Book Title: Prabhavak Charitra
Author(s): Prabhachandrasuri, Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan
Catalog link: https://jainqq.org/explore/006031/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ★ सिद्धांत लाडर श्री प्रलायंद्रसूरित श्री प्रभाव यरित्र ભાષાંતર અને મૂળ સહિત સંગ પૂ. પંન્યાસપ્રવરશ્રી જયદર્શનવિજયજી ગણિવર્ય પ્રકાશક શ્રી જિનાજ્ઞા પ્રકાશન અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ सिद्धांतप्रभार श्री प्रलायंद्रसूरित श्री प्रभावष्ठत्यरित्र ભાષાંતર અને મૂળ સહિત 0 0 00 00 00 0 0 0 0 0 0 0 0 0 સંકલન પૂ. પંન્યાસપ્રવરશ્રી જયદર્શનવિજયજી ગણિવર્ય 22 རྔ ནགས་འདུ2 |ལྔ 2 ཌ ཌ ཌ ཌ ད પ્રકાશક : શ્રી જિનાજ્ઞા પ્રકાશન C/o ડિમ્પલભાઈ જે. શાહ ‘કૃપા' ૪|એ, શ્રેયાંસનાથ સોસાયટી વિભાગ-૧ લબ્ધિવિક્રમફલેટની સામે, વાસણા, અમદાવાદ-૩૮૦ ૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ રચયિતા : પૂ. આ. ભ. શ્રી પ્રભાચંદ્ર સૂ. મહારાજા સંકલન : પૂ. પંન્યાસપ્રવરશ્રી જયદર્શનવિજયજી ગણિવર્ય આવૃત્તિ : પ્રથમ, વિ. સં. ૨૦૬૪ નકલ : પ00 : પ્રાપ્તિસ્થાન : શ્રી જિનાજ્ઞા પ્રકાશન : C/o. ડિમ્પલભાઈ જે. શાહ કૃપા’ ૪/એ, શ્રેયાંસનાથ સોસાયટી (વિભાગ-૧), લબ્લિવિક્રમ ફ્લેટની સામે, વાસણા, અમદાવાદ-૩૮૦ ૦૦૭ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી આરાધનાભવન હાઈટેન્શન રોડ, વિમલનાથ ચાર રસ્તા, સુભાનપુરા, વડોદરા-૩૯૦ ૦૨૩ વિનંતી આ ગ્રન્થ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી આરાધના ભવન - વડોદરા સુભાનપુરાના શ્રી સંઘના જ્ઞાનનિધિમાંથી છપાયો હોવાથી શ્રાવકોએ યોગ્ય નકો ભી ગ્રન્થનો ઉપયોગ કરવો . મુદ્રક : FE DISH) કેનીમેક પ્રિન્ટર્સ, અમદાવાદ-3 ૮ ૦ ૦ ૦ ૭. ફોન : ૯ ૮ ૭ ૯ ૦ ૯ ૦ ૫૭પ Page #4 -------------------------------------------------------------------------- ________________ liners at એ S why laugh ||Fes સાવજ RIC 615 51 ગમે તેટલા પોતે સંશો WooHusy Stre વ્યભાવ પ્રગટાની એલી અપનાવવી પડી. ી જોઈ શકાય છે કે એમપીના વધી જાય છે. એક પ્રસંગો કરતા mildesari -મ (BESTSE 43 વાછોઈને B/SIC સંપૂર્ણ શ્રીલોકપ્રકાશ મહાગ્રન્થના પ્રકાશન સમયે, વિ. સં. ૨૦૬૨ના શ્રી ગૌતમસ્વામીના કેવળજ્ઞાનથી પ્રકાશિત બેસતા વર્ષના શુભદિને, વડોદરાસુભાનપુરાના શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જિનાજ્ઞા આરાધક જૈન સંઘને પણ જ્ઞાનખાતાના દ્રવ્યથી કોઈક પ્રાચીન ગ્રન્થરત્નને પ્રકાશિત કરવાના મનોરથ જાગ્યા. પૂ. પંન્યાસજી ભગવંતને વિનંતી કરી. તેઓશ્રીએ તેમની વિનંતીનો Om-ip foolt e સ્વીકાર કરી શ્રી પ્રભાવક ચરિત્ર ભાષાંતર અને મૂળને એક જ પુસ્તકમાં સમાવી લેતું સંકલન કર્યું. આજે એ ગ્રન્થરત્ન આપના હસ્તકમલમાં છે. HIRS શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી આરાધના ભવન સુભાનપુરા-વડોદરાના શ્રીસંઘે પોતાના જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ કર્યાં છે તેની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ વિના એ સારી fons (916 1915 છીએ. પ્રાચીન શ્રુતજ્ઞાનને આ રીતે પ્રકાશિત કરવા આદિ દ્વારા શ્રી સંઘ ભવિષ્યમાં Jusis 2 પણ પોતાના જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ કરતો રહે તેવી શુભેચ્છા પણ પાઠવીએ છીએ. isu joga de fais foto mers pe foise juss fobfe fuss ausreisid Tel or to fostility bus isle થી શ્રી જિનાજ્ઞા પ્રકાશન પ્રકાશનના લાભાર્થી ડાયો ધોની સં Bloll ધિરા Solar ерпе frose & G ofluns fa ના samp Seges Rose Sickery is વાક કામિકા છે. શા | psp pie sien & he & fins by DISK fase fout bin malicis ei ole ubstitute,638 pinsHebs who I salvin,bacus op opers 'fl is pbbatein felt a grab to balo p કી શાક ક Toto Stale rat bulbs to pas we fhse hope us f . હકીe" for a loloko JE AA Bs so gu bp 6.65 be Twellersity to 6 નિ infaore re-vis fets6 params. TATA IN YE Page #5 -------------------------------------------------------------------------- ________________ @ સંક્ષHT સાથે પર્યાલોચનનું આલોચન જૈનશાસનનો કથાનુયોગ પણ પોતાનો અલગ પ્રભાવ ધરાવે છે. લાખો ઉપદેશ વચનોથી હૃદયમાં દીવો થતો નથી ત્યારે પણ એક જીવનઘટનાનું શ્રવણ કે સ્મરણ હૃદયપલટો કરાવી જાય છે. સામાન્ય માનવીની જીવનઘટના પણ મસમોટો બોધ કરાવી જાય છે ત્યારે અસામાન્ય મહાપુરુષોની જીવનઘટના કેવો જીવન બોધ કે જીવંતબોધ કરાવી જાય તેની તો કલ્પના જ કરવાની રહે. આપણા આગમમાં કથાનુયોગનાં આગમો પણ છે. એમાં મહત્ત્વની કથા નથી, મહત્ત્વનો બોધ હોય છે. કથા યાદ રહેવાથી કલ્યાણ થતું નથી, કથામાં છૂપાયેલો પરમાર્થ સ્વીકારવાથી કલ્યાણ થાય છે.. આજના સમયમાં શ્રાવકવર્ગમાં મહાપુરુષોના પ્રેરકજીવન જાણવામાં ભયંકર ઉપેક્ષા પ્રવર્તે છે. દુનિયાની ચોવટનો રસ વધતો જાય છે જિનશાસનનો ઈતિહાસ જાણવામાં કોઈ જ જિજ્ઞાસા પ્રગટતી નથી. પરિણામે શ્રાવકસંઘ જૈનશાસનના ભવ્ય ઇતિહાસના જ્ઞાનમાં અંગૂઠા છાપ બનતો જાય છે. પૂ. આ. શ્રી પ્રભાચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સમર્થ ચરિત્રકાર છે. શ્રી પ્રભાવક ચરિત્ર નામના ગ્રન્થની રચના વાંચતા તેઓશ્રીની કવિત્વ શક્તિ - વર્ણન શક્તિ- પ્રસંગની વફાદારી - વાર્તા સાથે હૃદયને ટકોરો મારી જાય તેવી બોધ પંક્તિ વગેરે રોમાંચિત કરે તેવી છે. ખોટી ગપ્પાબાજીથી દૂર રહેવાને કારણે તેઓશ્રીનો ચરિત્રગ્રન્થ આદરણીય બન્યો છે. આધારરૂપે રજુ કરી શકાય તેવો વિશ્વસનીય ગ્રન્થ છે. શ્રાવકવર્ગમાં આ ગ્રન્થનું વાંચન - મનન વધે તે માટે અહીં ગુજરાતી ભાષાંતર છપાયું છે સાથે મૂળગ્રન્થ પણ કોઈ અભ્યાસીને જોવો હોય તો બીજે ન જવું પડે તે માટે પાછળ છપાવ્યો છે. પુસ્તકનું કદ વધે છે પણ વજન ન વધે તે ધ્યાનમાં લઈને કાગળની પસંદગી કરવામાં આવી છે. આશા છે કે પુસ્તક સૌને ઉપયોગી બનશે. - શ્રી પ્રભાવક ચરિત્ર પહેલી જ વાર પ્રકાશિત થઈ રહ્યું છે તેવું નથી. આમ જુઓ તો આ એક પુનર્મુદ્રણ છે છતાં તેમાં પૂર્વમુદ્રણોમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણવિજ્યજી મ. (તે સમયે મુનિવર) દ્વારા થયેલ ભાષાંતરમાં જે ક્ષતિઓ રહી છે તે માટે તેમણે પોતાને મળેલ અશુદ્ધ પ્રતિઓને કારણ તરીકે ગણાવી છે. શુદ્ધિનો શક્ય પ્રયાસ તેમણે કર્યો હતો તેમના એ ભાષાંતર અને તાજેતરમાં છપાયેલ ભાષાંતરને સાથે રાખીને જિનવિજ્ય સંપાદિત શ્રી પ્રભાવક ચરિત્ર મૂળ સાથે સરખાવવામાં આવ્યું. ઘણી જગ્યાએ સુધારા જરૂરી જણાયા. કો’કની ટોપી કો'કના માથે ચઢી ગયેલી પણ દેખાઈ. શંકાસ્પદ સ્થાનોમાં મૂળ સાથે સરખાવીને બધું સરખું કર્યું. અપભ્રંશ ભાષામાં શંકાસ્પદ સ્થાનો જોઈને સરખું કરવાની ભાવના સફળ બની શકી નથી. પૂર્વભાષાંતરોમાંનાં ઘણાં વાક્યોમાં અને શબ્દોમાં યોગ્ય પરિવર્તન કર્યું છે. આ થઈ ભાષાંતરની વાત. મૂળ ગ્રન્થ તો જિનવિજ્ય સંપાદિત જે સ્વરૂપમાં છે તે જ સ્વરૂપમાં ફરી છાપ્યો છે. | મુનિવર શ્રી કલ્યાણવિજ્યજી મહારાજે લખેલ ‘પ્રબંધ પર્યાલોચન’ અક્ષરશઃ એ જ સ્વરૂપે પ્રગટ કર્યું છે. ઐતિહાસિક સંશોધન માટે તેમણે કરેલી મહેનત જણાઈ આવે છે. જો કે ઈતિહાસ એવી વસ્તુ છે કે જેમ જેમ નવા આધારો મળતા જાય તેમ તેમ પૂર્વધારણાઓમાં પરિવર્તન કરવું પડે છે. તેમના જ પાછળથી તૈયાર થયેલ સાહિત્યમાં આ ‘પર્યાલોચન’ કરતા જુદું લખાણ જોવા મળે તો તે ક્ષમ્ય ગણવું જોઈએ. સંશોધનની દુનિયા પ્રાપ્ત પૂરાવા ઉપર ચાલે છે. નવા પૂરાવા આખું ચિત્ર જ બદલી નાંખે તેવું પણ બને. આ સૌ કોઈ સમજી શકે તેવી વાત છે. મારે તો આમાં થોડી અલગ વાત કરવી છે. જૈન ઈતિહાસનું આલેખન કરતી વખતે ઈતિહાસજ્ઞ જૈનેતર વિદ્વાનો જિનશાસનના ધુરંધર મહાપુરુષોને ફક્ત ઐતિહાસિક પુરષો તરીકે જુએ છે તેથી તે મહાપુરુષોનો તોછડા શબ્દોમાં ઉલ્લેખ કરતા હોય છે. તે વખતે પણ દુઃખ તો જરૂર થાય પણ તેમાં આપણું કશું ચાલતું નથી હોતું. સામાન્ય માણસનો ઉલ્લેખ કરતી વખતે પણ નામની પાછળ ‘ભાઈ, લાલ, જી’ વગેરે લખાતું હોય છે. ઈતિહાસના વિદ્વાનો ધુરંધર જૈનાચાર્યો માટે આટલો વિવેક પણ ન રાખે તે જરાય ગમે તેવી વાત નથી. મુનિ કલ્યાણવિજ્યજી મહારાજ પણ આ જ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ લેખકોના પગલે ચાલીને તેમના લખેલા ‘પ્રબન્ધ પર્યાલોચન’માં ‘વજ્ર, ભદ્રબાહુ, હેમચંદ્ર, હરિભદ્ર, પાદલિપ્ત’ જેવા શબ્દોમાં તોછડી શૈલી અપનાવે છે તે જોઈને વધુ આઘાત લાગે છે. ગમે તેટલા મોટા ગજાનો સંશોધક પણ એ મહાપુરુષો કરતા મહાન તો નથી જ. શ્રી કલ્યાણવિજ્યજી મહારાજે તો અન્ય ઈતિહાસ લેખકોની શાન ઠેકાણે લાવવા માટે પણ ઈતિહાસ આલેખનમાં એ મહાપુરુષો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટાવતી શૈલી અપનાવવી જરૂરી હતી. જોઈ શકાય છે કે તેમણે એવું કર્યું નથી. ઈતિહાસ એ મહાપુરુષોના સત્ત્વથી સર્જાયો છે. ઈતિહાસ કે ઐતિહાસિક પ્રસંગો કરતા ઈતિહાસસર્જક મહાપુરુષો હંમેશા મહાન હોય છે. ઈતિહાસનું સંશોધન પણ તેઓશ્રી પ્રત્યેની પૂજ્યબુદ્ધિ વિના થાય તો ક્યારેક એ મહાપુરુષોને અન્યાય થવાની સંભાવના નકારી શકાય નહિ. આંધળી ઈતિહાસભક્તિ મહાપુરુષોની આશાતના તરફ દોરી જાય છે. શ્રી કલ્યાણવિજયજી મહારાજ જેવા પીઢ અભ્યાસી આટલું ધ્યાન ન રાખે ત્યારે ખોટો આદર્શ ઉભો થાય છે. આ મુનિવર મૂળે પુરોહિતનો જીવ એટલે મહેનત કરવામાં જરાય કચાશ ન રાખે. એમનામાં રહેલી પ્રચંડ શક્તિ અને શક્યતાનો પૂર્ણ સ્વીકાર કર્યા પછી પણ શ્રદ્ધા અને મર્યાદાની રેખા ઓળંગીને સંશોધન કરવાની તેમની તીવ્ર તમન્નાએ તેમને ગોથું પણ ખવડાવ્યું છે એ કબૂલ કર્યા વિના ચાલે તેમ નથી. કાલગણના અંગેનું તેમનું સંશોધન જેટલું વખણાયું એ જ રીતે પૂજા પદ્ધતિ અંગેનું તેમનું સંશોધન એટલું જ પીટાયું. આ ઈતિહાસ જરાય છાનો નથી. ‘પ્રબંધ પર્યાલોચન'માં તેમણે લીધેલો શ્રમ ઘણા અભ્યાસીને આજે મદદ કરે તેવો છે. જો કે તેમાં પૂર્વધર મહાપુરુષોથી પ્રવર્તીત સામાચારીને શિથિલાચાર રૂપે જોવાનો અભિગમ વગેરે બાબતો રુચિકર બને તેવી નથી. પ્રબંધ પર્યાલોચન પ્રગટ કરવા સાથે તેની ખૂબીઓ અને ખામીઓ યાદ કરવી જરૂરી લાગી છે. તેથી આટલી વાત વિચારી છે. પ્રસ્તુત શ્રી પ્રભાવકચરિત્ર ગ્રન્થરત્નને પ્રકાશિત કરવામાં સુભાનપુરા ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જિનાજ્ઞા આરાધક સંઘે પોતાના જ્ઞાન દ્રવ્યમાંથી લાભ લીધો છે. પ્રાચીન ગ્રન્થોને પ્રવાહિત રાખવા માટે જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ કરવાની શ્રીસંઘની ભાવના અનુમોદનીય છે. શ્રી પ્રભાવકચરિત્ર ભાષાંતરનું સંપૂર્ણ પ્રૂફ ચેકીંગ સાધ્વીશ્રી જયધર્માશ્રીજી અને તેમના સુશિષ્યાઓ સાધ્વીશ્રી ભવ્યધર્માશ્રીજી, સાધ્વીશ્રી ભવ્યસિદ્ધિશ્રીજી, સાઘ્વીશ્રી ધર્મસિદ્ધિશ્રીજી, સાધ્વીશ્રી તત્ત્વશ્રુતિશ્રીજીએ કર્યું છે. તેમની શ્રુતભક્તિ પણ નોંધપાત્ર છે. મુદ્રણ દોષના કારણે રહી ગયેલ અશુદ્ધિઓને સુધારીને વાંચવા ભલામણ. જે ઈતિહાસનું વાંચન-શ્રવણ પણ આપણને રોમાંચિત બનાવે છે તે ઈતિહાસને સ્વયં જીવનમાં જીવી જનારા શ્રી પ્રભાવકચરિત્રના શણગાર અને મુગટમણિ સમાન પૂજ્ય આચાર્ય ભગવંતોનું જીવનવર્ણન વાચકોના હૃદયમાં પણ તેઓશ્રી જેવી જ શાસનભક્તિ અને શાસનદાઝ પ્રગટાવે તેવી અભિલાષા. માતાનું ના વિ. સં. ૨૦૬૪, પોષ સુદ ૧૨ શનિવાર, તા. ૧૯-૧-૨૦૦૮ છાણી 22. સર્વ ૪થી ૧૯૬૨ વર્ષ પૂર્વે ચાલવ અવસ્થામાં દીયા થવાનું છે હા (ભાવિશિષ્ય) ન થાય. રી સખી આ જુઓ એ તેને છે પર્યાવ વર્ષનો લગ્યો છે. ની સામે વિસ્તરવા લાગ્ય કેંપુત્ર હતા એથી આ વાત સ્વ HOS પંન્યાસ જયદર્શનવિજય ગણિ Page #7 -------------------------------------------------------------------------- ________________ 'ડોટ 15 Aprilis Solid that m ne pan fally isfie e entele vents ધો.—નુક કા fis fibi inse fixSE = Ibsa ficisi einisc FIX ॥ 5 ડિત Tit AppendSe outte {{ov શ્રી આર્યરક્ષિતસૂરિ ચરિત્ર Fuji &!$r<ધી બાલીકા II શ્રીઆર્યનંદિલસૂરિ ચરિત્ર ] le j vટગ છે. fifmtb some vi6ple 56ના ૧૦૯ TIS # ૧૦૫ 1 શ્રીકાલકસૂરિ ચરિત્ર 1522 Kistehe list the Bulb Sits besistor pista fislo ૧૧૬ PK ISTES HOM HIND નવધ વ १४० this are fun, ૧૩૩ | ખાઇ રs (hy se ane bol મનોકલો ten to slife #pno fiddle t fisticles ebobilગ, ૧૫૯ like સોની | ૧૭૩ gebied te bele mom Bio Seline Bains i વોડા sold be psier ના - 1 શ્રીપાદલિપ્તસૂરિ ચરિત્ર Biolo E કારક છે fishes fast topia 1555 વાત વાત in lensis heists: 481... અહીં વાંચો પ્રબંધ પર્યાલોચન ધ્યાન માં 31 શ્રી વજસ્વામી ચરિત્રકાર છો? ] 1 શ્રીજીવસૂરિ ચરિત્ર શ્રીવૃદ્ધવાદીસૂરિ ચરિત્ર શ્રીહરિભદ્રસૂરિ ચરિત્ર ૩ શ્રીમલ્લવાદીસૂરિ ચરિત્ર ૩૩. S ''''' D 1 1 - 1 ] O 1 7 શ્રીવિજયસિંહસૂરિ ચરિત્ર || 7 શ્રી બપ્પભટ્ટિસૂરિ ચરિત્ર 13 શ્રીમાનતુંગસૂરિ ચરિત્ર શ્રીમાનદેવસૂરિ ચરિત્ર and 7 શ્રી સિદ્ધર્ષિસૂરિ ચરિત્ર શ્રીવીરસૂરિ ચરિત્ર કે શ્રી શાન્તિસૂરિ ચરિત્ર પ શ્રી મહેન્દ્રસૂરિ ચરિત્ર AD HE Ane 11) પાલો ક સરજી વિનાશ કહ્યું છે. આ ઉ ( ૧ 3 મહારાજે વગડામાં કરેલી મહેનત જણાઈ આવે પરિવર્તન કરવું પ {}}} le શ્રીસૂરાચાર્ય ચરિત્ર શ્રીઅભયદેવસૂરિ ચરિત્ર તો ક્ષમ્ય ગણવું એ ય શ્રીવીરાચાર્ય ચરિત્ર શ્રી નોંખે તેવું પણ છાને. આ બંધ સમગશકે તે છે. વાત કરવી છે. જેને ઈત્રનું આલેખન કરવાને હવે નિહારિક, એકીએ કે ત જરૂર ઘાચકોમાં કયું વાલજીભાનું શ્રીદેવસૂરિ ચરિત્ર શ્રીહેમચંદ્રસૂરિ ચરિત્ર પ્રશસ્તિ શ્રી પ્રભાવકચરિત્ર મૂળનો પ્રારંભ ગ તેવી વાત થી બચ a cupatio to lop ૧૭૭ Poute tousin jesishlay ડાબા ૨૧૫ ૦૫ 919ના ૨૨૪ ૨૨૮ : arato C ૩૦ ૩, ૪ ૨૩૫ ગઝલસાડ ૨૪૩ : ૨૪૯ Dict ૯૨ olis Tigto ૨૬૭ ૨૭૯ ૨૮૭ ૨૯૨ ૩૦૫ 182 383 ૩૪૫ થી ૫૦૦ ht Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધ પર્યાલોચના લેખક – મુનિ કલ્યાણવિજય (પૂર્વ પ્રકાશિત આવૃત્તિમાંથી સાભાર અહીં લીધેલ છે.) છે શ્રી વજસ્વામી પ્રભાવક ચરિત્રમાં સર્વ પ્રથમ પ્રબન્ધ વજસ્વામીનો છે. આચાર્ય હેમચન્દ્રસૂરિએ પોતાના પરિશિષ્ટ પર્વમાં વજસ્વામી સુધીના પ્રસિદ્ધ સ્થવિરોનાં ચરિત્રો વર્ણવ્યાં છે, જ્યારે પ્રભાચન્દ્રસૂરિએ વજસ્વામીથી આરંભીને તે પછીના પ્રસિદ્ધ પ્રભાવકોના પ્રબન્યો લખ્યા છે. અહીં એક પ્રશ્ન થઈ શકે કે જયારે હેમચન્દ્ર વજચરિત્ર લખી દીધું હતું તો પછી પ્રભાચન્દ્ર અહીં ફરી વજનો પ્રબન્ધ શા માટે લખ્યો? એના ઉત્તરમાં એમ કહી શકાય કે આચાર્ય હેમચન્દ્ર વજચરિત્ર ઘણું વિસ્તૃત લખ્યું છે અને તે સિવાય આર્યરક્ષિતનું ચરિત્ર પણ તેની સાથે વર્ણવ્યું છે જયારે અહીં કેવલ વજચરિત્ર અને તે પણ સંક્ષિપ્તમાં વર્ણવ્યું છે અને આર્યરક્ષિતનો પ્રબન્ધ જુદો લખ્યો છે. ભગવાનું વજસ્વામીનો જન્મ આજથી ૧૯૬૨ વર્ષ પૂર્વે માલવ દેશાન્તર્ગત તુમ્બવન સંનિવેશમાં થયો હતો. પ્રભાવકચરિત્રમાં એમની ૩ વર્ષની અવસ્થામાં દીક્ષા થવાનું લખ્યું છે, એનો અર્થ એ છે કે ત્રણ વર્ષની અવસ્થામાં આચાર્યે તેને પોતાના ક્ષુલ્લક (ભાવિશિષ્ટ) તરીકે સ્વીકારીને તેવા પ્રકારનો વેષ આપ્યો હશે કે જેથી તેને આહારપાણી આપવામાં હરકત ન થાય. ટીકાગ્રન્થોમાં પણ આવા જ તાત્પર્યનો ઉલ્લેખ છે કે ત્રણ વર્ષની અવસ્થામાં વજને દીક્ષા આપી હતી પણ તેને તે વખતે સાધ્વીઓના ઉપાશ્રયમાં જ રાખ્યા હતા અને જયારે તે આઠ વર્ષના થયા ત્યારે સાધુઓએ તેને પોતાના સંઘાડામાં ભેળવી લીધા હતા.” યુગપ્રધાન પટ્ટાવલિઓમાં વજસ્વામીનો ગાઈથ્ય પર્યાય ૮ વર્ષનો લખ્યો છે તે બરોબર જ છે. કારણકે જયારથી વજસ્વામી આઠ વર્ષના થઈ સાધુઓની સાથે વિચરવા લાગ્યા ત્યારથી જ તેમનો દીક્ષા પર્યાય ગણવામાં આવ્યો છે. વજસ્વામીના પિતા ધનગિરિ શ્રેષ્ઠિપુત્ર હતા.એથી આ વાત સ્વતઃ સિદ્ધ છે કે વજનો જન્મ વૈશ્ય કુળમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર થયો હતો અને તે કુળનાં મનુષ્યો પરમ્પરાથી જૈન ધર્મના અનુયાયી હતાં; કારણ કે એમના બાપ અને મામાએ એમનો જન્મ થયા પૂર્વે જ જૈન દીક્ષા ગ્રહણ કરેલી હતી. વજસ્વામીને પૂર્વજન્મના જ્ઞાનથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો અને તે જ કારણે તેમણે બાળપણામાં દીક્ષા ગ્રહણ કરી હતી. વજસ્વામીના ગુરુ આર્યસિંહગિરિ આર્યસુહસ્તિની પરમ્પરાના મેટિક ગણના આચાર્ય હતા. કલ્પસ્થવિરાવલીમાં એમના મુખ્ય ૪ શિષ્યોમાં વજનો નંબર આર્ય સમિતના પહેલાં લખેલો છે; પરનું ચરિત્ર ગ્રન્થોમાં આર્યસમિતનો નંબર વજની પહેલાં મળે છે, આ પાઠાન્તરનું કારણ એ જણાય છે કે વજસ્વામી પાછળથી યુગપ્રધાન બન્યા હોવાથી કલ્પસૂત્રમાં તેમનો નામોલ્લેખ આર્યસમિતની પૂર્વે કર્યો છે. વજનો સમય સંયમપ્રધાન હતો. દુષ્કાળના સમયમાં વિદ્યાપિણ્ડ ભોગવવાને બદલે અનશન ગ્રહણ કરવાનું વજસ્વામીના શિષ્યોએ પસંદ કર્યું હતું, એ જણાવે છે કે તે કાળમાં સંયમધર્મમાં થોડો પણ અપવાદ લગાડવાને સાધુઓ ખુશી ન હતા; સાથે જ તે સમયમાં જૈન સમાજમાં મૂર્તિપૂજાનો મહિમા છેલ્લી હદે પહોંચેલો જણાય છે. અન્ય ધર્મિઓના પ્રતિબન્ધ સામે સંયમિશિરોમણિ વજસ્વામી જેવા જૈન ચૈત્યો માટે પુષ્પ નિમિત્તે કમર કરે છે અને બહુ દૂર પ્રદેશથી પુષ્પો લાવીને શ્રાવક વર્ગની ઇચ્છા પૂર્ણ કરે છે, એ બધું બતાવે છે કે તે કાળમાં ચૈત્યપૂજાનું કાર્ય એક મહાનુ ધર્મનું અંગ મનાવા લાગી ચુક્યું હતું અને જો ઉંડું ઉતરીને જોઈએ તો વજની આ પ્રવૃત્તિનું આલંબન લઈને જ પાછળના આચાર્યો ધીમેધીમે ચૈત્ય સંબધી સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત થયા હતા. આવશ્યક નિર્યુક્તિ-ભાષ્ય ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, ચૈત્યવાસિયો વજને આ દૃષ્ટાન્તથી સંયમધારિયોને પણ દ્રવ્ય પૂજા કરવાનો ઉપદેશ કરતા હતા અને પોતાનાં સાવદ્ય કર્તવ્યોનો બચાવ કરતા હતા. વજસ્વામીના સમય સુધી સાધુઓ પ્રાય: વનમાં રહેતા અને ગૃહસ્થોના પરિચયથી દૂર રહેતા હતા. વજસ્વામીના સમયની સ્થિતિ બહુ સારી નહિ ગણાય; ઉપરાઉપરી બધે બાર દુકાળી પડવાથી દેશની ખાસ કરીને ઉત્તર હિન્દુસ્તાનની પ્રજા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ઉત્તર અને મધ્ય ભારતવર્ષની ઘણી વસતિ તે સમયમાં દક્ષિણ ભારત તરફ વળી હતી. જૈન સંઘની દશા પણ બહુ સારી ન હતી. દુષ્કાળની અસરોથી શ્રુતની પઠન પાઠન પ્રવૃત્તિ મંદ થઈ રહી હતી; ખરું જોતા સંઘની સ્થિતિ અસ્તાભિમુખ હતી. વજસ્વામીનું મુખ્ય વિહારક્ષેત્ર માલવો, મગધ, મધ્યહિન્દુસ્તાન અને વરાડ હતું. એ ઉપરાન્ત એકવાર , દુષ્કાળના સમયમાં સંઘની સાથે તેઓ પુરી (જગન્નાથપુરી) સુધી પણ ગયા હતા. વજસ્વામીની મુખ્ય પ્રવૃત્તિ ધર્મોપદેશ અને શ્રુત પાઠન હતું, એમના શિષ્યો ઉપરાન્ત પ્રસિદ્ધ અનુયોગધર આર્યરક્ષિતે એમની જ પાસે પૂર્વશ્રતનો અભ્યાસ કર્યો હતો. વજસ્વામીએ કોઈ ગ્રન્થો, પ્રકરણોની રચના કરી હતી કે નહિ તે જાણવામાં આવ્યું નથી; પણ તેમણે આચારાંગસૂત્રના મહાપરિજ્ઞાધ્યયનમાંથી આકાશગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યાનો ઉલ્લેખ શાસ્ત્રમાં મળે છે. એ સિવાય વજસ્વામીના સંબન્ધમાં મહત્વનો ઉલ્લેખ મહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનમાં મળે છે; જેનો સાર એ છે કે પૂર્વે પંચમંગલ મહાશ્રુતસ્કન્ધ (પંચ નમસ્કાર) પૃથફ સૂત્ર હતું એની ઉપર ઘણી નિયુક્તિઓ, ઘણાં ભાષ્યો અને ઘણી ચૂર્ણિઓ હતી, પણ કાળદોષથી તેનો હાસ થતો ગયો, એ પછી મહદ્ધિ પ્રાપ્ત પદાનુસારી Page #10 -------------------------------------------------------------------------- ________________ વજસ્વામી શક્તિવાળા દ્વાદશાંગધારી વજસ્વામી થયા જેમણે આ પંચમંગલ શ્રુતસ્કન્ધને મૂળ સૂત્રોમાં લખ્યું. આ ઉપરથી જણાય છે કે નમસ્કારસૂત્ર પૂર્વે સ્વતન્ન સૂત્ર હતું; પણ વજસ્વામીએ સૂત્રોના આરંભમાં ગોઠવ્યા પછી આજ પર્યન્ત તે સૂત્રોના આરંભ મંગળ તરીકે સૂત્રોની સાથે જ જોડાયેલ છે. વજસ્વામીએ બીજા દુભિક્ષની શરૂઆતમાં એક પર્વત પર જઈને અનશનપૂર્વક દેહત્યાગ કર્યો હતો. દેહત્યાગ પછી ઇન્દ્ર ત્યાં આવી પોતાના રથ સાથે પ્રદક્ષિણા કરી હતી અને તે કારણથી જ તે પર્વતનું નામ ‘રથાવર્ત પર્વત’ પડ્યું હતું. રથાવર્ત પર્વત જૈનોનું એક પ્રસિદ્ધ તીર્થ હતું, આ પર્વત સંભવતઃ દક્ષિણ માલવામાં વિદિશા (ભલસા) ની પાસે હતો. આચારાંગ નિર્યક્તિમાં (ગા, ૩૪૫) પણ આનો તીર્થ તરીકે ઉલ્લેખ થયો છે. હવે જો વજસ્વામીના સ્વર્ગવાસ પછી જ આ નામ પ્રસિદ્ધિમાં આવ્યું હોય તો આનો અર્થ એટલો જ થાય કે : – હાવનમાં આવો ઉલ્લેખ કરનારી આચારાંગ નિર્યુક્તિની રચના વજ સ્વામી પછી થઈ છે, અને - જો આચારાંગ નિર્યુક્તિને શ્રુતકેવલી ભદ્રબાહુ કર્તક માનવામાં આવે તો ‘રથાવર્ત’ એ નામ ‘વજસ્વામી’ ના સ્વર્ગવાસના સમયથી નહિ પણ તે પૂર્વનું છે એમ માનવું જોઈએ. વજસ્વામીના આયુષ્ય કે સ્વર્ગવાસના સમયના સંબંધમાં ચરિત્રકારે કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી, પણ યુગપ્રધાન પટ્ટાવલિઓમાં એ બધી વાતોનો ખુલાસો કરેલો છે. વજ પ્રથમ ઉદયના ૧૮ મા યુગપ્રધાન હતા, એમનું કુલ આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાંના ૮ વર્ષ ગૃહપર્યાયમાં, ૪૪ વર્ષ સામાન્ય શ્રમણ્ય પર્યાયમાં અને ૩૬ વર્ષ યુગ પ્રધાનત્વ પર્યાયમાં વ્યતીત થયાં હતા. નિર્વાણ સંવત ૪૯૬ (વિક્રમ સં. ૨૬ માં વજનો જન્મ, નિ સં૦ ૫૦૪ (વિ. સં. ૩૪) માં દીક્ષા, નિ સં ૫૪૮ (વિ. સં. ૭૮) માં યુગપ્રધાનપદ અને નિ સં ૫૮૪ (વિ. સં. ૧૧૪) માં અંતિમ દશપૂર્વધરનો સ્વર્ગવાસ થયો હતો. વજના પ્રબંધના પરિશિષ્ટરૂપે વજસેન અને નાગેન્દ્રાદિ ચાર શિષ્યોની જે હકીક્ત આમાં લખી છે તે જરા વિચારણીય છે; કારણકે કલ્પ સ્થવિરાવલીમાં વજસેનના ૪ શિષ્યો લખ્યા છે ખરા પણ તેમનાં નામ ૧ આર્યનાઇલ, ૨ આર્યપૌમિલ, ૩ આર્યજયન્ત અને ૪ થી આયેતાપસ. એ પ્રમાણે લખ્યાં છે. આમાંનું નાઇલ નામ તો કદાચ નાગેન્દ્રનું પૂર્વ રૂપ માની લઈએ પણ બાકીનાં ત્રણ નામોનો મેળ મળતો નથી. વળી નાઇલાદિ ૪ થી ૪ તે તે નામની શાખાઓ નીકળ્યાની સૂચના કલ્મ સ્થવિરાવલી કરે છે, જયારે પ્રભાવક ચરિત્રકાર આ નાગેન્દ્રાદિ શિષ્યોના નામોથી ગચ્છો પ્રસિદ્ધ થયાનું જણાવે છે. અને વધારેમાં લખે છે કે આ ચારે આચાર્યોની મૂર્તિઓ હજી સુધી સોપારકમાં પૂજાઇ રહી છે. આ ઉપરથી એટલું તો જણાય છે કે નાગેન્દ્ર આદિની હકીકત સૂત્ર સ્થવિરાવલિઓમાં ન હોવા છતાં છે બહુપુરાણી, એથી યા તો કલ્પ સ્થવિરાવલીવાળાં નાઇલાદિ નામો નાગેન્દ્ર આદિનાં જ નામાન્તરો હોય અને નહિ તો નાગેન્દ્રાદિ નાઇલાદિથી ભિન્ન વ્યક્તિઓ હશે અને દીક્ષા પર્યાયમાં સહુથી છોટા હોવાથી તેમનાં નામો કલ્પસ્થવિરાવલીમાં નહિ લખાયાં હોય; ગમે તેમ હોય પણ નાગેન્દ્રાદિની સત્તા ઐતિહાસિક હોવામાં તો શંકા જેવું નથી, પણ એમનાથી ગચ્છો નીકલવા સંબંધી હકીકત બરાબર જણાતી નથી, એમનાથી ગચ્છો તો નહિ પણ કુલો પ્રસિદ્ધ થયાં હતા એમ કહીએ તો વાંધા જેવું નથી. વિક્રમના અગ્યારમા સૈકા સુધી એ નામના કુલો જૈન શ્રમણ સંઘમાં પ્રચલિત હતાં, પણ તે પછી તે કુલોએ “ગચ્છ' નું નામ ધારણ કર્યું હતું. દેવર્કિંગણિક્ષમાશ્રમણે નદીસ્થવિરાવલીમાં ‘નાઇલ કુલવંશ' નો ઉલ્લેખ કર્યો છે. આચારાકાદિના પ્રસિદ્ધ ટીકાકાર શીલાચાર્ય પોતાને નિવૃતિ કુલીન જણાવે છે અને ઉપમિતિ ભવપ્રપંચા કથાકાર સિદ્ધર્ષિ પણ ઉકત Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર કથાની પ્રશસ્તિમાં પોતાના પ્રગુરુ સૂરાચાર્યને ‘નિવૃત્તિકુલોભૂત” લખે છે. પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્ર પોતાના ગ્રંથોમાં પોતાના ગુરુ જિનદત્તસૂરિને ‘વિદ્યાધર કુલતિલક' લખે છે એટલું જ નહિ પણ વિક્રમ સંવત ૧૮૬૪માં શત્રુંજય ઉપર એક માસનું અનશન કરીને સ્વર્ગે જનાર “સંગમ' નામના સિદ્ધ મુનિને પ્રાચીન પુણ્ડરીકના લેખમાં 'વિદ્યાધર કુલનભરૂલ મૃગાંક' લખ્યા છે. | વિક્રમની અગ્યારમી સદીમાં શાંતિસૂરિ, બારમી સદીમાં અભયદેવસૂરિ અને તે પહેલાં પછીના બીજા અનેક ગ્રંથકારોએ પોતાના ગ્રંથોમાં ચંદ્રકુળના ઉલ્લેખો કર્યા છે. ઉપરના ઉલ્લેખોનો વિચાર કરતાં જણાશે કે અગ્યારમા સૈકા સુધી તો નાગેન્દ્ર, નિવૃતિ, વિદ્યાધર અને ચન્દ્ર નામના કુલો જ પ્રસિદ્ધ હતાં તથા તે પછી ધીરેધીરે એ કુળો ગચ્છના નામથી પ્રસિદ્ધ થયાં હતાં, એ જ કારણ છે કે પ્રભાચંદ્રસૂરિ ઉક્ત નામના ગચ્છો પ્રસિદ્ધ થયાનું જણાવે છે. પ્રબન્ધની સમાપ્તિમાં ગ્રન્થકાર પોતાને ચન્દ્રપ્રભસૂરિના પટ્ટધર તરીકે ઓળખાવે છે અને પોતે શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર છે એમ જણાવે છે. તે પછી ગ્રન્થના નામનો અને એના સંશોધક પ્રદ્યુમ્નસૂરિનો ઉલ્લેખ કરે છે અને એ જ હકીકત પ્રત્યેક પ્રબન્ધના અન્તમાં પણ જણાવી છે. માત્ર પ્રબન્ધનું નામ અને સંખ્યા બદલે છે; એ ઉપરાન્ત તેઓ પ્રત્યેક તો નહિ પણ એકાન્તરિત પ્રબન્ધોની સમાપ્તિ પછી આ ગ્રન્થમાં સંશોધક પ્રદ્યુમ્નસૂરિની સ્તુતિ કરે છે. આ પ્રબન્ધને અત્તે પણ પ્રદ્યુમ્નસૂરિની સ્તુતિ છે અને તેમાં અષ્ટાપદ, વિમલગિરિ, (શત્રુંજય) તારણ (તારંગા) અપાપા (પાવા) સ્તંભન (થાંભણાં) ઉજ્જયંત, (ગિરનાર) ચારૂરૂપ (ચારૂપ) અર્બદ (આબુ) આ આઠ તીર્થોની શ્લેષમાં ઉપમા આપીને તેમનું વર્ણન કર્યું છે. આ ઉપરથી તે સમયમાં પ્રસિદ્ધ તીર્થોનો ખ્યાલ આવે છે. ૨ શ્રી આર્યરક્ષિત આર્યરક્ષિત માલવાન્તર્ગત દશપુર (મંદસોર)ના રાજા ઉદાયનના ગ્રાસ ભોગી પુરોહિત સોમદેવના પુત્ર હતા. એ ૨૨ વર્ષની વયમાં પાટલીપુત્ર (પટના)માં બ્રાહ્મણ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરીને ઘરે આવ્યા હતા. ' એમના આગમનથી આખું નગર ખુશી થયું પણ એમની માતા રુદ્રસોમા કે જે જૈનધર્મની ઉપાસિકા હતી એ બહુ ખુશી થઈ નહિ. આનું કારણ આર્યરક્ષિતે જાણ્યું અને તે બીજે જ દિવસે તોસલિપુત્ર નામના જૈન આચાર્ય પાસે જૈન પૂર્વશ્રુતનો અભ્યાસ કરવા ગયા, જૈન દીક્ષા સિવાય જૈન સુત્રનું અધ્યયન ન થઈ શકે એમ જાણી આર્યરક્ષિતે જૈન દીક્ષા ગ્રહણ કરી અને શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો, ગુરુ પાસે જેટલું શ્રુતજ્ઞાન હતું તે બધું ભણીને તે પછી તેઓ આગળ ભણવા સારુ વજસ્વામી પાસે ઉજ્જયની ગયા. ત્યાં પ્રથમ વજના વિદ્યાગુરુ ભદ્રગુપ્તસૂરિને ઉપાશ્રયે જઈને તેમને અનશનની આરાધના કરાવી અને તે પછી વજસ્વામી પાસે જઈને સાડાનવ પૂર્વનો અભ્યાસ કર્યો. તે દરમિયાન તેમનો છોટો ભાઈ ફલ્યુરક્ષિત પણ ત્યાં આવ્યો અને તેને પણ આર્યરક્ષિતે જૈન દીક્ષા આપીને પોતાની પાસે રાખ્યો એ પછી કાલાન્તરે તેઓ વજસ્વામીની આજ્ઞા લઈને દશપુર ગયા અને ત્યાં પોતાના માતા પિતા અને અન્ય કુટુંબીજનોને પણ જૈનધર્મમાં દીક્ષિત કર્યા. Page #12 -------------------------------------------------------------------------- ________________ આર્યરક્ષિત પુરોહિત સોમદેવનો આશ્રયદાતા “ઉદાયન' કોણ હતો તે જાણી શકાયું નથી. શોધક વિદ્વાનોએ એ વિષયની શોધ કરવી જોઈએ. આર્યરક્ષિતની માતા જૈનધર્મની પરમ ઉપાસિકા હતી એ ઉપરથી જણાય છે કે તે સમયમાં ગમે તે જાતિના મનુષ્યો પોતાની જાતિમાં રહીને જૈનધર્મનું પાલન કરી શકતા હતા. આર્યરક્ષિતે કુમારાવસ્થામાં માતા પિતાની આજ્ઞા સિવાય દીક્ષા લીધી તે બાબતમાં પ્રભાવક ચરિત્રકારે કંઈ પણ ટીકા કરી નથી, પણ અન્ય ગ્રન્થકારો આ સંબન્ધમાં લખે છે કે આર્યરક્ષિતની દીક્ષા તે મહાવીરના શાસનમાં પહેલી શિષ્ય નિષ્ફટા (ચોરી) છે. આજ કાલ જેઓ કહે છે કે ૧૬ વર્ષથી નીચેની વયવાલાને દીક્ષામાં આજ્ઞાની જરૂર છે, ઉપરનાને નહિ, તેઓ વિચારે કે ૨૨ વર્ષની અવસ્થામાં વગર રજાએ થયેલી આર્યરક્ષિતની દીક્ષાને શિષ્યચોરી કેમ કહી હશે ? - આર્યરક્ષિત કે એમના ગુરુની ગણ, કુલ કે શાખાનો ક્યાંય પણ નિર્દેશ થયો જણાતો નથી પણ એટલું તો નિશ્ચિત છે કે તેઓ આર્યસુહસ્તીની પરમ્પરાના સ્થવિર હતા. આર્યરક્ષિતના સમય સુધી સંયમ પ્રવૃત્તિ નિરપવાદ હતી, સાધુઓમાં વસ્ત્ર-પાત્રનો પરિગ્રહ પરિમિત હતો, ચોલપટ્ટાદિ જરૂરી ઉપકરણો જરૂરતના સમયમાં જ ઉપયોગમાં લેવાતા હતાં. આમ આર્યરક્ષિતનાં પિતાના સંભાષણો ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. સોમદેવ બીજાં ગાઈથ્ય ચિન્હો છોડવાને તૈયાર થઈ જાય છે પણ નીચેનું વસ્ત્ર બદલવાને તે તૈયાર થતા નથી, તે કહે છે “નનૈઃ રાઠ્ય વિમુથાતું સ્વયાત્મનસુતાપુ:" અર્થાત પોતાના પુત્ર પુત્રીઓની આગળ નગ્ન કેમ રહેવાય? વળી શ્રાવકના છોકરાઓ તેમનો આ ગૃહસ્થોચિત વેષ જોઈ વન્દન નથી કરતા તે ઉપર સોમદેવ કહે છે – “નનો ચમહં સૂર્ય માં વન્દ્રä સંપૂર્વના:” અર્થાત્ ‘હું નગ્ન નહિ થાઉં, ભલે તમે અને તમારા પૂર્વજો કોઈ પણ વન્દન ન કરો' એ ઉપરથી જણાશે કે તે વખતે વસ્ત્ર પરિધાન કારણ પ્રસંગે જ થતું હશે, જેવો કે પ્રાચીન શાસ્ત્રોનો આદેશ છે. આમ છતાં પણ એટલું તો કહેવું પડશે કે સાધુઓમાં કંઈક શિથિલતા પ્રવેશવા લાગી હતી અને તેથી આર્યરક્ષિતજીને સમયનો વિચાર કરી કઠોર નિયમો કંઈક મંદ કરવા પડ્યા હતા એનું એક ઉદાહરણ “માત્રક રાખવાના આદેશ સંબન્ધી છે. એટલે કે પૂર્વે એક સાધુને કેવળ એક જ પાત્ર રાખવાનું વિધાન હતું, પણ તેથી સાધુઓને કંઈક અડચણ પડતી હશે તેથી આર્યરક્ષિતસૂરિએ સાધુઓને વર્ષાઋતુનાં ૪ માસ માટે પાત્ર ઉપરાંત એક માત્રક (છોટું પાત્ર) રાખવાની આજ્ઞા આપી હતી. જેનું વિસ્તૃત વર્ણન વ્યવહારસૂત્રના આઠમા ઉદ્દેશકની ચૂર્ણમાં આપેલું છે. આથી જણાય છે કે આર્યરક્ષિતનો સમય સંયમ પ્રધાન હતો છતાં કંઈક સગવડતાનો વિચાર પણ તે વખતે થતો હતો. આર્યરક્ષિતનો સમય અવનત્યભિમુખ હતો. એનું બીજું ઉદાહરણ સાધ્વીઓનો આલોચના દેવાનો અધિકાર રદ થવો તે છે, એટલે કે આર્યરક્ષિતની પૂર્વે સાધુઓ સાધુઓની પાસે આલોચના લેતા તેમ સાધ્વીઓ સાધ્વીઓની પાસે આલોચના-પ્રાયશ્ચિત લેતી હતી, પણ આર્યરક્ષિતથી સાધ્વીઓનો એ અધિકાર રદ થયો અને સાધુઓની માફક સાધ્વીઓને પણ સાધુઓની પાસે આલોચના કરવાનું ઠર્યું. ત્રીજો અને સૌથી મોટો ફેરફાર આર્યરક્ષિતજીના સમયમાં અનુયોગ પૃથકૃત્વનો થયો, વજપર્યન્ત ધર્મકથાનુયોગ, ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ એ ચારે અનુયોગો સાથે જ ચાલતા હતા; Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર પણ અધ્યાપક વિંધ્યની પ્રાર્થનાથી આર્યરક્ષિતે આ ચારે અનુયોગો જુદા કર્યા જે આજ સુધી તેવી જ રીતે જ જુદા છે. આ બધાં પરાવર્તનો જેવાં તેવાં નથી, આ પરાવર્તનો જબરદસ્ત સંયોગોમાં કરવાં પડ્યાં હશે અને એ ઉપરથી તત્કાલીન પરિસ્થિતિ કેવી હશે તે જાણવું મુશ્કેલ નથી, ખરું જોતાં આરક્ષિત એક યુગપ્રવર્તક પુરૂષ હતા. પ્રાચીન શ્રમણ સંસ્કૃતિનો હ્રાસ અને નવીન આચાર પદ્ધતિનો પ્રારંભ આર્યરક્ષિતના શાસનકાળમાં જ થવા માંડ્યો હતો એમ કહેવામાં ભાગ્યે જ વાંધા જેવું હોય. આર્યરક્ષિતનું મુખ્ય વિહારક્ષેત્ર માલવદેશ હતું અને એ ઉપરાન્ત તેઓ મથુરા તરફ તેમજ મધ્યહિન્દુસ્તાનના બીજા દેશોમાં પણ વિચાર્યા હતા. આર્યરક્ષિત ૧૯ મા યુગપ્રધાન હતા. વાલ્લભીયુગપ્રધાન પટ્ટાવળીને અનુસારે એમનું સંપૂર્ણ આયુષ્ય ૭૫ વર્ષનું હતું. જેમાંના ૨૨ વર્ષ ગૃહમાં, ૪૪ સામાન્ય શ્રમણ્યમાં અને ૧૩ વર્ષ યુગપ્રધાનત્વપર્યાયમાં વ્યતીત થયા હતા. એમનો જન્મ નિર્વાણ સંવત ૧૨૨ (વિ. સં. પ૨) દીક્ષા નિ. સં. ૫૪૪ (વિ. સં. 2૪) માં, યુગપ્રધાનપદ નિ. સં. ૧૮૪ (વિ. સં. ૧૧૪) માં અને સ્વર્ગવાસ નિ. સં. ૧૯૭ (વિ. સં. ૧૨૭) માં થયો હતો, પણ માથુરી વાચનાને અનુસાર આર્યરક્ષિતનો સ્વર્ગવાસ નિ. સં. ૫૮૪ માં સિદ્ધ થાય છે. આ મતાન્તર માધુરી અને વાલ્લભી આ બે વાચનાઓ વચ્ચેના ૧૩ વર્ષના મતભેદનું પરિણામ છે. આ મતભેદનું બીજ અને એનું સમાધાન કેવી રીતે થાય છે તે જાણવું હોય તો “વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના’ નામનું અમારું હિન્દી ભાષાનું પુસ્તક વાંચવું, અહીંઆ ચર્ચા કરીને બહુ વિસ્તાર કરવાનો અવસર નથી આર્યરક્ષિતે પોતાની પાટ પર પુષ્પમિત્રને બેસાડીને તેને શિક્ષા આપતાં કહેલું કે – “મારા મામા, ભાઈ અને પિતાને વિષે મારી જેવું વર્તન રાખવું' બીજી તરફ પોતાના પિતા અને ભાઈ વિગેરેને પણ તેમણે શીખામણ આપેલી. આથી જણાય છે કે આર્યરક્ષિતનો સ્વર્ગવાસ થયો ત્યાં સુધી તેમના પિતા સોમદેવ જીવિત હતા. નિશીથસૂત્રના પહેલા ઉદ્દેશાની ચૂર્ણિમાં આર્યરક્ષિતના પિતાને વૃદ્ધાવસ્થાના દીક્ષિત લખ્યા છે; શાસ્ત્રના નિયમ પ્રમાણે ૬૦ વર્ષથી ઉપરની અવસ્થાવાલાને “વૃદ્ધ’ કહી શકાય. આ બધો વિચાર કરતાં સોમદેવ લગભગ ૧૦૦ વર્ષથી અધિક જીવ્યા હશે એમ જણાય છે; કારણ કે આર્યરક્ષિત દીક્ષા લઈ પૂર્વભણીને આવ્યા હશે ! ત્યાંસુધી તેમની અવસ્થા ૩૨ વર્ષની આસપાસ હશે અને ત્યારે સોમદેવે ૬૦-૬૨ વર્ષ ઉપરની અવસ્થામાં દીક્ષા લીધી હોય તો સોમદેવ આર્યરક્ષિતથી ૩૦-૩૨ વર્ષે મોટા ગણાય, આર્યરક્ષિતે ૭૫ વર્ષનું આયુષ્ય પૂરું કર્યું ત્યાંસુધી સોમદેવ જીવિત હતા એનો અર્થ એ જ થાય કે સોમદેવ ઓછામાં ઓછું ૧૦૦ વર્ષથી વધારે જીવ્યા હતા. આર્યરક્ષિતનો સ્વર્ગવાસ ક્યાં થયો તે ચરિત્રમાં જણાવ્યું નથી પણ સંભવ પ્રમાણે તેઓ દશપુર નગરમાં જ સ્વર્ગવાસી થયા હશે. ૩ શ્રી આર્યાનન્દિલ કાળી પ્રબન્ડમાં નામ આર્યનદિલ લખ્યું છે. તેમજ કેટલીક સ્થવિરાવલીઓમાં પણ એમનું નામ “દિલ' જ જણાવ્યું છે, પણ નન્દિની મૂળ સ્થવીરાવલીમાં અને એમના જ રચેલા વૈરસ્યાસ્તવમાં ‘અજ્ઞાનન્દ્રિત' એવો Page #14 -------------------------------------------------------------------------- ________________ કાલકાચાર્ય ઉલ્લેખ હોવાથી હું એમનું ખરું નામ ‘આર્ય આનન્દિલ' ગણું છું અને એ જ કારણથી શીર્ષકમાં ‘આર્યાનન્ટિલ લખ્યું છે. આર્યાનન્ટિલ આર્યરક્ષિતના શિષ્ય અથવા તો શિષ્યના શિષ્ય હશે; કારણકે એમને ચરિત્રકારે સાડાનવપૂર્વધારક અને “આર્યરક્ષિતવંશ્ય' લખ્યા છે. જો કે છાપેલ નન્દી સ્થવિરાવલીમાં અને મેરતંગસૂરિ વ્યાખ્યાન સ્થવિરાવલીમાં એમનો ઉલ્લેખ આર્યમંગૂની પછી અને નાગહસ્તીની પહેલાં કર્યો છે; પણ મૂલનન્દી સ્થવિરાવલીમાં એમનું સ્થાન આર્યરક્ષિત પછી બતાવ્યું છે. જો આ મેરતંગની સ્થવિરાવલી અને નન્દીની મુદ્રિત સ્થવિરાવલીને યથાર્થ માનીને આર્યઆદિલને મંગૂના અનન્તર ભાવી સ્થવિર માનીએ તો એમનું આર્યરક્ષિત વંશ્યત્વ સાબિત થાય તેમ નથી. કેમકે આર્યમંગૂના યુગપ્રધાનત્વનો સમય નિ. સં. ૪૫૧ થી ૪૭૭ સુધીનો હતો, જ્યારે આરક્ષિતનો સમય નિ. સં. ૫૪૪ થી ૫૯૭ સુધીમાં હતો, આ દશામાં જો આર્યઆદિલને મંગૂના પટ્ટધર માનીએ તો તેમનો સમય આર્યરક્ષિતની પૂર્વે લગભગ ૧૦૦ વર્ષ ઉપર આવે છે અને આવી રીતે તેઓ આર્યરક્ષિતના વંશજ નહીં પણ પૂર્વજ ઠરે છે, પણ પ્રબન્ધમાં એમને આર્યરક્ષિતના વંશજ લખ્યા છે અને એ લખવું સંભવિત પણ છે. તેથી એ મંગૂના પટ્ટધર નહીં પણ માથુરી યુગપ્રધાન પટ્ટાવલીને અનુસાર તે આર્યરક્ષિત પછીના યુગપ્રધાન સ્થવિર હતા એમ માનવું વધારે સયુક્તિક છે અને આવી રીતે આર્યરક્ષિતના પૃષ્ઠભાવી ગણતાં એમનો સત્તાસમય નિ સં ૫૯૭ પછીનો ઠરે છે. પ્રબન્ધમાં આર્યાદિલનો માત્ર એટલો જ ચરિત્ર સાથે સંબંધ છે કે તેમણે “વૈરૂટ્યા” નામની એક બાઈને ક્ષમા ધર્મનો ઉપદેશ આપીને સુખી બનાવી, તે બાઈ મરીને ધરણેન્દ્ર નાગરાજની તે જ નામની દેવી થઈ. આર્યાનન્ટિલસૂરિની વૈરુટ્યાદેવી આજ્ઞાકારિણી થઈ એટલું જ નહિ પણ આઠ નાગકુળો પણ આ મહાત્માને આજ્ઞાધીન થયાં, અને આર્યાનંદિલે વૈરુસ્યાસ્તવની રચના કરી. વૈરુટ્યા કોણ હતી ? તેને શું દુ:ખ હતું અને ક્ષમાં રાખવાથી કેવી રીતે તે દુઃખમુક્ત થઈ ઇત્યાદિ હકીકત આ પ્રબન્ધમાં વિસ્તારથી જણાવી છે. વાસ્તવમાં આ પ્રબન્ધને આર્યાનન્ટિલ પ્રબન્ધ કહેવા કરતાં વૈરૂટ્યા-પ્રબન્ધ કહેવો વધારે ઉપયુક્ત ગણાય. આ પ્રબન્યમાં એક સાથે આવતાં પદ્મિનીખંડપત્તન, પદ્મપ્રભરાજા, પદ્માવતી રાજ્ઞી, પદ્મદત્તશ્રેષ્ઠી, પદ્મયશા ભાર્યા, પદ્માભિધ પુત્ર આ બધા પકારાદિ નામ ઐતિહાસિક હશે કે કવિકલ્પિત તે જાણવું અશક્ય છે. ૪ શ્રી કાલકાચાર્ય જૈન શાસ્ત્રો અને સ્થવિરાવલિઓ ઉપરથી ઓછામાં ઓછા ત્રણ કાલકાચાર્યોનું અસ્તિત્વ સિદ્ધ થયું છે અને એથી પણ વધારે સંખ્યામાં એ નામના આચાર્ય થયા હોય તો નવાઈ જેવું નથી. જેમ કાલકાચાર્યો અનેક થયા છે તેમ કાલકના નામની સાથે જોડાયેલી ઘટનાઓ પણ જૈનશાસ્ત્રોમાંથી અનેક મળી આવે છે. આજસુધીમાં કાલકાચાર્યના નામની સાથે સંકળાયેલી નીચે પ્રમાણે ૭ ઘટનાઓ જાણવામાં આવી છે. ૧ દત્તરાજાની આગળ યજ્ઞના ફળ કથન સંબન્ધી. Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર ૨ ઇન્દ્રની પાસે નિગોદના વ્યાખ્યાન સંબન્ધી. ૩ આજીવકો પાસે નિમિત્ત પઠન સંબન્ધી. ૪ અનુયોગ નિર્માણ સંબન્ધી. ૫ ગઈભિલ્લોચ્છેદ સંબન્ધી. ૬ ચતુર્થી પર્યુષણા કરણ સંબન્ધી. ૭ અવિનીત શિષ્ય પરિત્યાગ સંબન્ધી. આમાંની પહેલી ઘટનાનું વર્ણન આવશ્યક ચૂર્ણિમાં કરેલું છે અને આ ઘટનાનો સંબન્ધ ઘણે ભાગે પ્રથમ કાલકની સાથે છે કે જેઓનો સત્તાસમય વીર નિ સં ૩૦૦ થી ૩૭૬ સુધીનો હતો. અને કદાચ એ ઘટના પ્રસ્તુત ત્રણે કાલકથી ભિન્ન કોઈ અન્ય કાલકની સાથે સંબન્ધ ધરાવતી હોય તો પણ અસંભવિત નથી. બીજી ઘટના સ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે તો ઉપર્યુક્ત પ્રથમ કાલકની સાથે જ સંબન્ધિત છે, પણ ઉત્તરાધ્યયન નિર્યુક્તિના લેખ પ્રમાણે આ ઘટનાનો સંબન્ધ નિ સં ૪૫૩ ની આસપાસ થયેલ બીજા કાલકની સાથે છે. આ ઘટનાનું વર્ણન કથાવલી આદિ ગ્રન્થોમાં આપેલું છે. ત્રીજી ઘટનાનો ઉલ્લેખ પંચકલ્પચૂર્ણિમાં (પત્ર ૨૪) છે. ચોથી ઘટનાનું વર્ણન પંચકલ્પચૂર્ણિ તથા પ્રકીર્ણક ગાથાઓમાં છે. પાંચમી ઘટનાનું વર્ણન નિશીથચૂર્ણિ (ઉ. ૧૦, ગા. ૨૮૬૦ ભા. ૩, પૃ. ૫૯), વ્યવહારચૂર્ણિ, કથાવલી (૨/૨૮૫) અને કાલક કથાઓમાં (ગા. ૮૦) મળે છે. છઠ્ઠી ઘટનાનું વૃત્તાન્ત નિશીથચૂર્ણિ (ભા. ૩, પૃ. ૧૩૧) કથાવલી આદિમાં મળે છે. સાતમી ઘટનાનું વર્ણન આવશ્યકચૂર્ણિ, કલ્પચૂર્ણિ અને કથાવલી આદિમાં કરેલું છે. ઉપરની ત્રીજીથી સાતમી સુધીની પાંચ ઘટનાઓનો સંબન્ધ ઉપર્યુક્ત બીજા કાલકની સાથે છે. ઉપર્યુક્ત ઘટનાઓ પૈકી પ્રસ્તુત પ્રબન્ધમાં માત્ર ૫ મી, ૬ ઠી અને ૭ મી આ ત્રણ ઘટનાઓનું વર્ણન આપેલું છે. ૩ જી અને ૪ થી એ બે ઘટનાઓ પ્રાયઃ અપ્રસિદ્ધ છે અને ૨ જી ઘટનાનો અતિ દેશમાત્ર કર્યો છે અને ૧ લી ઘટના અન્યકાલક સંબન્ધી જાણીને છોડી દીધી લાગે છે. આ બધી ઘટનાઓ પૈકી કઈ ઘટના કયા સમયમાં બની તે સંબન્ધી ઉહાપોહ અમોએ અમારા “વીરનિર્વાણ સંવત્ ઔર જૈન કાલગણના” તથા “આર્યકાલક” નામના નિબન્ધોમાં કર્યો છે અને પરિણામે જે સમયની અટકળ કરી છે તે વાંચકોને અવલોકવા નિમિત્તે નીચે આપીયે છીએ – ૧ યજ્ઞફળ નિરુપણ–નિક સંવ ૩૦૦ થી ૩૩૫ સુધીમાં ૨ નિગોદ વ્યાખ્યાન-નિક સં. ૩૩૬ થી ૩૭૬ સુધીમાં ૩ નિમિત્ત પઠન-૪૫૩ ની પહેલાં પાંચ-દશ વર્ષ ઉપર. ૪ અનુયોગ નિર્માણ-૪૫૩ની પૂર્વે ૫ ગઈભિલ્લોચ્છેદ-૪પ૩ ના વર્ષના અજો. Page #16 -------------------------------------------------------------------------- ________________ કાલકાચાર્ય ૬ ચતુર્થી પર્યુષણા ૪૫૭ અને ૪૬૫ ની વચમાં. ૭ અવિનીત શિષ્યત્યાગ-૪૫૭ પછી અને ૪૬૫ની પહેલાં. 9 આટલું પ્રાસંગિક વિવેચન કરી હવે પ્રસ્તુત પ્રબન્ધ ઉપર આવીએ. કાલકાચાર્ય ધારાવાસનગરના રાજા વીરસિંહના પુત્ર અને ભરૂચના રાજા બલમિત્ર ભાનુમિત્રના મામા હતા અને એમનાં સર્વ કામો ક્ષત્રિયોચિત હતાં; એ બધી વાતોનો વિચાર કરતાં એઓ જાતિના ક્ષત્રિય હશે એમાં કંઈ શંકા જેવું નથી. કાલકે જૈન આચાર્ય ગુણાકરના ઉપદેશના પરિણામે કુમારાવસ્થામાં જ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી, એટલું જ નહિ પણ એમની બહેન સરસ્વતીએ પણ તે જ માર્ગનું અનુસરણ કર્યું હતું કે જેના નિમિત્તે ગર્દભિલ્લોએદવાલી ઘટના બનવા પામી હતી. પ્રસ્તુત પ્રબન્ધકારે કાલકની મદદે આવેલ ૯૬ શક રાજાઓને શાખિદેશથી આવ્યા બતાવ્યા છે, પણ ખરી રીતે તેઓ ઇરાનથી આવ્યા હતા. નિશીથચૂર્ણિમાં આ શકો ‘પારસકૂલ’ ના હતા એમ જણાવ્યું છે, જ્યારે પ્રાકૃત કાલકકથામાં તેઓ ‘શકકુલ’થી આવ્યાનો ઉલ્લેખ છે. ‘પારસકૂલ’ એનો અર્થ ફારસની ખાડી પાસેનો દેશ એવો જણાય છે, ત્યાંના શકો ઉપરથી તે શકકૂલ પણ કહેવાતો હોય; ‘શાખિદેશ' એ કંઈ દેશનું વાસ્તવિક નામ નથી, પણ પ્રાકૃત ‘સાહિ’ શબ્દનું સંસ્કૃત રૂપ છે અને ‘સાહિ’ એ રાજાવાચક ‘શાહ'નો અપભ્રંશ છે. આથી એ સિદ્ધ થાય છે કે જે ૯૬ મંડલિકો કાલકની પ્રેરણાથી હિન્દુસ્તાનમાં આવ્યા હતા, તે જાતિના ‘શક’ અને ‘શાહ’ ઉપાધિધારી ઇરાનના મંડલિકો હતા. તેઓએ પહેલવહેલી કાઠિયાવાડમાં પોતાની સત્તા જમાવી અને તે પછી ઉજ્જૈણી ઉપર જઈને ગર્દભિલ્લને પદભ્રષ્ટ કરી ત્યાંનો કબજો લીધો હતો. પ્રસ્તુત પ્રબન્ધમાં તેમજ વ્યવહારચૂર્ણિ આદિમાં ઉજ્જેણીના સિંહાસન ઉપર ‘સાહિ’ને બેસાડવાનો લેખ છે; જ્યારે કથાવલીમાં ઉજ્જેણીના રાજ્યાસન ઉપર લાટના રાજા બલમિત્રને બેસાડ્યાનો ઉલ્લેખ કર્યો છે. આ બે પરસ્પર વિરુદ્ધ લેખોનો સમન્વય એ છે કે લડાઈ જીત્યા પછી તરત તે ઉજ્જૈણીની ગાદીએ શક જ બેઠો હતો, પણ તે ત્યાં બહુ ટક્યો લાગતો નથી. લગભગ ૪ વર્ષ રાજ્ય કર્યા પછી બલમિત્રભાનુમિત્રે તેમને ઉજ્જૈણીમાંથી કાઢીને પોતાનો કબજો કર્યો હતો, આ કારણથી કથાવલીનો લેખ પણ અપેક્ષાથી સાચો જ છે. પ્રબન્ધકાર લખે છે કે કાલકાચાર્ય બલમિત્ર, ભાનુમિત્રના આગ્રહથી ભરૂચમાં વર્ષાચોમાસું રહ્યા, પણ પુરોહિતની ખટપટના પરિણામે તેમણે ચોમાસામાં જ વિહાર કરી પ્રતિષ્ઠાનમાં જઈને ચતુર્થીને દિવસે પર્યુષણા કરી હતી, પ્રબન્ધનો એ લેખ પણ વિચારણીય છે. કેમકે નિશીથચૂર્ણિમાં (ઉ. ૧૦, ગા. ૩૧૫૬, ભા. ૩. પૃ. ૧૩૧) સ્પષ્ટ લખેલું છે કે તેમણે ઉજ્જૈણીમાં ચોમાસું કર્યું હતું અને ત્યાંથી જ તેઓ પ્રતિષ્ઠાનપુર ગયા હતા. બલમિત્ર—ભાનુમિત્ર ભરૂચના રાજા તરીકે જ વિશેષ પ્રસિદ્ધ હતા, કેમકે ઉજ્જૈણીનો અધિકાર તેમણે પાછળથી મેળવ્યો હતો અને ત્યાં તેઓએ ૮ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. જ્યારે ભરૂચમાં તેમણે ૫૨ વર્ષ સુધી રાજ્યપદ ભોગવ્યું હતું. આથી તે પ્રાયઃ ઠેઠ સુધી ભરૂચના રાજા તરીકે જ પ્રસિદ્ધ રહ્યા લાગે છે, અને એ જ પ્રસિદ્ધિના પરિણામે પ્રબન્ધકારે કાલકને ભરૂચથી પ્રતિષ્ઠાનની તરફ વિહાર કરાવ્યો લાગે છે. વાસ્તવમાં કાલકે ભરૂચથી નહિ પણ ઉજ્જૈણીથી પ્રતિષ્ઠાન જઈને સાતવાહનના કહેવાથી ચતુર્થીના દિવસે પર્યુષણાપર્વનું આરાધન કર્યું હતું. Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર અવિનીત શિષ્ય પરિત્યાગવાલી ઘટનાના વર્ણનમાં પણ પ્રસ્તુત પ્રબન્ધકારે એક મોટી ભૂલ કરી છે. તેઓ લખે છે કે ‘શિષ્યોના અવિનયથી કંટાળીને કાલક તેમને મૂકીને છાના વિશાલા અર્થાત્ ઉજેણી તરફ ચાલ્યા ગયા અને ત્યાં પોતાના પ્રશિષ્ય સાગરસૂરિની પાસે રહ્યા” કાલકે પોતાના શિષ્યોનો ક્યાં ત્યાગ કર્યો તે અહીં જણાવ્યું નથી, પણ તેમને છોડીને તેઓ ઉજેણી ગયા એમ બતાવ્યું છે; જ્યારે ખરી હકીકત એ છે કે કાલકે ઉજેણીમાં પોતાના શિષ્યોનો ત્યાગ કર્યો અને ત્યાંથી એકલા વિહાર કરીને સુવર્ણભૂમિમાં પોતાના પ્રશિષ્ય સાગરશ્રમણની પાસે તેઓ ગયા હતા; “૩ન્નેની નિરવમાં સારવમા સુવfભૂમિનુ” આ ઉત્તરાધ્યનનિર્યુક્તિની (૧૨૦મી) ગાથામાં તેમજ અન્ય ગ્રન્થોમાં પણ આ હકીકત ઘણી પ્રસિદ્ધ છે; છતાં પ્રભાચ આ વિષયમાં આવી ભૂલ કેમ કરી હશે તે કહી શકાય તેમ નથી. અન્તમાં પ્રબન્ધકારે કાલકના મુખે સાગર પ્રતિ અષ્ટપુષ્પીના સ્વરૂપનો પ્રશ્ન કરાવ્યો છે, પણ પ્રાચીન પુસ્તકોમાં આ વિષયનો કંઈ પણ ઉલ્લેખ જોવાતો નથી. મૂલ વૃત્તાન્તમાં કાલાન્તરે કેવી રીતે ઉમેરા થાય છે તે આ ઉપરથી જણાશે. કાલકના ગુરુ અને ગચ્છ સંબન્ધી કંઈ પણ વૃત્તાન્ત જાણવામાં આવ્યું નથી તેમજ તેઓ શ્રુતજ્ઞાનના કેવા અભ્યાસી હતા તે પણ નથી જણાતું, પણ તેમણે કરેલ અનુયોગ નિર્માણ ઉપરથી જણાય છે કે તેમની તે કાલીન શ્રતધરોમાં ગણતરી અવશ્ય હોવી જોઈએ. કાલકનો સમય સંયમ પ્રધાન હતો. તેમના સમયમાં રેવતીમિત્ર, આર્યમંગૂ અને આર્યસમુદ્ર જેવા અનુયોગધરો વિચરતા હતા. મધ્યહિન્દુસ્થાન અને કોકન વિગેરેમાં જૈન ધર્મનું વિશેષ પ્રાબલ્ય હતું, છતાં રાજયક્રાન્તિના કારણે દેશમાં કંઈક અશાંતિ જેવું હશે. પશ્ચિમ ભારતથી લઈને માલવા સુધીમાં શકોના ટોળાં ફેલાઈ ગયાં હતાં અને આ સર્વ આપત્તિનું મૂળકારણ ગર્દભિલ્લ દ્વારા સાધ્વી સરસ્વતીનું અપહરણ હતું, જો ગર્દભિલ્લ આ. કાલકના ઉપદેશથી સમજી ગયો હોત અથવા અન્ય કોઈ પણ ભારતીય રાજાએ કાલકની ફરિયાદ સાંભળી હોત તો તેઓ પારસકૂલ સુધી જઈને શકોને નહિ લાવ્યા હોત. કાલક જબરદસ્ત યુગપ્રવર્તક પુરૂષ હતા. તેમણે રાજ્યક્રાન્તિ જ કરાવી હતી એમ નહિ પણ ધર્મમાર્ગમાં પણ તેમણે સૂત્રોના પદ્યબન્ધ પ્રકરણોના અનુવાદ કરીને ગંડિકાનુયોગની પ્રવૃત્તિ ચલાવી હતી અને પ્રથમાનુયોગ નામથી એક કથા વિષયક આગર સિદ્ધાન્ત ગ્રન્થની રચના કરી હતી અને તે ઉપરાન્ત તેમણે લોકાનુયોગમાં કાલક સંહિતા નામની નિમિત્ત વિષયની સંહિતા બનાવી હતી. પરંપરાથી ભાદ્રવા સુદ ૫ ને દિવસે પર્યુષણાપર્વ " થતું હતું તે એમણે ચતુર્થીને દિવસે કર્યું અને ખૂબી એ હતી કે પોતાનાં આ સર્વ અભિનવ કાર્યો જૈન સંઘની પાસે તેમણે “પ્રામાણિક” તરીકે મંજૂર કરાવ્યાં હતાં. આ ઉપરથી કાલકનો જૈન સંઘમાં કેવો પ્રતાપ હશે તે વાચકો સ્વયં જાણી શકશે. કાલકની વિહાર ભૂમિ પણ ઘણી વિસ્તૃત હતી. પૂર્વમાં પાટલિપુત્ર (પટના) માં તે સંઘને પોતાના કર્તવ્યનું દિગ્દર્શન કરાવે છે, દક્ષિણમાં પ્રતિષ્ઠાનમાં પંચમી થકી ચતુર્થીમાં સાંવત્સરિક પર્વ કરે છે, પશ્ચિમમાં તો તેઓ છેક ફારસની ખાડી સુધી શકિસ્તાનમાં પહોંચી જાય છે અને એ ઉપરાન્ત સુવર્ણભૂમિ સુધી તે પોતાનો વિહાર લંબાવે છે. આથી કાલકે ક્યાં સુધી પોતાનો વિહાર લંબાવ્યો હતો તે જણાશે. કાલકાચાર્ય કયાં અને ક્યારે સ્વર્ગવાસી થયા એ જણાયું નથી પણ ઘણે ભાગે તેઓ વીર નિ સં૦ ૪૬૫ ની લગભગમાં પરલોકવાસી થયા હશે, એમ હું માનું છું. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ $ ૫ શ્રી પાદલિપ્તસૂરિ છે પાદલિપ્તસૂરિનો પ્રબન્ધ તે એક પ્રબન્ધ સંગ્રહ છે, આમાં પાદલિપ્તસૂરિ ઉપરાન્ત રૂદ્રદેવસૂરિ, શ્રમણસિંહસૂરિ, આર્યખપટ, મહેન્દ્ર ઉપાધ્યાય અને નાગાર્જુન સિદ્ધના પ્રબન્ધો પણ આવ્યા છે અને આ બધા મહાપુરુષોને સમસામયિક બતાવ્યા છે. અમો આ પ્રબન્ધોનું જુદું જુદું અવલોકન કરીને તે વિષયમાં ઐતિહાસિક તત્ત્વનું અન્વેષણ કરશું. - પાદલિપ્તનો જન્મ કોશલાપુરી (અયોધ્યા) માં વિજ્યબ્રહ્મ રાજાના રાજય કાળમાં થયો હતો. એમના . પિતાનું નામ “ફુલ્લ શ્રેષ્ઠી” અને માતાનું નામ પ્રતિમાં હતું. વૈરોચ્યા નામની નાગ જાતિની દેવીએ બતાવેલ ઉપાય કરવાથી એમનો જન્મ થયો હતો તેથી માતાપિતાએ એમનું નામ “નાગેન્દ્ર આપ્યું હતું. નાગેન્દ્રને બાળપણમાં જ એની માતાએ વિદ્યાધર ગચ્છના આચાર્ય આર્યનાગહસ્તિને અર્પણ કર્યો હતો. પણ મોટો થાય ત્યાં સુધી પાળવાની આચાર્યની ભલામણથી તેને માતાએ પાસે રાખીને ૭ વર્ષ સુધી પાળ્યો હતો. ૮મા વર્ષમાં આચાર્યે તેને પોતાને કબજે લીધો અને પોતાના ગુરુભાઈ સંગમસિંહસૂરિને તેના સંબન્ધમાં ઉચિત કરવાની આજ્ઞા આપી. નાગેન્દ્રને આઠ વર્ષની જ અવસ્થામાં દીક્ષા આપીને એની સેવા શુશ્રુષા અને અધ્યયનનું કાર્ય મર્ડન નામના ગણીને સોંપવામાં આવ્યું. - દીક્ષા આપીને નાગેન્દ્રનું શું નામ પાડ્યું તે જણાયું નથી; પણ એનું પાદલિપ્ત નામ કેમ પડ્યું તે પ્રબંધકારે જણાવ્યું છે. કહે છે કે નાગેન્દ્રની એવી તીક્ષ્ણ બુદ્ધિ હતી કે તે જે સાંભળતો તે તેને યાદ રહી જતું હતું. આવી શીધ્ર પ્રાહિણી બુદ્ધિના પ્રભાવે તેણે એક જ વર્ષની અંદર વ્યાકરણ અને સાહિત્યમાં સારો પ્રવેશ કરી દીધો હતો અને તે સાધારણ કવિતા પણ જોડી કાઢતો. એકવાર તેણે એક ગાથા પોતાની ભિક્ષાચર્યાના વર્ણનમાં લખી જેમાં યુવતિસ્ત્રીનું વર્ણન જોઈ ગુરુએ એને પ્રાકૃત ભાષામાં કહ્યું કે “પત્તિોસિ” અર્થાત્ તું રાગાગ્નિમાં સળગી ગયો છે” ગુરુનું એ વાક્ય સાંભળીને એણે કહ્યું – “હે પૂજય ! આ “પલિત્ત શબ્દમાં એક ‘કાનો વધારી આપવાની કૃપા કરો કે જેથી હું ‘પાલિત્ત’ પાદલિપ્ત-(પગે લેપ કરનારો) થઈ જાઉં. અને ગુરુએ એને આશિર્વાદ આપ્યો કે “પાદલિપ્તો ભવ’ આ પ્રમાણે નાગેન્દ્રનું પાદલિપ્ત નામ પડ્યું. પાદલિપ્તની ચતુરાઈ અને બુદ્ધિથી પ્રસન્ન થઈને આર્યનાગહસ્તિએ દશમા વર્ષે એમને પોતાના ઉત્તરાધિકારી પટ્ટધર તરીકે કામ કરીને મથુરા નગરીએ મોકલ્યા. કેટલોક સમય મથુરામાં રહીને પાદલિપ્તસૂરિએ પાટલીપુત્ર તરફ વિહાર કર્યો. પાટલીપુત્ર નગરમાં આ વખતે મુરુડ નામક રાજા રાજ્ય કરતો હતો. તેણે પાદલિપ્તની તાત્કાલિક બુદ્ધિના વિષયમાં પ્રશંસા સાંભળીને તેમની અનેક પ્રકારે પરીક્ષા કરી, જેમાં સર્વત્ર પાદલિપ્ત પોતાની પ્રતિભાનો અપૂર્વ પરિચય બતાવ્યો અને મુરષ્ઠના મનમાં સદ્ભાવ ઉત્પન્ન કર્યો, કહે છે કે એકવાર મુરડુરાજાને મસ્તકની પીડા ઉત્પન્ન થઈ, જેની ખબર તેણે પ્રધાનોની મારફત પાદલિપ્તને આપી; આથી આચાર્યે પોતાની તર્જની આંગળી ઢીંચણ ઉપર ફેરવીને રાજાની વેદના શાન્ત કરી. આ પ્રસંગની સૂત્રિકા ગાથા નિશીથભાજ્યમાં નીચે પ્રમાણે છે – Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર "जह जह पएसिणि जाणुअंमि पालित्तओ भमाडेइ ।। તદ ત૬ સે સિવિય પાસરૂ મુરાયમ્સ ” (ા. ૪૪૬૦) પાદલિપ્તના આ લોકોત્તર પ્રભાવથી ખેંચાઈને મુરુથ્વરાજ ઘોડેસ્વાર થઈ નમસ્કાર કરવાને તેમના ઉપાશ્રય ગયો અને પ્રણામ કરીને ત્યાં બેસી તેમની સાથે ધર્મગોષ્ઠી કરવા લાગ્યો, દરમિયાન તેણે આચાર્યને પૂછયું - “મહારાજ, અમો અમારા સેવકોને પગાર આપીએ છીએ છતાં તે મન લગાડીને કામ કરતા નથી, તો આપના આ શિષ્યો વગર પગારે કેવી રીતે આપની આજ્ઞામાં રહેતા હશે?” આચાર્યે કહ્યું – “રાજન ! અમારા શિષ્યો આ લોક અને પરલોકમાં પોતાનું હિત કરવાની ઇચ્છાથી અમારી આજ્ઞાનું પાલન કરે છે.' આ ઉપરથી રાજાએ કહ્યું – હું આ વાત માની શકતો નથી, કેમકે લોકપ્રવૃત્તિનું મુખ્ય કારણ “ધન” છે, જયાં ધનપ્રાપ્તિની આશા ન હોય તે કામમાં લોક પ્રવૃત્તિ કરે એમ માની શકાતું નથી. આચાર્યે કહ્યું-આ વાતની ખાતરી કરી શકો છો. તે પછી રાજાએ પોતાના પ્રધાનને અને આચાર્યે પોતાના એક નવીન શિષ્યને ગંગા કઈ તરફ ચાલે છે તે તપાસ કરીને કહેવાની આજ્ઞા આપી, અને કોણ કેટલે અંશે આજ્ઞાનું પાલન કરે છે તેની ખાનગીમાં તપાસ રખાવી જેથી જણાયું કે રાજાનો પ્રધાન ત્યાંથી તો જોહુકમ કરીને ગયો, પણ તેણે કશી તપાસ કીધી નહીં અને ૩-૪ ઘડી પછી આવીને રાજાને “ગંગા પૂર્વ તરફ વહે છે' એમ ઉત્તર આપ્યો. પણ આચાર્યનો શિષ્ય ગંગાને કાંઠે ગયો, ગંગાનો પ્રવાહ જોયો–તપાસ્યો અને લોકોને પૂછીને નિશ્ચય કર્યા બાદ આવીને તેણે ગુરુને કહ્યું – “ગંગા પૂર્વમુખી વહે છે.” એ જ પ્રસંગની સૂચના વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિએ નીચેની ગાથામાં કરી છે - "निवपुच्छिएण भणिओ गुरुणा गंगा कुओ मुही वहइ । संपाइयवं सीसो जह तह सव्वत्थ कायव्वं" ॥ પાદલિપ્તને સંઘની સાથે શત્રુંજયની યાત્રા કરવા માટે પ્રાર્થના કરતાં તેમણે શત્રુંજયની યાત્રા કરી અને ત્યાંથી તેઓ કૃષ્ણરાજ પાલિત માનખેટ ગયા. આ અવસરે પ્રાંશુપુરથી વિહાર કરતા યોનિપ્રાભૃતના જાણકાર આચાર્ય રૂદ્રદેવસૂરિ અને વિલાસ નગરના રાજા પ્રજાપતિના માનીતા નિમિત્તવિદ્યાપ્રવિણ આચાર્ય. શ્રમણસિંહસૂરિ પણ માનખેટમાં ગયા હતા. એ પછી આર્યખપટ અને એમના શિષ્ય ઉપાધ્યાય મહેન્દ્રનું વૃત્તાન્ત લખ્યું છે. આર્યખપટ કાલકાચાર્યના ભાણેજ બલમિત્ર-ભાનુમિત્રના સમયમાં ભરૂચમાં થયા હતા; એમણે બૌદ્ધોને વાદમાં જીતીને અશ્વાવબોધ તીર્થનો કબજો કર્યો હતો. ગુડશસ્ત્રપુરના સંઘની પ્રાર્થનાથી એમણે ત્યાં જઈ વ્યન્તરને વશ કર્યો હતો અને ત્યાંના રાજાને જૈનધર્મના અનુયાયી બનાવ્યો હતો. એજ સમયમાં પાટલીપુત્ર નગરમાં મિથ્યાષ્ટિ “દાહડ' નામનો રાજા રાજ્ય કરતો હતો, તે રાજાએ સર્વ દર્શનિઓને તેમનો આચાર-વ્યવહાર છોડવાની આજ્ઞા કરી અને કહ્યું કે જે મારી આજ્ઞાનો ભંગ કરશે તેને પ્રાણાન્તદણ્ડ કરવામાં આવશે, આ ધમાલ દરમિયાન રાજાએ, જૈન સાધુઓને બ્રાહ્મણોને પ્રણામ કરવાનો આદેશ કર્યો હતો. આથી ત્યાંનો જૈન શ્રમણગણ ખળભળી ઉઠ્યો. અને આ મૂર્ખતાપૂર્ણ રાજાજ્ઞાનો પ્રતીકાર કરવા માટે તેણે બે ગીતાર્થ સાધુઓ ભરૂચ ઉપાધ્યાય મહેન્દ્રને બોલાવવા મોકલ્યા. ઉપાધ્યાય પાટલીપુત્ર Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ પહોંચીને રાજાને મળ્યા અને બ્રાહ્મણોને પ્રણામ કરવા માટે દિન નક્કી કર્યો. ઠરાવેલ દિવસે સર્વ બ્રાહ્મણો જૈન સાધુઓ પાસે પ્રણામ કરાવવા સભામાં એકત્ર થયા, નિશ્ચિત સમય ઉપર મહેન્દ્રોપાધ્યાય સભામાં ગયા અને કહ્યું, પ્રથમ પૂર્વ મુખવાળાઓને નમીએ કે પશ્ચિમાભિમુખવાળાઓને ? આમ કહીને તેણે કણેરની સોટી તેમના સામે અને પાછળ ફેરવી, અને સર્વ બ્રાહ્મણો નિશ્ચેષ્ટ અને નિર્જીવપ્રાયઃ થઈ ગયા, તે દેખીને રાજાનું મુખ ઝાંખું પડી ગયું. તેમના સંબન્ધીઓ રોવા-કકળવા લાગ્યા. લોકોએ રાજાની અનીતિની નિન્દા કરવા માંડી અને રાજા તે જ વખતે મહેન્દ્રના પગમાં પડ્યો, પણ મહેન્દ્રે તેને દાદ દીધી નહિ. અને કહ્યું—આ જૈન યક્ષોએ કોપ કર્યો છે, પણ રાજાએ મહેન્દ્રનો કેડો ન છોડ્યો અને કહ્યું–‘હે દયાવાન્ ! મારા ઉપર દયા કરીને આ બ્રાહ્મણોને સાજા કરો.’ મહેન્દ્ર કહ્યું - ‘હું દેવતાઓને શાન્ત ક૨ીશ' અને તેમણે કહ્યું – જે જૈન યક્ષ અથવા યક્ષિણીઓએ કોપ કર્યો હોય તે શાન્ત થાઓ; રાજાના અજ્ઞાનથી બ્રાહ્મણોએ આ અપરાધ કર્યો છે.' એ જ સમયે આકાશથી દૈવી વાણી પ્રકટી કે “જૈન દીક્ષા ગ્રહણ કરે તો જ બ્રાહ્મણોનો છુટકારો છે અન્યથા નહી.' આ પછી અભિષેક કરીને બ્રાહ્મણોને બોલતા કરીને તે વિષે પૂછ્યું, તેઓએ કહ્યું - ‘દીક્ષા લેવી કબુલ છે, અમને પ્રાણદાન આપો.' એ પછી મહેન્દ્ર બીજી કણેરલતા તેમના ઉપર ફેરવી અને તેઓ સર્વ સચેત થઈને ઉઠ્યા અને મહેન્દ્ર મહોત્સવ પૂર્વક પોતાના ઉપાશ્રયે આવ્યા. 13 પાટલિપુત્રના શ્રાવક સંઘે બ્રાહ્મણોની દીક્ષા નિમિત્તે ઉત્સવ કરવા માંડ્યો પણ ‘એ વિષે આર્યખપટ પ્રભુ જાણે' આમ કહીને મહેન્દ્રે તે રોકાવ્યો અને બ્રાહ્મણોને સાથે લઈને તે આર્યખપટ પાસે ભરૂચ ગયા અને ત્યાં આર્યખપટસૂરિની પાસે પાટલિપુત્રના બ્રાહ્મણોને દીક્ષા આપીને જૈન શ્રમણ બનાવ્યા. આર્યખપટની પાટે સિદ્ધ ઉપાધ્યાય મહેન્દ્ર બેઠા. આ પ્રભાવક આચાર્યની પરમ્પરામાં હજી પણ અશ્વાવબોધતીર્થ (ભરૂચ) માં પ્રભાવક આચાર્યો વર્તમાન છે. ઉપર્યુક્ત આર્યખપટની પાસે પાદલિપ્તસૂરિએ સાતિશય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. પાદલિપ્તસૂરિએ ‘પાદલિપ્તા' ભાષાની રચના કરી હતી જે તેના સંકેતના જાણ વિદ્વાનો સિવાય બીજા કોઈથી સમજાતી ન હતી. પાદલિપ્તના ગુણથી કૃષ્ણરાજ અને એની સભા ઘણી જ આકૃષ્ટ થઈ હતી. રાજા આચાર્યને પોતાના નગરથી વિહાર કરવા દેતો ન હતો; છતાં આચાર્ય કોઈ કોઈવાર તીર્થ યાત્રાને બહાને ત્યાંથી વિહાર કરીને અન્ય સ્થળે પણ જતા હતા. પૂર્વે પાટલિપુત્રના બ્રાહ્મણોને જે બળાત્કારે દીક્ષા આપી હતી, તે કારણથી ભરૂચના બ્રાહ્મણો જૈનોની ઘણી ઇર્ષા કરતા હતા. ભરૂચના સંઘે આ હકીકત હુશિયાર માણસો દ્વારા પાદલિપ્તને જણાવી જે ઉપરથી તેમણે કહ્યું કે ‘હું કાર્તિકી પૂર્ણિમાને દિવસે ત્યાં આવીશ.’ તે પછી આચાર્ય રાજાને પૂછીને પૂર્ણિમાના પૂર્વાહ્ન સમયમાં જ ગગનમાર્ગે ભરૂચ આવી પહોંચ્યા, પણ આચાર્યની આવી અલૌકિક શક્તિથી ડરીને બ્રાહ્મણો ત્યાંથી નાશી ગયા. પાદલિપ્તના આગમનથી ત્યાંના સંઘમાં આનન્દ વ્યાપી ગયો, રાજા પણ ત્યાં આવ્યો અને આચાર્યના દર્શન કરીને બોલ્યો કે – ‘રાજા કૃષ્ણ ભાગ્યવાન્ છે કે જેનો પૂજ્ય સંગ છોડતા નથી. જ્યારે અમે દર્શનને Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર પણ યોગ્ય નથી એ શું?' એ પછી રાજાએ આચાર્યને કેટલાક દિવસ સ્થિરતા કરવાની વિનંતિ કરી પણ આચાર્ય સ્થિરતા કરી શક્યા નહિ. એકવાર પાદલિપ્તસૂરિ તીર્થયાત્રાક્રમથી સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) માં વિચરતા વિચરતા ટંકાપુરી (ટંકારા) માં ગયા જ્યાં એમને સિદ્ધ નાગાર્જુનનો સમાગમ થયો. નાગાર્જુન સંગ્રામ' નામક ક્ષત્રિયનો પુત્ર હતો. એની માતાનું નામ સુવ્રતા હતું. નાગાર્જુનને બાળપણથી જ રસાયનસિદ્ધિની પ્રક્રિયામાં રસ પડવા લાગ્યો હતો અને એ કારણથી એણે વન, નદી અને પર્વતોને પોતાનું ઘર બનાવ્યું હતું, પરિણામે એને સુર્વણરસની પ્રાપ્તિ થઈ હતી, પણ આકાશગમન માટે અનેક ઉપાય કરવા છતાં એને કંઈપણ સફળતા ન મળી, છેવટે તેણે પાદલિપ્તની સાથે મૈત્રી જોડવાનો વિચાર કર્યો. પોતાની પાસેના વેધક રસની ભેટ દઈને પોતાના શિષ્યને પાદલિપ્તની પાસે મોકલ્યો, પાદલિપ્ત પણ પોતાની ભેટ નાગાર્જુનને પહોંચાડી અને આ રીતે એકબીજાનો પરિચય થતાં નાગાર્જુન પાદલિપ્તની પાસે આવીને તેમની સેવામાં રહ્યો. પાદલિપ્તને પાદલપની સિદ્ધિ હતી, તેઓ ઔષધિઓનો પગે લેપ કરીને આકાશગમન કરતા હતા, નાગાર્જુનને એ જ સિદ્ધિની ઘણી જરૂરત હતી, તે આચાર્યની ખાસ સેવામાં રહ્યો અને લેપવાળા પગ ધોતો અને રસ ગંધ આદિથી લેપની ઔષધિઓને ઓળખતો. આમ કરતાં તેને આંશિક સફળતા મળી અને આચાર્યની પ્રસન્નતા થતાં તેને સંપૂર્ણ લેપઆમ્નાય પ્રાપ્ત થયો. નાગાર્જુને પોતાના ગુરુ પાદલિપ્તના સ્મરણરૂપે શત્રુંજયની તલાટીમાં ‘પાદલિપ્તપુર' નામનું નગર વસાવ્યું અને શત્રુંજયની ઉપર જિનચૈત્ય કરાવીને તેમાં મહાવીરની પ્રતિમા સ્થાપન કરી, અને તેમાં જ પાદલિપ્તસૂરિની મૂર્તિ પણ સ્થાપન કરી. પાદલિપ્તસૂરિએ આ મહાવીરની મૂર્તિ આગળ સ્તુતિરૂપે “ગાતાજુઅલેણ' ઇત્યાદિ સ્તોત્ર બનાવ્યું જેમાં તેમણે ગુપ્ત રીતે સુવર્ણ સિદ્ધિનો આમ્નાય ગોપલો પણ આધુનિક મનુષ્યો તે સમજી શકતા નથી. પાદલિપ્ત ગિરનાર પર્વત નીચે કિલ્લાની પાસે નેમિનાથના ચરિત્રનું વ્યાખ્યાન કર્યું હતું, જે સાંભળીને નાગાર્જુને તેમાં વર્ણવ્યા પ્રમાણે ત્યાં દશાર્ડમડ્ડપ, ઉગ્રસેનનો મહેલ, અન્ય મકાન, વિવાહમંડપ અને ચોરી આદિ સર્વ દશ્યો કૌતુકાળું બનાવરાવ્યાં જે હજી પણ ત્યાં જોવામાં આવે છે. એ જ સમયમાં પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં ચક્રવર્તી સરખો સાતવાહન રાજા રાજય કરતો હતો, ભરૂચમાં આ વખતે કાલકાચાર્યના ભાણેજ બલમિત્રનું રાજય હતું. સાતવાહને બલમિત્ર ઉપર ચઢાઈ કરી, બાર વર્ષ સુધી લડાઈ થઈ છતાં નગર મળ્યું નહિ, ત્યારે સાતવાહનનો મંત્રી-જે પાદલિપ્તસૂરિનો શિષ્ય હતો-ભાગવતનો વેષ કરીને નગરમાં ગયો અને લડાઈ ચાલે ત્યાં સુધી ધાર્મિક સ્થાનો કરાવવા અને સમરાવવાનો બલમિત્રને ઉપદેશ કર્યો. રાજાએ તેના ઉપદેશ પ્રમાણે ચાલીને ખજાનો ખાલી કરી નાંખ્યો. પરિણામે સાતવાહને કિલ્લો ગ્રહણ કર્યો અને રાજાને દણ્ડ કરીને પોતાના દેશમાં ગયો. એક અવસરે સાતવાહનની સભામાં જ શાસ્ત્રસંક્ષેપ કવિ આવ્યા અને તે ચારે જણે મળીને એક શ્લોકમાં ચાર શાસ્ત્રોનો સાર રાજાને સંભળાવ્યો તે આ પ્રમાણે – “ની લોન માયા, પત્નઃ પ્રાિનાં ત્યાં ! बृहस्पतिरविश्वासः, पाञ्चालः स्त्रीषु मार्दवम् ॥" Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ અર્થાત્—આત્રેય પંડિતે કહ્યું–પાચન થયા પછી ભોજન કરવું તે વૈદ્યકનો સાર છે. કપિલ કહે—પ્રાણિઓની દયા કરવી તે ધર્મશાસ્ત્રનો સાર છે. બૃહસ્પતિ કહે—કોઈનો વિશ્વાસ ન કરવો તે રાજનીતિ શાસ્ત્રનો સાર છે. અને પાંચાલ વિદ્વાન કહે–સ્રીઓને વિષે કોમલપણું રાખવું તે કામશાસ્ત્રનો સાર છે.’ પણ્ડિતોના આ વક્તવ્યની રાજાએ પ્રશંસા કરીને તેમને દાન આપ્યું, પણ રાજાના પરિવારે પણ્ડિતોની પ્રશંસા ન કરી, પણ્ડિતોએ આ વિષે રાજાને પૂછ્યું; રાજાએ ભોગવતી ગણિકાને પણ્ડિતોની સ્તુતિ કરવા કહ્યું, પણ તેણીએ કહ્યું કે હું પાદલિપ્તસૂરિ સિવાય બીજા કોઈની સ્તુતિ કરતી નથી, આમ કહીને તેણીએ આ પાદલિપ્તના ગુણોની સ્તુતિ કરી. એ સાંભળી રાજાના સંધિવિગ્રહિક શંકરે ઇર્ષ્યા કરીને કહ્યું કે આકાશમાં ઉડવું એમાં કંઈ મહત્વ નથી. એ કામ તો પોપટ વિગેરે પક્ષિઓ પણ કરે છે; પણ જે મરીને જીવતા થાય તેમનું અમે પાંડિત્ય કબુલ કરીએ, આ સાંભળી ભોગવતીએ કહ્યું—આ વાત પણ તે મહાત્મામાં સંભવિત છે. · સાતવાહને એ પછી કૃષ્ણને પૂછીને પાદલિપ્તને માનખેટથી પ્રતિષ્ઠાનપુર બોલાવ્યા, અને મહોત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. બૃહસ્પતિ પંડિતે પાદલિપ્તની પરીક્ષા માટે ગરમ કરેલ ઘીથી ભરીને કચ્ચોલું તેમની પાસે મોકલ્યું; પાદલિપ્તે તે ઘીમાં સૂઈ થંભાવીને પાછું મોકલ્યું જે જોઈને બૃહસ્પતિ ખિન્ન થયો. 15 પાદલિપ્તે રાજાની આગળ પોતાની તરંગલોલા (તરંગવતી) કથાનું વ્યાખ્યાન કર્યું. જે સાંભળી પાંચાલ કવિને ઘણી ઈર્ષ્યા થઈ, તેણે કહ્યું : બૈરા અને છોકરાંઓ સમજે એવી પ્રાકૃત ભાષામાં બનાવેલી આ કથા પણ્ડિતોનું મનોરંજન કરે તેમ નથી. એકવાર પાદલિપ્તે પ્રાણ કપાળે ચઢાવીને પોતાનું કપટમૃત્યુ બતાવ્યું, લોકોમાં તેમનું મૃત્યુ થયાના સમાચાર ફેલાણા અને માંડવીમાં શરીર સ્થાપન કરીને સાધુઓ ઉઠાવીને પરઠવવા ચાલ્યા. વાજિંત્ર શબ્દપૂર્વક માંડવી પાંચાલ કવિના ઘરની આગળ થઈને ચાલી તે વેળા પાંચાલે પાદલિપ્તના મરણ નિમિત્તે પોતાનો શોક પ્રગટ કર્યો અને કહ્યું - "सीसं कह वि न फुट्टं, जमस्स पालित्तयं हरन्तस्स । जस्स मुहनिज्झराओ तरंगलोला नई वूढा '' પાંચાલના આ કથન પછી તરત જ આચાર્ય બોલ્યા – ‘પાંચાલના સત્ય કથનથી હું પાછો જીવતો થયો છું,' આ બનાવથી લોકો ઘણા હર્ષિત થયા અને ઈર્ષ્યાળુ પાંચાલની નિન્દા થઈ, રાજા પણ આ ગુણદ્વેષી કવિ ઉપર ગુસ્સે થયો પણ આચાર્યે તેને શાન્ત કર્યો. કર્યો. પાદલિપ્તસૂરિએ દીક્ષા અને પ્રતિષ્ઠાવિધિ વિષયક “નિર્વાણ કલિકા” નામનો ગ્રન્થ રચ્યો, જ્યોતિષ વિષયમાં “પ્રશ્નપ્રકાશ” નામના ગ્રંથનું નિર્માણ કર્યું. પ્રબન્ધમાં આ બે જ ગ્રન્થોનો ઉલ્લેખ છે છતાં સૂત્રોની ચૂર્ણિઓમાં પાદલિપ્તકૃત “કાલજ્ઞાન” નામના ગ્રંથનો અનેક સ્થળે ઉલ્લેખ આવે છે. પાદલિપ્તના ગૃહસ્થ શિષ્ય નાગાર્જુનના ગ્રન્થો વિષે અહીં ઉલ્લેખ નથી. પણ ‘યોગરત્નાવલી' ‘યોગરત્નમાલા,’ ‘કક્ષપુટી' આદિ ગ્રન્થો નાગાર્જુન કૃત મનાય છે. પાદલિપ્તસૂરિએ અન્તિમ સમયમાં શત્રુંજય ઉપ૨ ૩૨ બત્રીશ દિવસના ઉપવાસ કરીને સ્વર્ગવાસ પ્રાપ્ત Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર ઉપર પ્રમાણે પાદલિપ્ત પ્રબંધમાં પાદલિપ્ત ઉપરાન્ત રૂદ્રદેવસૂરિ, શ્રમણસિંહસૂરિ, આર્યખપટ અને ઉપાધ્યાય મહેન્દ્ર આ ૪ પ્રભાવકોનું પણ વર્ણન આપ્યું છે. આમાં રૂદ્રદેવ અને શ્રમણસિંહનો પાદલિપ્તસૂરિની સાથે સીધી કે આડકતરો કશો સંબન્ધ નથી, માત્ર એટલો જ આ સ્થળે સંબંધ બતાવ્યો છે કે જે વખતે પાદલિપ્ત માનખેટ ગયા છે તે જ વખતે આ બંને આચાર્યો પણ ત્યાં ગયા હતા. એ સિવાય પાદલિપ્તની સાથે એમનો કંઈ પણ પ્રસંગ જણાતો નથી. આર્યખપટ અને મહેન્દ્રની સાથે પણ પાદલિપ્તનો વિશિષ્ટ સંબંધ જણાતો નથી, આમાં આપેલ આર્ય ખપટની હકીકત એક સ્વતંત્ર પ્રબંધ છે અને આ આખા પ્રબંધ દરમિયાન પાદલિપ્તનો ક્યાંયે નામોલ્લેખ પણ નથી. છેવટે એ પ્રબંધ પૂરો કરીને પછી લખ્યું છે કે આચાર્ય પાદલિપ્તસૂરિએ ચમત્કારપૂર્ણ શાસ્ત્રોનું અધ્યયન પૂર્વોક્ત ગુરુ (ખપટ)ની પાસે કર્યું હતું. એ ઉપરાંત મહેન્દ્રનો સંબંધ જણાવનારો એક આ પણ ઉલ્લેખ છે કે “મહેન્દ્ર પાટલિપુત્રના બ્રાહ્મણોને બળજબરીથી દીક્ષા આપવાના કારણે ભરૂચના બ્રાહ્મણો જૈનોના દ્વેષી થયા હતા. જેથી ત્યાંના સંઘે પાદલિપ્તસૂરિને ત્યાં બોલાવ્યા હતા” આટલા સંબંધ બંજક ઉલ્લેખ સિવાય પાદલિપ્તની સાથે આર્યખપટ તથા તેમના શિષ્ય મહેન્દ્રનો સંબંધદ્યોતક કોઈ પ્રસંગ નથી. આ ઉપરથી આ પાંચે પ્રબંધનાયક આચાર્યો સમ સામયિક હશે કે ભિન્નકાલીન તે કહી શકાય તેમ નથી. પાદલિપ્ત કે બીજા કોઈપણ આચાર્યના સત્તા સમય વિષે પ્રબંધકારે ઉલ્લેખ કર્યો નથી, પણ એ પછીના વિજયસિંહસૂરિના પ્રબંધમાં આર્યખપટનો અસ્તિત્વ સમય બતાવનારી નીચેની આર્યા આપી છે – "श्री वीरमक्तितः शत-चतष्टये चतरशीति संयक्ते । वर्षाणां समजायत, श्रीमानाचार्यखपट गुरुः ॥" આમાં વીર સંવત ૪૮૪માં આર્યખેપટ થયા એમ લખ્યું છે. પણ ખરું જોતાં આ વર્ષ ખપટના સ્વર્ગવાસનું હોવું જોઈએ; જો ઉક્ત પદ્યમાં બતાવેલ સમય અને અમારી કલ્પના સત્ય હોય તો આયખપટનો સમય ભરૂચના બલમિત્ર, ભાનુમિત્રના પાછલા સમયમાં અને નભસેનના પ્રાથમિક સમયમાં આવે છે. ભરૂચ ઉપર પ્રતિષ્ઠાનના સાતવાહનની ચઢાઈ વિષે આ પ્રબંધમાં જે વર્ણન આપ્યું છે તેનો સંબંધ પણ પાદલિપ્તના સમયની સાથે નહિ પણ આયખપટની સાથે જ સંગત થાય છે, કારણ કે બલમિત્રના સમયમાં આર્યખપટનું અસ્તિત્વ હતું એટલું જ નહી પણ આર્યખપેટનું મુખ્ય સ્થાન પણ ભરૂચ જ હતું. સાતવાહનના મંત્રીને પાદલિપ્તનો શિષ્ય કહેવા કરતાં આયખપટનો શિષ્ય કહેવો વધારે સંગત છે. આર્યખપટનો વિદ્યાસિદ્ધ તરીકે નિશીથચૂર્ણિમાં બે સ્થળે નિર્દેશ છે. તેમ બીજા પણ પ્રાચીન સાહિત્યમાં આર્યખપટનું પૂર્વાચાર્ય તરીકે વર્ણન હોવાથી એમાં શંકા નથી કે એ મહાપુરૂષ ઘણા જુના છે. એમના સમયમાં પાટલિપુત્રમાં દાહડ નામનો મિથ્યાષ્ટિ રાજા હોવાનું અને તેણે બ્રાહ્મણોને પ્રણામ કરવા જૈન શ્રમણોને આજ્ઞા કર્યાનું વર્ણન પ્રબંધમાં આવે છે, આ હકીકત પણ ઐતિહાસિક સત્યનું પ્રતિપાદન કરનારી જણાય છે. એ સમયમાં પાટલિપુત્રમાં શુંગવંશનું રાજય હતું, તે વંશના રાજાઓએ જૈન અને બૌદ્ધ ધર્મનો નાશ કરી વૈદિક ધર્મની ઉન્નતિ કરવાના અનેક ઉપાયો કર્યા હતા અને તેમાં તેઓને સફળતા પણ મળી હતી. સેંકડો વર્ષોથી મગધમાં દઢમૂળ થએલ જૈન અને બૌદ્ધ ધર્મની જડો એ વખતે ઢીલી થઈ હતી અને બ્રાહ્મણોનું પ્રાબલ્ય વધ્યું હતું. આશ્ચર્ય નથી કે “દાહડ’ તે આ વંશનો છેલ્લો રાજા “દેવભૂતિ’ હોય અને પોતાના પૂર્વજોની કરણીનું Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ અનુકરણ કરવા એણે બ્રાહ્મણોને પ્રણામ કરવાનો જૈન શ્રમણોને હુકમ કર્યો હોય. શુંગ દેવભૂતિ જે સમયે પાટલિપુત્રમાં રાજય કરતો હતો તે જ સમયે ભરૂચમાં બલમિત્રનું રાજય હતું અને આયખપટ અને તેમના શિષ્ય મહેન્દ્ર ત્યાં વિચરતા હતા. આ ઉપરથી જણાશે કે આયખપટ અને મહેન્દ્રની વિદ્યમાનતા વિક્રમના પહેલા સૈકામાં અને એનાથી પણ કંઈક પૂર્વના સમયમાં હતી. - પાદલિપ્તની પ્રાથમિક અવસ્થા, મથુરામાં અને પાટલિપુત્રમાં વ્યતીત થાય છે અને તેઓ પોતાની વિદ્યાશક્તિથી પાટલિપુત્રના મુરૂડુરાજનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે, તે પછી એ કૃષ્ણરાજના માનખેટમાં લાંબા સમય સુધી રહે છે અને છેવટે પ્રતિષ્ઠાનપુરમાં પોતાના ગુણોનો પ્રકાશ કરીને કાઠિયાવાડ તરફ જાય છે અને અત્તે ત્યાં જ આયુષ્ય પૂર્ણ કરે છે. પાદલિપ્તના જીવનના આ ભિન્ન ભિન્ન સંબંધોને જરા તપાસીએ. * એ આચાર્યના ગુરૂ અયોધ્યા અને મથુરા તરફ અધિક રહેતા હતા. આથી જણાય છે કે ઉત્તર હિન્દમાં જૈનોની જાહોજલાલીના સમયમાં પાદલિપ્તનો જન્મ થયો હતો. આથી પાદલિપ્ત વિક્રમની પાંચમી સદીની પહેલાંના આચાર્ય હતા એ નિશ્ચિત છે, હવે પાંચમા સૈકાની પૂર્વે કયા સમયમાં થયા તે વિચાર કરવાનો રહ્યો. પ્રબન્ધમાં તેમજ અનેક ચૂર્ણિ આદિ પ્રાચીન ગ્રન્થોમાં લખ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ પાટલિપુત્રના મુરૂડ રાજાના માનીતા વિદ્વાન હતા. મુરુડ એ શકભાષાનો શબ્દ છે અને એનો અર્થ “સ્વામી’ એવો થાય છે. કુશનવંશી રાજા કનિષ્ક અને એના વંશવાલાઓને અત્રેના લોકો “મુરૂગ્ડ' ના નામથી ઓળખાતા હતા. ભારતવર્ષમાં કુશાનવંશનું રાજય વિક્રમ સંવત ૯૭ થી ૨૮૩ સુધી રહ્યું હતું, પણ પાટલિપુત્ર ઉપર એમની સત્તા કનિષ્કના સમયમાં થઈ હતી એ મતને સત્ય માનીએ તો પાટલિપુત્રમાં વિક્રમ સંવત ૧૭૭ પછી અને ૨૧૯ ની વચ્ચે મુરૂન્ડ રાજય થયું એમ માનવું જોઈએ જે યુરૂન્ડ પાટલિપુત્રમાં રાજ્ય કરતો હતો અને જેની સભામાં પાદલિપ્તસૂરિનું માન હતું તે મુરૂડ કનિષ્ક પોતે તો હોવાનો સંભવ નથી, કેમકે તે પોતાની રાજધાની પેશાવરમાં રહેતો હતો જયારે પાટલિપુત્રમાં તેની જ જાતનો તેનો સૂબો રહેતો હતો. પુરાણોમાં મગધના રાજા તરીકે વિશ્વસ્ફટિક, વિશ્વફરણિ, વિશ્વર્જિ ઇત્યાદિ નામોથી જે બલિષ્ઠ વ્યક્તિનું વર્ણન કર્યું છે તે મુરૂન્ડના નામથી ઓળખાતા કનિષ્કના આ સૂબાનું જ હોવું જોઈએ, એમ અમારું માનવું છે. વિદ્યાવારિધિ બાબૂ કાશી પ્રસાદજી જાયસવાલના મત પ્રમાણે આનું શુદ્ધનામ “વિનસ્ફર્ણિ’ હતું; પણ આ વિદેશી નામને બગાડીને પુરાણકારોએ વિચિત્ર બનાવી દીધું છે, આ વિનર્ણિ મુરૂગ્ડની જ રાજસભામાં પાદલિપ્તનો પ્રવેશ હશે એમ અનુમાન કરી શકાય, અને જો આ અનુમાન ખરૂં હોય તો પાદલિપ્તનું અસ્તિત્વ વિક્રમના બીજા સૈકાના અન્તમાં અને ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં હોવાનું સિદ્ધ થઈ શકે. પાદલિપ્તના દીક્ષાગુરુ આર્યનાગહસ્તિ હતા, નન્દીની સ્થવિરાવલીમાં આર્યનાગહસ્તિ વાચકનું વર્ણન છે, તો સ્થવિરાવલીનાં ક્રમ પ્રમાણે આ આચાર્ય ૨૨ માં પુરુષ હતા, યુગપ્રધાન પટ્ટાવલિઓમાં પણ ૨૨માં યુગપ્રધાન તરીકે નાગહસ્તિને ગણાવ્યા છે અને તેમનો અસ્તિત્વ સમય વિક્રમ સંવત ૧૫૧ થી ૨૧૯ સુધીમાં બતાવ્યો છે, અને ઉપર જણાવ્યા પ્રમાણે પાદલિપ્તનો સમય પણ લગભગ એ જ અરસામાં આવે છે. કલ્પચૂર્ણિ વિગેરેમાં પાદલિપ્તને પણ “વાચક' એ પદવીની સાથે ઉલ્લેખ્યા છે. નન્દીવાળા વાચક અને યુગપ્રધાન નાગહસ્તિ એ બંને એક જ હતા અને એ જ નાગહસ્તિ વાચક પાદલિપ્તના ગુરૂ હતા એમ મારું માનવું છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર - પાદલિપ્તને ૧૦ વર્ષની છોટી અવસ્થામાં જ આર્યનાગહસ્તિએ પોતાના પટ્ટઘર તરીકે પસંદ કરીને આચાર્યપદ આપી દીધું હતું. આથી જણાય છે કે તે વખતે આર્યનાગતિ સ્થવિર અધિક વૃદ્ધ થઈ ગયા હશે અને જો આ અનુમાન ખરૂં હોય તો સં. ૨૧૯ માં નાગહસ્તિ અને કનિષ્ક આયુષ્ય પૂર્ણ કર્યું તે વખતે પાદલિપ્ત યુવાવસ્થામાં પહોંચ્યા હશે. પાદલિપ્ત જ્યારે પહેલ વહેલા પાટલિપુત્રમાં મુરૂન્ડની સભામાં ગયા હતા તે વખતે તેઓ ઘણી છોટી અવસ્થામાં હતા એમ વર્ણનો ઉપરથી પણ જણાય છે. આ બધા સંયોગો જોતાં પાદલિપ્તનો સમય મોડામાં મોડો વિક્રમ સંવત્ ૨૧૬ પછી શરૂ થયો એમ માની શકાય. પણ જો એમની દીક્ષા પછી એમના ગુરુ આયનામહસ્તી ૧૦–૧૫ વર્ષ સુધી જીવિત રહ્યા હોય તો પાદલિપ્તની દીક્ષા ત્રીજા સૈકાના પ્રારંભમાં થઈ માની શકાય. આ સમય નિર્ધાર ઉપરથી પાદલિપ્તસૂરિ આયખપટના સમકાલીન થઈ શકતા નથી જેવા કે પ્રબંધકારે જણાવ્યા છે. હવે પાદલિપ્તસૂરિની સાથે માનખેટ નગરના રાજા કૃષ્ણનો સંબંધ તપાસીએ. પ્રબન્ધમાં જણાવ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ કૃષ્ણરાજના આગ્રહથી માનખેટમાં વધારે રહ્યા હતા. ઇતિહાસમાં માનખેટ અને કૃષ્ણરાજની હકીકત તો મળે છે; પણ એ કૃષ્ણનો સમય ઘણો અર્વાચીન છે. માનખેટ (જે આજ કાલ નિજામ રાજ્યમાં માલખેડ એ નામથી પ્રસિદ્ધ છે) ના રાજા કૃષ્ણ પહેલાંનો સમય વિક્રમ સંવત ૮૭૧ થી ૯૩૩ સુધીમાં મનાય છે અને આવી સ્થિતિમાં પાદલિપ્ત અને માનખેટના કૃષ્ણરાજનું સમકાલીનપણું કોઈપણ રીતે સંભવિત નથી. તેથી પાદલિપ્તના સમયનું માનખેટ અને કૃષ્ણરાજનું ઇતિહાસ પ્રસિદ્ધ માનખેટ ભિન્ન હોવા જોઈએ પણ જો તેમ ન હોય તો કૃષ્ણરાજના સમયના પાદલિપ્ત કોઈ જુદા જ પાદલિપ્ત હોવા જોઇએ અને આમ માનવામાં પણ પ્રમાણ ન હોય તો પાદલિપ્તસૂરિએ કૃષ્ણરાજ કે તેના માનખેટને નજરે જોયું નથી એમ જ કહેવું જોઈએ, પાદલિપ્તસૂરિ પ્રતિષ્ઠાનપુર ગયા હતા એમાં શંકા જેવું નથી, આ સમયે પ્રતિષ્ઠાનમાં સાતવાહનના વંશજોનું રાજ્ય હતું અને સંભવ પ્રમાણે તે કાળમાં ત્યાં ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકર્ણિ અથવા શાતકર્ણિ ત્રીજાનું રાજ્ય હશે. પાદલિપ્ત ભરૂચમાં ગયા હોય તો એમાં પણ શંકા કરવાનું કારણ નથી, પણ તે મહેન્દ્રોપાધ્યાય બ્રાહ્મણોને બળાત્કારે દીક્ષા આપી તે નિમિત્તે જાગેલ બ્રાહ્મણોના વિરોધને દબાવવા માટે આવ્યા હતા એ માનવામાં જરૂરી વિચાર કરવો પડે છે, કારણ કે બ્રાહ્મણોની દીક્ષાને તે વખતે લગભગ ૨૫૦ વર્ષ જેટલો સમય વ્યતીત થઈ ગયો હતો. આટલા લાંબા સમયે ઉક્ત કારણથી જૈનો સાથે બ્રાહ્મણોને વિરોધ જાગે એ જરા વિચારણીય વિષય આ બધા વિવેચન ઉપરથી જણાશે કે આ પ્રબંધમાં વર્ણવેલા બીજા મહાપુરૂષોનો પાદલિપ્તસૂરિની સાથે સંબંધ કે સમકાલીનતા હોવામાં કંઈ પણ પ્રમાણ નથી, આર્યખપટનો સમય તો ખુલ્લી રીતે પાદલિપ્તન સમયથી લગભગ ૨૦૦ થી ૨૫૦ વર્ષ જેટલો પહેલાનો ઠરે છે તેથી ખપટની પાસે પાદલિપ્ત ચમત્કારિક શાસ્ત્રો ભણ્યાની વાત નિરાધાર ઠરે છે. પ્રબંધમાં પાદલિપ્તના ગુરુ આર્યનાગહસ્તિના ગચ્છનો ઉલ્લેખ કર્યો છે, જેનો આશય એ છે કે “નમિવિનમિ વિદ્યાધરોના વંશમાં પૂર્વે કાલકાચાર્ય થયા તેથી તેમનો ગચ્છ વિદ્યાધર નામથી પ્રસિદ્ધ થયો જેમાં આર્યનાગહસ્તિ થયા.' Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયસિંહસૂરિ એ જ ગ્રન્થકાર વૃદ્ધવાદિના પ્રબંધમાં લખે છે કે “પાદલિપ્ત પ્રભુ અને ગુરૂ વૃદ્ધવાદી વિદ્યાધર વંશના હતા એ વાત ગિરનારના એક મઠની પ્રશસ્તિ ઉપરથી લખી છે.” કાલકાચાર્યથી ‘વિદ્યાધર” ગચ્છ નીકળ્યાની વાત દત્તકથાથી અધિક પ્રામાણિક જણાતી નથી અને ગિરનારની પ્રશસ્તિ આજે વિદ્યમાન નથી એટલે એ ઉપર પણ બહુ વજન ન મૂકી શકાય; છતાં એ વાત માની લઈએ કે પાદલિપ્તની ગુરુ પરંપરાની સાથે વિદ્યાધર શબ્દનો પ્રયોગ થતો હતો, પણ એ પ્રયોગ કેવી રીતે થતો ? શાખા તરીકે, કુલ તરીકે કે ગચ્છ તરીકે ? કલ્પવિરાવલીના લેખ પ્રમાણે આર્યસુહસ્તીના શિષ્ય યુગલ સુસ્થિત–સુપ્રતિબદ્ધથી નિકળેલ કોટિકગણની એક શાખાનું નામ “વિદ્યાધરી' હતું, જે એ જ સ્થવિર યુગલના શિષ્ય ‘વિદ્યાધર ગોપાલથી પ્રકટ થઈ હતી અને વજસેનના શિષ્ય “વિદ્યાધર' થી વિદ્યાધર કુલ'ની ઉત્પત્તિ થયાનો પણ લેખ છે. આ વિદ્યાધર સ્થવિર પટ્ટાવલિઓની ગણના પ્રમાણે વિક્રમ સંવત ૧૫૦ ના વર્ષમાં શ્રી વજસેનના પટ્ટધર થયા હતા અને એ જ વર્ષમાં આર્યનાગહસ્તિ વજસેન પછી યુગપ્રધાન બન્યા હતા અને ૬૯ વર્ષ પર્યન્ત યુગપ્રધાન પદ પર રહ્યા હતા. આથી એ આચાર્ય વિધાધરના સમકાલીન હોવા છતાં વિદ્યાધર કરતાં અવસ્થામાં અને જ્ઞાનમાં અધિક સ્થવિર હશે એમ જણાય છે. આ સંયોગોમાં આર્યનાગહસ્તિ વજન શિષ્ય “વિદ્યાધરથી પ્રસિદ્ધ થયેલા વિદ્યાધર કુલ' ના હોવા સંભવતા નથી, ત્યારે હવે એમને વિદ્યાધર ગોપાલની ‘વિદ્યાધરી શાખા” ના જ સ્થવિર ગણવા યુક્તિયુક્ત ગણાય છે. પ્રાચીન સમયની કેટલીક શાખાઓ કાલાંતરે ‘કુલ' ના નામથી પ્રસિદ્ધ થઈ અને પછીના સમયમાં કુલો “ગચ્છો' ના નામથી પ્રસિદ્ધ થયાં એ જ હકીકત આર્યનાગહસ્તિના ‘વિદ્યાધર ગચ્છના સંબંધમાં પણ બનવા પામી લાગે છે. ઘણા જુના કાળમાં એ “વિદ્યાધરી’ શાખા હશે અને કાળાન્તરે તે શાખા મટીને “કુલ' ના નામથી પણ પ્રકાશમાં આવી હશે, અને છેવટે કુલનું પણ નામ છોડીને “ગચ્છ” નું નામ ધારણ કર્યું હશે એમ લાગે છે આ ઉપરથી પાદલિપ્તસૂરિને (વિદ્યાધર) કુલના અથવા વિદ્યાધર વંશના કહીએ તો કંઈ પણ હરકત નથી. છે ૬. શ્રી વિજયસિંહસૂરિ વિજયસિંહસૂરિનું વૃત્તાન્ત પ્રબન્ધકારે સાંભળીને લખ્યું હશે એમ પ્રબન્ધના પ્રારંભિક લેખ ઉપરથી જણાય છે અને એ જ કારણે એમના માતા પિતા, જન્મભૂમિ અને ગુરૂ આદિ વાતોનો કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી. માત્ર એટલું જ લખ્યું છે કે “એ સિદ્ધ મહાત્મા ભરૂચ નગરમાં આર્યખપતના વંશમાં થઈ ગયા છે' અને એ જ પ્રસંગથી ભરૂચના પ્રાચીન ઈતિહાસ અશ્વાવબોધ તીર્થની ઉત્પત્તિ અને શકુનિકા વિહારનું વૃત્તાન્ત લખ્યું છે, આ બધી હકીકત પૌરાણિક ઢબની હોવાથી એમાં ઐતિહાસિક ચર્ચાને અવકાશ નથી; છતાં એટલું તો ખરૂં છે કે ભરૂચમાં ઘણા જ પ્રાચીન કાલથી વીસમા તીર્થંકર મુનિસુવ્રતનું તીર્થરૂપ ચૈત્ય હતું જે પ્રથમ અશ્વાવબોધ' એ નામથી ઓળખાતું હતું અને સિંહલ રાજાની પુત્રી સુદર્શનાએ તેનો જીર્ણોદ્ધાર કરાવીને શકુનિકા વિહાર' એ નામ પાડ્યું હતું. Page #27 -------------------------------------------------------------------------- ________________ 20. શ્રી પ્રભાવક ચરિત્ર તે પછી સંપ્રતિ રાજાએ એ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને એ કાર્યમાં બન્નરોએ ઉપસર્ગ કર્યો જેનું નિવારણ ગુણસુન્દર શિષ્ય કાલકાચાર્યું કર્યું હતું. તે પછી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમાદિત્ય રાજાએ એ તીર્થનો ઉદ્ધાર કર્યો હતો. વીર સંવત ૪૮૪માં આ તીર્થમાં આર્યખપટ નામના આચાર્ય થયા જેમણે બૌદ્ધ વ્યન્તર અને બૌદ્ધ દર્શનિઓના કબજામાંથી આ તીર્થ છોડાવ્યું. વીર સંવત્ ૮૪૫માં વલભીનો ભંગ તુરૂષ્ક લોકોએ કર્યો અને તે પછી તે ભરૂચનો નાશ કરવા આવતા હતા, પણ સુદર્શના દેવીએ તેમને પાછા હઠાવ્યા. વીર સંવત ૮૮૪માં મલવાદીએ બૌદ્ધ અને તેમના વ્યન્તરો ઉપર જીત મેળવી. સાતવાહન નામના રાજાએ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને પાદલિપ્ત સૂરિએ એના ધ્વજદણ્ડની પ્રતિષ્ઠા કરી. આર્યખપટના વંશમાં થયેલ આ. વિજયસિંહસૂરિએ સંયમોદ્ધાર (ક્રિયોદ્ધાર) કરીને શત્રુંજય, ગિરનાર આદિની તીર્થયાત્રા નિમિત્તે કાઠિયાવાડ તરફ વિહાર કર્યો, તે વેલા તેમને ગિરનાર ઉપર અંબાદેવીએ પ્રસન્ન થઈને સિદ્ધગુટિકા આપી હતી. એજ પ્રસંગે અમ્બાદેવીના પૂર્વ ભવની કથા પણ લખી છે. વિજયસિંહસૂરિએ સ્વરચિત “નેમિઃ સમાહિતધિયાં” આ પદથી શરૂ થતા સ્તોત્રથી ગિરનાર ઉપર નેમિનાથની સ્તવના કીધી હતી તે પછી તેઓ વિહાર કરતા પાછા ભરૂચ આવ્યા હતા. એક દિવસે ભરૂચમાં આગ લાગી જેથી લગભગ આખું શહેર બળીને ભસ્મ થયું, એમાં મુનિસુવ્રતનું પ્રસિદ્ધ શકુનિકાવિહાર ચૈત્ય અને તેમાંની પાષાણ અને પીતલ વગેરેની મૂર્તિઓ પણ બળી ગઈ, ફક્ત એક મુનિસુવ્રતનું મૂળબિંબ અખંડિત રહ્યું. આ નગરદાહમાં બળેલ ચૈત્યનો પુનરૂદ્ધાર કરવા માટે વિજયસિંહસૂરિએ નગરમાંથી ૫000 પાંચ હજાર રૂપિયા એકઠા કર્યા અને શિલ્પીઓને રોકીને શ્રેષ્ઠ કાષ્ઠનું દહેરું તૈયાર કરાવ્યું અને તે અતિ જીર્ણ થયું ત્યારે ઉદયન મંત્રીના પુત્ર અંબડે આ ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવીને સંવત્ ૧૧૧૬માં પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. એ પછી વિજયસિંહસૂરિના સ્વર્ગવાસનું સૂચન કરીને ગ્રન્થકાર કહે છે કે હજી પણ એમના વંશમાં પ્રભાવક આચાર્યો ઉત્પન્ન થાય છે. હવે આ પ્રબન્ધમાંની કેટલીક ઘટનાઓ વિષે વિચાર કરીએ. સંપ્રતિ રાજાએ શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો તે વખતે ગુણસુંદરનાં શિષ્ય કાલકાચાર્યની વિદ્યમાનતા આ પ્રબન્ધના લેખકે જણાવી છે. પટ્ટાવલિઓમાં સંપ્રતિનો સ્વર્ગવાસ વીર સંવત્ ૨૯૫ અથવા ૨૯૩ માં હોવાનો ઉલ્લેખ મળે છે. જ્યારે યુગપ્રધાન પટાવલિઓની ગણના પ્રમાણે કાલકાચાર્યે વી. સં. ૩૦૦માં દીક્ષા લીધી અને ૩૩૬માં તે યુગપ્રધાન થયા હતા. આવી રીતે સંપ્રતિના મરણ પછી ૫-૭ વર્ષે કાલકની દીક્ષા થવાથી સંપ્રતિના સમયમાં તેમની વિદ્યમાનતા સંભવતી નથી, પરંતુ અમારી ગણના પ્રમાણે સંપ્રતિ વી. સં. ૨૯૫માં ગાદીએ બેઠો હોવાથી કાલક સામાન્ય શ્રમણાવસ્થામાં તેના સમકાલીન હોઈ શકે. શકુનિકાવિહારનો ઉદ્ધારક વિક્રમાદિત્ય અને તેના ઉપદેશક આચાર્ય સિદ્ધસેનદિવાકરના સમય પરત્વે Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયસિંહસૂરિ વૃદ્ધવાદિ પ્રબન્ધમાં વિશેષ ઉહાપોહ કરવામાં આવશે, જિજ્ઞાસુઓએ એમની સમય વિષયક વિચારણા તે પ્રબન્ધમાં જોવી. વીર સંવત્ ૪૮૪માં આર્યખપટ થયાનો ઉલ્લેખ છે તે આર્યખપટનો સ્વર્ગવાસ સૂચક છે, એટલે વી. સં. ૪૮૪માં આર્યખપટ સ્વર્ગવાસી થયા એમ સમજવાનું છે. વીર સંવતુ ૮૪પમાં વલભીનો તુરકોએ ભંગ કર્યો એમ પ્રબન્ધકારે જણાવ્યું છે, પરંપરાગત “અઠહિ પણયાલ વલખિઓ” આ ગાથામાં પણ વલભીનો ભંગ વીર સંવત્ ૮૪૫ માં જ થયો જણાવ્યો છે, પણ આધુનિક વિદ્વાનો આ વર્ષ વીરસંવતનું નહીં પણ વિક્રમ સંવતનું છે એમ જણાવે છે, અને કહે છે કે વિક્રમની સંવત ૮૨૩ પછી આરબોને હાથે વલભીનો નાશ થયો હતો.' પણ અમારું નિશ્ચિત માનવું છે કે ઉપર્યુક્ત વલભીભંગ સૂચક વર્ષ વીરસંવતનું જ છે અને આ વલભીભંગ તે તુરૂષ્કકૃત નહિ પણ રાજા કનકસેન કૃત પહેલો વલભીભંગ છે. કર્નલ ટૉડના લખવા પ્રમાણે સૂર્યવંશનો કનકસેન રાજા વિક્રમ સંવત્ ૨૦૦ અથવા ૨૦૧માં પોતાની રાજધાની અયોધ્યા છોડીને ગુજરાત તરફ આવ્યો હતો, પણ હું ધારું છું કે આ કનકસેન ગુપ્તવંશી રાજાઓનો સેનાપતિ હશે અને ચંદ્રગુપ્ત પ્રથમ ગાદીએ બેઠો તેજ વર્ષમાં અથવા તો તેના પહેલા વર્ષમાં તેણે ગુપ્તરાજય તરફથી ગુજરાત ઉપર ચઢાઈ કરીને વલભીનો કબજો કર્યો હશે. જે પ્રસંગને જૈન લેખકોએ પ્રાચીન ગાથાઓમાં ‘વલભીભંગ તરીકે વર્ણવ્યો છે અને એ ઘટનાનું નિર્વાણ સંવતનું ૮૪૫મું વર્ષ ગણાવ્યું છે. આ કનકસેન તે પુરાણોમાં સ્ત્રી રાજયનો ભોક્તા કનક કહ્યો છે - તે જ જણાય છે. વિષ્ણુપુરાણમાં કનકને “ઐરાજ્ય” અને “મુષિક' દેશનો ભોક્તા કહ્યો છે. બ્રહ્માંડ પુરાણમાં એને “સ્ત્રી રાષ્ટ્ર’ અને ‘ભોજક' દેશનો ભોક્તા લખ્યો છે, ત્યારે વાયુ પુરાણમાં “સ્ત્રી રાષ્ટ્ર અને ‘ભક્ષ્યક'નો ભોક્તા જણાવ્યો છે, મારા મત પ્રમાણે “áરાજય” અથવા “સ્ત્રી રાષ્ટ્ર’ એ કામરૂપ દેશનાં નામો નહિ પણ સૌરાષ્ટ્રના અપભ્રષ્ટ રૂપો છે, અને ‘ભોજક” તથા “મુષિક જનપદ' એ વડનગર અને એની આસપાસના પ્રદેશ માટે વપરાયેલ પ્રાચીન નામો હશે, કનકસેને એ જ પ્રદેશોને જીતીને ત્યાં શહેરો વસાવ્યાં હતાં. આ વિજેતા કનકસેન મૂલમાં ગુખોનો સેનાપતિ હશે પણ પાછળથી આવા મહાનું પરાક્રમોના બદલામાં એને પોતાના સ્વામી તરફથી વિજિત પ્રદેશો ભોગવટામાં મળ્યા હશે. વિક્રમ સંવતુ ૫૯૩ સુધી એના વંશજો સેનાપતિ’ અને ‘મહાસામંત’નાં બિરુદો ધારણ કરતા હતા. આથી પણ અમારા ઉપરના અનુમાનને પુષ્ટિ મળે છે. વલભીમાં ગુપ્ત સંવત વલભી સંવના નામથી પ્રચલિત થયો. આ ઉપરથી પણ જણાય છે કે કનકસેન ગુપ્તોનો સેનાપતિ જ હશે અને તેણે ગુપ્ત સંવતના પ્રારંભ કાલમાં વલભીને જીતીને ત્યાં તે સંવત્સર ચલાવ્યો હશે; પણ વલભીની રાજયક્રાંતિનું અને ગુપ્તસંવતનું એક જ વર્ષ હોવાથી તે સંવત્ વલભીના રાજ્યક્રાન્તિ સૂચવનાર “વલભી સંવ'ના નામથી પ્રસિદ્ધ થઈ ગયો હશે. એ જ વલભીનો બીજીવાર વિ. સંવત ૮૨૪ની આસપાસમાં મ્લેચ્છ અથવા આરબોને હાથે ભંગ થયો લાગે છે, પણ પ્રથમ અને બીજા ભંગની ભિન્નતા ન સમજવાથી પાછળના લેખકોએ બંને ભંગનું એકત્ર વર્ણન કરી દીધું છે, પણ ખરી વાત તો એ છે કે જે વીર સંવત્ ૮૪૫માં વલભીભંગ થયો હતો તે મ્લેચ્છ કૃત નહિ પણ સેનાપતિ કનકસેનકૃત હતો અને જે સાતમા શીલાદિત્યના સમયમાં વલભીનો બીજીવાર ભંગ થયો હતો તે વીર સંવતુ ૮૪૫માં નહિ પણ વિ. સંવત ૮૨૩ પછી નજીકના સમયમાં થયો હતો. વીર સંવતુ ૮૮૪માં Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર મલવાદિએ બૌદ્ધોને જીત્યાનું પ્રબન્ધકારે એક પદ્યમાં વર્ણન આપ્યું છે, પણ આધુનિક વિદ્વાનો મલ્લવાદીને વિક્રમ સંવત ૮૮૪માં થયા માને છે; કારણ કે મલ્લવાદિએ ધર્મોત્તરના ન્યાયબિન્દુ ઉપર ટિપ્પણ લખ્યું છે અને ધર્મોત્તરાચાર્યની સત્તા સમય વિક્રમ સંવતું ૯૦૪ ની આસપાસમાં ગણાય છે. પણ અત્રે જે સંવત મલવાદીની જીતનો આપ્યો છે તે તો વીર સંવત જ છે, કારણ કે આ પ્રસિદ્ધ મલ્લવાદીને વિક્રમની નવમી સદીમાં કોઈ રીતે મુકી શકાય તેમ નથી; કેમકે વિક્રમના આઠમા શતકના પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રસૂરિ પોતાની કૃતિ અનેકાન્ત જયપતાકામાં અનેક સ્થળે મલવાદીનો નામોલ્લેખ કરે છે, જો મલવાદીને નવમી સદીની વ્યક્તિ માની લેવામાં આવે તો હરિભદ્ર કરેલ તેમના નામનિર્દેશનો સમન્વય કોઈરીતે થઈ શકે નહિ. આથી મલવાદીનો સમય વીર સંવત્ ૮૮૪ની આસપાસ માનવો એ જ યુક્તિ સંગત છે. ત્યારે હવે મલવાદીએ ધર્મોત્તરના ગ્રન્થ ઉપર ટિપ્પણ કેમ લખ્યું? એ પ્રશ્નનું નિરાકરણ કરવું રહ્યું. વાદીદેવસૂરિના સ્યાદ્વાદ્રરત્નાકર ઉપરથી વૃદ્ધધર્મોત્તર અને લઘુધર્મોત્તર એમ ધર્મોત્તર નામના બે બૌદ્ધાચાર્યો થઈ ગયા લાગે છે. તેજ રીતે હું ધારું છું કે “મલવાદી' નામથી પણ ત્રણ જૈન આચાર્યો થઈ ગયા છે. પ્રથમ મલવાદી કે જે બૌદ્ધવિજેતા તરીકે પ્રસિદ્ધ છે અને જેમનો હરિભદ્રસૂરિએ પોતાના ગ્રન્થમાં બહુમાનપૂર્વક નામોલ્લેખ કર્યો છે તે વીર સંવત ૮૮૪ની આસપાસમાં થયા. બીજા મલવાદી વિક્રમની દશમી સદીના અન્તમાં થયા કે જેમણે લઘુધર્મોત્તરના ન્યાયબિન્દુઉપર ટિપ્પણ બનાવ્યું. ત્રીજા મલ્યવાદી વિક્રમની તેરમી સદીમાં થયા કે જેમની કવિતાની મંત્રી વસ્તુપાલ જેવા વિદ્વાને પ્રશંસા કરી હતી. શકુનિકાવિહાર તીર્થનો ઉદ્ધારક સાતવાહન પાદલિપ્તનો સમકાલીન યજ્ઞશ્રી શાતકર્ણિ અથવા ત્રીજો શાતકર્ણિ હશે, પાદલિપ્તના સમયનો વિચાર તેમના પ્રબન્ધના વિવેચનમાં કર્યો છે. આ પ્રબન્ધના ચરિત્રનાયક વિજયસિંહસૂરિના અસ્તિત્વ સમય વિષે પ્રબન્ધમાં કંઈ પણ ઉલ્લેખ કે સૂચના નથી તેથી તેમના સમય વિષે વિચાર કરવો મુશ્કેલ છે, પણ એમણે જે ભરૂચમાં મુનિસુવ્રતનું કાષ્ઠમય ચૈત્ય કરાવ્યું હતું તેનો અતિ જીર્ણાવસ્થામાં સં. ૧૧૧૬માં અંબડે જીર્ણોદ્ધાર કરાવ્યાનો આમાં લેખ , આથી અનુમાન કરી શકાય કે અંબડથી આ આચાર્ય વધારેમાં વધારે ૨૫૦ થી ૩૦૦ વર્ષ પૂર્વેના હોઈ શકે અને જો આ કલ્પના માનવાયોગ્ય હોય તો વિજયસિંહસૂરિનો સમય-વિક્રમની દશમી સદીથી પહેલાંનો માની શકાય નહિ, છતાં એમના સમય વિષેની કોઈપણ કલ્પના અટકથી વધુ વજનદાર ગણાય નહિ. એ નામના બીજા પણ અનેક આચાર્યો થઈ ગયા છે, પણ આમાંથી કોઈપણ દશમી સદીની પૂર્વે-થયાનું પ્રમાણ મળતું નથી. એ આચાર્ય નેમિસ્તવ' ઉપરાન્ત કોઈ ગ્રન્થની રચના કર્યાનો પ્રબન્ધમાં ઉલ્લેખ નથી, પ્રતિક્રમણચૂર્ણિ નામનો ગ્રન્થ વિજયસિંહસૂરિકૃત ગણાય છે અને એના કર્તાનો સમય દશમી સદી હોવાનું પણ યાદ છે; છતાં તે ગ્રન્થકાર અને પ્રસ્તુત આચાર્ય એક છે કે ભિન્ન તે કહેવું મુશ્કેલ છે; કેમકે આ વખતે તે ગ્રન્થ કે તે વિષે લખેલી કેફિયત અમારી પાસે નથી. ભરૂચ એ વિદ્યાધર કુલના આચાર્યોનું મુખ્ય મથક હોય તેમ આ પ્રબન્ધ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આર્યપટના સમયથી એ ક્ષેત્ર વિદ્યાધર કુલનું ચાલ્યું આવતું હતું અને પ્રબન્ધકાર કહે છે તેમ તેમના વખતમાં (સં. ૧૩૩૪માં) પણ એ પરમ્પરાના આચાર્યો આ ક્ષેત્રમાં વિદ્યમાન હતા. Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવદેવસૂરિ S છે. શ્રી જીવદેવસૂરિ છે છે. આચાર્ય જીવદેવ વાયડનિવાસી વાયડજ્ઞાતીય શેઠ ધર્મદેવના પુત્ર હતા. એમની માતાનું નામ શીલવતી હતું. જીવદેવનું ગૃહાશ્રમનું નામ મહીધર હતું, એમને એક મહીપાલ નામે છોટો ભાઈ હતો જે ઘણે ભાગે દેશાન્તરમાં જ ફર્યા કરતો હતો. " મહીધરે વાયડગચ્છના આચાર્ય જીનદત્તસૂરિની પાસે દીક્ષા લીધી અને ભણી ગણીને ગીતાર્થ થતાં, આચાર્ય જીનદત્તસૂરિએ એમને આચાર્ય પદ આપીને પોતાની શાખાને અનુસારે “રાશિલસૂરિ' એ નામ પાડીને પોતાના પટ્ટધર બનાવ્યા અને પોતે પરલોક સાધન કર્યું. - મહીપાલને પણ રાજગૃહ નગરમાં દિગમ્બરાચાર્ય શ્રુતકીર્તિએ દીક્ષા આપીને એનું “સુવર્ણકીર્તિ' એ નામ પાડ્યું. સુવર્ણકીર્તિ પણ શ્રુતકીર્તિના પટ્ટધર શિષ્ય થયા એટલું જ નહિ, પણ તેમણે પોતાના ગુરુ પાસેથી અપ્રતિચક્રાવિદ્યાનો આમ્નાય અને પરકાયપ્રવેશ વિદ્યા પ્રાપ્ત કરી હતી. - રાજગૃહ તરફના વ્યાપારિઓના મુખથી મહીપાલની માતાએ એની દીક્ષા શિક્ષાના સમાચાર સાંભળ્યા અને તે પોતાના પુત્રને મળવા નિમિત્તે રાજગૃહ તરફ ગઈ. પોતાના બે પુત્રોમાં પણ દિગમ્બર અને શ્વેતામ્બર એમ બે મત જોઈ શીલવતીએ સુવર્ણકીર્તિને કહ્યું “જિન ભગવાનનો એકજ માર્ગ, તેમાં એ ભેદ કેવા? અને એમાં સાચો માર્ગ કયો તેનો નિર્ણય અમારે કેવી રીતે કરવો? તમો બંને ભાઈ એકઠા થઈને ખરા-ખોટાનો નિર્ણય કરો કે જેથી હું પણ તે જ માર્ગનો સ્વીકાર કરું.” પોતાની માતાનાં આ વચનોને અનુસારે સુવર્ણકીર્તિ વાયડ તરફ આવ્યા. માતાએ બંને મુનિઓનો આચારમાર્ગ અને ત્યાગ વગેરે જોયો અને શ્વેતામ્બર માર્ગનું વાસ્તવિકપણું જણાતાં સુવર્ણકીર્તિને શ્વેતામ્બર માર્ગ ગ્રહણ કરવાનો અનુરોધ કર્યો. રાશિલસૂરિએ પણ તેમને સમજાવ્યા જે ઉપરથી દિગમ્બર મુનિએ વસ્ત્રનો સ્વીકાર કરી શ્વેતામ્બર માર્ગમાં પ્રવેશ કર્યો. થોડા જ સમયમાં આ સંપ્રદાયના સિદ્ધાન્તો ભણીને ગીતાર્થ થતાં રાશિલસૂરિએ પોતાના બન્ધ સુવર્ણકીર્તિ મુનિને આચાર્યપદ આપ્યું અને પોતાના ઉત્તરાધિકારી “જીવદેવસૂરિ' નામે પટ્ટધર શિષ્ય બનાવ્યા. જીવદેવસૂરિના શિષ્યની એકવાર કોઈ યોગીએ વાચા બંધ કરી દીધી હતી, તેમ જ એક વાર તેમના સમુદાયની સાધ્વી ઉપર યોગચૂર્ણ નાખીને પરવશ કરી નાખી હતી, પણ આચાર્યે પોતાની અપૂર્વ શક્તિના પ્રભાવે બંને સ્થળે યોગીનો પરાજય કરીને તેને યોગ્ય શિક્ષા કરી હતી. એ અવસરે ઉજ્જયનીમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરતો હતો, તેણે સંવત્સર ચલાવવા માટે પૃથિવીનું ઋણ ચુકાવવા નિમિત્તે દેશોદેશ પોતાના મંત્રીઓને મોકલ્યા, તેમાંથી ‘લિંબા” નામનો પ્રધાન વાયડ પણ આવ્યો, ત્યાં તેણે મહાવીરના મંદિરને જીર્ણ દેખીને તેનો ઉદ્ધાર કરાવ્યો અને તેના ધ્વજદંડની પ્રતિષ્ઠા વિ. સંવત ૭ માં જીવદેવસૂરિના હાથે કરાવી. વાયડમાં એક ‘લલ્લ’ નામનો કોટિધ્વજ શેઠ વસતો હતો, લલ્લ બ્રાહ્મણોનો ભક્ત હતો, તેણે સૂર્યગ્રહણમાં એક લાખ રૂપિયા ધર્માર્થ કર્યા હતા અને તે દ્રવ્યથી તેણે એક મહાયજ્ઞ શરૂ કરાવ્યો હતો, પણ પાછળથી તેનું એ ક્રિયા ઉપરથી મન ઉઠી ગયું હતું અને જીવદેવસૂરિના ઉપદેશથી તે જૈનધર્મી થઈ ગયો હતો. ધર્માર્થ કરેલ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર દ્રવ્યમાંથી લગભગ ૫૦૦૦૦ રૂપિયા તો યજ્ઞક્રિયામાં ખર્ચાઈ ચુક્યા હતા અને બાકીનાથી તેણે ‘પિપ્પલાનક’ નામના ગામમાં જૈનચૈત્ય કરાવવા માંડેલ, પણ તેટલામાં ત્યાં આવેલ કોઈ અવધૂતે તે સ્થળે સ્ત્રીનું શલ્ય હોવાનું અને તે કાઢીને પછી દેરું બનાવવાનું કહ્યું. એ ઉપરથી થયેલ કામ પાછું ઉકેલવા માંડ્યું પણ તે સમયમાં તે ન ઉકેલવા કોઈ અજ્ઞાત આદેશ થયો. આ ઉપરથી આચાર્યે ધ્યાન કર્યું. જેથી એક દેવી પ્રત્યક્ષ થઈને કહેવા લાગી કે ‘હું કાન્યકુબ્જના રાજાની પુત્રી હતી અને મને સુખડીમાં આપેલ આ દેશમાં સુખપૂર્વક રહેતી હતી, પણ મને ‘આ દેશનો મ્લેચ્છોથી ભંગ થશે' એ ભય લાગ્યો તેથી હું કૂવામાં પડીને મરી ગઈ અને આ ભૂમિની અધિષ્ઠાયિકા દેવી થઈ છું. આ સ્થળે મારું ઘણું ધન પડેલું છે માટે અત્રેથી શલ્ય (અસ્થિ-હાડકાં) નહિ કાઢવા દઉં, પણ જીવદેવસૂરિએ તેણીને ત્યાં ભુવનદેવી તરીકે સ્થાપવાની શરતે શાન્ત કરીને તેની અનુમતિથી ભૂમિ શુદ્ધ કરીને ચૈત્ય તૈયાર કરાવ્યું અને તેમાં ભુવનદેવીની પણ દેહરી બનાવી, તે દેવી હજી પણ ધાર્મિકોથી પૂજાય છે. 