________________
શોકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: * અવતરણ ચાલુ બાબતમાં વિશેષ ઉપદેશ આપે છે –
પરિવૃત્તનું છે
૧
૯
न गम्यं नागम्यं क्वचिदकृतदिग्यानविरते, . ૧૦ ૭ ૧૩ ૮ ૯ ૧૧ ૧૨
कथं वा स्याद्विश्वे सततगतिरेकत्र वसतिः । - ૧૭ ૧૮
૧૪ द्वितीयद्वीपान्तर्भरतगतमाक्रान्तजलधि
न किं द्रौपद्यर्थे हरिरमरककापुरमगात् ॥३॥ દિશિગમનનું માન જેણે ના કર્યું સઘલા સ્થલે, તેને જવાની છુટ જવું કયાં ના જવું કયાં ભૂતલે; એવું ગણે ના વાયુ અથવા એક સ્થલમાં શું રહે, અમરકંકા કૃષ્ણ જઈને દ્રોપદી શું ના લહે? ૧ કૃષ્ણ સુસ્થિત સાધતા ને જલધિ પંથે ચાલતા, ધાતકી ખડે ભરતમાં અમરકંકા પહોંચતા છટા વ્રતે સંતોષ લહીએ પાપ પુક્કલ તાલીએ, શાંતિથી જિનધર્મ સાધી મુકિતના સુખ પામીએ. ૨
લોકર્થ –દિગવિરમણ વ્રત નહિ અંગીકાર કરનાર જીવને કેઈ પણ સ્થાન જવાયેગ્ય અથવા નહિ જવાયેગ્ય નથી. અથવા વિશ્વને વિષે વાયુની એક સ્થાને ગતિ કેવી રીતે થાય? (દષ્ટાન્ત કહે છે) શું કૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને