________________
[૧૦] મત્વા વિષયચા વો વેરાર્થ વિઘીર્વતિ |
अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छति ॥ ६ ॥ મૂલાર્થ : જે કોઈ મનુષ્ય વિષયોનો ત્યાગ કર્યા વિના વૈરાગ્યને ધારણ કરવા ઇચ્છે, તે મનુષ્ય કુપથ્યનો ત્યાગ કર્યા વિના રોગનો નાશ કરવા ઇચ્છે છે.
ભાવાર્થ : ભવથી છૂટવા વૈરાગ્ય એ સાધન છે, તેને માટે વિષયોનો ત્યાગ એ ઉપાય છે. વિષયોના ત્યાગ વગર વૈરાગ્ય ધારણ થતો નથી, જેમ કુપથ્યનો ત્યાગ કર્યા વગર રોગનો નાશ થતો નથી. [१०९] न चित्ते विषयासक्ते वैराग्यं स्थातुमप्यलम् ।
अयोधन इवोत्तप्ते निपतन्बिन्दुरम्भसः ॥ ७ ॥ મૂલાર્થ : તપાવેલા લોઢાના ઘણ ઉપર પડેલા જળબિંદુની જેમ વિષયોથી આસક્ત થયેલા ચિત્તમાં વૈરાગ્ય રહેવા સમર્થ નથી.
ભાવાર્થ : તપેલા લોઢામાં એક જળકણ રહે તેવું જેમ માનવું અકલ્પિત છે, તેમ વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્ય રહેવો અકલ્પિત છે. વિષયાસક્ત ઇન્દ્રિયાધીન છે. વૈરાગ્ય આત્મદશા છે. [999] થવીઃ ચાતું રાત્રી નં શનિ |
તવા વિષયસંસાવિત્તે વૈરાગ્યસંડમઃ | 1 || મૂલાર્થ જો અમાવાસ્યાની રાત્રિએ ચંદ્રનો અને જો અવકેશિ(વંધ્ય) વૃક્ષને ફળ આવે તો વિષયના સંસર્ગવાળા ચિત્તમાં વૈરાગ્યનો પ્રવેશ થાય.
ભાવાર્થ : અમાવાસ્યાની રાત્રિએ આકાશમાં ચાંદ ઊગે ? “ના” વંધ્યવૃક્ષ ફળ આપે ? “ના” તો પછી ભાઈ આસક્ત જીવને વૈરાગ્યનું સામર્થ્ય ક્યાંથી મળે ? ન મળે. [999] મહેતુ, તવેષા-દ્વિષષ્યવૃત્તિતઃ |
વેરા રિરીવાછું મનેfથર્શનાર્ + ૨ / મૂલાર્થ :ભવના કારણી પર દ્વેષ થવાથી. વિષયોમાં અપ્રવૃત્તિ થવાથી અને ભવની નિર્ગુણતા જોવાથી બાધા રહિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
૬૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org