________________
અપેક્ષાએ ક્રિયાવાન માનવામાં નહિ આવે તો ઘણા દોષો ઉત્પન્ન થશે. [३५६] कथञ्चिन्मूर्ततापत्तिं विना वपुर संक्रमात् ।
વ્યપારાયો તથૈવ વિવિવં પુ || ૩૦ || મૂલાર્થઃ શરીર વિના તેમાં સંક્રમ ન થવાથી આત્માને કોઈ પણ પ્રકારે મૂર્તપણાની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે મા વાદીએ નિઃસાર કહ્યું છે, કારણ કે તે આત્માને વ્યાપારનો જ અયોગ છે.
ભાવાર્થ : જો આત્માને શરીરાદિ યોગ ન હોય તો શરીર વિના પણ આત્માને રૂપીપણાની પ્રાપ્તિ થશે. આત્મા અરૂપી છે. અને જો આત્માને યોગાદિ વ્યાપાર-પ્રવૃત્તિ ન હોય તો શરીરની પ્રાપ્તિ ન હોય આ વાત આકાશના પુષ્પની જેમ તુચ્છ છે. એટલે આત્માને કેવળ કૂટનિત્ય કે વિભુ કહેવો તે બરાબર નથી.
એકાંત અનિત્ય આત્મવાદનું સમાધાન [३५७] निष्क्रियोऽसौ ततो हन्ति, हन्यते वा न जातुचित् ।
શ્વવિદિત્યેવ, હિંગોપપતે તે રૂ૨ છે. મૂલાર્થ: તેથી કરીને આ આત્મા નિષ્ક્રિય હોવાથી કદાપિ કોઈને હણતો નથી. તેમ કોઈથી હણાતો નથી, માટે આ નિત્ય આત્માને હિંસા પ્રાપ્ત થતી નથી.
ભાવાર્થ એકાંત નિત્ય પક્ષથી અને એકાંત નિષ્ક્રિયતા માનવાથી દોષ એ આવશે કે જીવ કોઈને હણતો નથી, કોઈથી હણાતો નથી. આથી આત્માને હિંસા પ્રાપ્ત થશે નહિ. જે પદાર્થ દેહથી કેવળ ભિન્ન તથા કેવળ અભિન્ન હોય તેને જ હિંસા ઘટે, આત્મા સર્વથા દેહથી ભિન્ન હોય તો હિંસાની જ ઉત્પત્તિ થતી નથી તો પછી અહિંસા કેવી રીતે તેમના મતમાં ઘટશે ? [३५८] अनित्यैकान्तपक्षेऽपि, हिंसादीनामसम्भवः ।।
નાશતોરયોન, ક્ષત્રિય સાઘના રૂ૩ મૂલાર્થઃ એકાંત અનિત્ય પક્ષમાં પણ હિંસાદિકનો અસંભવ છે. કારણ કે ક્ષણિકપણાને સિદ્ધ કરવાથી નાશના કારણનો અયોગ થાય
સમક્તિ અધિકાર : ૧ કપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org