________________
છે. ત્યાર પછી પુરુષમાં અહંકારાદિ ઉત્પન્ન થાય છે. વળી શબ્દાદિક તન્માત્રા, શ્રોત્રાદિક પાંચ જ્ઞાનેન્દ્રિય, હસ્તાદિક પાંચ કર્મેન્દ્રિય અને મન વિગેરે ઉત્પન્ન થાય છે. | [૪રૂ૦] વિદ્રુપપુરુષો વુ, સિદ્ધ ચૈતન્યમાનતઃ |
સિક્રિસ્તા વિષયાંગ-વચ્છેનિયમતિઃ | ક૭ મૂલાર્થ : તે બુદ્ધિની સિદ્ધિ માટે ચૈતન્યના પ્રમાણથી અવચ્છેદના (જ્ઞાન) નિયમે કરીને યુક્ત ચૈતન્યરૂપ પુરુષ છે. અન્યથા તેની સિદ્ધિ અવિષયવાળી છે.
ભાવાર્થ બુદ્ધિ એટલે તેની સિદ્ધિ - વિષયને ગ્રહણ કરવા પુરુષ આત્મા છે, કા બુદ્ધિ અવિષયવાળી છે, તેવી જડ પ્રકૃતિનું વિસ્તારરૂપ આ વય હોય તો અક્રિય એવા પુરુષને પણ માનવાની શી જરૂર ?
સમાધાન : ચેતન વિદ્યમાં હોય તો જ સુખદુઃખાદિનું ભાન થાય, બુદ્ધિમાં જે ચૈતન્યનો ભ્રમ થાય છે, તેથી ચેતન તત્ત્વને માનવું અનિવાર્ય છે. [४३१] हेतुत्वे पुंस्प्रकृत्यर्थे-न्द्रियाणामत्र निवृत्तिः ।
दृष्टादृष्टविभागश्च, व्यासङ्गश्च न युज्यते ॥ ४८ ॥ મૂલાર્થઃ પુરુષને હેતુરૂપ અંગિકાર કરવાથી પુરુષ, પ્રકૃતિ, વિષયો અને ઇન્દ્રિયોની અત્યંત નિવૃત્તિ તથા દે” અને અદષ્ટનો વિભાગ તથા વ્યાસંગ એ કોઈ પણ યુક્ત થશે નહિ.
ભાવાર્થ : કેવળ પુરુષને – આત્માને જ સાધ્યપણે માનવાથી પુરુષ, પ્રકૃતિ, માયા, વિષયો, ઈન્દ્રિયોની નિવૃત્તિ ઘટશે નહિ. તથા દષ્ટ લૌકિકપણું અને અદેખ = લોકોત્તરપણું પણ ઘટશે નહિ, વળી અન્યનો ત્યાગ કરી એક આત્માને વિષે આસક્તિ યુક્ત થશે નહીં. [૩૨] સ્વને વ્યાપ્રતિસત્યા-ત્રરત્નાન માનતઃ |
ક્રઢ નિયત-વ્યાપાર પરિવ77 ૪૨ મૂલાર્થ સાંખ્ય : સ્વપ્ન વિષે વાઘાદિકના સંકલ્પની જેમ પુરુષપણાના અજ્ઞાનથી નિશ્ચિત વ્યાપારવાળા અહંકારની કલ્પના કરાય છે.
મિથ્યાત્વત્યાગ : ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org