________________
પ્રબંધ રજો
અધિકાર ૬ઠો
વૈરાગ્યના ભેદ,
અગર્ભિત વેરા
ભાવાર્થ જીવનસાર ઉપરના
[૧૩] તરાર્થ મૃતં દુઃ૩-પોદરાના યાત્મિઘા |
તત્ર વિષયોમાણે, સંસારોનિક્ષણમ્ ૧ મૂલાર્થ : તે પૂર્વોક્ત વૈરાગ્ય દુઃખ, મોહ અને જ્ઞાનના સંબંધથી ત્રણ પ્રકારે કહ્યો છે, તેમાં પ્રથમ દુ:ખગર્ભિત વૈરાગ્ય વિષયોની પ્રાપ્તિ ન થવાથી સંસાર ઉપરના ઉગરૂપ થાય છે.
ભાવાર્થ :જીવોના પરિણામ ભેદથી વૈરાગ્ય ત્રણ પ્રકારના કહ્યા છે. દુઃખર્ભિત, ૨. મોહગર્ભિત, અને ૩. જ્ઞાનગર્ભિત.
દુઃખગર્ભિત વૈરાગ્ય થવાનું કારણ અન્ન, પાન, સ્ત્રી, ધન તથા આજીવિકાની પ્રાપ્તિનાં સાધન ન મળવાથી સંસાર પ્રત્યે થતા ઉગથી ઊપજેલો વૈરાગ્ય છે. [૪૦] નામનો રહેવો, જ્ઞાનમાથાય ને તું !
निजाभीप्सितलामे च, विनिपातोऽपि जायते ॥ २ ॥ મૂલાઈ : આ દુ:ખગર્ભિત વૈરાગ્યને વિષે શરીર અને મનનો ખેદ જ કારણ છે. ત્યાં તૃપ્તિ કરનાર જ્ઞાન છે નહીં, અને તેને જો ઇચ્છિત વસ્તુઓ લાભ થાય તો તે વૈરાગ્યની ભ્રષ્ટતા થાય છે. | ભાવાર્થ : દુઃખગર્ભિત વૈરાગ્યને વિષે કહે છે કે સુધા તૃષા આદિથી પીડિત થયેલાને દુ:ખગર્ભિત વૈરાગ્ય થાય છે. પરંતુ તેને ત્યાગ પ્રત્યે પ્રીતિ નથી, અને વલી જો ધનાદિની કંઈ પ્રાપ્તિ થઈ જાય તો પછી તેનું અધઃપતન થાય છે. અને તે સંયમનો ત્યાગ કરે છે. કારણ કે તેનો વૈરાગ્ય કેવળ શારીરિક સુખ માટે જ હતો. [39] યુવાવતા પ્રવે-ઋત્તિ પ્રત્યારે પ /
अधीरा इव सङ्ग्रामे, प्रविशन्तो वनादिकम् ॥ ३ ॥ મૂલાર્થ : જેમ યુદ્ધને વિષે પ્રવેશ કરતા અધીર પુરુષો વનાદિકને
૮૨ : અધ્યાત્મસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org