SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૦] સ્થિરયોગાસ્ય તું અને વિશેષઃ વાનને ને ! તેન યત્ર સમાધાન સ દેશો થાયતો મતિઃ ર૭ | મૂલાર્થ : સ્થિર યોગવાળા યોગીને તો ગ્રામ, અરણ્ય કે ઉપવનને વિષે કંઈ પણ વિશેષ નથી, તેથી કરીને જ્યાં તેના મનનું સમાધાન રહે, તે જ પ્રદેશ બાનીને માટે યોગ્ય છે. - ભાવાર્થ : જેના ચિત્તની ચંચળતા શમી છે. તેવા સ્થિરતાના યોગવાળા યોગીને સ્થળ કે કાળનો ભેદ નથી પરંતુ તેથી ઓછી સ્થિતિવાળાએ તો અવશ્ય એકાંતમાં ધ્યાન કરવું. [૬૦] યત્ર વોસમાધાન તોડીઃ સ વ દિ નિત્રિક્ષાલીનાં ધ્યાનિનો નિયમસ્તુ ન ૨ | મૂલાર્થ જે સમયે યોગનું સમાધાન થાય તે જ કાળ પણ ઈષ્ટ છે. ધ્યાનીને દિવસ, રાત્રિ, કે ક્ષણાદિકનો કંઈ પણ નિયમ નથી. ભાવાર્થ : ધ્યાનીને કે જેને યોગ સમાધિ સહજ હોય તેને રાત્રિ દિવસ કે અમુક સમયનું ધ્યાન માટે બંધન નથી. પ્રારંભના સાધકને નિયમિત સમય જરૂરી છે. [૬ ૦૬] ચવાવસ્થા ગિતા ગાતુ ચહ્નિયાનોપઘાતિની ! તથા રાત્રિષો વસ્થિતો વા શરતોથવા II ૨૨ મૂલાર્થ : જે જીતેલી અવસ્થા (આસન) ધ્યાનનો ઉપઘાત કરનારી કદાચિત ન થાય, તે જ અવસ્થાએ કરીને બેઠેલા, ઉભેલા, અથવા સુતેલા યોગીએ ધ્યાન કરવું. ભાવાર્થ : ધ્યાનીને જે કોઈ આસન સિદ્ધ થયું હોય, તેણે તેવી સાધ્ય અવસ્થામાં ધ્યાન કરવું. પદ્માસનથી કે શબાસનથી તેને તેનો ભેદ નથી. (સામાન્ય સાધકે વિવેક વાપરવો) [૬૭] સર્વાસુ મુનો શાનાવસ્થાનું વતનું | प्राप्तास्तनियमो नाऽऽसां नियता योगसुस्थता ॥ ३० ॥ મૂલાર્થ : સર્વ દેશકાળ અને અવસ્થાને વિષે મુનિઓ કેવળ જ્ઞાન પામેલા છે, માટે તેના દેશકાળ આસનનો નિયમ નથી. પરંતુ યોગની સ્થિરતાનો માત્ર નિયમ છે. ૩૦૬ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy