________________
ભાવાર્થ કેવળ સુધાને સહન કરવી કે કાયાને કષ્ટ આપવું તે તપનું સ્વરૂપ નથી. પરંતુ સમતા બ્રહ્મચર્યનું પાલન, તથા અન્ય રીતે ચિત્તની વૃત્તિઓનું શમન થાય તેવા જ્ઞાનબોધ તે જ પનું સાચું લક્ષણ છે. ડિર૬] જ્ઞાનેન નિપુણેનૈવી પ્રાપ્ત ન થવા |
निर्जरामात्मनो दत्ते तपो नान्यादृशं क्वचित् ॥ १५९ ॥ મૂલાર્થ : નિપુણ એવા જ્ઞાનવડે ચંદન અને તેના ગંધની જેમ એકતા પામેલી તપસ્યા આત્માની નિર્જરાને આપે છે.
ભાવાર્થ : સૂક્ષ્મ જ્ઞાનવડે એકતા પામેલી અનશનાદિ તપસ્યા જેની ફળશ્રુતિ નિર્જરા છે. ચિત્ત વૃત્તિઓના શાંત કે તૃપ્ત થવા રૂપ આત્મ પરિણામની એકતા તે ચંદન અને તેની સુવાસ જે અભેદતા છે તે દષ્ટાંતથી થાય છે, તે નિર્ભર છે. તે સિવાય તપની બાહ્ય ચેષ્ટાઓ નિર્જરારૂપ થતી નથી. [૩૭] તપસ્વી નિનામવચા ૨ શાસનમાસનેસ્ક |
પુષ્ય વનતિ વુિક્ત મુખ્યત્વે તુ તસ્કૃઢ + ૧૬૦ | મૂલાર્થ તપસ્વી-(મુનિ) શાસનની ઉન્નતિ કરવાથી ઉત્પન્ન થયેલી જિનભક્તિ વડે ઘણું પુણ્ય બાંધે છે, અને સર્વ પ્રકારની સ્પૃહા રહિત થયેલો તપસ્વી મુક્ત થાય છે.
ભાવાર્થ ઃ જિનશાસનની ઉન્નતિના આશયથી કોઈ પણ શુભ પ્રવૃત્તિ કરનાર તપસ્વી પુણ્યકર્મ બાંધે છે. કારણ કે શુભાશય કોઈ પણ પ્રકારનો હોય તે પુણ્યબંધનો હેતુ છે. પણ તેથી સર્વ પ્રવૃત્તિની સ્પૃહારહિત તપસ્વી મુક્ત થાય છે. અર્થાત્ શુભ પ્રવૃત્તિના પણ વિકલ્પરહિત, વળી જેને તપનો હેતુ જ્ઞાનઆરાધન છે તે શુદ્ધ ઉપયોગના હેતુથી મુક્ત થાય છે. ડિરૂs] મૈતાપ જ્ઞાન તપસૈવ સિ ઃ |
प्राप्नोतु स हतस्वान्तो विपुलां निर्जरां कथम् ॥ १६१ મૂલાર્થ : જે તપસ્વી કર્મને તાપ કરનારું જ્ઞાન જ તપ છે, એમ જાણતો નથી. તે હણાયેલા ચિત્તવાળો મુનિ મોટી નિર્જરાને શી રીતે પામે ?
આત્માણાનાધિકાર : ૪૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org