SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ [९२१] अध्यात्मभावनोजवलचेतोवृत्योचितं हि नः कृत्यम् । पूर्णक्रियामिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ॥ ३३ ॥ મૂલાર્થ : અધ્યાત્મની ભાવના વડે ઉજ્વળ ચિત્તની વૃત્તિને ોગ્ય એવું અમારું કર્તવ્ય છે. તથા અમોને પૂર્ણ ક્રિયા કરવાનો અભિલાષ છે. આ બે બાબતો આત્માની શુદ્ધિ કરનાર છે. ભાવાર્થ : અર્થાત્ અધ્યાત્મમાર્ગની જે પૂર્ણ શુદ્ધ ક્રિયા કરવાનો તમારો ઇચ્છાયોગ છે તે આત્મશુદ્ધિના કારણરૂપ છે. [९२२] द्वयमिह शुभानुबन्धः शुक्थारम्मश्च शुद्धपक्षश्च । હેતા વિપર્યયઃ પુન-રિત્રગુમવતઃ પભ્યાઃ + રૂ૪ | મૂલાર્થ ? શક્ય ક્રિયાનો આરંભ અને શુદ્ધ પક્ષ એ બે અહીં ભાનુબંધરૂપ છે, અને તેથી બીજો માર્ગે અહિતકારક છે, એ માણે આ અનુભવસિદ્ધ માર્ગ છે. ભાવાર્થ : નિશ્ચય નયનું લક્ષ્ય કે પક્ષ કરી જે ભૂમિકા એ ' ક્રિયા કરવાનું યોગ્ય હોય તેનો આરંભ કરવો આથી વિપરીત માર્ગ નહિતકારી છે. મૂળ તત્ત્વનું લક્ષ્ય કરવું તે નિશ્ચય માર્ગ છે, પરંતુ તે લક્ષ્યને અનુરૂપ જે કોઈ અનુષ્ઠાન આદિ કરવા, રત્નત્રયની પારાધના કરવી તે વ્યવહારમાર્ગ છે. બંનેનું યથાર્થ સેવન તે મોક્ષની પ્રાપ્તિના હેતુઓ છે. [૨૨] ત્વનુમવનિશ્ચિત-મારિત્રપરિતિપ્રાઃ | बाह्याक्रियया चरणाभिमानिनो ज्ञानिनोऽपि न ते ॥ ३५ ॥ મૂલાર્થ : જેઓએ અનુભવ વડે માર્ગનો નિશ્ચય નહિ કરેલો ોવાથી ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થઈને માત્ર બાહ્ય ક્રિયા વડે ? ચારિત્રના અભિમાનવાળા છે, તેઓ જ્ઞાની નથી. ભાવાર્થ : અનુભવવડે રત્નત્રયરૂપ માર્ગને જાણ્યો નથી. વળી નો નિશ્ચય પણ નથી. તેથી તેઓ ચારિત્રના યથાર્થપણાથી ભ્રષ્ટ ય છે. કેવળ બાહ્ય ક્રિયાનો આડંબર કરીને પોતાને સંયમી |ાનનારા વાસ્તવમાં જ્ઞાની નથી. બાહ્યક્રિયા અંતરંગ વૈરાગ્યના વાવને સહાયક થઈ શકે, જો તે ક્રિયા નિષ્ઠાભાવે કરવામાં આવે ૪૪૨ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy