________________
૩૨૬
શ્રીવિયપદ્યસૂરિકૃત–
-
તે બંને કરતાં અધિક જ્ઞાનવાળું કેઈ નહતું. સિદ્ધાન્તના પાઠથી તેમની લાંબા વખતની દઢ થએલી કુવાસનાઓ નાશ પામી ગઈ તેમની જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી લમીથી તેમની કીર્તિ પણ ચારે દિશામાં ફેલાઈ આ હરિભદ્રને ચાકિની સાધ્વીએ બંધ પમાડે. તેથી તેમનું યાકિનીસૂનું એવું પણ - નામ થયું. ગુરૂએ પણ તેમને લાયક જાણુને આચાર્ય પદે - આરૂઢ કર્યા. એટલે સૂરિ પદવી આપી. ત્યાર પછી પૃથ્વી - ઉપર વિહાર કરતાં તેમણે જૈન શાસનની વિવિધ પ્રકારની પ્રિભાવના કરી. તેમણે વિવિધ પ્રકારના પ્રકરણની રચના કરી.
એ પ્રમાણે જિન શાસનની પ્રભાવના કરી. સમાધિ પૂર્વક મરણ પામીને સ્વર્ગે ગયા. આ પ્રમાણે જેણીએ હરિભદ્ર જેવા વિદ્વાનને પણ બંધ પમાડે, તે સાધ્વી કેમ પૂજનીય થાય નહિ.
| ઇતિ યાકિની સૂનુ કથા છે અવતરણઃ એ પ્રમાણે ૩૩ મું સાધ્વી દ્વાર કહ્યું. હવે આવકની ભક્તિ કરવા રૂપ છઠ્ઠા ક્ષેત્રનું સ્વરૂપ જણાવે છે –
अकृत भरतचक्री विश्वसाधर्मिकांर्चा,
कुरुत तदनुमानाच्छ्य सेऽजौयम तत् । यदि सकलधरित्री मीणयत्यम्बुवाहः,
किनु न तदरघट्टा क्षेत्रमात्र पृणातु