SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ: આ વિશ્વમાં નિઃસ્પૃહ મોક્ષાર્થીનું – યોગીનું વૈરાગ્યના ગુણો વડે ઉત્તરોત્તર પરિણામની વૃદ્ધિ પામતું પૂર્ણ મન હોય છે. તેવા શુદ્ધ સ્વભાવવાળા યોગીઓને મોક્ષરૂપી લક્ષ્મીને શોધવા જવું પડતું નથી. પરંતુ સ્વયં મોક્ષરૂપી લક્ષ્મી જ તેમને વરવા તેમની સમીપ આવે છે. આ અધિકારને પૂર્ણ કરતા ગ્રંથકારે શ્લોકમાં પોતાનું “યશ” નામ સૂચવી પોતાનું શ્રેય ઇચ્છવું છે. ઇતિ વૈરાગ્ય વિષયાધિકાર પૂર્ણ. “સામ્યભાવની સાધના એટલે આ ચાર ભાવનાઓ ! આ મૈત્રી વગેરે ચાર ભાવનાઓથી તમે ભાવિત થયા એટલે સામ્યભાવ સિદ્ધ થયો સમજો. એટલે, જો તમારે સામ્યભાવ સિદ્ધ કરવો છે તો આ ચાર ભાવનાઓ ભાવતા રહો. - સહુ જીવોનું હિત થાઓ, કલ્યાણ થાઓ. - સહુ જીવોનું સુખ જોઈને હું રાજી છું. – સહુ જીવોના દુઃખો નાશ પામો. – સહુ જીવોના દોષો – પાપો દૂર થાઓ. પ્રતિદિન ત્રિકાળ આ ભાવનાઓ ભાવો. સર્વ જીવો પ્રત્યે તમારા ભાવ નિર્મળ બનશે. “આત્મવત્ સર્વભૂતેષની ભાવના ચરિતાર્થ બનશે !” સામ્યશતકમાંથી ૧૧૪ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy