________________
જિનેશ્વરોએ તપના ફળરૂપે. કંઈ પણ નિદાન – આકાંક્ષા કરવાનો નિષેધ કર્યો છે.
અનનુષ્ઠાન [૭૨] ઝળપાનામાન કર્મીનસચિનઃ |
संमूर्छिमप्रवृत्याभमननुष्ठानमुच्यते ॥ ८ ॥ મૂલાર્થઃ પ્રણિધાન (મનની એકાગ્રતા) વગેરેના અભાવે કરીને અધ્યવસાયરહિત પુરુષનું સંમૂર્ણિમની પ્રવૃત્તિના જેવું જે કર્યું તે અનનુષ્ઠાન કહેવાય છે.
ભાવાર્થ : મનની એકાગ્રતારહિત કરેલા અનુષ્ઠાનમાં કેવળ બાહ્યાડંબર હોવાથી તેવી ક્રિયાદિ શૂન્યચિત્તવાળી હોય છે. તેથી તેનું કંઈ સારભૂત પરિણામ ન હોવાથી તે સંમૂર્ણિમાની પ્રવૃત્તિની જેમ અણહેતુ હોય છે, તેમ જાણવું. [૭૨] મોસંજ્ઞાત્ર સામાન્ય – જ્ઞાન વિજ્યના
તો સંજ્ઞા ૨ નિષ-સૂરમાનસિf ૬ / મૂલાઈ : આ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થવાનું કારણ સામાન્ય જ્ઞાનરૂપ ઓઘસંજ્ઞા તથા નિર્દોષ સૂત્રમાર્ગની અને વગર વોડસંજ્ઞા એ બે
અનુસાર વિધિ હોતી નથી. વળી ભાવાર્થ : અનનુષ્ઠાનમાં શૈતાનગતિક થતી ક્રિયામાં અધ્યવસાયની સમજ વગર અને લોકસંનિષ્ઠાનમાં નિરર્થકતા છે. શુદ્ધિ નથી તેથી અનનુષ્ઠાનની વિચારણા
न लोकं नापि सूत्रं नो गुरुवाचमपेक्षते । [२" अनध्यवसितं किञ्चित्कुरुते चौधसंज्ञया ॥ १० ॥
મૂલાર્થઃ ઓઘસંજ્ઞાએ વર્તતો મનુષ્ય લોકની, સૂત્રની કે ગુરુના વચનની અપેક્ષા રાખતો નથી. આત્માના અધ્યવસાય રહિત કંઈ ક્ષિાદિક કર્યા કરે છે.
ભાવાર્થ : ઓઘસંજ્ઞા : સમજ વગર શૂન્યચિત્ત વડે થતું અનુષ્ઠાન, તેમાં મનુષ્ય જનસમુદાયની થતી ક્રિયાનો મર્મ સમજતો નથી કે
સદનુષ્ઠાન : ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org