24 જ્યારથી લલ્લશેઠ જૈન થયો હતો ત્યારથી જ વાયડના બ્રાહ્મણો તેના ઉપર અને ખાસ કરીને જીવદેવસૂરિ ઉપર દ્વેષભાવ રાખવા લાગ્યા હતા. પરિણામે એકવાર તેમણે એક મૃતપ્રાય ગાય જીવદેવસૂરિ આશ્રિત મહાવીરના દેહરામાં વાળી દીધી. પ્રભાત સમયમાં સાધુઓએ જોયું કે ચૈત્યના ખાસ સ્થાનમાં મરેલ ગાય પડી છે, તેમણે એ વાત જીવદેવસૂરિને કરી, જે ઉ૫૨થી તેમણે એકાન્તસ્થાનમાં બેસીને પોતાના શરી૨માંથી પ્રાણ કાઢી ગાયના શરીરમાં પ્રવેશ્યા અને ગાય ત્યાંથી ઉઠીને બ્રહ્માના મંદિરમાં ગર્ભગૃહમાં જઈને પેસી ગઈ અને તે પછી નિર્જીવ થઈ ગઈ. આ આશ્ચર્યકારક ઘટનાના સમાચાર પૂજારીએ બ્રાહ્મણોને કહ્યા, બ્રાહ્મણો અને સર્વ વિચા૨વાન મનુષ્યોને આ ઘટના એક ઉત્પાત જેવી લાગી અને પહેલા દિવસે બ્રાહ્મણ જુવાનોએ જે જૈનોની છેડછાડ કરી હતી તેનું જ એ પરિણામ હોવાનો તેમણે નિશ્ચય કર્યો અને જીવદેવસૂરિને આવીને આજીજી કરી કે આ ગાય જીવતી થઈ ઉઠીને બહાર જાય એવો ઉપાય કરો, પણ જીવદેવે તેમના કહેવા ઉ૫૨ બહુ લક્ષ્ય ન આપ્યું ત્યારે તેમણે ત્યાં બેઠેલ લલ્લ શેઠને પ્રાર્થના કરી કે તે આચાર્યને કહીને આ સંકટમાંથી અમારો ઉદ્ધાર કરાવે' આ સાંભળી લલ્લે ટીકા કરતાં કહ્યું કે ‘આજકાલ તમે લોકોએ જે ઉત્પાત મચાવ્યો છે તેના પરિણામે જેટલી દુર્ઘટનાઓ ન થાય તેટલી થોડી છે.' પણ બ્રાહ્મણોએ કોઈ પણ શરતે આ સંકટમાંથી ઉદ્ધરવાની જ પ્રાર્થના કરી. જે ઉપરથી લલ્લે જૈનોની સાથે આ પ્રમાણે શરતોની સાથે સુલેહનામું તૈયાર કર્યું કે “જૈનો વાયડમાં ગમે તે ધાર્મિક ઉત્સવો કરે તેમાં કોઈએ કોઈપણ પ્રકારનું વિઘ્ન નાખવું નહિ, (વાયડમાં જે કંઈપણ ધાર્મિક કાર્યવ્યવસ્થા થશે તેમાં) મહાવીરના સાધુઓનો ભાગ પહેલો રહેશે. (જીવદેવની ગાદી ઉ૫૨) જે નવીન આચાર્ય બેસે તેનો બ્રાહ્મણોએ સુવર્ણનું યજ્ઞોપવીત પહેરાવીને બ્રહ્માના મંદિરમાં પટ્ટાભિષેક કરવો’ લલ્લે ઉપર પ્રમાણે મર્યાદા બાંધવા કહ્યું અને બ્રાહ્મણોએ તે પ્રમાણે કબૂલ કર્યું. તે પછી તેણે જીવદેવસૂરિને મહાસ્થાન (વાયડ)નો ઉદ્ધાર કરવા કહ્યું, અને આચાર્યે એકાન્તમાં જઈ પોતાના પ્રાણ ખેંચીને ગાયમાં પ્રવેશ્યા, ગાય ઉઠીને ત્યાંથી બહાર નીકળીને દૂર ચાલી ગયા પછી આચાર્યે તેમાંથી પોતાના પ્રાણ ખેંચી લીધા. એ ઘટના પછી જૈનો અને બ્રાહ્મણો વચ્ચે જે ભાઈઓના જેવો સંબન્ધ સ્થાપિત થયો હતો તે આજે પણ ત્યાં ચાલી રહ્યો છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવદેવસૂરિ 25 જીવદેવસૂરિએ પોતાનું મરણ નિકટ જાણીને વાયડમાં આવી પોતાના ગચ્છની વ્યવસ્થા કરીને તે પછી અનશન કર્યું અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. કહે છે કે એમના સ્વર્ગવાસના સમયમાં તે સિદ્ધ જોગી-કે જેને પૂર્વે જીવદેવે પરાજિત કર્યો હતો - તે વાયડમાં આવ્યો અને મૃતક જીવદેવનું મુખ દેખવા માટે આગ્રહ કર્યો આનું પ્રયોજન એ હતું કે જીવદેવનું કપાલ એક ખંડનું હોઈ યોગીને લેવું હતું, પણ આચાર્યે પ્રથમ આપેલ સલાહ પ્રમાણે ગણાવચ્છેદકે તેને ફોડી નાખ્યું હતું તેથી યોગીની મુરાદ પૂરી ન થઈ, આથી તેણે નિરાશા પ્રકટ કરતાં કહ્યું “રાજા વિક્રમાદિત્યને અને આ મારા મિત્ર આચાર્યને એક ખંડ કપાલ હતું જે પુણ્યવાન પુરુષનું લક્ષણ કહેવાય છે.” આ પછી યોગીએ અગર અને ચન્દનના કાષ્ઠો લાવીને આચાર્યના અગ્નિસંસ્કારમાં ભાગ લીધો. પ્રબન્ધની સમાપ્તિ કરતાં ચરિત્રકાર કહે છે કે આજે પણ તેમના વંશમાં અમરના જેવા તેજસ્વી પ્રભાવક આચાર્યો થાય છે. અત્રે વાપરેલ ‘અમર' શબ્દથી તેમણે એ વાયડ ગચ્છના આચાર્ય જિનદત્તસૂરિના શિષ્ય બાલભારત, કાવ્ય કલ્પલતા પ્રભૂતિ ગ્રન્થોના પ્રણેતા પ્રસિદ્ધ કવિ અમરચન્દ્રસૂરિની સૂચના કરી છે, આથી જણાય છે કે સં. ૧૩૩૪ સુધી અમરચન્દ્ર કવિ વિદ્યમાન હશે. - વાયડ ગચ્છ અને વાયડજ્ઞાતિ જે સ્થાનના નામથી આજ પર્યન્ત પ્રસિદ્ધ છે તે વાયડ સ્થાન આજે પણ ડીસા (જીલ્લા પાલનપુર)ની પાસે એજ વાયડ' નામથી પ્રસિદ્ધ છે. પૂર્વે એ મહાસ્થાનોમાં ગણાતું પણ હમણાં ગામડાના રૂપમાં વર્તમાન છે. વાયડ જ્ઞાતિ તો આજે પણ ગુજરાતમાં વર્તમાન છે; પણ વાયડ ગચ્છના સાધુ કે આચાર્ય વર્તમાન સમયમાં ક્યાંય જોવાતા નથી. આ ગચ્છના પટ્ટધર આચાર્યોનાં નામ ઘણેભાગે જિનદત્તસૂરિ, રાશિલસૂરિ અને જીવદેવસૂરિ જ હતાં અને આ ગચ્છની પરમ્પરા વિક્રમના તેરમા શતક સુધી વર્તમાન હતી. વસ્તુપાલના સમયમાં એ ગચ્છના જિનદત્તસૂરિ અને તેમના શિષ્ય અમરચન્દ્ર વિદ્યમાન હતા. એ જ જિનદત્તસૂરિએ વિવેકવિલાસ અને શકુનશાસ્ત્રની રચના કરી છે. એ પછી આ ગચ્છની પરમ્પરા ક્યાં સુધી ચાલી તે નિશ્ચિત નથી. વિક્રમાદિત્યના મંત્રી લિંબાએ વાયડના મહાવીરના ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યાનો અને વિક્રમ સંવત્ ૭માં જીવદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવ્યાનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી જીવદેવસૂરિ વિક્રમાદિત્યના સમકાલીન હતા એમ માનવાને કારણ મળે છે. પણ વાસ્તવમાં એ આચાર્ય એટલા બધા પ્રાચીન ન હતા એમ પ્રબન્ધની કેટલીક વાતો ઉપરથી સિદ્ધ થાય છે. પહેલી વાત તો એજ છે કે જીવદેવ પ્રથમ શ્રુતકીર્તિના શિષ્ય સુવર્ણકીર્તિ નામે દિગમ્બર મુનિ હતા એમ પ્રબન્ધકારે જણાવ્યું છે. શ્રુતકીર્તિ ક્યારે થયા તે આપણે જાણતા નથી; છતાં બંને સંપ્રદાયોના લેખ ઉપરથી એટલું તો નિશ્ચિત છે કે વિક્રમની બીજી શતાબ્દીમાં દિગમ્બર અને શ્વેતામ્બરોની પરમ્પરાઓ જુદી પડી હતી. આ સ્થિતિમાં જીવદેવને પ્રથમાવસ્થામાં દિગમ્બર માનીને તેમને વિક્રમાદિત્યના સમકાલીન માનવા એ યુક્તિસંગત નથી. કાન્યકુબ્ધના રાજાની પુત્રીના ગુજરાતમાં આવનાર પ્લેચ્છોના ભયથી કૂવામાં પડીને મરવા સંબધી હકીકતો પણ આ વૃત્તાન્તની પ્રાચીનતામાં શંકા ઉત્પન્ન કરે તેવી છે. જીવદેવસૂરિની પરમ્પરામાં નવો આચાર્ય માટે બેસે ત્યારે તેને સુવર્ણનું યજ્ઞોપવીત પહેરાવવા અને બ્રહ્માના Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર મંદિરમાં અભિષેક કરવા વિષેની લલ્લશેઠે બ્રાહ્મણો પાસે જે શરત કરાવી છે, એ જોતાં જણાય છે કે એ જીવદેવસૂરિનો સમય ચૈત્યવાસિઓનો પ્રાબલ્યનો સમય હોવો જોઈએ અને એ આચાર્ય પણ કેટલેક અંશે શિથિલાચારી હોવા જોઈએ, અન્યથા યજ્ઞોપવીત અને અભિષેકની શરતો કરાવે નહિ. પટ્ટાવલિઓ અને ભાષ્ય, ચૂર્ણિ આદિ આગમ સાહિત્ય ઉપરથી જણાય છે કે વિક્રમની પાંચમી શતાબ્દિ સુધીમાં ચૈત્યવાસની સાર્વત્રિક પ્રવૃત્તિ થઈ ગઈ હતી અને તેની સાથે જ શિથિલાચાર પણ વધી રહ્યો હતો. 26 પૂર્વોક્ત વૃત્તાન્તો ઉપરથી એ વાત સહેજે સિદ્ધ થાય છે કે પ્રસ્તુત પ્રબન્ધના ચરિત્રનાયક જીવદેવસૂરિ પ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયના નહિ પણ એ સમયથી લગભગ ૫૦૦ - ૬૦૦ વર્ષ પછીના પુરુષ હતા. લલ્લ શેઠ દ્વારા જે બ્રાહ્મણોએ જૈનોની સાથે શરતો કરેલી તે જ બ્રાહ્મણો કાલાન્તરે સત્તાહીન અને જાગીરહીન થતા જૈનોના આશ્રિત ભોજકો થયા હતા એમ હું માનું છું. ભોજક જાતિનું હજી પણ આદર સૂચક વિશેષણ “ઠાકોર” છે, એ સૂચવે છે કે પૂર્વે એ જાતિ જાગીરદાર હશે, એ નિશ્ચિત છે. એ લોકોનું પાલનપુરની આસપાસના પ્રદેશમાં ઢાગર પરગણામાં (જેમાં વાયડ પણ આવેલ છે ત્યાં)માન છે અને જૈનો ઉપર કેટલાક પરમ્પરાગત લાગા છે. આથી પણ એ લોકોનો આ પ્રદેશમાં પૂર્વે અધિકાર અને વસવાટ હોવાનું જણાઈ આવે છે. જ્યારથી એ લોકોએ વાયડ ખોયું ત્યારથી જ અધિક પરિચય અને સંબન્ધના કારણે એમણે જૈન મંદિરોની પૂજા ભક્તિ ક૨વાનું શરૂ કર્યું હશે અને જૈનોએ એમને લાગા બાંધી આપ્યા હશે. દન્તકથા પ્રમાણે એમને હેમચન્દ્રે જૈન બનાવ્યાનું, કે બીજી દન્તકથા પ્રમાણે ખરતરગચ્છીય જિનદત્તસૂરિએ જૈનધર્મમાં લેવરાવ્યાનું અને જૈનોને ઘરે ભોજન ક૨વાથી ‘ભોજક’ નામ પડ્યાનું કથન યથાર્થ જણાતું નથી, કારણ કે ‘ભોજક’ શબ્દ નવાંગીવૃત્તિકા૨ અભયદેવસૂરિના વખતમાં પણ પ્રચલિત હતો અને તેનો અર્થ ‘પૂજક’ એ થતો હતો. આથી માનવાને કા૨ણ મળે છે કે પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્ર અને જિનદત્ત સૂરિની પહેલાં જ એ લોકોને વાયડગચ્છના જ કોઈ આચાર્યે જૈન મંદિરોના પૂજક તરીકે કાયમ કરી લીધા હશે. અને તે આચાર્યનું નામ ‘જિનદત્તસૂરિ પણ હોય, તે નવાઈ નથી, કારણ કે વાયડગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ ‘જિનદત્તસૂરિ’ જ અપાતું હતું. ૮. શ્રી વૃદ્ધવાદીસૂરિ વૃદ્ધવાદી ગૃહસ્થાવસ્થામાં ગૌડદેશમાં કોશલાગ્રામના રહેવાસી મુકુન્દ નામના બ્રાહ્મણ હતા. પ્રસિદ્ધ અનુયોગ પ્રવર્તક અને પાદલિપ્તના પરમ્પરાશિષ્ય વિદ્યાધર કુલીન આચાર્ય કન્દિલસૂરિની પાસે મુકુન્દે વૃદ્ધાવસ્થામાં જૈન દીક્ષા લીધી હતી. ભરૂચમાં “નાલિકેરવસતિ' નામના ચૈત્યમાં કરેલ આરાધનાના પરિણામે થયેલ સરસ્વતીની પ્રસન્નતાથી વૃદ્ધ મુકુન્દ ઋષિને અપૂર્વ વાદશક્તિ પ્રાપ્ત થઈ હતી તેથી એ ‘વૃદ્ધવાદી’ એ નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા હતા. કન્ડિલાચાર્યના સ્વર્ગવાસ પછી વૃદ્ધવાદીએ તેમના પટ્ટધર આચાર્ય થઈને ઉજ્જયિની તરફ વિહાર કર્યો. Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધવાદીસૂરિ તે સમયમાં વિક્રમાદિત્ય પૃથ્વીનું પાલન કરતો હતો. અન્ય દિવસે કાત્યાયન ગોત્રીય દેવર્ષિ-બ્રાહ્મણ અને દેવશ્રીનો પુત્ર ‘સિદ્ધસેન’ નામનો વિદ્વાન બ્રાહ્મણ ત્યાં આવ્યો. નગરની બહાર જ વૃદ્ધવાદી તેને મલ્યા અને ત્યાંજ તેમની સાથે વાદ કરીને તેમનો કુમુદચન્દ્ર નામે શિષ્ય થયો. 27 વર્તમાન કાલીન જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરીને ગીતાર્થ થતાં વૃદ્ધવાદીએ કુમુદચન્દ્રને આચાર્યપદ આપ્યું અને ‘સિદ્ધસેન' એ પ્રથમનું જ નામ આપીને પોતાના ગચ્છના ઉત્તરાધિકારી બનાવ્યા. એકવાર સિદ્ધસેને પોતાની કવિત્વ શક્તિથી વિક્રમાદિત્યને ખુશી કર્યો હતો, જે ઉપરથી રાજાએ તેમને ક્રોડ સોનૈયા આપવા માંડ્યા પણ તેમણે તે દ્રવ્ય સાધારણ ખાતાના ફંડમાં અપાવ્યું અને તેથી ગરીબ શ્રાવકોનો અને જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યો. એકવાર એ ચિત્તોડગઢ ગયા હતા. ત્યાં એમની નજરે વિચિત્ર સ્તંભ પડ્યો, જે ન પત્થરનો હતો, ન માટીનો અને ન લાકડાનો. આચાર્યે આથી તેની બારીક તપાસ કરી તો તે લેપમય લાગ્યો, આથી તેમણે વિરુદ્ધ દ્રવ્યોથી ધસીને તેમાં એક છિદ્ર પાડ્યું તો તે પુસ્તકોથી ભરેલો જણાયો. આચાર્યે તેમાંથી એક પુસ્તક કાઢીને તેનું એક પત્ર લઈને વાંચ્યું એટલામાં તે પુસ્તક તેમના હાથમાંથી અદૃષ્ટ દેવતાએ ઝુંટવી લીધું, પણ તેમાંથી તેમને સુવર્ણસિદ્ધિયોગ અને સરસવોથી સુભટ નિપજાવવાની વિધિ-આ બે ચીજો યાદ રહી ગઈ. એકવાર સિદ્ધસેન છેક પૂર્વ દેશમાં ગયા, ત્યાં તેઓ કર્માર ગામમાં ગયા જ્યાં દેવપાલરાજાની તેમને મુલાકાત થઈ. ધર્મકથાથી આચાર્યે દેવપાલને જૈનધર્મ તરફ ખેંચ્યો અને પોતાનો મિત્ર બનાવ્યો. આચાર્ય દેવપાલના આગ્રહથી ત્યાંજ રહ્યા હતા. તેવામાં કામરુ દેશનો રાજા વિજયવર્મા મોટી સેનાની સાથે દેવપાલ ઉપર ચઢી આવ્યો. શત્રુની ચઢાઈ અને તેના અધિક બલની વાત દેવપાલે સિદ્ધસેનને કહીને જણાવ્યું કે આ પ્રબલ શત્રુ સામે ટકી રહેવા જેટલું મારી પાસે દ્રવ્ય અને સેનાબલ નથી, આ ઉપરથી સિદ્ધસેને સુવર્ણસિદ્ધિથી દ્રવ્ય અને સર્પપયોગથી ઘણા સુભટો ઉપજાવીને તેને સહાયતા કરી અને દેવપાલે આ મદદથી વિજયવર્મા ઉપર જીત મેળવી પોતાને મુંઝવણરૂપ અંધકારમાં પ્રકાશ આપ્યો એથી દેવપાલે સિદ્ધસેનને ‘દિવાકર’ એ વિશેષણથી બોલાવ્યા. દેવપાલે એ પછી સિદ્ધસેનને અતિશય માન આપ્યું, તે એટલે સુધી કે તેમને આગ્રહ કરી કરીને પાલખી અનેં હાથી ઉપર બેસાડવા માંડ્યા, દાક્ષિણ્યવશ આચાર્ય પણ રાજાના આ આગ્રહને પાછો ઠેલી ન શક્યા અને શિથિલાચારમાં પડી ગયા. વૃદ્ધવાદીએ સિદ્ધસેનની આ પ્રમાદી અવસ્થાના સમાચાર લોકોના મુખથી સાંભળ્યા અને તેઓ વિહાર કરીને કર્મારપુર આવ્યા અને પાલખીમાં બેસીને ફરતા સિદ્ધસેનને યુક્તિથી સમજાવીને શિથિલાચાર છોડાવ્યો અને તે પછી તેને પોતાના ગચ્છનો ભાર સોંપીને વૃદ્ધવાદીએ પરલોક વાસ કર્યો. સિદ્ધસેનદિવાકરે એકવાર મૂલ જૈન આગમો જે પ્રાકૃત ભાષામાં બનેલાં તે સંસ્કૃત ભાષામાં બદલી નાખવાનો વિચાર કર્યો, પણ એમના એ સંકલ્પથી શ્રમણ સંઘે એમને ઠપકો આપીને ૧૨ વર્ષ પર્યન્ત ગચ્છ અને સાધુ વેષ છોડીને ચાલ્યા જવાનો દંડ કર્યો. અને કહ્યું કે ‘જો તમારાથી જૈનધર્મની કોઈ મોટી ઉન્નતિ થઈ સંઘ જોશે તો બાર વર્ષની અંદર પણ તમને માફ કરીને સંઘમાં લઈ લેશે.' સિદ્ધસેને આ પારાંચિત નામનું પ્રાયશ્ચિત સ્વીકાર્યું અને ગચ્છ છોડીને ગુપ્ત વેશમાં નિકળી ગયા. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર સાત વર્ષ સુધી આમ તેમ ભ્રમણ કરીને અવધૂતવેષધારી સિદ્ધસેન ઉજ્જયિનીમાં ગયા અને કવિતાથી વિક્રમનું મનોરંજન કરી તેની સભાના પણ્ડિત થઈને ત્યાં રહ્યા. એકવાર વિક્રમાદિત્ય સિદ્ધસેનની સાથે કોંગેશ્વર નામના શિવાલયમાં ગયા. પણ શિવને નમસ્કાર કર્યો નહિ, રાજાએ તેનું કારણ પૂછતાં તેણે કહ્યું કે –“મારો પ્રણામ સહન કરે તે દેવ બીજા જાણવા, આ દેવથી મારો પ્રણામ ખમાય નહિ.” રાજાને આ સાંભળીને વધારે આશ્ચર્ય થયું અને આગ્રહપૂર્વક પ્રણામ કરવા કહ્યું, તે ઉપરથી સિદ્ધસેને “કલ્યાણમંદિર' ઇત્યાદિ પદોથી શરૂ થતી અભિનવ સ્તોત્રની રચના કરીને સ્તુતિ કરવા માંડી, અને આ સ્તોત્રનું તેરમું પદ્ય બોલતાં ધરણ નામનો નાગેન્દ્ર આવ્યો અને તેના પ્રભાવથી શિવલિંગ ફાટીને નીચેથી પાર્શ્વનાથ તીર્થકરની પ્રતિમા પ્રકટ થઈ, તે જોઈને સિદ્ધસેને વિશેષ ભક્તિથી સ્તુતિ કરીને રાજાને કહ્યું “અમારો પ્રણામ સહન કરે તે દેવ આ છે.” આ આશ્ચર્યથી રાજા સિદ્ધસેનનો પરમ ભક્ત બન્યો અને જૈનધર્મનો સહાયક થયો. સંઘે પણ શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત માફ કરીને સિદ્ધસેનને સંઘમાં લઈ લીધા. - કાલાન્તરે સિદ્ધસેન દિવાકરે વિક્રમને પૂછીને ઉજ્જયિનીથી પ્રતિષ્ઠાનપુરની તરફ વિહાર કર્યો. તેઓ જયારે ભરૂચના સીમાડામાં પહોંચ્યા તો ત્યાં ગોવાલિયા લોકો એકઠા થઈને તેમની પાસે આવ્યા અને ધર્મઉપદેશ કરવાની આચાર્યને પ્રાર્થના કરી. જે ઉપરથી તેમણે પ્રાકૃત ભાષામાં રાસ ગાઈને ઉપદેશ કર્યો. જે સાંભળીને ગોવાલિયાઓ પ્રતિબોધ પામ્યા અને તે સ્થળે પાછળથી તે લોકોએ “તાલારાસક' નામથી ગામ વસાવ્યું જે હજી પણ જિનમંદિરથી શોભી રહ્યું છે. પછી સિદ્ધસેન ભરૂચમાં ગયા, આ વખતે ભરૂચમાં બલમિત્રનો પુત્ર ધનંજય નામે રાજા રાજય કરતો હતો. રાજાએ ઉત્સવપૂર્વક આચાર્યને નગરપ્રવેશ કરાવ્યો. એ જ અવસરે ભરૂચ ઉપર રાજાના શત્રુઓએ હુમલો કર્યો પણ સિદ્ધસેને આને પણ સર્ષપપ્રયોગથી અસંખ્ય સૈનિકો આપીને બચાવી લીધો, આ ઉપરથી જ એમનું નામ “સિદ્ધસેન' ખરું પડ્યું. આખરે સિદ્ધસેન દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર ગયા અને ત્યાં જ આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયા. સિદ્ધસેનના સ્વર્ગવાસના સમાચાર સાંભળીને એમની બહેન “સિદ્ધશ્રી” જે જૈન સાધ્વી હતી તેણીએ પણ ઉજ્જયિનીમાં અનશનપૂર્વક દેહત્યાગ કર્યો હતો. પાદલિપ્તસૂરિ અને તેમની જ શિષ્ય પરમ્પરામાં થયેલ વૃદ્ધવાદી ‘વિદ્યાધર' વંશના હતા. એમાં પ્રમાણ બતાવતા પ્રબન્ધકાર કહે છે કે “વિક્રમ સંવત ૧૫૦માં જાકુટિ (જાવડ) શ્રાવકે શ્રી નેમિનાથ ચૈત્યનો ઉદ્ધાર કર્યો, તે પછી વરસાદથી પડેલ મઠમાંથી નિકળેલ એક પ્રશસ્તિ ઉપરથી એ હકીકત (પાદલિપ્ત અને વૃદ્ધવાદી વિદ્યાધરવંશીય હોવાની હકીકત) ઉતારી છે. આ પ્રબન્ધમાં જો કે વૃદ્ધવાદી કે સિદ્ધસેનના અસ્તિત્વ સમય વિષે સ્પષ્ટ ઉલ્લેખ થયો નથી, છતાં આમાં આપેલ વિક્રમાદિત્ય અને સિદ્ધસેનના વૃત્તાન્ત ઉપરથી એ પ્રબન્ધના નાયક વૃદ્ધવાદી અને સિદ્ધસેન દિવાકરને વિક્રમાદિત્યના સમકાલીન માનવાનું સહેજે પ્રાપ્ત થાય છે. બીજી તરફ આમાં પૂર્વદેશાન્ત (બંગાલ)ના રાજા દેવપાલનું અને કામરૂપ (આસામ)ના રાજા વિજયવર્માનું વૃત્તાન્ત પણ આવે છે અને આ બંને રાજાઓને સિદ્ધસેનના સમકાલીન હોવાનું જણાવ્યું છે, પણ આ બંને રાજાઓનો સમય સિદ્ધસેનના સમય સાથે મળતો નથી. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધવાદીસૂરિ બંગાલમાં દેવપાલ નામે પાલવંશી રાજા થયો છે; પણ તેનો સમય વિક્રમના દસમા સૈકાના પ્રારંભથી શરૂ થાય છે, અને વિજયવર્માનામક રાજાનો ઈતિહાસમાં પત્તો લાગતો નથી, કદાચ પ્રાયોતિષમાં વર્માન્ત નામના રાજાઓ જૂના સમયમાં રાજ્ય કરતા હતા તેમાં કોઈ વિજયવર્મા નામે પણ રાજકર્તા થયો હોય તો નવાઈ નથી. પણ આ રાજાઓ જો સિદ્ધસેનના સહવાસી હતા એમ માનીએ તો વિક્રમાદિત્યના સમાનકાલીનપણામાં વાંધો આવે છે. 29 બીજી તરફ પરમ્પરાગાથાઓમાં સિદ્ધસેન દિવાકર માટે “પંન્વેસય વરસસ, સિદ્ધમેળો વિવાયરો નાઓ અર્થાત્ ‘વીર નિર્વાણથી ૫૦૦ વર્ષે સિદ્ધસેન દિવાકર થયા.' મહાનિશીથસૂત્રમાં પણ સિદ્ધસેન દિવાકરનો ઉલ્લેખ આવે છે. આ બધું જોતાં એટલું તો નિશ્ચિત છે કે સિદ્ધસેન દિવાકર પ્રસિદ્ધ પાલવંશી રાજા ધર્મપાલના ! દેવપાલના સમકાલીન તો કોઈ રીતે નથી જ. પુત્ર સિદ્ધસેન એકવાર ભરૂચમાં આવ્યા ત્યારે ત્યાં બલમિત્રના પુત્ર ધનંજયરાજાનું રાજ્ય હોવાનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે અને આ ઉપ૨થી એમના વિક્રમાદિત્યના સમકાલીનપણાને ટેકો મળે છે, પણ આગળ ઉપર જોવાશે કે સિદ્ધસેનના સમયમાં બલમિત્રના પુત્રનું રાજ્ય હોવાનો બિલ્કુલ સંભવ નથી. દેવપાલ રાજાના આગ્રહથી સિદ્ધસેને હાથી અને પાલખીની સવારીનો સ્વીકાર કર્યો હતો. આ ઉપરથી જણાય છે કે તેઓ વિક્રમના પહેલા સૈકામાં નહિ પણ ચોથા પાંચમા સૈકામાં થયા હોવા જોઈએ; કારણ કે તે સમયમાં જ આવા પ્રકારનો શિથિલાચાર જૈન શ્રમણોમાં ચાલુ થયો હતો. પહેલાં નહિ. હવે આપણે એમનો વાસ્તવિક સમય કયો તે વિચારીએ. વૃદ્ધવાદી પ્રસિદ્ધ અનુયોગધર આર્યસ્કન્દિલના શિષ્ય હોવાનું પ્રબન્ધકારે લખ્યું છે, અને અનુયોગધર કન્દિલાચાર્યનો યુગપ્રધાનત્વ સમય અમારી ગણના પ્રમાણે વીર સંવત્ ૮૨૭ થી ૮૪૦ (વિક્રમ ૩૫૭ થી ૩૭૦) સુધીમાં આવે છે. એ સમય દરમિયાન વૃદ્ધવાદીની દીક્ષા થઈ માની લઈએ તો એમના શિષ્ય સિદ્ધસેનનો સમય વિક્રમના ચોથા સૈકાના અંતિમ ચરણ અને પાંચમા શતકના પૂર્વાર્ધમાં આવે છે અને આવી પરિસ્થિતિમાં સિદ્ધસેન દિવાકરને પ્રસિદ્ધ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યના નહિ પણ ગુપ્તવંશી રાજા દ્વિતીય ચન્દ્રગુપ્તના સહવાસી માની લઈએ તો હ૨કત જેવું નથી, કેમકે આ રાજા પણ ઘણો પ્રસિદ્ધ અને ‘વિક્રમાદિત્ય’ આવી ઉપાધિધારણ કરનારો હતો. ગમે તેમ હો, પણ સિદ્ધસેન ચોથી પાંચમી સદી પછીના તો નહિ જ હોય, કેમકે એમના યુગપદુપયોગદ્વયવાદનું જૈન આગમોની પ્રાચીન ચૂર્ણિઓમાં નિરાકરણ કરવામાં આવ્યું છે અને નિશીથચૂર્ણિમાં - કે જે વિક્રમની સાતમી સદીનો ટીકાગ્રન્થ છે. એમનો ૮-૧૦ સ્થળે ‘સિદ્ધસેણ ખમાસમણ' અને ‘સિદ્ધસેણાયરિય’ એ નામથી ઉલ્લેખ થયેલો છે અને તે ઉલ્લેખો ઉપરથી એમ પણ સ્પષ્ટ જણાય છે કે એમણે નિશીથસૂત્ર ઉપર ભાષ્ય અથવા તે જાતના ગાથાબદ્ધ વિવરણ ગ્રન્થની રચના કરી હતી, અને નિશીથ ચૂર્ણિમાં એક સ્થળે તો ‘સિદ્ધસેને’ યોનિપ્રાભૂતના પ્રયોગથી ઘોડા બનાવ્યાનો પણ ઉલ્લેખ મળી આવે છે. આથી એ ચોથી પાંચમી સદીના વ્યક્તિ હોવાનું સહજે સિદ્ધ થાય છે, કારણ કે અન્ય ભાષાકારો પણ લગભગ એ જ સમયમાં થઈ ગયા છે. સિધ્ધસેને ઘોડા બનાવ્યાની કથા કેટલ પ્રાચીન છે તે નિશીથસૂર્ણિના (ભા. ૨. પૃ. ૨૮૧) ઉલ્લેખ ઉપરથી જણાઈ આવે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ 30 શ્રી પ્રભાવક ચરિત્ર આવી રીતે અમારા મત પ્રમાણે સિદ્ધસેનદિવાકરનો સત્તા સમય ચોથા અને પાંચમા સૈકાનો વચલો ભાગ જ અનુકુળ લાગે છે. કારણ કે પાદલિપ્તસૂરિના પુરોગામી આયંખપટ વિક્રમની પ્રથમ સદીમાં થયાનું સિદ્ધ થાય છે, સ્કેન્દિલના પુરોગામી પાદલિપ્તસૂરિ વિક્રમના ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં થયાનું સાબિત થાય છે અને વૃદ્ધવાદીના ગુરુ ઔદિલાચાર્ય વિક્રમના ચોથા સૈકાના આચાર્ય હતા એમ પ્રમાણિત થઈ જાય છે તો ઋન્ટિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદી અને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકરને ચોથા પાંચમા સૈકાના વચગાળામાં મૂકવા એજ યુક્તિયક્ત ગણાય. વૃદ્ધવાદીની સાથે સિદ્ધસેને વાદ કર્યાની હકીકત દરેક કથાનકોમાં આવે છે, પણ અન્ય કથાનકોમાં આ વાદ ભરૂચની નજીકમાં થયાનું અને તે જ કારણે તે સ્થળે ‘તાલારાસક' ગામ વસ્યાનું વર્ણન આવે છે, પણ આ પ્રબન્ધમાં આ બંને વિદ્વાનોનો વાદ ઉજજૈનની પાસે થયાનું લખ્યું છે અને ભરૂચની પાસે સિદ્ધસેને ગોવાલિયાઓને રાસ ગાઈને ઉપદેશ કર્યાની વાત લખી છે. અમને પણ આ પ્રબન્ધમાં લખેલી હકીકત પ્રાચીન અને યથાર્થ જણાય છે. ચિત્તોડના સ્તંભમાંથી સિદ્ધસેનને પુસ્તક મલવાની વાત ઉપરથી જણાય છે એમના સમયમાં પુસ્તકો લખવાની અને ભંડારોમાં રાખવાની રીત ચાલુ થઈ ચૂકી હતી. સિદ્ધસેનના સમકાલિન રાજા દેવપાલ, વિજયવર્મા, ધનંજય વગેરે પ્રસિદ્ધ દેવપાલ વગેરેથી ભિન્ન વ્યક્તિઓ હોવાનો સંભવ છે. વૃદ્ધવાદીએ કોઈ ગ્રન્થ પ્રકરણની રચના કરી હશે કે નહિ તે કહી શકાય તેમ નથી, કેમકે આજે એમના નામની કોઈ પણ કૃતિ વિદ્યમાન નથી; પરંતુ એમના શિષ્ય સિદ્ધસેનદિવાકરે બનાવેલા ગ્રન્થો તો જૈન સંઘમાં આજે પણ પ્રસિદ્ધ છે. ન્યાયાવતાર, કાત્રિશિકાઓ અને કલ્યાણમંદિર સ્તોત્ર ઉપરાંત એમનો ‘સન્મતિપ્રકરણ' નામક જૈન દર્શનનાં તત્ત્વોનું નિરૂપણ કરનાર ન્યાયગ્રન્થ આજે પણ વિદ્વાનોના આદરની ચીજ છે. પ્રાચીન ચૂર્ણિઓમાં આ ગ્રન્થને દર્શનપ્રભાવક શાસ્ત્ર કહીને ઉલ્લેખ્યો છે. આના ઉપર વિક્રમની પાંચમી સદીના પ્રસિદ્ધ તાર્કિક આચાર્ય મલવાદીએ ટીકા કર્યાનો ન્યાયગ્રન્થોમાં ઉલ્લેખ મળે છે, પણ તે ટીકા આજે કયાંય ઉપલબ્ધ થતી નથી. આજે આ ગ્રન્થ ઉપર વિક્રમની અગ્યારમી સદીમાં બનેલી અભયદેવસૂરિની ટીકા વિશેષ પ્રસિદ્ધ છે. એ સિવાય નિશીથચૂર્ણિના ઉલ્લેખો પ્રમાણે સિદ્ધસેને જૈન આગમો ઉપર પણ ટીકા ભાષ્ય વગેરે લખ્યાં હશે, પણ આજે તે ક્યાંય પણ અસ્તિત્વ ધરાવતાં નથી. $ ૯. શ્રી હરિભદ્રસૂરિ પ્રસ્તુત પ્રબન્ધમાં જણાવ્યા પ્રમાણે હરિભદ્ર ચિત્તોડ નગરના રાજા જિતારિના પુરોહિત હતા, પણ કથાવલીના લેખને અનુસારે એ વિદ્વાન “પિર્વગુઈ' નામની કોઈ બ્રહ્મપુરીના રહેવાસી હતા, એમની માતાનું નામ ગંગા અને પિતાનું નામ “શંકરભટ્ટ' હતું. Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ 31 હરિભદ્ર પોતે પ્રકાર્ડ વિદ્વાન હોવાથી એવી પ્રતિજ્ઞા કરી હતી કે જેનું બોલેલું ન સમજું તેનો શિષ્ય થઈ જાઉં” આ પ્રતિજ્ઞાની સાથે ચાલતા તે ચિત્તોડ નગરે આવ્યા હતા. તે અવસરે ચિત્તોડમાં જિનભસૂરિ (કથાવલી, પ્રમાણે જિનદત્તાચાર્ય) નામના જૈન આચાર્ય વસતા હતા, તેમના સંઘાડામાં ‘યાકિની’ નામની મહત્તરા સાથ્વી હતી, એક દિવસ હરિભદ્ર યાકિનીના મુખે “ચકિદુર્ગ હરિપણાં' ઈત્યાદિ ગાથા સાંભળી પણ તે સમજ્યો નહિ, તેણે સાધ્વીને તે ગાથા સમજાવવા કહ્યું તો તેણીએ પોતાના પૂર્વોક્ત ગુરુ પાસે જવા કહ્યું. હરિભદ્ર આચાર્ય જિનભટ પાસે જઈને ગાથાનો અર્થ પૂછ્યો પણ આચાર્યે કહ્યું કે આ સૂત્રોના અર્થો જૈનપ્રવ્રજયા લઈને વિધિપૂર્વક ભણે તેને જ કહેવામાં આવે છે, આ ઉપરથી તેણે જૈનદીક્ષા ધારણ કરી અને તે પછી આચાર્ય યાકિની મહત્તરાનો હરિભદ્રને પરિચય આપ્યો, એ ઉપરથી તેમણે કહ્યું “આ દેવતાસ્વરૂપીણી ધર્મમાતાએ જ મને બોધ આપ્યો છે.” ઉપરની હકીકત પ્રબન્ધમાં છે, પણ કથાવલીમાં એ પ્રસંગમાં એમ લખ્યું છે કે હરિભદ્ર ‘ચદ્ધિદુર્ગ” એ ગાથાનો અર્થ પૂછ્યો ત્યારે યાકિની તેને લઈને જિનદત્તસૂરિ પાસે ગઈ અને સર્વ હકીકત કહી સંભળાવી તે ઉપરથી આચાર્યે તે ગાથાનો સવિસ્તર અર્થ હરિભદ્રને કહ્યો, તે સાંભળીને હરિભદ્ર પણ પોતાની પ્રતિજ્ઞાની વાત કહી. તેના ઉત્તરમાં આચાર્યે કહ્યું-ભદ્ર ! જો એમ છે તો તું એ મહત્તરાનો “ધર્મપુત્ર થઈ જા' હરિભદ્ર કહ્યું –ભગવન્! ધર્મ કેવો હોય ? એ ઉપરથી આચાર્યે ધર્મનું સ્વરૂપ કહ્યું, તે પછી હરિભદ્રે પૂછ્યું ધર્મનું ફળ શું ? ઉત્તરમાં આચાર્યે કહ્યું-સકામવૃત્તિવાળાઓને ધર્મનું ફળ સ્વર્ગાદિ પ્રાપ્તિ છે જ્યારે નિષ્કામવૃત્તિવાળાઓને માટે ધર્મનું ફલ “ભવવિરહ (સંસારનો અન્ત) છે. આ સાંભળીને હરિભદ્રે કહ્યુંભગવન ! મને ‘ભવવિરહ' જ પ્રિય છે માટે તેમ કરો જેથી ભવવિરહની પ્રાપ્તિ થાય, આચાર્ય કહ્યું જો એવી ઈચ્છા હોય તો સર્વ પાપનિવૃત્તિમય શ્રમણવૃત્તિ ધારણ કર, હરિભદ્ર તેમ કરવા ખુશી બતાવી અને જિનદત્તસૂરિએ તેમને જૈનદીક્ષા આપી. . જૈનશાસ્ત્રોમાં પ્રવીણ થતાં ગુરએ હરિભદ્રને આચાર્યપદ આપીને પોતાના પટ્ટધર શિષ્ય બનાવ્યા. એ પછી હરિભદ્રના હંસ પરમહંસ નામના બે શિષ્ય કે જેઓ સંસારપક્ષમાં તેમના ભાણેજ થતા હતા તેમની દીક્ષા, શાસ્ત્રાધ્યયન, બૌદ્ધતર્ક ભણવા માટે બૌદ્ધોના નગરમાં ગમન, ત્યાં તેમની પરીક્ષા, ત્યાંથી ભાગવું, રસ્તામાં બૌદ્ધોની સાથે લડીને હંસનું મરણ, પરમહંસનું સૂરપાલ રાજાને શરણે જવું, બૌદ્ધોનો તેની સાથે વાદ, ત્યાંથી નાશીને ચિત્તોડ જવું અને બનેલ વૃત્તાન્ત કહેતાં કહેતાં પરમહંસનું પણ મરણ, હરિભદ્રનો ક્રોધ અને બૌદ્ધોની સાથે સૂરપાલની સભામાં વાદ, શરત પ્રમાણે બૌદ્ધોનું તખતૈલ કુંડમાં પડવું, જિનભટ દ્વારા હરિભદ્રના ક્રોધની શાન્તિ, નિરાશા અને ગ્રન્થરચના કરવાનો નિશ્ચય ઈત્યાદિ વાતોનું સવિસ્તર વર્ણન આપ્યું છે. આ વિષયમાં કથાવલીમાં જે વર્ણન છે તેનો સાર આ પ્રમાણે છે-“હરિભદ્રને સર્વ શાસ્ત્રકુશલ જિનભદ્ર અને વીરભદ્ર નામના બે શિષ્યો હતા. તે સમયે ચિત્તોડમાં બૌદ્ધમતનું પ્રાબલ્ય હતું તેથી હરિભદ્રના જ્ઞાન અને કલાની બૌદ્ધો ઘણી ઈર્ષ્યા કરતા હતા, અને એજ સબબથી હરિભદ્રના તે બંને શિષ્યોને બૌદ્ધોએ એકાન્તમાં મારી નાખ્યા, કોઈ પણ રીતે હરિભદ્રને એ વાતની ખબર પડતાં તેમણે ઘણા જ દિલગીર થઈને અનશન કરવાનો નિર્ધાર કર્યો, પણ પ્રવચનના પ્રભાવક જાણીને તેમને તેમ કરતાં રોક્યા, છેવટે હરિભદ્ર ગ્રન્થરાશિને જ પોતાની શિષ્ય સંતતિ માનીને તેની રચનામાં તેઓ વિશેષ ઉદ્યમવાન થયા.' Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર આગે પ્રબન્ધકાર લખે છે કે હરિભદ્ર ગુરુના ઉપદેશથી ક્રોધનો ત્યાગ કર્યો, પણ એમના મનમાંથી શિષ્યોના વિરહનું દુ:ખ મટતું ન હતું, જેથી અંબાદેવીએ આવીને સાત્ત્વન દીધું અને કહ્યું કે શિષ્ય સંતતિ જોગું તમારું પુણ્ય નથી માટે ગ્રન્થસમૂહ એજ તમારી સંતતિ રહેશે. હરિભદ્રે તેનું વચન સ્વીકાર્યું અને સમરાદિત્ય ચરિત્રપ્રમુખ ૧૪૦૦ ગ્રન્થ પ્રકરણોની રચના કરી અને શિષ્યોના વિરહની સૂચનારૂપે દરેક ગ્રન્થ ‘વિરહ શબ્દથી અંકિત કર્યો. આ ગ્રન્થરાશિને લખાવીને તેનો ફેલાવો કરવા માટે તેમણે કાર્યાસિક' નામક એક ગૃહસ્થને ધૂર્યાખ્યાન દ્વારા ઉપદેશ દઈને જૈન બનાવ્યો. કાર્યાસિકને હરિભદ્રના કથન પ્રમાણે વ્યાપાર કરતાં લાભ થયો તેથી તેણે તે દ્રવ્યવડે હરિભદ્રના ગ્રન્થો લખાવીને સર્વ સ્થળે પહોંચાડ્યા, અને એક ચોરાશી દેવકુલિકાયુક્ત જૈન મંદિર પણ કરાવ્યું. આ સંબન્ધમાં કથાવલીમાં કંઈક ભિન્નતા છે તેનો સાર આ પ્રમાણે છે. - હરિભદ્રસૂરિએ દશવૈકાલિક, ન્યાયપ્રવેશક આદિ ગ્રન્થોની યાકિનીપુત્ર નામાંકિત વૃત્તિઓ બનાવી અને અનેકાન્ત જયપતાકા સમરાદિત્ય કથા આદિ ભવવિરહાંકિત ગ્રન્થોની રચના કીધી. આ ગ્રન્થનિર્માણ અને લેખનકાર્યમાં આચાર્યને ‘લલ્લિગ’ નામના ગૃહસ્થ ઘણી મદદ કરી. આ લલ્લિગ એમના શિષ્ય જિનભદ્રવીરભદ્રનો કાકો હતો અને ગરીબાઈથી કંટાળીને એણે પણ આચાર્ય પાસે દીક્ષા લેવાનો વિચાર કરેલ પણ આચાર્યે એને દીક્ષા ન આપી અને બજારમાં આવેલ માલની ખરીદી કરવાનો એને સંકેત કર્યો. લલ્લિગે તે પ્રમાણે કર્યું અને તેથી તેને ઘણો લાભ થયો, તેથી તે હરિભદ્રના કાર્યમાં ઘણી સહાયતા કરતો, હરિભદ્રના ઉપાશ્રયમાં એણે એક એવું રત્ન મૂકી દીધું હતું કે તેના પ્રકાશથી રાત્રે પણ આચાર્ય ગ્રન્થનિર્માણ કરતા અને ભીંત પાટિ આદિ ઉપર લખી નાખતા; જે દિવસમાં લહિયાઓ પાસે પુસ્તક રૂપે લખાવી લેવાતું. હરિભદ્રસૂરિ જ્યારે ભોજન કરવા બેસતા ત્યારે લલ્લિગ શંખ વજડાવતો જે સાંભળીને યાચકો ત્યાં આવતા, અને લલ્લિગ તેમને મનઇચ્છિત ભોજન કરાવતો. ભોજન કર્યા પછી જાચકો હરિભદ્રને નમસ્કાર કરતા અને હરિભદ્ર તેમને ‘ભવવિરહ કરવામાં ઉદ્યમવન્ત થાઓ” આવો આશીર્વાદ આપતા. જે સાંભળીને “ઘણું જીવો ભવવિરહસૂરિ' આમ બોલતા તે પોતાના સ્થાનકે જતા; આ પ્રમાણે હરિભદ્રસૂરિ ‘ભવવિરહસૂરિ' એ નામથી પ્રસિદ્ધ થયા. એકવાર બનારસથી વ્યાપારાર્થે આવેલ વાસુકી શ્રાવક પાસેથી હરિભદ્રસૂરિને વર્ગકેવલીનું મૂળ પુસ્તક મળ્યું અને સંઘના અગ્રેસરોના કહેવાથી તે ઉપર હરિભદ્ર વિવરણ લખ્યું, પણ પાછળથી તે જ સંઘપ્રધાનોના કહેવાથી તે વિવરણ રદ કરી નાખ્યું હતું. ભવવિરહસૂરિએ જેટલાં શાસ્ત્રો રચ્યાં છે તેટલાં આજના પંડિતો વાંચવાને પણ સમર્થ નથી. ભગવાન વર્ધમાનસ્વામીના તીર્થને વિષે ભવવિરહ એ છેલ્લા શ્રતધર થયા. અન્ને પ્રબન્ધકાર હરિભદ્ર મહાનિશીથ સૂત્રનો ઉદ્ધાર કર્યો તેનું સૂચન કરીને પ્રબન્ધની સમાપ્તિ કરે છે. પ્રબન્ધમાં કે કથાવલીમાં પણ હરિભદ્રસૂરિના સત્તાસમય વિષે કંઈ પણ ઉલ્લેખ નથી તેમ એમના ગચ્છવિષે પણ કશો નિર્દેશ નથી. કથાવલીમાં હરિભદ્રના ગુરુનું નામ જિનદત્તાચાર્ય લખ્યું છે જ્યારે પ્રસ્તુત પ્રબન્ધમાં એમને ‘જિનભટ’ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ સૂરિના શિષ્ય કહ્યા છે, આ બંને કથન અપેક્ષાકૃત સત્ય છે; કારણ કે હરિભદ્ર પોતે પણ આવશ્યક ટીકાને અન્ત પોતે આ બંને ગુરુઓનો નામનિર્દેશ કરે છે, તે આવશ્યક ટીકાનું વાક્ય નીચે પ્રમાણે છે– "समाप्ताचेयं शिष्यहिता नामावश्यकटीका । कृतिः सिताम्बराचार्य जिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनी महत्तरासूनोरल्पमतेराचार्य हरिभद्रस्य" ॥ ઉપરના વાક્યથી સ્પષ્ટ જણાય છે કે હરિભદ્રસૂરિ જિનભસૂરિની આજ્ઞામાં રહેતા હતા અને વિદ્યાધર કુલના આચાર્ય જિનદત્તના પોતે શિષ્ય હતા. સમરાદિત્યકથાના અન્ને પણ હરિભદ્ર જિનદત્તાચાર્યને જ પોતાના ગુરુ જણાવ્યા છે, આથી એમ સમજાય છે કે એમના ગુરુનું નામ તો જિનદત્તાચાર્ય જ હતું, અને જિનભટ એમના વિદ્યાગુરુ અથવા ગચ્છનાયક ગુરુ હોવા જોઈએ. ઉપર્યુક્ત આવશ્યક ટીકાના ઉધ્ધરણ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે હરિભદ્રસૂરિ પોતે વિદ્યાધર કુલના હતા કેમકે એમના ગુરુ જિનદત્તાચાર્ય વિદ્યાધર કુલના હતા એમ તે જ ટીકાના પાઠમાં લખેલું છે. | પ્રબન્ધકારે હરિભદ્રસૂરિના શિષ્યોનાં નામ હંસ અને પરમહંસ લખ્યાં છે, બીજા પણ અર્વાચીન પ્રબન્ધોમાં એજ નામો જણાવ્યાં છે, પણ કથાવલીમાં એમના શિષ્યો “જિનભદ્ર, વીરભદ્ર' નામના હતા એમ લખ્યું છે અમારા વિચાર પ્રમાણે કથાવલીનું પ્રાચીન લખાણ જ પ્રામાણિક લાગે છે, કારણ કે હંસ અને પરમહંસ જેવા નામો જૈન શ્રમણોમાં પ્રચલિત ન હોવાથી એ નામો યા તો કલ્પિત હોવાં જોઈએ અને નહિ તો ઉપનામ હોઈ શકે, પણ આવાં મૂલ નામો હોવાં સંભવતાં નથી. એ સિવાય બીજી પણ કથાવલીમાં લખેલી હકીકત વાસ્તવિક જણાય છે, પ્રબન્ધમાં કેટલાક બનાવો અતિશયોક્તિપૂર્ણ અને કલ્પિત જેવા લાગે છે. હરિભદ્રના સંબન્ધમાં અષ્ટકટીકામાં જણાવ્યા પ્રમાણે એક એવી કિંવદન્તી છે કે તેઓ ભોજન કરતી વેળા શંખવાદનપૂર્વક જાચકોને એકત્ર કરી ભોજન અપાવતા અને પછી પોતે ભોજન કરતા, અને આથી કેટલાક વિદ્વાનો હરિભદ્રને ચૈત્યવાસી હોવાનું પણ અનુમાન કરી બેસે છે પણ વસ્તુતઃ આમ નથી. ભદ્રેશ્વરની કથાવલીમાંથી આ પ્રઘોષનો ખુલાસો મળી રહે છે, અને તે આ કે હરિભદ્ર પોતે એ કાર્ય નહોતા કરતા પણ તેમનો ભક્ત લલ્લિગ શ્રાવક શંખવાદનપૂર્વક યાચકોને બોલાવીને ભોજન કરાવતો હતો. કથાવલી કારના કહેવા મુજબ ખરે જ હરિભદ્રસૂરિ છેલ્લા શ્રુતધર હતા, એમણે એટલા બધા ગ્રન્થોની રચના કરી હતી કે આજે પણ વીસિયોની સંખ્યામાં તેમના વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થો જૈનપુસ્તક ભંડારોમાં જળવાઈ રહ્યા છે; એમના વિદ્યમાન અને જ્ઞાત ગ્રન્થોની નામાવલી અત્રે આપીને વિસ્તાર કરવો ઉચિત નથી, જેમને એ ગ્રન્થોની નામાવલી જોવી હોય તેમણે અમારી લખેલી ધર્મસંગ્રહણીની સંસ્કૃત પ્રસ્તાવને જોવી. હરિભદ્રસૂરિના સત્તાસમય વિષે કેટલાક વખતથી મતભેદ ચાલે છે. "पंचसए पणसीए विक्कमकाला उज्झत्ति अत्थमिओ । મિસૂરિસૂરો, ભવિયાપ વિસ૩ લાઇi '' આ પ્રાચીન પરમ્પરાગત ગાથામાં વિક્રમ સંવતુ ૫૮૫માં હરિભદ્રસૂરિનો સ્વર્ગવાસ બતાવ્યો છે. લગભગ બધી પટ્ટાવલીઓમાં પણ હરિભદ્રસૂરિનો સમય એ જ ગાથામાં જણાવ્યા પ્રમાણે જણાવ્યો છે. પણ હરિભદ્રસૂરિ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર એટલા પ્રાચીન થઈ શકે કે કેમ ? એ વિચારણીય છે. શક સંવતુ દ૯૯ (વિક્રમ સંવત ૮૩૪)માં બનેલ દાક્ષિણ્યચિહ્નની કુવલયમાલા કથામાં આ હરિભદ્રસૂરિનો નામોલ્લેખ હોવાથી આ સમયની પૂર્વે હરિભદ્રસૂરિનું અસ્તિત્વ હતું એ તો નિર્વિવાદ છે, પણ એમને પૂર્વકાલમાં ક્યાં સુધી લઈ જવા એ વિચારવાનું છે. આજ પહેલાં હું હરિભદ્રને વિક્રમની છઠ્ઠી સદીમાં મૂકનારાઓમાંનો એક હતો, પણ હવે મને લાગે છે કે એ આચાર્યને આ ગાયોક્ત સમયથી લગભગ બસો વર્ષ પછીના સમયમાં મૂકવા એ વધારે યોગ્ય લાગે છે, એનાં કારણો આ પ્રમાણે છે-“હરિભદ્ર પોતાના ગ્રન્થોમાં ધર્મકીર્તિ અને કુમારિકના નામોનો ઉલ્લેખ કર્યો છે, અને વિદ્વાનોએ એ વાત લગભગ સાબિત કરી આપી છે, કે ઉપર્યુક્ત બંને બૌદ્ધ અને મીમાંસક આચાર્યો વિક્રમના આઠમા સૈકામાં પૂર્વાપરભાવી વ્યક્તિઓ છે. હવે જો હરિભદ્રને એમનાથી પર્યકાલિન માનવામાં આવે તો એમનાં નામો હરિભદ્રના ગ્રન્થોમાં સંભવે નહિ. બીજું કારણ એ પણ છે કે વિશેષાવશ્યક ભાષ્યાદિ કર્તા પ્રસિદ્ધ યુગપ્રધાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના ગ્રન્થોનાં અવતરણો હરિભદ્રે પોતાના ગ્રન્થોમાં આપ્યા છે એટલું જ નહિ પણ જિનભદ્રીય ધ્યાનશતકાદિ ગ્રન્થો ઉપર હરિભદ્ર ટીકા પણ લખી છે, આથી હરિભદ્ર કરતાં જિનભદ્રગણિ પ્રાચીન છે એ વાત સ્વયંસિદ્ધ છે અને યુગપ્રધાન પટ્ટાવલિઓના લેખ પ્રમાણે જિનભદ્રગણિનો યુગપ્રધાનત્વ સમય વીર સંવત ૧૦૫૫ થી ૧૧૧૫ (વિક્રમ સંવત્ ૧૮૫ થી ૬૪૫) સુધીમાં આવે છે, અને જ્યારે જિનભદ્રનો સમય વિક્રમની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં અને સાતમીના પૂર્વાર્ધમાં આવે છે, તો એમના ગ્રન્થોની ટીકા કરનાર હરિભદ્રને એથી પણ પછીના સમયમાં મૂકવા એ જ યુક્તિયુક્ત ગણાય. રત્નસંચય પ્રકરણમાં એક બીજી પરમ્પરાગત ગાથા આપી છે જેમાં હરિભદ્રસૂરિને વીરસંવત્ ૧૨૫૫ (વિક્રમ સંવત ૭૮૫) માં વિદ્યમાન જણાવ્યા છે. આપણે જો પ્રથમની વિચારસાર પ્રકરણવાળી ગાથાને બાજુ પર રાખીને આ ગાથાને પ્રમાણ માની લઈએ તો બધો વિરોધ મટી જાય છે.આ ગણના પ્રમાણે ધર્મકીર્તિ, કુમારિલ અને જિનભદ્રગણિથી હરિભદ્રસૂરિ અર્વાચીન ઠરે છે અને કુવલયમાલાના કર્તા દાક્ષિણ્યચિહ્નથી પ્રાચીન, ઉપર જે રત્નસંચયની ગાથાની વાત કરી છે તે ગાથા નીચે પ્રમાણે છે: "पणपण्ण बारससए, हरिभद्दोसूरि आसिपुव्वकई । તેરસ વીસ દિg, વરિદિંવપટ્ટિપદૂ Iધ (રત્નસંવ)'' અહીં એ શંકા થઈ શકે, જો આપણે આ. હરિભદ્રસૂરિને આ ગાથાને આધારે વિક્રમના આઠમા સૈકામાં મૂકીએ તો પછી “વંસ, પUTલી” એ ગાથાની સંગતિ કેવી રીતે બેસાડવી ? જો હરિભદ્ર છઠ્ઠા સૈકામાં થયા જ નથી તો પછી એ ગાથામાં જણાવેલી હકીકત કેવલ નિરર્થક જ ખરી કે નહિ? અને જો ગાથામાં જણાવેલી હકીકત નિરાધાર જ હોય તો આમ હોવાનું કંઈ કારણ પણ હોઈ શકે કે નહિ ? ઉપર્યુક્ત શંકાનું સમાધાન એ છે કે ઉપર્યુક્ત ગાથાનો વિષય હરિભદ્રસૂરિ નહિ પણ હારિલ યુગપ્રધાન છે. એ યુગપ્રધાન જ પટ્ટાવલીમાં જણાવ્યા પ્રમાણે વીરસંવત્ ૧૦૫૫ (વિક્રમ સંવતુ ૫૮૫)માં સ્વર્ગવાસી. થયા હતા અને એમની પાટે જિનભદ્રગણિ બેઠા હતા. હરિભદ્રને પણ જિનભદ્ર નામક શિષ્ય હતા, આમ શિષ્યોના અને એમના પોતાના નામોના સાદેશ્યથી પાછળના લેખકો એમની ભિન્નતા ભૂલી ગયા, અને હારિલને જ હરિભદ્રસૂરિ માની તેમનો સ્વર્ગવાસ ૫૮૫માં લખી દીધો છે. આમ ઉડત ગાથોક્ત ૫૮૫ નો સમય હરિભદ્રનો નહિ પણ હારિબનો માની લેવાનો છે. ગાથાક્ત અર્થની સંમત પણ આવી રીતે થઈ જશે. Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલવાદીસૂરિ ઈ ૧૦. શ્રી મલ્લવાદીસૂરિ તે મલ્લવાદીનું ગૃહસ્થાવસ્થાનું નામ “મલ્લ’ હતું, એમની માતાનું નામ દુર્લભદેવી અને મોટા બે ભાઈઓનાં નામ “જિનયશ” અને “યક્ષ' હતાં, એઓ સંભવ પ્રમાણે વલ્લભીપુરના રહેવાસી હતા. મલ્લના મામા “જિનાનન્દ નામના જૈન આચાર્ય હતા, તેમને ભરૂચમાં બુદ્ધાનદ' નામક બૌદ્ધ આચાર્યો વાદમાં અપમાનિત કર્યા તેથી ત્યાંથી નિકળીને તેઓ વલ્લભી તરફ ગયા હતા જ્યાં તેમણે પોતાની બહેન દુર્લભદેવીને જિનયશ આદિ ત્રણે પુત્રોની સાથે જૈનધર્મની દીક્ષા આપી હતી. - જિનાનજે પોતાના આ ત્રણે શિષ્યોને ભણાવીને વિદ્વાન કર્યા, તેમાં પણ મલ્લ તો સર્વથી આગે નિકળે એવો બુદ્ધિશાળી નિવડ્યો. એકવાર જિનાનન્દ તીર્થયાત્રામાં ગયા હતા તે વખતે નિષેધ કર્યા છતાં મલ્લે પૂર્વગત શ્રુતમય નયચક્ર ગ્રન્થનું પુસ્તક છોડીને વાંચ્યું, તેમાંની પહેલી કારિકા વાંચીને તે વિચારે છે તેવામાં તો તે પુસ્તક તેના હાથમાંથી શ્રુતદેવતાએ અદશ્યપણે ખેંચી લીધું, મલ્લ આથી ઘણું રોયો પણ કંઈ વળ્યું નહિ તેથી તે ગિરિખડલ નામના પર્વતની ગુફામાં જઈને શ્રુતદેવતાની આરાધનામાં બેઠો. બે બે ઉપવાસ અને પારણામાં લૂખા વાલનું ભોજન કરીને શ્રુતદેવીની આરાધના શરૂ કીધી. ચાર માસ સુધી આ પ્રમાણે કર્યા પછી તેને પારણામાં વૃતાદિ સ્નિગ્ધ પદાર્થ આપવા માંડ્યું, આખરે છ માસ પર્યન્ત પરીક્ષા કરીને શ્રુતદેવતાએ તેને કહ્યું કે “મૂળ પુસ્તક તો નહિ મળે, પણ તેની જે એક કારિકા તેં વાંચી છે તેનો વિસ્તાર કરીને તું આ નયચક્રના સારરૂપે નવું નયચક્ર બનાવી શકીશ’ એ પછી મલ્લે આરાધના સમાપ્ત કરી અને દશહજાર શ્લોકપ્રમાણ નવું નયચક્ર બનાવીને તેનો પ્રચાર કર્યો. જિનાનન્દસૂરિ કાલાન્તરે વલ્લભીમાં આવ્યા અને મલ્લની વિશેષ યોગ્યતા જોઈ તેમને પોતાની પાટે આચાર્યપદે સ્થાપ્યા. અલરાજાની સભાના વાદી શ્રીનન્દકના કહેવાથી મલ્લના મોટા ભાઈ જિનયરો પ્રમાણ ગ્રન્થની રચના કરી અને વિશ્રાન્તવિદ્યાધર નામના વ્યાકરણશાસ્ત્ર ઉપર ન્યાસ બનાવ્યો. તે જ પ્રમાણે જિનયશના નાના ભાઈ યક્ષ મુનિએ અષ્ટાંગનિમિત્તવિષયક “યાક્ષી સંહિતા” નામનો ગ્રન્થ બનાવ્યો. અન્ય દિવસે શ્રી મલમુનિએ રવિરોના મુખે પોતાના ગુરુ જિનાનન્દનો ભરૂચમાં બૌદ્ધો દ્વારા તિરસ્કાર થયો તે સંબન્ધી વાત સાંભળી, આથી તેમણે વલ્લભીથી ભરૂચ તરફ વિહાર કર્યો અને ત્યાં જઈને તે જ બૌદ્ધાનન્દની સાથે તેમણે વાદ કર્યો. અને તેને હરાવ્યો, તે પછી તેમણે પોતાના ગુરુ આચાર્ય જિનાનન્દને માનપૂર્વક ભરૂચ બોલાવ્યા. જૈનસંઘ અને ગુરૂગચ્છ મલસૂરિના આ વિજયથી ઘણા આનન્દ્રિત થયા અને તે જ વખતથી મલસૂરિ “વાદી' તરીકે પ્રસિદ્ધ થયા. મલ્લવાદીએ નયચક્ર ઉપરાન્ત ૨૪૦૦૦ શ્લોકપ્રમાણ ‘પદ્મચરિત' નામક રામાયણની રચના કરી, અને છેવટે પોતાના યોગ્ય શિષ્યને ગચ્છનાયક બનાવીને પોતે સ્વર્ગવાસી થયા. કહે છે કે મલ્લવાદીથી હારેલો બુદ્ધાનન્દ મરીને કોઈ વ્યન્તર દેવ થયો અને પૂર્વના ઠેષથી મલવાદીકૃત ઉક્ત બંને ગ્રન્થો તેણે અધિષ્ઠિત કરી લીધાં છે, જેથી તે પુસ્તકો કોઈને વાંચવા દેતો નથી; આનો અર્થ એ જણાય છે કે મલવાદીના તે ગ્રન્થો બૌદ્ધોને હાથે નષ્ટ થઈ ગયા છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર કોઈ કોઈ પ્રબન્ધમાં મલ્લવાદીની માતા દુર્લભદેવીને વલ્લભીના રાજા શિલાદિત્યની બહેન લખીને એ મહાવાદીને શિલાદિત્યના ભાણેજ ઠરાવ્યા છે, તેમજ બૌદ્ધોની સાથેનો મલ્લવાદીનો વાદ પણ શિલાદિત્યની સભામાં થયાનું જણાવ્યું છે, પણ પ્રસ્તુત પ્રબન્ધમાં આ બધી ઘટના ભરૂચમાં થયાનું વર્ણન છે. મલ્લવાદી વલ્લભીના હતા એટલું જ આ પ્રબન્ધથી જણાય છે. મલ્લવાદીએ તેમજ એમના ભાઈઓએ કરેલ ગ્રન્થોનું આજે ક્યાંય પણ અસ્તિત્વ જણાતું નથી, પણ જો શોધખોળ કરતાં એમાંથી કોઈ પણ એક બે ગ્રન્થો મળી જાય તો જૈન સાહિત્યનો અપૂર્વ ઉત્કર્ષ વધારનારા થઈ પડે. મલ્લવાદીકૃત નયચક્રની ટીકા તો આજે પણ જૈન ભણ્ડારોમાં મળે છે, પણ મૂળ ગ્રન્થ ક્યાંય મળતો નથી. એ સિવાય એક લઘુધર્મોત્તર ટિપ્પણ નામક ન્યાયગ્રન્થ પણ મલ્લવાદી કૃત જૈન ભંડારોમાં આજે મળે છે, પણ મારા વિચાર પ્રમાણે આ મલ્લવાદી બીજા હોવા જોઈએ. અલ્લરાજાની સભાના વાદી શ્રીનન્દક ગુરુના કહેવાથી મલ્લવાદીના જ્યેષ્ઠ ભાઈ જિનયશે પ્રમાણ ગ્રન્થ બનાવ્યાનો ઉલ્લેખ પ્રબન્ધકારે કર્યો છે, પણ આ ‘અલ્લભૂપ’ અને તેની સભાના વાદી ‘શ્રીનન્દકગુરુ' કોણ હતા તે જણાવવામાં આવ્યું નથી. એ જ ચરિત્રના અભયદેવ પ્રબન્ધ ઉપરથી જણાય છે કે વર્ધમાનસૂરિના સમયમાં કૂર્ચપુર (કુચેરા-મારવાડ)માં અલ્લભૂપાલ પુત્ર ભુવનપાલ રાજા રાજ્ય કરતો હતો, આ ઉલ્લેખથી જણાય છે કે વર્ધમાનસૂરિકાલીન ભુવનપાલનો પિતા અલ્લરાજા વિક્રમની દસમી સદીના અન્તમાં વિદ્યમાન હોવો જોઈએ, વળી એજ પ્રભાવક ચરિત્રની પ્રશસ્તિમાં ન્યાયમહાર્ણવકાર અભયદેવસૂરિના ગુરુ પ્રધુમ્નસૂરિએ અલ્લુરાજાની સભામાં દિગમ્બરાચાર્યને જીત્યાનો ઉલ્લેખ છે; આ અલ્લૂ અને અલ્લભૂપ એક જ વ્યક્તિનાં નામો છે અને આ રીતે પ્રદ્યુમ્નસૂરિના સમકાલીન તરીકે પણ અલ્લભૂપનું અસ્તિત્વ વિક્રમની દશમી સદીમાં જ સિદ્ધ થાય છે પણ મલ્લવાદીના ભાઈ જિનયશને આ અલ્લભૂપની સભાના વાદી શ્રીનન્દક ગ્રન્થ રચવાની પ્રેરણા કેવી રીતે કરી શકે તે સમજાતું નથી. પ્રબન્ધમાં મલ્લવાદીનો સત્તાસમય જણાવ્યો નથી છતાં વિજયસિંહસૂરિના પ્રબન્ધમાં મલ્લવાદીના બૌદ્ધવિજય વિષે એક આર્યા મળી આવે છે જેમાં લખ્યું છે કે ‘મલ્લવાદીએ વીર સંવત્ ૮૮૪ (વિક્રમ સં. ૫૧૪)માં બૌદ્ધોને જીત્યા' હવે જો મલ્લવાદીને આ રીતે વિક્રમના પાંચમા સૈકામાં થયા માની લઈએ તો એમના ભાઈ જિનયશ અલ્લરાજાની સભાના વાદી શ્રીનન્દકના સમકાલીન થઈ શકે નહિ, એ ખુલ્લું છે. 36 આ પરસ્પર વિરોધના પ્રસંગો જોતાં એમ માનવાને કારણ મળે છે કે જેમનો આચાર્ય હરિભદ્રે પોતાના ગ્રન્થોમાં નામોલ્લેખ કર્યો છે, જેમણે ભરૂચમાં બૌદ્ધોનો પરાજય કર્યો અને જેમણે નયચક્ર ગ્રન્થની રચના કરી તે મલ્લવાદી જુદા, અને જિનયશના ભાઈ લઘુધર્મોત્તરના ગ્રન્થ ઉપર ટિપ્પણ લખનાર મલ્લવાદી જુદા હતા. બૌદ્ધ આચાર્ય લઘુધર્મોત્તરનો સમય વિક્રમ સંવત્ ૯૦૪ ની આસપાસ માનવામાં આવે છે તો એના ગ્રન્થ ઉપર ટિપ્પણ લખનાર મલ્લવાદી અવશ્ય હી દશમી સદીના અન્તમાં જ થયા સંભવે અને આ પ્રમાણે મલ્લવાદીના ભાઈ જિનયશ પણ અલ્લરાજાના સમસામયિક સિદ્ધ થઈ શકે છે, ત્યારે હવે પ્રશ્ન એ થશે કે પ્રભાવક ચરિત્રકારે જે મલ્લવાદીનું પ્રબન્ધમાં વર્ણન કર્યું છે તે મલ્લ પ્રથમ સમજવા કે દ્વિતીય ? આનો ઉત્તર એ છે, કે પ્રબંધમાં આપેલ વર્ણન ઘણું ખરૂં તો પ્રથમ મલ્લવાદીને જ લાગુ પડે છે, કારણ કે તે સમયમાં જ ગુજરાત કાઠિયાવાડમાં બૌદ્ધોનું વિશેષ પ્રાબલ્ય હતું દશમી સદીમાં બૌદ્ધો આ તરફથી ઘણે ભાગે પૂર્વ તરફ ચાલ્યા ગયા હતા તેથી બૌદ્ધોની જીત અને હારવાળી હકીકત જિનાનન્દના શિષ્ય પ્રથમ મલ્લની સાથે જ બંધ બેસે છે જ્યારે ત્રણ ભાઈઓવાળી હકીકતનો બીજા મલ્લવાદીની સાથે સંબદ્ધ હોય એમ જણાય છે. ગમે તેમ હો પણ મલ્લવાદી બે થયા હતા. એક વિક્રમની પાંચમી સદીમાં અને બીજા દસમી સદીમાં. આ બંને મલ્લવાદીઓની ભેળસેળ થયેલી હકીકત આ પ્રબન્ધમાં વર્ણવાયેલી છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટસૂરિ Gજ ૧૧. શ્રી બપ્પભટ્ટસૂરિ આચાર્ય બપ્પભટ્ટિનું ગૃહસ્થાવસ્થાનું નામ “સૂરપાલ’ હતું, એમના પિતાનું નામ “બપ્પ” અને માતાનું નામ “ભટ્ટિ હતું, એમના પૂર્વજો પંચાલ દેશના રહેવાસી હોવાથી પાંચાલ કહેવાતા હતા અને એમનું નિવાસસ્થાન ડુવાતિથિ (ધાનેરાની પાસેનું ડુવા) ગામ હતું. સૂરપાલ પોતાના પિતાથી રીસાઈને ઘરથી નીકળી પડ્યો હતો અને તે ચાલતો ચાલતો મોઢેરા ગયો હતો, આ વખતે તેની અવસ્થા કેવલ છ વર્ષ જેટલી હતી. એ સમયમાં ગુજરાતમાં પાટલપુર (શંખેશ્વરની પાસે આવેલ આજ કાલનું પાડલા) નામનું એક પ્રસિદ્ધ સ્થાન હતું, તે પાટલપુરમાં મોઢેરક ગચ્છના સિદ્ધસેનસૂરિ નામના આચાર્ય વસતા હતા. સૂરપાલ જે દિવસે મોઢેરામાં ગયો હતો તેના આગળના જ દિવસે આચાર્ય સિદ્ધસેન પણ ત્યાં ભગવાન મહાવીરની તીર્થયાત્રા નિમિત્તે આવેલ હતા. આચાર્ય સિદ્ધસેન જિનમંદિરમાં ગયા તે જ વખતે સૂરપાલ પણ ત્યાં ગયો. આચાર્યું તેને જોઈને પરિચય પૂછતાં તેણે પોતાનું સર્વ વૃત્તાન્ત કહ્યું. આચાર્ય સિદ્ધસેને બાલકને તેની ઈચ્છા પ્રમાણે પોતાની પાસે રાખ્યો અને વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો. સૂરપાલની બુદ્ધિ અને સ્મરણશક્તિ ગજબની જણાઈ, તે એક જ વાર સાંભળીને શ્લોક યાદ રાખી લેતો અને એક દિવસમાં તે એક હજાર જેટલા શ્લોકો મુખપાઠ કરી લેતો. સિદ્ધસેનસૂરિને આ બાલકને કોઈ પણ રીતે શિષ્ય બનાવવાની ઈચ્છા થઈ અને તેઓ વિહાર કરીને તેનાં માતા પિતા પાસે ડુવા ગામે ગયા અને આ વિલક્ષણ બુદ્ધિના ધણી બાલકને શિષ્ય તરીકે આપવા તેના માતાપિતાની પાસે માંગણી કરી. સૂરપાલ તેનાં માતાપિતાનો એક જ પુત્ર હોવાથી પ્રથમ તો કંઈક આનાકાની થઈ પણ છેવટે આચાર્યનું વચન પાછું ન ઠેલાણું, તેઓએ કહ્યું કે “જો અમારા બંનેના નામોથી બનેલું આનું નામ આપવામાં આવે તો અમો એને શિષ્ય તરીકે આપીએ. આચાર્યે તેમની શરત કબૂલ કરી અને મોઢેરામાં જઈને વિક્રમ સંવત ૮૦૭ માં સૂરપાલને દીક્ષા આપીને “ભદ્રકીર્તિ’ એવું નામ પાડ્યું, પણ શરત પ્રમાણે તેનું બોલાતું નામ ‘બપ્પભટ્ટિ રાખ્યું. બપ્પભટ્ટિ એકવાર ચંડિલ ભૂમિ ગયા તેવામાં વૃષ્ટિ થવા લાગી તેથી તે એક મંદિરમાં જઈને ઊભા. તેવામાં એક સુન્દર રૂપ અને ભવ્ય આકૃતિવાળો પુરુષ ત્યાં આવ્યો. મંદિરમાં શ્યામ પત્થર ઉપર કોતરેલ એક પ્રશસ્તિ હતી તે આગન્તુક પુરુષે વાંચી અને બપ્પભટ્ટિને તેનો અર્થ કરવા કહ્યું બપ્પભટ્ટિ મુનિએ સ્પષ્ટ રીતે તેનો અર્થ કહ્યો. જે સાંભળીને તે પ્રસન્ન થયો. વર્ષા બંધ થતાં બપ્પભક્ટ્રિ અને તે પુરુષ બંને ઉપાશ્રયે ગયા. આચાર્ય સિદ્ધસેને તે પુરુષનું નામ પૂછતાં તેણે ખડીના ટુકડાથી પોતાનું નામ “આમ” આ પ્રમાણે લખ્યું. આગન્તુક યુવકના આ વિવેકથી આચાર્ય ઘણા જ પ્રસન્ન થયા અને વિચાર કરવા લાગ્યા કે આને છ મહીનાનો હતો ત્યારે અમોએ રામસણમાં (ડીસા કેમ્પથી વાયવ્ય કોણમાં આશરે ૧૦ કોશ ઉપર આવેલ એક ગામ) જોયેલ છે. પીલુડીના વૃક્ષની શાખામાં અને વસ્ત્રની ઝોલીમાં સુવાડ્યો હતો અને એની માતા પીલુ વીણતી હતી. પૂછપરછ કરતાં અમારા જાણવામાં આવ્યું હતું કે ‘તે કનોજના મૌર્યવંશી રાજા યશોવર્મની રાણી છે અને બીજી રાણીની ખટપટના પરિણામે રાજાએ એને કાઢી મૂકવાથી આમ વન્યવૃત્તિથી જીવન ગુજારે છે.’ આ ઉપરથી અમોએ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર તેણીને આશ્વાસન આપીને રામસણમાં ચૈત્યના અધિકારમાં રખાવી હતી અને તે પછી અમો આ દેશમાં આવી ગયા હતા, પણ પાછળથી ત્યાંના લોકોના કહેવાથી જણાયું હતું કે તે ખટપટી રાણી મરી જતાં રાજા યશોવર્મે કાઢી મૂકેલ રાણીને પાછી પોતાને ત્યાં બોલાવી લીધી છે. રૂપ, આકૃતિ અને અવસ્થા જોતાં નવાઈ નથી કે તે જ રાણીનો તે બાલપુત્ર આ પુરૂષ હોય. આમ વિચારીને આચાર્યે કહ્યું–‘વત્સ ! આ તારા મિત્રની સાથે નિશ્ચિત્ત થઈને તું અહીંયાં રહે, અને વિદ્યા-કલાનો અભ્યાસ કર’ આ પ્રમાણે આચાર્ય આમને પોતાને ત્યાં રાખ્યો અને બપ્પભટ્ટિની સાથે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિનો અભ્યાસ કરાવીને વિદ્વાન બનાવ્યો. કાલાન્તરે યશોવર્મની માંદગી થતાં તેના પ્રધાનો આમકુમારને લેવા આવ્યા. આમ આચાર્ય અને પોતાના મિત્ર બપ્પભટિની રજા લઈને કનોજ ગયો, જતાં જ યશોવર્મ રાજાએ આમનો રાજયાભિષેક કરાવીને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો, તે પછી યશોવર્મ પરલોકવાસી થયો અને અમે તેનું ઔદ્ધદેહિક કૃત્યો કરાવીને રાજય ઉપર પોતાનું શાસન ચાલુ કર્યું. રાજયાધિકાર પામીને તરત જ આમે પોતાના પ્રધાનોને ગુજરાત બપ્પભદિને તેડવા મોકલ્યા. આચાર્ય સિદ્ધસેને પણ રાજાનો અતિશય આગ્રહ જોઈને બપ્પભટ્ટિને કનોજ જવાની આજ્ઞા આપી અને નિરન્તર પ્રયાણ કરતા બપ્પભટ્ટિ મુનિ કનોજ પહોંચ્યા, રાજાએ અપૂર્વ મહોત્સવ પૂર્વક હાથીની સવારીએ બપ્પભક્િનો નગરપ્રવેશ કરાવ્યો, અને રાજસભામાં જતાં રાજાએ તેમને બેસવા માટે સિંહાસન આપવા માંડ્યું; પણ “ બપ્પભટ્ટિએ આમ કહીને તે ઉપર બેસવાનો નિષેધ કર્યો કે આચાર્યપદ પ્રાપ્ત થયા સિવાય અમો એ સિંહાસન ઉપર બેસી નહિ શકીએ. આથી રાજાએ તેમના માટે બીજું યોગ્ય આસન મંગાવ્યું પણ રાજાને આથી સંતોષ થયો નહિ. કેટલાક સમય પછી આમે પોતાના પ્રધાનોની સાથે બપ્પભઢિને પાછો ગુજરાત તરફ વિહાર કરાવ્યો સર્વે મોઢેરા પહોંચ્યા અને રાજા તરફથી પ્રધાનોએ આગ્રહપૂર્વક બપ્પભટ્ટિને આચાર્યપદ માટે વિનંતિ કરી, આચાર્ય સિદ્ધસેનસૂરિએ પણ બપ્પભટ્ટિની યોગ્યતા અને રાજાના આગ્રહને ધ્યાનમાં લઈ વિ. સંવત ૮૧૧ના ચૈત્ર વદિ ૮ ના દિવસે બપ્પભટ્ટિને આચાર્યપદ આપ્યું અને તે પછી પોતાની ઈચ્છા ન હોવાં છતાં આમના પ્રધાનોના આગ્રહથી બપ્પભટ્ટસૂરિને કનોજ તરફ વિહાર કરાવ્યો. નિરંતર પ્રયાણ કરતાં આચાર્ય કનોજ પહોંચ્યા અને રાજાએ હસ્તીની સવારીએ તેમનો પ્રવેશ કરાવ્યો અને પોતાના મહેલમાં લઈ જઈ ગાદી બિછાવેલા સિંહાસન ઉપર તેમને બિરાજમાન કર્યા, રાજા તરફના આ અતિ સત્કારથી કનોજનો જૈન સંઘ ઘણો હર્ષિત થયો. આચાર્ય બપ્પભટ્ટિએ આમને ધર્મોપદેશ પ્રસંગે જૈન ચૈત્ય કરાવવામાં ઘણો લાભ બતાવ્યો જેથી રાજાએ કનોજમાં ૧૦૧ હાથની ઉંચાઈવાળું જૈન ચૈત્ય બનાવરાવીને તેમાં ૧૮ ભાર સુવર્ણની પ્રતિમાની બપ્પભટ્ટસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી એ સિવાય આમે ગ્વાલિયરમાં ૨૩ હાથ ઉંચું મહાવીર જિનનું મંદિર કરાવી તેમાં લેપ્યમય જિનપ્રતિમાની સ્થાપના કરી. કહે છે કે આ ચૈત્યના એક મંડપમાં એક ક્રોડ સુવર્ણ ટકાનો ખર્ચ થયો હતો. એક વાર બ્રાહ્મણોની વાતે લાગીને આમરાજાએ બપ્પભટ્ટિને બેસવા માટે સિંહાસનને સ્થાને સામાન્ય આસન મંડાવીને કંઈક મનોભેદ બતાવ્યો. પણ પાછળથી તેણે પૂર્વની માફક જ આદર બતાવ્યો. Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટિસૂરિ એકવાર બપ્પભટ્ટિની કવિતામાં કંઈક શૃંગારનું પોષણ જોઈ રાજાએ તેમના ઉપરથી મન ખેંચી લીધું, આચાર્યે રાજાનો મનોભેદ જાણ્યો એટલે બીજે જ દિવસે ત્યાંથી છાની રીતે ચાલી નીકળ્યા, આમે બીજે દિવસે આચાર્યની બાબતમાં પૂછ્યું, પણ આચાર્ય સંબન્ધી કોઈએ કંઈ પણ નિશ્ચિત સમાચાર આપ્યા નહિં, તે પછી નગરદ્વારના કમાડો ઉપર બપ્પભષ્ટિએ લખેલ એક અન્યોક્તિક કાવ્ય વાંચ્યું, જે ઉપરથી તેણે જાણ્યું કે આચાર્ય બીજે ક્યાંય ચાલ્યા ગયા છે. - બપ્પભટ્ટસૂરિએ પણ કનોજથી સીધો ગૌડદેશ (મધ્ય બંગાલ) તરફ વિહાર કર્યો અને કેટલાક દિવસે તે દેશની રાજધાની લક્ષણાવતી આવી પહોંચ્યા. અહીં ધર્મરાજાનો સભાપડિત વાકપતિરાજ નામનો વિદ્વાન રહેતો હતો, તે બપ્પભટ્ટસૂરિને મળ્યો. અને તે પછી રાજા પાસે જઈ તેમનો પરિચય આપ્યો. રાજાધર્મ, બપ્પભટ્ટના નામથી પરિચિત હતો અને આવા * વિદ્વાનનો પરિચય કરવા માટે તે આતુર પણ હતો. છતાં એક કારણથી તે બપ્પભટ્ટિને વિષે સશક હતો, અને તે કારણ એટલું જ કે બપ્પભક્ટિ આમરાજાના માનીતા મિત્ર હતા અને પોતાને અને આમને આપસમાં વિરોધ ચાલતો હતો. આથી જો આ જ પોતે બપ્પભટ્ટિને રાખે અને પાછળથી આમના બોલાવ્યાથી એ ચાલ્યા જાય તો પોતાનું અપમાન થાય. આ કારણથી તેણે વાપતિરાજને કહ્યું કે તમો બપ્પભષ્ટિને પૂછી લ્યો કે “જો આમ રાજા પોતે અત્રે આવીને તમને વિનંતિ કરે તો જ તમારે જવું અન્યથા નહિ' આ શરત થઈ શકે તેમ છે ? વાક્પતિરાજે રાજાનો વિચાર બપ્પભટ્ટિસૂરિને જણાવ્યો. એ ઉપરથી તેમણે કબૂલ કર્યું કે ‘જયાં સુધી આમ રાજા પોતે અત્રે આવીને અમને નહીં બોલાવે ત્યાં સુધી અમે કનોજ નહિ જઈએ.' આમના પાસેથી બપ્પભદિને ગયાને કેટલોક સમય નીકળી ગયો છતાં આમને તેઓ ક્યાં ગયા છે તે જાણવામાં ન આવ્યું. પણ કેટલાક સમય પછી તેને બપ્પભટ્ટિના ખરા સમાચાર મળ્યા. તે ઉપરથી તેણે પોતાના પ્રધાનો આચાર્યને બોલાવી લાવવા મોકલ્યા; પણ આચાર્યે તેમને સાફ કહી દીધું કે જયાં સુધી આમ રાજા પોતે અત્રે નહિ આવે ત્યાં સુધી અમો પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી આવી શકીએ નહિ. આ હકીકત સાંભળીને આમ રાજા પોતાના પ્રધાનોની સાથે ગુપ્ત રૂપમાં લક્ષણાવતી ગયો અને ધર્મરાજાની સભામાં આચાર્ય પાસે જઈ અનેક પ્રકારે જ્ઞાનગોષ્ઠી કરી. એ વિષે ધર્મરાજાને આચાર્યું એટલે સુધી શ્લેષોક્તિમાં કહી દીધું કે “આ તારો શત્રુ બીજો રાજા છે.’ પણ સરલ પ્રકૃતિના ધર્મને આમાં કંઈ ખબર પડી નહિ. જયારે આમ ત્યાંથી ચાલ્યો ગયો. અને આચાર્યે ધર્મને વિહાર માટે પૂછયું ત્યારે જ તેને ખબર પડી કે આમ અત્ર આવ્યો હતો, રાજા ધર્મે નિરૂપાયે બપ્પભટ્ટિને વિહાર કરવાની આજ્ઞા આપી અને બપ્પભટ્ટિ સંકેતિત સ્થાને આમરાજાને જઈને મળ્યા અને ત્યાંથી બધા ઉંટણિયો ઉપર સવારી કરીને કનોજ જઈ પહોંચ્યા. આ વખતે સિદ્ધસેનસૂરિ અતિ વૃદ્ધ થઈ જવાથી પોતાનો એક સાધુ બપ્પભટ્ટિને બોલાવવા મોકલ્યો. જેથી બપ્પભટ્ટ મોઢેરા ગયા, સિદ્ધસેને ગચ્છની વ્યવસ્થા બપ્પભટ્ટિને ભળાવીને અનશન ધારણ કર્યું અને સમાધિપૂર્વક આયુષ્ય પૂરું કરીને સ્વર્ગવાસી થયા. થોડા સમય પછી બપ્પભટ્ટિએ પોતાના મોટા ગુરૂભાઈ ગોવિન્દસૂરિ તથા નગ્નસૂરિને ગચ્છ ભળાવીને આમના પ્રધાનો સાથે કનોજ તરફ વિહાર કર્યો અને આમને મળીને પહેલાની જ માફક વિદ્ગોષ્ઠીમાં તત્પર થયા. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર કહે છે કે એકવાર આમરાજે બપ્પભટ્ટની પરીક્ષા માટે તેમની પાસે રાત્રે ગુપ્ત રીતે એક વેશ્યાને મોકલી અને તેણીએ ત્યાં જઈ અનેક પ્રકારે તેમને વિચલિત કરવાની ચેષ્ટા પણ કરી છતાં બપ્પભટ્ટિનું મન લેશમાત્ર પણ વિકારવશ ન થયું. આ વાત જયારે આમે જાણી ત્યારે તે આચાર્યનો વધારે પ્રશંસક અને ભક્ત બન્યો. એક વાર ગૌડદેશના રાજા ધર્મે આમના પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે ‘તમો મારી પાસે આવીને છળ વચનોથી છેતરીને ચાલ્યા ગયા એ વાત અમારે માટે ખેદજનક છે, અમોએ આંગણે આવેલ અતિથિનું કોઈ પણ પ્રકારનું આતિથ્ય ન કર્યું એ પશ્ચાત્તાપની વાત થઈ, પણ હજી કંઈ વીત્યું નથી હવે પણ આપણે પોતપોતાના વિદ્વાનોનાં વાગ્યુદ્ધ કરાવીને આપણી હારજીતનો નિર્ણય કરી નાખીએ. આમાં જેનો પંડિત હારે તે રાજાની હાર માનવી ને જીતનારને પોતાનું રાજય સોંપી દેવું. જો આવી શરત મંજુર હોય તો અમો અમારી સભાના પંડિત બૌદ્ધાચાર્ય વર્ધનકુંજરને લઈને દેશની સીમા ઉપર આવીએ, તમારે પણ જે પંડિતો લાવવા હોય તેમને લઈને સરહદ ઉપર આવી જવું.' ધર્મના દૂતના મુખે તેનો સંદેશ સાંભળીને આમરાજે બપ્પભટિના સામું જોયું, બપ્પભકિએ એ માટે પોતાની સમ્મતિ બતાવી અને રાજાએ દૂતને તે જ પ્રકારનો પ્રતિસંદેશ દઈને વિદાય કર્યો. નિશ્ચિત કરેલ દિવસે બંને રાજાઓએ પોતપોતાની પંડિત મંડળીની સાથે સરહદ ઉપર જઈને પોતાની . કેમ્પો ઉભી કરી. વાદ સભામાં આમની તરફથી બપ્પભક્ટિ અને ધર્મની તરફથી વર્બનકુંજર વાયુદ્ધશાસ્ત્રાર્થમાં ઉતર્યા, અને વાદ કરતાં લગભગ છ માસ વીતી ગયા; પણ કોઈની હાર-જીત ન થઈ; છેવટે વાપતિની સલાહ પ્રમાણે બપ્પભટ્ટિની જીત થઈ, અને વર્તુનકુંજરની હાર થઈ. આ ઉપરથી આમરાજાએ ધર્મને પોતાના રાજ્ય ઉપરનો હક્ક છોડી દેવા જણાવ્યું; પણ વર્તતાં વાદમાં બપ્પભટ્ટિએ આમને સમજાવીને ધર્મનું રાજય પાછું તેને જ અપાવ્યું. આ શાસ્ત્રાર્થના યુદ્ધ પછી આમરાજ અને ધર્મના આપસના વિરોધનો અન્ન આવ્યો અને તે બંનેએ એકબીજા સાથે સંધિ કરી. બપ્પભક્ટિ અને વર્તનકુંજરે પણ આપસનો વિરોધ છોડી એકબીજા સાથે મૈત્રી બાંધી. એટલું જ નહિ પણ બપ્પભટ્ટિના ઉપદેશથી તેણે જૈન ધર્મમાં પોતાનો વિશ્વાસ પણ જોડ્યો. આ પ્રમાણે અહિંસક લડાઈથી બંને રાજ્યો વચ્ચે ઘણા કાળથી ચાલ્યા આવતા વૈર-વિરોધનો અન્ન આવ્યો અને બંને રાજાઓ પોતાના વિદ્વાનોની સાથે પોતપોતાના સ્થાને ગયા. વાપતિરાજ ધર્મરાજાનો ગ્રાસભોગી પંડિત હતો; છતાં પૂર્વોક્ત શાસ્ત્રાર્થમાં તેણે બપ્પભટ્ટને સહાયતા આપી હતી એ વાતની બૌદ્ધાચાર્ય વર્ધનકુંજરે પાછળથી ધર્મરાજાની પાસે શિકાયત કરી, છતાં રાજાએ તે પરમારવંશી ક્ષત્રિય વિદ્વાન્ વાકપતિરાજ ઉપરથી જરા પણ મન ન ખેંચ્યું. એકવાર રાજા યશોવર્માએ ધર્મ ઉપર ચઢાઈ કરી, અને યુદ્ધમાં તેને મારીને વાપતિરાજને કેદ કરીને પોતાના દેશમાં લઈ ગયો. પાછળથી વાપતિ યશોવર્માની પ્રશંસામાં “ગૌડવધ' કાવ્ય બનાવીને કેદમાંથી છૂટ્યો, અને ત્યાંથી તે કાન્યકુબ્ધ આવીને બપ્પભટ્ટિને મળ્યો; અને તે પછી આમરાજાની સભામાં જઈને તેની પ્રશંસામાં કાવ્ય સંભળાવ્યાં. આમ આથી ઘણો પ્રસન્ન થયો અને આશ્વાસનપૂર્વક લાખ સુવર્ણટંકનો ગ્રાસ બાંધીને પોતાને ત્યાં રાખ્યો. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટસૂરિ એક પ્રસ્તાવે બપ્પભટ્ટિસૂરિએ ખેડાધારમંડળના હસ્તિજયનગરમાં રહેલા પોતાના ગુરૂભાઈ ગોવિન્દસૂરિ અને નન્નસૂરિની વિદ્વત્તાનાં અતિશય વખાણ કર્યા, જે ઉપરથી આમરાજ ગુપ્ત રીતે તેમના દર્શનાર્થે ગયો. ત્યાં છત્ર ચામરાદિ રાજચિન્હો યુક્ત સિંહાસન ઉપર બેઠેલ નન્નસૂરિને જોઈને તેમના આ રાજયશાહી ઠાઠની ટીકા કરીને ચાલ્યો ગયો. બીજે અવસરે આમ ત્યાં ગયો. તો નગ્નસૂરિને ચૈત્યમાં બેસીને વાત્સ્યાયન શાસ્ત્ર (કામશાસ્ત્ર)નું વ્યાખ્યાન કરતાં જોયાં. આમ મંદિરમાં જઈ જિનમૂર્તિને નમસ્કાર કરીને ચાલ્યો ગયો, કામશાસ્ત્રના વ્યાખ્યાનથી તેને લાગ્યું કે એ આચાર્ય વિદ્વાન છે પણ ચારિત્રવાન નથી. નન્નસૂરિને આથી ઘણો જ ખેદ થયો, જેથી ગોવિન્દસૂરિએ તેમને દિલાસો આપતાં કહ્યું કે તે પુરૂષ બીજો કોઈ નહિ પણ આમરાજા હોવો જોઈએ; માટે કોઈ નવો પ્રબન્ધ બનાવીને નટ દ્વારા આમને દેખાડવો. આ પછી નન્નસૂરિએ સંબિન્ધ આદિનાથ ચરિત્ર બનાવ્યું, નટ તે શીખીને કનોજ જઈ બપ્પભટ્ટિને મળ્યો અને રાજાને મળીને તે રૂપક નાટકરૂપે ખેલીને બતાવ્યું. તે પછી નટ પાછો ગુજરાતમાં નન્નસૂરિને જઈને મળ્યો અને રૂપકના સંબન્ધમાં ત્યાં જે ચર્ચા અને અસર થઈ હતી તે જણાવી દીધી. આ પછી નન્નસૂરિ અને ગોવિન્દસૂરિ પણ રૂપ બદલીને કનોજ જઈ બપ્પભટ્ટને મળ્યા. અને તે પછી આમની સભામાં રૂપક ભજવવા માંડ્યું તેમાં તેમણે વીરરસનું એવું પોષણ કર્યું કે સભામાં બેઠેલ રાજાને એકદમ શૌર્ય ચઢી જતાં “મારો, મારો' કરતાં તલવાર ખેંચી કાઢી, તેટલામાં અંગરક્ષકોએ તેને ચેતવ્યો કે આ તો યુદ્ધ નથી પણ નાટક છે. એ જ અવસરે ગોવિન્દસૂરિએ પ્રકટ થઈને રાજાને કહ્યું કે રાજન્ ! આ નાટકને તમે સાચો બનાવ માન્યો એ શું તમે યોગ્ય કર્યું છે? જો નહિ તો નન્નસૂરિના વાત્સ્યાયન શાસ્ત્રના વ્યાખ્યાન ઉપરથી તેમના વિષે તમને શંકા કેમ ઉત્પન્ન થઈ? શું સર્વકોઈ શાસ્ત્રમાં લખેલા રસોનો અનુભવ કરે તો જ તેનું વ્યાખ્યાન કરે? ગોવિન્દસૂરિના આ ઉપાલંભથી આમરાજાએ તેમની પાસે માફી માંગી અને પોતાના ગુરૂના ગચ્છની પ્રશંસા કરી. એકવાર કનોજમાં નીચ જાતિના ગાયકોનું ટોળું આવ્યું, તેમાં એક સુન્દરી ગાનારી હતી. તેણીના રૂપ અને ગાયનરસથી આમ મોહિત થઈ ગયો, અને એ જ કારણે તે રાત્રે પોતે ત્યાં જ રહ્યો. ગુપ્તચરો દ્વારા બપ્પભટ્ટને આ વાતની ખબર મળી અને તરત જ તેને બોધ આપનારાં અન્યોક્તિક કાવ્યો તેની નજરે પડે તેવી રીતે લખાવ્યાં. બીજે દિવસે તે કાવ્યો વાંચતાં જ રાજાને પશ્ચાત્તાપ થયો, તે એટલે સુધી કે રાજા અગ્નિમાં બળીને મરવાને તૈયાર થઈ ગયો; પણ આચાર્યે ઉપદેશ દ્વારા તેના મનનું સમાધાન કરીને શાન્ત કર્યો. પણ વૃદ્ધ કવિ વાક્પતિને આ બનાવથી ઘણું જ ખોટું લાગ્યું, તેથી તેણે કનોજનો ત્યાગ કરીને મથુરામાં જઈને વરાહસ્વામીના મંદિરમાં પોતાનો નિવાસ કર્યો. એકવાર બપ્પભક્ટ્રિ સૂરિએ આમરાજાને જૈન ધર્મનો સ્વીકાર કરવા માટે કહ્યું, પણ રાજાને આ વાત ગમી નહિ; તેથી તેણે કહ્યું કે સ્ત્રીઓ અને અજ્ઞાનીઓને જૈન ધર્મમાં લ્યો, વાક્પતિ જેવા સંસ્કારી વિદ્વાનોને જૈન બનાવો ત્યારે તમારી શક્તિની પ્રશંસા થાય. રાજાનાં આ વચનોને બપ્પભષ્ટિએ હૃદયમાં કોતરી લીધાં અને તે પછી તરત જ તેમણે મથુરા તરફ વિહાર કર્યો અને વરાહ સ્વામીના મંદિરમાં અન્તિમ સમય વીતાવતા વાપતિરાજને જૈન ધર્મનો ઉપદેશ આપીને જૈન બનાવ્યો. વાપતિને જૈન ધર્મની શ્રદ્ધા થતાં જ તે વરાહ મંદિરથી ઉઠીને ભગવાન પાર્શ્વનાથના રૂપના મંદિરમાં આવ્યો અને ત્યાં આવીને જૈન સાધુનો વેષ ધાર Page #49 -------------------------------------------------------------------------- ________________ 42 શ્રી પ્રભાવકચરિત્ર કરીને અનશન ધારણ કર્યું અને નમસ્કાર મંત્રનું ધ્યાન કરતાં ૧૮ દિવસે આયુષ્ય પૂર્ણ કરીને તે સ્વર્ગવાસી થયો. બપ્પભઢિએ ત્યાં તીર્થકરને નમસ્કાર કર્યા પછી “જયતિ જગદ્રક્ષાકર” ઈત્યાદિ પડ્યોથી શાન્તિદેવતાની સ્તુતિ કરી, જે સ્તવ હજી પણ વિદ્યમાન છે. વાપતિને પ્રતિબોધ કરીને બપ્પભક્ટિ પાછા કનોજ ગયા. આમે પોતે આ આશ્ચર્યકારક બનાવથી તેમની ઘણી પ્રશંસા કરી, જે ઉપરથી આચાર્યે કહ્યું–“જયાં સુધી તમને પ્રતિબોધ ન થાય ત્યાં સુધી અમારી શક્તિની પ્રશંસા કેવી ?” આમે કહ્યું-હું બોધ પામ્યો છું કે તમારો ધર્મ સત્ય છે, છતાં મને શિવધર્મનો ત્યાગ કરતાં અકથ્ય દુ:ખ થાય છે; માટે તેને મૂકી શકતો નથી. એક દિવસે એક ચિત્રકાર રાજાનું ચિત્ર, પટ ઉપર ચિતરીને સભામાં આવ્યો; પણ રાજાએ તેની કદર ન કરી, ત્યારે બપ્પભષ્ટિએ તેની કળાની પ્રશંસા કરીને રાજા પાસેથી લાખ ટકાનું ઈનામ અપાવ્યું. પ્રસન્ન થયેલ ચિત્રકારે મહાવીરની મૂર્તિવાળા ૪ ચિત્રપટો તૈયાર કરીને બપ્પભટ્ટિને અર્પણ કર્યા. બપ્પભટ્ટિએ પણ તે પટોની પ્રતિષ્ઠા કરીને તેમાંથી એક કનોજના જૈન મંદિરમાં, એક મથુરામાં, એક અણહિલપાટણમાં અને એક સતારકપુરમાં મૂક્યો, તેમાં પાટણમાં મુકેલો પટ મુસલમાનોએ પાટણનો ભંગ કર્યો ત્યાં સુધી ત્યાંના મોઢગચ્છના જૈન ચૈત્યમાં વિદ્યમાન હતો. બપ્પભષ્ટિએ વિદ્યાર્થીઓ અને કવિઓના હિતાર્થે ‘તારાગણ' આદિ બાવન પ્રબન્ધોની રચના કરી હતી. એકવાર આમરાજે સમુદ્રપાલના રાજગિરિના કિલ્લા ઉપર ચઢાઈ કરી અને વર્ષો સુધી ઘેરો રાખ્યો, છતાં કિલ્લા ઉપર તેનો અધિકાર ન થયો. છેવટે બપ્પભટ્ટિની સલાહથી આમના પુત્ર હૃદુકકુમારના બાલપુત્ર ભોજને આગળ કરીને લડાઈ કરતાં કિલ્લાના દરવાજા તુટ્યા અને આમનો રાજગિરિ ઉપર કબજો થયો અને સમુદ્રસેન ધર્મના દ્વારથી બહાર નીકળ્યો. એ પછી આમ શત્રુંજય, ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરવાને નીકળ્યો, તીર્થોમાં ફરતો તે ગિરનારની તલાટીમાં આવ્યો, તો ત્યાં પૂર્વે આવીને પડાવ નાંખી રહેલા ૧૧ રાજાઓને ૧0000 ઘોડાઓની સેના સહિત જોયા, એમની સાથે ૧૧ દિગમ્બરાચાર્યો હતા. આ લોકોએ પોતે પ્રથમ આવ્યા હોવાથી અને તીર્થની માલિકી દિગમ્બરોની છે એમ જણાવીને આમરાજને પ્રથમ ઉપર ચઢતાં રોકવાની ચેષ્ટા કરી જેથી અમે તે સર્વને લડાઈને માટે તૈયાર થવા જણાવ્યું, પણ બપ્પભષ્ટિએ ધર્મનિમિત્તે આવી સંહારક લડાઈઓથી દૂર રહેવા જણાવ્યું; અને શ્વેતામ્બર-દિગમ્બર આચાર્યોએ જ આ ઝઘડાનો નિવેડો લાવવાનો નિશ્ચય કર્યો. અને તે પછી બપ્પભટ્ટસૂરિ અને દિગમ્બરાચાર્યો વચ્ચે એ તીર્થ સંબન્ધી શાસ્ત્રાર્થ થયો, અને બપ્પભટ્ટિનો પક્ષ પ્રબળ ઠરતાં આમનો શ્વેતામ્બર જૈન સંઘ પ્રથમ ઉપર ચઢ્યો અને ત્યાં નેમિનાથની તથા પિંડતારકમાં, માધવદેવમાં અને શંખોદ્વારમાં દામોદર હરિની પૂજા કરી. ગિરનારથી ઉતરીને આમ દ્વારકા થઈને સોમેશ્વર (પ્રભાસ) પાટણ ગયો અને ત્યાં સુવર્ણપૂજા પૂર્વક અનર્ગલ દાન કર્યું. આ તીર્થોમાં ફરીને આમ પાછો પોતાના નગરમાં ગયો, અનેક ધર્મસ્થાન કરાવ્યાં અને છેવટે વૃદ્ધાવસ્થાએ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટસૂરિ પહોંચતાં પોતાના પુત્ર દુંદુકને રાજ્યના ઉત્તરાધિકારી બનાવી રાજા પ્રજાને છેલ્લી શીખામણ દઈને તેણે ગંગાને કાંઠે આવેલ માગધતીર્થ તરફ પ્રયાણ કર્યું, અને નાવમાં બેસીને બપ્પભટ્ટની સાથે આમ આગળ જતો હતો તેટલામાં તેને ગંગામાંથી ધૂમાડો નીકળતો જણાયો. પાસેનું સ્થાન કર્યું છે તે પૂછતાં જણાયું કે તે મગટોડા નામનું ગામ છે. પ્રથમથી જ આમનું મરણ મગટોડા પાસે થવાનું છે, એ વાત તેને રાજગિરિમાં યક્ષે કહેલ હોવાથી તેને પોતાના મરણનો નિશ્ચય થઈ ગયો. બપ્પભટ્ટિએ આમને તે વખતે જૈન ધર્મનાં સ્વીકારની પ્રેરણા કરી અને તેણે પણ તેનો સ્વીકાર કરી મનમાં નમસ્કાર મંત્રનો જાપ કરવા માંડ્યો, અને સં. ૮૯૦ના ભાદરવા સુદિ ૫ શુક્રવાર અને ચિત્રા નક્ષત્રમાં દિવસના ચોથા પહોરમાં શાંતિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. આમનું મૃત્યુકાર્ય તેના જાતિભાઈઓ પાસે કરાવીને બપ્પભટ્ટ પાછા કનોજ આવ્યા. દુન્દુક રાજાનું વર્તન સારું ન હતું, તે કંટી નામની એક વેશ્યાના મોહમાં ફસાઈ ગયો હતો. દરેક કાર્ય વેશ્યાની સલાહ પ્રમાણે થવા લાગ્યું, અને એટલા સુધી મામલો બગડી ગયો કે તેના પુત્ર ભોજકુમારના ખૂનનાં કાવતરાંની વાતો થવા માંડી. દુંદુકની રાણીએ આ આન્તરિક ખટપટોની ખબર પોતાના ભાઈઓને આપી જે ઉપરથી પુત્રજન્મના ઉત્સવના બહાને તેઓ ભોજરાજને પોતાને ત્યાં પાટલીપુત્ર લઈ ગયા. ભોજ ગયો પણ પાછો આવ્યો નહિ, આથી દુદકે બપ્પભટ્ટિને તકાદો આપવા માંડ્યો કે તેઓ કોઈ રીતે ભોજને બોલાવી -લાવે. આચાર્ય તેને ભલતા ઉત્તરો આપીને લગભગ ૫ વર્ષ કાઢી નાખ્યાં પણ દુંદુકે તેનો કેડો છોડ્યો નહિ અને વધારે દબાણ કર્યું. આ ઉપરથી બપ્પભટ્ટિ પણ અનશન કરીને સં. ૮૯૫ ના શ્રાવણ સુદિ ૮ અને સ્વાતિ નક્ષત્રને દિવસે ૯૫ વર્ષની અવસ્થામાં સ્વર્ગવાસી થયા. એકવાર ભોજકુમાર અણચિન્તવ્યો પોતાના મામાઓ સાથે કનોજ ગયો, અને માળીએ ભેટ આપેલ ત્રણ બીજોરાનાં ફળો લઈને તે મહેલમાં ગયો. અંદર જતાં જ કંટિકાની પાસે બેઠેલ દુંદુકની છાતીમાં ફળોના પ્રહારો કરીને તેનું ખૂન કર્યું, અને કનોજનું રાજયાસન પોતાના અધિકારમાં લીધું. ભોજ રાજ્યગાદી હાથ કર્યા પછી એક દિવસ આમવિહાર નામના જૈન ચૈત્યમાં દર્શનાર્થે ગયો, ત્યાં બપ્પભટ્ટિના બે શિષ્યો રહેલ હતા જેમણે વિદ્યાવ્યાપથી રાજાનો ઉચિત આદર ન કર્યો, એથી રાજાએ રાતમાંથી નગ્નસૂરિ અને ગોવિન્દરિને ત્યાં બોલાવીને બપ્પભટ્ટિની પાટે બેસાડ્યા અને તે પછી નન્નસૂરિને મોઢેરે મોકલ્યા અને ગોવિન્દસૂરિને પોતાની પાસે કનોજમાં રાખ્યા. પ્રબંધકાર લખે છે કે આમના પૌત્ર આ ભોજરાજે આમથી પણ વધારે જૈન ધર્મની વૃદ્ધિ અને ઉન્નતિ કરી હતી. આચાર્ય બપ્પભષ્ટિ કે જે ભદ્રકીર્તિ વાદિકુંજરકેસરી, બ્રહ્મચારી, ગજવર, રાજપૂજિત ઈત્યાદિ અનેક નામો અને બિરુદોથી પ્રસિદ્ધ હતા. જૈનશાસન-ક્ષીરસમુદ્રમાં કૌસ્તુભ મણિ સમાન પાક્યા. પ્રસ્તુત બપ્પભટ્ટિ પ્રબન્ધની મુખ્ય મુખ્ય ઐતિહાસિક ઘટનાઓનું સંક્ષિપ્ત વર્ણન ઉપર પ્રમાણે છે. આમાંની કેટલીયે ઘટનાઓ ઈતિહાસમાં નવાં પ્રકરણો ઉમેરનારી છે અને એ જ હેતુથી અમોએ આ સ્થળે તેનો સંક્ષેપ સાર જણાવ્યો છે, જો ઇતિહાસ સંશોધકો આ વિષયમાં પોતાના અનુસંધાનો લંબાવશે તો તેમને કેટલુંયે નવું જાણવાનું મળશે. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર સૂરપાલનો પરિચય આચાર્ય સિદ્ધસેને પૂછ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે હું પંચાલ દેશના બપ્પનો પુત્ર છું. આ ઉપરથી બપ્પભિટ્ટની જન્મભૂમિ પંચાલદેશ (કુરૂક્ષેત્રથી પૂર્વનો પ્રદેશ) હોવાની કલ્પના થઈ શકે, પણ વાસ્તવમાં તેમ જણાતું નથી. એમનાં માતાપિતા જે ગામમાં રહેતાં હતાં તે ગામ પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા ગામની પાસેનું ડુવા છે. તેથી બપ્પભટ્ટિનું જન્મસ્થાન પણ એ જ ગામ હોવાનો સંભવ છે. એમની જાતિ પાંચાલ હોય અને તેથી સૂરપાલે (બપ્પભટ્ટિનું ગૃહસ્થાવસ્થાનું નામ) પિતાને પંચાલદેશ્ય કહ્યા હોય તો સંભવિત છે. આજે પણ ગુજરાતમાં કેટલાક લોકો પોતાને ‘પાંચાલ' એ જાતિગત નામથી ઓળખાવે છે. ‘સૂરપાલ’ એ નામ અને શત્રુઓનો નાશ કરવાની હકીકત ઉપરથી બપ્પભટ્ટ પાંચાલ જાતિના રાજપૂત હતા એમ જણાઈ આવે છે. 44 બપ્પભટ્ટિના ગુરૂ સિદ્ધસેનસૂરિ મોઢગચ્છના પ્રમુખ આચાર્ય હતા. એમનાં ગચ્છનાં ચૈત્યો પાટલા (શંખેશ્વર પાસે પાડલા) મોઢેરા અને પાટણ વગેરેમાં હતાં. આમરાજ પોતે પોતાને કનોજના મૌર્યવંશી રાજા યશોવર્માના પુત્ર તરીકે ઓળખાવે છે અને પોતાની માતાનું નામ તે ‘સુયશા’ જણાવે છે. આ વૃત્તાન્ત વિદ્વાનોએ પરીક્ષાની કસોટીએ ચઢાવીને તપાસવું જોઈએ છે, કેમકે તે સમયથી કંઈક પૂર્વકાલમાં કનોજમાં મૌખરીવંશનું રાજ્ય હતું તો આમના પિતાના સમયમાં (સં. ૭૯૭ પછી) ત્યાં મૌર્યવંશનું રાજ્ય થયું હતું એમાં કંઈ પ્રમાણ છે ? પ્રબંધકારના કહેવા પ્રમાણે તે વખતે આમના પિતા યશોવર્મા કનોજના રાજ્યાસન ઉપર વિદ્યમાન હતા, પણ વર્તમાન ઈતિહાસ ઉપરથી જણાય છે કે કનોજનો યશોવર્મા વિ. સં. ૭૯૭ માં જ કાશ્મીરના રાજા લલિતાદિત્યના હાથે મરણ પામ્યો હતો. તો શું આ મૌખરી યશોવર્મા પછી પ્રસ્તુત આમનો પિતા મૌર્ય યશોવર્મા તો કનોજનો રાજા ન થયો હોય ? કારણ કે પ્રસિદ્ધ મૌખરી યશોવર્માનું મૃત્યુ લલિતાદિત્ય સાથેની લડાઈમાં થયાનું જણાવવામાં આવે છે જ્યારે આમના પિતા યશોવર્માનું મરણ સ્વાભાવિક રોગથી થાય છે. આમનો ગવાલિયર (માલવા) ઉપર પણ અધિકાર હોવાનું જણાય છે તેથી આ અનુમાન થાય છે કે આમનો પિતા યશોવર્મા પ્રથમ ગવાલિયર તરફનો મૌર્યવંશી રાજા હોય અને મૌખરી યશોવર્મા પછી કનોજનો પણ તે રાજા થયો હોય તો નવાઈ જેવું નથી. ગૌડદેશનો રાજા ધર્મ આમરાજાનો પ્રતિસ્પર્ધી હોવાનું વર્ણન પ્રબન્ધમાં આવે છે અને પાછળથી આ બંને રાજાઓને આપસમાં સંધિ થયાનું પણ પ્રબન્ધ ઉપરથી સિદ્ધ થાય છે. આ ધર્મરાજાના વંશ વિષે કંઈ પણ ઉલ્લેખ નથી; પણ એમ જણાવ્યું છે કે એ ગૌડ દેશનો રાજા હતો અને એની રાજધાનીનું નામ ‘લક્ષણાવતી’ હતું, આ ધર્મ કોણ ? તે આપણે જાણતા નથી, ગૌડદેશમાં પાલવંશનો ૪ થો રાજા ‘ધર્મપાલ’ નામનો થઈ ગયો છે ખરો; પણ તેને આ ‘ધર્મ' માની લેવો ઠીક નથી, કારણ એક તો આનો સત્તા સમય ઠીક બેસતો નથી, જનરલ કનીંગહામના મત પ્રમાણે ધર્મપાલનો સમય વિ. સં. ૮૮૭ થી ૯૦૫ સુધીમાં હતો અને રાજેન્દ્રલાલમિત્રની ગણના પ્રમાણે એનો શાસન કાલ વિ. સં. ૯૩૨ થી ૯૫૨ સુધીમાં હતો, જ્યારે આમના વિરોધી ધર્મનો રાજત્વકાલ વિક્રમની નવમી સદીના પૂર્વાર્ધમાં આવે છે, વળી પાલવંશી રાજાઓની રાજધાની ‘ઓદંતપુરી’ હતી. ત્યારે આ ધર્મની રાજધાની લક્ષણાવતી હતી એમ પ્રબંધમાં જણાવ્યું છે. આ પ્રમાણે સમય અને સ્થાન ભિન્ન હોવાથી આ ધર્મ પ્રસિદ્ધ ધર્મપાલનો પૂર્વવર્તી બીજો ધર્મ હોય એમ લાગે છે. પ્રબન્ધમાં વાક્પતિરાજની બાબતમાં પ્રબન્ધકારે એક નવી હકીકત જણાવી છે, તે આ કે ‘ગૌડવહો’ કાવ્યનો પ્રસિદ્ધ કવિ વાતિરાજ યશોવર્માનો આશ્રિત નહીં પણ ગોડદેશના રાજા ધર્મનો ગ્રાસભોગી વિદ્વાન હતો, પણ 1 Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભફિસૂરિ 45 યશોવર્માએ ધર્મને યુદ્ધમાં મારીને વાપતિને કેદ કર્યો હતો જેથી યશોવર્માની પ્રશંસામાં ‘ગઉડવો' કાવ્ય બનાવીને વાકપતિએ પોતાનો પિંડ છોડાવ્યો હતો અને તે પછી તે કનોજમાં આવીને આમની સભામાં રહ્યો હતો. આજની માન્યતા પ્રમાણે તો વાપતિરાજ વિ. સં. ૭૯૭માં કાશમીરના લલિતાદિત્યના હાથે મરનાર યશોવર્માનો આશ્રિત કવિ હોય તો . ૮૦)માં જન્મેલ આચાર્ય બપ્પભટ્ટ અને તેમના મિત્ર આમરાજનો સમકાલીન થઈ શકે કે કેમ ? એ વિચારણીય છે. યશોવર્માએ ધર્મ ઉપર ચઢાઈ કરવાનો અને વાક્પતિને કેદ કરવાનો પ્રસંગ બપ્પભટ્ટિ અને આમની ઉત્તર જીન્દગીમાં બનેલો પ્રસંગ હોય એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે, આથી વાપતિરાજ જો આમની સભામાં આશ્રય લેનાર વિદ્વાન હોય તો આનો પ્રથમ આશ્રયદાતા ધર્મ અને એને કેદ કરનાર યશોવર્મા એ બંને પુરૂષો પ્રસિદ્ધ ધર્મપાલ અને મૌખરી યશોવર્માથી જુદા જ હોવા જોઈએ. પણ પ્રબન્ધ ઉપરથી જણાય છે કે ધર્મને લડાઈમાં મારીને વાપતિને કેદ કરનાર યશોવર્મા આમરાજાનો સમકાલીન હતો. હવે એ જોવાનું છે કે આમનો પિતા મૌર્ય યશોવર્મા તે પૂર્વે કાલ કરી ગયો હતો અને મૌખરી યશોવર્મા તેની પણ પૂર્વે મરણ પામ્યો હતો તો પછી ધર્મની ઉપર ચઢાઈ કરીને વાપતિને કેદ કરનાર આ યશોવર્મા કયો ? એ વિચારણીય વાત છે, જો ખરેખર આ યશોવર્માને જુદા જ માની લેવામાં આવે તો મૌખરી યશોવર્માના સમયમાં ગૌડવોના કવિ વાક્પતિના અસ્તિત્વ વિષયક હકીકત ખોટી માનવી પડશે. અને જો વાકપતિ મૌખરી યશોવર્માનો જ આશ્રિત વિક્રમની આઠમી સદીનો પંડિત હતો એમ નિશ્ચિત માની લેવામાં આવે તો બપ્પભટ્ટિ અને આમરાજના સમયમાં વાપતિની હયાતી સૂચક હકીકત કલ્પિત અથવા ભળતી છે એમ માનવું જોઈએ. ગમે તેમ હો પણ એ વિષય સંશોધકોએ વિચારવો જોઈએ છે. .. આમરાજે કનોજમાં અને ગવાલિયરમાં જૈન મંદિરો બંધાવ્યાં હતાં, વળી ધર્મ પોતાના પંડિતની સાથે શાસ્ત્રાર્થ કરાવવા માટે ગવાલિયર પાસે આવ્યો હતો અને આમ પણ બપ્પભટ્ટિસૂરિની સાથે એ જ સ્થળે આવ્યો હતો અને આ સ્થાનને આમના રાજ્યની સરહદ હોવાનું પણ ત્યાં જણાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે ગવાલિયર સુધી આમનું રાજય હતું. આમનું બીજું નામ નાગાવલોક હતું. પણ ઈતિહાસમાં એના વિષે કંઈ પણ હકીકત મળતી નથી. આમના વિરોધી ધર્મને લખનઉની આસપાસના પ્રદેશનો રાજા માનીને લખનઉને તેની રાજધાની ક્ષણાવતી માની લેવાની કલ્પના કરીએ તો કંઈક બંધબેસે ખરી પણ ધર્મને ગૌડ દેશનો રાજા લખેલ હોવાથી આ કલ્પના કરતાં કંઈક સંકોચ થાય છે. આમે રાજગિરિના રાજા સમુદ્રસેન ઉપર ચઢાઈ કરવા અને રાજગિરિનો કિલ્લો સર કરવાનું વર્ણન પ્રબન્ધમાં જણાવ્યું છે, પણ ઈતિહાસમાં આ સમુદ્રસેનનો કંઈ પત્તો નથી. આમના પુત્ર દુન્દુક અને પૌત્ર ભોજ વિષે પણ ઈતિહાસમાં કંઈ પણ ઉલ્લેખ જોવાતો નથી. ભોજનું મોસાલ પાટલીપુરમાં હોવાનું પ્રબન્ધ ઉપરથી જણાય છે, પણ પાટલીપુત્રમાં તે વખતે કોનું રાજય હતું તે જણાયું નથી. બપ્પભટ્ટના હરીફ અને પછીથી મિત્ર બનેલ બૌદ્ધાચાર્ય વર્ધ્વનકુંજરનો પણ ઈતિહાસમાં ક્યાંય પરિચય મળતો નથી. બપ્પભટ્ટિનો સમય શિથિલાચારનો હતો, અને બપ્પભટ્ટ તેમજ એમના ગુરૂભાઈઓ પ્રાયઃ સવારીનો Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર ઉપયોગ કરતા હતા. એમ પ્રબન્ધમાં બતાવેલા અનેક પ્રસંગ ઉપરથી જણાઈ આવે છે. છતાં એમણે રાજાને પક્ષમાં રાખીને જૈન સમાજનો જે ઉપકાર કર્યો છે. તે ખરેખર અનુમોદનીય છે. બપ્પભટ્ટિના આમાં જણાવેલ ચરિત્ર ઉપરથી જણાય છે કે તેમણે પોતાનું જીવન રાજાઓની સોબતમાં જ ગાળ્યું હતું અને એ જ કારણે એમનું “રાજપૂજિત’ એવું ઉપનામ પડ્યું હતું. બપ્પભટ્ટએ સાહિત્ય નિર્માણમાં પણ પોતાનો સારો ફાળો આપ્યો હતો, એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે, તેમણે સાહિત્ય વિષયક બાવન પ્રબન્ધો બનાવ્યાનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે, તેમાં મુખ્ય પ્રબન્ધ ‘તારાગણ' નામનો હતો. પ્રસિદ્ધ જૈન કવિ ધનપાલે તિલકમંજરીમાં જે ભદ્રકીર્તિના ‘તારાગણ' નામના ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે, તે આજ બપ્પભકિત “તારાગણ” સમજવાનો છે, કેમકે ભદ્રકીર્તિ એ બપ્પભટ્ટિનું જ ગુરૂદત્ત નામ હતું આમ આપણે પ્રબન્ધમાં જોયું છે. પણ આજે બપ્પભટ્ટિકૃત “ચતુર્વિશતિજિન સ્તુતિ' અને એક સરસ્વતી સ્તોત્ર સિવાય બીજો એક પણ પ્રબન્ધ ઉપલબ્ધ થતો નથી. બપ્પભટ્ટિના ગુરૂભ્રાતા નન્નસૂરિએ આદિજિનનો જીવન પ્રસંગ લઈને સંધિબબ્ધ બનાવેલ નાટકનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે, પણ આ વિદ્વાનની કોઈપણ કૃતિ આજે જૈન ભંડારોમાં અસ્તિત્વ ધરાવતી હોય એમ જણાતું નથી. પણ આ ઉપરથી એટલું તો નિશ્ચિત થાય છે કે પૂર્વે જૈનમંદિરોમાં ધાર્મિક નાટકો ખેલવાનો સાધારણ રિવાજ હતો. આ જ કારણે જૈન મંદિરોના અગ્રમંડપો, હજી પણ રંગમર્ડપ, ખેલામણ્ડપ અને પ્રેક્ષામડુપ વગેરે નામોથી પ્રસિદ્ધ છે. ૧૨. શ્રી માનતુંગસૂરિ ની માનતુંગ બનારસ નિવાસી ધનદેવ શેઠના પુત્ર હતા, એમણે પ્રથમ ચારૂકીર્તિ નામના દિગંબર મુનિ પાસે ' દીક્ષા લીધી હતી, અને તે વખતે એમનું નામ “મહાકીર્તિ રાખવામાં આવ્યું હતું, પણ પાછળથી એમણે પોતાની બહેનના કહેવાથી જિનસિંહસૂરિ પાસે શ્વેતામ્બર મતની દીક્ષા ધારણ કરી હતી. આ વખતે બનારસમાં હર્ષદેવ નામનો બ્રહ્મક્ષત્રિય જાતિનો રાજા રાજય કરતો હતો, અને એ જ રાજા હર્ષના માનીતા મયૂર અને બાણ નામના ત્યાં બે બ્રાહ્મણ પંડિતો રહેતા હતા. આ બંને પંડિતોએ પોતાની વિદ્યા અને કલાથી રાજા હર્ષદેવનું મન પોતાની તરફ અતિશય આકર્ષિત કર્યું હતું. એકવાર રાજાએ કહ્યું કે “આજ કાલ બ્રાહ્મણોમાં જેટલી શક્તિ છે તેટલી શક્તિ બીજા દર્શનોના વિદ્વાનોમાં જોવામાં આવતી નથી.” આ સાંભળીને રાજાના મંત્રીએ કહ્યું–સ્વામી જે કહે છે તે ખરું જ હશે, પણ આજકાલ આપના જ નગરમાં માનતુંગસૂરિ નામના એક જૈન આચાર્ય વસે છે તે પણ સારા વિદ્વાન અને સમાગમ કરવા યોગ્ય છે, જો આપની ઈચ્છા હોય તો તેમને બોલાવીએ. Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનતુંગસૂરિ રાજાએ આજ્ઞા આપી એટલે મંત્રી પ્રાર્થના કરીને માનતુંગસૂરિને રાજસભામાં લઈ ગયો. રાજાએ આચાર્યને ઉદ્દેશીને કહ્યું – “આજના વખતમાં બ્રાહ્મણો જે શક્તિ ધરાવે છે તે બીજે ક્યાંય છે? મયૂર પણ્ડિતે સૂર્યને પ્રસન્ન કરીને પોતાનો કોઢ રોગ મટાડ્યો અને બાણ કવિએ ચડીને પ્રસન્ન કરીને પોતાના હાથ-પગ નવા પ્રાપ્ત કર્યા ! શું આવી શક્તિ બીજે ક્યાંય છે? જો તમો પણ કંઈ જાણતા હો તો બતાવો. રાજાનાં આવાં વચન સાંભળીને આચાર્યે કહ્યું–રાજનું ! અમો ગૃહસ્થ નથી કે વિદ્યા અને ગુણનું પ્રદર્શન કરીને રાજાઓની પાસેથી ધન પ્રાપ્ત કરીએ, અમો જે કંઈ કરીએ તે કેવળ ધર્મને માટે જ, આચાર્યનાં આવાં નિરીહ વચનો સાંભળીને રાજાએ સેવકોને આજ્ઞા કરી–“આમને સાંકળોથી બાંધીને અંધારી કોટડીમાં પૂરી ઘો.” સેવકોએ રાજાજ્ઞાનું પાલન કરીને માનતુંગને અંધારી કોટડીમાં કેદ કર્યા, પણ માનતુંગસૂરિએ ત્યાં જ પોતાના પૂજયદેવ આદિનાથની ‘ભક્તામરઆ શબ્દોથી શરૂ થતા સ્તોત્રથી સ્તવના કરી અને પોતે બંધન અને કેદમાંથી સ્વયં છૂટીને રાજાને જઈને મળ્યા. રાજા આચાર્યની આ અદૂભુત શક્તિથી ઘણો પ્રસન્ન થયો, અને તે જ સમયથી તે જૈન ધર્મ અને જૈન સાધુઓનો ભક્ત થયો. એકવાર માનતુંગને માનસિક રોગ થયો, તેથી તે અનશન ગ્રહણ કરવાને તૈયાર થયા; પણ ધરણેન્દ્ર નાગરાજે આપેલ ૧૮ અક્ષરના મંત્રાસ્નાયના પ્રયોગથી તે નિરોગી થયા અને તેથી તેમણે તે ૧૮ અક્ષરોથી ગર્ભિત ભયહર (નિમિઉણ) સ્તોત્રની રચના કરી કે જે હજી પણ સ્મરણ કરનારના ભયને હરે છે. માનતુંગસૂરિ પોતાની પાટે ગુણાકરસૂરિને સ્થાપીને સ્વર્ગવાસી થયા. માનતુંગસૂરિને પોતાની સભામાં બોલાવનાર રાજા હર્ષને બનારસનો બ્રહ્મક્ષત્રિય રાજા હોવાનું પ્રબન્ધમાં સૂચવાયેલ છે અને એની સભાના પંડિતો મયૂર અને બાણને પણ બનારસના જણાવ્યા છે, પણ આ વાત તો સુપ્રસિદ્ધ છે કે બાણ-મયૂર જેની સભામાં હતા તે શ્રીહર્ષ થાણેશ્વરનો વૈસવંશી રાજા હતો. પ્રસ્તુત પ્રબન્ધમાં શ્રી હર્ષને બનારસનો રાજા લખ્યો છે, એનો અર્થ એમ હોઈ શકે કે માનતુંગસૂરિની સાથે આ રાજાએ બનારસમાં મુલાકાત કરી હોય, કેમકે બનારસમાં પણ તેનું જ રાજ્ય હતું. માનતુંગના સમકાલીન મયૂર અને બાણકવિ બનારસ નિવાસી હોય તો પણ આશ્ચર્ય જેવું નથી. ગમે તેમ હોય પણ માનતુંગનો સહવાસી રાજા શ્રીહર્ષ તે બીજો કોઈ નહિ પણ શીલાદિત્યનો સમકાલીન કનોજના રાજા તરીકે પ્રસિદ્ધ થાણેશ્વરનો શ્રીહર્ષ જ હતો. આ રાજા બૌદ્ધધર્મી હોવા છતાં બ્રાહ્મણો અને જૈનશ્રમણોનો ઘણો સત્કાર કરતો હતો; એમ ચીનપરિવ્રાજક હુએનત્સાંગના લખેલા વિવરણ ઉપરથી જણાઈ આવે છે. પ્રબન્ધમાં માનતુંગસૂરિના સમયનો નિર્દેશ કર્યો નથી, પણ માનતુંગસૂરિના પ્રશંસક રાજા શ્રીહર્ષનો રાજત્વ સમય વિ. સંવત ૬૬૩ થી વિ. સં. ૭૦૪ સુધીમાં ગણાય છે. તેથી માનતુંગસૂરિનો સમય પણ વિક્રમની સાતમી સદીના ઉત્તરાર્ધ ભાગ હોવો જોઈએ. પટ્ટાવલિઓમાં ભક્તામર સ્તોત્રના કર્તા આ માનતુંગસૂરિને ઉજ્જયિનીના વૃદ્ધ ભોજના સમાનકાલીન જણાવ્યા છે, અને કર્નલ ટોડના લખવા પ્રમાણે વૃદ્ધ ભોજનો સમય પણ વિક્રમનો સાતમો સૈકો (સં. ૬૩૧) છે, એટલે માનતુંગસૂરિ સાતમી સદીના આચાર્ય હોવાનો જ વિશેષ સંભવ છે. પણ વર્તમાન જૈન ગચ્છોની પટ્ટાવલિઓના લેખ પ્રમાણે એ આચાર્ય વધારે પ્રાચીન હોય તેમ જણાય છે, કેમકે પટ્ટાવલીમાં આમને ૨૧મા પટ્ટધર આચાર્ય તરીકે વર્ણવ્યા છે. એટલું જ નહિ પણ એમને વીર સંવત Page #55 -------------------------------------------------------------------------- ________________ 48 શ્રી પ્રભાવકચરિત્ર ૮૨૬ ની આસપાસના સમયમાં થયા જણાવ્યા છે. આ હિસાબે એમનો સમય વિ. સં. ૩૫૬ ની આસપાસમાં આવે છે. અંચલગચ્છની બૃહત્પટ્ટાવલીમાં એમને વૃદ્ધ ભોજના સમસામયિક જણાવીને વિ. સં. ૨૮૮માં ઉજ્જયિનીમાં સ્વર્ગવાસી થયા જણાવ્યા છે. આ ઉપર પ્રમાણે પટ્ટાવલિઓના મતથી માનતુંગસૂરિ વિક્રમની ત્રીજી અથવા ચોથી સદીમાં થયાનું સિદ્ધ થાય છે, ત્યારે પ્રસ્તુત નિબન્ધમાં લખ્યા પ્રમાણે એમનો સમય વિક્રમનો સાતમો સૈકો સિદ્ધ થાય છે. આમ એ આચાર્યના અસ્તિત્વ સમય વિષે ૩૦૦-૩૫૦ વર્ષની ભૂલ જણાઈ આવે છે. ૧૫મા પટ્ટધર પ્રસિદ્ધ આર્યવજનો સ્વર્ગવાસ વી. સં. ૫૮૪ (વિ. સં. ૧૧૪)માં થયો હતો. તો ૨૧ મા પટ્ટધર માનતુંગસૂરિનો સમય પણ વિક્રમની ત્રીજી અથવા ચોથી સદી પછીનો તો નહિ જ સંભવે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે જો માનતુંગસૂરિ ૨૧મા પટ્ટધર જ હોય તો તે શ્રીહર્ષ અને તેના સભાપંડિત મયૂર અને બાણના સમસામયિક કેવી રીતે થઈ શકે ? આ શંકાનું સમાધાન એ છે કે ૨૧ મા પટ્ટધર માનતુંગસૂરિ અને પ્રસ્તુત પ્રબન્ધવર્ણિત માનતુંગસૂરિ એક નહિ પણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હશે એમ જણાય છે. આ બંનેને ભિન્ન ભિન્ન માનવાનું કારણ સમયભિન્નતા તો છે જ. પણ એ સિવાય બીજાં પણ આન્તર કારણો પ્રબન્ધમાંથી મળી આવે છે. તે આ કે ૨૧ મા પટ્ટધર માનતુંગસૂરિ માનદેવસૂરિના પટ્ટધર શિષ્ય અને વીરાચાર્યના પટ્ટગુરૂ હોવાનું પટ્ટાવલિઓમાં વર્ણન છે. ત્યારે આ પ્રસ્તુત માનતુંગસૂરિને જિનસિંહસૂરિના પટ્ટધર શિષ્ય અને ગુણાકરસૂરિના પટ્ટગુરૂ જણાવ્યા છે. આથી પણ જણાય છે કે પટ્ટાવલિઓવાળા માનતુંગ અને પ્રસ્તુત પ્રબન્ધવાળા માનતુંગ એક નહિ પણ જુદા જુદા છે. પટ્ટાવલિવાળા માનતુંગની સાથે મયૂર-બાણવાળી હકીકત જોડીને પટ્ટાવલિ લેખકોએ આ બંને આચાર્યોને એક માની લેવાની એક સ્પષ્ટ ભૂલ કરી છે. પ્રબન્ધવર્ણિત માનતુંગના દિગમ્બરાવસ્થાના ગુરૂના ‘ચારકીર્તિ અને એમના પોતાના “મહાકર્તિ આ નામો ઉપરથી પણ એઓ છઠ્ઠી-સાતમી સદીના હોવાનું જ સિદ્ધ થાય છે, કારણ કે દિગમ્બર સંપ્રદાયમાં આવાં નામો બહુ પ્રાચીન કાળમાં અપાતાં ન હતાં. ૨ ૧૩. શ્રી માનદેવસૂરિ માનદેવ સૂરિનો જન્મ મારવાડમાં નાડોલનગરમાં થયો હતો. એમના પિતાનું નામ ધનેશ્વર શેઠ અને માતાનું નામ ધારણી હતું. એ જ સમયમાં સપ્તશતી દેશમાં કોરંટક (શિવગંજની પાસેનું આજકાલનું કોરટા) નામનું નગર હતું અને ત્યાં મહાવીરનું મંદિર હતું જેનો કારભાર ઉપાધ્યાય દેવચન્દ્રના અધિકારમાં હતો. સર્વદેવસૂરિ નામના આચાર્ય વિહાર કરતા એકવાર કોરંટક તરફ ગયા અને ઉપાધ્યાય દેવચન્દ્રને ચૈત્યનો Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનદેવસૂરિ 49 વહીવટ છોડાવીને આચાર્યપદ આપી દેવસૂરિ બનાવ્યા, એ જ દેવસૂરિ વૃદ્ધદેવસૂરિના નામથી પ્રસિદ્ધ થયા. સર્વદેવસૂરિએ શત્રુંજય ઉપર જઈને અનશનપૂર્વક સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો. દેવસૂરિ પણ પોતાની પાટે પ્રદ્યોતનસૂરિને સ્થાપન કરી અનશન કરીને સ્વર્ગવાસી થયા. દેવસૂરિના પટ્ટધર શિષ્ય પ્રદ્યોતનસૂરિ એકવાર વિહાર કરતા નાડોલ ગયા. માનદેવે તેમની પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને ગીતાર્થ થતાં ગુરૂએ તેને સૂરિપદ આપીને “માનદેવસૂરિ' નામના આચાર્ય બનાવ્યા. માનદેવસૂરિના તપ અને બ્રહ્મચર્યના પ્રભાવથી વશ થઈને જયા-વિજયા નામની બે દેવીઓ તેમના દર્શનાર્થે આવતી હતી. આ સમયમાં તક્ષશિલા એક ધર્મક્ષેત્ર હતું. ત્યાં પ૦૦ જૈન ચૈત્યો હતાં અને મોટી સંખ્યામાં જૈન સંઘ વસતો. એ સિવાય અન્યધર્મના દેવમંદિરોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હતી. આ જન-ધનથી સમૃદ્ધ નગરીમાં તે અવસરે ભયંકર મહામારી ફાટી નિકળી હતી, આ રોગમાં સપડાયેલની પાસે જે કોઈ જતું તો તે પણ એ રોગનો ભોગ થઈને પટકાતું હતું. એથી મુડદાને કાઢવું તો શું પણ માંદાની પણ કોઈ સારવાર નહોતું કરતું. નગરની બહાર મુડદાઓના ઢગલા ખડકાઈ ગયા હતા અને ઘરોમાં પણ મુડદાં ગંધાઈ રહ્યાં હતાં. બધાં દેવમંદિરો અપૂજ પડ્યાં હતાં. આ મહામારીના પ્રકોપમાં જૈન સંઘનો કેટલોક ભાગ કાલનો ગ્રાસ બની ગયો હતો, પણ જે બચ્યો હતો તે દેહરાસરમાં ભેગો થઈને વિચાર કરવા લાગ્યો કે શું આ તે પ્રલયકાલ આવી પહોંચ્યો છે ? કપર્દી, અમ્બા અને બ્રહ્મશાન્તિ યક્ષ આજે ક્યાં ગયા ? અફસોસ ! શાંતિના સમયમાં તો શાસનદેવો પોતાનો પરચો બતાવે છે; પણ આજે તે બધા ક્યાં છે? સંઘ ઉપર પ્રમાણે નિરાશ થઈને કિં કર્તવ્ય મૂઢ બનીને બેઠો છે તે જ સમયે શાસનદેવીએ આકાશવાણી કરી કે આ મ્લેચ્છોના બલવાન બેન્જરોએ કરેલો ઉત્પાત છે. તેથી આમાં અમારો કોઈપણ ઉપાય નથી; પણ હું સંઘરક્ષાનો એક ઉપાય બતાવું છું અને તે આ કે આજકાલ નાડોલ (મારવાડના ગોડવાડ પ્રાન્તમાં) નગરમાં આચાર્ય માનદેવસૂરિ વિચરે છે તેમને અહીં બોલાવી તેમનું ચરણોદક જો તમારા મકાનોને છાંટો તો આ ઉપદ્રવ શાન્ત થઈ જાય; પણ આજથી ત્રીજે વર્ષે આ નગરનો તુરૂષ્કો દ્વારા ભંગ થવાનો છે માટે ઉપદ્રવ શાન્ત થયા પછી અહીંથી બીજા નગરોમાં ચાલ્યા જવું યોગ્ય છે. દેવાદેશ પ્રમાણે તક્ષશિલાના સંઘે વીરચન્દ્ર નામના શ્રાવકને નાડોલ માનદેવસૂરિને વિનંતિ કરવા મોકલ્યો. વીરચન્દ્ર જે વખતે નાડોલ પહોંચ્યો તે વખતે મધ્યાહ્નનો સમય હતો. માનદેવસૂરિ અંદરના ઓરડામાં ધ્યાનમાં બેઠા હતા અને જયા-વિજયા દેવીઓ ઓરડામાં એક ખૂણામાં બેઠી હતી. વીરચન્દ્ર અંદર ગયો પણ આ દેશ્યથી તેનું મન સાઁક થઈ ગયું. અકાલ સમયમાં એકાન્ત સ્થળે સ્ત્રીઓને જોઈને વીરચન્દ્રને માનદેવસૂરિના ચારિત્ર વિષે શંકા થઈ અને તે અવજ્ઞાપૂર્વક નમસ્કાર કરીને બેસી ગયો. વીરચન્દ્રના આ વર્તનથી દેવીએ તેને ધિક્કારપૂર્વક શિક્ષા કરીને પોતાની ઓળખાણ આપી જેથી તે ઘણું પસ્તાયો અને તે પછી પોતાના આગમનનું પ્રયોજન કહ્યું, પણ દેવીઓએ તેની સાથે જવાની આચાર્યને ના પાડી દીધી. જે ઉપરથી આચાર્યે કહ્યું “અહીંના સંઘની આજ્ઞા ન હોવાથી અમો ત્યાં નહિ આવી શકીએ પણ Page #57 -------------------------------------------------------------------------- ________________ 50. શ્રી પ્રભાવકચરિત્ર ત્યાંના સંઘનું કાર્ય અહીંથી જ કરી આપીશું” એમ કહીને તેમણે મન્નાધિરાજ ગર્ભિત ‘શાન્તિસ્તવ', નામક સ્તોત્ર બનાવી વીરચન્દ્રને આપીને કહ્યું “આના પાઠથી અશિવ શાન્ત થશે’ વીરચન્દ્ર તે સ્તોત્ર લઈ તક્ષશિલા ગયો અને ઉક્ત હકીકત કહીને શાન્તિસ્તવનો પાઠ શરૂ કરાવતાં કેટલાક દિવસે રોગ શાંત થયો. એ પછી તક્ષશિલા નિવાસીઓ ત્યાંથી ધીરે ધીરે બીજા સ્થાનોમાં ચાલ્યા ગયા અને ત્રણ વર્ષે તુરૂષ્કોએ તે મહાનગરીનો નાશ કર્યો. આ સંબંધમાં વૃદ્ધ પુરુષો કહે છે કે તે સમયની પિત્તલ અને પાષાણની જિનમૂર્તિઓ હજી પણ ભગ્નતક્ષશિલામાં વિદ્યમાન છે. યોગ્ય શિષ્યને પાટે સ્થાપીને માનદેવસૂરિ અનશન કરી દેવગતિ પામ્યા. માનદેવસૂરિના સંબંધમાં બે વાતો ખાસ વિચારણીય છે, તેમાં એક તો એમનો અસ્તિત્વ સમય અને બીજો તક્ષશિલાનો ભંગ. પટ્ટાવલિઓમાં માનદેવ નામના બે આચાર્યોનું વર્ણન છે તેમાં પ્રથમ માનદેવને ૨૦માં પટ્ટધર તરીકે લખ્યા છે અને બીજા માનદેવને પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રના મિત્ર અને ૨૮ મા પટ્ટધર માન્યા છે. કોઈ કોઈ પટ્ટાવલીકારે વૃદ્ધદેવસૂરિને આચાર્યપદ આપનાર સર્વદેવસૂરિને ૧૮મા પટ્ટધર લખ્યા છે. તેમના મતે બંને માનદેવ અનુક્રમે ૨૧ મા અને ૨૯ મા પટ્ટધર હતા. આ બે માનદેવોમાં આપણા પ્રસ્તુત આચાર્ય ૨૦ મા પટ્ટધર પ્રથમ માનદેવસૂરિ છે. પટ્ટાવલિઓમાં આમનો સમય વીરનિર્વાણનો આઠમો સૈકો હોવાનું જણાવેલ છે. અંચલગચ્છની બૃહત્પટ્ટાવલીમાં આ માનદેવસૂરિને ૨૧મા પટ્ટધર આચાર્ય લખ્યા છે અને વીરનિર્વાણથી ૭૩૧ (વિ. સં. ૨૬૧) વર્ષો વીત્યા પછી ગિરનાર ઉપર સ્વર્ગવાસી થયાનું જણાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આ માનદેવસૂરિ વિક્રમની ત્રીજી શતાબ્દીના આચાર્ય છે; છતાં આશ્ચર્ય એ છે કે આ માનદેવસૂરિ એમના પટ્ટગુરૂઓ અને એમના પટ્ટશિષ્યો વિગેરેનો ભાષ્યો અને ચૂર્ણિઓ વિગેરેમાં કંઈપણ ઉલ્લેખ થયો જોવાતો નથી. હવે આપણે તક્ષશિલાના ભંગવાલી ઘટનાનો વિચાર કરીએ. પ્રબન્ધમાં આ તક્ષશિલાનો ભંગ તુરૂષ્કો (તરકો)ના હાથે થયાનું જણાવ્યું છે. આ બનાવ માનદેવના જીવિત સમયમાં અથવા તેના નજીકના સમયમાં બનેલ હોવાથી આનો સમય વિ. સં. ૨૬૪ પહેલાનું કોઈ વર્ષ હોવું જોઈએ. ઉપર જણાવેલ સમયમાં કઈ વિદેશી જાતિએ હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરીને તક્ષશિલાનો નાશ કર્યો હતો તે ઈતિહાસ ઉપરથી સ્પષ્ટ જણાતું નથી. ઉક્ત ઘટના કાલકુશાન વંશના રાજયનો અંતિમ અવસ્થાનો સમય હતો, અને લગભગ એ જ સમયની આસપાસ સસેનિયન રાજા અર્દશીરે હિન્દુસ્તાન ઉપર ચઢાઈ કરીને સિન્ધ સુધીના પ્રદેશોને કબજે કર્યા હતા. સંભવ છે કે આ સસેનિયન જાતિએ હિન્દુસ્તાન પર કરેલ ચઢાઈના પરિણામે તક્ષશિલાનો નાશ થયો હોય અથવા તેને વધારે નુકશાન થયું હોય; અને ત્યાંના જૈનો આ લડાઈની ધમાલ ચાલે તે પૂર્વે જ પંજાબ તરફ આવી ગયા હોય. મારા વિચાર પ્રમાણે ઓસવાલ જાતિ તક્ષશિલા વિગેરે પશ્ચિમના નગરોથી નિકળેલ જૈન સંઘમાંથી ઉતરી આવી છે. એ જાતિની કેટલીક ખાસિયતો અને શાકદ્વિપિ બ્રાહ્મણો (સેવકો)નો સંબન્ધ જોતાં પણ ઓસવાલોના પૂર્વ પુરૂષો હિન્દુસ્તાનની પશ્ચિમ દિશામાંથી આવ્યા હશે એમ ખુશીથી કહી શકાય. તક્ષશિલામાં ૫૦૦ જૈનચૈત્યો હોવાનું અને હજી પણ પિત્તલ અને પાષાણની પ્રતિમાઓ હોવાનું પ્રબન્ધકાર લખે છે, અને એ કથન દન્તકથા માત્ર નહિ પણ વાસ્તવિક સત્ય હોય તેમ જણાય છે. હમણાં થોડા જ વર્ષો Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધઋષિ ઉપર ત્યાં ખોદ કામ કરતાં જુના ઢંગનાં અનેક જૈન ચૈત્યો જમીન નીચેથી નીકળ્યાં હતાં, આ બતાવે છે કે તક્ષશિલા ખરે જ ધર્મક્ષેત્ર હતું; પણ અવાર નવાર થતા વિદેશીઓનાં આક્રમણોનાં પરિણામે છેવટે આ નગરીનો નાશ થયો હતો. અને વિક્રમની ત્રીજી-ચોથી સદી પછી ત્યાં જૈનોનો લાગવગ ઓછો થતાં જૈનોનાં ચૈત્યો અને તીર્થો ઉપર બૌદ્ધ લોકોએ પોતાની સત્તા જમાવી હતી. જૈનોના અતિ પ્રાચીન તીર્થોમાંનું તક્ષશિલાનું ધર્મચક્ર તીર્થ કે જે ચન્દ્રપ્રભજિનનું ધામ હતું એમ મહાનિશીથ સૂત્ર ઉપરથી જાણી શકાય છે, તેના ઉપર પણ પાછળથી બૌદ્ધોએ પોતાનો અધિકાર જમાવી લીધો હતો. ચીનનો પરિવ્રાજક હૂએનત્સાંગ હિન્દુસ્તાનની મુસાફરીએ આવ્યો તે સમયે (વિક્રમના છઠ્ઠા સૈકામાં) ધર્મચક્ર બૌદ્ધોના તાબામાં હતું અને તે લોકો આને ચન્દ્રપ્રભ બોધિસત્વનું તીર્થ ગણતા હતાં. મારવાડમાંના નાડોલ અને કોરટા નામના સ્થાનો કેટલાં બધાં પુરાણાં છે તે આ પ્રબન્ધ ઉપરથી જણાઈ આવે છે. કોરટાના મહાવીર ચૈત્યનો ઉપાધ્યાય દેવચન્દ્ર વહીવટ કરતા હતા. આવી હકીકત પ્રબન્ધમાં જણાવી છે. જો આ કથન ખરું જ હોય તો ચૈત્યવાસની પ્રાચીનતાનો એ પુરાવો છે. જો કે પટ્ટાવલિઓમાં વીર સંવત ૮૮૨ (વિ. સં. ૪૧૨)માં ચૈત્યવાસિઓ થયાનું લખાણ છે. પણ ખરું જોતાં ચૈત્યવાસ ઉક્ત સમયની પૂર્વે પણ હતો એમ જૈન સૂત્રોનાં ભાષ્યો અને ચૂર્ણિઓ ઉપરથી પણ જણાઈ આવે છે. ૮૮૨ માં ચૈત્યવાસી થયાનું જે પટ્ટાવલિઓમાં જણાવ્યું છે તેનો અર્થ એ છે કે તે સમયે ચૈત્યવાસ પૂરા જોર ઉપર આવી ગયો હતો અને સુવિદિતો કરતાં ચૈત્યવાસી સાધુઓની સંખ્યા વધી ગઈ હતી. # ૧૪. શ્રી સિદ્ધર્ષિ આચાર્ય સિદ્ધર્ષિનો જન્મ ભીનમાલ નિવાસી શ્રેષ્ઠી શુભંકરને ત્યાં થયો હતો. શેઠ શુભંકરની ભીનમાલના પ્રસિદ્ધ શ્રીમંતોમાં ગણના હતી, એની સ્ત્રીનું નામ લક્ષ્મી હતું, આપણા ચરિત્ર નાયક સિદ્ધર્ષિનો એ જ લક્ષ્મીની કૂખથી જન્મ થયો હતો. યોગ્ય વયમાં આવતાં સિદ્ધના લગ્ન થયાં, પણ તેનામાં એક ખોટું વ્યસન હતું, તે જુગારીઓની સોબતમાં પડી ગયો હતો, દિવસ અને રાત તેનું મન ત્યાં જ રહેતું, રાત્રે બહુજ મોડો-અર્ધરાત્રિ પછી ઘરે આવતો, આથી તેની સ્ત્રીને બહુ દુઃખ થતું, પણ તેનું ચાલતું ન હોતું. એક દિવસ એની માતાએ દ્વાર બંધ કર્યા અને જ્યારે બહુ રાત ગયે સિદ્ધ આવીને દ્વાર ઉઘાડવાને કહ્યું ત્યારે તેની માએ કહ્યું – “આ સમયમાં જ્યાં દ્વાર ઉઘાડા હોય ત્યાં ચાલ્યો જા' માતાનાં આ કથનથી સિદ્ધ ત્યાંથી પાછો ફર્યો અને ગર્ગર્ષિ નામના આચાર્યના ઉપાશ્રયનું દ્વાર ઉઘાડું જોઈ તેમાં ગયો અને પોતાને દીક્ષા આપવાની આચાર્યને પ્રાર્થના કરી; પણ આચાર્યે કહ્યું કે અમે અદત્તાદાન લેતા નથી. માટે તારા કુટુંબીજનોની આજ્ઞા સિવાય દીક્ષા નહિ આપીએ. સિદ્ધ ત્યાં જ બેઠો રહ્યો. પ્રભાતના તપાસ કરતાં શુભંકર શેઠ ત્યાં આવ્યા અને સિદ્ધને ઘરે આવવાને ઘણું સમજાવ્યો, Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર પણ તેણે માન્યું નહિ અને છેવટે પિતાની આજ્ઞા મેળવીને તેણે દીક્ષા ગ્રહણ કરી. આમ માતાનું તિરસ્કાર વચન એ જ સિદ્ધના વૈરાગ્યનું કારણ થયું. સિદ્ધર્ષિના ગુરુ ગર્ગષિ નિવૃતિ કુલીન સુરાચાર્યના શિષ્ય હતા એમ પ્રબંધકાર લખે છે. સિદ્ધર્ષિ પોતે પણ ઉપમિતિભવપ્રપંચાની પ્રશસ્તિમાં પ્રથમ નિવૃતિકુલ અને સૂરાચાર્યનો જ ઉલ્લેખ કરે છે; પણ તે પછી દેલ્લમહત્તરનો અને દેલ્લમહત્તર પછી દુર્ગસ્વામીનો નામોલ્લેખ કરીને છેવટે દુર્ગસ્વામીના અને પોતાના દીક્ષાદાયક તરીકે ગર્મર્ષિનો નિર્દેશ કરે છે. આ ઉપરથી એમ જણાય છે કે સૂરાચાર્યના બે શિષ્યો હશે પહેલા દલ્લમહત્તર અને બીજા ગર્ગષિ, દેલ્લમહત્તરના દુર્ગસ્વામી અને ગર્મર્ષિના સિદ્ધર્ષિ શિષ્ય હશે અને આ બંનેની દીક્ષા ગર્મર્ષિના હાથે થઈ હશે. પ્રબન્ધમાં કુવલયમાલા કથા સિદ્ધર્ષિના ગુરુભાઈ દાક્ષિણ્યચન્દ્ર બનાવ્યાનો ઉલ્લેખ છે તે વિચારવા જેવો છે, કારણ કે “કુવલયમાલાકથાના કર્તાનું નામ “દાક્ષિણ્યચંદ્રનહિં પણ “દાક્ષિણ્યચિહ્ન છે અને તે સિદ્ધર્ષિના ગુરૂભાઈ નહિ પણ ચન્દ્રકુલના આચાર્ય હતા. અને તેમણે વિક્રમ સંવત્ ૮૩૫માં વર્ષમાં કુવલયમાલાની રચના કરી હતી, જયારે સિદ્ધર્ષિએ વિક્રમ સંવત ૯૬૨ માં ઉપમિતિભવપ્રપંચની રચના કરી હતી. આવી રીતે દાક્ષિણ્યચિહ્ન સિદ્ધર્ષિથી ૧૨૭ વર્ષ પૂર્વે થઈ ગયા છે. આ સ્થિતિમાં કુવલયમાલા કથાકાર અને ઉપમિતિભવપ્રપંચા કથાકારને સમકાલીન ગુરૂભાઈ માનવામાં મોટો વિરોધ આવે છે. કદાચ દાક્ષિણ્યચિહ્નથી દાક્ષિણ્યચન્દ્ર નામના ભિન્ન કવિ સિદ્ધર્ષિના ગુરૂભ્રાતા માનવામાં આવે અને તેમણે બીજી કુવલયમાલા કથા બનાવી હશે એમ માનવામાં આવે તો પૂર્વોક્ત વિરોધનો પરિહાર થઈ શકે, પણ આ નવી કલ્પનાને સત્ય ઠરાવનાર પ્રમાણ નથી એટલે એ કલ્પના પણ કેવલ કલ્પના જ રહે છે. ગુરૂની ઇચ્છા ન હોવા છતાં સિદ્ધર્ષિ બૌદ્ધતર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા જાય છે અને ત્યાં બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરે છે, પણ વચનબદ્ધ હોવાથી તે એકવાર પોતાના મૂલ ગુરૂ પાસે આવે છે અને ગુરૂ તેને આચાર્ય હરિભદ્રની ‘લલિત વિસ્તરા' નામની ચૈત્યવદનસૂત્રની વૃત્તિ વાંચવા આપે છે. જેથી સિદ્ધર્ષિનું મન પાછું જૈન દર્શનમાં સ્થિર થાય છે. આ બધી હકીકત ઐતિહાસિક છે એમાં કંઈ પણ શંકા નથી; કારણ કે સિદ્ધર્ષિએ પોતે ઉપમિતિભવપ્રપંચી કથામાં એ હરિભદ્રની તેવા પ્રકારની પ્રશંસા કરીને આ વાતનું સમર્થન કર્યું છે; ન્યાયાવતારની વૃત્તિ ઉપરથી પણ સિદ્ધર્ષિએ બૌદ્ધતર્કશાસ્ત્રનો સારો અભ્યાસ કર્યાનું સિદ્ધ થાય છે. સિદ્ધર્ષિ જયાં તર્કશાસ્ત્ર ભણવા ગયા હતા તે નગરનું નામ “મહાબોધ' લખ્યું છે. એ નગર ક્યાં હતું તેનો કંઈ પત્તો લાગતો નથી, પણ “પ્રાન્તર સ્થિત દેશેષ ગમનાયો...