________________
પરંપરા, ધનાદિ અચેતન વિષે પરિણામથી થતી મૂચ્છ, સ્ત્રી પરિવાર આદિ ચેતન પદાર્થો વિષેનાં વિપરીત પરિણામ, વિગેરેથી સંસારમાં જીવો દુઃખ પામે છે, તેમ અનુપ્રેક્ષા કરવી પછીના બે પ્રકારના ધ્યાનથી તરત જ મુક્તિ છે, ત્યાં અનુપ્રેક્ષા હોતી નથી. [६५९] द्वयोः शुक्ला तृतीये च, लेश्या सा परमा मता ।
चतुर्थशुक्लभेदस्तु लेश्यातीतः प्रकीर्तितः ॥ १२ ॥ મૂલાર્થઃ પહેલા બે પાદમાં શુકલેશ્યા, ત્રીજા પાદમાં તે જ શુકલેશ્યા ઉત્કૃષ્ટ માનેલી છે. અને ચોથા પાદમાં જીવ લેક્ષારહિત કહ્યો છે.
ભાવાર્થ : શુકલધ્યાનમાં ઉપયોગની શુદ્ધ પરિણતિને કારણે વેશ્યા પણ શુકલ હોય છે. પ્રથમ બે પાદ કરતા પછીના બે પાકની શુકલ લેશ્યા ઉત્કૃષ્ટ છે. | [૬૬] તિરું નિર્મનયાહ્ય શુધ્યિાનવતોડવઘઃ |
असम्मोहो विवेकश्च व्युत्सर्गश्चाभिधीयते ॥ ८३ ॥ મૂલાઈ : નિર્મળ યોગવાળા શુકલધ્યાની યોગીના અવધ, અસંમોહ વિવેક અને વ્યુત્સર્ગ એ ચાર લિંગ કહ્યા છે. | ભાવાર્થ : નિર્મળયોગવાળા શુકલધ્યાનીને અવધ એટલે ઉપસર્ગ પરિષહથી અચળપણું.
અસંમોહ : ગહન વિક્રિય લબ્ધિવાળી દેવાયામાં પણ મોહ નહીં.
વિવેક : દેહના મમત્વ રહિત સર્વ સંગ સંયોગ રહિત કેવળ આત્માને ભિન્ન જાણવો. - વ્યુત્સર્ગ : દેહના સુખનો ત્યાગ. આ ચાર પ્રકારની વિશેષતાઓ
[૬૬] નવઘદુપમ્યઃ પૂતે ન વિમેતિ છે !
___असम्भोहान्न सूक्ष्मार्थे मायास्वपि च मुह्यति ॥ १४ ॥ [૬૨] વિવેત્સર્વસંયોગ-મિત્રભિાનમીતે !
देहोपकरणासङ्गो व्युत्सर्गाज्जायते मुनिः ॥ ८५ ॥
૩૨૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org