________________
. ૧૦૯
આ ક્રિયાને સ્થાને બીજા ગ્રંથમાં પ્રા શ્વક ક્રિયા પણ જણની છે. ત્યાં જીવ અછત સંબંધી ખેટા પ્રશ્ન કરવા એટલે કુતક કરવા તે પ્રશ્ચિકી ક્રિયા.
૨૨ નિત્ય ાિ અન્યને પ્રતીય-આ પ્રયીને જે કર્મ બંધ થાય છે. આ ક્રિયા પણ જીવ આશ્રયીને અને જીવે આશ્રયીને એમ બે પ્રકારની છે. આ સંબંધી વિશેષ બીને શ્રી નવતત્ત્વ વિસ્તરાર્થ વિગેરે અન્વેમાં જણાવી છે.
૨૪ સામતોનતિ શિવાજે ક્રિયાથી ત્રસદિ જંતુઓનું સાતા–સર્વ બાજુથી ઉપનિપાત–આવી પડવું થાય તે સામનો પનિપાતિકી ક્રિયાઓમાં પ્રવાહી પદાર્થોને (તેલ ઘી વિગેરેનાં) અને ચીકણા પદાર્થ ગેળ ખાંડ વિગેરેનાં ભાજને ઉઘાડાં મૂકવાથી તેમાં ચારે બાજુથી જંતુઓ આવી આવીને પડે છે અને વિનાશ પામે છે. માટે એવાં ભાજપનો ઉધાડ મૂવાં તે સામતોપનપાતિકી ક્રિયા જાણવી. અથવા બીજો અર્થ એ છે કે સર્વે બાજુથી લોકોનું આવી પડવું જે ક્રિય થી ચાય તેવા ખેલ તમાસા નાટક સીનેમા વઢવાડ વિદૂષકપણું વગેરે સર્વ કુતુહલનાં કાર્યો કરવાં તે સામતોપનપાતિકી ક્રિયા છે. કારણકે એવી કુતુહલ ક્રિયાઓથી અનેક લોક ભેગા થઈ જાય છે. એમાં યાદ રાખવું કે–ભાષણ વ્યાખ્યાન વિગેરે જે શુભ ભાવથી લેકને એકત્ર કરવાની ક્રિયાઓ છે તે કુતુહલ રૂપે અશુભ ભાવવાળી નથી માટે એ યિાઓ સામન્તપ ક્રિયામાં ન ગણાય.
૨૧ નૈઢિાવી શિયા–-શસ્ત્રથી જીવ અજીવને હણવા, અથવા નૈસષ્ટિક એટલે જીવ અજીવને પાદિકમાંથી બહાર કાઢવા તે.
૨ ચરિતી રિયાં-છવ અછવ વડે પિતાના હાથે જીવાજીવને હણવા તે.
૨૭ ગાાાનિકી શિયજીવને અને અજીવને આજ્ઞા કરવી તે. અહિં અજીવને આજ્ઞા કઈ રીતે હોય? તેના સમાધાનમાં જાણવું કે હાથ ચાલાકીના ખેલ કરનાર અથવા જાદુગર અને મન્નવાદીઓ