________________
[૬૬] તાનિત બનેગરીમરવારિખi |
પૂર્વ મોહમદ વાનીનામીષણ | 9 || [૧૬] નાશામનિતાપૂછવાયત્તશોચ્છા
असद्विकल्पकल्लोलचक्रं दधतमुद्धतम् ॥ ४२ ॥ [૨૦] હરિ સ્ત્રોતસોવેની સમતિયુતિવ્રમમ્ |
प्रार्थनावल्लिसंतानं, दुष्पूरविषयोदरम् ॥ ४३ ॥ [૨૦] માનર્વિન ચાહિધુભાતોમવમય /
- પ્રફેબ્રુવાતે હૃદયોમ્પરિળયું . ૪૪ / [૨૨] વિવિઘવ્યથિવિશ્વ-
મ સત્તનું .. चिन्तयेच भवाम्भोधिं चलदोषाद्रिदुर्गमम् ॥ ४५ ॥ મૂલાર્થ :તે જીવના કર્મોથી ઉત્પન્ન થયેલો જન્મ જરા અને મરણરૂપી જળથી ભરેલો, મોહરૂપી મહા આવર્તવાળો, કામરૂપી વડવાનળ કરીને ભયંકર. ૬૧૮
ઇચ્છાઓ રૂપી મહાવાયુએ કરીને પૂર્ણ, એવા કષાયરૂપી કલેશોથી ઊછળતા અસત્ વિકલ્પોરૂપી ઉદ્ધત તરંગોના સમૂહને ધારણ કરતો. ૬૧૯
હૃદયને વિષે શ્રોતાસકારૂપી, વેળાની વૃદ્ધિથી દુ:ખે કરીને ઓળંગી શકાય તેવો, પ્રાર્થનારૂપી લતાઓના સંતાનવાળો દુ:ખે કરીને પૂર્ણ થાય એવા વિષયરૂપી મધ્યભાગવાળો, ૬૨૦
અજ્ઞાનરૂપી દુર્દિનવાળો, આપત્તિરૂપી વીજળી પડવાથી ભયને ઉત્પન્ન કરનારો, કદાગ્રહરૂપી દુષ્ટ વાયુ વડે હૃદયને કંપ કરનારો, ૬૨૧
વિવિધ પ્રકારના વ્યાધિઓના સંબંધરૂપી મલ્યો અને કાચબાવડે સંકુલવ્યાપ્ત તથા દોષોરૂપી ચલાયમાન પર્વતોથી દુર્ગમ એવા આ સંસારરૂપી સમુદ્રનું ચિંતવન કરવું.
ભાવાર્થ : સંસારમાં જીવ માત્ર સ્વકર્મોથી પરિભ્રમણ કરે છે, તેમાં નિરંતર જન્મ જરા અને મરણ પામે છે.
જન્મ : ભવાંતરની પ્રાપ્તિ, જરા એટલે વયની હાનિ, અને મરણ એટલે પ્રાણત્યાગ.
મિથ્યાત્વરૂપી મોહનીય કર્મથી ઘેરાયેલો, કામના વિષયોથી
૩૧૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org