________________
ભાવાર્થ : જ્ઞાનીના રાગાદિ સંસ્કાર કે વ્યામોહ શાંત થયા છે, તથા નિત્ય ભક્તિયુક્ત સર્વજ્ઞની આરાધના કરવાવાળો તે જ્ઞાની વિશેષતાવાળો છે. તેની દશા અંતરાત્મરૂપ છે, તે દેહાદિક નો સાક્ષી છે. શુદ્ધ પરિણામને ધારણ કરનાર બ્રહ્મરૂપ આત્મસ્વરૂપની પ્રાપ્તિને વિષે સમીપ છે. [૭૩] વર્મયો વિશુદ્ધ સ્તજ્ઞાને યુગ્ગીત માનસ |
બાહ્યાભવધાનશ સંશાત્મા વિના || ૭૨ છે મૂલાર્થ તેથી કરીને કર્મયોગ વડે વિશુદ્ધ થયેલો યોગી જ્ઞાનને વિષે મનને જોડે છે. પરંતુ અજ્ઞાની અશ્રદ્ધાવાન અને સંદેહશીલ હોય છે તેથી તે નાશ પામે છે. યોગથી ભ્રષ્ટ થાય છે.
ભાવાર્થ : કર્મયોગ વડે વિશુદ્ધ થયેલો જ્ઞાની પોતાના ચિત્તને જ્ઞાનયોગમાં લીન કરે છે. પરંતુ અજ્ઞાની, શુદ્ધ શ્રદ્ધા રહિત હોવાથી, ક્રિયારૂપ કર્મયોગમાં ફળની શંકાને કારણે યોગમાર્ગથી ભ્રષ્ટ થઈ આગળ વિકાસ પામતો નથી. [૭૪] નિર્માઃ ચિનાપ્ર-રંત્તકૃત્રિત સ્થિતઃ |
____ सुखासनः प्रसन्नास्यो दिशश्चानवलोकयन् ॥ ८० ॥ [૭] મધ્યશિરોપ્રીવમવન્દ્ર ઘારીનુષઃ |
दन्तैरसंस्पृशन् दन्तान् सुश्लिष्टाधरपल्लवः ॥ ८१ ॥ [૬] કાર્તિરીકે પરિત્યન્ય ઘર્મે શુરસ્તે ૨ થી
____अप्रमत्तो रतो ध्याने ज्ञानयोगा भवेन्मुनिः ॥ ८२ ॥
મૂલાર્થ ભયરહિત સ્થિર નાસિકાના અગ્રભાગે જેણે દૃષ્ટિ રાખી છે, તેવો વ્રતને વિષે રહેલો, સુખાસનવાળો, પ્રસન્ન મુખવાળો તથા દિશાઓ તરફ નહીં જોનારો, (૮૦)
દેહનો મધ્યભાગ, મસ્તક અને ગ્રીવાને અવક, સરળપણે ધારણ કરતો, બુધ, દાંત વડે દાંતને નહીં સ્પર્શતો, જેના બંને ઓષ્ઠરૂપી પલ્લવ સારી રીતે મળેલા હોય તેવો, (૮૧)
આર્ત તથા રોદ્ર બાનનો ત્યાગ કરીને ધર્મ તથા શુકલધ્યાનને વિષે બુદ્ધિને સ્થિર રાખી, અપ્રમાદી તથા ધ્યાનને વિષે તલ્લીન મુનિ જ્ઞાનયોગી કહેવાય છે.
યોગસ્વરૂપ : ૨ -૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org