________________
શ્રીક પ્રકરસ્પષ્ટાદિ:
| વસંતતિાવૃત્તમ્ ॥
૪
૩
देशावकाशिकमपास्य सकाकजङ्घ
૧
७ R
कोकाशवद्विपदमेति जनः प्रमादी |
૧૨ Ta . ૧૧
૯
धत्ते प्रभां दिनचरो न निशाकरोऽपि,
૨૪૩
૧૯ ૧૮ ૧૭ ૧૩
૧૫
|| ૧૦ |
न स्तूयतेऽपि च पयोदभकालदृष्टः દેશાવકાશિક વ્રત તજીને જન પ્રમાદી દુઃખ લહે, કાકજ ધ કાકાશની જિમ ગગનમાં ફરતા રહે; ચંદ્રમા દિવસે અને નિસ્તેજ મેધ અકાલમાં, વરસતા વખણાય ના તેવુજ ચાલુ પ્રસંગમાં. ૧ શ્લેાકા :—પ્રમાદી મનુષ્ય દેશાવગાસિક વ્રતની ત્યાગ કરીને કાજ ઘ નામના રાજા અને કાકાશ નામના સુથારની પેઠે વિપત્તિને પામે છે. દષ્ટાન્ત કહે છે-દિવસે ફરનારા ( ઉદ્ભય પામેલા ) ચંદ્ર પણ કાંતિને ધારણ કરતા નથી. અને અકાલે વષૅ લા મેઘ પણ વખણાતા નથી. ૫૦
૧૪
સ્પષ્ટા :--હવે દશમા દેશાવગાસિક નામના વ્રતનું સ્વરૂપ જણાવે છે.-છઠ્ઠા દિગૢવિરમણ નામના વ્રતને વિષે જે જે દિશાઓમાં જવાની જેટલી છૂટી રાખી હાય તે છૂટીમાંથી સક્ષેપ કરવા અથવા દરરોજ અમુક હદ સુધીમાં જ જવું પણ તેથી વધારે જવું નહિ એવા જે નિયમ કરાય તે દેશાવકાસિક વ્રત કહેવાય છે. આ વ્રતને ત્યાગ કરવાથી વિપત્તિ ભાગવવી પડે છે. તે જણાવતાં કવિરાજ કહે છે.