SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ વિટંબના પામેલા. તૃષ્ણા અને આશાથી નિરંતર અતૃપ્ત કષાયોરૂપી કલેશોથી ગ્રસિત, હિંસાદિક પ્રવૃત્તિવાળો, સ્વછંદથી ભરેલો, શ્રોતાસકારૂપી : ઇન્દ્રિયોએ ઉત્પન્ન કરેલા વિકાર પ્રવાહના વેગવાળી ધારાવાળો, અર્થાત, સંતાપે કરી દુઃખે ઓળંગી શકાય તેવો, વિવિધ આપત્તિઓ દ્વારા ભયોને ઉત્પન્ન કરનારો, અનેક પ્રકારના વ્યાધિઓથી ભરપૂર, નિરંતર ચંચળતાના નિમિત્તવાળો, રાગદ્વેષ અને મોહરૂપી પર્વતોએ કરીને અતિ કષ્ટ કરીને આરોહણ થઈ શકે તેવો, આવા અનેક પ્રકારના વિશેષણવાળા આ સંસારરૂપી સમુદ્રને તરવાનું ચિંતન કરવું. [૨૩] તસ્ય સંતરોપર્વ સમર્ઘદૃઢવન્દનમ્ | વહુશાનોફત્ત જ્ઞાનનિમન્વિતમ્ ! ૪૬ // [૨૪] સંવરીસ્તામછદ્ર સિવં સમન્તતઃ | आचारमण्डपोद्दीप्ता-पवादोत्सर्गभूद्वयम् ॥ ४७ ॥ [૬૬] સંર્વધરઘેર્યુwવૃષ્ય સાશઃ | सद्योगकूपस्तम्भाग-न्यस्ताध्यात्मसितांशुकम् ॥ ४८ ॥ [૬ર૬] તપોડનુભૂતપવનોમૂતસંવેગવે તિઃ | વૈરાથમાપતિત પારિત્રદિને શિતાઃ || ૪૨ || [૬૭] સમાવનાધ્યમઝૂષા-ચસ્તસધ્રિતરત્નતઃ | यथाऽविघ्नेन गच्छन्ति, निर्वाणनगरं बुधाः ॥ ५० ॥ મૂલાર્થ તે સંસારરૂપી સાગરને તરવાના ઉપાયરૂપ સમ્યક્તરૂપી દઢ બંધનવાળું. ઘણા શીલાંગરૂપી પાટિયાવાળું, જ્ઞાનરૂપી નિર્યામકે કરીને યુક્ત. ૬૨૩ સંવરવડે કરીને આશ્રવરૂપી છિદ્રોનો નાશ કરનારું, ચોતરફ ગુપ્તિથી રક્ષણ કરાયેલું, આચારરૂપી મંડપે કરીને સુશોભિત, અપવાદ અને ઉત્સર્ગરૂપી બે ભૂમિકાવાળું. ૬૨૪ અસંખ્ય અને દુર્ધર એવા સદાશયરૂપી યોધ્ધાઓને લીધે પરાભવ પમાડવાને અશક્ય, સદ્યોગરૂપી કૂપસ્તંભના અગ્રભાગને વિષે અધ્યાત્મરૂપી ધ્યાન સ્વરૂપ : ૩૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy