SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ છ પ્રકારની માન્યતા મિથ્થામતિની છે. [31] રતૈર્યસ્નાયુમવેમ્બુદ્ધ – વ્યવહાવિન ! મયમેવ ચ મિથ્યાત્વ-સી સદુપટ્ટેશતઃ | | મૂલાર્થ ઃ આવા છ સ્થાનકોની વિપરીત માન્યતા વડે શુદ્ધ વ્યવહારનું ઉલ્લંઘન થાય છે. તથા આ યોગ્ય વ્યવહાર જ શુદ્ધ ઉપદેશને લીધે મિથ્યાત્વનો નાશ કરનાર છે. ભાવાર્થ ઃ ઉપરના છ સ્થાનકોને વિપરીત વ્યવહાર અને પરમાર્થ ધર્મનો લોપ થાય છે. દાન, શીલ આદિ વ્યવહાર ધર્મનું ઉલ્લંઘન થાય છે. આત્માને નિત્ય જ માનવાથી લૌકિક પ્રવૃત્તિ પણ ન્યાય-સંગત થશે નહિ. અને મોક્ષ જેવા પરમાર્થમાર્ગનો પણ લોપ થશે. માટે “આત્મા છે' આદિ છ સ્થાનકથી મિથ્યાત્વનો નાશ થશે. કારણ કે છ સ્થાનકોની યથાર્થતા સમ્યગુદર્શનનું કારણ બને [૩૭] નાસ્તિત્વરિપ્રદે નવો-પશો નોવેશઃ | ततः कस्योपकारः स्या-सन्देहादिव्युदासतः ॥ ४ ॥ મૂલાર્થ : જેઓને સ્વાર્થમાત્રના ઉપદેશથી નિશ્ચય જ ઈષ્ટ છે, અને અન્ય મતિઓને નહિ બોલવા લાયક મ્લેચ્છ ભાષાની જેમ વ્યવહાર સંગત છે એટલે અનાદર કરવા લાયક છે, તેઓને વ્યવહારનું ઉલ્લંઘન કરનાર મિથ્યાત્વ હોય છે. ભાવાર્થ : અનુભવ રહિત એવો સ્વાર્થજનિત નિશ્ચયનો ઉપદેશ જેને ઈષ્ટ છે તેમને પણ હલકી ભાષાનો વ્યવહાર કરવો યોગ્ય નથી. એવો આચાર કંઈક શુદ્ધ હોવા છતાં તે પરમાર્થજનક નહિ હોવાથી તેઓને વ્યવહારનું ઉલ્લંઘન કરનારું મિથ્યાત્વ હોય છે. [sv] વેષ નિશ્ચય વેરો, વ્યવહારતુ સંસ્કૃતઃ | विप्राणां म्लेच्छभाषेव, स्वार्थमात्रोपदेशनात् ॥ ५ ॥ મૂલાર્થ : જેઓને સ્વાર્થ માત્રના ઉપદેશથી નિશ્ચય જ ઈષ્ટ છે. અને બ્રાહ્મણોને નહીં બોલવા લાયક સ્કેજી ભાષાની જેમ વ્યવહાર સંગત છે, એટલે અનાદર કરવા લાયક છે, તેઓને વ્યવહારનું મિથ્યાત્વત્યાગ : ૨૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy