________________
૧૨
કર્મબંધના અશુભ ભાવ (કારણ વિગેરે) અથવા પહેલા કર્મગ્રંથ વિગેરેમાં કહેવા પ્રત્યેનીકપણું નિવુવ વિગેરે વિશેષ હેતુઓ તે પણ કર્મબંધના અશુભ ભાવ (કારણાદિ) રૂ૫ છે ૧૬૩
શ્રીકદ બવિહારના શ્રી મહાવીરસ્વામિને પ્રભાવ જણાવે છેसंतोसधणा भव्वा-पवयणविण्णायतित्थनिस्संदा ॥ सिद्धिं पाति सया-कयंबवीरप्पसायाओ ॥१६४॥
પછીથ–સંતેષ રૂપી ધનવાળા તથા પ્રવચનથી જાણે છે તીર્થનો સાર જેણે એવા એટલે જે ભવ્ય જીએ આગમ વચન શ્રવણ કરીને આ તીર્થને અતિશય મહિમા અથવા તીર્થને પ્રભાવ જાણ્યા છે, એવા ભવ્ય જીવો હમેશાં શ્રીકદંબગિરિના શ્રી મહાવીર પ્રભુના પ્રસાદથી એટલે કૃપાથી પોતે ધારેલી કાર્યસિદ્ધિને (અથવા પરભવમાં મુક્તિ પદને) પામે છે, પરંતુ જે અભવ્ય જીવે છે તેઓ તે તીર્થની અડધા વિનાના હોવાથી તેમજ મોક્ષના અભિલાષ રહિત હોવાથી અને તેથી જ આવા ઉત્તમ ગિરિરાજને ભાવસમયે માત્ર શાતાદનીય કર્મ બંધાય બીજે સમયે વેદાય–સોમવાય અને ત્રીજે સમયે નજરે છે. એ ઈર્યાયિકી ક્રિયામાં કેવળ (એક) ગ હેતુ છે. એ સર્વ આરવના ૪૨ ભેદ તે અશુભ ભાવ રૂ૫ છે. જે કે એમાં પુણથબંધ રૂછે શુભ ભાવ પણ છે પરન્તુ તે પ્રશસ્ત ગાદિકથી શુભાશ્રવ એટલે પુણ્ય બંધ છે. માટે કર્મબંધના હેતુઓ તે શુભાશુભ ભાવરૂપ છે. શુભ ભાવથી શુભ કર્મ બંધાય ન અશુભ ભાવથી અશુભ કર્મ બંધાય અને સમિતિ ગુ િઆદિક આત્મિક શુદ્ધ ભાવથી કર્મને વર ને કર્મની નિર્જરા થાય છે.