________________
તે બીજે સ્થાને જવાની શી જરૂર છે એટલે આ લેકના પૌગલિક સુખની ઈચ્છાવાળા ઓને પણ ઓષધિ આદિક ચમત્કારી વસ્તુઓ આ ગિરિમાંથી જ મળી રહે છે. અને આમિક સુખની ઈચ્છાવાળાને પણ અધ્યાત્મ ભાવના અને એ ક્ષમાર્ગની સાધના વિગેરે ગભેદનાં સાધને પણ અહિં પૂરતાં મળી રહે છે, તે હે ભવ્ય છે ! તમારે અન્ય સ્થાને જવાની શી જરૂર છે ! એ ૨૫ .
સોરઠવાસીઓને ધન્યવાદ વિગેરે– सज्झायझाणहेज-पसंतिसुहदायगो कयंबगिरी। जम्मि पएसे होज्जा-ते सोरट्ठा नरा धण्णा ॥ २६ ॥
પછાથ–વાચના પૃચ્છના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય અને ધર્મધ્યાન તથા શુકલધ્યાનના ૪-૪ બેંક મળી
૧ વારના શાસ્ત્ર વાંચવાં વા ભણાવવું, વૃart=શકિત સ્થળોએ પૂછવું, રિવર્તના પ્રથમનાં ભણેલાં મૂલ સૂરે સંભારવા, ધર્મલાથી ધર્મોપદેશ (ધર્મકથા આપો અથવા સંભળ ને એનુૉક્ષાભાવના વા તત્વ (અર્થ) વિચારણું. એ પાંચ સવાધ્યાય છે.
૨ આઠ પ્રકારનું શુભ ધ્યાન આ પ્રમાણે
૧ આવિજા ચાર–શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા વિચારવી તે.
૧ માણવા પળા–સંસારની ઉપાધિઓ એ કષ્ટમય છે એમ વિચારવું તે. - ૩ વિષાવિજય થ૦–પાપ કર્મનાં અશુભ ફળ અને પુય . કર્મનાં શુભ ફળ વિચારવા તે.