Book Title: Karpurprakar Ane Kadambgiri Bruhatkalp
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
-
-
-
-
-
માધ વદિ ૧ ને શનિવાર, તા. ૧૧-૨-૩૩ના શુભ દિવસે નન્દાવર્તનું પૂજન અને પ્રસાદને અભિષેક વિગેરે શુભ ક્રિયાઓ.
માઘ વદિ ૩ ને સેમવાર, તા. ૧૩-૨-૩૩ના શુભ દિવસે નવગ્રહનું પૂજન, ૧૦ દિપાલનું પૂજન, અષ્ટ મંગલનું પૂજન, અધિષ્ઠાયક દેવનું પૂજન, વિદ્યાદેવીનું પૂજન અને શાન્તિકળશ વિગેરે શુભ ક્રિયાઓ
માઘ વદિ ૪ ને મંગળવાર, તા. ૧૪-૨-૩૩ના શુભ દિવસે શાસનના અધિષ્ઠાયક દેવ અને ૬૪ ઈન્દ્રાદિકનું આહાન, અને ભૂતબલી તથા મન્નન્યાસ વિગેરે વિધિથી શ્રી સિદ્ધચકના મંડલની પૂજા વિગેરે.
માઘ વદિ ૫ ને બુધવાર, તા. ૧૫-૩૩ના શુભ દિવસે વિાસ સ્થાનક્તા મંડલની પૂજા.
માષ વદિ ૬ ને ગુરૂવાર, તા. ૧૬-૨-૩૩ના શુભ દિવસે વજાદંડને વિધિ, કળશનો અભિષેક અને કળશની પૂજા વિગેરે શુભ ક્રિયાઓ.
માધ વદિ ૯ ને શનિવાર, તા. ૧૮-૨-૩૩ના શુભ દિવસે દેવીની પ્રતિષ્ઠા મહોત્સવ (શ્રીસિહાયિકા દેવીને પ્રતિષ્ઠા મહોત્સવ).
માઘ વદિ ૧૦ને રવિવાર, તા. ૧૯-૨-૩ના શુભ દિવસે અહત નન્હાવર્તનું પૂજન તથા પહેલા યવન કલ્યાણક સંબંધિ ક્રિયા વિગેરે.
માધ વદિ ૧૧ ને સોમવાર, તા. ર૦-૨-૩૩ના શુભ દિવસે બીજા જન્મ કલ્યાણકને મહોત્સવ, છપન દિશાકુમારીઓને મહેત્સવ, ઇન્દ્ર ઈન્દ્રાણીને વરડે, મેરૂ પર્વતના શિખર ઉપર જન્માભિષેકને મહત્સવ, તથા ૧૮ અભિષેકની ક્રિયાઓ.
માઘ વદિ ૧૨ ને મંગળવાર, તા. ૨૧----૩૩ના શુભ દિવસે પ્રભુના નામની સ્થાપના, લેખશાળામાં પ્રભુને લઈ જવાને વિધિ દીક્ષા કલ્યાણથી પહેલાંની ચહેલ્યવાદિ ક્રિયાઓ.

Page Navigation
1 ... 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728