________________
એ ક્રિયાઓ શા માટે કરવી. વળી શાસ્ર કે સૂત્રની સમજ નથી અને ગુરુવચનમાં શ્રદ્વારહિત આત્માના અવલંબન વગર જ ક્રિયા કરે છે તે ઓઘસંજ્ઞા છે.
[૨૭] શુદ્ધસ્યાન્વેષને તીર્થોવઃ સ્થાવિતિ વાહિનામ્। लोकाचारादरश्रद्धा लोकसंज्ञेति गीयते ॥ ११ ॥
મૂલાર્થ : શુદ્ધનું અન્વેષણ (આશ્રય) કરતાં તીર્થનો ઉચ્છેદ થાય તેમ છે. એમ કહીને લોકપ્રવૃત્તિમાં આદર તથા શ્રદ્ધા રાખી તે પ્રમાણે કર્યા કરવું તે લોકસંજ્ઞા છે.
ભાષર્થ : લોકસંજ્ઞા શુદ્ધ અનુષ્ઠાન કે શુદ્ધનયને આશ્રયીને રહેતા તીર્થંદિ તથા ઉપદેશાદિનો ઉચ્છેદ થાય તેમ વિકલ્પ કરીને લોકપ્રવૃત્તિ કે જેમાં આત્મ-અવલંબન નથી, છતાં તેમાં આદર અને શ્રદ્ધા રાખી લ કરે તેમ કર્યા કરે તે લોકસંજ્ઞા છે. એ જીવ લોકપ્રવૃત્તિને જ વ્યાણકારી માર્ગ કહે છે તે અનનુષ્ઠાન છે. [૨૭૬] શિક્ષિતા વોપેત मप्यावश्यकमुच्यते ।
द्रव्यतो भावमुक्त-मशुद्धस्य तु का कथा ॥ १२ ॥ મૂલાર્થ : શિશિ પ્રકિ દો વડે સહિત એવું આવશ્યક પણ દ્રવ્યથી આવશ્યક છે. તો પંદ
શી કરવી ? અર્થાત્ તે તો દ્રભાવરહિત અશુદ્ધની તો વાત જ
-
ભાવાર્થ : ક્રિયાની શુદ્ધતા માટે અ
એવી શુદ્ધ આવશ્યક ક્રિયા પણ જો ભાવશૂન્કરવો તે શિક્ષા છે. મનાય છે તેનો અધ્યાત્મક્ષેત્રે કંઈ લાભ નથી,' તે દ્રવ્યાવશ્યક ક્રિયાઓમાં સૂત્રોચારની અશુદ્ધતા હોય, કે અવિધિએ જે જે હોય તો તે પણ દ્રવ્યાવશ્યક જ મનાય છે. જે આત્માને ક્રિયા નથી.
Jain Education International
પણ કહેવાય નહીં.
विशुद्धस्यैव चादरे । [૨૭૭] તીર્થોસ્કેમિયા હૅત્તા सूत्रक्रियाविलोपः स्याद् ગતાનુપતિત્વતઃ || ૧૨ | મૂલાર્થ : અહો ! તીર્થના ઉચ્છેદના ભય વડે અશુદ્ધનો જ આદર કરવામાં તો ગતાનુગતિકપણાને લીધે સૂત્રોક્ત ક્રિયાનો જ લોપ
-
૧૫૦ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org