનો પરાભવ કરી શકે તેમ નથી. [८८१] दुःसाध्यं परवादिनां परमत क्षेपं विना स्वं मतम् । तत्क्षेपे च कषायपङ्कललुषं, चेतः समापद्यते ॥ सोऽयं निःस्वनिधिग्रहव्यवसितः, वेतालकोपक्रमः । नायं सर्वहितावहे जिनमते तत्वप्रसिद्धयर्थिनाम् ॥ ८ ॥ મૂલાર્થ : અન્ય ધર્મીઓને પર મતનો તિરસ્કાર કર્યા વિના પોતાનો મત સાધવો દુષ્કર છે, અને તે તિરસ્કાર કરવાથી મિત્ત કષાયરૂપી પકે કરીને કલુષ (મલિન) થાય છે. તે આ નિર્ધનના નિધાનને ગ્રહણ કરવામાં ઉદ્યમવંત થયેલો વેતાલના કોપનો વેગ છે, અને તે વેગ તત્ત્વજ્ઞાનના અર્થીઓને સર્વને હિતકર એવા જિનાગમને વિષે નથી. ભાવાર્થ : અન્ય દર્શનોના મતનો તિરસ્કાર કરવો કે નિંદા કરવી તે તો મનને કષાયરૂપી કાદવ વડે મલિન કરવા જેવું છે. પરંતુ જિનાગમ તો પારમાર્થિક જ્ઞાનના પ્રયોજનવાળું છે, સર્વના હિતને જાણનારું છે, તેથી અન્ય મતનો તિરસ્કાર ન કરતાં, તે તે દર્શનોને અલગ અલગ ન દ્વારા સમન્વય કર્યો છે. અને તેમના માહાભ્યનો પણ વિસ્તાર કર્યો છે. [૨] વાર્તા સત્તિ સહસ્ત્રશઃ પ્રતિમત, જ્ઞાનાંશવમ | चेतस्तासु न नः प्रयाति नितमां, लीनं जिनेन्द्रागमे ॥ नोत्सर्पन्ति लताः कति प्रतिदिशं, पुष्पैः पवित्रा मधौ । ताभ्यो नैति रतिं रसालकलिकारक्तस्तु पुंस्कोकिलः ॥ ९ ॥ ૪૨૨ : અધ્યાત્મસાર Page #448 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : દરેક દર્શનમાં જ્ઞાનના લેશથી જેનો ક્રમ બાંધેલો છે; એવી હજારો વાર્તાઓ છે, તો પણ જિનેશ્વરના આગમમાં અત્યંત લીન થયેલું અમારું મન તે વાર્તાઓ તરફ જતું નથી, કેમ કે વસંત ઋતુમાં દરેક દિશાએ પુષ્પોથી પવિત્ર એવી કેટલી લતાઓ નથી દેખાતી ? અર્થાત્ ઘણી દેખાય છે, તો પણ આમ્રની મંજરીમાં આસક્ત થયેલો કોકિલ પક્ષી તે લતાઓ પર પ્રીતિ પામતો નથી. ભાવાર્થ : દરેક મતમાં જ્ઞાનના અંશ વડે હજારો વૃત્તાંતો છે. છતાં પણ પૂર્વાપર અવિરોધને દર્શાવનારાં જૈન દર્શનના સિદ્ધાંતોમાં અમારી શ્રદ્ધા છે, તે ક્યારે પણ મિથ્યા થવાની નથી. કારણ કે તે દર્શનકારોનાં વિધાનો ક્યાં તો એકાંતપક્ષી છે. અને ક્યાં તો પરસ્પર વિરોધી છે. [૨] શબ્દો વા મતિરાવ વસુવા,નાતિઃ ક્રિયા વાગુદા शब्दार्थः किमिति स्थिता प्रतिमतं, सन्देहशङ्कव्यथा ॥ जैनेन्द्रे तु मते न सा प्रतिपदं, जात्यन्तरार्थस्थितेः । सामान्यं च विशेषमेव च यथा, तात्पर्यमन्विच्छति ॥ १० ॥ મૂલાર્થ: શું આ આત્મા શબ્દરૂપ છે? બુદ્ધિરૂપ છે ? અર્થરૂપ છે ? દ્રવ્યરૂપ છે? જાતિરૂપ છે ? ક્રિયારૂપ છે? ગુણરૂપ છે? કે શબ્દાર્થરૂપ છે ? આ પ્રમાણે દરેક મતમાં સંદેહરૂપી શલ્યની વ્યથાઓ રહેલી છે. પરંતુ જિનેન્દ્રના મતમાં તો દરેક પદે જાત્યાંતરનો અર્થ હોવાથી તે સંદેહની વ્યથા છે જ નહીં, કારણ કે સામાન્ય અને વિશેષ જ યથાર્થ તાત્પર્યને શોધે છે. ભાવાર્થ : અન્ય દર્શનોમાં તો દરેક પદ-સિદ્ધાંત માટે કંઈક સંબંધ જોડવાનો હોય છે. જેમ કે આત્મા ધ્વનિરૂપ છે ? બુદ્ધિરૂપ છે ? દ્રવ્યમાત્ર છે ? મતિ, જાતિ ક્રિયા કે ગુણ સ્વરૂપ છે ? આવી સંદેહ વેદના છે. જ્યારે જિન સિદ્ધાંતમાં તો દરેક પદાર્થની વ્યવસ્થા સંદેહરહિત છે. કેમ કે પદાર્થના પરિણમનનું અને મૂળ સ્વરૂપની શુદ્ધતાનું તેમાં નિરૂપણ છે. વસ્તુનું સ્વરૂપ સામાન્ય અને વિશેષ બંનેથી સિદ્ધ છે. જ્યારે અન્ય દર્શનમાં તત્ત્વની સામાન્ય સત્તા અને આગમસ્તુતિ અધિકાર : ૪૨૩ Page #449 -------------------------------------------------------------------------- ________________ વિશેષ સત્તા જેવા સિદ્ધાંતો નથી. જિનાગમમાં છ દ્રવ્યો વડે યથાર્થ નિરૂપણ કરેલું છે. [८८४] यत्रानर्पितमादधाति गुणतां, मुख्यं तु वस्त्वर्पितम् । तात्पर्यानवलम्बनेन तु भवेद्, बोधःस्फुटंलौकिकः ॥ सम्पूर्णं त्ववभासते कृतधियां, कृत्स्नाद्विवक्षाक्रमात् । तां लोकोत्तरभङ्गपद्धतिमयीं, स्याद्वादमुद्रां स्तुमः ॥ ११ ॥ મૂલાર્થઃ જેને વિશે અનર્પિત વસ્તુ ગૌણપણાને પામે છે, અને અર્પિત વસ્તુ મુખ્યતાને પામે છે, તથા તાત્પર્યનું આવલંબન કર્યા વિના જ લૌકિક જ્ઞાન ફુટ થાય છે, અને કુશલ બુદ્ધિવાળા પુરુષોને સમગ્ર વિવલાના ક્રમથી સંપૂર્ણ વસ્તુ ભાસે છે, તે અલૌકિક રચનાની પદ્ધતિવાળી સ્યાદ્વાદ મુદ્રાની અમે સ્તુતિ કરીએ છીએ. ભાવાર્થ : સપ્તભંગીયુક્ત સ્યાદ્વાવાદની શૈલીનું અમે માહાત્ય સ્વીકારીએ છીએ. તેમાં વસ્તુનું સ્વરૂપ ગૌણ અને મુખ્યપણાને પામે છે. કોઈ પદાર્થના નિરૂપણમાં અન્યોન્ય નયની મુખ્યતા અને ગૌણતા હોય છે. આવું જૈનાગમનું સ્વરૂપ તત્ત્વના જાણનારને સમજાય છે. અલ્પબુદ્ધિવાળાને વ્યામોહ ઉત્પન્ન કરે છે. અલ્પ બુદ્ધિવાળી વસ્તુના અનેક ગુણધર્મોને સમજતો નથી. જ્યારે સમ્યદૃષ્ટિ આત્મા વસ્તુના અનેક ગુણ ધર્મનો જાણકાર હોવાથી કે શ્રદ્ધા હોવાથી સંપૂર્ણ બોધને પામે છે. જેમ કે તત્ત્વના નિર્ણય માટે નિશ્ચયનો પક્ષ કરે છે. અને સાધના માટે વ્યવહારનો પક્ષ કરી ગૌણતા અને મુખ્યતાનો સ્વીકાર કરે છે. [] આત્મીયાનુમવાથયાર્થવિષયોથુકીયમઃ | म्लेच्छानामिवसंस्कृतं तनुधियामाश्चर्यमोहावहः ॥ व्युत्पत्तिप्रतिपत्तिहेतुविततस्याद्वादवाग्गुम्फितम् । तं जैनागममाकलय्य न वयं, व्याक्षेपभाजः क्वचित् ॥ १२ ॥ મૂલાર્થ : પોતાના અનુભવનો આશ્રય જ જેના અર્થનો વિષય છે એવો પણ જે જિનાગમનો ઉચ્ચક્રમ તે પ્લેચ્છોને સંસ્કૃત ભાષાની જેમ અલ્પ બુદ્ધિવાળાને આશ્ચર્ય તથા મોહ ઉત્પન્ન કરનાર છે. તેવા ૪૨૪ : અધ્યાત્મસાર Page #450 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્પત્તિ, પ્રતિપક્ષી હેતુ અને વિસ્તારવાળા સ્યાદ્વાદની વાણીથી રચાયેલા જિનાગમને જાણીને અમે કોઈ પણ ઠેકાણે વ્યાપને ભજનારા થતી નથી. ભાવાર્થ: આવા ઉત્કૃષ્ટ જૈનાગમની રચના સ્વાનુભવના આધારે થઈ છે. ભ્રાંતિરહિત જ્ઞાન વડે આગમ અને આત્મ અનુભવના આશ્રયથી સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. આથી અ૫ મતિવાળાને અત્યંત આશ્ચર્યકારી છે. અલ્પજ્ઞને ન સમજાય તે સ્વાભાવિક છે. [is] મૂર્ત સર્વવતસ્ય વિવિત, નૈનેશવર શાસનY / तस्मादेव समुत्थितैर्नयमतैः, तस्यैव यत्खण्डनम् ॥ एतत्किञ्चन कौशलं कलिमलच्छन्नात्मनः स्वाश्रिताम् । शाखां छेत्तुमिवोद्यतस्य कटुकोदाय तार्थिनः ॥ १३ ॥ મૂલાર્થઃ સર્વ વચનને પ્રાપ્ત થયેલા અભિપ્રાયનાં મૂળભૂત આ જિનેશ્વરનું શાસન પ્રસિદ્ધ છે. તે જિનાગમથી જ ઉત્પન્ન થયેલા નયના મતો વડે તેનું જ જે ખંડન કરવું, તે તો પોતાના આશ્રયરૂપ શાખાને છેદવા ઉદ્યમવંત થયેલા માણસની જેમ પાપમયથી આચ્છાદિત થયેલા તસ્કૃર્થીઓની તુચ્છ કુશળતા કટુ (અનિષ્ટ) રૂપને માટે છે. ભાવાર્થ : સર્વશાસ્ત્રવચનોના કથનોનું મૂળ જિનવાણી છે. તેમાં વિવિધ પ્રકારના નિયમો છે, તે જ કોઈ એક નય વડે તેનું ખંડન કરવું તે અનર્થકારી છે. અર્થાત્ જે શાખા પર આસન છે તેને જ છેદવા જેવી મૂર્ખાઈ છે. જેને જૈનાગમની વિશાળતાનો બોધ હિતકારી છે. તેને જ એક નયમાં પૂરવો તે અનર્થ છે. [८८७] त्यक्तवोन्मादविभज्यवादरचनामाकर्ण्य कर्णामृतम् । सिद्धान्तार्थरहस्यवित् क्व लभतामन्यत्र शास्त्रे रतिम् ॥ यस्यां सर्वनया विशन्ति न पुनर्व्यस्तेषु तेष्वेव या । मालायां मणयो लुठन्ति न पुनर्व्यस्तेषु मालापि सा ॥ १४ ॥ મૂલાર્થ: ત્યાગ કરેલા ઉન્માદવડે વિભાગ કરવાને યોગ્ય એવી વાદ રચનારૂપ કર્ણામૃતને સાંભળીને સિદ્ધાન્તના અર્થના રહસ્યને જાણનાર પુરુષ બીજા કયા શાસ્ત્રમાં પ્રીતિ પામે ? કે જે રચનામાં આગમસ્તુતિ અધિકાર : ૪૨૫ Page #451 -------------------------------------------------------------------------- ________________ સર્વ નિયોનો પ્રવેશ છે, પણ ભિન્નભિન્ન એવા તે નયોને વિષે તે રચના નથી. કેમ કે માળામાં મણિ હોય છે પણ પૃથક પૃથક એવા મણિઓમાં તે માળા હોતી નથી. ભાવાર્થ : જે જિજ્ઞાસુ ઉન્માદથી ઉત્પન્ન થયેલા પોતાના એકાંતિક મતને ત્યાગે છે. તે અનેકાંતવાદના રહસ્યનું પાન કરે છે, તે સિદ્ધાંતની ગૂઢતા પામે છે, તેને પછી અન્ય શાસ્ત્રોમાં રુચિ થતી નથી. જેમ માળામાં મણિ હોય છે પણ મણિમાં માળા હોતી નથી, અનેક મણિઓના ક્રમથી માળા બને છે. તેમ એક એક નયને સ્વીકારનારા વસ્તુના પૂર્ણસ્વરૂપને જાણતા નથી. પરંતુ સર્વનયોના સમન્વય વડે તે જણાય છે. [८८८] अन्योन्यप्रतिपक्षाववितथान्, स्वस्वार्थसत्यानयान् । नापेक्षाविषयाग्रहैर्विभजते, माध्यस्थ्यमास्थाय यः ॥ स्याद्वारे सुपथे निवेश्य हरते, तेषां तु दिगृढताम् । कुन्देन्दुप्रतिमं यशोविजयिनस्तस्यैव संवर्द्धते ॥ १५ ॥ મૂલાર્થ : પરસ્પર શત્રુભાવને લીધે નિષ્ફળ અને પોતપોતાના અર્થમાં સત્ય એવા નયોનો જે પુરુષ અપેક્ષા વિષયના આગ્રહ વડે મધ્યસ્થપણાનો આશ્રય કરીને વિભાગ કરે છે, તથા જે માણસ સ્યાદ્વાદરૂપી સારા માર્ગમાં ચિત્તને સ્થાપન કરીને તે નયોની દિમૂઢતાનો નાશ કરે છે, તે જ વિજયવંત પુરુષનું કંદ પુષ્પ તથા ચંદ્રના જેવો ઉજ્વળ યશ વૃદ્ધિ પામે છે. ભાવાર્થ : નયોમાં અન્યોન્ય વિરોધાભાસને લીધે પરપક્ષમાં નિષ્ફળ ઠરતા છતાં પોતપોતાના પક્ષમાં સાચા ઠરતા નયોને સ્યાદ્વાદી મધ્યસ્થભાવે યોગ્ય રીતે ગ્રહણ કરે છે. અન્યોન્ય નયોની ગૌણ મુખતાની અપેક્ષાને ગ્રહણ કરે છે. તે સન્માર્ગમાં નિપુણ એવા ન્યાયમાર્ગમાં ચિત્તને સ્થાપન કરે છે. અને વિરોધાભાસનું નિવારણ કરે છે. તેવા સમ્યગૃષ્ટિવંત આત્મા નિર્મળ “યશને પામે છે. અહીં “યશ” શબ્દ વડે ગ્રંથકારે યશવિજય નામને સૂચિત કર્યું છે. આગમ સ્તુતિ અધિકાર પૂર્ણ ૪૨૬ : અધ્યાત્મસાર Page #452 -------------------------------------------------------------------------- ________________ અનુભવાધિકાર પ્રસ્તુતિ અનુભવ અધિકારમાં ગ્રંથકારે ચંચળ અને એકાગ્ર ચિત્તની અવસ્થાઓ દર્શાવી છે. તેમાં ચિત્તમાંથી જેમ જેમ મોહનો વિકાર નષ્ટ થાય છે. તેમ તેમ ચિત્ત સમાધિ અવસ્થાને પામે છે. સમાધિ અવસ્થાને પામેલું ચિત્ત સ્વાનુભવ વડે નિજાનંદને પામે છે. વળી આત્મા ત્રણ પ્રકાર દર્શાવીને પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિનું રહસ્ય દર્શાવ્યું છે. કેવળ વિષયમાં ભમતા મનવાળો જીવ બહિરાત્મા છે. પરંતુ જેને સંસારની તુચ્છતા અને નિઃસારતાનો બોધ પરિણમ્યો છે તે મહાત્મા અંતરાત્મદશા પામીને અંશે સ્વાનુભૂતિ પામે છે. અને એ જ આત્મા કર્મમુક્ત થઈ પરમાત્માપણે પ્રગટ થાય છે. વળી ગ્રંથકાર કહે છે કે અમે શુદ્ધ-પૂર્ણ આચારને પાળવા અસમર્થ છીએ તેથી ઇચ્છાયોગનું આરાધન કરશું. જોકે ઇચ્છાયોગ વિકલ્પવાળો છે. છતાં શુદ્ધ ધર્મ કરવાની સાચી અંતરંગ ઇચ્છા તે ઇચ્છાયોગ' છે. વળી આ ઈચ્છાયોગવાળો સાધક સમષ્ટિવંત છે. કૃતાર્થ છે. ધર્મભાવનાને પ્રગટ કરવા પ્રતિક્રમણ આદિ સૂત્રોમાં પણ ઇચ્છા યોગનો સંકેત છે. ઇચ્છામિ, ઈચ્છકાર જેવા શબ્દોનો ભાવાર્થ આ ઇચ્છાયોગ છે. ઈચ્છાયોગનું લક્ષણ ચિત્તની નિર્દોષતા છે, નિર્દભપણું છે. આથી તો ગ્રંથકારે પ્રારંભમાં દંભત્યાગ અધિકારમાં સાધકને જાગૃત કરી દીધો છે. કે જો દંભ હશે તો તારી દીર્ધકાળની સાધના પણ નિષ્ફળ જશે. અને સમ્યક્ત અધિકારમાં તો કહ્યું કે સમ્યગુદર્શન વગર તારી સાધના તને પરિભ્રમણથી મુક્ત નહિ કરે. આત્મજ્ઞાન વગરનું જાણેલું સર્વ વ્યર્થ જશે. વળી ઇચ્છાયોગ અપૂર્ણ હોવાથી અહીં પ્રમાદ પણ છે. એટલે અંશે પ્રમાદ દૂર થાય, મોહ શમે તેટલો અધ્યાત્મ વિકાસ થાય. ત્યાર પછી સાધક શાસ્ત્રયોગને પાત્ર થાય છે. અર્થાત્ આગમના બોધનું દૃઢપણું છે. શાસ્ત્રયોગથી બોધને પામીને સાધકમાં સામર્થ્ય અનુભવાધિકાર : ૪૨૭ Page #453 -------------------------------------------------------------------------- ________________ યોગ આવે છે. જેમાં આત્મ સામર્થ્યની વિશેષતા છે. ત્યાં શાસ્ત્રનું સ્થૂલ અવલંબન છૂટી જાય છે, અને આત્માનુભવરૂપ જ્ઞાનયોગનું અવલંબન રહે છે. આ સામર્થ્યયોગનું સાધન સિદ્ધપદ સુધી લઈજાય છે. આથી સામાર્થ્યયોગ અનુભવગોચર વચનાતીત છે. જેઓ આવા સ્વાનુભવથી રહિત છે. તેઓ અધ્યાત્મમાર્ગનો નિશ્ચય પણ કરી શકતા નથી. કેવળ બાહ્ય ક્રિયામાં રોકાઈ જાય છે. ક્યાં નયવાદમાં અટકે છે. ધન, માન, પરિવાર, એમ અનેક પ્રકારે ઇન્દ્રિય સુખમાં જગતના જીવો આસક્ત હોય છે. તેવું સુખ મેળવવા ઘણો પરિશ્રમ કરે છે. પરંતુ નિર્દોષ આત્મિક કે સત્સુખા આકાંક્ષી કોઈ વિરલ જીવ હોય છે. કારણ કે આવું આત્મિક સત્સુખં ઇન્દ્રિયજન્ય સુખના કારણોથી તદ્દન વિપરીત છે. તેમાં આકાશ અને ગગન જેટલું અંતર છે. આત્મિકસુખ નિજસ્વરૂપમય હોવાથી તેમાં બાહ્ય સાધનોની જરૂર નથી. તે અતીન્દ્રિય સુખ છે, જેમ જેમ તેની વૃદ્ધિ તેમ તેમ તૃપ્તિનો અનુભવ થાય. આથી બાહ્ય વિષયોની તૃષ્ણા નષ્ટ થઈ જાય છે. ત્યારે સાધકને પોતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવો આત્મા છું તેનું નિરંતર સ્મરણ રહે છે. આથી ક્રમે કરી દેવ્ય અને ભાવ કર્મો નષ્ટ થતાં આત્મા નિરાકુળ આનંદનો અનુભવ કરે છે. અર્ચિત્ય, અનુત્પન્ન, અવિનાશી, અકલંક, અલૌકિક અને સ્વયંભુ એવા શુદ્ધાત્માનું સામર્થ્ય એવું છે કે તે પરમાત્મ સ્વરૂપમાં જ રમણતા કરીને પરમશાંતિને પામે છે. અનુભવે છે. એવી શુદ્ધ અનુભૂતિ તે મુક્તદશા છે. - મુમુક્ષુ, સાધક પ્રથમ સદ્ગુરુના બોધ વડે પોતાના શુદ્ધ સ્વરૂપમાં શ્રદ્ધા કરે છે, કે હું દેહાદિ પદાર્થ નથી પણ શુદ્ધાત્મા છું. ત્યાર પછી તે ભાવનું પરિશીલન કરે છે. એમ ચોથા ગુણસ્થાનથી આંશિક સ્વાત્માની અનુભૂતિ પામી. તેમાં વિશેષ કુશળ થઈ પ્રજ્ઞા વડે શુદ્ધાત્મામાં સ્થિર થઈ, આત્મા સુખનો અનુભવ કરે છે. ૪૨૮ : અધ્યાત્મસાર Page #454 -------------------------------------------------------------------------- ________________ ભલે, સાધક ગૃહસ્થ હોય; તે છ આવશ્યકાદિ તથા વ્રતાદિનું પાલન કરે, ત્યાર પછી વૈરાગ્ય અને સંયમની વૃદ્ધિ થતાં શુદ્ધાત્મામાં સ્થિર થાય છે. સ્વાત્માનુભવમાં લીન થઈ, અનુક્રમે ગુણશ્રેણિ પર આરૂઢ થઈ પૂર્ણસ્વરૂપને પ્રાપ્ત કરે છે. અનંતકાળ સુધી સ્વરૂપના સુખમાં જ રહે છે. પ્રબંધ ૭મો અધિકાર ૨૦મો અનુભવાધિકાર (અનુભવસ્વરૂપ) [ss૨] શાસ્ત્રોપર્શિતવિશા, નિતીપ્રદષાઋતુષાનું ! प्रियमनुभवैकवेयं, रहस्यमाविर्भवति किमपि ॥ १ ॥ મૂલાર્થ : શાસ્ત્ર દેખાડેલી દિશાવર્ડ જેનો અસગ્રહ, કષાય અને કલુષતા નાશ પામ્યા છે એવા પુરુષોને અનુભવ વડે જ જાણવાલાયક કાંઈક ઈષ્ટ રહસ્ય પ્રગટ થાય છે. ભાવાર્થ: આગમશાસ્ત્રના અવલંબનથી દરેક નયોના યથાર્થ સમન્વયથી જેમના કદાગ્રહ ગળી ગયા છે, વળી જેમના અંતરંગ ક્રોધાદિ કષાયો તથા મનની મલિનતા શમી ગયા છે, તેવા ઉપશમ સ્વરૂપ પુરુષો પોતાના અનુભવથી વસ્તુસ્વરૂપના જ્ઞાન વડે આત્મહિત માટે અધ્યાત્મના રહસ્યને પ્રગટ કરે છે. [८१०] प्रथमाभ्यासविलासादा-विर्भूयैव यत्क्षणाल्लीनम् । વખ્યત્તળ વિશ્વન-સનમુક્તિ મનઃ સુક્ત + ૨ || મૂલાર્થ : જે રહસ્ય પ્રથમ અભ્યાસના વિલાસથી પ્રગટ થઈને ક્ષણવારમાં તલ્લીન થયેલા મનને યુવતી સ્ત્રીના મનોહર વિલાસની જેવું અત્યંત આતુરતાવાળું કરે છે. ભાવાર્થ ઃ આવું અધ્યાત્મનું રહસ્ય અભ્યાસીઓને આત્મ સ્વરૂપમાં રમણ કરનારું થાય છે. ભોગી જીવને જેમ સ્ત્રી સંયોગનો વિલાસ આતુરતા ઉત્પન્ન કરે છે તેમ અધ્યાત્મ યોગીને અધ્યાત્મના રહસ્યો આત્મવિકાસની વૃદ્ધિ માટે આતુર કરે છે. અનુભવાધિકાર : ૪૨૯ Page #455 -------------------------------------------------------------------------- ________________ [८९१] सुविदितयोगैरिष्टं, क्षिप्तं मूढं तथैव विक्षिप्तम् । एकाग्रं च निरुद्धं, चेतः पञ्चप्रकारमिति ॥ ३ ॥ મૂલાર્થ : યોગને સારી રીતે જાણનારા (યોગીઓ) એ ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત એકાગ્ર અને નિરુદ્ધ એ પાંચ પ્રકારનું ચિત્ત જાણ્યું છે. ભાવાર્થ : આત્મસ્વરૂપ યોગને જાણનારા યોગીઓએ ચિત્તને ઉપરોક્ત પાંચ પ્રકારે જાણ્યું છે. ક્ષિપ્ત = રાગાદિમાં મગ્ન, મૂઢ = આલોક પરલોકના હિતના વિવેક રહિત. વિક્ષિપ્ત = રક્ત-વિરક્ત ભાવથી મિશ્ર એકાગ્ર = સમાધિમાં સ્થિર નિરુદ્ધ = બાહ્ય વિષયથી મુક્ત, સ્વભાવમાં સ્થિર પાંચ પ્રકારના મનને વિસ્તારથી સમજાવે છે. [૨૨] વિષષત્તેિપુર, પુર સ્થિતેપુરનિશિતરનસી/ सुखदुःखयुग्बहिर्मुख-माम्नातं क्षिप्तमिह चित्तम् ॥ ४ ॥ મૂલાર્થ : કલ્પિત અને સન્મુખ રહેલા વિષયોમાં રાગ વડે સ્થાપન કરેલું સુખ અને દુઃખથી યુક્ત તથા અધ્યાત્મથી બહિર્મુખ એવા ચિત્તને અહીં ક્ષિપ્ત નામ કહેલું છે. ભાવાર્થ : આ શ્લોકમાં ક્ષિપ્ત ચિત્તને વિશેષ પ્રકારે બતાવેલ છે. જેનું મન કેવળ ઇન્દ્રિયના વિષયોને ભોગવ્યા હોય તેની સ્કૃતિની કલ્પના કરે છે, કે ભાવિમાં મળવાના વિષયોની કલ્પનામાં રાચે છે. કાં તો વર્તમાનમાં મળેલા વિષયોમાં મગ્ન થાય છે, વળી તે તે વિષયોમાં અનુકૂળતા મળે સુખ માને છે, અને પ્રતિકૂળતા મળે તો દુઃખ માને છે, એવા પરાવલંબી ચિત્તની દશા કેવળ બહારના પદાર્થોમાં જ ભ્રમણ કરવાની હોવાની તે બહિર્મુખ ચિત્તને ક્ષિપ્ત નામ આપ્યું છે. આવા ચિત્તવાળો જીવ પરિભ્રમણને પામે છે. [s૬૨] શોધિિમનિમર્તા, વિરુદ્ધનુ વત્તોમૂના / कृत्याकृत्यविभागा-सङ्गतमेतन्मनो मूटम् ॥ ५ ॥ ૪૩૦ : અધ્યાત્મસાર Page #456 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : જે મન તમોગુણના બહુપણાથી વિરુદ્ધ કાર્યોમાં ક્રોધાદિ વડે નિયમિત થયેલું તથા કૃત્ય અને અકૃત્યના વિભાગે કરીને રહિત, તે મૂઢ નામનું મન કહેલું છે. ભાવાર્થ ઃ આ શ્લોકમાં મૂઢ મનને વિશેષ પ્રકારે જણાવે છે. જે મન તમસ પ્રકૃતિને આધીન છે, તે હંમેશાં સ્વાર્થીપણામાં પોતાના જ સુખને જુએ છે. અન્યના સુખને પણ પડાવી લેવાના ઉપાય કરે છે. મને જ બધું સુખ મળવું જોઈએ તેમ માને છે, તેથી તેનાં કાર્યો પણ હિતની વિરુદ્ધ હોય છે. આમ તેની પ્રકૃતિ પણ અત્યંત આવેશવાળી હોય છે. તેનામાં કૃત્ય કે અકૃત્યનો વિવેક નથી તેવા ચિત્તને “મૂઢ” કહ્યું છે. [૨૪] સત્વોકેહિત-સુનિતાનેષ સુનિતાનેy I. शब्दादिषु, प्रवृत्तं, सदैव चित्तं तु विक्षिप्तम् ॥ ६ ॥ મૂલાર્થ : સત્ય ગુણના અધિકપણાને લીધે દુઃખના કારણોથી રહિત અને શબ્દાદિક સુખના કારણોમાં નિરંતર પ્રવૃત્તિ થયેલું જે ચિત્ત તે “વિક્ષિપ્ત” નામનું કહેવાય છે. ભાવાર્થ : આ શ્લોકમાં વિક્ષિપ્ત નામના મનની વિશેષતા કહે છે. તમસ પ્રકૃતિમાં કોઈ ભાગ્યયોગે કંઈક મંદતા આવે. તો તેનું ચિત્ત રજસ પ્રકૃતિવાળું થઈ, કંઈક બદલાય છે. “મારું” “મારું” કંઈક શમે છે. ત્યાર પછી જો સત્વ પ્રકૃતિનો ઉત્કર્ષ થાય તો પરોપકાર જેવી વૃત્તિને કારણે તથા ચિત્તમાં કંઈક સમતા પેદા થવાની તેની આત્મભાવના વૃદ્ધિ પામે છે. આથી તેના દુઃખનાં કારણો દૂર થાય છે. જોકે હજી ભાવની મિત્રતા હોવાથી સુખ ભોગની પ્રવૃત્તિ હોય છે. છતાં હવે તેને સંસારનો ભય લાગે છે. તેવા ચિત્તને “વિલિત” કહ્યું છે. [८९५] अद्वेषादिगुणवतां, नित्यं खेदादिदोषपरिहारात् । सद्दशप्रत्ययसङ्गत-मेकाग्रं चित्तमाम्नातम् ॥ ७ ॥ મૂલાર્થ અદ્વેષાદિક ગુણવાળાને નિરંતર ખેદ વિગેરે દોષના પરિહારથી સમાન પરિણામને પામેલું જે મન, તે એકાગ્ર કહેલું છે. અનુભવાધિકાર : ૪૩૧ Page #457 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : યોગીઓ ઉપરના ત્રણ મનને વિષે પ્રવૃત્તિ કરતા નથી. પરંતુ શુદ્ધ અવલંબનમાં એકાગ્ર રાખે છે. પરમાત્મ સ્વરૂપના ધ્યાવન માટે યોગી ચિત્તને અભય, અષ અને અખેદ રાખે છે. સ્વરૂપના ભાનવાળા તે યોગીઓને મરણ, સંયોગ-વિયોગ કે અન્ય પ્રકારનો ભય હોતો નથી. વળી અધ્યાત્મ સાધનામાં કોઈ અરુચિ કે થાક અનુભવતા નથી. ખેદ કે દ્વેષ જેવા ભાવોનો પરિહાર કરી કેવળ સમતાભાવને પામેલું તેમનું ચિત્ત “એકાગ્ર” કહેલું છે. [८९६] उपरतविकल्पवृत्तिक-मवग्रहादिकमच्युतं शुद्धम् । __ आत्माराममुनीनां, भवति निरुद्धं सदा चेतः ॥ ८ ॥ મૂલાર્થ : જેના વિકલ્પો નિવૃત્ત થયા છે એવી વર્તનાવાળું અને પ્રતિબંધાદિકના ક્રમથી પૃથફ થયેલું આત્મારામ મુનિઓનું જે ઉજ્વળ ચિત્ત તે નિરુદ્ધ કહેવાય છે. ભાવાર્થ : વિકલ્પોથી રહિત નિરુદ્ધ મનવાળા યોગીજનો પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે. જેમના ચિત્તમાં વિકલ્પના તરંગો ઊઠતા નથી. તેમને કોઈ દ્રવ્યથી પ્રિયતા કે અપ્રિયતાનો પ્રતિબંધ નથી. કોઈ ક્ષેત્રથી અનુકૂળ કે પ્રતિકૂળતાનો પ્રતિબંધ નથી. કાળથી કોઈ સમયનો આરાધનામાં પ્રતિબંધ નથી. ઠંડી ગરમીનો વિકલ્પ નથી. ભાવથી વિકલ્પ રહિત અપ્રતિબદ્ધપણે વિચરે છે. વળી કોઈ જીવો પ્રત્યે સ્નેહરાગ જેવું બંધન નથી. પરપદાર્થને વિષે કંઈ કરવાની કલ્પનાઓ નથી. અર્થાત્ સર્વ પ્રકારે પૃથક-અલગ થયેલું તેમનું ચિત્ત સર્વદા ઉજ્વળ પરિણામવાળું હોવાથી “નિરુદ્ધ” કહેવાય છે. [८९७] न समाधावुपयोगं, तिम्रश्चेतोदशा इह लभन्ते । સત્વોત્કર્ષાત સ્થમે સમાધિસુવતિશયત || ૬ | મૂલાર્થ આ સમાધિમાં પહેલી ત્રણ ચિત્તની અવસ્થા ઉપયોગને પામતી નથી. પણ સત્વના ઉત્કર્ષને લીધે, ધૈર્યને લીધે તથા અતિશય સુખને લીધે છેલ્લી બે મનની અવસ્થાઓ ઉપયોગને પામે છે. ભાવાર્થ : ક્ષિપ્ત કેવળ બર્ણિમુખ, મૂઢ વિવેકહીન, અને વિક્ષિપ્ત એટલે કામભોગમાં કંઈક ચંચળતાવાળું ચિત્ત સમાધિને કે એકાગ્ર ૪૩૨ : અધ્યાત્મસાર Page #458 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનને યોગ્ય બનતું નથી. માટે યોગીઓને એ ત્રણ દશા ત્યાજ્ય છે. પરંતુ ચોથી એકાગ્રતા પામેલું અને સર્વ વિકલ્પોથી નિવૃત્ત થયેલું ચિત અર્થાત્ એકાગ્ર અને નિરુદ્ધ નામની ચિત્તની અવસ્થાઓ ઉપાદેય છે. સાધકને માટે સમાધિમય, સ્વરૂપમય છે. [८९८] योगारम्भस्तु भवे-द्विक्षिप्ते मनसि जातु सानन्दे । ક્ષિણે મૂઢ વાસ્મિનું, ચુસ્થાને મતિ નિયમેવ | ૧૦ | મૂલાર્થઃ કદાચ વિક્ષિપ્ત મન આનંદવાળું થયું હોય તો તેમાં યોગનો આરંભ થઈ શકે છે, પણ આ મન સિત અને મૂઢ હોય તો અવશ્ય વ્યુત્થાન જ થાય છે. ભાવાર્થ જો વિલિત મન મિશ્ર દશાને બદલે નિર્દોષ પ્રસન્નતાવાળું બને તો કદાચ સમાધિની પ્રાપ્તિના ઉપાયોનો ત્યાં આરંભ થઈ શકે પરંતુ ક્ષિત અને મૂઢ દશામાં યોગનો આરંભ થતો નથી. ત્યાં તો મન કેવળ વિષયાકાર થઈ બહારના પદાર્થોમાં કે વિષયોમાં ભમતું જ રહે છે. તે પતનને પામે છે. [८९९] विषयकषायनिवृत्तं, योगेषु च सञ्चरिष्णु विविधेषु । गृहखेलबालोपम-मपि चलमिष्टं मनोऽभ्यासे ॥ ११ ॥ મૂલાર્થ : વિષયો અને કષાયોથી નિવૃત્ત થયેલું, વિવિધ પ્રકારના યોગોને વિષે ગમન કરનારું અને ગૃહના આંગણામાં ક્રીડા કરતાં બાળક જેવું મન ચપળ હોય તો પણ અભ્યાસ દશામાં તે ઈષ્ટ ભાવાર્થ : વિષય કષાયોથી નિવૃત્ત થયેલું, મોક્ષના માર્ગના ઉપાયોને આરાધનાર મન કદાચ ચંચળ દશામાં હોય તો પણ અભ્યાસકાળમાં યોગસાધના માટે યોગીઓને ઈષ્ટ હોય છે. જેમ આંગણામાં નાનું બાળક રમતું હોય તો તેને ખોવાઈ જવાનો કે કાંઈ હાનિ થવાનો ભય નથી, તેમ યોગીઓનું વિષય કષાયથી નિવૃત્ત થયેલું મન મોક્ષનું પ્રયોજનભૂત કંઈ પણ સમ્યગુ પ્રવૃત્તિ કરે, તેમાં કંઈ ચપળતાવાળું થાય તો પણ તે હાનિ કરતું નથી. અભ્યાસકાળમાં તે પ્રમાણે મોક્ષના ઉપાયો કરવા ઈષ્ટ છે અર્થાતુ અનુભવાધિકાર : ૪૩૩ Page #459 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ સંયમ સ્વાધ્યાય જેવા ઉપાયો ઇષ્ટ છે. ભલે ભોગાદિથી ચંચળતા હો પણ તેનાથી દૂર રહેવાના ઉપાયો ઉપકારક છે. [o૦૦] વચનાનુષ્ઠાનાત, યાતાયાત 7 સાતિવારવિ। चेतोऽभ्यासदशायां, गजाङ्कुशन्यायतोऽदुष्टम् ॥ १२ ॥ મૂલાર્થ : શાસ્ત્રના અનુષ્ઠાનમાં રહેલું મન જોકે ગમન-અગમન કરવાથી અતિચાર સહિત થયેલું હોય તો પણ તે અભ્યાસ દશામાં ગજાંકુશના દૃષ્ટાંતવડે અદૂષિત છે. ભાવાર્થ : શાસ્ત્રવિહીત પ્રીતિ, ભક્તિ અને સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનોવાળું ચિત્ત કદાચ ગમનાગમનના દોષવાળું હોય તો પણ જેમ હાથી અંકુશ વડે વશ રહે છે, તેમ ચંચળ મન પણ અભ્યાસ વડે યોગીઓને તે માર્ગાનુસારી પરિણામવાળું થાય છે. અર્થાત્ માર્ગને વિષે જ રહે છે. [९०१] ज्ञानविचाराभिमुखं, यथा यथा भवति किमपि सानन्दम् । अर्थैः प्रलोभ्य बाह्यैरनुगृह्णीयात्तथा चेतः ॥ १३ ॥ મૂલાર્થ : જેમ જેમ ચિત્ત કંઈક (ધર્મકાર્યમાં) આનંદ યુક્ત અને જ્ઞાન તથા વિચારની સન્મુખ થતું જાય, તેમ તેમ બાહ્ય પદાર્થો વડે તેને લોભ પમાડીને વશ કરવું. ભાવાર્થ : ચિત્ત જેમ જેમ જ્ઞાનાદિમાં કે રત્નત્રયના ધર્મભાવનાં સન્મુખ થતું જાય તેમ તેમ તેને શુભ આલંબનમાં જોડીને ધર્મકાર્યમાં વિશેષ પ્રવૃત્ત કરવું. મનની ગતિ અતિ ચંચળ છે. જો તેને કોઈ શુદ્ધ અવલંબનના દોરડે બાંધવામાં આવે તો તે તે અવલંબનમાં લીનતા સાધકને મુક્તિ સુધી સાથ આપે છે. [૬૦૨] અમિરુપનિનપ્રતિમાં, વિશિષ્ટપવાવવર્ણત્વનાં ચ । पुरुषविशेषादिकम-प्यत एवालम्बनं ब्रुवते ॥ १४ ॥ મૂલાર્જ ઃ એ જ કારણથી સુંદર જિન પ્રતિમાને, વિશિષ્ટ પ્રકારના પદ, વર્ણ અને વાક્યની રચનાને તથા વિશેષ પ્રકારના પુરુષ વિગેરેને પણ આલંબનભૂત કહેલા છે. ભાવાર્થ : શુભ અવલંબનો દ્વારા મનનો નિગ્રહ કરી શકાય છે ૪૩૪ અનુંસાર Page #460 -------------------------------------------------------------------------- ________________ તે માટે મનોહારિણી જિન પ્રતિમા, તેના ગુણો અને વર્ણની સ્તુતિ આલંબનભૂત કહ્યા છે. વળી સત્ પુરુષોના વચનબોધની સ્મૃતિ અને ચિંતન તથા તે મહાપુરુષોના જીવન-પ્રસંગો સાધકને આલંબનભૂત [९०३] आलम्बनैः प्रशस्तैः, प्रायो भावः प्रशस्त एव यतः । રૂતિ સાતવનયોજી, મનઃ શુમાન કથા | 9 મૂલાર્થ : જેથી કરીને પ્રશસ્ત આલંબનો વડે પ્રાપ્ત કરીને પ્રશસ્ત ભાવ જ થાય છે. તેથી કરીને આલંબનના ખપવાળા યોગીએ મનને શુભ આલંબનવાળું કરવું. ભાવાર્થ: આથી પૂર્ણતા પામતા પહેલાં યોગીઓએ આલંબનની આવશ્યકતા અનુસાર તે ગ્રહણ કરવા, યદ્યપિ આલંબન એ પર દ્રવ્ય છે. છતાં આલંબનો શુદ્ધ હોવાથી સાધકને અંતઃકરણની શુદ્ધિમાં સહાય કરે છે. નિરાલંબ સ્થિતિમાં સાધક પ્રવેશ કરે છે, ત્યારે તે તે આલંબનો છૂટી જાય છે અને સાધક સ્વાવલંબન વડે કાર્ય સિદ્ધ કરે છે. [९०४] सालम्बनं क्षणमपि, क्षणमपि कुर्यान्मनो निरालम्बम् । इत्यनुभवपरिपाकादाकालं स्यानिरालम्बम् ॥ १६ ॥ મૂલાર્થ : મનને ક્ષણવાર આલંબનવાળું કરવું અને ક્ષણવાર આલંબન રહિત કરવું. એમ કરતાં કરતાં અનુભવનો પરિપાક થવાથી મન જિંદગી પર્યત આલંબનરહિત થાય છે. ભાવાર્થ : યોગાભ્યાસીઓએ આલંબન લઈને પણ ક્ષણવાર આલંબનરહિત થવાનો અભ્યાસ કરવો. પુનઃ પુનઃ એમ કરતા મનની સ્થિતિ યોગ્ય થવાથી આલંબનરહિત થઈ જાય છે. પ્રારંભમાં કોઈ પર દ્રવ્યનું અવલંબન લેવાથી ચિત્ત તેમાં એકાગ્ર થાય છે. વળી પાછું ચિત્ત વિષયને છોડી દે છે. પરંતુ પુનઃ પુનઃ એમ અભ્યાસ કરવાથી મન એકાગ્ર થાય છે. [९०५] आलम्ब्यैकपदार्थं, यदा न किञ्चिद्विचिन्तयेदन्यत् । अनुपनतेन्धनवह्निव-दुपशान्तं स्यात्तदा चेतः ॥ १७ ॥ અનુભવાધિકાર અરજી Page #461 -------------------------------------------------------------------------- ________________ મૂલાર્થ : જ્યારે મન એક પદાર્થનો આશ્રય કરીને તે વિના બીજું કાંઈ પણ ચિંતવે નહીં, ત્યારે જેને ઈધન પ્રાપ્ત થયાં નથી એવા અગ્નિની જેમ તે મન (પરિણામ) શાંત થાય છે. - ભાવાર્થ : તે કેવી રીતે તે કહે છે કે જેમ અગ્નિને બંધન ન મળે તો તે શાંત થાય છે તેમ ચિત્ત જ્યારે એક જ અવલંબનમાં સ્થિર થાય છે, ચિત્તમાં કંઈ પણ વિકલ્પ ન ઊઠે ત્યારે ચિત્ત પણ શાંત થઈ જાય છે કારણ કે તેને વિકલ્પોનું કારણ મળતું ન હોવાથી સ્વયે શાંત થઈ જાય છે. [९०६] शोकमदमदनमत्सर-कलहकदाग्रहविषादवैराणि । લીયને શત્તહરામનુમવ વાત્ર સાક્ષી નઃ || ૧ // મૂલાર્થ : શાંત હૃદયવાળાના શોક, મદ, કામ મત્સર, કલહ કદાગ્રહ વિષવાદ અને વૈર એને સર્વે ક્ષીણ થાય છે. આ બાબતમાં અમારો અનુભવ જ સાલીરૂપ છે. ભાવાર્થ : અહો ! ગ્રંથકારે આ શ્લોકમાં અનુભવવાણી ઉચ્ચારી છે, કે વિકલ્પ રહિત શાંત ચિત્તવાળા યોગીને શોકાદિ સર્વ પ્રકારના વિભાવ ક્ષીણ થાય છે. તેમ અમારો (શાસ્ત્રકાર - યોગીઓનો) અનુભવ છે. યોગીઓને જગતના જીવો સાથે રાગાદિ સંબંધ ન હોવાથી તેમના વિયોગનો શોક ઊપજતો નથી. કષાયોનો પરિહાર થયો હોવાથી મદ કે કામ ઉત્તેજિત થતો નથી. અન્ય જીવો સાથે સમભાવ હોવાથી તેમના પ્રત્યે દ્વેષ કે અહં પેદા થતા નથી. કોઈ પદાર્થમાં મારાપણાનો ભાવ ન હોવાથી કલેશ થતો નથી. શુભ હો, અશુભ હો ચિત્તમાં કોઈ આકાંક્ષા ન હોવાથી આગ્રહ પણ નથી અને કોઈ સાથે મત ભેદ ન હોવાથી યોગી સદાય વિખવાદ રહિત પ્રસન્ન છે, તે અનુભવસિદ્ધ છે. [९०७] शान्ते मनसि ज्योतिः, प्रकाशते शान्तमात्मनः सहजम् । મમ્મીમવત્રવિદ્યા, મોદદ્ધાન્ત વિનયતિ ૧૨ મૂલાર્થ : મન શાંત થયે છતે આત્માની સ્વાભાવિક અને શાંત જ્યોતિ પ્રકાશે છે. અવિદ્યા ભસ્મીભૂત થાય છે અને મોહરૂપી ૪૩૬ : અધ્યાત્મસાર Page #462 -------------------------------------------------------------------------- ________________ અંધકારનો લય થાય છે. ઉપર કહ્યા તે દોષોનાં ક્ષીણ થવા જેના ચિત્તમાં સમતા પેદા થઈ છે તેવા યોગીજનોમાં જ્ઞાનરૂપ પ્રકાશ પ્રગટે છે. ભાવાર્થ મન નિર્વિકાર થતાં આત્માનું સહજ શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય પ્રકાશ પામે છે, અર્થાત પ્રગટ થાય છે. ત્યારે મોહ અને અજ્ઞાન નાશ પામે છે, કારણ જ્ઞાનના પ્રગટવાથી અંધકાર સમા તે શત્રુઓ ટકી શકતાં નથી. [९०८] बाह्यात्मनोऽधिकारः, शान्तहदामन्तरात्मनां न स्यात् । परमात्माऽनुध्येयः, सन्निहितो ध्यानतो भवति ॥ २० ॥ મૂલાર્થ શાંત હૃદયવાળા અંતરાત્માને બાહ્ય આત્માનો અધિકાર (અવરોધો હોતો નથી. અને ધ્યાન કરવા યોગ્ય પરમાત્માના ધ્યાન વડે તેને સમીપવર્તી થાય છે. ભાવાર્થ : જગતના પ્રપંચથી મુક્ત એવા શાંત ચિત્ત યોગીને અહીં બહિરાત્મક ભાવ હોતો નથી, તે જ તેની ફળશ્રુતિ છે. તે યોગી શાંત હૃદયવાળા થઈ અંતરાત્મપણાને પામી શુદ્ધ ચૈતન્યના ધ્યાનથી પરમાત્મપદની સમીપ જાય છે. આમ જીવ બહિરાત્મભાવને ત્યજી અધ્યાત્મ રસ દ્વારા અંતરાત્મપણાને પામે છે. ત્યારે પરમાત્માના ધ્યાન વડે સ્વયં પરમાત્મસ્વરૂપ થાય છે. [९०९] कायादिर्बहिरात्मा, तदधिष्ठातान्तरात्मतामेति । અને શેષોપ, પરમાત્મા વર્તિતસ્તબ્લેઃ | ૨૦ | મૂલાર્થ શરીરાદિક બાહ્યાત્મા છે, તેમનો અધિષ્ઠાતા અંતરાત્મપણાને પામે છે, તથા સમગ્ર ઉપાધિ રહિત એવો આત્મા તે પરમાત્મા છે, એમ આત્મજ્ઞાનીઓએ કહ્યું છે. ભાવાર્થ અર્થાત દેહમાં આત્મબુદ્ધિવાળો બહિરાત્મા છે, આત્મામાં રધિષ્ઠિત સાભિભૂત તે અંતરાત્મા છે અને સમગ્ર ઉપાધિરહિત શુદ્ધાત્મા પરમાત્મા છે. યોગીઓનું ચિત્ત પરમાત્મા સન્મુખ થયેલું છે, જેથી સ્વયં પરમાત્મસ્વરૂપને પામે છે. અનુભવાધિકાર : ૪૩૭ Page #463 -------------------------------------------------------------------------- ________________ [९१०] विषयकषायावेशः, तत्त्वाऽश्रद्धा गुणेषु च द्वेषः । आत्माऽज्ञानं च यदा, बाह्यात्मा स्यात्तदा व्यक्तः ॥ २२ ॥ મૂલાર્થ : જ્યારે વિષયો અને કષાયોનો આવેશ થાય છે, તત્ત્વને વિષે અશ્રદ્ધા થાય છે, ગુણ પર દ્વેષ થાય છે, અને આત્માનું અજ્ઞાનપણું હોય છે, ત્યારે બાહ્યાત્મા સ્પષ્ટ થાય છે. ભાવાર્થ : આ પ્રમાણે બહિરાત્મપણાની દશા જણાવે છે કે અહો ! પરમાત્મસ્વરૂપ સત્તાવાળો આત્મા અજ્ઞાનવશ વિષય કષાયથી પરાજિત થાય છે, ત્યારે વળી તેને તત્ત્વની શ્રદ્ધા ક્યાંથી થાય ? અને રત્નત્રય જેવા ગુણો પ્રત્યે રૂચિ પણ કેમ થાય ? આવો જીવ અંતરાત્મભાવને ચૂકીને કેવળ બહિરાત્મપણાને પામીને પરિભ્રમણ કરે છે. [૧૧૧] તત્વશ્રદ્ધાજ્ઞાનં, મહાવ્રતન્યપ્રમાપરતા ૨ | मोहजयश्च यदा स्यात्, तदान्तरात्मा भवेद्वयक्तः ॥ २३ ॥ મૂલાર્થ : જ્યારે તત્ત્વ પર શ્રદ્ધા, આત્માનું જ્ઞાન, મહાવ્રતો, અપ્રમાદીપણું તથા મોહનો જય થાય છે, ત્યારે અંતરાત્મા સ્પષ્ટ થાય છે. ભાવાર્થ : બહિરાત્મપણાને ત્યજીને જે જીવ અંતરાત્મપણું પામે છે, તેની ઉત્તમ દશા હોય છે. સૌ પ્રથમ તેને સર્વજ્ઞના કહેલાં તત્ત્વો પર રુચિ થાય છે, રુચિ શ્રદ્ધાના બળે તે આત્મજ્ઞાન પામે છે. વિકસતી દશામાં વ્રતો કે મહાવ્રતોને ધારણ કરે છે અને સર્વ સંગ પરિત્યાગ કરી અપ્રમાદપણે રહી મોહનો ક્ષય કરવા ઉદ્યમી થાય છે, તે અંતરાત્મા છે. [૧૨] જ્ઞાન વહંસનું, યોનિરોધઃ સમગ્રર્મતિઃ । सिद्धिनिवासश्च यदा, परमात्मा स्यात्तदा व्यक्तः ॥ २४ ॥ મૂલાર્થ : જ્યારે કેવળજ્ઞાન, યોગનો નિરોધ, સમગ્ર કર્મનો ક્ષય અને મોક્ષમાં નિવાસ થાય છે, ત્યારે પરમાત્મા સ્પષ્ટ થાય છે. ભાવાર્થ : આ પ્રમાણે પરમાત્મપણાની સર્વોચ્ચ દશા જણાવી છે કે અંતરાત્માપણે પ્રગટેલો દીવો ઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાન ૪૩૮ : અધ્યાત્મસાર Page #464 -------------------------------------------------------------------------- ________________ પામે છે અને આયુ પૂર્ણ થતાં મનાદિ યોગનો નિરોધ થઈ, સર્વ કર્મક્ષય થતાં સિદ્ધત્વ પામે છે. ગ્રંથકારે આ શ્લોક દ્વારા સાધકની વિકાસલક્ષી ગુણ શ્રેણિને યુક્ત અવસ્થાઓ દર્શાવી છે. તત્ત્વની રુચિ દ્વારા સમ્યક્ત પામી ચોથા ગુણસ્થાનથી ક્રમે કરીને ચૌદમાં ગુણસ્થાનક વડે અંતરાત્મા જ સ્વયં પરમાત્મ સ્વરૂપે પ્રગટ થાય છે તેનું રહસ્ય પ્રગટ કર્યું [९१३] आत्ममनोगुणवृत्ती, विविच्य यः प्रतिपदं विजानाति । कुशलानुबन्धयुक्तः, प्राप्नोति ब्रह्मभूयमसौ ॥ २५ ॥ મૂલાઈ જે પુરુષ આત્મા અને મનના ગુણોની વૃત્તિઓને દરેક પદે વિવેચન કરવાપૂર્વક જાણે છે, કુશળ અનુબંધે કરીને યુક્ત એવો તે પુરુષ બ્રહ્મપણાને પામે છે. ભાવાર્થ : અંતરાત્મ સ્વરૂપ વિવેકી મહાત્માઓ આત્મા અને મનના તમસ, રજસ, અને સાત્વિક આદિ ગુણોની પ્રકૃતિ જાણીને જે જે ગુણસ્થાને જેનું સ્થાપન કરવાનું છે, તેમાં નિપુણ છે. વળી હેય ઉપાદેયના વિવેક સહિત આગળની ભૂમિકાને સાધ્ય કરે છે. જ્ઞાન સ્વરૂપ આત્મા અને અન્ય પદાર્થોનો વિવેક પ્રાપ્ત કરીને સ્વયં બ્રહ્મસ્વરૂપમાં લીન થાય છે. [९१४] ब्रह्मस्थो ब्रह्मज्ञो, ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् । ब्रह्मविदां वचसापि, ब्रह्मविलासाननुभवामः ॥ २६ ॥ મૂલાર્થ :બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે તેમાં શું આશ્ચર્ય ? પરંતુ બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ. ભાવાર્થ : જે શુદ્ધ જ્ઞાન ઉપયોગ વડે પરમાત્મ સ્વરૂપે રહ્યો છે. તે સ્વયં શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે, એવા આત્મજ્ઞાનીઓના ઉપદેશ વચનથી અમે પણ શુદ્ધ ચૈતન્યનો આનંદ અનુભવીએ છીએ. દીવે દીવો પ્રગટે તેમ. બ્રહ્મસ્વરૂપ પુરુષના, આપ્ત પુરુષના વચનમાં શ્રદ્ધા રાખી યોગીઓ કહે છે કે અમે પણ બ્રહ્મસ્વરૂપ થઈએ છીએ. અનુભવાધિકાર : ૪૩૯ Page #465 -------------------------------------------------------------------------- ________________ [૧૧] બ્રહ્માધ્યવનેષુ મતું, બ્રહ્માષ્ટાવશસહસ્ત્રપદ્દમાવે। પેનાસં તપૂર્ણ, યોગી સ બ્રહ્મળઃ પરમઃ ॥ ૨૭ ॥ મૂલાર્થ : બ્રહ્માધ્યયનમાં અઢાર હજાર પદના ભાવો વડે જે બ્રહ્મ કહેલું છે, તેને જે યોગીઓએ સંપૂર્ણ પ્રાપ્ત કર્યું છે, તે યોગી બ્રહ્મથી પર એટલે પ્રકૃષ્ટ છે. ભાવાર્થ : આચારાંગના આઠ અધ્યયનમાં જે બ્રહ્મના સ્વરૂપના અઢાર હજાર વાક્યો વડે ભાવ દર્શાવ્યા છે તેવા આચારરૂપ બ્રહ્મને જે યોગીઓએ પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે, તે વેદને ધારણ કરનારા બ્રહ્માથી ૫૨ સર્વોત્કૃષ્ટ છે. [૧૧] ધ્યેયોય સેવ્યોય, વાર્યા મવિતઃ સુધિયા થૈવ। અસ્મિગુરુત્વવુા, સુતરઃ સંસારસિન્ધુરપિ ॥ ૨૬ ॥ મૂલાર્થ : પંડિત પુરુષે આ ધ્યાન કરવા લાયક છે. સેવવા લાયક છે, અને તેની જ ભક્તિ કરવા લાયક છે. તથા તેને વિષે ગુરુ બુદ્ધિ રાખવાથી સંસારસાગર સુખે તરવાલાયક થાય છે. ભાવાર્થ : હજારો આચારના શુભ ભાવવાળા બ્રહ્મ આત્મસ્વરૂપનું ધ્યાન કરવા લાયક, શ્રદ્ધવા લાયક, પૂજવા લાયક છે. તેમાં આદર રાખવાથી સંસાર સાગર સરળતાથી તરી જવાય છે. યોગીજનોને એ જ ઇષ્ટ છે. [૧૧૭] અવનઘ્યેષ્ઠાયોમાં, પૂર્વાચાર સહિષ્ણવશ વયમ્ । મત્સ્યા પરમમુનીનાં, તીયપવીમનુસરામઃ ॥ ૨૧ ॥ મૂલાર્થ : પૂર્ણ આચારને પાળવામાં અસમર્થ એવા અમે ઇચ્છાયોગનું અવલંબન કરીને પ્રધાન મુનિઓની ભક્તિ વડે તેમના માર્ગને જ. અનુસરીએ છીએ. ભાવાર્થ : પરંતુ જે એવા શુદ્ધ આચારને સર્વાંગે પાળવા અસમર્થ છે, તેવા સાધકો અમે ઇચ્છાયોગનું અવલંબન કરી તે મહાત્માઓની ભક્તિ કરીશું, કે જે વડે આ સંસારસાગરને સરળતાથી પાર કરી શકાય, એ ઇચ્છાયોગ કેવો છે ? આત્મસ્વરૂપના આચારને કહેતાં, તેનું જ શ્રવણ કરવામાં, તેનો જ ઉપદેશ આપવામાં આદરવાળો ૪૪૦ : અધ્યાત્મસાર Page #466 -------------------------------------------------------------------------- ________________ છે. જેમાં મોક્ષાદિકની પ્રાપ્તિના ઉપાયનો આશય રહેલો છે. [९१८] अल्पापि याऽत्र यतना, निर्दम्भा सा शुभानुबन्धकरी । જ્ઞાનવિષયવિવેચને વામાવાના ૩૦ || મૂલાઈ : આ ઇચ્છાયોગમાં કિંચિત પણ દંભરહિત જે યતના તે શુભ અનુબંધને કરનારી છે તથા આત્માના પરિણામનું જે વિવેચન તે અજ્ઞાનરૂપી વિષનો નાશ કરનારું છે. ભાવાર્થ : આ ઈચ્છાયોગમાં જગતના કોઈ પ્રપંચનો અંશ ન હોવાથી તે દંભ-માયા રહિત છે. અને ગુણને વિષે પ્રીતિવાળો છે, તેથી મોક્ષને અનુરૂપ એવા શુભ ભાવવાળો છે તે મોહ અને અજ્ઞાનનો નાશ કરે છે. [९१९] सिद्धान्ततदङ्गानां शास्त्राणामस्तु परिचयः शक्तया । પરમાનન્દ્રનમૂનો, રર્શનપક્ષો મસ્મવિમું | ૩૦ || મૂલાર્થ શક્તિ પ્રમાણે સિદ્ધાંત અને તેનાં અંગોરૂપ શાસ્ત્રોનો પરિચય હો. આ અમારો પરમ આલંબનરૂપ દર્શનનો પક્ષ છે. ભાવાર્થ : આગમ આદિ શાસ્ત્રોને જે ન જાણ્યા હોય તેને જાણવા અને જાણેલાનું પુનરાવર્તન તો અમે અમારી શક્તિ પ્રમાણે કરીશું. પણ આ સંસારસાગરને પાર કરવા માટે સર્વોત્કૃષ્ટ આલંબનરૂપ જે દર્શન-સમ્યકત્વ છે તેનો અમને આશ્રય હો. [९२०] विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधीच्छूनाम् । अविधिनिषेधश्चेति, प्रवचनभक्तिः प्रसिद्धा नः ॥ ३२ ॥ મૂલાર્થ : વિધિનું કહેવું, વિધિપરની પ્રીતિ, વિધિની ઇચ્છા રાખનાર પુરુષોને વિધિમાર્ગમાં પ્રવર્તાવવા, તથા અવિધિનો નિષેધ કરવો એ વિગેરે અમારી જિનપ્રવચન પરની ભક્તિ પ્રસિદ્ધ જ છે. - ભાવાર્થ : જિન પ્રવચનની પ્રણાલિ વિધિ નિષેધરૂપ ધર્મની છે. જેમ કે આશ્રવનો નિષેધ કરવો અને સંયમ ધર્મને આચરવો આવા જિનશાસનની ભક્તિ પ્રસિદ્ધ છે. તેમાં કોઈ નયનું એકાંતે નિરૂપણ નથી. પરંતુ ગૌણતા અને મુખ્યતારૂપ નિરૂપણ છે તેને વિષે અમને આદર છે. અનુભવાધિકાર : ૪૪૧ Page #467 -------------------------------------------------------------------------- ________________ [९२१] अध्यात्मभावनोजवलचेतोवृत्योचितं हि नः कृत्यम् । पूर्णक्रियामिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ॥ ३३ ॥ મૂલાર્થ : અધ્યાત્મની ભાવના વડે ઉજ્વળ ચિત્તની વૃત્તિને ોગ્ય એવું અમારું કર્તવ્ય છે. તથા અમોને પૂર્ણ ક્રિયા કરવાનો અભિલાષ છે. આ બે બાબતો આત્માની શુદ્ધિ કરનાર છે. ભાવાર્થ : અર્થાત્ અધ્યાત્મમાર્ગની જે પૂર્ણ શુદ્ધ ક્રિયા કરવાનો તમારો ઇચ્છાયોગ છે તે આત્મશુદ્ધિના કારણરૂપ છે. [९२२] द्वयमिह शुभानुबन्धः शुक्थारम्मश्च शुद्धपक्षश्च । હેતા વિપર્યયઃ પુન-રિત્રગુમવતઃ પભ્યાઃ + રૂ૪ | મૂલાર્થ ? શક્ય ક્રિયાનો આરંભ અને શુદ્ધ પક્ષ એ બે અહીં ભાનુબંધરૂપ છે, અને તેથી બીજો માર્ગે અહિતકારક છે, એ માણે આ અનુભવસિદ્ધ માર્ગ છે. ભાવાર્થ : નિશ્ચય નયનું લક્ષ્ય કે પક્ષ કરી જે ભૂમિકા એ ' ક્રિયા કરવાનું યોગ્ય હોય તેનો આરંભ કરવો આથી વિપરીત માર્ગ નહિતકારી છે. મૂળ તત્ત્વનું લક્ષ્ય કરવું તે નિશ્ચય માર્ગ છે, પરંતુ તે લક્ષ્યને અનુરૂપ જે કોઈ અનુષ્ઠાન આદિ કરવા, રત્નત્રયની પારાધના કરવી તે વ્યવહારમાર્ગ છે. બંનેનું યથાર્થ સેવન તે મોક્ષની પ્રાપ્તિના હેતુઓ છે. [૨૨] ત્વનુમવનિશ્ચિત-મારિત્રપરિતિપ્રાઃ | बाह्याक्रियया चरणाभिमानिनो ज्ञानिनोऽपि न ते ॥ ३५ ॥ મૂલાર્થ : જેઓએ અનુભવ વડે માર્ગનો નિશ્ચય નહિ કરેલો ોવાથી ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થઈને માત્ર બાહ્ય ક્રિયા વડે ? ચારિત્રના અભિમાનવાળા છે, તેઓ જ્ઞાની નથી. ભાવાર્થ : અનુભવવડે રત્નત્રયરૂપ માર્ગને જાણ્યો નથી. વળી નો નિશ્ચય પણ નથી. તેથી તેઓ ચારિત્રના યથાર્થપણાથી ભ્રષ્ટ ય છે. કેવળ બાહ્ય ક્રિયાનો આડંબર કરીને પોતાને સંયમી |ાનનારા વાસ્તવમાં જ્ઞાની નથી. બાહ્યક્રિયા અંતરંગ વૈરાગ્યના વાવને સહાયક થઈ શકે, જો તે ક્રિયા નિષ્ઠાભાવે કરવામાં આવે ૪૪૨ : અધ્યાત્મસાર Page #468 -------------------------------------------------------------------------- ________________ તો. છતાં અનુભવજ્ઞાનની મુખ્યતા છે. શુષ્કજ્ઞાન પણ મુક્તિનો હેતુ બનતું નથી. એ સર્વ કારણ સ્વર્ગ સુધીના બને છે, એક આત્મજ્ઞાન જ મુક્તિનું સાધન બને છે. [९२४] लोकेषु बहिर्बुद्धिषु, विगोपकानां बहिष्क्रियासु रतिः । __ श्रद्धां विना न चैताः सतां प्रमाणं यतोऽभिहितम् ॥ ३६ ॥ મૂલાઈ : બાહ્ય બુદ્ધિવાળા લોકોમાં વિદૂષકોની બાહ્ય ક્રિયાઓ ઉપર પ્રીતિ થાય છે, એ બાહ્ય ક્રિયાઓ શ્રદ્ધા વિના સપુરુષોને પ્રમાણરૂપ નથી. કારણ કે તે વિષે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે. ભાવાર્થ : ભોળાજનોને બાહ્ય ચેષ્ટા જોઈને વિદ્વાનો પ્રત્યે રતિ ઊપજે છે, પરંતુ પ્રાજ્ઞ પુરુષોને તો તે બાહ્ય ક્રિયા મોક્ષનું કારણ નહિ હોવાથી તેમાં શ્રદ્ધા થતી નથી. વળી બાહ્ય ક્રિયા કરનારને પણ શુદ્ધ માર્ગની શ્રદ્ધા નથી, તો તેમની ક્રિયા પ્રમાણરૂપ થતી નથી, અંતરંગ વૈરાગ્યનું કથંચિત કારણ બાહ્ય ત્યાગાદિથી બને તે માટે તે પ્રારંભની ભૂમિકા માત્ર છે. [९२५] बालः पश्यति लिङ्गं, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । નામતd તુ યુધ, પરીક્ષતિ સર્વત્નન || રૂ૭ | મૂલાર્થ : બાળક લિંગને જુએ છે, મધ્યમ બુદ્ધિવાળો માણસ આચરણને વિચારે છે, પણ પંડિત પુરુષ તો સર્વ પ્રયત્ન વડે આગમના તત્ત્વની જ પરીક્ષા કરે છે. ભાવાર્થ : બાળબુદ્ધિવાળો બાહ્ય વેષ જોઈને પ્રીત કરે છે. મધ્યમ બુદ્ધિવાળો આચરણ દ્વારા ધર્મ અધર્મને જાણવા પ્રયત્ન કરે છે. અને પ્રાજ્ઞ પુરુષો તો સત્ શાસ્ત્રના બોધની કસોટી કરે છે. અર્થાત્ બાળ જીવો કદાચ બાહ્ય આડંબરથી આકર્ષણ પામે, પરંતુ પ્રૌઢજનો તો અધર્મ કે ધર્મને જાણી લે છે. સવિશેષ તો પ્રજ્ઞાવંત શાસ્ત્રોક્ત પદ્ધતિને સ્વીકારે છે. [९२६] निन्योन कोऽपि लोके, पापिष्टेष्वपि भवस्थितिश्चिन्त्या । पूज्या गुणगरिमाढ्या, धार्यों रागो गुणलवेऽपि ॥ ३८ ॥ મૂલાર્થ : તેથી કરીને આગમનાં તત્ત્વનો નિશ્ચય કરીને તથા અનુભવાધિકાર : ૪૪૩ Page #469 -------------------------------------------------------------------------- ________________ લોકસંજ્ઞાનો ત્યાગ કરીને યોગીઓએ નિરંતર શ્રદ્ધા અને વિવેક પરત્વે યત્ન કરવો. ભાવાર્થ : વાસ્તવમાં આગમ પ્રણિત સિદ્ધાંતથી પરમાર્થનો નિર્ણય કરી, લોકસંજ્ઞાનો ત્યાગ કરી, જિન વચનમાં શ્રદ્ધા અને વિવેક વડે સ્વભાવની શુદ્ધિ થાય તેમ કરવું. અર્થાત્ જડ ક્રિયાનું એકાંત કે શાસ્ત્રજ્ઞાન વડે નિર્ણય ન કરતાં જિનવચનના આધારે માર્ગ જાણવો. ઘણા લોકો જે કરે તે બરાબર હોય તેમ માની ન લેવું પણ ગીતાર્થ જનોએ કહ્યું હોય તેને અનુસરવું. [९२७] निश्चित्यागमतत्त्वं तस्मादुत्सृज्य लोकसंज्ञां च । શ્રદ્ધાવસારં યતિતવ્ય યોનિના નિત્ય છે રૂ8 મૂલાર્થ : કોઈ પણ લોકની નિંદા કરવી નહીં, પાપીને વિષે પણ ભવસ્થિતિનું ચિંતવન કરવું, ગુણોના ગૌરવ વડે પૂર્ણ એવા જનોની પૂજા કરવી, ગુણના લેશને વિષે પણ રાગ ધારણ કરવો. ભાવાર્થઃ યોગીએ પોતાના ભાવની શુદ્ધિ રાખવી. ધર્મ વિહીન દુઃખી જનોની નિંદા ન કરવી. પાપ કાર્ય કરતા જીવોની કર્મની વિચિત્રતા જાણી તથા ભવસ્થિતિની યોગ્યતા જાણી દ્વેષ ન કરવો અને જે ગુણીજનો છે તેમનો આદર કરવો. અરે ! જેનામાં ગુણનો અલ્પ અંશ છે તેના પર પણ પ્રમોદ રાખવો. યોગી જનોના જીવનની આ પ્રણાલિ છે. [९२८] ग्राह्यं हितमपि बालादालापैर्न दुर्जनस्य द्वेष्यम् । त्यक्तव्या च पराशा पाशा इव सङ्गमा ज्ञेयाः ॥ ४० ॥ મૂલાર્થ : બાળક પાસેથી પણ હિત વચનને ગ્રહણ કરવું. દુર્જનના પ્રલાપ સાંભળી વેષભાવ ન કરવો, પારકી આશાનો ત્યાગ કરવો, સર્વ સંયોગો પાશની જેવા જાણવા. - ભાવાર્થ : જ્ઞાનીજનોની ઉદારતા અને બોધ કેવો છે ! તેઓ બાળકના મુખેથી નીકળેલા હિતવચનને ગ્રહણ કરે છે, અને દુર્જનના મુખેથી નિંદક વચનો સાંભળીને પણ સમતા ધારણ કરે છે. પર પદાર્થના સુખની તૃષ્ણાનો કે પારકી આશાનો ત્યાગ કરે છે. અને ૪૪૪ : અધ્યાત્મસાર Page #470 -------------------------------------------------------------------------- ________________ સંસારના સર્વ સંયોગોને બંધનરૂપ માને છે, આથી જ્ઞાનીજનો છદ્મસ્થ અવસ્થા છતાં મુક્ત છે. [९२९] स्तुत्या स्मयोन कार्यः कोपोऽपि च निन्दया जनैः कृतया सेव्या धर्माचार्यास्तत्वं जिज्ञासनीयं च ॥ ४१ ॥ મૂલાર્થઃ બીજા માણસોએ કરેલી સ્તુતિ વડે ગર્વ ન કરવો, અને તેમની કરેલી નિંદાવર્ડ કોપ પણ ન કરવો, ધર્માચાર્યનું સેવન કરવું, તત્ત્વને જાણવાની ઇચ્છા કરવી. ભાવાર્થ : વળી અન્ય જનોએ કરેલી સ્તુતિમાં તેમની ઉદારતા જોવી પણ ગર્વ કરવો નહીં. કે આ સૌ મને માન આપે છે. અને અસ્તુતિ વડે મનને દુભવવું નહીં કે આ દુર્જનો છે મારી નિંદા કરે છે. વળી તે કારણે આકુળ થવું નહીં. ગુરુજનોના આદર - સેવા કરવા. અને તેમની નિશ્રામાં તત્ત્વ જાણવાની રુચિ રાખવી, જેથી અધ્યાત્મ વિકાસ થતો રહે. [९३०] शौचं स्थैर्यमदम्भो वैराग्यं चात्मनिग्रहः कार्यः । दृश्या भगवतदोषाश्चिन्त्यं देहादिवैरुप्यम् ॥ ४२ ॥ મૂલાર્થ શૌચ, સ્થિરતા, અદંભ વૈરાગ્ય અને આત્માનો નિગ્રહ કરવો, સંસારમાં રહેલા દોષો જોવા, અને દેહાદિકનું વિરૂપપણું ચિંતવવું. ભાવાર્થ : શૌચ : વ્રતની પવિત્રતા, સ્થિરતા : આપત્તિમાં વૈર્ય, અદંભ : વર્તનમાં માયા રહિતપણું, વૈરાગ્ય : સંસારભાવથી વિરક્ત, આત્મનિગ્રહ : દેહાદિક, સ્ત્રી, ધન, યૌવન, સર્વનું વિનાશીપણું જોઈ આત્મભાવના ચિંતવવી. સંસારના દોષો : સંસારમાં ચારે ગતિના ભ્રમણના દુઃખનો વિચાર કરવો. સુધા, તૃષા, દરિદ્રતાના દુઃખનો વિચાર કરવો. સ્વાર્થ જનિત સંબંધોનો વિચાર કરી આત્મહિત સાધી લેવું. શરીર છે તો રોગ, જન્મ અને મરણ છે. પરિવાર છે તો ભય અને ચિંતા છે. ધન છે તો રક્ષણની ચિંતા છે. આવા દુઃખરૂપ સંસારમાં સુખ શું માનવું ? અનુભવાધિકાર : ૪૪૫ Page #471 -------------------------------------------------------------------------- ________________ [९३१] भक्तिर्भगवति धार्या सेव्यो देशः सदा विविकश्च । स्थातव्यं सम्यक्त्वे विश्वस्यो न प्रमादरिपुः ॥ ४३ ॥ મૂલાર્થ : ભગવાન જિનેશ્વર ઉપર ભક્તિ ધારણ કરવી, એકાંત પ્રદેશનું નિરંતર સેવન કરવું, સમ્યક્તને વિષે સ્થિર રહેવું, પ્રમાદ-રૂપી શત્રુનો વિશ્વાસ કરવો નહીં. ભાવાર્થ : પરમાત્મસ્વરૂપ જિનેશ્વરની ભક્તિમાં લીન થવું. પરમાત્મસ્વરૂપ એ સાધક આત્માના શુદ્ધસ્વરૂપનું દર્શન છે, તેની ભક્તિ કરવાથી સ્વયં આત્મા પ્રગટ થાય છે. વિકલ્પ રહિત આત્મ-ચિંતન કરવા માટે પવિત્ર સ્થાનમાં એકાંતે કર્મનો ક્ષય થાય છે, તેટલો સંસારનાં સ્થાનોમાં થતો નથી. માટે તીર્થસ્થાનમાં રહી આત્મચિંતન કરવું. શ્રદ્ધારૂપ સમ્યક્તમાં પૂર્ણતા પામતા સુધી શુદ્ધિ અને સ્થિરતા રહે તેમ આરાધના કરવી. પ્રમાદરૂપ શત્રુથી સદા જાગ્રત રહેવું. નહીં તો સેવેલો સંયમ પણ હાનિ પામવા સંભવ છે. [९३२] ध्येयाऽऽत्मबोधनिष्ठा सर्वत्रैवागमः पुरस्कार्यः । त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृद्धानुवृत्या च ॥ ४४ ॥ મૂલાર્થ આત્મજ્ઞાનની નિષ્ઠાનું ધ્યાન કરવું, સર્વત્ર આગમને આગળ કરવા, કુવિકલ્પોનો ત્યાગ કરવો, વૃદ્ધજનોની અનુવૃત્તિથી રહેવું. ભાવાર્થ : આત્મસ્વરૂપની પૂર્ણતા ચિંતવવી. તેનું જ ધ્યાન કરવું, તેમાં જ સ્થિર થવું. સર્વ વિધિ નિષેધરૂપ ધર્મમાં આગમને પ્રમાણ રાખવા. આર્ત કે રૌદ્રધ્યાન જેવા દુર્ગાનથી દૂર રહેવું અને જ્ઞાન વૃદ્ધજનોના માર્ગે પ્રવર્તવું. તેમની આજ્ઞાને તપ માનવું. [૩૩] સાક્ષાત્કાર્ય તત્વ, વિદ્રપાનમેરÍવ્યમ્ | हितकारी ज्ञानवता-मनुभववेद्यः प्रकारोऽयम् ॥ ४५ ॥ મૂલાર્થઃ તત્ત્વનો સાક્ષાત્કાર કરવો, આત્માનંદ વડે પૂર્ણ થવું. આ અનુભવ વડે જાણવાલાયક પ્રકાર જ્ઞાનીઓને હિતકારી છે. ભાવાર્થ : જિનવર પ્રણિત જીવજીવાદિક નવ તત્ત્વોનું પરિશીલન કરી તેની માન્યતામાં આવતી ભૂલનું શોધન કરી, યથાર્થ શ્રદ્ધા Page #472 -------------------------------------------------------------------------- ________________ કરવી. જીવને જીવરૂપે અને અજીવને અજીવરૂપે જાણી બન્ને વચ્ચે ભેદજ્ઞાન કરી આત્મતત્વનો સાક્ષાત્કાર કરવો. શુભાશુભ આશ્રવથી પણ આત્માનો ભેદ ગ્રહણ કરવો. સંવર નિર્જરાના શુભ અધ્યવસાય દ્વારા કર્મની નિર્જરા કરી શુદ્ધ પરિણામ દ્વારા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું. અર્થાત્ આત્માદિક તત્ત્વનો અનુભવ કરવો, તેમાંથી ચિત્તની નિર્દોષ પ્રસન્નતા ધારણ કરવી. આવા બોધના અનુક્રમથી અનુભવ વડે કરેલા આત્મસ્વરૂપને અનુરૂપ આચરણ તે જ્ઞાની પુરુષોને હિતકારી છે, અને સિદ્ધિને આપનાર મંગળકારી છે. અનુભવ અધિકાર પૂર્ણ - - - - - - - - - - - અનાસંગ મતિ વિષયમ્, રાગ-દ્વેષકો છેદ, સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. જ્યારે ઈન્દ્રિયોના વિષયોમાં અનાસક્તિ-અનાસંગ પ્રગટે છે અને રાગ-દ્વેષ ખૂબ મંદ પડી જાય છે ત્યારે યોગી સહજ આત્મભાવમાં લીન બને છે ! આ લીનતાનું નામ છે ઉદાસીનતા. આવી ઉદાસીનતા પ્રગટ થયા પછી યોગીનો વિષયોપભોગ પણ અનાસક્ત ભાવે થાય છે અને ચિદાનંદની મસ્તી અખંડ રહે છે. આ ઉદાસીનતાને “સમાધિશતકમાં ઉદાસીનતા સુખસદન ઉદાસીનતા જ્ઞાનફળ ઉદાસીનતા સુરલતા કહેવામાં આવી છે. કારણ કે આવી ઉદાસીનતામાંથી જ ચિદાનન્દ પ્રગટે છે. ગ્રંથકાર આવા ચિદાનન્દનો જય પોકારે - - - - - - સામ્યશતકમાંથી - - - - - - - - - - - - -ના તાર જ મા - જ નજર - - - - - અનુભવાધિકાર : ૪૪૭ Page #473 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિ-પ્રશસ્તિ આખરનો આ અધિકાર સજ્જનોની સ્તુતિ ગુણગાન યુક્ત છે. ગ્રંથકારની વિનમ્રતા છે કે અધ્યાત્મના કઠિન વિષયની રચના પોતે કરી તેની કસોટી સજ્જનોને સોંપી. એ સોંપણીમાં એવો વિશ્વાસ મૂક્યો કે સજ્જનો આ અધ્યાત્મ રસનો આદરપૂર્વક મહિમા કરશે, પ્રસાર કરશે, તેના સૂક્ષ્મ સિદ્ધાંતોને સમજશે. તેથી અન્નજનો પણ પ્રભાવિત થઈ અધ્યાત્મસારને પામવા ઉદ્યમી થશે. એવા સત્પુરુષોની કૃપાને ઇચ્છતા ગ્રંથકાર કહે છે કે કદાચ થોડા દુર્જનો આ વચનનો સ્વીકાર ન કરે તો મને તેનું શું પ્રયોજન છે ? અથવા મને તેમનો શું ભય છે ? અધ્યાત્મનું અમૃતપાન કરીને સત્પુરુષો સ્વયં પ્રસન્નતા પામે છે. અધ્યાત્મનો રસ સાધકના આત્માને શુદ્ધતામાં પરિપક્વ કરે છે. જેના વડે રાગદ્વેષ અને અજ્ઞાન નાશ પામે છે. તે સત્પુરૂષો નિઃસ્પૃહતાવાળા અને કરુણાશીલ છે. દુર્જનોની દયનીયદશા જોઈ તેમના નેત્રોમાંથી અશ્રુબિંદુ વહે છે. આ અધ્યાત્મ ૨સ દેવો, દાનવો, અને માનવો સૌને શ્રેયકર્તા થાય તેવી ભાવના કરી હર્ષ પામે છે. આખરે લઘુતામય વિનયવંત ગ્રંથકાર યશોવિજયજી પોતાના ગુરુવર્ય પંડિત શ્રી નવિજ્યજી મહારાજની ચરણસેવાના ઋણાર્થે ગ્રંથની રચના કરી હોય તેમ પ્રશસ્તિ કરી છે. - વિશ્વમાં માનવ સમાજમાં માતા બાળકને જન્મ આપે, ઉછેરે, સંભાળ રાખે, પણ ગુરુજનો તો માનવને સજ્જન તરીકે જન્મ આપે. અને મરણથી મુક્ત થવાનું શિક્ષણ આપે. અધ્યાત્મનું રસપાન કરાવી તેના આત્માને શુદ્ધ અને પુષ્ટ કરે. જેથી તે સાધકાત્મા સંસારના પરિભ્રમણથી મુક્ત થાય. ૪૪૮ : અધ્યાત્મસાર Page #474 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ૭મો અધિકાર ૨૧મો અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) રત્નત્રયાદિ ગુણોને પ્રાપ્ત અનુભવી સાધકોની સર્જનોની સ્તુતિ કરવામાં આવે છે. [९३४] येषां कैरवकुन्दवृन्दशशभृत् कर्पूरशुभ्रा गुणाः । मालीन्यं व्यपनीय . चेतसि नृणां वैशयमातन्वते ॥ सन्तःसन्तु मयि प्रसन्नमनस-स्ते केऽपि गौणीकृत स्वार्था मुख्यपरोपकारविधयोत्युच्छृङ्खलःकिं खलैः ॥ १ ॥ મૂલાર્થ : જેના કૈરવ અને કુંદનાં પુષ્પો જેવા ચંદ્ર તથા કપૂરની જેવા ઉજ્વળ ગુણો મનુષ્યોના ચિત્તમાં મલિનતાને દૂર કરી નિર્મળતાને વિસ્તારે છે, તે સ્વાર્થને ગૌણ કરનારા અને પરોપકારની વિધિને મુખ્ય ગણનારા કોઈક પુરુષો મારા પર પ્રસન્ન મનવાળા થાઓ. ઉદ્ધત એવા ખળ પુરુષો વડે શું ? (ખળ પુરુષોનું શું પ્રયોજન છે ?) કાંઈ જ નહીં. ભાવાર્થ : ગ્રંથકારે ગ્રંથનો પ્રારંભ અધ્યાત્મ માહાસ્યથી કર્યો હતો, અને તેની ઈતિશ્રી અધ્યાત્મની પાત્રતાવાળા ગુણીજનોની સ્તુતિથી કરે છે. કારણ કે “ઉત્તમ સંગે ઉત્તમતા વધે” ગુણીજનોના ગુણની પ્રશસ્તિ, પ્રશસ્તભાવે કરેલી પ્રીતિ પણ સાધકને અધ્યાત્મરસની વૃદ્ધિ કરે છે. તે પ્રશસ્ત, સત્પરુષો કેવા છે ? આ સત્પરુષોનું જીવન નિઃસ્વાર્થ છે. તેમના ચિત્તની નિર્મળતા કોઈ પ્રત્યે લેવાદેવાની સ્વાર્થજનિત વૃત્તિને પેદા કરતી નથી. વળી નિષ્કારણ કરૂણાશીલ એવા તે સત્પરુષોને પરોપકાર સહજપણે પ્રગટ થયો છે. તેમના જીવનમાં તપ ત્યાગથી થયેલી સિદ્ધિઓ પણ પરોપકાર માટે જ હોય છે. જેમ ધર્મપ્રેમી ધનિકને પ્રભાતે નિદ્રામુક્ત થતાં ચિત્તમાં ભાવ ઊઠે કે આજનો દિવસ તનથી ધનથી કે મનથી અન્ય માટે પરોપકાર માટે યોજાય. તેમ સપુરુષોની પરોપકારવૃત્તિ અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) : ૪૪૯ Page #475 -------------------------------------------------------------------------- ________________ અન્યને પણ પ્રેરણારૂપ બને છે. અનેક પ્રકારના ગુણોરૂપી પુષ્પોના સમૂહથી જેમનું જીવન સુવાસિત છે, તેઓનો સંપર્ક પણ મનુષ્યોના ચિત્તની મલિનતાને દૂર કરી નિર્મળતાનો પ્રસાર કરે છે. તેવા સપુરુષો મારા પર પ્રસન્ન થાઓ. સંતુષ્ટ થાઓ. પછી આ જગતમાં ધર્મમર્યાદાથી રહિત દુર્જનોની અસ્તિનો કે તેમની અપ્રસન્નતાનો મને ભય નથી. [९३५] ग्रन्थार्थान् प्रगुणीकरोति सुकविः, यत्नेन तेषां प्रथा मातन्वन्ति कृपाकटाक्षलहरी-लावण्यतः सजनाः ॥ माकन्दद्रुममञ्चरी वितनुते, चित्रा मधुश्रीस्ततः । सौभाग्यं प्रथयन्ति पञ्चमचम-त्कारेण पुंस्कोकिला ॥ २ ॥ મૂલાઈ : સતકવિ યત્નવડે ગ્રંથના અર્થોને સરલ (તૈયાર) કરે છે, પણ તેમની ખ્યાતિ તો સજ્જનોની કૃપાકટાક્ષની લહરીના લાવણ્યથી વિસ્તાર છે. જેમ સુંદર વસંત ઋતુની લક્ષ્મી આમ્રવૃક્ષની મંજરીને વિસ્તારે છે, પણ તેના સૌભાગ્યને તો કોકિલ પક્ષીઓ પંચમ સ્વરના ચમત્કારવડે સર્વત્ર પ્રસિદ્ધ કરે છે. ભાવાર્થ : જેમ વસંતઋતુના આગમનથી આમ્રવૃક્ષ મહોર-મંજરીની શોભાથી વૃદ્ધિ પામે છે. છતાં તેની શોભાની વાસ્તવિક્તા, પ્રચુરતા તો કોકિલ પક્ષીઓના મધુર સ્વરથી જનસમુહમાં પ્રસિદ્ધિ પામે છે. તે પ્રમાણે શુદ્ધ ધર્મને વરેલા કવિ, શાસ્ત્રના સૂક્ષ્મ તત્ત્વને જાણતા પંડિતો ગૂઢાર્થને પ્રગટ કરે છે. તે ગૂઢાર્થથી ભરપૂર ગ્રંથોની પ્રસિદ્ધિ સજ્જનો કે સતપુરુષના અનુગ્રહથી, નિર્મળ દૃષ્ટિના લક્ષ્યવડે, અનુભવવડે પરિણામ પામેલા બોધની શ્રેણીવડે, તથા અત્યંત આદરવડે તેનો પ્રસાર કરે છે. [९३६] दोषोल्लेखविषः खलाननबिलादु-त्थाय कोपाज्ज्वलन् । जिह्वाहिँननु के गुणं न गुणिनां, बालं क्षयं प्रापयेत् ॥ न स्याच्चेत्प्रबलप्रभावभवनं दिव्यौषधिः सनिधौ । शास्त्रार्थोपनिषद्विदां शुभहृदां, कारुण्यपुण्यप्रथा ॥ ३ ॥ મૂલાર્થ : જો શાસ્ત્રાર્થના ઉપનિષદને જાણનારા અને શુભ Page #476 -------------------------------------------------------------------------- ________________ હૃદયવાળા પુરુષોની કૃપારૂપી પુણ્યની ખ્યાતિરૂપ મોટા પ્રભાવના સ્થાનવાળી દિવ્ય ઔષધી સમીપમાં ન હોય, તો દોષના ઉચ્ચારણરૂપ વિષવાળો અને કોપથી જાજ્વલ્યમાન થયેલો જિદ્વારૂપી સર્પ ખળ પુરુષના મુખરૂપી બિલમાંથી નીકળીને ગુણે પુરુષોના વૃદ્ધિ પામતા કયા ગુણને ક્ષય ન પમાડે ? સર્વ ગુણોને ક્ષય પમાડે. ભાવાર્થ : કહેવાય છે કે સારા કામમાં સં અંતરાય. તેમ છે ભવ્યાત્મા ! તારા કોઈ અંતરાયકર્મના યોગે તારી અધ્યાત્મ સાધનામાં, જ્ઞાનઆરાધનામાં વિબની સંભાવના છે. આ જગત શત્રુ-મિત્ર, ઉપકારી-અપકારી જેવા પ્રકારોથી વંધાત્મક છે. હર્ષ અને શોક અન્યોન્ય સ્થાન જાળવી રાખે છે. શત્રુ અને મિત્રના ઋણાનુબંધ જોવામાં આવે છે. રૂદન અને આનંદ એક જ આંખના ચમકારા છે. શુકલ અને કૃષ્ણપક્ષની જેમ સજ્જન અને દુર્જનનું હૃદ્ધ પ્રસિદ્ધ તેથી તે સાધક ! તારા ગુણને પણ દોષરૂપે જોનારા તથા વિષ વમનારા સર્પની જેમ દોષનું જ ઉચ્ચારણ વમનારા દુર્જનો વસે છે. તે કથંચિત ગુણોને હાનિ કરે ! ગ્રંથકાર કહે છે કે ભલે તેઓ પોતાની દુર્જનતાને વમે પરંતુ જો આત્મ સ્વરૂપને જણાવનારા, આત્માદિ અસ્તિત્વને પ્રસિદ્ધિ આપનારાં શાસ્ત્રો, આગમો કે ઉપનિષદનો યથાર્થપણે જાણનારા, શુદ્ધ હૃદયવાળા સજ્જનોની તારા પર કૃપા હશે તો તારા ગુણોની શું હાનિ થાય ? અમૃતની હાજરીમાં વિષનો પ્રયોગ વ્યર્થ જાય છે, તેમ પરોપકારવૃત્તિયુક્ત કલ્યાણકારક પુરુષોના કૃપામૃતની તને થયેલી પ્રાપ્તિ તે દુર્જનોના દોષારોપણના વિષને નષ્ટ કરશે. જો તારી પાસે પુરુષોની કૃપાદૃષ્ટિ ન હોય તો તારા ગુણોને હાનિ પહોંચાડી શકે. [૩૭] ઉત્તાનામાં હતોષથવાતું, નિઃસારતાં નિર, गम्मीरार्थसमर्थने बत खलाः, काठिन्यदोषं ददुः ॥ तत्को नाम गुणोऽस्तु कश्च सुकविः किं काव्यमित्यादिकाम् । स्थित्युच्छेदमतिं हरन्ति नियतां दृष्टा व्यवस्थाः सताम् ॥ ४ ॥ મૂલાર્થ : અહો ! ખળ પુરુષો સુગમ અર્થવાળી વાણીને પોતની Page #477 -------------------------------------------------------------------------- ________________ મેળે જ જાણવાથી નિઃસાર માને છે, અને ગંભીર અર્થ કહેવામાં કઠિનતાનો દોષ આપે છે. તેથી કરીને એવો ક્યો ગુણ, ક્યો સત્કવિ અને ક્યું કાવ્ય હોય ? કે જે આવા પ્રકારની સ્થિતિને ઉચ્છેદ કરનારી બુદ્ધિને સત્પુરુષોની નિયત વ્યવસ્થા જોવાથી હરણ કરે. ભાવાર્થ : આંખે કમળો હોય તો પીળું દેખાય. મોતિયો હોય તો ઝાંખું દેખાય. કાળાં ચશ્માંથી જુએ તો કાળું દેખાય. તેમ કહે છે કે જેને શાસ્ત્રોક્ત કથનમાં રુચિ નથી. સત્પુરુષોની વાણીમાં આદર નથી, તેવા ક્ષુદ્રજનો જ્યારે ગદ્ય કે પદ્ય રચનાના શાસ્ત્રાર્થને સાંભળે છે, ત્યારે જો અત્યંત સુગમ અને સરળ પદ્ધતિવાળા હોય તો કહે છે કે ‘આ પ્રવચન આદિમાં કંઈ સાર નથી. તદ્દન તુચ્છ અને નિઃસાર છે.' વળી જો શાસ્ત્રના ગૂઢાર્થની કે સૂક્ષ્મ ભાવાર્થની રચનાવાળી વાણી સાંભળે તો તેને તે કઠિન લાગે છે. અને તેથી તેને તે નિરૂપયોગી જણાય છે. અને કહે છે એ શાસ્ત્રોની શૈલી કઠણ છે. હવે સરળ છે તે ક્ષુદ્ર લાગે, ગૂઢાર્થ કઠિન લાગે તો ક્યો ગ્રંથકાર કે સજ્જન તેનું સમાધાન કરે ? પ્રાકૃતમાં સમજાય નહિ, ગુજરાતીમાં ક્ષુદ્ર લાગે, ત્યારે ભાઈ તારે માટે કઈ ભાષા નિર્માણ કરવી ? જેને ધર્મમાર્ગે જવું નથી, ગુણો પ્રત્યે પ્રીતિ નથી તેની દોષારોપણ યુક્ત બુદ્ધિનું સમાધાન કોણ કરે ? છતાં સત્પુરુષોની શુદ્ધ પરંપરા શાસ્ત્રના સિદ્ધાંતોના મહિમા દ્વારા તેનું નિવારણ કરવા સમર્થ છે. [૨૬] અધ્યાત્મામૃતર્ષિળીતિ થા-માપીય સન્તઃ સુચન્દ્ર | गाहन्ते विषमुद्गरन्ति खलाः, वैषम्यमेतत्कुतः ॥ नेदं चाद्भुतमिन्दुदीधितिपिबाः प्रीताश्चकोरा भृशम् । किं न स्युर्बत चक्रवाकतरुणाः त्वत्यन्तखेदातुराः ॥ ५ ॥ મૂલાર્થ : અધ્યાત્મરૂપી અમૃતની વૃષ્ટિ કરનારી કથાનું પાન " ૪૫૨ : અધ્યાત્મસાર Page #478 -------------------------------------------------------------------------- ________________ કરીને સત્પરુષો સુખ પામે છે, અને તે જ કથાનું પાન કરીને ખળ પુરુષો વિષને કાઢે છે. આ પ્રમાણે તેમની વિષમતા ક્યાંથી થઈ ? અથવા તો તે કાંઈપણ અદ્ભુત નથી. કેમ કે ચંદ્રના કિરણોનું પાન કરતાં ચકોર પક્ષીઓ અત્યંત પ્રસન્ન થાય છે, પણ યુવાન ચક્રવાકના મિથુનો શું અત્યંત ખેદયુક્ત નથી થતા ? થાય છે જ. ભાવાર્થ : અહો ! ચક્રવર્તી જેવો અધિપતિ પણ છત્ર, શસ્ત્ર, કે અસ્ત્ર સહિત હોવા છતાં નિર્ભય કે સુખી નથી, જ્યારે સત્પુરુષો છત્ર, શસ્ત્ર કે અસ્ત્ર રહિત છતાં નિર્ભય અને સુખી છે. કારણ ? એ સત્પુરુષો રાગ દ્વેષ મોહ હિંસા વિષય કષાય જેવા ભયના સ્થાનોનો પરિહાર કરે છે. અને અધ્યાત્મરૂપી અમૃતનું પાન કરે છે. જન્મ જરા મરણાદિ દુઃખ અને ભયના કારણોનો નાશ કરી, આગમ વચનોનું આદરપૂર્વક શ્રવણ કરે છે. તેથી તેઓ સદા સુખ અને આનંદમાં રહે છે. સંસારના અજ્ઞજનોને એ શાસ્ત્રના વચનોમાં આદર ન હોવાથી તેઓ તેમાં તર્ક અને વિલ્પ કરી અમૃતને બદલે વિષનું પાન કરી પોતે જ દુઃખનું ભાન બને છે. શાસ્ત્રવચન તો એના એ જ છે, પણ જેમ ગુલાબ જોતાં કોઈને ગુલાબનું સૌંદર્ય દેખાય, અને કોઈને કાંટા દેખાય, તેમ શાસ્ત્રવચન સાધકને તારનારા અને દુર્જનને વિષમતા પેદા કરનારા થાય છે, તેમાં દુર્જનની દુર્મતિ જ કારણ છે. પરંતુ સાધક તો સજ્જનોના શુદ્ધ કાવ્ય વ્યાખ્યાદિને જાણીને પ્રસન્ન થાય છે. [९३८] अध्यात्मामृतवर्षिणीमपि कथा-मापीय सन्तः सुखम्। गाहन्ते विषमुगिरन्ति तु खलाः, वैषम्यमेतत्कुतः ॥ नेदं चाद्भुतमिन्दुदीधितिपिवाः, प्रीताश्चकोरा भृशम् । किं न स्युर्बत चक्रवाकतरुणाः त्वत्यन्तखेदातुराः ॥ ५ ॥ મૂલાર્થઃ જેઓ કાંઈક સદશપણું જોઈને કાચ તથા ઇન્દ્રનીલ મણિનો અભેદ કરે છે, તે મંદ બુદ્ધિવાળાને કવિઓની ગૂઢ કૃતિ અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) : ૪૫૩ Page #479 -------------------------------------------------------------------------- ________________ હર્ષ આપનારી થતી નથી. પરંતુ જેઓ વિષમતા રહિત વસ્તુને વિષે પણ રેખાના અંશના પણ અંશથી વિશેષને જાણે છે, તે કુશળ બુદ્ધિવાળા સત્પષોને આ કૃતિથી મોટો ઉત્સવ હો. ભાવાર્થ : જેને રત્નોની પરીક્ષા નથી, કે મણિનાં મૂલ્યથી અજ્ઞાન છે, તેવા કોઈ ગોવાળના હાથમાં મૂલ્યવાન મણિ આવે તો તેને કાચનો ચમકતો ટુકડો જાણે છે. નીલમણિ કે કાચના ટુકડાનો તેને કોઈ ભેદ સમજાતો નથી. કદાચ ફેંકી ન દે, તો તે બકરીને કોટે બાંધી દે છે. તેમ માનવજન્મના મૂલ્યવાન સમયને વિષયી જીવો વિષયની પાછળ ગાળે છે. શાસ્ત્રકાર કહે છે કે આ દૃષ્ટાંતની જેમ મંદબુદ્ધિવાળાને સકવિઓની, જ્ઞાનીજનોની ગૂઢાર્થવાળી શાસ્ત્રની કૃતિઓ પ્રસન્નતા આપતી નથી. તેઓને લાગે છે. આ સાંસારિક વૈભવ આગળ આ સર્વ વ્યર્થ છે. પરંતુ જેઓ કુશાગ્ર છે, સન્મતિમાન છે, તેવા પુરુષોને દશ્યમાન સમાન વસ્તુમાં પણ તેનો સૂક્ષ્માંશ કે તેના ગૂઢાર્થ સમજાય છે. વળી એક અંશમાત્રનો ભેદ હોય તો તેનો ભેદ પણ સમજાય છે. શાસ્ત્ર વચનમાં હેય – ઉપાદેયનો વિવેક રાખે છે. વિધિ અને નિષેધને, અપવાદ અને ઉત્સર્ગને જાણે છે તેથી તેઓને શાસ્ત્રો ગૂઢાર્થ પ્રસન્નતા આપે છે. [૩૧] વિશ્વસામવેરા વિતે, વેનીલામ્ | तेषां न प्रमदावहा तनुधियां, गूढा कवीनां कृतिः ॥ ये जानन्ति विशेषमप्यविषमे, रेखोपरेखांशतः । वस्तुन्यस्तु सतामितः कृतधियां, तेषां महानुत्सवः ॥ ६ ॥ મૂલાર્થ : સંપૂર્ણ અધ્યાત્મ પદાર્થના સમૂહની રચના પંડિતોની જેમ મોહથી જેમની દૃષ્ટિ ઢંકાયેલી છે એવા અલ્પ બુદ્ધિવાળાના ચિત્તને ચમત્કાર કરનારી થતી નથી. કામિની (યુવતી)ની કાકુ ઉક્તિવડે વ્યાકુલ, કામના મદવડે ગહન અને અપ્રબળ એવી વચનચાતુરી ચતુર પુરુષોની જેમ ગ્રામ્ય જનોને અત્યંત આનંદ ૪૫૪ : અધ્યાત્મસાર Page #480 -------------------------------------------------------------------------- ________________ આપતી નથી. ભાવાર્થ : સંસારના વિષયોમાં આસક્ત થઈ જેની વિવેક દૃષ્ટિને આવરણ થયું છે એવા અલ્પજ્ઞજનોને અધ્યાત્મ રસથી ભરપૂર, રચના કંઈ હિતકારી નથી થતી. અને સંપૂર્ણપણે આત્મસ્વરૂપને આશ્રયી એવા પંડિતોને પ્રિય શાસ્ત્રોની કૃતિ અદ્ભુત છે તેવું જણાય છે. આથી હવે સજ્જનોની સ્તુતિ કરવી જ ઉચિત છે. એમ અમને જણાય છે. [९४०] पूर्णाध्यात्मपदार्थसार्थघटना, चेतश्चमत्कारिणी । मोहच्छन्नदशां भवेत्तनुधियां, नो पण्डितानामिव ॥ काकुव्याकुलकामर्ग गहन-प्रोद्दामवाक्चातुरी । कामिन्याः प्रसंभ प्रमोदयति न, ग्राम्यान् विदग्धानिव ॥ ७ ॥ મૂલાર્થ સિદ્ધાંતરૂપી કુંડને વિષે ચંદ્રનાં કિરણોની જેવા નિર્મળ અધ્યાત્મરૂપી જળના સમૂહવડે સ્નાન કરીને સંતાપને, સંસારના દુઃખને, કળી અને પાપરૂપી મેલને તથા લોભરૂપી તૃષા (તૃષ્ણા)ને તજી દઈને જેઓ શુદ્ધરૂપ થયા છે, તથા શમ, દમ અને પવિત્રતા રૂપી ચંદનવડે અનુલેપવાળા થયા છે, તથા શીલરૂપી અલંકારવડે સારભૂત થયા છે તેવા સમગ્ર ગુણોના નિધિ સમાન સજ્જનોને અમે નમસ્કાર નમન કરીએ છીએ. ભાવાર્થ : ઉત્તમ ગુણોથી સંપન્ન એવા સપુરુષો, વિદ્વાનો જિનાગમના સિદ્ધાંતોમાં અપૂર્વ શ્રદ્ધાવાળા છે. જેમ સ્વચ્છ જળાશયોમાં ચંદ્રનાં કિરણોની નિર્મળતા છે. તેથી પણ વિશેષ અધ્યાત્મભાવરૂપી નિર્મળતામાં તેઓ સદા લીન રહે છે. એથી તેમના સંસારનું ભવભ્રમણરૂપી દુઃખ, તથા કલેશ વિષયતૃષ્ણારૂપી સંતાપ, પાપરૂપ દોષો નાશ પામે છે. તેના પરિણામે આત્મનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત થયું છે. તેઓ શાંત પરિણતિવાળા થયા છે. ઇંદ્રિયોના વિજેતા છે. વ્રત સહિત તથા કલંક રહિત થયા છે. શીલ-બ્રહ્મચર્યનિષ્ઠ છે. આવા અનેક ગુણવાળા તે સત્પરુષોને અમે નમન કરીએ છીએ. અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) : ૪૫૫ Page #481 -------------------------------------------------------------------------- ________________ [९४१] स्नात्वा सिद्धान्तकुण्डे विधुकरविशदा-ध्यात्मपानीयपूरैः । तापं संसारदुःखं कलिकलुषमलं, लोभतृष्णां च हित्वा ॥ जाता ये शुद्धरुपाः शमदमशुचिता चन्दनालिप्तगात्राः । शीलालङ्कारसाराः सकलगुणनिधीन सज्जनाँस्तानमामः ॥ ८ ॥ મૂલાર્થઃ ગ્રંથકર્તારૂપી મેઘ પદ્યબંધ કરીને વિપુલ રસના સમૂહને વરસાવે છે, અને સારી પરિણતિવાળા હૃદયરૂપી સરોવરને આ મેઘ વૃષ્ટિમાં વેગવાળાં પ્રેમનાં પૂરવડે પૂર્ણ કરે છે; તથા ગુણોને વિષે અત્યંત દ્વેષ કરનારા દુર્જનોના હૃદય બંધનો ત્રુટી જાય છે, અને તત્ત્વ જાણનારાના નેત્રમાંથી પ્રેમરસના પરવશપણાને લીધે પ્રેમાશ્રુજળ નીકળે છે, એ આશ્ચર્ય છે. ભાવાર્થ : આ શાસ્ત્રની પ્રશસ્તિમાં ચાર પદવાળા શ્લોકની રચના એક ધારા પ્રવાહવાળી છે. તેમાંથી સત્યવિઓ, સજ્જનો શાંત રસપ્રતિપાદક બોધનો ધારાબદ્ધ વિસ્તાર કરે છે. વળી નિર્દોષ મનવડે છેવટ સુધી તેને યોગ્ય ન્યાય આપેલો છે. તેથી વિરોધી જનોની કે દુર્જનોની તેને જોતાં કે વિચારતા ઉત્કટતા શમે છે. તેમના વિરોધનું બળ તૂટી જાય છે. તેઓ ત્યાં ટકી શકતા નથી. પણ આ અધ્યાત્મશાસ્ત્રોને નેત્રયુગલ વડે જોતાં પરમાર્થને જાણનારાને હૃદયનો નિર્મળ પ્રેમ ઉછળે છે. તેમના નયનો હર્ષાશ્રુથી ઉભરાય છે. કેવું આશ્ચર્ય છે કે એક જ સાધન પાત્ર જીવોને અમૃત સમાન નિવડે છે. અને અપાત્રને તે સાધન વિષરૂપે દેખાય છે, તેમાં સાધનનો દોષ નથી પણ દૃષ્ટિનો વિકાર છે. મધુપ્રમેહના દર્દીને સાકરનો ઉપયોગ હાનિ કરે છે. અને સશક્તને પુષ્ટિ આપે છે. તેમાં સાકરનો શું દોષ ? [९४२] पाथोदः पद्यवन्धैर्विपुलरसभरं, वर्षति ग्रथनकर्ता । प्रेम्णां पुरैस्तु चेतः सर इह सुहृदां, प्लाव्यते वेगवद्भिः ।। त्रुट्यन्ति स्वान्तबन्धः पुनरसमगुण- द्वेषिणां दुर्जनानाम् । चित्रं भावज्ञनेत्रात् प्रणयरसवशात्, निःसरत्यश्रुनीरम् ॥ ९ ॥ મૂલાર્થ સતકવિઓના ઊંચા પ્રકારના ગ્રંથના ભાવાર્થને વિસ્તારવાથી ૪૫૬ : અધ્યાત્મસાર Page #482 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થયેલા યશના સમૂહરૂપ ક્ષીર સમુદ્ર વિવેકવાળા પંડિતો રૂપી દેવોએ વર્ણનરૂપ મેરૂવડે મંથન કરાય છે, તેમાંથી ઉત્પન્ન થયેલો ફીણનો સમૂહ એ ચંદ્રની કાંતિના મંડળ તુલ્ય છે, અને અત્યંત ઉછળેલા ઉચ્ચાર ધ્વનિરૂપ બિંદુઓ એ તારામંડળ અને કૈલાસ પર્વત વગેરે આ ક્ષીરસાગરને વિષે તરંગોની લીલા ધારણ કરે છે. ભાવાર્થ : સત્પુરુષો રચિત આ ગ્રંથો શાસ્ત્રોનો સમૂહ અને વિસ્તાર કેવો છે ? ક્ષીર સમુદ્ર જેવો ઉજ્જ્વળ છે. સત્પુરુષોએ રચેલા એ શાસ્ત્રોના સિદ્ધાંતો સરૂપ છે. સત્પુરુષોએ અનુભવ વડે મંથન કરીને તેની ગહનતાને પ્રગટ કરી છે. તેમાંથી જે સર્વતોમુખી રહસ્યોરૂપી ધ્વનિ પ્રગટ થયો તે જાણે ક્ષીર સાગરના ઊછળતા તરંગોની લીલા હોય એવા જણાય છે. અર્થાત્ આ અધ્યાત્મશાસ્ત્રોના ગહન અને અમૃતસમાન રહસ્યોનું વર્ણન કેવી રીતે કરવું ? ગૂઢાર્થને પણ જેમણે સ૨ળભાવે પ્રસિદ્ધ કર્યા છે તે અત્યંત પ્રશંસનીય છે. ધવલ - [ ९४३] उद्दामग्रन्थभावप्रथनभवयशः, सञ्चयः सत्कवीनाम् । क्षीराब्धिर्मध्यते यः सहृदयविबुधैः, मेरुणा वर्णनेन ॥ एतड्डिण्डीर पिण्डीभवति विधुरुचेः, मण्डलं विप्लुषस्ताः, ताराः कैलासशैलादय इह दधते वीचिविक्षोभलीलाम् ॥ १० ॥ મૂલાર્થ : સત્કવિઓના ઉંચા પ્રકારના ગ્રંથના ભાવાર્થને વિસ્તા૨વાથી ઉત્પન્ન થયેલા યશના સમૂહરૂપ ક્ષીર સમુદ્ર વિવેકવાળા પંડિતો રૂપી દેવોએ વર્ણનરૂપ મેરૂવડે મથન કરાય છે, તેમાંથી ઉત્પન્ન થયેલો ફીણનો સમૂહ એ ચંદ્રની કાંતિના મંડળ તૂલ્ય છે, અને અત્યંત ઉછળેલા ઉચ્ચાર ધ્વનિરૂપ બિંદુઓ એ તારામંડળ અને કૈલાસ પર્વત વિગેરે આ ક્ષીર સાગરને વિષે તરંગોની લીલાને ધારણ કરે છે. - ભાવાર્થ : સત્કવિઓ એટલે ધર્મપ્રધાન કે અધ્યાત્મના રહસ્યોથી ભરેલા છે તેવા ગ્રંથોના, શાસ્ત્રોના તથા ભાવાર્થોના અર્થ કરવામાં તેઓ પ્રસિદ્ધ છે, તે કારણે તેમના યશકીર્તિ ક્ષીરસમુદ્ર જેવી વિશાળ છે. એવા વિવેકવંત સત્કવિઓ-પંડિતોએ શાસ્ત્રો દ્વારા અધ્યાત્મના રસને મથન કરીને પ્રગટ કર્યો છે. તેની સજ્જનો પ્રશંસા કરે છે. અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) : ૪૫૭ Page #483 -------------------------------------------------------------------------- ________________ તે પ્રશંસારૂપ શુદ્ધભાવનાનો વિરાટ રાશિ જાણે ઉછળીને આકાશમાં ચંદ્રમંડળ રૂપે આકાર લેતો હોય તેવું જણાય છે અને તે રાશિરૂપ ફીણમાંથી ઉડતા બિંદુઓ જ જાણે તારારૂપે પ્રકાશે છે. એવો અધ્યાત્મરસના ઉત્કૃષ્ટ રહસ્યોરૂપી તરંગોની પવિત્રતા કૈલાસ પર્વતોને પણ પવિત્ર કરે છે. [९४४] काव्यं दृष्टवा कवीनां हृतममृतमिति खःसदापानशङ्की । खेद धत्ते तु मूर्ना मूदुतरहृदयः, सज्जनो व्याधुते न ॥ ज्ञात्वा सर्वोपभोग्यं प्रसृमरमथ, तत्कीर्तिपीयूषपूरम् । नित्यं रक्षापिधानानियतमतितरां, मोदते च स्मितेन ॥ ११ ॥ મૂલાર્થ : અત્યંત કોમળ હૃદયવાળા સજ્જન પુરુષો કવિઓના કાવ્યને જોઈને ““દેવોનું અમૃત જાણે હરણ કર્યું એ રીતે અમૃતપાનની શંકાવાળા થઈને મસ્તક કંપાવી ખેદને ધારણ કરે છે. અને તે કાવ્યની કીર્તિરૂપી અમૃતનો સમૂહ સર્વને ઉપભોગ કરવા યોગ્ય તથા પ્રસાર પામતો જાણીને સદા રક્ષા અને વિધાનના અનિયતપણાને જાણીને અત્યંત હાસ્યવડે હર્ષ પામે છે. ભાવાર્થ : સજ્જનોના હૃદયની ઉદારતા પણ આશ્ચર્ય ઉપજાવે છે. અધ્યાત્મગ્રંથની રસમય રચના જોઈને સજ્જનોને સ્વયં વિચાર થઈ પડ્યો કે આ અમૃત તો અમે ચોરી લીધું હવે આ દેવો શું પીશે? જાણે કવિની કળાની અહીં મર્યાદા આવી ગઈ. પરંતુ વિચક્ષણ એવા એ સકવિઓને ફુરણા થઈ કે આ ગ્રંથરચનાની કીર્તિનું, પ્રસિદ્ધિનું અમૃતરૂપી પૂર માત્ર અમને જ નહિ પણ દેવોને માનવોને સૌને માણી શકાય તેવું છે. આ તો અમૃતસાગર છે. હવા-પાણીની જેમ સૌનું છે. ત્યારે તે સજ્જનો આનંદિત થઈ ઊઠ્યા. [९४५] निष्पाद्य श्लोककुम्भं निपुणनयमृदा, ગુજરાઃ વીદ્રાઃ | दाटूर्य चारोप्य तस्मिन् किमपि परिचयात्, सत्परीक्षार्कभासाम् ॥ ૪૫૮ : અધ્યાત્મસાર Page #484 -------------------------------------------------------------------------- ________________ એવી અવિનમાં ની આ કૃતિઓને पक्वं कुर्वन्ति बाढं गुणहरणमति પ્રવનોદ- || ज्वालामालाकराले खलजनवचन વાગઢે નિવેશ્ય / ૧૨ છે મૂલાર્થ : કુંભકારરૂપી વીંદ્રો નિપુણ નયરૂપી માટીવડે શ્લોકરૂપી ઘડાઓને બનાવીને તેને સપરીક્ષારૂપી સૂર્યકિરણોના પરિચયથી કાંઈક દઢપણું કરીને પછી ગુણોને હરણ કરનારી બુદ્ધિવડે જાજ્વલ્યમાન એવી દોષદૃષ્ટિરૂપી જ્વાળાના સમૂહથી ભયંકર એવા બળ પુરુષના વચનરૂપ અગ્નિમાં નાંખીને અત્યંત પક્વ બનાવે છે. ભાવાર્થ ઃ હવે અહીં આ કૃતિઓને સુંદર ઉપમા આપે છે. જેમ કુંભાર માટીમાંથી વિવિધ ઘડા ઘડે છે. પછી તેને ઉખા આપીને પાકા બનાવે છે, અને આખરે અગ્નિમાં તપાવીને તેને પનિહારીના મસ્તક ઉપર ચઢે તેવા શોભાયમાન કરે છે, તેમ આ સકવિઓ અનેક નય નિક્ષેપા વડે, સ્યાદ્વાદરૂપી અપેક્ષિત શૈલી વડે, અનેકધર્મોને દર્શાવતા અનેકાંતવડે શ્લોકોની રચના કરી. પછી તેને ગુણદોષની પરીક્ષામાંથી પાર ઉતારે છે. અને તે પછી દોષને બાળીને કેવળ શોભાયમાન એવા ગુણોને પ્રગટ કરે છે. જે દુર્જનોને પણ ઉપકારી બને છે. [९४६] इक्षुद्राक्षारसौधः कविजनवचनं, दुर्जनस्याग्नियन्त्रात् । नानार्थद्रव्ययोगात्समुपचितगुणो, मद्यतां याति सद्यः ॥ सन्तः पीत्वा यदुच्य॒दधति हृदि मुदं, धूर्णयन्त्यक्षियुग्मम् । स्वैरं हर्षप्रकर्षादपि च विदधते नृत्यगानप्रबन्धान् ॥ १३ ॥ મૂલાર્થ : કવિજનના વચનરૂપી ઈશુ અને દ્રાક્ષના રસનો સમૂહ દુર્જનના મુખરૂપી અનિયંત્રમાંથી વિવિધ પ્રકારના અર્થરૂપી દ્રવ્યોનાં સંયોગ વડે ગુણની વૃદ્ધિ પામીને તત્કાળ મધરૂપ બને છે. તે મધનું પાન કરીને સત્પરુષો હૃદયમાં અત્યંત હર્ષ પામે છે, બંન્ને નેત્રોને ઘુમાવે છે, અને સ્વચ્છંદપણે અધિક હર્ષને લીધે નૃત્ય અને ગાયનના પ્રબંધને કરે છે. અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) : ૪૫૯ Page #485 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ કવિ-સજ્જનોના અધ્યાત્મ વચનોની શી ઉપમા આપવી ? જગતમાં શેરડી અને દ્રાક્ષના રસની મધુરતા પ્રચુર હોય છે. દુર્જનો કે જેમને આ અધ્યાત્મરસમાં કડવાશ લાગતી હતી. તેમના મુખમાં આ મધુર વચનોને મૂકવાથી તેઓમાં પણ ગુણવૃદ્ધિ થઈ અથવા ભલેને તે દુર્જનો પણ આ વચનો સાંભળે, તેમનામાં પણ ગુણવૃદ્ધિ થશે. એ જોઈને સજ્જનો આનંદથી નાચવા લાગ્યા. [९४७] नव्योऽस्माकंप्रबन्धोऽप्यनणुगुणभृतां, सज्जनानां प्रभावात् । विख्यातः स्यादितिमे हितकरण विधौ, प्रार्थनीया न किं नः॥ निष्णाता वा स्वतस्ते रविरुचया इवा-म्भोरुहाणां गुणानाम् । उल्लासेऽपेक्षणीयो न खलु पररुचेः, क्वोपि तेषां स्वभावः॥१४॥ મૂલાર્થ : આ અમારી રચના નવીન છતાં પણ મોટા ગુણોને ધારણ કરનારા સજ્જનોના પ્રભાવથી ખ્યાતિ પામે, માટે શું હિત કરવાની વિધિમાં તે સજ્જનો અમારે પ્રાર્થના કરવા લાયક નથી ? છે જ. અથવા તો કમળોને પ્રફુલ્લિત કરવામાં સૂર્યનાં કિરણોની જેમ ગુણોનો ઉલ્લાસ કરવામાં તે સજ્જનો સ્વયમેવ વિચક્ષણ છે. કેમ કે તે સપુરુષોનો સ્વભાવ કદાપિ અજનની ઇચ્છાની અપેક્ષા રાખતો નથી. ભાવાર્થ : ગ્રંથકાર કહે છે કે અમારી ગ્રંથરચના નવીન નથી છતાં અધિક જ્ઞાનવાળા પુરુષો દ્વારા તેનો મહિમા વધશે. અમે તો અમારા શ્રેય માટે આ ગ્રંથ રચના કરી છે. તેઓ આનો મહિમા ગાય, પ્રસિદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવી જરૂરી છે ? વાસ્તવમાં તો સૂર્યનાં કિરણોથી કમળો જેમ ખીલી ઊઠે છે. તેમ ગુણ વિકાસમાં તે સત્પરુષો સ્વયે ઉદ્યમવંત છે. તેઓ હંમેશાં સૌના કલ્યાણ માટે તત્પર છે તેને શું અમારે અમારા શ્રેય માટે પ્રાર્થના કરવાની હોય ! તેઓ પણ અધ્યાત્મવચનોની પ્રીતિ અને ભક્તિવાળા છે. એથી અમને પૂર્ણ શ્રદ્ધા છે કે તેઓ આ ગ્રંથનો મહિમા કરશે. ૪૬૦ : અધ્યાત્મસાર Page #486 -------------------------------------------------------------------------- ________________ [९४८] यत्कीर्तिस्फूर्तिगानावहितसुरवधू - वृन्दकोलाहलेन । प्रक्षुब्धस्वर्गसिन्धोः पतितजलभरैः क्षालितः शैत्यमेति ॥ अश्रान्तभ्रान्तदाहगणकिरणैः, स्तापवान् स्वर्णशैलो । भ्राजन्ते ते मुनीन्द्रा नयविजयबुधाः, सज्जनवातधुर्याः॥१५॥ મૂલાર્થઃ વિશ્રામરહિત ભ્રમણ કરતાં મનોહર પ્રહસમૂહનાં કિરણો વડે તાપ પામેલો મેરૂ પર્વત તે ગુરુની કીર્તિના વિસ્તારનું ગાન કરવામાં સાવધાન એવી દેવાંગનાઓના સમૂહના કોલાહલવડે ક્ષોભ પામેલી સ્વર્ગ ગંગામાંથી પડેલા જળના પ્રવાહથી ક્ષાલિત થયો છતો શીતળતાને પામે છે, તે સજ્જનોના સમૂહમાં અગ્રેસર નયવિજય નામના પંડિત મુનિરાજ શોભે છે. ભાવાર્થ : સજ્જનોની – અનુભવીની સ્તુતિ કર્યા પછી ગ્રંથકાર હવે ઉપકારી ગુરુમહારાજની સ્તવના કરે છે. ગુરુ મહારાજ એ તો સજ્જનોના પણ અગ્રેસર છે. એ ગુરુ મહારાજ નયવિજયજી પંડિત મુનિશ્વર સ્વયં પોતાના યશ વડે શોભે છે. વિશ્રામ રહિત ભમતા સૂર્યાદિકનાં કિરણોવડે મેરૂ પર્વત તત થયેલો છે. યશોવિજયજીના આ અધ્યાત્મના મધુર સ્વરવડે યુક્ત ગીત પ્રબંધના ધ્વનિનું દેવાંગનાઓએ શ્રવણ કર્યું ત્યારે તેમના આલાપથી ક્ષોભ પામીને સ્વર્ગગંગાનો પ્રવાહ મેરૂ પર્વત પર ઊતરી આવ્યો, અને તમાયમાન થયેલો તે મેરૂ શીતળતા પામ્યો. તેમ આ અધ્યાત્મરસનો પ્રવાહ સંસારના સંતપ્ત જીવોને શીતળતા આપનારો થયો. સજ્જનોને તો તેનો અમૃત આસ્વાદ મળ્યો હતો, દુર્જનો તથા અજ્ઞજનો પણ આ જ્ઞાનગંગાના જળપ્રવાહનું સિંચન પામી જળના સ્નાનથી ગ્રીષ્મઋતુમાં શીતળતાનો અનુભવ કરે તેમ અંતરંગ શીતળતા અનુભવવા લાગ્યા. [९४९] चक्रे प्रकरणभैत-त्पदसेवापरो यशोविजयः । अध्यात्मधृतरुचीना - भिदमानन्दावहं भवतु ॥ १६ ॥ મૂલાઈ : તે ગુરુના ચરણની સેવા કરવામાં તત્પર યશોવિજયે આ પ્રકરણ રચ્યું છે. આ પ્રકરણ અધ્યાત્મને વિષે જેની રુચિ અથ પ્રશસ્તિ (સજનસ્તુતિ) : ૪૬૧ Page #487 -------------------------------------------------------------------------- ________________ રહેલી છે એવા પુરુષોને આનંદદાયક થાઓ. ભાવાર્થ : આખરના આ શ્લોકમાં ગ્રંથકાર યશોવિજયજી વાચકે આ પૂર્ણ થયેલા ગ્રંથને ગુરુવર્યની સેવામાં સમર્પિત કરી ધન્યતા અનુભવી. તેઓ ભાવના કરે છે કે જેમને આ અધ્યાત્મસારમાં રુચિ થાય તે સૌને આ ગ્રંથ આનંદદાયક થાઓ. શ્રેયસ્કર થાઓ. અધ્યાત્મ જેવું ઐશ્વર્ય કે સારભૂત વસ્તુ જગતમાં અન્યત્ર અપ્રાપ્ય છે માટે ભવ્યાત્માઓ અધ્યાત્મરસનું પાન કરી શાશ્વત સુખને પામો. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - “ભાવનાને વાસનારૂપ બનાવવી પડે. શુભ-પ્રશસ્ત ભાવનાઓ વાસનારૂપ, એટલે કે અવિનાશી બની જવી જોઈએ, સુદૃઢ બની જવી જોઈએ. એ માટે મન-વચન-કાયાથી પ્રયત્ન કરવો જોઈએ. કષાયો પર વિજય મેળવવો સરળ નથી. ચારેચાર કષાયો પર વિજય મેળવવાનો છે. એ વિજય, માત્ર ધર્મક્રિયાઓથી મળતો નથી. એના માટે ભાવનાત્મક પુરુષાર્થ કરવો પડે છે; જ્ઞાનાત્મક પ્રયત્ન કરવો પડે છે. સંસારની ચાર પ્રકારની વાસનાઓનો ત્યાગ કરીને, એની (કષાયોની) પ્રતિપક્ષી ચાર પ્રકારની વાસનાઓને સ્વાધીન કરવાની છે.” સામ્ય શતકમાંથી - ક Page #488 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મનું તિમ સત્ય “મોક્ષ આપણું જીવન ત્રણ પ્રકારના વ્યવહારથી ચાલે છે. વ્યવહારમાં કેટલુંક સાંભળીને ચલાવીએ છીએ, કેટલુંક નજરે જોઈને ચલાવીએ છીએ, તો કેટલુંક અનુભવમાં આણીને જાણીએ છીએ. વાસ્તવિક જ્ઞાનનો ક્રમ એ જ પ્રમાણે છે. પ્રથમ શ્રત, પછી દષ્ટ અને અંતે અનુભૂત. કયાં તત્ત્વો શ્રુત સુધી કામ લાગે, કયાં તત્ત્વો શ્રુત પછી દિષ્ટ પણ કરવાં પડે અને કયાં તત્ત્વો શ્રત અને દેષ્ટ થયા બાદ અનુભૂતિમાં લાવવાં પડે એ વિચારવું પડશે. મુક્તિ એટલે મોક્ષનો પણ આ રીતે વિચાર કરવો જોઈશે. આપણે સહુ ભગવાન ! ભગવાન ! પરમાત્મા ! પરમાત્મા ! બોલીએ છીએ અને મોક્ષની વાતો કરીએ છીએ. પણ શું આપણે ભગવાન જોયા ? પરમાત્માનો સાક્ષાત્કાર થયો ? મોક્ષ જોયો ? વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે મોક્ષની સિદ્ધિ કરવી જોઈએ. માત્ર શાસ્ત્રના કહ્યાથી મોક્ષ માનીએ તો કેમ ચાલે ! આપણા જીવનથી મોક્ષની સિદ્ધિ કરવી જોઈએ. શાસ્ત્રમાં મોક્ષ વાંચી-સાંભળી શકાય છે. પણ સાંભળીને મોક્ષ દેખાડી શકાય એવી ચીજ નથી. પ્રભુને કેવલજ્ઞાન થયું, તે શાસ્ત્ર દ્વારા સાંભળીને જાણી શકાય. પરંતુ તે કેવલજ્ઞાન તત્ત્વ કેવું છે તે દેખાડી ન શકાય. હા ! એનો અનુભવ જરૂર કરી શકાય. વિશ્વમાં જે જે પદાર્થ અસ્તિત્વ ધરાવે છે તે સઘળાય પદાર્થ વ્યવહાર્ય છે. એનાં નામ છે, અને જેનાં નામ હોય તે સઘળાંય પદાર્થરૂપી-દષ્ટ હોય કે અરૂપી દષ્ટ હોય. આપણે તેના નામોચ્ચારથી શબ્દ દ્વારા સાંભળી-જાણી શકીએ, જણાવી શકીએ ને એનો ખ્યાલ આપી શકીએ. તો હવે આપણે કહીશું કે મોક્ષ અમે સાંભળ્યો છે પણ જોયો નથી. વાત બરોબર છે પણ ભાઈ ! મોક્ષ એ જોવાની ચીજ નથી. એ તો અવસ્થા છે – હાલત છે. મુક્તાવસ્થા એ જીવની અવસ્થા છે. એ અવદશા છે ? Page #489 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ છે કે નહિ ? એ પૂછનાર અને કહેનાર જીવ હોય. જડ પુદ્ગલ પદાર્થને ક્યારેય આવો પ્રશ્ન થાય નહિ અને પૃચ્છા કરે નહિ કે મોક્ષ છે કે નહિ. તો જો મોક્ષ દેખાડી શકાતો નહિ હોય તો પ્રશ્ન કર્તાને મોક્ષની સિદ્ધિ કેમ કરીને કરાવવી ? જીવ માત્ર જીવન જીવે છે. એના જીવનથી એની માંગ નક્કી થાય છે. મોક્ષને ન માનનાર અને ન સમજનાર તથા પરમાત્માને ન માનનાર, ન સ્વીકારનાર કે ન સમજનારની પણ માંગ જો તપાસીશું તો જણાશે કે જીવ માત્રની માંગ તો મોક્ષની જ છે. પરમાત્મ તત્ત્વની જ છે. કેવું આશ્ચર્ય ! પોતે જીવન જીવતો હોય અને ન માને એનું જ નામ અજ્ઞાન ! અજ્ઞાનનું આશ્ચર્ય આવું જ હોય ! અજ્ઞાનનો અર્થ અધ્યાત્મક્ષેત્રે ભણ્યો નથી એટલે કે અભણ નિરક્ષર એવો ન થાય. એમ હોત તો આપણા મુનિ-મહાત્મા સંતો અજ્ઞાની જ ઠરત. તેઓ રેડિયો-ટીવી-ટેલિફોન કે મોટર મિકેનિક બની શકે ? આપણે હજુય કદાચ બની શકીએ. અજ્ઞાનનો અર્થ એવો નથી. અજ્ઞાનનો અર્થ એ છે કે જે જીવન જીવીએ છીએ એનું સ્વરૂપ જાણતાં નથી. - જ્ઞાનનું સાચું સ્વરૂપ છે એ જ જીવની માંગ છે. એવો કયો જીવ છે, કે જેની માંગ ચૈતન્યતાની, સ્કૂર્તિની, સ્વાધીનતાની, નિત્યતાની, અખંડિતતાની, અવિકારીતાની, પૂર્ણતાની-સત્યમ-શિવમ્-સુન્દરમ્ની નથી ? સમ્યગુજ્ઞાન એ જોડાણ (Connection) છે અને સમ્યગુ દર્શન એ સંધાણ છે. ભાષાપ્રયોગથી અનિત્યને અનિત્ય કહેવું એ માત્ર સમ્યગુજ્ઞાન છે કે જ્યારે અનિત્યને અનિત્ય જાણી એનાથી છૂટતાં જવું, એ પ્રતિ વૈરાગ્યભાવના જાગવી અને જે નિત્ય છે તેને નિત્ય જાણી તેનાથી જોડાઈ જવું તે સમ્યગદર્શન છે, અનિત્યમાં નિત્યબુદ્ધિ એ રાગ અને અજ્ઞાન છે. (પંડિત પાલાલ ગાંધીલિખિત સૈકાલિક આત્મવિજ્ઞાન ગ્રંથમાંથી સાભાર) ૪૬૪ : અધ્યાત્મસાર Page #490 -------------------------------------------------------------------------- ________________ For Private & Persona Use Only