SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અનુષ્ઠાન કરે પણ તેમાં આત્મકલ્યાણ છે કે નહિ તેનો બોધ ન હોય. ૪. તહેતુ અનુષ્ઠાન : મોક્ષની અપિલાષાથી કરાતું અનુષ્ઠાન. ૫. અમૃતાનુષ્ઠાનઃ અમૃતની જેમ જ મરણાદિ રોગનો નાશ કરનાર છે. શાસ્ત્રવિધિને અનુસરતું, શુદ્ધ ઉપયોગ અને અત્યંત પ્રેમપૂર્વક જે મુમુક્ષુઓ કરે છે તે. આ પ્રમાણે ગુરુસેવા, ભક્તિ, દેવવંદન, પડાવશ્યક તથા દાનાદિક ક્રિયાઓ માત્ર મોક્ષાર્થે થાય, તેમ કર્તાના આશયભેદથી અનુષ્ઠાન પાંચ પ્રકારે છે. વિષનુષ્ઠાનની વિશેષ વિચારણા રિઘ૭બાહારોપશિપૂર્ણિામૃત્યાશંસા કૃત I શીધ્ર સહિતૃત્વ-વિષાનુષ્ઠાનમુક્તિ | ૩ | મૂલાર્થ આહાર, ઉપાધિ, પૂજા, ગૌરવતા, અને ઋદ્ધિ વગેરેની ઈચ્છાથી કરેલું અનુષ્ઠાન તે તો તત્કાળ શુભ ચિત્તને હણનાર હોવાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. ભાવાર્થ : સાંસારિક સુખની અભિલાષાથી કે આ લોકમાં પણ ધનાદિ આહાર, વસ્ત્ર પાત્ર મળવાની ઇચ્છાથી કરેલું અનુષ્ઠાન તે તો તે જ સમયે અશુભ આશયના કારણે તત્કાળ ચિત્તની શુદ્ધતાને હણનારું થાય છે. માટે આત્માર્થીએ એવા આશયથી અનુષ્ઠાન કરવું [રદg] સ્થાવર મિં વાપ, તત્સમાં પક્ષિત વિષમ્ | ___ यथा हन्ति तथेदं सचित्तमैहिकभोगतः ॥ ४ ॥ મૂલાર્થ : જેમ સ્થાવર કે જંગમ વિષનું ભક્ષણ કર્યું હોય તો તે તત્કાળ ખાનારને હણે છે. તે જ પ્રમાણે આ લોકનો ભોગ કરવાથી તે અનુષ્ઠાન શુભ ચિત્તને હણે છે. ભાવાર્થ : અફીણ, સોમલ આદિ સ્થાવર વિષ અને સર્પાદિકના મુખેથી નીકળતું તત્કાળ વિષ તે જંગમ, તેવા વિષને ગ્રહણ કરવાથી તત્કાળ મરણ થાય છે. તે પ્રમાણે આ અનુષ્ઠાન દ્વારા આ જન્મમાં સદનુષ્ઠાન : ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy