________________
ઇચ્છે છે, તેમ દુઃખથી ઊપજેલો વૈરાગ્ય તરત જ શમી જાય છે અને સંયમના માર્ગે જતાં પહેલાં જ તે મનુષ્ય પાછો વળે છે. ભાવાર્થ : જેમ યુદ્ધને વિષે ગયેલો કાય૨ પુરુષ પ્રથમથી જ વિચારે છે કે યુદ્ધમાં પરાજય થશે તો માગીને ગહન વ કે પર્વતમાં છુપાઈ જઈશું. તેમ આજીવિકા આદિના દુઃખથી બંને વૈરાગ્ય ઊપજ્યો છે તે મનુષ્ય દીક્ષા ગ્રહણ કરતાં પહે વિચારી લે છે, કે દીક્ષાકાળમાં દુઃખ પડશે તો પાછા ગૃહે પહોંચી જઈશું. અને સુખ મળશે ત્યાં સુધી રહીશું. [૧૪૨] જીત વિવિગ્નિ-વૈદ્યવિમો ।
'
पठन्ति ते शमनदीं न तु सिद्धान्तपद्धतिम् ॥ ४ ॥ મૂલાર્થ : અહો ! એ દુઃખગર્ભિત વૈરાગ્યવંત મનુષ્યો શની નદી સમાન સિદ્ધાંતની પદ્ધતિનો અભ્યાસ કરતા નથી, તે તો શુષ્ક એવા કંઈક તર્કશાસ્ત્રાદિ કે વેદકશાસ્ત્રનો અભ્યાસ કરે છે.
ભાવાર્થ : આજીવિકાના દુઃખથી ત્રાસીને જેમણે દીક્ષા લીધી તેમને ભગવાનના વચનમાં વિશ્વાસ નથી. જિનાગમના સંય તેન સિદ્ધાંતને તેઓ જાણતા નથી. પરંતુ તર્કના શાસ્ત્રોનો અભ્ય સમતારસરહિત એવાં અન્ય શાસ્ત્રોનો કે મંત્રા-તંત્રાદિકનો કરી સંયમમાં શિથિલતા સેવે છે.
[૧૪૩] પ્રથપછવવોધેન, ગર્વોષ્માનં ૬ વિપ્રતિ।
तत्वान्तं नैव गच्छन्ति, प्रशमामृतनिर्झरम् ॥ ५ । મૂલાર્થ : ગ્રંથના પલ્લવ (લેશ) માત્રના બોધે કરી અહંકારની ઉષ્ણતાને ધારણ કરે છે. પરંતુ પ્રશમરૂપી નિર્ઝરણાસમાન તત્ત્વને પામતા નથી.
ભાવાર્થ : ગ્રંથનું નહિવત્ જ્ઞાન પ્રાપ્ત થવાથી તે મનુષ્ય આકારને ધારણ કરે છે. પરંતુ પ્રશમ-ક્ષમારસ વસ્તુતત્ત્વના સારને જાણતો નથી કે સંયમ શા માટે છે ? તેનું ફળ શું છે ? તેનો નિર્ણય પણ કરતો નથી. [૪૪] વૈષમાત્રમૃતોડÊતે, ગૃહસ્થાન્નતિશેતે । न पूर्वोत्थायिनो यस्मा - त्रापि पश्चान्निपातिनः ।।
વૈરાગ્યના ભેદ
Jain Education International
૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org