________________
શ્રીકપૂરપ્રક્રસ્પષ્ટાર્થીદિ: માથું ઉઘાડું છે એટલે પાછો વિચાર શ્રેણિ પલટો ખાય છે. હું સાધુ છું. તેથી મારે પુત્ર અને રાજપાટ શું? મેં તે તેને ત્યાગ કર્યો છે. કેને પુત્ર અને કેનું રાજ્ય? એ પ્રમાણે પાછા શુભ ધ્યાનમાં ચઢતાં ચઢતાં સર્વાર્થસિદ્ધને બંધ ફરીથી પૂછયું ત્યારે કરતા હતા. આ વાતચીત ચાલે છે તેવામાં દુંદુભિને શબ્દ છે. તે સાંભળી શ્રેણિક રાજાએ પ્રભુને પૂછયું ત્યારે પ્રભુએ કહ્યું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવલજ્ઞાન થયું છે તેને મહિમા દેવતાઓ કરે છે. આ કથાને ટુંકમાં સાર એ છે કે કર્મબંધ થવામાં મુખ્ય કારણ મન છે. માટે મને શુભ ધ્યાનમાં વર્તતું હોય તો શુભ બંધ થાય અને અશુભ ધ્યાનમાં વર્તતું હોય તો અશુભ બંધ થાય છે. ત્યાર પછી ઘણે કાળ વિચરીને તે રાજર્ષિ મોક્ષના સુખ પામ્યા.
ઈતિ પ્રસનચંદ્ર રાજર્ષિ કથા છે
અવતરણુએ પ્રમાણે ત્રીજું “મવ’ નામનું દ્વાર કહીને હવે ચે શું સંકુલ નામનું દ્વાર બે ગાથાડે કહે
:
तत्तादृशाभव्यपितुः सुतोऽपि,
धर्मालसो यः सुलसोऽभवन्न ૧૦ ૧૨ ૮ ૯ ૧ ૧૫ स किं विषाहे विषहन्मणिस्त૧૪ ૧૮ ૧૩ ૧૬ ૧૭ कान्न वा श्रीसदनं सरोजम् ॥९ ।