SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરોએ તપના ફળરૂપે. કંઈ પણ નિદાન – આકાંક્ષા કરવાનો નિષેધ કર્યો છે. અનનુષ્ઠાન [૭૨] ઝળપાનામાન કર્મીનસચિનઃ | संमूर्छिमप्रवृत्याभमननुष्ठानमुच्यते ॥ ८ ॥ મૂલાર્થઃ પ્રણિધાન (મનની એકાગ્રતા) વગેરેના અભાવે કરીને અધ્યવસાયરહિત પુરુષનું સંમૂર્ણિમની પ્રવૃત્તિના જેવું જે કર્યું તે અનનુષ્ઠાન કહેવાય છે. ભાવાર્થ : મનની એકાગ્રતારહિત કરેલા અનુષ્ઠાનમાં કેવળ બાહ્યાડંબર હોવાથી તેવી ક્રિયાદિ શૂન્યચિત્તવાળી હોય છે. તેથી તેનું કંઈ સારભૂત પરિણામ ન હોવાથી તે સંમૂર્ણિમાની પ્રવૃત્તિની જેમ અણહેતુ હોય છે, તેમ જાણવું. [૭૨] મોસંજ્ઞાત્ર સામાન્ય – જ્ઞાન વિજ્યના તો સંજ્ઞા ૨ નિષ-સૂરમાનસિf ૬ / મૂલાઈ : આ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થવાનું કારણ સામાન્ય જ્ઞાનરૂપ ઓઘસંજ્ઞા તથા નિર્દોષ સૂત્રમાર્ગની અને વગર વોડસંજ્ઞા એ બે અનુસાર વિધિ હોતી નથી. વળી ભાવાર્થ : અનનુષ્ઠાનમાં શૈતાનગતિક થતી ક્રિયામાં અધ્યવસાયની સમજ વગર અને લોકસંનિષ્ઠાનમાં નિરર્થકતા છે. શુદ્ધિ નથી તેથી અનનુષ્ઠાનની વિચારણા न लोकं नापि सूत्रं नो गुरुवाचमपेक्षते । [२" अनध्यवसितं किञ्चित्कुरुते चौधसंज्ञया ॥ १० ॥ મૂલાર્થઃ ઓઘસંજ્ઞાએ વર્તતો મનુષ્ય લોકની, સૂત્રની કે ગુરુના વચનની અપેક્ષા રાખતો નથી. આત્માના અધ્યવસાય રહિત કંઈ ક્ષિાદિક કર્યા કરે છે. ભાવાર્થ : ઓઘસંજ્ઞા : સમજ વગર શૂન્યચિત્ત વડે થતું અનુષ્ઠાન, તેમાં મનુષ્ય જનસમુદાયની થતી ક્રિયાનો મર્મ સમજતો નથી કે સદનુષ્ઠાન : ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy