SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કથનથી વૈરાગ્ય છે તેમ કહેવાય છે. [१७८] सूक्ष्मेक्षिका च माध्यस्थ्यं, सर्वत्र हितचिन्तनम् । क्रियायामादरो भूयान्, धर्मे लोकस्य योजनम् ॥ ४० ॥ [999] વેરા પરસ્થ વૃત્તાન્ત, મૂવીન્યવઘરોપના ! ઉત્સટિ સ્વામ્યા, યુદચ્ચેવ નાર્નને ૪૧. || [૧૦] મનોવિમર, મસિમ્પર્વમન | અસૂયતિનુવિચ્છેદ, સમતામૃતમન્ના છે ૪ર || [999] માવાવ વતન, વિવાન મીત્સા | वैराग्यस्य तृतीयस्य, स्मृतेयं लक्षणावली ॥ ४३ ॥ મૂલાર્થ : સૂક્ષ્મદષ્ટિ, મધ્યસ્થપણું, સર્વત્ર હિતનું ચિતવન, ક્રિયાને વિષે આદર, લોકોને ધર્મમાર્ગમાં જોડવા ૪૦; અન્યજનોની ચેષ્ટા પ્રત્યે મૂક, અંધ અને બધિરના જેવી ચેષ્ટા, ધનઉપાર્જન કરવામાં દરિદ્રિની જેમ આત્માના ગુણો પ્રાપ્ત કરવામાં અભ્યાસમાં ઉત્સાહ, ૪૧; કામદેવના ઉન્માદનું વમન તથા આઠ પ્રકારના મદની સંકીર્ણતાનું મર્દન, અસૂયાના તંતુનો નાશ, સમતારૂપી અમૃતને વિષે (મજ્જન) સ્નાન ૪૨. નિરંતર ચિદાનંદમય એવા આત્મસ્વરૂપભાવથી અચળ, એ સર્વ ત્રીજા પ્રકારના જ્ઞાનગર્ભિત વૈરાગ્યના લક્ષણ છે ૪૩ ભાવાર્થ : તત્ત્વના બોધને તથા શાસ્ત્રના ગૂઢ રહસ્યોને વિષે સૂક્ષ્મદષ્ટિ અર્થાત્ જ્ઞાન, રાગાદિ પ્રસંગે પણ મધ્યસ્થ ભાવ ધારણ કરનાર, સર્વ જીવોનું કલ્યાણમય ચિંતન કે સર્વ જીવો સાચું સુખ પામે, સત્ ક્રિયાનો ઉમંગ અને આદર, ભવ્યાત્માઓ ધર્મમાર્ગમાં સરળતાથી પ્રવેશ કરે તેવું વાત્સલ્ય. ૪૦ સાધુ મહાત્મા આવા કર્તવ્ય સિવાય અન્ય સાંસારિક પ્રવૃત્તિ પ્રત્યે, અન્યની ચેષ્ટા જોતા કે સાંભળતા નથી તે સમયે જાણે કે તેઓ અંધ મૂક અને બધિર ન હોય ? ધન ઉપાર્જન કરવામાં દરિદ્રને રોજ રોજ ઉત્સાહ વધે છે તેમ સાધુજનોને શાસ્ત્રના ગૂઢ રહસ્યોના અભ્યાસ કરવાનો તથા આત્મગુણોની વૃદ્ધિનો ઉત્સાહ વધતો હોય છે. ૪૧ ૯૮ : અધ્યાત્મસાર , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy