Book Title: Karpurprakar Ane Kadambgiri Bruhatkalp
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 661
________________ ૫૬ તિથલ એ પદમાં તીર્થ શબ્દના અર્થ ને કે પ્રથમ ગણુધર પ્રવચન અને શ્રુતજ્ઞાન એમ ત્રણ પ્રકારના છે, પરન્તુ તીર્થંકર પ્રભુના નમસ્કાર એ ત્રણ અર્થ માંથી પ્રવચન અર્થવાળે છે, ત્યાં પ્રવચન એટલે શ્રીજિતેન્દ્ર ભગવંતનું શાસન અથવા શાસનના આધારભૂત શ્રીચતુર્વિધ સંઘ, એ અર્થ પ્રમાણે શ્રીતીથ'કર પ્રભુ શાસનના આધારભૂત શ્રીચર્તુવ ધ સઘને સામુદાયિક નમસ્કાર કરે છે, જેથી ચતુર્વિધ સંઘ શ્રી તીર્થંકર પ્રભુને પણ પૂછ્યું છે, તેમજ એ સઘ ષપૂર્વ રત્નાકર સરખા છે એટલે અપૂર્વ રત્નાથી ભરેલા હાવાથી અપૂર્વ સમુદ્ર સરખા છે, કારણ કે લવણ સમુદ્ર આદિ અસખ્ય ક સમુદ્રોમાં મણિ આદિ રત્ન હોવાથી એ સર્વે સમુદ્રો જો કે રત્નાકર કહેવાય છે પરન્તુ એ રત્ના કેવળ સાંસારિક સુખનાંજ સાધન હાવાથી સંસાર ભ્રમણના હેતુવાળાં છે, માટે એ મણિ આદિ રત્નાવાળા રત્નાકરા—સમુદ્રો અપૂર્વ ન કહેવાય. તેમજ એ સમુદ્રો જળચર આદિ જન્તુ યુક્ત હાવાથી તેમજ તરગા આદિ વડે ચપળ હાવાથી અપૂર્વ રત્નાકર ન કહેવાય, પરન્તુ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી વિવિધ રત્નાની ખાણુ રૂપ શ્રીચતુર્વિધ સંઘ એજ અપૂર્વ લાકાત્તર રત્નાકર કહેવાય, તેમજ જ્ઞાનાદિ ગુણુા વડે શાલાયમાન હેાવાથી અને જળચર જતુએ સરખા ક્ષુદ્ર દાષા ન હાવાથી શ્રીસંઘ એજ અપૂર્વ રત્નાકર છે, અને એવા જિનવરને પૂજય તથા અપૂર્વ રત્નાકર સરખા શ્રીચતુર્વિધ સંધ આવા કઈ ગિરિ સરખા ઉત્તમ તીર્થ આવીને પણ શ્રી કદ‘ગિરિજીની પૂજાથી વચિત રહે છે, એટલે અહિં આવીને શ્રીસંઘ પ્રભુ પૂજાના લાભ મેળવી શકતા નથી. ૫ ૯૭ !

Loading...

Page Navigation
1 ... 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728