Book Title: Karpurprakar Ane Kadambgiri Bruhatkalp
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪૮ : पासाओ रमणिज्जो-निम्मविओ तत्थ पुज्जपडिमाणं ।। गुरुणा कया पइट्ठा-वरुस्सवाइप्पबंधेणं ।। ७९ ।।
સ્પષ્ટાર્થ–શ્રી વિદ્યા વિજયજી મહારાજના સમરણ નિમિત્ત બનેલી ચાણસમા બહારની એ વિદ્યાવાડીમાં શ્રી ગુરૂ મહારાજના ઉપદેશથી પૂજ્ય એવા શ્રીગૌતમસ્વામી વિગેરે મહાપુરૂષેની પ્રતિમાઓને સ્થાપન કરવા માટે ભાવિક શ્રાવકેએ એક પ્રાસાદ બંધાવ્યું અને તે વિરાજમાન પ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રીગુરૂના ઉપદેશથી શ્રીસંઘે ઘણું ઉત્તમ મહોત્સવ આદિકની રચના સ હેત કરાવી. ઉલ્લા
શ્રી ગુરૂ મહારાજે અહી થી પાટણ તરફ કરેલા વિહારની બીના વગેરે પાંચ ગાથામાં જણાવે છે –
उज्जावणप्पसंगे-नियनयरागमणहेउविण्णत्तिं ॥ काउं पत्तनसंघो-समागओ सड्ढगुणकलिओ ॥८॥ सोच्चा तं विण्णर्ति-वियारिऊणं पहावणालाई ॥ विहरंता संपत्ता-पत्तननयरम्मि जगगुरुणो ॥८॥
૫ષ્ટાર્થ-ત્યાર બાદ પાટણ નગરમાં ઉજમણુના મહત્સવને પ્રસંગ હતું, તેથી તે ઉજમણના મહત્સવના પ્રસંગમાં પાટણ નગરને શ્રદ્ધા આર્દિ ગુણ યુક્ત એ શ્રાવક સંઘ સૂરીશ્વરજીને પાટણ પધારવાની આગ્રહ ભરી વિનંતિ કરવા આવ્યા, તે વિનંતિ સાંભળીને ગુરૂ મહારાજે પાટણ જવાથી શ્રી જૈનશાસનની પ્રભાવના રૂપ લાભ થશે એમ વિચારીને જગદગુરૂ શ્રીસૂરીશ્વરજી મહારાજ અનુક્રમે વિહાર કરતા કરતા પાટણ નગર પધાર્યા. ૮૦-૮૧ |
પાટણમાં શ્રી પદ્યવિજયજીની પન્યાસપદવી વિગેરે –

Page Navigation
1 ... 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728