નાયિતઃ” આ વર્ણનથી જણાય છે કે તે સ્થાન ‘તક્ષશિલાનું વિશ્વ વિદ્યાલય' અથવા નાલંદા વિશ્વ વિદ્યાલય' આ બેમાંથી એક હોવું જોઈએ. પ્રબન્ધકાર સિદ્ધષિને પ્રસિદ્ધ કવિ માઘના પિતરાઈ ભાઈ લખે છે. તે કહે છે કે “ભીનમાલના રાજા વર્મલાતના મંત્રી સુપ્રભદેવને દત્ત અને શુભંકર નામના બે પુત્રો હતા. તેમાં દત્તનો પુત્ર કવિ “માઘ' અને શુભંકરનો પુત્ર આ ચરિત્રનાયક “સિદ્ધ થયો.” રાજા વર્મલાતનો સત્તા સમય વસન્તગઢના એક લેખ ઉપરથી વિક્રમની સાતમી સદી સિદ્ધ છે. કવિ માઘ પણ શિશુપાલવધ કાવ્યની પ્રશસ્તિમાં પોતાના દાદા સુપ્રભદેવને વર્મલાતનો સર્વાધિકારી મંત્રી લખે છે એટલે સુપ્રભદેવ નિસંશય સાતમી સદીનો વ્યક્તિ ઠરે છે, અને એના પૌત્ર માઘ કવિને સાતમી સદીના અત્તમાં થયો માનીએ તો કંઈ પણ અઘટિત નથી, જ્યારે સિદ્ધર્ષિનો સત્તા સમય પૂર્વે લખ્યા પ્રમાણે દશમી સદીના મધ્યભાગ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરગણિ છે. આમ એકબીજાથી લગભગ અઢીસો વર્ષને આંતરે થયેલ માઘ અને સિદ્ધર્ષિને પિતરાઈ ભાઈ કેવી રીતે માની શકાય તે પ્રબન્ધકાર જ જાણે. અમારા વિચાર પ્રમાણે તો આ હકીક્ત કેવળ દન્તકથા છે અને એમાંથી જો કંઈ પણ સારાંશ કાઢીએ તો એટલો જ નીકળી શકે કે સિદ્ધર્ષિ પ્રસિદ્ધ કવિ માઘના વંશમાં થયા હતા. સિદ્ધર્ષિનો સમય ચૈત્યવાસિઓના સામ્રાજ્યનો સમય હતો; છતાં સિદ્ધર્ષિ અને એમના ગુરૂ ગુરૂભાઈઓ વિગેરે ત્યાગ-વૈરાગ્યવાનું હતા. જો કે સિદ્ધર્ષિએ પોતે ઉપમિતિભવપ્રપંચી કથાનું વ્યાખ્યાન મંદિરના અગ્રમણ્ડપમાં બેસીને કર્યું હતું છતાં તે સુવિહિત સાધુ હતા, ચૈત્યમાં ધર્મોપદેશ કરનારને ચૈત્યવાસી માની લેવાની કોઈ ભૂલ ન કરે. જિનમંદિરમાં બેસીને ધર્મોપદેશ કરવો, એ પ્રત્યેક સાધુનો શાસ્ત્રવિહિત અધિકાર છે. નૂતન ગચ્છસૃષ્ટિ પહેલાં ચૈત્યવાસી કે સુવિહિત સાધુ દરેક જિનચૈત્યના અગ્રમણ્ડપમાં બેસીને ધર્મકથા કરતા હતા. પણ નૂતનગચ્છ પ્રવર્તકોએ અનેક પ્રવૃત્તિઓની જેમ આ પ્રવૃત્તિને પણ ચૈત્યવાસીઓની પ્રવૃત્તિ માનીને એનો નિષેધ કરવા માંડ્યો. ત્યાર પછી ધીરે ધીરે આ પ્રવૃત્તિ બંધ પડી ગઈ. * સિદ્ધર્ષિના વિહાર સંબન્ધી વિશેષ માહિતી મળતી નથી. પણ એમના ગુરૂઓ અને ગુરૂભાઈઓ ગુજરાતમાં વિચર્યા હતા, એ જોતાં એમનો વિહાર પણ ઘણે ભાગે ગૂર્જરભૂમિમાં અને મારવાડમાં થયો હશે. સિદ્ધર્ષિ સારા વ્યાખ્યાતા હતાં અને એથી જ એમને “સિદ્ધ વ્યાખ્યાતા” આવું બિરુદ મળ્યું હતું. સિદ્ધર્ષિએ ‘ઉપદેશમાળા વૃત્તિ’ ‘અને ઉપમિતિ ભવપ્રપંચ કથા’ આ બે ગ્રન્થો રચ્યાનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે. પણ ‘ન્યાયાવતારવૃત્તિ’ નામનો એક ન્યાય વિષયનો ગ્રન્થ પણ એમણે બનાવ્યો છે. આ ત્રણે ગ્રન્થ વર્તમાન છે, પણ એ ઉપરાંત કોઈ ગ્રન્થ એમણે બનાવ્યો હતો કે નહિ તે જાણવામાં નથી. સિદ્ધર્ષિનો જન્મ, દીક્ષા અને સ્વર્ગવાસ સંબન્ધી સમય જાણવામાં આવ્યો નથી. માત્ર તેઓ સં. ૯૬૨ માં વિદ્યમાન હતા એમ ઉપમિતિભવપ્રપંચાથી સિદ્ધ થાય છે. ૧૫. શ્રી વીરગણિ. વીરગણિ ગૃહસ્થાવસ્થામાં ભીનમાલના રહેવાસી પ્રાગ્રહર શિવનાગ શેઠના પુત્ર હતા, એમની માતાનું નામ પૂર્ણલતા હતું. વીરે કોટિધ્વજ શેઠના પુત્ર હોઈ ૭ કન્યાઓનું પાણિગ્રહણ કર્યું હતું, છતાં તે ધર્મના સંસ્કારવાળો હતો. પિતાના મરણ પછી તેણે પર્વ દિવસોમાં સાચોરની યાત્રા કરવાનો નિયમ કર્યો હતો. અને પોતાની માતાના મરણ પછી તો વીરનું મન સંસારથી બિલકુલ ઉતરી ગયું હતું. તેણે પોતાના ધનમાંથી એક એક ક્રોડ એક એક સ્ત્રીને આપીને બાકીનું સર્વ ધન સંઘપૂજા અને દેરાસરોમાં ખર્ચે ગૃહસ્થવેશે જ પરિગ્રહનો ત્યાગી થઈ સાચોર જઈને તે ભગવાન મહાવીરની આરાધનામાં લાગ્યો હતો. આઠ આઠ ઉપવાસને પારણે નિર્વિકૃતિક પ્રાસુક ભોજન કરતો અને નગરની બહાર સ્મશાન વિગેરેમાં રહીને કાયોત્સર્ગ ધ્યાન કરી વિવિધ કષ્ટોને સહતો. વીર મહાનું તપસ્વી થઈને સાચોરમાં રહેતો હતો. એકવાર સાંજના સમયે કાયોત્સર્ગ માટે તે ગામ બહાર ગયો, તેટલામાં મથુરાથી વિચરતા આવેલા Page #61 -------------------------------------------------------------------------- ________________ 54 શ્રી પ્રભાવકચરિત્ર વિમલગણિ નામના મુનિ મળ્યા વીરે તેમને વન્દન કર્યું અને તેમણે ધર્મલાભ આપીને કહ્યું–‘મહાનુભાવ ! હું તને “અંગવિદ્યાનો ઉપદેશ કરવા આવ્યો છું.' વીર તેમને પોતાના ઉપાશ્રયે લઈ ગયો. અને આખી રાત સેવા અને ધર્મચર્ચામાં વ્યતીત કરી. મુનિરાજે વીરને અંગવિદ્યા ભણવાનો આગ્રહ કરતાં કહ્યું–‘મહાનુભાવ! આ અંગવિદ્યાને તું ભણીને પ્રભાવક થા. હું પરલોકનું સાધન કરવા તત્પર થયો છું, માટે મારી પાસેથી આ અંગવિદ્યાના અર્થ સાંભળી લે અને આનું પુસ્તક થરાદના જિનમંદિરના શુકનાશમાં છે માટે ત્યાં જઈને તે વાંચી લેજે.” એમ કહીને વિમલગણિએ વીરને દીક્ષા આપીને ત્રણ દિન ત્યાં રહી અંગવિદ્યાનો આમ્નાય શીખવી શત્રુંજય તરફ પ્રયાણ કર્યું, અને ત્યાં જઈ અનશનપૂર્વક દેહત્યાગ કર્યો. વીરે પણ ગુરૂની આજ્ઞા પ્રમાણે થરાદ જઈને કહેલા સ્થાનમાંથી શ્રાવકો દ્વારા પુસ્તક પ્રાપ્ત કર્યું અને અંગવિદ્યા ભણીને મહા શક્તિશાલી તપસ્વી થયા. થરાદથી વિહાર કરીને વીર મુનિ અણહિલપુર પાટણ તરફ જતા હતા ત્યાં વચમાં સ્થિરા ગામ (રાધનપુર પાસેનું થરા ગામ) આવ્યું. જ્યાં વલભીનાથ અથવા વિરૂપાનાથ નામના વ્યન્તરનું સ્થાન હતું, વીર તેના સ્થાનમાં જ રાત્રિવાસો રહ્યા અને તે ક્રૂર વ્યન્તરને શાન્ત કરીને હિંસાનો ત્યાગ કરાવ્યો એટલું જ નહિ પણ ત્યાં કોઈ પણ રીતે હિંસા ન થાય એ માટે પાટણના રાજા ચામુણ્યરાજની મહોરછાપવાળું આજ્ઞાપત્ર પણ કઢાવ્યું વીરની આવી અપૂર્વ શક્તિથી પ્રસન્ન થઈને વલભીનાથે પ્રત્યક્ષ થઈને કહ્યું કે-“પૂર્વ દિશામાં ડક્કરીપુરી (ડાકોર)માં ભીમેશ્વર મહાદેવનું લિંગ મારા પ્રયોગથી ફાટયું તે હજી પણ ફાટેલું જ પૂજાય છે, મહાબોધમાં બૌદ્ધોના પાંચસો વિહારોનો ભંગ કર્યો, મહાકાલ તો મારા ભયથી ખૂણે જઈને બેઠો છે, જ્યારે સોમેશ્વરને જીતવા હું નિકળ્યો તો તેણે બ્રાહ્મણના રૂપમાં આવીને મને વચનબદ્ધ કરીને અહીં સ્થિર રાખ્યો છે કે જે ઉપરથી આ ગામનું નામ સ્થિરા (થરા) પડ્યું છે. મારી આવી શક્તિનો આજ પહેલાં કોઈએ પરાભવ નથી કર્યો, પણ આજે તમે તમારી શક્તિથી મને હરાવ્યો છે.” આમ વલભીનાથને પ્રતિબોધીને વીર ગણિ પાટણ ગયા જયાં તેમને વદ્ધમાનસૂરિએ આચાર્ય પદ આપ્યું. પ્રબન્ધકાર લખે છે કે વીર ગણિએ આ વલભીનાથની સહાયથી અષ્ટાપદની યાત્રા કરી હતી અને તેની યાદી તરીકે તેઓ ત્યાંથી દિવ્ય અક્ષત લઈને આવ્યા હતા કે જે અક્ષત તુરકોએ પાટણનો ભંગ કર્યો ત્યાં સુધી તેમના ઉપાશ્રયમાં અષ્ટાપદની સ્થાપનારૂપે પૂજાતા હતા. રાજા ચામુને પુત્ર ન હતો એથી તેણે પોતાની એ ચિન્તા પોતાના મંત્રી વીર (પ્રસિદ્ધ મંત્રી વિમલશાહના પિતા)ને જણાવી, વીરે આ વાત વીરસૂરિને જણાવી જે ઉપરથી તેમણે પોતાનો વાસક્ષેપ આપીને કહ્યું કે રાણીઓને આ વાસયુક્ત જલનો અભિષેક કરાવવાથી તેમનો ગર્ભસ્ત્રાવનો રોગ દૂર થશે, અને તેમજ થયું. ચામુડુરાજને વલ્લભરાજ વિગેરે પુત્રો થયા. એક વાર વીરસૂરિ વિહાર કરતા અષ્ટાદશ શતી દેશ (આબુની આસપાસનો પ્રદેશ)માં ઉંબરણી ગામમાં (ખરાડી પાસે) આવ્યા હતા. સાંજે તેઓ કાયોત્સર્ગ ધ્યાન માટે ગામની બહાર જતા હતા ત્યાં તેમને પરમાર વંશ્ય રૂદ્ર નામક પુરૂષ મળ્યો તેણે વંદન કરીને કહ્યું-મહારાજ ! રાત્રે આ ભયંકર સ્મશાનમાં ન રહો, અહીં વ્યાપદોનો ઘણો જ ભય છે. રાજપુત્રની આ વાત સાંભળીને આચાર્યના શિષ્ય કહ્યું રાજપુત્ર ! તમો આ વિષે કશી ચિન્તા ન કરો, ગુરૂ મહારાજ સદાય આવા સ્થાનોમાં જ ધ્યાન કરે છે. એ સાંભળી તે રાજપુત્ર પોતાને સ્થાનકે ગયો, તે દિવસે તેને જંબૂફલ ભેટમાં આવ્યાં હતાં તે ખાતાં તેમાં તેને કીડા દેખવામાં આવ્યા, આ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરગણિ બનાવથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને વીરસૂરિ પાસે જઈ તેણે દીક્ષા ગ્રહણ કરી, એ જ રૂદ્ર દીક્ષિત થઈ વીરસૂરિના પટ્ટધર શિષ્ય શ્રી ચન્દ્રસૂરિ થયા. 55 સં. ૯૩૮માં વીરગણિનો જન્મ થયો. સં. ૯૮૦માં દીક્ષા લીધી અને સં. ૯૯૧માં વર્ષમાં સ્વર્ગવાસ થયો. વીરગણિનો સમય શિથિલાચાર પ્રધાન હતો છતાં વીર જેવા ગર્ભશ્રીમન્તોએ ક્રોડોની સંપત્તિનો ત્યાગ કરીને જે ઉગ્ર ત્યાગમાર્ગનો દાખલો બેસાડ્યો હતો તે જણાવતો હતો કે આ સમયે પણ ખરા ત્યાગીઓનો અભાવ ન હતો. વીરના દીક્ષાગુરૂ વિમલગણિ કયા ગચ્છના હતા તે જણાયું નથી, અને તેમને સૂરિપદ આપનાર વર્ધમાનસૂરિ કયા તે પણ કહેવું મુશ્કેલ છે. વિક્રમની અગ્યારમી સદીના મધ્યમાં થયેલ ચંદ્રકુલીન વર્ધમાનસૂરિને જો એમના આચાર્યપદદાતા માનીએ તો વીરગણિના સમય સાથે તેમનો સમય મળતો નથી. વીરે સં. ૯૮૦માં દીક્ષા લીધી હતી, જ્યારે ઉક્ત વર્ઝમાનસૂરિ વિ. સં. ૧૦૮૪માં વિદ્યમાન હતા. વી૨ના સમયમાં ભીનમાલમાં ધૂમરાજ વંશી ‘દેવરાજ' નામનો રાજા હોવાનું પ્રબન્ધમાં લખેલ છે. ધૂમરાજ એ પ૨મા૨ોનો આદિ પ્રસિદ્ધ પુરૂષ હતો. વિક્રમની અગ્યારમી સદીમાં જાલોરમાં પણ દેવરાજ નામનો પરમાર રાજા રાજય કરતો હતો. અને તે વખતે ભીનમાલ જાલોરને તાબે પણ હતું; છતાં આ દેવરાજ અને ભીનમાલનો દેવરાજ એક હતો કે ભિન્ન તે કહી શકાય તેમ નથી; કારણ કે આ બંનેનો સમય કંઈક ભિન્ન છે. વીરગણિના સમયમાં પાટણમાં ચામુણ્ડરાજ રાજ્ય કરતો હતો. અને તેને વલ્લભરાજ આદિ પુત્રો હતા એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે. મેરૂતુંગની સ્થવિરાવલી ટીકાના લેખ પ્રમાણે પાટણમાં ચાવડા વંશી ચામુણ્ડરાજ નામનો રાજા દશમી સદીમાં થઈ ગયો છે જેનો રાજ્ય સમય સં. ૯૪૪ થી ૯૭૦ સુધી હતો. પણ પ્રબન્ધના લેખ પ્રમાણે વીરગણિએ સં. ૯૮૦માં દીક્ષા લીધી હોવાથી તેની સાથે આ સમયનો મેળ મળતો નથી. પ્રાચીન રાજ્ય પદ્માવલિઓના લેખ પ્રમાણે મૂલરાજનો ઉત્તરાધિકારી ચામુણ્ડરાજ હતો અને તેને વલ્લભરાજ આદિ પુત્રો પણ હતા, પણ આ ચામુંડનો સમય પણ વીરગણિના સમય સાથે મેલ ખાતો નથી, વીરગણિનો શ્રમણત્વકાલ ૯૮૦ થી ૯૯૧ સુધીનો છે જ્યારે આ ચામુણ્ડરાજનો રાજત્વકાલ ૧૦૫૩ થી ૧૦૬૬ સુધીમાં હતો. વળી ચામુણ્ડનો મંત્રી વીર હોવાનું પ્રબન્ધકાર જણાવે છે. વીરમંત્રી પ્રસિદ્ધ મંત્રી વિમલશાહના પિતા હતા અને વિમલનો સમય વિક્રમની અગ્યારમી સદીનો ઉત્તર ભાગ હતો. કેમકે સં. ૧૦૮૮ માં વર્ષમાં વિમલે આબુના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. આથી વિમલના પિતા વીરનો સમય પણ અગ્યારમી સદીનો પૂર્વ ભાગ જ માની શકાય દશમી સદીનો ઉત્તરભાગ નહિ. ઉપરની બધી વાતોનો વિચાર કરતાં પ્રબંધમાં જણાવેલ વીરગણિનો અસ્તિત્વ સમય નિર્દોષ હોવો મુશ્કેલ લાગે છે, અને જો તેને સત્ય જ માનીએ તો પ્રથમ તો ધૂમરાજ વંશ્ય દેવરાજનું તે સમયના ભીનમાલના રાજા તરીકેનું અસ્તિત્વ સાબિત કરવું જોઈએ. બીજું વીરમંત્રી અને ચામુણ્ડને વલ્લભરાજ પુત્ર હોવા સંબન્ધી હકીકત અસત્ય માનવી પડશે. પણ હું ધારૂં છું ત્યાં સુધી એ વાતો ખોટી નહિ પણ વીરનો અસ્તિત્વ સમય જ આમાં ગલત બતાવેલ છે. ખરી રીતે વીરગણિ અગ્યારમી સદીના પૂર્વાર્ધમાં થયેલ વ્યક્તિ હોવા જોઈએ, તે સમયમાં જાલોરના પ૨મા૨ રાજા ચન્દનના પુત્ર દેવરાજનું ભીનમાલમાં રાજ્ય હતું. પાટણમાં મૂલરાજપુત્ર ચામુણ્ડનું રાજ્ય હતું. એ બધી વાતોનો સમન્વય થવા સાથે વર્ધમાનસૂરિનું સમકાલીનપણું પણ સહજે મળી રહે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ 56 શ્રી પ્રભાવકચરિત્ર ૧૬. શ્રી શાન્તિસૂરિ વાદિવેતાલ શાન્તિસૂરિનો જન્મ રાધનપુર પાસેના ઉણ નામના ગામમાં થયો હતો. એમના પિતા શેઠ ધનદેવ અને માતા ધનશ્રી નામે હતાં. શાન્તિસૂરિનું ગૃહસ્થાવાસનું નામ ભીમ હતું. આ અવસરે પાટણમાં ‘સંપક વિહાર’ નામનું થારાપદ્રગચ્છાશ્રિત એક પ્રસિદ્ધ જિનમંદિર હતું, અને તેની પાસે જ થારાપદ્રગચ્છનો ઉપાશ્રય હતો. જ્યાં થારાપદ્રગચ્છીય વિજયસિંહસૂરિ નામના આચાર્ય બિરાજમાન હતા. વિજયસિંહસૂરિએ કાલાન્તરે ઉણની તરફ વિહાર કર્યો, અને ધનશેઠને સમજાવી ભીમને દીક્ષા આપી અને ‘શાન્તિ’ નામે પોતાનો શિષ્ય કર્યો. શાન્તિ આચાર્યપદ પામી વિજયસિંહના પટ્ટધર શિષ્ય શાન્તિસૂરિ થયા. શાન્તિસૂરિ પાટણમાં ભીમરાજાની સભામાં ‘કવીન્દ્ર’ તથા ‘વાદિચક્રવર્તિ' આવા પદોથી પ્રસિદ્ધ થયા. કવિ ધનપાલની પ્રાર્થનાથી શાન્તિસૂરિએ માલવામાં વિહાર કર્યો અને ભોજરાજાની સભાના ૮૪ વાદિઓને વાદમાં જીતીને રાજાભોજના તરફથી શરત પ્રમાણે ૮૪ લાખ માલવી રૂપિયા મેળવ્યા હતા, માલાના ૧ લાખના ગુજરાત દેશના ૧૫ હજાર થતા હોવાથી ભોજે તે હિસાબે ૧૨૬૦૦૦૦ ગૂર્જરદેશના રૂપિયા શાન્તિસૂરિને અર્પણ કર્યા હતા, જેમાંથી ૧૨ લાખ તો તેમણે ત્યાં જ જૈન દેહરાસરો કરાવવામાં ખર્ચાવ્યા અને બાકીના ૬૦ હજા૨ થરાદનગરે મોકલાવ્યા અને તે રૂપિયાથી થરાદના આદિનાથના મંદિરનાં મૂલનાયકની ડાબીબાજુમાં દેહરી અને રથ વિગેરે કરાવ્યા. પોતાની સભાના પંડિતો માટે શાન્તિસૂરિ વેતાલ જેવા નીવડવાથી રાજા ભોજે તેમને ‘વાદિવેતાલ' એવું બિરૂદ આપ્યું. ધારાનગરીમાં કેટલોક સમય રહીને શાન્તિસૂરિએ મહાકવિ ધનપાલની તિલકમંજરી કથાનું સંશોધન કર્યું અને તે પછી ધનપાલની સાથે તેઓ પણ પાટણ આવ્યા. આ વખતે ત્યાંના રહેવાસી જિનદેવ શેઠના પુત્ર પદ્મદેવને સર્પદંશ થયો હતો. જેથી તેને મૃત સમજી ભૂમિમાં દાટી દીધો હતો જેને શાન્તિસૂરિએ નિર્વિષ કરી સજીવન કર્યો હતો. શાન્તિસૂરિને ૩૨ શિષ્યો હતા તે બધાને તેઓ ચૈત્યમાં પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કરાવતા હતા તે વખતે નાડોલથી વિહાર કરીને આવેલા મુનિચન્દ્રસૂરિ પાટણની ચૈત્યપરિપાટી યાત્રામાં ફરતા ત્યાં આવ્યા અને દર્શન કરીને ઉભા ઉભા જ પાઠ સાંભળી ગયા, એ રીતે પંદર દિવસ પર્યન્ત દર્શનાર્થે ત્યાં આવીને તેમણે પાઠ સાંભળ્યો, સોલમે દિવસે શિષ્ય મંડલીની પરીક્ષા કરતાં મુનિચન્દ્રની બુદ્ધિનો ચમત્કાર જોવામાં આવ્યો. આ ઉપરથી શાન્તિસૂરિએ મુનિચન્દ્રને પ્રીતિપૂર્વક પોતાની પાસે પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ ક૨વાનો આગ્રહ કર્યો, જે ઉ૫૨થી મુનિચન્દ્ર પોતાને માટે સ્થાનકની અગવડ બતાવી, શાન્તિસૂરિએ ટંકશાલની પછવાડે એક શ્રાવકની પાસે નકાન અપાવ્યું જ્યાં રહીને મુનિચન્દ્રસૂરિએ પદર્શનશાસ્ત્રોનું અધ્યયન કર્યું, એ પછી પાટણમાં સર્વ ગચ્છના સુવિહિત સાધુઓને ઉતરવા લાયક ઉપાશ્રય થયા. શાન્તિસૂરિએ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર એક વિસ્તૃત અને તર્ક પૂર્ણ ટીકા બનાવી કે જેના આધારે પૂર્વોક્ત મુનિચન્દ્રસૂરિના શિષ્ય વાદિદેવસૂરિએ દિગમ્બર વાદિ કુમુદચન્દ્રને પાટણમાં સિદ્ધરાજ જયસિંહની સભામાં જીત્યો હતો. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાન્તિસૂરિ 57 એકવાર કવિ ધનપાલના મુખથી પ્રશંસા સાંભળીને કૌલ (શક્તિ ઉપાસક) કવિ ધર્મ શાન્તિસૂરિની મુલાકાતે પાટણમાં આવ્યો અને થારાપદ્ર ગચ્છના ઉપાશ્રયમાં તેમની સાથે વાદ કરીને પરાજિત થયો. એ સિવાય એક દ્રાવિડ વાદીએ પણ શાન્તિસૂરિને હાથે પરાજય મેળવ્યો હતો. આ વાદીનું નામ પ્રબન્ધમાં જણાવ્યું નથી. પ્રબન્ધકાર લખે છે કે થરાદમાં નાગિનીદેવી શાન્તિસૂરિના વ્યાખ્યાનમાં નિયમિત રીતે આવતી હતી, શાન્તિસૂરિનું ૬ માસનું આયુષ્ય શેષ રહ્યું ત્યારે નાગિનીએ તેમને ગચ્છની વ્યવસ્થા કરવાની સૂચના કરી હતી જે ઉપરથી તેમણે પોતાના ૩૨ શિષ્યોમાંથી વીર, શાલિભદ્ર અને સર્વદેવ આ ત્રણને સૂરિપદ અર્પણ કર્યું, આમાં વીરસૂરિની સંતતિ આગળ ચાલી નહિ પણ રાજપુરમાં ‘નેમિનાથ” એ વીરસૂરિનું શાશ્વત સ્મારક રહ્યું, જયારે શાલિભદ્રસૂરિ અને સર્વદેવસૂરિની શિષ્ય સંતતિ હજી (સં. ૧૩૩૪) સુધી પાટણમાં વિદ્યમાન છે. શાન્તિસૂરિએ પૂર્વોક્ત રીતે ગષ્ણવ્યવસ્થા કરીને શ્રાવક યશના પુત્ર સોઢની સાથે ગિરનાર તરફ પ્રયાણ ' કર્યું અને થોડા જ દિવસોમાં ગિરનાર જઈને અનશન ધારણ કર્યું અને ૨૫ દિવસ સુધી અનશન પાળી સં. ૧૦૯૬ ના જેઠ સુદિ ૯ મંગળવાર અને કૃતિકા નક્ષત્રમાં તે સ્વર્ગવાસ પામ્યા. શાન્તિસૂરિના ગુરૂ વિજયસિંહસૂરિના વિષે વિશેષ જાણવામાં આવ્યું નથી, એ નામના અનેક આચાર્યોગ્રન્થકર્તા પણ-થઈ ગયા છે; પણ વિશેષ વિવરણ ન મળવાથી એ વિષે કંઈ પણ સ્પષ્ટીકરણ થવું અશક્ય છે. આ આચાર્યનો ગચ્છ જે ‘થારાપદ્ર ગચ્છ” ના નામથી ઓળખાય છે તે જૈન ઇતિહાસમાં ઘણો પ્રસિદ્ધ છે, એમાં અનેક વિદ્વાનું અને ધુરંધર આચાર્યો થઈ ગયા છે. રામસણના એક જૈન લેખ ઉપરથી જણાય છે કે આ ગચ્છના આદિ પુરૂષ ‘વટેશ્વરાયે” હતા કે જે કુવલયમાલાવાળા ‘વડેસર આયરિય” થી અભિન્ન જણાય છે અને એ ઉપરથી આ ગચ્છની ઉત્પત્તિ લગભગ વિક્રમની સાતમી સદીમાં થયાનું અનુમાન કરી શકાય છે. - ડીસા કેમ્પની પશ્ચિમમાં લગભગ ૨૫ કોશ ઉપર આવેલ આજનું “થરાદ' તે જ આ ગચ્છનું ઉત્પત્તિ સ્થાન પ્રાચીન “થારાપદ્ર' છે. શાન્તિસૂરિનું જન્મગામ પાટણથી પશ્ચિમમાં ‘ઉન્નતાયુ' નામે પ્રબન્ધકારે બતાવ્યું છે તે રાધનપુર પાસેનું આજકાલનું ‘ઉણ' નામનું ગામ સમજવાનું છે. પાટણમાં ભીમદેવનું રાજ્ય સં. ૧૦૭૮ થી ૧૧૨૦ સુધીમાં હતું. એથી શાન્તિસૂરિએ ૧૮ વર્ષ ભીમદેવનું રાજય જોયું અને એ સમય દરમિયાન તેમણે “કવીન્દ્ર' અને “વાદિ ચક્રવર્તી'ના બિરુદ મેળવ્યાં ગણાય. ધનપાલ કવિએ વિક્રમ સંવત્ ૧૦૨૯માં પોતાની બહેન માટે “પાઇયલચ્છીનામમાલા' ની રચના કરી તે વખતે તે જૈન થઈ ચૂક્યો હતો. આથી ધનપાલ તે વખતે ૨૦-૨૫ વર્ષની અવસ્થામાં હશે એમ માનીએ તો તેને શાન્તિસરિનો સમવયસ્ક કહી શકાય. ભોજરાજાનો રાજત્વકાલ ૧૦૬૭ થી ૧૧૧૧ સુધીમાં હતો, આથી આ બંને વિદ્વાનોથી ભોજ અવસ્થામાં લઘુ હતો એમ કહી શકાય, મહેન્દ્રસૂરિના પ્રબન્ધ ઉપરથી પણ એ વાતને ટેકો મળે છે કે ધનપાલ થકી ભોજ પોતે અવસ્થામાં છોટો હતો. શાન્તિસૂરિનો સમય શિથિલાચાર પ્રધાન હતો, શાન્તિસૂરિ પોતે પણ અપ્રતિબદ્ધ વિહારી હોય તેમ ઓછું જણાય છે, એમને ભોજે વિજ્યનું પારિતોષિક આપ્યું અને તે એમણે ધર્મમાર્ગમાં ખર્ચાવ્યું. આ તો એક જુદી વાત છે પણ એમના ગચ્છના ઉપાશ્રયને પ્રબન્ધકારે બે ઠેકાણે “મઠ'ના નામથી ઉલ્લેખ્યો છે. આથી પણ એમની Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર ગુરુ પરમ્પરામાં શિથિલાચારનો પ્રવેશ હશે એમ જણાય છે. પાટણમાં મુનિચન્દ્રસૂરિને સુવિહિત હોવાના કારણે ઉતરવાને ઉપાશ્રય નહોતો મલતો અને શાન્તિસૂરિએ કહીને શ્રાવકનું મકાન તેમને ઉતરવાને અપાવ્યું, આ ઉપરથી પણ જણાય છે કે પાટણમાં તે સમયે શિથિલાચારીઓનું સામ્રાજય હતું છતાં સુવિહિતોનો પણ ત્યાં વિહાર થવા માંડ્યો હતો અને ધીરે ધીરે તેમને માટે ઉપાશ્રયોની સગવડ થવા લાગી હતી. શાન્તિસૂરિએ ઉત્તરાધ્યયન ટીકા ઉપરાન્ત ધનપાલની તિલકમંજરી કથા ઉપર એક સુન્દર ટિપ્પણ પણ લખ્યું છે જે પાટણના ભંડરોમાં આજે પણ વિદ્યમાન છે. જીવવિચાર પ્રકરણ અને ચૈત્યવન્દન મહાભાષ્ય નામના ગ્રંથો પણ આ જ શાન્તિસૂરિની કૃતિ હોવાનું મનાય છે. ૨ ૧૦ શ્રી મહેન્દ્રસૂરિ મહેન્દ્રસૂરિના પ્રબન્ધમાં મહેન્દ્રસૂરિ, શોભન, ધનપાલ અને કોલકવિ “ધર્મ આ ચાર વિદ્વાનોનાં વૃત્તાન્તો આવે છે. મહેન્દ્રસૂરિની હકીકત આમાં ઘણી જ ટૂંકી મળે છે, તેમના જન્મ, જાતિ કે ગુરૂના સંબન્ધમાં કંઈ પણ ઉલ્લેખ નથી. પ્રબન્ધ ઉપરથી માત્ર એટલું જાણી શકાય છે કે તેઓ ચન્દ્ર કુલના આચાર્ય હતા અને તેમણે સર્વદેવ બ્રાહ્મણને તેનું ગુપ્ત નિધાન બતાવીને તેના બદલામાં તેના છોટા પુત્ર શોભનને પોતાનો શિષ્ય બનાવ્યો હતો. ધનપાલ અને શોભન એ બંને સગા ભાઈ હતા, એમના પિતાનું નામ સર્વદેવ અને દાદાનું નામ દેવર્ષિ હતું. એમનું મૂલ નિવાસસ્થાન મધ્યદેશમાંનું સાંકાશ્ય હતું, પણ દેવર્ષિના વખતથી જ એ કુટુમ્બ ધારામાં આવ્યું અને રાજયમાં સારી પ્રતિષ્ઠા પામ્યું હતું. મહેન્દ્રસૂરિ શોભનને એના પિતાની આજ્ઞાથી જૈન દીક્ષા આપીને લઈ ગયા હતા, પણ ધનપાલ એ વાત જાણતાં ઘણો જ વિરૂદ્ધ થયો હતો, એટલું જ નહિ પણ રાજાને સમજાવીને તે પ્રદેશમાં જૈન સાધુઓનું આગમન જ તેણે બબ્ધ કરાવી દીધું હતું. પ્રબન્ધકાર લખે છે કે ધનપાલના વિરોધનાં પરિણામે ૧૨ વર્ષ પર્યન્ત ધારામાં કોઈ પણ શ્વેતામ્બર મતનો સાધુ આવી શક્યો નહિ પણ જયારે શોભન મુનિને એ વાતની ખબર પડી તો તેઓ કેટલાક સાધુઓને પોતાની સાથે લઈ ધારામાં ગયા અને તે પ્રતિબન્ધ દૂર કરાવ્યો એટલું જ નહિ પણ ખુદ ધનપાલને પણ જૈન બનાવી લીધો. જૈન થયા પછી ધનપાલે તિલકમંજરી નામની એક આખ્યાયિકા બનાવી હતી અને ભોજરાજાની પ્રાર્થનાથી Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેન્દ્રસૂરિ 59 તે કવિએ રાજાને વાંચી સંભળાવી હતી. રાજાએ કથાને પસંદ તો કીધી પણ તેના ખાસ ખાસ પ્રસંગોમાં નામ બદલી નાખીને કથાની કાયા પલટી નાખવાની તેણે સૂચના કરી, પણ ધનપાલે તે મંજૂર રાખી નહિ અને રાજાને એવો જડબાતોડ ઉત્તર આપ્યો કે જે સાંભળી રાજાએ ગુસ્સે થઈને કથાનું પુસ્તક આગમાં નાખી દીધું, આથી કવિ ધનપાલનું દિલ ખાટું થઈ ગયું, જો કે કથા તો તેણે પોતાની પુત્રીની યાદદાસ્ત ઉપરથી પાછી લખી નાખી, પણ તે પછી તેણે ધારાનો સદાને માટે ત્યાગ કર્યો અને મારવાડના સાચોર તીર્થમાં જઈ ભગવાન મહાવીરની પૂજા આરાધનામાં પોતાનું શેષ જીવન વીતાવવાનો નિશ્ચય કરીને ત્યાં રહ્યો. રાજા ભોજે થોડા વખત સુધી તો ધનપાલની દરકાર ન કરી પણ કૌલકવિધર્મે આવીને જયારે તેની સભાનો પરાજય કર્યો ત્યારે તેને ધનપાલની હાજરીની આવશ્યકતા સમજવામાં આવી, તપાસ કરાવતાં તેને ધનપાલનો પત્તો લાગ્યો અને ધારામાં આવવા માટે ધનપાલને બહુમાન પૂર્વક આમંત્રણ મોકલ્યું પણ દૂહવાયેલ કવિએ તેનો સ્વીકાર ન કર્યો, ભોજે બીજીવાર આમંત્રણ મોકલીને કહેવરાવ્યું કે “તું મુંજનો મોટો પુત્ર છે અને હું છોટો, આ અવન્તિ દેશ તારો છે, આ દેશની રાજસભાની જીત તે તારી જીત, અને એની હાર તે તારી હાર છે, મારા માટે નહિ પણ તારા દેશની લાજની ખાતર તારે આવવું હોય તો આવ. ચાહે ન આવ. મારે આ વિષે વધારે કહેવા જેવું નથી.' રાજાનાં આ વચનો સાંભળીને ધનપાલ ધારાનગરીએ આવ્યો અને કૌલકવિધર્મનો પરાજય કર્યો. - કૌલકવિધર્મ ભરૂચ નિવાસી સૂરદેવ બ્રાહ્મણનો પુત્ર હતો, એ બાળપણમાં તો અભણ અને મૂર્ખપ્રાય હતો, પણ પાછળથી કોઈ એક યોગિનીના વરદાનથી એને કવિત્વ શક્તિ પ્રાપ્ત થઈ હતી અને ત્યારથી જ એ કવિ બનીને ઘર છોડીને ચાલી નિકળ્યો હતો. ધનપાલ તેમજ શાન્તિસૂરિ નામના જૈન આચાર્ય આ ધર્મ કવિને વાદમાં જીત્યો હતો. ભોજના રાજદ્વાર ઉપર ધર્મ કવિએ પોતાનું સૂચના પત્ર ચોટાડ્યું તેમાં તેણે અનેક વિદ્વાનોને જીત્યાની ડીંગ હાંકી હતી, તેણે લખ્યું હતું કે – જેણે ગૌડ ભૂમિમાં “શંભુ” નામના પંડિતને ધારાનગરીમાં ‘કિંજ' નામથી. પ્રસિદ્ધ વિદ્વાનને ભક્ટિ મંડલમાં ‘વિષ્ણુ” પંડિતને અને કાન્યકુબ્ધનો “પશુપતિ’ નામના વિદ્વાનને જીત્યો છે તે કવિ “ધર્મ” આ સ્વયં ઉપસ્થિત થયો છે. આ કવિ ધર્મ અને એણે જીતેલા વિદ્વાનોના વિષયમાં ઇતિહાસ સંશોધક વિદ્વાનોએ વિશેષ અનુસંધાન કરવું જોઇએ. આચાર્ય મહેન્દ્રસૂરિનો સમય શિથિલાચાર પ્રધાન હતો છતાં એ પોતે સુવિહિત ક્રિયાપાત્ર સાધુ હતા એમ જણાય છે. આચાર્ય મહેન્દ્રસૂરિએ કોઈ ગ્રન્થ પ્રકરણની રચના કર્યાનો લેખ જણાતો નથી પણ એમના શિષ્ય શોભન મુનિએ-કે જેઓ બહુ જીવ્યા ન હતા–“ચતુર્વિશતિ જિનસ્તુતિની રચના કરી હતી જે હજી પણ ઉપલબ્ધ થાય છે. આ ચતુર્વિશતિ નામના ગ્રન્થ ઉપર પંડિત ધનપાલે “અવચૂરિ' લખેલ છે. અવચૂરિ ઉપરાન્ત તિલકમંજરી કથા, પાઇપલચ્છીનામમાલા, સ્તુતિ ઋષભ પંચાશિકા, આટલાં ધનપાલે રચેલા ગ્રન્થો આજે ઉપલબ્ધ થાય છે. મહેન્દ્રસૂરિ, ધનપાલ, શોભન, કવિ ધર્મ, રાજા ભોજ, અને શાન્તિસૂરિ પ્રબન્ધમાં ઉલ્લેખાયેલ આ બધા Page #67 -------------------------------------------------------------------------- ________________ 60 શ્રી પ્રભાવકચરિત્ર વિદ્વાનો અગ્યારમી સદીમાં થયેલ છે. પ્રબન્ધની સમાપ્તિમાં ગ્રન્થકારે એક વધારાનું પદ્ય આપ્યું છે જેમાં આ ગ્રન્થના સંશોધક પ્રદ્યુમ્નસૂરિના ગુરૂ દેવાનન્દસૂરિએ હૈમ વ્યાકરણથી ઉદ્ધરીને “સિદ્ધ સારસ્વત’ નામનું નવું વ્યાકરણ રચ્યાનો ઉલ્લેખ કરેલ છે. જે ૧૮. શ્રી સૂરાચાર્ય ની સૂરાચાર્ય રાજા સંગ્રામસિંહના પુત્ર હતા, ગૃહસ્થાવસ્થામાં એમનું નામ “મહીપાલ’ હતું. મહીપાલની બાલ્યાવસ્થામાં જ તેના પિતા સંગ્રામસિંહનું મરણ થઈ ગયું હતું તેથી એની માતાએ મહીપાલને દ્રોણાચાર્યની પાસે સંભાળવા અને ભણાવવા માટે રાખ્યો હતો, કારણ કે દ્રોણાચાર્ય એ મહીપાલના કાકા થતા હતા. દ્રોણાચાર્ય મહીપાલને વ્યાકરણ, ન્યાય, ધર્મશાસ્ત્ર આદિ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો અને એની માતાને સમજાવીને મહીપાલને જૈન દીક્ષા આપીને સૂરાચાર્ય નામના પોતાના પટ્ટઘર શિષ્ય બનાવ્યા. - દ્રોણાચાર્ય તે સમયના પાટણના રાજા ભીમદેવના મામા થતા હતા. એમના ગુરૂનું નામ ગોવિન્દસૂરિ હોય તેમ જણાય છે, કારણ કે પ્રબન્ધના પ્રારંભમાં તો દ્રોણાચાર્યે સૂરાચાર્યને પોતાના શિષ્ય બનાવ્યાનો ઉલ્લેખ કર્યો છે પણ તે પછી એમને ગોવિન્દસૂરિની પાસે બતાવ્યા છે, આથી માનવાને કારણે મળે છે કે ગોવિન્દસૂરિ એ દ્રોણાચાર્યના ગુરૂ જ હોવા જોઈએ. સૂરાચાર્ય એક બુદ્ધિશાળી વિદ્વાન હતા, કાવ્ય અને પ્રમાણશાસ્ત્ર ઉપર એમનો સારો કાબુ હતો, પણ સ્વભાવે જરા ગર્વિષ્ઠ અને ક્રોધી હોય એમ જણાય છે. એમનો પોતાના વિદ્યાર્થિઓ ઉપર ઘણો ધાક હતો. એકવાર તો તેમના ક્રૂર સ્વભાવની વિદ્યાર્થિઓને પોતાના મોટા આચાર્ય પાસે શિકાયત પણ કરવી પડી હતી, જે ઉપરથી ગુરૂએ એમને ઉપાલંભ આપતાં કહ્યું કે ‘શિષ્યોને વાદી બનાવવાની તને એટલી ચિન્તા છે તો તું પોતે ભોજની સભાનો પરાજય કરીને આવ્યો છે શું?' 5.1 ગુરૂના આ મર્મ વચનથી સૂરાચાર્યનું લોહી ઉકળી ગયું અને તેમણે પ્રતિજ્ઞા કરી કે “જયાં સુધી ભોજ રાજાની સભાને જીતીને ને આવું ત્યાં સુધી છએ વિગઈનો ત્યાગ છે” તે પછી સૂરાચાર્યને ઘણાય સમજાવ્યા પણ તેમણે પોતાની પ્રતિજ્ઞા છોડી નહિ, છેવટે તેઓ ગુરૂની અને ભીમદેવની આજ્ઞા લઈને માલવામાં ગયા અને ભોજરાજાના વિદ્વાનોને પરાજ્ય આપીને પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની સાથે તેમણે પોતાની બુદ્ધિનો ચમત્કાર પણ બતાવ્યો. રાજા ભોજે પ્રથમ તો સૂરાચાર્યનો સત્કાર કર્યો હતો પણ અત્તે એમના અભિમાન અને ઉદ્ધતાઇથી તે અતિશય નારાજ થઈ ગયો હતો. જો જૈન કવિ ધનપાલે સમયસૂચકતાથી એમને ન બચાવ્યા હોત તો રાજા ભોજ તરફથી એમને પોતાના ઔદ્ધત્યનો શો પુરસ્કાર મલત તે કલ્પવું મુશ્કેલ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયદેવસૂરિ ભોજના કોપનું વિશેષ કારણ એ થયું હતું કે એમણે ભોજકૃત વ્યાકરણ ગ્રન્થમાંથી ભૂલો બતાવીને માલવીય પંડિતોની મશ્કરી કરી હતી, આથી ભોજ તેમના ઉપર ગુસ્સે થયો હતો અને તેમને સભામાં બોલાવી કઠોર દંડ કરવાનો હતો. પણ તે પહેલાં જ કવિ ધનપાલે તેમને ઉપાશ્રયમાંથી ગુપ્ત રીતે પસાર કરીને સંતાડી રાખ્યા અને પાછળથી એમને સકુશળ ગુજરાતમાં પહોંચાડી દીધા હતા. સૂરાચાર્યનો સમય શિથિલાચારનો હતો, એમના દાદાગુરુ ગોવિન્દસૂરિની નિશ્રાનું પાટણમાં એક પ્રસિદ્ધ જિન ચૈત્ય હતું અને તેમાં પર્વ દિવસોમાં નાટક અને નર્તકીનો નાચ થતો હતો. સૂરાચાર્યે પોતે જ્યારે ધારામાં પ્રવેશ કર્યો ત્યારે હાથીની સવારીએ અને પાછા પાટણમાં આવ્યા ત્યારે પણ હાથીની સવારીથી નગરપ્રવેશ કર્યો હતો. જો કે પ્રબન્ધકાર આવી વિહાર સંબન્ધી ક્રિયાઓનું પ્રાયશ્ચિત્ત અપાવે છે, પણ આ પ્રવૃત્તિઓ શિથિલાચારની નિશાનીઓ છે એમાં તો કંઈ પણ સંશય જેવું નથી. - સૂરાચાર્ય ધારામાં જે ચૂડસરસ્વત્યાચાર્યના અતિથિ બને છે તે આચાર્ય પણ ચૈત્યવાસી હોવાનો વિશેષ સંભવ છે. સૂરાચાર્ય ધારામાં ગયા તે વખતે ત્યાં એક વિશિષ્ટ ઘટના બનવાનું વર્ણન પ્રબન્ધમાં કર્યું છે, જેનો સાર એ છે કે રાજા ભોજે સર્વ દર્શનવાળાઓને એક ઠેકાણે કેદ કર્યા હતા, જેનું કારણ એ હતું કે રાજા બધાને ધર્મના વિષયમાં એકમત કરવા માગતો હતો પણ સૂરાચાર્યે રાજાને સમજાવીને બધાને કેદમુક્ત કરાવ્યા હતા. આ હકીકત એક કલ્પિત ઘટના લાગે છે; રાજા ભોજ જેવો વિદ્વાન રાજા આવી ઘેલછા કરે એ માનવા જેવી વાત નથી, એમ લાગે છે કે અન્ય સંબન્ધની એ કથા આ વૃત્તાન્તની સાથે કવિએ દન્તકથા રૂપે જોડી દીધી છે. સૂરાચાર્યે આદિનાથ અને નેમિનાથના વર્ણનમાં એક દ્વિસન્ધાન કાવ્ય બનાવ્યાનો ઉલ્લેખ છે કદાચ આ કાવ્યનું નામ “નેમિનાભેય દ્વિસંધાન કાવ્ય” હોય. ૧૯. શ્રી અભયદેવસૂરિ - છા અભયદેવની કથાનો પ્રારંભ ભોજરાજાના સમયથી થાય છે. ભોજના રાજત્વ કાળમાં ધારામાં એક શ્રીમન્ત શેઠ વસતો હતો, કે જેનું નામ “લક્ષ્મીપતિ’ હતું. એ જ લક્ષ્મીપતિને ત્યાં રહેલ મધ્યદેશના કૃતબ્રાહ્મણના પુત્ર શ્રીધર અને શ્રીપતિ નામના બે વિદ્વાન જુવાન બ્રાહ્મણોએ આચાર્ય વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લીધી અને તેઓ જિનેશ્વર અને બુદ્ધિસાગર નામથી પ્રસિદ્ધ થયા હતા. વર્ધમાનસૂરિ પૂર્વે કૂર્યપુર (કૂચેરા) ના ચૈત્યવાસી આચાર્ય હતા ૮૪ જિન મંદિરો એમની નિશ્રામાં હતાં, પણ એમણે ચૈત્યવાસનો ત્યાગ કરી સુવિહિત માર્ગનો સ્વીકાર કર્યો હતો. આ વખતે પાટણમાં ચૈત્યવાસિઓનું પ્રાબલ્ય હતું, તે એટલા સુધી કે તેમની સંમતિ સિવાય સુવિહિત સાધુ પાટણમાં રહી શકતા નહોતા. આચાર્ય વર્ધમાનસૂરિએ પોતાના શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરને Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર ત્યાં મોકલીને પાટણમાં સુવિહિત સાધુઓનો વિહાર અને નિવાસ ચાલુ કરાવવાનો વિચાર કર્યો અને પોતાના ઉક્ત બંને શિષ્યોને પાટણ તરફ વિહાર કરાવ્યો. જિનેશ્વર અને બુદ્ધિસાગર પાટણમાં ગયા પણ ત્યાં તેમને ઉતરવા માટે ઉપાશ્રય મળ્યો નહિ, બધે ફરીને તેઓ ત્યાંના સોમેશ્વર નામના પુરોહિતને ત્યાં ગયા અને પોતાની વિદ્વત્તાનો પરિચય આપી પુરોહિતના મકાનમાં રહ્યા. જ્યારે ચૈત્યવાસિઓને એ સમાચાર મળ્યા તો પોતાના નિયુક્ત પુરૂષો દ્વારા તેમને પાટણ છોડીને જવા જણાવ્યું, પણ પુરોહિતે કહ્યું કે આ બાબતનો ન્યાય રાજસભામાં થશે, આથી ચૈત્યવાસિઓએ રાજાની મુલાકાત લીધી ને વનરાજના સમયથી પાટણમાં સ્થપાયેલ ચૈત્યવાસિઓની સાર્વભૌમ સત્તાનો ઇતિહાસ સમજાવ્યો, જે ઉ૫૨થી પાટણનો નૃપતિ દુર્લભરાજ પણ લાચાર થયો અને પોતાના ઉપરોધથી એ સાધુઓને અહીં રહેવા દેવા માટે આગ્રહ કર્યો જે વાત ચૈત્યવાસિઓએ માન્ય કરી. 62 એ પછી પુરોહિતે સુવિહિત સાધુઓના ઉપાશ્રય માટે રાજાને પ્રાર્થના કરી. રાજાએ એ કામની ભલામણ પોતાના ગુરૂ શૈવાચાર્ય જ્ઞાનદેવને કરી જે ઉપરથી ભાતબજારમાં યોગ્ય જમીન પ્રાપ્ત કરીને પુરોહિતે ત્યાં ઉપાશ્રય કરાવ્યો, ત્યાર પછી સુવિહિત સાધુઓને માટે વસતિઓ થવા માંડી. બુદ્ધિસાગરસૂરિએ જાલોર–મારવાડમાં રહીને સં. ૧૦૮૦ માં ‘બુદ્ધિસાગર’ નામનું નવું વ્યાકરણ બનાવ્યું કે જેનું શ્લોક પ્રમાણ ૭૦૦૦ જેટલું છે. કાલાન્તરે જિનેશ્વરસૂરિએ ધારાનગરી તરફ વિહાર કર્યો અને ત્યાંના રહેવાસી ધનદેવ શેઠના પુત્ર અભયકુમારને દીક્ષા આપીને અભયદેવ નામે પોતાના શિષ્ય કર્યા, અને યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાનસૂરિના આદેશથી આચાર્ય પદ આપીને તેમને સં. ૧૦૮૮ માં અભયદેવસૂરિ બનાવ્યા. વર્ધમાનસૂરિના સ્વર્ગવાસ પછી અભયદેવસૂરિ પત્યપદ્રપુર તરફ ગયા, તે સમયે દુર્ભિક્ષના કારણે સિદ્ધાન્ત છિન્નભિન્ન થવા ઉપરાન્ત તેની ટીકાઓ કે જે પૂર્વે શીલાચાર્ય નામના આચાર્યે બનાવી હતી તેમાંથી પણ પહેલા બે અંગસૂત્રોની ટીકાઓને છોડીને બાકીની બધી નાશ પામી હતી, આથી બધાં સૂત્રો કઠિન ફૂટ જેવાં થઈ પડ્યાં હતાં, આ વિષયમાં અભયદેવસૂરિને શેષ નવ અંગોની ટીકાઓ બનાવવાનો શાસનદેવીનો આદેશ થયો અને તેમણે તે પ્રમાણે ઠાણાંગ આદિ નવ સૂત્રોની ટીકાઓ બનાવી, જે શ્રુતધરોએ શુદ્ધ કરીને પ્રમાણ કરી. તે પછી શ્રાવકોએ તે ટીકાઓની પ્રતો લખાવી. પાટણ, ખંભાત, આશાવલ, ધવલકા આદિ નગરોના ૮૪ શ્રાવકોએ ૮૪ નકલો કરાવીને આચાર્યોને ભેટ કરી. કહે છે કે આ નવીન ટીકાઓની પહેલી પ્રત પોતાના તરફથી લખવા માટે શાસનદેવીએ ખર્ચ માટે પોતાનું એક આભૂષણ આપ્યું હતું, જે પાટણ જઈ ભીમરાજાને ભેટ કરતાં રાજાએ તેના બદલામાં ૩ લાખ દ્રમ્મ આપ્યા હતા. આ ટીકાઓ બનાવ્યા પછી અભયદેવ ધવલકે ગયા હતા; જ્યાં તેમને લોહીવિકારની બીમારી થઈ હતી, પણ ધરણેન્દ્રના પસાયથી તે પાછળથી મટી ગઈ હતી. થાંભણા ગામ પાસે સેઢી નદીને કાંઠે પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ કરીને અભયદેવે સ્તંભનતીર્થની (જિ. ખેડા, તા. આણંદ) સ્થાપના કરી હતી. પાટણમાં કર્ણ રાજાના રાજ્યકાળમાં અભયદેવસૂરિ સ્વર્ગવાસ પામ્યા. અભયદેવ એક પ્રાવચનિક પુરૂષ હતા. એમને નવાંગવૃત્તિ ઉપરાન્ત પંચાશક આદિ અનેક પ્રકરણ ગ્રન્થો ઉપર વિવરણો લખ્યાં છે. અને આગમઅષ્ટોત્તરિ આદિ પ્રકરણોની રચના કરી છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયદેવસૂરિ એમના ગુરૂ જિનેશ્વરસૂરિ જ્યારે પહેલી વાર પાટણમાં ગયા ત્યારે પાટણમાં દુર્લભરાજનું રાજય હોવાનું પ્રબન્ધકાર લખે છે. જિનદત્તસૂરિ આદિ ખરતરગચ્છીય આચાર્યો પણ ગણધર સાર્ધશતક આદિમાં તે વખતે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય બતાવે છે પણ ખરતર ગચ્છવાળાઓ એ પ્રસંગ સં. ૧૦૮૪ માં બન્યાનું લખે છે તે બરાબર જણાતું નથી, કારણ કે સં. ૧૦૮૪ માં પાટણમાં દુર્લભરાજનું નહિ પણ ભીમદેવનું રાજ્ય હતું. આ પ્રબન્ધમાં ચાવડા વનરાજને બાલ્યાવસ્થામાં આશ્રય આપનાર પંચાસરના ચૈત્યવાસી આચાર્ય દેવચન્દ્રસૂરિ બતાવ્યા છે, જયારે બીજા ઘણા પ્રબન્ધોમાં વનરાજના આશ્રયદાતા શીલગુણસૂરિ લખેલ છે, આ એક વિરોધ જણાશે પણ વાસ્તવમાં વિરોધ જેવું જણાતું નથી, કેમકે દેવચંદ્ર એ શીલગુણસૂરિના પટ્ટધર શિષ્ય હતા તેથી વનરાજને ઉછેરવાના કામમાં એમણે પણ વિશેષ લક્ષ્ય રાખ્યું હશે જ અને આ કારણે એ પણ વનરાજના પાલક જ ગણાય. પ્રબન્ધના લેખ પ્રમાણે અભયદેવના સમયમાં નવ અંગસુત્રો ઉપર કોઈ ટીકા નહોતી રહી તેથી અભયદેવે અભયદેવસૂરિના પોતાના જ લેખ પ્રમાણે તે વખતે સૂત્રો ઉપર પ્રાચીન ટીકાઓ વિદ્યમાન હતી. દાખલા તરીકે નવી ટીકાઓ બનાવી, પણ અભયદેવસૂરિ ભગવતીની ટીકામાં ભગવતી ઉપર તે વખતે બે પ્રાચીન ટીકાઓ હોવાનું લખે છે. એ જ પ્રમાણે બીજા સૂત્રો ઉપર પણ તે સમયે ટીકાઓ વિદ્યમાન હોવાના તેમના ઉલ્લેખો છે, આ પરિસ્થિતિમાં કાલવશાત ટીકાઓના નાશથી અભયદેવે શાસનદેવીના આદેશથી નવી ટીકાઓ બનાવી એ હકીકત દન્તકથા માત્ર ઠરે છે. - પ્રબન્ધના લેખનો ભાવ વિચારતાં અભયદેવે પત્યપદ્રનગર (પચપદરા-મારવાડ) માં ગયા પછી એ ટીકાઓ બનાવી હતી, પ્રબન્ધના બીજા ઉલ્લેખોથી પણ એ ટીકાઓ પાટણની બહાર બનેલી સિદ્ધ થાય છે પણ અભયદેવના પોતાના લેખથી એ હકીકત વિરુદ્ધ ઠરે છે, કારણકે તેમણે અનેક સ્થળે એ ટીકા પાટણમાં બનાવ્યાનો ઉલ્લેખ કર્યો છે અને પાટણના સંઘના અગ્રેસર દ્રોણાચાર્ય પ્રમુખ વિદ્વાનોએ એ ટીકાઓનું સંશોધન કર્યાનું તે લખે છે. દેવીએ આપેલ આભૂષણ ભીમરાજાને ભેટ કરવા અને તેણે ત્રણ લાખ દ્રમ્મ આપવા સંબન્ધી હકીકત પણ કેવલ દત્તકથા જણાય છે. કારણ કે ભીમદેવ સં. ૧૧૨૦ અથવા ૧૧૨૧માં પરલોકવાસી થઈ ગયો હતો, જ્યારે બધી ટીકાઓ સં. ૧૧૨૦થી ૧૧૨૮ સુધીમાં બની હતી એમ ટીકાઓના અન્તમાં આપેલ સંવતો ઉપરથી સિદ્ધ છે. પ્રબન્ધકાર શીલાચાર્યનું જ બીજું નામ કોટ્યાચાર્ય જણાવે છે, પણ આમાં કોઈ ઐતિહાસિક પ્રમાણ જણાતું નથી, વિદ્વાન શોધકોએ એ સંબન્ધમાં અનુસધાન કરવાની જરૂર છે. અભયદેવ સેઢી નદીને કાંઠે પ્રતિમા પ્રકટાવવા ગયા તે વખતે સાથે ૯૦૦ ગાડાં હતાં, પ્રતિમા સ્થાપન યોગ્ય દેહરાસર માટે ત્યાં ટીપ કરીને ૧૦OOOO એક લાખ દ્રમ્મ એકઠા કર્યા હતા અને ચૈત્યનું કામ શરૂ કરાવીને તે કામકાજના અધ્યક્ષ તરીકે મહેસાણાવાસી મલ્લવાદીના શિષ્ય આગ્રેશ્વરને ભોજન અને રોજનો ૧ દ્રમ્મ ઠરાવીને કામ કર્યા હતા. આગ્રેશ્વરે આહાર ભિક્ષાવૃત્તિથી લાવીને તે દ્રવ્ય બચાવ્યું અને તે વડે પોતાના નામની એક દેહરી બનાવી હતી. આ ઉપરથી જણાય છે કે પગારથી નોકરી કરવાની હદસુધી ચૈત્યવાસિઓ પહોંચી ગયા હતા. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર પ્રબન્ધમાં અભયદેવસૂરિના સ્વર્ગવાસનો સંવત આપ્યો નથી માત્ર એટલું જ લખ્યું છે કે તેઓ પાટણમાં કર્ણરાજાના રાજયમાં પરલોકવાસી થયા.” આ વાક્યનો બે પ્રકારે અર્થ થઈ શકે, પહેલો એ કે – “કર્ણના રાજ્યકાળમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા” બીજો અર્થ એ થાય કે “જે સમયે કર્ણરાજા પાટણમાં રાજય કરતો હતો તે વખતે તેઓ સ્વર્ગવાસ પામ્યા” પણ ખરતરગચ્છની પટ્ટાવલિઓમાં અભયદેવનો સ્વર્ગવાસ કપડવંજ ગામમાં હોવાનો લેખ છે એથી આપણે અહીં બીજા પ્રકારનો અર્થ ગ્રહણ કરવો યોગ્ય લાગે છે. પટ્ટાવલિઓમાં અભયદેવસૂરિનો સ્વર્ગવાસ સં. ૧૧૩૫માં અને બીજા મત પ્રમાણે સં. ૧૧૩૯ માં હોવાનો લેખ છે. $ ૨૦. શ્રી વીરાચાર્ય વીરાચાર્ય ચન્દ્રકુલીન પંડિલ્લગચ્છના આચાર્ય હતા, આ પંડિલ્લગચ્છ કોના થકી કયારે ઉત્પન્ન થયો તે જાણવામાં આવ્યું નથી. એ ગરચ્છના આચાર્ય ભાવદેવસૂરિથી આ પંડિલ્લગચ્છ ‘ભાવડગચ્છ' અથવા ‘ભાવડહરગચ્છ' એ નામથી પ્રસિદ્ધ થયો હતો. આ ભાવડગચ્છના સ્થાપક ભાવદેવસૂરિથી નવમાં પુરૂષ ત્રીજા ભાવદેવસૂરિ પાર્શ્વનાથ ચરિત્રમાં પોતાને કાલભાચાર્ય સંતાનીય લખે છે અને એ જ ગ્રન્થની પ્રશસ્તિમાં દેવેન્દ્રવંદ્ય કાલકાચાર્યના વંશમાં પંડિલ્લગચ્છ ઉત્પન્ન થયાનું જણાવે છે. આથી એટલું તો નિશ્ચિત છે કે કાલકાચાર્યની પરમ્પરામાંજ પંડિલ્લગચ્છ ઉત્પન્ન થયો હતો પણ કયા પુરૂષ થકી એ નામ પ્રવૃત્ત થયું તે નિશ્ચયથી કહી શકાય તેમ નથી. યુગપ્રધાન કાલકસૂરિની પાટે પંડિલ્લ નામના યુગપ્રધાન થઈ ગયા છે, તેમનો યુગપ્રધાનત્વ સમય વીર નિર્વાણ ૩૭૭ થી ૪૧૪ સુધીનો છે જો આ પંડિલ્લ યુગપ્રધાનથી આ ગચ્છની ઉત્પત્તિ માની લઈએ તો આ ગચ્છ અતિશય પ્રાચીન ઠરે પણ એ ગચ્છના આચાર્યો પોતાને ચન્દ્ર કુલીન જણાવે છે, જો આ ગચ્છને પંડિલ્લ યુગપ્રધાનથી પ્રવૃત થયો માનીએ તો તેમાં ચન્દ્ર નામક કુલ થયું છે કે કેમ ? એ એક પ્રશ્ન છે કેમકે પ્રચલિત “ચન્દ્રકુલ” કોટિકગણનું કુલ છે. આ સ્થિતિમાં જ્યાં સુધી એ ચન્દ્રકુલ થયાનું પ્રમાણ ન મળે ત્યાં સુધી પંડિલ્લ ગચ્છનું કુલ “ચન્દ્ર’ હોવાથી એ “ગચ્છ” પંડિલ્લ યુગપ્રધાનથી ચાલુ થયો માનવો યુક્તિ સંબદ્ધ નથી. સુમતિ નાગિલ ચૌપાઈના કર્તા બ્રહ્મઋષિના મતે ભાવડહર ગચ્છના માન્ય કાલકાચાર્ય વીર સંવતું ૯૯૩ માં થયેલા કાલક છે જો આ કથન ખરૂં હોય તો પંડિલ્લગચ્છની ઉત્પત્તિ વિક્રમની પાંચમી સદી પછીની ઠરે છે, આ રીતે એની ચન્દ્રકુલીનતાની પણ સંગતિ થઈ જાય છે અને આવી રીતે એ ગચ્છ યુગપ્રધાન પંડિલથી નહિ પણ બીજા કોઈ પુરૂષથી ઉત્પન્ન થયો હતો એમ માનવાનું પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પંડિલ્લગચ્છને ‘ભાવડગચ્છ' નામ અપાવનાર ભાવદેવસૂરિની પાટે આચાર્ય વિજ્યસિંહ અને વિજયસિંહની પાટે આપણા આ વીરાચાર્ય થયા હતા. વીરાચાર્ય ગુજરાત પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના માનનીય મિત્ર હોઈ રાજસભામાં જતા-આવતા હતા. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરાચાર્ય એકવાર સિદ્ધરાજે કંઈક રાજ્યમદ પ્રદર્શિત કરતાં મશ્કરીમાં કહ્યું કે ‘તમારું જે આ મહત્વ છે તે કેવલ રાજ્યાશ્રયથી છે, જો મારી સભા છોડીને તમે પરદેશ ચાલ્યા જાઓ તો ગરીબ ભિક્ષુકોના જેવી તમારી પણ દશા થાય.' 65 રાજાનાં એ વચનો સાંભળ્યા બાદ તરત જ વીરાચાર્ય પરદેશ જવાનો નિશ્ચય કરીને ઉઠ્યા ને પોતાનો અભિપ્રાય રાજાને કહ્યો, જે ઉપરથી રાજાએ કહ્યું ‘મારા નગરમાંથી તમને જવા નહિ દઉં’ આચાર્યે કહ્યું ‘અમને રોકનાર કોઈ છે જ નહિ' આ ઉપરથી રાજાએ પોતાના નગરના તમામ દ્વારપાલોને આજ્ઞા કરી દીધી કે તેઓ આ આચાર્યને દરવાજાની બહાર જવા ન દે, દ્વારપાલોએ રાજાશાનું સાવધાનપણે પાલન કર્યું, પણ થોડા જ દિવસોમાં પાલીના બ્રાહ્મણોએ રાજા સિદ્ધરાજને સમાચાર પહોંચાડ્યા કે, અમુક તિથિ વાર અને નક્ષત્રમાં વીરાચાર્ય અત્રે આવ્યા છે. સિદ્ધરાજે જાણ્યું કે અત્રેથી તે જ રાત્રે વીરાચાર્ય ત્યાં ગયા છે અને બીજે દિવસે બ્રાહ્મણોને મલ્યા છે. સિદ્ધરાજને નિશ્ચય થયો કે જરૂર આચાર્ય ધ્યાનના બલે આકાશમાર્ગે થઈને એક જ દિવસમાં પાલી પહોંચી ગયા છે. આવા સિદ્ધ મહાપુરૂષની મશ્કરી કરવા બદલ રાજાને પશ્ચાત્તાપ થયો અને તેમને પાછા પાટણ બોલાવા માટે પોતાના પ્રધાનોને આચાર્ય પાસે મોકલ્યા, પણ વીરાચાર્યે કહ્યું કે અમો હાલ બીજા દેશોમાં વિચરીને કાલાન્તરે ગુજરાત તરફ વિચરશું ત્યારે પાટણ આવશું પહેલાં નહિ. તે પછી વીરાચાર્યે મહાબોધપુરમાં જઈને અનેક બૌદ્વાચાર્યોને વાદમાં જીત્યા. પાછા વળતાં વીરાચાર્યે ગવાલિયરમાં અનેક પરવાદીઓને જીત્યા. જેથી ખુશ થઈને ત્યાંના રાજાએ છત્ર ચામર આદિ રાજચિન્હ વીરસૂરિની સાથે મોકલ્યાં. ત્યારપછી તેઓ નાગોર ગયા અને જિનધર્મની ઉન્નતિ કરી, આ સ્થળે રાજા સિદ્ધરાજના પ્રધાનો બીજીવાર એમને તેડવા આવ્યા એથી ગવાલિયરના રાજાએ મોકલેલ લવાજમો પાછા હવાલે કરી તેમણે ગુજરાત તરફ વિહાર કર્યો, જ્યારે એ ચારૂપ પહોંચ્યા ત્યારે રાજા પણ પરિવારની સાથે ચારૂપ સુધી સામે ગયો અને ત્યાંથી મોટા ઉત્સવપૂર્વક આચાર્યને નગર પ્રવેશ કરાવ્યો. એકવાર પાટણમાં ‘વાદિસિંહ’ નામનો સાંખ્યદર્શની વાદી આવ્યો અને તેણે સર્વ વિદ્વાનોને ચેલેંજ આપી કે ‘જે કોઈ વિદ્વાન્ શક્તિ ધરાવતો હોય તે મારી સાથે વાદ કરે' આવી ઉદ્ધત ચેલેંજ ફેંકવા છતાં જ્યારે કોઈ વિદ્વાન્ વાદ ક૨વાને બહાર ન પડ્યો ત્યારે રાજા વેષ બદલીને કર્ણરાજાના બાલમિત્ર અને વીરાચાર્યના કલાગુરુ ગોવિન્દસૂરિને એકાન્તમાં જઈને મલ્યો અને સાંખ્યવાદીને વાદમાં જીતવા માટે સૂચના કરી જે ઉપરથી ગોવિન્દસૂરિએ કહ્યું કે આ વાદીને વીરાચાર્ય જીતશે, પ્રભાત સમયમાં રાજાએ ઉક્ત વાદીને વાદ માટે રાજસભામાં આવવા નિમંત્રણ મોકલ્યું પણ ઉદ્ધૃત વાદીએ ઉત્તરમાં જણાવ્યું કે અમારે કશી પણ પરવા નથી, જો રાજાને અમારું વાગ્યુદ્ધ જોવાની ઇચ્છા હોય તો તે અહીં આવીને જમીન પર બેસીને જુએ. આ ઉપરથી રાજાના મનમાં વધારે કુતૂહલ જાગ્યું અને વીરાચાર્યને સાથે લઈને તે વાદીના મુકામે જઈને જમીન પર બેસી ગયો, વાદી અર્ધસુપ્તાવસ્થામાં જ વાતો કરતો હતો, તેવામાં વીરાચાર્યે તેને વાદ માટે લલકાર્યો, વાદી સાવધાન થયો અને સર્વાનુવાદની શરત કરી વીરાચાર્યને મત્તમયૂર છંદમાં નિન્હવાલંકારમાં પૂર્વ પક્ષ કરવા કહ્યું. વીરાચાર્યે તે જ પ્રમાણે ઉપન્યાસ કર્યો પણ વાદિસિંહ તેનો સર્વાનુવાદ કરી શકયો નહિ તેથી તેણે પોતાની હાર કબુલ કરી. આ ઉપરથી સિદ્ધરાજે હાથ પકડીને તેને આસન ઉપરથી નીચે પટક્યો, રાજા હજી વધારે Page #73 -------------------------------------------------------------------------- ________________ 66 શ્રી પ્રભાવક ચરિત્ર કદર્થના કરતા પણ વીરાચાર્યે વચમાં પડીને તેને છોડાવ્યો. આ પ્રમાણે વીરાચાર્યે સાંખ્યવાદીને જીતીને ‘વિજયપત્ર” મેળવ્યું. એકવાર સિદ્ધરાજ માલવા ઉપર ચઢાઈ કરવાને જતો હતો ત્યાં વચમાં વીરાચાર્યનું ચૈત્ય આવ્યું, વીરાચાર્ય બલાનક (અગચોકી) માં બેઠા હતા, તે જોઈ સિદ્ધરાજે સમયોચિત કાવ્ય રચવા કહ્યું, જે ઉપરથી વીરાચાર્ય અવસરોચિત કવિત્વ પૂર્ણ પદ્ય રચીને રાજાને સંભળાવ્યું, જે સાંભળી રાજા સંતુષ્ટ થઈને બોલ્યો કે તમારી આ સિદ્ધ વાણીથી હું વિજ્યપતાકા વરીશ. અને એના સત્યાપનરૂપે રાજાએ તે બલાનક ઉપર પતાકા ચઢાવી, જે ઉપરથી ભાવાચાર્યના ચૈત્યના બલાનક ઉપર પતાકા ચઢાવવાની પ્રવૃત્તિ ચાલી. એકવાર પાટણમાં સિદ્ધરાજની સભામાં કમલકીર્તિ નામનો દિગમ્બર વાદી આવ્યો જેને વીરાચાર્યે સ્ત્રી મુક્તિના વિષયમાં વાદ કરીને લીલામાત્રમાં જીતી લીધો હતો. ઉપર જણાવ્યા પ્રમાણે વીરાચાર્ય ભાવડગચ્છના સ્થાપક ભાવદેવસૂરિથી ત્રીજા આચાર્ય હતા, વીરાચાર્યના પટ્ટધર શિષ્યનું નામ જિનદેવસૂરિ હતું, જિનદેવ પછી પાછા ભાવેદેવ, વિજયસિંહ, વીર, અને જિનદેવ નામના આચાર્ય થયા હતા, આ ભાવગચ્છમાં એના એ જ ૪ નામના આચાર્યો થયા હતા. વીરાચાર્યે જેમને હરાવ્યા હતા તે વાદી વાદિસિંહ અને કમલકીર્તિના વિષયમાં વિશેષ કંઈપણ જાણવામાં આવ્યું નથી તેમજ વીરાચાર્યના વિદ્યાગુરુ ગોવિન્દસૂરિને વિષે પણ કંઈ હકીકત જાણવામાં આવી નથી. વીરાચાર્યના સમયમાં એક ઉલ્લેખ યોગ્ય રાજકીય ઘટના બની હતી તે આ કે સિદ્ધરાજે માલવા ઉપર ચઢાઈ કરી હતી અને તે માલવાના રાજાને જીતીને આવ્યો હતો. વીરાચર્યની જાતિ, જન્મસ્થાન, દીક્ષા સમય કે સ્વર્ગવાસના સમયનો ક્યાંય પણ ખુલાસો જોવામાં આવતો નથી, પણ એટલું ચોક્કસ છે કે એ આચાર્ય સિદ્ધરાજના સમકાલીન અને ઉંમરમાં પણ સિદ્ધરાજના બરોબરિયા હતા, સિદ્ધરાજનો રાજત્વકાલ સં. ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી હતો. તેથી વીરાચાર્યનો અસ્તિત્વ સમય પણ એ જ બારમા સૈકાનો ઉત્તરાર્ધ ભાગ હોવો જોઈએ. છે ૨૧. શ્રી દેવસૂરિ આ દેવસૂરિ જૈનસંઘમાં “વાદિદેવસૂરિ' ના નામથી જ વિશેષ પ્રસિદ્ધ છે; એમનો જન્મ સં. ૧૧૪૩માં અષ્ટાદશશતી દેશના મધ્રાહત ગામમાં થયો હતો. આબુની આસપાસનો પ્રદેશ પૂર્વે “અષ્ટાદશશતી' દેશના નામથી ઓળખાતો અને તે ગુજરાત દેશનો એક પ્રાન્ત ગણાતો હતો. એ પ્રદેશમાં આવેલું આધુનિક મદુઆ સ્થાન તે મારા વિચાર પ્રમાણે દેવસૂરિનું જન્મસ્થાન “મદાઢત' હોવું જોઈએ, જો કે “મદાઢત' શબ્દનું રૂપાન્તર “મંડાર' પણ થઈ શકે પણ મદ્રાહત ‘પર્વતમાલાઓથી દુર્ગમ અને Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસૂરિ સૂર્યના કિરણોને અગમ્ય' હોવાનું પ્રબન્ધકાર લખે છે, જે વર્ણન મંડારને નહિ પણ “મદુઆને જ લાગુ પડે છે, મંડારના પશ્ચિમ ભાગમાં માત્ર એક સાધારણ ટેકરી આવેલી છે, એથી એ સ્થાન અન્ધકારનો કિલ્લો અને સૂર્યના કિરણોને અગમ્ય બનતું નથી. પણ એ જ વર્ણન આબુની દક્ષિણ ઉપત્યકામાં આવેલ વૈષ્ણવોના તીર્થ મદુઆજીને બરાબર લાગુ પડે છે. | દેવસૂરિ જાતના પોરવાલ વણિક હતા. એમના પિતાનું નામ “વીરનાગ’ હતું અને માતાનું “જિનદેવી.” દેવસૂરિનું ગૃહસ્થાવસ્થાનું નામ ‘પૂર્ણચન્દ્ર' હતું. વીરનાગ મહામારીના કારણે પોતાના ગામનો ત્યાગ કરી દક્ષિણ ગુજરાતના પાટનગર ભરૂચમાં ચાલ્યો ગયો હતો. જયાં એના ગુરુ મુનિચન્દ્રસૂરિ પણ વિહાર કરતા ગયા અને તેમની સૂચનાથી ત્યાંના શ્રાવકોએ વીરનાગને ત્યાં રાખ્યો. આ વખતે પૂર્ણચન્દ્ર ૮ વર્ષનો હતો અને તે સુખડીયાનો ધંધો કરતો હતો. તેનું ભાગ્ય એવું પ્રબલ હતું કે તે સેકેલા ચણા આપીને ધનવાનોને ત્યાંથી દ્રાક્ષા મેળવતો હતો. મુનિચન્દ્રસૂરિએ આ ભાગ્યવાનું બાળકને પોતાનો શિષ્ય કરવાનો વિચાર કરીને વીરનાગ પાસે એની માંગણી કરી, પૂર્ણચન્દ્ર માતાપિતાનો એક જ પુત્ર હતો છતાં વીરનાગ પોતાના ગુરુની પ્રાર્થનાનો ભંગ કરી ન શક્યો અને તે બોલ્યો – પૂજ્ય? “મારે એ વૃદ્ધાવસ્થાનો એક આધાર છે, પણ આપના આગ્રહને હું લોપી શકતો નથી, જો આપની એવી જ ઇચ્છા હોય તો આ બાળક આપનો જ છે, મારે કંઈ પણ વિચાર કરવાનો નથી.' આના ઉત્તરમાં આચાર્ય મુનિચન્દ્ર કહ્યું – “મહાભાગ ! મારા ગચ્છમાં ૫૦૦ સાધુઓ છે તે બધા આ તારા પુત્રના પુત્રો જેવા હો.” એ પછી મુનિચન્દ્ર સં. ૧૧૫૨ માં પૂર્ણચન્દ્રને ૯ વર્ષની વયમાં દીક્ષા આપીને તેનું ‘રામચન્દ્ર નામ પાડ્યું.” પૂર્ણચન્દ્રની દીક્ષા પછી એનાં માતાપિતાની જીવનપર્યન્ત સારસંભાલ ભરૂચના શ્રાવકગણે કરી. આચાર્ય મુનિચન્દ્ર વાદિવેતાલ શાન્તિસૂરિ પાસેથી જે પ્રમાણશાસ્ત્રનો વિશાલ બોધ પ્રાપ્ત કર્યો હતો તેનો સંપૂર્ણ ખજાનો પોતાના શિષ્ય રામચન્દ્રને અર્પણ કર્યો, મુનિ રામચન્દ્ર દિલ ખોલીને તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને તેનું સંપૂર્ણ રહસ્ય તેઓ પી ગયા અને એનું પરિણામ પણ અનુરૂપ જ આવ્યું, આચાર્યપદની પ્રાપ્તિ પૂર્વે તેમણે અનેક ઉભટ વાદીઓનો મુકાબલો કર્યો ને વિજય મેળવ્યો. પ્રબન્ધકારે આપેલ યાદી પ્રમાણે એમણે ધોળકામાં બન્ધ નામના દૈતવાદી શૈવવાદીને જીત્યો, કાશ્મીરસાગર અને સાચોરમાં વાદ કરીને જીત મેળવી, નાગોરમાં ગુણચન્દ્ર દિગમ્બરને, ચિત્તોડમાં ભાગવત શિવભૂતિને, ગવાલિયરમાં ગંગાધરને, ધારામાં ધરણીધરને, પોકરણમાં પદ્માકરને અને ભરૂચમાં કૃષ્ણનામક વિદ્વાનને જીત્યો, આમ રામચન્દ્ર અનેક વાદીઓનો પરાજ્ય કરીને ચારેતરફ પોતાની ખ્યાતિ જમાવી દીધી. વિમલચન્દ્ર, હરિશ્ચન્દ્ર, સોમચન્દ્ર, પાર્શ્વચન્દ્ર, કુલભૂષણ, શાન્તિ અને અશોકચન્દ્ર એ સાત રામચન્દ્રના વિદ્વાન્ મિત્રો હતા. રામચન્દ્રની યોગ્યતા જોઈ ગુરૂએ તેમને સં. ૧૧૭૪ માં આચાર્ય પદ આપ્યું અને તે સમયે તેમનું ‘દેવસૂરિ' એ નામ સ્થાપન કર્યું અને એ જ અવસરે વીરનાગની બહેન જે પૂર્વે સાધ્વી થયેલ હતી તેણીને મહત્તરાપદ આપીને “ચન્દનબાલા” નામ આપ્યું. વાદિ દેવસૂરિએ ધોલકામાં ત્યાંના રહેવાસી ઉદયશ્રાવકે કરાવેલ ‘ઉદાવસહિ' નામક ચૈત્યમાં સીમન્વર, Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. એકવાર દેવસૂરિ મારવાડ તરફ વિહાર કરતા આબુ આવ્યા અને મંત્રી અમ્બાપ્રસાદની સાથે ઉપર ચઢ્યા. કર્મયોગે ત્યાં અમ્બાપ્રસાદને સર્પદંશ થયો પણ પોતાના ચરણોદકથી તેમણે મંત્રીને નિર્વિષ કર્યો. તે અવસરે દેવસૂરિને અમ્બાદેવીએ કહ્યું કે “હે આચાર્ય ! આ વખતે તમે સપાદલક્ષ દેશ (સાંભર તરફનો પ્રદેશ) તરફ વિહાર ન કરો, કારણ કે હવે તમારા ગુરનું આયુષ્ય કેવલ ૮ મહીનાનું શેષ છે, માટે તમે પાછા પાટણ તરફ ચાલ્યા જાઓ” આથી આચાર્ય પાછા ગુજરાત તરફ વિહાર કરી પોતાના ગુરુ પાસે આવ્યા. આ વખતે દેવબોધ નામક ભાગવત વિદ્વાન્ પાટણમાં આવ્યો અને તેણે પાટણના વિદ્વાનોને ઉદેશીને એક શ્લોક લખ્યો અને એનો અર્થ કરવા ચેલેંજ કરી, તે શ્લોક નીચે પ્રમાણે હતો. – “દિત્રિવતુપ-પvખેમને ર વ: દેવવોથે મયદ્ધ પામેનાના: " છ મહીના સુધી કોઈ વિદ્વાને આનો અર્થ ન ઉકેલ્યો ત્યારે અમ્બાપ્રસાદ મંત્રીએ એ કાર્ય માટે રાજાને દેવસૂરિનું નામ સૂચવ્યું, અને રાજાના આમત્રણથી સૂરિએ ત્યાં જઈને પૂર્વોક્ત શ્લોકની સ્પષ્ટાર્થ વ્યાખ્યા કરી સંભળાવી. પાટણના શ્રાવક બાહડે પોતાના દ્રવ્યનો સદુપયોગ કઈ રીતે થાય તે માટે દેવસૂરિની સલાહ પૂછી, આથી તેમણે જિનમંદિરનો ઉપદેશ કર્યો જે ઉપરથી બાહડે ત્યાં મોટું જિનચૈત્ય કરાવ્યું અને વર્ધમાનજિનની પ્રતિમા તૈયાર કરાવી. સં. ૧૧૭૮ માં મુનિચન્દ્રસૂરિએ આરાધનાપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું અને સં. ૧૧૭૯ માં પૂર્વોક્ત બાહડે કરાવેલ જનચૈત્ય અને પ્રતિમાની દેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. તે પછી દેવસૂરિએ મારવાડમાં વિહાર કર્યો, નાગોરમાં આલ્હાદન રાજા દેવસૂરિની મુલાકાતે આવ્યો અને તે જ સમયે પૂર્વોક્ત દેવબોધ પણ દેવસૂરિ પાસે આવ્યો અને તેમની પ્રશંસા કરી, આ ઉપરથી આલ્હાદન રાજાને દેવસૂરિના ગુણનો પરિચય થયો અને તેણે ભક્તિપૂર્વક આચાર્યને પોતાના નગરમાં રાખ્યા, એ દરમિયાન ગુર્જરેશ સિદ્ધરાજ આલ્હાદન ઉપર ચઢાઈ કરીને આવ્યો અને નગરને ઘેરો ઘાલ્યો પણ જ્યારે તેના સાંભળવામાં આવ્યું કે દેવસૂરિ નગરમાં છે તો તેણે ઘેરો ઉઠાવી લીધો અને સેના સાથે પાછો પાટણ ચાલ્યો ગયો અને તે પછી દેવસૂરિને પણ પાટણ બોલાવી લીધા, અને તે પછી ફરી આલ્હાદન ઉપર તેણે ચઢાઈ કરીને કિલ્લો ગ્રહણ કર્યો. એક વાર દેવસૂરિ કર્ણાવતીમાં ત્યાંના સંઘના આગ્રહથી વર્ષાચોમાસું રહ્યા, તે જ ચોમાસું દિગમ્બર ભટ્ટારક કુમુદચન્દ્ર કે જે કર્ણાટકના રાજા જ્યકેશિનો ગુરુ હતો તે પણ કર્ણાવતીમાં રહ્યો હતો, તેણે દેવસૂરિની અનેક પ્રકારે છેડછાડ કરી પણ તેમણે સમતા રાખીને બધું સહન કર્યું, પણ જ્યારે તેણે મર્યાદા મૂકીને ધોળે દહાડે દેવસૂરિના ગચ્છની વૃદ્ધસાધ્વીને હેરાન કરી ત્યારથી તેમણે તેની સાથે પાટણમાં સિદ્ધરાજની સભામાં વાદ કરવાનો નિશ્ચય કર્યો, અને આ કાર્ય સંબન્ધી પાટણના સંઘને વિજ્ઞાપન પત્ર લખીને ખબર આપી, ત્રણ પહોરમાં પત્રવાહક પાટણ પહોંચ્યો, દેવસૂરિનો પત્ર વાંચીને સંધે દેવસૂરિની ઇચ્છાનું અનુમોદન કર્યું અને તેને અંગે Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસૂરિ બધું કરવાનું માથે લીધું. તે પછી દેવસૂરિએ પોતાના સંદેશવાહકની મારફત કુમુદચન્દ્રને કહેવરાવ્યું કે “અમો પાટણમાં રાજસભા સમક્ષ તમારી સાથે વાદ કરશું, માટે પાટણ આવી જવું, અમો પાટણ જઈએ છીએ.” તે પછી દેવસૂરિએ શુભ સમયમાં પાટણ તરફ વિહાર કર્યો અને સમહોત્સવ પાટણ નગરમાં પ્રવેશ કર્યો. કમુદચન્દ્ર પણ કર્ણાવતીથી પાટણ તરફ વિહાર કર્યો અને તેના પક્ષવાળાઓએ તેનો નગરપ્રવેશ કરાવ્યો. આ વખતે થાહડ અને નાગદેવ નામના દેવસૂરિના ભક્ત શ્રાવકોએ આ કાર્યને અંગે દ્રવ્યની જરૂર હોય તો ખર્ચ કરવા દેવસૂરિને પોતાની ઇચ્છા જણાવી પણ આચાર્યે આ કામને અંગે દ્રવ્ય ખર્ચ કરવાની જરૂરત નથી એમ જણાવ્યું, જે ઉપર થાહડે કહ્યું કે “કુમુદચન્દ્ર દ્રવ્ય પ્રયોગથી ગાંગિલમંત્રી વિગેરેને પોતાના પક્ષમાં લઈ લીધા છે” પણ દેવસૂરિએ તે ઉપર કંઈપણ ધ્યાન આપ્યું નહિ અને કહ્યું કે “આમાં દ્રવ્ય ખર્ચવાની કશી જરૂરત નથી, દેવગુરુની કૃપાથી બધું સારું થશે.' કુમુદચન્દ્રના પક્ષમાં “કેશવ’ નામના ત્રણ વિદ્વાનો અને બીજા કેટલાક સાધારણ મનુષ્યો હતા, જ્યારે દેવસૂરિના પક્ષમાં મહાકવિ “શ્રીપાલ’ અને ‘ભાનુ’ આ બે વિદ્વાનો હતા. મહર્ષિ, ઉત્સાહ સાગર અને રામ આ ત્રણ વિદ્વાનો સભાપતિના સલાહકાર સભ્યો હતા. સં. ૧૧૮૧ના વૈશાખ શુદિ પૂર્ણિમાને દિવસે વાદિપ્રતિવાદિઓને સિદ્ધરાજે વાદશાળામાં બોલાવ્યા. સ્ત્રીનિર્વાણના વિષયમાં શાસ્ત્રાર્થ થયો અને દેવસૂરિની જીત થઈ, જો કે ગાંગિલમંત્રી જેવા મોટા રાજયાધિકારીઓને કુમુદચન્દ્ર પોતાના પક્ષમાં કરી લીધા હતા છતાં સભાપતિ અને સભ્યોએ નિષ્પક્ષપણે દેવસૂરિની જીત કબુલ કરી અને તેમને જયપત્ર અર્પણ કર્યું અને એકરાર પ્રમાણે પરાજિતવાદી કુમુદચન્દ્રને પાટણ છોડી જવાની આજ્ઞા આપી. દેવસૂરિની આ યાદગાર જીતની હેમચન્દ્રસૂરિ, શ્રી ચન્દ્રસૂરિ, રાજવૈતાલિક આદિ વિદ્વાનોએ સુન્દર પઘોમાં પ્રશંસા કરી હતી. આ જીતના પારિતોષિક તરીકે રાજાએ એક લાખ રૂપિયા દેવસૂરિને આપવા માંડ્યા હતા પણ તેમણે લીધા નહિ તેથી રાજાની આજ્ઞાથી મંત્રીએ તે દ્રવ્યથી ઋષભદેવનું ચૈત્ય અને પ્રતિમા કરાવી અને સં. ૧૧૮૩ માં ચાર આચાર્યોના હાથે તેની પ્રતિષ્ઠા થઈ. | દેવસૂરિએ કેટલા ગ્રન્થો બનાવ્યા તે ચોક્કસ જણાયું નથી પણ “પ્રમાણનયતત્ત્વાલકાલકાર” અને તેના બૃહત્ વિવરણ રૂપે લખેલ “સ્યાદ્વાદરત્નાકર” નામનો પ્રમાણ શાસ્ત્રનો આકર ગ્રન્થ વિદ્વાનોમાં ઘણો પ્રસિદ્ધ છે, “સ્યાદ્વાદરત્નાકર' ગ્રન્થ અને એની ભાષા ઉપરથી વિદ્વાનોને દેવસૂરિની પ્રૌઢવિદ્વત્તા અને સંસ્કૃત ઉપરના પ્રભુત્વનો પરિચય મળે છે. વાદિદેવસૂરિએ સંપૂર્ણ ૮૩ વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને પોતાની પાટે ભદ્રેશ્વરસૂરિ નામના આચાર્ય સ્થાપીને સં. ૧૨૨૬ ના શ્રાવણ વદિ ૭ અને ગુરૂવારે દિવસના પાછલા ભાગમાં આયુષ્ય પૂર્ણ કર્યું હતું. દેવસૂરિના શિષ્યગણમાં ભદ્રેશ્વરસૂરિ, રત્નપ્રભસૂરિ અને માણિકય એ અધિક પ્રસિદ્ધ છે. પહેલા બે શિષ્યોએ દેવસૂરિને “સદ્ધાદરત્નાકર' ગ્રન્થ બનાવવામાં સહકાર આપ્યો હતો એમ તે પોતાના ઉક્ત ગ્રન્થમાં Page #77 -------------------------------------------------------------------------- ________________ 70 શ્રી પ્રભાવકચરિત્ર એક સ્થળે કહે છે. દેવસૂરિનું વિહારક્ષેત્ર મારવાડ અને ગુજરાત હતું એ સિવાય અન્યત્ર પણ એમણે વિહાર કર્યો હશે પણ તે બહુ થોડો જ. | દેવસૂરિ પોતે સુવિહિત આચાર્ય હતા, એમનો શિષ્ય પરિવાર પણ વિદ્યાવ્યસની અને ચારિત્રવાન હતો, છતાં એમના શિષ્ય પરિવારના તાબામાં કેટલાંક ચૈત્યો હતો એમ શિલાલેખોથી જણાય છે, જાલોરના સુવર્ણગિરિના કિલ્લા ઉપરનું પરમાત કુમારપાલે કરાવેલ પાર્શ્વનાથ ચૈત્ય આ જ વાદિદેવસૂરિના પરિવારને અર્પણ કરાયાનો ત્યાં લેખ છે. ફલોદીના પ્રસિદ્ધ તીર્થની પણ આ જ દેવસૂરિના હાથે પ્રતિષ્ઠા થયાનો અન્યત્ર લેખ છે પણ આ પ્રબન્ધમાં તે વિષે કંઈપણ ઉલ્લેખ નથી. ૨૨. શ્રી હેમચન્દ્રસૂરિ ી હેમચન્દ્રસૂરિનો જન્મ સં. ૧૧૪૫ના કાર્તિક સુદિ ૧૫ની રાતે ગુજરાતમાં આવેલ ધંધુકા નગરમાં થયો હતો એમના પિતાનું નામ ચાચ અને માતાનું નામ પાહિની હતું. હેમચન્દ્રનું ગૃહસ્થાવસ્થાનું નામ “ચંગદેવ’ હતું, એઓ જાતે મોઢવાણિયા હતા. કોટિકગણની વજશાખા અને ચાન્દ્રકુલના આચાર્ય દેવચન્દ્રસૂરિએ ખંભાતમાં એની માતાની આજ્ઞાથી ચંગદેવને સં. ૧૧૫૦ ના મહા શુદિ ૧૪ શનિવાર અને રોહિણી નક્ષત્રમાં પાર્શ્વનાથના ચૈત્યમાં દીક્ષા આપીને એનું નામ મુનિ સોમચંદ્ર પાડ્યું હતું. પ્રબન્ધકારે આ પ્રસંગે મુનિ સોમચંદ્રની દીક્ષાના લગ્ન અને તેમાં પડેલા ગ્રહોનું વર્ણન કર્યું છે જે નીચે . પ્રમાણે છે : “સિત વતુર્વર, બ્રાદો ઉધઇવે રા િ . રૂર છે. धिष्ण्ये तथाष्टमे धर्मस्थिते चन्द्रेवृषोपगे । लग्ने बृहस्पतौ शत्रुस्थितयोः सूर्यभौमयोः ॥ ३३ ॥ આ દોઢ શ્લોકમાંનું પ્રથમ શ્લોકાર્ધ તો સ્પષ્ટ છે, એટલે એનો અર્થ માઘ સુદિ ૧૪ શનિવાર અને રોહિણીનક્ષત્રમાં એવો થાય પણ એ પછીના શ્લોકાર્ધના ધિયે તથાષ્ટમે” આ વાક્યાંશનો અર્થ બરાબર સ્પષ્ટ થતો નથી, નક્ષત્રનો નિર્દેશ ઉપર થઈ ગયો છે એથી અત્રે “આઠમા નક્ષત્રમાં એટલે પુષ્ય નક્ષત્રમાં એ અર્થ થઈ શકે નહિ, કોઈ કોઈ વિદ્વાનું ‘બ્રાહ્મધિયે' આનો અર્થ ‘બ્રાહ્મમુહૂર્તમાં' આવો લઈને “અષ્ટમેધિચ્ચે’ નો અર્થ “પુષ્યનક્ષત્રમાં” આવો કરે છે પણ એ યુક્તિ સંગત નથી, દીક્ષા વૃષલગ્નમાં આપેલ હોવાથી તે સમયમાં બ્રાહ્મ મુહૂર્ત આવતું નથી, વળી દીક્ષામાં પુષ્ય નક્ષત્ર વર્જીત છે અને શનિ પુષ્યનો યોગ પણ સાથે હોતો નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચન્દ્રસૂરિ જયારે શનિ રોહિણી અને ચતુર્દશીનો ત્રિક સિદ્ધિયોગ બને છે. રોહિણી અને શનિ દીક્ષામાં વિહિત પણ છે તેથી દીક્ષા પુષ્યમાં નહિ પણ રોહિણીમાં થઈ હતી એ જ માનવું યોગ્ય છે. અષ્ટમેધિયે' નો અર્થ મારા મત પ્રમાણે ‘આઠમા મુહૂર્તમાં’ એમ કરવો યોગ્ય છે, કારણ કે દીક્ષા માઘ માસના અન્તમાં હોવાથી તે વખતે સૂર્ય કુંભરાશિના પ્રારંભમાં અથવા મકરના અન્તમાં હશે, દીક્ષા વૃષલગ્નમાં થઈ એટલે કે ત્રણ લગ્નો વ્યતીત થયા પછી ચોથા લગ્નમાં દીક્ષા થઈ, કુંભ, મીન અને મેષનો ભુક્તિ કાલ અનુક્રમે ૪૨+૩+ ૩ ઘડી પલનો હોવાથી એકંદર ૧૧ ઘડી અને ૪૬ પલ જેટલો થાય, એ પછી ૧૬ ૬૦ ૬૦ વૃષલગ્નના વૃષનવમાંશમાં દીક્ષા થઈ માની લઈએ કેમ કે એ અંશ વર્ગોત્તમ હોવા ઉપરાન્ત લગ્નના મધ્યભાગમાં હોવાથી વધારે બલવાન હતો, અને આમ કરતાં લગભગ અર્ધ વૃષલગ્નને મુક્ત ગણતાં તેનો કાલ ૨ ઉપર્યુક્ત ભક્તિકાલમાં ગણતાં એકંદર ૧૧ : + ૨ = ૧૩ તેર ઘડી અને ચોપન પલ એટલે કે લગભગ ૧૪ ઘડી દિવસ ચઢ્યા પછી ચંગદેવની દીક્ષા થઈ. એ સમયે દિનનાં ૭ મુહૂર્તો વીતીને ૮ મું વિજય મુહૂર્ત શરૂ થાય છે જે સર્વે શુભકાર્યોમાં સિદ્ધિદાયક ગણાય છે. આ અર્થ પ્રમાણે “અષ્ટમે ધિચ્ચે નો અર્થ બરોબર બેસે છે. . બીજા શ્લોકાર્ધમાં આગળ “ધર્મસ્થિતે ચન્દ્ર' આ વાક્ય છે અને આનો સીધો અર્થ ‘ચન્દ્રમા ધર્મસ્થાનમાં રહે છત” એ થાય પણ આ અર્થ આ સ્થળે બેસતો નથી, કેમકે દીક્ષાને દિવસે ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં હોવાથી વૃષ રાશિનો છે, લગ્ન પણ વૃષરાશિનું છે એથી ચન્દ્ર ધર્મસ્થાન (નવમા સ્થાન) માં નહિ પણ તનુ સ્થાન (લગ્ન)માં છે. ત્યારે હવે “ધર્મસ્બિતે’ એ વિશેષણનો અન્વયે ચન્દ્રની સાથે નહિ પણ ‘અષ્ટમેધિયે' એની સાથે કરવો ઉચિત લાગે છે, એનો અર્થ “ધર્મ એવા આઠમા મુહૂર્તમાં’ એ થશે. ‘ચન્દ્ર તથા “બૃહસ્પતૌ’ આ બંનેનો સંબન્ધ “વૃષપગે લગ્ન' એની સાથે જોડવો જોઈએ. 'ત્રીજા શ્લોકાર્ધમાં “શત્રુસ્થિતયોઃ સૂર્યભૌમયોઃ” આ ઉલ્લેખ વિચારણીય છે, કારણ કે વૃષલગ્ન હોવાથી શત્રુસ્થાનમાં તુલા રાશિ આવે છે, આ રીતે સૂર્ય અને મંગળ તુલારાશિના હોય તો જ શત્રુસ્થાનમાં હોઈ શકે, પણ માઘ કે ફાગણ માસમાં સૂર્ય તુલા રાશિમાં હોતો નથી પણ મકર અથવા કુંભ રાશિ ઉપર હોય છે, તેથી વષલગ્નમાં મકર કુંભનો સૂર્ય નવમા દશમા સ્થાનમાં હોઈ શકે છઠ્ઠા શત્રુસ્થાનમાં નહિ. મારા વિચાર પ્રમાણે “શત્રુસ્થિતયોઃ” ને સ્થાને શુદ્ધપાઠ “શૂન્યસ્થિતયો:” એ હોવો જોઈએ. દશમાં સ્થાનનું નામ “આકાશ' છે અને આકાશને માટે શુન્ય શબ્દનો પ્રયોગ પ્રચલિત છે એ સુપ્રસિદ્ધ જ છે. પ્રબન્ધમાં લગ્ન કુંડલીના ઉપર જણાવેલ સૂર્ય, ચંદ્ર, મંગળ અને ગુરુ આ ચાર ગ્રહોની જ સ્થિતિની ચર્ચા છે, બાકીના બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુના સ્થાન બતાવ્યાં નથી. એ જ દીક્ષા લગ્નનાં સંબન્ધમાં કુમારપાલ ચરિત્ર મહાકાવ્યમાં કૃષ્ણર્ષીય જયસિંહસૂરિ નીચે પ્રમાણે લખે છે : "अथ श्री वर्धमानस्य प्रासादे सादितांहसि । माघमासस्य धवले पक्षे चातुर्दशेऽहनि ॥ १६१ ॥ रोहिण्यां शनिवारे च रवियोगे त्रयोदशे । સપ્તવત્તાવેજો વૃષત્નને રામે રાવે | ૨૬૨ .” Page #79 -------------------------------------------------------------------------- ________________ 72 આમાં માઘ સુદ ૧૪ નિ અને રોહિણીમાં દીક્ષા અપાયાનો સ્પષ્ટ એકરાર છે; પણ એક-બે વાત આમાં પણ વિચારણીય છે. પ્રબન્ધકારે પાર્શ્વનાથના મંદિરમાં દીક્ષા આપ્યાની વાત લખી છે જ્યારે એ ચરિત્રકાર ‘મહાવીર’ના મંદિરમાં દીક્ષા અપાયાનો ઉલ્લેખ કરે છે. આ એક મતભેદ છે. બીજું આમાં તે દિવસે તેરમો રવિયોગ હોવાનું લખ્યું તે પણ સંભવિત નથી, કેમકે જો સૂર્ય તે સમયમાં મૂળ નક્ષત્રમાં હોય તો જ ચન્દ્ર રોહિણી ઉપર હોવાથી તેરમો રવિયોગ બની શકે, પણ તેમ હોઈ શકે નહિ, મૂળનો સૂર્ય પોષમાં હોય, માઘસુદિમાં નહિ, વળી ધનાર્કમાં શુભ કાર્ય કરવાનો પણ નિષેધ છે. માટે તે દિવસે સૂર્ય મૂળનો નહોતો પણ સંભવ પ્રમાણે ધનિષ્ઠાનો હતો તેથી તેરમો તો નહિ પણ નવમો રવિયોગ તે દહાડે થતો હતો. ચરિત્રમાં ગ્રહવ્યવસ્થા તો નથી જણાવી, પણ તે લગ્નમાં ૭ ગ્રહ બળવાન્ હતા એમ જણાવ્યું છે. પ્રબન્ધકારના લેખ પ્રમાણે ચન્દ્ર અને ગુરુ વૃષના અને સૂર્ય મંગળ કુંભના હતા તેથી બીજા ગ્રહનો વિચાર કરવો રહ્યો. શ્રી પ્રભાવકચરિત્ર સ્થૂલગણના પ્રમાણે તે વખતે શિન મીનનો હતો અને રાહુ કેતુ તુલા અને મેષના બુધ તે સમયે મીન રાશિનો હોવાનો વિશેષ સંભવ છે અને શુક્ર મકરનો. આ બધા ગ્રહોની વ્યવસ્થા પ્રમાણે મુનિ સોમચન્દ્રની દીક્ષા-લગ્નકુંડલી નીચે પ્રમાણે બને છે. – ૪ ૩ ૫ ૭૨. ૨ ગુ.ચ. ८ ૧ કે. ૧૧ સૂ.મં. ૯ ૧૨ શ.બુ. ૧૦ શુ પ્રબન્ધના ૩૫ અને ૩૬ મા શ્લોકનો સંબન્ધ બેસતો નથી. એમ લાગે છે કે આ બે શ્લોકો વચ્ચેનો કેટલોક પાઠ ત્રુટિત છે. સોમચન્દ્રે દીક્ષા લીધા પછી વ્યાકરણ સાહિત્યનો અભ્યાસ કરીને વિશેષ બુદ્ધિવિકાસ નિમિત્તે કાશ્મીર જઈ સરસ્વતી દેવીની પ્રસન્નતા મેળવાનો વિચાર કર્યો અને એ નિમિત્તે તેમણે ખંભાતથી પ્રસ્થાન કરીને ‘રૈવતાવતાર” નામક તીર્થરૂપ નેમિચૈત્યમાં આવીને મુકામ કર્યું. પણ તે જ રાત્રે સરસ્વતીએ આવીને તેમના પ્રત્યે પોતાની પ્રસન્નતા પ્રકટ કરીને કાશ્મીર જવાનો પરિશ્રમ બંધ રખાવ્યો. વિ.સં. ૧૧૬૬ માં સોમચન્દ્ર મુનિને વૈશાખની તૃતીયાને દિને મધ્યાહ્નમાં આચાર્યપદ અપાણું, આ કાર્ય માટે વિદ્વાનોએ જે લગ્ન પસંદ કર્યું હતું તેની લગ્નકુંડલી નીચે પ્રમાણે બને છે :– Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચન્દ્રસૂરિ ૬ રા * ચં, શ. ૧ સ્.બુ. ( ૧૦ ( ૧૨ શુ. ૯ મું. આચાર્યપદ પર સ્થાપન થતાં સોમચન્દ્રનું “હેમચન્દ્રસૂરિ' એ નામ સ્થાપવામાં આવ્યું. પોતાના આચાર્ય પદ પ્રસંગે જ હેમચન્દ્ર પોતાની માતા જે સાધ્વી થયેલ હતી તેણીને પ્રવર્તિની પદ અપાવ્યું અને તેને સિંહાસન ઉપર બેસવાની પણ ગુરુ પાસે સંઘ સમક્ષ આજ્ઞા અપાવી હતી. હેમચન્દ્રસૂરિએ તે પછી ખંભાતથી પાટણ તરફ વિહાર કર્યો, તે સમયે પાટણના રાજયાસન ઉપર સિદ્ધરાજ હતો, રાજા સિદ્ધરાજની. હેમચન્દ્રની સાથે પહેલી મુલાકાત બજારમાં થઈ, હેમચન્દ્ર સેનાના સંમથી એક દુકાન ઉપર ઉભા હતા. ત્યાં રાજાની નજર પડી, રાજાએ હાથીને રોક્યો અને કંઈક અવસરોચિત સુભાષિત બોલવા હેમચન્દ્રને સંકેત કર્યો, આચાર્યે સ્તુતિગર્ભિત એક શ્લોક કહ્યો. જે સાંભળી રાજાને ઘણી જ પ્રસન્નતા થઈ અને હંમેશાં બપોરના પોતાની પાસે આવવાની આચાર્યને પ્રાર્થના કરી, સિદ્ધરાજને હેમચન્દ્રનાં એવા શુભ સમયમાં દર્શન થયાં હતાં કે તે પછી તેણે માલવા ઉપર ચઢાઈ કરીને જીત મેળવી હતી. આ લડાઈમાં ધારાનગરીમાંથી જે ચીજો મળી હતી, તેમાં ભોજરાજાનો પુસ્તક ભંડાર પણ સામેલ હતો રાજાને અધિકારીઓએ માલવાનો ભંડાર બતાવ્યો તેમાં ભોજકૃત વ્યાકરણ, અલંકાર, તર્ક, વૈદ્યક, જયોતિષ, રાજનીતિ, વાસ્તુશાસ્ત્ર, ગણિત, શાકુન, અધ્યાત્મ, સ્વપ્ન, સામુદ્રિક, નિમિત્ત, આર્ય સદ્ભાવવિવરણ, અર્થશાસ્ત્ર, મેઘમાલા, પ્રશ્નચૂડામણિ આદિ પુસ્તક સંગ્રહ જોઈને રાજાએ પોતાને ત્યાં પણ ભંડાર કરાવવા અને વ્યાકરણ શાસ્ત્ર આદિના નવા ગ્રંથો બનાવરાવીને ફેલાવવા વિચાર કર્યો, તેણે કહ્યું. ગુજરાતમાં કોઈ એવો પંડિત નથી કે જે વ્યાકરણશાસ્ત્ર વિગેરેની રચના કરીને ગુજરાતનું મુખ ઉજવળ બનાવે ?' રાજાના આ પ્રશ્ન ઉપરથી વિદ્વાનોનું લક્ષ્ય હેમચન્દ્ર ઉપર ગયું અને તેઓએ તે જ વખતે આ કાર્ય માટે હેમચન્દ્રની યોગ્યતાની ખાતરી આપી, આથી રાજાએ આચાર્ય હેમચન્દ્રને નવીન વ્યાકરણ વિગેરેના નિર્માણ માટે પ્રાર્થના કરી અને ઉપયોગી સર્વ સામગ્રી એકત્ર કરીને આચાર્યને સગવડ કરી આપી, હેમચન્દ્રની પણ ઇચ્છા કોઈ નવીન વ્યાકરણ ગ્રન્થ બનાવવાની હતી, કેમકે તે વખતે જે “કલ્પ' નામના વ્યાકરણ ગ્રન્થનો અભ્યાસ કરવામાં આવતો હતો તેથી સંપૂર્ણ વ્યુત્પત્તિ નહોતી થતી, અને પાણિનીના વ્યાકરણનું અધ્યયન કરતાં બ્રાહ્મણોને અભિમાને ચઢાવવા પડતા હતા. આ કારણે રાજાની પ્રાર્થના હેમચન્દ્રના કર્તવ્યની સૂચના માત્ર જ હતી, તેમણે મનોયોગપૂર્વક અનેક વ્યાકરણ ગ્રન્થો એકત્ર કર્યા ને તેનું અનુશીલન કરીને “સિદ્ધહેમ શબ્દાનુશાસન' નામનું અભિનવ વ્યાકરણશાસ્ત્ર રચ્યું. લઘુવૃત્તિ, Page #81 -------------------------------------------------------------------------- ________________ 74. શ્રી પ્રભાવકચરિત્ર બૃહદ્રવૃત્તિ, ધાતુપારાયણ, લિંગાનુશાસન આદિ સર્વ ઉપયોગી બાબતોથી સંપૂર્ણ કરીને આચાર્ય રાજાને અર્પણ કર્યું. રાજાએ દેશદેશાંતરથી ૩૦૦ લેખકો બોલાવીને ૩ વર્ષ સુધી તેની નકલો કરાવીને સર્વત્ર તેનો પ્રચાર કર્યો, આની ૨૦ પ્રતો કાશ્મીરના સરસ્વતી ભંડારમાં મોકલવામાં આવી. એ સિવાય, અંગ, વંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કોકન, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, કચ્છ, માલવત્સ, સિધુ, સૌવીર, નેપાલ, પારસીક, મુરૂંડક, ગંગાપાર, હરિદ્વાર, કાશી, ચેદિ, ગયા, કુરૂક્ષેત્ર, કાન્યકુબ્ધ, ગૌડ, કામરૂપ, સપાદલક્ષ, જાલંધર, સિંહલ, મહાબોધ, ચૌડ અને માલવ, કૌશિક વિગેરે દેશોમાં આની લિખિત પ્રતો મોકલવામાં આવી, એટલું જ નહિ પણ એનો સક્રિય પ્રચાર કરવાનો પણ રાજાએ બંદોબસ્ત કર્યો. કાકલ નામના કાયસ્થ વિદ્વાનને આચાર્ય આ નવા વ્યાકરણના અધ્યાપક તરીકે મુકરર કરીને વિદ્યાર્થીઓને ભણાવવા માંડ્યા, દર મહિને સુદિ ૫ ને દહાડે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી અને પાસ થનારને સુવર્ણના ભૂષણ વિગેરેના રાજાના તરફથી ઇનામ અપાતાં અને આ ગ્રન્થનો પૂરો અભ્યાસ કરીને પાઠશાળામાંથી નીકળનારાઓને રાજા તરફથી કીમતી ભૂષણ વસ્ત્રો ઉપરાંત પાલખી છત્ર આદિનાં લવાજમો અપાતાં હતાં. આ બધા કારણોથી આચાર્ય હેમચન્દ્રના નૂતન વ્યાકરણની પઠન પાઠન પદ્ધતિ સારી રીતે પ્રચલિત થઈ ગઈ. આચાર્ય હેમચન્દ્ર પ્રતિ સિદ્ધરાજનું આવું સન્માન જોઈ બ્રાહ્મણોના મનમાં ઈર્ષા થતી. આથી તેઓ રાજાને બહેકાવવાના સાધનોની તપાસમાં રહેતા. એક વખત હેમચન્દ્રસૂરિ ચતુર્મુખ જિનાલયમાં નેમિચરિતનું વ્યાખ્યાન કરતા હતા. જેનું શ્રવણ કરવા અનેક અન્ય દર્શનિઓ પણ આવતા હતા, ત્યાં ‘પાંડવો શત્રુંજય ઉપર જઈને સિદ્ધ થયા’ આવા મતલબનો અધિકાર સાંભળીને બ્રાહ્મણોએ રાજાને કહ્યું : – કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે મહાભારતમાં યુધિષ્ઠિર આદિનું વૃત્તાંત આપ્યું છે. તેમાં લખ્યું છે કે “પાંડવોએ હિમાલય ઉપર જઈને પરલોકવાસ કર્યો.” પણ હેમચન્દ્ર એ મહાભારતના આખ્યાનથી વિપરીત ભાષણ કરે છે, એ માટે મહારાજે એ સંબંધમાં ઘટિત બંદોબસ્ત કરવો જોઈએ. એ પછી રાજાએ હેમચન્દ્રને પાંડવોના સંબંધમાં પૂછ્યું. જેનો ઉત્તર આચાર્ય આપ્યો કે અમારા શાસ્ત્રોમાં પાંડવોએ શત્રુંજય ઉપર દેહ છોડ્યાનો લેખ છે, જ્યારે મહાભારતમાં તેમના હિમાલય ગમનનું પણ વિધાન છે. પણ એ નિશ્ચિત નથી કે જૈન શાસ્ત્રમાંના અને મહાભારતમાં વર્ણવેલા. પાંડવો એક જ છે યા ભિન્નભિન્ન ? રાજાએ પૂછ્યું : પાંડવો પાંચથી વધારે થયા છે ? આચાર્યે કહ્યું : - હા, આ વાત મહાભારત ઉપરથી જ સિદ્ધ થાય છે. ભીષ્મપિતામહનો પવિત્ર ભૂમિમાં અગ્નિસંસ્કાર કરવા માટે જયારે તેમનો પરિવાર શબને એક દુર્ગમ ટેકરી ઉપર લઈ ગયો અને અગ્નિદહનની તૈયારી કરવા માંડી તે વખતે જે આકાશથી દિવ્યવાણી થઈ હતી તેની નોંધ મહાભારતમાં નીચે પ્રમાણે છે. "अत्र भीष्मशतं दग्धं, पाण्डवानां शतत्रयम् । द्रोणाचार्य सहस्त्रं तु कर्णसंख्या न विद्यते ॥" અર્થાતુ - ‘આ સ્થળે સો ભીખ, ત્રણસો પાંડવ, હજાર દ્રોણાચાર્ય અને અસંખ્યાત કર્મોનો અગ્નિસંસ્કાર થયો છે.' આમ જયારે એક ટેકરી ઉપર જ ત્રણસો પાંડવોનો દાહ સંસ્કાર થયો છે તો બીજા પણ કેટલા પાંડવો થયા હોવા જોઈએ ? અને આટલા બધા પાંડવોમાંથી પાંચ પાંડવો જૈન થયા હોય અને શત્રુંજય ઉપર નિર્વાણ પ્રાપ્ત થયા હોય તો આશ્ચર્ય શું છે ? શત્રુંજય ઉપર પાંડવોની મૂર્તિઓ પ્રત્યક્ષ ઉભેલી છે. તેમ નાસિકના Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચન્દ્રસૂરિ ચન્દ્રપ્રભ ચૈત્યમાં અને કેદાર મહાતીર્થમાં પણ પાંડવમૂર્તિઓ વિદ્યમાન છે. હેમચન્દ્રના આ અવસરોચિત ઉત્તરથી રાજાનું મન સંતુષ્ટ થયું અને બ્રાહ્મણો નિરૂત્તર થયા. એકવાર રાજપુરોહિતે જૈન સાધુઓની વ્યાખ્યાન સભામાં સ્ત્રીઓ આવે છે તે બાબતમાં ટીકા કરી. જેનો હેમચન્દ્ર “સિંહાબલી હરિણ શૂકર માંસભોજી” આ શ્લોક દ્વારા એવો મુંહતોડ ઉત્તર આપ્યો કે આભિગ પુરોહિત પાછો બોલવા જ ન પામ્ય. એક વખત પાટણમાં ‘દેવબોધ' નામનો ભાગવત મતનો આચાર્ય આવ્યો, રાજાની ઇચ્છા તેની મુલાકાત કરવાની થઈ તેથી તેને રાજસભામાં આવવા આમન્ત્રણ કર્યું; પણ નિઃસ્પૃહતાનો ડોળ કરી તેણે સભામાં આવવા ના પાડી, તેણે કહ્યું – ‘અમે કાશી નરેશ અને કાન્યકુબ્બાધિપતિને જોઈ લીધા છે, તો થોડા દેશના ધણી ગુજરાતના રાજાની શી ગણતરી છે ?' રાજાને આવા આડંબરી વિદ્વાનને મળવાની વધારે ઉત્કંઠા થઈ અને પોતાના મિત્ર કવિરાજ શ્રીપાલને સાથે લઈને તે દેવબોધની મુલાકાતે તેના મુકામ પર ગયો, અને નમસ્કાર કરીને રાજા જમીન ઉપર બેસી ગયો. તે પછી દેવબોધે શ્રીપાલ તરફ સંકેત કરીને કહ્યું “સભા પ્રવેશને અયોગ્ય આ કોણ છે?', રાજાએ કહ્યું – આ તો કવિરાજ શ્રીપાલ છે, એણે દુર્લભ સરોવરની પ્રશસ્તિ, રૂદ્રમહાલયની પ્રશસ્તિ, વૈરોચન પરાજ્ય આદિ કાવ્ય પ્રબન્ધોની ઉત્તમ રચના કરીને કવિરાજ’ એ પદવી યથાર્થ કરી છે. આ ઉપર મશ્કરીમાં દેવબોધે કહ્યું – શુક્ર એક આંખે વિકલ છતાં કવિ કહેવાણો તો બંને આંખે હીન આ પણ ‘કવિરાજ” કહેવાય તે યુક્તિયુક્ત જ છે. આવા ઉપહાસ્યથી શ્રીપાલનું મન તે જ સમયથી દેવબોધના ઉપરથી ખેંચાઈ ગયું; પણ રાજાની ઇચ્છાને માન દઈ તેણે તેની સાથે કેટલીક કાવ્ય ચર્ચા કરી. કુમુદચન્દ્રને જીતવા બદલ પારિતોષિક તરીકે સિદ્ધરાજે દેવસૂરિને અપાવેલ લાખ દ્રમ્મથી તૈયાર થયેલ જિનચૈત્યની પ્રતિષ્ઠા મહોત્સવમાં દેવબોધની સાથે સિદ્ધરાજ પણ આવેલ, જ્યાં દેવબોધે પોતાની સારસ્વત શક્તિનો પરિચય આપીને ઉપસ્થિત સભાને ચકિત કરી નાખી હતી, આ વિદ્વાનની વિદ્વત્તાથી રાજા તેની ઉપર ઘણો પ્રસન્ન થયો હતો અને તેને લાખ રૂપિયા બક્ષીસ આપ્યા હતા; પણ તેની રાજસભાનો કવિ શ્રીપાલ અને બીજા સભ્યો એથી નારાજ હતા. શ્રીપાલની નારાજગી તો એટલી હદે પહોંચી હતી કે તે એનાં છિદ્રો જોવરાવતો હતો અને અન્ને એના ગુપ્ત આચરણો એના જાણવામાં પણ આવ્યાં હતાં, રાજાએ પણ એનું મદિરાપાનનું વ્યસન તો પોતાની નજરે જોયું હતું. પણ એની શક્તિ ઉપર તે એટલો ફિદા થઈ ગયો કે તેને કંઈ પણ કહી ન શક્યો, પણ એટલું પરિણામ આવ્યું કે રાજાએ તે પછી એની ઘણી સોબત કે સહાયતા કીધી નહિ, પરિણામે દેવબોધની ગરીબાઈ વધી અને ઉપર કર્જદારી પણ થઈ, છેવટે તેના પરિવારના માણસોએ તેને હેમચન્દ્રની પાસે જઈને મદદ માંગવાની સલાહ આપી અને તે પણ હેમચન્દ્ર પાસે આવીને નીચેનું પ્રશંસા પદ્ય બોલ્યો – TT વો ગોપાત્ર:, સ્વતં તુમુદન | પદ્દન પશુપ્રામ, ચારયર્ નૈન રે | ૩૦૪ ” હેમચન્દ્ર પણ તેને બહુમાનપૂર્વક પોતાનું અર્ધાસન આપ્યું અને શ્રીપાલની સાથે તેની પ્રીતિ કરાવી, એટલું જ નહિ પણ સિદ્ધરાજને કહીને દેવબોધને લાખ દ્રમ્મ અપાવ્યા, દેવબોધ આ ધનથી પોતાનું ઋણ ચુકાવ્યું અને શેષ દ્રવ્ય લઈને ગંગા કિનારે જઈ પરલોકનું સાધન કર્યું. સિદ્ધરાજને પુત્ર ન હતો, આથી તેણે તીર્થયાત્રામાં જવાનો નિશ્ચય કરી કાઠિયાવાડ તરફ પ્રયાણ કર્યું. હેમચન્દ્રસૂરિને પણ રાજાએ આ યાત્રામાં સાથે રાખ્યા, પ્રથમ શત્રુંજયની યાત્રા કરી બાર ગામનું શાસન આપી Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર સિદ્ધરાજ ગિરનાર ગયો, ગિરનારના પ્રાચીન મંદિરોનો જીર્ણોદ્ધાર સોરઠના સુબા સજ્જનમંત્રીએ કરાવ્યો હતો અને તેમાં ૨૭00000 સત્તાવીશ લાખ દ્રમ્મ જેટલું રાજાના ખજાનાનું ધન ખચ્યું હતું. જે રાજાએ માફ કરીને સજ્જનને પોતાના ધનને સુકૃતમાં ખર્ચવા બદલ ધન્યવાદ આપ્યો. ગિરનારથી ઉતરીને રાજા સોમેશ્વરપત્તને ગયો. અને ત્યાં અનેક મોટાં દાન કરી કોડિનારમાં અખાદેવીના દર્શનાર્થે ગયો, અહીંયા આચાર્ય હેમચન્દ્ર ૩ ઉપવાસ કરીને અમ્બાને પ્રત્યક્ષ કરી રાજાના ઉત્તરાધિકારીના સબન્ધમાં પૂછ્યું, જે ઉપરથી તેમને ઉત્તર મળ્યો કે “સિદ્ધરાજને પુત્ર થશે નહિ પણ એના પિતરાઈ ભાઈ દેવપ્રસાદનો પૌત્ર અને ત્રિભુવનપાલનો પુત્ર કુમારપાલ સિદ્ધરાજનો ઉત્તરાધિકાર ભોગવશે,’ સિદ્ધરાજે આ દિવ્યાદેશની પ્રશ્ન અને જયોતિષને આધારે પરીક્ષા કરી અને તે સત્ય જ હોવાનો નિશ્ચય થયો. કુમારપાલ પોતાનો ઉત્તરાધિકારી થશે એમ જાણીને તેના ઉપર પ્રીતિ કરવાને બદલે સિદ્ધરાજે દ્વેષ ધારણ કર્યો. એટલું જ નહિ પણ તેનો વધ કરાવવા સુધીની હદે તે પહોંચ્યો. કુમારપાલને આ વાતની ખબર પડતાં જ તે ઘરથી ભાગી ગયો અને વેષ બદલીને છાનો રહેવા લાગ્યો. એક—બે વાર તો કુમારપાલ સિદ્ધરાજનો શિકાર થતો થતો એના હિતૈષીઓની સહાયતાથી બચી ગયો હતો. આ સંકટમાં આચાર્ય હેમચન્દ્ર એક વાર પાટણમાં કુમારપાલને પોતાના ઉપાશ્રયમાં સંતાડી રાખ્યો હતો અને એક વાર ખંભાતમાં શ્રાવક પાસેથી ૩૨ બત્રીશ દ્રમ્મ અપાવીને એની મદદ કરી હતી. કુમારપાલે પણ પોતાને સંકટમાં મદદ કરનાર દરેક વ્યક્તિની રાજયપ્રાપ્તિ પછી યોગ્ય કદર કરી હતી. સં. ૧૧૯૯માં સિદ્ધરાજ જયસિંહ પરલોકવાસી થયો અને કુમારપાલ રાજગાદી ઉપર બેઠો. કુમારપાલે ગાદીએ બેસીને સપાદલક્ષ (અજમેરની આસપાસનો દેશ)ના રાજા અર્ણોરાજ (અજમેરના આના) ઉપર ૧૧ વાર ચઢાઈ કરી, પણ તેને સફળતા મળી નહિ. આથી તેણે પોતાના મંત્રી વાભટને પૂછયું કે “એવો કોઈ દેવ છે કે જેની માનતા કરીને જવાથી આપણી જીત થાય ?' ઉત્તરમાં વાલ્મટે પોતાના પિતા મંત્રી ઉદયને કરેલ શત્રુંજય તીર્થના જીર્ણોદ્ધારના સંકલ્પ અને લડાઇમાં દેહાન્ત થતાં પહેલાં તે માટે કીર્તિપાલ દ્વારા પોતાને કહેવરાવેલ સંદેશનું વર્ણન કરીને કહ્યું કે પિતાનું ઋણ તો હું શત્રુંજયનો ઉદ્ધાર કરાવીશ ત્યારે ઉતરશે, પણ હમણાં મેં નગરમાં એક દેહરી કરાવી છે અને મારા મિત્રશ્રી છડુડૂક શેઠે તેમાં જ એક ખત્તક (ગોખલો) કરાવીને . તેમાં શ્રી અજિતનાથની પ્રતિમા આચાર્ય હેમચન્દ્રના હાથે પ્રતિષ્ઠિત કરાવીને સ્થાપન કરી છે. તે પ્રતિમા ઘણી ચમત્કારિક છે, જો સ્વામી એ પ્રતિમાની માનતા કરીને પ્રયાણ કરે તો અવશ્ય સફળતા મળી શકે. તે પછી કુમારપાલ તે મંદિરમાં ગયો અને મૂલનાયક પાર્શ્વનાથને નમસ્કાર કરી અજિતનાથના દર્શનાર્થે ગયો અને લડાઈની સફળતા માટે માનતા પ્રાર્થના કરી અને તે પછી રાજાએ ૧૨ મી વાર અર્ણોરાજ ઉપર ચઢાઈ કરી. વચમાં ચન્દ્રાવતીના રાજા વિક્રમસિંહ રાજાને મારી નાખવા કાવતરું રચ્યું હતું પણ તેમાંથી તે બચી ગયો, આ વખતે તેણે લડાઈમાં અર્ણોરાજને જીત્યો ને તેનું નગર લુંટ્યું, છેવટે તેની આજીજીથી કુમારપાળે અર્ણોરાજને યોગ્ય શિક્ષા કરીને પાટણ તરફ પ્રયાણ કર્યું. વળતાં વિક્રમસિંહને કેદ કરીને ગાદી ઉપર તેના ભાઈ રામદેવના પુત્ર યશોધવલને સ્થાપન કર્યો અને તે પછી કુમારપાલે ઉત્સવ પૂર્વક પાટણમાં નગરપ્રવેશ કર્યો. આ પ્રસંગ વિક્રમ સંવત ૧૨૦૭ ની આસપાસ બનવા પામ્યો હતો. આ બનાવ પછી રાજા કુમારપાલે જૈનધર્મના ઉપદેશક ગુરુના સંબધમાં વાલ્મટને પ્રશ્ન કર્યો અને તેના ઉત્તરમાં મંત્રી બાહડે આચાર્ય હેમચન્દ્રનું Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચન્દ્રસૂરિ નામ જણાવ્યું, રાજાએ વાલ્મટ દ્વારા આચાર્યને બોલાવીને જૈનધર્મનું શ્રવણ કર્યું અને પોતે માંસનિવૃત્તિ આદિ નિયમ ગ્રહણ કર્યા. એ પછી રાજા જૈન સિદ્ધાન્તોનું અધ્યયન કરીને ધીરે ધીરે ખરો જૈન બનતો ગયો. ૩૨ દાંતોની શુદ્ધિ માટે ૩૨ જૈન મંદિર પોતાના પિતાના પુણ્યાર્થે ત્રિભુવનપાલ વિહાર ચૈત્ય અને બીજાં અનેક જિન ચૈત્યો કરાવ્યાં. સં. ૧૨૧૩ માં વામ્ભટે કુમારપાલની આજ્ઞાથી શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રબન્ધમાં ખુલાસો નથી છતાં બીજા ગ્રન્થો ઉપરથી જણાય છે કે સં. ૧૨૧૫ ની આસપાસમાં કુમારપાલે શ્રાવકના બારવ્રત ગ્રહણ કર્યા, અને પોતાના તાબાના સર્વદેશોમાં પશુવધ બન્ચ કર્યો અને સાત વ્યસનો (૧ જુગાર, ૨ માંસ, ૩ મદિરાપાન, ૪ વેશ્યાગમન ૫ શિકાર, ૬ ચોરી, ૭ પરસ્ત્રીગમન) ને પણ દેશવટો દીધો, એટલું જ નહિ પણ અપુત્રિયાનું ધન લેવાનું પણ રાજા કુમારપાલે બન્ધ કર્યું અને પોતાની યથાર્થ ધર્મપણાની છાપ પાડી. કુમારપાલે અર્ણોરાજ ઉપરની ચઢાઈ વખતે ભગવાન અજીતનાથની જે માનતા કરી હતી, તેની પૂર્તિ રૂપે તેણે તારંગાજી ઉપર ૨૪ ચોવીશ ગજ ઉંચું દેહરુ કરાવ્યું અને તેમાં ૧૦૧ એકસો એક આંગલ (ઇંચ) પ્રમાણ પ્રતિમા સ્થાપિત કરી. મસ્ત્રી ઉદયનનો બીજો પુત્ર, અંબડ કે જેણે કોકણના રાજા મલ્લિકાર્જુનનું મસ્તક છેડ્યું હતું અને જે અનેક મંડલોનો સુબો હતો તેણે ભરૂચના શકુનિકાવિહારનો ઉદ્ધાર કરાવ્યો ને સં. ૧૨૧૬ માં આચાર્ય હેમચન્દ્રસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. રાજા કુમારપાલની હેમચન્દ્રસૂરિ ઉપર અનન્ય શ્રદ્ધા હતી, તે હેમચન્દ્રનું વચન કોઈ કાળે લોપતો ન હતો, એટલું જ નહિ પણ તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે કોઈ પણ કાર્ય આચાર્ય હેમચન્દ્રના કાને નાખ્યા વગર કરવું નહિ.' કહે છે કે કુમારપાલે હેમચન્દ્રના ઉપદેશ પ્રમાણે સિન્ધ દેશની પ્રાચીન રાજધાની વીતભયપત્તનમાં પ્રાચીન ખંડેરો ખોદાવ્યાં હતાં અને તેમાંથી તેને પ્રાચીન જિન મૂર્તિ હાથ લાગી હતી, જે પાટણમાં લઈ જઈને સ્થાપન કરી હતી. આચાર્ય હેમચન્દ્ર બે દિશામાં કામ કર્યું. એક તો રાજાને પ્રતિબોધ આપીને જૈન ધર્મનો અને જૈન સિદ્ધાન્તોનો દેશભરમાં પ્રચાર કરાવ્યો અને બીજું સર્વાગીય સાહિત્ય રચીને કેવળ જૈન સમાજનું નહિ પણ ગુજરાત દેશનું પણ મુખ ઉજ્જવળ બનાવ્યું. હેમચન્દ્ર રચેલ વિપુલ ગ્રન્થ રાશિમાંથી નીચેના ગ્રન્થોનો નામોલ્લેખ પ્રબન્ધકારે કર્યો છે. ૧ યોગશાસ્ત્ર, ૨ વ્યાકરણ પંચાગ સહિત ૩ પ્રમાણશાસ્ત્ર, ૪ પ્રમાણ મીમાંસા, ૫ છન્દશાસ્ત્ર, ૬ અલંકાર ચૂડામણિ ૭ એકાWકોશ (અભિધાનચિત્તામણિ) ૮ અનેકાર્થકોશ (અનેકાર્થસંગ્રહ) ૯ દેશ્યકોશ (દશી નામમાલા) ૧૦ નિઘટ્ટ, ૧૧ ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર ૧૨ કયાશ્રય મહાકાવ્ય, ૧૩ વીતરાગસ્તવ. આ ઉપરાંત બીજા પણ કેટલાક આ હેમચન્દ્રનાં ગ્રંથોનાં નામો નીચે પ્રમાણે જાણવામાં આવ્યાં છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્ર ૧ અનેકાર્થશેષ ૨ અભિધાન ચિન્તામણિ, ૩ ઉણાદિ સૂત્ર વૃત્તિ, ૪ ઉણાદિસૂત્રવિવરણ ૫ ધાતુપાઠ અને વૃત્તિ, ૬ ધાતુપારાયણ અને વૃત્તિ, ૭ ધાતુમાલા, ૮ નિઘંટુ શેષ, ૯ બલાબલસૂત્રવૃત્તિ, ૧૦ શેષ સંગ્રહ નામમાલા, ૧૧ શેષ સંગ્રહ નામમાલા સારોદ્ધાર, ૧૨ લિંગાનુશાસનવૃત્તિ અને વિવરણ, ૧૩ પરિશિષ્ટ પર્વ, ૧૪ હેમવાદાનુશાસન ૧૫ હેમન્યાયાર્થ મંજૂષા, ૧૬ મહાવીર હાર્નિંશિકા અને વીર દ્વાત્રિશિકા એ ઉપરાન્ત પાંડવ ચરિત્ર, જાતિવ્યાવૃત્તિન્યાય, ઉપદેશમાલા અન્યદર્શનવાદ વિવાદ, ગણપાઠ આદિ અનેક ગ્રન્થો હેમચન્દ્રકૃત ગણાય છે પણ તે એમના જ કરેલા છે કે અન્યના તે નિશ્ચિત નથી. પ્રબન્ધના અન્તમાં કુમારપાલે સંઘ કાઢીને હેમચન્દ્રની સાથે શત્રુંજયની યાત્રા કરી તેનું સંક્ષિપ્ત વિવરણ છે. તેમાં વલભીની પાસેના સ્થા૫ અને ઈલુ (ઇસાવલ)ની ટેકરીઓની નીચે જ્યાં હેમચન્દ્ર પ્રભાતની આવશ્યક ક્રિયા કરી હતી અને કુમારપાલે તેમને વજન કર્યું હતું ત્યાં તેણે બે દહેરાં કરાવીને તેમાં હેમચન્દ્રના હાથે ઋષભદેવ અને પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે. આ યાત્રા વિવરણની સાથે પ્રબન્ધ સમાપ્ત થાય છે. આથી જણાય છે કે રાજા અને આચાર્યની આ છેલ્લી તીર્થયાત્રા હશે. સં. ૧૨૨૯ માં આચાર્ય હેમચન્ને ૮૪ વર્ષની અવસ્થામાં પાટણમાં સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો હતો. હેમચન્દ્રનો પ્રબન્ધ પ્રભાવક ચરિત્રનો છેલ્લો અને સર્વથી મોટો પ્રબન્ધ છે, આમાં હેમચન્દ્ર, સિદ્ધરાજ, કુમારપાલ, મંત્રી ઉદયન અને એના પુત્રો વાલ્મટ અને અંડનું સંક્ષિપ્ત વર્ણન તો છે જ; પણ એ સિવાય બીજા પણ શ્રીપાલ, દેવબોધ પ્રમુખ અનેક વિદ્વાનો અને અર્ણોરાજ, વિક્રમસિંહ, મલ્લિકાર્જુન, નવઘણ, ખેંગાર વિગેરે રાજાઓ સંબંધી થોડા ઘણા ઉલ્લેખો થયા છે જે ઇતિહાસમાં ઘણા ઉપયોગી થઈ પડે તેવા છે. અન્ય અર્વાચીન કુમારપાલ પ્રબન્ધોમાં (વર્ણિત) કુમારપાળના સમયમાં દેવબોધિ નામના વિદ્વાનનું આવવું અને કુમારપાલને જૈન ધર્મથી ડગાવવા માટે બતાવેલ ચમત્કારોનું વર્ણન અને તેની સામે હેમચન્દ્ર બતાવેલ ચમત્કારોનો આમાં ઉલ્લેખ નથી, પણ દેવબોધિ વિદ્વાન સિદ્ધરાજના સમયમાં ત્યાં આવ્યા અને રહ્યાનો ઉલ્લેખ છે. કુમારપાલની કુલદેવીએ બલિ ન આપવા બદલ તેને કરેલી પીડા અને હેમચન્દ્ર દેવીને આપેલી સજા વિષે પણ આમાં કંઈ ઉલ્લેખ નથી. ઉલટું એ સંબન્ધમાં એમ જણાવ્યું છે કે ચૈત્ર આસો અને માઘ મહિનાના ઉત્સવોમાં હિંસા રોકી રુધિરના કર્દમો થતા અટકાવવાથી દેવગણ હર્ષ પામ્યો. પ્રબન્ધમાં છોટી છોટી દરેક બનેલી વાતોના ઉલ્લેખો કર્યા છે. જયારે ઉપર્યુક્ત વાતોનો ઇશારો પણ કર્યો નથી એથી જણાય છે કે જે જે વાતો બનેલી છે તેનું જ આ પ્રબન્ધમાં વર્ણન છે અને જે વાતો પાછળથી પ્રસિદ્ધ થઈ છે તે આમાં નથી. પ્રબન્ધમાં હેમચન્દ્ર, એમના ગુરુ દેવચન્દ્ર અને દેવીન્દ્રના ગુરુ પ્રદ્યુમ્નસૂરિનો નામોલ્લેખ છે, અને એમનો ગચ્છ ‘ચન્દ્રગચ્છ' હોવાનું લખ્યું છે અને હેમચન્દ્રના પટ્ટધર તરીકે રામચન્દ્રસૂરિને જણાવ્યા છે. ખરું જોતાં ‘ચન્દ્ર’ એ ગચ્છ નહિ પણ ‘કુલ' હતું. જે ગણ અથવા ગચ્છનું એ કુલ હતું તે ગણનું નામ ‘કોટિકગણ’ હતું અને એ જ કારણથી અમોએ હેમચન્દ્રના ગુર દેવચન્દ્રસૂરિને કોટિકગણના આચાર્ય કહ્યા છે. પણ હેમચન્દ્ર પોતે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રની પ્રશસ્તિમાં પોતાના ગચ્છને “પૂર્ણતલ ગચ્છ” એ નામથી ઓળખાવે છે. આ ઉપરથી હેમચન્દ્રસૂરિનો ગચ્છ કોટિક કે પૂર્ણતલ્લ? આ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એનું સમાધાન એ છે કે કોટિકગણ’ એ પ્રાચીન અને ભૂલ ગચ્છ છે, આ મૂલ ગચ્છમાંથી કાલાન્તરે અનેક અવાન્તર Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચન્દ્રસૂરિ 79 ગચ્છો ઉત્પન્ન થઈને જુદા જુદા નામોથી પ્રસિદ્ધ થયા છે. તેમાંનો જ હેમચન્દ્રસૂરિનો પૂર્ણતલ્લ ગચ્છ પણ એક અવાન્તર ગચ્છ છે. - કુમારપાલ ચરિત્ર મહાકાવ્ય અને બીજા ગ્રન્થો ઉપરથી હેમચન્દ્રની ગુરુ પરમ્પરા નીચે મુજબ જાણવામાં આવી છે – કોટિગણ-વશ્વશાખા શ્રી દત્તસૂરિ યશોભદ્રસૂરિ પ્રદ્યુમ્નસૂરિ ગુણસેનસૂરિ દેવચન્દ્રસૂરિ હેમચન્દ્રસૂરિ રામચન્દ્રસૂરિ મુનિ સોમચન્દ્રના કાશ્મીર ગમન પ્રસંગે પ્રબન્ધમાં જણાવ્યું છે કે “સોમચન્દ્ર ખંભાતથી પ્રસ્થાન કરીને તેઓ રેવતાવતાર નામના નેમિ ચૈત્યમાં ઠર્યા', આ “રેવતાવતાર તીર્થ” નો પાછલા લેખકોએ ‘ગિરનાર તીર્થ એવો અર્થ લીધો અને સોમચન્દ્રને ગિરનાર સુધી પહોંચાડ્યા છે અને ત્યાં પદ્મિની સ્ત્રીના સાંનિધ્યમાં મંત્રારાધન કર્યાનું વર્ણન કર્યું છે, આ એક ગેરસમજ છે, ખરી વાત તો એ જ છે કે “રવતાવતાર' નામનું નેમિ ચૈત્ય ખંભાતની પાસે હતું, જેમાં ખંભાતથી વિહાર કરીને સોમચન્દ્ર પહેલું મુકામ કર્યું હતું અને રાત્રિ સમયે ધ્યાનમાં સરસ્વતીનો સાક્ષાત્કાર થયો હતો. આ પ્રબન્ધમાં બીજી પણ અનેક વાતો વિચારણીય છે અને તે ઉપર લખવાની આવશ્યકતા પણ છે; છતાં સમયાભાવથી આની કે બીજા પ્રબન્યોની પ્રત્યેક વાતોની આ પર્યાલોચનામાં ચર્ચા કરી નથી. મુ કવરાડા, (મારવાડ) ) તા. ૧૧-૮-૧૯૩૧ મુનિ કલ્યાણ વિજ્ય Page #87 -------------------------------------------------------------------------- ________________ STARNALISTRICTUREarte सिद्धांत प्रभार श्री प्रभायंद्रसूरिकृत श्री प्रमावठयरित्र साली Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર શ્રીપ્રભાચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલું શ્રી પ્રભાવક ચરિત્ર સમસ્ત શાસનની ઉન્નતિ કરનાર એવા અહત્તત્વ (અરિંહતપણા) ની અમે સ્તુતિ કરીએ છીએ કે જેના પ્રસાદથી પૂર્વે ઘણા મહર્ષિઓ મોક્ષ-પદને પામ્યા. સર્વ મંગલના વિકાસી, વૃષભ-ચિન્હ (લક્ષણ) ને ધારણ કરનાર, મન્મથને જીતનાર, ગણ (સાધુ સમુદાય) ના સ્વામી તથા શંભુ (સુખ કરનાર) એવા શ્રી આદીનાથ તમને પાવન કરો. | હરિણના લંછનયુક્ત, સાંસારિક ભોગસંપત્તિથી રહિત, લોકોના ત્રિવિધ તાપને હરનાર તથા અચલ સ્થિતિયુક્ત એવા મહાબલિષ્ઠ શ્રી શાંતિનાથ ભગવાન તમારું રક્ષણ કરો. ચંદ્રમા પણ મૃગલાંછન યુક્ત છતાં નમો નથી એટલે આકાશમાં શોભા યુક્ત હોય છે. વળી તે લોકના સંતાપને ટાળનાર હોય છે, છતાં તેની સ્થિતિ ધ્રુવ (નિશ્ચળ) હોતી નથી અને શાંતિપ્રભુ તો નિશ્ચળ સ્થિતિવાળા છે, એ જ આશ્ચર્ય છે. દશ અવતાર (ભવ) કરનાર, સુંદર અંજન સમાન કાંતિવાળા અમારું રક્ષણ કરો. શું તે લક્ષ્મીપતિ? કે પ્રદીપ ? ના એ તો શ્રી પાર્શ્વનાથ ભગવંત સમજવા. કારણ કે કૃષ્ણ દશ દશાર્ણયુક્ત હતા અને કાજળ સમાન રમણીય કાંતિવાળા પણ હતા. તેમ દીપક પણ દશા-વાયુક્ત અને અંજનયુક્ત હોય છે. માટે સમાનતા ઘટિત છે. જેમની વાણીરૂપ ગોવ્રજ ભવ્યોરૂપ ગોચરમાં ચરી–સંચરી કલ્યાણરૂપ અમૃત દૂધથી પાત્રને ભરી દે છે એવા ગોપતિ (ગોવાળ) રૂપ શ્રી વર્ધમાનસ્વામી તમારું રક્ષણ કરો. ચૌદ પૂર્વ અને દ્વાદશાંગીથી પ્રમોદ પમાડનાર વિબુધ કે દેવોને પૂજનીય અને બહુ પાદ-ચરણના ઉદયયુક્ત એવી વાણીની જેમણે રચના કરી, તે શ્રી ગૌતમ સ્વામીને હું સ્તવું છું. જેમના પ્રસાદથી સત્પદો અને અર્થ (ધન)ની સંપત્તિ પ્રાપ્ત થાય છે, તે જીવને સંજીવની ઔષધિરૂપ એવી ભારતી અને લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. ૧-શંકરના પક્ષમાં વૃષભના ચિયુક્ત, કામદેવને બાળી નાંખનાર તથા ગણના સ્વામી. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર જેમણે આપેલ એક અર્થરૂપ કોટિગણી વૃદ્ધિને પામે, તે શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજનો હું અનૃણી (ઋણમુક્ત) શી રીતે થઈ શકે ? જે મિથ્યા આદર આપવામાં તત્પર રહી પરના દોષને પોતે ગુણરૂપ બનાવીને અમને દોષમાં રાખે છે. (દોષથી અજ્ઞાત રાખે છે), તે સજ્જન સ્તુતિપાત્ર શી રીતે હોઈ શકે ? અથવા તો પરની સ્તુતિ કરવામાં આદર રહિત એવા દુર્જનો શું સ્તુતિપાત્ર છે ? કે જેઓ પરદોષથી અભ્યાસી બની અવસરે બીજાને ઉત્તેજીત કરે છે. આ કળિયુગમાં પૂર્વે યુગપ્રધાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે કુમારપાલ વિગેરે રાજાને પ્રતિબોધ પમાડવા માટે ત્રેસઠશલાકા પુરુષોના ચરિત્રો વર્ણવી બતાવ્યા છે, તેની સાથે શ્રુતકેવલીઓ, દશ પૂર્વધારીઓ અને શ્રી વજસ્વામીનું ચરિત્ર પણ તેમણે બનાવેલ છે. તેમના નામરૂપ મંત્રનું ધ્યાન કરી, તેમના પ્રસાદથી ભાવના જાગ્રત થતાં, શ્રી વજસ્વામી અને તેમની પછીના શાસનની ઉન્નતિ કરનાર એવા કેટલાક પ્રભાવક આચાર્યોનાં ચરિત્રો કે જે બહુશ્રુત મહાત્માઓ તેમજ પૂર્વના ગ્રંથોમાંથી કંઈક સાંભળી અને જોઈને હું તે રચવાનો પ્રયત્ન કરીશ. એ મારો પ્રયત્ન, પગથી કનકાચલ પર આરોહણ કરવાને ઇચ્છનાર જેમ જગતમાં હસીને પાત્ર થાય તેના જેવો છે. શ્રી દેવાનંદના પ્રવર શિષ્ય શ્રી કનકપ્રભ અને આ ગ્રંથનું શોધન કરનાર શ્રી પ્રદ્યુમ્નમુનિવર જયવંત વર્તો. મંગલાચરણ આ ગ્રંથમાં શ્રી વજસ્વામી, શ્રી આર્યરક્ષિત, શ્રી આર્યનંદિલ, શ્રીમાનું કાલકાચાર્ય, શ્રી પાદલિપ્તસૂરિ, શ્રી રુદ્રદેવસૂરિ, શ્રી શ્રમણસિંહસૂરિ, શ્રી આર્યખપૂટાચાર્ય, પ્રભાવક શ્રી મહેન્દ્રસૂરિ, શ્રી વિજ્યસિંહસૂરિ, શ્રીજીવદેવસૂરિ, શ્રી વૃદ્ધવાદીસૂરિ, શ્રી સિદ્ધસેનદિવાકર, શ્રી હરિભદ્રસૂરિ, શ્રીમલવાદીસૂરિ, કવીન્દ્ર શ્રી બપ્પભટ્ટિસૂરિ, શ્રીમાનતુંગસૂરિ, શ્રીમાનદેવસૂરિ, શ્રી સિદ્ધર્ષિસૂરિ, શ્રી વીરગણિ, વાદિ વેતાલના બિરૂદને ધારણ કરનાર શ્રી શાંતિસૂરિ, શ્રી ધનપાલ સહિત શ્રીમાનું મહેન્દ્રસૂરિ, ભોજસભામાં જય મેળવનાર શ્રી સૂરાચાર્ય, શ્રીમાનું અભયદેવસૂરિ, કવીશ્વર શ્રીવીરાચાર્ય, શ્રી દેવસૂરિ તથા શ્રી હેમચંદ્રસૂરિ એ મુનીશ્વરોનાં ચરિત્રો કહેવામાં આવશે. એમના ગુણકીર્તનમાં મારા જેવાની અલ્પ મતિ શું ચાલી શકે? અથવા તો સાકરનો સ્વાદ લેતાં મૂંગો માણસ પણ કલધ્વનિથી પોતાનો હર્ષ જાહેર કરે છે. એમના ચરિત્રરૂપ વૃક્ષો થકી પુષ્પસમૂહ એકત્ર કરીને ગુરુવાણીના પ્રભાવથી હું તેની ઉત્કટ માળા ગુંથવાનો પ્રારંભ કરું છું. તેમાં આદિ મંગલરૂપ, સૌભાગ્ય-ભાગ્યના નિધાન એવા શ્રી વજસ્વામીનું ચરિત્ર છે, હું તેનું યથામતિ વર્ણન કરું છું– Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી વજસ્વામી ચરિત્ર S શ્રી વજસ્વામી ચરિત્ર પૃથ્વીરૂપ તલાવડીના કમળ સમાન અવંતી નામે દેશ છે કે જેના ગુણોથી આકર્ષાઈને લક્ષ્મી અને સરસ્વતી બંને મિત્રતા કરીને ત્યાં રહેતી હતી. તે દેશમાં તુંબવન નામે એક સમૃદ્ધ નગર હતું કે જ્યાં નિવાસ કરવાને દેવતાઓ પણ ઉત્સુક થઈ રહ્યા હતા. તે નગરમાં ધન નામે એક શેઠ હતો કે જેના અપરિમિત દાનથી જીતાયેલા - કલ્પવૃક્ષો અને કામધેનુએ સ્વર્ગનો આશ્રય લીધો હતો. એ શેઠનો ધનગિરિ નામે એક પુત્ર હતો કે જે અર્થી જનોની દુઃસ્થિતિરૂપ નાગરમોથનો ઉચ્છેદ કરવામાં મહાવરાહ સમાન અને રૂપમાં કામદેવ જેવો હતો. બાલ્યાવસ્થાથી જ તેનું મન, પંડિતોની જેમ વિવેકથી કુશળ બન્યું હતું. વળી મહાત્માઓના સંસર્ગથી તે પાણિગ્રહણ કરવાને ઇચ્છતો ન હતો. - હવે તે નગરમાં મહા ધનવાન ધનપાલ નામે એક વ્યવહારી વસતો હતો કે જેની લક્ષ્મી જોતાં લક્ષ્મીપતિકૃષ્ણ સમુદ્રનો આશ્રય લીધો. તેને આર્યસમિત નામે પુત્ર હતો અને સુનંદા નામે પુત્રી હતી. એ બંનેનો સમાગમ ત્યાં લક્ષ્મી અને કૌસ્તુભ જેવો શોભારૂપ હતો. ત્યાં સુનંદાને યૌવન પામેલ જોઈને તેના પિતા ધનપાલે તેને માટે મહાગુણવાન ધનગિરિ વર ધારી લીધો. તેનો પુત્ર આર્યસમિત ગૃહવાસમાં વસતાં પણ વિનશ્વર ભોગોમાં વિરક્ત થઈને રહેવા લાગ્યો અને તેણે ઋતરૂપ ચંદનના મલયાચલરૂપ તથા નિવૃતિ-સ્થાનની નજીક પહોંચેલા એવા શ્રી સિંહગિરિ પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી એક દિવસે સુજ્ઞ ધનપાલે ધનગિરિને કહ્યું કે – “સાગર ને રેવા નદીની જેમ મારી સુનંદા પુત્રીનો તું સ્વીકાર કર.' ત્યારે ધનગિરિ બોલ્યો-“તત્ત્વને જાણનાર એવા તમારા જેવા સહૃદય મિત્રો, મને સંસારરૂપ કેદખાનાના બંધનમાં નાખે, એ શું ઉચિત કહેવાય ?' ધનપાલે કહ્યું – “હે ભદ્ર ! પૂર્વે ઋષભદેવ સ્વામી આ અવશ્ય ભોગવવા પડે તેવા ભોગકર્મને ભોગવીને ભવસાગરથી મુક્ત થયા. તો આ કાંઈ અનુચિત નથી, માટે હે મહાનુભાવ ! મારું વચન તું માન્ય કર.” આ પ્રમાણે તેના આગ્રહથી પોતાનું મન વિરક્ત હોવા છતાં ધનગિરિએ તેનું વચન કબુલ રાખ્યું. પછી શુભ લગ્ન મોટા ઓચ્છવપૂર્વક તેણે સુનંદાનું પાણિગ્રહણ કર્યું અને ઇતર સામાન્ય મનુષ્યોને દુર્લભ એવા વિષયસુખને તે આસક્તિ રાખ્યા વિના ભોગવવા લાગ્યો. એવામાં એકવાર શ્રીગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વતના શિખર પર જે વૈશ્રમણ જાતિના એક દેવતાને પ્રતિબોધ આપ્યો હતો, તે દેવ પોતાનું આયુષ્ય ક્ષીણ થતાં સુનંદાની કુક્ષિણપ સરોવરમાં અવતર્યો, એટલે વિયોગ પામતાં મિત્રદેવોએ પૂર્વના દેઢ પ્રેમને લીધે સુનંદાને શ્રેષ્ઠ સ્વપ્નો બતાવ્યાં. Page #91 -------------------------------------------------------------------------- ________________ 84 શ્રી પ્રભાવક ચરિત્ર આ વખતે અવસર મળવાથી પોતાને ધન્ય માનનાર ધનગિરિએ, પુત્રના અવલંબથી સંતુષ્ટ થયેલ પત્ની પાસે વ્રત લેવાની અનુમતિ માગી, અને જીર્ણ દોરડીની જેમ પ્રેમબંધનને છેદીને, જાણે તેના પુણ્યયોગે ત્યાં પધાર્યા હોય એવા શ્રીસિંહગિરિની પાસે તે ગયો. ત્યાં લોચપૂર્વક સામાયિક ઉચ્ચરીને તેણે દીક્ષા ધારણ કરી અને નિરંતર દુષ્કર તપ તપતાં પ્રસન્નતાથી તે ધનગિરિમુનિ કાળ નિર્ગમન કરવા લાગ્યા. હવે અહીં સમય પૂર્ણ થતાં એકવાર સુનંદાએ ઉત્તમ પુત્રરત્નને જન્મ આપ્યો. તેણે પોતાના તેજથી રત્નદીવાઓને પણ ઝાંખા પાડી દીધા. તે વખતે સુનંદાના સંબંધીએ આનંદપૂર્વક પુત્રનો જન્મ–મહોત્સવ કરાવ્યો, કે તે બાળકને જોવાથી દેવતાઓ પોતાના અનિમેષપણાને સાર્થક માનવા લાગ્યા. એવામાં મહોત્સવ વખતે કોઈએ બાળકને ઉદ્દેશીને કહ્યું કે – “હે બાલ! જો તારા પિતાએ દીક્ષા લીધી ન હોત, તો આ મહોત્સવમાં આજે આનંદની છોળો ઉછળી હોત.” એ પ્રમાણે સાંભળતાં પૂર્વના દેવભવના જ્ઞાનાંશથી તે બાળક સંજ્ઞીની જેમ વિચારવા લાગ્યો કે – “અહો ! મારા પિતાએ ચારિત્ર લીધું, તેથી તે મહાભાગ્યશાળી કહેવાય. વળી મારે પણ સંયમથી જ ભવનો નિખાર થશે.” એમ ધારી સંયમ માટે તેણે બાળપણાને ઉચિત રૂદનરૂપ ઉપાય શોધી કાઢ્યો, અને રોવાનું શરૂ કર્યું, તે અનેક રીતે બોલાવતાં, સ્નાન કે અંગ દાબતાં, અશ્વ કે હાથી બતાવતાં અને બીજા પણ અનેક કૌતુકથી લોભાવતાં પણ છાનો ન રહ્યો. કારણ કે જે કપટનિદ્રાથી જાગતો સુતો હોય, તે કેમ બોલે ? ત્યારે સુનદા કંટાળીને ચિંતવવા લાગી કે – “આ બાળક તો સર્વ રીતે દૃષ્ટિને આનંદ આપે તેવો છે, પરંતુ મોટેથી રુદન કરીને એ જે કંટાળો આપે છે, તેથી મારું મન ભારે દૂભાય છે. એ રીતે છસો વર્ષ તુલ્ય છ મહિના વ્યતીત થઈ ગયા. એવામાં સિંહગિરિ ગુરુ વિચરતા વિચરતા તે નગરમાં પધાર્યા. ત્યાં ગોચરીને માટે જતા એવા ધનગિરિ મુનિને તેમણે પક્ષીઓના શબ્દજ્ઞાનના નિમિત્તથી જાણીને કહ્યું કે – “હે મુનિ ! આજે સચિત્ત, અચિત્ત કે મિશ્ર જે કાંઈ દ્રવ્ય (વસ્તુ) મળે, તે સર્વ વિચાર કર્યા વિના તમારે લઈ લેવું.” ગુરુનું એ વચન માન્ય કરીને ધનગિરિ મુનિ આર્યસમિત સહિત, પવિત્ર બુદ્ધિથી પ્રથમ જ સુનંદાના ઘરે ગયા. ત્યાં તેમનો ધર્મલાભ શબ્દ સાંભળતાં કેટલીક સખીઓ આવીને સુનંદાને કહેવા લાગી – “આ ધનગિરિ મુનિને તું પુત્ર આપી દે.’ એટલે તે પ્રથમથી જ ભારે કંટાળી ગઈ હતી, તેથી પુત્રને છાતી પર લઈને સુનંદા કહેવા લાગી—“આ રુદન કરતા તમારા પુત્રે મને આકુળ વ્યાકુળ કરી મૂકી છે, માટે એને લઈને તમે તમારી પાસે રાખો, તેમ કરતાં જો એ સુખી રહેશે, તો તેટલેથી જ હું સંતોષ પામીશ.” ત્યારે ધનગિરિ મુનિ સ્પષ્ટ રીતે બોલ્યા – “હે ભદ્રે ! હું મારા પુત્રને ગ્રહણ કરીશ, પરંતુ સ્ત્રીનું વચન પંગુની જેમ બરાબર ચાલતું નથી, તેથી ભવિષ્યમાં કોઈ પ્રકારનો વિવાદ થવા ન પામે, તેને માટે આ બાબતમાં સાક્ષીઓ રાખવાની જરૂર છે. બસ, હવે આજથી તારે પુત્રને માટે કાંઈ કહેવું નહિ.” સુનંદા બહુ કંટાળી ગઈ હતી, તેથી તેણે કહી દીધું કે – “આ બાબતમાં આર્યસમિત મુનિ અને આ મારી સખીઓ સાક્ષી છે. હવે પછી હું કંઈ પણ બોલવાની નથી.' એટલે પાપના બંધરહિત તથા રાગાદિ આંતર શત્રુને દૂર કરનાર એવા ધનગિરિ મુનિ, રુદનથી વિરામ પામેલ અને ભારે સંતુષ્ટ થયેલા તે બાળકને સુનંદાને Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી વજસ્વામી ચરિત્ર બતાવી, પોતાની ઝોળીમાં નાખી, ગૃહાંગણથી બહાર નીકળીને ભારથી ભુજાને વાંકી વાળતા તે ગુર મહારાજની પાસે આવ્યા. એવામાં વાંકા વળીને આવતા તેમને જોઈને ગુરુ તેમની સન્મુખ આવ્યા અને તેમની ભુજામાંની ઝોળી ગુરુએ પોતાના હાથમાં લઈ લીધી, એટલે તેમાં વજન લાગવાથી ગુરુ બોલ્યા – “હે મુનિ ! આ વજ જેવું તમે શું લાવીને મારા હાથમાં મૂક્યું ? મેં તો હાથમાંથી એને મારા આસન પર મૂકી દીધેલ છે.” એમ કહીને ગુરુએ, સાધુઓના મુખરૂપ ચંદ્રકાંત મણિને અમૃતસ્રાવના કારણરૂપ અને ચંદ્રમા સમાન કાંતિવાળા તે બાળકને જોયો. એટલે ગુરુએ તે બાળકનું વજ એવું નામ આપ્યું અને સાધ્વીઓના ઉપાશ્રયમાં તે શ્રાવિકાઓને સોંપ્યો. પછી પોતે ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. હવે ગુરુભક્તિ અને તે બાળકના ભાગ્ય-સૌભાગ્યથી વશ થયેલ શ્રાવિકાઓ, દુધપાન વિગેરે શુશ્રુષાથી, પોતાના બાળક કરતાં પણ અધિક વાત્સલ્ય લાવીને વજને ઉછેરવા લાગી અને રાત્રે સાધ્વીઓના ઉપાશ્રયમાં વસ્ત્રનું પારણું બાંધીને તેમાં તેને આનંદપૂર્વક ઝુલાવતી હતી. ત્યાં રહેતાં તે વિચક્ષણ બાળક, સાધ્વીઓએ વારંવાર આવૃત્તિ કરેલ અગિયારે અંગ સાંભળીને શીખી ગયો. પછી તે કંઈક વિશેષ આકારથી સુશોભિત થયેલ બાળકની પરિચર્યા કરવા માટે સુનંદા પણ ત્યાં આવી અને તે બાળકને જોતાં તેના પર તેને મોહ ઉત્પન્ન થયો. એટલે તેણે સાધ્વીઓ પાસે પ્રાર્થના કરી કે – “આ બાળક મને આપો.” ત્યારે સાધ્વીઓ બોલી – ‘વસ્ત્ર અને પાત્ર સમાન આ ગુરુની થાપણ કહેવાય, તો અમારાથી એ બાળક તને કેમ આપી શકાય ? તારે અહીં આવીને જ એ બાળકનું લાલન પાલન કરવું; પરંતુ ગુરુની અનુમતિ વિના એને તારે પોતાના ઘરે ન લઈ જવો.' એવામાં એકવાર ગુરુ મહારાજ ત્યાં આવ્યા. એટલે સુનંદાએ ગૃહસ્થની જેમ પતિની પાસે પોતાના બાળકની માંગણી કરી. ત્યારે ધનગિરિ મુનિએ તેને સમજાવતાં કહ્યું કે – “હે ધર્મશે ! રાજાના આદેશની જેમ, સજ્જન પુરુષના વચનની જેમ અને કન્યાના દાનની જેમ મહાજનો એક જ વચની હોય છે; પરંતુ બાળકના વસ્ત્રની જેમ તેઓ વચન સ્વીકારીને મૂકી દેતા નથી, અથવા તો હે ભદ્ર ! તું વિચાર કર કે આ બાબતમાં આપણા સાક્ષીઓ પણ છે.” એમ મુનિએ સમજાવ્યા છતાં નિર્વિચારપણે તેણે જયારે પોતાનો કદાગ્રહ ન મૂક્યો; ત્યારે સંઘના પ્રધાન પુરુષોએ તેને મધુર વચનથી બહુ બહુ સમજાવી; છતાં તે વચનનો સ્વીકાર ન કરતાં સુનંદા રાજાની પાસે ગઈ, એટલે રાજાએ સંઘ સહિત સાધુઓને બોલાવ્યા. એટલે ત્યાં ન્યાયાધિકારમાં નિયુક્ત અધિકારીઓએ તેમના બંને પક્ષોની હકીકત બરાબર પૂછી લીધી અને તેમનો પરસ્પર કોલકરાર સાંભળતાં તેઓ ન્યાયયુક્ત ચુકાદો આપતાં મુંઝવણમાં પડી ગયા. તેમણે વિચાર કર્યો કે – “એક તરફ જેના ઉપકારનો બદલો કોઈ રીતે વળી ન શકે એવી માતા પોતે પુત્રની માગણી કરે છે અને બીજી બાજુ તીર્થકરોએ પણ માન્ય કરેલ એવો શ્રી સંઘ બાળકને માંગે છે.' પછી છેવટે રાજાએ પોતે વિચાર કર્યો કે – “આ બાળક પોતાની ઇચ્છાનુસાર જેની પાસે જાય, તે એને લઈ જાય, બીજો વિવાદ કરવાનું અહીં કાંઈ પ્રયોજન નથી.' એમ ધારીને એ બાબતમાં રાજાએ પ્રથમ તે Page #93 -------------------------------------------------------------------------- ________________ 86 શ્રી પ્રભાવક ચરિત્ર બાળકની માતાને આજ્ઞા કરી. એટલે સુનંદાએ રમકડાં, તેમજ મધુર મીઠાઈ વિગેરે બતાવીને બાળકને પોતાની પાસે બોલાવવાનો પ્રયત્ન કર્યો, તથા તેને અનેક પ્રકારે લલચાવ્યો; પરંતુ બાળક તેની પાસે ન જતાં ત્યાંને ત્યાં જ ઉભો રહ્યો, ત્યારે રાજાએ તેના પિતા ધનગિરિ મુનિને આજ્ઞા કરી. એટલે રજોહરણ ઊંચે કરીને તેણે નિર્દોષ વચનથી જણાવ્યું કે – “હે વત્સ ! જો તને તત્ત્વનું જ્ઞાન હોય અને ચારિત્રની ભાવના હોય, તો કર્મરૂપ રજને દૂર કરવા માટે આ રજોહરણ ગ્રહણ કર.” એમ સાંભળતાં મૃગની જેમ કુદકો મારીને તે બાળક તેમના ઉત્સંગમાં આવ્યો અને ચારિત્રરૂપ રાજાના ચામર સમાન તે રજોહરણ તેણે લઈ લીધું. તે વખતે મંગલધ્વનિપૂર્વક સમસ્ત વાજિંત્રોના નાદ સાથે તરત જયજયારવ પ્રગટ થયો. આથી રાજાએ શ્રી સંઘની પૂજા કરી. પછી શ્રાવક સમુદાયથી પરિવરેલા શ્રીગુરુ પોતાના સ્થાને આવ્યા. આ બધું જોતાં સુનંદાએ વિચાર કર્યો કે – “મારા બ્રાતા, આર્યપુત્ર (પતિ) અને પુત્ર પણ મુનિ થયા, તો હવે મારે પણ સંયમનું શરણ લેવું ઉચિત છે.' હવે વજ ત્રણ વરસનો છતાં વ્રતની ઇચ્છાથી તે સ્તનપાન કરતો ન હતો. તેથી ગુરુ મહારાજે દીક્ષા આપી અને તેની માતા સહિત તેને ત્યાં મૂક્યો.સાધ્વીઓના ઉપાશ્રયમાં તે આઠ વરસનો થયો, ત્યારે તેને લઈને સિંહગિરિ ગુરુ પોતાના પરિવાર સહિત વિહાર કરીને અન્યત્ર ચાલ્યા, અપ્રતિબંધપણે તેઓ ઇર્યાસમિતિપૂર્વક વિચારવા લાગ્યા. એવામાં પર્વતની નજીકની ભૂમિમાં તે બાળમુનિ વજને જોઈને તેની પરીક્ષા કરવા તેના પૂર્વભવના, મિત્ર જંભકદેવોએ વૈક્રિય મેઘમાળા પ્રગટ કરી, એટલે મયૂરોના કેકારવથી મિશ્ર થયેલ સારસ પક્ષીઓના સ્વરથી મધુર બનેલ નાદ શ્રોસેંદ્રિયને તિલતંદુલના મિશ્રણની જેમ સુધાસ્વાદ જેવો થઈ પડ્યો. તે વખતે નિરંતર ઉત્કટ રીતે પ્રગટ થઈ ખડખડ કરતા જળપ્રવાહથી ઓતપ્રોત થયેલ પૃથ્વી જાણે જળથી જ બનાવેલ હોય તેવી ભાસવા લાગી. આવા સમયે અપૂકાય જીવોની વિરાધનાને ન ઇચ્છતા ગુરુ મહારાજ એક વિશાળ ગિરિગુહામાં બેસી રહ્યા. મહામેઘ કોઈ રીતે વિરામ ન પામ્યો, એટલે જ્ઞાનધ્યાનથી તૃપ્ત થયેલા મુનિઓ ઉપવાસી થઈને રહેવા લાગ્યા. તે વખતે જગત-જીવનના પોષણને માટે શંકા પામેલ સૂર્ય પણ વિશ્વમાં રસની સ્થાપના કરવા માટે પ્રગટ રીતે ઉદય પામ્યો, એવામાં સાગરમાંથી જળ લાવીને પૃથ્વીને પૂરી દીધા પછી મેઘ પણ માર્ગના શ્રમથી પથિક જેમ વિસામો લે, તેમ તે વિરામ પામ્યો, એટલે વજમુનિના સુંદર વ્રતથી સંતુષ્ટ થયેલા દેવતાઓએ વણિક બનીને પારણા માટે તેને નિમંત્રણ કર્યું, એટલે ત્રણ એષણામાં ઉપયોગ રાખનાર અને આહારમાં આદર રહિત એવા વજમુનિ ગુરુની અનુમતિ લઈને ત્યાં આહાર વહોરવા ગયા. તે વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનો તેમણે ઉપયોગ મૂક્યો. તો દ્રવ્યથી કોળાનો પાક જોવામાં આવ્યો, ક્ષેત્રથી માલવ દેશ હતો, અને કાળ ગ્રીષ્મઋતુ હતી, પણ ભાવનો વિચાર કરતાં તે દેવતા નીકળ્યા. તેમના ચરણન્યાસ પૃથ્વીતલનો સ્પર્શ કરતા ન હતા અને તેમની પુષ્પમાળા અમ્લાન હતી. આથી વજમુનિ વિચારવા લાગ્યા કે – ‘સાધુને દેવપિંડ કલ્પ નહિ, એમ વિચારી તેમણે આહારનો નિષેધ કર્યો. તેથી દેવો પરમ હર્ષને પામ્યા અને પ્રગટ થઈને, સંવૃત્તના તેજથી સૂર્ય સમાન દેદીપ્યમાન એવા વજમુનિને તેમણે વંદન કર્યું. પછી ગુરુ મહારાજ સાથે તેમણે અન્યત્ર વિહાર કર્યો. એવામાં એકવાર પ્રથમની જેમ તે દેવોએ વજમુનિને ઘેબરનું નિમંત્રણ કર્યું. ત્યાં પણ જ્ઞાનોપયોગથી તેમણે નિષેધ કર્યો એટલે દેવોએ પ્રસન્ન થઈને તેમને Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી વજસ્વામી ચરિત્ર આકાશગામિની વિદ્યા આપી કારણ કે તેવા ભાગ્યવંત સત્પરષોને જગતમાં કાંઈ દુર્લભ નથી. હવે એક દિવસે શ્રીગુરુમહારાજ અંડિલભૂમિએ ગયા અને શુભ એષણામાં ઉપયોગવાળા એવા ગીતાર્થ મુનિઓ બધા ગોચરીએ ચાલ્યા ગયા હતા. એટલે વજમુનિને અવકાશ મળ્યો તેથી બાલ્યભાવની ચપળતાથી તેમણે બધા મુનિઓનાં ઉપકરણો નામવાર ભૂમિ પર સ્થાપન કરી, ગુરુએ સ્વમુખે પ્રકાશેલ એવા શ્રુતસ્કંધના સમૂહની મહાઉદ્યમથી પ્રત્યેકને વાચના આપવી શરૂ કરી. એવામાં શ્રીમાન્ સિંહગિરિ મહારાજ વસતિની નજીકમાં આવ્યા અને મેઘના જેવો વજ મુનિનો ગંભીર શબ્દ તેમના સાંભળવામાં આવ્યો જે સાંભળતાં તેમણે વિચાર કર્યો કે – “શું મુનિઓ આવીને આ શાસ્ત્રાધ્યયન કરે છે?” ત્યાં ફક્ત વજમુનિના શબ્દો સાંભળીને તેમને ભારે સંતોષ થયો. તરત જ તેમણે ચિંતવ્યું કે – “અહો ! આ ગચ્છ ધન્ય છે કે જયાં આવા બાળમુનિ પંડિત છે.' પછી આ વજમુનિ ક્ષોભ ન પામે એમ ધારી તેમણે ઊંચા અવાજે નિસ્ટિહીનો ઉચ્ચાર કર્યો એટલે ગુરુનો શબ્દ સાંભળતાં વજમુનિ પણ ઉપકરણોને યથાસ્થાને મુકીને લજ્જા અને ભય પામતા તે ગુરુની સન્મુખ આવ્યા, અને તેમના ચરણ પુંજી, પ્રાસુક જળથી પખાલીને વજમુનિએ તે પાદોદકને વંદન કર્યું, આવા તેના વિનયને જોતાં ગુરુએ અત્યંત હર્ષપૂર્વક તેમની સામે જોયું. પછી “વૈયાવૃત્યાદિકમાં આ લઘુ મુનિની અવજ્ઞા ન થાય' એમ વિચારીને ગુરુએ શિષ્યોને કહ્યું કે- હવે અમે વિહાર કરીશું.' , એમ સાંભળતાં મુનિઓ કહેવા લાગ્યા–“હે પ્રભો ! અમને વાચના કોણ આપશે ?” ગુરુ બોલ્યા–“આ વજમુનિ તમને વાચના આપીને સંતોષ પમાડશે.” એટલે તેમણે વિચાર કર્યા વિના ગુરુનું વચન કબુલ કર્યું. અહો ! એવા સ્વગુર–ભક્ત શિષ્યોને વારંવાર નમસ્કાર છે. પછી પડિલેહણ કરીને તે સરળ મુનિઓએ વજમુનિનું આસન પાથર્યું. એટલે તેમણે તેમને વાચના આપવાનો પ્રારંભ કર્યો, વિના પ્રયાસે તેમણે શાસ્ત્રનું રહસ્ય એવી રીતે સમજાવવા માંડ્યું કે મંદબુદ્ધિ પણ સહેલાઈથી સમજી શકે. હવે કેટલાક દિવસ પછી આચાર્ય મહારાજ ત્યાં આવ્યા એટલે મુનિઓ તેમની સન્મુખ ગયા. ગુરુએ વાચના સંબંધી બધો વૃત્તાંત પૂક્યો ત્યારે તે બધા સાથે મળીને કહેવા લાગ્યા કે “આપ પૂજ્યશ્રીના પ્રસાદથી અમને વાચનાનું ભારે સુખ થઈ પડ્યું. તો હવે સદાને માટે વજમુનિ જ અમારા વાચનાચાર્ય થાઓ.’ એમ સાંભળતાં ગુરુ બોલ્યા “એ મુનિના અદૂભુત ગુણ—ગૌરવ તમને જણાવવા માટે જ મેં વિહાર કર્યો હતો.” પછી વજમુનિએ તપસ્યા વિધાનથી વિધિસહિત વાચનાપૂર્વક ગુરૂને જેટલો આગમનો અભ્યાસ હતો તેટલો આગમનો અભ્યાસ કરી લીધો. પછી ગુરુએ દશપુરમાં જઈ વજમુનિને શેષ શ્રુતનો અભ્યાસ કરવા માટે અવંતીમાં આદર સહિત શ્રી ભદ્રગુપ્તસૂરિ પાસે મોકલ્યા. ગુરુની આજ્ઞાથી ત્યાં જતાં તેમણે રાત્રે નગરની બહાર નિવાસ કર્યો. એવામાં અહીં શ્રીભદ્રગુપ્તસૂરિએ હર્ષપૂર્વક પોતાના શિષ્યોને સ્વપ્નની વાત જણાવી કે દુગ્ધપૂર્ણ મારું પાત્ર કોઈ અતિથિ આવીને પી ગયો. તેથી સમસ્ત દશપૂર્વનો અભ્યાસ કરનાર કોઈ આવશે.' એમ તે બોલતા હતા, તેવામાં વજમુનિ તેમની સમક્ષ આવી વંદન કરીને ઉભા રહ્યા. એટલે ગુરુએ તેમને પોતે ભણેલ ૧. આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃ. ૩૮૯માં સિંહનું બચ્ચું આવીને પી ગયાનું જણાવ્યું છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ 88 શ્રી પ્રભાવક ચરિત્ર સમગ્ર શ્રુતનો અભ્યાસ કરાવ્યો. અનુક્રમે અભ્યાસ કરાવીને ભદ્રગુપ્તસૂરિએ તે સિદ્ધાંતની અનુજ્ઞા માટે તેમને પુનઃ ગુરુ પાસે મોકલ્યા. એવામાં પૂર્વભવના મિત્ર દેવોએ જ્ઞાનથી જાણીને વજમુનિની આચાર્ય પદવીના અવસરે અદૂભુત મહોત્સવ કર્યો. ત્યાં શુભ લગ્ન ગુરુ મહારાજે સર્વ અનુયોગની અનુજ્ઞા આપી અને પ્રમોદપૂર્વક સર્વ જિનેશ્વરોના તેજ–તત્ત્વને તેમનામાં સ્થાપન કર્યું. (સૂરિમંત્ર આપ્યો). હવે ગુરુ મહારાજના સ્વર્ગ–ગમન પછી શ્રી વજસ્વામી પ્રભુ પાટલીપુત્ર નામના નગરના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. ત્યાં તેમણે પોતાનું કુરૂપ બનાવીને ધર્મનું વ્યાખ્યાન આપ્યું. ત્યારે લોકો કહેવા લાગ્યા કે–“અહો ! આ ગુણને અનુરૂપ રૂપ નથી.” પછી બીજે દિવસે સુંદર રૂપથી તેમણે ધર્મોપદેશ કર્યો એટલે લોકો કહેવા લાગ્યા કે—“અહો ! નગરને ક્ષોભ ન થાય, એવા ભયથી આચાર્ય મહારાજે પોતાનું કુરૂપ બનાવ્યું હતું.' - હવે અહીં સાધ્વીઓ પાસે વજસ્વામીના ગુણસમુહના ગાનશ્રવણથી ધનશ્રેષ્ઠીની રૂકિમણી નામે કન્યા પ્રથમથી જ તેમના પ્રત્યે ભારે આદરથી અનુરાગવાળી થઈ હતી. તેણે પોતાના પિતાને જણાવ્યું કે હે તાત ! મારું એક સત્ય વચન સાંભળો. મને શ્રીવજસ્વામી સાથે પરણાવો, નહિ તો મારે અગ્નિનું શરણ લેવું પડશે.” એટલે પોતાની પુત્રીના આવા આગ્રહથી શતકોટિ ધન સહિત પોતાની પુત્રીને લઈને ધન શેઠ વજસ્વામી પાસે આવ્યો ત્યાં અંજલિ જોડીને તેણે સૂરિને વિનંતિ કરી કે તમને મારી પુત્રી પતિ કરવાને ઇચ્છે છે. તેણી રૂપ અને યૌવનયુક્ત છે, માટે એનો સ્વીકાર કરો, તેમજ જીવન પર્યત દાન અને ભોગથી પણ ક્ષીણ ન થાય, તેટલું આ ધન ગ્રહણ કરો. હું તમારા ચરણો ધોઉં છું.” એમ સાંભળતાં શ્રીવજસૂરિ કહેવા લાગ્યા કે–“હે શ્રેષ્ઠિનું ! તમે તો સરળ લાગો છો. પોતે સાંસારિક બંધનમાં બંધાઈને દૂર રહેલા બીજાઓને પણ બંધનમાં નાખવા ઇચ્છો છો. વળી હે ભદ્ર ! રેણુંથી રત્નાશિ, તુણથી કલ્પવૃક્ષ, ગર્તાડુક્કરથી ગજેન્દ્ર, કાકથી રાજહંસ, માતંગગૃહથી રાજમહેલ અને ક્ષાર જળથી અમૃતની જેમ કુદ્રવ્ય અને વિષયાસ્વાદથી તમે મારા તપનું હરણ કરવા ઇચ્છો છો. વિષયો તો તરત અનાયાસે ઇન્દ્રિયોને વિકસિત કરે છે અને મહા ભોગોયુક્ત ધન તો કેવળ આત્માને બંધનમાં જ નાંખે છે. તે તમારી પુત્રી જો મારામાં અનુરક્ત હોય અને છાયાની જેમ મને અનુસરવા માગતી હોય, તો મેં સ્વીકારેલ જ્ઞાન-દર્શન યુક્ત વ્રતને ધારણ કરે.’ એ પ્રમાણે સાંભળતાં અભિલાષારૂપ વિષ દૂર થવાથી રૂક્િમણી પ્રતિબોધ પામી અને સંયમ લઈને તે સાધ્વીઓની પાસે રહી. તે વખતે આચારાંગસૂત્રમાં રહેલ મહાપરિજ્ઞા નામના અધ્યયનમાંથી શ્રી વજસ્વામીએ આકાશગામિની વિદ્યા ઉદ્ભૂત કરી. એવામાં એકવાર વૃષ્ટિના અભાવે ત્યાં ભયંકર દુષ્કાળ આવી પડ્યો, જેથી પૃથ્વી પર સચરાચર પ્રાણીઓનો અધિક નાશ થવા લાગ્યો. તે વખતે સીદાતા શ્રી સંઘે આવીને શ્રી વજસ્વામીને નિવેદન કર્યું કે – હે સ્વામિનું ! અમારું રક્ષણ કરો.' એટલે શ્રીવાજસૂરિએ તેમની એ વાત ધ્યાનમાં લીધી. પછી તરત જ હર્ષપૂર્વક એક પટ વિસ્તારી તેના પર શ્રી સંઘને બેસાડીને તે ગગનગામિની વિદ્યાના બળે દેવની જેમ આકાશમાર્ગે ચાલ્યા. તે વખતે શય્યાતર ત્યાં ઘાસની શોધ કરવા ગયો હતો. એટલે પાછળથી તેણે આવીને કહ્યું કે– હે પ્રભો ! મારો પણ ઉદ્ધાર કરો. ત્યારે વજસૂરિએ તેને પણ સાથે લઈ લીધો. પછી તરત જ એક સુકાળવાળા દેશમાં આવેલ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી વજસ્વામી ચરિત્ર 89. મહાપુરી કે જયાં બૌદ્ધ ધર્માનુયાયી રાજા અને લોકો વસતા હતા, ત્યાં બધા આવી પહોંચ્યા, એટલે સુકાળ અને રાજયના સુખથી શ્રી સંઘ ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યો. એવામાં સર્વ પર્વોમાં ઉત્તમ એવા શ્રી પર્યુષણ પર્વના દિવસો આવ્યા. ત્યારે રાજાએ પ્રતિકૂળ થઈને પુષ્પોનો નિષેધ કર્યો એટલે જિનપૂજાની ચિંતામાં આકુળ વ્યાકુળ થઈને શ્રી સંઘે વજસ્વામીને વિજ્ઞપ્તિ કરી. તેથી સુજ્ઞશિરોમણિ અને ઉજવળ કીર્તિધારી એવા શ્રી વજસ્વામી આકાશમાં ઉડીને માહેશ્વરી નગરીમાં આવ્યા. ત્યાં તેમના પિતાનો મિત્ર એક ગુણજ્ઞ માળી બગીચામાં હતો. તે બકુલસિંહ નામના આરામિક શ્રી વજસ્વામીને જોઈ, વંદન કરીને કહેવા લાગ્યો‘હે નાથ ! મને કંઈક કાર્ય ફરમાવો.' ત્યારે ગુરુ બોલ્યા- હે આર્ય ! સુંદર પુષ્પોનું મારે કામ છે, તે કરી આપો.' એટલે માળીએ કહ્યું – ‘તમે પાછા ફરો, ત્યારે લેતા જજો.” એમ સાંભળી વજસૂરિ ત્યાંથી લઘુ હિમવંત પર્વત પર લક્ષ્મીદેવી પાસે ગયા. ત્યાં ધર્મલાભરૂપ આશિષથી તેને આનંદ પમાડીને તેમણે પોતાનું કાર્ય જણાવ્યું. એટલે લક્ષ્મીદેવીએ પોતાના હાથમાં રહેલ સહસ્ત્રપત્રકમળ જિનપૂજાને માટે તેમને અર્પણ કર્યું. તે લઈને વજસ્વામી પિતાના મિત્ર પાસે આવ્યા. તેણે વીશ લાખ પુષ્પો તેમને અર્પણ કર્યા. તે બધાં વૈક્રિય વિમાનમાં લઈને સૂરિ પોતાના નગરમાં આવ્યા. ત્યાં જંભક દેવતાઓએ આકાશમાં રહીને સંગીત–મહોત્સવ કર્યો, એટલે દિવ્ય વાજિંત્રો વાગતાં આકાશ એક શબ્દમય થઈ ગયું. એવામાં ઓચ્છવ કરતાં દેવોને પોતાની ઉપર આવતા જોઈને બૌદ્ધ લોકો ભારે ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે—“અહો ! આપણા ધર્મનો મહિમા તો જુઓ, કે દેવતાઓ આવે છે.' ત્યાં તો દેવો તેમના દેખતાં જિનમંદિરમાં ચાલ્યા ગયા. પછી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને શ્રાવકો બધા પરમ પ્રમોદ પામ્યા અને પર્યુષણ પર્વના દિવસે શ્રીગુરુ મહારાજ પાસે તેમણે ધર્મોપદેશ સાંભળ્યો. આ ચમત્કાર જોઈ રાજા સંતુષ્ટ થઈને ગુરુ મહારાજ પાસે આવ્યો. એટલે વજસૂરિએ તેને પ્રતિબોધ પમાડ્યો, જેથી બૌદ્ધ લોકોના મોંઢા પડી ગયા. હવે એકવાર સ્વામી વિચરતા વિચરતા દક્ષિણદિશામાં ગયા. ત્યાં કોઈ સ્થળે શુદ્ધ ભૂમિભાગયુક્ત ઉદ્યાનમાં તેમણે નિવાસ કર્યો. તે વખતે શ્લેષ્મરોગને દૂર કરવા માટે તેઓ સુંઠનો કટકો લાવ્યા અને વાપરતાં બાકી રહેલ તે સુંઠનો કટકો તેમણે પોતાના કાન પર મૂકી દીધો. પછી સંધ્યાકાળે પડિલેહણ કરતાં મુહપત્તીથી કાનના પડિલેહણમાં તે નીચે પડ્યો. તે જોતાં તેમણે વિચાર કર્યો કે–અહો ! મને વિસ્મૃતિનો ઉદય થયો, તેથી હવે આયુષ્ય ક્ષીણ થઈ ગયેલ લાગે છે. વળી પૂર્વના દુષ્કાળ કરતાં પણ અધિક દુષ્કાળ પ્રાપ્ત થશે.” પછી વજસ્વામીએ ગચ્છની સંભાળ માટે વજસેન મુનિને આદેશ કરીને કોંકણ મોકલ્યા. એટલે પોતાના મન સમાન મનોહર એવા કોંકણ દેશ તરફ તે હળવે હળવે ચાલ્યા. ત્યાં દુષ્કાળને લીધે ભિક્ષા ન પામતા સાધુઓને તેમણે વિદ્યાપિંડથી ભોજન કરાવીને કહ્યું કે “બાર વરસ સુધી નિરંતર એ વિદ્યાપિંડનું ભોજન કરવું પડશે. માટે અનશન કરવા લાયક છે.’ એમ સાંભળતાં મુનિઓ તેમનો મનોભાવ જાણીને ત્યાં રહેવા લાગ્યા. "હવે શ્રી વજસ્વામી સાધુઓ સહિત કોઈ પર્વત પર ચાલ્યા. ત્યાં માર્ગે જતાં એક ગામમાં તેમને એક શિષ્ય મળ્યો. વજસ્વામીના અનશનનો વૃત્તાંત જાણવામાં આવતાં તે પરમ વૈરાગ્ય પામ્યો. અને ચિંતવવા ૧. આ વૃત્તાંત શ્રી આવશ્યકસૂત્રની શ્રીમલયગિરિવૃત્તિમાં બાલમુનિના નામે વર્ણવ્યો છે. તેમાં થોડો કથાભેદ પણ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ 90 શ્રી પ્રભાવક ચરિત્ર લાગ્યો કે–આ શિષ્ય ચિંરજીવી રહો,’ એમ ધારી ગુરુ મન મુકીને ચાલ્યા લાગે છે. તેમણે મને નિઃસત્વ જોયો, તો હું પ્રભુની પાછળ શા માટે નહિ જાઉં ?' એમ વિચારીને તેણે તપ્ત પાષાણ પર પાદપોપગમન અનશન કર્યું. એટલે મધના બિંદુની જેમ તરત તેનો દેહ ઓગળી ગયો. કાળધર્મ પામતાં દેવોએ મહોત્સવ કર્યો. ત્યારે વજસ્વામીએ યતિઓની આગળ તે શિષ્યનું એ મહાસત્વ કહી સંભળાવ્યું. જે સાંભળતાં બધા મુનિઓ પરમ વૈરાગ્ય પામ્યા, અને ત્યાં શરીરને શાંત-સ્થિર કરીને નિર્જીવ ભૂમિ પર અલગ અલગ બેસી ગયા. એવામાં કોઈ પ્રત્યેનીક દેવી ત્યાં ઉપસર્ગ કરવાને આવી. અને મધ્યરાત્રે દિવસ બતાવીને તે તેમને દહીં આપવા લાગી. એટલે ત્યાં અપ્રીતિ થાય તેવું સમજીને તે મુનિઓ બીજા કોઈ શિખર પર ગયા. જેમને જીવન અને મરણમાં આકાંક્ષા ન હોય, તેમને દેવતાઓ શું કરવાના હતા ? પછી તેઓ યથાયોગ પ્રાણનો ત્યાગ કરીને દેવલોકમાં ગયા. તેમજ અચિંતનીય વૈભવવાળા એવા શ્રી વજસ્વામી પણ સ્વર્ગે ગયા. તેમનું મરણ જાણવામાં આવતાં પૂર્વભવના સ્નેહને લીધે ઇન્દ્ર ત્યાં આવ્યો અને તેણે પોતાનો રથ ચોતરફ ફેરવ્યો. ત્યાં ગહન વૃક્ષોને ઉખેડી, પૃથ્વીને સમાન કરીને તે દેવતાઓ સહિત ક્ષણવાર ઉભો રહ્યો. ત્યારથી તે પર્વત રથાવર્ત એવા નામથી પ્રસિદ્ધ થયો. કારણકે મહાપુરુષોથી જે ખ્યાતિ પામે, તે અચલતાને પામે છે. હવે વજસેન મુનિ સોપાર નામના નગરમાં ગયા. ત્યાં જિનદત્ત શેઠની ઈશ્વરી નામે પ્રિયા પોતાના ચારે પુત્રો સહિત રહેતી હતી. સમર્થ ગુરુ મહારાજની શિક્ષાને માથે ચઢાવનાર તે મુનિ એ શ્રાવિકાના ઘરે ગયા. એટલે ચિંતામણિ સમાન તેમને આવતા જોઈને તે પરમ હર્ષ પામી અને કહેવા લાગી કે હે પ્રભુ ! આજે અમે એવો વિચાર કર્યો છે કે – “કષ્ટની કલ્પનાથી’ લક્ષમૂલ્યનું પાયસ (ખીર) તૈયાર કરેલ છે. દ્રવ્યની સંપત્તિ છતાં અન્નના અભાવે અવશ્ય મરણ નીપજે છે, માટે એ તૈયાર કરેલ પાસમાં વિષમ વિષ નાખવાનું છે. એવામાં પુણ્યયોગે અત્યારે આપ પૂજ્યનું પવિત્ર દર્શન થયું, તેથી અમે કૃતાર્થ થયા. હવે પારલૌકિક કાર્ય કરવાની અમારી ધારણા છે.” એ પ્રમાણે સાંભળતાં ગુરુશિક્ષાથી ચમત્કાર પામેલ મુનિ બોલ્યા- હે ધર્મશીલ શ્રાવિકા ! વજસ્વામી ગુરુએ નિવેદન કરેલ વચન સાંભળ–‘લક્ષમૂલ્ય પાયસ એક સ્થળે જોવામાં આવતાં સુકાળ થશે માટે વૃથા એ ભોજનને વિષમિશ્રિત ન કર.” ત્યારે તે કહેવા લાગી—“હે પ્રભુ ! અમારા પર પ્રસાદ કરીને આ ભોજન સ્વીકારો.” એમ કહીને તેણે મુનિને તે ઉત્તમ ભોજન વહોરાવ્યું. એવામાં સંધ્યા થતાં દરિયામાર્ગે પ્રશસ્ત ધાન્યથી ભરેલા વહાણ ત્યાં આવી ચડ્યાં. જેથી તરત સુકાળ થયો આથી પરિવાર સહિત તે શ્રાવિકા ચિંતવવા લાગી કે –“અહો ! ખોટી રીતે આપણું મરણ થઈ જાત. તો હવે જિનધર્મના બીજરૂપ સદ્દગુરુ શ્રી વજસેન મુનિ પાસે દીક્ષા લઈને આપણે આપણા જીવિતવ્યનું ફળ કેમ ન લઈએ?’ એમ ધારીને નાગેન્દ્ર, નિવૃતિ, ચંદ્ર અને વિદ્યાધર એ પોતાના ચાર પુત્રો સાથે તેણે દીક્ષા લીધી. તે ચારે કંઈક ન્યૂન દશ પૂર્વધારી થયા. તેમના નામના ગચ્છો હજી પણ અવની પર જયવંત વર્તે છે, તે ચારે જિનમતનો ઉદ્ધાર કરવામાં ધુંરધર હતા. તે તીર્થમાં (સોપારકમાં) અદ્યાપિ તેમની પૂજનીય મૂર્તિઓ વિદ્યમાન છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી વજસ્વામી ચરિત્ર 91 એ પ્રમાણે દેવતાઓને પણ સ્તુતિ કરવા લાયક અને જિન-ઉપનિષદુના કંઈપણ તત્ત્વરૂપ, સંપત્તિના હેતુરૂપ અને ભવસાગરથી નિતાર પામવાને સેતુરૂપ એવું આ શ્રી વજસ્વામીનું ચરિત્ર ભવ્યાત્માઓને આનંદ આનંદ આપો અને યાવચંદ્ર દિવાકરૌ જયવંત વર્તો. શ્રીચંદ્રપ્રભસૂરિના પરૂપ સરોવરમાં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર શ્રીપ્રભાચંદ્ર સૂરિએ મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ તપાસીને શુદ્ધ કરેલ (નિર્મળ કરેલ), શ્રી પૂર્વ મહર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલમાં આ શ્રી વજસૂરિના ચરિત્રરૂપ પ્રથમ શિખર સંપૂર્ણ થયું. જેમની મૂર્તિ અષ્ટાપદની શોભાયુક્ત છે, જેમની દિવ્ય શોભા વિમલાચલની જેમ તારનાર છે, જેમની ' નિર્દોષ મતિ દુઃખી પ્રાણીઓને સુખ આપનાર છે, જેમનો પ્રભાવ, દુર્જનોનું સ્તંભન કરનાર છે, જેમનું ચિત્ત ઉજ્જયંતમાં સ્થિતિ કરનાર અને જેમનો યશ સુંદર અને અનુપમ છે, તથા જે અગણિત ગુણથી જયવંત વર્તે છે એવા હે શ્રી પ્રદ્યુમ્નસૂરિ ! તમે જ તીર્થરૂપ છો. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર શ્રી આર્ચરક્ષિતસૂરિ ચરિત્ર જેમનો કહેલ ધર્મ આંતરિક શત્રુઓનું જડમૂળથી નિકંદન કરે છે, એવા શ્રીમાનું આર્યરક્ષિતસૂરિ ભવ્યાત્માઓનું નિરાબાધપણે રક્ષણ કરો. અમૃત સમાન જેમનું ચરિત્ર કહેવાને બુધજનો પણ અસમર્થ છે, તો કૌશલ્ય રહિત મારી મતિ તેમાં શું ગતિ કરી શકે? તથાપિ તેમના ગુણોથી આકર્ષાઇને હું, તિમિર (અજ્ઞાન) સમૂહનો નાશ કરવામાં સૂર્ય સમાન એવા શ્રી આર્યરક્ષિતસૂરિનું ચરિત્ર રચું છું. સદા આનંદની બહુલતાથી અમરાવતીને પરાભવ પમાડનાર તથા અવંતિ રૂપ કાંતાની કટિમેખલા સમાન દશપુર નામે નગર છે. ત્યાં નવીન ચંદ્રમા સમાન ઉદાયન નામે રાજા. છે કે જે કલંકના સ્થાનભૂત નથી, રાહુથી અગ્રાહ્ય છે. તથા તેની કળા નષ્ટ થતી નથી. ત્યાં પુરોહિતના પદથી પ્રતિષ્ઠા પામેલ, વિશિષ્ટ બુદ્ધિવાળો, વર્ણમાં ઉત્તમ, કુળમાં શ્રેષ્ઠ, ક્રિયામાં શ્રદ્ધા ધરાવનાર અને કલાનિધિ એવો સોમદેવ નામે પુરોહિત હતો કે જેણે પોતાના બુદ્ધિબળથી બધા શત્રુઓને શાંત પાડી દીધા હતા, તેથી તેના સમૂહ તો માત્ર રાજ્યની શોભા માટે જ હતો. તેની રૂદ્રસોમા નામે પ્રિયા હતી કે જેણે પ્રિય વચનપૂર્વક અર્થીજનોને મનોવંછિત દાન આપવાથી તેમના દારિયને દૂર કરી દીધું હતું. સૂર્ય અને ચન્દ્ર જેવાં તેમને બે પુત્રો યુગલરૂપે ઉત્પન્ન થયા. તેમાં પ્રથમ આર્યરક્ષિત અને બીજો ફલ્યુરક્ષિત હતો. પુરોહિતે તે બંનેને અંગસહિત વેદ ભણાવ્યા. પોતાના વિનીત પુત્રો પાસે પોતાની સમૃદ્ધિને કોણ છુપાવે ? છતાં શાસ્ત્રામૃતને વિષે અતૃપ્ત રહેલ આર્યરક્ષિત પોતે વિદ્વાન થયા છતાં તે કરતાં અધિક ભણવાની ઇચ્છાથી તે પાટલીપુત્ર નગરમાં ગયો. ત્યાં દિવ્ય બળની સ્કૂર્તિથી અલ્પ કાળમાં ભારે બુદ્ધિશાળી એવા તેણે ગુપ્ત વેદોપનિષદનો પણ અભ્યાસ કરી લીધો. પછી ઉપાધ્યાયની અનુજ્ઞા મેળવીને તે પોતાના વતન તરફ પાછો ફર્યો અને અશ્વારૂઢની જેમ તે પોતાના નગરના પાદરે પહોંચ્યો. ત્યારે . પુરોહિતે રાજાને નિવેદન કરતાં વૃત્તાંત જાણીને રાજા પોતે હસ્તી પર આરૂઢ થઈને તેની સામે આવ્યો અને તે મહોત્સવપૂર્વક તેણે આર્યરક્ષિતને નગરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં વૃદ્ધ કુલીન સ્ત્રીઓએ પ્રતિગૃહે આપેલ શુભ આશિષો સાંભળતાં પાછલા પહોરે તે પોતાના ગૃહાંગણે આવ્યો. હવે રૂદ્રસોમાં તેની માતા જીવાજીવાદિક નવતત્ત્વના વિસ્તારને જાણનાર શ્રાવિકા હતી. તે વખતે એ સામાયિકમાં હોવાથી, ઉત્કંઠાયુક્ત અને જમીન સુધી મસ્તક નમાવીને પ્રણામ કરતા પુત્રને જોઈને પણ તેણે સામાયિક ભંગના ભયને લીધે આશિષથી વધાવ્યો નહિ. આથી અત્યંત ખેદ પામેલ બુદ્ધિમાન આર્યરક્ષિત વિચાર કરવા લાગ્યો કે – “અભ્યાસ કરેલ બહુ શાસ્ત્ર પણ મારે મન તુચ્છ જેવું છે કે જેથી મારી માતા તો સંતોષ જ ન પામી.” એમ ધારીને તે કહેવા લાગ્યો કે – “હે માતા ! તને કેમ સંતોષ ન થયો ?' ત્યારે તે બોલી – ‘દુર્ગતિને આપનાર તારા એ અભ્યાસથી હું શી રીતે સંતુષ્ટ થાઉં ? ત્યારે આર્યરક્ષિતે કહ્યું – “તો હવે વિલંબ કર્યા વિના મને આજ્ઞા કરો કે જે અભ્યાસથી તને સંતોષ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી આર્યરક્ષિતસૂરિ ચરિત્ર 93 થાય, તે કરું. બીજા કાર્યનું મારે શું પ્રયોજન છે?' એમ સાંભળતાં હર્ષથી રોમાંચને ધારણ કરતી અને પુત્રવતી અમદાઓમાં પોતાને પ્રધાન માનતી એવી રૂદ્રસોમાં કહેવા લાગી કે – “હે વત્સ ! ચોતરફથી પ્રગટ થતા ઉપદ્રવને નષ્ટ કરનાર તથા અન્ય મતાવલંબીઓના જાણવામાં ન આવેલ એવા જિનભાષિત દૃષ્ટિવાદનો તું અભ્યાસ કર.' દૃષ્ટિવાદનું નામ સાંભળી આર્યરક્ષિત વિચારવા લાગ્યો કે – “અહો ! દૃષ્ટિવાદ એ નામ પણ કેવું સુંદર છે. માટે હવે મારે એ જ અવશ્ય કરવાનું છે.” એમ નિશ્ચય કરીને તેણે કહ્યું કે – “સર્વ તીર્થોમાં શિરોમણિ એવી હે માતા ! મને તેનો અધ્યાપક બતાવો કે જેથી તેની પાસે હું સત્વર અભ્યાસ શરૂ કરું.” ત્યારે રૂદ્રોમાં કહેવા લાગી કે – ‘વિનયવંત હે વત્સ ! તારા હું ઓવારણા લઉં, હવે સાવધાન થઈને તું સાંભળ–અબ્રહ્મ અને પરિગ્રહના ત્યાગી, મહાસત્ત્વવંત, પોતાના અંતરમાં પરમાર્થબુદ્ધિ ધરાવનાર, સજ્ઞાનના નિધાન એવા જૈનમુનિ તોસલિ પુત્ર એ ગ્રંથના જ્ઞાતા છે, તે અત્યારે તારા ઇક્ષુવાટક (શેલડીના વાડા) માં છે. તો હે નિર્મળમતિ ! તેમની પાસે તું એ ગ્રંથનો અભ્યાસ કર, કે જેથી તારા ચરિત્રથી મારી કુક્ષિ શીતલ થાય.' એમ સાંભળતાં “પ્રભાતે જઈશ.” એમ કહીને તે અભ્યાસની ઉત્કંઠામાં તેણે રાત ગાળી. પછી પ્રભાત થતાં તે બહાર નીકળ્યો. એવામાં અર્ધમાગે તેના પિતાનો એક બ્રાહ્મણ મિત્ર તેને સન્મુખ મળ્યો. તે આર્યરક્ષિત માટે શેલડીના સાડાનવ સાંઠા સ્કંધ પર લઈ આવતો હતો. તેણે નમસ્કાર કરતાં આર્યરક્ષિતને પ્રીતિપૂર્વક આલિંગન આપ્યું. અને કહ્યું – ‘તું પાછો ઘરે ચાલ.' છે ત્યારે તે બોલ્યો – “માતાના આદેશથી હું જઈને પાછો સત્વર આવીશ. તમે હમણાં મારા બંધુને સંતુષ્ટ કરવા ઘરે જાઓ.' એમ કહીને તે આદરપૂર્વક ઇમુવાડા તરફ ચાલ્યો. જતાં જતાં આર્યરક્ષિત વિચારવા લાગ્યો કે- “અહો ! આ શ્રેષ્ઠ દૃઢ નિમિત્તથી એ ગ્રંથોના હું સાડાનવ અધ્યાય અથવા પરિચ્છેદ અવશ્ય પામી શકીશ. પણ તે કરતાં અધિક તો નિશ્ચય ન જ પામું.' પછી પ્રભાતના સંધ્યા સમયે ત્યાં મુનિઓના સ્વાધ્યાય–ધ્વનિથી અદ્વૈત શબ્દ સાંભળતાં તે ઉપાશ્રયના દ્વાર પાસે બેસી ગયો. ત્યાં જૈનમતના વિધિથી તે તદ્દન અજ્ઞાત હોવાથી ‘હવે કરવું? તેનો ખ્યાલ ન આવવાથી તે જડ જેવો બની ગયો. એવામાં આચાર્ય મહારાજને વંદન કરવા આવનાર એક ઢઢ્ઢર નામે શ્રાવક તેના જોવામાં આવ્યો. તેની પાછળ પાછળ રહીને તેની માફક તે મહામતિએ પણ વંદનાદિક કર્યું. કારણ કે તેવા સુજ્ઞોને શું દુષ્કર હોય? સર્વ સાધુઓને વંદન કર્યા પછી અશિક્ષિતપણાને લીધે તેણે શ્રાવકને વંદન ન કર્યું. કારણકે ન જણાવેલ કેટલું જાણી શકાય? તે વખતે એ લક્ષણથી આચાર્ય મહારાજે તેને નવીન જાણીને આદરથી પૂછયું કે – “હે ભદ્ર ! તને ધર્મની પ્રાપ્તિ ક્યાંથી થઈ ?' ત્યારે તે ઢટ્ટર શ્રાવકને બતાવતાં બોલ્યા કે – “આ ઉત્તમ શ્રાવકથી જ.’ એમ તે કહે છે, તેવામાં એક મુનિએ તેને ઓળખી લીધો, અને જણાવ્યું કે- ‘ગઈ કાલે રાજાએ મહોત્સવપૂર્વક જેને નગરમાં પ્રવેશ કરાવ્યો તે આ પુરોહિતનો અને રૂદ્રસોમાં શ્રાવિકાનો પુત્ર છે. એ ચતુર્વેદી (ચાર વેદને જાણનાર) અને સમસ્ત મિથ્યાત્વીઓમાં મુખ્ય છે. એનું અહીં આગમન સંભવતું નથી, છતાં શા કારણે એ અહીં આવેલ છે તે સમજાતું નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ 94 શ્રી પ્રભાવક ચરિત્ર એવામાં આકુળતા લાવ્યા વિના આર્યરક્ષિતે માતાનું કથન સંભળાવ્યું. જે સાંભળતાં તેના ચરિત્રથી. ચમત્કાર પામેલ ગુરુમહારાજ ચિંતવવા લાગ્યા કે – “આ વિપ્ર કુલીન અને આસ્તિક છે, પણ એનો માર્દવગુણ કુળને અનુચિત છે, વળી એમાં સુકતાચાર સંભવિત હોવાથી એ જૈન ધર્મને ઉચિત છે.” પછી શ્રતમાં ઉપયોગ દેતાં, પૂર્વના પાઠને ઉચિત તથા શ્રી વજસૂરિ પછી તેને ભાવી પ્રભાવક સમજીને આચાર્ય મહારાજ બોલ્યા કે – “હે ભદ્ર ! જૈન દીક્ષા વિના દૃષ્ટિવાદ અપાય નહિ, કારણ કે વિધિ સર્વત્ર સુંદર હોય છે.' ત્યારે આર્યરક્ષિત કહેવા લાગ્યો કે – “હે ભગવન્! પૂર્વે મારા સંસ્કાર થઈ ગયા છે, પરંતુ વાળ સંબંધી સંસ્કાર થયા નથી તેથી જૈનેંદ્ર સંસ્કારથી આપ મારા શરીરને અલંકૃત કરો; પરંતુ એ સંબંધમાં મારે કંઈક કહેવાનું છે, તે આપ લક્ષ્ય પૂર્વક સાંભળો, મિથ્યા મોહથી લોકો બધા મારા અનુરાગી છે, તેમજ એ વૃત્તાંત રાજાના જાણવામાં આવતાં તે પણ કદાચ દીક્ષાને મૂકાવે; કારણકે અજ્ઞ સ્વજનોની મમતા દુર્યજ છે. માટે પોતાના બાળકરૂપ મને પ્રસન્ન થઈને દીક્ષા આપતાં આપને અન્ય દેશમાં વિચરવું પડશે; કારણ કે તેથી શાસનની લઘુતા ન થાય.” એ વાક્યનો સ્વીકાર કરતાં ગુરુ મહારાજે સાર્વજ્ઞમંત્રથી મંત્રીને તેના મસ્તકપર વાસક્ષેપ નાખ્યો, અને પૂર્વના અભિલાષી આર્યરક્ષિતના કલેશની જેમ કેશનો સામાયિકવ્રતના ઉચ્ચારપૂર્વક લોન્ચ કર્યો. તેણે ગૃહસ્થવેષ ઇશાન ખૂણે તજી દીધો એટલે ગુરુએ તેને શ્વેતવસ્ત્ર પહેરાવીને યતિવેષથી યોજિત કર્યો. પછી નવદીક્ષિત આર્યરક્ષિતને આગળ કરીને તેમણે તરત જ અન્યત્ર વિહાર કર્યો. ત્યાં ગુરુમહારાજે તેને મૂલ સહિત અંગોપાંગાદિક ગ્રંથો ભણાવ્યા અને તેવા તેવા તપો વિધાનથી તેમને કેટલાક પૂર્વો પણ ભણાવ્યા. તેમણે પૂર્વો સહિત શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હિતાહિત જાણવામાં કુશળ થયા. વિનય પૂર્વક પોતાના આચારને પાળવા લાગ્યા અને વ્રતના સ્વરૂપને પણ તેઓ બરાબર સમજી શકયા. પછી શેષ પૂર્વોનો અભ્યાસ કરવા માટે ગુરુ મહારાજે તેમને ઉજ્જયિની નગરીમાં શ્રી વજસ્વામી પાસે મોકલ્યા એટલે ગીતાર્થ મુનિઓની સાથે આર્યરક્ષિત ત્યાં ગયા અને તે વખતે તેમણે શ્રી ભદ્રગુપ્ત સૂરિના ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો એટલે તેમને બરાબર ઓળખી તેમણે આલિંગન પૂર્વક ભેટીને કહ્યું કે – “હે પૂર્વાભિલાષી આર્યરક્ષિત ! તને કુશળ છે? આ મારી અંતિમ અવસ્થામાં તું મારો સહાયક થઈને મને મદદ કર; કારણકે કુલીન પુરુષોની એવી સ્થિતિ હોય છે.' એટલે આર્યરક્ષિત મુનિએ તે કબૂલ કર્યું. અને તે ભદ્રગુપ્તસૂરિની એવી ઉપાસના સેવા કરવા લાગ્યા કે જેથી તે સૂર્યના ઉદયાસ્તને પણ જાણતા નથી. એકવાર પરમ સમાધિમાં લીન થયેલા ભદ્રગુપ્ત સૂરિએ હર્ષપૂર્વક આર્યરક્ષિત મુનિને કહ્યું કે – “હે વત્સ’ તારા વૈયાવચ્ચથી હું ક્ષુધા તૃષાનો ખેદ પણ જાણતો નથી, તેથી જાણે આ લોકમાં જ મને દેવલોક પ્રાપ્ત થયેલ હોય તેમ સમજું છું. હવે તને મારે કંઈક ગુપ્ત કહેવાનું છે. તો સાવધાન થઈને સાંભળ– શ્રી વજસ્વામીની પાસે તારે અભ્યાસ તો કરવો; પરંતુ હંમેશાં તું અલગ ઉપાશ્રયમાં આહાર પાણી અને શયન કરજે; કારણ કે તેમની મંડળીમાં એકવાર પણ જે આહાર કરે અને રાત્રે તેમની પાસે શયન કરે, તેનો તેમની સાથે નાશ થાય. તું પ્રભાવક અને આહત શાસનરૂપ મહાસાગરનો કૌસ્તુભમણિ સમાન છે. વળી સંઘનો તું આધાર થવાનો છે, માટે મારું આ વચન માન્ય કરજે. એમ હું ઇચ્છું છું.” Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી આર્યરક્ષિતસૂરિ ચરિત્ર ત્યારે સૂરિમહારાજના ચરણે શિર નમાવી, નિશ્ચય કરીને તેમણે કહ્યું કે – “હે પ્રભો ! એ આપનું વચન મારે કબુલ છે.' કારણકે વિનંત શિષ્યોની એવી જ સ્થિતિ હોય છે. | પછી શ્રી ભદ્રગુપ્તસૂરિ કાલધર્મને પામ્યા. એટલે આર્યરક્ષિત શ્રીવાજસૂરિ પાસે અભ્યાસ કરવા ચાલ્યા; એવામાં અહીં વજસ્વામીએ સ્વપ્ન જોયું અને પોતાના શિષ્યોને તેમણે જણાવ્યું કે - “આજે પાયસથી સંપૂર્ણ ભરેલ પાત્રથી મેં આવેલ અતિથિને પારણું કરાવ્યું, એટલે તેમાં અલ્પમાત્ર શેષ રહ્યું, તો એ સ્વપ્નનો વિચાર કરતાં મને લાગે છે કે – આજે કોઈ પ્રાજ્ઞ અતિથિ મારી પાસે આવીને સમગ્ર શ્રત ગ્રહણ કરશે જેથી અલ્પમાત્ર બાકી રહેશે.' એ પ્રમાણે વજસ્વામી બોલતા હતા, તેવામાં આર્યરક્ષિત ત્યાં આવ્યા; કારણકે મહાપુરુષે જોયેલ સ્વપ્ન અવશ્ય સત્ર ફળદાયક થાય છે. ત્યાં અપૂર્વ અતિથિને જોઈ સ્વાગત કરવાની ઇચ્છાથી ઉભા થઈને વજસૂરિએ નમસ્કાર કરતા આર્યરક્ષિતને કહ્યું કે – “હે ભદ્ર ! તમે ક્યાંથી આવો છો ?' ત્યારે આર્યરક્ષિત બોલ્યા – “હે પ્રભો ! હું શ્રીમાનું તોસલિપુત્ર આચાર્ય પાસેથી આવું છું.' એમ સાંભળતાં વજસૂરિ બોલ્યા – “શું તમે આર્યરક્ષિત છો ? શેષ પૂર્વનો અભ્યાસ કરવા અહીં અમારી પાસે આવ્યા છો ? પણ પાત્ર સંથારો વિગેરે તમારા ઉપકરણો કયાં ? તે લઈ આવો, આજે તમે અમારા અતિથિ થયા છો, તેથી ગોચરી. વહોરવા ન જશો, અહીં જ આહાર પાણી કરીને તમે અધ્યયન શરૂ કરો.” એટલે આર્યરક્ષિત કહેવા લાગ્યા – “મેં અલગ ઉપાશ્રય માંગી લીધેલ છે. તો આહારપાણી અને શયન ત્યાં જ કરીશ અને આપની પાસે અભ્યાસ ચલાવીશ.' ત્યારે વજસ્વામી બોલ્યા -- “અલગ રહેનારથી અભ્યાસ કેમ થઈ શકે ?’ એટલે આર્યરક્ષિત મુનિએ શ્રીભદ્રગુપ્ત ગુરુએ કહેલ વચન કહી સંભળાવ્યું, ત્યારે “અહો ! એમ છે?' એમ બોલતાં વજસ્વામીએ શ્રુતમાં ઉપયોગ મૂક્યો. પછી તેમણે જણાવ્યું કે - “મારી સાથે આહાર અને શયન કરવાથી ગુરુના કહ્યા પ્રમાણે સાથે અંત થાય, એ વચન સૂરિમહારાજ ઉચિત બોલ્યા છે. માટે હવે એમ જ થાઓ.” પછી વજસૂરિ તેમને પૂર્વનો અભ્યાસ કરાવવા લાગ્યા. એમ કરતાં દશમા પૂર્વનો અર્ધભાગ તેમણે શરૂ કર્યો, એ ગ્રંથમાં મુશ્કેલીથી અભ્યાસ કરી શકાય તેવા ભાંગા, દુર્ગમ ગમક, દુષ્કર પર્યાય અને સમાન શબ્દોના જવિક હતા. તેમાં ચોવીશ જવિકનો તેમણે અભ્યાસ કરી લીધો, પરંતુ અભ્યાસ કરતાં તેમને ભારે શ્રમ પડવા લાગ્યો. હવે અહીં આર્યરક્ષિત મુનિની માતા રૂદ્રસોમા વિચારવા લાગી કે – “અહો ! વિચાર કર્યા વિના કામ કરવા જતાં મને પોતાને જ તેના પરિણામે પરિતાપરૂપ ફળ મળ્યું. હૃદયને આનંદ આપનાર, ધીમાનું, તથા શીલ વડે શીતલ એવા આર્યરક્ષિત સમાન પુત્રને મંદબુદ્ધિવાળી મેં હાથે કરીને મોકલી દીધો. આ તો ઉદ્યોતની ઇચ્છા કરતાં મને અંધકારની પ્રાપ્તિ થઈ એ આશ્ચર્ય જેવું થયું, માટે તેને બોલાવવા માટે હવે ફલ્યુરક્ષિતને મોકલું.’ એમ ધારીને તેણે સરલ એવા સોમદેવ પુરોહિતને પૂછયું ત્યારે તે બોલ્યો કે - “હે ભદ્ર ! તારું કરેલ મારે પ્રમાણ છે. માટે તેને યોગ્ય લાગે, તેમ કર.' પછી તેણે પોતાના બીજા પુત્રને મોકલતાં ભલામણ કરી કે – “હે વત્સ ! તું તારા ભાઈ પાસે જા અને Page #103 -------------------------------------------------------------------------- ________________ 96 શ્રી પ્રભાવક ચરિત્ર મારું કથન તેને નિવેદન કર કે, માતાએ તને બંધુ સમાગમથી રહિત કરીને મોહ તજાવ્યો, પરંતુ વાત્સલ્યભાવને તો જિનેશ્વરોએ પણ માન્ય કરેલ છે, કારણ કે ગર્ભમાં રહેતાં પણ શ્રીવીર પ્રભુએ માતાની ભક્તિ સાચવી. માટે હવે સત્વર આવીને માતાને તારું મુખ બતાવ; તથા મારે પણ તારા માર્ગનો આશ્રય લેવો છે અને તે પછી તારા પિતા તેમજ પુત્ર, પુત્રી વગેરેને માટે પણ એ જ રસ્તો છે. વલી કદાચ તારે સ્નેહ–ભાવના ન હોય, તો ઉપકારબુદ્ધિથી એકવાર હર્ષપૂર્વક આવીને મને કૃતાર્થ કર. હે વત્સ ! માર્ગ અને દેહમાં યત્નયુક્ત થઈને તું જા અને એ પ્રમાણે કહેજે. તારા શરીરના ભાગ્ય પર અમે જીવનારા છીએ.” એમ માતાનું વચન સાંભળતાં નમ્ર ફલ્યુરક્ષિતે પોતાના બંધુ પાસે જઈને જનનીનું કથન તેને કહી સંભળાવ્યું કે – માતાને વિષે વત્સલ આવો તારા જેવો બંધુ કોણ હશે ? ભલે કુળ લજ્જાને લીધે તારા પિતાએ તો મને કંઈ પણ આક્રોશ-વચન સંભળાવ્યું જ નથી. તો હે વત્સ ! ત્યાં સત્વર ચાલ અને તારું સ્વચ્છમુખ મને બતાવ, કે તારા દર્શનામૃતથી તૃપ્ત થયેલ હું તૃષ્ણા રહિત થાઉં. હે બંધો ! આપણી માતા રૂદ્રસીમાએ મારા મુખથી તને એ પ્રમાણે કહેવરાવ્યું છે. માટે પ્રસાદ લાવીને હે માતૃવત્સલ ! તું જલ્દી ચાલ.' બંધનું એ વચન સાંભળતાં આર્યરક્ષિત મુનિ વૈરાગ્યથી કહેવા લાગ્યા કે – “હે ફલ્યુરક્ષિત ! આ ક્ષણભંગુર સંસારમાં મોહ કેવો ? અથવા તો કયો સુજ્ઞ પોતાના અધ્યયનમાં અંતરાય કરે ? અસાર વસ્તુને બદલે સારા વસ્તુનો ત્યાગ કરવાની કોઈ ઇચ્છા ન કરે. તું જો મારા પર સ્નેહ ધરાવતો હોય, તો મારી પાસે રહે અને તે દીક્ષા વિના ન રહેવાય તેમ હોવાથી તે દીક્ષા ધારણ કરી લે.” ત્યારે તેણે તે પ્રમાણે કબુલ કરતાં આર્યરક્ષિત મુનિએ પોતાના બંધુને તરત દીક્ષા આપી, કારણ કે સારા કામમાં કોણ વિલંબ કરે? હવે આર્યરક્ષિત પોતે ભારે બુદ્ધિશાળી છતાં જવિક-અધ્યયન પાઠથી તે અત્યંત કંટાળી ગયા એટલે તેમણે શ્રીવજસ્વામીને કહ્યું કે – “હે ભગવાન્ ! હજી કેટલું અધ્યયન બાકી છે ?' ત્યારે ગુરુ બોલ્યા – ‘તમારે પૂછવાની શી જરૂર છે ? અભ્યાસ કર્યા કરો.” આથી તે પુનઃ અભ્યાસ કરવા લાગ્યા. પછી કેટલોક વખત વ્યતીત થયા બાદ તેમણે ગુરુને ફરી પૂછયું. એટલે શ્રી વજસૂરિએ કહ્યું કે – ‘તમે તો હજી સરસવ જેટલું ભણ્યા છો અને મેરુ જેટલું બાકી છે, માટે મારું એક વચન સાંભળો. સંબંધીઓના અલ્પ મોહને લીધે તમે જે પૂર્વના અધ્યયનને તજવા ધારો છો, તે કાંજી માટે દુધ, લવણ માટે કપૂર, કસુંબા માટે કુંકુમ, ચણોઠી માટે સુવર્ણ, ક્ષારભૂમિ માટે રત્નખાણ અને ધતુરાને માટે ચંદનનો ત્યાગ કરવા જેવું કરો છો. માટે અભ્યાસ કરો. ધૃતસાગરના મધ્ય ભાગને પામતાં સદૂજ્ઞાન-શક્તિરૂપ રત્નો અનાયાસે ફળરૂપે પામી શકશો.’ એમ સાંભળતાં કેટલાક દિવસ સુધી તેમણે ભારે પરિશ્રમથી અભ્યાસ કરવા માંડ્યો. એવામાં તેમના લઘુ બંધુએ માતા પાસે આવવાની પ્રેરણા કરી, એટલે પ્રયાસથી અત્યંત કંટાળી ગયેલા આર્યરક્ષિત મુનિએ વજસ્વામી પાસે અનુજ્ઞા લેતાં જણાવ્યું કે – “હે સ્વામિનું ! સંબંધીના સમાગમ માટે ઉત્કંઠિત બનેલા આ સેવકને મોકલવાની કૃપા કરો. તેમને ભેટ્યા પછી હું અભ્યાસ કરવાને સત્વર આવીશ.' Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી આર્યરક્ષિતસૂરિ ચરિત્ર એ પ્રમાણે આર્યરક્ષિતનું વચન સાંભળતાં તેમણે શ્રુતમાં ઉપયોગ મૂક્યો, તેથી જાણવામાં આવ્યું કે ‘એ ફરી આવતાં મને મળી શકશે નહિ, કારણકે મારું આયુષ્ય બહુ જ અલ્પ છે. એટલો અભ્યાસ કરવાની જ એની યોગ્યતા છે. તેથી દશમું પૂર્વ તો અવશ્ય મારી પાસે જ રહી જશે, એમ ધારીને તેમણે કહ્યું કે ‘હે વત્સ ! તું જા. તારું દુષ્કૃત મિથ્યા થાઓ. અત્યારે તારા જેવો ધીમાન્ બીજો કોઈ નથી. તેથી તને અભ્યાસ કરાવવાની અમારી ઇચ્છા થઈ, નહિ તો આટલી પ્રાપ્તિ કયાં થાય ? હવે માર્ગમાં તને કંઈ બાધા ન થાઓ,’ એમ સાંભળી ગુરુના ચરણે નમીને આર્યરક્ષિત પોતાની જન્મભૂમિ તરફ ચાલ્યા, અને શુદ્ધ સંયમયાત્રાપૂર્વક અખંડિત પ્રયાણો કરી વિચરતાં વિચરતાં તે પોતાના બંધુ સહિત પાટલીપુત્ર નગરે આવ્યા. ત્યાં સાડા નવ પૂર્વ ભણી આવેલા અને ગુણના નિધાન એવા તે પરમ હર્ષથી પોતાના ગુરુ તોસલિપુત્ર આચાર્યને મળ્યા. પછી તેમને આચાર્યપદે સ્થાપીને ગુરુ સ્વર્ગે ગયા. 97 – ત્યાંથી આર્યરક્ષિત સૂરિ દશપુર નગરમાં ગયા. એટલે ફલ્ગુરક્ષિત મુનિ આગળથી પોતાના આવાસમાં આવીને કહેવા લાગ્યા કે —‘હે માતા ! હું તને વધાવું છું ! તમારો પુત્ર ગુરુ થઈને આવ્યો.' ત્યારે માતા કહેવા લાગી - ‘હે ભદ્ર ! હું તારા ઓવારણા લઉં અને આ શુભ સમાચાર માટે તારાં મોંઢામાં સાકર. કયાં છે તે મારો પુત્ર આર્યરક્ષિત ? આ સમયે હું એવી પુણ્યવતી છું કે તે પુત્રનું મુખ જોવા · પામીશ.’ એમ તે બોલતી હતી, તેવામાં આર્યરક્ષિત સૂરિ તેની આગળ આવીને ઉભા રહ્યા. એટલે મુનિવેશધારી તેમને આદ૨પૂર્વક જોઈને રૂદ્રસોમાનું શરીર હર્ષથી અત્યંત રોમાંચિત થઈ ગયું. એવામાં પુત્રના સ્નેહથી મોહિત થયેલ અને તેને મળવાને આતુર એવો સોમદેવ પુરોહિત પણ ત્યાં આવ્યો અને તેણે આર્યરક્ષિતને દૃઢ આલિંગન દઈને જણાવ્યું કે હે વત્સ ! પ્રવેશ મહોત્સવ વિના શીઘ્ર તું કેમ ચાલ્યો આવ્યો ? હું ઠીક જાણ્યું. વિરહાર્ત એવી પોતાની માતાને મળવાની તને ભારે ઉત્કંઠા થઈ હશે. હે પુત્ર ! હજી પણ તું બહારના ઉદ્યાનમાં જા, કે જેથી હું રાજાને નિવેદન કરીને નગરમાં ઉત્સાહ અને ઉત્સવપૂર્વક તારો પ્રવેશ કરાવું. પછી ઘરે આવતાં સાધુવેશને તજી અવ્યગ્ર બની ઘર માંડીને ગૃહસ્થાશ્રમનું સુખ ભોગવજે. એક યાજ્ઞિકના કુળમાં ઉત્પન્ન થયેલ રૂપયૌવન સંપન્ન અને તારામાં અનુરાગ ધરનારી એવી તને ઉચિત કન્યાની મેં અગાઉથી જ શોધ કરી રાખી છે. શાસ્ત્રીય વિધિ પ્રમાણે મહોત્સવપૂર્વક તું તેને પરણજે, કે જેથી તારી માતા સાંસારિક કૌતુકનો સ્વાદ ચાખે. વળી દ્રવ્યોપાર્જન કરવાની તો તારે કોઈ જાતની ચિંતા જ ન કરવી, કારણ કે સાત કુળ (પેઢી) ચાલે, તેટલું ધન મને રાજાએ આપેલ છે. તું ઘરનો કારભાર માથે લઈ લે, એટલે સંસારના સ્વરૂપને જાણનારા એવા અમે વાનપ્રસ્થ આશ્રમનો આશ્રય લઈએ. - એ પ્રમાણે સાંભળતાં આર્યરક્ષિત મુનિ બોલ્યા = ‘હે તાત ! તમને મોહનો વાત (વાયુ) ચડ્યો છે. શાસ્ત્રોના દુર્ધર ભારને તમે એક મજૂરની જેમ વહન કરો છો. પિતા, માતા, ભ્રાતા, ભગિની, સ્ત્રી અને પુત્ર પુત્રીઓ તો સંસારમાં ભવોભવ તિર્યંચોને પણ ઉત્પન્ન થાય છે, તો તેવા સ્વરૂપને જાણનાર પુરુષને તેમાં હર્ષ કેવો ? વળી રાજાના પ્રસાદથી પણ ગર્વ શો કરવાનો હતો ? કારણ કે તે તો નોકરી બજાવતાં વખતસર પ્રાપ્ત થાય છે, તેમજ બહુ ઉપદ્રવોથી ઓતપ્રોત એવા દ્રવ્યમાં પણ આસ્થા લાવવી શા કામની ? પરંતુ રત્નની જેમ આ મનુષ્યજન્મ જ દુર્લભ છે. તો વિનશ્વર અને અવકર–નિર્માલ્ય તુલ્ય એવા ગૃહસ્થાશ્રમના મોહમાં તેને કયો સુજ્ઞ નિષ્ફળ બનાવે ? એટલે તેની પરીક્ષા કરીને તેનો ત્યાગ કરતાં મેં આર્હતી દીક્ષા ધારણ કરી Page #105 -------------------------------------------------------------------------- ________________ 98. શ્રી પ્રભાવક ચરિત્ર છે. તો સર્પના શરીરની જેમ તજી દીધેલા ભોગોનો હું પુનઃ આદર કરવાનો નથી. વળી હે તાત ! દૃષ્ટિવાદ પણ હું હજી પૂર્ણ ભણી શક્યો નથી. તો હું શી રીતે ગૃહવાસમાં પડું ? ખરેખર ! પુરુષોને પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરવો દુષ્કર છે. તેમ છતાં જો તમને મારા પર મોહ હોય, તો તમે બધા દીક્ષાને ધારણ કરો; કારણ કે ભ્રમથી સાકર ખાવામાં આવે, તો પણ તે પિત્તના ઉપદ્રવને શાંત કરે છે. ત્યારે સોમદેવ કહેવા લાગ્યો કે – “હે વત્સ ! કુલીનપણે તે આચરેલ દુષ્કર તપ, મારે અત્યારે ઉચિત છે; પરંતુ પુત્રી, જમાઈ અને તેના બાળકોના લાલનપાલનથી મોહ–પ્રવાહમાં તણાતી એવી મૂઢમતિ તારી માતા આ ભવસાગરનો પાર શી રીતે પામી શકે ?' એ પ્રમાણે પિતાનું વચન સાંભળી આર્યરક્ષિત ચિંતવવા લાગ્યા કે – મિથ્યાત્વના સ્થાનરૂપ એવો પિતા જો કોઈ રીતે પ્રતિબોધ પામે અને તપશ્ચરણથી શુદ્ધ થાય તો સમ્યક્ત્વરૂપ હીરાની ખાણ જેવી મારી માતા તો બોધ પામેલી જ છે, જેના પ્રભાવથી મને મોક્ષમાર્ગ મળ્યો. એમ ધારી આર્યરક્ષિત રૂદ્રસીમાને કહેવા લાગ્યા કે – “માતા ! મારા પિતા શું કહે છે, તેનો તો તમે વિચાર કરો. તે તમને દુર્બોધ્ય માને છે પણ ખરે જ તું જ્ઞાનના મહાનિધાન રૂપ છે. વળી તમારા આદેશથી દૃષ્ટિવાદનો અભ્યાસ કરતાં મારા ચિત્તમાં સંસારસાગર તરવાની ઉત્કંઠા ઉત્પન્ન થઈ અને શ્રી વજસ્વામી મને પ્રાપ્ત થયા. આ કળિકાળમાં તે સુનંદા જ ધન્ય છે કે જેણે શ્રીવજ જેવા પુત્રને જન્મ આપ્યો. હે માતા ! એક ગુણથી તમને તે કરતાં પણ હું અધિક માનું છું. પહેલાં તો પુત્રના રુદનથી ખેદ પામતાં તેણે આર્જવભાવથી તે બાળકના પિતામુનિને સોંપ્યો અને પાછળથી તે બાળકના નિમિત્તે વિવાદ કર્યો, પણ તમે તો મને અભ્યાસ કરવા માટે શ્રીમાનું તોસલિપુત્ર ગુરુને સોંપ્યો, તેમાં મને સંસાર સાગરથી પાર ઉતારવાનો જ તમારો હેતુ હતો. પુણ્યહીન જનોને અતિદુર્લભ એવા વજસ્વામીના ચરણ-શરણે હું ગયો. ત્યાં પૂર્વોનો અભ્યાસ કરીને હું પુનઃ તમારી પાસે આવ્યો છું. માટે પરિવાર સહિત તમારે પોતાના પ્રયત્નપૂર્વક મહાવ્રત આદરીને ભવ-મભૂમિનો અવશ્ય પાર પામવાનો છે.' એટલે રૂદ્રોમાં કહેવા લાગી કે – “પુરોહિતજી તો સરળ સ્વભાવના હોવાથી એમ કહે છે કે-રૂઢસોમા કુટુંબની ઉપાધિથી વ્યગ્ર છે, તેથી એ વ્રત લેવાને અસમર્થ છે. તો હવે પ્રથમ મને જ શીધ્ર દીક્ષા આપો. એટલે પરિવાર પણ જે મારા પર દ્રઢ અનુરાગી હશે, તે પોતે મારી પાછળ વ્રત ગ્રહણ કરશે.” ત્યારે આર્યરક્ષિત પિતાને કહેવા લાગ્યા – “હે તાત ! મારી માતા તો દીક્ષા લેવાને તૈયાર જ છે, આ લોકમાં તમે તીર્થરૂપ છો, તેથી તમારું વચન હું માન્ય કરું છું.' પછી પુરોહિતનો પરિવાર પરસ્પરના સ્નેહને લીધે “હું પ્રથમ હું પ્રથમ' એમ ઉતાવળથી દીક્ષા લેવાને માટે તૈયાર થયો. એટલે આરક્ષિતસૂરિએ તેમના કેશનો લોચ કરીને સામાયિક વ્રતના ઉચ્ચારપૂર્વક તેમને દીક્ષા આપી. તે બધાએ વિચાર કર્યા વિના સ્થવિરકલ્પનો વેશ ધારણ કરી લીધો, પરંતુ સોમદેવે મંદભાવથી તે વખતે જણાવ્યું કે – “હે વત્સ !કચ્છસહિત મારે વસ્ત્ર–પરિધાન રહો. કારણ કે પોતાના પુત્ર પુત્રી સમક્ષ નગ્ન કેમ રહી શકાય ?' એમ સાંભળતાં ગુરુ વિચારવા લાગ્યા કે – “આ એનો વિચાર પોતાની મંદતાને સ્પષ્ટ કહી બતાવે છે. અથવા તો ભલે એમ થાય. હળવે હળવે હું એને સામાચારીમાં લાવીશ.” એમ ધારી તે બોલ્યા – ‘તમારી એ ઇચ્છા પૂર્ણ થાઓ. Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી આર્યરક્ષિતસૂરિ ચરિત્ર મારે ત્યારે પુરોહિતે કહ્યું - ‘હું તમારો ડિલ છું, તેથી મારો અભિપ્રાય તમને નિવેદન કરું છું કે ઉપાનહ, કમંડળ, છત્ર અને ઉપવીત (જનોઇ) એ બધાં સાધનો રાખીને હું તમારું વ્રત લેવા માગું છું. તેમ કરતાં પગે અને માથે તાપ ન લાગે અને પવિત્ર રહી શકું. કારણ કે જન્મ પર્યંત તેનો ત્યાગ કરી શકાશે નહિ.' 99 — ત્યારે અનિષિદ્ધ અનુમતિથી આચાર્યે તેનો એ આગ્રહ કબૂલ રાખ્યો. કારણ કે પોતાના પિતાને સ્વાધ્યાય— પાઠથી પોતાની મેળે જ શિખામણ મળતી રહેશે. હવે એકવાર શ્રાવકોના બાળકો, ગુરુની શિક્ષાથી જિનમંદિરે જતાં સાધુઓને પ્રણામ કરવા પાસે આવ્યા, અને તેમણે છત્રધારી એક મુનિને મૂકીને બધા સાધુઓને વંદન કર્યું. પછી ઉપાશ્રયમાં આવતાં તેમણે ગુરુને પૂછ્યું કે – અવંઘ શા માટે ?' - એટલે આચાર્ય બોલ્યા - ‘હે તાત ! એમ કાંઈ વંદનીય થવાય ? તમે છત્રનો ત્યાગ કરો. જ્યારે ઉષ્ણ તાપ લાગે, ત્યારે શિર પર વસ્ત્રને ધારણ કરજો.’ ત્યારે પુત્રના સ્નેહથી તેણે તેમ કરવા કબૂલ કર્યું અને છત્રનો ત્યાગ કર્યો. એ રીતે સમજાવતાં આચાર્ય મહારાજે તેની પાદુકા પણ તજાવી. - પછી એક વખતે ગુરુએ શિખામણ આપતાં પુરોહિત મુનિને કહ્યું કે ‘હે તાત ! તમે તાપ ન હોય તેવા સમયે બાહ્ય ભૂમિકાએ જાઓ છો અને પરિગ્રહ રહિત છો, તો અન્ન લોકોને દેખાડવાની ખાતર તમારે આ ઉપવીત શા માટે જોઈએ ? કારણ કે ‘આપણે ઉત્તમ બ્રાહ્મણ છીએ.' એમ કોણ નથી જાણતું ?’ એમ હળવે હળવે આર્યરક્ષિતસૂરિએ તેનો ગૃહસ્થ સંબંધી વેષ છોડાવી દીધો. એવામાં એક વખતે પૂર્વની રીત પ્રમાણે બાળકોએ પુરોહિત મુનિને વસ્ત્ર માટે કહ્યું એટલે બ્રહ્મતેજથી દીપ્ત એવા તેણે બાળકોને જણાવ્યું કે ‘હું નગ્ન થવાનો નથી, પૂર્વજો સહિત તમે મને ભલે વંદન નહિ કરજો અને તેવો સ્વર્ગ પણ મને જોઈતો નથી, કે જે તમારા પૂજનથી પ્રાપ્ત થતો હોય.' એવામાં એક સાધુ સ્વર્ગવાસી થયા એટલે ગુરુ મહારાજે તેનો દેહ ઉપાડવા માટે સાધુઓને સંજ્ઞા કરી, ત્યારે ગીતાર્થ મુનિઓ તે મૃતદેહ ઉપાડવા માટે ગુરુના વચને અહંપૂર્વિકાથી ઉતાવળ કરવા લાગ્યા. આ વખતે બાહ્ય કોપ બતાવતા ગુરુ બોલ્યા — ‘આ અસાધારણ પુણ્ય તમારે જ ઉપાર્જન કરવાનું છે અમારા સ્વજનોને નહિ.' - એમ સાંભળતાં પુરોહિત મુનિએ કહ્યું – ‘જો મોટું પુણ્ય પ્રાપ્ત થતું હોય, તો હું વહન કરું.' ત્યારે ગુરુ બોલ્યા ‘ભલે, એમ કરો, પણ મારું એક વચન સાંભળો — એને વહન કરતાં ઉપસર્ગો થાય તેમ છે. તો હું એવા દુષ્કર કામમાં મારા પિતાને કેમ અનુજ્ઞા આપું ? વળી ઉપસર્ગોમાં જો ક્ષોભ થાયે, તો અમને અમંગળ થાય; એમ સમજી જો હવે તમને ઉચિત લાગે તો તે સમાધિપૂર્વક આચરો.’ એમ સાંભળતાં સોમદેવમુનિ કહેવા લાગ્યા ‘હું તે અવશ્ય વહન કરીશ. શું હું નિઃસત્ત્વ કે દુર્બળ છું? માટે એ મુનિઓથી મને કોઈ રીતે અલગ ન ગણવો. પૂર્વે મેં વેદમંત્રોથી સમસ્ત રાજ્ય, દેશ અને રાજાના વિઘ્નોનો વિનાશ કર્યો છે.' પછી પાલખીમાં રહેલ શબને ખભે ઉપાડ્યું ત્યારે પૂર્વે શીખવી રાખેલ બાળકોએ પુરોહિતનું વસ્ત્ર ખેંચી લીધું. આથી તે મનમાં દુભાયા છતાં, પુત્રને વિઘ્ન થવાના ભયથી તેણે અધવચ ન Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર મૂકયું, પણ નિયત કરેલ નિર્જીવ સ્થાને મૂકીને તે એકદમ પાછા વળ્યા. ત્યાં ગુરુએ પૂછ્યું ‘હે તાત ! તમે નગ્ન કેમ ?’ 100 ત્યારે તેણે જવાબ આપ્યો ‘ઉપસર્ગ થયો. તમારું વચન અન્યથા ન થાય પણ તે મેં દૃઢતાથી સહન કરેલ છે.’ એમ બોલતા પુરોહિતમુનિને આચાર્ય કહેવા લાગ્યા કે — તો એક લાંબું અને વિશાળ વસ્ત્ર લઈ લ્યો.' એટલે તે બોલ્યા = જે જોવાનું હતું, તે જોઈ લીધું, આપણે પરિગ્રહ કેવો ? માટે હવે નગ્નાવસ્થા જ ભલે રહી.' એ પ્રમાણે પ્રપંચ રચીને ગુરુએ તેનો ગર્વ છોડાવ્યો, તથાપિ તે પુરોહિતના મનને ભિક્ષામાં જોડી ન શકયા. તેમણે અનેકવાર વિવિધ ઉપાયોથી સમજાવ્યા છતાં તેણે પોતાનો આગ્રહ તજ્યો નહિ. આથી આચાર્ય મહારાજે વિચાર કર્યો કે — ‘કદાચ અમારું આયુષ્ય ક્ષીણ થઈ જાય, તો આ વૃદ્ધ મુનિનો નિસ્તાર શી રીતે થશે ? માટે એ ભિક્ષા લેતા થાય, તેમ કરું.' એમ ધારી તેમણે એકાંતમાં મોટા મુનિઓને આજ્ઞા કરી કે — ‘તમારે એ વૃદ્ધ મુનિને આહર ન આપવો પણ એકલા બેસીને આહાર કરી લેવો.’ આ તેમનો આદેશ જો કે મુનિઓના મનને ગમ્યો નહિ, તથાપિ તેમણે ગુરુવચન માન્ય રાખ્યું. ગુરુવચનમાં અચલ શ્રદ્ધા રાખનાર મહાપુરુષોને વારંવાર નમસ્કાર થાઓ. પછી એક વખતે આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એટલે મંડળીના મુનિઓએ વૃદ્ધ મુનિને નિમંત્રણ ન કર્યું. બે દિવસ પછી ગુરુ આવ્યા અને તેમણે પુરોહિત મુનિને કુશળતા પૂછી ત્યારે તે કોપ બતાવતા બોલ્યા — હે વત્સ ! મારું વચન સાંભળો જો તમે ઘણા દિવસ બહાર રહ્યા હોત, તો અકાળે પણ મેં અવશ્ય પ્રાણોને તજી દીધા હોત. તમે આજ્ઞા કરેલ હોવા છતાં આ મુનિઓ મારી વાત સાંભળતા નથી; હે પ્રભો ! તેઓ આમ શા માટે કરે છે, તે હું સમજી શકતો નથી. એ પ્રમાણે સાંભળતાં ગુરુ કૃત્રિમ ક્રોધ બતાવીને શિષ્યોને કહેવા લાગ્યા કે — ‘તમે આટલો વખત પિતાને ભોજનનું નિમંત્રણ કેમ ન કર્યું ?' - ત્યારે શિષ્યો બોલ્યા ‘હે સ્વામિન્ ! આપના વિના અમારું મન શૂન્ય બની ગયું હતું, તેથી એ વૃદ્ધ મુનિને અમે ભૂલી ગયા. એ અમારી બાળચેષ્ટાને આપ ક્ષમા કરો.’ આ તેમનું વચન સાંભળતાં આચાર્ય મહારાજ સોમદેવને કહેવા લાગ્યા ‘હે તાત ! મારું વચન સાંભળો—૫૨ની આશા ન કરવી. કારણ કે તે પરાભવના મૂળ કારણરૂપ છે. તમારા માટે આહાર લેવા અમે પોતે જઈશું. એમની આગળ એવી બાબત શું કહેવી ? તેમ કહેવાથી તો પ્રગટ રીતે લજ્જા ઉત્પન્ન થાય છે; એમ કહેતાં પોતે ઉઠી, પોતાના પાત્ર લઈને ગુરુ મહારાજ ભિક્ષા લેવા ચાલ્યા. એવામાં વૃદ્ધ મુનિ સાહસથી બોલી ઉઠ્યા કે ‘હું પોતે જ ભિક્ષા લેવા જઈશ. હે વત્સ ! હું હાજર હોવા છતાં ગચ્છપતિ તમે શું સામાન્ય સાધુની જેમ ભિક્ષા માટે ભ્રમણ કરશો ?’ — - - ત્યારે ગુરુએ તેને અટકાવ્યા છતાં પુરોહિત મુનિ તરત ઉત્સાહપૂર્વક પાત્ર લઈને ભિક્ષા લેવા ચાલ્યા અને એક શ્રેષ્ઠીના ઘરે ગયા. ત્યાં ભિક્ષાની શિક્ષા પામેલ ન હોવાથી તે ઘરના પાછલા દ્વારથી પેઠા એટલે ગૃહપતિએ કહ્યું કે — ‘તમે ઘરના મૂળ દ્વારથી કેમ ન આવ્યા ?’ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરક્ષિતસૂરિ ચરિત્ર 101 એટલે તેણે જણાવ્યું કે – “હે ધાર્મિક ! લક્ષ્મી તો અહીં પાછળના દ્વારથી પણ આવે.' એમ સાંભળતાં તે ગૃહસ્થ વિચાર કર્યો કે – “આ વૃદ્ધ મુનિ તાત્કાલિક બુદ્ધિવાળા છે'; પછી સંતુષ્ટ થયેલ તેણે મુનિને બત્રીશ મોદક વહોરાવ્યા. પછી ઉપાશ્રયમાં આવીને મુનિએ સૂરિ પાસે આલોચના કરી. ત્યાં ગુરુએ આ પ્રથમ લાભમાં શકુનનો વિચાર કર્યો કે – મારા બત્રીશ શિષ્યો થશે; પછી તેમણે સોમદેવને પૂછયું કે – “હે તાત ! રાજભવનમાં જો તમને ધન પ્રાપ્ત થાય, તો તેનો ઉપભોગ લેતાં બાકી રહેલ ભાવથી તમે કોને આપો ?' ત્યારે પુરોહિત મુનિ બોલ્યા – “હે વત્સ ! તે ઉત્કૃષ્ટ ગુણધારી વેદજ્ઞ બ્રાહ્મણોને આપું. કારણ કે સત્પાત્રને આપવામાં આવેલ લક્ષ્મી સુકૃતના સ્થાનરૂપ થાય છે.' એટલે તે વૃદ્ધ મુનિને સમજાવતાં આચાર્ય બોલ્યા – “હે તાત ! વૈયાવૃત્યાદિક સદ્ગુણોથી આ સાધુઓ અમારા કરતાં પણ શ્રેષ્ઠ છે, તો એમને તે આપો અને પોતાના જન્મને સફળ કરો' એમ સાંભળતા પુરોહિત મુનિએ કહ્યું કે – “મેં લાવેલ અશનાદિક જો આ બાલ–ગ્લાનાદિ સાધુઓને ઉપકારી થાય, તો પછી એ ઉપરાંત બીજું સુકૃત્ય કર્યું?” એમ બોલતાં તે વૃદ્ધ મુનિ ભિક્ષામાં આદર લાવી, દાનમાં એક શુદ્ધ બુદ્ધિને ધારણ કરવાથી ગચ્છમાં તે પરમ આરાધ્યપણાને પામ્યા. હવે તે ગચ્છમાં ઇન્દ્ર સમાન તેજસ્વી, પોતાની પ્રતિભાશક્તિથી શાસ્ત્રાર્થને જાણનાર તથા સંતોષના સ્થાનરૂપ ધૃત-પુષ્પમિત્ર, વસ્ત્ર-પુષ્પમિત્ર અને દુર્બળ-પુષ્પમિત્ર એ નામના ત્રણ મુનિ હતા. તેમાં ધૃતપુષ્પમિત્રને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી એમ ચાર પ્રકારની લબ્ધિ હતી. એટલે દ્રવ્યથી છૂત જ હોય, ક્ષેત્રથી અવંતિદેશ હોય, કાલથી જયેષ્ઠ કે અષાઢ હોય અને ભાવથી આ પ્રમાણે સમજવું-દરિદ્ર બ્રાહ્મણી છે મહિના પછી પ્રસવ કરનારી હોય; તેથી તેના પતિએ ભિક્ષા માગીને વૃત એકઠું કરેલ હોય. એવામાં આજકાલ પ્રસવ થવાનો હોય, તેવા સમયે સુધાથી બાધા પામતો બ્રાહ્મણ જો તે વૃત માગે, છતાં અન્યત્ર ઘી મળવાની આશા ન હોવાથી ઘી દેતાં અટકાવે. પણ તે મુનિ જો ઘી માગે, તો તેને હર્ષપૂર્વક તે સ્ત્રી આપે, એટલે ગચ્છને જેટલાની જરૂર હોય તેટલું તે ભાવથી પામી શકે. હવે વસ્ત્ર પુષ્પમિત્રનું લક્ષણ આ પ્રમાણે છે. દ્રવ્યથી તે વસ્ત્ર પામી શકે, ક્ષેત્રથી મથુરા નગરી હોય. કાલથી વર્ષાઋતુ, શિયાળો કે હેમંતઋતુ હોય અને ભાવથી આ રીતે સમજવું – એ લબ્ધિવિશેષ તેમને ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ છે કે, કોઈ અનાથ મહિલા કપાસ વીણવાની મજૂરીના દ્રવ્યથી રૂને એકત્ર કરે, તે પોતે કાંતે અને વણકરોના ઘરે પોતે કામ કરી, તે પગારમાંથી તેમની પાસે તે વસ્ત્ર વણાવે, વળી પોતે વસ્ત્રરહિત છતાં તે મુનિ જો વસ્ત્ર માગે, તો તે અનાથ અબળા તે વસ્ત્ર પણ મુનિને આપી દે. ' હવે દુર્બળ—પુષ્પમિત્ર પણ પોતાની લબ્ધિથી પુષ્કળ વૃત પામે છે અને સ્વેચ્છાએ તે તેનું ભક્ષણ કરે છે, છતાં નિરંતર પાઠના અભ્યાસથી તે દુર્બળ રહે છે. પોતાની બુદ્ધિની વિશેષતાથી તેણે નવ પૂર્વનો અભ્યાસ કરેલ છે, છતાં “મારું શ્રુત વિસ્મૃત ન થાય, એવા હેતુથી તે અહોરાત્ર અભ્યાસ કર્યા કરે છે. તેના બંધુઓ દશપુરમાં રહેતા હતા. તે બૌદ્ધ ધર્મના પ્રખ્યાત ઉપાસક હતા. કોઈવાર તેમણે આચાર્ય મહારાજ પાસે આવીને આહાર મેળવવાની શક્તિ. Page #109 -------------------------------------------------------------------------- ________________ 102 શ્રી પ્રભાવક ચરિત્ર કહ્યું કે – ‘તમારા આ ધર્મમાં ધ્યાન નથી.” ત્યારે આચાર્ય બોલ્યા – “અમારા ધર્મમાં જેવું ધ્યાન છે, તેવું અન્ય ધર્મોમાં નથી. આ તમારો પુષ્પમિત્ર ધ્યાનથી જ દુર્બળ દેખાય છે. એટલે તેમણે જણાવ્યું – “મધુર આહારના અભાવે એનામાં કૃશતા આવી હશે.' ગુરુ બોલ્યા – ‘વૃદ્ધ પુરુષોના પ્રસાદથી એ મુનિ પુષ્કળ ધૃતનું ઇચ્છાનુસાર ભોજન કરે છે, પણ શાસ્ત્રઅધ્યયનને લીધે એ કૃશ રહે છે.” ત્યારે બૌદ્ધો કહેવા લાગ્યા – ‘તમને એટલું બધું ધૂત ક્યાંથી મળે ?' ગુરુએ કહ્યું – “પુષ્પમિત્ર પુષ્કળ ધૃત લાવે છે. જો એ બાબતમાં તમને વિશ્વાસ ન આવતો હોય, તો એને તમારા ઘરે લઈ જાઓ, અને કેટલાક દિવસ એને સ્નિગ્ધ આહારનું ભોજન કરાવો એટલે સત્ય હકીકત તમે પોતે સમજી શકશો. વળી એની દુર્બળતાનું કારણ પણ તમારા જાણવામાં આવી જશે.' એટલે બૌદ્ધ સંબંધીઓએ પુષ્પમિત્ર મુનિને આમંત્રણ આપ્યું. અને ગુરુની આજ્ઞાથી તે તેમના ઘરે ગયા. ત્યાં તેમણે સ્નિગ્ધ આહારથી તેનું પોષણ કર્યું, છતાં તેની કૃશતા કાયમ જ રહી. નિરંતર અભ્યાસમાં તન્મય હોવાથી રસના આસ્વાદને પણ તે જાણતા ન હતા. આથી સ્વજનો વિચારવા લાગ્યા કે – “એમને સ્નિગ્ધ આહારથી પોષવું, તે તો ભસ્મમાં હોમ કરવા બરોબર છે.’ એટલે તે વધારે આહાર આપવા લાગ્યા, છતાં મુનિ તો તેવા કૃશ જ રહ્યા. ત્યારે ઉત્કૃષ્ટ આહાર આપતાં અટકાવ્યાં અને તેમણે મુનિને અધ્યયન કરતા અટકાવ્યા, અને લુખો-સૂકો આહાર આપવા છતાં તે પૂર્વે હતા તેવ, શરીરે પુષ્ટ દેખાવા લાગ્યા. આથી તેમને પ્રતીતિ થઈ, પછી મુનિએ પોતાના સ્વજનોને પ્રતિબોધ પમાડ્યા અને પોતે ગુરુ પાસે આવ્યા. ત્યાં શાંત ચિત્તથી તે રહેવા લાગ્યા. વળી તે ગચ્છમાં ચાર પ્રાજ્ઞ મુનિવરો હતા. તે દુર્બળ પુષ્યમિત્ર, વિંધ્યમુનિ, ફલ્યુરક્ષિત અને શુક્રાચાર્યના ધર્મશાસ્ત્રને જીતનાર ગોષ્ઠામાહિલ એવા નામથી વિખ્યાત હતા. તેમનામાં બુદ્ધિશાળી વિધ્યમુનિએ ગુરુને વિજ્ઞિપ્ત કરી કે – “હે ભગવાન્ ! અનુયોગની મોટી મંડળીમાં પાઠના ઘોષથી મારો શ્રુતપાઠ અલિત થાય. છે, માટે મને અલગ પાઠ આપો. ત્યારે ગુરુ બોલ્યા – ‘હું પોતે તમારી આગળ વ્યાખ્યાન આપતાં મોટી વ્યાખ્યાન–મંડળીનું શી રીતે ઉલ્લંઘન કરું ? માટે મહામતિ ઉપાધ્યાય દુર્બળ પુષ્પમિત્ર તમારા વાચનાચાર્ય થશે, તેમની પાસે શીઘ અભ્યાસ કરો. એ પ્રમાણે કેટલાક દિવસ ચલાવ્યા પછી તે દુર્બળ પુષ્પમિત્ર અંજલિ જોડીને ગુરુને એકાંતમાં કહેવા લાગ્યા કે – “હે પ્રભો ! મારું એક વચન સાંભળો. હું વાચનામાં વ્યગ્ર થવાથી મારો પોતાનો અભ્યાસ ભૂલી જાઉં છું તેનું ગુણન કરતાં વિઘ્ન આવે છે, તેથી મને ભારે ખેદ થાય છે, તો હવે હું શું કરું? વળી તમે જયારે મને પોતાના ઘરે મોકલ્યો, ત્યારે મારા સ્વજનોએ ગુણન કરતાં મને અટકાવ્યો, તેથી તે વખતે પણ કંઈક અધ્યયન અલિત થવા પામ્યું છે. હવે જો આપ એને વાચના અપાવશો, તો મારું નવમું પૂર્વ અવશ્ય વિસ્તૃત થઈ જશે.' Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી આર્યરક્ષિતસૂરિ ચરિત્ર 103 એમ સાંભળતાં આચાર્ય ચિંતવવા લાગ્યા કે – “આવા બુદ્ધિશાળી મુનિ પણ જો આગમને ભૂલી જશે, તો બીજાથી તે કેમ ધારણ કરી શકાશે? માટે હવે મારે અનુયોગના ચાર વિભાગ કરી નાખવા; એમ ધારી અંગ, ઉપાંગરૂપ મૂળ ગ્રંથોનો છેદ કરીને તેમણે ચરણકરણાનુયોગ કર્યો. ઉત્તરાધ્યયનાદિ ધર્મ કથાનુયોગ, સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રમુખ ગણિતાનુયોગ અને દૃષ્ટિવાદ તે દ્રવ્યાનુયોગ–એમ ચાર અનુયોગ બનાવીને આચાર્ય મહારાજે વિધ્યસૂરિને માટે સૂત્રની વ્યવસ્થા કરી. એ ચારે અનુયોગ પૂર્વે એક સૂત્રમાં હતા. એક વખત શ્રીઆર્યરક્ષિતસૂરિ મથુરા નગરીમાં તે ભૂમિના અધિષ્ઠાયક વ્યંતરના મંદિરમાં ઉતર્યા. એવામાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને વંદન કરવા શક્રેન્દ્ર ગયો અને તેણે એક મનથી ભગવંતની દેશના સાંભળી. તે વખતે પ્રસંગોપાત પ્રભુએ ત્યાં તત્ત્વથી નિગોદની વાત કહી સંભળાવી. એટલે ઇન્દ્ર પ્રશ્ન કર્યો કે - 'હે ભગવનું ! ભરતક્ષેત્રમાં નિગોદનું સ્વરૂપ જાણનાર કોણ છે ?' * ત્યારે પ્રભુ બોલ્યા – “મથુરા નગરીમાં આર્યરક્ષિતસૂરિ મારી જેમ નિગોદનું સ્વરૂપ સમજાવી શકે છે, - એમ સાંભળતાં ઇન્દ્ર વિસ્મય પામ્યો. ભગવંતના વચનપર જો કે ઇન્દ્રને શ્રદ્ધા હતી, તથાપિ આશ્ચર્યને માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને તે તુરત ગુરુ પાસે આવ્યો. તે વખતે તેના બંને હાથ ધ્રૂજતા હતા. કાશપુષ્પ સમાન તેના શ્વેત કેશ હતા, લાકડીના આધારે તેણે શરીર ટેકવી રાખ્યું હતું, શ્વાસનો પ્રસાર તેનો સ્પષ્ટ જણાતો હતો અને તેની આંખમાંથી ચોતરફ પાણી મળી રહ્યું હતું. એવા રૂપધારી ઇન્દ્ર તેમને નિગોદના જીવોનો વિચાર પૂછયો એટલે સૂરિ મહારાજે તેને યથાસ્થિત સ્વરૂપ કહી બતાવ્યું, જે સાંભળતાં ઇન્દ્ર ભારે આશ્ચર્ય પામ્યો. પછી તેમના જ્ઞાનનું માહાસ્ય જાણવાની ઇચ્છાથી તેણે પોતાનું આયુષ્ય પૂછ્યું. ત્યારે શ્રુતના ઉપયોગથી ગુરુ ચિંતવવા લાગ્યા કે – ‘આનું આયુષ્ય પક્ષ, માસ, વરસ, સેંકડો વરસો, હજારો વરસો, લાખો વરસો, ક્રોડો વરસો, પૂર્વ, પલ્યોપમ, સેંકડો પલ્યોપમ કે સાગરોપમથી પણ સમાપ્ત થતું નથી. છેવટે બે સાગરોપમથી પણ તેનું આયુષ્ય જાણવામાં આવતાં ગુરુ બોલ્યા કે – ‘તમે સૌધર્મેદ્ર મારી પરીક્ષા કરવા ઇચ્છો છો ?' એટલે મનુષ્ય જોઈ શકે તેવું પોતાનું રૂપ પ્રકાશતાં ઇન્દ્ર યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યો અને પછી તે પોતાના સ્થાને જવા લાગ્યો ત્યારે આચાર્ય સાધુઓ આવે ત્યાં સુધી રોકાઈ જવા કહ્યું. ત્યારે ઇન્ડે કહ્યું કે – મારા રૂપ, ઋદ્ધિના દર્શનથી સાધુઓ નિયાણું કરી લે તેવો ભય છે માટે મારે રોકાવું ઠીક નથી. તથાપિ તમારા આગમનના ચિન્હરૂપે કંઈક ચમત્કાર કરી બતાવો; એમ આચાર્યના કહેવાથી તેણે વસતિનું દ્વાર વિપરીત કરી દીધું પછી સ્વર્ગે ગયો. એવામાં મુનિઓ આવ્યાં અને તેમને દ્વાર ન જડ્યું, ત્યારે ગુરુએ તેમને દ્વાર બતાવ્યું, એટલે વિપરીત માર્ગથી આવતાં સાધુઓ બધા આશ્ચર્ય પામ્યા. ત્યાં સંભ્રમથી કંઈ કંઈ બોલવા લાગ્યા. ત્યારે ગુરુએ તેમને ઇન્દ્રનું યથાસ્થિત સ્વરૂપ નિવેદન કરીને નિઃશંક કર્યા. એટલે દેવેન્દ્રનું દર્શન ન થવાથી કંઈક ખેદ પામતા હોય તેમ તે કહેવા લાગ્યા – ‘મંદ ભાગ્યવંત પુરુષો ઇન્દ્રના દર્શન શી રીતે કરી શકે ?” પછી આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એવામાં એક નાસ્તિકવાદી મથુરામાં આવ્યો, તેને ગોષ્ઠામાહિલ મુનિએ જીતી લીધો. એટલે શ્રી સંઘે તેમને ત્યાં જ ચોમાસું કરાવ્યું. તેવા વાદલબ્ધિવાળા મુનિને કોણ ન રોકે ? હવે આર્યરક્ષિત મહારાજે પોતાના પદે કોણ યોગ્ય છે? તેનો વિચાર કર્યો, ત્યારે દુર્બલ પુષ્પમિત્ર પર Page #111 -------------------------------------------------------------------------- ________________ 104 શ્રી પ્રભાવક ચરિત્ર તેમનું મન ગયું. તે વખતે આચાર્ય મહારાજના સબંધી હતા તેમણે ફલ્યુરક્ષિતને સૂરિપદે લાવવાનો વિચાર કર્યો, અને ગચ્છના આધિપત્યમાં ગોષ્ઠામાહિલને મોહથી સ્થાપવાનો સંકલ્પ કર્યો. પછી ત્યાં ત્રણ કુંભ લાવવામાં આવ્યા. ગુરમહારાજે તે અલગ અલગ વાલ. તેલ અને ઘીથી ભર્યા અને પછી ખાલી કર્યા. એટલે વાલ બધા બહાર નીકળી આવ્યા. તેલ કંઈક રહી જવા પામ્યું અને ધૃત તો બહુ સંલગ્ન રહ્યું. પછી ગુરુમહારાજે કહ્યું કે – “આ ઉદાહરણ જુઓ, દુર્બળ મુનિમાં હું વાલના કુંભની જેમ નિર્લેપ છું, મારું બધું જ્ઞાન ઢલવી દીધું છે. બંધુ ફલ્યુરક્ષિતમાં તેલના કુંભની જેમ કંઈક સલેપ છું થોડું બાકી રહ્યું છે અને માતલપર ધૃતકુંભની જેમ વધારે લિપ્ત છું. ઘણું બાકી રહ્યું છે. માટે મારા પદપર દુર્બળ પુષ્પમિત્ર જ યોગ્ય છે; એટલે તેમનું વચન અન્ય મુનિઓએ માન્ય કર્યું. પછી ગુરુએ સૂરિ મંત્રપૂર્વક પોતાના પદપર દુર્બળ મુનિને સ્થાપન કર્યા અને નવીન દુર્બળ સૂરિને તેમણે આદેશ કર્યો કે - “મારા માતુલ, ભ્રાતા અને પિતા પ્રત્યે તમારે મારી જેમ વર્તવું; તે વખતે ગચ્છના અન્ય મુનિઓ પિતા, ભ્રાતા અને સાધ્વીઓને તેમણે મધુર વચનથી શિખામણ આપી, અને જણાવ્યું કે – “આમની પ્રત્યે તમારે મારી જેમ વર્તવું, મારા કરતાં પણ એનો અધિક વિનય સાચવવો. કોઈવાર વતાચાર વિસ્તૃત થતાં ક્રિયાચાર ન થાય, તે બધું મેં સહન કર્યું છે. વળી એ નવીન હોવાથી કંઈ ન થતાં ખેદ પામશે, માટે તમારે સદા તત્પર રહીને એના મુખમાંથી વચન બહાર પડતાં સ્વીકારી લેવું, તથા મરણ પર્યત એના ચરણની સેવા તમારે મૂકવી નહિ. એ પ્રમાણે ગચ્છની વ્યવસ્થા કરીને આચાર્ય આર્યરક્ષિતસૂરિએ પ્રાંતકાળે અનશન આદર્યું અને ગીતાર્થ મુનિઓની દ્વારા નિર્ધામણા કરાવાતા તેઓ સ્વર્ગે ગયા. સર્વ અનુયોગને પૃથફ કરવાથી તેમણે આગમ બોધની વિશેષ સરલતા કરી આપી. પછી શ્રી પુષ્પમિત્ર સૂરિ ગચ્છને પ્રવર્તાવવા લાગ્યા અને ગુરુ કરતાં પણ તેમણે ગચ્છને અધિક સમાધિ ઉપજાવી. ત્યાં ગોષ્ઠામાહિલ વિરોધી થઈને સાતમો નિહવ થયો તેનો વૃત્તાંત ગ્રંથાંતરથી જાણી લેવો. એ પ્રમાણે ત્રણ જગતને પાવન કરવામાં ગંગાજળ સમાન નિર્મલ અને વિચિત્ર તથા વંદનીય એવું શ્રીઆર્યરક્ષિતસૂરિનું ચરિત્ર તે નિરંતર વિબુધ જનોના સાંભળવામાં આવતાં યાવચંદ્ર દિવાકરૌ જયવંત વર્તો. શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરમાં હંસ સમાન તથા શ્રીરામ-લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યે શોધીને શુદ્ધ કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે સોમઋષિના પુત્ર આ. શ્રી આર્યરક્ષિત સૂરિના ચરિત્રરૂપ આ દ્વિતીય શિખર થયું. Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી આર્યનંદિલસૂરિ ચરિત્ર 105 શ્રી આર્યનંદિલસૂરિ ચરિત્ર શ્રી આર્યરક્ષિતસૂરિના વંશના અને સંસાર–અરણ્યથી પાર ઉતારવામાં સાર્થવાહ સમાન એવા શ્રી આર્યનંદિલસૂરિ તમને પાવન કરો. અષ્ટ નાગકુળ જેમની આજ્ઞાને શિરસાવંદ્ય કરી એવા શ્રી આર્યનંદિલ સ્વામીના ગુણોનું વર્ણન કરવાને કોણ સમર્થ છે? ક્ષમાના ઉપદેશથી જેમના પ્રસાદે વૈરોચ્યા નાગેન્દ્રની– દેવી થઈ કે જે નામ મંત્રથી વિષને દૂર કરે છે. ભારે આદરપૂર્વક હું તેમનું કંઈક ચરિત્ર કહું છું. ચંદ્રમાના પ્રસાદથી મૃગ શું આકાશને પામી શકતો નથી? કલ્યાણના નિધાનરૂપ એવું શ્રી પધિનીખંડ નામે નગર કે જે પદ્મિનીસમૂહથી શોભતા એવા સરોવરોથી વિરાજિત હતું. ત્યાં સમસ્ત શત્રુપક્ષને ત્રાસ પમાડનાર અને પદ્મ સમાન મુખવાળો એવો પદ્મપ્રભ નામે રાજા હતો. સેંકડો કાંતાઓમાં શિરોમણિ અને પોતાની દેહશોભાથી ઇન્દ્રાણીને પણ જીતનાર એવી પદ્માવતી નામે તેની રાણી હતી. અગણિત લક્ષ્મીના પાત્રરૂપ, શ્રેષ્ઠ કળાઓના નિધાનરૂપ અને યાચકોરૂપ ચાતકોને સંતુષ્ટ કરવામાં મેઘ સમાન એવો પદ્મદત્ત નામે ત્યાં એક પ્રખ્યાત શ્રેષ્ઠી હતો. તેને રતિ સમાન રૂપવતી પાયશા નામે પત્ની હતી. તેમને ઇન્દ્રકુમાર સમાને પદ્મ નામે પુત્ર હતો. પદ્મને સમસ્ત કળામાં નિપુણ માનીને વરદત્ત સાર્થવાહે તેને પોતાની વૈરોચ્યા નામે પુત્રી પરણાવી. એકવાર વનના દાવાનળથી દુસહ તથા જગતના પામર પ્રાણીઓને યમના પ્રતિનિધિ જેવો મારીનો ઉપદ્રવ આવી પડતાં પોતાના પુણ્યની પ્રબળતાનો ક્ષય થવાથી સાથે નિષ્પાપ એવો વરદત્ત પોતાના પરિવાર સાથે યમના નગરમાં ચાલ્યો ગયો. અર્થાતુ પૂરા કુટુંબ સાથે મૃત્યુ પામ્યો. ત્યારથી પોતાની તુચ્છ પ્રકૃતિને લીધે વૈરોટ્યાની સાસુ, અત્યંત શુશ્રુષા કરવા છતાં પણ વૈરોચ્ચાને પિતૃગૃહ રહિત સમજીને તે વારંવાર તેની અવજ્ઞા કરવા લાગી. કારણ કે રૂપ, શોભા, ધન, તેજ, સૌભાગ્ય અને મોટાઇ—એ બધું સ્ત્રીઓને પિતાના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે. હવે પોતાની સાસુના દુર્વચનથી દૂભાયેલ અને વિનીતજનોમાં શિરોમણિ એવી વૈરોટ્યા પોતાના કર્મને દોષ દેતી દિવસે દિવસે કૃશ થવા લાગી. એવામાં નાગેન્દ્રના સ્વપ્નથી સૂચિત એવા પુણ્યશાળી ગર્લરત્નને રત્નગર્ભાની જેમ તે ધારણ કરવા લાગી. ત્રણ મહિના પૂર્ણ થતાં રસમાં પ્રીતિવાળી એવી વૈરોટ્યાને, વિરોધીઓને પરાસ્ત કરનાર એવો પાયસ–ભોજનનો દૃઢ દોહદ ઉત્પન્ન થયો. એવામાં શ્રી આર્યનંદિલસૂરિ કે જે સાડાનવ પૂર્વેના જ્ઞાતા હતા તે પોતાના સાધુ પરિવાર સહિત ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. અહીં વૈરોચ્યા સગર્ભા છતાં તેની મૂર્ખ સાસુ કટુ વચનથી તેને વારંવાર સતાવવા લાગી, વળી તે એવું પ્રતિકૂળ બોલતી કે “આ નિર્ભાગ્ય શિરોમણિને પુત્ર ક્યાંથી થાય ? પીયર રહિત અને દારિયની એક વાવડી તુલ્ય એવી એને તો પુત્રી જ પ્રાપ્ત થવાની.” આવા દુર્વચનથી ખેદ પામતી વૈરોચ્યા આચાર્ય Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર મહારાજને વંદન કરવા ગઈ, કારણ કે દુ:ખી સ્ત્રીને ચૈત્યગૃહ (ઉપાશ્રય) એ જ પિયરતુલ્ય છે. પછી ગુરુ મહારાજને વંદન કરી અશ્રુ પાડતાં તે કહેવા લાગી કે ‘હે ભગવન્ ! પૂર્વભવે મેં અંબા (સાસુ) ની શું વિરાધના કરી છે કે જેથી તે અત્યારે મારા પર ભારે વિરોધ ધરાવે છે ?’ 106 — ત્યારે ગુરુ બોલ્યા ‘હે ભદ્રે ! લોકોને પૂર્વકૃત કર્મથી જ સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે. તો વિવેકીજનો તેમાં અન્યને દોષ કેમ આપે ? મનુષ્ય જન્મ દુર્લભ છે, તે પ્રાપ્ત થતાં ક્ષમા લાવવી એ જ ઉત્તમ છે. એ ક્ષમાનો આદર કરતાં હળવે હળવે બધું શુભ થવાનું. વળી હે વત્સે ! પાયસ સંબંધી તારો દોહદ જ્ઞાનથી મારા જાણવામાં આવ્યો છે, તે પણ પુણ્યથી પૂર્ણ થશે.’ એ પ્રમાણે વચનામૃતથી આચાર્ય મહારાજે તેનો શોકાગ્નિ શાંત કર્યો એટલે શીતલ થયેલ વૈરોટ્યા ગુરુ વચનને હૃદયમાં સંભારતી તે પોતાના ઘેર આવી. પછી ચૈત્રી પૂર્ણિમાના દિવસે વૈરોટ્યાએ ઉપવાસ કરીને પુંડરીક તપ કર્યો, એટલે પદ્મયશા તેની સાસુએ તે તપનું ઉઘાપન કરવા માંડ્યું. તે દિવસે ગુરુ અને સાધર્મીઓને પાયસથી પૂર્ણ પાત્ર આપીને તે વાત્સલ્ય કરવામાં આવે છે. એ બધું કર્યા પછી તેણે અવજ્ઞાપૂર્વક વધૂને વાસણમાં ચોંટેલું પાયસાન્ન આપ્યું. અહો ! ગુણને દૂષિત કરનાર દર્પને ધિક્કાર છે. પછી દોહદના માહાત્મ્યથી તે કાંઈક અવશિષ્ટ પાયસને વસ્ત્રમાં બાંધી, ઘડામાં નાખીને તે પાણી ભરવાના બહાને બહાર નીકળી ગઈ, ત્યાં ઘટને વૃક્ષ નીચે મૂકી સદાચારવતી અને પાયસનું ભક્ષણ કરવામાં મનોરથ કરતી તે જેટલામાં પાદશૌચ કરવાને જલાશય તરફ ગઈ, તેવામાં અલિંજર નાગેંદ્રની કાંતા પાતળ થકી ત્યાં આવી અને પાયસમાં લુબ્ધ બનેલ તેણે ભમતાં ભમતાં ઘટમાં તે પાયસાન્ન દીઠું. એટલે વસ્ત્ર ખંડમાંથી બહાર કાઢીને તેણે પાયસનું ભક્ષણ કર્યું અને પછી તે પન્નગપ્રમદા જેમ આવી હતી, તેમ પાતાળમાં પાછી ચાલી ગઈ. એવામાં પાદશૌચ કરીને પાછી આવેલ વૈરોટ્યાએ ઘટમાં જોયું તો પાયસ ન મળે. તેમ છતાં તેણે શોક કે કોપ ન કર્યો, પણ તે સતી આ પ્રમાણે કહેવા લાગી ‘જેણે આ પાયસનું ભક્ષણ કર્યું, મારી જેમ તેનો મનોરથ પૂર્ણ થાઓ.' એમ શાંત અંતઃકરણથી તેણે આશિષ આપી. — હવે અહીં નાગેદ્રની કાંતાએ પોતાના પતિ આગળ પાયસ–ભક્ષણની વાત નિવેદન કરતાં તેણે અવધિજ્ઞાનથી બધું જાણીને પોતાની પ્રિયાની અવગણના કરી, જેથી પશ્ચાત્તાપ પામતી અને વૈરોટ્યાની ક્ષમાથી રંજિત થયેલ તે નાગકાંતાએ તેની પાડોશણ સ્ત્રીને એવું સ્વપ્ન આપ્યું કે — - ‘હું અલિંજર નાગેન્દ્રની પ્રિયા છું. અને વૈરોટ્યા મારી પુત્રી તુલ્ય છે. તો એનો દોહલો પૂર્ણ કરવાને તું એને પાયસ આપજે, અને વળી મારું વચન તેને સંભળાવજે કે હું તારા પીયર તુલ્ય છું. તેથી તારી સાસુના પરાભવનું અવશ્ય નિવારણ કરીશ.' પછી પાડોશણે તે પવિત્ર પ્રમદાને પાયસનું ભોજન કરાવ્યું. એટલે પોતાનો દોહદ પૂર્ણ થવાથી વૈરોટ્યા મનમાં ભારે સંતુષ્ટ થઈ. હવે સમય આવતાં તેણે એક અદ્ભુત પુત્રને જન્મ આપ્યો, તે વખતે નાગકાંતાએ પણ એકસો નાગપુત્રોને જન્મ આપ્યો, એટલે તેજમાં સૂર્ય સમાન તે બધા વૃદ્ધિ પામવા લાગ્યા. એવામાં પુત્રનું નામ રાખવાનો દિવસ આવતાં વૈરોટ્યાએ નાગકાંતાને યાદ કરી, એટલે માતાના આદેશથી તે બધા નાગકુમા૨ો બોલ્યા — ‘આપણે તેણીના પિતૃપક્ષના છીએ' એમ બોલતા તે નાગકુમારો હર્ષથી મનુષ્યલોકમાં તેણીના ઘરે આવ્યા. તેમાં કેટલાક ગજારૂઢ હતા, કેટલાક અશ્વારૂઢ હતા, કેટલાક સુખાસન– – Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી આર્યનંદિલસૂરિ ચરિત્ર પાલખીમાં બેઠા હતા, વૈક્રિયના અતિશયથી વિવિધ રૂપ કરીને આવેલા તે નાગકુમારોએ તેના ઘરને, પોળને અને નગરને પણ સંકીર્ણ કરી મૂકયું. આ વખતે કેટલાક બાળનાગોને એક ઘટમાં નાખી, તેનું મુખ ઢાંકીને નાગરમણીએ વૈરોટ્યાની રક્ષા માટે મોકલ્યા હતા. 107 હવે શોભાથી અદ્ભુત વહુનું પિતૃકુળ ત્યાં આવતાં તેની સાસુ સ્નાનાદિકથી તેનો સત્કાર કરવા લાગી. અહો ! લોકમાં લક્ષ્મીવંતનો પક્ષ જ વિજયી અને શ્રેષ્ઠ ગણાય છે. આથી જે પૂર્વે વૈરોટ્યા તેણીના અપમાનનું પાત્ર થઈ હતી, તે હવે ગૌરવનું સ્થાન થઈ પડી. એવામાં મહોત્સવના કામથી વ્યગ્ર બનેલ કોઈ દાસીએ ચુલા પર રહેલ થાળી પર પેલો નાગઘટ મૂકી દીધો. તે જોઈ વ્યાકુળ થયેલ વૈરોટ્યાએ તે ઉતારી નાખ્યો અને જનનીના વાક્યથી સ્નાન કરીને કેશના જળથી તેને અભિષિક્ત કર્યો એટલે તેના પ્રભાવથી તે સ્વસ્થ થઈ ગયા, પણ તેમાંનો એક બાળનાગ, જળબિંદુઓનો સ્પર્શ ન થવાથી તત્કાળ તે પુચ્છ રહિત થઈ ગયો, ત્યારે તેના સ્નેહથી મોહિત થયેલ તે જ્યાં ત્યાં છીંક વિગેરેમાં સ્ખલના પામતાં કહેવા લાગી કે ‘ખંડ જીવતો રહે.’ પછી નાગરૂપ તેના બાંધવોએ બધાને રેશમી વસ્રો, સુવર્ણ, રત્ન અને મોતીના અદ્ભુત અલંકારો આપ્યા, એમ તે પર્વ સમાપ્ત થતાં તે બધા નાગકુમારો પોતાના સ્થાને ચાલ્યા ગયા. એ પ્રભાવથી વૈરોટ્યા પોતાના ઘરમાં ભારે માનનીય થઈ પડી. એકવા૨ અલિંજર નાગરાજે પોતાના પુત્રોને જોતાં તેમાં ખંડિત અવયવવાળા તે બંડને જોયો, તેથી તેને ગુસ્સો આવ્યો, તેનું કારણ અવધિજ્ઞાનથી જાણીને તે વૈરોટ્યાના ઘરે આવ્યો અને પોતાના નંદનનો દ્રોહ કરનાર એવી વૈરોટ્યાને તેણે દંશ દેવાનો વિચાર કર્યો. પતિનો એ વિચાર જાણવામાં આવતાં, તેણીનું રક્ષણ ક૨વામાં તત્પર એવી નાગકાંતાએ ત્યાં આવીને કહ્યું કે — વૈરોટ્યા તો ભકતાત્મા છે.’ પોતાની પત્નીની એ વાણી સાંભળતાં નાગરાજ કંઈક શાંત થયો, પણ તેની પરીક્ષા કરવાને તે ઘરની અંદર બારણાના કમાડની પાછળ છુપાઈ રહ્યો. એવામાં સાંજે અંધકાર હોવાથી આગળ રહેલ દ૨વાજાને ન જોવાથી ઉતાવળે જતી વૈરોટ્યાને પગે વાગવાથી ભારે પીડા થઈ. એટલે ‘ખંડ ચિદંકાળ જીવતો રહો' એમ બોલવાથી તેણે નાગરાજને તરત સંતુષ્ટ કર્યો. એમ સંતુષ્ટ થવાથી તેણે વૈરોટ્યાને બે નૂપુર આપ્યા અને પાતાલગૃહમાં જવા આવવાની અનુજ્ઞા આપી, જેથી નાગકુમા૨ો પણ ગમે ત્યારે તેણીના ઘરે આવવા લાગ્યા અને તેથી ઘરના બાળકો અને સ્ત્રીઓને ભય પામવાનું એક કારણ થઈ પડ્યું. આથી તેનું ઘર દુર્ગમ અને નાગમંદિર એવા નામથી પ્રખ્યાત થયું. એટલે પદ્મદત્તે એ બધી હકીકત ગુરુ મહારાજને નિવેદન કરી, ત્યારે ગુરુ બોલ્યા કે — ‘તારી પુત્રવધુના મુખથી નાગકુમારોને એમ કહેવરાવ કે—લોકોના અનુગ્રહની ખાતર તમારે અમારા ઘરે વાસ ન કરવો અને કદાચ વાસ કરો, તો કોઈને ડંખવું નહિ. એમ મારી આજ્ઞા પ્રમાણે તારે કરવું.' – એટલે વૈરોટ્યા પાતાલમાં જઈને નાગકુમા૨ોને કહેવા લાગી કે ‘ગુરુ મહારાજની આજ્ઞાથી તમારે મારા ઘરે ન આવવું.' એમ તેણે બધા નાગપુત્રો તથા અલિંજર નાગેન્દ્રને કહી સંભળાવ્યું, આ તેનું વચન તેમણે માન્ય રાખ્યું. વળી વિશેષમાં તેણે જણાવ્યું કે = ‘નાગિની, એના સો પુત્રો અને વિષવાળાથી = પછી પદ્મદત્ત સાર્થવાહે વૈરોટ્યાને કહ્યું કે - ‘તું નાગમંદિરમાં જા અને નાગકુમારોને અહીં આવવાનો નિષેધ કર. કારણકે મારી આજ્ઞા તારે માન્ય રાખવી જોઈએ.' Page #115 -------------------------------------------------------------------------- ________________ 108 શ્રી પ્રભાવક ચરિત્ર આકાશને બાળનાર પિતાતુલ્ય અલિંજર નાગેન્દ્ર દીર્ઘજીવી બનો. “જેણે અનાથ એવી મને સનાથ કરી અને મારા ચરણને નૂપુરસહિત કર્યા છે.” ત્યારે નાગપતિએ તેને સુધા સમાન આશિષ આપતાં જણાવ્યું કે – છત્ર, ધ્વજયુક્ત દેવાધિદેવના ધ્યાનથી પન્નગ, પ્રેત, ભૂત, અગ્નિ, ચોર કે બાલાદિકનો ભય થતો નથી. વળી જેના શિર પર જિનાજ્ઞા રૂપ મુગટ હશે, તેને ડાકિની, શાકિની કે યોગિની ઉપદ્રવ કદી પમાડી શકશે નહિ; વળી તે ગુરુની આજ્ઞાને જે માન્ય કરશે અને વૈરોટ્યાનું જે સદા સ્મરણ કરશે, તેને ક્ષુદ્રજંતુથી કદી ભય થવાનો નથી. વળી ગોળ, ધૃત અને પાયસથી સ્વાદ્ય ભોજન અને બલિ જે જિનેશ્વરની આગળ ધરશે અને જિનસાધુને જે તેવું ભોજન આપશે, તેનું વૈરોચ્યા રક્ષણ કરશે. એ પ્રમાણે નાગેન્દ્રનો ઉપદેશ સાંભળતાં બીજા પણ બધા નાગદેવો શાંત થઈ ગયા તેમજ વૈરોચ્યા સતી પૂજનીય થઈ. ભાગ્ય અને સૌભાગ્યના નિધાનરૂપ તથા ધર્મકર્મમાં આદરયુક્ત એવા નાગદત્ત તથા નાગકુમારોએ તેના કુળની ઉન્નતિ કરી. પછી એક દિવસે સદ્ગુરુના વચનથી સંસારની અનિત્યતા સમજીને પદ્મદત્તે પોતાના પદે ગુણવાન નાગદત્તને સ્થાપન કર્યો, અને પોતે પ્રિયા અને પુત્રસહિત દીક્ષા અંગીકાર કરી, અને તીવ્ર તપ તપીને પુત્ર સહિત તે સૌધર્મ દેવલોકમાં ગયો, તેમજ પાયશા, ગુરુ મહારાજના ઉપદેશથી વૈરોચ્યા વધૂ સાથે મિથ્યાદુષ્કૃત કરીને તે પણ ત્યાં દેવીપણે ઉત્પન્ન થઈ; વળી નાગેન્દ્રના ધ્યાનથી વૈરોચ્યા પણ ધર્મનું આરાધન કરતાં પ્રાંતે મરણ પામીને શ્રી પાર્શ્વનાથની સેવા કરનાર ધરણેન્દ્રની દેવી થઈ, તે પણ પ્રભુના ભક્તોને અભુત સહાય આપવા લાગી અને વિષ, અગ્નિ વિગેરેથી ભય પામતા તેમને શાંતિ આપવા લાગી. તે વખતે શ્રી આર્યનંદિલ આચાર્યું ‘મિકા નિr પરં' એવા મંત્રયુક્ત વૈરોટ્યાનું સ્તવન બનાવ્યું. એ સ્તવનનું જે મનુષ્ય એક ચિત્તે નિરંતર ત્રિકાળ ધ્યાન કરે, તેને વિષાદિ સર્વ ઉપદ્રવો કદી બાધા પમાડી ન શકે. ક્ષમા અને કલ્યાણના મૂળ સ્થાનરૂપ વૈરોટ્યાનું આ પાવન ચરિત્ર સાંભળી જે મનુષ્યો ક્ષમાનો આદર કરે છે, તેમને સ્વર્ગ કે મોક્ષ દુર્લભ નથી. શ્રી ચંદ્રપ્રભસૂરિના પરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રી રામ-લક્ષ્મી ના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધેલ, પૂર્વ ઋષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી આર્યનંદિલ સૂરિના ચરિત્રરૂપ આ તૃતીય શિખર થયું. અભિનવ રસ (જળ) ના મેઘરૂપ એવા હે શ્રી પ્રદ્યુમ્ન ગુરુ ! આપ વિના વિષયતૃષ્ણામાં તરલિત થયેલ છતાં સદ્ગુરુના વચનથી ભુવનની અન્ય સુલભ લક્ષ્મીમાં નિરપેક્ષ એવા પોતાના ચાતકરૂપ બાળક શિષ્યને નિર્મળ વચન–વૃષ્ટિથી સંતુષ્ટ કરો. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાલકસૂરિ ચરિત્ર 109 શ્રી કાલકસૂરિ ચરિત્ર કોઈ મોટા ગુણને લીધે શ્રી સીમંધર સ્વામિના મુખથી વિદિત–વિખ્યાત થયેલા એવા શ્રી કાલકસૂરિ તમારું રક્ષણ કરો. પૂર્વના બહુશ્રુત આચાર્યોએ પર્યુષણ પર્વ સંબંધી હકીકત યુક્ત જેમનું ચરિત્ર વર્ણવેલ છે, તેને અનુસરીને હું પણ આદરપૂર્વક વર્ણવું છું. શું ગાડી શકટ (ગાડાં)ની પાછળ જતી નથી ? પોતાની શોભાથી સમસ્ત નગરને જીતનાર એવું શ્રી ધારાવાસ નામે નગર છે કે જ્યાં સાધુજનોના વચનામૃતથી દુર્જનોના મુખનું ઝેર નિરસ્ત થતું હતું. વળી જેની કીર્તિરૂપી ધ્વજા-પતાકા ગુણરૂપી દોરીના આશ્રયથી આકાશરૂપી કમાનનું આલંબન લઈને મોટા ભારવાળી હોવા છતાં સમગ્ર આકાશમાં ફેલાઈ ગઈ હતી. ત્યાં પરાક્રમથી સુશોભિત એવો વૈરિસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો કે જેના પ્રતાપે ત્રિપુરમણીઓની 'પત્રવલ્લીને શોષવી દીધી હતી. તેને નાગેન્દ્રકાંતા સમાન સુરસુંદરી નામે કાંતા હતી કે જે કલ્યાણની ભૂમિરૂપ અને મહાભોગથી વિરાજિત હતી. જેમ ઇન્દ્રને જયંત અને સમુદ્રને શશાંક, તેમ એ રાજદંપતીને કાલક નામે પુત્ર હતો કે જેણે પ્રચંડ ધનુષ્યથી શત્રુઓને ખંડિત કર્યા હતા. બ્રહ્માની સરસ્વતી નામે પુત્રી વિશ્વપાવની કહેવાય છે કે જેના આગમનથી સમુદ્ર પણ ગુરુ અને સર્વના આશ્રયરૂપ થયો તેમ કાલક રાજકુમારના આગમનથી સમુદ્ર (મુદ્રાસહિત) છતાં ગુરુ સર્વના આશ્રયરૂપ થયા. એક વખતે અશ્વકળાની ક્રીડા જાણવાને કાલકકુમાર નગરની બહાર ગયો. તે પોતે અશ્વપરિશ્રમમાં થાકે તેવો ન હતો. ત્યાં ધૌરિતક, પ્લુત, વલ્ગિત, ઉત્તેજીત, લસદ્ અને ઉત્તેરિત–વિગેરે ગતિથી અશ્વોને ચલાવતાં તેણે શ્રમિત અને નિશ્ચળ કરી દીધા. એવામાં રૂપમાં ગંધર્વ સમાન એવા કુમા૨ે બગીચામાંથી આવતો અત્યંત કોમળ અને ઉદાર ધ્વનિ સાંભળ્યો. એટલે રાજપુત્રે મંત્રીને કહ્યું કે - ‘મેઘની ગર્જના સમાન ગંભીર આ ધ્વનિ કેવો ? અથવા એ કોનો છે ?’ ત્યારે મંત્રીએ બાતમી મેળવીને જણાવ્યું કે ‘હે નાથ ! પ્રશાંત અને પવિત્ર મૂર્તિને ધારણ કરતા આ. ગુણાકરસૂરિ ધર્મોપદેશ આપી રહ્યા છે. તો આપણે એ બગીચામાં વિસામો પણ લઈએ અને એમના વચનામૃતનું પાન પણ કરીએ. એટલે — ‘ભલે, એમ થાઓ’ એ પ્રમાણે બોલતાં રાજકુમારે મંત્રીનું વચન માન્ય કર્યું અને સર્વ પરિવારને આજ્ઞા કરીને પોતે ઉદ્યાનમાં આવ્યો, ત્યાં ગુરુને વંદન કરીને તે યોગ્ય સ્થાને બેઠો. એટલે જ્ઞાનના ઉપયોગથી તેની યોગ્યતા જાણીને ગુરુ મહારાજે વિશેષથી ધર્મવ્યાખ્યાન શરૂ કર્યું - “ધર્મ, દેવ અને ગુરુ એ ત્રણ તત્ત્વો બરાબર સમજીને તેનો આશ્રય કરવો, તેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયના વિચારયુક્ત તથા જીવદયા જેમાં પ્રધાન છે, તે ધર્મ. સર્વજ્ઞ જિનેશ્વર તે દેવ. તથા સર્વ પ્રકા૨ના સંગરહિત; રાગ, દ્વેષને ભેદનાર તથા બ્રહ્મચારી તે ગુરુ. ધર્મના બે પ્રકારમાં પ્રથમ યતિધર્મ તે પંચ મહાવ્રત યુક્ત, સાધુઓના સંયમરૂપ, દશ પ્રકારના સંસ્કારથી વિભૂષિત અને સર્વ કર્મને ભેદનાર છે, એકચિત્તે એક દિવસ પણ એ ધર્મનું આરાધન કરવાથી મનુષ્ય મોક્ષ અથવા વૈમાનિક દેવપણાને અવશ્ય પામે છે. વળી બીજો ૧ મુખ પર કસ્તુરિ વિગેરેથી કરેલ રચના. Page #117 -------------------------------------------------------------------------- ________________ 110 શ્રી પ્રભાવક ચરિત્ર ગૃહસ્થ ધર્મ તે શ્રાવકના બાર વ્રતયુક્ત હોય છે, એ ધર્મ, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારથી સમસ્ત રીતે કલ્યાણકારી છે. સમ્યફ પ્રકારે એનું આરાધન કરવાથી મનુષ્યને કાલાંતરે એ મોક્ષદાયક થાય છે. એક જિનવચન પણ પ્રાણીને સંસારસાગરથી પાર પાડવા માટે નાવ સમાન થાય છે.” ગુરુ મહારાજના મુખથી એ સાંભળતાં રાજકુમાર બોલ્યો – ‘હે ભગવન્! તમે દીક્ષાને સાક્ષાતુ નૌકા તુલ્ય બતાવી તે યોગ્ય છે. એનો આશ્રય લઈને હું અજ્ઞાનસમુદ્રના કિનારા રૂપ મોક્ષને સત્વર મેળવીશ.' ત્યારે ગુર બોલ્યા – “તારા માતાપિતાની અનુમતિ મેળવ્યા પછી આવીને તું તારા એ મનોરથને સિદ્ધ કર.' પછી અત્યાદર પૂર્વક કાલક રાજકુમાર પોતાના માબાપની અનુજ્ઞા મેળવીને પોતાની બહેન સહિત તે ગુરુ મહારાજ પાસે આવ્યો. એટલે ગુરુ મહારાજે પોતાના હાથે બહેન સહિત તેને દીક્ષા આપી. પછી પોતાના પ્રજ્ઞાતિશયથી કાલકમુનિ અલ્પ કાળમાં સર્વ શાસ્ત્ર શીખી ગયા. એટલે ગુરુ મહારાજે તેને યોગ્ય જાણીને પોતાના પદે સ્થાપન કર્યા અને શ્રીમાનું આ. ગુણાકરસૂરિએ પોતે પરભવની સાધના કરી. ' હવે શ્રી કાલકસૂરિ વિહાર કરતા એકવાર ઉજ્જયિની નગરીમાં આવ્યા અને ત્યાં બહારના બગીચામાં રહ્યા. મોહાંધકારમાં મગ્ન થયેલા ભવ્યાત્માઓને સમ્યફ અર્થ બતાવવામાં મણિદીપકની જેમ સમર્થ હતા. તે નગરીમાં મહાબલિષ્ઠ એવો ગર્દભિલ્લ નામે રાજા હતો. તે કોઈવાર નગરની બહાર રમવાડીએ નીકળ્યો. એવામાં કર્મસંયોગે દહીંના ઘડાને કાગડો જુએ તેમ ત્યાં કાલક સૂરિની બહેનને જતી તેણે જોઈ. એટલે મોહિત થઈને તેણે પ્રચંડ પુરુષોના હાથે તેનું અપહરણ કરાવ્યું. આ વખતે તે સાધ્વી કરુણ સ્વરે – “હા ! ભ્રાત ! મારું રક્ષણ કરો' એમ આક્રંદ કરવા લાગી. એ હકીકત સાધ્વીઓ પાસેથી જાણવામાં આવતાં કાલકસૂરિ પોતે રાજસભામાં જઈને રાજાને કહેવા લાગ્યા કે – “ફલ સંપત્તિની રક્ષા માટે ક્ષેત્રને વાડ કરવામાં આવે છે, તે વાડ પોતે જ જો ધાન્યનું ભક્ષણ કરે તો ફરિયાદ કોને કરવી ? હે રાજનું ! સર્વ વર્ણો અને દર્શનોનો તું જ એક રક્ષક છે, તો સાધ્વીના વ્રતનું ખંડન કરવું તને યુક્ત નથી.” એ પ્રમાણે આચાર્ય સમજાવ્યા છતાં ભૂતાવેશના ભ્રમથી ઉન્મત્ત થયેલાની જેમ ઉન્માદયુક્ત તે સ્વેચ્છ જેવા નૃપાધમે સૂરિનું વચન ન માન્યું. ત્યારે શ્રી સંધે, મંત્રીઓએ અને નાગરિકોએ પણ તેને બહુ સમજાવ્યો, છતાં મિથ્યામોહથી ઘેરાયેલ અને મતિહીન એવા તે નીચ નરાધિપે બધાની અવગણના કરી. એટલે પૂર્વના ક્ષાત્રતેજને પ્રગટ બતાવતા એવા કાલકાચાર્યે કાયર જનોને કંપાવનારી એવી ઘોર પ્રતિજ્ઞા કરી કે – “અન્યાય રૂપ કાદવના ભંડ-સમાન એ દુષ્ટ નૃપનો તેના પુત્ર, પશુ અને બાંધવ સહિત જો હું ઉચ્છેદ ન કરે તો જિનધર્મની હેલના કરનારા, બ્રાહ્મણ, બાળપ્રમુખનો ઘાત કરનારા અને જિનબિંબને ઉત્થાપનારા એવા પુરુષોના પાપથી હું લેપાઉં.' એ પ્રમાણે સામાન્ય જનને દુષ્કર તથા અસંભાવ્ય એ વચન ત્યાં બોલતાં કાલકસૂરિ બહાર નીકળ્યા અને તેમણે દંભથી ઉન્મત્તનો વેષ ધારણ કરી લીધો. પછી ચોરા, ચહુટા અને ત્રિમાર્ગે તે એકાકી ભમવા લાગ્યા. તે વખતે ચેતનાશૂન્ય મદોન્મત્તની જેમ વારંવાર આ પ્રમાણે અસંબદ્ધ વાક્ય બોલવા લાગ્યા – ‘ગર્દભિલ્લ રાજા છે, તો તેથી શું થયું? અને કદાચ દેશ સમૃદ્ધ છે, તો તેથી પણ શું થયું ? એમ તેના બોલ સાંભળતાં લોકો દયા બતાવીને કહેવા લાગ્યા કે – “પોતાની બહેનથી વિરહ પામેલ આ આચાર્ય ગાંડા થઈ ગયા છે.” Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાલકસૂરિ ચરિત્ર કેટલાક દિવસ પછી તે એકલા ત્યાંથી ચાલી નીકળ્યા અને પશ્ચિમ દિશા તરફ ચાલતાં અનુક્રમે તે સિંધુ નદીના તીરે આવ્યા. ત્યાં શાખિ નામે દેશ અને શાખિ નામના રાજાઓ હતા, તે બીજા શક એવા નામથી ઓળખાતા છન્નુ રાજાઓ હતા. તેમાં એક રાજાધિરાજ કે જેને સાત લાખ અશ્વો હતા. વલી બીજા રાજાઓને પણ દશ દશ હજા૨ અશ્વો હતા. તેમાં એક માંડલિક કાલકસૂરિના જોવામાં આવ્યો કે જેને અનેક કૌતુક બતાવીને તેમણે તેનું મન વશ કરી લીધું. પછી સૂરિપરના વિશ્વાસથી તે રાજાએ તેમની સાથે મિત્રતા બાંધી, તેથી તેમના વિના તેને ચેન પડતું નહિ, એટલે વિનોદની વાતોથી તે સમય ગાળવા લાગ્યો. 111 એકવાર આચાર્ય સાથે સભામાં બેસીને મંડલેશ સુખે વાર્તાવિનોદ કરતો હતો, તેવામાં પ્રતિહારે વિનંતી કરીને રાજદુતને સભામાં મોકલ્યો તેણે આવીને કહ્યું કે — ‘પ્રાચીન રૂઢિ પ્રમાણે રાજશાસન સ્વીકારો; એટલે તેણે છરી લીધી અને વારંવાર મસ્તક પર ચડાવી, પોતે ઉભા થઈ તેમાંના વર્ણ મેળવીને તેણે વાંચી જોયા. આથી તેના મુખ પર શ્યામતા છવાઈ રહી, તેનું ચિત્ત ઉદાસ થઈ ગયું અને શબ્દરહિત આષાઢ માસના મેઘની જેમ તેનું શરીર શ્યામ બન્યું, જેથી તે બોલવાને પણ અસમર્થ થઈ ગયો. એટલે આશ્ચર્યથી આચાર્યે પૂછ્યું કે – ‘આ ભેટ આવતાં તો સ્વામીનો પ્રગટ પ્રસાદ જણાય છે, છતાં હર્ષને સ્થાને શોક શા માટે ?’ ત્યારે તે બોલ્યો ‘હે મિત્ર ! સ્વામીનો એ પ્રસાદ નથી, પણ પ્રકોપ છે. આ છરીથી શિર છેદીને મારે પોતે મોકલવાનું છે. એમ કરવાથી મારા વંશમાં પ્રભુત્વ રહે તેમ છે, નહિ તો રાજય અને દેશનો વિનાશ પાસે આવ્યો સમજવો. વળી આ છરીપર છન્નુનો અંક દેખાવાથી છન્નુ સામંતોપર રાજા કોપાયમાન થયો હોય, એમ હું માનું છું.' પછી તે બધાં સામંતોને સૂરિએ ગુપ્ત રીતે ત્યાં બોલાવ્યા. તે બધા મળી નૌકાથી સિંધુ નદી ઉતરીને સૌરાષ્ટ્ર દેશની સરહદ પર આવ્યા. એવામાં તેમની ગતિને અટકાવનાર વર્ષાઋતુ આવી, તેથી છન્નુ ભાગમાં તે દેશ વેચીને તે ત્યાં રહ્યા. રાજ-હંસનો દ્રોહ કરનાર અને અનેક તલવા૨રૂપ તરંગયુક્ત એવી વાહિનીના (સૈન્ય કે નદી) સમુહની વૃદ્ધિ વડે શૂરવીર તે રાજાઓ સૈન્યને ભેદી નાંખનારા ધનુષ્યોથી ઉલ્લાસવાળા અને જલદી જવાની ઈચ્છાવળા હોવા છતાં બળવાન શત્રુ જેવા મેઘથી ઘેરાયા. બલિષ્ઠ શત્રુની જેમ મેઘથી ઉપસ્થિત થયેલ ઉગ્ર ઉપસર્ગને પસાર કરી, કમળ–મુખને વિકાસ પમાડનાર મિત્ર–સૂર્યની જેમ શરદઋતુ આવી એટલે પરિપકવ વચનરૂપ શાલિ (ધાન્ય વિશેષ) યુક્ત, સર્વ રીતે પ્રસન્નતાં દર્શાવનાર એવી શરદઋતુ એક ધીમાનની જેમ તે રાજાઓને આનંદકારી થઈ પડી. ત્યારે આચાર્યે મિત્ર રાજાને પ્રયાણ કરવા માટે સ્પષ્ટપણે સૂચવ્યું એટલે રાજાએ જણાવ્યું — ‘હાલ આપણી પાસે શંબલ (માર્ગમાં ઉપયોગી ભાતું વિગેરે) નથી તેથી આપણે પાર પહોંચીએ શી રીતે ?’ એમ સાંભળતાં આચાર્ય એક કુંભારના ઘરે ગયા. ત્યાં તેમણે અગ્નિથી પાકતો ઇંટોનો નિંભાડો જોયો, ત્યાં અતુલ શક્તિ ધરાવનાર સૂરિએ આક્ષેપપૂર્વક કોઈ ચૂર્ણયુક્ત પોતાની કનિષ્ઠ અંગુલિનો નખ નાખ્યો. એટલે અગ્નિ બુઝાઈ જતાં તેમણે રાજાને કહ્યું કે — ‘હે સખે ! પ્રયાણ તથા વાહનને માટે સુવર્ણ વહેંચીને લઈ લ્યો' એ વચન માન્ય કરી, તેમણે સર્વત્ર ગજ, અશ્વાદિક સૈન્યના પૂજન પૂર્વક પ્રયાણ કર્યું. આગળ ચાલતાં પાંચાલ અને લાટ દેશના રાજાઓને સર્વ રીતે જીતીને શત્રુઓને દબાવતા તે શક રાજાઓ માલવ દેશની સરહદ ૫૨ આવી પહોંચ્યા. તે વખતે ‘શત્રુસૈન્ય આવે છે' એમ સાંભળ્યા છતાં વિદ્યા સામર્થ્યથી ગર્વિષ્ઠ બનેલ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર ગર્દભિલ્લ રાજાએ પોતાની નગરીનો કિલ્લો સજ્જ ન કર્યો. તેણે ગઢના કાંગરાપર મોરચા ન માંડ્યા, તેના ખુણાઓ ૫૨ તોપો ન ગોઠવી, વિદ્યાધરીઓને આનંદ પમાડનાર તથા શત્રુઓને પરાસ્ત કરનાર એવા બાણો તૈયાર ન કર્યા, તેમજ નગરીના મુખ્ય દ્વારના કપાટ અને સુભટોને સજ્જ ન કર્યા. એવામાં પંતગસૈન્યની માફક પ્રાણીવર્ગને ભયંકર એવું શાખિ રાજાઓનું સમસ્ત સૈન્ય નગરીની નજીકમાં આવી પહોંચ્યું, છતાં ગર્દભી વિદ્યાના બળથી ગર્વિષ્ઠ થયેલ અને અંદર રહેલ એવા ગર્દભિલ્લ રાજાએ પોતાનું સૈન્ય સજ્જ ન કર્યું. 112 એ બધી હકીકત ચરપુરુષોના મુખથી જાણવામાં આવતાં આચાર્યે મિત્ર રાજાને જણાવ્યું કે ‘આ બધું અસજ્જિત જોઈને તમે ઉદ્યમ મૂકી ન દેશો. કારણ કે અષ્ટમી અને ચતુર્દશીના દિવસે એ ગર્દભીવિદ્યાની પૂજા કરે છે અને એકાગ્રમનથી એક હજારને આઠ જાપ કરે છે. એ જાપ પૂર્ણ થતાં તે વિદ્યા ગર્દભીરૂપે શબ્દ કરે છે, ઘોર ફૂત્કાર શબ્દને જે દ્વિપદ કે ચતુષ્પદ સાંભળે છે, તે મુખે ફીણ મૂકતાં મરણ પામે છે. માટે અઢી ગાઉની અંદર કોઈએ રહેવું નહિ અને પોતપોતાના સૈન્યસહિત રાજાઓએ છુટા છુટા આવાસ દઈને રહેવું.’ એમ સાંભળતાં બધા રાજાઓએ તે પ્રમાણે કર્યું. ત્યાં કાલકસૂરિએ દોઢસો શબ્દવેધી સુભટોને પોતાની પાસે રાખ્યા, જે લબ્ધલક્ષ અને સુરક્ષિત હતા. એવામાં શબ્દકાળે તેમણે બાણોથી ગર્દભીનું મુખ પૂરી દીધું જેથી તે એક ભાથા જેવું ભાસવા લાગ્યું. આથી કોપાયમાન થયેલ ગર્દભી ઇર્ષ્યાથી ગર્દભિલ્લના મસ્તકપર વિષ્ટા અને મૂત્ર કરી, પાદઘાતથી તેને મારીને તે અદૃશ્ય થઈ ગઈ. એટલે ‘આ હવે નિર્બળ છે' એમ શક રાજાઓને જણાવી સમસ્ત સૈન્ય લાવીને ગુરુએ કિલ્લામાં પ્રવેશ કર્યો. પછી સુભટોએ ગર્દભિલ્લને જમીન પર પાડી બાંધી લઈને તેમણે ગુરુની આગળ લાવી મૂક્યો ત્યારે ગુરુએ તેને કહ્યું કે ‘અરે ! દુષ્ટનૃપાધમ ! ચકલીને સિંચાણો ઉપાડી જાય તેમ તેં અતિવિનીત સાધ્વીનું અપહરણ કર્યું. તે કર્મરૂપ વૃક્ષનું આ તો હજી પુષ્પ છે, પરંતુ તેનું ફળ તો પરભવે તને નરક જ મળવાનું છે. માટે હજી પણ સમજીને શાંત થઈ તું કલ્યાણકારી પ્રાયશ્ચિત લઈ લે. તથા પરલોકની આરાધના કર કે જેથી તને મનોવાંછિત સુખ મળે', એમ સૂરિએ સમજાવ્યું છતાં ગર્દભિલ્લ મનમાં ભારે ભાયો. એટલે તેને મૂકી દેવામાં આવતાં તે ત્યાંથી અરણ્યમાં ચાલ્યો ગયો. ત્યાં ભ્રમણ કરતાં તેને વાઘે મારી નાખ્યો, જેથી મરણ પામીને તે દુષ્ટાત્મા દુર્ગતિમાં ગયો. તેવા સાધુ જનનો દ્રોહ કરનારને એવી ગતિ મળે, એ તો તે કર્મનું અલ્પ ફળ જ છે. પછી આચાર્યના આદેશથી મિત્ર રાજા સ્વામી થયો અને બીજા શાખિ રાજાઓ પણ દેશ વહેંચીને રહ્યા. ગુરુ મહારાજે સરસ્વતી સાધ્વીને વ્રતમાં સ્થાપી એટલે તે આલોચના અને પ્રતિક્રમણ કરવાથી મૂળ ગુણને પામી. કારણ કે બળાત્કારથી સ્રીના વ્રતને ભાંગનાર પુરુષપર વિદ્યાદેવીઓ કોપાયમાન થાય છે. આથી રાવણ જેવો રાજા પણ સીતા પર બળાત્કાર કરી ન શકયો. એવી રીતે શાસનની ઉન્નતિથી જિનશાસનની પ્રભાવના કરતા અને શાખિ રાજાઓને પ્રતિબોધ પમાડતા કાલકસૂરિ શોભવા લાગ્યા. કેટલાક કાળ પછી શક રાજાઓના વંશને ઉચ્છેદીને શ્રી વિક્રમાદિત્ય રાજા સાર્વભૌમ સમાન થયો. સુવર્ણ પુરુષના ઉદયથી ઉત્કટ મહાસિદ્ધિને મેળવનાર તે રાજાએ પૃથ્વીને ઋણરહિત કરી અને પોતાનું સંવત્સર ચલાવ્યું, ત્યાર પછી એકસો પાંત્રીસ વરસ જતાં વિક્રમ રાજાના વંશને છેદીને શક રાજાઓએ પોતાનું સંવત્સર સ્થાપન કર્યું. એમ પ્રસંગને અનુસરીને કહી બતાવ્યું, હવે પ્રસ્તુત વાત કહેવામાં આવે છે. રાજાઓથી પૂજા Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાલકસૂરિ ચરિત્ર li સત્કાર પામેલા શ્રી કાલકસૂરિ તે દેશમાં વિચરવા લાગ્યા. હવે લાટ દેશના લલાટના તિલક સમાન એવું ભૃગુકચ્છ (ભરૂચ) નામે નગર છે. ત્યાં બલમિત્ર નામે રાજા હતો. ભાનુમિત્ર નામે તેનો મોટો ભાઈ કે જે કાલકસૂરિનો ભાણેજ હતો. તે બંનેની ભાનુશ્રી નામે બહેન હતી અને તેનો બલભાનુ નામે પુત્ર હતો. એક વખતે લોકોના મુખથી તેમણે કાલકાચાર્યનો વૃત્તાંત સાંભળ્યો એટલે સંતોષ પામીને તેમણે આચાર્ય મહારાજને બોલાવવા માટે પોતાના મંત્રીને મોકલ્યો. ત્યારે અપ્રતિબદ્ધપણે વિહાર કરતા કરતા સૂરિ ભવ્યાત્માઓને પ્રતિબોધ પમાડવાને તે નગરના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા એટલે ગુરુનું આગમન જાણવામાં આવતાં રાજા બલમિત્ર તેમની પાસે આવ્યો અને ભારે ઉત્સવથી આનંદપૂર્વક તેણે ગુરુને નગરમાં પ્રવેશ કરાવ્યો ત્યાં પુષ્કારાવર્ત મેઘની જેમ સૂરિ પોતાના ઉપદેશામૃતથી ભવ્યાત્માઓને સિંચન કરતાં તેમના સમસ્ત તાપને દૂર કરવા લાગ્યા. વળી ત્યાં શકુનિકા તીર્થમાં બિરાજમાન શ્રીમુનિસુવ્રત સ્વામીને વંદન કરીને તેના ચરિત્ર-કથનથી તેમણે રાજાને પ્રતિબોધ પમાડ્યો. એવામાં એકવાર તે રાજાનો પુરોહિત કે જે મિથ્યા કદાગ્રહમાં મસ્ત હતો અને કુવિકલ્પ તથા વિતંડાવાદ કરતો, તેને આચાર્યશ્રીએ વાદમાં જીતી લીધો. એટલે અનુકૂળ વૃત્તિથી આચાર્ય પાસે આવતાં તેણે દાંભિક ભક્તિથી સરલ સ્વભાવી રાજાને કહ્યું કે – “હે નાથ ! આ ગુરુમહારાજ તો જગતમાં દેવોની જેમ પૂજનીય છે, એમની પવિત્ર પાદુકા લોકોએ પોતાના મસ્તક પર ધારણ કરવી જોઈએ તો લોકો અને રાજાઓને હિતકારી વચન હું કંઈક નિવેદન કરવા માગું છું. તેથી જો તમને ગુરુ ઉપર ભક્તિ હોય, તો એક ચિત્તે સાંભળો - નગરમાં પ્રવેશ કરતાં ગુરુના ચરણો જે માર્ગમાં પ્રતિબિંબ થયા, તેને અન્ય સામાન્ય લોકો ઓળંગે છે, એ મોટું પાપ છે, અને તેમાં ધર્મ તો અત્યલ્પ છે, માટે હે મહામતિ ! એનો કાંઈ વિચાર કરો.” આથી સરલ સ્વભાવને લીધે રાજાને પ્રતીતિ થતાં તે કહેવા લાગ્યો – “અહો ! આ તો મોટું સંકટ આવી પડ્યું. એ ગુરુ મહારાજ તો વિદ્વાન, તીર્થ રૂપ, સર્વને પૂજનીય અને મારા મામા રહ્યા, એટલે તેમને ચાતુર્માસ રાખીને હવે અન્ય સ્થાને મોકલી કેમ શકાય ?' ત્યારે પુરોહિત બોલ્યો – “હે રાજન્ ! હું તને એવો માર્ગ બતાવીશ કે જેમાં તારું હિત અને સુખ સમાયેલું હોય. વળી તેમ કરવાથી તને ધર્મ અને યશ પ્રાપ્ત થશે તથા એ ગુરુ પોતે સુખે ચાલ્યા જશે. નગરમાં સર્વત્ર એવી ઘોષણા કરાવો કે – “રાજાની આજ્ઞાથી રાજપૂજિત ગુરુ મહારાજને શ્રેષ્ઠ આહાર વહોરાવવો. એટલે અનેષણાયુક્ત આધાકર્મી આહાર જોઇને તે પોતે ચાલ્યા જશે. અને તેથી તેને કોઈ પ્રકારનો અપવાદ લાગવાનો નથી.” પુરોહિતનું એ દંભયુક્ત વચન સાંભળતાં રાજાએ કહ્યું – “ભલે એમ થાઓ.” એટલે પુરોહિતે સંકેત પ્રમાણે સમસ્ત નગરમાં ઘોષણા કરાવીને રાજાની આજ્ઞા ફરમાવી. આથી આધાકર્મી આહાર મળતાં મુનિઓએ ગુરુ મહારાજને કહ્યું કે – “હે ભગવનું ! સર્વત્ર મિષ્ટાન્ન આહારની જ પ્રાપ્તિ થાય છે.” ત્યારે ગુરુ બોલ્યા - ‘આ ઉપસર્ગ વિરોધી તરફથી ઉપસ્થિત થયેલ લાગે છે. માટે સંયમનિર્વાહની ખાતર આપણે પ્રતિષ્ઠાન નગરમાં જઈએ. ત્યાં દઢ વ્રતધારી સાતવાહન રાજા જૈન છે.” પછી આચાર્ય મહારાજે ત્યાંના શ્રી સંઘ પાસે બે મુનિઓ મોકલ્યા; અને કહેવરાવ્યું કે – “અમે ત્યાં આવતાં શ્રી પર્યુષણ પર્વ કરવું.” હવે મુનિઓ ત્યાં ગયા અને શ્રી સંઘે તેમને માન આપ્યું. એટલે તેમણે શ્રી ગુરનો સંદેશો સંઘને કહી Page #121 -------------------------------------------------------------------------- ________________ 114 શ્રી પ્રભાવક ચરિત્ર સંભળાવ્યો, ત્યાં શ્રી સંઘે પરમ હર્ષપૂર્વક ગુરુનું વચન માન્ય કર્યું. પછી શ્રી કાલકાચાર્ય હળવે હળવે તે નગરમાં આવ્યા, ત્યારે સાતવાહન રાજાએ તેમનો પ્રવેશ–મહોત્સવ કર્યો. પછી શ્રી પર્યુષણ પર્વ નજીક આવતાં રાજાએ આચાર્યને વિનંતિ કરી કે – “હે ભગવન્! ભાદરવા માસની શુકલ પંચમીના દિવસે આ દેશમાં ઇન્દ્રધ્વજનો મહોત્સવ થવાનો છે. માટે શ્રી પર્વ છઠ્ઠના દિવસે કરો, કારણ કે લૌકિક પર્વ આવતાં લોકોનું ચિત્ત ધર્મકાર્યમાં ઉત્સાહયુક્ત થતું નથી.' ત્યારે આચાર્ય બોલ્યા – હે રાજેન્દ્ર ! પૂર્વે જિનેશ્વરીએ અને ગણધરોએ પંચમીનું અતિક્રમણ કર્યું નથી. વલી “એ પર્વ તે જ દિવસે થાય;' એમ અમારા ગુરુએ કહેલ છે. મેરુશિખર કદાચ કંપાયમાન થાય અથવા સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, તથાપિ પંચમીની રાત્રિને ઓળંગીને એ પર્વ ન થાય.” એટલે રાજાએ કહ્યું – “હે પ્રભો ! તો પર્યુષણ પર્વ ચતુર્થીના દિવસે કરો.” ગુરુ બોલ્યા- “એમ થઈ શકે, કારણ કે એ વચન પૂર્વાચાર્યોએ પણ માન્ય કરેલ છે. વળી એવું શાસ્ત્રવચન પણ છે કે – પંચમી પહેલાં પણ પર્યુષણ પર્વ કરી શકાય.’ એમ સાંભળતાં રાજાએ હર્ષપૂર્વક જણાવ્યું કે – “એ બહુ જ ઇષ્ટ છે. કારણ કે અમાવાસ્યાના દિવસે મારી રાણીઓ પૌષધમાં રહીને પર્વોપવાસ કરશે અને એકમના દિવસે પારણું કરશે. વળી અઠ્ઠમતપ કરનારા નિગ્રંથ મહાત્માઓ તે દિવસે પ્રાસુક આહારથી શ્રેષ્ઠ ઉત્તર પારણું કરી શકશે.' ત્યારે આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે – “હે રાજન ! પંચમહાદાન આપતાં જીવ દુષ્કર્મસાગરથી વિસ્તાર પામે છે. તેમાં માર્ગે શાંત થયેલ, ગ્લાન, લોચ કરનાર; બહુશ્રુતને અને ઉત્તર પારણે આપવામાં આવેલ દાન મહાફળ આપનાર થાય છે.' ત્યારથી કષાયને શાંત કરવામાં કારણભૂત એ મહાન સાંવત્સરિક પર્વ પંચમીથી ચતુર્થીમાં આવેલ છે. એ પ્રમાણે શાસનની પ્રભાવના કરતાં શ્રી કાલભાચાર્યે કેટલાક દિવસ પરમ સંતોષથી વ્યતીત કર્યા. એકવાર તેવા સમર્થ સૂરિમહારાજના પણ શિષ્યો કર્મના દોષથી અવિનયી અને દુર્ગતિના એક દોહદરૂપ થયા. ત્યારે આચાર્યે શય્યાતરને સત્ય વચન કહેતાં જણાવ્યું કે – “કર્મબંધનો નિષેધ કરવા અને અન્ય સ્થાને જઈશું, અને તારે એ શિષ્યોને પ્રિય અને કર્કશ વચનથી સમજાવીને કહી દેવું કે – ગુરુ વિશાલા. નગરીમાં પ્રશિષ્ય પાસે ગયા.' એમ કહીને ગુરુ ત્યાં ચાલ્યા ગયા. હવે પ્રભાત થતાં ગુરુને ન જોવાથી શિષ્યો નીચા મુખ કરીને પરસ્પર કહેવા લાગ્યા કે – “આ શય્યાતરને આપણા ગુરુની અવશ્ય ખબર હશે. એ આપણો દુર્વિનય હવે શાખારૂપે વિસ્તાર પામ્યો છે. પછી તેમણે શાતરને પૂછયું, એટલે તેણે યથોચિત કહીને ગુરુની સ્થિતિ તેમને નિવેદન કરી. જેથી તે બધા વેગથી ઉજ્જયિની તરફ ચાલી નીકળ્યા. એટલે માર્ગે જતાં લોકોએ તેમને પૂછ્યું, ત્યારે તે મૃષાવચન બોલ્યા કે – અહો ! ગુરુ આપણી આગળ હતા, તે પાછળ રહી ગયા અને આપણે પાછળ હતા તે આગળ થઈ ગયાં.” એ પ્રમાણે ગુરૂના નામની શોભાના કારણે માર્ગમાં જતાં તે શિષ્યોનો લોકોએ આદર સત્કાર કર્યો. કારણ કે સ્વામી વિના સ્ત્રી સેવક અને શિષ્યોની અવજ્ઞા થાય છે. ૧. આ પ્રસંગ માટે બૃહત્કલ્પની ટીકા જુઓ. Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાલકસૂરિ ચરિત્ર હવે અહીં વસ્ત્રથી વીંટાયેલા રત્નની જેમ ગુપ્ત સ્વરૂપે કાલકસૂરિ યતિઓના ઉપાશ્રયમાં આવ્યા. ત્યાં સાગરસૂરિ નામે તેના પ્રશિષ્ય આગમનો ઉપદેશ આપતા હતા. તેણે અભ્યુત્થાનાદિકથી આચાર્યનો વિનય ન સાચવ્યો, એટલે ઇરિયાવહી પ્રતિક્રમીને ઉપાશ્રયના કોઈ શૂન્ય ખુણામાં પરમેષ્ઠિમંત્રનો જાપ કરતા તે નિઃસંગપણે બેસી રહ્યા. એવામાં દેશના પછી તે સાગરસૂરિ ફરતા ફરતા ગુરુ પાસે આવીને કહેવા લાગ્યા ‘હે વૃદ્ધ તપોનિધિ ! આદરપૂર્વક કંઈક સંદેહ પૂછો.' ત્યારે ગુરુ બોલ્યા — - ‘વૃદ્ધપણાને લીધે હું અન્નપ્રાય થઈ ગયો છું. તેથી તારું વચન સમજી શકતો નથી; તથાપિ કંઈક પૂછું છું. પણ સંશય કરવાને હું અસમર્થ છું.' એમ બોલતાં જાણે સુગમ હોય, તેમ દુર્ગમ અષ્ટપુષ્પી પૂછી એટલે તેણે અનાદર પૂર્વક ગર્વથકી યત્કિંચિત્ વ્યાખ્યા કરી. — — 115 પછી કેટલાક દિવસ જતાં તે મુનિઓ ઉપાશ્રયમાં આવ્યા. એટલે સાગર સૂરિએ અભ્યુત્થાનાદિકથી તેમનો વિનય કર્યો. ત્યારે તેમણે કહ્યું કે ‘અહીં ગુરુ મહારાજ અમારી અગાઉ આવેલા છે.’ તેમણે કહ્યું = ‘એક વૃદ્ધ વિના અહીં કોઈ આવેલ નથી.’ એવામાં ગુરુના આવતા મુનિઓએ અભ્યુત્થાનાદિકથી તેમનો વિનય કર્યો. તે જોતાં સાગરસૂરિ લજિજત થઈ ગયા અને ગુરુને ચરણે લાગીને તેમણે ખમાવ્યા તથા મુનિઓએ પણ ગુરુને ખમાવ્યા. એટલે મુનિઓને શિક્ષા આપીને ગુરુ સાગરસૂરિને આ પ્રમાણે બોધ આપવા લાગ્યા કે ‘હે વત્સ ! રેતીથી ભરેલ કોઠાર • સ્થાને સ્થાને ખાલી કરતાં જેમ તે ન્યુન થતું આવે, એ દૃષ્ટાંત અહીં સમજી લે, શ્રી સુધર્માસ્વામી, જંબુસ્વામી તેમજ અન્ય શ્રુતકેવળીઓ છ સ્થાને પતિત થતાં તે શ્રુતમાં હીનપણાને પામ્યા તેમની પાછળ થનાર આચાર્યોમાં પણ શ્રુત અનુક્રમે અધિક અધિક હીન થતું ગયું. જેવું અમારા ગુરુમાં શ્રુત હતું પ્રભારહિત એવા મારામાં તેવું નથી, જેવું મારામાં છે, તેવું તારા ગુરુમાં નિહ અને તારા ગુરુ જેટલું શ્રુત તારામાં નહિ. માટે હે વત્સ ! સર્વ રીતે અનર્થકારી એવા ગર્વનો તું સર્વથા ત્યાગ કર.' એવામાં સાગરસૂરિએ અષ્ટપુષ્પીનો વિચાર પૂછ્યો. એટલે ગુરુ કહેવા લાગ્યા ‘અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, રાગદ્વેષનો ત્યાગ, ધર્મધ્યાન, અને શુકલધ્યાન—એ અષ્ટ પુષ્પોથી આત્માનું અર્ચન કરતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.' એ પ્રમાણે સાગરસૂરિને શિક્ષા આપી તેને માર્દવગુણ યુક્ત બનાવ્યા, પછી સંગરહિત અને પવિત્રમતિ એવા ગુરુએ અન્યત્ર વિહાર કર્યો. શ્રી આર્યરક્ષિતની કથા પ્રમાણે ઇન્દ્રના પ્રશ્નાદિક તે શ્રી સીમંધરના નિગોદાખ્યાન પૂર્વ થકી જાણી લેવા. શ્રી જિનશાસનરૂપ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં કચ્છપરૂપ અને શમાદિક ગુણના નિધાન એવા શ્રી કાલકસૂરિ પ્રાંતે સમાધિપૂર્વક કાળ કરીને સ્વર્ગે ગયા. શ્રુતસાગરથી પ્રવર્તેલ, સત્ય પ્રભાવને બતાવનાર એવું, શ્રીમાન્ સંયમનિધાન કાલકસૂરિનું ચરિત્ર, પોતાના ગુરુમુખથી સાંભળીને મેં યથામતિ રચ્યું, એ શ્રી સંઘના અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર અને કલ્યાણલક્ષ્મીને આપનાર થાઓ. વિબુધ જનો તેને વાંચો અને કોટી વર્ષો પર્યંત તે જયવંત વર્તો. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરમાં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં, શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધીને શુદ્ધ કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી કાલકસૂરિના ચરિત્રરૂપ ચતુર્થ શિખર થયું. Page #123 -------------------------------------------------------------------------- ________________ 116 શ્રી પ્રભાવક ચરિત્ર શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્રહી ભક્તિથી નમસ્કાર કરતા પ્રાણીઓને વાંછિત લક્ષ્મી આપવામાં વશીકરણચૂર્ણ સમાન શ્રી પાદલિપ્ત ગુરુની ચરણ–રજ જયવંત વર્તે છે. હું મંદમતિ, તેમના અલ્પ ગુણનું વર્ણન કરવાને પણ સમર્થ નથી, તથાપિ ‘તેમના ગુણની સ્તુતિ ઉભયલોકમાં હિતકારિણી છે.' એમ ધારીને પૂજય ગુરના પ્રસાદથી હું કંઈક વર્ણન કરીશ. હે ભવ્યાત્માઓ ! દરેક ભાગમાં રહેલ આશ્ચર્ય યુક્ત તેમનું ચરિત્ર તમે કૌતુકથી સાવધાન થઈને સાંભળો – - સરયૂ અને ગંગાના જળનું સેવન કરનારા મનુષ્યો યુક્ત અને વિસ્તૃત સુખપૂર્ણ એવી કોશલા નામે નગરી છે. ત્યાં હસ્તી અને અશ્વોની સેનાથી શત્રુઓને પરાસ્ત કરનાર એવો વિજ્યબ્રહ્મ નામે વિખ્યાત રાજા હતો. તે નગરીમાં શ્રેષ્ઠ ગુણોના સ્થાનરૂપ તથા મહાધનિક એવો ફુલ્લ નામે શ્રેષ્ઠી હતો કે જેનો યશઃ સમૂહ વિકસિત મલ્લિકાલતાના પુષ્પ સમાન વિકાસ પામતો હતો. રૂપમાં ઉપમા રહિત એવી પ્રતિમા નામે તેની વલ્લભા હતી કે જેની વાણીથી પરાસ્ત થયેલ સુધા રસાતલમાં ચાલી ગઈ. તેણે અપત્ય પામવાની ઇચ્છાથી હસ્તરેખાઓ જોવરાવી, લગ્ન રાશિના મહામંત્રો કરાવ્યા, વંધ્યાને સંતાન થાય તેવાં અનેક ઔષધોનો ઉપયોગ કર્યો અને લાખો માનતાઓ કરીને ક્ષેત્રદેવતા અને પાદર દેવતાને આરાધ્યા, પણ એ બધી તેની ક્રિયાઓ નિષ્ફળ ગઈ. વળી તેણે કોઈના કહેવા પ્રમાણે તીર્થસ્નાન પ્રયોગો પણ કર્યા; છતાં તેનો મનોરથ સિદ્ધ ન થયો. અહો ! લોકોમાં સ્ત્રીઓને અપત્યનો મોહ છે, તે તેમના માનસિક સુખનો વિનાશ કરે છે. હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં વૈરાટ્યા નામે શાસનદેવતા છે. અનેક ઉપાયોમાં નિરાશ થતાં પ્રતિમા શેઠાણીએ તે દેવીનો આશ્રય લીધો. એટલે પૂર, કસ્તૂરિ વિગેરે સામગ્રીથી તેની પૂજા કરી, તેણે ઉપવાસો સાથે એકાગ્ર મન રાખીને અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કર્યો. ત્યારે આઠમે દિવસે તે દેવી સંતુષ્ટ થતાં પ્રત્યક્ષ થઈને પ્રતિમાને કહેવા લાગી કે – “હે ભદ્ર ! વર માગી લે.” એટલે તેણે કુળદીપક પુત્રની યાચના કરી. આથી તે દેવીએ તેને આદેશ કર્યો કે - “હે વત્સ ! સાંભળ – પૂર્વે મિવિનમિ નામના વિદ્યાધરોના વંશમાં ધૃતસાગરના પારગામી કાલકસૂરિ થયા. એ વિદ્યાધરગચ્છમાં ખેલાદિક લબ્ધિ સંપન્ન અને ત્રિભુવનને પૂજનીય એવા આર્યનાગહસ્તિસૂરિ વિદ્યમાન છે, જો તારે પુત્રની ઇચ્છા હોય તો તેમના પગ ધોઈને તે જલનું પાન કર.' એમ સાંભળતાં પ્રભાતે ચૈત્ય થકી નીકળીને પ્રતિમા તેમના ઉપાશ્રયે ગઈ. ત્યાં પ્રવેશ કરતાં તેણે આચાર્યના ચરણ-કમળના ક્ષાલનનું જળપાત્ર હાથમાં ધારણ કરીને એક બાજુ ઉભા રહેલા એક સાધુને જોયા. એટલે પ્રાર્થનાપૂર્વક તેમની પાસેથી તે જળ લઈને તેણે હર્ષપૂર્વક પાન કરી લીધું. પછી ત્યાં આગળ જઈને તેણે સૂરિ મહારાજને વંદન કર્યું. એટલે ધર્મલાભરૂપ આશિષ આપતાં તે નિમિત્ત જોઈને ગુરુ હસ્યા અને બોલ્યા કે – તેં અમારાથી દશ હાથ દૂર જળપાન કર્યું, તેથી તારો પુત્ર દશ યોજનની આંતરે વૃદ્ધિ પામશે, પ્રભાવશાળી તે પુત્ર યમુના નદીના તીરે મથુરા નગરીમાં રહેશે, તેમજ બીજા મહા તેજસ્વી તારે નવ પુત્રો થશે.” Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર 117 ત્યારે પ્રતિમા કહેવા લાગી – હે ભગવન્ ! પ્રથમ પુત્ર મેં તમને અર્પણ કર્યો. તે ભલે આપની સેવામાં રહીને જીંદગી ગાળે. કારણ કે તે દૂર રહે તેથી મને શો લાભ ?” ગુરુ બોલ્યા – “હે ભદ્ર ! તારો તે પુત્ર શ્રી સંઘ તથા પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં વરાહરૂપ અને બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન થશે.” એમ ગુરનું વચન સાંભળતાં તેણે શકુનની ગાંઠ બાંધી લીધી અને સંતુષ્ટ થઈને ઘરે આવતાં તેણે તે વૃત્તાંત પોતાના પતિને નિવેદન કર્યો, પછી તે દિવસે નાગેન્દ્રના સ્વપ્નથી સૂચિત તેણીને ગર્ભ રહ્યો અને તે ગર્ભને ઉચિત વર્તન કરતાં તેના મનોરથોની સાથે તે વૃદ્ધિ પામવા લાગ્યો, અને દિવસો પૂર્ણ થતાં તેણે એક સુલક્ષણયુક્ત પુત્રને જન્મ આપ્યો કે જે રૂપમાં કામદેવ કરતાં અધિક અને તેજમાં સૂર્ય સમાન હતો. પછી વૈરોટ્યાની પૂજા કરીને તેણે પોતાનો પુત્ર દેવીના ચરણે ધર્યો અને પછી ગુરુના ચરણે મૂકીને પ્રતિમાએ તે પુત્ર ગુરુ મહારાજને અર્પણ કર્યો. ત્યારે ગુરુ બોલ્યા – “આ બાળક અમારો થઈને વૃદ્ધિ પામો' એમ કહી તેમણે તેને તે પાછો સોંપ્યો. એટલે અતિવાત્સલ્યથી તેમજ ગુરુના ગૌરવથી પ્રતિમા શેઠાણી તેને ઉછેરવા લાગી. ભારે હર્ષપૂર્વક ફુલ્લશ્રેષ્ઠીએ નાગેન્દ્ર એવું તેનું નામ રાખ્યું. તે બાળક ગર્ભકાળથી આઠ વરસનો થયો, ત્યારે ગુરુ મહારાજે આવીને તેને પોતાની પાસે લીધો. હવે સંગમસિંહ સૂરિ નામે તેમના ગુરુ ભાઈ હતા, તેમને આચાર્ય મહારાજે ભવિષ્યને માટે શુભકારી એવો આદેશ આપ્યો. એટલે તેમણે શુભ લગ્ન અને મંગલ-મુહૂર્તે તે બાળકને દીક્ષા આપી. શિષ્યના પુણ્યપ્રભાવથી ગુરુનો હાથ તો ઉપાદાનરૂપ હોય છે. પછી તે ગચ્છના મંડનરૂપ એવા મંડન ગણિને, તે બાળ સાધુની. શુશ્રુષા તથા અધ્યાપનને માટે આદેશ કર્યો. એટલે પોતાની પ્રતિભા શક્તિના પ્રભાવથી તે બાળસાધુ, અન્ય અભ્યાસીઓની આગળ જે પાઠ કહેવામાં આવતો હોય, તેને પણ પોતાના હૃદયમાં ધારી લેતા, તો સ્વઅધ્યયનની તો વાત જ શી કરવી ? એમ એક વર્ષમાં વ્યાકરણ, સાહિત્ય અને ન્યાયશાસ્ત્રાદિકમાં તે અસાધારણ પંડિત થઈ ગયા. તેમજ ગુણોને લીધે ઉત્તમતા પામી પુરુષોમાં અદ્વિતીય અને બધાને આશ્ચર્ય પમાડતા એવા તે બાળમુનિ નવા નવા સમસ્ત લક્ષણોથી અધિક શોભવા લાગ્યા. એક દિવસે ગુરુ મહારાજે તે બાળસાધુને કાંજી લાવવા માટે મોકલ્યા. એટલે વિધિપૂર્વક તે ગ્રહણ કરીને પાછા ઉપાશ્રયમાં આવ્યા અને અનાકુલપણે ઇર્યાવહી પૂર્વક આલોચના લેતાં તેઓ, પંડિતોના હૃદયને કંપાવનાર આ ગાથા ગુરુ સમક્ષ બોલ્યા - "अंबं तंबच्छीए अपुफियं पुष्फदंतपंतीए । नवसालिकंजियं नववहूइ कुडएण मे दिन्नं" ॥ १ ॥ એટલે—તામ્રવર્ણી આંખવાળી, ઋતુમાં ન આવેલ અને પુષ્પ સમાન દાંતવાળી એવી નવવધૂએ ભારે પ્રમોદ પૂર્વક મને નવા ડાંગરની ખાટી કાંજી આપી. એ પ્રમાણે સાંભળતાં ગુરુએ શૃંગારાગ્નિથી પ્રદિપ્ત એવા પ્રાકૃત શબ્દમાં તેને જણાવ્યું કે – ‘તું નિત્ત એટલે પ્રલિપ્ત અર્થાતુ શુંગારરસથી લેપાઈ ગયેલ છે.' ત્યારે તેણે ગુરુને વિનંતિ કરી કે – “હે ભગવનું ! આપ આ શિષ્ય પર અનુગ્રહ કરો.' Page #125 -------------------------------------------------------------------------- ________________ 118 શ્રી પ્રભાવક ચરિત્ર એટલે તેના પ્રજ્ઞાતિશયથી ગુરુ મહારાજ ભારે સંતુષ્ટ થયા. પછી હૃદયના અત્યુલ્લાસથી ઓતપ્રોત થયેલા ગુરુ વિચાર કરીને તેની આગળ બોલ્યા કે – “પાદલિપ્ત તમે આકાશગામિની વિદ્યાથી વિભૂષિત થાઓ” એમ કહીને દશમે વર્ષે ભારે ગૌરવ પૂર્વક ગુરુ મહારાજે તેમને તેજસ્વી પુરુષોના કષપટ્ટ સમાન એવા પોતાના પટ્ટ (પદ) પર સ્થાપન કર્યા. પછી એકવાર ગુરુ મહારાજે અસાધારણ અતિશયના નિધાનરૂપ એવા પાદલિપ્ત સૂરિને પ્રભાવ ફેલાવવા માટે અને શ્રી સંઘના ઉપકાર નિમિત્તે મથુરા નગરીમાં મોકલ્યા. એટલે ત્યાં કેટલાક દિવસ રહીને તે પાટલીપુર માં ગયા, કે જ્યાં મુરંડ નામે રાજા રાજ્ય કરતો હતો. એક વખતે કોઈ પુરૂષે ગોળાકારે ગુંથેલ, આશ્ચર્યકારક અને તંતુઓ મેળવીને જેના પ્રાંત ભાગ ગુપ્ત કરી દીધેલ એવો દડો રાજાને ભેટ કર્યો. એટલે રાજાએ પ્રજ્ઞાની પરીક્ષા કરવાના હેતુથી તે દડો પાદલિપ્ત ગુરુ પાસે મોકલ્યો. ત્યારે તાત્કાલિક બુદ્ધિના પ્રભાવે આચાર્ય તેને બરાબર મીણથી મેળવેલ જોઈને ઉષ્ણ જળમાં પલાળતાં તેના તંતુનો પ્રાંત ભાગ મેળવ્યો, પછી તેને છૂટો કરીને તે રાજા પાસે પાછો મોકલ્યો. એ વાત જાણીને રાજા ચમત્કાર પામ્યો. પોતાની પ્રજ્ઞાથી.તત્ત્વને જણાવનાર એવી કળાઓથી કોણ વશ ન થાય? પછી રાજાએ ગંગાતીરના વૃક્ષની એક લાકડી બંને બાજુ બરાબર પાલીસ કરાવી, તેનું મૂળ અને અગ્ર ભાગ જાણવાને માટે ગુરુને મોકલી, એટલે તેને જળમાં નાખતાં મૂળ વજનદાર હોવાથી પાણીમાં ડૂબી ગયું. એમ મૂલ અને અગ્ર ભાગ ઓળખીને તેમણે તે રાજાને પાછી મોકલાવી. વળી જયાં સાંધા જાણવામાં ન આવે તેવી એક ડબ્બી રાજાએ ગુરુને મોકલી. ત્યારે ગરમ પાણીમાં નાખતાં તે ઉઘાડીને તેમણે રાજાને આશ્ચર્ય પમાડ્યું. પછી પાદલિપ્તાચાર્યે તંતુઓથી ગુંથેલ અને માંસની પેશી સમાન ગોળ તુંબડુ રાજસભામાં મોકલ્યું. ત્યાં કોઈ તેને છૂટું કરી ન શક્યું, તેથી મૂકી દેવામાં આવ્યું. ત્યારે અન્ય લોકો કહેવા લાગ્યા કે – “એમાંનું ગુંથણ તો તે ગુરુ વિના અન્ય કોઈ છૂટું કરી શકશે નહિ.” એટલે રાજાએ ગુરુને બોલાવતાં તેમણે આવીને તે તરત છૂટું કરી આપ્યું. આથી આશ્ચર્યચકિત થયેલ રાજા ચિંતવવા લાગ્યો કે – “આવા કહેતુથી આ બાલસૂરિ રમાડવા લાયક છે. પરંતુ હું ધારું છું કે કેસરીની જેમ એ બાળક કોઈથી પરાભવ પામે તેવો નથી. કારણ કે “તેજમાં વયનું કાંઈ કારણ નથી' એ પૂર્વનું વચન સત્ય ઠરે છે. કારણ કે સિંહના નાના બચ્ચાંને પણ યજ્ઞમાં : લાવવાની કોણ ઉમેદ કરે? એકવાર રાજાને શિરોવેદના જાગી. એટલે તેણે પ્રધાન પુરુષો મોકલીને ગુરુને વિનંતિ કરી. કારણ કે છીંક કે ખાંસી નષ્ટ થતાં સૂર્યનું સ્મરણ થાય છે. પછી ગુરએ ત્રણ વાર પોતાના ઢીંચણ પર તર્જની આંગળી ફેરવી, જેથી રાજાની વેદના શાંત થઈ. તે પ્રભુને શું દુષ્કર હોય ? કારણ કે – "जह जह पएसिणि जाणुयंमि पालित्तउं भमाडेइ । તદ તદ સે સિવિય પારસરૂ મુર૩રાયમ્સ” | ૨ || જેમ જેમ પાદલિપ્તાચાર્ય તર્જની અંગુલી ઢીંચણ ઉપર ફેરવે છે. તેમ તેમ તે મુરંડ રાજાનો માથાનો દુઃખાવો નાશ પામે છે. મંત્ર રૂપ આ ગાથા બોલતાં જેના શિરનો સ્પર્શ કરવામાં આવે તો અદ્યાપિ અતિ દુર્ધર તેની શિરોવેદના શાંત થાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર એ પ્રમાણે તાત્કાલિક ઉપકારથી રાજાનું અંતઃકરણ આચાર્ય પ્રત્યે આકર્ષાયું, એટલે સૂર્યની જેમ બાળ સૂરિના ચરણે નમસ્કાર કરવાની તેની ઇચ્છા થઈ. પછી તે તરત ગુરુ મહારાજના ઉપાશ્રયે આવ્યો. કારણ કે બાળકના પણ સત્ય ગુણોથી કયો સુજ્ઞ ન આકર્ષાય ? ત્યાં એકાંતમાં આચાર્ય પાસે બેઠેલ રાજાએ પ્રશ્ન કર્યો કે ‘હે ભગવન્ ! અમારા સેવકો તો પગારના પ્રમાણમાં પોતાનું કર્તવ્ય બજાવે છે, પણ વેતન વિના આ આપના શિષ્યો, માત્ર ભિક્ષાવૃત્તિના આધારે રહેલા એવા આપનું કર્તવ્ય બજાવવાને શી રીતે તત્પર રહે છે ?’ — 119 ત્યારે ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે ‘હે રાજન્ ! કંઈપણ આપ્યા વિના માત્ર ઉભયલોકના હિતની ઇચ્છાને લીધે એ શિષ્યો અમારાં કાર્યો બજાવવાને સદા તત્પર રહે છે.’ એટલે રાજા બોલ્યો - ‘એ વચન મારા માનવામાં આવી શકતું નથી. કારણ કે દગ્ધ અરણ્યને જેમ મૃગલાંઓ તજી દે છે, તેમ નિર્ધન માણસ લોકમાં ત્યાજ્ય ગણાય છે; આથી એમ સમજાય છે, કે લોકોની સ્થિતિ દ્રવ્યના આધારે ટકેલી છે.' એમ સાંભળતાં આચાર્ય બોલ્યા = ‘હે નરેન્દ્ર ! મોટા પગારદાર તારા નોકરો જેવું કામ નથી કરતા, તેવું કામ દાન વિના મારા શિષ્યો બજાવે છે. હે ભૂપ ! આ બાબતમાં તારે ખાત્રી કરવી હોય, તો કૌતુકથી જો. દક્ષ, પવિત્ર, ગુણી, સદા પ્રતિષ્ઠા પમાડેલ, તાંબૂલ, આભરણ અને વસ્ત્રાદિના દાનથી સંતુષ્ટ કરેલ સદા પોતાની સમાન જોયેલ, પૂર્ણ વિશ્વાસના સ્થાનરૂપ અને જાણે પોતાની અપર મૂર્તિ હોય તેવા એક કોઈ શ્રેષ્ઠ પ્રધાન સેવક પુરુષને બોલાવો કે જેથી મારા વચનની તને પ્રતીતિ થાય.’ એટલે રાજાએ પૂર્વોક્ત ગુણયુક્ત એક પ્રધાનને ત્યાં બોલાવતાં તે આવ્યો અને શિ૨૫૨ અંજલિ જોડીને કહેવા લાગ્યો કે — ‘હે સ્વામિન્ ! આદેશ ફરમાવીને મારા પર પ્રસાદ કરો. ભારે દુષ્કર કામ પણ હિમ્મતથી બજાવનાર એવા આ ક્ષુદ્ર કિંકરને શી આજ્ઞા છે ?’ ત્યારે રાજાએ કહ્યું = ‘હે સખે ! ગંગા કઈ દિશાએ મુખ કરીને વહે છે ?' એમ રાજાનું વચન સાંભળતાં મનમાં હસીને તે સોપહાસ ચિંતવવા લાગ્યો ‘અહો ! બાલઋષિના સંસર્ગથી રાજાને બાલપણું આવ્યું લાગે છે કે જેથી ગંગા કઈ તરફ મુખ રાખીને વહે છે એમ બોલે છે.એ વચન તો બાળકો અને સ્ત્રીઓના પણ જાણવામાં હશે.’ ત્યાર પછી ‘આપનો આદેશ પ્રમાણ છે.' એમ કહીને તે બહાર નીકળી ગયો. જતાં જતાં તેણે વિચાર કર્યો કે ‘રાજા તો પોતાના ઐશ્વર્યથી ઘેલો થયો છે, પણ હું કંઈ તેવો નથી. તો આવા નકામા વચનથી મારા પોતાના સુખનો ત્યાગ શા માટે કરું ?' એમ ધારીને તે વ્યસની જુગા૨ ૨મવા ચાલ્યો ગયો. ત્યાં રમતાં ચાર પાંચ ઘડી વ્યતીત કરીને રાજા પાસે આવીને બોલ્યો કે— ‘ગંગા પૂર્વાભિમુખી વહે છે.' એવામાં છુપા બાતમીદારોએ તેનો બધો વૃત્તાંત રાજાની આગળ નિવેદન કર્યો. — પછી આચાર્ય મહારાજે જરા હસીને જણાવ્યું કે ‘હે રાજન્ ! ધન, માન અને પ્રસાદથી તાબે કરેલ એ પ્રધાનનું ચેષ્ટિત જોયું ? ત્યારે બીજાની શી વાત કરવી ?' એમ કહી બાળસૂરિએ પુનઃ કહ્યું કે – હવે આજકાલના નવદીક્ષિત અને અશિક્ષિત તથા મદરહિત એવા મારા શિષ્યનું ચિત્તને ચમત્કાર પમાડનાર ચરિત્ર જુઓ.' એમ રાજાને જણાવતાં ગુરુએ પોતાના શિષ્યને બોલાવ્યો ‘હે નૂતન બાળમુનિ ! અહીં આવ.' એમ ગુરુના બોલતાં ‘હે ભગવન્ ફચ્છામિ’ એમ કહેતાં ખેદ લાવ્યા વિના તે તરત ઉભો થયો અને વિનયથી Page #127 -------------------------------------------------------------------------- ________________ 120 શ્રી પ્રભાવક ચરિત્ર મસ્તક નમાવતાં ભૂમિને પ્રમાર્જન કરી ગુરુની સમક્ષ આવ્યો, ત્યાં ઢીંચણ જમીન પર સ્થાપતાં મુખ આગળ મુહપત્તી રાખીને શિષ્ય કહેવા લાગ્યો કે - “હે ભગવન્! આપના આદેશને ઇચ્છું છું.” એટલે ગુરુ બોલ્યા - “હે વત્સ ! ગંગા કઈ તરફ વહે છે, તેનો નિર્ણય કરીને કહે.” એ પ્રમાણે ગુરુના મુખથી સાંભળતાં, આવશ્યકી પૂર્વક ઉપાશ્રયથી બહાર નીકળતાં સ્કંધ પર કંબળ રાખી અને હાથમાં દંડ લઈને તે આગળ ચાલ્યો. ગુરુનો પ્રશ્ન અનુચિત છે, એમ જાણતાં છતાં પણ તેણે બાળ, વૃદ્ધ અને સ્ત્રીઓને, એ બાબતનો ખુલાસો પૂછયો અને છેવટે મધ્યમ વયના એક પ્રવીણ પુરુષને તેણે પ્રશ્ન કર્યો કે – “હે ભદ્ર ! ગંગા કઈ દિશા ભણી વહે છે ?' ત્યારે તે પુરુષે જવાબ આપ્યો કે – “પૂર્વાભિમુખ વહે છે.” એ પ્રમાણે બે ત્રણ વાર તેણે પૂછી જોયું, તો પણ એ જ જવાબ મળ્યો. તો પણ બરાબર નિશ્ચય કરવાને તે ગંગાના પ્રવાહ આગળ ગયો. ત્યાં અવ્યગ્રપણે હાથમાં રહેલ દંડ તેણે જળમાં મૂક્યો એટલે પ્રવાહન વેગથી દંડ સહિત હાથ પૂર્વાભિમુખ તણાયો. આથી તેને ખાત્રી થઈ. પછી ઉપાશ્રયમાં આવતાં ઈર્યાવહીપૂર્વક પોતાના સદોષ વર્તનની આલોચના કરીને પોતાની ક્રિયામાં તે પ્રવૃત્ત થયો. અહીં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ભાષ્યકાર કહે છે કે – "निवपुच्छिएण भणिओ गुरुणा गंगा कुउमुही वहइ। संपाइयवं सीसो जह तह सव्वत्थ कायव्वं" ॥ १ ॥ પછી પૂર્વની જેમ ચર પુરુષોએ યથાસ્થિત સત્ય નિવેદન કરતાં રાજા વિશ્વાસ પામીને કહેવા લાગ્યો – ‘તમારો વૃત્તાંત અવર્ણનીય છે.' એ પ્રમાણે સર્વ લોકોને ઉપકારી સૂરિમહારાજે બતાવેલ આશ્ચર્યોથી ચમત્કાર પામતાં રાજા જતા સમયને પણ જાણતો ન હતો. એકવાર મહાયશસ્વી પાદલિપ્તાચાર્ય મથુરા નગરીમાં ગયા. ત્યાં શ્રી સુપાર્શ્વજિનના સ્તૂપને વિષે સત્વર તેમણે શ્રી પાર્શ્વપ્રભુને વંદન કર્યું. ત્યાંથી લાટદેશમાં આવેલ કારપુરમાં તે આવ્યા ત્યાં ભીમ રાજાએ તેમનું સ્વાગત કર્યું. એક વખતે શરીરમાંના બાળપણના માહાભ્યને જાણે વિસ્તારતા હોય તેમ વિશ્વવત્સલ બાળસૂરિ એકાંતમાં બાળકો સાથે રમવા લાગ્યા; તેવામાં તેમને વંદન કરવાની ભારે ઉત્કંઠા ધરાવનાર કેટલાક શ્રાવકો દેશાંતરથી સતા તે બાળગુરુને જ તેમણે પૂછયું કે – “યુગપ્રધાન શ્રી પાદલિપ્ત સૂરિનો ઉપાશ્રય કયાં છે ?' ત્યારે તાત્કાલિક બુદ્ધિયુક્ત એવા ગુરુ મહારાજે દૂરથી આવવાના પ્રગટ ચિન્હો જોતાં તેમને જણાવ્યું, અને પોતે વસ્ત્ર વિસ્તારી, પોતાનો આકાર ગોપવીને તે એક ઉન્નત આસન પર બેસી ગયા. એવામાં શ્રાવકો આવ્યા અને તેમણે અતિભક્તિથી ગુરુને વંદન કર્યું. ત્યારે દક્ષપણાથી તેમણે બાળસૂરિને ઓળખીને વિચાર કર્યો કે - “આ તો આપણે જેમને રમત કરતા જોયા, તે જ છે.' પછી તેમણે વિદ્યા શ્રુત અને વયોવૃદ્ધની તુલ્ય ધર્મદેશના આપીને તે શ્રાવકોના વિકલ્પને દૂર કરવા માટે જણાવ્યું કે – ‘ચિરકાળથી સાથે વસતા જનોએ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર 121 બાળકને બાળક્રીડાને માટે અવકાશ આપવો જોઈએ. એટલે શિશુસ્વામીના એ સત્ય વચનથી તે શ્રાવકો સંતુષ્ટ થયા. એક દિવસે પ્રૌઢ સાધુઓ બધા વિહાર કરી ચાલ્યા ગયા ત્યારે બાળસૂરિ એક નિર્જન શેરીમાં ગયા અને જતા ગાડાઓ પર તે કુદકા મારવાની રમત કરવા લાગ્યા, તેવામાં દૂર દેશથી આવેલા પરવાદીઓએ તેમને જોયા. એટલે તેમને પણ પ્રથમની જેમ ગુરુએ ઉપાશ્રય બતાવ્યો. પછી શ્રમિત થયેલા તે જેટલામાં વિલંબ કરીને ત્યાં આવ્યા તેટલામાં બાળસૂરિ વસ્ત્ર ઓઢીને સિંહાસન પર સુઈ ગયા. ત્યારે ઉપાશ્રયમાં આવતાં તેમણે પ્રભાત સમયને સુચવનાર કુકડાના જેવો અવાજ કર્યો. એટલે આચાર્ય માર્જરના જેવો અવાજ કર્યો પછી તે પરવાદીઓને આવવા માટે દ્વાર ઉઘાડીને ગુરુ સિંહાસન પર બેઠા. તેમની અદ્ભુત આકૃતિ જોતાં તે બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા. પછી તર્કશક્તિથી જીતાયેલા તેમણે એક ગાથાથી ગુરુને જીતવાની ઇચ્છાથી એક - દુર્ઘટ પ્રશ્ન કરતાં જણાવ્યું કે — “પત્નિત્તય હતું. સત્ન હિમંન્ને મમતેT | વિઠ્ઠો સુમો વ વવ . ચંદ્રપરિમલયત્નો પી” ? એટલે પાદલિપ્તસૂરિએ પણ તરત જ ગાથાથી તેમને ઉત્તર આપ્યો, કારણકે પ્રજ્ઞાથી બળંવત બનેલા પુરુષો વિલંબ શા માટે કરે ? "अयसाभिओग अभिदूमियस्स । पुरिसस्स सुद्धहिययस्स ॥ होइ वहंतस्स फुडं । चंदणरससीयलो अग्गी" ॥ १ ॥ આચાર્ય મહારાજના એ ઉત્તરથી પોતે જીતાયા છતાં તે વાદીઓ પ્રમોદ પામ્યા, કારણ કે સજ્જનોના હાથે થયેલ પરાભવ – પરાજય પણ મહિમાના સ્થાનરૂપ હોય છે. પછી સદ્દગુણોથી પ્રમુદિત થયેલ શ્રી સંઘે વિનંતિ કરતાં શ્રી પાદલિપ્તગુરુએ શત્રુંજય તીર્થની યાત્રા કરી; ત્યાંથી માનખેતપુરમાં આવતાં કૃષ્ણ રાજાએ ગુરુ મહારાજની ભક્તિથી અર્ચા કરી. ત્યાં પ્રાંશુપુરથી શ્રી રૂદ્રદેવસૂરિ આવ્યા કે જે યોનિપ્રાભૃત શ્રુતતત્ત્વના જ્ઞાતા હતા. એક દિવસે તેમણે પોતાના શિષ્યોની આગળ તે શાસ્ત્રમાંથી પાપ-સંતાપને સાધનાર મત્સ્યોત્પત્તિની વ્યાખ્યા કહી બતાવી, જે વ્યાખ્યા એક ધીવર (મચ્છીમારે) ભીંતને આંતરે રહીને બરાબર સાંભળી લીધી. એવામાં સમસ્ત લોકોને ભયંકર એવો દુષ્કાળ પડ્યો જેથી મસ્યોની ઉત્પત્તિ બંધ થઈ એટલે તે ધીવરે પૂર્વે સાંભળેલ મૃતપ્રયોગથી ઘણા મસ્યો બનાવીને તેણે પોતાના બંધુઓને જીવાડ્યા. એક દિવસે આચાર્યના ઉપકારથી રંજિત થયેલ પેલો ધીવર પ્રમોદથી ત્યાં આવ્યો અને ભક્તિથી ગુરુને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે – “હે પ્રભુ! તમે કહેલ યોગથી મેં મલ્યો બનાવ્યા અને દુષ્કાળમાં તે ખાઈને કુટુંબનો નિર્વાહ ચલાવ્યો. એમ સાંભળતાં આચાર્ય પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે – “અહા ! આ મેં શું કર્યું કે હિંસાના ઉપદેશથી મેં પાપ ઉપાર્જન કર્યું? આ ધીવર હવે જીવતાં સુધી જીવવધથી ભારે પાપ ઉપાર્જન કરશે, માટે હવે એવો કંઈ ઉપાય કરું કે જેથી એ પોતે પાપને તજી દે.' એમ ધારીને આચાર્ય બોલ્યા કે – “હે ભદ્ર ! રત્નો બનાવવાનો Page #129 -------------------------------------------------------------------------- ________________ 122 શ્રી પ્રભાવક ચરિત્ર પ્રયોગ સાંભળ કે જેથી કદાપિ દારિદ્રય જ ન આવે, પણ એ પ્રયોગ માંસભક્ષણ અને જીવવધ કરતાં સિદ્ધ ન થાય. માટે જો તું એ બે કામ તજી દે, તો તને તે પ્રયોગ કહી બતાવું.” ત્યારે ધીવર બોલ્યો – ‘જીવવધથી પાપ થાય છે, એ પણ હું સારી રીતે જાણું છું, પણ તે વિના કુટુંબનો નિર્વાહ ન થાય, એટલે શું કરું ? હે નાથ ! આપના પ્રસાદથી જો પાપ કર્યા વિના થતું હોય, તો પરભવે મને સદ્ગતિ મળે તેથી આપનું વચન મને પ્રમાણ છે. હવે પછી મારા ઘરે કે વંશમાં માંસભક્ષણ નહિ થાય.' એમ તેણે કહેતાં આચાર્યે તેને રત્નનો પ્રયોગ બતાવ્યો અને તેથી તે ધાર્મિક બની ગયો. - હવે વિલાસ નગરમાં પ્રજાપતિ નામે રાજા હતો. ત્યાં શ્રી શ્રમણસિંહ નામે આચાર્ય પધાર્યા. એટલે રાજાએ તેમને બોલાવીને કહ્યું કે – “કંઈક આશ્ચર્ય બતાવો.” ત્યારે ગુર બોલ્યા – “અહીં અર્કસંક્રાંતિને કોઈ જાણે છે ?' એટલે રાજાએ સિદ્ધ દૈવજ્ઞ પુરુષોને બોલાવીને કહ્યું કે – “તમે રવિસંક્રાંતિનો સમય અમારી આગળ કહો.” આથી તેમણે ઘડી અને પળની સંખ્યાથી બરાબર જોઈને કહ્યું. પછી આચાર્ય બોલ્યા – “હે રાજન્ ! સોય સહિત એક પત્થર અમને તથા જયોતિષીને આપો.' એટલે રાજાએ તે પ્રમાણે કર્યું. પછી સૂરિએ તે સૂક્ષ્મ સમયને જાણીને પત્થરમાં સોય નાખી દીધી, અને જણાવ્યું કે – “હે મૌર્તિક ! સંક્રાંતિ વખતે આ સોયને ખેંચી લેજે, કે જેથી બધું જળમય થઈ જાય.' એમ સાંભળતાં જયોતિષીએ કહ્યું – મારા જ્ઞાનમાં આવી અદૂભુત શક્તિ નથી પછી આચાર્યનું તે વિજ્ઞાન સાક્ષાત્ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. - ત્યાર પછી એક વખતે રાજાએ વૃષ્ટિના સંબંધમાં આચાર્યને પ્રશ્ન કર્યો ત્યારે ગુર બોલ્યા – ‘વિચારીને કહીશું', એમ જણાવીને તે પોતાના ઉપાશ્રયમાં આવ્યા, અને તેમણે પોતાના એક દેવેન્દ્ર નામના શિષ્યને રાજા પાસે મોકલતાં સૂચના કરી કે – “તારે રાજા આગળ કંઈક વિપરીત બોલવું, કે જેથી તેના મનમાં અનાદર ઉત્પન્ન થાય' એમ તે પ્રાજ્ઞ શિષ્યને શિક્ષા આપીને રાજા પાસે મોકલ્યો એટલે તેણે આવીને રાજાને જણાવ્યું કે – “આજથી પાંચમે દિવસે ઉત્તર દિશામાં વૃષ્ટિ થશે.” તે દિવસે વૃષ્ટિ પણ પૂર્વ દિશામાં થઈ એમ દિશાના વિપરીતપણાને લીધે રાજાનો કંઈક મંદ આદર થઈ ગયો. કર્મબંધના નિષેધને માટે એ પ્રમાણે તેમને ઇરાદા પૂર્વક કરવું પડ્યું કારણ કે વારંવાર રાજકાર્યોનું કથન એ પાપના કારણ રૂપ છે. પછી નિમિત્ત ગ્રંથમાં નિષ્ણાત એવા આચાર્યો કેટલાક કાળ પછી માનખેટ નગરમાં આવ્યા, અને કળાના વશથી તે રાજાના જાણવામાં આવ્યા. હવે વિદ્યાપ્રાભૃતથી સંપૂર્ણ એવા શ્રી આર્યખપુટાચાર્યનું ચરિત્ર અહીં કહેવામાં આવે છે કે જે જૈનેન્દ્ર મતને ઉલ્લાસ પમાડનાર છે. વિંધ્યાચલની ભૂમિથી પ્રગટ થયેલ અને લાટદેશના લલાટ સમાન એવી રેવા નદીથી પવિત્ર થયેલ ભૃગુકચ્છ (ભરૂચ) નામે નગર છે, કે જ્યાં ભવસાગરમાં યાનપાત્ર સમાન શ્રીમુનિસુવ્રત સ્વામી, ત્રિભુવનનું પાતકના ૧ આ સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે – તેમણે ધીવરને સિંહયોગ શીખવ્યો એટલે તેણે તે અજમાવ્યો, જેથી સિંહે તેનું ભક્ષણ કર્યું. કારણ કે અલ્પ દોષથી બહુ પુણ્ય શા માટે ઉપાર્જન ન કરવું ? Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર 123 { થવા, ભયથી રક્ષણ કરી રહ્યા છે. ત્યાં ઇન્દ્ર સમાન તેજસ્વી એવો બલમિત્ર નામે રાજા કે જે કાલિકાચાર્યનો ભાણેજ અને સ્થિર લક્ષ્મીના એક ધામરૂપ હતો, ત્યાં ભવવનમાં ભમતા ભવ્યજનોને વિશ્રામની એક ભૂમિરૂપ અને વિધાથી વિખ્યાત થયેલા એવા શ્રીઆખપુટાચાર્ય બિરાજમાન હતા તેમનો ભુવન નામે ભાણેજ શિષ્ય હતો કે જે પ્રાજ્ઞ સાંભળવા માત્રથી સર્વ પ્રકારની વિદ્યા ગ્રહણ કરી શકતો હતો ત્યાં સૂર્ય સમાન આચાર્ય મહારાજે સંઘ સમક્ષ વાદમાં બૌદ્ધોને પરાજિત કરીને તેમના મતરૂપ અંધકારથી જિનશાસનને વિમુક્ત કર્યું. એવામાં બહુકર નામે બૌદ્ધાચાર્ય, જિનશાસનને જીતવાની ઇચ્છાથી ગુડશસ્ત્ર નગરથી ત્યાં આવ્યો. પૂર્વે ગોળના પિંડોથી શત્રુનું સૈન્ય ભગ્ન થયું હતું, તેથી ગુડશસ્ત્ર એવા નામથી તે સર્વત્ર પ્રસિદ્ધ થયું પછી સર્વ પદાર્થોને અનિત્ય જણાવનાર એવા તે બૌદ્ધાચાર્યને ચતુરંગ સભા સમક્ષ સ્યાદ્વાદના તત્ત્વને નિરૂપણ કરનાર જૈનાચાર્યના શિષ્ય જીતી લીધો.એટલે કયાં પણ જવાને માટે અસમર્થ અને હૃદયમાં ક્રોધથી ધમધમાયમાન એવા તે બૌદ્ધાચાર્યે કોપાવેશથી અનશન કર્યું અને મરણ પામીને તે યક્ષ થયો, આથી જૈન શ્વેતાંબર સાધુઓ પર કોપાયમાન થયેલ તે પોતાના સ્થાનમાં આવીને મુનિઓની અવજ્ઞા કરતો તથા તેમને ઉપસર્ગ કરવા લાગ્યો એટલે તે નગરના શ્રી સંઘે શ્રીઆયખપુટાચાર્યની પાસે બે મુનિઓ મોકલીને યક્ષના પરાભવની વાત નિવેદન કરી, ત્યારે પોતાના ભાણેજ ભુવન મુનિને તેમણે શિક્ષા આપતાં જણાવ્યું કે – “હે વત્સ ! કૌતુક થકી પણ આ કવળીને તું કદી ઉઘાડીને જોઈશ નહિ.' એમ કહીને તે ચાલ્યા ગયા. આ પછી ત્યાં નગરમાં આવતાં તે યક્ષમંદિરમાં આચાર્ય મહારાજ તેના કાન પર પગ મૂકીને પોતે સુઈ ગયા. એવામાં યક્ષનો પૂજારી આવ્યો, તેણે એ બનાવ જોઈને રાજાને નિવેદન કર્યું, ત્યારે રાજા તેમના પર કોપાયમાન થયો. અહીં ચોતરફ વસ્ત્ર બરાબર લપેટીને આચાર્ય સુતા હતા. ત્યાં રાજાએ પોતાના માણસો મોકલીને તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરાવ્યો, પણ તે તો પટથી આચ્છાદિત હોવાથી જાગ્યા જ નહિ એટલે તેમણે એ વૃત્તાંત આવીને રાજાને જણાવ્યો, જે સાંભળતાં તે અધિક કોપાયમાન થઈને કહેવા લાગ્યો – “એને પત્થર અને લાકડીથી ખુબ માર મારો.” ત્યારે રાજસેવકોએ તે પ્રમાણે કર્યું, પણ આચાર્યને તો મારની કંઈ ખબર જ ન પડી. એવામાં તરત નગર અને અંતઃપુરમાં કોલાહલ જાગ્યો અને કંચુકીઓ પોકાર કરતા, રાજા પાસે આવીને કહેવા લાગ્યા કે – “હે સ્વામિન્ ! અમારું રક્ષણ કરો. પત્થર અને લાકડીથી કરેલા અદષ્ટ પ્રહારોથી કોઈએ સમસ્ત અંતઃપુરને જર્જરિત કરી નાખેલ છે.” એમ સાંભળતાં રાજા ચિંતવવા લાગ્યા કે – “આ અવશ્ય કોઈ વિદ્યાસિદ્ધ પુરષ છે. તેથી પ્રહારો અંતઃપુરમાં ચલાવે છે અને પોતાનો બચાવ કરે છે, માટે એ મારે માનનીય છે.” એમ ધારી અધિષ્ઠાયક દેવની જેમ રાજાએ મધુર વચનથી આચાર્યને શાંત કર્યા, ત્યારે કપટનાટક બતાવતા આયખપુટાચાર્ય જાગ્રત થઈને ઉઠ્યા. જમીન સુધી મસ્તક નમાવીને રાજાએ તેમને નમસ્કાર કર્યા. પછી આચાર્યે યક્ષને કહ્યું કે – “હે યક્ષ ! તું મારી સાથે ચાલ.' ત્યારે તે સાથે ચાલ્યો અને તેની પાછળ પાછળ બીજી પણ દેવમૂર્તિઓ આવવા લાગી. વળી એક હજાર પુરુષો ચલાવી શકે એવી પત્થરની ત્યાં બે કુંડી પડી હતી, તેને પણ ગુરુએ પોતાની પાછળ ચલાવી, એવી રીતે કૌતુકથી તેમનો પ્રવેશોત્સવ થયો. એમ આચાર્યના અદ્દભુત પ્રભાવને જોઈ રાજા અને લોકો પણ જિનશાસનના ભક્ત થયા, જેથી શાસનનો મહિમા વૃદ્ધિ પામ્યો. છેવટે રાજાની વિનંતિથી શાંત થયેલા સૂરિએ યક્ષને તેના સ્થાને મોકલ્યો અને બે કુંડી ત્યાં જ રહેવા દીધી. Page #131 -------------------------------------------------------------------------- ________________ i24. શ્રી પ્રભાવક ચરિત્ર એવામાં ભરૂચ નગરથી બે મુનિ આવ્યા. તેમણે આચાર્યને વંદન કરીને નિવેદન કર્યું છે કે – “હે ભગવાન્ ! શ્રી સંઘે અમને તમારી પાસે મોકલ્યા છે. આપના ભાણેજ શિષ્ય બળાત્કારથી તે કવળી ઉઘાડી અને તેમાંથી એક પત્ર કહાડીને અટકાવ્યા છતાં તેણે તે વાંચ્યું. એટલે તેમાંથી પાઠસિદ્ધ આકૃષ્ટિ–મહાવિદ્યા તેને પ્રાપ્ત થઈ. તે વિદ્યાના પ્રભાવથી શ્રેષ્ઠ આહાર લાવીને તેનો ગૃદ્ધિપૂર્વક સ્વાદ લેવા માંડ્યો. ત્યારે વિરોએ તેને શિખામણ આપી, ત્યારે ક્રોધથી તે પોતે બૌદ્ધ સાધુઓ પાસે ચાલ્યો ગયો છે. તે ભોજનમાં અત્યંત આસક્ત અને પોતાની વિદ્યાથી ભારે ગર્વિષ્ઠ બન્યો છે. વિદ્યાના પ્રભાવથી આકાશમાર્ગે ગયેલા પાત્રો બૌદ્ધ ઉપાસકોના ઘરથી આહારથી ભરાઈ આવે છે. તે પાત્રોની આગળ એક મોટું પાત્ર શ્રાવકોના ઘરે જાય છે તેને શ્રેષ્ઠ આસન પર સ્થાપન કરીને અન્ય પાત્રોથી ભરવામાં આવે છે. આ પ્રભાવ જોઈને શ્રાવકો પણ તેના પ્રત્યે આદર બતાવવા લાગ્યા છે તો હે પ્રભો ! આપ ત્યાં સત્વર આવીને એ શાસનની થતી હીલનાને અટકાવો.’ . એ વૃત્તાંત સાંભળીને આર્યખપુટાચાર્ય ગુડશસ્ત્ર નગરથી ભૃગુકચ્છમાં આવ્યા, પછી ભુવન શિષ્ય જયારે પાત્રો શ્રાવકોના ઘરે મોકલ્યા, ત્યારે આચાર્યે આકાશમાં અધવચ એક અદેશ્ય શિલા વિદુર્વા એટલે તે આવતા પાત્રો બધાં ભાંગીને ભૂકો થઈ ગયાં એ ચિન્હથી ગુરુને ત્યાં આવેલ જાણીને ભયભીત થયેલ તે શિષ્ય ભાગી ગયો પછી ગુરુ બૌદ્ધના મંદિરમાં ગયા. ત્યાં બૌદ્ધોએ તેમને બુદ્ધને નમસ્કાર કરવાનું કહ્યું એટલે આચાર્ય બોલ્યા કે – “હે વત્સ ! શુદ્ધોદનિસુત ! અભ્યાગત એવા મને વંદન કર, ત્યારે પ્રતિમા રૂપે રહેલ બુદ્ધ આવીને તેમના પગે પડ્યો. એ બુદ્ધ મંદિરના દ્વારપર બુદ્ધના સેવકની એક મૂર્તિ હતી, તેને આચાર્ય નમસ્કાર કરવાનું કહ્યું, એટલે તે પણ આવીને સૂરિના ચરણ-કમળમાં નમ્યો, પછી ગુરુએ તેને ઉઠવાનું કહ્યું, ત્યારે તે ઉઠતાં કંઈક અવનત રહ્યો અદ્યાપિ તે નિગ્રંથનમિત એવા નામથી તેવી જ સ્થિતિમાં છે. ગુરુના આદેશથી બુદ્ધસ્થાનમાં તે એક બાજુએ રહેલ છે. હવે તેમનો મહેન્દ્ર નામે શિષ્ય મહાપ્રભાવી અને સિદ્ધ પ્રાભૃત વિદ્યામાં નિષ્ણાત હતો, તેનું ચરિત્ર કહેવામાં આવે છે – અમરાવતી સમાન પાટલીપુત્ર નામે નગર છે ત્યાં મિથ્યાષ્ટિ અને તુચ્છબુદ્ધિ એવો દાહડ- નામે રાજા હતો, કે જે દર્શનો (ધર્મો)ના વ્યવહારનો લોપ કરતાં પ્રમોદ પામતો. તે બૌદ્ધોને નગ્ન અને શૈવોને જટા રહિત કરતો, વૈષ્ણવો પાસે વિષ્ણુપૂજાનો ત્યાગ કરાવતો, કૌલમતને ચોટલી રાખવાની આજ્ઞા કરતો, નાસ્તિકોના શિરે આસ્તિકતા સ્થાપતો, તે પાપાત્મા જૈન મુનિઓને બ્રાહ્મણોને પ્રણામ કરવાની અને બ્રાહ્મણોને મદિરાપાનની આજ્ઞા કરતો. એમ ધર્મને લોપનાર તે રાજાએ સર્વ દર્શનીઓને આજ્ઞા આપી, “એ આજ્ઞાનો ભંગ કરનાર પ્રાણાંત દંડ પામશે” એવો આદેશ પણ તેણે ફરમાવી દીધો. અહીં કોઈનો ઉપાય શું ચાલી શકે ? વળી એ રાજાએ નગરમાં વસતા શ્રી સંઘને હુકમ કર્યો કે ‘તમારે પવિત્ર બ્રાહ્મણોને હંમેશાં નમસ્કાર કરવો, નહિ તો તમારો વધ કરવામાં આવશે.ધન અને પ્રાણાદિકના લોભે કેટલાક લોકોએ આ તેનું વચન માની લીધું, પરંતુ ત્યાગી જૈન મુનિઓ વિચાર કરવા લાગ્યા કે – ‘દેહનો ત્યાગ થાય, તેથી આપણને કંઈ દુ:ખ થવાનું નથી, પણ શાસનની હીલનાથી આપણું હૃદય બહુ દૂભાય છે. કારણ કે વિનશ્વર દેહ પર મોહ કેવો ?” એમ ધારીને ગુરુ કહેવા લાગ્યા – ‘શ્રી આર્યખપુટાચાર્યના મહેન્દ્ર નામે મુખ્ય શિષ્ય સિદ્ધપ્રાભૃત વિદ્યાથી અલંકૃત છે, માટે શ્રી સંઘભૃગુક્ષેત્રમાં બે ગીતાર્થ સ્થવિર મુનિને મોકલે. એટલે આ બાબતમાં તેઓ પ્રતીકાર Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર 12s લેવાને સમર્થ થશે.” પછી શ્રી સંઘે તે પ્રમાણે કર્યું ત્યારે ગુરુએ તેમને પાટલીપુત્ર નગરે જવાની આજ્ઞા આપતાં તેઓ બે કણેરની સોટી મંત્રીને સાથે લેતા ગયા, તેમણે આવીને રાજાને કહ્યું કે – ‘તમારી આજ્ઞા અમને પ્રમાણ છે, પરંતુ જ્યોતિષીઓએ તે મુહૂર્ત જોવું જોઈએ કે જે ભવિષ્યમાં શુભકારી બને.” એમ મહેન્દ્રમુનિનું વચન સાંભળતાં રાજાના મનમાં ગર્વ આવી ગયો કે – “અહો ! આવા અપૂર્વ કાર્યમાં પણ મારી સત્તા કેવી ચાલે છે?' પછી જયોતિષીઓએ પોતપોતાની બુદ્ધિના અનુસારે મુહૂર્ત કહાડ્યું, એટલે શ્રાવકો તથા મહેન્દ્રમુનિ સભામાં આવ્યા. તે વખતે ગાદી, તકીયા જેમાં બિછાવેલા છે એવા આશ્ચર્યકારી સિંહાસન ઉપર યાજ્ઞિકો, દીક્ષિત, વેદોપાધ્યાયો, હોમ કરનારા, સંધ્યા અને પ્રભાતનું વ્રત કરનારા, યજમાનો સ્માર્ત ગોર, કે જેઓ ગંગાની માટીના તિલક તથા ચંદનના લેપથી પવિત્ર બનેલા ઉપવીત (જનોઈ) થી અલંકૃત તથા રંગેલા અને ધોયેલ ધોતી પહેરીને બેઠેલા તે મહેન્દ્ર મહર્ષિના જોવામાં આવ્યા. એટલે મુનિ બોલ્યા – ‘હે રાજન્ ! આ કામ અમને અપૂર્વ લાગે છે. પ્રથમ પૂર્વાભિમુખ બેઠેલાને નમસ્કાર કરીએ કે પશ્ચિમાભિમુખ બેઠેલાને નમીએ ?' એમ બોલતાં તેમણે પોતાના હાથથી કણેરની સોટી સામે બેઠેલાની પાછળ ફરી અને તેમની પીઠ પર ફેરવી. એવામાં તે બધા નિશ્રેષ્ઠ અને મૃતતુલ્ય બનીને જમીન પર આળોટવા લાગ્યા. તે જોતાં પ્રભાતના ચંદ્રમાની - જેમ રાજાનું મુખ શ્યામ થઈ ગયું, અને તેમના દયાપાત્ર સંબંધીઓ બધા આવી નામ લઈને તેમને બોલવવા લાગ્યા, પણ અચેતન (બેભાન) હોય તે કેમ બોલે? ત્યાં સ્વજનો બધા આકંદ લાગ્યા કે – “અરે ! આપણું દુષ્કર્મ આજે ફળ્યું' વળી કેટલાક એમ કહેવા લાગ્યા કે – “અહો ! જૈનઋષિઓનો નમસ્કાર તો આવો પૂર્વે કયાંય જોયેલ કે સાંભળેલ પણ નથી. આ તો રાજારૂપે દર્શનોનો કાળ નીવડ્યો, પુસ્તકો કે પુરાણો માં આવી કથા પણ ક્યાંય સાંભળવામાં આવી નથી. આથી પશ્ચાત્તાપ પામેલ રાજા સિંહાસન પરથી ઉઠી, ધીર પુરુષોમાં ધુરંધર એવા મહેન્દ્ર ઋષિના પગે ઢળી પડ્યો અને કહેવા લાગ્યો કે —– “હે મહાવિદ્યાશાળી ! અમારું રક્ષણ કરો અને મારા પર પ્રસાદ લાવીને મારો આ એક અપરાધ ક્ષમા કરો કારણ કે સંત પુરુષો નમ્રજન ઉપર વાત્સલ્યવાળા હોય છે. જેમના સંબંધી અને સ્ત્રીઓ રુદન કરી રહ્યાં છે એવા આ બ્રાહ્મણોને જીવાડો. સુજ્ઞ છતાં તમારા માહાભ્યનો પાર કોણ પામી શકે ?” એ પ્રમાણે સાંભળતાં યતીંદ્ર મહેન્દ્રમુનિ બોલ્યા – “પોતાની શક્તિને ન જાણનાર હે રાજાધીશ ! આ તને મિથ્યા મંદાગ્રહ કેવો લાગ્યો ? જો કે આનંદ અને જ્ઞાન સ્વરૂપ જિનેશ્વરો મોક્ષપદને પામ્યા છે, તો પણ અહો ! તેમના અધિષ્ઠાયકો સદા જાગ્રત હોય છે. એક સામાન્ય પણ કયો પુરુષ આવી વિડંબનાને સહન કરે ? કે મહાવ્રતધારી મુનિઓ ગૃહસ્થ બ્રાહ્મણોને પ્રણામ કરે ? તારા અન્યાયથી કોપાયમાન થયેલા દેવતાઓએ આ બ્રાહ્મણોને શિક્ષા કરી છે તેમાં મેં કંઈપણ પ્રકોપ કરેલ નથી, કારણ કે મારા જેવાનું તો શમ–ક્ષમા એ જ ભૂષણ છે.” ત્યારે રાજાએ પુનઃ વધારે આગ્રહથી કહ્યું કે – “હે ભગવન્! તમે જ મારા દેવ, ગુરુ, પિતા, માતા અને શરણરૂપ છો. વિશેષ કહેવાથી શું ? હે જીવોના જીવન રૂપ ! અમને જીવાડવાની કરણા કરો. Page #133 -------------------------------------------------------------------------- ________________ 126 શ્રી પ્રભાવક ચરિત્ર એટલે મહેન્દ્ર મહાત્મા બોલ્યા –“હે ભૂપાલ ! કુપિત થયેલા દેવોને હું શાંત કરીશ.' એમ કહી તે દેવ દેવીઓને ઉદેશીને કહેવા લાગ્યા કે – “હે સોળ વિદ્યાદેવીઓ ! ચોવીસ જૈન યક્ષો અને યક્ષિણીઓ ! હું તમને કહું છું કે - આ રાજાના અજ્ઞાનથી એ બ્રાહ્મણોએ જિનશાસનનો અપરાધ કર્યો, તેની તમે ક્ષમા કરો. મનુષ્યોની દૃષ્ટિ શું માત્ર છે?” એમ મુનિએ કહેતાં દુર્લભ એવી દિવ્ય વાણી પ્રગટ થઈ કે - “એ બ્રાહ્મણો દીક્ષા ગ્રહણ કરે તો જ મુક્ત થઈ શકે, નહિ તો એમને જીવતા રહેવું પણ મુશ્કેલ છે.' પછી જળસિંચનથી તેમની વાણી મોકળી કરવામાં આવી અને વ્રતની વાત પૂછતાં તેમણે એ વચન અંગીકાર કર્યું. કારણ કે પોતાના જીવિતને કોણ નથી ઇચ્છતું? ત્યારે કણેરની બીજી સોટી ફેરવતાં મહેન્દ્ર મુનિ બોલ્યા કે – ‘ઉઠો,’ એટલે તરત જ પ્રથમની જેમ તે બધા સજ્જ થઈ ગયા. કારણ કે જૈનો અસાધારણ શક્તિ ધરાવે છે. પછી રોમાંચિત થયેલ શ્રી સંઘ સાથે રાજાએ કરેલ મહોત્સવપૂર્વક મુનિ પોતાના ઉપાશ્રયમાં આવ્યા. હવે તે બ્રાહ્મણોનો દીક્ષા–મહોત્સવ કરતા શ્રી સંઘને અટકાવતાં મહેન્દ્રમુનિએ જણાવ્યું કે – “એ બધું શ્રી આર્યખપુટાચાર્ય કરશે.' ત્યારે શ્રી સંઘે કહ્યું – ‘તમે પોતે આવા પ્રભાવના નિધાન છો, તો તમારા ગુરુ કેવા હશે ?' એટલે મહેન્દ્ર મહાત્મા બોલ્યા- “હું તેમની આગળ શું માત્ર છું? કે જેમણે ભૃગુકચ્છ પુરમાં માર્જરોથી ક્ષીરની જેમ બૌદ્ધ લોકો થકી અશ્વાવબોધ તીર્થનું રક્ષણ કર્યું; વળી વાદીરૂપ હસ્તીઓમાં સિંહ સમાન એવા શ્રી આર્યખપુટાચાર્યના અદ્દભુત મહિમાનું વર્ણન કરવાને કોણ સમર્થ છે? ચારિત્રરૂપ પત્થર પર આત્મારૂપ શ્રેષ્ઠ પાત્રમાં મદનને પીસી (નષ્ટ કરી) ને વૃદ્ધ સ્નેહ (તેલ) યુક્ત તપરૂપ અગ્નિની જવાળાથી વ્યાપ્ત, શુકલ ધ્યાનરૂપ જ્યોતિથી પરિપૂર્ણ એવા ઇન્દ્રિયનિગ્રહરૂપ કુંડમાં પ્રગટ રીતે પરિપક્વ કરવામાં આવેલ અને સર્વત્ર વ્યાપ્ત એવું જેમનું યશઃ સમૂહરૂપ વડે સજ્જનોને સ્વાદ લેવા લાયક છે તે ગુરુ તમારું રક્ષણ કરો.' પછી શ્રી સંઘે અનુમતિ આપતાં મહેન્દ્ર મુનિ બ્રાહ્મણોને લઈને પૂજ્ય સૂરિ પાસે આવ્યા, એટલે આચાર્ય મહારાજે તેમને દીક્ષા આપી. એ પ્રમાણે શ્રી આર્યખપુટાચાર્યે જિનશાસનની પ્રભાવના કરી અને મહેન્દ્ર . ઉપાધ્યાય અદૂભુત પ્રસિદ્ધિને પામ્યા. અદ્યાપિ અશ્વાવબોધ તીર્થમાં જેમના સંતાનીય પ્રભાવક આચાર્યો વિદ્યમાન છે. હવે પૂર્વે વર્ણવેલ ગુરુ પાસે પાદલિપ્તાચાર્યે તે ચમત્કારી શાસ્ત્રનો અભ્યાસ કરી લીધો. તેમણે વિદ્વાનોના સંકેતના સંસ્કારયુક્ત એવી પાદલિપ્તા નામની ભાષા બનાવી કે જેમાં બીજા કોઈ ન સમજી શકે એવો અર્થ રાખ્યો. ત્યાં સભા સહિત કૃષ્ણ રાજા ભારે સંતુષ્ટ થયો, તેથી તેમના ગુણને લીધે આચાર્યને અન્ય સ્થાને જવા દેતો નહોતો. એમ અનેક રીતે શાસનની પ્રભાવના કરતાં પ્રાંતે અનશન આદરીને શ્રીઆયખપુટાચાર્ય સ્વર્ગે ગયા. પછી તેમના પટ્ટધર મહેન્દ્ર મુનિ આચાર્ય થયા. તે સંયમયાત્રાપૂર્વક હળવે હળવે તીર્થયાત્રા કરવા લાગ્યા. હવે પૂર્વે પાટલીપુત્રમાં બ્રાહ્મણોને તેમણે બલાત્કારથી દીક્ષા અપાવી હતી, તે જાતિવૈરને લઈને બ્રાહ્મણો તેમના પર મત્સર ધરવા લાગ્યા. એટલે શ્રીસંઘે સુજ્ઞ પુરુષો મોકલીને પાદલિપ્તસૂરિને વિનંતી કરી ત્યારે આચાર્યું વિચાર કરીને તેમને જવાબ આપ્યો કે – “હું કાર્તિકી પૂર્ણિમાએ આવીશ.' એમ કહીને તેમને વિસર્જન કર્યા. Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર 127 પછી રાજાને જણાવીને દિવસના પૂર્વ ભાગમાં આકાશમાર્ગે થઈને રત્ન સમાન દેદીપ્યમાન આકૃતિને ધારણ કરતા તે ભૃગુકચ્છ નગરમાં આવ્યા, અને પાપનો ધ્વંસ કરનાર તેઓ શ્રી મુનિસુવ્રત સ્વામીના મંદિરમાં ઉતર્યા. એટલે જાણે પૃથ્વી પર સૂર્ય આવેલ હોય તેવા તેમને આવેલ જાણીને લોકો કમળની જેમ આનંદ પામ્યા. કારણ કે તેમના દર્શન જ દુર્લભ હતા. ત્યારે રાજા આશ્ચર્ય પામીને સંઘ સહિત ભક્તિપૂર્વક ત્યાં આવ્યો અને તેણે ગુરુને નમસ્કાર કર્યા. આ વખતે સૌને અત્યંત આનંદ થયો, ત્યાં ગુરુએ શ્રી સંઘના હાથે અર્થીજનોને ઘણું ધન અપાવ્યું. એવામાં તેમને આકાશગામી જોઈને પેલા બ્રાહ્મણો બધા ભાગી ગયા. પછી રાજા વિનયથી ગુરુને કહેવા લાગ્યો કે – “એક કૃષ્ણ ભાગ્યશાળી છે કે જેને આપ પૂજય મૂકતા નથી, અને અમે તો આપના દર્શનને પણ યોગ્ય શા માટે નહિ? માટે અમારા સુખના ખાતર આપ કેટલાક દિવસ અહીં રહો. ત્યારે ગુરુ બોલ્યા - “હે રાજન્ ! તમારી પાસે રહેવું, તે પણ યુક્ત જ છે, પરંતુ સંઘનો આદેશ અને રાજાનો સ્નેહ અલંઘનીય છે. દિવસના પાછલા પહોરે ત્યાં જવાની તેની પાસે પ્રતિજ્ઞા કરેલ છે. તે પછી મારે હવે શત્રુંજય, ગિરનાર અને સમેતશિખર તથા અષ્ટાપદની તીર્થયાત્રા કરવાની છે, તો તે ભૂપાલ ! પ્રેરણાથી પણ તું જૈનધર્મ પર ભક્તિ ધરાવજે.' એમ કહીને આકાશમાર્ગે તે યથાસ્થાને ચાલ્યા ગયા. પછી પાદચારી થઈને તીર્થયાત્રા કરતાં અપાર શ્રુતના પારંગામી એવા તે આચાર્ય સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં વ્રતના નિયમ પ્રમાણે વિહાર કરતાં પાદલિપ્તસૂરિ નિર્ભય એવી ઢંકા નામની મહાપુરીમાં ગયા. ત્યાં રસસિદ્ધિ જાણનારામાં મુખ્ય એવો નાગાર્જુન નામે તે ગુરુનો ભાવિ શિષ્ય હતો. તેનું ચરિત્ર આ પ્રમાણે છે – ક્ષત્રિયોમાં મુગટ સમાન અને યુદ્ધ કર્મમાં કુશળ એવો સંગ્રામ નામે પ્રખ્યાત ક્ષત્રિય હતો. તેની સુવ્રતા નામે પત્ની હતી. સહસ્ત્રફણા શેષનાગના સ્વપ્નથી સૂચિત અને પુણ્યના સ્થાનરૂપ એવો નાગાર્જુન નામે તેમનો પુત્ર હતો. તે ત્રણ વરસનો થયો, ત્યારે એક વખતે બાળકો સાથે રમત કરતાં એક બાળસિંહને વિદારી તેમાંથી કિંઈક ભક્ષણ કરતો તે પોતાના ઘરે આવ્યો ત્યારે પિતાએ તેનો નિષેધ કરતાં જણાવ્યું કે – “હે વત્સ ! આપણા ક્ષત્રિયકુળમાં નખીનખવાળા પ્રાણીનું ભક્ષણ કરવાની મનાઈ છે. એવામાં ત્યાં આવેલ એક સિદ્ધ પુરુષે વર્ણન કર્યું કે – “હે નરોત્તમ ! પુત્રના એ કર્મથી તું વિષાદ ન કર. જેનું રહસ્ય પામવું અશક્ય છે એવા સૂત્રના રહસ્યનો પણ એ જ્ઞાતા થશે.' પછી બાલ્યાવસ્થામાં જ તેજ વડે સૂર્ય સમાન, ઉદ્યમી અને સાવધાન એવો નાગાર્જુન અદભુત કળાવાળા વૃદ્ધ પુરુષોનો સંગ કરવા લાગ્યો. ઘણી કલાઓ ગ્રહણ કરવાથી પર્વતો અને નદીઓ જેને ઘરના આંગણા જેવી અને દૂર દેશાંતર જેને પાડોશ જેવું થઈ પડ્યું. પર્વતોમાં પેદા થતી વનસ્પતિનો અભ્યાસ કરતાં તે ભારે રહસ્યજ્ઞાતા થયો અને સીસું, કાંસુ અને સુવર્ણનો અભ્યાસી થયો. રસસિદ્ધિ કરનાર ઔષધિઓનો તે સંગ્રહ કરવા લાગ્યો. હડતાલ (તાડ) નું સત્ત્વ, ગંધકનું ચૂર્ણ, અભ્રક (અબરખ) નો દ્રવ તથા પારાનું કારણ મારણ જાણવામાં તે અસાધારણ નીવડ્યો અને દુઃસ્થિતિને છેદનાર થયો. રસસાધનમાં નિષ્ણાત એવો નાગાર્જુન સહસ્ત્ર, લક્ષ અને કોટિપુટ રસાયન બનાવવામાં તે નિપુણ બન્યો. એવામાં મહીતલપર ભ્રમણ કરતાં એકવાર નાગાર્જુન પોતાના નગરમાં આવ્યો. ત્યારે સમસ્ત સિદ્ધિને જાણનાર અને ત્યાં બિરાજમાન એવા પાદલિપ્તસૂરિ તેના જાણવામાં આવ્યા. એટલે પર્વતભૂમિમાં નિવાસ Page #135 -------------------------------------------------------------------------- ________________ 128 શ્રી પ્રભાવક ચરિત્ર કરતા પારલેપને ઇચ્છનાર નાગાર્જુને પોતાના શિષ્ય દ્વારા એ આચાર્યને જણાવ્યું ત્યાં તેના શિષ્ય ઘાસ જેવા વર્ણનના રત્નમય પાત્રમાં સિદ્ધ રસ લાવીને શ્રી પાદલિપ્ત ગુર આગળ ધર્યો.' એટલે ગુરુ બોલ્યા – “રસસિદ્ધ એવા (આણે) નાગાર્જુને મને આપવા માટે રસ બનાવ્યો ! અહો ! તેનાં અંતરમાં મારા પ્રત્યે કેટલો બધો સ્નેહ છે.' એમ કહેતાં તે જરા હસ્યા. પછી તે પાત્ર હાથમાં લઈ ભીંતે પછાડી તેમણે ભાંગીને ભૂકો કરી નાખ્યો. તે જોતાં આવેલ પુરુષ મુખ વાંકું કરીને ખેદ પામ્યો. ત્યારે ગુરુએ તેને કહ્યું કે – “હે ભદ્ર ! તું ખેદ ન પામ. તને શ્રાવક પાસેથી સારું ભોજન અપાવીશ; એમ કહી સન્માન પૂર્વક તેને ભોજન અપાવ્યું. પછી તે જવા લાગ્યો, ત્યારે ગુરુએ તે રસવાદીને એક કાચપાત્ર મૂત્રથી ભરીને આપ્યું. તેથી તે શિષ્ય વિચારવા લાગ્યો કે - “મારો ગુરુ ખરેખર મૂર્ખ લાગે છે કે આની સાથે સ્નેહ કરવા ઇચ્છે છે.’ એમ ચિંતવતો તે પોતાના ગુરુ પાસે આવ્યો ત્યાં આવી અત્યંત વિસ્મયપૂર્વક સત્ય વૃત્તાંત નિવેદન કરતાં તેણે જણાવ્યું કે – “આપની સાથે તેની અદ્ભુત મૈત્રી છે.’ એમ કહેતાં તે મૂત્રનું પાત્ર તેણે નાગાર્જુનને અર્પણ કર્યું. એટલે તેનું મોઢું ઉઘાડીને તે જેટલામાં પોતાની દૃષ્ટિ આગળ તેણે ધર્યું, તેવામાં તેને ક્ષાર મૂત્રની દુર્ગધ આવી. તેથી તે સમજયો કે – “અહો ! એની નિર્લોભતા કે મૂઢતા ઠીક લાગે છે.’ એમ ધારી વિષાદ પામતા નાગાર્જુને પણ તે પાત્ર પત્થરપર ભાંગી નાખ્યું. એવામાં ભોજન પકાવવા માટે દૈવયોગે શિષ્ય ત્યાં અગ્નિ સળગાવ્યો કારણ કે સિદ્ધ પુરુષને પણ સુધા સહન કરવી દુર્લભ છે. એવામાં અગ્નિનો યોગ થતાં મૂત્રથી તે પત્થર સુવર્ણ બની ગયો, એટલે એ સુવર્ણસિદ્ધિ જોતાં તે શિષ્ય અંતરમાં ભારે આશ્ચર્ય પામ્યો. પછી તેણે પોતાના સિદ્ધગુરુને જણાવ્યું કે તે આચાર્ય પાસે અદ્દભુત સિદ્ધિ છે, કે જેના મલમૂત્રાદિનો સંગ થતાં પત્થર પણ સુવર્ણરૂપ થાય છે.' એ પ્રમાણે સાંભળતાં સિદ્ધ નાગાર્જુન મનમાં અતિશય આશ્ચર્ય પામતાં ચિંતવવા લાગ્યો કે – ‘સદા દરિદ્રતામાં રહેતાં મારી સિદ્ધિ શું માત્ર છે? ચિત્રાવેલી કયાં અને કૃષ્ણમુંડી (એક જાતની વનસ્પતિ) કયાં ? શાકંભરી (દુર્ગા) નું લવણ કયાં અને વજકંદ કયાં? દૂર દેશમાં રહેતાં અને ઔષધો એકત્ર કરતાં સર્વદા ભિક્ષાના ભોજનથી મારો દેહ પણ પ્લાન થઈ ગયો છે, અને એ આચાર્ય તો બાલ્યાવસ્થાથી માંડીને લોકોમાં પૂજાય છે અને આકાશગામિની વિદ્યાથી સાધ્યને સાધતાં તે સદા સુખી છે; વળી જેના દેહમાં રહેલા મલમૂત્રાદિક, માટી અને પત્થર વિગેરે દ્રવ્યોના યોગે સુવર્ણ સાધે છે, તેની શી વાત કરવી ?' એમ ધારી - પોતાના રસ–ઉપકરણ મૂકીને નાગાર્જુન પાદલિપ્ત ગુરુ પાસે ગયો અને મદરહિત બની, વિનયથી મસ્તક નમાવી પ્રણામ કરીને તે કહેવા લાગ્યો કે – “હે નાથ ! દેહસિદ્ધ અને સ્પૃહાને જીતનાર એવા આપને જોવાથી મારો સિદ્ધિનો તે ગર્વ સર્વથા ગળી ગયો છે. માટે સદાએ હું આપના ચરણ કમળમાં સંલગ્ન થવા ઇચ્છું છું. મિષ્ટાન્ન પ્રાપ્ત થતાં તુચ્છ ભોજન કોને ભાવે ?' પછી પ્રશાંત બુદ્ધિથી નાગાર્જુન શ્રી પાદલિપ્તસૂરિની, ચરણક્ષાલનાદિકથી નિરંતર દેહશુશ્રુષા કરવા. લાગ્યો. એવામાં મુનિઓ જયારે અન્યત્ર વિહાર કરી ગયા, ત્યારે સૂરિ પૂર્વે કહેલ પંચ તીર્થો પર આકાશમાર્ગે જઈ, ત્યાં ભગવંતને વંદન કરી એક મુહૂર્તમાં નિયમપૂર્વક તે પાછા આવ્યા, કારણ કે કળિયુગમાં તે વિદ્યાચારણ સમાન લબ્ધિવાળા હતા. તે તીર્થવંદન કરીને આવ્યા, ત્યારે ઔષધોને જાણવાની ઇચ્છાથી નિર્વિકાર નાગાર્જુને તેમના ચરણનું પ્રક્ષાલન કર્યું. તેમાં સુંઘતાં, વિચારતાં, જોતાં, ચાખતાં અને સ્પર્શ કરતાં તેણે પોતાના બુદ્ધિ Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર બળથી એકસો સાત ઔષધિઓ જાણી લીધી. પછી ઔષધોને મેળવી, ઘુંટી એક ૨સ કરીને તેનાથી તેણે પોતાને પગે લેપ કર્યો અને આકાશ તરફ ઉડવા માંડ્યું, પરંતુ કુકડાની જેમ ઉંચે ઉછળીને તે નીચે પડવા લાગ્યો. એમ ઉંચા ભાગથી નીચે પડતાં તેના ઢીંચણને વાગ્યું, એવામાં રક્ત વ્યાપ્ત વ્રણથી વ્હેતી તેની જંઘા આચાર્ય મહારાજના જોવામાં આવી. એટલે ગુરુએ તેને કહ્યું કે — ‘અહો ! ગુરુ વિના પાદલેપ શું સિદ્ધ થયો ? ત્યારે તે હસીને કહેવા લાગ્યો - · ‘ગુરુ વિના સિદ્ધિ ન થાય, પરંતુ આ તો મેં મારા બુદ્ધિબળની પરીક્ષા કરી.' આ તેના સત્યથી પ્રસન્ન થયેલા પાદલિપ્ત સૂરિ બોલ્યા કે — ‘હે ભદ્ર ! સાંભળ, હું તારી એ રસસિદ્ધિ કે શુશ્રૂષાથી સંતુષ્ટ થયો નથી, પણ તારા પ્રજ્ઞાબલથી મને સંતોષ થયો છે, કારણ કે પાદપ્રક્ષાલનથી વસ્તુઓના નામ કોણ જાણી શકે ? માટે હું તને વિદ્યા આપીશ, પણ તું મને ગુરુદક્ષિણામાં શું આપીશ ?’ ત્યારે નાગાર્જુને કહ્યું કે ‘હે ભગવન્ ? આપ જે ફરમાવો, તે આપવાને હું તૈયાર છું.’ — 129 એટલે આચાર્ય બોલ્યા ‘તું વિદ્યાસિદ્ધ થાય, તેથી મારા મનને સંતોષ છે. તને સત્ય અને પથ્ય હું કહીશ. માટે આ ગાથા સાંભળ :— “ટ્વીન્દર ગિવનાને, મહિયરજેસ વિસાવદું નિછે । ओपियइ कालभमरो, जणमयरंदं पुहइ पउमे ॥ १ ॥ એટલે—‘ફણીંદ્રરૂપ લાંબા નાળવાળા, પર્વતરૂપ કેસરા અને દિશારૂપ અનેક પત્રવાળા એવા જગતરૂપ પદ્મપર મોહ પામેલ કાલરૂપ ભ્રમર મનુષ્યરૂપ મકરંદનું પાન કર્યા કરે છે.’ માટે વિશ્વને હિતકારી એવા જિનધર્મનો તું આશ્રય લે.' ગુરુના એ વચનનો તેણે સ્વીકાર કર્યો. એટલે આચાર્ય બોલ્યા = ‘કાંજી અને ચોખાના નિર્મળ ધોવણ જળથી ઔષધો ઘુંટીને પગે લેપ કર, કે જેથી તું આકાશગામી થાય.' એમ સાંભળતાં નાગાર્જુને તે પ્રમાણે કર્યું, અને તેથી ગરૂડની જેમ આકાશમાર્ગે ઉડીને તે યથેચ્છ સ્થાને જવા લાગ્યો; પછી કૃતજ્ઞ વિદ્યાસિદ્ધ એવા તેણે શત્રુંજય પર્વતની તળેટીમાં જઈને પાદલિપ્ત નામે નગર વસાવીને પોતાના ગુરુના નામ ઉપરથી નગર સ્થાપન કર્યું, અને પર્વતની ઉપર તે સિદ્ધ સાહસિકે શ્રી વીર પ્રભુની પ્રતિમાથી અધિષ્ઠિત ચૈત્ય કરાવ્યું, ત્યાં ગુરુમૂર્તિને સ્થાપન કરી અને ગુરુમહારાજને બોલાવીને તેણે બીજાં પણ જિનબિંબોની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. શ્રી પાદલિપ્ત સૂરિએ વીરપ્રભુની સમક્ષ બે ગાથાથી શ્રેષ્ઠ સ્તુતિ કરી, અને કહ્યું કે — — ‘એ ગાથાથી સુવર્ણસિદ્ધિ અને આકાશગામીની વિદ્યા અત્યંત ગુપ્ત રહેશે, તે આજકાલના નિર્ભાગી મનુષ્યો જાણી શકવાના નથી.’ પછી શ્રી રૈવતાચલની નીચે દુર્ગ પાસે ગુરુમહારાજના મુખથી શ્રી નેમિનાથનું ચરિત્ર સાંભળીને નાગાર્જુને કૌતુકથી સર્વ તેવા પ્રકારના આવાસાદિક કરાવ્યા. તેમાં શ્રી દશાર્હમંડપ, ઉગ્રેસનનું રાજભવન તથા વેદિકાપ૨ વિવાહાદિકની વ્યવસ્થા કરાવી કે જે અત્યારે પણ ત્યાં ગયેલ ધાર્મિક જનોના જોવામાં આવે છે. ૧. જે હાલ પાલીતાણા નામથી મોજુદ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ 130 શ્રી પ્રભાવક ચરિત્ર - હવે પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન નામે રાજા કે જે સાર્વભૌમ સમાન અને ગુણોના સ્થાનરૂપ હતો, તથા શ્રી કાલિકાચાર્યનો ભાણેજ અને યશસ્વી એવો બલમિત્ર નામે રાજા ભૃગુકચ્છ નગરમાં રાજ્ય કરતો હતો. એક વખતે સાતવાહન રાજાએ એ નગરને ઘેરો ઘાલ્યો, તેમાં બહાર રહેતાં બાર વરસ નીકળી ગયા; છતાં તેનાથી તે નગર લેવાયું નહિ એટલે ચિરકાળે પણ તે દુર્ગ (કિલ્લો) દુર્ણાહ્ય સમજીને તે કંટાળી ગયો, એવામાં નાગાર્જુને તેના મુખ્ય મંત્રીને જણાવ્યું કે – “અહો ! ભેદના પ્રયોગથી હું દુર્ગ લેવરાવીશ, માટે મને નગરમાં મોકલો.' ત્યારે મંત્રીએ એ વાત કબુલ કરતાં નાગાર્જુન સૈન્યમાંથી ચાલી નીકળ્યા અને ભાગવતનો વેષ લઈને નગરમાં દાખલ થયા. ત્યાં રાજભવનમાં જઈને તેણે રાજાને કહ્યું કે – “હે રાજન! જીર્ણ દેવમંદિરોનો ઉદ્ધાર કરાવતાં અને સત્કારપૂર્વક મહાદાન આપતાં મહાપુણ્ય ઉપાર્જન થાય છે તેથી આ દુર્ગરોધ ટળી જશે.' એટલે દુર્ગરોધથી ઉદ્વિગ્ન બનેલ રાજાએ તેનું વચન સત્ય સમજીને તે પ્રમાણે કરવા માંડ્યું, કારણ કે આપત્તિકાળે ધર્મોપદેશ કાર્ય સાધનાર થાય છે; પછી તેના ધર્મોપદેશથી રાજાએ બહાર ગોળાસહિત યંત્રો રચાવ્યા અને ધર્મસ્થાનો ભાંગવા માંડ્યા. એમ વારંવાર ભાંગતાં અને તૈયાર કરતાં બલમિત્રનું સર્વ દ્રવ્ય ખલાસ થવા આવ્યું, પછી મંત્રીની સલાહ પ્રમાણે સાતવાહન રાજાએ કિલ્લો લઈ લીધો અને રાજાનો નિગ્રહ કરીને તે પ્રમોદપૂર્વક પોતાના નગરમાં આવ્યો એ પ્રમાણે સાતવાહન રાજા પોતાનું રાજ્ય ચલાવતો હતો, તેવામાં એકવાર તેના દ્વારે સંક્ષેપથી શાસ્ત્ર બોલનારા ચાર કવિ આવ્યા, એટલે પ્રતિહારે નિવેદન કરતાં રાજાની આજ્ઞાથી તે રાજભવનમાં આવ્યા અને શ્લોકનું એક એક ચરણ લઈને રાજાની આગળ બોલ્યા કે : - "जीर्णे भोजनमात्रेयः कपिलः प्राणिनां दया । बृहस्पतिरविश्वासः पांचालः स्त्रीषु मार्दवम्" ॥ १ ॥ એટલે – આત્રેય ઋષિએ જીર્ણ થયા પછી ભોજન કરવાનું કહેલ છે, કપિલ ઋષિએ પ્રાણીઓની દયા બતાવેલ છે, બૃહસ્પતિએ સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવાનું કહેલ છે અને પાંચાલ કવિએ સ્ત્રીઓની સાથે મૃદુતા રાખવાનું કહેલ છે. એ પ્રમાણે સાંભળતાં પ્રથમ પ્રશંસા કરીને રાજાએ તેમને મહાદાન આપ્યું ત્યારે તેમણે કહ્યું કે – ‘તમારો પરિવાર કેમ અમારી પ્રશંસા કરતો નથી ?' એટલે રાજાએ ભોગવતી નામની વારાંગનાને કહ્યું કે – “હે ભદ્ર ! તું એમના વખાણ કર.” તે બોલી – ‘પાદલિપ્તસૂરિ વિના હું બીજા કોઈની સ્તુતિ કરતી નથી, આકાશ માર્ગે ગમન કરવામાં સમર્થ વિદ્યાસિદ્ધ અને મહાક્રિયાયુક્ત એવા પાદલિપ્ત વિના અન્ય કોણ એવા ગુણોને ધરાવનાર છે ! એવામાં સંધિ વિગ્રહ કરાવનાર શંકર નામે કોઈ મત્સરી અને પાદલિપ્તના વખાણને સહન ન કરનાર રાજપુરૂષ કહેવા લાગ્યો કે “મરણ પામેલ જે જીવતો થાય, તેના પ્રગટ પાંડિત્યને અમે માનીએ છીએ. અન્ય તો આકાશમાં ઉડનારા પોપટ જેવા વિદ્વાનો ઘણા પડ્યા છે.” Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર 131 ત્યારે ભોગવતી બોલી – “એ કળા પણ તેમનામાં અવશ્ય સંભવે છે, કારણ કે જૈન મહર્ષિઓ દેવોની જેમ અતુલ્ય પ્રભાવવાળા હોય છે. એ કૌતુક જોવાની ખાતર જ રાજાએ કૃષ્ણ રાજાને પૂછાવીને પાદલિપ્તસૂરીને માનખેટ નગરથી ત્યાં બોલાવ્યા. એટલે તે જૈનાચાર્ય આવ્યા અને બહારના ઉદ્યાનમાં ઉતર્યા તેમના આગમનના સમાચાર વિદ્વાનું બૃહસ્પતિના જાણવામાં આવતાં તેણે તેમની પરીક્ષા કરવાનો વિચાર કર્યો, પછી તેણે એક ચાલાક પુરૂષને ઓગળેલ ધૃતથી રૂપાની કટોરી ભરીને મોકલી.એટલે તેણે આવીને તે આચાર્યની આગળ મૂકી ત્યારે સૂરિએ ધારિણી વિદ્યાના બળથી તેમાં સોય ભરાવીને ઉભી રાખી દીધી અને તે કટોરી આવેલ પુરૂષ મારફતે પાછી મોકલાવી તે જોતાં બૃહસ્પતિ ભારે ખેદ પામ્યો. પછી રાજાએ સન્મુખ આવીને તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો અને ત્યાં ગુરુ મહારાજને ઉતરવા માટે તેણે એક સારું મકાન આપ્યું. સૂરિજી ત્યાં રાજાની સમક્ષ તરંગલોલા નામની અભિનવ કથા કહેવા લાગ્યા ત્યાં પાંચાલ નામે કવિ હતો. ગુરનું સન્માન જોઈને તેને ભારે અદેખાઈ આવી ગઈ. તેણે આચાર્યની કથા વખાણી નહિ, પણ તેમાં ઉલટું દૂષણ બતાવ્યું, કારણકે ગર્દભના મુખમાંથી શાંતિજળ શું? કદિ નીકળે વળી પ્રસંગોપાત તેણે જણાવ્યું કે : – મારા ગ્રંથોમાંથી અર્થબિંદુ ચોરીને એમણે કથા નહિ, પણ કંથા (ગોદડી) રચી છે કારણ કે એનું વચન સદા બાળ, ગોપાળ અને અંગનાઓને આનંદ આપે તેવું છે. તે પ્રાકૃત (સામાન્ય) વચન વિદ્વાનોના ચિત્તને રમાડે તેવું નથી તેવાને ઉચિત એવી તેની કથાને ભોગવતી જેવા જ વખાણે છે. હવે એકવાર પાદલિપ્ત સૂરિએ કપટથી પોતાનું મરણ બતાવ્યું, એટલે હા હા ના પોકાર પૂર્વક ઘણા લોકો ત્યાં ભેગા થયા અને શિબિકામાં ગુરુના શરીરને પધરાવી વાંજિત્રોના નાદ સાથે વહન કરતા, તે જેટલામાં પાંચાલ કવિના ભવન પાસે આવ્યા, તેવામાં ઘરથી બહાર નીકળીને તે ભારે શોક બતાવતો કહેવા લાગ્યો કે : હા ! હા ! મહાસિદ્ધિના પાત્ર એવા આચાર્ય સ્વર્ગે ચાલ્યા ગયા. સત્પાત્રમાં અને સત્યવચનીમાં અદેખાઈ લાવનાર અને દૃષ્ટિને રક્ત કરનાર મારા જેવાને એ પાપથી મુક્તિ મળે તેમ નથી કારણકે રત્નાકરની જેમ સર્વ શાસ્ત્રોના નિધાન એ આચાર્યના ગુણોથી, મત્સર લાવનાર અને સંતોષ પામતા નથી. વળી પોતાનો પશ્ચાત્તાપ પ્રગટ કરતાં તેણે જણાવ્યું કે : “सीसं कहवि न फुटूं, जमस्स पालित्त यं हरंतस्स । નિસ મુનિફ્ફારો, તાંજાનોતા ન ગૂઢા” છે ? | ‘પાદલિપ્તનું હરણ કરનાર એવા યમનું મસ્તક કેમ ફુટી ન પડ્યું કે જેના મુખરૂપ ઝરણામાંથી તરંગલોલા (કથા) રૂપ નદી પ્રગટ થઈ.” એવામાં ‘પાંચાલના સત્ય વચનથી હું જીવતો થયો’ એમ બોલતા આચાર્ય લોકોના હર્ષનાદ સાથે ઉભા થયા. પછી ગુણવંતપર મત્સર લાવનાર એવા પાંચાલને, રાજાના હુકમથી આક્રોશ અને તિરસ્કાર પૂર્વક લોકોએ નગર બહાર કાઢ્યો. ત્યારે બંધુ સમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં મદરહિત એવા પાદલિપ્ત ગુરુએ સન્માનપૂર્વક તેને બચાવ્યો. Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર ‘શ્રાવકોની અને મુનિઓની દીક્ષા અને પ્રતિષ્ઠા, જિનબિંબોન તેમજ દેવતાઓની પ્રતિષ્ઠા અને ઉત્થાપના શાસ્ત્રમાં કહેલી વિધિને સમજીને કરવી જોઈએ. તેના માટે પાદલિપ્તાચાર્યે કૃપાને વશ થઈ નિર્વાણ કલિકા શાસ્ત્ર બનાવ્યું, તથા પ્રશ્નપ્રકાશ નામે જ્યોતિઃશાસ્ત્ર રચ્યું કારણ કે લાભાલાભાદિક પ્રશ્નોમાં સિદ્ધનો આદેશ પ્રવર્તે છે. 132 એક વખત પોતાનું આયુષ્ય અલ્પ જાણીને નાગાર્જુનની સાથે પાદલિપ્ત ગુરુ વિમલાચલ પર આવ્યા અને ત્યાં તેમણે શ્રીયુગાદીશને વંદન કર્યું, પછી સમસંવેગના નિધાન એવા તેઓ સિદ્ધક્ષેત્રના શિખર પર સિદ્ધશિલા સમાન એક શ્રેષ્ઠ શિલા આગળ ગયા. ત્યાં આદર પૂર્વક અનશન આદરી, આસન લગાવી, ચંદ્રમા સમાન નિર્મળ, ધર્મધ્યાનરૂપ જળથી રાગાદિક અગ્નિને શમાવતા; મન, વચન અને કાયાની ચેષ્ટાઓને સર્વ પ્રકારે અટકાવી, ધ્યાનથી પોતાના અંતઃકરણની સ્થિતિને સ્થિર અને સમાન કરી, બત્રીસ દિવસ સુધી મનને ધ્યાનલીન રાખી, જીર્ણ ઝુંપડી સમાન દેહનો ત્યાગ કરીને, તેજસ્વી અને રાજાઓને માનનીય એવા શ્રીપાદલિપ્તસૂરિ બીજા દેવલોકમાં ઇન્દ્ર—સામાનિક દેવતા થયા. આ ચરિત્રની અંદર યોનિપ્રામૃતશ્રુતમાં પ્રવીણ એવા શ્રીરૂદ્રદેવસૂરિ, નિમિત્ત વિદ્યામાં પ્રવીણ શ્રીશ્રમણસિંહસુરિ, વિદ્યાસિદ્ધ શ્રીઆર્યખપુટાચાર્ય તથા અતિશય પ્રસિદ્ધ અને સિદ્ધોપાધ્યાય શ્રીમહેન્દ્રઋષિ આ ચાર અસાધારણ વિદ્યાસિદ્ધ ઋષિઓના ચરિત્ર શ્રીપાદલિપ્તસૂરિના ચરિત્ર સાથે મેં વર્ણવ્યા. અહીં અજ્ઞાનથી જે કંઈ શેષ ચરિત્ર રહી ગયું હોય, તે ચરિત્રજ્ઞાતા પુરૂષો ક્ષમા કરો. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટરૂપ સરોવ૨માં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતા અને શ્રીપ્રદ્યુમ્નમુનીન્દ્રે સુધારીને શુદ્ધ કરેલ, પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીપાદલિપ્તસૂરિના ચરિત્રરૂપ આ પાંચમું શિખર થયું. પૂર્વ મહર્ષિઓના ચરિત્રરૂપ ક્ષેત્રમાં ચ૨વા (સંચરવા) થી અત્યંત તૃપ્ત થતાં મસ્ત થયેલ અને તેથી કુપંથે ગમન કરતી મારી વાણીરૂપ ગાયને શ્રીપ્રદ્યુમ્નસૂરિ રૂપ ગોવાળે અટકાવીને વશ રાખી. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયસિંહસૂરિ ચરિત્ર 133 શ્રી વિજયસિંહસૂરિ ચરિત્ર દિર્શનમાત્રથી સંતુષ્ટ થયેલ અંબાદેવીએ જેમને ગુટિકા આપી હતી. ગુટિકાસિદ્ધ શ્રી વિજ્યસિંહસૂરિનું ચરિત્ર વચનમાં પણ શી રીતે આવી શકે ? વૃદ્ધ અને પંડિતોના વચન સાંભળતાં તેને બરાબર સ્મૃતિમાં રાખવા સાવધાન એવો હું અષ્ટ મહાસિદ્ધિના નિધાન એવા તે સૂરિનું કિંચિત્ ચરિત્ર કહીશ. - રેવાનદીના કિનારા પર અથાવબોધ નામે તીર્થ જયવંત વર્તે છે. ત્યાં એ ગુરુ બિરાજમાન હતા એટલે પ્રથમ એ તીર્થનો વૃત્તાંત કહેવામાં આવે છે. પૂર્વે મેરૂપર્વતના શિખર સમાન ઉન્નત કિલ્લાથી સુશોભિત અને સમસ્ત નગરોના મુગટ તુલ્ય એવું શ્રીપુર નામે નગર હતું. તેના બાહ્ય ઉદ્યાનમાં બીજા તીર્થકર શ્રીમાનું અજિતસ્વામી સમવસર્યા. ત્યારથી પ્રથમ તે તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. પછી ઘણો કાળ વ્યતિત થતાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી ત્યાં પધાર્યા. એટલે તે ઉદ્યાન એવા નામથી વિખ્યાત થયું. ફરી તે ક્ષીણ થઈ ગયું. એવામાં ભૃગુ નામના મહર્ષિએ તેનો ઉદ્ધાર કર્યો, તેથી ભૃગુપુર સરસ્વતી પીઠ એવા નામથી તે પ્રખ્યાત થયું. ત્યાં શત્રુરૂપ પતંગગણને દીપક સમાન અને કલિકાળના કલુષિત તામસ ભાવને દૂર કરવામાં પ્રવીણ એવો જિતશત્રુ નામે એક સમર્થ રાજા થયો કે જેની કીર્તિરૂપ વંશનટી, ત્રણ જગતરૂપ સભ્યો આગળ, ચંદ્રસૂર્યના કિરણરૂપ દોરડાના વિસ્તારયુક્ત એવા મેરૂ ગિરીચન્દ્રરૂપ વાંસપર નૃત્ય કરતી હતી. એકવાર બ્રાહ્મણોના આદેશથી તે જિતશત્રુ રાજાએ પ૯૭ બકરા યજ્ઞમાં હોમ્યા. અંતિમ દિવસે તે બ્રાહ્મણો એક સારા (પટ્ટ) અશ્વને હોમવા માટે લઈ આવ્યા. ત્યાં રેવા નદીના દર્શનથી તે અશ્વને પૂર્વભવનું સ્મરણ થયું. એવામાં તે અશ્વને પોતાનો પૂર્વભવનો મિત્ર જાણી શ્રી મુનિસુવ્રત સ્વામી ભ. એક રાત્રિમાં એકસોવીશ ગાઉ ઓળંગી, રસ્તામાં સિદ્ધપુરમાં ક્ષણભર વિશ્રાંતિ લઈ, પ્રતિષ્ઠાન નામના નગરથી ભૃગુપુરમાં પધાર્યા અને ત્રીસ હજાર મુનિઓથી પરિવરેલા પ્રભુ કોરિંટક નામના બાહ્ય ઉદ્યાનમાં એક આમ્રવૃક્ષ નીચે સમવસર્યા. તેમને સર્વજ્ઞ સમજીને પેલા અશ્વ સહિત રાજા ત્યાં આવ્યો અને તેણે યજ્ઞનું ફળ પૂછયું. એટલે ભગવંત બોલ્યા – “હે રાજનું, પ્રાણિવધથી નરકનું ફળ પ્રાપ્ત થાય છે.' એવામાં ભગવંતના દર્શનથી અશ્વના લોચનમાં આંસુ આવી ગયાં ત્યારે જિનેશ્વરે રાજા સમક્ષ તેને બોધ આપતાં જણાવ્યું કે – “હે અશ્વ ! તારો પૂર્વભવ સાંભળ અને હે સુજ્ઞ સાવધાન થઈને પ્રતિબોધ પામ. પૂર્વે આ નગરમાં સમુદ્રદત્ત નામે જૈન વણિક હતો. તેને સાગરપૌત નામે મિથ્યાષ્ટિ મિત્ર હતો. સમુદ્રદત્તે તેને જીવદયા પ્રધાન જિનધર્મનો પ્રતિબોધ આપ્યો. જેથી તે બાર વ્રતધારી બની હળવે હળવે સુકૃતનું ભાજન થયો. એક વખતે પૂર્વકર્મના યોગે તને ક્ષય રોગ થયો, ત્યારે તેના સંબંધીઓ કહેવા લાગ્યા કે – “પોતાના ધર્મનો ત્યાગ કરવાથી તને ક્ષયરોગ થયો છે.' એમ સાંભળતા વ્યાધિગ્રસ્ત થયેલ સાગર પોતના ધર્મભાવમાં હાનિ થવા લાગી. અથવા તો પોતાના સ્વજનોના મીઠાં વચનોથી કોણ ન લોભાય ? Page #141 -------------------------------------------------------------------------- ________________ 134 શ્રી પ્રભાવક ચરિત્ર એકવાર ઉત્તરાયણ પર્વમાં થતાં લિંગમહોત્સવમાં અતિથિ બ્રાહ્મણો માટે પુષ્કળ ધૃત લઈ જવામાં આવતું અને તે વખતે ઘણા ધૃતબિંદુઓ માર્ગમાં નાખી દેવામાં આવ્યા હતા. તેને લાગેલી ધીમેલો નોકરોના પગ નીચે કચડાતી પાછા વળેલ દયાળુ સાગર પોતે તે ધર્મની નિંદા કરી, જેથી નિર્દય બ્રાહ્મણોએ લાકડી અને મુષ્ટિ વગેરેથી તેને માર્યો તથા સેવકોએ પ્રહારોથી તેને છુંદી નાખ્યો.પછી દયા લાવીને તેને જવા દીધો. ત્યાં આર્તધ્યાનથી મરણ પામી, સેંકડો તિર્યંચના ભવમાં ભમીને તું અશ્વ થયો. અહો ! હવે મારો પૂર્વભવ સાંભળ– - પૂર્વે ચંદ્રપુરમાં બોધિબીજ (સમ્યકત્વ)ની પ્રાપ્તિ પછી સાતમે ભવે હું શ્રી વર્મા નામે વિખ્યાત રાજા થયો. તે ભવો આ પ્રમાણે સમજવા–પ્રથમ શિવકેતુ, બીજો સૌધર્મ દેવલોકમાં, ત્રીજો કુબેરદત્ત, ચોથો સનત્કુમારમાં, પાંચમો શ્રી વજકંડલ, છઠ્ઠો બ્રહ્મ દેવલોકમાં, સાતમો શ્રી વર્મા, આઠમાં પ્રાણત દેવલોક અને નવમો આ તીર્થકરનો ભવ – એમ સંક્ષેપથી ભવ બતાવ્યા. - હવે સમુદ્રદત્ત, વ્યવહારી ભૃગુપુરથી ઘણા કરીયાણાથી વહાણ ભરીને સમસ્ત લક્ષ્મીના સ્થાનરૂપ એવા ચંદ્રપુરમાં આવ્યો. ત્યાં ઘણાં કિંમતી ભેટણાથી તેણે રાજાને સંતુષ્ટ કર્યો અને રાજાએ પણ દાન તથા સન્માનથી તેને સંતોષ પમાડ્યો. પછી રાજાનો પ્રસાદ વધવાથી અને સાધુ જનોને આદર આપવાથી જિનધર્મ પર તેનો અનુરાગ વધવા લાગ્યો અને તેથી રાજાને પણ જિનધર્મનો બોધ થયો. વળી ત્યાં આવેલ તેના મિત્ર સાગરપોતની સાથે પણ સમાન બોધને લીધે રાજાની મિત્રતા થઈ. પછી પ્રાંતે સમાધિ પૂર્વક મરણ પામતાં શ્રી વર્મા રાજા પ્રાણત દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને તે હું ભરતક્ષેત્રમાં તીર્થકર થયો છું.” એ પ્રમાણે ભગવંતના મુખથી કર્મકથા સાંભળતાં રાજાએ અશ્વને અનુમતિ આપતાં તેણે સાત દિવસનું અનશન કર્યું અને સમાધિથી મરણ પામીને તે સહસ્ત્રાર દેવલોકમાં સાર સાગરોપમના આયુષ્યવાળો ઇન્દ્રનો સામાનિક દેવ થયો. ત્યાં દિવ્ય સુખો ભોગવતાં અવધિજ્ઞાનથી તેણે પૂર્વનું સ્મરણ કર્યું અને ભૂગપુરમાં સાડા બાર કોટી સુવર્ણની વૃષ્ટિ કરી. વળી રાજા અને નગરજનોને જિનધર્મનો બોધ પમાડ્યો, તથા તે વખતે સુકૃતશાળી એવા તેણે મહા મહિનાની પૂર્ણિમાએ સુવર્ણ–રત્નમય શ્રી મુનિસુવ્રત સ્વામીના ચૈત્યની સ્થાપના કરી. માઘની શુકલ પ્રતિપદાના (મહાસુદ-૧) દિવસે ભગવંત અશ્વરત્નને બોધ કરવા આવ્યા અને તે જ મહિનાની શુકલ અષ્ટમીએ અશ્વ દેવલોકે ગયો. એ પ્રમાણે નર્મદાના તટ પર ભૃગુકચ્છ નગરમાં સમસ્ત તીર્થોમાં શ્રેષ્ઠ એવું એ અશ્વાવબોધ નામે પવિત્ર તીર્થ પ્રવર્તમાન થયું. પછી શ્રી મુનિસુવ્રત સ્વામીથી બાર હજાર ને બાર વરસ વ્યતીત થતાં પદ્મ ચક્રવર્તીએ એનો ઉદ્ધાર કર્યો, અને હરિષણ ચક્રવર્તીએ ફરી એ તીર્થનો દશમો ઉદ્ધાર કરાવ્યો. એ રીતે પાંચ લાખ ને અગિયાર વર્ષ વ્યતીત થયા. છ— હજાર વરસમાં એના એક સો ઉદ્ધાર થયા. તે પછી સુદર્શનાએ ઉદ્ધાર કરાવ્યો. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે – વૈતાઢ્ય પર્વત પર રથનુપુર ચક્રવાલ નામના નગરમાં વિજયરથ નામે રાજા હતો તેની વિજયમાલા નામે રાણી હતી. તેમની વિજયા નામે પુત્રી હતી. તે તીર્થોને વંદન કરવા ચાલી, તેવામાં આગળ થઈને ઉતરતો એક સર્પ તેણીના જોવામાં આવ્યો એટલે સાથે આવનારા સૈનિકો અપશુકન સમજીને તે સર્પને મારવા લાગ્યા, એ જીવ વધને ન અટકાવતાં વિજયાએ તેની ઉપેક્ષા કરી. પછી શ્રી શાંતિનાથતીર્થમાં જઈને તેણીએ ભાવથી ભગવંતને વંદન કર્યું. ત્યાં યતનામાં એક નિષ્ઠ ચારિત્ર વાળી વિદ્યાચારણ સાધ્વી હતી. તેને વંદન કરીને વિજયા, જીવવધની પોતે ઉપેક્ષા કરી, તેથી પશ્ચતાપ કરવા લાગી, જેથી તેણે કંઈક તે કર્મને ક્ષીણ કર્યું. પછી પ્રાંતે Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયસિંહસૂરિ ચરિત્ર 135 પોતાના જીવિત, ગૃહ, ધનના મોહથી આર્તધ્યાનમાં તે મરણ પામીને શનિ (શમળી) થઈ, અને તે સર્પ મરણ પામીને શિકારી થયો. એકવાર ભાદરવા મહિનામાં ઘણા દિવસે વરસાદ ઉપશાંત થતાં વટવૃક્ષ પર રહેલ તે શમળી શુધિત થઈ, એટલે પોતાના સાત બચ્ચાં અને પોતાને માટે ખોરાકને શોધતાં તે શિકારીના ઘરે ગઈ અને ત્યાંથી તેણે એક માંસનો કટકો ચાંચમાં ઉપાડ્યો, પછી ઉડીને આકાશમાં જતાં તેને શિકારીએ બાણ છોડીને ઘાયલ કરી, ત્યારે તે શ્રી મુનિસુવ્રત સ્વામીના ચૈત્ય આગળ પડી અને લગભગ મરવાની અણી પર આવી. એવામાં તેણીના પુણ્યયોગે ત્યાં ભાનુ અને ભૂષણ નામના બે સાધુ આવ્યા. તેમણે દયા લાવી જળસિંચનથી તેને આશ્વાસન * આપ્યું અને પંચપરમેષ્ઠીરૂપ મંત્ર સંભળાવ્યો, એટલે તે તીર્થના ધ્યાનમાં લીન થયેલ શમળી બે પહોરમાં મરણ પામી. હવે સાગરના કિનારા પર દક્ષિણ ખંડમાં સિંહલ નામે દ્વીપ છે. ત્યાં કામદેવ સમાન રૂપવાન ચંદ્રશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. રૂપમાં રતિ અને પ્રીતિને જીતનાર એવી ચંદ્રકાંતા નામે તેની રાણી હતી. શનિ (સમળી) તેમની સુદર્શના નામે પુત્રી થઈ. એવામાં એકવાર ભૃગુપુરથી વહાણ લઈને જિનદાસ નામે સાર્થવાહ ત્યાં આવ્યો તેણે ભેટ ધરીને રાજાને સંતુષ્ટ કર્યો. તે વખતે કોઈ વૈદ્યરાજે કફનાશક સુંઠ, મરી અને પીપરનું તીવ્ર ચૂર્ણ રાજાને આપ્યું, તેમાંથી સ્ટેજ ચૂર્ણ ઉડ્યું. એટલે તે નાકમાં જતાં વણિકને જોરથી છીંક આવી, ત્યારે તેણે પ્રભાવ પૂર્ણ એવા પંચપરમેષ્ઠી મંત્રનો ઉચ્ચાર કર્યો. જે સાંભળતાં રાજપુત્રીને મુર્છા આવી અને તેને પૂર્વજન્મનું સ્મરણ થયું. આથી રાજાએ પૂછતાં તેણે પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત પિતાને કહી સંભળાવ્યો. પછી તે તીર્થને વંદન કરવાને ઉકંઠિત થયેલ રાજપુત્રીએ અત્યાગ્રહથી પિતાની અનુજ્ઞા માગી, છતાં રાજાએ તેને જવાની અનુમતી ન આપી. તેથી તેણે અનશન કરવાની પ્રતિજ્ઞા લીધી. એટલે અતિપ્રિય હોવા છતાં તેણે પોતાની પુત્રીને જિનદાસ સાર્થવાહની સાથે જવાની અનુજ્ઞા આપી ત્યારે અઢાર સખીઓ, સોળ હજાર સૈનિકો, મણિ, સુવર્ણ, રજત અને મોતીઓથી ભરેલા અઢાર વાહન, આઠ કંચુકી તથા આઠ અંગ રક્ષકો-એ બધો પરિવાર સાથે લઈને તે જલ્દીથી ચાલી નીકળી, અને ઉપવાસ કરતાં એક મહિને રાજપુત્રી તે તીર્થમાં આવી. ત્યાં શ્રીમુનિસુવ્રત સ્વામીને વંદન કરીને તેણે ઓચ્છવ કર્યો, અને ભાગ્યવંતમાં મુગટમણિ સમાન એવી તેણીએ ભાનુ તથા ભૂષણ મુનિને વંદન કરી પછી કૃતજ્ઞપણાથી સાથે લાવેલ બધુ ધન તેણીએ તે મુનિઓ આગળ ધરી દીધું. નિઃસંગપણાથી તેમણે તેનો નિષેધ કર્યો, તેણી સંસારથી વિરક્ત બની અને કનક અને રત્નના સમુહથી તેણે તે જીર્ણ તીર્થનો ઉદ્ધાર કર્યો, ત્યારથી તે તીર્થ શકુનિકાવિહાર એવા નામથી પ્રસિદ્ધ થયું. પછી બાર વરસ દુષ્કર તપ તપી પ્રાંતે અનશન લઈ મરણ પામીને તે સુદર્શના નામે દેવી થઈ. એક લાખ દેવીઓના પરિવાર સહિત રહેતાં વિદ્યાદેવીઓ સાથે તેની મિત્રતા થઈ. વળી પૂર્વભવને યાદ કરીને તેણી દિવ્ય પુષ્પોથી જિનેશ્વર ભ. ની પૂજા કરવા લાગી. એ નગરમાં તેણીની અઢાર સખીઓ દેવીપણાને પામી અને જંબુદ્વીપ સમાન વિશાળ ભુવનમાં તે રહેવા લાગી. વળી શ્રીમુનિસુવ્રત સ્વામીના ચરણ-કમળમાં એકતાન થયેલ સુદર્શના દેવી, મહાવિદેહ, નંદીશ્વરાદિક તીર્થોમાં જિનપ્રતિમાને સદા વંદન કરવા લાગી. એક દિવસ શ્રીવીરપ્રભુની સમક્ષ તે દેવીએ ઉત્તમ નાટક કર્યું. તે જોઈને શ્રી સુધર્માસ્વામીએ ભગવંતને Page #143 -------------------------------------------------------------------------- ________________ 136 શ્રી પ્રભાવક ચરિત્ર પૂછ્યું કે –“હે ભગવન્! આ શું ?” ત્યારે સર્વજ્ઞ પ્રભુએ તેની આગળ તે દેવીના પૂર્વ ભવનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો અને પુનઃ જણાવ્યું કે –“આ ભવથી ત્રીજે ભવે એ નિર્વાણપદને પામશે. વળી અત્યંત સુગંધિ પુષ્પો અને ફળોથી સુરમ્ય અને ઈતર નગરોને જીતનાર એવું આ મૃગુપુર નગર એના સામર્થ્યથી અભંગ રહેલ છે.’ હવે પ્રતિદિન જિનપૂજા માટે સમસ્ત પુષ્પોને વીણી લેતાં તે દેવી લોકોમાં ઈતર દેવના પૂજનમાં સંતાપકારી. વિઘ્ન કરવા લાગી એટલે શ્રીસંઘની પ્રાર્થનાથી શ્રી આર્યસહસ્તસૂરિના શિષ્ય શ્રીમાનું કલહંસ સૂરિએ તેને સ્તંભીને તેમ કરતાં અટકાવી. પછી સંપ્રતિ રાજાએ એ તીર્થના ચૈત્યનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યાં મિથ્યાષ્ટિ વ્યંતરો ઉપસર્ગ કરવા લાગ્યા. એટલે શ્રીગુણસુંદરસૂરિના શિષ્ય કાલિકાચાર્યે પોતાના વિદ્યા બળથી તે વ્યંતરોને પચીસ યોજન દૂર કર્યા; ત્યારબાદ શ્રી સિદ્ધસેનદિવાકર સૂરિથી પ્રતિબોધ પામીને વિક્રમાદિત્ય રાજાએ એ તીર્થનો ઉદ્ધાર કર્યો. પૂર્વે શ્રીકાલિકસૂરિએ સુદર્શના પાસે જે પ્રતિમા કરાવી હતી, આકાશમાં જતી તે પ્રતિમોને સિદ્ધસેન સૂરિએ અટકાવી. શ્રીવીર ભગવંત નિર્વાણ પામ્યા પછી ચારસો ચોરાશી વર્ષે શ્રીમાનું આર્યખપુટાચાર્ય થયા. તે વખતે તેમણે મિથ્યાષ્ટિ દેવતાઓથી તથા બૌદ્ધ મતના વાદીઓથી અહીં શ્રીમુનિસુવ્રત સ્વામીના તીર્થનું રક્ષણ કર્યું. શ્રીવર્ધમાન સ્વામીના નિર્વાણ પછી આઠસો પીસ્તાલીશ વર્ષ જતાં તુર્કી રાજાઓએ વલ્લભીપુરનો ભંગ કર્યો અને ત્યાંથી ભૃગુપુરનો વિનાશ કરવા આવતા તેમને સુદર્શના દેવીએ અટકાવ્યા. શ્રીવીરનિર્વાણથી આઠસો ચોરાશીવર્ષ જતાં તે મલવાદી સૂરિએ બૌદ્ધો અને વ્યંતરોને પરાસ્ત કર્યા. શ્રીસાતવાહન રાજાએ એ તીર્થનો પુનરુદ્ધાર કરાવ્યો અને શ્રી પાદલિપ્તસૂરિ પાસે તેણે ત્યાં ધ્વજ-પ્રતિષ્ઠા કરાવી. તેમની આગળ પ્રત્યક્ષ થઈ, શ્રીમુનિસુવ્રત સ્વામી પ્રત્યે અસાધારણ ભક્તિને કારણે દિવ્ય શૃંગારને ધારણ કરતી સુદર્શના દેવીએ નાટક કર્યું. શ્રી આર્યખપુટાચાર્યના વંશમાં શ્રીવિજયસિંહસૂરિ થયા કે જે શમ, દમ, નિયમ, તપસ્યારૂપ લક્ષ્મીને નિવાસ કરવા માટે કમળ સમાન હતા. એકવાર સંયમનો ઉદ્ધાર કરનાર એવા તે આચાર્ય મહારાજ, શ્રી શંત્રુજય, રૈવતાચલ વગેરે મુખ્ય તીર્થોપરના જિનેશ્વરોને વંદન કરવાની ઈચ્છાથી વિહાર કર્યો. તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા અને તીર્થસ્વામીના ધ્યાનમાં મનને લીન બનાવીને હળવે હળવે રૈવતાચલ તીર્થ પર ચઢવા લાગ્યા. શ્રી નેમિનાથ પ્રભુના એ તીર્થની રક્ષા કરવામાં સદા સાવધાન એવી અંબા નામે દેવી હતી. એટલે પ્રસંગોપાત તેનું ચરિત્ર અહીં કહેવામાં આવે છે – કાશ્યપ મુનિએ સ્થાપન કરેલ એવા કાસહદ નામના નગરમાં ચાર વેદનો પારંગામી એવો સર્વદેવ નામે એક બ્રાહ્મણ હતો. સતીઓમાં રત્ન સમાન એવી સત્યદેવી નામે તેની પત્ની હતી. તેમની અંબાદેવી નામે પુત્રી કે જે સુકૃતશાળી જનોમાં મુગટ સમાન હતી. તે યૌવનાવસ્થા પામતાં સોમભટ્ટ નામે કોટીનગરીના રહેવાસી વિપ્રને વરી કે જે કુળ, શીલ (સદાચાર) અને રૂપથી રમણીય હતો. પછી રમણીઓમાં અભિરામ એવી અંબાદેવીને પરણીને તે પોતાના નગરમાં આવ્યો અને અંતરમાં સંતુષ્ટ થયેલ તેણે મહોત્સવપૂર્વક પોતાના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં સાંસારિક સુખ ભોગવતાં નિર્દોષ એવી અંબાદેવીને કેટલાક કાલ પછી વિભાકર અને શુભંકર નામે બે પુત્રો થયા. Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયસિંહસૂરિ ચરિત્ર 137 એકવાર શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય શ્રીસુધર્મસૂરિની આજ્ઞા લઈને નિર્મળ ચારિત્રધારી એવા બે મુનિ ભિક્ષાને માટે અંબાદેવીના આંગણે આવ્યા એટલે ભાવનાયુક્ત નિર્મળ મનથી હર્ષપૂર્વક તેણે મુનિને વિધિસહિત સમસ્ત શુદ્ધ આહાર વહોરાવ્યો, પછી પ્રણામ કરીને બંને સાધુને તેણે વિસર્જન કર્યા. એવામાં સોમભટ્ટ તેનો પતિ આવ્યો અને આક્રોશપૂર્વક કહેવા લાગ્યો કે- વિશ્વદેવ-મહાદેવ સંબંધી ક્રિયા કર્યા વિના તે રસવતીનો કેમ સ્પર્શ કર્યો ?' એ અપરાધને લઈને તેણે દુર્વચન કહેવામાં બાકી ન રાખી, એટલું જ નહિ પણ લેશ પણ મુખવિકાર ન બતાવતી અંબાદેવીને તેણે લપડાકોથી ખુબ મારી, એવામાં ઘરના માણસોએ અનુકંપાથી તેને છોડાવી; એ અપમાનથી મનમાં ખેદ પામતાં તે પોતાના બંને પુત્રોને લઈને ઘર થકી બહાર ચાલી નીકળી; એક નાના બાળકને તેણે કેડપર ઉપાડ્યો અને મોટાને આંગળીએ ચલાવતાં તે વિચાર કરવા લાગી કે ‘જૈનમુનિને દાન આપવાથી હું આવા પરાભવને પામી માટે જૈન વિધિથી નિર્મળ એવો તે જ માર્ગ મને શરણરૂપ થાઓ.’ એમ ધારી માનમાં આવી ગયેલ અંબાદેવી ત્વરિત પગલે રૈવતાચલ તીર્થ ભણી ચાલી. પછી ગિરિરાજ પાસે આવતાં તે ચિંતવવા લાગી કે–“અહો ! હું તૃષાતુર ક્ષુધાતુર, અને શ્રમિત છું અને પર્વત તો બહુ ઉન્નત છે.' એમ વિચારી સુકૃતની ભાવનાથી તેણે તીર્થપર આરોહણ કર્યું અને ત્યાં જઈને શ્રી અરિષ્ટનેમિને ભક્તિપૂર્વક વંદના કરી, પછી ચૈત્યમાંથી બહાર આવી તે આમ્રવૃક્ષ નીચે વિસામો લેવા બેઠી એવામાં ક્ષુધાતુર થયેલ બાળકે પાકેલ આમ્રફળની લુંબ માગી એટલે તેણે તે બાળકને આપી, શ્રી નેમિનાથનું સ્મરણ કરીને પુત્રો સહિત તે શિખર પરથી ઝંપાપાત કર્યો, ત્યારે શ્રી નેમિનાથના સ્મરણથી તે દિવ્ય ઋદ્ધિને પામી અર્થાતુ દેવી થઈ. અહીં અંબાદેવી ગયા પછી વિપ્રનો કોપ ઉતરી ગયો અને તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ત્યાં ઘરમાં કોઈને પણ જણાવ્યા વિના તે તેની પાછળ પાછળ ચાલી નીકળ્યો. જતાં જતાં તે રૈવતાચલ પર આમ્રવૃક્ષ પાસે આવ્યો ત્યાં ત્રણેને મરણ પામેલ જોઈને પોતાની નાસિકા મરડતાં અને પોતાના પ્રત્યે આંગળી કરતાં તે ચિંતવવા લાગ્યો કે—હત્યાના દોષથી લિપ્ત થયેલ હું હવે કેમ જીવતો રહું? માટે ભગવંતના ચરણથી પવિત્ર થયેલ આ પર્વત પર જ મરણ પામવું ઉચિત છે. જે એમની ગતિ તે જ મારી ગતિ થાઓ. અહીં વધારે પ્રલાપ કરવાથી શું ?' એમ ધારીને તે એક ભયાનક ખીણમાં પડ્યો. એટલે વ્યંતર થઈને તે દેવીના વાહનરૂપ સિંહપણાને પામ્યો. તે અંબાદેવી આજે પણ એ ગિરિપર શ્રી નેમિનાથના તીર્થમાં ભક્તજનોને સહાય કરે છે. હવે શ્રી વિજયસિંહસૂરિ ત્યાં તીર્થનાથને અષ્ટાંગ પ્રણામ કરી તીર્થોપવાસપૂર્વક ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા. એટલે અનુપમ ચારિત્રના નિધાનરૂપ તે ગુરુ મહારાજને જોતાં અંબિકાદેવીએ રાત્રે પ્રગટ થઈને તેમના ચરણમાં નમસ્કાર કર્યા ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે હે અંબા ! તું પૂર્વ ભવમાં બ્રાહ્મણ પત્ની હતી. ત્યાં પતિથી પરાભવ પામતાં, જિનેશ્વરના ચરણ-કમળનું સ્મરણ કરીને દેવી થઈ. એટલે તારી પાછળ તારા પતિની પણ તે જ દશા થઈ.” એ પ્રમાણે ગુરુનું વચન સાંભળીને હર્ષિત થયેલી દેવી કહેવા લાગી કે– હે ભગવન્! મને કંઈક આજ્ઞા કરો.” ત્યારે ગુરુ બોલ્યા- હે ભદ્ર ! અમારે નિઃસ્પૃહને શું કામ હોય? Page #145 -------------------------------------------------------------------------- ________________ 138 શ્રી પ્રભાવક ચરિત્ર એટલે તેમના નિઃસ્પૃહપણાથી અધિક સંતુષ્ટ થયેલ તે બહુમાનથી કહેવા લાગી કે હે વિભો ! ચિંતિત કાર્યને સિદ્ધ કરનાર એવી આ ગુટિકાને તમે ગ્રહણ કરો એને મુખમાં ધારણ કરનાર મનુષ્ય દૃષ્ટિને અગોચર, આકાશગામી, રૂપાંતર કરનાર, કવિતાની લબ્ધિ પામનાર, વિષગ્રસ્તને વિષરહિત કરનાર બંધાયેલાને મુક્ત કરનાર તથા પોતાની ઇચ્છાનુસાર અવશ્ય ગુરુલઘુતાને પામી શકે છે અને તેને મુખથકી બહાર કાઢતા તે સહજ રૂપમાં આવી જાય છે.' એમ સાંભળી તે ગુટિકા લેવાની ઈચ્છા ન હોવા છતાં દેવી તે ગુટિકા ગુરુના હાથમાં મૂકીને અદૃશ્ય થઈ ગઈ. એટલે ગુટિકા મુખમાં રાખતાં ગુરુ મહારાજે પ્રથમ, મિ: સમાદિતધયા' ઈત્યાદિ અમરવાક્ય સમાન કાવ્યોથી શ્રી નેમિનાથનું સ્તવન રચ્યું. એ શ્રી નેમિસ્તુતિ અદ્યાપિ વિદ્યમાન છે. પછી શ્રી આચાર્ય મહારાજ તીર્થયાત્રા કરીને ભૃગુપુર નગરમાં આવ્યા. એટલે શ્રી સંઘે પ્રવેશ-મહોત્સવથી તેમનું બહુમાન કર્યું. - હવે એકવાર અંકલેશ્વર નગરથી પ્રબળ પવનના યોગે બળતો એક ઉંચો વાંસ તે નગરમાં ઉડી આવ્યો, તેથી મર્યાદા રહિત સાગરની જેમ જવાળાઓથી વ્યાપ્ત એવો અગ્નિ, ઘર, બજાર, હવેલી અને ચૈત્યોમાં પ્રસરવા લાગ્યો. પ્રથમ કોળીયામાં તેણે કાષ્ઠ અને ઘાસના બનાવેલા ઘરોનું ભક્ષણ કર્યું અને પછી મધ્ય આહારમાં તેણે મજબૂત અને વિશાળ મકાનોને ભક્ષ્ય બનાવ્યાં. તે વખતે બળતા મનુષ્ય, પશુ અને પક્ષીઓના આજંદ વડે ભયંકર અને શરદઋતુના ગર્જારવ સમાન, તથા આકાશને બધિર બનાવનાર એવો પવન પ્રગટ થયો. તે અગ્નિએ સમસ્ત નગરને બાળીને ભસ્મીભૂત કર્યું, તેમજ દુર્ગના દ્વારયંત્ર સહિત નગરના ગોપુર (મુખ્ય દ્વાર)નો પણ નાશ કર્યો. તે વખતે પ્રતીકારથી અસાધ્ય એવો તે ઉપસર્ગ દૈવયોગે શાંત થતાં શ્રી મુનિસુવ્રત સ્વામીનું કાષ્ઠમય ચૈત્ય ભસ્મ થઈ ગયું. તેમાં પાષાણ અને પીતળની જે દેવ પ્રતિમાઓ હતી, તે બધી સર્વાગે જીર્ણ જેવી થઈ ગઈ, પણ મુનિસુવ્રત પ્રભુનું એક બિંબ બરાબર તેવું ને તેવું જ રમણીય રહ્યું. રણભૂમિમાં સુભટોનું મર્દન કરનાર વીર પુરુષ જેમ ધૈર્યથી સ્થિર થઈ ઉભો રહે તેમ વિશ્વના પ્રકાશરૂપ એ પ્રતિમાના પૃથ્વી તત્ત્વો કાંઈ નિરાળા જ હતા કે જેથી તેને અગ્નિદાહની અસર ન થઈ. | પછી શ્રી વિજયસિંહસૂરિ ગુટિકાને પોતાના મુખમાં ધારણ કરી, હસ્તમાં સત્પાત્ર લઈને તીર્થોદ્ધારને માટે ભિક્ષા માગવા નીકળ્યા. પ્રથમ બ્રાહ્મણોના ઘરે ધર્મલાભ આપતાં તેમણે શ્રી મુનિસુવ્રત સ્વામીના ચૈત્યનો ઉદ્ધાર કરવા ભિક્ષા માગી. એટલે કોઈ પચાસ સોના મહોર, કોઈ સો અને કોઈ બસો સોનામહોર તે મહર્ષિને આપવા લાગ્યા. તેથી તે વખતે પાંચ હજાર સોનામહોર એકઠી થઈ. અષ્ટ મહાસિદ્ધિને ધારણ કરનાર એવા તેમને ધનની પ્રાપ્તિ કંઈ અસાધ્ય ન હતી, પરંતુ ચારિત્ર–ધનની રક્ષા કરતા તેમને અદત્ત લેવાનું ન હતું. પછી વટ્ઝકિ રત્ન વડે ચક્રવર્તીની જેમ સૂત્રધાર (સુથાર) પાસે તેમણે પ્રધાન કાઇથી જિનમંદિરનો તરત ઉદ્ધાર કરાવ્યો એટલે તેમના હાથે પડેલ વાસક્ષેપના પ્રભાવથી અગ્નિ તે મંદિરને બાળી શક્યો નહિ. કારણ કે અમૃતના નિધાનરૂપ તેમનો મંત્ર પ્રગટ હોવાથી અગ્નિ સમર્થ ન થાય, પણ બુઝાઈ જ જાય. પછી વીસમા તીર્થનાથના મોક્ષ થકી અગીયાર લાખ, પંચાશી હજાર, છસોને ક્યાસી વર્ષો જતાં કાઇ જંતુઓને લીધે તે ચૈત્યના કાઇ જીર્ણ અને જર્જરિત થયા. એટલે શ્રીમાનું અંબડ રાણાએ પત્થરનું ચણાવીને તેનો પુનરુદ્ધાર કર્યો. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયસિંહસૂરિ ચરિત્ર 139 એકવાર પોતાના આયુષ્યની પ્રાંતસ્થિતિ જાણીને જિન સિદ્ધાંતરૂપ નાવના કર્ણધાર (સુકાની) સમાને એવા શ્રી વિજયસિંહસૂરિ અનશન લઈને સ્વર્ગે ગયા. તેમના વંશમાં અદ્યાપિ પ્રભાવક આચાર્યો ઉદય પામે (ઉન્નત થાય) છે, કે જેમના પ્રસરતા અસાધારણ તેજથી જિનશાસન જયવંત વર્તે છે. એ પ્રમાણે અલ્પ સત્ત્વ પ્રાણીઓને અતિદુષ્કર, અશ્વાવબોધ ઉત્તમ તીર્થના વૃત્તાંતથી રમણીય ઉત્તમ સુદર્શનાના ચરિત્રથી વધારે સુંદર, અંબાદેવીના ચરિત્રથી પવિત્ર, શ્રી સંઘને પુષ્ટિ આપનાર અને પ્રગટ પ્રભાવયુક્ત એવું વિજયસિંહ મુનીશ્વરનું આ અતિ પવિત્ર અને અતુલ ચરિત્ર, તે અભ્યાસમાં આવતાં સમસ્ત જિનશાસનની ઉન્નતિ નિમિત્તે થાઓ. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વરે સુધારેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને :વિષે ગુટિકાસિદ્ધ શ્રી વિજયસિંહસૂરિના ચરિત્રરૂપ આ છઠું શિખર થયું. Page #147 -------------------------------------------------------------------------- ________________ 140 શ્રી પ્રભાવક ચરિત્ર શ્રી જીવદેવસૂરિ ચરિત્ર જેમણે આર્હત વાણીરૂપ ધેનુને પ્રાણોલ્લાસ પમાડી ચરણ (ચારિત્ર)નો ઉદય કર્યો એવા શ્રી જીવદેવસૂરિ તમને કલ્યાણદાયક થાઓ. પોતાના અંગનું દાન કરતાં પૂર્વમાં મહાપુરુષોએ પણ પોતાના પ્રાણ આપતાં પરના પ્રાણ બચાવ્યા છે, પરંતુ પર જીવોના જીવનરૂપ છતાં અક્ષત એવા શ્રી જીવદેવ સમાન અન્ય કોણ છે ? આજે તેનું વર્ણન કરવામાં મારા જેવા જીર્ણ પુરુષનું શું ગજું ? તથાપિ તેમની ભક્તિ મને વાચાળ બનાવવા સમર્થ થઈ છે, તેથી અજ્ઞાનરૂપ ઘાસને કાપવામાં દાતરડા સમાન, પાપ સાગરથી પાર પામવાને વહાણ સમાન તથા દુઃખ—દૌર્ભાગ્યને દૂર કરનાર એવું તેમનું ચરિત્ર હું વર્ણવું છું. પોતે સદા અનવસ્થિત છતાં જગતમાં સ્થાનને ઈચ્છનાર તથા જગતને પ્રાણદાયક એવા વાયુદેવે પૂર્વે સાક્ષાત્ બ્રહ્મ (બ્રહ્મા) સમાન એવા બ્રાહ્મણોને ગુર્જરભૂમિના ભૂષણરૂપ એવું બાયડ (ટ) નામનું મહાસ્થાન આપ્યું. તે વખતે તેણે દ્વારાદિકના સાધન રચવાપૂર્વક બ્રહ્મશાલા અને ચૈત્યમાં પરમેષ્ઠીને સ્થાપન કર્યા. જેમ મલયાચલમાં બધા વૃક્ષો ચંદનરૂપ છે, તેમ ત્યાં બ્રાહ્મણો અને વણિકો બધા બાયડ એવા નામથી પ્રસિદ્ધ થયા. સ્ફુરાયમાન જાઈપુષ્પના પરિમલ સમાન રસિક જનરૂપ મધુકરોને સેવનીય એવી જાતિ તે નામથી સર્વ કરતાં શ્રેષ્ઠ ગણાવા લાગી. ત્યાં ધર્મથી શ્રેષ્ઠ, ન્યાયોપાર્જિત દ્રવ્યનું દાન કરવાથી સાક્ષાત્ ધર્મરૂપ તથા લક્ષ્મીના સ્થાનરૂપ એવો ધર્મદેવ નામે પ્રખ્યાત શેઠ હતો, તેની શીલવતી નામે કાંતા કે જે શીલગુણથી વિરાજિત હતી અને આનંદયુક્ત શીતલ વચનથી ચંદ્રમા અને ચંદનને હંમેશાં જીતી લેતી હતી. તેમના મહીધર અને મહીપાલ નામના બે પુત્રો કે જે પુણ્યકર્મમાં સદા સાવધાન હતા. કર્મના દોષથી મહીપાલ સદા દેશાંતરમાં ભમતો હતો અને તેથી એ સુબંધુના સ્નેહને લીધે મહીધર વૈરાગ્ય પામ્યો. ત્યાં જંગમ તીર્થરૂપ એવા જિનદત્ત ગુરુ પૂર્વે રહેતા કે જે સંસાર સાગરથી તારનાર અને કામાદિ શત્રુઓનો નાશ કરનાર હતા. સત્ કાષ્ઠ (નિષ્ઠા)નો ઉત્કર્ષ કરનાર જે ગુરુ રૂપ સૂત્રધારને પામીને ભવ્યાત્માઓ સંપૂર્ણ સિદ્ધિરૂપ પ્રાસાદમાં નિવાસ કરનાર થયા. એક વખતે સંસારથી કંટાળી ગયેલ મહીધરે આવીને તે ગુરુને નમસ્કાર કર્યા અને બંધુના વિરહથી વૈરાગ્ય પામેલ તેણે ગુરુ પાસે જૈની દીક્ષાની પ્રાર્થના કરી, એટલે આચાર્ય મહારાજે તેને યોગ્ય જાણી, તેના માતા પિતાને પૂછીને મહીધરને ભાગ્યહીન પ્રાણીઓને અલભ્ય એવી પ્રવ્રજ્યા આપી. પછી બે પ્રકારની ગુરુશિક્ષા મેળવીને મહીધર મુનિ અનેક વિદ્યારૂપ સાગરના પારગામી અને અતિપ્રજ્ઞાના બળથી તે પરવાદીઓને અજેય થયા, એટલે ભવસાગરથી ભવ્યજનોને તારવામાં નાવ સમાન એવા તે કુશળ શિષ્યને પોતાના પાટે સ્થાપન કરીને ગુરુ મહારાજ સ્વર્ગવાસી થયા. શાખાના અનુસારે મહીધરસૂરિ શ્રીરાસીલ ગુરુ એવા નામથી પ્રસિદ્ધ થયા, વિદ્યાવિનોદથી તે જતા કાળને પણ જાણતા ન હતા. હવે તેમનો બંધુ મહીપાલ રાજગૃહ નગરમાં શ્રુતકીર્તિ નામના દિગંબરાચાર્ય પાસે ગયો. તેને પ્રતિબોધ પમાડીને દિગંબરસૂરિએ તેને દીક્ષા આપી. તેનું સુવર્ણકીર્તિ એવું નામ રાખ્યું અને તે નવીન મુનિને તેણે પોતાની Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવદેવસૂરિ ચરિત્ર 141. ક્રિયા શીખવી. પછી વખત જતાં એકવાર શ્રુતકીર્તિએ તેને પોતાના સૂરિપદપર સ્થાપ્યો અને ધરણંદ્ર-અધિષ્ઠિત શ્રીમતી અપ્રતિચક્રાદેવીની વિદ્યા આપી; તથા કળિકાળમાં દુર્લભ અને ભાગ્યથી સિદ્ધ થઈ શકે તેવી પરકાયપ્રવેશની ગુરુએ તેને વિદ્યા આપી કારણ કે તેવી વિદ્યા તેવા પુરુષને જ યોગ્ય હોય છે. એવામાં તે નગરથી આવનાર વેપારીઓ પાસેથી પોતાના પુત્રનો વૃત્તાંત સાંભળવામાં આવતા પોતાનો પતિ મરણ પામ્યા પછી શીલવતી તેને મળવા માટે ગઈ. ત્યાં આવતાં તે પોતાના પુત્ર-મુનિને મળી અને તેના અનુયાયીઓએ તેનો સત્કાર કર્યો, કારણ કે ગુરુની તેવી માનનીય માતા રત્નખાણની જેમ કોને અધિક આદર પાત્ર ન થાય ? - હવે ત્યાં જિનેશ્વર ભાષિત તત્ત્વોની સમાનતા છતાં પોતાના બંને પુત્રમાં સમાચારીનો કંઈક ભેદ જોવામાં આવતાં શીલવતી શંકા પામીને કહેવા લાગી—“હે વત્સ ! તમે બંને બંધુઓ જિનમતના અનુયાયી છતાં 'તમારામાં અંતર દેખાય છે. શ્વેતાંબર અત્યંત નિષ્ઠાયુક્ત અને નિષ્પરિગ્રહ દેખાય છે અને તું સુખી; પૂજાકાંક્ષી તથા અધિક પરિગ્રહી લાગે છે, તો મને સમજાવો કે વ્યાકુળજનો શી રીતે સિદ્ધિ પામી શકે ? માટે મારી સાથે તું તારા પૂર્વજોના સ્થાન પર ચાલ કે જેથી તમે બંને ભ્રાતા, શાસ્ત્ર અને પ્રમાણ–સિદ્ધાંતોથી આર્યસંમત ધર્મનો પરસ્પર પૂરતો વિચાર કરીને સત્ય નિર્ણય પર આવી શકો, અને પછી બંને એકમત થઈને મને ધર્મમાં સ્થાપન કરો. પોતાની માતાના આગ્રહથી મહીપાલ મુનિએ બાયડ નગર તરફ વિહાર કર્યો. પછી અશ્વિનીકુમારોની જેમ અભિન્ન રૂપવાળા શ્વેતાંબર અને દિગંબરાચાર્ય બંને ભ્રાતા ત્યાં સાથે મળ્યા અને પોતપોતાના આચાર તથા તત્ત્વવિચાર સ્ફટ રીતે કહેવા લાગ્યા; ત્યાં પાપનું શોધન કરનાર શ્વેતાંબર સૂરિએ સદ્વ્રતવાળા, નિર્મમાભાસ, અને પ્રૌઢ વચન-શક્તિવાળા છતાં દિગંબર મુનિને બોધ પમાડ્યો. એવામાં એકવાર તેમના આચારને કંઈક જોવા માટે તેમની માતાએ મહાભક્તિપૂર્વક તેમને ભિક્ષાને માટે નિમંત્રણ કર્યું. ત્યાં સારાં ભાજનોમાં એક સામાન્ય આહાર મૂકી રાખ્યો અને બીજું પ્રવર ભોજન સાધારણ પાત્રોમાં ભરી રાખ્યું, ત્યારે પ્રથમ દિગંબર મુનિ આવ્યા, તેમને શીલવતીએ બંને પ્રકારના આહારના ભાજનો બતાવ્યાં. એટલે સારા આહારનો તેમણે આદર કર્યો, તેથી તે લુબ્ધ, આળસુ અને સંસ્કાર રહિત દેખાઈ આવ્યો અને સવિકાર મુખને ધારણ કરતાં તેણે માતા તરફ જોયું. એવામાં બીજા પુત્રના બે સાધુઓ ત્યાં આવ્યા. તેમને બંને પ્રકારનો આહાર બતાવતી તે હર્ષપૂર્વક કહેવા લાગી કે–આ બંને આહારમાં તમને રૂચે તે ગ્રહણ કરો.' ત્યારે સાધુઓ વિચાર કરીને બોલ્યા કે—“અમારે શુદ્ધ આહાર જ લેવાનો છે. જેમાં આધાકર્મિક દોષનો સંશય આવે, તે ભોજન પણ અમને ન કલ્પે.” એમ કહેતાં તે બંને આહાર લીધા વિના તે બંને મુનિ ચાલ્યા ગયા. એટલે ધર્મ-કર્મ સાધનાર એવી શીલવતી દિગંબરાચાર્ય પુત્રને કહેવા લાગી કે “તારા ભ્રાતાનું વ્રત જોયું ? શુભ અભ્યાસ બહારથી રમ્ય લાગતો હોય, છતાં રક્તજનોને તે અલ્પ ફળદાયક થાય છે. આહારની જેમ ધર્મને વિષે પણ એવી જ રીતે સમજી લેવું, માટે એ ધર્મમાં તું રૂચિ કર.' એ પ્રમાણે માતાએ પ્રતિબોધ પમાડતાં અને બંધુના વચનથી સન્મતિ આવતાં તેજસ્વી મહીપાલ મુનિએ અધિક આત્મબળ મેળવવાને શ્વેત વસ્ત્રને ધારણ કરી લીધા, અને શ્રી રાશીલ ગુરની પાસે દીક્ષા અને શિક્ષા Page #149 -------------------------------------------------------------------------- ________________ 142 શ્રી પ્રભાવક ચરિત્ર સ્વીકારતા તે જૈનાગમનાં રહસ્યને જાણીને ગીતાર્થ થયા. એટલે સદ્ગુરુએ તેમને યોગ્ય સમજીને બંધુસૂરિના પાટે સ્થાપન કર્યા અને જીવદેવ એવા નામથી વિખ્યાત થયેલા તે સદ્દગુરુ શોભવા લાગ્યા. પાંચસે મુનિઓના પરિવારથી વિરાજિત અને પોતે દયાવાન છતાં અંતરના શત્રુઓનો સંહાર કરવામાં નિર્દય તથા ઉત્કટ તેજયુક્ત એવા મહીપાલ ગુરને એકવાર શ્રી વીરભવનમાં વ્યાખ્યાન કરતાં દૃષ્ટિવિષ સર્પ સમાન એક યોગીએ જોયા એટલે વિસ્મય પામતો તે ચિંતવવા લાગ્યો કે– મહાતેજસ્વી અને કળાવાન આ શ્વેતાંબર ગુરુ આ લોકોમાં સાર્વભૌમ (ચક્રવર્તી) સમાન શોભે છે. સામાન્ય જનોને ઉપદ્રવ કરવામાં જે મારી શક્તિ ચાલે છે તે શું માત્ર છે ? જો આ મુનિને કંઈ અનિવાર્ય વિપ્ન ઉપજાવું તો હું સમર્થ પુરુષ ખરો !' એમ ચિંતવીને લીલાપૂર્વક તે સભામાં બેઠો અને પૃથ્વીતલ પર તેણે અમ્મલિત આસન લગાવ્યું, પછી મૌન ધારણ કરીને વ્યાખ્યાન કરનારની રચના (જીભ) તંભિત કરી. ત્યાં ઈંગિત ચેષ્ટાથી ગુરુએ તે યોગીનું કૃત્ય બધું જાણી લીધું. એટલે પોતાની શક્તિથી વ્યાખ્યાનમાં પોતાના શિષ્યને શક્તિમાન બનાવીને ગુરુએ મનમાં લેશ પણ વ્યાકુળતા લાવ્યા વિના તે શિષ્યને વ્યાખ્યાન કરવા બેસાર્યો. એવામાં બેસવાની ભૂમિ પર યોગીનું આસન જાણે પત્થરથી બનાવીને લગાડેલ હોય તેમ વજ લેપ તુલ્ય સચોટ થઈ ગયું. ત્યારે અંજલિ જોડી મિથ્યા પ્રણામ કરતાં તે યોગી કહેવા લાગ્યો કે—હે મહાશક્તિના નિધાન ! મને મુક્ત કરો.” એવામાં કેટલાક શ્રદ્ધાળુ લોકોએ પણ ગુરુને વિનંતિ કરી; જેથી દયા લાવીને ગુરુએ મુક્ત કરતાં તે ચાલ્યો ગયો, કારણ કે ઈશુભક્ષણ કરતાં કુંજર (હસ્તી)ની સાથે કોણ સમાનતા કરી શકે ? પછી તે કુયોગીએ સ્વીકારેલ ઉત્તર દિશામાં, ગુરુએ સાધુ સાધ્વીઓને ગમન કરવાનો નિષેધ કર્યો, તથાપિ કોઈવાર કર્મસંયોગે બે સાધ્વીઓ વડીનીતિ નિમિત્તે તે દિશા તરફ ગઈ. એવામાં તળાવની પાળ પર બેઠેલ તે યોગીના જોવામાં આવી. એટલે નીચ આશયવાળા અને નિર્દય એવા તેણે સન્મુખ આવીને હસ્તલાઘવથી એક સાધ્વીના મસ્તક પર કંઈક ચૂર્ણ નાખ્યું, ત્યારે તે પાછળ જઈને તેની પાસે બેસી ગઈ, ત્યાં વૃદ્ધ સાધ્વીએ તેને સમજાવ્યા છતાં તે આવી નહિ. અહીં પૂજયના વચનનું ઉલ્લંઘન કરવું, એ પણ કષ્ટરૂપ જ છે. એટલે વૃદ્ધ સાધ્વીએ આવીને અશ્રુપૂર્વક ગુરુમહારાજને તે વૃત્તાંત નિવેદન કર્યો અને જણાવ્યું કે-“આ કામમાં અમને વિષાદ ન થાય, તેમ કરો.' ત્યારે ગુરુ બોલ્યા- હે ભદ્ર ! તમે ખેદ ન કરો.” પછી ઘાસનું એક પુતળું બનાવી, ચાર શ્રાવકોને શિખામણ આપીને તેમણે તે પૂતળું શ્રાવકોને આપ્યું. એટલે ચિત્યની બહાર જઈ શ્રાવકોએ તે પૂતળાની કનિષ્ઠ અંગુલિ છેદી નાખી. પછી યોગી પાસે આવીને જોયું, તો યોગીનો હાથ અંગુલિ રહિત તેમના જોવામાં આવ્યો. આથી તેમણે યોગીને પૂછ્યું કે “આ અંગુલી કેમ કપાઈ ?' તે બોલ્યો—‘એ તો અકસ્માત થયું છે.” ત્યારે શ્રાવકોએ કહ્યું “ઘણા કષ્ટ ઉપજાવનાર એ સાધ્વીને તું મૂકી દે.” આ તેમનું વચન જયારે તેણે ન માન્યું, ત્યારે તે યોગીના દેખતાં તેમણે પૂતળાની બીજી આંગળી કાપી નાખી, એટલે તરત તે યોગીની આંગળી કપાઈ ગઈ. પછી તેમણે આક્ષેપપૂર્વક જણાવ્યું કે-નીચ પુરુષો દંડ આપવાથી સાધ્ય થાય છે. આ તો દયા લાવીને માત્ર તારી આંગળી છેદી છે, એમ જો આ પૂતળાનું શિર છેદી નાખીએ, તો તારું શિર પણ ક્યાં રહે તેમ છે ? માટે હે પાપાત્મા ! એ સાધ્વીને મૂકી દે, નહિ તો તારું મસ્તક અમે છેદી નાખીશું. હે મુર્ખ ! પોતાની Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવદેવસૂરિ ચરિત્ર 143 અને પરની શક્તિનું અંતર તું જાણતો નથી, આથી ભય પામતાં તે યોગી બોલ્યો કે-“એના શિરે પાણી છાંટો. એટલે સાવધાન અને સ્વસ્થ થઈને તે પોતાના સ્થાને જશે.' પછી યોગીના કહ્યા પ્રમાણે શ્રાવકોએ કર્યું. ત્યાં સાધ્વી સાવધાન થઈ, અને પોતાના સ્થાન પર આવીને તેણે આલોચના લીધી. પેલો યોગી ભયભીત થઈ દેશાંતરમાં પલાયન કરી ગયો, કારણ કે તેવા તુચ્છજનો શું એવા પ્રભાવી ગુરુ પાસે આવી શકે ? હવે અહીં અવંતી નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા રાજય કરતો હતો. તેણે પૃથ્વીને ઋણરહિત કરતાં પોતાનું સંવત્સર ચલાવ્યું. એક વખતે તે રાજાએ લોકોને ઋણરહિત કરવા પોતાના લિંબ નામના અમાત્યને વાયડ નગરમાં મોકલ્યો. ત્યાં શ્રીવીરપ્રભુનું જીર્ણ મંદિર તેના જોવામાં આવ્યું. એટલે પોતાના વંશની સાથે તેણે તે જિન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, અને વિક્રમસંવત્સરના છ વર્ષ વ્યતીત થયા બાદ સાતમે વર્ષે તેણે સુવર્ણકુંભ, દંડ અને ધ્વજાની શ્રેણીયુક્ત તેમાં શ્રીજીવદેવસૂરિ પાસે ધ્વજ-કુંભની પ્રતિષ્ઠા કરાવી. તેવા સમર્થ આચાર્યે પ્રતિષ્ઠા કરેલ હોવાથી અદ્યાપિ તે તીર્થ અભંગ છે. હવે મહાસ્થાન નગરમાં વણિકોને વિષે પ્રધાન; દારિયરૂપ શત્રુનો જય કરવામાં મલ્લ સમાન અને કળાઓના નિધાનરૂપ લલ્લ નામે શ્રેષ્ઠી હતો, કે જે મહાશ્રીમંત અને કરોડો દ્રવ્યથી તેજસ્વી ગણાતો હતો. તે સૂર્યગ્રહણના દિવસે આનંદપૂર્વક મહાદાન આપતો હતો. વળી હોમનો સમારંભ કરતાં તેણે યજ્ઞદીક્ષીત ઉત્તમ બ્રાહ્મણોને, મંત્ર બોલનારા ઋત્વિજોને તથા હોમ કરનારા યાજકોને બોલાવ્યા. પછી વેદ વિદ્યામાં વિશારદ એવા તેમનો મહાભક્તિથી સત્કાર-પૂજન કરીને પ્રૌઢ મંત્રના ગર્જારવ સાથે હોમ શરૂ કરાવ્યો. ત્યાં યજ્ઞકુંડ પાસે રહેલ આંબલીનાં વૃક્ષ પર રહેલ એક સર્પ ધુમાડાથી આંખે વ્યાકુળ થતાં ફટફટ કરતો તે ત્યાંથી નીચે પડ્યો. એવામાં વાચાલ વિપ્રોમાંથી એક બ્રાહ્મણ કહેવા લાગ્યો કે–“અહો ! આહુતી આપવાને આ સર્પ પોતે અહીં આવ્યો’ એમ બોલતાં તેણે તે સર્પને હોમાગ્નિમાં નાંખી દીધો. એટલે તેને બળતો જોઈને સુજ્ઞ યજમાન, દયાથી શરીરે કંપતા તેમને કહેવા લાગ્યો કે–અરે ! આ તમે શું દુષ્કૃત કર્યું? સાક્ષાત્ સચેતન દેખાતો જીવતો પંચેદ્રિય જીવ એકદમ તમે બળતા અગ્નિમાં નાંખી દીધો, એ કેવો ધર્મ ?' ત્યારે વિપ્ર બોલ્યો-“હે શેઠ ! સુમંત્રોથી સંસ્કાર પામેલા અગ્નિમાં એ પુણ્યવાન સર્પ પડ્યો, તેથી કોઈ પ્રકારે દોષ નથી કારણ કે આ અગ્નિમાં મહાપાપી હિંસક જીવો પણ મરણ પામીને મનુષ્યો સહિત તે અવશ્ય દેવપણાને પામે છે. તેથી આ બટુક બ્રાહ્મણે તો ઉલટો ઉપકાર કર્યો. માટે તે શેઠ ! તમારે લેશ પણ સંતાપ કરવો ઉચિત નથી. જો તું દયાળુ અને આસ્તિક હોય, તો પ્રાયશ્ચિત્ત કર અને તેથી બમણા સુવર્ણનો સર્પ કરાવીને બ્રાહ્મણોને દાનમાં આપ.' આ તેના આદેશથી શ્રેષ્ઠીએ સત્વર સુવર્ણનો સર્પ તૈયાર કરાવ્યો. પછી મંત્રો વડે તેને સંસ્કારયુક્ત કરવામાં આવતાં છેદન વખતે શેઠ તે વિપ્રને કહેવા લાગ્યો-“પૂર્વના સર્પની હિંસાના પાપમાંથી મુક્ત થવા મેં આ સર્પ કરાવ્યો, અને હવે આના વધથી લાગેલ પાપના પ્રાયશ્ચિત્ત માટે મારે પાછો બીજો સુવર્ણસર્પ કરાવવો પડશે, તેથી અનવસ્થાદોષ ઉપસ્થિત થશે, તો હું આ ધર્મને સમજી શકતો નથી. તમે ખોટી રીતે મને શા માટે છેતરો છો ? માટે હું બધાને વિસર્જન કરું છું.' એ પ્રમાણે કહીને તેણે અગ્નિ બુઝાવી નાખ્યો, કંડ પુરાવી દીધો અને બ્રાહ્મણોને વિસર્જન કર્યા. કારણ Page #151 -------------------------------------------------------------------------- ________________ 144 શ્રી પ્રભાવક ચરિત્ર કે મદ્યનું માહાભ્ય શાંત થતાં કોઈ પણ વિપરીત ચેષ્ટા ન કરે. પછી ત્યારથી તે શ્રેષ્ઠી સર્વ દર્શનોની તપાસ કરવા લાગ્યો. એવામાં એકવાર બે શ્વેતાંબર મુનિઓ તે શેઠના ઘરે ભિક્ષા લેવા આવ્યા ત્યારે શ્રેષ્ઠીએ પોતાના ઘરના માણસોને આદેશ કર્યો કે-“આ ચારિત્રપાત્ર મુનિઓને ભોજન તૈયાર કરીને અવશ્ય ભિક્ષા આપો.” એટલે મુનિ બોલ્યા- તેવું ભોજન અમને ન કહ્યું. વળી જયાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સર્વ પ્રકારની વનસ્પતિ અને ત્રસ જીવનો વધ થતો હોય, તેવી ભિક્ષા અમારાથી ન લેવાય.’ એ પ્રમાણે સાંભળતાં શેઠ ચિંતવવા લાગ્યા કે—“અહો ! આ મુનિઓ તૃષ્ણારહિત હોવાથી નિર્મળ, નિરહંકાર અને સદા શાંત ચિત્તવાળા લાગે છે.' એમ ધારીને તે શ્રેષ્ઠી કહેવા લાગ્યો હે ભગવનું ! મને સત્ય ધર્મ કહી બતાવો.” ત્યારે મુનિ બોલ્યા- ચૈત્યમાં અમારા ગુરુ બિરાજે છે તે ધર્મ કહી સંભળાવશે.” એમ કહીને તે પોતાના સ્થાને ચાલ્યા ગયા. તે પછી બીજે દિવસે લલ્લશ્રેષ્ઠીએ ગુરુ પાસે જઈને ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે—‘દયા તે ધર્મ, સર્વજ્ઞ જિનેશ્વર તે દેવ તથા આંતર શત્રુઓનો નાશ કરનાર અને મહાવ્રતધારી ધીર તે ગુરુ સમજવા. રાગાદિ ચિન્તયુક્ત દેવ, પરિગ્રહધારી ગુરુ અને પશુહિંસારૂપ ધર્મ, એ મહામિથ્યાભ્રમ છે. માટે હે ધાર્મિક ! પરીક્ષા કરીને ધર્મનો સ્વીકાર કર કારણ કે તમે તો ટકા વગેરે પણ પરીક્ષાપૂર્વક જ સ્વીકારો છો.' એ પ્રમાણે સાંભળતાં લલ્લશ્રેષ્ઠીએ સમ્યકત્વ સહિત બાર વ્રતોનો સ્વીકાર કર્યો અને ચતુર્વિધ ધર્મ જાણીને તે અહર્નિશ આચરવા લાગ્યો. એક વખતે શ્રેષ્ઠીએ ગુરુ પાસે આવીને કહ્યું કે “હે ભગવન્! મારી વાત લક્ષ્યપૂર્વક સાંભળો–મેં સૂર્યગ્રહણના દિવસે એક લાખ દ્રવ્ય વાપરવાનો સંકલ્પ કર્યો છે. તેમાંથી વેદ અને સ્મૃતિ (પુરાણોમાં બતાવેલ ધર્માભાસમાં અર્ધ દ્રવ્ય વપરાયું, હવે બાકીનું જે અર્ધ લક્ષ રહેલ છે, તેનો વ્યય મારે શી રીતે કરવો તે આપ ફરમાવો. મારો વિચાર એવો છે કે તે આપને આપવાથી બહુ ફળદાયક થશે. માટે તે દ્રવ્ય આપ ગ્રહણ કરો અને ઈચ્છાનુસાર આદરપૂર્વક તેનો ઉપયોગ કરો.” ત્યારે ગુરુ કહેવા લાગ્યા - હે ભદ્ર ! અમે અકિંચન (નિઃપરિગ્રહ) છીએ. તેથી ધનાદિકનો સ્પર્શ પણ અમને ઉચિત નથી, તો પછી તેનો સંગ્રહ કરવાની તો વાત જ શી કરવી ? છતાં તમે એ બાબતની ચિંતા ન કરો. આવતી કાલે સંધ્યા સમયે એક પગ ધોતાં તને જે ભેટ મળે ત્યારે અમને ત્યાં લઈ જજે, એટલે તેનો ઉપાય તને કહી સંભળાવીશું.' એમ સાંભળીને તે શેઠ પોતાના ઘરે ગયો પછી બીજે દિવસે ગુરુનું વચન યાદ કરતાં સંધ્યા સમયે કોઈ સુતાર એવો પલંગ તેની પાસે લઈ આવ્યો કે તેના જેવો રાજાની પાસે પણ નહિ હોય, એટલે ગુરુના કહ્યા પ્રમાણે શ્રેષ્ઠી તેની સાથે ઉપાશ્રયમાં આવ્યો અને આશ્ચર્ય પામતાં તેણે ગુરુની આગળ નિવેદન કર્યું. ત્યારે ગુરુ મહારાજ પોતે પાછા ત્યાં આવીને, બે વૃષભ પર વાસક્ષેપ નાખી, તેનાથી અધિવાસિત કરીને તે શ્રેષ્ઠીને પ્રગટ રીતે કહેવા લાગ્યા કે—હે શેઠ ! આ બે વૃષભ જતાં જતાં જ્યાં ઉભા રહી જાય, તે સ્થાને પેલા દ્રવ્યથી Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવદેવસૂરિ ચરિત્ર 145 તારે રમણીય જિનમંદિર કરાવવું.' એ પ્રમાણે ગુરુ મહારાજના મુખથી સાંભળતાં શ્રેષ્ઠીએ તે વચન માન્ય કરીને બે વૃષભને છુટા મુક્યા, એટલે છુટા થયેલ તે પિપ્પલાનક નામના ગામમાં ગયા અને ત્યાં એક ઉકરડાના સ્થાનમાં ઉભા રહ્યા. ત્યાંથી તે આગળ ન ચાલ્યા. ત્યારે ગામના અધિપતિએ ગૌરવથી તે ભૂમિ શેઠને અર્પણ કરી. પછી ત્યાં એક કુશળ સુત્રધારને નિયુક્ત કરતાં પ્રાસાદ (ચ)ના શિખર અને મંડપ સંપૂર્ણ તૈયાર થયા. એવામાં એક દિવસે ત્યાં કોઈ સંન્યાસી પુરુષ આવી ચઢ્યો. તેણે પ્રાસાદને જોતાં નાક મરડીને પ્રશંસા કરી. ત્યારે લોકોએ ત્યાંનું દુષણ પૂછતાં, તે પ્રગટ રીતે કહેવા લાગ્યો કે અહીં સ્ત્રીના અસ્થિરૂપ શલ્ય છે કે જે સમસ્ત દુષણોમાં મુખ્ય દુષણ ગણાય છે.' ત્યારે લોકોએ એ વાત ગુરમહારાજને નિવેદન કરી. એટલે તેમણે લોકોને આશ્વાસન આપતાં જણાવ્યું કે – “શલ્ય દૂર કરી પાયા ભરીને ફરી ચૈત્યનો પ્રારંભ કરો. વળી હે લલ્લ શેઠ ! તારે દ્રવ્યની ન્યૂનતા સંબંધી ચિંતા ન કરવી. કારણ કે તેની અધિષ્ઠાયક દેવીઓ તને પુષ્કળ દ્રવ્ય પૂરશે.' પછી શલ્ય કાઢી નાખવાનો પ્રયત્ન શરૂ કરતાં રાત્રે અવાજ સાંભળવામાં આવ્યો કે–“શલ્યને ઉખેડો નહિ.” એ અવાજની ઉપેક્ષા કરતાં ત્યાં પત્થર પડવા લાગ્યા. ત્યારે તેમણે પુનઃ ગુરુ મહારાજને તે હકીકત નિવેદન કરી, એટલે ગુરુએ ધ્યાન લગાવ્યું અને દેવતાને આહુવાન કરવામાં આવતાં ત્યાં સાક્ષાત દેવી આવીને કહેવા લાગી કે- કાન્યકુન્જના રાજાની હું માનિની પુત્રી હતી. મારા પિતાના ગુર્જર દેશમાં હું સુખે રહેતી હતી. એવામાં મ્લેચ્છ રાજા થકી ભંગનો ભય ઉપસ્થિત થતાં હુ અહીં કુવામાં પડી, એટલે મરણ પામીને હું આ ભૂમિની અધિષ્ઠાત્રી દેવી થઈ. મારી પાસે ધન પુષ્કળ છે, તો મારા પોતાના શરીરના અસ્થિશલ્યને ઉખેડવાની હું અનુમતિ આપીશ નહિ. કારણ કે મારી અનુમતિ વિના ધર્મ સ્થાનોમાં કોઈ કંઈ કરવાને સમર્થ નથી. તેથી હે પૂજય ! ધર્મસ્થાનોમાં હું તમને અટકાવું છું.” ત્યારે ગુરુએ તેને મનાવી, તેથી તેમના વચનામૃતથી દેવી શાંત થઈને કહેવા લાગી કે–‘જો હવે તમે મને અહીં અધિષ્ઠાયિકા બનાવો, તો ધર્મસ્થાનને માટે તે દ્રવ્યસહિત ભૂમિ લઈ લ્યો.' એટલે આચાર્ય એ વાત કબુલ કરી : પછી શ્રેષ્ઠ ચૈત્ય તૈયાર થતાં ત્યાં તેમણે તે દેવીની એક જુદી દેરી તૈયાર કરાવી, અને ભવનદેવીના નામથી તેને ત્યાં સ્થાપન કરી. અચિંત્ય શક્તિશાળી તે દેવીને અદ્યાપિ ધાર્મિક પુરુષો પૂજે છે. હવે લલ્લશેઠને જિનધર્મમાં આદરયુક્ત જોઈને પોતાના સ્વભાવને ન જાણતા બ્રાહ્મણો જૈનધર્મીઓ પર મત્સર કરવા લાગ્યા. એટલે પર્વતોને જેમ હાથીઓ તેમ ગોચરી વગેરેને માટે માર્ગે જતા મુનિઓને તે ઉદ્વેગ પમાડવા લાગ્યા. એ હકીકત તેમણે ગુરુને નિવેદન કરી. ત્યારે ગુરુ બોલ્યા-ક્ષમાં ધારણ કરવાથી ઉપસર્ગો નષ્ટ થશે. એ જ આપણું રહસ્ય (તત્ત્વ) છે.' એવામાં એકવાર કટુવચન બોલનારા અને પાપરક્ત બ્રાહ્મણો લગભગ મરણાવસ્થાએ પહોંચેલી કોઈ કૃશ ગાયને રાત્રે પગે ઘસડી ઘસડીને બલાત્કારે મહાવીર ભ.નાં મંદિરમાં લઈ ગયા. પછી તેને મરણ પામેલ સમજી; પોતે બહાર બેસીને અતિ હર્ષથી કહેવા લાગ્યા કે—હવે જૈનોનું મોટું માહાભ્ય જાણવામાં આવી જશે, પ્રભાતે શ્વેતાંબરોને વિડંબના પમાડનાર આ વિનોદ આપણે જોઈ શકીશું.” એમ મનમાં કૌતુક લાવતા તે વિપ્રો દેવકુલાદિકમાં બેસી રહ્યા. Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર હવે પ્રભાત થતાં યતિઓ જેટલામાં આંગણે આવ્યા, તેવામાં અકસ્માત ચિત્તને વિષે વિસ્મય પમાડનાર તે મૃત ગાય તેમના જોવામાં આવી, એટલે આ ખેદ પમાડનાર આશ્ચર્ય તેમણે ગુરુ મહારાજને નિવેદન કર્યું જે સાંભળતાં સિંહ સમાન અને અચિંત્ય શક્તિવાળા ગુરુ જરાપણ ક્ષોભ ન પામ્યા. પછી ઉપાશ્રયમાં પાટ પાસે મુનિઓને અંગરક્ષા માટે મુકીને ગુરુ પોતે ત્યાં એકાંતમાં શુભ ધ્યાન કરવા લાગ્યા. એવામાં અંતમુહૂર્તમાં તે ગાય પોતે ઉભી થઈ અને ચેતના પામીને આશ્ચર્ય પમાડતી તે ચૈત્યની બહાર નીકળી ગઈ. ત્યારે તેને જતી જોઈને પ્રવીણ બ્રાહ્મણો ચિંતવવા લાગ્યા કે—‘રાત્રે મરણ પામીને પડી રહેલ ગાય ચૈત્યથકી બહાર શી રીતે નીકળી ? એમાં કાંઈ સહજ કારણ નથી, પણ મોટી આપત્તિ દેખાય છે. કારણ કે વિપ્રજાતિ નિરંકુશ છે અને બ્રહ્મચારી મંડળ દુર્ગાહ્ય છે.' એ પ્રમાણે તેઓ વિચાર કરે છે, તેવામાં પગે ચાલતી તે ગાય. જાણે પિતાના સ્નેહને લીધે આકર્ષાઈ હોય, તેમ બ્રહ્મ ભવનની સન્મુખ ચાલી. પછી પ્રભાતે બ્રહ્મપૂજક જેટલામાં દ્વાર ઉઘાડે છે, તેટલામાં ઉત્સુક થયેલ તે ગાય બ્રહ્મભવનમાં દાખલ થઈ, અને બહાર રહેલા તે પૂજારીને શીંગડાવથી પાડી, ગભારામાં જઈને તે બ્રહ્મમૂર્તિની આગળ પડી. પછી જીવદેવગુરુ મહારાજે તે ધ્યાન પાર્યું, એવામાં પૂજારીએ ઝાલર વગાડીને બ્રાહ્મણોને ભેગા કર્યા. એટલે તે મૂઢમતિ બધા આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે—‘આ સ્વપ્ન કે બધાનો મતિભ્રમ છે ? કે મરણ પામેલ ગાય ચાલતી પણ થઈ, તે શું? તેમ પણ કદાચ બને, પરંતુ તે પોતે બ્રહ્મશાળામાં શા માટે આવી ? આ દૈવની દુર્ઘટના વિચારી શકાય તેવી નથી. આ કામ જ્યોતિષીઓના જ્ઞાનથી પણ અતીત છે.’ 146 એવામાં ત્યાં કેટલાક વિપ્રો કહેવા લાગ્યાં કે—‘અહીં વિચાર શો કરવાનો હતો ? બટુકોના દુર્વ્યાયરૂપ સાગર મર્યાદા ઓળંગી સ્થાનને તદ્દન પાડી (ઉખેડી) નાખશે. આ સ્થાનના બ્રાહ્મણો અન્યત્ર ગયેલા છે એવી વાયુદેવની કીર્તિ આ સ્થાનથી તો વાયુના વેગે અવશ્ય ચાલી ગઈ સમજજો. ત્યારે બીજા કેટલાક વિપ્રો બોલ્યા કે—‘આ મોટી આપત્તિમાં આપણા માટે એક જ ઉપાય છે, કે સિંહ સમાન પરાક્રમવાળા અને ચૈત્યમાં બિરાજમાન એવા શ્વેતાંબર ગુરુના પગે પડીને સત્વર તે સત્પુરુષના શરણને સ્વીકારો. કારણ કે આ અપાર ચિંતા-સાગર તે નાવથી જ તરી શકાય તેમ છે.' એટલે અન્ય બ્રાહ્મણો કહેવા લાગ્યા કે—‘તમારા દંભી બાળકોએ નિરંતર તેમને રોષ પમાડ્યો છે. તેથી તે તમારા પર શી રીતે પ્રસન્ન થાય ? કારણ કે એક સામાન્ય પુરુષ પણ આવા ઉપદ્રવોને સહન કરતો નથી. તો દિવ્ય સામર્થ્યયુક્ત અને સાક્ષાત્ વિધાતા સમાન એ જૈનર્ષિ તે શું સહન ક૨શે ?' એવામાં બીજા કેટલાક બોલી ઉઠ્યા કે —‘ભલે એમ છે, તોપણ અત્યારે તેમની પાસે આજીજી કરવાની જરૂર છે, કારણ કે ઉત્તમ પુરુષ પ્રણામ કરવાથી વૈરને તજી દે છે.’ એ પ્રમાણે બધા એકમત થઈને બ્રાહ્મણો શ્રી વીરમંદિરમાં ધાર્મિક જનોથી મંડિત એવી ગુરુની પર્ષદામાં ગયા. ત્યાં અંજલિ જોડીને તે કહેવા લાગ્યા કે—‘હે પૂજ્ય ! સંકટમાં આવી પડેલા એવા અમારું વચન તમે ધ્યાન દઈને સાંભળો—પૂર્વે વાયુ નામના દેવે આ સ્થાન સ્થાપન કરેલ છે, આ સ્થાપના વાયુદેવે પોતાના સમાન એવા જીવદેવસૂરીના નામને વશ થઈને તમારા બળથી કરેલ છે. માટે બાળકોના ખોટા અપરાધથી એ સ્થાન સંકટમાં આવી પડેલ છે, તો તેનો પ્રતીકાર કરવાને તમારા સિવાય અન્ય કોઈ ભૂતલ૫૨ સમર્થ નથી. માટે તે દેવના અવતારરૂપ તથા નિઃસ્પૃહ એવા હે સ્વામિન્ ! પોતાના યશના સ્થાનરૂપ એવા આ સ્થાનનું રક્ષણ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવદેવસૂરિ ચરિત્ર 147 કરો અને અમને જીવિતદાન આપો પોતાના નામાંતરરૂપે રહેલ એવા તે દેવના તમે જો જામીન થવા માગતા હો, તો સ્થાનનું રક્ષણ કરો, નહિ તો અધૈર્ય અને દુર્યશ સ્થિર થઈ જશે.” એ પ્રમાણે સાંભળતાં આચાર્ય મૌન ધરી રહ્યા, એવામાં યશસ્વી લલ્લ શેઠ કહેવા લાગ્યો કે-“હે બ્રાહ્મણો ! તમે મારી એક સત્ય વિનંતિ સાંભળો હું જીવવધ થતો જોઈને તમારા ધર્મથી વિરક્ત થયો અને પોતાના જ દષ્ટાંત પરથી આ દયાપ્રધાન ધર્મમાં હું અનુરાગી થયો. જેથી તમે અદેખાઈ અને ઈર્ષ્યાને લીધે જૈનો પર ઉપદ્રવો કરવા લાગ્યા. તમારા વિરોધી અલ્પ છે, તેથી અહીં તમારી સામે કોણ થાય? હવે જો તમે આ સંબંધમાં કોઈ સ્થિર મર્યાદા બતાવતા હો, તો ગુરુ મહારાજને વિનંતિ કરીને હું કંઈક પ્રતીકાર કરાવું.' ત્યારે મુખ્ય વિપ્રો બોલ્યા–તમે યુક્ત કહો છો. અમારા દુર્વાર્ય ઉપદ્રવમાં એમની ક્ષમાની બરોબરી કરી શકે, એવો કોણ છે? હવે પોતાની ઈચ્છાનુસાર જૈનધર્મમાં સતત મહોત્સવો કરતા ધર્મી જનોને કોઈ પણ વિઘ્ન કરનાર નથી.” ત્યાં લલ્લ શેઠે કહ્યું–‘શ્રી વીરના સાધુઓની જે પ્રથમની આચાર વ્યવસ્થા છે, તે ભલે સદાને માટે કાયમ રહે. હવે પછી બ્રાહ્મણોએ તેમાં અંતરાય કદિ ન કરવો, વળી સુવર્ણની જનોઈ પહેરાવીને પ્રતિષ્ઠિત નવા આચાર્યને બ્રાહ્મણોએ બ્રહ્મમંદિરમાં અભિષેક કરવો.’ એ પ્રમાણે જયારે વિપ્રોએ બધું કબુલ કર્યું, એટલે લલ્લ શેઠ સદગુરુના ચરણે મસ્તક નમાવીને કહેવા ' લાગ્યો કે “હે ભગવન્ મહાસ્થાનનો ઉદ્ધાર કરો.” ત્યારે ઉપશમયુક્ત શ્રી જીવદેવસૂરિ બોલ્યા કે-લોકના શત્રુ રૂપ એવા રોષ કે તોષ તો ત્રણે કાળે પણ અમને થવાના નથી. પણ વિપ્ન કે ઉપદ્રવનો નાશ કરનાર તો શાસન દેવતા છે. તેથી અત્યારે પણ મારા સ્મરણથી તે જ તમારા ઉપદ્રવને ટાળશે.” એ પ્રમાણે કહી ઉપાશ્રયમાં આચાર્ય ધ્યાનાસન પર બેસી, નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ સ્થાપન કરી તથા પ્રાણાયામથી રેચકને અટકાવીને તે એક મુહૂર્તમાત્ર સ્થિર રહ્યા. તેવામાં તે ગાય બ્રહ્મભવનમાંથી ઉઠી અને પોતે ચાલીને બહાર નીકળી ત્યારે હર્ષથી તાળીઓ દેતા બ્રાહ્મણો તેને જોઈ રહ્યા, એવામાં નગરની બહાર પાદરે જતાં ત્યાં નિરાલંબ થઈને તે જમીન પર તરત પડી ગઈ. પછી ગુણગરિષ્ઠ ગુરુ પુનઃ પોતાની સભામાં આવ્યા. આ બૈનાવથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણો તે વખતે વેદોક્ત આશિષથી જયધ્વનિ કરવા લાગ્યા. ત્યારથી વાયડ નગરમાં જાણે ભ્રાતૃભાવથી તેમણે સ્નેહ સ્થાપન કરેલ હોય, તેમ અદ્યાપિ જૈનો સાથે સ્નેહ સંબંધ ત્યાં ચાલ્યો આવે છે. પછી શ્રી આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. એવામાં પોતાનો મૃત્યુ સમય નજીક આવેલ જાણીને તે પુનઃ પોતાના સ્થાને આવ્યા અને ત્યાં પોતાના પદ પર એક યોગ્ય શિષ્યને સ્થાપન કર્યો. વળી પોતે સર્વ સંગનો પરિત્યાગ કરતાં ધ્યાનમાં મન લગાવવાની ઈચ્છાથી તેમણે પોતાના ગચ્છ અને નવા આચાર્યને શિક્ષા આપી તે વખતે ગચ્છ-પ્રવર્તકને તેમણે ગુપ્ત આદેશ કર્યો કે “જે સિદ્ધ યોગીને અમે પૂર્વે પ્રતિહત કર્યો છે. કે જે અનેક સિદ્ધિ યુક્ત છે, તેને ખોપરીનો એક ખંડ હાથ લાગ્યો છે, અમારું મરણ તેના જાણવામાં આવતાં તે અવશ્ય અહીં આવશે એટલે જો તે પાપમતિ અમારી પણ ખોપરી પામી જશે, તો શાસનને તે અનેક પ્રકારના ઉપદ્રવ કરશે, માટે હે ભદ્ર ! અમારા નિર્જીવ કલેવર પર સ્નેહની દરકાર ન કરતાં ખોપરીના ભૂકેભૂકા કરી નાખજે, કે જેથી તેના ઉપદ્રવનો સંભવ ન રહે, આ સંબંધમાં મારી આજ્ઞાનું પાલન કરવું એ જ તારી કુલીનતા Page #155 -------------------------------------------------------------------------- ________________ 148 શ્રી પ્રભાવક ચરિત્ર છે. તો જિનશાસનની રક્ષા માટે એક કામ તારે અવશ્ય કરવાનું છે.” એ પ્રમાણે તે શિષ્યને શિક્ષા આપીને ગુરુમહારાજે પોતે પ્રત્યાખ્યાન કર્યું, તથા આરાધના પૂર્વક તે પરમેષ્ઠીના ધ્યાનમાં લીન થયા; પછી પવનનો નિરોધ કરી મસ્તક માર્ગે પ્રાણનો ત્યાગ કરતાં ગુણના નિધાનરૂપ તે આચાર્ય વૈમાનિક દેવની સમૃદ્ધિ પામ્યા. એટલે એક પ્રચંડ દંડ લઈને અવસરના જાણકાર તે શિષ્ય કપાળનું એવી રીતે ચૂર્ણ કરી નાખ્યું કે જેથી તેનો આકાર પણ જોવામાં ન આવી શકે. એવામાં લોકોનો શોકપૂર્વક હાહારવ થતાં ગીતાર્થ મુનિઓએ શિબિકામાં રહેલ ગુરુના શરીરને ઉપાડ્યું. એવામાં ડમરુના ધ્વનિથી ભયંકર ભાસતો તે યોગી ત્યાં આવ્યો અને તે લોકોને પૂછવા લાગ્યો કે “આ કયો પુરુષ મરણ પામ્યો ?' ત્યારે અશ્રુથી પોતાની મુછને ભીંજાવતાં એક મુખ્ય બ્રાહ્મણ ગદ્દગદ અવાજથી તેની આગળ બોલ્યો કેજાણે વાયુદેવની બીજી મૂર્તિ હોય અને મહાસ્થાનરૂપ ધરા-પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં વરાહરૂપ એવા જીવદેવ મુનીશ્વર સ્વર્ગવાસી થયા.” એ પ્રમાણે સાંભળતાં કપટથી શોક બતાવી છાતીને કૂટતાં મોટો પોકાર કરી અત્યંતે રૂદનપૂર્વક તે યોગી કહેવા લાગ્યો કે “અરે ! હવે મારા સ્વામીનું એક વાર તમે મને મુખ બતાવો નહિ તો પોતાનું શિર કૂટીને હું અવશ્ય પ્રાણત્યાગ કરીશ.' ત્યારે પ્રવર્તક બોલ્યા–શિબિકાને પૃથ્વી પર મૂકો. આ યોગી સ્વામીનો મિત્ર છે, તેથી તેમનું મુખ જોઈને ભલે એ ચિરકાળ જીવતો રહે.' એટલે શિબિકા નીચે મૂકવામાં આવી અને ગુરુનું મુખ તેને બતાવવામાં આવ્યું, ત્યાં તે ચુર્ણિત થયેલ જોઈ હાથ ધસીને તે કહેવા લાગ્યો –‘વિક્રમાદિત્ય રાજાની એક ખંડ ખોપરી તો મને મળી, પણ આ મારા આચાર્યનું કપાળ પુણ્યવંત પુરુષના લક્ષણયુક્ત છે, તે જો મારા હાથમાં આવી એ અર્ધ કપાળ સાથે સંયુક્ત થાત, તો મારા બધા મનોરથ સિદ્ધ થઈ જાત; પણ શું કરીએ, નિર્ભાગીને આવું ક્યાંથી પ્રાપ્ત થાય ? તેથી જીવતા અને મરતા પણ એ મિત્રે મને હાથ ઘસતો કર્યો. મનુષ્યોમાં તે જ એક પુરુષ હતો, કે જેણે પોતાની મતિથી મને જીતી લીધો; તેમ છતાં આ લોકો એના દેહસંસ્કારને માટે મને અનુજ્ઞા આપે તો સારું; કારણ કે અસાધારણ મિત્રાઈથી આજે મને પણ પુણ્યનો વિભાગ પ્રાપ્ત થાઓ.’ પછી લોકોએ તેમ કરવાની તેને અનુજ્ઞા આપી, એટલે આકાશ માર્ગે જઈને તે યોગી મલયાચલથી ચંદનકાઇ ત્યાં લઈ આવ્યો, અને ગુરુના શરીરને તેણે અગ્નિસંસ્કાર કર્યો. તેના પ્રભાવથી અદ્યાપિ તેમના વંશમાં પોતાના તેજથી અમર સમાન અને કળાના નિધાન એવા પ્રભાવક આચાર્ય થાય છે. એ પ્રમાણે મહાપ્રભાવ યુક્ત અને દુરિતને દૂર કરનાર એવું શ્રી જીવદેવ ગુરુનું ચરિત્ર જાણીને વિબુધ જનો સાવધાન થઈને નિરંતર તેનું સ્મરણ કરો. તથા આચાર્ય મહારાજનો મહિમા બતાવવામાં એક કારણરૂપ એ ચરિત્ર ચિરકાળ જયવંત રહો. ' શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીદેવીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ વિચાર પર લાવતાં, શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધેલ, શ્રી પૂવર્ષિઓના ચરિત્રોરૂપ રોહણાચલને વિષે શ્રીજીવદેવસૂરિના સુચરિત્રરૂપ આ સાતમું શિખર થયું. શ્રીમાનું પ્રદ્યુમ્નસૂરિરૂપ કલ્પવૃક્ષ, તે વચનની દરિદ્રતાનું પ્રમથન કરનાર છે, મનની પ્રસન્નતારૂપ લતાના દેઢ આધાર અને સુજ્ઞ જનોરૂપ પુષ્પસમૂહને ઉલ્લાસ પમાડનાર છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર 149 છે શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર સરસ્વતીના શ્રેષ્ઠ પ્રવાહને માટે સાગર સમાન તથા શમ, દમરૂપ ઉર્મિ-તરંગયુક્ત એવા શ્રી વૃદ્ધવાદી મુનીંદ્રને નમસ્કાર હો. જગતનો ઉદ્ધાર કરનારા એવા શ્રી સિદ્ધસેનસૂરિ તમારું રક્ષણ કરો કે જે શંકરના હૃદયને ભેદનાર આત્ બ્રહ્મમય તેજને ધારણ કરનાર હતા. કલિકાળરૂપ પર્વતને ભેદવામાં વજ સમાન એવા તે બંને આચાર્યના અનેક આશ્ચર્ય યુક્ત ચરિત્રને હું વર્ણવું છું. જૈન શાસનરૂપ નંદનવનમાં કલ્પવૃક્ષ સમાન, સર્વ શ્રુતના અનુયોગરૂપ કંદને વિકસિત કરવામાં મેઘ સમાન, તથા વિદ્યાધરોના ઉત્તમ આમ્નાય (વંશ)માં વાંછિત આપનાર ચિંતામણી સમાન શ્રી પાદલિપ્ત સૂરિના વંશમાં શ્રી સ્કંદિલાચાર્ય થયા. અસંખ્ય શિષ્યોરૂપ માણિક્યના રોહણાચલ સમાન તે મુનિશ્વરે એકવાર ગૌડ દેશમાં વિહાર કર્યો. ત્યાં કોશલા ગામમાં નિવાસ કરનાર એક મુકુંદ નામે શ્રેષ્ઠ બ્રાહ્મણ કે જે સત્વમાં સાક્ષાત મુકુંદ (કૃષ્ણ) જેવો હતો. એકવાર બાહ્ય ભૂમિમાં વિચરતા સૂરિમહારાજની સાથે કોઈ પ્રસંગે તે વિપ્રનો સમાગમ થયો. કારણ કે સર્વ કાર્યોમાં સર્વની ભવિતવ્યતા તો જાગ્રત જ હોય છે. તેણે ગુરુ પાસે અતિવૈરાગ્યથી રંગાએલા સંયમધારી મુનિઓને સુસાધ્ય અને પ્રાણીઓની દયારૂપ એવો સુખકારી ધર્મ સાંભળ્યો. એટલે તે કહેવા લાગ્યો - કે–“અનાર્ય દુર્જનોની જેમ અકાર્ય કરાવનાર તથા ભ્રમ ઉપજાવનાર ચિત્રોની જેમ વિષયોથી હું છેતરાયો છું. માટે હે ગુરુરાજ ! હે આંતર શત્રુનો ધ્વંસ કરનાર ! અને હે દયાના નિધાન ! પલાયન કરવામાં પણ કાયર એવા મને તે વિષયોથી સત્વર બચાવો.' એમ બોલતાં તે વિપ્રને જૈનદીક્ષા આપીને ગુરુ મહારાજે તેના પર પ્રસાદ કર્યો. કારણ કે સુકાર્યમાં ઉતાવળ કરવી જ સારી કહેલ છે. વિલંબ કરવાથી તેમાં અવશ્ય વિપ્ન આવે છે. પછી એકવાર ગુરુ મહારાજ વિહાર કરતા કરતા લાટ દેશના મંડનરૂપ અને રેવાનદીની સેવાથી પવિત્ર થયેલ એવા ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં આવ્યા. ત્યાં શ્રુતપાઠના મહાઘોષથી આકાશને પ્રતિદ્ધિત કરતા, સાગર તરંગના ઘોર અવાજની જેમ દુ:ખ ઉપજાવતા, સ્વાધ્યાયનો અભ્યાસ કરતા તથા વૃદ્ધપણાને લીધે અત્યંત આગ્રહી બનેલા એવા મુકુંદ મુનિ નિદ્રાથી પ્રમાદી થયેલા અન્ય મુનિઓને અહર્નિશ જગાડવા લાગ્યા. ત્યારે બુદ્ધિશાળી એક યુવાન મુનિએ તેને શિખામણ આપતાં જણાવ્યું કે “હે મુનિ ! આ તમારા ધ્વનિથી જાગ્રત થયેલા હિંસક પ્રાણીઓ જીવવધ કરે, માટે સાધુએ ધ્યાનરૂપ ઉત્તમ અત્યંતર તપ આચરવું. હે મહાત્મનું ! શાંત સમયે વચનયોગનો સંકોચ રાખવો તે ઉચિત છે.” એ પ્રમાણે સાંભળ્યા છતાં વૃદ્ધપણાથી ઉત્પન્ન થયેલ જડતાને લીધે શિક્ષાનો આદર ન કરતાં તેજ પ્રમાણે તે મુનિ પ્રગટ રીતે ઘોષ કરવા લાગ્યા. ત્યારે તેના નાદથી ભારે કંટાળી ગયેલ તે અણગાર પ્રથમ પોતાના Page #157 -------------------------------------------------------------------------- ________________ 150 શ્રી પ્રભાવક ચરિત્ર તારુણ્યને ઉચિત મૃદુ વાણીથી અને પછી તેના કૃત્યથી ઈર્ષ્યા આવતાં કર્કશ વચનથી મુકુંદ મુનિને કહેવા લાગ્યાહે મુનિ ! પોતાની વૃદ્ધાવસ્થાના અંતને ન જાણતાં ઉગ્ર પાઠના આદરથી આકુળ થયેલ તે મોગરાની લતાની જેમ મુશળને શી રીતે ફુલાવી શકીશ ? એ પ્રમાણે સાંભળતાં તે વૃદ્ધ મુનિ વિષાદ પામ્યા અને ચિંતવવા લાગ્યા કે “જ્ઞાનાવરણથી દૂષિત થયેલ મારા જન્મને ધિક્કાર છે. માટે હવે ઉગ્રતાથી સરસ્વતી દેવીનું હું આરાધન કરીશ, કે જેથી એ ઈષ્ય વચન પણ સત્ય થાય.' એમ ધારી નાલિકેરવસતિ નામના જિનાલયમાં સમર્થ એવી ભારતી દેવીનું આરાધન તેણે શરૂ કર્યું. ત્યાં દઢ વ્રતધારી સ્કુરાયમાન ધ્યાનાગ્નિથી જડતાની ભીતિને ટાળનાર, સમતાને ધરનાર, વિકલ્પરૂપ કાલુષ્ય (મલિનતા) નિરસ્ત થવાથી શુદ્ધ બુદ્ધિ પ્રગટાવનાર તથા શરીરે નિષ્ઠપ રહી મૂર્તિના ચરણ-કમળમાં પોતાની દૃષ્ટિને સ્થાપન કરનાર એવા તે વૃદ્ધ મુનિ શરીરના આધારરૂપ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને એક મુહૂર્તની જેમ એકવીસ દિવસ ત્યાં સ્થિર બેસી રહ્યા એટલે આ તેમના સત્ત્વથી સંતુષ્ટ થયેલ ભારતી દેવી સાક્ષાત પ્રગટ થઈને મુનિને કહેવા લાગી કે– હે ભદ્ર ! ઉઠ, હું પ્રસન્ન થઈ છું. તારા મનોરથ બધા પૂર્ણ થાઓ, હવે તને સ્કૂલના નહિ થાય માટે તને જે ઈષ્ટ હોય તે કર.” એ પ્રમાણે સરસ્વતી દેવીનું વચન સાંભળતાં તે મુનિ ઉઠ્યા, અને પારણા માટે કોઈ ગૃહસ્થના ઘરે જતાં ત્યાં મુશળ તેમના જોવામાં આવ્યું. એટલે પૂર્વે યતિના મુખથી હાસ્ય-વચન સાંભળવાના અપમાનથી પોતે કરેલ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે તે ઋષિ બોલ્યા કે “હે ભારતી ! તારા પ્રસાદથી જો અમારા જેવા પણ પ્રાજ્ઞ થઈ વાદી થતા હોય, તો આ મુશળ પુષ્પિત થાઓ,' એમ કહીને મુનિએ પ્રાસુક જળથી મુશળને સિંચન કર્યું. જેથી તારાઓ વડે આકાશની જેમ તે તરત પલ્લવિત અને પુષ્પોથી યુક્ત થયું. પછી મુનિ ઘોષ કરીને કહેવા લાગ્યા કે–“સસલાનું શંગ (શીંગડું), ઇંદ્રધનુષ્યનું પ્રમાણ, શીતલ અગ્નિ, અને નિષ્પકંપ વાયુ-આ વાક્યમાં જે કોઈને કંઈ ગમતું ન હોય, તો વૃદ્ધ વાદી કહે છે કે તે મારી સામે આવીને બોલે.’ આ તેની પ્રતિજ્ઞાથી જ તે વખતના વાદીઓ બુદ્ધિમાં પ્રતિત થઈ બધા શૂન્યમતિ જેવા બની ગયા. આથી ગુરુએ ભારે વાત્સલ્યથી તેમને આચાર્યપદે સ્થાપ્યાં. કારણ કે પાત્રે નિયુક્ત થયેલ અર્થની જેમ ગુણો વૃદ્ધિ પામે છે. પોતે વૃદ્ધ છતાં જગતમાં તે વાદમુદ્રાથી વિભૂષિત થઈને વિખ્યાત થયા. તેથી તે વૃદ્ધ આચાર્ય વૃદ્ધવાદી એવી અન્વયયુક્ત પ્રસિદ્ધિને પામ્યા. એવામાં શ્રી જિનશાસનરૂપ કમળવનને વિકસિત કરવામાં ભાસ્કર સમાન એવા શ્રી સ્કંદિલાચાર્ય અનશન લઈને સ્વર્ગસ્થ થયા. એટલે ગચ્છરૂપ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં કચ્છપ (કાચબા) સમાન એવા વૃદ્ધવાદી ગુરુએ ગુણ સંતતિના સ્થાનરૂપ એવી વિશાલા નગરી તરફ વિહાર કર્યો. એ અરસામાં દારિક્વરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન એવો વિક્રમાદિત્ય નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં કાત્યાયન ગોત્રમાં ઉત્પન્ન થયેલ દેવર્ષિ બ્રાહ્મણ અને દેવશ્રીનો પુત્ર સિદ્ધસેન નામે એક વિદ્વાન, વિપ્ર પ્રખ્યાત હતો. સર્વ શાસ્ત્રોમાં પારંગત એવો તે કોઈવાર ત્યાં આવ્યો અને શ્રીમાનું વૃદ્ધવાદીસૂરિને મળ્યો. એટલે તેણે પ્રશ્ન કર્યો કે—હે મુનિનાથ ! આજકાલ વૃદ્ધવાદી અહીં વિદ્યમાન છે ? ત્યારે ગુરુ બોલ્યા- હું પોતે જ તે વૃદ્ધવાદી છું, એમ સમજી લે.” ત્યાં સિદ્ધસેને કહ્યું “મારે વિદ્વદ્ ગોષ્ઠી કરવાની ઈચ્છા છે, માટે અહીં જ આપણે તે કરાવા બેસીએ, કે જેથી લાંબા વખતનો મારો સંકલ્પ સિદ્ધ થાય.” એટલે આચાર્ય બોલ્યા–“જો એમ હોય, તો પોતાના હૃદયને Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર 151 સંતોષ પમાડવા માટે આપણે વિદ્વાનોની સભામાં શા માટે ન જોઈએ? કારણ કે સુવર્ણની પ્રાપ્તિ થતી હોય, તો પીતળને કોણ ગ્રહણ કરે ? એમ કહ્યા છતાં જ્યારે તેણે “મારે તો અહીં જ વાદ કરવો છે, એવો પોતાનો કદાગ્રહ ન મૂક્યો, ત્યારે આચાર્યે એ વાત કબુલ કરી અને ગોવાળોને તે વખતે સભાસદો બનાવ્યા. એટલે પ્રથમ સિદ્ધસેને પોતાના પક્ષ સ્થાપન કરતાં જણાવ્યું કે “સર્વજ્ઞ કોઈ છેજ નહિ, કારણ કે આકાશપુખના દૃષ્ટાંતની માફક પ્રત્યક્ષ, અનુમાદિક પ્રમાણોથી તે ઉપલબ્ધ નથી.' એમ કહીને તે મૌન રહ્યો. ત્યારે ગોવાળોને સંતોષ પમાડતાં વૃદ્ધવાદી કહેવા લાગ્યા કે–આ સિદ્ધસેનનું કથન તમે કાંઈ સમજી શક્યા કે નહિ ?' તેઓ બોલ્યા- “ઈરાની ભાષા જેવું અવ્યક્ત વચને શી રીતે સમજી શકાય ?' એટલે વૃદ્ધવાદીએ જણાવ્યું હે ગોવાળો ! એનું વચન હું બરાબર સમજી શક્યો છું. એ કહે છે કે‘જિન-વીતરાગ નથી, માટે તમે સત્ય કહી બતાવો કે તમારા ગામમાં વીતરાગ સર્વજ્ઞ છે કે નહિ ?' ત્યારે તે બધા બોલી ઉઠ્યા કે “જૈન ચૈત્યમાં જિન સર્વજ્ઞ વિદ્યમાન છે, માટે એનું વચન મિથ્યા છે. આ પ્રમાણ વિનાના વિપ્ર વચનને અમે માન્ય કરતા નથી. - પછી આચાર્ય પુનઃ કહેવા લાગ્યા કે હે વિપ્ર ! હું સત્ય વચન કહું છું, તે સાંભળ–પ્રજ્ઞાતિશય ક્યાંક તરતમતામાં વિરામ પામે છે. પરમાણુઓમાં જેમ જૂનાધિકતા છે, તેમ અતિશયમાં પણ તે ફુટ છે. અને તે લઘુ કે ગુરુતર, પરમાણુ અને આકાશમાં પણ ઉપલબ્ધ છે. પ્રજ્ઞાનો અવધિ તે કેવળજ્ઞાન સિદ્ધજ છે. એ જ્ઞાન તો ગુણ છે, માટે વિચાર કરો, તેના આધારરૂપ કંઈ દ્રવ્ય પણ હોવું જ જોઈએ. તે આધારરૂપ દ્રવ્ય તેજ સર્વજ્ઞ છે. એમ સર્વજ્ઞની એ સિદ્ધિ થઈ જ જાય છે.” એ પ્રમાણે વચન વિસ્તારથી વૃદ્ધવાદી સૂરિએ પોતાને પંડિત માનનાર એવા સિદ્ધસેન બ્રાહ્મણને જીતી લીધો કારણ કે આવા સમર્થ વિદ્વાન્ આગળ તે શું માત્ર છે ? એવામાં હર્ષાશ્રુથી લોચનને આર્ટ બનાવતાં સિદ્ધસેન પણ કહેવા લાગ્યો કે–“હે ભગવાન પ્રથમ તો તમે પોતે જ ખરેખરા સર્વજ્ઞ છો કે મને જીતી લીધો, તો હવે મેં પૂર્વે કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે તમે મને શિષ્ય થવાની અનુમતિ આપો અર્થાત શિષ્ય બનાવો કારણ કે પૂર્વે મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે જેને હું ઉત્તર આપવા અસમર્થ થાઉં, તેનો શિષ્ય બનું. એટલે ગુરુ મહારાજે પોતે તત્પર થયેલ એવા સિદ્ધસેન વિપ્રને જૈન વિધિ પ્રમાણે દીક્ષા આપી, અને તેનું કુમુદચંદ્ર એવું નામ રાખ્યું. પછી બાણની જેમ પોતાની તીક્ષ્ણ અને પ્રકૃષ્ટ પ્રતિભાના બળે સિદ્ધસેન મુનિ તે કાળના સર્વ સિદ્ધાંતના સત્વર પારંગામી થઈ ગયા. એટલે ગુરુએ પ્રમોદપૂર્વક તેમને આચાર્યપદે સ્થાપન કર્યા તેમનું પૂર્વાવસ્થાનું નામ જ પાછું રાખ્યું. પછી ગુરુ મહારાજે શ્રી સિદ્ધસેનસૂરિને ગચ્છ ભળાવીને પોતે બીજે વિહાર કર્યો. કારણ કે ગુરુ દૂર રહીને જ શિષ્યનો પ્રભાવ જુએ છે. - હવે એકવાર શ્રી સિદ્ધસેનસૂરિ બાહ્ય ભૂમિકાએ જતા હતા, તેવામાં રાજમાર્ગે થઈને જતા વિક્રમાદિત્ય રાજાના તે જોવામાં આવ્યા ત્યારે અલક્ષ્યરીતે રાજા એ તેમને પ્રણામ કર્યા. એટલે ઉંચા અવાજે ગુરુએ તેને ધર્મલાભ આપ્યો. આ તેમની દક્ષતાથી સંતુષ્ટ થયેલ રાજાએ પ્રીતિદાનમાં તેમને એક કોટિ સોનામહોર આપી અને પત્રમાં લેખ લખ્યો કે – Page #159 -------------------------------------------------------------------------- ________________ 152 શ્રી પ્રભાવક ચરિત્ર “ધર્મનામ કૃતિ પ્રો, ટૂરિસ્કૃતપાવે ! सूरये सिद्धसेनाय, ददौ कोटि नराधिपः' ॥ १ ॥ એટલે-દુરથી હાથ ઉંચો કરીને ધર્મલાભ આપતાં શ્રી સિદ્ધસેનસૂરિને રાજાએ એક કોટિ સોનામહોર આપી.” પછી રાજાએ આચાર્યને બોલાવીને નિવેદન કર્યું કે—હું તમને દ્રવ્ય આપવા માગું છું.” ત્યારે ગુરુ બોલ્યા-દ્રવ્ય લેવું અમને કહ્યું નહિ. માટે તમને રૂચે તેમ કરો.” આથી રાજાએ ગરીબ સાધર્મી બંધુઓ અને ચૈત્યોના ઉદ્ધાર માટે તે દ્રવ્યનો એક સાધારણ ભંડાર કર્યો. એક વખતે સિદ્ધસેન મુનીશ્વર ચિત્રકૂટ પર્વત પર આવ્યા, ત્યાં પર્વતના એક ભાગમાં એક સ્તંભ તેમના જોવામાં આવ્યો કે જે કાષ્ઠ, પત્થર કે માટીથી બનાવેલ ન હતો. ત્યારે વિચાર કરતાં તે ઔષિધના ચૂર્ણ ના બનાવેલ તેમના જાણવામાં આવ્યો એટલે તેના રસ, સ્પર્શ અને ગંધાદિકની પરીક્ષાથી તથા મતિના બળથી ઔષધો ઓળખીને તેમણે તેના વિરોધી ઔષધોને મેળવ્યાં અને તેનાથી વારંવાર ઘર્ષણ કરતાં તે સ્તંભમાં એક છિદ્ર કર્યું. એટલે ત્યાં હજારો પુસ્તકો તેમના જોવામાં આવ્યાં. તેમાંથી એક પુસ્તક લઈ ઉઘાડતાં તેમાંના એક પત્રમાંની એક પંક્તિ તેમણે વાંચી જોઈ, તો તેમાં સુવર્ણસિદ્ધિનો યોગ જોવામાં આવ્યો; તેથી વિસ્મય પામતાં બીજો એક શ્લોક વાંચ્યો, તેમાં સરસવથી સુભટો બનાવવાનું લખ્યું હતું. આથી વિશેષ હર્ષ પામી સાવધાન થઈને જેટલામાં આગળ વાંચવા લાગ્યા, તેવામાં શાસનદેવીએ તે પત્ર અને પુસ્તક હરી લીધું. કારણ કે કાળના દોષથી તેવા સમર્થ પુરુષોની પણ તેવા પૂર્વગત ગ્રંથો વાંચવાની યોગ્યતા તેના જોવામાં ન આવી, પણ સત્ત્વહાનિનો સંભવ તેણે જોયો. પછી એકવાર તે બંને વિદ્યાયુક્ત સિદ્ધસેન સૂરિ વિહાર કરતા પૂર્વ દેશના પ્રાંતમાં રહેલ કર્માર નગરમાં ગયા. ત્યાં પરાક્રમથી પ્રખ્યાત થયેલ એવો દેવપાલ નામે રાજા રાજય કરતો હતો તે સત્વર શ્રી સિદ્ધસેન ગુરુને નમસ્કાર કરવા આવ્યો. એટલે આક્ષેપણી વગેરે ચાર પ્રકારની ધર્મવ્યાખ્યાથી ગુરુએ તેને પ્રતિબોધ પમાડ્યો અને મિત્રતામાં સ્થાપન કર્યો. એવામાં એકવાર રૂપમાં કામદેવ સમાન અને અધર્મમાં મતિ રાખનાર એવા વિજયવર્મ રાજાએ તેને ઘેરી લીધો, અને અસંખ્ય અગ્રગામી સુભટોએ તેને ભારે પરાભવ પમાડ્યો ત્યારે દેવપાલ રાજાએ ગુરુને વિનંતિ કરી કે હે દેવ ! આ રાજાના તીડની શ્રેસિસમાન અદૂભૂત સૈનિકો, અલ્પ ભંડારવાળા એવા મારા સૈન્યને વિખેરી નાખશે. માટે તે સ્વામિનું ! હવે આપ જ મારા શરણરૂપ છો.' ત્યારે આચાર્ય બોલ્યા- હે રાજન ! તું એ સંકટથી ભય ન પામે. હું પ્રાય: તેનો પ્રતિકાર કરીશ.” પછી તેમણે સુવર્ણસિદ્ધિના યોગથી અગણિત દ્રવ્ય અને સરસવના યોગથી ઘણા સુભટો ઉત્પન્ન કર્યા. અથવા તો ગુરુના પ્રસાદથી દેવપાલ રાજાએ શત્રુને પરાજિત કર્યો. કારણ કે તેવા ગુરુની ઉપાસનાથી શું ન થાય? પછી રાજાએ જણાવ્યું કે–“હે ભવતારક નાથ ! હું શત્રુના ભયરૂપ અંધકારમાં પડ્યો હતો; પણ સૂર્ય સમાન તમે તેમાંથી મારો ઉદ્ધાર કર્યો. માટે હે પ્રભો ! દિવાકર એવું આપનું નામ પ્રસિદ્ધ થાઓ. ત્યારથી સિદ્ધસેન દિવાકર એવા નામથી પ્રસિદ્ધ થયા. પછી રાજાને તે અત્યંત માનનીય થઈ પડ્યા. તેથી રાજા તેમને ભક્તિથી બલાત્કારે સુખાસન તથા હસ્તી વગેરે ઉપર બેસાડતો અને તેઓ રાજભવનમાં જતા. એ હકીકત લોકોના મુખથી Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર વૃદ્ધવાદીસૂરિના જાણવામાં આવી એટલે રાજસન્માનના ગર્વથી ભ્રમિત થયેલ મતિયુક્ત શિષ્યને શિક્ષા આપી ક્ષણવારમાં તેનો દુષ્ટ આગ્રહ દૂર કરવાને પોતાનું રૂપ છુપાવીને ગુરુ કર્મારપુરમાં આવ્યા. ત્યાં રાજાની માફક સુખાસનમાં બેઠેલ અને બહુ લોકોથી રિવરેલ એવા સિદ્ધસેન શિષ્યને તેમણે રાજમાર્ગમાં જોયો. ત્યારે ગુરુ તેને કહેવા લાગ્યા કે —‘તું બહુ વિદ્વાન છે. માટે મારા સંદેહને દૂર કર. તારી ખ્યાતિ સાંભળીને હું બહુ દૂર દેશાંતરથી આવ્યો છું.' એટલે સિદ્ધસેન સૂરિએ કહ્યું—‘તારે જે પૂછવું હોય, તે પૂછ.' ત્યારે સમીપે રહેલા વિદ્વાનોને વિસ્મય પમાડતાં ગુરુ ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યા કે— "अणहुल्लीफुल्ल मतोडहु मन आरामा ममोडहु । मणकुसुमेहिं अच्चि निरंजणु हिंडहकाई वणेण वणु" ॥ १ ॥ આ ગાથાનો વિચાર કરતાં પણ અર્થ જાણવામાં ન આવ્યો, તેથી તેણે ખોટો ઉત્તર કહીને જણાવ્યું કે‘બીજું કંઈ પૂછો.’ 153 એટલે ગુરુ બોલ્યા—‘એજ ગાથાનો વિચાર કરો.’ આથી તેણે અનાદર પૂર્વક અસંબદ્ધ કંઈક કહી બતાવ્યું, · કે જે ગુરૂએ માન્ય ન કર્યું, ત્યારે સિદ્ધસેન સૂરિએ કહ્યું—‘તો પછી તમે એનો અર્થ કહી બતાવો.’ જેથી વૃદ્ધવાદી ગુરૂ કહેવા લાગ્યા—“હે ભદ્ર ! તું સાવધાન થઈને સાંભળ કે જેથી તું માર્ગભ્રષ્ટ છતાં એનું તત્ત્વ સાંભળવાથી પુનઃ માર્ગને પામી શકે. તે આ પ્રમાણે— જેનું અલ્પ આયુષ્ય રૂપ પુષ્પ છે એવું મનુષ્યનું શરીર, તેના આયુખંડ રૂપ પુષ્પોને રાજસન્માનના ગર્વરૂપ લાકડી વડે તોડ નહિ. આત્મા સંબંધી અને સંતાપને હરનારા એવા યમ, નિયમાદિ રૂપ બગીચાને ભાંગ નહિ. ક્ષમા, માર્દવ, આર્જવ અને સંતોષાદિ મન પુષ્પોથી નિરંજનનું પૂજન કર. અર્થાત્ જેના અહંકારના સ્થાન જાતિ, લાભાદિ રૂપ અંજન દૂર થયેલ છે તથા સિદ્ધિપદને પ્રાપ્ત થયેલ એવા નિરંજનનું ધ્યાન ધર. મોહાદિ વૃક્ષઘટાથી ગહન એવા આ સંસાર રૂપ અરણ્યમાં એક સ્થાનથી બીજે સ્થાન શા માટે ભમે છે ? આ એક અર્થ થયો. * (હવે બીજો અર્થ બતાવે છે) અથવા અણુ એટલે અલ્પ ધાન્ય, તે અલ્પ વિષયપણાથી માનવદેહના પુષ્પો સમજવાં તે અલ્પ પુષ્પી નરદેહના શીલાંગ મહાવ્રત રૂપ પુષ્પોનો વિનાશ કર નહિ. મન રૂપ આરામને મરડી નાખ, એટલે ચિત્તના વિકલ્પજાળનો સંહાર કર તથા મુક્તિપદને પ્રાપ્ત થયેલા નિરંજન વીતરાગ દેવની પુષ્પોથી અર્ચા ન કર. અર્થાત્ ગૃહસ્થને ઉચિત છકાય જીવોની વિરાધના રૂપ દેવપૂજામાં પ્રયત્ન ન કર. કારણ કે તે સાવદ્ય છે. કીર્તિની કામનાથી સંસાર રૂપ અરણ્યમાં શા માટે ભ્રમણ કરે છે ? અર્થાત્ મિથ્યાવાદને તજી જિનેશ્વરે કહેલ સત્યમાં આદર કર. એ બીજો અર્થ બતાવ્યો. — (હવે ત્રીજો અર્થ કહે છે)— અથવા તો કીર્તિના સ્યાદ્વાદ વચન રૂપ પુષ્પોને તોડ નહિ. તથા મનના અધ્યાત્મોપદેશ રૂપ આરાને તોડી Page #161 -------------------------------------------------------------------------- ________________ 154 શ્રી પ્રભાવક ચરિત્ર ન નાખ, અર્થાતુ ખોટી વ્યાખ્યાથી તેનો વિનાશ ન કર. વળી રાગાદિ લેપરહિત નિરંજન મનની, સુગંધિ અને શીતળ સદુપદેશ રૂપ પુષ્પોથી પૂજા કર. અર્થાત્ મનને ગ્લાધ્ય બનાવ. તથા સંસાર રૂપ અરણ્યના સ્વામી પરમ સુખી હોવાથી તે તીર્થકર છે ‘તેમના શબ્દ-સિદ્ધાંત સૂત્રમાં ભ્રાંતિ શા માટે લાવે છે ? કારણ કે તેજ સત્ય છે. માટે તેમાં જ પ્રેમ-ભાવના રાખવી જોઈએ. એ ત્રીજો અર્થ બતાવ્યો. - ઈત્યાદિ શ્રી વૃદ્ધવાદી મહારાજે તે ગાથાના બુદ્ધિપૂર્વક અનેક અર્થ બતાવ્યા પણ અમે જડ જેવા તે કેટલું સમજી શકીએ ? એ રીતે ગુરુના ઉપદેશરૂપ મેઘના ગર્જારવ અને વર્ષણના આડંબરથી સિદ્ધસેન સૂરિની મનોભૂમિ બોધને લીધે અંકુરિત થઈ, એટલે તેમને વિચાર થયો કે ‘મારા ધર્માચાર્ય વિના આવી શક્તિ બીજા કોઈમાં નથી.’ એમ ધારી શિબિકાથી નીચે ઉતરીને તે ગુરુના ચરણે ઢળી પડ્યા, અને કહેવા લાગ્યા કે—‘ભાવ-શત્રુઓથી જીતાયેલા એવા મેં આપ ગુરુની મોટી આશાતના કરી, આપ દયાળુ તે ક્ષમા કરો.” એ પ્રમાણે સાંભળતાં ગુરુ બોલ્યા કે “હે વત્સ ! એમાં તારો દોષ નથી, આ સમય જ એવો છે. આ દુઃષમાકાળ શત્રુની જેમ પ્રાણીઓની સદ્ગતિનો નાશ કરે છે. જૈન સિદ્ધાંતનું પાન કરાવીને મેં તને સંપૂર્ણ તૃપ્ત કર્યો, છતાં મંદ અગ્નિવાળાને સ્નિગ્ધ ભોજન પચતું નથી તેમ તું પણ જીર્ણ ન કરી શક્યો તો જડતારૂપ વાયુ, પીનસા (નાસિકારોગ) તથા શ્લેખવાળા અને અલ્પ સત્ત્વરૂપ અગ્નિવાળા અન્ય જીવો વિદ્યારૂપ અન્ન. શી રીતે પચાવી શકે ? માટે હે ભદ્ર ! ક્ષુધાતુર થયેલ તું મેં આપેલ શ્રુતને, સંતોષરૂપ ઔષધથી વૃદ્ધિ પામેલ ધ્યાનરૂપ અંતર-અગ્નિવડે પચાવ સ્તંભથી પ્રાપ્ત થયેલ પુસ્તક તારી પાસેથી શાસનદેવીએ છીનવી લીધું. તે યોગ્ય કર્યું. કારણકે આજકાલના જીવો તેવા પ્રકારની શક્તિને શું ઉચિત છે? ગુરુના મુખથી એ વચન સાંભળતાં સાધુશિરોમણિ સિદ્ધસેન કહેવા લાગ્યા કે–“અજ્ઞાનના દોષથી જો શિષ્યો દુષ્કત ને જ કરે, તો હે નાથ ! પ્રાયશ્ચિત્તના શાસ્ત્રો ચરિતાર્થ કેમ થાય? માટે હે ભગવન્! અવિનિત એવા મને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કરો.” ત્યારે વૃદ્ધવાદી ગુરુએ વિચાર કરીને તેને આલોચના તપનું પ્રાયશ્ચિત્ત આપ્યું, પછી સિદ્ધસેન સૂરિને પોતાના પદે સ્થાપી, પોતે અનશનપૂર્વક આરાધના કરીને સ્વર્ગે ગયા એટલે સિદ્ધસેન મુનીન્દ્ર પણ શાસનની પ્રભાવના કરતા રાજાની અનુમતિથી વસુધા પર વિહાર કર્યો. એકવાર બાલ્યાવસ્થાથી સંસ્કૃતના અભ્યાસી, કેવળજ્ઞાનીએ પ્રરૂપેલ પ્રાકતને વિષે આદરરહિત તથા પોતાના કર્મદોષથી દૂષિત થયેલ એવા સિદ્ધસેનસૂરિએ લોકવાક્ય લોકોના કહેવા)થી તથા પોતાના સામર્થ્યથી સિદ્ધાંતને સંસ્કૃત બનાવવા માટે શ્રી સંઘને વિનંતિ કરી એટલે સિદ્ધાંતના પ્રભાવની મોટાઈને ન જાણતાં સંસ્કૃતથી મોહિત થયેલ એવા તેમને સંઘના પ્રધાન પુરુષોએ ચિત્તની કલુષતાને લીધે કર્કશ બનેલા વચનથી નિવેદન કર્યું કે–“યુગપ્રધાન આચાર્યોના અલંકારને ધારણ કરનારા તથા આજ કાલના સાધુસમુદાયના મુગટ સમાન એવા આપ જેવા પૂજયની ચિત્તવૃત્તિમાં પણ જો અજ્ઞાનરૂપ શત્રુ આવીને ઉત્પાત કરશે, તો આજે અમારા જેવાની તો વાત જ શી કરવી ? અમે પૂર્વના સંપ્રદાય થકી સાંભળેલ છે કે પર્વે ચૌદેપર્વો સંસ્કૃત ભાષામાં હતા, તે પ્રજ્ઞાતિશયથી સાધ્ય હતા. આજે કાળના દોષથી તેનો ઉચ્છેદ થયો અને હવે સુધર્મા સ્વામીએ કહેલ અગિયાર અંગ રહ્યા. બાળ, સ્ત્રી, મૂઢ, મૂર્નાદિ જનોના અનુગ્રહ માટે તે પ્રાકૃત ભાષામાં કર્યા. તો આપની એમાં અનાસ્થા કેમ છે ? આ તો વચન દોષથી તમે મોટું પાપ ઉપાર્જન કર્યું. તેથી હવે એનું પ્રાયશ્ચિત તો Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર 155 શ્રુતના આધારે સ્થવિરો જ આપી શકે.' ત્યારે સ્થવિર બોલ્યા કે—બાર વરસ ગચ્છત્યાગ કરી, ગુપ્ત જૈનલિંગે રહી દુષ્કર તપ તપે, તો મહાદોષથી દૂષિત થયેલ આ મુનીંદ્રની એ પારાચિંત નામના પ્રાયશ્ચિતથી શુદ્ધિ થાય તેમ છે, નહિ તો જિનાજ્ઞાની વિરાધના જ છે. વળી તે દરમ્યાન જો શાસનની અદ્ભુત કાંઈ પ્રભાવના કરે તો તેટલા વરસની અંદર પણ પોતાનું પદ પામી શકે.' પછી શ્રી સંઘની અનુજ્ઞા લઈને સાત્ત્વિક શિરોમણિ સિદ્ધસેનસૂરિએ પોતાના વ્રતને અવ્યક્તપણે ધારણ કરતાં ગચ્છનો ત્યાગ કર્યો. એમ ભ્રમણ કરતાં તેમણે સાત વરસ વ્યતીત કર્યા.' પછી એક વખતે વિહાર કરતાં કરતાં ઉજ્જયિની નગરીમાં આવ્યા. ત્યાં રાજમંદિરના દ્વાર પર આવીને તેમણે દ્વારપાલને જણાવ્યું કે—‘હે ભદ્ર ! તું વિશ્વવિખ્યાત રાજાને મારા શબ્દોમાં મારી ઓળખાણ આપતાં નિવેદન કર કે—હાથમાં ચાર શ્લોક લઈને આવેલ એક ભિક્ષુ-સાધુ આપને મળવા ઈચ્છે છે, તેને દ્વાર પર અટકાવી રાખેલ છે, માટે તે આવે કે પાછો ચાલ્યો જાય ?’ એટલે ગુણવંત પર પક્ષપાત ધરાવનાર રાજાએ તેમને બોલાવ્યા. ત્યાં રાજાએ દર્શાવેલ આસન પર બેસીને સિદ્ધસેન તેની સ્તુતિ કરતાં બોલ્યા કે— II "अपूर्वेयं धनुर्विधा भवता शिक्षिता कुतः । मार्गणौघः समभ्येति गुणो याति दिगन्तरम्” ॥ १ ॥ "अमी पानकरंकाभाः सप्तापि जलराशयः 1 यद्यशोराजहंसस्य पंजरं भुवनत्रयम्” 11 २ "सर्वदा सर्वदोऽसीति मिथ्या संस्तूयसे बुधैः । नारयो लेभिरे पृष्ठं न वक्षः परयोषितः " ॥ ३ ‘ભયમેમનેભ્યઃ शत्रुभ्यो विधिवत्सदा 1 ददासि तच्च ते नास्ति राजंश्चित्रमिदं महत्" ॥ ४ ॥ II હે રાજન્ ! આ અપૂર્વ ધનુર્વિધા તું ક્યાંથી શીખ્યો કે જેમાં માર્ગણ (બાણ કે યાચક) સમૂહ પાસે આવે છે અને ગુણ (ધનુષ્યની દોરી અથવા યશ) દૂર દિગંત સુધી જાય છે. ૧ આ સાતે સમુદ્રો જળપાન કરવામાં કુંડા જેવા છે, તેથી જેના યશરૂપ રાજહંસને ત્રણે ભુવન પાંજરાતુલ્ય છે, અર્થાત્ ત્રણે ભુવનમાં જેનો યશ ગવાઈ રહ્યો છે. ૨ હે રાજન્ ! તું સર્વદા સર્વ ઇચ્છિતને આપનાર છે, એમ પંડિતજનો જે તારી સ્તુતિ કરે છે, તે મિથ્યા છે; કારણ કે શત્રુઓને તેં પીઠ નથી આપી અને ૫૨૨મણીઓને વક્ષઃસ્થળ નથી આપ્યું. ૩ હે રાજન્ ! અનેક શત્રુઓને સદા કાયદા પ્રમાણે તું એક ભય જ આપે છે, છતાં તે તારી પાસે ઉપસ્થિત નથી, આ એક મોટા આશ્ચર્યની વાત છે. અર્થાત્ તું સદા નિર્ભય છે. ૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ 156 શ્રી પ્રભાવક ચરિત્ર એ પ્રમાણે તે ભારે યશસ્વી રાજાની સ્તુતિ કરતાં રાજા પ્રસન્ન થઈને ગુરુને કહેવા લાગ્યો કે “અહો ! જ્યાં તમે બિરાજમાન છો, તે સભા ધન્ય છે, માટે તમારે સદા મારી પાસે રહેવું.” એમ રાજાના સન્માનથી અને આગ્રહથી સિદ્ધસેન સૂરિ ત્યાં રહ્યા. એવામાં એક વખતે તે દક્ષ સૂરિ રાજાની સાથે શિવમંદિરમાં ગયા ત્યાં તેના દરવાજેથી જ તે પાછા વળ્યા, એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે—‘તમે દેવની અવજ્ઞા કેમ કરો છો ? નમસ્કાર કેમ કરતા નથી ?' ત્યારે આચાર્ય બોલ્યા કે- હે રાજન ! સાંભળ–તું મહા પુણ્યશાળી પુરુષ છે, તેથી હું તારી આગળ કહું છું, કારણ કે અજ્ઞ પુરુષો સાથે વાદ કરતાં કોણ કંઠશોષ કરે ? એ શંકર મારા પ્રણામને સહન કરી શકે તેમ નથી, તો હું કેમ પ્રણામ કરું? જે મારા પ્રણામને સહન કરે, તે દેવો જ બીજા છે.' એમ સાંભળતાં કૌતુકી રાજાએ તરત જણાવ્યું કે‘તમે પ્રણામ કરો, તેથી શું થવાનું છે? વળી તમારા પ્રણામને યોગ્ય એવા અન્ય દેવો પણ મને બતાવો” એ પ્રમાણે આગ્રહ કરતા રાજાને ગુરુએ કહ્યું કે – હે રાજન્ ! કંઈ ઉત્પાત થાય, તો મારો દોષ નહિ.” ત્યારે રાજા બોલ્યો કે–ખરેખર ! પરદેશી લોકો કંઈ આશ્ચર્ય થાય તેવું જ બોલે છે. હે ઋષિ ! દેવો શું ધાતુયુક્ત શરીરને ધારણ કરતા એવા મનુષ્યના પ્રણામને સહન કરવામાં અસમર્થ હશે ?' એ પ્રમાણે સાંભળતાં સિદ્ધસેન ગુરુ શિવલિંગની સમક્ષ બેસીને ઉંચા અવાજે સ્તુતિના શ્લોક કહેવા લાગ્યા “હે નાથ ! એક તમે જેમ ત્રણે જગતને સમ્યક્રરીતે પ્રકાશિત કર્યા, તેમ અન્ય સમસ્ત તીર્થાધિપતિઓએ પ્રકાશિત કર્યા નથી. અથવા તો એક ચંદ્રમા પણ જેમ લોકને પ્રકાશિત કરે છે, તેમ ઉદય પામેલ સમગ્ર તારાઓ પણ શું પ્રકાશી શકે ? તમારા વાક્યથી પણ જો કોઈને બોધ ન થાય, તો એ મોટા આશ્ચર્યની વાત છે. કારણ કે સૂર્યના કિરણો કોને પ્રકાશ નથી આપતા? અથવા તો તેમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી. કારણ કે ભાસ્કરના કિરણો સ્વચ્છ છતાં સ્વભાવે મલિન મનવાળા ઘુવડને તે અંધકારરૂપ ભાસે છે.” ઈત્યાદિ ન્યાયાવતારસુત્ર, શ્રી વીરસ્તુતિ, તથા બત્રીશ શ્લોકના પ્રમાણવાળી બીજી પણ ત્રીશ સ્તુતિઓ તેમણે બનાવી. પછી ચુમાળીશ શ્લોકની એક સ્તુતિ રચી કે જે અત્યારે જિનશાસનમાં કલ્યાણમંદિરના નામથી વિખ્યાત છે. એનો અગિયારમો શ્લોક બોલતાં ધરણંદ્ર પોતે ત્યાં આવ્યો. કારણ કે તેવા દ્રઢભક્તિધારી સમર્થ પુરષોને શું અસાધ્ય હોય ? એટલે તેના પ્રભાવથી શિવલિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો કે જેથી નિબિડ ધૂમસમૂહને લીધે મધ્યાહુનકાળે રાત્રિ જેવો દેખાવ થઈ રહ્યો. અને તેથી આકુળવ્યાકુળ થઈને ભાગવાને ઈચ્છતા લોકોને દિશાઓનું ભાન ન રહ્યું. એટલે પત્થરના સ્તંભ અને ભીંતો સાથે તેઓ સર્ણ અથડાઈ પડ્યા. પછી જાણે લોકોની દયાને લીધે જ તે લિંગમાંથી, સમુદ્રમાંના આવર્તની અથડામણથી પ્રગટ થયેલ વડવાનલ સમાન જવાળાઓ નીકળવા લાગી. ત્યાર પછી પુરુષોત્તમ (કૃષ્ણ) ના હૃદયમાં રહેલ કૌસ્તુભમણિની જેમ તેમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા પ્રગટ થઈ. એટલે પરમભક્તિથી પ્રભુને સ્તુતિપૂર્વક પ્રણામ કરીને સિદ્ધસેન ઋષિ બોલ્યા કે –“હે રાજન્ ! આ મુક્તાત્મા દેવો મારા પ્રણામને સહન કરી શકે.' એ પ્રમાણે વિક્રમાદિત્ય રાજાને પ્રતિબોધ પમાડતાં પ્રવેશાદિ મહોત્સવથી તેમણે વિશાલા નગરીમાં Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર જિનશાસનની પ્રભાવના કરી. તેથી સંઘે તેમના બાકી રહેલ પાંચ વર્ષ મૂકી દીધાં અને શ્રી સિદ્ધસેન દિવાકરને પ્રગટ કર્યા. ત્યાં કેટલોક કાળ ફણાવલિ શિવલિંગની ઉંચે રહી અને લોકો તેની પૂજા કરતા, પણ પાછળથી તે સ્થાન મિથ્યાત્વીઓના હાથમાં ગયું. 157 હવે એકવાર બલાત્કારથી રાજાની અનુમતિ લઈને અપ્રતિબદ્ધ બુદ્ધિવાળા તથા શ્રી સંઘરૂપ સરોવરમાં કમળ સમાન એવા શ્રી આચાર્ય મહારાજે ત્યાંથી વિહાર કર્યો. ગીતાર્થ મુનિઓની સાથે દક્ષિણ દિશામાં વિહાર કરતાં તે ભૃગુકચ્છ નગરની પાસેના ભૂમિપ્રદેશમાં પહોંચ્યા. ત્યાં નગર અને ગામડાઓની ગાયોનું રક્ષણ કરનારા ગોવાળો હતા, તેઓ ધર્મ સાંભળવાની ઈચ્છાથી ગુરુ મહારાજ પાસે આવ્યા, અને કહેવા લાગ્યા કે—‘હે પૂજ્ય ! ક્યાંય પણ વિસ્મય ન પામેલા એવા અમને તમે શાંતિ પમાડો.' ન ત્યારે ગુરુ બોલ્યા—‘અમે લાંબા વખતથી વિહાર કરતાં માર્ગમાં શ્રમ પામ્યા છીએ, તો શું બોલીને તમારો ખેદ દૂર કરીએ ? ત્યારે ગોપાળોએ આગ્રહથી અહીં વૃક્ષછાયામાં વિસામો લઈ ધર્મવ્યાખ્યાન કરો અમે તમને ગોરસ આપીશું.' પછી તે અજ્ઞજનો સમજી શકે તેમ તાલમાનથી તાળી દેતા અને ભમતા ભમતા આચાર્ય તેમને પ્રતિબોધ પમાડવા માટે તરત પ્રાકૃત ભાષામાં રાસ બનાવીને હુંબડગીત વડે કહેવા લાગ્યા. કારણ કે તેવા સામાન્ય લોકોને તેવી ભાષા જ ઉચિત છે તે આ પ્રમાણે— "नवि मारियइ नवि चोरियइ, परदारह अत्थु निवारियइ । થોવાહ વિ થોવં વાઞરૂ, તડ સગ્નિ ટુમુહુનુ ગાર્ડ્સ" ॥ ફ્ ॥ આ તેમની પ્રાકૃત ગાથાથી તે ગોવાળો પ્રતિબોધ પામ્યા, જેથી તેમણે ત્યાં ધન ધાન્યાદિકથી પૂર્ણ એવું તાલારાસકા નામનું ગામ વસાવ્યું. એટલે આચાર્યે ત્યાં એક ઉન્નત જિન મંદિર કરાવીને તેમાં શ્રીઋષભદેવ પ્રભુની પ્રતિમા સ્થાપન કરી. અચલ પ્રતિષ્ઠાવાળા તે ભવ્ય મંદિરના અદ્યાપિ ભવ્યજનો દર્શન કરી પાવન થાય છે, કારણ કે તેવી પ્રતિષ્ઠા ઇંદ્રથી પણ ચલાયમાન ન થાય. એ પ્રમાણે ત્યાં પ્રભાવના કરી ગુરુ મહારાજ ભૃગુપુરમાં ગયા. ત્યાં બલમિત્રનો પુત્ર ધનંજય નામે રાજા હતો. તેણે ભક્તિપૂર્વક આચાર્ય મહારાજનો આદર સત્કાર કર્યો. એવામાં એકવાર મર્યાદા રહિત સમુદ્ર સમાન શત્રુઓએ આવીને તે રાજાના નગરને ઘેરી લીધું. એટલે પોતાની પાસે અલ્પ સૈન્ય હોવાથી તે ભયભીત થઈને ગુરુના શરણે આવ્યો. ત્યારે આચાર્યે એક પસલી સરસવ મંત્રીને તેલના કુવામાં નાખ્યા. એવામાં તે સરસવ અસંખ્ય પુરુષો બનીને કુવામાંથી બહાર આવ્યા. તેમણે શત્રુસૈન્યને ભગ્ન કર્યું અને શત્રુઓને પરાસ્ત કર્યા. આથી તેમનું સિદ્ધસેન એવું અન્વયયુક્ત શ્રેષ્ઠ નામ સાર્થક થયું. પછી ત્યાં રાજાએ વૈરાગ્યથી તેમની પાસે દીક્ષા લઈ લીધી. એમ દક્ષિણ દેશમાં શાસનની પ્રભાવના કરી સિદ્ધસેનસૂરિ કવિઓમાં અગ્રપદને પામતા તે પ્રતિષ્ઠાન નગરમાં આવ્યા. ત્યાં પોતાનું આયુષ્ય ક્ષીણ થયેલ જાણી, યોગ્ય શિષ્યને પોતાના પદે સ્થાપી, અનશન લઈને શ્રી સિદ્ધસેન દિવાકર સંઘને અનાથપણાનું દુઃખ પમાડતાં તે સ્વર્ગે ગયા. કારણ કે તેવા પુરુષનો વિરહ થતાં કયો સચેતન દુઃખ ન પામે ? એવામાં એક વૈતાલિકચારણ તે નગરથી વિશાલા નગરીમાં ગયો. ત્યાં સિદ્ધસેનગુરુની સિદ્ધશ્રી નામની બહેનને તે મળ્યો. એટલે ગુરુ યાદ આવવાથી નિરાનંદ પણે તે શ્લોકનો પૂર્વાર્ધ બોલ્યો— Page #165 -------------------------------------------------------------------------- ________________ 158 શ્રી પ્રભાવક ચરિત્ર “અરતિ વાહિતા: સમૃતં ક્ષિTuથે” એટલે અત્યારે દક્ષિણ દેશમાં વાદીરૂપ ખદ્યોત (ખજુઆ) સ્કુરાયમાન થઈ રહ્યા છે.” એમ સાંભળતાં સાધ્વીજી પોતાની મતિના અનુમાનથી ઉત્તરાર્ધ બનાવીને બોલી કે, નૂનમર્તાકાતો વાલી, સિદ્ધસેનો વિવાર: . ૨ એટલે ખરેખર ! વાદી સિદ્ધસેન દિવાકર (સૂર્ય) અસ્ત (મૃત્યુ) પામ્યા હોય એમ લાગે છે.' પછી સિદ્ધશ્રીએ પણ પોતાના શરીરની નશ્વરતાનો વિચાર કરીને અનશન કર્યું અને ગીતાર્થ મુનિ પાસે આરાધના કરતાં તે સદ્ગતિને પામી. - શ્રી પાદલિપ્તસૂરિ તથા શ્રી વૃદ્ધવાદી ગુરુ વિદ્યાધરવંશના મુખ્ય શાસન કર્તા કહેવાય છે. શ્રી વિક્રમ સંવતના દોઢસો વર્ષ જતાં શ્રાવક, સમળી વિહારનો તથા ગિરનાર પર્વતના મુગટ સમાન શ્રી નેમિનાથના મંદિરનો ઉદ્ધાર કરાવતાં ત્યાં વર્ષાકાળને લીધે પડી ગયેલ મઠમાંની પ્રશસ્તિ થકી આ ઉધૃત કરેલ છે. એ પ્રમાણે પ્રાચીન કવિઓએ રચેલા શાસ્ત્રમાંથી કંઈક સાંભળી શ્રી વૃદ્ધવાદી આચાર્ય તથા શ્રીસિદ્ધસેન દિવાકર વાદદ્ર એ બંનેનું ચરિત્ર કિંચિત્ વર્ણવી બતાવ્યું. તે ભવ્યાત્માઓને બુદ્ધિદાયક અને પ્રમોદદાયક થાઓ: શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધેલ શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીવૃદ્ધવાદી તથા સિદ્ધસેનસૂરિના સુચરિત્રરૂપ આ નિર્મળ આઠમું શિખર થયું. Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર ls છે શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર છે ઉદય પામતી મતિના મદ રૂપ તારાઓ ભેદવામાં બદ્ધલક્ષ, પોતાની શક્તિથી અષ્ટાપદ (એક જંગલી પશુ વિશેષ) ની જેમ શત્રુઓને હઠાવનાર તથા ગુરુની જેમ ઉદય પામતા અંગ (આગમ)ની સંપત્તિયુક્ત એવા શ્રી હરિભદ્ર સૂરિ જયવંત વર્તે છે. એ શ્રી હરિભદ્ર સૂરિના સત્ત્વને લઈને કામ, મોહ-શત્રુરૂપ મહાસાગરનો અત્યંત ધ્વંસ કરવામાં વિખ્યાત થયેલ, ચિર પરિચયથી પ્રગટ થયેલ ગાઢ મિથ્યાત્વરૂપ વિંધ્યાચલની વૃદ્ધિને અટકાવનાર તથા જૈન મુનિરાજોમાં શોભતા એવા અગમ્ય રૂપ તે સૂરિનું શ્રેષ્ઠ ચરિત્ર હું બાળપણાથી પોતાની અલ્પમતિની દરકાર ન કરતાં કહું છું. સમસ્ત અમાવાસ્યાની ઉપર ઉપકાર કરવાથી ચંદ્રમાએ જાણે સૂર્યને નિમંત્રણ કરેલ હોય એવો રત્નસમૂહ જ્યાં રાત્રે પોતાની ચળકતી કાંતિથી દિશાઓને પ્રકાશિત કરતો હતો. જગતનો ઉપકાર કરનાર સૂર્ય ચંદ્રને બહિષ્કૃત કરવાથી જ્યાં મેરૂપર્વત શિથિલ દેખાતો હતો અને પોતાના શિર (શિખર) પર નિવાસ આપવાથી વિદ્યાધરીઓએ જેનો આશ્રય કર્યો એવો ચિત્રકૂટ નામે પર્વત છે. અસંખ્ય ઉત્તમ પુરુષો અને શ્રીમંતોની લીલાના સ્થાનરૂપ તથા મોટા સાત્ત્વિક પુરુષોના આશ્રયરૂપ અને તેથી ત્રણે જગતને તૃણ સમાન માનનાર એવું ત્યાં ચિત્રકૂટ નામે પ્રવર નગર છે. ત્યાં જિતારિ નામે રાજા હતો, તે જાણે પોતાનું બીજું શરીર ધારણ કરીને હરિ પોતે આવેલ હોય તથા ક્ષિતિતલનું રક્ષણ કરવામાં જે દક્ષ હતો અને અસુરોના સ્વામીને ભેદભાવથી જેણે પોતાનું નામ અક્ષત કર્યું હતું. ત્યાં અત્યંત કુશળ મતિવાળો અને રાજાને માનનીય એવો હરિભદ્ર નામે પુરોહિત હતો કે જે ચૌદ વિદ્યામાં પ્રવીણ અને અગ્નિહોત્રી હતો. તે પોતાની મતિના મહા ગર્વથી પૃથ્વી, જલ અને આકાશમાં રહેતા બુધજનોનો પરાભવ કરવાને ઈચ્છતો અને તેથી જયાભિલાષી એવો તે કોદાળી, જાળ અને નિસરણી એ ત્રણ વસ્તુને ધારણ કરતો હતો. વળી “શાસ્ત્રના પૂરથી કદાચ જઠર ફુટી જશે.” એમ સમજીને ઉદર ઉપર તે સુવર્ણનો પટ્ટો બાંધતો અને “આ જંબુદ્વીપમાં મારી સમાન કોઈ બુદ્ધિશાળી નથી એમ જણાવવાને તે જંબૂલતાને ધારણ કરતો હતો. વળી તેણે સુજ્ઞજનોને દુસ્તર એવી પ્રતિજ્ઞા કરી કે—“આ પૃથ્વી પર જેનું વચન હું ન સમજી શકું, તેનો હું શિષ્ય થાઉં.' આવા ગર્વથી કળિકાળમાં તે પોતાને સર્વજ્ઞ માનતો હતો. એકવાર ઘણા પાઠકો અને બ્રહ્મચારીઓથી પરિવરેલ હરિભદ્ર પુરોહિત સુખાસનમાં બેસીને માર્ગે જતો હતો, તેવામાં ગંડસ્થળ પર ભમરાઓથી વ્યાપ્ત, મદજળના કર્દમથી પૃથ્વીને દુર્ગમ્ય કરનાર, દુકાનો અને મકાનોને ભાંગવાથી લોકોને ભારે શોકમાં આકુળવ્યાકુળ બનાવનાર, કમરણના ભયથી ગભરાઈ ગયેલા અને ઉતાવળે ભાગતા દ્વિપદ તથા ચતુષ્પદથી માર્ગને શુન્ય કરનાર, વ્યાકુળ થયેલા પશુ પક્ષીઓના ભયાનક કોલાહલથી ગૃહસ્થજનોને ભારે ખેદ પમાડનાર તથા પોતાના શિરને ત્વરિત ધ્રુજાવવાથી સુભટો અને ઘોડેસ્વારોને કંપાવનાર એવો એક ગજરાજ તેના જોવામાં આવ્યો. એટલે ઉંચા વૃક્ષ ઉપરથી પુષ્પના સમૂહને ચૂંટીને વાંદરો જેમ ચંચળ સ્વભાવથી સૂર્ય તરફ ફેકે તેમ તે વિપ્ર એવી રીતે જિનમંદિરમાં પેઠો, કે દરવાજાની Page #167 -------------------------------------------------------------------------- ________________ 160 શ્રી પ્રભાવક ચરિત્ર કમાન જોવા ઉંચે દષ્ટિ કરતાં ભગવંત તેના જોવામાં આવ્યા. એટલે ઉત્તમ તત્ત્વાર્થને ન જાણનાર એવા તે વિષે ભુવનગુરુ પર પણ આક્ષેપ કરતાં ઉપહાસ વચન જણાવ્યું કે— “વપુરેવ તવાઈ આઈ મિષ્ટાન્નમોનનમ્ | - ર દિ વટસંઘેડાની તર્મવતિ શાન્તિઃ' એ છે કે એટલે—‘તારું શરીર જ મિષ્ટાન્ન ભોજનને સ્પષ્ટ કહી બતાવે છે. કારણ કે કોટર (પોલાણ)માં અગ્નિ હોવા છતાં વૃક્ષ લીલું કદી ન રહે.” પછી માર્ગમાં ભમતા છોકરાઓને જોતાં હાથીને બીજે માર્ગે નિકળી ગયેલ સમજીને જગતમાં બધાને તૃણ સમાન માનતો તે પુરોહિત પોતાના ઘરે આવ્યો. ત્યારબાદ એક બે દિવસ રહીને રાજભવનમાં મંત્રણા સમાપ્ત કરી અર્ધરાત્રે તે પોતાના ઘર તરફ આવતો હતો, તેવામાં વૃદ્ધ સ્ત્રીનો મધુર સ્વર તેના સાંભળવામાં આવ્યો. એટલે તીવ્ર બુદ્ધિશાળી અને સ્થિર પ્રતિજ્ઞાવાળો તે ધ્વનિરહિત શાંત સમયે તે ગાથાને અવધારતાં વિચાર કરવા લાગ્યો. પણ શ્રુતના વિષમ અર્થથી કદર્થિત થયેલ તે ગાથાનો અર્થ કોઈ રીતે સમજી ન શક્યો. તે ગાથા આ પ્રમાણે છે "चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की । સવ રદ સવ સુવતી જૈસી ય વળી ય" ? | ‘પ્રથમ બે ચક્રવર્તી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રી, તે પછી એક વાસુદેવ અને ચક્કી, તે પછી કેશવ અને ચક્રવર્તી, ત્યારબાદ કેશવ અને બે ચક્રવર્તી, પછી કેશવ અને છેલ્લા ચક્રવર્તી થયા.” એ પ્રમાણે ગાથા સાંભળતાં હરિભદ્ર પુરોહિત કહેવા લાગ્યો કે– હે અંબા ! આ ચક ચક જેવું તમે બહુવાર બોલ્યા.' ત્યારે સાધ્વીએ યોગ્ય ઉત્તર આપ્યો કે–“હે પુત્રક ! સાંભળ, આ ભીના છાણથી લીંપેલ જેવું છે.' એમ તેમના મુખથી સદુત્તર સાંભળતાં તે ચમત્કાર પામીને કહેવા લાગ્યો કે “હે માતા ! તમે જે બોલ્યા. . તેનો અર્થ મને કહી સમજાવો. હું તમારા કથનનો અર્થ સમજી શકતો નથી.’ એટલે સાધ્વીએ જણાવ્યું–‘જિનાગમોનો અભ્યાસ કરવાની અમને ગુરુની અનુમતિ છે, પણ તેનું વિવેચન કરવાની આજ્ઞા નથી. માટે જો અર્થ જાણવાની તારી ઈચ્છા હોય તો અમારા ગુરુ પાસે જા.' એ પ્રમાણે સાંભળીને પોતાના દર્પને દૂર કરતાં પુરોહિત ચિંતવવા લાગ્યો કે-“મહાપુરુષોને પણ દુષ્માપ્ય એવા આ શાસ્ત્રમાં મતિને ગતિ મળી શકે તેમ નથી. માટે આ સાધ્વી જૈન ગૃહસ્થના મકાનના ઉપલા મજલાપર જાય છે, ત્યાં જૈન મુનિઓ એના ગુરુ લાગે છે, તો તે પણ મારે વંદનીય છે. વળી હવે તો મારે સર્વ ત્યાગ કરવાનો વખત આવ્યો, કારણ કે વચનની પ્રતિષ્ઠા (પ્રતિજ્ઞા) દુર્લંઘનીય છે', એમ વિચાર કરતો તે પોતાના સ્થાને આવ્યો અને ત્યાં જાગરણ કરતાં તેણે રાત પૂરી કરી. હવે પ્રભાતે તેમાંજ એકતાન રહેલ પુરોહિત પ્રથમ ત્યાં જિનમંદિરમાં ગયો અને વીતરાગના પ્રતિબિંબને હૃદયમાં વસાવવા માટે બાહ્ય જિનબિંબને જોઈને પણ હર્ષપૂર્વક તે સ્તુતિ કરવા લાગ્યો Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર 161 “વપુરેવ તવવઈ, માવન ! વીતરતીમ્ | ન દિ શોટરઘેડાની, તર્મવતિ દ્વતઃછે ? || હે ભગવાન ! તમારી મૂર્તિ જ વિતરાગપણાને કહી બતાવે છે. કારણ કે કોટરમાં અગ્નિ હોય તો વૃક્ષ લીલું કદાપિ ન હોઈ શકે.” પછી અભિમાનથી કદર્થના પામેલ તે પોતાની પૂર્વ જિંદગીને નિરર્થક માનવા લાગ્યો. ત્યાં મંડપમાં બિરાજમાન જૈનાચાર્ય જિનભસૂરિ તેના જોવામાં આવ્યા. એટલે હરિ (ઇંદ્ર)ની જેમ વિબુધો (પંડિતો) ને વંદનીય તથા સમતાના નિધાન એવા સાધુઓથી સેવાતા તે ગુરુને જોતાં ભારે સંતુષ્ટ થયેલ તે પુરોહિતની કવાસનાનો અંત આવ્યો. ત્યાં ક્ષણવાર તે સ્તબ્ધ બની ગયો. એવામાં ગુરુ વિચારવા લાગ્યા કે “અહો ! આ તો તે જ વિપ્ર લાગે છે કે જે પોતાના શાસ્ત્ર અને મંત્રોમાં ભારે બુદ્ધિમાન, રાજમાન્ય અને યશસ્વી તરીકે પ્રખ્યાત છે. વળી મદોન્મત્ત ગજરાજે રાજમાર્ગ રોકતાં ભ્રમના વશથી જે જિનમંદિરમાં આવ્યો હતો અને અભિમાનથી ઓતપ્રોત બનેલ એ જિનેશ્વરને જોઈને સોપહાસ વચન બોલ્યો હતો, પરંતુ અત્યારે અકરમાતુ જિનમંદિરમાં એ આવ્યો અને આદરથી જિનબિંબને જોતાં અંતરમાં અત્યંત આનંદ પામીને એ પ્રથમનું સાધન બીજી રીતે બોલ્યો ઠીક છે, હવે આગળ શું થાય છે તે જોવાનું છે.” એમ ચિંતવીને આચાર્ય મહારાજે તે પુરોહિતને બોલાવ્યો કે-“હે અનુપમ બુદ્ધિના નિધાન ! તને કુશળ છે? કહે, અહીં આવવાનું શું પ્રયોજન છે ?' ત્યારે પુરોહિત વિનીત ભાવથી બોલ્યો- હે પૂજય શું હું અનુપમ બુદ્ધિનિધાન છું ? જૈન વૃદ્ધ સાધ્વીનું એક વચન સાંભળ્યા છતાં તેનો શું અર્થ ન જ સમજી શક્યો; ઇતર શાસ્ત્રોપર મેં વિચાર તો કર્યો છે, પરંતુ તે વૃદ્ધાએ કહેલ ચક્રી-કેશવોનો ક્રમ હું સમજી શકતો નથી, તો આપ કૃપા કરીને તેનો અર્થ મને સમજાવો.' એટલે ગુરુ કહેવા લાગ્યા–“હે ભદ્ર ! હે સુકૃતમતિ ! દીક્ષા અંગીકાર કરી અને આગમને અનુસરતી કેટલીક તપસ્યા આદરીને તું જિનસિદ્ધાંતના વિચારની વ્યવસ્થા સાંભળ. ભારે વિનયપૂર્વક વંદનાદિ કરતાં જ જૈન શાસ્ત્રનો બોધ થાય તેમ છે, અન્યથા તેનું રહસ્ય સમજવામાં ન આવી શકે, માટે ઉતાવળ ન કરતાં ઉચિત ક્રિયાનું આચરણ કર.” એ પ્રમાણે ગુરુના કહેવાથી હરિભદ્ર પુરોહિતે ગૃહસ્થ-વેષ તજી, લોચ કરી પોતાના પરિજનોની સમક્ષ સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને ગુરુની પાસે તેણે ચારિત્ર લઈ લીધું. પછી ગુરુ મહારાજે હરિભદ્ર મુનિને કહ્યું કે હે ભદ્ર ! આગમમાં પ્રવીણ, બધી જૈન સાધ્વીઓમાં અગ્રેસર એવી એ યાકિની નામે મહત્તરા સાધ્વી મારા ગુરુની ભગિની છે.” ત્યારે પુરોહિત મુનિ બોલ્યા–“સાંસારિક શાસ્ત્રોમાં પ્રવીણ છતાં મૂર્ખ એવા મને અત્યંત સુકૃતના યોગે કુળદેવતાની જેમ એ ધર્મમાતાએ મને પ્રતિબોધ પમાડ્યો.' પછી સાધુધર્મના સારને જાણી મહાવ્રતની ધુરાને ધારણ કરવામાં સમર્થ એવા તે મુનિએ પ્રવર્તમાન આગમોના સારને જાણવાની ઈચ્છાથી ગુરુ મહારાજને નિવેદન કરતાં જણાવ્યું કે “હે ભગવન્ ! આટલા દિવસ તો અધિકરણશાસ્ત્રને અનુસરતાં અત્યંત ચપળ થઈને મેં ગુમાવ્યા, તે જાણે મદ્યપાનને પ્રગટ કરતો હોઉં, તેમ તમારા અપરિચયને લીધે મૂછિત રહ્યો, હવે ભાગ્યયોગે ધીરજને ધારણ કરતાં શ્રુતસાગરમાં મારે Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર ચિત્ત લીન થવાથી તજેલ લક્ષ્મી અને પ્રિયજનના વિરહની વ્યથાથી હું વિમુક્ત થયો છું.' ગુરુ મહારાજે, ધર્મશાસ્ત્રના અધ્યયનથી સર્વોપરી બનેલ તથા ધર્મોપદેશ આપવામાં કુશળ એવા હરિભદ્રમુનિને શુભ લગ્ને પોતાના પદે સ્થાપન કર્યા. એટલે પૂર્વે થયેલા પાદલિપ્તસૂરિ વગેરેની જેમ કળિકાળમાં યુગપ્રધાનરૂપ એવા શ્રીહરિભદ્રસૂરિ પોતાના વિહારથી પૃથ્વીને પાવન કરવા લાગ્યા. 162 એવામાં એક દિવસે સંબંધી જનોના કર્કશ વાક્યોથી વિરક્ત થયેલા, સેંકડો હથીયારોથી યુદ્ધ કરનારામાં કુશળ છતાં અત્યારે ચિંતાગ્રસ્ત એવા પોતાની બહેનના બે કુમાર પુત્રો બાહ્યભૂમિએ તેમના જોવામાં આવ્યા. એટલે ગુરુના ચરણ-યુગલને વંદન કરતાં તે કહેવા લાગ્યા કે—‘ઘરથી અમે વિરાગ પામ્યા છીએ.’ ત્યારે ગુરુ બોલ્યા—જો મારા પર તમે રાગ ધરાવતા હો, તો વિધિપૂર્વક વ્રત લઈ લ્યો.' પછી તેમની ભાવના જોઈને ગુરુએ હંસ અને પરમહંસને દીક્ષા આપી, અને પ્રમાણશાસ્ત્ર અને ઉપનિષદ્ સંબંધી શાસ્ત્ર પાઠમાં કુશળ બનાવ્યા. પછી એકવાર બૌદ્ધના તર્કશાસ્ત્ર સંબંધી તત્ત્વને જાણવાની ઈચ્છાથી તેમણે ગુરુના ચરણે વિનયપૂર્વક મસ્તક નમાવીને નમ્રતાથી વિનંતિ કરી કે—‘હે ભગવન્ ! દુર્ગમ્ય બૌદ્ધનાં આગમો જાણવા માટે અમારે સતત ઉદ્યમ કરવાની ઈચ્છા છે, તો અમારી બુદ્ધિની પરીક્ષા કરવા માટે અમને તેના નગરમાં જવાની અનુજ્ઞા આપો. નિમિત્ત શાસ્ત્રના બળે હૃદયમાં ઉત્તર કાળ જાણવામાં આવતાં આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે—‘હું જોઈ શકું છું કે તમારું ત્યાં ગમન હિતકારક નહિ થાય, માટે તમે એ વિચાર માંડી વાળો. વળી હે વત્સો ! તમે આજ દેશમાં કોઈ ગુણી આચાર્ય પાસે તે અભ્યાસ કરો. અહીં પણ કેટલાક આચાર્યો પર-આગમને જાણવામાં ભારે કુશળ છે, વળી ગુરુને વિરહમાં નાખીને કયો કુલીન શિષ્ય નિરુપદ્રવ માર્ગે પણ ગમન કરે ? તો પછી દુર્નિમિત્ત જાણવામાં આવતાં તો તે કેમ ગમન કરે ? માટે આ સોપદ્રવ કાર્યમાં અમે અનુમતિ આપતા નથી.' ત્યારે હંસ નામે શિષ્ય હસીને કહેવા લાગ્યો—‘આ આપનું વચન વાત્સલ્ય યુક્ત છે, પણ આપની કૃપાથી અમારામાં તેવું સામર્થ્ય છે. બાલ્યાવસ્થામાં પરિપાલન કરતાં શું તમે અમારું બળ જાણી શક્યા નથી ? વળી સમર્થજનોને માર્ગમાં કે પરનગરમાં જતાં અપશુકનો શું કરી શકવાના હતા ? ચિરકાળથી જપેલ આપના નામરૂપ મંત્ર ઉપદ્રવથી સદા અમારું રક્ષણ કરનાર છે. મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા દૂર દેશનાં શાસ્ત્રો મેળવવા માટે જવા અને આવવાથી કયો ગુણહીન કૃતજ્ઞતાની ક્ષતિ કરનાર બને ? માટે આ કામ તો કરવા લાયક જ છે.’ એટલે ગુરુએ તે બંને શિષ્યને કહ્યું કે—‘હવે તમને હિત કહેવું, તે ઉચિત નથી, જે થવાનું હશે તે થશે જ. માટે ઉત્તમ કે નિંદિત જે તમને ઈષ્ટ હોય, તે કરો.' પછી ગુરુના ગૌરવ અને ઉપદેશની અવગણના કરી જૈન લિંગને અતિશય ગુપ્ત રાખીને તે બંને બૌદ્ધોના નગર તરફ ચાલ્યા, કારણ કે ભવિતવ્યતાનો નિયોગ ફરતો નથી. કેટલાક દિવસ પ્રયાણ કરતાં તે બંને યોગીના વેશે બૌદ્ધમતની રાજધાનીમાં પહોંચ્યા, અને અભ્યાસની ભારે ઉત્કંઠાથી તે બૌદ્ધ મઠમાં ગયા. ત્યાં ભણવા આવનારને ભોજનાદિકની સગવડ માટે એક મોટી દાનશાળા હતી, અને બૌદ્ધાચાર્ય ત્યાં શિષ્યોને ઈચ્છાનુસાર Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર 163 નિરંતર અભ્યાસ કરાવતો હતો. એટલે અતિ સુખ પૂર્વક ભોજન મળવાથી અત્યંત વિષમ બૌદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ કરતાં, પરમતના વિદ્વાનોને દુર્ગમ્ય એવા અર્થતત્ત્વને પણ તેઓ પોતાની કુશળતાથી સુખે જાણી શકયા. જિનમતના શાસ્ત્ર પ્રત્યે બૌદ્ધાચાર્યની હીનમતિથી જે દૂષણો બતાવવામાં આવ્યાં, તેની પોતાના આગમ પ્રમાણોને લઈને બારીકાઈથી તુલના કરતાં તેનો ત્યાગ કરી અને જૈન તર્કની કુશળતાથી બૌદ્ધાગમનું ખંડન કરનારા શુદ્ધ હેતુઓ તેમણે બીજા પત્રો પર લખી લીધા, એમ જેટલામાં તેઓ એકાંતમાં લખતા હતા, તેવામાં સખ્ત પવન લાગવાથી તે પત્ર તેમના હાથમાંથી ઉડી ગયું ને તે બીજાઓને હાથ ચડ્યું, એટલે તેમણે તે બંને પત્રો ગુરુની આગળ જઈને મૂક્યા. ત્યાં પોતાના તર્કમાં ઉદગ્ર દૂષણો અને જૈન સંબંધી દૂષણોના પક્ષમાં અજેય એવી હેતુ દેઢતાને જોતાં તેને પોતાના મનમાં મોટો ભ્રમ થઈ પડ્યો. પછી ભારે વિસ્મય પામતાં બૌદ્ધાચાર્ય કહેવા લાગ્યો કે–અહીં કોઈ જિનમતનો ઉપાસક ભણવા આવેલ છે, નહિ તો મેં દૂષણ આપેલ શાસ્ત્રને ફરી અન્ય કોણ નિર્દોષ કરવાને સમર્થ થઈ શકે ? હવે એને શોધી કાઢવાનો શો ઉપાય લેવો ?' એમ તે વિચારમાં પડ્યો. કારણ કે કોઈ વાર આવા કાર્યમાં વિદ્વાનોની મતિ પણ સ્કૂલના પામે છે. એવામાં મિથ્યાઆગ્રહ રૂપ સમુદ્રને ઉછાળવામાં પૂર્ણ ચંદ્ર સમાન તેને બુદ્ધિ પ્રગટ થઈ. એટલે તેણે પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું કે—‘દ્વાર આગળ રસ્તા પર એક જિનબિંબને સ્થાપન કરો. તેના શિર પર પોતાના પદયુગલ રાખીને દરેક વિદ્યાર્થીઓએ ત્યાંથી ગમન કરવું; આ મારું વચન જે પ્રમાણ ન કરે, તેણે મારી પાસે અભ્યાસ કરવો 'નહિ. ગુરુના એ વચન પ્રમાણે તે બધા ઉશ્રુંખલ બૌદ્ધોએ વર્તન કર્યું. એવામાં તે હંસ અને પરમહંસ ખેદપૂર્વક વિચાર કરવા લાગ્યા કે–અહો ! આપણા પર મોટું વિકટ સંકટ આવી પડ્યું. જો એ બિંબના મસ્તક પર ભક્તિને લીધે આપણે પગ ન મૂકીએ, તો જાણવામાં આવી જઈશું, અને તેથી એ નિર્દય મનના પાઠક પાસે ફરી જીવવાની આશા રાખવી નકામી છે. સદ્દગુરુ શ્રી હરિભદ્ર સૂરિના ચરણમાં આપણે બલિદાન રૂપ થઈ જઈએ કે જેઓ પૂર્વે ભવિષ્યના અનિષ્ટનો વિચાર કરીને આપણા ગમનનો પ્રતિષેધ કરતા હતા. તે અવિનયનું આ ઉગ્ર ફળ અત્યારે અવશ્ય આપણને ઉપસ્થિત થયું; કારણ કે ભવિતવ્યતા કદિ ટળી ન શકે. એટલે હવે તો જન્મને કલંક્તિ કરવાનો અથવા તો મરણ પામવાનો અવસર આવ્યો છે; પરંતુ હવે ગમે તેમ થાય, પણ જિનબિંબના શિરે પગ સ્થાપીને નરકફળને તો આપણે ઉપાર્જન ન જ કરીએ. આપણા પગ સડી જાય કે ભેદાઈ જાય તો ભલે, પણ જિનબિંબને તો એ લાગવાના નથી જ. એટલે હવે કોઈ રીતે પણ અહીં મરણ ઉપસ્થિત થયું છે, તથાપિ સાહસ ધારણ કરી રહેવું, વળી આપણી એવી દઢ પ્રતિજ્ઞા છે કે કાર્ય ઉપસ્થિત થતાં પ્રતિકાર કરવો જ.' એમ વિચારી હાથમાં ખડી લઈને સત્ત્વશાળી એવા તેમણે જિનબિંબના હૃદય પર ઉપવીત (જનોઈ)નું ચિન્હ કર્યું અને પછી તેના શિર પર પગ મૂકીને તે ચાલ્યા ગયા. પણ એ કામમાં લક્ષ્ય રાખતા કેટલાક બૌદ્ધોએ તેમને ઓળખી (જાણી) લીધા. એટલે ભારે કુશળ એવા તે ક્રોધના વશે રક્ત લોચનથી તેમને જોવા લાગ્યા. ત્યારે બૌદ્ધાચાર્યે પુનઃ કહ્યું કે–અહો ! બૌદ્ધમતના દ્વેષીઓની હવે હું બીજી પરીક્ષા કરીશ. માટે તમે બધા શાંત થઈને બેસી રહો. કારણ કે અત્યારે એકદમ તેમની સામે વિરોધ કરવો ઉચિત નથી. વળી બુદ્ધિનિધાન પુરુષો દેવના શિરે પગ ન જ મૂકે, તેથી એમણે ઉપવીતનું ચિન્હ કર્યું અને એ કાર્ય પાર પાડ્યું. એ તેમની દઢતાનું લક્ષણ છે. અન્ય કોઈ દઢમતિ મનુષ્ય પણ કર્મથી ભય પામતાં આવું કામ કદાપિ ન જ કરે. વળી Page #171 -------------------------------------------------------------------------- ________________ 164 શ્રી પ્રભાવક ચરિત્ર પરનગરથી અહીં આવેલા વિદ્યાર્થીઓની મારે કદર્થના કરવી જ ન જોઇએ, તેમ કરવાથી મને ભારે અપયશ પ્રાપ્ત થાય. કુપરીક્ષાને લઈને પ્રતીકાર ન કરવો.’ એ પ્રમાણે આચાર્યનું વચન સાંભળતાં તથા ગુરુએ અટકાવ્યાથી તે બેસી રહ્યા. પછી તે બંને શિષ્યોના સુવાના ઘર ઉપર રહેલા બૌદ્ધોમાંના એકને ગુરુએ દરેક દિશામાં તપાસ રાખવાનું કામ સોંપ્યું. પછી દેવગુરુનું શરણ લઈ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં રાત્રે તે બંને સુતા, એટલે માથે આપત્તિ હોવાથી નિદ્રા લેવાને ન ઇચ્છતાં પણ અસુલભ એવી નિદ્રા તેમને આવી ગઈ. એવામાં તેમની ઉપરની ભૂમિ પરથી ગુરુએ નાના ઘડાની શ્રેણિ નીચે છોડાવી. તેના ખડખડ અવાજથી વિરસ બોલતા તેમણે તરત શયાનો ત્યાગ કર્યો. ત્યાં બીજા પણ કેટલાક શિષ્યો સુતા હતા, તે બધા ઓચિંતા સંભ્રમથી જાગી ઉઠ્યા અને પોતપોતાના કુળદેવતાનું નામ બોલવા લાગ્યા. તેમાં તે બંનેએ જિનનામનો ઉચ્ચાર કર્યો, એટલે ત્યાં એવો શબ્દ થયો કે–“ઠીક, આ બે જૈનમતના લાગે છે.” ત્યારે મરણના ભયને લીધે સાહસથી એક ઉપાય તેમને હાથ લાગ્યો. ત્યાં નિરંતર કેટલાક આતપત્ર(છત્ર) પડેલા હતા, તેમાંથી બે છત્ર લઈને તેમણે પોતાના શરીરે બાંધ્યા અને ઉંચા મજલા પરથી જમીનપર પડતું મૂક્યું, એટલે જાણે કોમળ શયામાંથી ઉઠ્યા હોય, તેમ કુશાગ્રબુદ્ધિના પ્રભાવથી તે બંને કુશળપૂર્વક અક્ષત શરીરે ઉભા થયા, અને ઉતાવળે પગલે તરત તે નગરમાંથી બહાર નીકળી ગયા. બુદ્ધિબળના વશથી તેમના ગમનની ખબર ન પડી, કારણ કે સારી રીતે ચલાવેલ મતિ કોને ઠગતી નથી ? એવામાં ‘મારો મારો” એમ બોલતા બૌદ્ધોના સુભટો તેમની પાછળ લાગ્યા. જ્યારે તે તેમની નજીકમાં આવી પહોંચ્યા, એટલે હંસ પોતાના કનિષ્ઠ બંધુને કહેવા લાગ્યો–“હે ભદ્ર ! તું સત્વર ગુરુ પાસે જા અને પ્રણામ પૂર્વક મારું મિથ્યા દુષ્કૃત કહે, વળી તમે નિષેધ કર્યા છતાં અવિનયથી જે મેં અપરાધ કર્યો, તે ક્ષમા કરો, એમ બોલજે. તેમજ અહીં પાસેના નગરમાં સૂરપાલ નામે રાજા છે જે શરણે આવેલાનું રક્ષણ કરે છે, અહીં નજીકમાંજ તેનું નગર નજરે દેખાય છે, માટે તેની પાસે સત્વર પહોંચી જા.” એમ કહી તેને સત્વર વિસર્જન કર્યા છતાં તે ક્ષણવાર ત્યાં ઉભો રહ્યો. એવામાં સહસ્રોધી (હજારોની સાથે યુદ્ધ કરનાર) હંસ તો પોતાના શરીરની પણ મમતા મૂકી દઈને તે ધનુર્ધારીઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો પણ તેમની પાસે બાણોનો જથ્થો સારો હોવાથી હંસનું શરીર ચાલણી જેવું થઈ ગયું, એટલે બાણોના પ્રહારોથી શત્રુઓએ તેને જમીન પર પાડી નાખ્યો અને તરત લોહીલુહાણ થએલો તે પ્રાણરહિત થઈ ગયો. મોહથી તેને ન તજતો પરમહંસ કોઈ દયાળુ પુરુષના સમજાવવાથી તેને મૂકીને ઉતાવળે પગલે ચાલીને તે સૂરપાલ રાજા પાસે પહોંચી ગયો. પરમ હંસ તેના શરણે આવ્યો કે તરત પાછળ લાગેલા હજારો શત્રુ સુભટો ત્યાં આવી પહોંચ્યા અને રાજાને કહેવા લાગ્યા કે “હે રાજન્ ! અહીં આવેલ શત્રુ અમને સોંપી દે.’ એટલે રાજાએ જણાવ્યું કે મારા ભુજપંજરમાંથી એને બલાત્કારે કોણ લઈ જાય તેમ છે? આ તો ન્યાયી અને કળાવાનું છે, પરંતુ અન્યાયી હોય, તો પણ એ તમને ન સોપું.” ત્યારે બૌદ્ધ સુભટો કહેવા લાગ્યા કે “અરે ! રાજન્ ! એક પરદેશી પુરુષની ખાતર કોપાયમાન થયેલ અમારા સ્વામીના હાથે પોતાના ધન, સુવર્ણ, રાજ્યાદિક શા માટે ગુમાવે છે ?' રાજાએ કહ્યું-“મારા પૂર્વજો જે મહાન વ્રત આચરી ગયા છે, તે વ્રત આચરતાં મને મરણ મળે કે હું જીવતો રહું, તેની મને દરકાર નથી, પરંતુ શરણાગતના રક્ષણરૂપ વ્રતને તો હું કદિ મૂકનાર નથી. વળી Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર 165 અહીં એક બીજો ઉપાય બતાવું કે આ પ્રમાણશાસ્ત્રમાં કુશળ અને બુદ્ધિમાન છે, તો વાદની રીતે એનો પરાભવ કરી જય કે પરાજયમાં ઉચિત લાગે, તે કરો.” એમ સાંભળતાં વચનમાં વિચક્ષણ એવો તેમનો અધિપતિ કહેવા લાગ્યો–“ભલે, એ અમને ઈષ્ટ છે, પરંતુ એણે અમારા બુદ્ધદેવના શિરે પગ મૂકેલ છે, તેથી એનું મુખ અમારે જોવું નથી. પછી જો એનામાં શક્તિ હોય, તો એ પડદા પાછળ રહી સત્વર અમારા શાસ્ત્ર પ્રમાણ હેતુઓને હઠાવે, એમ કરતાં જો એનો જય થાય, તો ભલે સુખે એ પોતાના સ્થાને ચાલ્યો જાય અને પરાજિત થાય, તો વધ્ય છે.” - હવે ત્યાં એકાંતમાં રહીને ઘટના મુખે વાદ કરનાર બૌદ્ધોની શાસનદેવી બોલતી હતી અને અહીં શ્રીહરિભદ્રસૂરિનો શિષ્ય હતો, તે બંનેનો દૃષ્ટિમેલાપ તો થતો જ ન હતો, હવે પરમહંસ વિચારે છે– બૌદ્ધમતમાં આચાર્યો પણ છળકપટમાં જ નિષ્ઠાવાળા હોય છે આ સારું લાગે છે. નહિતર મારી સામે એમની વાધારા ન તૂટે એ ન બને.' પછી ઘણા દિવસ વાદ ચાલતાં સુજ્ઞ પરમહંસ કંટાળી ગયો. એટલે તેણે વિચાર કર્યો કે મોટું સંકટ આવી પડતાં પોતાના ગચ્છની શાસન દેવતા અંબાદેવીનું સ્મરણ કરવું જોઈએ. એમ ધારી તેનું સ્મરણ કરતાં જિનમતનું રક્ષણ કરવામાં સદા લબ્ધલક્ષ એવી તે દેવી સભામાં આવીને તેને કહેવા લાગી કે–“હે વત્સ ! મહા સત્ત્વશાળી એ દુષ્ટ પુરુષથી મુક્ત થવાનો ઉપાય સાંભળ. બૌદ્ધની શાસનદેવી તારા અહીં નિરંતર બોલે છે, તેથી તેનું વચન સ્મલિત થતું નથી. તારા વિના કયો સત્ત્વશાળી પુરુષ દેવતાઓની સાથે વાદ કરવામાં ટકી શકે? માટે અસાધારણ પ્રતિજ્ઞા કરનાર તે દંભવાદીને આજે કહી દે કે જે કંઈ બોલવું હોય, તે સમક્ષ આવીને બોલવું, તે વિના વાદ કેમ થઈ શકે ?” એટલે હમણાં જ તેના બળનો નાશ કરી પ્રગટ રીતે બોલતાં તારો જ વિજય થશે.” એમ સાંભળતા પરમહંસ બોલ્યો કે–“હે જનની ! તારા વિના અહીં મારી અન્ય કોણ સંભાળ કરે તેમ છે?' એમ યોગ્ય ઉત્તર આપી બીજે દિવસે તેણે દેવીના આદેશ પ્રમાણે કર્યું. ત્યારે પ્રતિવાદીએ મૌન ધારણ કરતાં તેણે પડદાનું વસ્ત્ર ખેંચીને દૂર કર્યું અને પગથી વિપરીત કરનાર તે ઘટના ભૂકેભૂકા કરી નાખ્યા. પછી તેણે તે દંભવાદીને કહ્યું કે તમે અધમ પંડિતો છો.” એવામાં રાજાએ તેમને જણાવ્યું કે–એના વધને ઈચ્છનારા તમે શત્રુઓ જ છો. ન્યાયથી વિજય પામનાર અને અસાધારણ ચારિત્રવાન્ એવો આ સાધુ પુરુષ શું વધ કરવા લાયક છે ? કદાચ તમે એને કુનયવાદી બોલશો, તો પણ તમારું તે વચન હું સહન કરનાર નથી. માટે સાંભળો–“સમરાંગણમાં મારો પરાભવ કરીને જે એને લે, તે અચલ સમૃદ્ધિવાન્ તેને ભલે લઈ જાય.” એમ બોલતાં રાજાએ નેત્રસંજ્ઞાથી તે વિદ્વાને ભાગી જવાનો સંકેત કર્યો. એટલે તેણે પલાયન કર્યું, કારણ કે મરણના ભયથી આકુળ વ્યાકુળ થયેલ કોણ ભાગી ન છૂટે ? પછી ઉતાવળે પગલે બહાર જતાં એક ધોબી તેના જોવામાં આવ્યો. એવામાં ઘોડેસ્વારો પોતાની પાછળ નજીકમાં આવી પહોંચ્યા. તેથી તેણે ધોબીને કહ્યું કે “આપત્તિ આવે છે, માટે ભાગી છૂટ.” એમ પોતાની ચાલાકીથી ધોબીને ભગાડીને તે પોતે વસ્ત્ર ધોવા બેસી ગયો. તેવામાં એક ઘોડેસ્વારે આવીને પૂછયું કે “આ રસ્તે કોઈ પુરુષ નીકળ્યો છે?' ત્યારે તેણે સુભટને તે ધોબી બતાવ્યો. એટલે તરત તેણે અશ્વ દોડાવી પેલા ધોબીને પકડીને તે પોતાના સુભટોને સોંપ્યો, પછી તેના કહેવાથી લશ્કર બધું પાછું વળ્યું. અહીં પ્રગટ રીતે પોતાના બુદ્ધિબળથી નિર્ભય થઈને પરમહંસ ચિત્રકૂટ નગર તરફ ચાલ્યો અને કેટલેક Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર દિવસે તે ત્યાં પહોંચ્યો, કારણ કે ગુરુના ચરણકમળનો સમાગમ ક્યાંથી ? એવામાં પોતાના સ્વામીની કાર્યસિદ્ધિ સમજીને કેટલાક બૌદ્ધ સુભટોએ તે રાજાને શાંત કર્યો કારણ કે પોતે બલિષ્ઠ છતાં અલ્પ કાર્યમાં દૃઢ સહાયને કોણ તજી દે ? 166 પછી પરમહંસ પોતાના ગુરુના સંગમરૂપ અમૃતનું પાન કરતાં તે શિર નમાવીને ગુરુના પગે પડ્યો. એટલે તેમણે તેને દૃઢ આલિંગન આપતાં સંતુષ્ટ કર્યો. ત્યારે આંખમાં આંસુ લાવતાં તે તરત કહેવા લાગ્યો કે— ‘હે ભગવન ! આપના તે વચન મને યાદ છે કે પરદેશ જતાં અમને જે વચનથી નિષેધ કર્યો હતો. હવે કુવિનીત શિષ્યના મુખથી બનેલ વૃત્તાંત સાંભળો; એમ કહીને પોતાના જ્યેષ્ઠ બંધુના અવસાન સુધીનું ચરિત્ર તેણે કહી સંભળાવ્યું. એવામાં બોલતાં બોલતાં તેનું હૃદય ભેદાઈ ગયું, અહો ! બલિષ્ઠ મોહ પ્રાણને હરે છે; તે જોતાં હરિભદ્ર સૂરિ ચિંતવવા લાગ્યા કે—‘અહો ! આ મને કેવું સંકટ ઉપસ્થિત થયું અને અનુપમ ચરિત્રવાળા એવા વીતરાગની ભક્તિ સાધતાં પણ મને આવી નિરપત્ય દશા પ્રાપ્ત થઈ ? નિર્મળ કુળમાં જન્મ પામેલા, વિનીત, યમ, નિયમાદિકમાં તત્પર, પ્રવીણ, પરમતનો વિજય કરવાના પ્રગટ ચાતુર્યરૂપ પરિમલથી શોભિત, વિદ્વાનોને માનનીય તથા પરદેશમાં રહેલા બૌદ્ધમતના શાસ્ત્ર જાણવાની ભાવનાથી દૂર ગયેલા એવા એ બંને શિષ્યો મારા દુર્ભાગ્યે મરણ પામ્યા. હા ! દૂરંત કર્મને ધિક્કાર છે ! હું તેમના વિનય કે સમગુણને યાદ કરું. કે ગુરુચરણની તેમની અદ્ભૂત સેવા સંભારું ? અહો ! હું મારા તેવા પ્રકારના મંદ ભાગ્યને લીધે તેમની પરિચર્ચા જોઈ શક્યો નહિ. મુખમાં કવલ આપીને મેં તેમને ઉછેરી મોટા કર્યા અને પક્ષીના બચ્ચાંની જેમ હજી તે પ્રબળ પક્ષ (પાંખ) રહિત હતા, વળી સપક્ષતાનો અવસર આવતાંતો તે બિચારા દૃષ્ટિપથથી અદૃશ્ય થઈ ગયા. અહો ! આ દેહ સુચિરત્રરૂપ કાષ્ઠને બાળવામાં ઉગ્ર અગ્નિની જ્વાળા સમાન તથા કલુષતાના નિવાસરૂપ છે. એ સુશિષ્યોનો ભારે વિરહ આવી પડતાં હવે મારે શું કરવું ? મારા ચિત્તથી શાંતિના પ્રકાર બધા નષ્ટ થવાથી હવે કઈ અધિકતા માટે મારે ધીરજ ધરવી ? લલિત વચનવાળા એ બંને શિષ્યો વિના મારા પ્રાણ કંજૂસ જેવા બની ગયા છે.’ એ પ્રમાણે વિચાર કરતાં પોતાના વંશના ધાતને લઈને હરિભદ્રસૂરિને બૌદ્ધ લોકો ૫૨ ક્રોધ ઉત્પન્ન થયો. પોતે મહાનૢ છતાં તે સ્વજન સંબંધી કાર્ય સુવિહિત શિષ્યવડે સહજ સધાય તેવું ન હતું. પછી તે આચાર્ય કહેવા લાગ્યા કે—‘અતિશય વિનયી શિષ્યોની હિંસાથી, અદ્ભુત ચિત્તની નિવૃત્તિનો નાશ થવાથી અપરાધી એવા તે બૌદ્ધોને મેં ગૃહસ્થપણામાં પૂર્ણ પરાભવ પમાડ્યા છે; વળી પોતાનું સમસ્ત બળ વાપરીને શત્રુઓનું નિવારણ કરવાનું જે શાસ્ત્રવિહિત ન્યાયમાં બતાવેલ છે તે પણ યુક્ત જ છે; કારણ કે શલ્યસહિત મરણ પામે, તેની પરભવમાં સદ્ગતિ ન થાય, એમ જિનશાસનમાં પણ બતાવેલ છે. વળી શલ્યનો ઉદ્ધાર ન કરવો, તે મોટામાં મોટો દોષ છે; માટે બહેનના પુત્રનો ઘાત કરવાથી ઉત્પન્ન થયેલ રોષને લીધે બૌદ્ધોનો મારે નાશ કરવો.’ એમ અંત૨માં દૃઢ નિશ્ચય કરી, ગુરુને પૂછીને સહાય વિના હરિભદ્ર સૂરિ ચાલી નીકળ્યા. અને હૃદયમાં સંયમ અને અનુકંપાને ક્ષીણ બનાવતા તે સૂરપાલ રાજાના નગરમાં જઈ પહોંચ્યા, ત્યાં સત્વર તે રાજા પાસે આવી, પોતે જૈનલિંગને પ્રગટ રાખી તે ધર્મલાભરૂપ આશિષથી રાજાને અભિનંદન આપતાં કહેવા લાગ્યા કે—‘હે શરણાગત વત્સલ ! અને સત્ત્વભંગથી રહિત એવા હે રાજન્ ! તું મારું એક વચન સાંભળ— તેં મારા પરમહંસ શિષ્યને બચાવ્યો. હે રાજેંદ્ર ! તારા એ સાહસની હું કેટલી પ્રશંસા કરું ? વળી એ Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર 167 શરણાગતનું રક્ષણ કરવા માટે લાખો સુભટોની તેં અવગણના કરી, આવું ઉન્નતિકારક બળ બીજું કોણ બતાવી શકે ? હું સુજ્ઞજનની રીતિથી ઉન્નત પ્રમાણ યુદ્ધ કરવાની વૃત્તિથી નીકળ્યો છું અને બૌદ્ધમતના અતિશય પ્રવીણ પંડિતોને જીતવાની મારી ઈચ્છા છે.' ત્યારે સૂરપાલ રાજાએ કહ્યું કે-“હે મહાત્મન્ ! વિજયને માટે તમે કહો છો, તે યુક્ત છે, પરંતુ તીડના સમૂહની જેમ તે ઘણા હોવાથી તથા બળવડે વાદ કરવામાં ચાલાક એવા તે જીતવા દુષ્કર છે; પરંતુ અહીં કંઈક પ્રપંચ રચું કે જેથી તમારો શત્રુવર્ગ પોતે નાશ પામે પણ મારું વચન તમારે પ્રતિકૂલ ન ગણવું. વળી સાવધાન થઈને તમે મારું એક વચન સાંભળો-‘તમારામાં કોઈ અજેય શક્તિ છે?' એટલે હરિભદ્ર મુનીશ્વર બોલ્યા “મને કોણ જીતી શકે તેમ છે કે જેને અંબિકાદેવી સહાય છે? એ પ્રમાણે વચન સાંભળતા રાજાએ બૌદ્ધ-નગરમાં પોતાનો દૂત મોકલ્યો. એટલે વચનમાં વિચક્ષણ અને પ્રપંચ * રચવામાં પ્રવીણ એવો તે દૂત સત્વર તે નગરમાં પહોંચ્યો. ત્યાં બૌદ્ધગુરુને પ્રણામ કરતાં તેણે નિવેદન કર્યું કે “હે ભગવન્! સૂરપાલ રાજા ભારે ભક્તિને લીધે સાક્ષાતુ સરસ્વતી સમાન એવા આપને વિજ્ઞપ્તિ કરે છે કે બૌદ્ધમત સાથે વિરોધ ધરાવનાર એક પંડિત મારા નગરમાં આવ્યો છે. આપ ત્રણે ભુવનમાં પ્રકાશમાન છતાં આ વળી વાદી શબ્દ કેવો ? એ બાબત અમને ભારે લજ્જા ઉપજાવે છે, માટે તમે એવો ઉપાય લો કે જેથી તે પરાજય પામીને પોતે મરણાધીન થાય અને તેથી અન્ય કોઈ આવીને એ પ્રમાણે અભિમાન ન ધરાવે.' છે ત્યારે અભિમાન અને ક્રોધને વશ થયેલ બૌદ્ધગુરુ પ્રમોદથી કહેવા લાગ્યો આ જગતમાં સમસ્ત દેશના તમામ પંડિતોને મેં પરાસ્ત કર્યા છે, છતાં જિનસિદ્ધાંતમાં વિશારદ છતાં મૂર્ખ કોઈ જૈન વાચાળ પંડિત ત્યાં આવેલ હશે, માટે ગહન વિકલ્પસમૂહની કલ્પનાઓથી હું તેનો વચનમદ ઉતારીશ આ બાબતમાં શું તે પોતે મરણની પ્રતિજ્ઞા કરશે? હે ચાલાક ! દૂત ! તે તો તું જ કહી દે ! એમ સાંભળતાં દૂત બોલ્યો-“આપની આગળ હું શું બોલી શકું? છતાં આપના ચરણ-કમળના પ્રસાદથી શું મારું અદ્ભુત શુભ નહિ થાય ? મારી અલ્પ મતિ તો એમ ચાલે છે, છતાં તમારે અહીં વિચાર કરવાનો છે. ત્યાં એવા પ્રકારની શરત કરવી કે જે પરાજિત થાય, તે તપેલ તેલના કુંડમાં પ્રવેશ કરે ! એટલે–“ભલે, એમ થાઓ' એ રીતે પોતાનો અભિપ્રાય બતાવતાં પ્રસન્ન થયેલ ગુરુએ તે દૂતની પ્રશંસા કરી, તેમ છતાં બુદ્ધિશાળી અને બોલવામાં પ્રવીણ એવા દૂતે તે બાબતને વધારે દઢ કરવા માટે ફરીને પણ કહ્યું કે–“જો કે એ પણ તમારે કૂબલ છે, છતાં ધૃષ્ટતાથી ફરી હું આપને કંઈક વિનંતિ કરવા ધારું છું, તે સાંભળો–આ વસુમતી રત્નગર્ભા કહેવાય છે, તેથી તેમાં અતિશય પ્રગર્ભ કોઈ વિદ્વાન નીકળી આવે, અને તમે પરાજિત થાઓ, તો એ પ્રતિજ્ઞામાં તમારી અવજ્ઞા ન થાય, એ વિચારવાનું છે, જો કે એ મારી કલ્પના તો માત્ર આકાશના પુષ્પ સમાન જ છે. તમારો જય થાય, તેથી જ અમે સનાથ રહીએ, તો પણ લાંબો વિચાર કરવાની જરૂર છે.” ત્યારે બૌદ્ધગુરુ બોલ્યા- તમને આવો ભય કેમ લાગે છે? એવો મિથ્યા ભ્રમ કોને થાય? કારણ કે ચિરસેવિત હું સમર્થ છતાં તમને પરના વિજયની શંકા કેમ થાય છે? પ્રમાણશાસ્ત્રમાં પ્રવીણ એવો કયો વિદ્વાન મારી સામે ટકી શકે તેમ છે? હું તેના મદરૂપ રોગને દૂર કરીશ, નહિ તો હું મારું નામ તજી દઈશ. વાદીઓના પૌરૂષને પરાસ્ત કરનાર એવા મારું આ વચન હે દૂત ! તું તારા સ્વામીને જઈને સંભળાવજે, અને પરવાદીના Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર લાભથી સંતુષ્ટ થયેલા અમે આ તારી પાછળ આવ્યા સમજજે.' એ પ્રમાણે બૌદ્ધગુરુનું વચન સાંભળી મનમાં હર્ષ પામતો દૂત પોતાના નગ૨માં આવ્યો અને બૌદ્ધગુરુને છેતરી આવવાના સંદેશાથી તેણે સૂરપાલ રાજાને વધાવ્યો, પછી ત્રણ ચાર દિવસમાં બૌદ્ધગુરુ પણ ત્યાં આવ્યો અને સમર્થ શિષ્યોથી સેવાતો તે વાદ કરવા તત્પર થયો. આ વખતે તેણે વિચાર કર્યો કે—‘આ એકને જીતવાની ખાતર હું તારા દેવીનું શું સ્મરણ કરું ? એ શું કરવાની હતી ? સ્મરણ કરતાં પણ જે દેવી પરાજિત થયેલ મારા શત્રુનો સત્વર ઘાત કરનાર નથી' એમ ચિંતવી, વાદ સભામાં હરિભદ્રસૂરિ પાસે આવીને તેણે પ્રતિપાદન કર્યું કે—‘આ બધું અનિત્ય છે. સત્ એ શબ્દ માત્ર વ્યાકરણથી સિદ્ધ છે. આ પક્ષમાં હેતુ એવો છે કે જગતના સર્વ પદાર્થો જલધર (મેધ)ના જેમ અનિત્ય (ક્ષણિક) છે.’ 168 એમ મૂલ પક્ષ તેણે પ્રતિપાદન કરતાં પ્રતિવાદી જૈનાચાર્ય સમ્યક્ વિચાર કરીને કહેવા લાગ્યા કે—જો આ બધું વિનશ્વર છે, તો સ્મરણ અને વિચારની સંતતિ કેમ ચાલી શકે ? વળી પૂર્વે આ જોયેલ છે એવી વિચારપરંપરા કેમ ઘટી શકે ?' ત્યારે બૌદ્ધગુરુએ જણાવ્યું કે—‘અમારા મતમાં વિચારસંતતિ સદા તુલ્ય અને સનાતન હોય છે. તે સંતતિમાં એવા પ્રકારનું બળ રહેલ છે કે જેથી અમારો વ્યવહાર તે જ પ્રમાણે ચાલી શકે છે.' એટલે જૈનસૂરિ પ્રમોદપૂર્વક કહેવા લાગ્યા કે—‘જો એ મતિસંતતિ અવિનશ્વર છે, તો તે સત્ એટલે ક્ષણિક નથી, એમ સુવિદિત થયું. અને તે સંતતિ ધ્રુવ સિદ્ધ થવાથી તારું એ વચન તારા જ સિદ્ધાંતથી વિરુદ્ધ પડ્યું તેથી પોતાના સિદ્ધાંતમાં પણ અત્યંત મૂઢતા ધરાવનાર એવો તું જે પ્રતિપાદન કરવા ઇચ્છે છે, તે વિદ્વાનોને કોઈ રીતે માન્ય થઈ શકે તેમ નથી, માટે ચિરકાળથી લાગેલ સમસ્ત વિનશ્વરપણાની તારી પ્રતિજ્ઞાને મૂકી દે.' એમ વચનથી સૂરિએ નિરુત્તર કરેલ બૌદ્ધાચાર્ય મૌન રહ્યો એટલે લોકોએ ‘આ પરાજિત થયો' એમ બોલતાં તરત જ તપેલા તેલના કુંડમાં પડ્યો. ત્યાં બૌદ્ધગુરુના અકાળ મરણથી તેમનામાં કોલાહલ થઈ પડ્યો અને એ અપમાનથી લજ્જા પામી ભયાતુર અને નિર્નાથ બનેલા તેના શિષ્યો ભાગવા લાગ્યા. એવામાં તે ગુરુની જેમ ભારે ચાલાક એક બૌદ્ધશિષ્ય વાદ ક૨વા આવ્યો, એમ પાંચ છ પ્રવીણ શિષ્યો એક પછી એક વાદ કરવા આવ્યા. તે બધાને હરિભદ્ર મહારાજે જીતી લીધા, એટલે પોતાના ગુરુની જેમ તે પણ તેલકુંડમાં પડીને મરણ પામ્યા, ત્યારે બૌદ્ધશિષ્યો ક્રોધના વશે પ્રસરતા દર્પનો નાશ થતાં પોતાની શાસનદેવીને કર્કશ વચનથી ઉપાલંભ આપતાં બોલ્યા. કારણ કે અધમ દિવસોમાં દેવ દેવી યાદ આવે છે—હૈ રાક્ષસી ! અમારા ગુરુએ (રાજાએ) જે તારી સતત પૂજા કરી, તે વૃથા ગઈ. હે તારે ! તે કુમરણથી અત્યારે મૃત્યુ પામતાં તું ક્યાં ગઈ હતી ? ચંદન, કેસર, કુંકુમ, વિલેપન, ધૂપ અને શ્રેષ્ઠ ભોગ તથા સુગંધિ પુષ્પમાળથી તારી જે પૂજા કરી, તે તો એક પત્થરની પૂજા જેવી થઈ. એમ સારી રીતે પૂજવામાં આવેલ તારા જેવી દેવી આવા સંકટ સમયે જો સહાયતા ન કરે, તો દેહધારી મનુષ્યને સારી વસ્તુનો ભોગ ધરાવવામાં આવે તે શું ખોટું છે ?' આ તેમના ઉપાલંભ વખતે તારા દેવી નજીકમાં રહીને બધું સાંભળતી હતી. શિષ્યોના અનુચિત વચનો સાંભળતાં પણ તેમના પર ક્રોધ ન લાવતાં દયા બતાવતી તે કોમળ વચનથી કહેવા લાગી કે—‘હે શિષ્યો ! તમે અતિશય શોક લાવી દીન જેવા બનીને જે અનુચિત વચન બોલો છો, એ કુવચનની પણ અત્યારે હું દરકાર કરતી નથી, પણ તમે મારું એક વચન સાભળો—તે બે જૈનશિષ્યો બહુ દૂર દેશથી અહીં પરસિદ્ધાંતનો Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર 169 અભ્યાસ કરવા આવ્યા, તેમને જિનશિરપર પગ મૂકાવવાના પાપમાં તમે પાડતા હતા. છતાં તેમણે પોતાનું સત્ત્વ છોડ્યું નહિ. તે કાર્યમાં સાવચેતી વાપરી પ્રતીકાર ચલાવતાં તે સત્વર ભાગી છૂટ્યા. તે ન્યાયમાર્ગના પથિક મહામુનિ હતા. તેમના પ્રત્યે આચરેલ તે દુષ્કૃતનો આ તમારા ગુરુને બદલો મળ્યો, તેથી મેં તેની ઉપેક્ષા કરી. એટલે તે પોતાના પાપથી જ વિનાશ પામ્યો છે. હવે જેઓ એનો પક્ષ કરશે, તેમની પણ હું સદા ઉપેક્ષા કરીશ, માટે તમે એ બાબતનો શોક તજી, ધીરજ ધરીને પોતપોતાના સ્થાને ચાલ્યા જાઓ. હું તમારા સંકટને દૂર કરતી રહીશ. તમે મારા સંતાન સમાન છો, તેથી તમારા પર મારે કોપ શો કરવો?' એમ કહીને તે દેવી અદૃશ્ય થઈ ગઈ, અને શિષ્યો પોતપોતાના દેશમાં ચાલ્યા ગયા. ત્યાં એ વૃત્તાંત સાંભળતાં જુદા જુદા નગરમાં રહેલા બૌદ્ધમતી વૃદ્ધ સાધુઓ શાંત થયા. - અહીં કેટલાક એમ કહે છે કે –“મહામંત્રના પ્રભાવથી શ્રીહરિભદ્રસૂરિએ બૌદ્ધમતના સાધુઓને ખેંચીને તપ્ત તલમાં હોમ્યા.' - એવામાં શ્રીજિનભટસૂરિએ પોતાના શિષ્યનો આવો પ્રચંડકોપ સાંભળી તે કોપને ઉપશાંત કરવા માટે તેમણે વિચાર કર્યો. પછી બે મુનિને કોમળ વચનથી શિક્ષા આપી, તેના ક્રોધની શાંતિ માટે તેમના હાથમાં સમરાદિત્યના વૃત્તાંતના બીજરૂપ ત્રણ ગાથા આપીને તેમને મોકલ્યા એટલે તે બંને સૂરપાલ રાજાના નગરમાં આવ્યા અને શ્રી હરિભદ્રસૂરિને મળ્યા. પછી ગુરુએ જે ઇષ્ટ નિર્દેશ કર્યો હતો, તે તેમણે હરિભદ્ર મહારાજને સંભળાવતાં જણાવ્યું કે–‘તમારા ક્રોધરૂપ વૃક્ષના ફળના ઉદાહરણ સમાન આ ત્રણ ગાથા તમે ધારી લ્યો.' એ પ્રમાણે બોલતાં તેમની પાસેથી ગુરુએ લખેલ ગાથા લઈને હરિભદ્રસૂરિ પોતે ભક્તિપૂર્વક વાંચવા લાગ્યા તે ગાથાઓ આ પ્રમાણે હતી – "गुणसेण अग्गिसम्मा सींहाणंदाय तह पियापुता । सिहिजालिणि माइसुआ धण धणसिरि तहय पइभज्जा" ॥१॥ "जय विजया य सहोअर धरणो लच्छी य तहप्पड़ भज्जा। - સેના વિનય પિત્તિય ઉત્તી સમ્મમ સમા” | ૨ | "गुणचंद अ वाणमंतर समराइच्च गिरिसेण पाणोय । एगस्स तओ मुक्खोऽणंतो अन्नस्स संसारो" ॥ ३ ॥ એટલે–પ્રથમ ભવમાં ગુણસેન અને અગ્નિશર્મા, બીજા ભવમાં સિંહ અને આનંદ પિતા પુત્ર થયા, ત્રીજા ભવમાં શિખી અને જાલિની માતા પુત્ર થયા, ચોથા ભવમાં ધન અને ધનશ્રી પતિ પત્ની થયા, પાંચમાં ભવમાં જય અને વિજય બે સહોદર થયા, છઠ્ઠા ભાવમાં ધરણ અને લક્ષ્મી પતિ પત્નિ થયા, સાતમા ભાવમાં સેન વિષેણ નામે બંને પિત્રાઈ બંધ થયા, આઠમે ભવે ગુણચંદ્ર અને વાનમંતર થયા અને નવમે ભવે ગુણસેન તે સમરાદિત્ય થયો અને અગ્નિશર્મા તે ગિરિસેન નામે માતંગ પુત્ર થયો. સમરાદિત્ય સંસારથી મુક્ત થયો, અને ગિરિસેન અનંતસંસારી થયો. એ પ્રમાણે ગાથાઓ વાંચતા અને તેનો અર્થ વિચારતાં કુશલમતિ હરિભદ્ર સૂરિ ચિંતવવા લાગ્યા કે Page #177 -------------------------------------------------------------------------- ________________ 170 શ્રી પ્રભાવક ચરિત્ર “એક વનવાસી મુનિના પારણાના ભંગ નિમિત્તે પણ ભવચક્રમાં કેટલું બધું વૈર ચાલ્યું; ત્યારે અહીં તો કોપરૂપ દાવાનળની પ્રચંડ જવાળાથી અંધ બનીને મેં બૌદ્ધમતના લોકો સાથે પ્રપંચ રચ્યો અને તેમને મારી નાખ્યા, તેથી વિરતિનું અતિક્રમણ કરી ચિરકાળથી ઉદ્ભવેલ મિથ્યા-આગ્રહનાં શાસ્ત્રોથી જાણે સમ્યગુજ્ઞાન ખોઈ બેઠો હોઉં, તેમ સુકૃતના યોગે જિનમતનું જ્ઞાન ધારણ કરીને પણ મેં મિથ્યાત્વને અવકાશ આપ્યો એ મારા જીવને ભવિષ્યમાં નરકગમનના એક દુષ્ટ દોહદરૂપ થઈ પડશે.' એ રીતે પોતાના આત્માને પ્રતિબોધ આપી તેમણે મુનિઓને પ્રગટ રીતે જણાવ્યું કે “અહો ! આ જગતમાં વાત્સલ્યને ધરાવનાર ગુરુના શું કોઈ રીતે અનૃણી (ઋણરહિત) થવાય ? કે જેણે નરકગતિની સમીપે જતા મને બચાવવાની ઇચ્છાથી આવો ઉપાય ચલાવ્યો’ એમ કહી વિરોધનો મન, વચન અને કાયાથી તદ્દન ત્યાગ કરી, તે રાજાની અનુમતિ લઈને ગુરમહારાજને મળવાની મોટી ઈચ્છા ધરાવતા શ્રી હરિભદ્રસૂરિ ત્યાંથી ચાલી નીકળ્યા અને વિલંબ વિના શીધ્ર પ્રયાણ કરતાં તે અલ્પકાળમાં શ્રીગુરુ પાસે આવી પહોંચ્યા. ત્યાં મના ચરણે શિર નમાવીને તે ગગદ્ ગિરાથી કહેવા લાગ્યા કે “હે ભગવનું ! ગુણીયલ શિષ્યોને મોહને લીધે હું આપના ચરણ-કમળની સેવાથી વિમુક્ત થયો. હવે શાસ્ત્રવિહિત પ્રચંડ પ્રાયશ્ચિત આપીને સત્વર મારા એ પાપની શુદ્ધિ કરો, અને અવિનયના સ્થાનરૂપ આ કુશિષ્ય પર આપ પૂર્ણ પ્રસાદ કરો.” ત્યારે ગુરુએ તેમને ગાઢ આલિંગન આપી, કરેલ પાપને યોગ્ય પ્રાયશ્ચિત્ત તપ બતાવતાં જણાવ્યું કે“અહો ! પાપ અને સુકૃત સાધવામાં સમર્થ એવા હરિભદ્રસમાન શિષ્યો ક્યાં છે ?” પછી તે ઉગ્ર તપથી પોતાના શરીરને શુષ્ક બનાવવા લાગ્યા, છતાં તે બંને શિષ્યોનો વિયોગ, સાગરને જવાળાયુક્ત વડવાનલની જેમ તેમના મનને અત્યંત દગ્ધ કરી રહ્યો હતો, ત્યારે અતિશય સંતાપ પામતા હરિભદ્રસૂરિને ધીરજ આપવા અંબાદેવી આવીને મધુર વચનથી સમજાવવા લાગી—“હે ઋષિ ! ગૃહ, ધન, પુત્ર, પરિવારના ત્યાગી એવા તમને આ વિરહનો સંતાપ કેવો ? જિનસિદ્ધાંતના વિચિત્ર શાસ્ત્રોનાં સેવનથીનિપુણ અને શુદ્ધમતિ ધરાવનાર હે મુનિ ! પોતાના કર્મનો વિપાક અવશ્ય ફળ આપનાર નીવડે છે, તો પોતાનું અને પરનું ગણવાનું શું છે? એ તો વિદ્વાનોને એક પ્રકારની વિડંબના છે, માટે ગુરુપદની સેવાથી અભિરામ બની શુદ્ધ તપસ્યાથી તારા જન્મને સફળ કર; કે જેથી શરદઋતુના મેઘની જેમ તારું એ કર્મ સત્ર ક્ષીણ થઈ જાય.' ત્યારે હરિભદ્રસૂરિ બોલ્યા “મારા જેવા જડમતિ શિષ્યના અવલંબનરૂપ હે દેવી ! એ નિર્મળ ક્રિયાપાત્ર બે શિષ્યના મરણથી મારા મનને કંઈ દુઃખ લાગતું નથી, પરંતુ મારી નિરપત્યતા જોતાં મને ભારે દુઃખ લાગે છે. શું નિર્મળ ગુરુકુળની પણ મારાથી સમાપ્તિ થઈ ? એમ સાંભળતાં અંબાદેવી કહેવા લાગી—“હે ભદ્ર ! મારું એક સત્ય વચન સાંભળ. કુળવૃદ્ધિનું પુણ્ય તારે નથી. શાસ્ત્રસમૂહ એજ તારા સંતતિરૂપ છે.” એ પ્રમાણે બોલતાં દેવી અંતર્ધાન થઈ અને તેના વચનથી હરિભદ્રસૂરિએ શોકનો ત્યાગ કર્યો. પછી પોતાના મનમાંના મોટા વિરોધનો વિનાશ કરનાર અને મોટા પ્રસાદથી ગુરુએ મોકલેલ પેલી ત્રણ ગાથાનો વિચાર કરીને તેમણે પ્રથમ સમરાદિત્યનું ચરિત્ર બનાવ્યું, અને ત્યાર પછી કુશાગ્રબુદ્ધિ એવા તેમણે જિનસિદ્ધાંતના શ્રેષ્ઠ ઉપદેશથી રમણીય એવા ચૌદસો બીજા ગ્રંથો રચ્યા, એટલે સૂરિએ એને જ પોતાની સંતતિ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર 171 માની લીધી. વળી સંતશિરોમણિ તથા હૃદયને અતિશય અભિરામ એવા બે શિષ્યના વિરહ-તરંગથી શરીરે સંતાપ પામેલા એવા તેમણે વિરહપદસહિત પોતાની સમસ્ત કૃતિઓ રચી. પછી એ ગ્રંથસમૂહના વિસ્તાર માટે હૃદયમાં થતી ચિંતાથી ગ્રસ્ત થયેલા તેમણે અસામાન્ય જિનમતમાં વસનાર એક કાર્યાસિક નામના ભવ્ય જનને જોયો. એટલે શુભ શકુનના યોગે તેમણે પોતાના શાસ્ત્રોને વિસ્તારવા માટે તે ભવ્યને યોગ્ય વિચારી લીધો. પછી પ્રાચીન ભરતાદિનું ચરિત્ર સંભળાવતાં સંતુષ્ટ થયેલા તેને જ્ઞાની આચાર્ય કહેવા લાગ્યા–“આ લોક સંબંધી જે કાવ્યાદિ શાસ્ત્ર છે, તે રાસભાના લીંડા જેવા માત્ર ઉપરથી સારા લાગે છે, પણ તેને ફોડતાં તો સર્વ તુસબુસલુસથી વ્યાપ્ત હોય છે.' ત્યારે વણિક બોલ્યો–“એનું પ્રગટ રીતે વિવેચન કરો.” એટલે આચાર્ય કહેવા લાગ્યા–“અહો ! અસત્યથી ભરેલા એવા ઈતિહાસમાં ગમે તે રીતે લોકોની પ્રતીતિ અધિક લાગે છે.' એમ કહી તેની મૂઢતા દૂર કરવા માટે વિષધર (સર્પ)ને મંત્રની જેમ તેના મિથ્યાગ્રહરૂપ વિષપ્રસારને દૂર કરવામાં સમર્થ એવી પાંચ ધૂર્તકથા તેને ગુરુએ કહી સંભળાવી. જે સાંભળતાં જૈનધર્મ પર તેને શ્રદ્ધા પ્રગટ થઈ. પછી તેણે જણાયું કે –“હે ભગવન્! દાન પ્રધાન જૈનધર્મ દ્રવ્ય વિના શી રીતે આરાધી શકાય ?' ત્યારે આચાર્ય બોલ્યા કે– હે ભદ્ર ! ધર્મ આરાધવાથી તને પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થશે.” એમ સાંભળતાં વણિક કહેવા લાગ્યો—‘જો એમ હોય, તો હું મારા પરિવાર સહિત આપના કહ્યા પ્રમાણે કરું.' એટલે ગુરુએ કહ્યું – તું સાવધાન થઈને સાંભળ, આજથી ત્રીજે દિવસે કોઈ પરદેશી વેપારી ગામની બહાર ઘણા કરિયાણા લઈને આવશે, તેની પાસે જઈને તે બધી કીંમતી વસ્તુઓ તારે હીંમતથી વેચાતી લઈ લેવી, પછી વેપાર કરતાં ભારે સુકૃતના ઉદયથી તને અગણિત ધન પ્રાપ્ત થશે. વળી આ જે મેં શાસ્ત્રો રચ્યાં છે, તે લખાવીને તારે પુસ્તકારૂઢ કરવા અને યોગ્ય સાધુઓને તે આપવાં કે જેથી સર્વ લોકોમાં પ્રચાર પામે. આથી સુકતશિરોમણિ એવા તે વણિકે ગુરનું અલંધ્ય વચન સમજીને તે પ્રમાણે કર્યું. એટલે ભવસાગરથી તારવામાં નાવ સમાન તે શાસ્ત્રો પ્રસિદ્ધ થઈને પ્રવૃત્ત થયાં. વળી આચાર્ય મહારાજે ત્યાં અન્યજનોને પ્રતિબોધ આપીને તે એકજ સ્થાને ઉંચા તોરણયુક્ત ચોરાશી વિશાળ જિનમંદિર કરાવ્યાં, તેમજ ચિરકાળથી લખેલ, વિશીર્ણ થઈ ગયેલ, વર્ણવિચ્છેદ પામેલ એવા મહાનિશીથ શાસ્ત્ર કે જે જૈનધર્મના ઉપનિષદરૂપ, તેનો, તે કુશળમતિસૂરિએ પુસ્તકારૂઢ કરીને ઉદ્ધાર કર્યો. પછી શ્રુત પરિચયથી પોતાના આયુષ્યનો અંત આવેલ જાણીને ગચ્છવિષયની નિરાશાનો ઉચ્છેદ કરી, વિશેષ વૈરાગ્યથી વિભૂષિત થયેલ શ્રી હરિભદ્ર મહારાજ પોતાના ગુરુ પાસે આવ્યા. ત્યાં પોતાના બંને શિષ્યોની વિયોગજન્ય બાધાને ભૂલી જઈ, નિર્મળ અનશન આદરી, નંદનવનની જેમ સમાધિમાં સ્થિર રહેતાં પ્રાંતે તે સ્વર્ગસુખના અધિકારી થયા. એ પ્રમાણે આશ્ચર્યજનક, મોટા બુદ્ધિમાનોને પણ પૂજનીય તથા મારા જેવા અલ્પમતિ જીવોને જીવન આપનાર પાથેય (માતા) સમાન એવું શ્રી હરિભદ્રસૂરિ મહારાજનું અદ્ભુત ચરિત્ર હે વિબુધ જનો ! તમે Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર સાંભળો અને સાક્ષાત્ તેનો અભ્યાસ કરો. એ ચરિત્ર યાવચંદ્રદિવાકરૌ જયવંત રહો. શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ-લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લૈંતો, શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વરના હાથે શોધાયેલ શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી હરિભદ્રસૂરિન ચરિત્રરૂપ આ નવમું શિખર થયું. હે પ્રદ્યુમ્ન બ્રહ્મચારી ! તમે પુરુષોને વિષે ઉત્તમ હોવાથી પુરુષોત્તમ (કૃષ્ણ) છો, તમે આચાર્ય હોવાથી પરમેષ્ઠી છો, તમે પંડિત હોવાથી ગિરીશ (શંકર) છો, તમે ગચ્છના નાયક હોવાથી ગણનાથ (ગણપતિ) છો, તમે વિબુધોના સ્વામી હોવાથી વિબુધપતિ (ઇંદ્ર) છો અને તમે નિર્મળ મનના હોવાથી સુમનસ (દેવ) છો, શું તમે તપન-સૂર્ય નથી, અર્થાત્ કર્મપંકને શોષવામાં શું તમે સૂર્યસમાન નથી ? તે ઉપમાથી પણ આપ અલંકૃત જ છો. 172 Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલવાદીસૂરિ ચરિત્ર 173 Vશ્રી મલ્લવાદીસૂરિ ચરિત્ર યાનપાત્ર સમાન શ્રીમલ્લવાદી આચાર્ય દુસ્તર સંસાર-સાગરથકી તમારો નિસ્તાર કરો, કે જેમની વાણી અતિશય સત્વયુક્ત, અફીણ પક્ષથી વિલસિત, અવક્ર, લક્ષ્યનો ભેદ બતાવનાર જીવોને મિથ્યાત્વથી મુક્ત કરનાર તથા માંગલિક હતી. જડમતિ મિથ્યાત્વીઓનું જડમૂળ કાઢવા માટે આ અદભુત ચરિત્રની પ્રવૃત્તિ થયેલ છે, તો પ્રમાણના અભ્યાસથી પ્રખ્યાત તેમનું કિંચિત્ ચરિત્ર કહીએ છીએ. રવિડે આવતા સૂર્યનું ઉન્નત કિલ્લાને લીધે જાણે સંલગ્ન ચક્ર હોય, શકુની તીર્થરૂપ જાણે તેની નાભિ (ધરી) હોય, મોટા હમ્મરૂપ જાણે તેના આરા ભાસતા હોય, તથા કિલ્લારૂપ નેમિ (ચક્રધાર) થી વિરાજિત અને સ્વસ્તિ (કલ્યાણ)ના સ્થાનરૂપ એવું ભૃગુકચ્છ નામે નગર છે. સુંદર ચારિત્રરૂપ સમુદ્રના શમ, દમાદિરૂપ કલ્લોલમાં ક્રીડા કરવાથી સદા આનંદી તથા જ્ઞાનાદિ લક્ષ્મી વડે અશ્રુત (કૃષ્ણ) સમાન એવા જિનાનંદ નામે આચાર્ય ત્યાં બિરાજમાન હતા. ' એવામાં એકવાર ધનદાનની પ્રાપ્તિથી મસ્ત બનેલ, મનમાં છળ તથા ચતુરંગ સભાની અવજ્ઞાને વહન કરનાર, તથા મદના વિભ્રમથી અજ્ઞાત એવા નંદ નામના કોઈ બૌદ્ધ મુનિએ, ચૈત્યયાત્રા કરવા આવેલા જિનાનંદ મુનિશ્વરને વિતંડાવાદથી જીતી લીધા એટલે પોતાનો પરાભવ થવાથી તે નગરનો ત્યાગ કરીને તે આચાર્ય વલભીપુરમાં ચાલ્યા ગયા, કારણ કે અન્યથી પરાભવ પામેલ કયો સામાન્ય માણસ પણ તે નગરમાં રહે ? હવે ત્યાં વલભીપુરમાં પોતાની (ગુરૂની) દુર્લભદેવી નામે બહેન હતી, તેણીના ત્રણ પુત્રો હતા. તેમાં અજિતયશ બધાથી મોટો, બીજો યક્ષ અને ત્રીજો મલ એવા નામથી પ્રખ્યાત હતો. ગુરુમહારાજે તેમને સંસારની અસારતાનું સ્વરૂપ સમજાવ્યું, તેથી પોતાની માતા સહિત તે બધા પુત્રોએ ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી; કારણ કે વહાણ પ્રાપ્ત થતાં સમુદ્રથી કોણ પાર ન ઉતરે? પછી લક્ષણાદિ મહાશાસ્ત્રના અભ્યાસથી તે બધા મોટા પંડિત થઈને પૃથ્વી પર પ્રખ્યાત થયા. કારણ કે બુદ્ધિને શું દુષ્કર છે? તેમજ જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વમાંથી પૂર્વર્ષિઓએ અજ્ઞાનનાશક નયચક્ર નામે મહાગ્રંથ ઉદ્ધર્યો. તેમાં પણ વિશ્રામરૂપ બાર આરા છે. તેમના આરંભે અને પ્રાંતે ચૈત્યપૂજન કરવામાં આવે છે. એ નયચક્ર વિના ગુરુએ તે શિષ્યોને કંઈક પૂર્વમાંનું પણ બધું ભણાવ્યું, જેથી તે શુભ મતિના ભાજન થયા. એક વખતે ગુરુ મહારાજને વિચાર આવ્યો કે- તેજમાં હીરા સમાન તથા મહાબુદ્ધિશાળી આ મલ્લમુનિ પોતાની બાળ ચપળતાને લીધે પોતે પુસ્તક ખોલીને વાંચશે, જેથી તેને ઉપદ્રવ થતાં અમને ભારે દુસ્તર સંતાપ થઈ પડશે', એમ ધારી જનનીની સમક્ષ ગુરુએ તેને ભલામણ કરી કે-“હે વત્સ ! આ પુસ્તક પૂર્વમાં નિષિદ્ધ Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર છે. માટે તેને ઉઘાડીશ નહિ.' એમ નિષેધ કરીને પોતે તીર્થયાત્રા કરવાની ઈચ્છાથી વિહાર કર્યો. પછી માતાની પરોક્ષમાં ગુરુએ નિવા૨ણ કરેલ હોવા છતાં તે પુસ્તક ખોલીને તેના પ્રથમ પત્રમાં મલ્લમુનિએ આ શ્લોક વાંચ્યો— 174 “विधि नियमभंगवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् । जैनादन्यच्छासन- मनृतं भवतीति वैधर्म्यम् ॥ १ "I એટલે—‘વિધિ, નિયમ, ભાંગા અને વૃત્તિ રહિત હોવાથી જૈનશાસન કરતાં અન્યશાસન અનર્થ કરનાર કહેલ છે અને અસત્ય છે, તે અધર્મ જ છે.' એ શ્લોકનો અર્થ વિચારતાં શ્રુતદેવીએ તેના હાથમાંથી તે પુસ્તક અને પત્ર છીનવી લીધાં. અહો ! ગુરુવચનનું અપમાન કરવાથી વિપરીત જ થાય છે. પછી કર્તવ્ય મૂઢ બનેલ મલ્લમુનિ ભારે આકુળ વ્યાકુળ થઈ ગયા અને બાળપણાને લીધે તે રોવા લાગ્યા. કારણ કે દેવતા સાથે શું બળ ચાલે ? ત્યારે માતાએ રૂદનનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે—‘મારા હાથમાંથી પુસ્તક ગયું,' આથી તેના નિમિત્તે સંઘને ભારે ખેદ થઈ પડ્યો. પછી મલ્લમુનિએ વિચાર કર્યો કે—સાધુ પુરુષ પોતાની સ્ખલના પોતે સુધારે છે.' એમ ધારી સુન્ન મલ્લમુનિ શ્રુતદેવતાની આરાધના કરવા લાગ્યા. ત્યાં ગિરિખંડ નામના પર્વતની ગુફામાં રહેતાં છઠ્ઠ તપના પારણે રૂક્ષ ધાન્યનું ભોજન કરતા; આથી પણ તેમની માતા સહિત સંઘને ભારે વિષાદ થયો. કારણ કે અજ્ઞ જનોને શ્રુતનું તેવું પાત્ર મળવું બહુ દુર્લભ છે. પછી સંઘે ચાતુર્માસિક પારણામાં તેમને વિગઈ લેવરાવી, સાધુઓએ ત્યાં જઈને તે મુનિને ભોજન આપ્યું. ત્યારબાદ શ્રીસંઘે આરાધેલા શ્રુતદેવતાએ તેની પરીક્ષા કરવા જણાવ્યું કે—‘મિષ્ટ શું ?’ એટલે તપોનિધાન મલ્લમુનિએ ઉત્તર આપ્યો—‘વાલ (ધાન્ય વિશેષ)' વળી છ મહિનાને આંતરે દેવીએ પુનઃ પ્રશ્ન કર્યો—‘શેની સાથે ?’ ત્યારે મુનિએ પૂર્વનો સંબંધ યાદ કરીને જણાવ્યું કે—ગોળ અને ઘી સાથે’ અર્થાત્ ગોળ અને ઘી સાથે વાલ મધુર લાગે છે. આ તેમની ધારણા શક્તિથી સંતુષ્ટ થઈને દેવી કહેવા લાગી કે—‘હે ભદ્ર ! વર માગ.’ એટલે તે મુનિ બોલ્યા—‘હે શ્રુતદેવી ! મને તે પુસ્તક આપો.' ત્યારે દેવી બોલી—‘હે ભદ્ર ! તું સાવધાન થઈને મારું વચન સાંભળ—એ ગ્રંથ પ્રગટ કરતાં દ્વેષી દેવો ઉપદ્રવ કરે તેમ છે. તું એક શ્લોકમાં સર્વ અર્થને ગ્રહણ કરી શકીશ.' એમ કહીને દેવી અંતર્ધાન થઈ અને મલ્લમુનિ પાછા ગચ્છમાં આવ્યા. પછી તેમણે દશ હજાર શ્લોકના પ્રમાણવાળું નવું નયચક્ર શાસ્ત્ર બનાવ્યું. તે પૂર્વે ગ્રંથાર્થના પ્રકાશવડે સર્વને માન્ય થઈ પડ્યું, ત્યાં રાજાની સંમતિથી શ્રીસંઘે મહોત્સવપૂર્વક તે ગ્રંથને ગજરાજ પર આરૂઢ કરીને નગરમાં પ્રવેશ કરાવ્યો. હવે એકવાર શ્રી જિનાનંદસૂરિ ચિરકાળે ત્યાં પધાર્યા એટલે સંઘે ગુરુને પ્રાર્થના કરીને મલ્લમુનિને આચાર્યપદે સ્થાપ્યા. વળી શ્રી અજિતયશમુનિએ એક પ્રમાણગ્રંથ બનાવ્યો અને તે નંદકગુરુના કહેવાથી તેમણે અલ્લ રાજાની સભામાં કહી સંભળાવ્યો. તેમજ વિશ્રાંતવિદ્યાધર નામના શબ્દશાસ્ત્ર પર અલ્પમતિ જનોને બોધ થવા માટે તેમણે સ્ફુટાર્થ ન્યાસ રચ્યો તથા શ્રીયક્ષમુનિએ અષ્ટાંગ નિમિત્તનો બોધ કરાવનાર સંહિતા Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલવાદીસૂરિ ચરિત્ર 175 રચી, કે જે દીપકલિકાની જેમ સર્વ અર્થને પ્રકાશે છે. એવામાં એકવાર વિકાસ પામતા માલતીના પુષ્પ સમાન સુવાસિત યશના નિધાન એવા શ્રીમલ્લસૂરિએ સ્થવિર મુનિના મુખથી બૌદ્ધોએ કરેલ પોતાના ગુરુનો પરાભવ સાંભળ્યો. એટલે વિનાવિલંબે પ્રયાસો કરીને ભૃગુકચ્છ નગરમાં આવ્યા. ત્યાં શ્રી સંઘે પ્રવેશ મહોત્સવાદિકથી જિનશાસનની પ્રભાવના કરી. અહીં બુદ્ધાનંદ બૌદ્ધોને અદૂભૂત આનંદ પમાડતો કહેવા લાગ્યો કે “મેં શ્વેતાંબર મુનિને વાદમાં જીતી લીધો.” ગર્વને વહન કરતાં અભિમાનના ભારથી તેની ભ્રગુટી ઉંચે પણ થતી ન હતી. વળી તે ધરાતલને જગદ્દભ્રષ્ટ અને કૃપાપાત્ર માનતો હતો. જૈન મુનિઓને આવેલ સાંભળીને તે સંઘને વિશેષ ઉપસર્ગ કરવા લાગ્યો, તથા મહા-આક્રોશ લાવીને લોકોને તે વાદ વિવાદમાં ઉતારવા લાગ્યો. વળી તે અભિમાન લાવીને એમ બોલતો કે–“શ્વેતાંબરોમાં વાદમુદ્રાવડે અધૃષ્ય અને સાદ્વાદ મુદ્રાને લીધે પરવાદીઓને અજેય એવા તેમના પૂર્વજને પણ સાગરને અગત્યઋષિએ અંજલિ પ્રમાણ કર્યો તેમ મેં પ્રગટ કરેલા પોતાના સિદ્ધાંતોથી જીતી લીધો. તો જેણે વિદ્વાનોને જોયા નથી એવો એ બાળક શું કરવાનો હતો. એ તો ઘરમાં ગર્જના કરનાર કૂતરા સમાન પરાક્રમ રહિત છે. જો તેનામાં એવી કોઈ શક્તિ હોય, તો તે રાજસભામાં મારી સમક્ષ આવીને ઊભો રહે, એટલે હરિશને વરુની જેમ હું તેનો ગ્રાસ કરી જાઉં.' * એ પ્રમાણે સાંભળતાં મલ્લસૂરિ તો લીલાથી સિંહની જેમ સ્થિર રહ્યા, અને ગર્વરહિત તથા વેષરહિત એવા તે લોકો આગળ ગંભીર વાણીથી કહેવા લાગ્યા–વિવાદ વિના નિર્મળ બુદ્ધિવાળા તથા શાંત એવા કોઈ જૈનમુનિને મેં જીતી લીધો’-એમ સ્વેચ્છાએ બોલવું, તે તો માત્ર આડંબર છે. અથવા તો તે ભલે ગમે તેવો છે, પણ દેઢ શલ્ય સમાન તે પોતાના મનમાં જે મિથ્યા ગર્વ ધરાવે છે, તેનો ઉદ્ધાર કરવા જયશીલ એવો હું તૈયાર જ છું. તે સજ્જન હોય કે મિત્ર હોય, પણ મારી આગળ ઉભો રહેશે, ત્યારે હું જાણી લઈશ. પોતાના ઘરમાં બેસીને તો લોકો રાજાની પણ નિંદા કરે, તેથી શું ? પણ રાજસભામાં પ્રાશ્રિકોની સમક્ષ જે જવાબ આપવા, તેમાં પોતાની બુદ્ધિની કુશળતા જણાય છે.” એમ મલસૂરિનું વચન સાંભળવામાં આવતા બુદ્ધાનંદ જરા હસીને કહેવા લાગ્યો “એ બાળક તો વાચાલ લાગે છે, માટે તેની સાથે વાદ શો ? અથવા તો તે ભલે ગમે તેવો છે, પણ મારે તો શત્રુપક્ષનો પરાજય કરવો જ જોઈએ; નહિ તો વખત જતાં અલ્પ ઋણની જેમ તે અસાધ્ય અને દુર્ભય થઈ પડે છે.' પછી ક્રૂર મુહૂર્ત તે વાદી અને પ્રતિવાદી બંને રાજસભામાં આવ્યા. એટલે સભાસદોએ પૂર્વવાદ મલસૂરિને આપ્યો, જેથી તે છ મહિના પર્યત નયચક્ર મહા ગ્રંથના અભિપ્રાય પ્રમાણે વિદ્વત્તાને યોગ્ય અસ્મલિત વચનથી બોલ્યા, પણ તે બૌદ્ધવાદી ધારી ન શક્યો, તેથી તે પોતાના સ્થાને ચાલ્યો ગયો, એટલે “અદ્વિતીય મલ્લ એવા મલ્લસૂરિ જીત્યા' એમ સૌ કોઈ કહેવા લાગ્યા. શાસનદેવીએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ મહોત્સવપૂર્વક તેમને સ્વસ્થાને બિરાજમાન કર્યા. ત્યાં બુદ્ધાનંદના પરિવારને અપમાનપૂર્વક બહાર કાઢી મૂકતા રાજાને ગુરુએ ખાસ આગ્રહ કરીને અટકાવ્યો. ત્યારબાદ રાજાએ આચાર્યને વાદી એવું બિરૂદ આપ્યું, એટલે જ્ઞાનનિધાન તે ગુરુ મલવાદી એવા નામથી પ્રસિદ્ધ થયા. હવે એ પ્રમાણે પોતાનું અપમાન થતાં બુદ્ધાનંદ નિરાનંદ થઈ ગયો અને શોકને લીધે તે અત્યંત પ્રતિભા રહિત બની ગયો. તેથી રાત્રે દીવો લઈને તે લખવા લાગ્યો. તેમાં પણ પક્ષ, હેતુઓ વગેરે વિસ્તૃત થવાથી Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર ભારે ભય અને લજ્જાના ભારથી દબાઈ જતાં તેનું હૃદય ફુટી પડ્યું અને તે મરણ પામ્યો. ત્યાં પ્રભાતે રાજાએ તેને હાથમાં ખડી સહિત મરેલો જોયો, તેનું મરણ સાંભળતાં મલ્લવાદી ગુરુને શોક થયો કે—અહા ! એ વાદી મરણ પામ્યો. કયા પ્રમાણથી એ પોતાની બુદ્ધિને પ્રગલ્ભ સમજતો હતો ? બાલ્યાવસ્થાના કારણથી તેણે અમારી અવજ્ઞા કરી અને પોતે આવો કાયર હતો. 176 પછી શ્રીમલ્લવાદી સૂરિએ સંઘને અભ્યર્થના કરીને પોતાના પૂજ્ય ગુરુ જિનાનંદ સૂરિને વલભીપુરથી બોલાવ્યા. ત્યાં ચારિત્રધારી દુર્લભદેવી માતા ભારે સંતુષ્ટ થઈ. ત્યારે બંધુ એવા ગુરુ મહારાજે કહ્યું કે—‘હે ભદ્રે ! પુત્રવતી સ્ત્રીઓમાં તું અગ્રેસર છે. હવે ગુરુ મહારાજે ગચ્છનો ભાર એક યોગ્ય શિષ્યને સોંપ્યો, કારણ કે મલ્લવાદી પ્રભુ વિદ્યમાન છતાં કોણ પોતાની મર્યાદાને ઓળંગી શકે ? તે વખતે તેમણે પરવાદીરૂપ હસ્તીઓના કુંભસ્થળને ભેદવામાં કેશરી સમાન નયચક્ર મહાગ્રંથ પોતાના શિષ્યોને કહી સંભળાવ્યો, વળી પદ્મચિરત્ર નામે રામાયણ સંભળાવ્યું કે જેના ચોવીશ હજાર શ્લોક છે. એમ તીર્થની પ્રભાવના કરી તથા પોતાના શિષ્યોને વાદીંદ્ર અને નિર્મળ બનાવી, ગુરુ શિષ્ય બંને ભારે પ્રેમ સંબંધથી સ્વર્ગે ગયા. એવામાં પેલો બુદ્ધાનંદ મરણ પામીને મિથ્યાત્વી વ્યંતર થયો. તે પ્રાંતકાળની વિપરીત મતિથી તે જિનશાસનનો દ્વેષી થયો. પૂર્વના વૈરભાવથી તેણે તેમના બે ગ્રંથ પોતાને તાબે કર્યા, તે પુસ્તકોમાંનું લખાણ પેલો વ્યંતર કોઈને વાંચવા દેતો ન હતો. એ પ્રમાણે મારી ચેતનારૂપ લતાને નવા મેઘ સમાન આ શ્રીમલ્લવાદી પ્રભુનું ચરિત્ર, પ્રધાન કવિજનો વાંચો, સાંભળો અને પ્રસન્ન દૃષ્ટિથી અવલોકન કરો. શ્રીચંદ્રપ્રભસૂરિના પદ્મરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીદેવીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના મનપર લેતાં, શ્રીપ્રદ્યુમ્ન સૂરિએ સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીમલ્લવાદીસૂરિના અદ્ભુત ચરિત્રરૂપ આ દશમું શિખર થયું. Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર 177 શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર * : Dછે . GJ શ્રીમાનું બપ્પભટ્ટિસૂરિ તમારું કલ્યાણ કરો કે જેમના ચરિત્રરૂપ ગગનાંગણે રાજા (ચંદ્રમા) સૂર (શૂરવીર કે સૂર્ય), કવિ (શુક્રાચાર્ય) અને બુધ (પંડિત કે બુધ) ગમનાગમનથી રમ્યા કરે છે. વળી જેમના ગોરસ (વચન રસ)નું પાન કરીને અંતરમાં તૃપ્ત થયાં છતાં કવિરૂપ વાછરડાઓ ઇંગિપણા (સર્વોત્કૃષ્ટતા)ને ધારણ કરતા તે સુજ્ઞ ગોપાલો (પંડિતો)ને પણ દુર્દમ થઈ પડ્યા હતા. તેમનું યથાશ્રુત ચરિત્ર હું કંઈક કહીશ કે જે મારી પ્રજ્ઞારૂપ આરસીને પ્રકાશિત કરનાર અને પુરુષોના શૃંગારમાં ભૂષણ સમાન છે. કલ્યાણના નિધાનરૂપ શ્રીગુર્જર નામે દેશ છે કે જ્યાં નિરભિમાની અને વિવેકી જનો વસે છે તથા અશોક વૃક્ષો અને પર્વતોથી જે શોભાયમાન છે. અંગનાઓ, શ્રીમંતો અને મુનિઓની બહુલતાથી જેનું એકાંશ પ્રતિબિંબ સ્વર્ગરૂપ આદર્શમાં રહેલ છે એવું પાટલ નામે નગર છે. ત્યાં જિતશત્રુ નામે રાજા કે જે ગંભીરતામાં સમુદ્ર સમાન હતો અને બાહ્ય તથા અંદરના સમસ્ત શત્રવર્ગનો જેણે નાશ કર્યો હતો. વળી તે સ્થળે સિદ્ધસેન નામે આચાર્ય પ્રખ્યાત હતા કે જે વિચિત્ર પ્રકારના શાસ્ત્રોના રહસ્યરૂપ કંદને ઉત્પન્ન કરવામાં નવા મેઘ સમાન, પરમ બ્રહ્માનંદરૂપ અમૃતના સાગરમાં નિમગ્ન મોઢ નામના પ્રૌઢ ગચ્છના નાયક તથા જ્ઞાનના વિધાન હતા. એકવાર રાજાઓને પણ માનનીય તથા સમસ્ત વિદ્યાઓથી શોભતા એવા તે આચાર્ય મોઢેર ગામ (તીર્થ)માં શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા માટે ગયા, ત્યાં વિધિપૂર્વક તીર્થને વંદન કરી તેઓ એક અલગ ઉપાશ્રયમાં રહ્યા. એવામાં રાત્રે યોગનિદ્રામાં તેમણે આવા પ્રકારનું સ્વપ્ન જોયું-લીલાપૂર્વક લોચનને વિકસિત કરતો અને સત્વથી શોભતો એવો બાળ કેશરી ફાળ મારીને ચૈત્ય શિખરના અગ્ર ભાગ પર આરૂઢ થયો.” એ પ્રમાણે અદ્ભુત સ્વપ્ન જોતાં તે મુનીંદ્ર જાગ્યા અને પ્રભાતે તેમણે તે સ્વપ્ન બીજા મહામુનિઓને પ્રસન્નતાથી સંભળાવ્યું. એટલે કલ્યાણના મૂળ કારણ રૂપ અને વિનયના હેતુપણાને જણાવતા એવા તે વિનીત મુનિઓએ અર્થ પૂછતાં આચાર્ય તેમની આગળ તે સ્વપ્નનો અર્થ કહેવા લાગ્યા કે “આજે શ્રીસંઘના મહાભાગ્યથી અન્ય વાદીરૂપ હસ્તીઓના કુંભસ્થળ ભેદવામાં સિંહ સમાન કોઈ મહામતિ શિષ્ય આવશે.' એટલે ભાવિ પ્રભાવને સૂચવનાર સ્વપ્નના આનંદથી ઓતપ્રોત થયેલા તે મુનિઓ સાથે આચાર્ય જિનમંદિરમાં ગયા. ત્યાં ત્રણ પ્રદક્ષિણા દઈને જેટલામાં તે ભગવંતને વંદન કરે છે, તેવામાં એક છ વરસનો બાળક તેમની આગળ આવીને ઉભો રહ્યો. ત્યારે ગુરુમહારાજે તેને પૂછ્યું કે હે વત્સ ! તું કોણ અને ક્યાંથી આવે છે? એટલે તેણે કહ્યું કે–પંચાલ દેશના બપ્પ નામના ગૃહસ્થનો પુત્ર છું. મારી માતાનું નામ ભટ્ટિ છે. ‘પરાક્રમમાં અવસ્થા કાંઈ કારણરૂપ નથી' એ વાક્યને ન જાણતા સૂરપાલ પિતાએ મને શત્રુઓને મારતાં અટકાવ્યો, તેથી ભારે ખેદ પામતાં માતાને પણ પૂછ્યા વિના હું ચાલી નીકળ્યો અને સ્નેહપૂર્વક આપની પાસે આવ્યો.” એમ કહી પ્રેમથી તે ગુરુ આગળ બેઠો. ત્યારે “અહો ! આ બાળકનું અસાધારણ તેજ' એમ ચિંતવતા Page #185 -------------------------------------------------------------------------- ________________ 178 શ્રી પ્રભાવક ચરિત્ર ગુરુએ તેને હર્ષથી કહ્યું કે– શું તું અમારી પાસે રહીશ?” તે બોલ્યો – હે પૂજય ! તો તો મારું ભાગ્ય ઉઘડ્યું.” એમ કહીને તે ત્યાં રહ્યો. વિકસિત કમળ પર શું ભ્રમર ન બેસે ? હવે તે એકવાર માત્ર સાંભળવાથી એક હજાર અનુષુપ શ્લોક બરાબર ધારી શકતો હતો, તો તેની બુદ્ધિની શી વાત કરવી? ઉડવદીઓના સ્તર્કોથી કલેશ પામેલી સરસ્વતી દેવી પોતે દુર્બોધ શાસ્ત્રના ભેદને બતાવનાર તેની મિત્રતાને ઈચ્છતી હતી. આ તેની અગાધ શક્તિથી સંતુષ્ટ થયેલા ગુરુએ દુવાઉધી ગામમાં જઈને તેના માબાપ પાસે તે બાળકની માંગણી કરી. ત્યારે તેના પિતાએ કહ્યું કે હે પ્રભુ ! એ તમારી યાચના શા કામની? કારણ કે તેની માતાનો એ એકજ પુત્ર છે. વળી એ અમારી આશાનો આધાર છે. તો અમે તેને કેમ મૂકી શકીએ? તેમ છતાં આપનો જો-વધારે આગ્રહ હોય, અને જો અમારું પ્રખ્યાત બપ્પભટ્ટ એ નામ તે બાળકનું રાખો, તો તે પુત્ર તમને અર્પણ છે.” ત્યારે ગુરુ મહારાજે એ વાત કબૂલ રાખી. ત્યાં શ્રાવકોએ જન્મ સુધીનું તેને ગુજરાન કરી આપ્યું, કારણ કે મહાપુરુષોપરની આસ્થા નિષ્ફળ જતી નથી. પછી વિક્રમ સંવતના આઠસે સાત વરસ જતાં વૈશાખ મહિનાની શુકલ તૃતીયાના મોટા દિવસે મોઢેર તીર્થમાં વિહાર કરીને ગુરુએ તે બાળકને દીક્ષા આપી અને પોતાની શાખાને અનુસરીને તેમણે ભદ્રકીર્તિ એવું તેનું નામ રાખ્યું. તેમજ તેના માતાપિતા પાસે કબૂલ કરેલ પૂર્વનું બપ્પભ2િ નામ તો પ્રસિદ્ધ જ થયું. સર્વ શિષ્યોમાં શિરોમણિ અને કળાઓના સંકેત સ્થાનરૂપ એવા તે મુનિના ગુણો અને સૌંદર્યથી રંજિત થયેલ શ્રીસંઘે તેમને પોતાના ગામમાં રાખવા માટે ગુરુ મહારાજને વિનંતિ કરી. પછી તેની યોગ્યતાનો અતિશય જાણીને ત્યાં રહેતાં ગુરુએ તેને સારસ્વત મહામંત્ર આપ્યો. એટલે અર્ધરાત્રે તે મંત્રનું પરાવર્તન કરતાં, સરસ્વતી એકાંતે આકાશગંગાના પ્રવાહમાં સ્નાન કરતી તે વસ્ત્રરહિત હતી, એવામાં તે મંત્રજાપના માહાભ્યથી તે દેવી તેવીજ સ્થિતિમાં ત્યાં ચાલી આવી, એટલે તેને જોતાં મુનિએ જરા પોતાનું મુખ ફેરવી નાખ્યું. ત્યારે પોતાની નગ્નાવસ્થાનો ખ્યાલ ન કરતાં તે કહેવા લાગી કે– હે વત્સ ! તું મુખ કેમ ફેરવે છે? તારા મંત્રજાપથી સંતુષ્ટ થઈને હું અહીં આવી છું. માટે વર માગ ! એટલે મુનિ બોલ્યા “માતા ! તારું આ અનુચિત સ્વરૂપ હું શી રીતે જોઉં ? તું વસ્રરહિત તારું શરીર તો જો.” આથી દેવીએ પોતાના શરીર તરફ દષ્ટિ કરતાં વિચાર કર્યો કે–“અહો ! એનું બ્રહ્મચર્યવ્રત કેટલું બધું દઢ છે ? અને મંત્રનું માહાભ્ય પણ કેટલું બધું અદ્ભુત છે કે જેથી હું પણ ભાન વિનાની બની ગઈ ?' એમ ચિંતવતી દેવી તેની સન્મુખ આવી. એટલે વર માગવામાં અત્યંત નિઃસ્પૃહ એવા તે મુનિને જોતાં તેને ભારે આશ્ચર્ય થયું. પછી છેવટે દેવી બોલી કે હે ભદ્ર ! મારા ગમન કે આગમનમાં તારી કોઈ પ્રકારની અભિલાષા નથી, માટે તું સુખે નિવૃત્તિમાં રહે. હવે ત્યાં રહેતાં એકવાર શ્રીભદ્રકીર્તિમુનિ બહાર ભૂમિકાએ ગયા. ત્યાં વૃષ્ટિ થતાં તે સ્થિરતા પૂર્વક એક દેવકુળમાં રહ્યા. એવામાં દેવકુમારને વિડંબના પમાડનાર પ્રશસ્ત શોભાયુક્ત અને વૃષ્ટિથી વ્યાકુળ થયેલ એક પુરુષ ત્યાં આવ્યો. એ દેવકુળમાં શ્યામ પત્થરપર કોતરેલ અને વારસહિત પ્રમદાના વક્ષ:સ્થળ સમાન સ્વસ્તિ સૂચક એક પ્રશસ્તિ હતી, એટલે પાંડિત્યયુક્ત વિચક્ષણ એવા તે આવનાર પુરુષે પ્રશસ્તિના મહાર્ણવાચક કાવ્યો વાંચ્યા અને મિત્રતાપૂર્વક શ્રી બપ્પભટ્ટિ પાસે તેની વ્યાખ્યા કરાવી. ત્યારે તેમની અદ્ભુત વ્યાખ્યાથી તે પોતાના Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર 179 અંતરમાં રંજિત થયો. પછી વૃષ્ટિ શાંત થતાં તે મુનિ સાથે જ તેમના ઉપાશ્રયમાં ગયો, ત્યાં આચાર્યે તેને આશિષથી આનંદ પમાડીને વૃત્તાંત પૂક્યો. એટલે લજ્જાથી મુખ નમાવીને તે પોતાનો વૃત્તાંત કહેવા લાગ્યો— શ્રેષ્ઠ મૌર્ય મહાગોત્રમાં ઉત્પન્ન થયેલ, મહાતેજસ્વી, તથા ચંદ્રગુપ્ત રાજાના વંશમાં મુક્તામણિ સમાન અને કાન્યકુન્જ (કનોજ)ના રાજા યશોવર્માનો હું પુત્ર છું. પિતાએ મને કોપથી કંઈક શિક્ષા આપતાં કહ્યું, જે સહન ન કરી શકવાથી હું અહીં ચાલ્યો આવ્યો.” પછી તેણે ખડીવતી પોતાનું આમ એવું નામ જમીન પર લખી બતાવ્યું. એટલે પોતાનું નામ પોતાના મુખથી ન બોલવાના વિવેકને લીધે ચમત્કાર પામેલા આચાર્ય મહારાજ ચપટી વગાડતાં વિચારવા લાગ્યા કે–‘પૂર્વે શ્રીરામ સૈન્યમાં એને છ મહિનાનો મેં જોયો હતો તે વખતે પીલવક્ષની જાળમાં બાંધેલ વસ્ત્રના હિંડોળે એ ઝૂલતો હતો, અને એના પર છાયા અચલ રહેવાથી અમે એને ભાગ્યશાળી પુરુષ સમજી લીધો હતો. ત્યારે વનફળને વીણતી તેની માતાને અમે કહ્યું હતું કે “હે વત્સ ! તું કોણ છે અને તારું કુળ કયું? વળી તારી આવી અવસ્થા કેમ ! તે બધું અમારી આગળ વિશ્વાસપૂર્વક કહી સંભળાવ. કારણ કે અમે સંસારસંગના ત્યાગી અને પરિગ્રહથી મુક્ત છીએ.' એમ સાંભળતાં તે બોલી કે– હે પ્રભો ! આપને શું અકથ્ય હોય ? કાન્ય-કુન્જના રાજા યશોવર્માની હું પત્ની છું. આ બાળક ગર્ભમાં આવતાં સપત્ની શોક્યને મત્સર આવવાથી પૂર્વે મેળવવાનું વરદાન રાજા પાસે માગીને તેણે મને ઘરથી બહાર કઢાવી, તેથી પશ્ચાત્તાપ થતાં પિતા અને શ્વશુર ગૃહનો ત્યાગ કરીને હું આ આપના સ્થાને આવી, અને હે પ્રભો ! વન્ય ફળથી અત્યારે ગુજરાન ચલાવું છું.” ત્યારે અમે તેને શાંત કરતાં આશ્વાસન આપ્યું કે–“હે વત્સ ! ચૈત્યની શુશ્રુષા કરતાં તું અહીં સ્થિરતા લાવીને રહે અને જનક (પિતા)ના ઘરની જેમ આ બાળકનું લાલન પાલન કર.' એવામાં તેની તે સપત્ની કોઈવાર પોતાની મેળે નાશ પામી એટલે રાજાએ પોતાના સેવકો મારફતે તે તજી દીધેલ રાણીની શોધ કરાવીને તેને પાછી બોલાવી અને પ્રથમ કરતાં તેણે તેનું વધારે બહુમાન કર્યું. પછી અમે તે પ્રદેશથી આ ભૂમિમાં વિહાર કરી આવ્યા, પણ તે દેશના પુરુષો પાસેથી એ વૃત્તાંત અમારા સાંભળવામાં આવ્યો, તેથી આ ધીમાન તેનો જ પુત્ર હોવો જોઈએ. કારણ કે એના શરીરની આકૃતિ અને લક્ષણો એવાં છે કે એ રાજુપુત્ર વિના અન્ય ન હોય.' એ પ્રમાણે વિચારીને ગુરુ મહારાજ તેને કહેવા લાગ્યા કે “હે વત્સ ! તું અહીં તારા મિત્રની સાથે નિશ્ચિત થઈને રહે. વળી શાસ્ત્રોનો સત્વર અભ્યાસ કરી અને પુરુષની નિર્મળ ૭૨ કળાઓનો સંગ્રહ કર.” તે કળાઓ આ પ્રમાણે છે – ૧ વાંચવાની કળા, ૨ લખવાની કળા, ૩ ગણિત કળા, ૪ ગીતકળા, ૫ નૃત્યકળા, ૬ વાદ્યકળા, ૭ વ્યાકરણ, ૮ છંદશાસ્ત્ર, ૯ જયોતિષશાસ્ત્ર, ૧૦ શિક્ષણકળા, ૧૧ નિરૂત્તર કરવાની કળા, ૧૨ તંત્રકળા, ૧૩ નિઘંટુક, ૧૪ પત્રછેદ્ય, ૧૫ નખછેદ્ય, ૧૬ રત્નપરીક્ષા, ૧૭ શસ્ત્રાભ્યાસ, ૧૮ ગજારોહણ, ૧૯ અશ્વારોહણ, ૨૦ એ બંનેને શિક્ષણ, (ગજશિક્ષા અને અશ્વશિક્ષા) ૨૧ તેની દરેક અદ્ભુત કળા, ૨૨ મંત્રવાદ, ૨૩ રસવાદ, ૨૪ ખન્યવાદ, ૨૫ રસાયન, ૨૬ વિજ્ઞાનવાદ, ૨૭ તર્કવાદ, ૨૮ સિદ્ધાંત, ૨૯ વિષનિગ્રહ, ૩૦ ગારૂડીવિદ્યા, ૩૧ શકુનશાસ્ત્ર, ૩૨ આચાર્યવિદ્યા, ૩૩ આગમ, ૩૪ પ્રાસાદુલક્ષણ, ૩૫ સામુદ્રિક, ૩૬ સ્મૃતિ, ૩૭ પુરાણ, ૩૮ ઈતિહાસ, ૩૯ વેદવિધિ, ૪૦ વિદ્યાનુવાદ, ૪૧ દર્શનસંસ્કાર, ૪૨ ખેચરીવિદ્યા, ૪૩ અમરીકરણ, ૪૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ 180 શ્રી પ્રભાવક ચરિત્ર ઇંદ્રજાલ, ૪૫ પાતાલસિદ્ધિ, ૪૬ ધૂર્તાકળા, ૪૭ ગંધયુક્તિ, ૪૮ વૃક્ષચિકિત્સા, ૪૯ કૃત્રિમ મણિ બનાવવાની કળા, ૫૦ સર્વ વસ્તુ બનાવવાની કળા, ૫૧ વંશકર્મ, પર પુષ્પકર્મ, ૫૩ ચિત્રકર્મ, ૫૪ આશ્ચર્ય પમાડવાની કળા, ૫૫ કાષ્ઠકર્મ, ૫૬ પાષાણકર્મ, ૫૭ લેપકર્મ, ૫૮ ચર્મકર્મ, ૫૯ યંત્રકર્મ, ૬૦ રસવતીવિધિ, ૬૧ કાવ્યકૃતિ, ૬૨ અલંકારજ્ઞાન, ૬૩ હસવાની કળા, ૬૪ સંસ્કૃત ભાષા, ૬૫ પ્રાકૃતભાષા, ૬૬ પૈશાચિકી ભાષા, ૬૭ અપભ્રંશ ભાષા, ૬૮ કપટકળા, ૬૯ દેશ ભાષા, ૭૦ ધાતુકર્મ, ૭૧ પ્રયોગ-ઉપાય અને ૭૨ કેવલી વિધિ. આ ૭૨ કળાઓનો તેણે અભ્યાસ કરી લીધો અને પંડિતોની સભામાં તે એક અસાધારણ વિદ્વાનું થઈ પડ્યો. તેમજ અભ્યાસ કરતાં તેની પ્રજ્ઞારૂપ દર્પણમાં લક્ષણ, તકદિ બધાં શાસ્ત્રો સ્વયમેવ પ્રતિબિંબિત થઈ ગયાં. પછી બ્રહ્મચારીપણાની મિત્રતાને લીધે તે રાજપુત્રે એવી પ્રતિજ્ઞા કરી કે– હે બપ્પભક્ટિ ! મને રાજય પ્રાપ્ત થતાં તે હું અવશ્ય તને જ આપીશ.” કેટલાક કાળ પછી તેના માતપિતાએ તેનો રાજ્યાભિષેક કરવા માટે પ્રધાન પુરુષો મોકલ્યા. એટલે મહાકષ્ટ ત્યાંથી અનુજ્ઞા મેળવીને આમકુમાર પોતાના નગરમાં આવ્યો, ત્યાં પિતાએ તેને રાજયનો માલીક બનાવ્યો. એવામાં તે મરણ પામતાં આમરાજાએ પિતાની ઉત્તર ક્રિયા કરી. તેના સૈન્યમાં બે લાખ અશ્વો ચૌદસો રથો . અને હાથીઓ તથા કરોડો સૈનિકો-પદાતિઓ હતા. પછી અસાધારણ પરાક્રમવાળા આમ રાજાએ પોતાના મિત્ર બપ્પભકિને બોલાવવા માટે માણસો મોકલ્યા. તેમના અત્યાગ્રહથી સંઘની અનુમતિ લઈને ગુરુ મહારાજે ગીતાર્થ મુનિઓના પરિવાર સાથે બપ્પભટ્ટને આમ રાજા પાસે મોકલ્યા. એટલે તીર્થની પ્રભાવના અને ઉન્નતિ કરવા સંયમયાત્રા સાધતાં શ્રી બપ્પભટ્ટિ હળવે હળવે આમ રાજાના નગરમાં પહોંચ્યા. તેમના આગમનના સમાચાર સાંભળતાં ચંદ્રોદયથી મહાસાગરની જેમ રાજા હર્ષના કલ્લોલથી ઓતપ્રોત થઈ ગયો. પછી બધી સામગ્રી લઈને તે બપ્પભથ્રિ મુનિની સન્મુખ આવ્યો અને હાથીપર આરોહણ કરવા માટે તેણે તે સુજ્ઞશિરોમણિને પ્રાર્થના કરી. એટલે મુનિ પ્રધાન તે બપ્પભટ્ટિએ રાજાને જણાવ્યું કે– હે રાજનું ! અમે સર્વ સંગના ત્યાગી છીએ, માટે બજારોહણ કરતા અમારી પ્રતિજ્ઞાનો ભંગ થાય.' ત્યારે રાજા બોલ્યો કે-“હે મહાત્મન્ ! પૂર્વે મેં પ્રતિજ્ઞા કરી છે કે મને રાજય પ્રાપ્ત થતાં તે હું તમને આપીશ. તે રાજયનું મુખ્ય લક્ષણ હસ્તી છે, માટે અવશ્ય તમે એનો સ્વીકાર કરો. ત્યાગ દશા બતાવીને તમારે મને ખેદ પમાડવો યુક્ત નથી.” એમ બોલતાં રાજાએ બલાત્કારે તેમને પટ્ટ હસ્તીપર બેસાડી દીધા. પછી જાણે ક્રોધાદિ ચાર કષાયોને જીતવાની નિશાની હોય, તેવા ચાર છત્રો તેમના પર ધરવામાં આવ્યાં અને તેમના પર ચામરો ઢાળવામાં આવ્યાં. એમ સાધુઓના શિરદાર બપ્પભટ્ટ મહાત્માનું બહુમાન વિશ્વને બતાવતાં રાજાએ મહોત્સવ પૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યો, તેણે મુનિને કહ્યું કે “આ સિંહાસન પણ રાજ્યનું મુખ્ય ચિન્હ છે, માટે એના પર બિરાજમાન થાઓ.' એટલે નિર્મળ અંતરવાળા રાજાને મુનિ કહેવા લાગ્યા કે—‘આચાર્યપદ પ્રાપ્ત થયા પછી અમને સિંહાસન પર બેસવું કલ્પ.' આથી રાજાએ ખેદપૂર્વક તેમને અન્ય આસન પર બેસાડ્યા. એમ કેટલાક દિવસ ત્યાં રાખીને Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભકિસૂરિ ચરિત્ર 18. રાજાએ પોતાના પ્રધાન પુરુષો સાથે મુનિપતિને તેમના ગુરુ પાસે મોકલ્યા એટલે મોઢેર તીર્થમાં બિરાજમાન શ્રી સિદ્ધસેન આચાર્યને વંદન કરીને નમ્ર વાણીથી તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે “હે ભગવન ! ચંદ્ર વિનાના આકાશમાં ચકોર, ખાબોચીયામાં રાજહંસ, વનમાં એકાકી મૃગ, અલ્પ જળમાં મત્સ્ય, ગ્રીષ્મકાળમાં આર્ત થયેલ મયૂર, વર્ષાકાળમાં સમુદ્ર, રણભૂમિમાં કાયરપુરુષ, મૂર્ખમંડળમાં વિદ્વાન્ અને કૃષ્ણપક્ષમાં ચંદ્રમાની જેમ આ તેના મિત્ર વિના અમારો સ્વામી પ્રતિદિન ક્ષીણ થતો જાય છે. માટે શ્રદ્ધાના અધિષ્ઠાયક દેવ સમાન એવા આ બપ્પભટ્ટ મુનિને આચાર્યપદે સ્થાપીને અમારા સ્વામીને પ્રમોદ પમાડવા માટે એને અમારી સાથે મોકલો, કે જેથી એમના ઉપદેશથી જૈનમંદિર, પ્રતિમાદિક કરાવવા વડે ઉપાર્જન થતા સુકૃતથી રાજા ભવસાગરનો પાર પામે.” એ પ્રમાણે સાંભળતાં ચારિત્રાચારમાં ધુરંધર એવા ગુરુમહારાજ અમૃતસમાન મધુરવાણીથી કહેવા લાગ્યા કે –“ભવનમાં રત્નદીપકની જેમ એ તેજસ્વી અને અચળ સ્થિરતાવાળા અમારા બાલર્ષિ બાહ્ય અને આત્યંતર તિમિરનો નાશ કરનારા છે, તેથી જેમ સૂર્ય વિના કમળ, ચંદ્ર વિના રાત્રિ, મેઘ વિના મયૂર, મુદ્રા વિના મંત્રી, સ્તંભ વિના ઘર અને આત્મા વિના દેહની જેમ એના વિના અમારી મનોવૃત્તિ પ્લાન જ થાય તેમ છે.' એ પ્રમાણે ગુરુનું વચન સાંભળતાં તે પ્રધાન પુરુષો કહેવા લાગ્યા કે– હે પ્રભો ! સંતપુરુષો પરોપકારની ખાતર પોતાની પીડાને ગણતા નથી. કારણકે વૃક્ષો સૂર્યના તાપને સહન કરે છે, સૂર્ય આકાશને ઓળંગવાની આપત્તિ વેઠે છે, સમુદ્ર નૌકાનો શ્રમ સહે છે, કાચબો પૃથ્વીના ભારને વહન કરે છે, મેઘ વરસવાની તકલીફ ઉઠાવે છે અને પૃથ્વી જગતના ભારનો કલેશ ઉઠાવે છે. ઉપકાર વિના એમનું કંઈ ફળ જોવામાં આવતું નથી. માટે પ્રસાદ લાવી અમારા સ્વામીની બાધા રૂપ પર્વતને ભેદવામાં વજ સમાન એવા સુજ્ઞ શિરોમણિ બપ્પભટિને સૂરિપદથી વિભૂષિત કરીને અમારી સાથે મોકલો.” એ પ્રમાણે તેમના અત્યાગ્રહથી ગુરુએ તેમ કરવાનું કબૂલ કર્યું. પછી શ્રી સંઘને બોલાવીને સૂરિપદને માટે આદેશ કર્યો. એટલે ઓચ્છવને ઈચ્છનારા, સ્વસ્થ અને ગચ્છનું વાત્સલ્ય ધરાવનારા શ્રાવકોએ સત્વર જિનાલયને વિષે બધી સામગ્રી તૈયાર કરી, પછી સૌમ્ય અને ષવર્ગથી અધિષ્ઠિત તથા સપ્તગ્રહના બળયુક્ત લગ્નને વિષે ગુરુ મહારાજે વિશ્વને શિષ્ય બનાવનાર એવા પોતાના શિષ્યને સમસ્ત વાજિંત્રો વાગતાં શ્રતોક્ત વિધિપૂર્વક તેના ચંદનચર્ચિત કાનમાં અર્વત્તત્વ રૂપ સૂરિમંત્ર સંભળાવ્યો. એટલે પંડિતોમાં સૂર્ય સમાન અને દુષ્ટ વાદરૂપ સિંહનો નાશ કરવામાં અષ્ટાપદ સદશ એવા શ્રી બપ્પભટ્ટ જગતમાં આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. પછી ગુરુ મહારાજે વિધિપૂર્વક બ્રહ્મની રક્ષા કરવાનો ઉપદેશ આપતાં તે નૂતન સૂરિને જણાવ્યું કે– હે ભદ્ર ! એક તારૂણ્ય અને રાજસન્માન–એ બંને અનર્થના ઉત્પાદક છે. માટે તારે આત્મરક્ષા એવી રીતે કરવી કે દુષ્ટ કામ–પિશાચ તને કદાપિ છેતરી ન શકે, તો બ્રહ્મચર્યની તારે વારંવાર સંભાળ રાખવાની છે.' ત્યારે બપ્પભટ્ટિસૂરિએ ત્યાં એવો નિયમ લીધો કે “જન્મ પર્યત મારે ભક્તજનની બધી વિગઈ ન લેવી.' પછી વાજિંત્રોના નાદ અને શ્રાવિકાઓએ મંગળગીત ગાતાં તથા શ્રી સંઘે ગૌરવપૂર્વક પ્રાર્થના કરતાં ગુરુ મહારાજ પોતાના પરિવારસહિત ઉપાશ્રયમાં આવ્યા. વિક્રમ સંવતના આઠસો અગિયાર વર્ષ જતાં ચૈત્ર મહિનાની કૃષ્ણ અષ્ટમીના દિવસે શ્રી બપ્પભટ્ટિ આચાર્ય થયા. Page #189 -------------------------------------------------------------------------- ________________ 182 શ્રી પ્રભાવક ચરિત્ર હવે શ્રીમાન આમ રાજાના અમાત્યોના વિશેષ આગ્રહથી શ્રી સંઘની ઈચ્છા ન હોવા છતાં ગુરુ મહારાજે શ્રી બપ્પભદિસૂરિને તેમની સાથે મોકલ્યા. એટલે ત્વરિત પ્રયાસો કરીને તે કાન્યકુબ્ધ નગરમાં આવ્યા, અને ત્યાં બાહ્ય ઉદ્યાનના એક નિર્જીવ પ્રદેશમાં રહ્યા. ત્યારે ઉદ્યાનપાલકે રાજાને આચાર્યના આગમનના સમાચાર આપ્યા, જે સાંભળતાં હર્ષથી તેનું શરીર રોમાંચિત થયું. પછી રાજાએ દરેક બજારે દુકાનની શોભાથી રસ્તા સુશોભિત કરાવ્યા. મકાને મકાને દરેક ધારે તોરણો બંધાવ્યાં, ધૂપદાનીઓમાંથી નીકળતા ધૂમને લીધે ત્યાં શ્યામ વાદળાંનો ભ્રમ થવા લાગ્યો, ઉપર બાંધેલ ચંદરવાઓથી પૃથ્વીતલ એક છાયારૂપ બની ગયું, કુમકુમના છાંટણાંથી તે ભૂમિ કાશમીરની ભૂમિ જેવી દેખાવા લાગી. એવી રીતે ઈંદ્રના નગર સમાન તે નગરને શણગારતાં, પ્રૌઢ મિત્રાઈને લીધે રાજાથી સ્તુતિ કરાયેલ તથા છત્ર અને ચામરથી વિરાજમાન એક રાજાની જેમ, ઉન્નત હસ્તી પર આરૂઢ થયેલ અને ઉપશમ-લક્ષ્મીથી સુશોભિત એવા શ્રી બપ્પભકિસૂરિએ જયાં નગરનારીઓ અટારીઓને સંકીર્ણ કરી રહી છે એવા તે નગરમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ આનંદપૂર્વક ભવ્ય ભવનમાં ગાલીચા પાથરેલ સિંહાસન પર પોતાના તે મિત્ર મુનીશ્વરને બેસાડ્યા. ત્યાં ભારે પ્રભાવનાથી આનંદ પામતો શ્રી સંઘ સદા સદૂભાવથી ગુરુરાજની પરમ ભક્તિ કરવા લાગ્યો. પછી નિરંતર રાજસભામાં આવતાં પણ કલુષિત ભાવથી રહિત એવા શ્રીમાનું બપ્પભટ્ટસૂરિ રાજાની આગળ પુણ્ય-પથ પ્રકાશવા લાગ્યા હે રાજનું ! કલ્યાણરૂપ વૃક્ષના આરામને વૃદ્ધિ પમાડવામાં મેઘના પ્રવાહ સમાન અને પરમ પદને આપનાર એવો એક ધર્મ જ નિરાધારને શરણરૂપ છે. તેમાં પ્રથમ દાન અને તે સાત ક્ષેત્રોને વિષે આપવા બતાવેલ છે. વળી તેમાં પણ પ્રથમ જિનમંદિર સિદ્ધિદાયક છે, બીજું જિનબિંબનું નિર્માણ, ત્રીજું સિદ્ધાંત લેખન તથા ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિ-એમ અનુક્રમે સાત ક્ષેત્રો કહેલ છે. તેમાં જિનમંદિર સર્વના આધારરૂપ છે કે જ્યાં જિનો અને શ્રુતધર સંઘને પ્રતિબોધ આપતા રહી શકે. જો તમારું સામર્થ્ય હોય, તો વિધિપૂર્વક તે . જિનમંદિર કરાવો કે જેના પ્રભાવથી ઘણા ભવ્યજનો સદ્ગતિને પ્રાપ્ત કરી શકે.” એ પ્રમાણે ગુરુનું વચન સાંભળતાં ચતુરશિરોમણિ અને ચંદ્ર સમાન ઉજ્જવળ યશવાળો આમ રાજા કહેવા લાગ્યો કે 'હે ભગવન્! જયાં આપની દેશનાના કિરણો પ્રકાશી રહ્યાં છે, તે જ પૃથ્વી, દેશ, નગર, ભવન, તિથિ, માસ, ઋતુ અને વરસ ધન્ય છે.' એમ કહીને રાજાએ જિનમંદિર માટે ભૂમિલક્ષણને જાણતા તથા ભંડારના અધ્યક્ષ પુરુષોને આદેશ કર્યો, એટલે વિશ્વકર્મા સમાન બાહોશ કારીગરોએ ત્યાં સુકૃતના ઓરછવ અને મહાવિભૂતિપૂર્વક જિનમંદિરનો પ્રારંભ કર્યો. એમ કેટલાક દિવસે સર્વ લોકોના પ્રમોદની સાથે એકસો હાથ ઉંચું જિનમંદિર તૈયાર થયું, ત્યારે રાજાએ અઢાર ભાર પ્રમાણ શુદ્ધ સુવર્ણની, ઉપમા વિનાની, ભારે પુણ્યવંત જનોને પ્રાપ્ત તથા ધાર્મિક પુરુષોના મનમાં રમતી એવી શ્રી વર્ધમાન સ્વામીની પ્રતિમા કરાવી. પછી પોતાના પરમ પદને સ્થાપવાને ઇચ્છતા એવા શ્રી બપ્પભક્ટિ મુનિશ્વરે તેની પ્રતિષ્ઠા કરી, તથા રાજાએ ગોપગિરિ પર લેપ્યમય બિંબયુક્ત અને ત્રેવીશ હાથ પ્રમાણવાળું શ્રી વીર પ્રભુનું મંદિર કરાવ્યું અને ત્યાં સવા લાખ સોનામહોર ખરચીને એક મંડપ કરાવ્યો, તે જાણે પોતાનું રાજ્ય હોય તેમ મgવારણ (મદોન્મત્ત હાથી અથવા ગઢ) યુક્ત કરાવ્યું. એ પ્રમાણે રાજા વડે સન્માન પામેલા, છત્ર-ચામરોથી શોભતા, રાજહસ્તીપર આરુઢ થઈને જતા, મુખ્ય Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર 183 સિંહાસન પર બિરાજતા અને સરળ લોકોના મુખથી સ્તુતિ કરાતા એવા શ્રી બપ્પભટ્ટિસૂરિ તે મિથ્યાત્વી લોકોને ઈર્ષ્યા ઉપજાવવા લાગ્યા. એવામાં દ્વેષી બ્રાહ્મણોના સંસર્ગથી તેમના કહ્યા પ્રમાણે વર્તનાર રાજાએ એકવાર આચાર્યને માટે અન્ય કોઈ રાજાનું સિંહાસન મંડાવ્યું, એટલે તેના આશયને જાણતા તથા અગાધ સત્ત્વશાળી મુનીશ્વરે પોતાની આકૃતિમાં વિક્રિયા બતાવ્યા વિના રાજાને પ્રતિબોધ આપ્યો કે– "कृतप्राकृतसत्त्वानां, मदादीनां जनद्विषाम् । સંમસ્તમાયુિનાં, નસ્ય ભવાદ:”? ? | સામાન્ય સત્ત્વવાળા, જનના ઢષી તથા દંભ અને માનયુક્ત એવા તમારા જેવાને મારા જેવા લોકો. શી રીતે ઓળખી શકે ? માટે કહ્યું છે કે "मर्दय मानमतंगजदयू, विनयशरीर विनाशनसर्पम् । क्षीणो दर्पाद् दशवदनोऽपि, यस्य न तुल्यो भुवने कोऽपि" ॥१॥ હે સુજ્ઞ ! વિનયરૂપ શરીરનો વિનાશ કરવામાં સર્પ સમાન એવા માનરૂપ મતંગજ (હાથી)ના દર્યને તું દળી નાખ. કારણ કે દર્પના વશથી રાવણ નષ્ટ થયો કે જગતમાં જેની તુલ્ય કોઈ નથી.’ એ પ્રમાણે ગંભીર વાણી સાંભળતાં રાજાએ આચાર્યને વિનંતી કરી કે–“હે સ્વામિનું ! આપના વાક્યથી મારામાં રહેલ ગર્વરૂપ વિષ નાશ પામ્યું, માટે સમર્થ એવા આપ મારા ક્ષેત્ર (દશ)માં સુખે રહો અને ભક્તજનોએ તૈયાર કરેલ અચિત્ત આહાર પાણીનો ઉપભોગ કરો.' એવામાં એકવાર રાજાએ અંતઃપુરમાં પોતાની વલ્લભાને પ્લાન મુખવાળી જોઈને પોતાની ઈચ્છા પ્રમાણે તેણે આચાર્યની પાસે આ પ્રમાણે અર્ધ ગાથા કહી બતાવી વિ સ પરિતUરૂ, મનમુદિ બત્તળો પHIM” | પોતાના પ્રમાદને લીધે અદ્યાપિ તે કમલમુખી પરિતાપ પામે છે. ત્યારે શ્રેષ્ઠ સારસ્વત મંત્રથી સિદ્ધ થયેલ એવી વાણીથી સૂરિરાજ પોતાના મિત્ર રાજા પર સત્ય સ્નેહ ધરાવતા ગાથાનો ઉત્તરાર્ધ બોલ્યા કે— “સુત વિરૂદ્ધતિનીરે પછાડ્રયં " , પુત્રના ભારે ઉદ્વેગને લીધે તેણીનું શરીર પરિતાપથી આચ્છાદિત થયું છે. હૃદયના ભાવને બતાવનાર એ વચનથી સંતુષ્ટ થયેલ રાજાએ તેમના કવિત્વની પ્રશંસા કરી, પણ અભ્રાંત લોચનવાળો તે કંઈક ભ્રાંતિ પામ્યો. એક દિવસે આચાર્ય સાથે અનુપમ પ્રેમ ધરાવનાર રાજાએ જાણે વ્યથા પામી હોય તેમ મુખભંગથી પગલે પગલે કંઈક વિકાર દર્શાવતી રાણીને આવતી જોઈ. એટલે મનમાં જાણે દયા ઉત્પન્ન થઈ હોય તેમ રાજા અર્થ ગાથામાં બોલ્યો Page #191 -------------------------------------------------------------------------- ________________ 184 શ્રી પ્રભાવક ચરિત્ર "बाला चंकमती पए पए कीस कुणइ मुहमंगं" । ગમન કરતી તરુણી પગલે પગલે મુખભંગ શા માટે કરતી હશે ?' એમ સાંભળતાં સૂરિ સત્યવચનના તરંગથી મનોહર એવું વચન બોલ્યા. કારણ કે વચનસિદ્ધ પુરુષ કલ્પાંતે પણ અસત્ય વચન ન બોલે. “નૂન મUપણ મેહનયા છવ નહાંતિ” છે. કારણ કે રમણ પ્રદેશમાં થયેલી નખપંક્તિને મેખલા અડે છે. એ પ્રમાણે સાંભળી રાજા કંઈક સંભ્રાત થયો અને હિમપાતથી પ્લાન થયેલા કમળની જેમ તેણે પોતાનું મુખ નિસ્તેજ અને વિકૃત કરી દીધું, એટલે રાજાની વિપરીત દશા જોતાં આચાર્ય ઉપાશ્રયમાં આવ્યા અને સ્નેહ તથા મોહથી અપરાજિત એવા તેમણે મુનિઓને વિહાર કરવાની સૂચના આપી દીધી, પછી ત્યાં બહાર દ્વારના કમાડ પર એક શ્લોક લખી, સંઘની પણ અનુમતિ લીધા વિના તે નગરની બહાર ચાલી નીકળ્યા. તે શ્લોક આ પ્રમાણે હતો— યામ: સ્વસ્તિ તવીતુ વોર્મિત્ત સ્થિતિ પ્રવુતા, वर्तिष्यन्त इमे कथं कथमिति स्वप्नेऽपि मैवं कृथाः । श्रीमंस्ते मणयो वयं यदि भवल्लब्धप्रतिष्ठास्तदा, તે શૃંગારપરીયUT: fક્ષતિયુગો મૌનો રિત્તિ નઃ” છે ? અમે જઈએ છીએ, રોહણાચલ સમાન તારું કલ્યાણ થાઓ. “આ મારાથી ભ્રષ્ટ થયા, એટલે હવે કેમ વર્તી શકશે ?” એમ સ્વપ્ન પણ વિચાર કરીશ નહિ. હે રાજનું! જો મણિરૂપ એવા અમે જો તારા સહવાસથી પ્રતિષ્ઠા મેળવી છે, તો શૃંગારપરાયણ રાજાઓ અમને પોતાના મસ્તકપર ધારશે.” પછી કેટલાક દિવસે ગૌડ દેશમાં વિચરતાં ગુરૂમહારાજ લક્ષણાવતી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ધર્મરાજાની રાજ સભામાં એક વાકપતિરાજ નામનો પંડિતરાજ કે જે વિદ્વાનોમાં મુગટ સમાન અને કાવ્ય રચવામાં અસાધારણ કવિ હતો. હવે મેઘના આગમનથી મોરની જેમ પ્રભુનું આગમન જાણી તે પંડિતે તેમના આગમનના સંદેશાથી રાજાને સંતુષ્ટ કર્યો. વળી તેમની સ્તુતિ કરતા તેણે જણાવ્યું કે જેને સરસ્વતી દેવી વશ છે અને મારા પૂર્વજોથી જે પ્રશંસા પામેલ છે, એવા બપ્પભટ્ટ મુનિશ્વર આપના પુણ્યયોગે અહીં પધાર્યા છે. એ જ્યાં પધારે તે દિવસ પણ પવિત્ર સમજવો.” ત્યારે ચંદ્રોદયથી ચકોરની જેમ આનંદ પામતા રાજાએ પણ વિદ્વાનોના મુગટ સમાન એવા તે પંડિતને જણાવ્યું કે-“એ જૈનાચાર્ય જ્યાં પધારે તે દિવસ પણ ખરેખર ! પવિત્ર સમજવો; પરંતુ આમરાજાની સાથે મારે વિગ્રહનો દુર્રહ કદાગ્રહ છે, તેથી એમને બોલાવ્યા પછી એ પાછા જાય, તો મારું અપમાન થાય. માટે તે મુનીશ્વરને પૂછવાનું છે કે તે રાજા પોતે મારી પાસે આવી મારી સમક્ષ અનુમતિ માગીને તમને તેડી જાય, તો તમારે જવું નહિતર નહિ. એ પ્રમાણે રાજાની આજ્ઞાથી સુજ્ઞ પુરષોએ એ બાબત આચાર્યને નિવેદન કરી એટલે તેમણે એ વાત કબૂલ Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર 185 રાખી, અને તેથી ધર્મરાજા પરમ આનંદને પામ્યો. પછી આમ રાજાએ કરેલ પ્રવેશમહોત્સવ કરતા પણ અધિક તેણે આચાર્યનો નગરીમાં પ્રવેશ મહોત્સવ કર્યો. પછી સાક્ષાત ધર્મમૂર્તિ એવો ધર્મરાજા ગુરુ સન્મુખ આવીને બેઠો એટલે વિદ્વાનોમાં ચક્રવર્તી સમાન એવા પંડિતરાજે જણાવ્યું કે– સુંદર લાલ ચરણવાળા, જેમની ચાલ મનોહર છે, જે પક્ષીમાં શ્રેષ્ઠ છે, જે સૌમ્ય છે, જેની શ્વેત પાંખ છે, એવા રાજહંસ જેમ હિમાલયના માનસરોવરનો આશ્રય કરે છે તેમ “સુંદર ચરણમાં રક્ત, સદા સદ્ગતિને ઈચ્છનારા, ધવલ પક્ષવાળા, ગુણપરિચયથી હર્ષ પામનારા સદ્દગુણના અતિશયને ધારણ કરતા સૌમ્ય અને કમનીય એવા અમે પરમ કવિઓ હે રાજન્ ! આપની પાસે આવતાં જાણે માનસરોવરમાં હોય તેવું અનુભવીએ છીએ.' અહીં પણ પોતાની કાવ્ય કથનની લીલાથી સભાને આનંદ પમાડનાર શ્રી બપ્પભટ્ટસૂરિ દોગંદક દેવની જેમ સુખપૂર્વક રહેવા લાગ્યા. હવે અહીં પ્રભાતે આચાર્ય ન આવવાથી આમરાજાએ નગરમાં અને બહાર ગામડાંઓ વગેરેમાં તેમની શોધ કરાવી, છતાં બાળમિત્ર સૂરિનો પત્તો ન લાગવાથી શોકને વશ થયેલ રાજા, ચ્યવન પામનાર દેવની જેમ બહુ જ વિલક્ષ બની ગયો. પછી એક દિવસે બહાર બગીચામાં જતાં રાજાએ સર્ષે મારી નાખેલ માંજરો નોળીઓ જોયો, જેથી તે આશ્ચર્ય પામ્યો. ત્યાં બરાબર નિરિક્ષણ કરતાં તેના મસ્તકમાં મણિ જોવામાં આવ્યો એટલે પોતે નિર્ભય થઈ રાજાએ તે સર્પને બરાબર પકડીને તેનું મુખ દબાવી, મણિ લઈને તે પોતાને સ્થાને આવ્યો. ત્યાં વિદ્વાનોની સમક્ષ તે એક શ્લોકનો પૂર્વાર્ધ બોલ્યો – "शस्त्रं शास्त्रं कृषिविद्या अन्यो यो येन जीवति" । શસ્ત્ર, શાસ્ત્ર, કૃષિ અને વિદ્યા તથા અન્ય જેના વડે જે જીવી શકે.” રાજાની આ સમસ્યા તેમણે પોતપોતાના અભિપ્રાય પ્રમાણે પૂરી, પણ તેમાંનો કોઈ વિદ્વાનું, રાજાના હૃદયના ભાવને ભેદી ન શક્યો, ત્યારે તેણે ભારતીપુત્ર બપ્પભકિસૂરિને આદરપૂર્વક યાદ કર્યા. એટલે ભ્રમર જેમ માલતીપુખના પરિમલને સંભારે, તેમ આચાર્યને સંભારતાં તે કહેવા લાગ્યો કે-“ચંદ્રની આગળ જેમ ખદ્યોત (ખજુઆ) અને હાથીની આગળ ગર્દભની જેમ આ વિદ્વાનો મારા મિત્રની સોળમી કળાને પણ લાયક નથી.” પછી રાજાએ એવી પટ ઘોષણા કરાવી કે –“જે મારા અભિપ્રાય પ્રમાણે આ સમસ્યા પૂરે તેને હું એક લાખ સોનામહોરો આપું.” એવામાં પોતાનું સર્વસ્વ નાશ થતાં એક જુગારીએ આ ધનનો ઉપાય સાંભળીને એ અર્ધ શ્લોક પોતે લઈ લીધો, અને ક્યાંકથી શ્રી બપ્પભટ્ટિસૂરિ ના સમાચાર મેળવીને તે ગૌડદેશની લક્ષણાવતી નગરીમાં આવ્યો, ત્યાં બપ્પભષ્ટિ પ્રભુને નમન કરીને તેણે શ્લોકાર્ધ કહી સંભળાવ્યો, જેથી વિના પ્રયાસે તેમણે તેને ઉત્તરાર્ધ કહી બતાવ્યો કારણ કે સરસ્વતીનો પ્રસાદ, જગતના કલેશરૂપ સાગરો નાશ કરવામાં અગત્યઋષિ સમાન છે. તે સમસ્યાનો ઉત્તરાર્ધ આ પ્રમાણે છે – મુહિત દિ વર્તવ્ય, Mઈપુર્વ યથા” છે Page #193 -------------------------------------------------------------------------- ________________ 186. શ્રી પ્રભાવક ચરિત્ર કૃષ્ણસર્પના મુખની જેમ તે બધું સારી રીતે ગ્રહણ કરવું.” ત્યારથી સૂરિએ તે રાજાને નાગાવલોક એવું નામ આપ્યું, એટલે આમ રાજા એ નામથી પણ ખ્યાતિ પામ્યો. પછી તે જુગારી સમસ્યાનો ઉત્તરાર્ધ લઈને રાજા પાસે આવ્યો અને તે પ્રમોદપૂર્વક નિવેદન કરીને તેણે રાજાને આશ્ચર્યમગ્ન બનાવી દીધો. ત્યારે રાજાએ તેને પૂછ્યું કે–‘આ સમસ્યા કોણે પૂરી ?” | તે બોલ્યો-“હે સ્વામિનુ ! બપ્પભટ્ટિ ગુરુએ મને કહી.’ આથી રાજાએ તેને ઉચિત દાન આપ્યું. એકવાર વિરહને વિચારવા માટે રાજા બહાર ઉદ્યાનમાં ગયો, ત્યાં વટવૃક્ષની નીચે એક મૃત મુસાફર તેના જોવામાં આવ્યો, વળી ત્યાં શાખા પર જળબિંદુઓ ઝરતું એક જળપાત્ર લટકતું હતું. એટલે તેણે આ પ્રમાણે ગાથાનો પૂર્વાર્ધ લખ્યો "तइया मह निग्गमणे पियाइ थोरंसुएहि जं रुन्नं" ‘તે સમયે મારા નિર્ગમનથી પ્રિયાઓ મોટા આંસુઓથી રડવા લાગી.’ એટલે પૂર્વની જેમ આ સમસ્યા પણ રાજાના મનને ગમે તેવી રીતે કોઈ વિદ્વાને પૂરી ન કરી. સૂર્ય વિના વિશ્વ પ્રકાશક કોણ હોઈ શકે ? એમ જ્યારે આ સમસ્યા પણ કોઈના લક્ષ્યમાં ન આવી, ત્યારે તે જુગારી પુનઃ શ્રીબપ્પભટ્ટિ મહારાજ પાસે ગયો અને તેણે તે તેમને કહી સંભળાવી. એટલે સુજ્ઞ શિરોમણિ આચાર્યો અનાયાસે તે પૂરી કરી. એ ઉત્તરાર્ધ લઈને રાજા પાસે આવી તેણે નિવેદન કરતાં જણાવ્યું કે– "करवत्तिबिंदुनिवडणमिहेण तं अज्ज संभरिअं" એટલે આજે જળપાત્રના બિંદુઓને ટપકતા જોઈને યાદ આવ્યું.” એવામાં અન્ય કોઈ વિદ્વાનું પથિકે ત્યાં તે બધું જોઈને યથામતિ જણાવ્યું કે ‘પાત્રના જળબિંદુઓએ પથિકનું હૃદય નિરુદ્ધ કર્યું.' ત્યારે શ્રી બપ્પભક્ટિ પુનઃ બોલ્યા કે–રડતી એવી તે પ્રિયા યાદ આવી, જે નગરમાં છોડી આવ્યો.” એ પ્રમાણે સાંભળતાં રાજા ચિંતવવા લાગ્યો કે–“આવી રસપુષ્ટિ મારા મિત્ર મુનીશ્વર વિના અન્ય કોઈ ગુંથી ન શકે.” પછી તેણે મુનીશ્વરને બોલાવવા માટે પોતાના પ્રધાન પુરુષોને ઉપાલંભગર્ભિત સંદેશો સંભળાવીને મોકલ્યા, એટલે અજ્ઞ જનોને અપ્રાપ્ય એવા આચાર્ય મહારાજ પાસે આવી કુશલ પ્રશ્નપૂર્વક તે રાજાનો સંદેશો કહેવા લાગ્યા કે–‘વૃક્ષ છાયાના કારણે પોતાના શિર પર પત્રો (પાંદડાં) ને ધારણ કરે છે, છતાં પ્રચંડ પવનના યોગે તે ભૂમિ પર પડી જાય છે, તેમાં વૃક્ષ બિચારું શું કરે? તરણ યુવતિના કપોલ ભાગ પર રહેલ ગાંગેય ગંગાને યાદ કરતાં નથી, સ્તનના આસ્વાદમાં પડેલ મુક્તામણિ શુક્તિ (છીપ)નું સ્મરણ કરતા નથી, અને મુગટમાં જડાયેલ રત્ન પોતાની રોહણાચલની જન્મભૂમિને યાદ કરતું નથી, તેથી એમ લાગે છે કે પોતપોતાના સુખમાં મગ્ન રહેલ જગત્ સ્નેહ વિનાનું છે. વળી “જેની જંઘા અને ચરણ ધૂળથી મલીન છે. તથા જેના મસ્તક અને મુખની શોભા પ્લાન છે, એવો ભિક્ષુક કદાચ ગુણનિધાન હોય, તો પણ રસ્તામાં તો ગરીબડો જ કહેવાય.” એ પ્રમાણે સાંભળતાં બપ્પભક્ટિ ગુરુ તેમની આગળ સ્થિર વચનથી કહેવા લાગ્યા કે—‘મિત્રાઈ કે દુશમનાવટમાં પણ મનની સાથે મન જોડી રાખવું. હવે તમે આર્ય આમરાજાને અમારો આ સંદેશો બરાબર Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટિસૂરિ ચરિત્ર 187 નિવેદન કરજો કે— ન “ચંદન ભલે જડ (ળ) થી ઉછળતા રત્નાકરમાં ફરી વળે, તો પણ તે શ્રીખંડજ કહેવાશે. તેમ બપ્પભટ્ટિને વિરોધિઓ શું કરી શકવાના હતા ? સજ્જન કે ચંદન નરેંદ્ર ભવનમાં જતાં તે અવશ્ય ગૌરવને પામે છે, કારણ કે અનેક ગુણોથી અલંકૃત તે શા માટે માનનીય ન થાય ? જેમ રાજહંસો મહાસરોવ૨ વિના સુખ ન પામે, તેમ રાજહંસો વિના તે મહાસરોવરો પણ શોભા ન પામી શકે. દરેક સરોવર હંસોને કાઢી મૂકે, છતાં તે બીજે ક્યાંય જતાં પણ શ્યામ થઈ જવાના નથી, તે હંસ જ્યાં જશે ત્યાં અવશ્ય શોભારૂપ જ થશે. બીજે જવાથી તે બગલા થઈ જાય તેમ નથી. માટે હંસોએ મૂકી દીધેલ મહાસરોવર ભલે તેમને પુનઃ ધારણ કરે, વળી ચંદનવૃક્ષને ઉખેડીને ભલે કદાચ નદી તાણી જાય અને તે મલયાચલથી ભ્રષ્ટ થાય, છતાં તે જ્યાં જશે ત્યાં કીંમતી જ ગણાશે. કમલાકરથી રહિત થાય છતાં મધુકરો તો મકરંદનો જ ઉપભોગ લેવાના, અને મધુકર વિના તે કમલાકરની પણ શોભા શી ? એક કૌસ્તુભમણિ વિના પણ બીજાં શ્રેષ્ઠ રત્નોથી રત્નાકર (સમુદ્ર) શોભે છે અને જેના વક્ષઃ સ્થળમાં કૌસ્તુભ રત્ન છે તે પણ લોકોને પૂજનીય થઈ પડે છે. પૂર્ણિમાનો ચંદ્ર ખંડ વિના અખંડમંડળવાળો કહેવાય છે. વળી તે શંક૨ના શિરે જતાં પણ પોતાના પ્રકાશ અને શીતલતા ન તજતાં શોભે છે. તરૂવરને પત્રો (પાંદડાં) મૂકી દે, તો તેની શોભા બધી ચાલી જાય છે. કારણ કે તે પત્રોના યોગે જ તે જગતને જોઈએ તેવી છાયા આપી શકે છે. વળી પુષ્પોને લીધે બધાં વૃક્ષો માનનીય થાય છે, અને વૃક્ષોને લીધે પુષ્પો માન પામે છે, એમ બંને એક બીજાના ગુણથી માન્ય થાય છે. ઇક્ષુદંડ સમાન સજ્જનો મહીમંડળમાં માનનીય થાય છે, પણ જડ (ળ) ના મધ્યભાગમાં તે સરસ છતાં વિરસ દેખાય છે. ઉજવળ શીલથી અલંકૃત અને પાપવાસનાને દૂર કરનારા એવા ગુણવંત જનોને આપત્તિ તે ગુણરૂપ થાય છે. અહો ! જગતમાં ગુણવંત જનો દુર્લભ છે. માટે હે પ્રધાનો ! જો તમારે (તમારા સ્વામીને) અમારી સાથે પ્રયોજન હોય, તો તે પોતે સત્વર ધર્મરાજાની · સભામાં ગુપ્ત વેષે આવીને અનુમતિ માગે, એમ પ્રતિજ્ઞાનો નિર્વાહ થતાં અમે તારી પાસે આવી શકીએ.’ એ પ્રમાણે શિક્ષા આપીને આચાર્ય મહારાજે તે પ્રધાનોને પાછા મોકલ્યા, એટલે તે પોતાના સ્વામી પાસે આવ્યા અને માહાત્મ્યયુક્ત સૂરિનું વચન તેમણે સમ્યક્ પ્રકારે રાજાને નિવેદન કર્યું. ત્યારે શત્રુનો ભય ન લાવતાં ભારે ઉત્કંઠાપૂર્વક આમરાજા ઉંટ પર આરૂઢ થઈને ચાલ્યો. માર્ગે જતાં તે ગોદાવરીના કિનારે એક ગામમાં પહોંચ્યો, ત્યાં પાદરે કોઈ દેવકુળમાં તેણે નિવાસ કર્યો. એવામાં તે મંદિરમાંની દેવી આમરાજા પર આસક્ત થઈ જેથી અર્ધરાત્રે આવીને પ્રાર્થનાપૂર્વક તેણે રાજા સાથે ભોગવિલાસ કર્યો. કારણ કે ભાગ્ય સર્વત્ર જાગ્રત હોય છે. પછી પ્રભાતે મિત્રને મળવાને ઉત્કંઠા ધરાવતો આમ રાજા તે દેવીને પૂછ્યા વિના ઉંટપર આરુઢ થઈને આગળ ચાલ્યો અને શ્રીબપ્પભટ્ટિ પ્રભુ પાસે આવી પહોંચ્યો ત્યાં વિરહના શોકથી વ્યાકુળ થયેલ રાજા નિર્વેદરૂપ અગ્નિની જ્વાળા સમાન વચન કહેવા લાગ્યો કે—‘નિદ્રા જાગરણાદિ કૃત્યને વિષે નિરંતર યાદ કરનારા, તેમ સ્વપ્નમાં પણ અને સુક્ષ્મ ચેષ્ટાઓને વિષે પણ યોગીઓના લોચનની જેમ સ્થિર છતાં શ્રેષ્ઠ હૃદયવાળા મિત્રોની પણ જો આવી નિષ્ઠા હોય, તો હૈ મન ! મિત્રની આશા તજી દે. હે પ્રભો ! હવે પ્રસન્ન થાઓ.' પછી ગુરુના સત્ય વચન માટે પોતાને પ્રતીતિ હોવા છતાં રાજા કૌતુકથી ગાથાર્ધ બોલ્યો— "अज्जवि तं सुमरिज्जइ को नेहो एगराईए ||" Page #195 -------------------------------------------------------------------------- ________________ 188 શ્રી પ્રભાવક ચરિત્ર અહો ! તે રાગી રમણીનો એક રાતનો પણ કેવો સ્નેહ કે જે અદ્યાપિ યાદ આવે છે ?' ત્યારે ગાથાનો ઉત્તરાર્ધ બોલતાં ગુરુ મહારાજે જણાવ્યું કે “ોતાના ઉંડે રેનમ પત્રિ નં ર વસો સિ” ! હે પથિક ! ગોદાવરી નદીના કાંઠે દેવકુળમાં તું રહ્યો ન હતો ?' એ પ્રમાણે કહેતા ગુરુએ રાજાને દઢ આલિંગન આપ્યું, એટલે જાણે રાજાનું અવિશ્વાસપાત્ર મન, અંદર પેસીને જોવાને ન ઈચ્છતા હોય. આથી અત્યંત સંતુષ્ટ થયેલ અને કવિગણમાં પ્રખ્યાત એવા રાજાએ જણાવ્યું કે–“રોમાંચિત શરીર અને પ્રસાદ અશ્રુથી ભીંજાયેલા લોચનો વડે પ્રસન્ન થયેલા એવા આપ સુજ્ઞ શિરોમણિની અદભુત વાતો સાંભળી સૌજન્ય-સુધાના ઝરણામાં સ્નાન કરવા અને વિપત્તિ-સાગરથી પાર ઉતરવા માટે હે અસાધારણ સત્ત્વશાળી ! તમારાં દર્શન કરવા અમે આવ્યા છીએ.' પછી મનહર મિત્રાઈથી રંગાયેલ આમરાજાએ ખડીનો કટકો લઈને કૌતુકથી એક ચિત્રબંધ શ્લોક લખ્યો– "अ ति अति अन्म अ लं, प्रीद्य रद्य जद्य पद्य । મેત્રા મેત્રા મેત્રે નિં, પણ પાસ સ સ" છે ? | એટલે આ ગોમૂત્રિકા-બંધ જાણીને ગુરુપોતે વાંચીને સમજી ગયા, પરંતુ દોષને જાણનાર એવા બીજા કોઈ જાણી ન શક્યા. તે શ્લોકમાં રાજાએ આ પ્રમાણે જણાવ્યું "अद्य मे सफला प्रीतिरद्य मे सफला रतिः । अद्य मे सफलं जन्म, अद्य मे सफलं फलम्" ॥ २ ॥ આજે મારી પ્રીતિ સફળ થઈ આજે મારી ઉત્કંઠા પૂર્ણ થઈ, આજે મારો જન્મ સફળ થયો અને આજે મારું રાજય સફળ થયું.” એ પ્રમાણે રાત્રે જ્ઞાનગોષ્ઠીથી જાગતા તે રાજાને સંતોષ (વિશ્રાંતિ) પમાડીને પ્રભાતે સૂરિમહારાજ નિઃશંકા થઈને સમય પ્રમાણે રાજસભામાં ગયા તે વખતે મેઘથી આચ્છાદિત થયેલ સૂર્યની જેમ સ્વાર્થનિષ્ઠ શ્રીમાનું આમ રાજા પણ સ્થગીધર (પાનદાની ઉપાડનાર) ના વેષે વિશિષ્ટ પુરુષો સાથે ત્યાં ગયો, એટલે ગુરુ મહારાજે ધર્મરાજાને ભવિષ્યના વિયોગાગ્નિની જવાળા સમાન દુઃસહ એવી આમ રાજાની વિજ્ઞપ્તિ પત્રિકા બતાવી. તે વાંચીને રાજાએ દૂતને પૂછ્યું કે “તારો રાજા કેવો છે ?' ત્યારે તે બોલ્યો-“હે દેવ ! તે આ સ્થગીધર જેવો છે, એમ સમજી લ્યો.' પછી હાથમાં બીજોરું ધારણ કરતા એવા તેને આચાર્યે પૂછ્યું “આ તારા હાથમાં શું છે? તેણે કહ્યું બીજલરા (બીજો રાજા અથવા બીજોરું) છે.” એવામાં તેણે તૂવેરનું પત્ર બતાવતાં, ગુરુ સ્થગીધરને આગળ કરીને બોલ્યા -“શું આ તૂઅરિપત્ત તારો (અરિપાત્ર) છે ?' ત્યારે બીજા જાણી શકે તેમ પ્રાકૃતમાં જવાબ આપ્યો. પછી ગુરુ બોલ્યા : સરસ્વભાવી ધર્મરાજાની જેવી ઈચ્છા.” Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભકિસૂરિ ચરિત્ર 189 એવામાં પ્રધાન કહેવા લાગ્યો કે “આ આચાર્ય અમારા પર શિથિલ આદરવાળા થયા છે, તેથી એમણે દુષ્કર પ્રતિજ્ઞા કરી છે. હે પૂજ્ય ! એ પ્રતિજ્ઞા પૂર્ણ થતાં પણ જો આપ મારી સાથે આવો, તો અહોભાગ્ય ! અને દેવો અમારા પર પ્રસન્ન થયા સમજીશું.” ત્યારે ગુરુ આ પ્રમાણે એક ગાથા બોલ્યા કે– तत्ती सीअली मेलावा केहा થ - કાવત્ની પ્રિય મંnિ | विरहिहिं माणुसु जं मड तसु कवण निहोरा, कंनि पवित्तडी जणु जाणइ दोरा ॥ १ ॥ એમ સાંભળતાં રાજાએ પૂછ્યું કે–“એ ગાથાનો અર્થ શો ?' ત્યારે જ્ઞાનના નિધાન એવા બપ્પભદિ મુનીશ્વર તેનું વિવેચન કરતાં રાજાની આગળ કહેવા લાગ્યા કે— એક લોહનો પિંડ અગ્નિથી તપેલ હોય અને એક શીતલ હોય, એ બંને સાથે કેમ મળી શકે ? કારણ કે તે બંને તપ્ત હોય, તો તેનો મેલાપ થઈ શકે. અર્થાતુ એ આમ રાજા સાંસારિક વાસનાઓથી તપ્ત છે અને અમે ઔદાસીન્ય, જિતેંદ્રિયત્ન તથા નિર્લોભિતાથી શીતલ છીએ, તો અમારો એની સાથે મેળ કેમ થાય ? ધના દેશી શબ્દથી પત્ની લેવી, તે ઉત્સુક હોય અને પ્રિયતમ મંદ નેહવાળો હોય, તો તેમનો મેલાપ શી રીતે થાય ? વિરહથી જે મરતો હોય કે મૃત તુલ્ય થઈ ગયો હોય, તેનો નિરોધક કોણ થઈ શકે ? તે મળે ત્યારેજ પ્રણયિનીપ્રિયા જીવી શકે; આ કર્ણવેધ જેવી વાત તો તેમાં પરોવાયેલ દોરા જ જાણી શકે. તેમજ તપને ઇચ્છનાર તથા કામ-મદન એ બંનેના મિલનમાં ચેષ્ટા કેવી ? અર્થાત તે બંને વિપરીત હોવાથી તેમની મિત્રતા ન થઈ શકે. તથા ધનદાન આપનાર દાતાને સત્પાત્રની ઈચ્છા હોય અને યાચક તે લેવામાં ઇચ્છા રહિત હોય, નિર્મોહી હોય તેના વિરહમાં દાતા તેની ખાતર સંતાપ પામતો હોય, તેને દાન આપવાનું મુહૂર્ત કેવું? અર્થાત તે ગમે ત્યારે પણ દાન આપી સંતુષ્ટ થઈ શકે, વળી કાન્યકુબ્ધમાં મારા સમાન તેજસ્વી વિદ્વાન દોરા એટલે બંને રાજાઓને જાણે છે. અથવા ધર્મરાજા અને આમ રાજા બંનેને પંડિતો પ્રિય છે, તેથી તે બંને મારા મનમાં રમી રહ્યા છે. અહીં ગૂઢાર્થ એવો છે કે હે રાજન ! ગુરુપ્રતિજ્ઞાના નિર્વાહ માટે આમ રાજા અહીં આવેલ છે. એ બીજો અર્થ કહ્યો. તથા એક સપ્ત સ્વભાવનો હોય અને બીજો શીતલ સ્વભાવનો હોય, ત્યાં મેલાપ કેવો ? વળી ચમત્કારી કાવ્યો જેને પ્રિય છે એવા આચાર્ય, તે અમારા પર સ્નેહરહિત છે, તે ઉપરોધથી ગ્રહણ કરી શકાય તેમ નથી. વળી વિષય, વિયોગાદિ સર્વ સંગનો પરિત્યાગ કરતાં જે પુરુષ મરે, તે દેવ સમાન સુખી થાય, તેને સ્નેહ કેવો? સંબંધાદિકમાં તેનો ઉપરોધ કેવો ? અર્થાત ઉપરોધથી તે ગ્રહણ ન થઈ શકે. વળી કર્ણ જેવા દાનેશ્વરી તથા મહાબાહુ આમ રાજાને પણ આ સૂરિ સામાન્ય પુરુષ સમાન સમજે છે. તેમજ તત્ત્વને ઈચ્છનાર તથા સંગના ત્યાગીનો મેળાપ થઈ શકે, વળી પરમબ્રહ્મને ઇચ્છનાર પર ધનવંત જનો અત્યંત પ્રીતિ કરે. કારણ કે વીતરાગમાં સર્વ પ્રીતિ કરે છે અને ધનવંતો પણ તેમાં પ્રીતિ ધરાવે છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ 190 શ્રી પ્રભાવક ચરિત્ર વળી વિરથ એટલે વિષ્ણુ, તેમાં મન લગાવીને જે મરણ પામે તેના જેવો અન્ય કોઈ હોઈ શકે ? તે રાજા સમાન થાય છે, અર્થાતુ ગુરુના ધ્યાનમાં મરણ પણ ગ્લાધ્ય છે. વળી ગંગા કરતાં અન્ય કોણ પવિત્ર છે ? અર્થાત્ એ જ પૂજય છે. વળી બે રાજા એકત્ર મળ્યા, તેમાં તું જ સર્વ સામર્થ્યયુક્ત છે માટે જે ઉચિત લાગે તે કર.” એ ચોથો અર્થ થયો, એ પ્રમાણે શ્રી બપ્પભક્ટ્રિ મહારાજે એક સો આઠ અર્થ કહી બતાવ્યા, પરંતુ મતિની મંદતાથી અમે તે જાણતા નથી. પછી આમ રાજા ત્યાંથી ઉઠીને રાત્રે વારાંગનાના ઘરે રહ્યો અને પ્રભાતે તેને એક અમૂલ્ય કંકણ ભેટ આપીને તેના ઘર થકી ચાલી નીકળ્યો, અને બીજું કંકણ કે જે સૂર્યના કિરણ સમાન તેજસ્વી હતું, તે રાજભવનના દ્વાર પર મૂકી દઈને ત્યાંથી બહાર જઈને તે એકાંત ઉદ્યાનમાં રહ્યો. હવે અહીં પ્રભાતે આચાર્યે રાજસભામાં આવીને કાન્યકુબ્બમાં જવા માટે રાજાની અનુમતિ માગી. એટલે પૂર્ણ થયેલ પ્રતિજ્ઞાને ન જાણવાથી રાજાએ પૂછ્યું કે “કેમ?' ત્યારે તેમણે જણાવ્યું કે–“આમરાજા અહીં આવી ગયો, તેણે વિદ્વતા ભરેલા કથનથી જે જે કહી સંભળાવ્યું, એ પોતે હતો. વળી દોરા શબ્દથી બે રાજાની સૂચના કરી, તેમજ બીજોરું બતાવતાં “આ શું?’ એમ પૂછવામાં આવતાં તેણે બીજઉરા (બીજો રાજા) એમ ઉત્તર આપ્યો. તથા તૂઅરિપત્ત એ શબ્દથી તેણે તવ અરિકાપ્તઃ (શત્રુ) એવો સંસ્કૃતથી અર્થ થાય છે, તે તારી આગળ સ્પષ્ટ કહી બતાવ્યું.’ એ પ્રમાણે સાંભળતાં રાજાને ભારે પસ્તાવો થયો. તેણે ખેદ સાથે ચિંતવ્યું કે-“અહા ! મારી મુર્ખતાને ધિક્કાર છે કે તેણે સ્પષ્ટ કહ્યા છતાં હું સમજી ન શક્યો.” એવામાં વારાંગનાએ આવીને રત્નના તેજથી અંધકારને દૂર કરનાર એવું કંકણ રાજાની આગળ મૂક્યું, તેમજ બીજું કંકણ દ્વારપાલે આપીને રાજાને નિવેદન કર્યું કે હે નાથ ! દ્વારના ખીલા પર આ કંકણ કોણ મૂકી ગયેલ છે, તે હું જાણતો નથી. એટલે રાજાએ બારીકાઈથી તપાસતાં તેના પર આમ રાજાનું નામ જોવામાં આવ્યું. આથી બપ્પભટ્ટ ગુરુના વચન પર તેને સંપૂર્ણ ખાત્રી થઈ. આ બધી હકીકતથી ખેદ પામતાં રાજા કહેવા લાગ્યો કે “અહા ! ઘરે આવેલ શત્રુ રાજાને મેં સાધ્યો પણ નહિ અને તેનો સત્કાર પણ ન કર્યો. તેથી ચિરકાળથી ચાલ્યા આવતા વૈરની નિવૃત્તિ ન થઈ, અને વળી પૂજ્ય ગુરુનો વિરહ ભારે દુઃખદાયક થઈ પડશે. શું કહીએ ? હવે સ્વામીનું અલભ્ય દર્શન કાંઈ મળવાનું ત્યારે આચાર્ય બોલ્યા કે હે રાજન ! તું ખેદ ન કર, કારણ કે અમે હંસની જેમ અપ્રતિબદ્ધ વિહારી છીએ. હે મહાબાહુ! અમે તારી અનુમતિ લઈને જઈએ છીએ, હવે હે મિત્રવર્ય ! તું તારા નામને સાર્થક કરજે કે જેથી બીજા લોકો તારું અનુકરણ કરીને નિર્મળ થાય.' એમ કહી ત્યાંથી નીકળીને ગુરુ મહારાજ આમરાજાને જઈને મળ્યા. ત્યાંથી ઊંટ પર આરૂઢ થયેલ રાજા, યશથી શોભતા ગુરુ સાથે માર્ગે ચાલ્યો, એવામાં બકરાની જેમ જળમાં મુખ નાખીને પાણી પીતો એક ભીલ રાજાના જોવામાં આવ્યો, ત્યારે કંઈક અપૂર્વ સાંભળવાની ઈચ્છાથી તેણે આચાર્યને પૂછયું કે–“આ પથિક ભીલ પશુની જેમ શા માટે પાણી પીએ છે ?” એમ સાંભળતાં ગુરુરાજે તરત ગાથાના ઉત્તરાર્ધથી જણાવ્યું. કારણ કે સારસ્વત મંત્રથી સિદ્ધ થયેલા પુરુષો Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટિસૂરિ ચરિત્ર કાવ્યમાં વિલંબ કરતા નથી—‘હે રાજન્ ! મુગ્ધાના આંસુ લુંછતાં એના બંને હાથ કાજળથી શ્યામ થઈ ગયા છે.' એટલે તેની ખાત્રી કરવા રાજાએ તે ભીલને બોલાવીને હકીકત પૂછી. ત્યારે શરમને લીધે પોતાનું મુખ નીચું કરી યથાસ્થિત વૃત્તાંત જણાવતાં તેણે કહ્યું કે—‘હે નાથ ! પ્રવાસે નીકળતી વખતે વધુને શાંત કરતાં અને તેના કાજળસહિત આંસુ લુંછતાં મારા હાથ કાજળવાળા થયા છે. આ વૃત્તાંત સાંભળતા હર્ષ પામતો રાજા, સૌધર્મ દેવલોકે પહોંચનાર ઇંદ્રની જેમ પોતાના કાન્યકુબ્જ નગરમાં પહોંચ્યો. એટલે પ્રથમ કરતાં પણ અધિક મહોત્સવથી તેણે ગુરુને નગર પ્રવેશ કરાવ્યો અને અત્યંત બહુમાનથી તેમની પૂજા કરી. 191 હવે અહીં શ્રી સિદ્ધસેનસૂરિ અત્યંત જરાગ્રસ્ત થયા અને પોતે કૃતકૃત્ય થવાથી અનશન વિધિ કરવાની તેમની ઈચ્છા થઈ. એટલે મુખ્ય શિષ્ય બપ્પભટ્ટિનું મુખ જોવાની ઇચ્છાથી તેમણે એક મુનિને પોતાનો અભિપ્રાય જણાવીને શિષ્યને બોલાવવા માટે મોકલ્યા. તે મુનિએ આવીને શ્રીબપ્પભટ્ટસૂરિને ગુરુનો અભિપ્રાય સંભળાવતાં જણાવ્યું કે—“મારું શારીરિક બધું બળ નષ્ટ થઈ ગયું, દૃષ્ટિ પદાર્થ જોવામાં મહા કષ્ટ પ્રવર્તે છે, અવયવો બધા શિથિલ થઈ ગયા છે, અને પ્રાણ હવે જવાની તૈયારીમાં છે પણ હે વત્સ ! માત્ર એક તને જોવાને માટે અટકી રહ્યા છે, માટે જો મને જોવાની તારી ઇચ્છા હોય, તો સત્વર મારી પાસે આવી જા.” આથી પોતાની ગુરુપરની બહુ ભક્તિથી બપ્પભટ્ટિસૂરિ રાજપુરુષો સહિત સત્વર મોઢે૨ક તીર્થમાં ગુરુ પાસે હાજર થયા. ત્યાં ગુરુનું પ્રથમ દર્શન થતાં તેમનું વચન રુંધાઈ ગયું એટલે પોતામાં અત્યંત વાત્સલ્ય ધરાવનાર એવા બપ્પભટ્ટિને ગુરુ કહેવા લાગ્યા કે—‘હે વત્સ ! મારું શરીર તો વાકું વળી ગયું છે, શરીરને લાકડીના ટેકાની જરૂર પડે છે, દાંત બધા પડી ગયા. કાન સાંભળવાથી રહિત થયાં, ચક્ષુનું તેજ બધું ઉડી ગયું અને શ્યામતા આવી ગઈ, આટલું થયા છતાં મારું નિર્લજ્જ મન હજી વિષયને માટે તલસે છે, માટે સ્વચ્છમતિ અને પવિત્ર ગચ્છપર વાત્સલ્ય ધરાવનાર હે વત્સ ! અંતિમ વિધિ સાધતાં મારો સહાયક થઈને તું અનૃણી (ઋણમુક્ત) થા.' પછી આરાધના કરીને ગુરુ પરલોકે ગયા, એટલે રાજમાન્ય શ્રી બપ્પભટ્ટિસૂરિએ ગુરુનું શાસન ચલાવ્યું. ત્યાં શ્રીમાન્ ગોવિંદસૂરિ અને શ્રીનન્નસૂરિને ગચ્છનો ભાર સોંપી અને શ્રી સંઘની અનુમતિ લઈને તે નિગ્રંથનાયક રાજાના પ્રધાનો સાથે આદરપૂર્વક પાછા આમ રાજાની રાજધાનીમાં આવ્યા ત્યારે રાજાએ તેમનું બહુમાન કર્યું, પણ તેમના રાગને માટે રાજાને વિકલ્પ થયો. એક વખતે રાજસભામાં નૃત્યાંગના નૃત્ય કરતી હતી તે અવસરે પુરુષરૂપધારી જાણે સાક્ષાત્ સરસ્વતી હોય એવા આચાર્ય હાથમાં પોથી લઈને બેઠા હતા, તેમની નિર્દોષ દષ્ટિ અક્ષર અને પદમાં હતી, એવામાં કોઈ રીતે અચાનક નૃત્યાંગનાના કંચુક પર તેમની નજર પડી, જેથી તેમના ચિત્તનો અભિપ્રાય અન્યથા કલ્પીને રાજાએ વિચાર કર્યો કે—‘સિદ્ધાંતના પારંગામી અને આવા પ્રકારના યોગથી યુક્ત છતાં એમના મનમાં પ્રમદા ૨મે છે માટે તેને એ પ્રમાણ કરશે.’ પછી આવા પ્રકારના કાર્યનો નિર્વાહ કરવામાં જ્ઞાનના હેતુરૂપ એવી તે ૨મણીને પુરુષના વેષમાં રાત્રે તેણે સ્નેહને લીધે ગુરુના ઉપાશ્રયમાં મોકલી એટલે પ્રથમ તો ઉપાશ્રયમાં આવીને છુપાઈ ગઈ, પછી શ્રાવકો જ્યારે પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા ત્યારે આચાર્યનું ધૈર્ય ભેદવા માટે તે એકાંતમાં શુશ્રુષા કરવા લાગી. એવામાં સ્ત્રીના કરસ્પર્શથી ઉપસ્થિત થયેલ ઉપસર્ગ જાણવામાં આવતાં ગુરુએ વિચાર કર્યો કે—‘આ અવશ્ય રાજાની અજ્ઞાન-ચેષ્ટા લાગે છે', એમ ધારી ધૈર્યપૂર્વક અષ્ટાંગ યોગરૂપ સદ્ધર્મરૂપ બખ્તરથી સજ્જ થઈને તે કામદેવનો વિજય કરવાને તૈયાર થઈ ગયા. એટલે સંતોષરૂપ અક્ષત પલાણ માંડીને Page #199 -------------------------------------------------------------------------- ________________ 192 શ્રી પ્રભાવક ચરિત્ર તે શુભ ધ્યાનરૂપ અશ્વ પર આરૂઢ થયા. દઢ સંયમરૂપ ધનુષ્ય અને પરૂપ બાણને ધારણ કરતા, તથા સદ્ધોધની પુષ્ટિરૂપ શક્તિ (શસ્ત્ર-વિશેષ)ને હાથમાં લેતાં અંતરંગ શત્રુનો જય કરવા તે તત્પર થયા. પછી અનાદરપૂર્વક તેમણે તે રમણીને કહ્યું કે –“તું કોણ છે અને અહીં શા માટે આવી છે? આ તો બ્રહ્મચારીઓનું સ્થાન છે, તારા જેવી રમણીને માટે આ સ્થાન ઉચિત નથી કારણ કે મુસાફરોમાં જેમ વાઘ, વિપ્રગૃહમાં જેમ મધ, ધર્મશાળામાં જેમ માંસ, રાજભવનમાં હળ, ધર્મમાં જીવહિંસા, વેદોચ્ચારમાં જેમ અંત્યજ, કપૂરમાં જેમ નાળીયેર, કાગડાને કોઠ, ચંદનમાં મક્ષિકા, કુંકુમમાં હીંગ, તથા લસણમાં જેમ કપૂર અનુચિત છે, તેમ તું મનોહારિણી હોવાથી આ સ્થાનને યોગ્ય નથી, વળી બધા દ્વારથી નીકળતી અશુચિ-દુર્ગધરૂપ કાદવથી કલુષિત અને લજ્જારૂપ અબળા દેહમાં કૃમિ વિના કોઈ મૂર્ખજનો જ તેમાં આસક્ત થાય. એ પ્રમાણે સાંભળતાં પેલી રમણી કહેવા લાગી કે– હું પૂજાની અભિલાષી નથી, પણ માર્ગથી ભ્રષ્ટ થયેલા એવા તમને સ્પષ્ટ બોધ આપવા આવી છું. સંપત્તિ મેળવવા માટે લોકો દાનધર્મ આચરે છે અને ઐશ્વર્ય માટે તપ તપે છે, તે ઐશ્વર્ય રાજ્ય વિના નથી. સ્વર્ગમાં પણ એક સારંગલોચના-રમણી સારરૂપ મનાય છે કે જેના વિના મનુષ્યો અને દેવો શોભા પામતા નથી. કહ્યું છે કે "राज्ये सारं वसुधा वसुधायां पुरं पुरे सौधम् । सौधे तल्पं तल्पे वरांगनानंगसर्वस्वम् ॥ १ ॥ રાજયમાં સારરૂપ પૃથ્વી છે, પૃથ્વીમાં નગર અને નગરમાં સુશોભિત મકાન સારરૂપ છે, મકાનમાં શયા અને શય્યામાં વિલાસી વનિતા સારરૂપ છે. વળી જગતમાં પણ એવા કોઈ વિપરીત કદાગ્રહી નહિ હોય કે વિના વાંછાએ પ્રાપ્ત થયેલ વસ્તુનો તે ત્યાગ કરે, કારણ કે તેમ કરવાથી તે હાંસીપાત્ર બને છે. દુર્બુદ્ધિની વૃદ્ધિને લીધે તે દૈવથી દંડાયેલા છે, માટે પ્રભો ! તમે પૂરતો વિચાર કરો. કોઈ પાખંડીના ભમાવવાથી તમે જડ જેવા ન થાઓ. આમ રાજાએ મહાભક્તિથી મને તમારી પ્રાણવલ્લભા કરીને મોકલી છે, હું રૂપવતી, ચતુર અને ગુણથી અનુરાગી બનું છું, વળી તમે જે કહો છો કે બીભત્સ રસ-દુર્ગધને લીધે સ્ત્રીનું શરીર ખરાબ હોય છે, પરંતુ તે શુશ્રુષા વિનાની અન્ય કરમણીઓનું સમજવું, પણ અમે તો નિરંતર પવિત્ર રહેતી હોવાથી જાણે વિધાતાએ કપૂરથી બનાવી હોય તેમ દુર્ગધાદિકની કથાથી પણ અજ્ઞાત છીએ. માટે હે નાથ ! હું પ્રાર્થના કરું છું કે નાગાંગના સાથે ભોગવિલાસ કરતા નાગૅદ્રની જેમ ભોગવિલાસથી મારા શરીરને સફળ કરો.' એમ સાંભળતાં પ્રથમ બપ્પભટ્ટસૂરિ જરા હસ્યા અને પછી તેના વચનથી તે વિસ્મય પામી, વૈર્યના : આધારરૂપ અને નિર્ભય એવા ગુરુ, દેઢ વચનથી તે રમણીને કહેવા લાગ્યા કે–“અંદરના ભાગમાં પોકળ એવી એક સુવર્ણની પૂતળીને અશુચિથી ભરીએ અને ઉપરથી ચંદન ચર્ચા તેને અલંકારથી શોભાવીએ, એ કેવું કહેવાય? તેમ વિષ્ટાગૃહસમાન મલ, મૂત્રાદિકથી ભરેલા રમણીઓના શરીર પર કયો સુજ્ઞ અનુરાગ ધરાવે ? માટે હે ભદ્રે ! કટાક્ષપાત કરતી તારી ચક્ષુને સંકેલી લે, વક્ષ:સ્થળને ઢાંકી દે, અનેક ચેષ્ટાથી કુટિલ અને રમ્ય હાવભાવયુક્ત તારા વચનને બંધ કર. માખણના પિંડ સમાન તે અન્ય પુરુષો કે જેઓ રમણીઓને વશ થાય, પણ હે મુગ્ધા ! અમે પાષાણ જેવા છીએ, તો તારા શરીરને વૃથા ખેદ શા માટે આપે છે?' Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભથ્રિસૂરિ ચરિત્ર 193 એ પ્રમાણે સાંભળ્યા છતાં જાણે સાંભળ્યું જ ન હોય તેમ તે બોધ ન પામી; પરંતુ ઉલટી નિર્લજ્જ થઈને તે આચાર્યના સ્વભાવથી કઠિન એવા હાથ પોતાના શરીર પર અડાડવા લાગી, તથા કામહસ્તીના કુંભસ્થળ સમાન પોતાના કોમળ સ્તનનો તે હાથથી સ્પર્શ કરાવવા લાગી, એટલે શૃંગારપર્વતના ખેરના અંગારા સમાન તે સ્પર્શ સમજીને મુનીશ્વરે દંભ અને શોક વિના એકદમ પોકાર કર્યો. આથી તે સ્ત્રી “શું શું?’ એમ કહેવા લાગી ત્યારે તેના સ્તનપરથી પોતાનો હાથ ખેંચી લઈને આંસુ લાવ્યા વિના મહાકષ્ટ ગદ્ગદ્ વાણીથી તેમણે જણાવ્યું કે-“આજે તેં તારા અંગસ્પર્શથી, અમૂલ્ય અને અતુલ્ય વાત્સલ્યથી વૃદ્ધિ પામેલા અમારા જેવાને વડીલોનું સ્મરણ કરાવ્યું છે.' આથી તેણે પૂછ્યું કે –“તે શી રીતે ?” ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે–“રાત્રે સ્વાધ્યાય કર્યા પછી હમેશાં હું ગુરુના સર્વ અંગે શુશ્રુષા કરતો હતો, ત્યાં કેડ દબાવતાં નિતંબનો સ્પર્શ થઈ જતો. તેથી આજે ગોળ અને મૃદુતાની સમાનતાથી તેનું સ્મરણ થઈ આવ્યું. જેવા તારા સ્તન છે, તે પણ તેવાજ હતા. એમ સાંભળતાં તેની રસિકતા નિવૃત્ત થઈ ગઈ અને આશાનો ભંગ થતાં કામાંધતા દૂર થવાથી તે ચિંતવવા લાગી કે “અહો ! મને કેવું કર્મ ઉદય આવ્યું? પત્થર, લોહ અને વજ તો શું પણ શ્વેતાંબર મુનિ દુર્ભેદ્ય છે. કારણ કે અગ્નિ કે ટાંકણા વગેરેથી પત્થર ભેદાય છે, અગ્નિથી લોહ ભેદાય છે અને કુશલી (વૃક્ષ વિશેષ)ના કોમળ ફળના ચૂર્ણાદિકથી વજ પણ ભેદાય છે, પરંતુ આ મહાત્માની કઠિનતા કોઈ વિચિત્ર પ્રકારની જ છે કે જે અભેદ્ય છે. બીજા બધા પુરુષો વૃતના પિંડ સમાન છે કે જે અગ્નિના કુંડ સમાન રમણીઓ પાસે ઓગળી જાય છે, પરંતુ આ તો કોઈ જુદા જ પ્રકારના છે. વિધાતા અને યમ એની આગળ શું માત્ર છે? એ તો એના કિંકર જેવા છે. તીવ્ર બ્રહ્મવ્રતને ધરનાર એવા એનાથી તો કર્મ પણ ભય પામે; શૃંગારરસમાં એણે વિરસતા ધારણ કરી અને મારા કામને પણ એણે ભગ્ન કર્યો. કારણ કે મારા જેવી રમણીનો જે તિરસ્કાર કરે, તે દૈવને જીતી શકે.” એમ વિચાર કરતી તે મુનિદ્રોહનો આગ્રહ તજી દઈને નિંદ્રાધીન થઈ. કારણ કે દુનિયાને દુઃખ આવતાં કંઈક વિશ્રાંતિ આપવાથી નિદ્રા ઉપકારિણી ગણાય છે. પછી પ્રભાતે આચાર્ય જાગ્રત થયા અને પર્યકાસને બેઠા, ત્યારે તે રમણી પ્રણામ કરીને બોલી – હું આપને વિકૃતિ પમાડવામાં સમર્થ થઈ શકી નહિ. પૂર્વે કામાદિ શત્રુને જિતનારા વીતરાગ હતા, પરંતુ આ તમારા વૃત્તાંતથી એ શાસ્ત્રોક્ત વાત બરાબર સત્ય સમજી શકાય તેમ છે, માટે હું આપને વિનંતિ કરું છું કે-આપ પ્રસન્ન થઈને મારી પીઠ પર સ્વહસ્ત સ્થાપન કરો. તમારા શ્રાપથી તો ઇંદ્ર પણ નાશ પામે, તો અન્યની શી વાત કરવી ?' ત્યારે ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે–“આ તો અજ્ઞાનવચન છે. અમે રોષ કે તોષના આચારથી અલગ છીએ. અજ્ઞજનો શ્રાપ વગેરેમાં પ્રવૃત્ત થાય છે.” એ પ્રમાણે સાંભળતાં તે વારાંગના રાજા પાસે આવી અને ગુરના ગુણથી ક્ષણવારમાં વિકત્ત દશા જેની નાશ પામેલ છે. એવી તે કહેવા લાગી કે– હે નાથ ! જે પોતાના બાહુદંડથી મહાસાગર તરી શકે, જે પોતાના મસ્તકથી શીધ્ર પર્વતને ભેદી શકે, જે ઈચ્છાનુસાર અગ્નિ સામે બાથ ભીડે અને જે સુતેલા સિંહને જગાડે, તે આ તમારા શ્વેતાંબર ગુરુને વિકાર પમાડી શકે. અર્થાતુ તે કોઈ રીતે વિકાર પામે તેમ નથી.” Page #201 -------------------------------------------------------------------------- ________________ 194 શ્રી પ્રભાવક ચરિત્ર એ પ્રમાણે સાંભળતાં હર્ષથી રાજાનું શરીર રોમાંચિત થયું. પોતાના ગુરુના ભારે સત્ત્વથી હૃષ્ટ થતો રાજા કહેવા લાગ્યો કે—‘તેમના વાક્યને માટે હું લુંછણારૂપ બની જાઉ, અવિકારી દષ્ટિને માટે અવતારણરૂપ બનું અને મિત્રતાથી મનોહર હૃદયને માટે હું બલિરૂપ થઈ જાઉં. આ પૃથ્વી, પર્વતો, દેશ, અને મારું આ નગર ભાગ્યશાળી છે કે જયાં બપ્પભગુિરુ બિરાજમાન છે. પોતે કામાતુર થવાથી પોતાના ક્ષેત્ર (ભૂમિ) થી ભ્રષ્ટ કરાવનાર કામનો વિચાર કરતાં પરક્ષેત્રમાં ગયેલા પશુ હાથીઓ પણ લોલુપતાને તજી દે છે; તેથી જે ગુરુ તેમને સર્વથા હસી કાઢે છે. માટે મારા ગુરુનું ગજવર એવું નામ થાઓ એટલે આગમના બળથી ભૂત, ભાવિ અને વર્તમાનને જાણતા એવા તેમના ગજવર અને બ્રહ્મચારી એ બે બિરુદ થયા.” પછી રાજાએ તે રમણીને પૂછ્યું કે–ત્યાં તે શું કર્યું?” ત્યારે તે કહેવા લાગી કે– કટાક્ષક્ષેપ, અને સ્તનાદિકપર તેમને હસ્તસ્પર્શ કરાવ્યો છતાં તે વિકાર ન પામ્યા. તે વખતે પોતાની પ્રજ્ઞાના અનુસાર વર્ણન કરતાં તે પુનઃ એક દુહો બોલી કે “ગજવરની ઉપમાને ધારણ કરતા તથા અનુપમ સત્વશાળી એવા નિર્વિકારી ગુરુરાજ, હે નાથ ! કોઈ રીતે ભોગાસક્ત થાય તેમ નથી.” એ પ્રમાણે રાજા વગેરેના મુખે સત્ય ગુણના કીર્તનથી તથા બ્રહ્મચર્યના અદ્ભુત પ્રભાવથી શ્રી બપ્પભદિગુરુ વિજયવંત થઈને રહેવા લાગ્યા. એકવાર રાજમાર્ગે ચાલતાં ગઢની બહાર પોતાના ઘરના પાછળના ભાગમાં પંચાગુલ પ્રમાણે એરંડાના મોટા પાંદડાથી પોતાના વિશાળ સ્તનને ઢાંકનાર એવી એક ખેડૂતની સ્ત્રી રાજાનાં જોવામાં આવી. પોતાના ધણીના હાથમાં વાડના છિદ્રમાંથી ભાત આપી, દાતરડું ભૂલી જવાથી તે ઘરભણી પાછી વળી, તેના બિંબાકાર સ્તન અને તેના ઉપર રહેલા પત્ર જોઈ રાજાને કૌતુક થવાથી એક મોટા એરંડા પર પોતાની ચપળદષ્ટિ નાખતાં તેણે અર્ધ ગાથા બનાવી અને પ્રભાતે રાજસભામાં આવતાં તેણે તે સમસ્યા ગુરુની આગળ આ પ્રમાણે સંભળાવી “વ વિવનિમાયતો પરંeો સાદર તરૂણ” | એટલે-વાડના છિદ્રમાંથી નીકળતાં એરંડાના પત્રો તરુણીપર શોભતા હતાં.” એટલે ગુરુ તરત જ ઉત્તરાર્ધ બોલ્યા "इत्थ घरे हलियवहु इद्दहमित्तत्थणी वसई" અર્થાત-એ ઘરમાં ખેડુતની સ્ત્રી બિંબસ્તની રહેતી હશે.” એ પ્રમાણે પોતાના જોયા પ્રમાણે સમસ્યા પૂરનાર ગુરુની સ્તુતિ કરતાં રાજાએ જણાવ્યું કે—“આ કળિકાળમાં ગુરુ વિના કોઈ સિદ્ધ સારસ્વત નથી.” વળી એકવાર સાંજે હાથમાં દીવો લઈ ડોકને વાંકી કરતી કોઈ પ્રોષિતભર્તૃકા (જેનો પતિ પરદેશ ગયો હોય તે સ્ત્રી) પોતાના વાસગૃહ ભણી જતી રાજાના જોવામાં આવી. એટલે તેણે ગાથાનો ઉત્તરાર્ધ બનાવી પ્રભાતે ગુરુ પાસે કહી સંભળાવ્યો ત્યારે ગુરુએ તેનો પૂર્વાર્ધ તરત પૂરો કર્યો. Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર 195 "पियसंभरणपलुटुंतं अंसुधारानिवायभीयाए । दिज्जइ वंकग्गीवाइ दीवओ पहियजायाए ॥ १ ॥ એટલે-પ્રિયતમ યાદ આવવાથી ખેદને લીધે આંસુની ધારા પડવાથી દીપક બુઝાઈ ન જાય ભયથી માર્ગે ચાલતાં રમણી, વાંકી ડોક કરીને ચાલે છે.' એ પ્રમાણે વિવિધ કાવ્યગોષ્ઠીથી આનંદ પામતાં શ્રી બપ્પભક્ટિ ગુરુ અને રાજાએ કેટલોક કાળ સુખે વ્યતીત કર્યો. એવામાં એક વખતે સુજ્ઞ ધર્મરાજાએ દુષ્કતના વિરોધી એવા શ્રીમાન આમ રાજાને પોતાનો દૂત મોકલ્યો, એટલે આમ રાજાની સભામાં આવી રાજાને પ્રણામ કરીને ઉચિત આસને બેસતાં આશ્ચર્ય પૂર્વક સભ્યો જેના મુખને જોઈ રહ્યા છે એવા દૂતે રાજાને વિનંતી કરી કે હે પ્રભો ! તમારા ચાતુર્યથી મારા સ્વામી ભારે સંતુષ્ટ થયા છે અને તેણે આશ્ચર્ય સાથે એમ સ્પષ્ટ કહેવરાવ્યું છે કે તમારા પંડિત-વર્ગમાં મુગટ સમાન શ્રીબપ્પભટ્ટસૂરિએ પોતાની સત્યાસત્ય વાણીના વ્યાખ્યાનથી અમને છેતરી લીધા, જેથી અસાધારણ બુદ્ધિશાળી આમ રાજા મારે ઘરે આવ્યાં છતાં અને આતિથ્યને યોગ્ય છતાં હું તેનો આદર સત્કાર કરી શક્યો નહિ. એ અમને ભારે પશ્ચાત્તાપ થાય છે. હૃદયને વિકાસ પમાડનાર એ પાંડિત્ય અને વચનાતીત એ સાહસ એ ચમત્કારથી અમે ભારે સંતુષ્ટ થયા. માટે હે આમ ! અમે કંઈક કહીએ છીએ. અમારા રાજ્યમાં વર્તનકુંજર નામે બૌદ્ધ વિદ્વાન છે. તે મહાવાદી, દેઢ પ્રતિજ્ઞાવાળો અને સેંકડો વાદીઓના વિજેતા છે. તે તમારા સીમાડાની સરહદ પર આવીને વાદ કરશે અને અમે કૌતુકથી સભ્યો સાથે ત્યાં આવીશું. તમારામાં જે કોઈ વાદ કરવામાં વિચક્ષણ હોય, તે પણ મેઘની જેમ ઉન્નત થઈને વિદ્વાનોની સાથે ત્યાં આવે. એ બંનેનું વાયુદ્ધ જ થવા દેવું અને જેનો વાદી જીતાય, તે પોતે પરાજિત થયો એમ સમજી લેવું. જ્યાં ઘણા સુભટોનો નાશ થાય; તેવું યુદ્ધ શા માટે કરવું જોઈએ ? તારી ભુજા અને વાણીમાં શૌર્ય છે, તારા વાદી પણ અપરાજિત છે જો એ બૌદ્ધાચાર્ય મહાવાદી જીતાય, તો તેના બીજા વાદીઓ પણ જીતાયા સમજવા અને તે જીતાતાં અમને પણ તમે અનાયાસે જીતી લીધા એમ સમજવું, કારણ કે વૃતપિંડમાં જેમ સ્નેહ (ચીકાશ) તેમ જળમાં હિમનો નિશ્ચય થાય છે.” એ પ્રમાણે દૂતના મુખથી સાંભળતાં આમ રાજા તેને કહેવા લાગ્યો કે—ધર્મરાજા શું કદાપિ અનુચિત બોલે ? પરંતુ આ અવસરે કંઈપણ ઉપાલંભ આપવો તે સજ્જન પુરુષોને યોગ્ય નથી; કારણ કે પ્રસંગ દુર્લભ કહેલ છે. તે વખતે એ વિદ્વાન મિત્રને બોલાવવાના મિષે હું ત્યાં મળવા આવ્યો હતો, અને તે અમે સ્પષ્ટ જણાવી દીધું તેમાં બીજઉરા અને દોરા એ બે સંસ્કૃત વાક્યોથી બીજો રાજા અને બે રાજા, એમ બંધુની રીતથી જણાવી દીધું. વળી તુવેરનું પત્ર બતાવતાં બપ્પભક્ટિ ગુરુએ અરિપાત્ર એમ સંસ્કૃતથી તે કહી બતાવ્યું. એ પ્રમાણે ત્રણ વાર કહ્યા છતાં તું સ્પષ્ટ સમજી શક્યો નહિ. ત્રીજા વચનમાં પણ ગૂઢતા ન હતી કારણ કે તે પણ પ્રગટ રીતે કહેવામાં આવ્યું પણ અજ્ઞાનતાથી પુલ્લિગ, નપુંસકલિંગનો ભેદ ન રહ્યો, આ રીતે તારો સ્વામી તથા ત્યાં બેઠેલા વિશિષ્ઠ પુરુષોને જણાવ્યું હતું તેમ છતાં હજી તારા રાજાની મને જીતવાની ઈચ્છા હોય, તો એ તારી શ્રદ્ધાને પણ પૂર્ણ કરીશ. ભલે એ તારું વચન પણ કબૂલ છે. પરંતુ તેમાં પરાભવ પામનાર રાજાએ ગર્વ વિના પોતાનું સપ્તાંગ રાજય વિજય પામનાર રાજાને સમર્પણ કરી દેવું જોઈએ. એમ જો તારો રાજા કબૂલ કરતો હોય, તો કબૂલ છે, નહિ તો નકામો પ્રયાસ કરવાની અમારી ઇચ્છા નથી.” Page #203 -------------------------------------------------------------------------- ________________ 196 શ્રી પ્રભાવક ચરિત્ર એમ સાંભળીને દૂત બોલ્યો-“હે પૃથ્વીનાથ ! બુદ્ધિના અપરિપાકથી તેં તારુ આમ (અપરિપક્વ) એવું નામ સત્ય કરી બતાવ્યું. વળી વારંવાર કહેવાથી તો એક જડ પણ સારી રીતે સમજી શકે, કારણ કે ઘરે આવેલ પોતાના શત્રુ રાજાનો પણ કોણ સત્કાર ન કરે? પરંતુ સત્કારને માટે પણ તું પ્રગટ ન થયો. એમ ભયથી તે પોતાનું નામ સત્ય કરી બતાવ્યું. વળી પલાયન કરતાં પણ જો બહારના રાજપુરુષોના તે હાથમાં આવે, તો નાશ પામે, પરંતુ તેથી અમારા સ્વામીનું દઢ નામ પ્રગટ રીતે અસત્ય ઠરે અને વિગ્રહ કરતાં પણ અમારા રાજામાં એ દોષ નથી, માટે હે રાજન્ ! તેનામાં એક વિચારીને કામ કરવાની જે આદત છે તે જ અપરાધને પાત્ર છે. વળી ક્ષમાવડે તેની નિર્બળતા જણાઈ આવે છે. અમારો વાદી જો તને જીતી લે, તો સર્વરવનો નાશ થતાં તું અપમાનને પાત્ર થઈશ. સરસ્વતીના પ્રસાદથી તેનો પરાજય તો થવાનો જ નથી, એટલે તું વિચારીને કામ કર. અવિમર્શ એ નાશનું કારણ છે.' એમ દૂતનું કથન સાંભળતા રાજાએ બપ્પભટ્ટિના હસતા મુખ તરફ જોયું. એટલે મુનીશ્વર આનંદપૂર્વક કહેવા લાગ્યા કે‘પૂર્વના પરિચિત ધર્મરાજા પ્રત્યે કોને ઉત્કંઠા ન હોય ? જો એ રાગીનો નિગ્રહ ન થાય તો આ રાજાનું શ્રેય દૂર કર્યું કહેવાય. વસ્તુના અનિત્યપણામાં કદાગ્રહ ધરાવનાર તે રક્ત ભિક્ષપરથી એ જયનો આગ્રહ કરે છે; વળી ક્ષણભર તે રાગમાં કદાચ જય માનીએ તો મોક્ષ ક્યાંથી? કારણ કે વૈરાગ્યમાંજ મુક્તિ છે અને તે સર્વ દર્શનોને માન્ય છે. માટે આ બાબતમાં તમારે ગભરાવું નહિ. ધર્મરાજા થકી ઉન્નત થનાર એ ભિક્ષુને હું અવશ્ય જીતીશ. કુવિચારથી આ આદરવામાં આવેલ વાદ મારા લીધે એ ધર્મરાજાને જ ઉપકારક થઈ પડશે, માટે ગમે તે અવસરે વાગ્યુદ્ધ થાય. હવે એ દૂતનો સત્કાર કરીને ધર્મરાજા પાસે મોકલો.” પછી આમરાજાએ તેનું સન્માન કરતાં વિદાય કર્યો. એટલે સ્થાનની વ્યવસ્થા કરીને તે વિદાય થયો અને પોતાના સ્વામી પાસે આવીને તેણે બધી હકીકત નિવેદન કરી, તેથી ધર્મ રાજાએ ઈંદ્ર જેમ બૃહસ્પતિને તૈયાર કરે તેમ વાદદ્ર વર્તનકુંજરને તૈયાર કર્યો. તેમજ ચારે દિશામાં પ્રસિદ્ધિ પામેલા એવા મિત્રોને બોલાવી, તેમનો સત્કાર કરીને આનંદપૂર્વક તેમને એ વાદમાં સભ્યપણે સ્થાપન કર્યા. વળી ધર્મરાજા પાસે પરમાર મહાવંશમાં ઉત્પન્ન થયેલ તથા અનુપમ તેજસ્વી એવો વાકપતિરાજ ક્ષત્રિય વિદ્વાન હતો. તે બપ્પભટ્ટગુરુનો પૂર્વનો પરિચિત હતો, જેથી તે ગુરુના માર્મિક વચન જાણવા માટે રાજાએ પ્રમોદપૂર્વક તેને પણ તૈયાર કર્યો. પછી વ્યવસ્થિત દિવસે રાજા તથા મહાસભ્યો સાથે વર્તુનકુંજર દેશના સરહદના પ્રદેશમાં આવી પહોંચ્યો. એવામાં સુજ્ઞશિરોમણિ અને આતપત્રો (છત્રો)થી આકાશને આચ્છાદિત કરતો શ્રીમાનું આમ રાજા પણ કાન્યકુબ્ધ થકી શ્રી બપ્પભટ્ટસૂરિ તથા પંડિતવર્ગ સાથે તે સ્થાને આવ્યો અને પોતાની સરહદમાં આવાસ દઈને ત્યાં રહ્યો, હવે જન્મથી શસ્ત્રોદ્વારા થતાં યુદ્ધ જોયાં હોવાથી તેમાં મંદ આદરવાળા, તથા પૂર્વે ન જોયેલ વાગ્યુદ્ધ જોવાને માટે કુતૂહલવાળા એવા સિદ્ધ, વિદ્યાધરો અને દેવતાઓ પોતાની અપ્સરાઓ સાથે ઉતાવળથી તે વખતે સ્વર્ગની જેમ આકાશમાં આવવા લાગ્યા. એવામાં કૌતુકથી મનને આકર્ષતા એવા બહુશ્રત રાજસભ્યો સાથે વાદી અને પ્રતિવાદી ત્યાં આવી મળ્યા. એટલે બહુશ્રુત સભ્યો યોગ્ય સ્થાને બેસતાં તે સભા જાણે ચિત્રમાં આલેખેલ હોય, તેમ નિશ્ચલ થઈ ગઈ. પછી સભ્યોની અનુમતિથી પોતપોતાના આગમને વિરોધ ન આવે તે પ્રમાણે તે બંનેએ પોતપોતાના રાજાને આશિષથી અભિનંદન આપ્યું, તેમાં પ્રથમ બૌદ્ધાચાર્ય વર્ધનકુંજર, દ્વેષીઓની સભાને સંતાપ પમાડનાર આ પ્રમાણે આશીર્વાદ બોલ્યો Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર 197 “ખંજે સૌનાતો થઈ પડ્યે વીવંથન યઃ | आदृतः साधयन् विश्वं क्षण क्षण विनश्वरम् ॥ १ ॥ જુઓ, ક્ષણે ક્ષણે વિનાશ પામતા વિશ્વને સાધનાર એવા જે ધર્મનો આદરપૂર્વક મેં વાંચેયમે-આચાર્યે સ્વીકાર કર્યો, તે બૌદ્ધ ધર્મ તમને સુખ આપનાર થાઓ.’ એટલે સુજ્ઞ શિરોમણિ શ્વેતાંબરાચાર્ય શ્રી બપ્પભષ્ટિએ પોતાના પક્ષના ભૂપાલને આશિષ આપતાં જણાવ્યું __ "अर्हन् शर्मोन्नतिं देयान्नित्यानन्दपदस्थितः । થવા વિનિતા મિથ્થા-વાવા વક્તમાનન:” | ૨ | * નિત્ય આનંદના સ્થાનમાં રહેલા એવા શ્રી અરિહંત તમને ઉત્તરોત્તર સુખ આપો કે જેની વાણીએ એકાંતમતના મિથ્યાવાદ જીતી લીધા છે.” એ પ્રમાણે બંનેના આશીર્વાદના શ્લોકો સાંભળતાં સભાસદો તેના પર વિચાર કરવા લાગ્યા–‘વાદીઓએ આ સૌગત ધર્મનો સ્વીકાર કર્યો છે અને એની વાણી માન્ય કરી છે. સામે બૌદ્ધાચાર્ય જગતને ક્ષણભંગુર કહી બતાવ્યું. સૌગતના આ વચનથી જ અનુમાન થાય છે કે સરસ્વતી સત્યવાદિની છે.' વળી આમ રાજાના પક્ષકારવાદીઓ વિચારવા લાગ્યા કે–નિત્યાનંદ પદની લક્ષ્મી આપનાર દેવ એકાંતનો નિષેધ કરનાર હોય, એમ શ્વેતાંબર આચાર્યની વાણી મિથ્યાવાદને જીતનારી છે, માટે એનો જય થયો.' એમ પોતપોતાના વિચાર પ્રમાણે નિશ્ચય કરીને સભાસદો મૌન ધારણ કરી રહ્યા. એવામાં કસ્તૂરી હાથમાં લઈને બૌદ્ધાચાર્ય કહેવા લાગ્યો કે “ણુ તૂરી ૩૫ર' એટલે—કસ્તૂરી ઉપકાર કરે છે. એમ તે પ્રાકૃતમાં બોલ્યો. ત્યારે આચાર્યે કહ્યું કે–એ તો ધોબીને ઉપકારી થાય, એમ સમજી લ્યો.” એ પ્રમાણે પ્રશ્નના સંકેતથી ઉત્તર આપતાં આચાર્યે તેને નિરૂત્તર કર્યો, ત્યારે રક્તાંબર બુદ્ધાચાર્યે સર્વની અનુમતિથી પોતાનો પક્ષ સ્થાપ્યો. એટલે જૈનાચાર્યે સર્વવાદમાં તત્પર રહીને તેના પક્ષને દૂષિત કરનારાં પ્રમાણો કહી બતાવ્યા. એમ ઉત્તરોત્તર ઉક્તિ પ્રયુક્તિની રીતથી વાદ કરતાં તેમને છ મહિના વ્યતીત થઈ ગયા, છતાં કોઈનો જય કે પરાજય થયો નહિ. એવામાં એકવાર આમ રાજાએ આચાર્ય મહારાજને નિવેદન કર્યું કે– સ્વામિન્ ! રાજકાર્યોમાં વિઘ્ન કરનાર આ વાદ ક્યારે પૂરો થશે ? ત્યારે આચાર્ય બોલ્યા કે હે રાજન ! આ તો તમને વિનોદ પમાડવા માટે વાગ્વિનોદ માત્ર કરતા હતા, અને એથી તમને વિનોદ થાય, એમ સમજીને અમે આટલું લંબાણ કર્યું. હે રાજનું ! આથી જો તમને બાધા થઈ હોય, તો પ્રભાતે જુઓ : પોતાને વિદ્વાનું માનનાર એ ભિક્ષુકનો હું નિગ્રહ-જય કરીશ.' ' પછી પૂર્વે ગુરુએ આપેલ મંત્રનો જાપ કરતાં મધ્યરાત્રે સ્વર્ગ ગંગામાં એકાંતે સ્નાન કરતી સરસ્વતી દેવી તેવીને તેવી સ્થિતિમાં આવીને ઉભી રહી. અહો ! મંત્રનો પ્રભાવ તો જુઓ કે જ્યાં દેવી પણ પોતાનું ભાન ભૂલી ગઈ, ત્યાં વસ્ત્રરહિત દેવીને તેમણે એકવાર સહેજ જોઈ કે તરત જ સૂર્ય થકી જેમ માણસ મુખ ફેરવી Page #205 -------------------------------------------------------------------------- ________________ 198 શ્રી પ્રભાવક ચરિત્ર લે, તેમ આચાર્યે પોતાનું મુખ ફેરવી દીધું. એટલે પોતાના સ્વરૂપને ન જાણતી દેવી કહેવા લાગી કે– હે વત્સ ! તું મુખ કેમ ફેરવે છે, તારા મંત્ર જાપથી હું સંતુષ્ટ થઈને અહીં આવી છું, માટે વર માગ.' ત્યારે આચાર્ય બોલ્યા કે– હે માતા ! તારા આવા અનુચિત સ્વરૂપ તરફ હું કેમ દષ્ટિપાત કરું? તું તારું વસ્રરહિત શરીર જોઈ લે.” આ સૂરિના એ વચનથી પોતાના શરીર તરફ દૃષ્ટિ કરતાં તે દેવી વિચારવા લાગી કે “અહો ! આનું બ્રહ્મચર્ય કેટલું બધું દઢ છે કે મને આવી નગ્નાવસ્થામાં જોતાં પણ જેનું મન વિકૃત ન થયું ? એમ ધારી ભારે સંતોષથી આચાર્ય પાસે ઉપસ્થિત થઈ. એટલે વર માગવામાં પણ તેમને અત્યંત નિસ્પૃહ ધારીને આશ્ચર્ય પામતી સરસ્વતી કહેવા લાગી કે “મારા ગમનાગમનમાં તારી ઇચ્છા પૂર્ણ થતી હોય, તો સુખી રહે.' પછી શ્રી બપ્પભટ્ટિ મુનીશ્વરે ચૌદ અદ્ભુત શ્લોકથી આદર દર્શાવીને સ્તુતિ કરી. એ સ્તુતિને સુવર્ણકુંડલ સમાન માનતી દેવી અત્યંત સંતુષ્ટ થઈને કહેવા લાગી કે–“હે વત્સ ! તારે શું પૂછવાનું છે ? ત્યારે આચાર્ય બોલ્યા–“આ વાદી પોતાના બુદ્ધિબળથી બોલે છે કે બીજું કંઈ કારણ છે ?' એટલે દેવીએ જણાવ્યું કે–એણે મને સાત ભવથી આરાધી, તેથી મેં એને અક્ષય વચની (જેમાં વચનક્ષીણ ન થાય) ગુટિકા આપી છે. તે મુનીંદ્ર ! તે ગુટિકાના પ્રભાવથી એનું વચન સ્કૂલના પામતું નથી.' આથી સૂરિ ઉપાલંભ પૂર્વક સરસ્વતીને કહેવા લાગ્યા– જિનશાસનના વિરોધીને તું કેમ પોષે છે? કારણકે પૂર્વજો પાસેથી તો એમ સાંભળવામાં આવ્યું છે કે તું સમ્યગુદષ્ટિ છે.” દેવીએ કહ્યું- હું જૈનની વિરોધી નથી, હું તને એક ઉપાય બતાવીશ કે જેથી એ બુદ્ધાચાર્ય પરાજય પામે. તમે બધા સભાસદોને મુખશૌચ કરાવજો અને તે વખતે એને પણ મુખ શૌચ કરાવજો એટલે મુખમાંથી કોગળો બહાર કાઢતાં જો ગુટિકા પડી જાય, તો અવશ્ય તમારો વિજય થવાનો; પરંતુ તે બનાવેલ ચૌદ શ્લોક કદાપિ પ્રગટ ન કરવા, કારણ કે તે સાંભળતાં તો મારે સાક્ષાત્ આવવું પડશે. હે મુનીશ્વર ! હું કેટલા પુણ્યહીન પર પ્રસન્ન થાઉં ?' એમ કહીને સરસ્વતી દેવી અદૃશ્ય થઈ ગઈ. પછી આચાર્યે વાપતિરાજને દેવીનો આદેશ ગુપ્ત રીતે કહી સંભળાવ્યો. એટલે જળપાત્ર પાણીથી ભરી લાવીને તેણે સમસ્ત સભાને મુખશુદ્ધિ કરાવી અને તેમ કરતાં વર્તનકુંજરના મુખમાંથી ગુટિકા પડી ગઈ, ત્યારે ભાગ્ય હનની લક્ષ્મીની જેમ જળથી હડસેલાયેલી ગુટિકા તેના વદનમાંથી નીકળી જતાં, નિરંતર પરસ્પર વાદમાર્ગે જવાથી જાણે થાકી ગઈ હોય, અને વિશ્રાંતિ લેવા માગતી હોય; તેમ મુંગાની જેમ તે ભિક્ષની વાણી શાંત થઈ ગઈ. એટલે સભાસદો કહેવા લાગ્યા કે “ગુટિકાથી જ એનામાં બોલવાની તાકાત હતી, નહિ તો એ ભિક્ષુ બરાબર મુંગો અને બહેરા જેવો યથાર્થ નામધારી છે.” એ પ્રમાણે વાદીરૂપ કુંજરને જીતવામાં કેસરી સમાન બપ્પભટ્ટિસૂરિએ તેને જીતી લેતાં રાજાએ તેમનું વાદીકુંજરકેસરી એવું બિરુદ આપ્યું અને સર્વત્ર જય જયનાદ થઈ રહ્યો. એવામાં આમ રાજા પોતાના બળે વૈભવસહિત ધર્મ રાજાનું રાજ્ય લેવાને તત્પર થયો; કારણ કે જય પામનાર પોતાની પ્રતિજ્ઞાને કેમ મૂકે ? ત્યારે ગુરુ તેને કહેવા લાગ્યા કે મેં તો તમને પ્રથમ કહી દીધું છે કે આપણી સમક્ષ ધર્મરાજાએ જે રાજ્યની પ્રતિજ્ઞા કરી છે, તે તેના શિરેજ આવશે. હે રાજન ! તેના એ Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભદિસૂરિ ચરિત્ર 199 વચનનો અત્યારે અવસર આવ્યો. વળી પ્રમાણ શાસ્ત્રોની એવી મુદ્રા (મર્યાદા) છે કે સંબંધ હોય ત્યાં નિગ્રહ ન કરવો કારણ કે તેનો પરાજય તો થઈ ચૂક્યો છે, માટે એનું રાજય ભલે એને જ મુબારક હો. અનિત્ય સંસારના કારણે શાસ્ત્રમુદ્રાનો કોણ લોપ કરે ?' એટલે ગુરુભક્તિથી અભિરામ એવા આમ રાજાએ બલાત્કારથી પણ તેનું રાજ્ય લેવાની ઇચ્છા માંડી વાળી, અને પ્રસાદથી ધર્મસ્થિતિને જાણનાર એવા તેણે ધર્મરાજા પાસે જ તેનું રાજ્ય રહેવા દીધું.. પછી શ્રીબપ્પભદિસૂરિ બૌદ્ધાચાર્ય વર્ધનકુંજરને પ્રેમપૂર્વક ભેટીને તેને પાસેના ગોપગિરિપર રહેલ વીરભવનમાં લઈ ગયા ત્યાં શ્રી વીરના બિંબને જોઈને તે ભારે હર્ષ પામ્યો અને તેણે પ્રમોદપૂર્વક પ્રભુનું ‘શાનો વેપ:' થી શરૂ થતું એક સ્તોત્ર બનાવ્યું. એમ ભગવંતની સ્તુતિ કરી અને પોતાની નિંદા કરતા બૌદ્ધાચાર્યને જૈનાચાર્યે જિનધર્મનાં તત્ત્વો કહી બતાવ્યા, એમ અમૃત સમાન નિર્મળ વાણીથી તેનું મિથ્યાત્વરૂપ વિષ દૂર કરીને તેમણે પરીક્ષા પૂર્વક તેના હૃદયમાં આરંતુ ધર્મનું સ્થાપન કર્યું. એકવાર રાત્રે શ્રીબપ્પભટ્ટિસૂરિ જાગતા હતા ત્યારે બૌદ્ધાચાર્યે દરેક પહોરે ચાર અક્ષરવાળી ચાર સમસ્યા તેમને પૂછી, એટલે અન્ય તીર્થીઓને લીલામાત્રથી પરાભવ પમાડનાર એવા આચાર્યે જાણે સ્વપ્નમાં આવેલ હોય તેમ તે મંદાક્રાંતા છંદના ચરણથી તરત પૂરી કરી. તે સમસ્યા આ પ્રમાણે હતી– “ ગોત્ર, સર્વસ્થ , સ્ત્રીપુંવષ્ય, વૃદ્ધો યૂના” સંપૂર્ણ સમસ્યા આ પ્રમાણે "एको गोत्रे स भवति पुमान् यः कुटुंबं बिभर्ति, सर्वस्य द्वे सुगतिकुगती पूर्वजन्मानुबद्धे । स्त्रीपुंवच्च प्रभवति यदा तद्धि गेहं विनष्टं, વૃદ્ધો યૂના સદ પરિવથાજ્યષ્યતે કામિનીfમઃ" છે ? | વંશમાં તે એક જ પુરુષ સમજવો કે જે કુટુંબનું પાલન પોષણ કરે. સર્વને સુગતિ અને કુગતિ એ બે પૂર્વજન્મથી જ અનુબદ્ધ છે; જયાં સ્ત્રી પુરુષની જેમ સ્વતંત્ર આચરણ કરે, ત્યારે તે ઘર નાશ પામ્યું સમજવું, અને યુવાન પુરુષની સાથે પરિચયમાં આવતા સ્ત્રીઓ વૃદ્ધ પુરુષને તજી દે છે.” આથી વધારે સંતુષ્ટ થયેલ બૌદ્ધાચાર્યે સમ્યક્ત્વ પૂર્વક શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા અને પછી આલિંગનપૂર્વક આચાર્યની અનુમતી લઈને તે પોતાના સ્થાને ગયો, તેમજ પૂર્વના વૈરભાવનો ત્યાગ કરી બંધુની જેમ સાથે મળેલા તથા અન્યોન્ય ભેટ મોકલવાથી સંતુષ્ટ થયેલા એવા તે બંને આમ રાજા અને ધર્મરાજા. પણ પોતપોતાની રાજધાનીમાં ગયા. એક દિવસે બુદ્ધાચાર્યે એકાંતમાં ધર્મરાજાને કહ્યું કે—બપ્પભદિસૂરિએ મને જીતી લીધો, તેથી મારા મનમાં જરા પણ ખેદ થતો નથી. કારણ કે નિદ્રામાં કે જાગતાં તેના દેહમાં આવીને સરસ્વતીદેવી પોતે યથોચિત રીતે બોલે છે; પરંતુ તારા રાજયમાં રહી સુખ ભોગવનાર એવા વાપતિરાજે જે મુખશૌચ કરાવતાં મને પરાજય પમાડ્યો, તે મને બહુ સાલે છે.' એમ સાંભળ્યા છતાં છળવાદથી બૌદ્ધાચાર્ય પર મંદ આદર બતાવનાર ધર્મરાજાએ વાપતિરાજની સાથેનો સ્નેહ મૂક્યો નહિ. Page #207 -------------------------------------------------------------------------- ________________ 200 શ્રી પ્રભાવક ચરિત્ર એકવાર યશોવર્મ રાજા ધર્મરાજા પર ચઢી આવ્યો, અને તે બળવાન રાજાએ યુદ્ધમાં જીતી લઈને તેનો નાશ કર્યો. તે વખતે વાકપતિરાજને તેણે બંધનમાં નાંખી દીધો. એટલે ગૌડવધ કાવ્ય બનાવીને તે મુક્ત થયો. પછી ત્યાંથી કાન્યકુન્જમાં આવીને તે બપ્પભસિરિને મળ્યો. ત્યાં આચાર્ય તેને રાજસભામાં લઈ ગયા, એટલે તેણે આમ રાજાની સ્તુતિ કરતાં જણાવ્યું કે “હે રાજેંદ્ર ! તારો પ્રતાપરૂપ દીપક સદા જવલંત રહો. જ્યાં કૂર્મ (કાચબા) રૂપ મૂળ (પગ) છે, શેષનાગની દેહલતા જયાં યષ્ટિકા છે, જયાં પૃથ્વી જ ભાજનરૂપ છે, સમુદ્રરૂપ તેલ છે, કનકાચલ જ્યાં વાટરૂપે છે, સૂર્યના કિરણો જ્યાં બળતી જ્વાલારૂપે છે, આકાશની શ્યામતા જ્યાં કાજળરૂપ છે તથા શત્રુઓરૂપ પતંગો જ્યાં દગ્ધ થઈ રહ્યા છે. વળી હે રાજન ! દૈત્યનાથના વક્ષ:સ્થળમાં કણકણાટ કરતા હરિના નખરૂપ કરવતીના ઘસારાથી ઉત્પન્ન થયેલ અગ્નિ તને પાવન કરો કે જ્યાં ચર્મ ચટચટ થઈ રહ્યું છે, જયાં છમછમ કરતું શોણિત ઉછળી રહ્યું છે, જ્યાં ચરબી ધગધગ થઈ રહી છે અને ભગ્ન થતાં હાડ જ્યાં સ્પષ્ટ અવાજ કરી રહ્યા છે. વળી તે નરેંદ્ર! ગુણોમાં તું કૃષ્ણ સમાન છે, કીર્તિમાં તું રામ, નળ અને ભરત તુલ્ય છે. મહાસંગ્રામમાં તું શત્રુઘ્ન સમાન (શત્રુને હણનાર) છે, વળી સદા તું યુધિષ્ઠિર તો છેજ, એ પ્રમાણે પોતાના સુચરિત્રથી પ્રાચીન રાજાઓની ખ્યાતિને ધારણ કરનાર એવો તું ત્રણે લોકમાં વિજયી છતાં માંધાતા કેમ નથી? અર્થાત્ તું માંધાતા સમાન પણ છે.” આથી આમ રાજાએ ધર્મ રાજા કરતાં પણ તેનો ભારે સત્કાર કર્યો. કારણ ઘરને આંગણે આવેલ ગંગાને કયો આળસુ પણ ન પૂજે ? ઇંદ્ર પણ બૃહસ્પતિને પામીને પોતાને કૃતકૃત્ય માને છે, તો વાપતિરાજને પામીને આમ રાજા આજે ઈંદ્ર કરતાં શું અધિક ન થયો ? પછી આમ રાજાએ વાપતિરાજને આશ્વાસન આપતાં જણાવ્યું કે હે સખે ! ધર્મ રાજાને તજી આમ રાજાના ભવનમાં આવતાં મારો સત્કાર નહિ થાય એવા પ્રકારનો ખેદ કરીશ નહિ. આ રાજય તારું જ છે; એમ સમજીને સુખે અહીં રહે. હે મહામતિ ! શ્રી બપ્પભટ્ટ ગુરુ અને હું તને પોતાનો જ સમજીએ છીએ.” આમ રાજાના એ વચનામૃતનું પાન કરતાં જાણે ગંગામાં ન્હાયો હોય, તેમ વાપતિરાજના પ્રમોદનો પાર ન રહ્યો. પછી રાજાના મિત્ર શ્રી બપ્પભટ્ટિસૂરિ સાથે જ ઉઠીને તે ઉપાશ્રયમાં ગયો અને ત્યાં અત્યંત હર્ષપૂર્વક રહેવા લાગ્યો. પછી કાવ્ય કરવામાં કુશળ એવા વાક્પતિરાજે ગૌડબંધ અને મહામહવિજય એ નામના બે પ્રાકૃત કાવ્ય ગ્રંથ રચ્યા. એ અરસામાં ગુરુએ રાજાને કહ્યું કે ‘બૌદ્ધાચાર્યે દ્વેષ કરાવતાં પણ ધર્મ રાજાએ તેને પોષણ ન આપ્યું, કારણ કે ગુણીજનો સર્વત્ર પૂજનીય થાય છે.” પછી આમરાજાએ તેના ગુજરાનને માટે ધર્મ રાજા કરતાં બમણી લાખ સોનામહોર કરી આપી. એમ ભારે આનંદથી તે ત્યાં કાલ નિર્ગમન કરવા લાગ્યો. એક વખતે રાજાએ રાજસભામાં સુખે બેઠેલા ગુરને કહ્યું કે– હે મિત્ર ! તમારા જેવા વિદ્વાન કોઈ સ્વર્ગમાં પણ નહિ હોય, તો પૃથ્વી પર ક્યાંથી ?” ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે—‘પૂર્વે જૈનશાસનમાં એવા વિદ્વાનો હતા કે જેમની બુદ્ધિ શ્રુતજ્ઞાનરૂપ મહાસાગરનો પાર પામી હતી, તે વિદ્વાનો એક પદથકી સો હજાર અને લાખ પદો જાણતા, તેમજ કેટલાક તેમના કરતાં પણ અધિક હતા. વળી આ કાળે પણ તેવા અદ્ભુત પ્રજ્ઞાવંત છે કે જેમની પાસે હું તેમના પગની રજ સમાન પણ નથી. અત્યારે ખેટકાધારમંડળમાં (ગુજરાતમાં) અમારા ગુરુના શ્રીનગ્નસૂરિ અને ગોવિંદસૂરિ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભકિસૂરિ ચરિત્ર 201 નામે બે શિષ્યો છે જેમની આગળ હું એક મૂર્ખ લાગું, માટે ત્યાં રહેવાની ઇચ્છા ન કરતાં અહીં રહેવાથી તમારી સાથેની મિત્રતા જ મને શોભારૂપ છે.” ગુરનું એ વચન સાંભળતાં આમ રાજા ભારે આશ્ચર્ય પામતાં કહેવા લાગ્યો કે–“હે વયસ્ય ! તમારા વચનમાં મને વિશ્વાસ હોવા છતાં તે કૌતુક જોવાની મારી ઇચ્છા છે.” એમ કહી વેષ પરાવર્તન કરીને તે ગુજરાતમાં આવેલા હસ્તિજય નામના નગરમાં આવ્યો. ત્યાં જિનમંદિરની પાસેના ઉપાશ્રયમાં બિરાજમાન, ભવ્ય જનોથી સેવાતા, તથા રાજાની જેમ શ્રેષ્ઠ છત્ર અને ચામરથી શોભતા અને સિંહાસન પર બેઠેલા એવા શ્રી નન્નસૂરિ આમ રાજાના જોવામાં આવ્યા. એટલે ઉંચા અને પહોળા હાથની સંજ્ઞાથી તેણે કંઈક જણાવ્યું. તે જોતાં આચાર્યું પણ તેની સામે વચલી અને તર્જની આંગળી શુંગાકારે વિસ્તારી. પછી તે ચાલ્યો ગયો, ત્યારે લોકોએ આચાર્યને પૂછ્યું કે—'હે ભગવન્! આ શું ?” એટલે ગુરુ બોલ્યા–“એ પુરુષ કોઈ વિદ્વાન છે. તેણે પૂછ્યું કે યતિઓને રાજય લીલા શા માટે ?” ત્યારે મેં તેને જવાબ આપ્યો કે–તારા રાજા પર શું શૃંગ (શીંગડા) છે?” પછી એકવાર ચૈત્યમાં બેસીને તેમણે વાત્સ્યાયન શાસ્ત્ર (કામશાસ્ત્ર)નું વ્યાખ્યાન કર્યું. તે જોતાં આમરાજા જિનેશ્વરને પ્રણામ કરીને ચાલ્યો ગયો, પણ કામશાસ્ત્રના વ્યાખ્યાનને લીધે તે ગુરુને નમ્યો નહિ. તેણે એવો . વિકલ્પ કર્યો કે-“આ વિદ્વાન છે, પણ ચારિત્રધારી ગુરુ નથી.” આ તેનો વિકલ્પ જાણવામાં આવતાં શ્રી નન્નસૂરિને ભારે ખેદ થયો કે–અહા! પ્રગટતી અપકીર્તિથી કલંક્તિ થયેલ અમારા આ વિદગ્ધપણાને ધિક્કાર છે !' ત્યારે શ્રી ગોવિંદસૂરિ તેમને આશ્વાસન આપતાં બોલ્યા કે– હે ભદ્ર ! તું ખેદ કેમ પામે છે ? આ તો ગુપ્ત આમ રાજાજ છે. બીજો એવો કોઈ ન હોય માટે રસિક કોઈ ધર્મશાસ્ત્ર બનાવી કોઈ નટની સાથે તે શ્રી બપ્પભટ્ટિસૂરિ પાસે મોકલો, કે જેથી આમ રાજા આગળ તે નટ અભિનય પૂર્વક બતાવે અને તેમાં અધિક રસનો અનુભવ લઈને તે રાજા પ્રમોદ પામે.' આથી તેમણે તે પ્રમાણે કરી એક ઉત્તમ નટને તે બરાબર શીખવીને તેને આમ રાજાના નગરમાં મોકલ્યો. એટલે નટ ત્યાં જઈને બપ્પભટ્ટિસૂરિને મળ્યો. આચાર્ય તેને રાજા આગળ લઈ ગયા. એટલે શ્રી નન્નસૂરિએ રસને માટે સંધિબંધથી બનાવેલ પ્રાકતરૂપ પવિત્ર શ્લોક તે શ્રી આદિનાથની કથા વિસ્તારમાં અને નૃત્ય કરતાં કહેવા લાગ્યો “વેઢુ સુવિચટ્ટુ ઉર વેદ્ વેરાવરૂ” | મેરુ સમાન કંચન વરણા શ્રી આદિદેવના શરીરે (પીઠ પર) જટા શોભી રહી છે.” ત્યારે બપ્પભકિસૂરિ બોલ્યા-“આ અર્ધગાથામાં બે રૂપક હાસ્યના મિષથી બોલવામાં આવ્યા છે.” પછી તે નટ પાછો તે નગરમાં આવ્યો અને નન્નાચાર્ય કવિ આગળ બધું કહી સંભળાવ્યું. એટલે તેમણે વિચાર કર્યો કે આ કામ કોઈ સામાન્ય નથી.' એમ ધારી હર્ષપૂર્વક સિદ્ધગુટિકાદિકથી પોતાનું રૂપ પરાવર્તન કરી, ગોવિંદસૂરિની સાથે તેમણે કાન્યકુબ્ધ તરફ પ્રયાણ કર્યું. પછી અનુક્રમે ત્યાં પહોંચતાં તે બપ્પભટ્ટિસૂરિને અને રાજાને મળ્યાં. ત્યાર બાદ રાજસભામાં નૃત્ય કરતાં તેમણે વીર રસનો વિસ્તાર કર્યો. એટલે તેમાં જ Page #209 -------------------------------------------------------------------------- ________________ 202, શ્રી પ્રભાવક ચરિત્ર એકતાનું થયેલ તથા “માર માર' એવા શબ્દથી ક્રોધ વડે સિંહની માફક ગર્જના કરતા રાજાએ છરી ખેંચી લીધી, તેથી અંગરક્ષકોએ એવા પ્રકારના તે નાટકનું નિવારણ કર્યું. ત્યારે રાજા સાવધાન થતાં ગુરુવચનથી તે પ્રતિબોધ પામ્યો. એવામાં ગોવિંદસૂરિ કહેવા લાગ્યા કે હે રાજન્ ! તેં યુક્ત કર્યું કેમ કહેવાય ? કારણ કે સર્વ શાસ્ત્રરસ કોઈથી અનુભવી શકાતો નથી. તેથી નગ્નસૂરિએ વાત્સ્યાયનનું વ્યાખ્યાન કર્યું ત્યારે તારા જેવા બુદ્ધિશાળી વિદ્વાનને વિકલ્પ થાય તો અન્ય કોને વિકલ્પ ન થાય ?' આથી રાજાને લક્ષ્યમાં આવતાં તેણે તે બંને સુજ્ઞશિરોમણિ આચાર્યોને ખમાવ્યા, અને કહ્યું કે-“મારા મિત્રે જે વચન કહ્યું હતું, તે ખરેખર સત્ય જ છે. સંયમ, શીલ, વર્તન અને વિદ્વતાવડે તેમના ગુરુભ્રાતા મને પૂજય છે. એ મારી ભ્રાંતિને માટે આપ ક્ષમા કરો.” ત્યારે ગોવિંદસૂરિ બોલ્યા કે હે ભૂપાલ ! તું અમારું ચરિત્ર જુએ તેથી તપ કલંકિત ન થાય. કારણ કે- તે દોષ બતાવનારા પુરુષો કલ્યાણ નિમિત્તે થાઓ કે જેમના પ્રભાવથી અપવાદથી ભય પામતા અને વિશેષથી પોતાનું કલ્યાણ સાધવામાં એક નિષ્ઠાવાળા ગુણવંતજનો ગુણ મેળવવા તત્પર થાય. વળી જે ચારિત્રથી નિર્મળ છે, તે પંચાનનસિંહ સમાન છે, પણ વિષય કષાયથી જે પરાજિત છે, તેમની રેખા જગતમાં ભુંસાવાની છે. વળી જે પોતાના મનમાં કામશલ્યને ધારણ કરે છે તથા વિષયરૂપ પિશાચ અને બલવાન ઇંદ્રિયોથી પરાભવ પામેલા છે, તેમની રેખા જગતમાં મલિન થવાની છે. તે બાળક જેવો છે. તેઓ પંચાનન સિંહ સમાન છે કે જે પોતાની ઉવળ કીર્તિથી અલંકૃત છે. અને તેઓ નિર્મળ ચારિત્રથી પોતાના કુળરૂપ ગગનમાં ચંદ્રમાં સમાન શોભે છે.' એ પ્રમાણે સાંભળતાં રાજા પોતાના મિત્ર ગુરુને કહેવા લાગ્યો કે–“હું ધન્ય છું કે જેના ગુરુનું કુળ આવું છે.' પછી રાજાએ તેમને કેટલાક દિવસ ત્યાં રાખ્યા. ત્યારબાદ શ્રી બપ્પભટ્ટિસૂરિની અનુમતિ લઈને તે બંને ધુરંધર આચાર્યો સ્વસ્થાને ગયા. અહીં ધર્મવ્યાખ્યાન અને પ્રશ્નોત્તરાદિક કરતાં તે બંને મિત્રોનો કેટલોક કાળ આનંદથી વ્યતીત થયો. એક દિવસે ત્યાં કર્ણપ્રિય સંગીતથી ગંધર્વ દેવને જીતનાર ગવૈયાઓનું એક ટોળું આવ્યું. તેમાં સાક્ષાત્ કિન્નરી સમાન એક માતંગી (ચંડાલણી) હતી, તેણે સંગીતરસ અને રૂપાદિકથી રાજાને રંજિત કર્યો. એટલે રાગરૂપ શત્રુએ તે પ્રતિપક્ષી રાજાને ચિત્તવૃત્તિરૂપ નગરીમાં ધાડ પાડી જાણે ભય પામી હોય તેમ ત્યાં રહેતી ઇંદ્રિયો બહાર નીકળી ગઈ. તેથી તેમની જાણે પ્રેરણા થઈ હોય તેમ રાજાએ નગરની બહાર આવાસ બનાવ્યો. તે માતંગી પાછળ ઘેલો બનીને રાજા બહાર ભમતો બોલવા લાગ્યો કે “અહો ! પૂર્ણચંદ્ર સમાન એનું મુખ, અમૃત તુલ્ય એની અધરલતા, મણિની પંક્તિ સમાન એના દાંત, કાંતિ તો જાણે સાક્ષાત્ લક્ષ્મી, ગજ સમાન એની ગતિ, પારિજાત તુલ્ય પરિમલ, વાણી કામધેનું સમાન, અને કટાક્ષની લહરી એ જ કાલકૂટ વિષ છે તો પછી હે ચન્દ્રમુખિ ! દેવોએ ક્ષીરસાગરનું મંથન તારે માટે કર્યું હતું ?' એવામાં ખાનગી ચેર પુરુષોદ્વારા રાજની એ સ્થિતિ જાણવામાં આવતા શ્રી બપ્પભટ્ટિ આચાર્ય ચિંતવવા લાગ્યા કે “અશ્વ જો આડે માર્ગે જાય, તો તેમાં અસવારનો દોષ છે. આમ રાજા તો કુમાર્ગે ઉતરે, તો સમસ્ત પ્રધાનમંડળમાં એ કલંક અવશ્ય પ્રગટ રીતે મને જ લાગે. માટે ગમે તે ઉપાયથી એને શિક્ષા આપવી.’ એમ ધારી અવલોકનના બહાને કામ વ્યાધિના ઔષધનું સ્મરણ કરતા આચાર્ય બહારના મકાનમાં ગયા ત્યાં Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભફિસૂરિ ચરિત્ર 203 પટ્ટશાળાના નવા પટ્ટપર ખડીથી તેમણે બોધદાયક એવી મતલબના અન્યોક્તિ કાવ્યો લખ્યાં કે હે જળ ! તારામાં શીતલ ગુણ છે. સ્વાભાવિક સ્વચ્છતા છે. તારી પવિત્રતા માટે તો કહેવું જ શું? કારણ કે તારા સંગથી બીજા પવિત્ર થાય છે, તેમજ આ કરતાં શું વધારે પ્રશંસનીય હોઈ શકે ? કે તું પ્રાણીઓના જીવનરૂપ છે. તેમ છતાં તું નીચ માર્ગે ગમન કરે, તો તેને અટકાવવાને કોણ સમર્થ થઈ શકે ? વળી હે હાર ! તું સવૃત્ત (ગોળાકાર) સદ્દગુણ (દોરા) યુક્ત, મહાકીંમતી અને માનનીય, તેમજ રમણીય રમણીના કઠિન સ્તનતટપર શોભા પામનાર છતાં દુષ્ટાના કઠિન કંઠમાં લગ્ન થઈ ભંગ પામનાર તું અહો ! તારું ગુણીપણું હારી ગયો. કુમાર્ગે ઉત્પન્ન થયેલ, શોભારહિત, તથા ફળ, ફૂલ અને પત્ર રહિત એવી લતા પર ગમન કરતાં હે ભ્રમર ! તને લજ્જા આવતી નથી ? પૃથ્વીનો ઉપભોગ કરનાર છતાં માતંગીમાં આસક્ત થનાર અને ધર્મનો ઉપહાસ કરાવનાર હે ભદ્ર ! ગજ સ્નાનની જેમ વસુધાને તું શા માટે અભડાવે (મલિન કરે) છે ? જેનાથી લોકમાં લઘુતા પમાય, અને જેનાથી પોતાના કુળક્રમનો લોપ થાય, એવું દુષ્ટ કામ કંઠે પ્રાણ આવ્યા છતાં ન કરવું. જીવિત જળબિંદુ સમાન અસ્થિર છે અને સંપત્તિ જળ તરંગ સમાન ચપળ છે તથા પ્રેમ સ્વપ્ન સમાન છે, માટે હે ભદ્ર ! તને યોગ્ય લાગે, તેમ કર.” એ પ્રમાણે લખીને બપ્પભટ્ટિ ગુરુ આનંદપૂર્વક પોતાના સ્થાને ચાલ્યા ગયા. . એવામાં બીજે દિવસે રાજા પણ તે મકાન જોવાને આવ્યો અને હૃદયને ભેદનાર તે વાક્યો જેમ જેમ તે વાંચતો ગયો, તેમ તેમ દૂધપાનથી ધતુરાની મૂછની જેમ તેનો ભ્રમ નાશ પામ્યો. એટલે પોતાના મુખકમળને શ્યામ કરતો આમરાજા ભારે પશ્ચાત્તાપમાં પડીને ચિંતવવા લાગ્યો કે-“અહો ! મિત્ર વિના આ પ્રમાણે મને બોધ કોણ આપે ? તો હવે અત્યારે સર્વ પ્રાણીઓને દોષના કારણ રૂપ તથા સંતાપકારી અને અપેક્ષણીય એવું મારું મુખ હું ગુરુને શી રીતે બતાવું? માટે અગ્નિથી જ હવે મારી શુદ્ધિ થવાની. કારણ કે કલંકથી મલિન થયેલ આ મારું જીવિત હવે ત્યાગ કરવા લાયક છે.” એમ ધારી ત્યાંજ તેણે ચિતા તૈયાર કરવા માટે પોતાના સેવકોને આદેશ કર્યો. આ બધું જાણવામાં આવતાં રાજલોકોએ આવીને આચાર્ય પાસે કરુણ સ્વરે પોકાર કર્યો. જેથી આચાર્ય ત્યાં આવીને રાજાને કહેવા લાગ્યા કે– ભૂપ ! આ તે સ્ત્રીઓના જેવી ચેષ્ટા શું માંડી છે? વિદ્વાનોને નિંદનીય એવું આ શું આદરી બેઠો?” ત્યારે રાજાએ જણાવ્યું કે “ગુપ્ત રીતે મનથી પાપ કરતાં મલિન થનાર એવા મને તે દુકૃતનો નાશ કરવા સ્વદેહનો ત્યાગ એજ દંડ છે. જેમ દુષ્ટ લોકોને અમે દંડ આપીએ છીએ, તેમ કર્મનો ઉચ્છેદ કરવા અમે પોતાને પણ દંડ શા માટે ન આપીએ ?' એટલે ગુર હસીને કહેવા લાગ્યા- હે રાજન ! તું વિચાર તો કર કે તે ચિત્તથી કર્મ બાંધેલ છે, તેથી, તે ચિત્ત વડે જ દૂર થાય તેમ છે. માનસિક પાપને ભેદવા માટે તું ઋતિકારોને તે પાપનું પ્રાયશ્ચિત પૂછી જો . કારણ કે સ્મૃતિઓમાં વિદ્વાનોએ સર્વને માટે મોક્ષ બતાવેલ છે.’ આથી ન્યાયપાકના રસોયા રૂપ રાજાએ વેદાંત, ઉપનિષદૂ, શ્રુતિ અને સ્મૃતિમાં પારંગત થયેલા વિદ્વાનોને, ત્યાં બોલાવ્યા, અને તેમની આગળ તેણે યથાસ્થિત મનનું શલ્ય નિવેદન કર્યું. એટલે સ્મૃતિમાં વાચાલ એવા તે શાસ્ત્રનુસારે બોલ્યા કે તેના જેવી લોખંડની પૂતળી અગ્નિથી તપાવેલ હોય, તેનું આલિંગન કરતાં પુરુષ માતંગીના સંસર્ગથી ઉત્પન્ન થયેલ પાપ થકી મુક્ત થાય છે.' Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર આ તેમના કથન પ્રમાણે રાજાએ લોખંડની પૂતળી કરાવી અને તેને અગ્નિથી ખૂબ તપાવી. પછી તેને આલિંગન આપવા રાજા તત્પર થયો. એવામાં એકદમ પુરોહિત અને આચાર્યે આવીને, પોતાની સિદ્ધિને માટે તેને આલિંગન કરતા રાજાને તરત ભુજામાં પકડી લીધો. ત્યાં બપ્પભટ્ટ કહેવા લાગ્યા—‘હે પૃથ્વીના આધાર ! સ્થિર થા, ધીરજ ધર. હે મિત્ર ! કરોડોને પાળનાર એવા આ દેહનો વૃથા વિનાશ ન કર. એકાગ્ર ચિત્ત અને અસાધારણ સાહસ ધરનાર તેં મન વડે કર્મ બાંધ્યું, તેનાથી તું હવે મુક્ત થયો. શ્યામ વાદળ થકી ભાસ્કરની જેમ એ પાપથી તું મુક્ત છે, તું તો હજી સજ્જનોના હૃદયને પ્રકાશિત કરીશ, માટે આ દુષ્કર કામને મૂકી દે.” 204 એ પ્રમાણે ગુરુના વચનથી પ્રમોદ પામેલ રાજાએ પોતાનો કદાગ્રહ તજી દીધો. એટલે એ વૃત્તાંત જાણવામાં આવતાં જાણે રાજાનો પુનર્જન્મ થયો હોય, તેમ સર્વત્ર હર્ષ વર્તાઈ રહ્યો. પછી અમાત્યોએ મોટા આડંબરથી તે નગરને અલંકૃત કરી શોભાવી, હસ્તીઓ, અશ્વો, રથો અને પદાતિઓને સજ્જ કરી પટ્ટહસ્તી પર અગ્રાસને મુનીશ્વરને બિરાજમાન ક૨ી તથા તેમના પર છત્ર, ચામરાદિક ધરાવી, દેવતાઓને પણ,આશ્ચર્ય પમાડે તેવા મોટા ઓચ્છવથી તેમણે યશસંપત્તિથી જાણે પોતે કૃષ્ણ હોય એવા તે રાજાને નગરમાં પ્રવેશ કરાવ્યો. હવે રાજાને વિકૃત થયેલ જોઈને વાતિરાજ ભારે આગ્રહથી તેની અનુમતિ લઈને વૈરાગ્યને લીધે મથુરા નગરીમાં ચાલ્યો ગયો. એવામાં એકવાર ધર્મવ્યાખ્યાન અવસરે ગુરુએ, લોકોના માનેલા ધર્મતત્ત્વો સમજાવીને રાજાને કહ્યું કે— ‘હે રાજન્ ! સમસ્ત ધર્મોમાં સારરૂપ અને કરુણાપ્રધાન એવા આર્હત્ ધર્મનો તું પરીક્ષાપૂર્વક સ્વીકાર કર, અને અન્ય ધર્મને તજી દે.’ ત્યારે રાજા કહેવા લાગ્યો કે—‘હે મિત્ર ! પરીક્ષા કર્યા પછી આર્હત ધર્મ અમારા જેવાને ગમે જ છે, પરંતુ ચિત્ત શૈવ ધર્મમાં વધારે દેઢ છે. તમે આજ્ઞા કરશો, તો હું કાચા કુંભમાં તમને પાણી લાવી આપીશ, પણ મિત્રાઈથી તમે મને એ ધર્મનો ત્યાગ ન કરાવશો. હું પરંપરાથી આવતો પૂર્વજોનો આચાર તજીશ નહિ. પરંતુ જો તમે રોષ ન કરો, તો તમને કંઈક કહેવા ધારું છું. કારણ કે ગુરુના રોષની મને બહુ બીક રહે છે.’ ત્યારે ગુરુ બોલ્યા—‘તારે જે કહેવું હોય, તે કહે.' એટલે રાજા હસીને કહેવા લાગ્યો કે—‘તમે પણ બાળ, ગોપાળ અને અંગનાદિકને બોધ આપવા લાગ્યા છો, પરંતુ શાસ્ત્રાર્થથી પરિપક્વ થયેલ કોઈ વિદ્વાન મિત્રને બોધ આપતા નથી. કારણ કે રંભાફળ (કેળા)ની જેમ નિંબફળ થોડું જ ખાઈ શકાય ? જો તમારામાં શક્તિ હોય, તો અત્યારે મથુરા નગરીમાં ગયેલ હૃદયમાં નિરંતર કૃષ્ણનું અદ્ભુત ધ્યાન કરી રહેલ, યજ્ઞોપવીતથી શરીરે અલંકૃત, નાસિકાના અગ્ર ભાગ પર દૃષ્ટિને સ્થાપન કરનાર, વક્ષઃસ્થળે તુલસીની માળાને ધારણ કરતા, જમીન પર આસન લગાવી રહેલ કૃષ્ણના ગુણગાન કરતા વૈષ્ણવો અને બ્રાહ્મણોથી પરિવૃત્ત, પુત્રજીવ (વૃક્ષ વિશેષ)ના પુષ્પોની માળાથી વક્ષ:સ્થળે વિભૂષિત, વરાહસ્વામી દેવના પ્રાસાદમાં રહેલ ભારે વૈરાગ્યથી અનશન લઈ બેઠેલા તથા પર્યંકાસને સંસ્થિત એવા વાક્પતિરાજ સામંતને પ્રતિબોધ પમાડીને સત્વર જૈન મતમાં સ્થાપન કરો.’ એ પ્રમાણે આમ રાજાનું વચન ગુરુએ કબુલ કર્યું, એટલે તેણે પોતાના ચોરાશી સામંતો અને એક હજાર Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભકિસૂરિ ચરિત્ર 205 પંડિતો તેમની સાથે મોકલ્યા. તે બધા ત્વરિત વાહનોથી પ્રયાણ કરતાં મથુરામાં વરાહ સ્વામીના મંદિરમાં આવ્યા. એટલે ત્યાં પૂર્વ કહ્યા પ્રમાણે પરમાત્માના ધ્યાનમાં બેઠેલ એવો વાક્પતિરાજ તેમના જોવામાં આવ્યો, તેને આદરથી જોતાં શ્રી બપ્પભક્ટિ આચાર્ય તેના મનની પરીક્ષા કરવા માટે પ્રથમ ત્રણ દેવની સ્તુતિના કાવ્ય બોલ્યા, જેનો મતલબ આ પ્રમાણે છે “શ્રી રામ નામે રાજકુમાર હતો “હું, જેની સીતા નામે સ્ત્રી હતી હું', તે પિતાના વચનથી પંચવટી વનમાં ગયો “હું', ત્યાં રાવણ સીતાને હરી ગયો. નિદ્રા માટે માતાના મુખેથી વાર્તા સાંભળતા હુંકાર ભણતા બાલકૃષ્ણને પૂર્વની વાતનું સ્મરણ થઈ આવ્યું તેથી કોપથી કુટિલ થયેલ ભ્રગુટીવાળી દૃષ્ટિ તમારું રક્ષણ કરે. દર્પણમાં પોતાનું માયાસ્ત્રીનું રૂપ જોતાં પોતાનામાં જ અનુરક્ત થયેલ કેશવ તમને સંપત્તિ આપો. રતિસુખ પછી પોતાના એક હાથનો ભાર શેષનાગ પર મૂકી અને બીજા હાથે વસ્ત્ર પકડીને ઉઠતી તથા છુટી ગયેલ અંબોડાના ભારને ખભા પર વહન કરતી એવી લક્ષ્મીની દેહકાંતિથી રતિસુખમાં બમણી પ્રીતિ લાવનાર કૃષ્ણ તેના શરીરને આલિંગન કરી શય્યા પર શિથિલ ભુજાએ લઈ ગયો, એવું તે લક્ષ્મીનું શરીર તમને પાવન કરો. લોક સમક્ષ પ્રણામ કરી અંજલિ જોડીને જે સંધ્યાની યાચના કરે છે, વળી તે નિર્લજ્જ ! શિર પર જે બીજીને વહન કરે છે, તે પણ મેં સહન કર્યું. સમુદ્રમંથનમાં હરિને લક્ષ્મી મળી, તો તે વિષનું ભક્ષણ શા માટે કર્યું? માટે હે લલનાલંપટ ! તું મને અડકીશ નહિ એમ પાર્વતિથી પરાભવ પામેલા શંકર તમારું રક્ષણ કરો. હે અજ ! તે જળમાં અમેધ્ય બીજ વાવ્યું તેથી તું ચરાચર જગતના કારણરૂપ કહેવાય છે. હે વાપતિરાજ ! તે કુળને પવિત્ર કર્યું, માતા તારાથી કૃતાર્થ થઈ, વસુંધરા તારાથી પુણ્યવતી થઈ કે જેનું આંતરજ્ઞાનના સુખસાગરમાં મગ્ન થયેલ ચિત્ત બ્રહ્મમાં લાગી રહ્યું છે.' એ પ્રમાણે કાનને કટુ લાગે તેવું વચન સાંભળતાં તેણે શિર ધુણાવ્યું અને મનમાં દૂભાતાં નાસિકા મરડીને કહેવા લાગ્યો કે–“હે મિત્ર આ રસિક કાવ્યોની પ્રશંસા શું કરું ? આ અવસર કેવો છે? તારી મિત્રાઈ આવી કેમ ? આ શું બપ્પભટ્ટિને યોગ્ય હોય તેવું કથન છે? અત્યારે તો પારમાર્થિક વચનથી મને બોધ આપવાનો અવસર છે.” એટલે ગુરુ કહેવા લાગ્યા કે હે મિત્રવર્ય ! સારું ! સારું ! આ જ્ઞાનને હું વખાણું છું. પરંતુ હવે તને કંઈક મારે પૂછવાનું છે, તે એ કે તારી આગળ મેં જે દેવોનું સ્વરૂપ કહી બતાવ્યું, તે યથાર્થ છે, કે વિપરીત ? જો યથાર્થ છે તો તારું મન કેમ દૂભાય છે? કારણ કે પ્રત્યક્ષમાં તે વિપરીત કેમ હોઈ શકે ? રાજયાદિક ઈચ્છાના વશથી આ કાર્યમાં જો તારી પ્રવૃત્તિ છે, કે પરમાર્થની પ્રાપ્તિને માટે ? પ્રથમ વિકલ્પ હોય, તો અમારે સંમત છે કે દેવ અને રાજાઓની તારે આરાધના કરવી; તેઓ સંશય વિના સ્નેહી જનોને સામર્થ્યથી ઈષ્ટ આપે છે. હવે જો તારે પરમાર્થ સાધવાની ઈચ્છા હોય, તો તું તત્ત્વનો વિચાર કર. સંસારની ઉપાધિમાં મગ્ન થયેલા દેવતાઓ જો મુક્તિ આપતા હોય, તો એ બાબતમાં અમારે કોઈ જાતનો મત્સર નથી, તું પોતે બધું જાણી શકે તેમ છે.' Page #213 -------------------------------------------------------------------------- ________________ 206. શ્રી પ્રભાવક ચરિત્ર એ પ્રમાણે પંકને દૂર કરવામાં જળ સમાન એવું ગુરુનું વચન સાંભળતા, અકસ્માત ભયથી જેમ હેડકી ચાલી જાય, તેમ તેનો ગર્વ બધો દૂર થઈ ગયો. તે હર્ષમાં આવી જઈને તરત કહેવા લાગ્યો કે “અહો મારા પુણ્યનો ઉદય થયો કે આવા અવસરે મારા સાચા મિત્ર મને આવી મળ્યા. હવે મારા પર તમે ઉપકાર કરો.” એમ કહી સાવધાનપણે વાપતિરાજ મૌન ધરી રહ્યો, એટલે ધર્મ, દેવ અને ગુરુરૂપ તત્ત્વત્રયી સમજાવતાં શ્રી બપ્પભટ્ટિ સૂરિ કહેવા લાગ્યા કે ધર્મતત્ત્વ – “ત્રણે કાળે વર્તનારા નવ તત્ત્વો સહિત છ દ્રવ્યો, છ કાય, છ વેશ્યા, પંચાસ્તિકાય, વ્રત, સમિતિ, ગતિ, જ્ઞાન અને ચારિત્રના ભેદો, ત્રિભુવનના હિતકારી શ્રી જિનેશ્વર દેવોએ જે બતાવેલ છે, તે મોક્ષના મૂળરૂપ છે, તેનામાં જે સુજ્ઞ શ્રદ્ધા રાખે છે, જે સમજે છે, જે સમજવાની લાગણી ધરાવે છે, તે શુદ્ધ દષ્ટિ સમજવો, તે સમ્યગ્દષ્ટિ જાણવો. દેવતત્ત્વ સર્વજ્ઞ જિનેશ્વર, યાદવકુળમાં તિલક સમાન કૃષ્ણ, ઉત્સંગમાં પાર્વતીને ધારણ કરનાર શંકર, નિરંતર જપમાળાને ધારણ કરનાર બ્રહ્મા, કૃપાળુ બુદ્ધ, કે જગતને પ્રકાશિત કરનાર સૂર્ય અથવા અગ્નિ—ગમે તે હોય, પણ રાગાદિ દોષોથી જેનું હૃદય કલુષિત થયેલ નથી, તે દેવને મારા નમસ્કાર થાઓ. ગમે તે સમયે, ગમે તે રીતે, અને ગમે તે નામથી જો તે દેવ, દીપની કલુષતાથી રહિત હોય, તો તે ભગવદ્ ! તે તું એકજ છે, માટે તને મારા નમસ્કાર છે. મદ, માન, કામ, ક્રોધ લોભ અને હર્ષ–એ છ રિપુથી પરાજિત થયેલા દેવો બીજાને સામ્રાજ્ય રૂપ વ્યાધિ આપે તે વૃથાજ છે. મુનિઓ જેને મુગટ સમાન સમજીને મસ્તકે ધારણ કરે છે, તે અક્ષય, નિરંજન અને પરમપદને પ્રાપ્ત થયેલા દેવ સદાને માટે અશરીરી છે, તે કદાપિ અવતાર લેતા નથી. ગુરુતત્ત્વઃ પંચ મહાવ્રતને ધારણ કરનાર, પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરનાર, પંદ્રિયોનો નિગ્રહ કરનાર, પાંચ વિષયથી વિરક્ત, પાંચ સમિતિધારી, અનેક ગુણગુણાલંકૃત આગમાનુસારે વર્તનાર, કવિધિ કદાગ્રહનો ત્યાગ કરનાર, પરમાર્થ બુદ્ધિથી ભવ્યજનોને પ્રતિબોધ આપનાર, બેતાલીસ દોષથી રહિત શુદ્ધ આહાર લેનાર, છકાય જીવની રક્ષા કરનાર, મત્સર રહિત, કેસરી સમાન, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, એવા મારા ગુરૂ છે કુક્ષિશંબલ એટલે માત્ર ભિક્ષાથી જીવન નિર્વાહ ચલાવનાર અને ધનની મૂછને તજનાર નિત્ય ધ્યાનમાં રહેનાર એવા ગુરૂને ગોતો જે તારવામાં સમર્થ છે. ગૃહસ્થ ગુરુ અને ગૃહસ્થ શિષ્ય તો કોણ કોને માટે પાત્ર? જો સારંભી ગૃહસ્થ સારંભી ગુરને માને અને પૂજે, તો કાદવથી કાદવ ધોવા જેવું છે. અર્થાત તેથી મલિનતા કેમ જાય ?” ઈત્યાદિ ગુરુના અસરકારક વચનોથી નવ ચેતન પામેલ વાપતિરાજ ધ્યાન પારીને કહેવા લાગ્યો કેહે ભગવન્! મારા મનમાં એક સંદેહ છે, તે એ કે મનુષ્ય લોકમાંથી અનંત જીવો તે મોક્ષે જાય, તો સંસાર ખાલી થઈ જાય અને મોક્ષમાં સ્થાન ન મળે, કારણ કે તે સ્થાન ભરાઈ જાય.' Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટિસૂરિ ચરિત્ર ત્યારે ગુરુ ઉત્તર આપતા બોલ્યા કે—‘હે મહાસત્ત્વ ! આ સંબંધમાં જૈનાગમના જ્ઞાતા વિદ્વાનોએ બતાવેલ એક શ્રવણ ક૨વાલાયક દૃષ્ટાંત કહું છું, તે સાંભળ ! અનાદિ કાળથી સેંકડો નદીઓથી તણાતી વેળુથી પૃથ્વી ખાલી ન થાય અને સમુદ્ર ભરાય તેમ નથી. અર્થાત્ જળ કે વેળુથી જો પૃથ્વી ખાલી થાય અને સમુદ્ર ભરાય, તો જીવોથી સંસાર ખાલી થાય અને મોક્ષ સંકીર્ણ થાય, પરંતુ તેમ બનવાનું નથી.' 207 એ પ્રમાણે સાંભળતાં કુવાસના દૂર થવાથી રોમાંચિત થઈ હર્ષોલ્લાસ પામતો અને બ્રહ્મજ્ઞાનીઓમાં રાજા સમાન એવો વાતિરાજ કહેવા લાગ્યો કે—‘હે ભગવન્ ! આટલો વખત પરમાર્થના વિચાર વિના ધર્મતત્ત્વથી બહિષ્કૃત થયેલા અમે મોહલીલાથી માત્ર ભ્રમિત જ રહ્યા. આપ જેવા પૂજ્ય સાથે લાંબો પરિચય થયા છતાં મને કંઈ ફળ ન મળ્યું અને આટલા દિવસો ધર્મના વ્યાખ્યાન વિના મારા બધા નકામા ગયા. આટલો વખત મદનાદિથી કલુષિત શાસ્ત્રથી મેં મારું કપાળ કલુષિત કર્યું, પણ હવે પવિત્ર જિનમત પ્રાપ્ત થતાં તે શા માટે કલુષિત રહેવા દઉં ? તો હે પ્રભો ! મુમુક્ષુ એવા મને હવે ઔચિત્યનું ઉલ્લંઘન ન થાય, તેવો આદેશ કરો કે જેથી કર્મનાશક તે આપના આદેશ પ્રમાણે હું વર્તન કરું.' ત્યારે બપ્પભટ્ટ ગુરુ બોલ્યા કે—‘હે ભદ્ર ! કર્મમાં જો તને શંકા હોય, તો મનઃ શુદ્ધિ કરવાની જરૂર છે અને વ્યવહાર પણ તેવો જ છે. માટે તું સંયસ્તપણામાં જ જૈનમાર્ગનો સ્વીકાર કર.' એમ સાંભળતાં તે ગુરુની સાથે જ ઉઠ્યો અને ત્યાંથી તેમના ઉપાશ્રયની પાસે આવેલ શ્રીપાર્શ્વમંદિરના સ્તૂપમાં તે આવ્યો. ત્યાં પૂર્વે સ્વીકારેલ મિથ્યાદર્શન-વેષનો તેણે ત્યાગ કર્યો અને જૈનર્ષિ-વેષનો સ્વીકાર કરતાં તે જૈનમુનિ થયો, વળી તે વખતે એક ધ્યાનમાં તાન લગાવી રહેલ તેણે સંસાર-ત્યાગનું ચરમ પ્રત્યાખ્યાન કર્યું તેમજ અઢાર પાપસ્થાનોનો તેણે સર્વથા ત્યાગ કર્યો. વળી અંતરના દોષને દૂર કરતાં તેણે સ્તુતિ-નિંદા તથા પુણ્ય-પાપમાં સમભાવ લાવી, માનને સોસવી, પરમેષ્ઠી-પદમાં મન લગાવીને ચા૨ શરણનો સ્વીકાર કર્યો. તથા એકાવતારી અને મહાનંદપદને ઇચ્છતા એવા તેણે દુષ્કૃત ખપાવવા અઢાર દિવસનું અનશન કરી, સમ્યક્ પ્રકારની આરાધનાથી પંડિત મરણને સાધતાં દેહમુક્ત થઈને તે સ્વર્ગમાં ઇંદ્ર સામાનિક દેવ થયો. એટલે કંઈક મિત્રના સ્નેહથી ગદ્ગદિત થયેલ આચાર્ય મહારાજ, બધા સામંતો અને વિદ્વાનોના સાંભળતાં કહેવા લાગ્યા કે— ‘સામંત રાજ સ્વર્ગે જતાં શોક કરવાનો નથી. તે તો ઇંદ્રના સામાનિક થયા અને સ્વર્ગની લક્ષ્મી તેને વરી ચૂકી.’ હવે પૂર્વે ત્યાં નંદરાજાએ સ્થાપન કરેલ ગોકુલ વાસમાં જગતને શાંતિ પમાડવામાં હેતુરૂપ એવા શ્રી શાંતિનાથ ભ. તથા શ્રી શાંતિદેવી છે, ત્યાં શ્રીજિનેશ્વરને વંદન કરવા જતાં શ્રી બપ્પભટ્ટિ સૂરિએ શાંતિદેવી સહિત જિનેશ્વરની સ્તુતિ કરી. અદ્યાપિ તે ‘નતિ ખાક્ષાત' ઇત્યાદિ શાંતિદેવીનું સ્તવન વિદ્યમાન છે, તે શાંતિને કરનાર અને સર્વ ભયને દૂર કરે છે. પછી લોકોથી પ્રશંસા પામતા એવા શ્રી બપ્પભટ્ટિ ગુરુ ત્યાંથી પાછા વળતાં કેટલેક દિવસે તે કાન્યકુબ્જ નગરમાં આવી પહોંચ્યા. એટલે ચપુરુષો મારફતે પ્રથમથી જ વૃત્તાંત જાણવામાં આવતાં રાજા નગરના પાદર સુધી તેમની સન્મુખ આવ્યો અને આનંદપૂર્વક રાજાએ તેમને નગરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં ચમત્કાર પામેલ રાજાએ સભામાં બિરાજમાન ગુરુને કહ્યું કે—‘અહો ! તમારા વચનનું સામર્થ્ય કેટલું કે વાતિરાજને પણ તમે પ્રતિબોધ પમાડ્યો ! Page #215 -------------------------------------------------------------------------- ________________ 208 શ્રી પ્રભાવક ચરિત્ર એટલે આચાર્ય બોલ્યા “જ્યાં તું પ્રતિબોધ પામતો નથી, ત્યાં મારી શક્તિ શું માત્ર છે ?' ત્યારે રાજાએ જણાવ્યું કે હું બરાબર બોધ પામ્યો છું, તમારા ધર્મમાં મને ભારે શ્રદ્ધા છે, પરંતુ શૈવ ધર્મને મૂકતાં મને ભારે દુઃખ થાય છે, તેથી જાણે પૂર્વભવથી એ સંકળાઈ ગયેલ હોય એમ લાગે છે, તો હું શું કરું ?' એવામાં શ્રુતજ્ઞાનના બળથી જાણીને ગુરુ કહેવા લાગ્યા કે “તેં પૂર્વભવે કરેલ કષ્ટ, અલ્પતર ફળ આ રાજ્ય છે.' ત્યારે આશ્ચર્ય પામતા પ્રધાનો કહેવા લાગ્યા કે હે ભગવન્ ! અમારા બોધ માટે તમે રાજાનો પૂર્વભવ કહી સંભળાવો.” એટલે પ્રશ્ન ચૂડામણિ શાસ્ત્ર થકી બરાબર વિચાર કરી, નિર્દોષ અને અગાધ જ્ઞાનના ભંડાર એવા ગુરુ બોલ્યા કે –“હે રાજન્ ! સાંભળ–કાલિંજર પર્વતની નીચે શાલ વૃક્ષની શાખા પર બંને પગ બાંધી, અધોમુખ રહી, પૃથ્વીતલ પર લટકતી જટા સહિત રહેતાં અને ક્રોધાદિ શત્રુઓનો વિજય કરવા બળે દિવસે મિતાહાર લેતાં કંઈક અધિક સો વરસ સુધી તે અતિ દુષ્કર તપનું આરાધન કર્યું અને પ્રાંતે મરણ પામીને તું રાજા થયો. એ વાતમાં તને વિશ્વાસ ન આવતો હોય, તો તારા વિશ્વાસુ માણસોને મોકલ, અને અદ્યાપિ ત્યાં વૃક્ષ નીચે જટા પડેલ છે, તે મંગાવી લે.” એ પ્રમાણે આચાર્યના કથનથી આશ્ચર્ય પામેલ રાજાએ પોતાના સેવક મોકલ્યા અને તે જઈને ત્યાંથી જટા લઈ આવ્યા. આથી ચમત્કાર પામી પોતાના મસ્તકને ધૂણાવતા અને તેમના ચારિત્રથી ઉલ્લાસ પામતા સભાસદો પ્રશંસાપૂર્વક કહેવા લાગ્યા કે–“અહો ! આ મુનીંદ્ર કલિકાળમાં પણ મહાજ્ઞાની અને કળાના નિધાન છે. વળી આ રાજા પણ ખરેખર ! પુણ્યશાળી કે જેના આવા અદ્ભુત ગુરુ છે.’ એમ સ્તુતિ કરી, આચાર્યના ચરણમાં પોતાનું મસ્તક નમાવીને તેમની ઉપાસના કરવા લાગ્યા. એકવાર પોતાના પ્રાસાદની અગાસી પરથી રાજાએ કોઈ મકાનમાં, ભિક્ષા માટે આંગણે આવેલા અને પરબ્રહ્મના ધ્યાનમાં નિમગ્ન એવા એક જૈનભિક્ષુને કામભોગને માટે ઈચ્છતી એવી નવયુવતિ રામાને જોઈ, પણ તેણીનો અનાદર કરતાં તે મુનિ ઘરથી બહાર નીકળતા હતા, તેવામાં એકદમ કમાડ મજબૂત રીતે બંધ કરી ચરણનો પ્રહાર કરતાં જાણે કૌતુકથીજ તેના પગમાંથી નૂપુર નીકળીને યતિના ચરણકમળમાં આવીને પડતાં હાસ્યસહિત નિર્લજ્જપણે જોતી તથા કામની માળાતુલ્ય તે રમણીની પ્રાર્થના અને હાવભાવ જોઈને પણ મુનિએ તેની ઉપેક્ષા કરી. આ બધું જોવામાં આવતાં રાજા ગુરુ આગળ પ્રાકૃત પદ્યનું એક ચરણ બોલ્યો, એવામાં તે પહેલાં જ ગુરુ મહારાજે ત્રણ ચરણ કહી બતાવ્યા. તે સંપૂર્ણ ગાથા. આ પ્રમાણે છે– "कवाडमासज्ज वरंगणाए, अब्भत्थिओ जुव्वणमत्तियाए। अमन्निए मुक्कपयप्पहारे सनेउरो पव्वइयस्स पाओ" ॥ १ ॥ યૌવનથી મદમાતી થયેલ અંગનાએ કમાડ બંધ કરી અભ્યર્થના કરી, છતાં તે મુનિએ ન માનવાથી પાદપ્રહાર કરતાં તેણીના પગમાંથી નૂપુર મુનિના પગમાં આવી ગયું. એક વખતે એક યુવાન ભિક્ષુક કોઈ પ્રોષિતભર્તૃકા રમણીના ઘરે ભિક્ષા માટે પ્રવેશ કરતાં, પોતાના મહેલની અગાસી પર રહેલ રાજાના જોવામાં આવ્યો. એટલે દર્વાસહિત ભોજન લાવી, તે મુનિમાં દષ્ટિ લગાવીને Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભકિસૂરિ ચરિત્ર 209 પેલી રમણી ઉભી રહી તેમજ તેણીની નાભિની સુંદરતામાં દષ્ટિ લગાવીને તે મુનિ પણ તેજ પ્રમાણે ઉભો રહ્યો. ત્યારે એકતાનને લીધે ભિક્ષા લેવાનું ભૂલી જતાં અને દાન આપવાનું પણ ભૂલી જતાં તે બંનેની દૃષ્ટિમાં એક ધ્યાન વર્તી રહ્યું, એવામાં કાગડાઓએ તે બધું ભોજન અસ્તવ્યસ્ત કરી મૂક્યું. આ બધું સાક્ષાત્ નજરે જોતાં વિસ્મય પામતા રાજાએ ગુરુ પાસે યથાર્દષ્ટ અર્થને સૂચવનાર અર્ધગાથા કહી સંભળાવી. તે આ પ્રમાણે— "भिक्खयरो पिच्छड् नाहिमंडलं, सावि तस्स मुहकमलं" । ભિક્ષાચર (ભિક્ષુક) નાભિમંડળને જુએ છે અને તે રમણી તેના મુખકમળને જોઈ રહી છે.” એમ સાંભળતા શ્રી બપ્પભરિ ગુરુ રાજાને ઉત્તરાર્ધ સંભળાવતાં બોલ્યા કારણ કે સમુદ્રના પરપોટાની જેમ તેમને આવું શું માત્ર હતું ? “દુર્દ વાનં ઘટ્ટä, 1ના વિનુંપત્તિ” ‘તે બંનેના ભિક્ષાપાત્ર અને કડછી કાગડાઓ આવીને ઉચ્છિષ્ટ કરે.” એમ સાંભળતાં સંતુષ્ટ થયેલ રાજા તે કલ્યાણ અને બુદ્ધિના નિધાન એવા ગુરુને કહેવા લાગ્યો કે –“મારા મિત્ર વિના આ મેં સાક્ષાત જોયેલા સમસ્યા કોણ પૂરે?” એ પ્રમાણે સત્ય, મિત્રતા અને માર્દવના લોપમાં ભીતિ ધરાવનાર રાજા, ગુરુના મુખકમળને વિષે નિરંતર ભ્રમર થઈને રહેવા લાગ્યો. એવામાં એકવાર સમસ્ત કળાઓના આધારરૂપ તથા ચિત્રકર્મમાં ભારે કુશળ એવો એક ચતુર ચિત્રકાર ત્યાં આવ્યો. ‘પૂર્વે બરાબર આળેખેલ હોય અને પછી મલિન વસ્ત્રથી આચ્છાદિત કરેલ હોય, રંગીન વર્ષોથી પૂર્ણ અને સ્પષ્ટ રેખાવાળું હોય તેવું અલક્ષ્ય ચિત્ર પણ હું સુધારી શકું, નહિ તો પ્રાણ આપવા તત્પર થાઉં” એમ પોતાની અદ્ભુત કળાને લીધે પ્રતિજ્ઞા કરનાર એવા તે ચિત્રકારે એક વિકટ પટ પર તેર ભાગમાં રાજાનું રૂપ દોરી તે સુંદર ચિત્ર તેણે રાજાને બતાવ્યું, પણ રાજા તો મિત્રના ગુણોની રમણીયતામાં લુબ્ધ હતો, ઇચ્છા વિના અવલોકન કરતાં તેણે ચિત્રકારને જવાબ પણ ન આપ્યો, એમ તેણે ત્રણવાર ચિત્ર બતાવ્યું છતાં રાજાએ તેને બોલાવ્યો નહિ. આથી ખેદ પામતાં દીન વચનથી તે બીજા પ્રેક્ષકોને કહેવા લાગ્યો કે હું મારા હાથ છેદી નાખું કે કપાળ ફોડું? ભાગ્યહીન એવા મને કળાથી કંઈ લાભ ન મળ્યો; હું ખેદની વાત કેટલી કહું?” ત્યારે કેટલાક દયાળુ પ્રેક્ષકો બોલ્યા કે “બપ્પભક્ટિ ગુરુને તું તારી ચિત્રકળા બતાવ.' એટલે તેણે જિનબિંબ ચિતરીને ગુરુને આપ્યું. આથી તેમણે તેની પ્રશંસા કરતાં રાજા આગળ કહ્યું કે “આ ચિત્રકાર કળામાં ભારે પ્રવીણ છે.” એમ સાંભળતાં રાજાએ પ્રમોદપૂર્વક તેને એક લાખ દ્રવ્ય આપ્યું. પછી તેણે ચાર ચળકતા પટમાં તેણે શ્રીવર્ધમાનસ્વામીનું બિંબ ચિતર્યું. તેમાંનું એક કાન્યકુબ્ધ નગરમાં સ્થાપન કર્યું, એક મથુરા નગરીમાં, એક અણહિલપુરમાં અને એક સતારક નગરમાં ગુરુએ પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપન કર્યું, શ્રીપાટણમાં મ્લેચ્છભંગથી પૂર્વે મોઢ ચૈત્યની અંદર હતું અને તે વખતે ત્યાં ધાર્મિક પુરુષોના જોવામાં આવેલ હતું. વળી શ્રીબપ્પભટ્ટિ આચાર્યે શિષ્ય કવિઓને સારસ્વત મંત્ર સમાન તારાગણાદિ બાવન પ્રબંધો રચ્યા. Page #217 -------------------------------------------------------------------------- ________________ 210 શ્રી પ્રભાવક ચરિત્ર હવે એકવાર આમ રાજાએ શત્રુઓને જીતતાં, સમુદ્રસેન રાજાથી અધિતિ એવા રાજગિરિ દુર્ગને ઘેરો ઘાલ્યો, કે જે ગજ, અશ્વો, રથ અને પદાતિઓના ઉચે ઉછળતા કોલાહલથી એક શબ્દમય જણાતો, સમગ્ર ઉંચા પ્રકારની સામગ્રીનો જયાં સંગ્રહ કરવામાં આવ્યો હતો, વિગ્રહ કરતા શત્રુઓને લાખો પ્રપંચોથી જે દુર્ણાહ્ય હતો, બાહ્ય ભૂમિને તોડી નાખનાર ભૈરવાદિ મહાયંત્ર, યષ્ટિ અને છોડેલા પત્થરના ગોળાઓથી જ્યાં કિલ્લા ઉપરનો ભાગ ભગ્ન થતો હતો, ગઢની દિવાલ ઉપરના કાંગરાઓથી જે આકાશની સાથે વાતો કરતો હતો, વૃક્ષઘટાને લીધે સૂર્ય અને ચંદ્રમાનો સંચાર પણ જયાં મુશ્કેલીથી થતો હતો, તથા પડતા અત્યુષ્ય તેલ અને સુરંગાદિક પ્રપંચોથી પણ જ્યાં શત્રુઓનું બળ નિષ્ફળ જતું હતું, ત્યાં ભારે પ્રપંચ અને પરિશ્રમ કરતાં કંટાળી ગયેલ આમરાજાએ શ્રીબપ્પભક્ટિ ગુરુને પૂછ્યું કે હે ભગવન્! પર્વતસમાન આ દુર્ગ ક્યારે અને શી રીતે લેવાય તેમ છે ?' એટલે પ્રશ્નશાસ્ત્ર થકી બરાબર વિચારીને આચાર્ય બોલ્યા કે–“હે રાજન્ ! તારો ભોજ નામે પૌત્ર એ અવશ્ય લઈ શકશે, તેમાં સંશય નથી.” એ પ્રમાણે સાંભળ્યા છતાં અભિમાનથી તે સહન ન કરતો રાજા ત્યાંજ રહ્યો. એમ બાર વરસ વિતતાં તેના દુક નામના પુત્રને પુત્ર થયો. તે જન્મતાંજ પ્રધાનો તેને પાલખીમાં બેસાડીને ત્યાં લઈ આવ્યા. તે પર્વતોને ભેદવામાં વજ સમાન હતો. એટલે તેલ નાખેલ અગ્નિની જવાળા સમાન રક્તતાયુક્ત તેની દૃષ્ટિ દુર્ગના અગ્રભાગ પર પડે, એવી રીતે તે બાળકને ત્યાં સુખે સુવડાવ્યો. એવામાં તેની દૃષ્ટિ પડતાં જાણે નીચે રહેલા સુભટોએ નાશ પમાડેલ હોય તેમ તે કિલ્લો તુટવા લાગ્યો. ભાંગી પડતા મુખ્ય દ્વાર પરથી અટારીઓ ફુટવા લાગી, મર્દન કરતા મનુષ્યો, સ્ત્રીઓ, ગજ, અશ્વો તથા ગાયો ભેંસોના આર્ત આજંદથી સર્વત્ર કોલાહલ મચી રહ્યો, તથા એક સામાન્ય પર્વત જાણે ભેદાયો હોય તેમ મોટા પર્વતો પર રહેતા દેવતાઓને પણ ભય પમાડતો તે કિલ્લો તુટી પડ્યો. એટલે સમુદ્રસેન રાજા દયા માંગીને બહાર ચાલ્યો ગયો અને આમરાજા તે રાજગિરિ દુર્ગમાં દાખલ થયો. એવામાં આમરાજાના અધિષ્ઠાયકો સાથે વૈરભાવ. હોવાથી તે દુર્ગનો અધિષ્ઠાયક યક્ષ રાજમાર્ગમાંના લોકોને ખેંચવા લાગ્યો. એ વૃત્તાંત લોકોના મુખથી સાંભળવામાં આવતાં આમરાજા પોતે ત્યાં આવીને યક્ષને કહેવા લાગ્યો કે “આ સામાન્ય લોકોને મૂકી દઈને મારો જ ઘાત કર.” આ તેના સાહસવચનથી યક્ષ સંતુષ્ટ થયો અને હિંસા કરવાનો આગ્રહ તેણે છોડી દીધો. તે સત્સંગથી શાંત અને ઉપકારક થઈ આમરાજાની સાથે મિત્રતા પામ્યો અને તેની આજ્ઞા ઉઠાવવા તૈયાર થયો. ત્યારે આમરાજાએ તેને પુછુયું કે હે મિત્ર ! મારું આયુષ્ય કેટલું છે, તે જ્ઞાનથી જાણીને મને નિવેદન કર.” એટલે યક્ષે કહ્યું કે-છ મહિના બાકી રહેશે, ત્યારે હું તને જણાવીશ.' એમ કહીને તે અદૃશ્ય થઈ ગયો. પછી અવસર આવતાં તે આવીને કહેવા લાગ્યો કે 'હે રાજનું! ગંગાની અંદર માગધ તીર્થતરફ નૌકા લઈને જતાં જેની આદિમાં મકાર આવેલ છે, એવા ગામના પાદરે તારું મરણ થશે. ત્યાં જળમાંથી નીકળતા ધૂમને જોઈને એ નિશાની તારે દઢ સમજી લેવી. માટે હવે તને ઉચિત લાગે તો પરભવનું હિત સાધ.' એ પ્રમાણે સાંભળતાં મિત્ર ગુરુના ઉપદેશથી આમ રાજા તીર્થયાત્રા કરવા ચાલ્યો કારણ કે પોતાના હિતમાં આળસુ થઈને આત્માની સદ્ગતિ કોણ ન ઈચ્છે? પછી ત્વરિત પ્રયાસો કરતાં રાજા શત્રુંજય તીર્થ પર આવ્યો ત્યાં શ્રી યુગાદીશની પૂજા કરીને તે પોતાને કતાર્થ માનવા લાગ્યો. ત્યાંથી શ્રી નેમિનાથને હૃદયમાં ભાવતાં. Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટિસૂરિ ચરિત્ર સુજ્ઞોમાં યશ પામનાર તે રૈવતાચલની તળેટીમાં આવ્યો ત્યાં તીર્થને વંદન કરવાને ઈચ્છતા એવા તે નિર્ભય આમરાજાએ દશ હજાર અશ્વોના પરિવાર સાથે આવેલા એવા અગિયાર રાજાઓને જોયા. કલિકાળમાં અધિકાર પામેલા રાક્ષસોથી અધિષ્ઠિત જાણે વૃક્ષો હોય તેવા મિથ્યા વચન-આડંબર ચલાવતા અગિયાર દિગંબરો સહિત તે રાજાઓ રૈવતાચલને પોતાના તીર્થ તરીકે સ્વીકારી અન્યને ઉપર ચડવાનો નિષેધ કરતા હતા, એટલે અસંખ્ય સૈન્યયુક્ત આમરાજાએ તેમને યુદ્ધ કરવા માટે બોલાવ્યા. તે જોઈને શ્રી બપ્પભટ્ટિ આચાર્ય મિત્ર રાજાને કહ્યું કે ‘હે રાજન્ ! ધર્મકાર્યના નિમિત્તે પ્રાણિવધ ક૨વા કોણ ઈચ્છે ? એ વિદ્વત્તાનો ડોળ કરનારા દિગંબરોને હું વાગ્યુદ્ધથી જીતીશ. નખથી છેદવા લાયક કમળ પર કુઠાર (કુહાડો) કોણ ચલાવે? વાદ કરતાં તો તે વિના પ્રયાસે જીતાયા જ છે, કારણ કે પતંગને બાળે, તેમાં દીપકની સ્તુતિ શી કરવી ?’ 211 પછી સુજ્ઞશિરોમિણ આમ રાજાએ તે પ્રતિપક્ષીઓને બોલાવીને કહ્યું કે—‘વ્રતથી નહિ પણ નિર્જયથી જ જો તમે શાંત થવા માગતા હો, તો અસંખ્ય વ્યંતરો જેના ચરણ-કમળમાં નમસ્કાર કરી રહ્યા છે તથા શ્રી નેમિનાથના ચરણકમળમાં રાજહંસી સમાન એવી અંબા નામે શાસનદેવી છે, એટલે આપણા બંને પક્ષની બે કન્યા બદલાવીને મૂકો તેમની પાસે રહેલ તે દેવી જેને બોલાવશે, તેનું આ તીર્થ સમજવું. આ ક્રમથી આપણે સમાધાન કરીએ; પણ લઘુતાના સ્થાનરૂપ એવો વાદ વિવાદ કરવાથી શું ?' આ ક્રમ—રીતથી અક્ષય ઉગ્ર પ્રભાવવાળી અંબિકાના મંદિરમાં બંને પક્ષવાળાં એકમત થયા. પછી શ્રી બપ્પભટ્ટિસૂરિએ એક કુમારિકાને તેમના આવાસમાં મોકલી, તેઓએ બાર પહોર સુધી મંત્રોથી તે કન્યાને અધિવાસિત કરી. એટલે તે જાણે મુંગી અને વ્હેરી હોય તેમ કોઈ રીતે પણ બોલવાને અસમર્થ થઈ ગઈ, પછી દિગંબરો કહેવા લાગ્યા કે— ‘જો તમારામાં શક્તિ હોય, તો અહીં તમે અમારી આ કન્યાને બોલાવી આપો. ત્યારે શ્રી બપ્પભટ્ટિ ગુરુએ પોતાનો કમળ સમાન કોમળ હાથ તે કન્યાના મસ્તક પર મૂક્યો, કે અંબાદેવી તરત જ તેના મુખમાં રહીને સ્પષ્ટ બોલવા લાગી કે— "उज्जितसेलसिहरे दिक्खानाणं निसीहिया जस्स । तं धम्मचक्कवट्टि अरिट्ठनेमिं नम॑सामि" ॥ १ 11 આથી શ્વેતાંબર પક્ષનો વિજય સૂચવનાર અને આકાશને ભરી દેનાર જયજય ધ્વનિસહિત દુંદુભિનાદ થયો, ત્યારથી આ ગાથા ચૈત્યવંદનમાંથી સિદ્ધસ્તવની ત્રણ ગાથાની ઉપર લેવામાં આવી. તેમજ શક્રસ્તવની જેમ પ્રાચીન શ્રુતવૃદ્ધોએ માન્ય કરેલ અષ્ટાપદની સ્તુતિ પણ આબાલ વૃદ્ધ માન્ય થઈ. પછી રૈવતાચલ તીર્થ પર આરોહણ કરી મહાભક્ત આમરાજાએ પોતાના જન્મને સફળ માનતાં શ્રીનેમિનાથની પૂજા કરી. વળી ત્યાં દામોદર-હરિની પૂજા કરી તે પિંડતારક માધવદેવ અને શંખોદ્વારમાં આવતાં ત્યાં રહેલ હિરની તેણે અર્ચા કરી. પછી ત્યાંથી દ્વારિકામાં કૃષ્ણમૂર્તિને પ્રણામ કરી, ત્યાં દાનાદિક આપીને તે સોમેશ્વર પુર (પાટણ)માં આવ્યો. ત્યાં સોમેશ્વરની સુવર્ણપૂજા કરી, જળ વડે મેઘની જેમ તેણે દાનથી બધા લોકોને સંતુષ્ટ કર્યા. પછી આમરાજા પોતાના નગરમાં આવ્યો અને ત્યાં ઈચ્છાનુસાર દાન કરતાં તેણે ધર્મનાં સ્થાનો કરાવ્યાં. એવામાં અવસર આવતાં તેણે પોતાના દુંદુક પુત્રને રાજ્ય પર બેસાડ્યો અને પૂર્વે આનંદિત કરેલ હોવા છતાં પ્રજાજનોને ખમાવ્યા. પછી ગંગાનદીના તીરે રહેલ માગધ તીર્થ ભણી તેણે પ્રયાણ કર્યું. ત્યાં ગંગાથી પાર ઉતરવા માટે શ્રી આચાર્ય સાથે તે નાવમાં બેઠો. એવામાં જળમાંથી નીકળતો ધુમાડો તેના જોવામાં આવ્યો. ત્યાં લોકોના Page #219 -------------------------------------------------------------------------- ________________ 212 શ્રી પ્રભાવક ચરિત્ર મુખથી ગંગાકીનારે આવેલ મગટોડા ગામનું નામ શ્રવણ કરતાં વ્યંતરનું કથન તેને બરાબર સત્ય ભાસ્યું. આ વખતે આચાર્ય મહારાજ રાજાને કહેવા લાગ્યા કે– હે મિત્ર! જો તને શ્રદ્ધા હોય, તો પ્રાંતે પણ જિનધર્મનો સ્વીકાર કર.' એટલે રાજાએ જણાવ્યું કે-“શ્રી સર્વજ્ઞ દેવ, બ્રહ્મચારી ગુરુ અને દયાપ્રધાન ધર્મનું મને શરણ થાઓ. વળી વ્યવહારથી જે મેં આટલા દિવસ દેવ, ગુરુ અને ધર્મનો સ્વીકાર કર્યો, તેનો હું ત્રિવિધ ત્યાગ કરું છું. હે પૂજ્ય ! અત્યારે મિત્રતાને લીધે વિધિપૂર્વક તમારે પણ શરીરનો ત્યાગ કરવો જોઈએ. શું એ સ્થિતિ તમને ઉચિત નથી? કે જેથી પરલોકમાં પણ આપણે સાથે રહી સમસ્યાપૂર્તિ વગેરેથી સુખે કાળ નિર્ગમન કરી શકીએ.” એ પ્રમાણે સાંભળતાં ગુરુ બોલ્યા- હે રાજન્ ! આ તારું વચન મુગ્ધપણાને સૂચવે છે. પોતપોતાના કર્મને લઈને જીવ કોણ કઈ ગતિમાં જશે, તે જ્ઞાની વિના કોણ જાણી શકે ? વળી વ્રતધારીઓને એવી રીતે દેહત્યાગ કરવો, તે ઉચિત નથી. તેમજ હજી મારું આયુષ્ય પાંચ વરસ બાકી છે.” એમ આચાર્યું તેના મનનું સમાધાન કર્યું. પછી વિક્રમ સંવત્ના આઇસેં નેવુ વરસ જતાં ભાદરવા માસની શુકલ પંચમી અને શુક્રવારના દિવસે ચિત્રા નક્ષત્રની સાથે ચંદ્રમાનો યોગ આવતાં તથા ચંદ્રસ્થિત તુલા રાશિમાં અર્ક (સૂર્ય) આવતાં, અન્તિમ પ્રહરમાં ગુરુના મુખથી પંચપરમેષ્ઠીના નમસ્કારરૂપ મંત્ર સાંભળતાં તથા શ્રીજિનેશ્વર અને સન્મિત્ર ગુરુના ચરણનું સ્મરણ કરતાં શ્રીમાનું નાગાવલોક (આમ) રાજા સ્વર્ગસ્થ થયો. એટલે કંઈક મિત્રના મોહને લીધે પાસે રહેલા શ્રીબપ્પભટ્ટ ગુરુએ ત્યાં રહીને તેના વિશ્વાસુ પ્રધાન પુરુષોના હાથે તેનું મૃતકાર્ય કરાવ્યું. પછી કંઈક શોકઉર્મિથી સંતપ્ત થયેલ તથા રાજાના ગુણો વારંવાર યાદ કરતા શ્રીગુરુ ઉદ્વેગપૂર્વક કરુણ સ્વરે આ પ્રમાણે, કહેવા લાગ્યા ‘આ ૯૮૦ મું પણ વર્ષ ન થાઓ, ચિત્રા નક્ષત્ર પણ ન હો, તે ભાદરવા મહિનાને ધિક્કાર થાઓ, તે ખલ શુક્લપક્ષનો પણ ક્ષય થાઓ, સિંહ રાશિમાં સંક્રાંતિ તથા શુક્રવારની પંચમી અગ્નિમાં પડો કે જયાં નાગાવલોક રાજા ગંગાના જળ–અગ્નિમાં સ્વર્ગસ્થ થયો.' એ પ્રમાણે શોક કરતા શ્રીબપ્પભટ્ટિ મુનીશ્વર નિરૂપાય થઈને દુંદુક રાજાના કાન્યકુજ નગરમાં પાછા આવ્યા. ' હવે દુંદુક રાજા કંટી નામની વેશ્યામાં આસક્ત થયો, તેથી તે વેશ્યાના વચનથી મૂઢ બનેલ રાજા, ભાગ્યોદય અને કળાના વિલાસરૂપ એવા પોતાના ભોજપુત્ર પર પણ દ્રોહ કરવા લાગ્યો. અહા ! અવિવેકના અગ્રસ્થાનરૂપ વેશ્યા-સમાગમને ધિક્કાર થાઓ. આથી દુઃખિત થયેલ તેની માતાએ તે વૃતાંત પોતાના બાંધવોને નિવેદન કર્યો. કારણ કે સંકટમાં કુલીન કાંતાઓને પોતાનું પીયર જ શરણરૂપ છે. એટલે તેણીના બાંધવોએ આવીને પુત્ર જન્મના બહાને ભોજને બોલાવ્યો. ત્યારે અનુજ્ઞા મેળવવા માટે તે રાજભવનમાં ચાલ્યો. આ વખતે આચાર્ય મહારાજના સૂચનથી મહેલના દ્વાર પર શસ્ત્રધારી પુરુષોને જાણીને તે પાછો વળ્યો અને પોતાના મામા સાથે પાટલીપુરમાં ચાલ્યો ગયો. એવામાં એકવાર મત્સર ધરાવનાર દુંદુક રાજાએ આચાર્ય મહારાજને જણાવ્યું કે– ‘તમે મારા પર પ્રસાદ લાવીને તે ઉત્તમ પુત્રને લઈ આવો.” Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટિસૂરિ ચરિત્ર 213 એટલે ઉત્તરોત્તર ધ્યાન, યોગાદિના પ્રારંભથી તેમણે પાંચ વરસ વ્યતીત કર્યા, ત્યાં પોતાના આયુષ્યનો અંત નજીક આવ્યો. એવામાં સમય પર રાજાએ ભારે આગ્રહ કરીને ગુરુને આદરપૂર્વક પુત્રને બોલાવવા માટે મોકલ્યા. ત્યારે ગુરુ તે નગરને પાદર આવી ચિંતવવા લાગ્યા કે—‘જો ભોજને ત્યાં લઈ જઈશ, તો રાજા તેને મારી નાખશે, અને ન લઈ જતાં તે મૂર્ખ ભારે ઈર્ષ્યા લાવી મુનિઓને ઉપદ્રવ તથા શાસનની હીલના કરશે. માટે હવે અનશનથી મૃત્યુ સાધી લેવું એજ ઉચિત છે.’ એમ ધારી અનશન કરી, ગીતાર્થ મુનિઓ પાસે આદરથી આરાધના કરાવતાં શ્રી બપ્પભઠ્ઠિ મુનિરાજે અધ્યાત્મયોગથી એકવીસ દિવસ વ્યતીત કરી દશમા દ્વારથી પોતાના પ્રાણ છોડ્યા અને ઈશાન દેવલોકમાં તે દેવપણે ઉત્પન્ન થયા. વિક્રમ સંવતના ૮૦૦ વર્ષ વ્યતીત થતાં ભાદરવા માસની ત્રીજ અને રવિવારના દિવસે હસ્ત નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. છ વર્ષે તેમણે વ્રત લીધું અને અગીયારમે વર્ષે તેઓ આચાર્યપદ પામ્યા, તેમજ પંચાણું વર્ષે તેમનું આયુષ્ય પૂર્ણ થયું એટલે વિક્રમ સંવત ૮૯૫ મે વર્ષે ભાદરવા મહિનાની શુક્લ અષ્ટમીના દિવસે સ્વાતિ નક્ષત્રમાં આમ રાજાના ગુરુ શ્રી બપ્પભકિસૂરિએ સ્વર્ગગમન કર્યું. એવામાં ગુરુના સ્વર્ગગમનની વાત સાંભળવામાં આવતા આમ રાજાનો પૌત્ર ભોજકુમાર અત્યંત શોકથી પોતાના વદનકમળને સંકુચિત કરતો તે વિલાપ કરવા લાગ્યો કે-“અહા ! હવે અવિવેકથી વિવેક જીતાયો, સારસ્વત મંત્રનો લોપ થયો, નિરભિમાનતા છુપાઈ ગઈ અને જ્ઞાનને જલાંજલિ મળી.' એ પ્રમાણે ક્ષણભર વિલાપ કર્યા પછી ગુરુભક્તિથી પવિત્ર અને નિર્મળ આચારવાળા એવા ભોજકુમારે ચિતા તૈયાર કરવા માટે પોતાના સેવકોને આદેશ કર્યો. પોતાના પિતામહ (દાદા)ના વિયોગમાં તેના મિત્ર ગુરુ થકી વૃદ્ધિ પામેલ, અને તે ગુરુ પણ સ્વર્ગે જતાં અનાથની જેમ લોકમાં એકલો થઈ રહેલ તે એક ક્ષણ વાર પણ પૃથ્વીતલ પર રહેવાને સમર્થ ન હતો. એટલે પિતામહના મિત્ર સૂરિની પાછળ જવાને જ હવે તેણે યોગ્ય ધાર્યું. ત્યાં પોતાના મોસાળના પ્રધાનોએ આપેલ શિખામણનો અનાદર કરી જાણે લીલાવનમાં જતો હોય, તેમ ગુરુની મરણભૂમિએ તે પહોંચ્યો. એવામાં તેની માતાએ આવીને તેને ભુજદંડમાં પકડી લીધો, પછી અન્યાયનો નિષેધ કરવા અને રાજ્યની કૃપાની ખાતર શિખામણ આપતાં માતા તેને કહેવા લાગી કે— હે વત્સ ! મારા શ્વશુર અને ગુરુ બંને ચાલ્યા ગયા તેથી ષી અને મહાપાપી એવો તારો પિતા નિર્ભય થઈને તારી પ્રજાને સતાવશે, માટે હે હૃદયને આનંદ પમાડનાર નંદન ! તું પ્રેમાળ અને દયાળુ છે, તો આ મારી પ્રાર્થનાને લક્ષ્યમાં લઈ આ મૃત્યુના સાહસ થકી વિરામ પામ.” એ પ્રમાણે માતાનું વચન અલંઘનીય સમજી આંખમાં આંસુ લાવતાં ભોજકુમારે ગુરુની પાછળ ચિતામાં પોતાનું ઉત્તરીય વસ્ત્ર નાખ્યું. પછી અસાધારણ શોકથી દેહકાંતિને પ્લાન બનાવતા ભોજકુમારે આચાર્ય મહારાજનું પિતામહની જેમ ઉર્ધ્વદૈહિક કૃત્ય કર્યું. પછી એકવાર પોતાના મામા સાથે આકસ્મિક દાવાનળ સમાન ભોજ, પિતાને શાંત કરવા માટે ઓચિંતો કાન્યકુબ્ધ નગરમાં ગયો ત્યાં નગરમાં દાખલ થઈ સત્વર રાજભવનમાં આવતાં તેણે દ્વાર પાસે ત્રણ બીજોરાં લઈ બેઠેલ એક માળીને જોયો. એટલે તેણે પોતાના સ્વામીનો પુત્ર સમજીને તેને તે ફળ ભેટ કર્યા. તે ફળ લઈને, લોકોને અટકાવતો તે રાજભવનની અંદર દાખલ થયો. ત્યાં ઈષ્યપૂર્વક સિંહાસન પર કંટિકા સાથે બેઠેલ પોતાના પિતાને તેણે ત્રણ બીજોરાથી હૃદયમાં મારીને યમધામમાં પહોંચાડી દીધો. એટલે પૂર્વે ચિંતવેલ Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર પુત્રની હત્યાના પાપથી જાણે ભય પામ્યા હોય તેમ મર્મસ્થાને સખત વાગવાથી તેના પ્રાણ ચાલ્યા ગયા. પછી શીયાળની જેમ પાછળના દ્વારથી દુંદુકને રમતમાં દડાની જેમ માણસો મારફત ઘરથી બહાર કઢાવી મૂક્યો, અને પોતે વાજિંત્રોના નાદપૂર્વક સિંહાસન પર બેસી ગયો. એટલે સર્વ સામંતો, નાગરિકો અને મંત્રીઓએ તેને પ્રણામ કર્યા. ત્યારબાદ ભોજ ભૂપાલ શ્રી આમવિહાર નામના તીર્થને વંદન કરવા ગયો. ત્યાં શ્રી બપ્પભટ્ટિ મુનીશ્વરના બે શિષ્ય તેના જોવામાં આવ્યા, પણ તેમણે વિદ્યાના વિક્ષેપને લીધે રાજાનો સત્કાર ન કર્યો. એમ તેમણે અભ્યુત્થાનાદિ સન્માન ન કરવાથી ભોજરાજા ચિંતવવા લાગ્યો કે – ‘આ ગુરુના પદે રહેલા બંને શિષ્યો વ્યવહારથી અજ્ઞાત છે, તેથી એ ગુરુપદને યોગ્ય નથી. કારણ કે વિશ્વનો વ્યવહાર એ મહત્ત્વનું સ્થાન છે.' એમ ધારીને તેણે શ્રી નન્નસૂરિ તથા શ્રી ગોવિંદસૂરિને બોલાવીને તેમને આદરપૂર્વક ગુરુપદે સ્થાપ્યા. પછી રાજાએ શ્રી નન્નસૂરિને પરિવાર સહિત મોઢેર તીર્થમાં મોકલ્યા અને શ્રી ગોવિંદસૂરિને પોતાની પાસે રાખ્યા. ત્યારબાદ અનેક રાજાઓને તાબે કરતાં ભોજરાજા આમરાજા કરતાં પણ શ્રી જિનશાસનની અધિક ઉન્નતિ કરવા લાગ્યો. 214 એ પ્રમાણે શ્રી બપ્પભટ્ટિ, ભદ્રકીર્ત્તિ, વાદિકુંજરકેસરી, બ્રહ્મચારી, ગજવર અને રાજપૂજિત એવા બિરુદોથી જૈનશાસનરૂપ ક્ષીરસાગરમાં પ્રખ્યાત થયા અને કૌસ્તુભ રત્નની જેમ પુરુષોત્તમ–ઉત્તમ પુરુષોના હૃદયમાં તેમણે સ્થાન લીધું. ધર્મરૂપ કલ્પવૃક્ષના અંકુર સમાન તે શ્રી બપ્પભટ્ટિસૂરિ જગતરૂપ પીઠપર જયવંત વર્તો કે જેમનો નામરૂપ મંત્ર અત્યારે પણ અજ્ઞાનરૂપ વિષનો નાશ કરે છે. એ રીતે સમસ્તલોકમાં વિખ્યાત શ્રી બપ્પભટ્ટિસૂરિનું ચરિત્ર પૂર્વ વિદ્વાનોએ બનાવેલ શાસ્ત્રો થકી જાણીને મેં તેમાંનું કંઈક અલ્પ અહીં કહી બતાવ્યું, તેમાં મારાથી કંઈ અનુચિત કહેવાયું હોય, તો સજ્જનો ક્ષમા કરે તથા તેમના પ્રસાદથી આ ચરિત્ર જિનમતમાં સ્થિરતા પામી સર્વ લોકોને આદરપાત્ર અને અચળ થાઓ. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના ધ્યાન પર લેતાં શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વરે શોધેલ, પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી બપ્પભટ્ટિસૂરિના ચરિત્રરૂપ આ અગીયારમું શિખર થયું. દુષ્કર્મને જીતનાર, પુરુષોત્તમ (કૃષ્ણ) ના પુત્ર, વિશુદ્ધ અક્ષયપદના કારણરૂપ, બૃહસ્પતિ (શિવ) ના ઉન્નતમાર્ગે શોભાને પામેલા એવા શ્રી પ્રદ્યુમ્ન (સૂરિ) નો દેહ કલ્યાણકારી થાઓ. શ્રી કાન્યકુબ્જના રાજાને પ્રતિબોધ પમાડનાર તથા પૂર્વગત શ્રુત તેમજ નવા પાઠબંધથી સમસ્યા રચનાર એવા શ્રી ભદ્રકીર્તિ મુનીશ્વરની કીર્તિ જગતમાં નૃત્ય કરી રહી છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનતુંગસૂરિ ચરિત્ર 215 છે શ્રી માનતુંગસૂરિ ચરિત્રી શ્રી માનતુંગસૂરિની દેશના સમયની દંત-કાંતિ જ્યવંત વર્તે છે કે જે જ્ઞાનરૂપ મહાસાગરને ઉલ્લાસ પમાડવામાં શરદઋતુના ચંદ્ર સમાન શોભે છે. નિરંતર લાખો માણસોથી ગવાતા, કનક સમાન કાંતિવાળા તથા સૌમનસ (દવ કે વિદ્વાનુ) થી આશ્રિત એવા મેરુ સમાન શ્રી માનતુંગ પ્રભુ તમારું રક્ષણ કરો. તીર્થની ઉત્કટ શોભાના સ્થાનરૂપ એવા તે આચાર્યનું ચરિત્ર હું વર્ણવું છું કે જે જગતમાં અપ્રસિદ્ધ છે. સાક્ષાત્ અમરપુરી સમાન વારાણસી નામે નગરી કે જે સદા ગંગાના તરંગોથી પાપ–મેલને ધોઈ રહી છે. ત્યાં વિદ્વાનોના મુગટ સમાન, અર્થીજનોના દારિદ્રયને દૂર કરનાર એવા શ્રી હર્ષદેવ નામે રાજા કે જે કલંકરહિત હતો. વળી ત્યાં બ્રહ્મક્ષત્રિય જાતિનો ધનદેવ નામે સુજ્ઞ શ્રેષ્ઠી કે જે સમસ્ત પ્રજા અને રાજાના અર્થ (પ્રયોજન) ને સાધનાર હતો. સત્ત્વ અને સત્યના સ્થાનરૂપ એવો માનતુંગ નામે એ શ્રેષ્ઠીનો પુત્ર કે જે પરદ્રવ્ય અને પર રમણીથી વિમુખ હતો. - હવે ત્યાં કામવાસનાને દૂર કરનારા દિગંબર જૈન મુનિઓ હતા. એકવાર ગંભીર માનતુંગ તે મુનિઓના ચૈત્યમાં ગયો. ત્યાં વીતરાગ પ્રભુને નમસ્કાર કરી તે ગુરુ પાસે જઈને નમ્યો. એટલે તેમણે ધર્મવૃદ્ધિના આશીર્વાદથી તેનો સત્કાર કર્યો. પછી તેમણે તેને પંચ મહાવ્રત, તથા ઉન, રૂ અને રેશમના વસ્ત્રના નિષેધ કરતાં નગ્નતાનો ઉપદેશ કર્યો. ઇત્યાદિ અનેક પ્રકારે ધર્મમાર્ગનું શ્રવણ કરતાં માનતુંગનું મન વૈરાગ્યથી વાસિત થતાં તેણે વ્રત લેવાની પોતાની ઇચ્છા જણાવી. જેથી તેના માતાપિતાની અનુમતિ લઈને દિગંબરાચાર્યે તેને દીક્ષા આપી અને તે યશસ્વીનું મહાકીર્તિ એવું નામ રાખ્યું. પછી તે ચતુર શિરોમણિ “સ્ત્રીને મોક્ષ ન હોય, કેવળી આહાર ન કરે’ તથા બત્રીશ બોલરૂપ સિદ્ધાંતનો જ્ઞાતા થયો. વળી લોચ કરીને તે જળકમંડળ પોતાના હાથમાં રાખવા લાગ્યો, તથા સર્વ પ્રકારના આભરણોનો ત્યાગ કરી તે ઇર્યાસમિતિ સાચવવા લાગ્યો, વળી ગૃહસ્થના ઘરમાં ઉભા ઉભા જ આહારનું તે ભોજન કરતો, મયૂરપીંછાનો ગુચ્છ હાથમાં રાખતો અને મૌનકાળે તે મૌન સેવવા લાગ્યો. તેમજ બંને વખતના પ્રતિક્રમણમાં આલોયણા લેતાં તે શુદ્ધ રહેતો તથા તે દક્ષ નાના મોટા વિવિધ પ્રકારના દુષ્કર તપ તપવા લાગ્યો. હવે તે નગરીમાં લક્ષ્મીધર નામે તેનો બનેવી કે જે સારો શ્રીમંત હતો, વળી જે આસ્તિકજનોમાં શિરોમણિ અને અત્યંત પ્રખ્યાત હતો. એકવાર તેણે આમંત્રણ ન કર્યા છતાં તેની ભક્તિને લીધે માનતુંગ ઋષિ અવસરે આહાર લેવા માટે તેને ઘેર આવ્યા, તેના કમંડળમાં શોધન ન કરવાના પ્રમાદથી અને તેમાં નિરંતર જળ ભરી રાખવાથી અનેક સંમૂછિમ પોરા ઉત્પન્ન થયા હતા. ત્યાં કોગળો કરવા માટે તેમાંથી તેણે જેટલામાં જળ લીધું, તેવામાં શ્વેતાંબર મુનિઓના વ્રતમાં પ્રીતિવાળી એવી તેની બહેનના તે જોવામાં આવ્યા, આથી તે પોતાના બંધુ મુનિને કહેવા લાગી કે – “વ્રતમાં દયા એ જ સાર છે, તો તમારા પ્રમાદથી આ બેઇન્દ્રિય Page #223 -------------------------------------------------------------------------- ________________ 216 શ્રી પ્રભાવક ચરિત્ર ત્રસ જીવો નાશ પામે છે, તે જૈન ધર્મથી વિપરીત વર્ણન છે. વળી માત્ર મર્યાદા સાચવવા માટે વસ્ત્રખંડમાં તમને પરિગ્રહ નડે છે અને તુંબડાના પાત્રમાં તે પરિગ્રહ શા માટે નહિ ? આ તો તમારી માત્ર સ્વચ્છંદતા છે, તે શા માટે ? શ્વેતાંબર જૈન મુનિઓ ધન્ય છે કે જેઓ જીવરક્ષા કરવા સદા તત્પર હોય છે, તથા ક્રિયાને વિષે સાવધાન એવા તેઓ રાત્રે પાણી પણ પોતાની પાસે રાખતા નથી; વળી નિઃસંગ અને પરમાર્થમાં આદરવાળા તેઓ સચેલક અને અચેલક હોય છે, છતાં તેઓ પોતાના ઉપયોગમાં ખામી આવવા દેતા નથી. પાંચ આશ્રવ અને પાંચ વિષયોનો પરિહાર કરવામાં તેઓ પરાયણ હોય છે તથા ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિમાં સદા સાવધાન રહે છે. એ પ્રમાણે સાંભળતાં માનતુંગ મુનિ કહેવા લાગ્યા કે – “હે બહેન ! તું મારું નમ્ર વચન સાંભળ-મેં ધર્મ સાધવા માટે ગૃહવાસનો ત્યાગ કર્યો છે, તો અન્ય સામાચારી તો દૂર રહો, પરંતુ જયાં જીવદયા પણ ન મળે, તેવા સર્વજ્ઞ વિરોધી ધર્મથી મારે શું પ્રયોજન છે? વળી આ પ્રદેશમાં શ્વેતાંબર મુનિઓ પણ ભાગ્યે જ કોઈવાર આવે છે.' એટલે તે શ્રાવિકા બોલી કે – “મધ્ય પ્રદેશમાંથી શ્વેતાંબર મુનિઓ અત્યારે આવવાના છે, તેમની સાથે હું તમને જરૂર મેળાપ કરાવી આપીશ, કે જેથી નિર્મળ તપના યોગે તમે સંસારથી નિસ્તાર પામો. હવે અત્યારે આ જળ ક્યાંક એકાંતે કૂપાદિકમાં નાખી દો, કે જેથી શાસનની લઘુતા અને ગ્લાનિ ન થાય. વળી તેમ કરતાં ઘણા જીવોની વિરાધના અવશ્ય થાય છે, કારણ કે અન્ય જળમાં ઉત્પન્ન થયેલા જીવો પરસ્પર વિરોધી હોય છે.' પોતાની બહેનનું એ વચન સાંભળતાં તે મુનિને ભારે પસ્તાવો થયો પછી તેણે પરમ ભક્તિથી તેને ભોજન કરાવ્યું અને મુનિ પોતાના સ્થાને ગયા. એવામાં એકવાર પૂર્વે શ્રી પાર્શ્વનાથના કલ્યાણકથી પવિત્ર થયેલ, ગંગાતીરે આવેલ વૃક્ષોથી સુશોભિત એવા તે નગરીના ઉદ્યાનમાં, નંદનવનમાં દેવોની જેમ, જ્ઞાની શ્રી જિનસિંહ નામે આચાર્ય પધાર્યા. એટલે તે શ્રાવિકાએ પોતાના બંધુ મુનિને ગુરુનું આગમન નિવેદન કર્યું. જેથી તે આચાર્યને જઈને મળ્યા, ત્યાં તેમણે પૂર્વઋષિઓએ આચરેલ સામાચારી તેને કહી સંભળાવતાં, અમૃત સમાન તે તેણે આદરપૂર્વક શ્રવણ કરી. પછી આચાર્યો તેને યોગ્ય જાણીને દીક્ષા આપી અને તે કેટલાક શાસ્ત્રમાં કુશળ હોવા છતાં ગુરુએ તેને તપસ્યાવિધિપૂર્વક આદરથી આગમનો અભ્યાસ કરાવ્યો એટલે સમ્યક્ પ્રકારે તપ કરી આગમનું રહસ્ય જાણવામાં આવતાં તેની શ્રદ્ધા અચલ થઈ, જેથી ગુરુ મહારાજે તેને યોગ્ય સમજીને સૂરિપદે સ્થાપતાં ગચ્છનો આદરપાત્ર બનાવ્યો. ક્લિષ્ટ કાવ્યોના ભ્રમથી શ્રમિત થયેલ સરસ્વતી દેવી, તેમના વચનામૃતથી સંસિક્ત થતાં અતિશય આનંદ પામી તથા તે વખતના જ્ઞાન–ક્રિયાની ઉન્નતિમાં લીન બનેલા એવા માનતુંગ સૂરિ વિકાસ પામીને ઉપદ્રવ કરતા આંતર શત્રુઓને અજેય થઈ પડ્યા. હવે તે નગરમાં વેદ અને વેદાંગમાં પારંગત, રાજમાન્ય તથા સાક્ષાત્ બ્રહ્મા સમાન મયૂર નામે બ્રાહ્મણ કે જે વિદ્વાનોના મુગટ સમાન અને વિરોધરૂપ સર્પના દર્પને દળી નાખવામાં મયૂર સમાન હતો. તેને રૂપ, શીલ, વિદ્યાદિ ગુણોથી સુશોભિત એવી એક કન્યા હતી કે જેને જોવાથી પાર્વતી, ગંગા અને લક્ષ્મીદેવીની પ્રતીતિ થતી હતી. વળી તે વિપ્ર થકી એ કન્યાને ઉત્પન્ન કરતાં વિધાતાને પોતાની પુરાતન સૃષ્ટિ ઉચ્છિષ્ટ જેવી ભાસવા લાગી. કારણ કે જેના હસ્ત, લોચન અધર અને મુખ જોઈને તેણે કમળને કાદવમાં, કુવલયને Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનતુંગસૂરિ-પ્રબંધ 217 દ્રહના અપાર જળમાં, બિબીલતાને જંગલમાં અને ચંદ્રમાને આકાશમાં નાખી દીધા. તે કન્યાને માટે કુળ, રૂપાદિકથી અદ્દભુત એવા યોગ્ય વરની તપાસ કરતાં તે ન મળવાથી મયૂરને ભારે ખેદ થઈ પડ્યો. એવામાં તર્કશાસ્ત્ર, વ્યાકરણ, સાહિત્યશાસ્ત્રમાં ભારે રસિક, વેદમાં પ્રવીણ, પૂર્વે કહેલા ગુણોથી અલંકૃત, વાદ કરવામાં ભારે ચાલાક તથા મન્મથ સમાન મનોહર આકૃતિને ધારણ કરનાર બાણ નામે એક મહાવિક તેના જોવામાં આવ્યો, તેથી આકાશમાં મેઘને જોતાં જેમ મયૂર હર્ષ પામે, તેમ મયૂરવિપ્ર ભારે હર્ષ પામ્યો. પછી તેણે વૈભવ વિના પણ તેને પોતાની સુતા પરણાવી. યોગ્ય વરની પ્રાપ્તિ થયા છતાં પુત્રી પિતાને દુત્ત્વજ હોય છે. ત્યાં તે પોતાના જમાઈને હર્ષદવ રાજા પાસે લઈ ગયો. એટલે તેણે આશિષ આપતાં બાણ અને તેની પત્ની સંતોષ પામ્યા. પછી રાજાએ ધન ધાન્યાદિસહિત તેને અલગ આવાસ આપ્યો. ત્યાં રાજ સન્માન પામતાં તે દંપતી આનંદપૂર્વક સાથે રહેવા લાગ્યા. - એકવાર પોતાની પત્ની સાથે બાણનો સ્નેહ-કલહ થયો. કારણ કે મરીના ચૂર્ણ વિના સાકર દુર્જર થાય છે. આથી મદોન્મત્ત બાણપત્ની પુષ્ટ થઈને પોતાના પિતાને ઘેર ચાલી ગઈ. એટલે સાંજે બાણકવિ તેને મનાવતાં કહેવા લાગ્યો કે – “હે સ્વામિની ! જગતના સ્વાર્થનો વિનાશ કરવામાં શત્રુસમાન એવા માનને તું મૂકી દે. કારણ કે સેવક, કામુક (કામી) અને પરભવના સુખની ઇચ્છા કરનારને માન કરવું યોગ્ય નથી.” પછી પંડિતને ઘરથી બહાર મોકલીને સખી તેણીને માન તજાવવા માટે વિવિધ વચન રચનાથી સમજાવવા લાગી કે – “હે સખી ! તારો પ્રાણપતિ બહાર અવનત થઈને ભૂમિ કોતરી રહ્યો છે, તારી સખીઓ સતત રૂદન કરવાથી સુજેલા લોચને આહારનો ત્યાગ કરી બેઠી છે, તથા પાંજરામાં રહેલા શુકપક્ષીઓએ હસવું અને પાઠ કરવો બધું મૂકી દીધું છે, છતાં તું આ અવસ્થામાં હઠ લઈ બેઠી છે, માટે હે કઠિન હૃદયવાળી માનિની ! તું હવે માન મૂકી દે.” એ પ્રમાણે સમજાવ્યા છતાં તે ન સમજી, ત્યારે વિલક્ષ થયેલ તે સખી બહાર આવીને પંડિતને કહેવા લાગી કે – “આપણે ઉપાનહ (મોજડી) મૂકીને એના ભવનમાં પ્રવેશ કરીએ.' પછી તે અંદર ગયા, પણ તે તો મૌન લઈને જ બેઠી હતી. એવામાં લગભગ પ્રભાતનો સમય થવા આવ્યો. એટલે છેવટે વિદ્વાનોને માનનીય એવા બાણપંડિતે તેને ફરીથી સમજાવતાં જણાવ્યું કે – "गतप्राया रात्रिः कृशतनु शशी शीर्यत इव प्रदीपोऽयं निद्रावशमुपगतो धूर्णत इव । प्रणामान्तो मानस्तदपि न जहासि क्रुधमहो વપ્રત્યાસત્યા તયમપિ તે સુક્ષુ વિનમ્” છે ? . હે કૃશોદરી ! રાત્રિ લગભગ ખલાસ થવા આવી છે. ચંદ્રમા જાણે ક્ષીણ થતો હોય તેવો ભાસે છે. આ દીપક જાણે નિદ્રાવશ થયેલાની જેમ મંદ પડતો જાય છે. માન તો પ્રણામ કરવા સુધી હોય, તથાપિ તું કોપ તજતી નથી. તેથી અહો ! સ્તનની પાસે રહેવાથી તે સુભ્ર ! તારું હૃદય પણ કઠિન બની ગયું લાગે છે.” એવામાં ભીંતને આંતરે તેના પિતા સુતો હતો, તે જાગ્રત થતાં ઉપરોક્ત શ્લોક સાંભળવાથી તે સંબ્રાંત થઈને બોલી ઉઠ્યો કે – “હે ભદ્ર ! સુભ્ર શબ્દને ઠેકાણે તું ચંડી શબ્દનો ઉપયોગ કર, કારણ કે એ દઢ કોપ Page #225 -------------------------------------------------------------------------- ________________ 2i8 શ્રી પ્રભાવક ચરિત્ર કરનારીને તે જ શબ્દ ઉચિત છે.” પિતાના મુખથી એ શબ્દો સાંભળતાં લજ્જાથી તેણે પોતાનું મુખ નમાવી દીધું અને તે ચિંતવવા લાગી કે – “અહો ! રાત્રિનો મારો બધો વૃત્તાંત પિતાએ સાંભળી લીધો હશે, માટે મૂર્ખ અને અવિચારપણે વર્તનારી એવી મને ધિક્કાર છે.’ એમ ધારી તેને પોતાના પર જ તિરસ્કાર છુટ્યો, તથા પિતા પર તેને ભારે ક્રોધ આવ્યો. એટલે માન મૂકીને શંકર પર જેમ ગંગા અને પાર્વતી પ્રેમ રાખે, તેમ તે પોતાના પતિ પર સ્થિર પ્રેમ રાખવા લાગી. વળી તેને વિચાર આવ્યો કે – “અહો ! હું તો લઘુવયના કારણે બ્રાંત થઈ પણ વિદ્વાનોમાં અગ્રણી મારા પિતા આવું અનુચિત કરવાવાળો કેમ થયો? એ મશ્કરાએ આવા અનુચિત શબ્દો કેમ ઉચ્ચાર્યા? તેવા પુરૂષોને કુલીન એવી પોતાની માતા, બહેન કે પુત્રી સામે આવું અવાચ્ય વચન બોલવું શું ઉચિત છે? ના, તેમ કદિ બોલવું નહિ જોઈએ.’ એમ ધારી કોપના આવેશમાં સ્પષ્ટાક્ષરે તેણે પિતાને શ્રાપ દીધો કે – ‘ક્રિયાભ્રષ્ટ, અવજ્ઞા પામેલ અને રસલુબ્ધ તું કોઢીયો થા.' એટલે તેણીના શીલપ્રભાવથી શ્વેત અંગે ચંદ્રક (ચાંદા) નીકળતાં તે પ્રથમ કલાપી અને મયૂર હતો અને અત્યારે ચંદ્રકી (ચાંદાયુક્ત કુષ્ઠી અથવા મયૂર) થઈ ગયો. પછી બાણ પર બહુ સ્નેહ દર્શાવતી તે પોતાના ઘરે ચાલી ગઈ. તે વખતે પિતાનું દુર્વચન તેણીને બોધદાયક થઈ પડ્યું. - હવે પોતાને સદ્ય કોઢયુક્ત જોઈને મયૂર વિપ્રને ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યો. તે રાજસભામાં ન જતાં નીચું મુખ કરીને પોતાના ઘરમાં જ બેસી રહ્યો. એમ પાંચ છ દિવસ તે રાજભવનમાં ન ગયો. એવામાં અહીં બાણ પણ તેના પર ક્રોધ લાવીને તેના ઘણા દોષ પ્રકાશવા લાગ્યો – ‘એ મયૂર, ભોગી (સર્પ) ના ભોગ (શરીર) નો વિનાશ કરવામાં એક પ્રતિજ્ઞા કરનાર, મલિન અંગને ધારણ કરનાર, મિત્રના સમાગમ લજ્જાસ્થાનને પ્રગટ કરનાર તથા મયુર સમાન શરીરે ચંદ્રકી (ચાંદાવાળો) હોવાથી અને ચિત્રીયુક્ત થવાથી તે પાપી, રાજસભામાં આવવાને લાયક નથી.' એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે – “શું મયૂર કોઢથી દૂષિત થયો છે, એ સત્ય વાત છે ?' એમ આશ્ચર્ય થવાથી રાજાએ તેને પોતાના માણસો મોકલીને બોલાવ્યો. એટલે પોતે તે સ્થાને આવવાને ઇચ્છતો ન હતો, છતાં રાજાની આજ્ઞાને લીધે વસ્ત્રાદિકથી પોતાના શરીરને બરાબર આચ્છાદિત કરીને તે રાજસભામાં આવ્યો. ત્યાં મયૂરને સાક્ષાત્ આવેલ જોઈને બાણ કહેવા લાગ્યો કે – “શીતથી રક્ષણ પામવા માટે વસ્ત્રથી શરીર આચ્છાદિત કરીને આવરકોટિ (પંડિતપ્રધાન) રાજસભામાં આવ્યો છે.' પછી પોતાના ઘરે આવતાં મયૂર મનમાં દઢ વિચાર કરવા લાગ્યો કે – “કલંકથી મલિન થયેલા પુરૂષોને મિત્રસભા ઉચિત નથી. બાળમિત્રોની એ સભામાં જેઓ કલંકથી શંકિત થઈને બેસે છે, તેઓ ભ્રકુટી રૂપ ખગ્નથી છેદાયેલ પોતાના મસ્તકને કેમ જાણતા નહિ હોય? વળી વૈરાગ્યથી કદાચ દેહનો ત્યાગ કરું તો તે પણ સજ્જનોને ઉચિત નથી. કારણકે દુ:ખો સહન ન કરી શકવાથી તે સ્ત્રીઓની જેમ એક પ્રકારની કાયરતા છે, માટે કલાનિધાન અને પ્રભાવી એવા કોઈ પવિત્ર દેવનું આરાધન કરું કે જેના પ્રભાવે આ દેહ પુનઃ નવીન (નિરોગી) થાય. કર્મસાક્ષી સૂર્યદેવની આરાધના કરું. કારણકે એની આરાધના અને વિરાધના બંને સાક્ષાત્ ફલવતી દેખાય છે.” એમ ધારી છે છેડાવાળા એક રજુયંત્રનું અવલંબન લઈને ત્યાં બેઠો અને પોતાની નીચે ખેરના ધગધગતા અંગારાથી એક ખાડો ભર્યો. પછી શાર્દૂલ છંદમાં એક એક શ્લોક બોલતાં છરી લઈને તે પોતાના પગને કાપવા લાગ્યો. એમ પાંચ કાવ્યો બોલી તે કુછી જેટલામાં પોતાનો બીજો પગ કાપવા જાય છે, તેવામાં સૂર્ય પ્રગટ તેજથી આવીને Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનતુંગસૂરિ ચરિત્ર તેને નવીન દેહધારી બનાવી મૂક્યો અને અગ્નિને તરત બુઝાવી નાંખ્યો. પછી એકસો કાવ્યો બનાવીને તેણે સૂર્યદેવની સ્તુતિ કરી કે જેમાંનું એક કાવ્ય યાદ કરતાં પણ દેવો સાક્ષાત્ આવીને હાજર થાય છે. એમ સૂર્યદેવે સંતુષ્ટ થઈને તેનું શરીર નિરોગી બનાવ્યું કે જે કનક સમાન દીપતું એ તરુણ થઈ ગયું. પછી પ્રભાતે દેહને પ્રગટ બતાવતો તે રાજસભામાં આવ્યો. એટલે હર્ષ રાજાએ તેને પૂછ્યું કે — ‘આ તારું શરીર નવીન કેમ થયું તે કહે.’ ત્યારે મયૂર કહેવા લાગ્યો — ‘હે દેવ ! મેં સૂર્યદેવની આરાધના કરી. તેથી સંતુષ્ટ થઈને તેણે મને આજે નિરોગી બનાવ્યો. કારણ કે ભક્તિને શું દુષ્કર છે ?' તે વખતે બાણના પક્ષના પંડિતોને જાણે ઇર્ષ્યા આવી હોય, તેમ તેઓ કંઈક કટાક્ષથી સ્પષ્ટ શ્લોક બોલ્યા કે " यद्यपि हर्षोत्कर्ष विदधति मधुरा गिरो मयूरस्य । बाण विजृंभण समये तदपि न परभागभागिन्यः ? " ॥ १ ॥ - 219 જો કે મયૂરની મધુર વાણી હર્ષોત્કર્ષ ઉપજાવે છે, તથાપિ બાણના વિકાસસમયે તે વિશેષ ઉત્કર્ષવાળી લાગતી નથી.' એમ સાંભળતાં રાજા બોલ્યો કે = ખરેખર ! ગુણી એક બીજા પર મત્સર ધરાવે છે, એ વાત સત્ય છે. તમે એના પર પણ અદેખાઈ બતાવો છો, તો અમે તમને શું કહીએ ?જેણે વૈદ્યના ઔષધ વિના સરલ મનથી સૂર્યનું આરાધન કરતાં, તેણે ભક્તિથી સંતુષ્ટ થઈને એને નવું શરીર આપ્યું. એમ જેની વચનરચનાથી સૂર્ય પોતે પરમ સંતોષ પામ્યો. આહારાદિકની મલિનતાથી ભરેલા આપણે મનુષ્યો શું માત્ર છીએ ?’ ત્યારે બાણકવિ કહેવા લાગ્યો કે ‘હે સ્વામિન્ ! આ તમે પક્ષપાત જેવું શું બોલો છો ? જ્યાં દેવનો પ્રભાવ જ પ્રગટ હોય, ત્યાં એની પ્રશંસા કરવી શા કામની ?' — આથી શ્રી હર્ષરાજાએ જણાવ્યું કે — ‘જો શક્તિ હોય તો એવા પ્રકારનો આશ્ચર્યાતિશય અન્ય કોઈ બતાવે, એટલે તેની પ્રશંસા કરવામાં કોણ પક્ષ કરે તેમ છે ?’ - એ પ્રમાણે રાજાનું વચન સાંભળતાં બાણ ભારે સાહસ બતાવતો કહેવા લાગ્યો કે — ‘મારા હાથ પગ છેદીને તમે મને ચંડિકાદેવીના મંદિર પાછળ મૂકી આવો, કે જેથી હું ત્યાંથી ઉઠીને આવતાં તમારા દ્વારા ભારેમાં ભારે પ્રશંસા અને સન્માન પામું.’ એવામાં મયૂર બોલ્યો કે ‘હે દેવ ! ગમે તેમ કહે, તો પણ મારા પર અનુકંપા લાવીને તમે એને એવી સ્થિતિમાં લાવશો નહિ, કારણ કે મારી પુત્રીને દુઃખ થશે. એટલું જ નહિ પણ એ વ્યંગ (શરીરે હીન) ની તેને ભારે શુશ્રુષા કરવી પડશે. વળી હે પ્રભો ! મને પણ જન્મભર ભારે કષ્ટ થઈ પડશે.’ એમ સાંભળતાં રાજા, મયૂર પર અદ્ભુત ભક્તિ ધરાવતાં અને બાણ ૫૨ ક્રોધ લાવતાં કહેવા લાગ્યો કે ‘હે પંડિત ! મારે એ મોટું આશ્ચર્ય જોવાનું છે, માટે વચનશક્તિ ધરાવનાર બાણના કહેવા પ્રમાણે તો કરવાનું જ છે. પછી જો એને નવા હાથ પગ આવશે, તો એનો ભારે યશ ફેલાશે અને જો તેમ ન થાય, તો વિશેષ વચન રચનાથી મણિની ભજના કરવી પડશે, કારણ કે રાજસભામાં પોતાની ઇચ્છા પ્રમાણે યદ્વા Page #227 -------------------------------------------------------------------------- ________________ 220 શ્રી પ્રભાવક ચરિત્ર તદ્ધા બોલનારને માટે અવકાશ નથી. અથવા તો તું સૂર્યને આરાધીને એ પંડિતને પણ નાગને નિર્વિષ કરવાની જેમ સ્વસ્થ બનાવીને મદરહિત કરજે.' એમ કહીને રાજાએ તે પ્રમાણે કર્યું. એટલે બાણકવિ, અત્યંત શ્રવણીય તથા ઉત્કટ શબ્દાક્ષરથી અભુત એવા કાવ્યો બનાવતાં તે ચંડીદેવીની સ્તુતિ કરવા લાગ્યો. તેમાં પ્રથમ શ્લોકનો સાતમો અક્ષર બોલતાં દેવી સાક્ષાત આવીને કહેવા લાગી કે – “હે ભદ્ર ! વર માગ.' એટલે બાણકવિ બોલ્યો – “મને હાથ પગ આપ.” એમ બોલતાં જ તેના અંગોપાંગ સંપૂર્ણ થતાં તે સાક્ષાત દેવસમાન દેદીપ્યમાન ભાસવા લાગ્યો. પછી તે મહોત્સવપૂર્વક રાજભવનમાં આવ્યો. ત્યાં રાજાએ બાણ અને મયૂર બંનેનો આદર સત્કાર કર્યો, અને બંનેને સન્માનપૂર્વક રાખ્યા. પછી પૂર્વના ક્રોધને લીધે તે બંને વિવાદ કરતાં કોઈ રીતે નિવૃત્ત થતા ન હતા, ત્યારે રાજા કહેવા લાગ્યો કે – “આ બંનેનો નિર્ણય અહીં થવાનો નથી. માટે મૂલ મૂર્તિરૂપે જ્યાં સરસ્વતી દેવી રહેલ છે, ત્યાં બંને કાશ્મીરમાં આવેલ પ્રવર નગરમાં જાય, એ દેવી જ એમનો જય પરાજય પ્રગટ કરશે. કારણ કે કયો સુજ્ઞ પુરુષ પોતાના માથે દોષ લે. ત્યાં જે પરાભવ પામે, તેના ગ્રંથો મારા આંગણે બાળી નાખવો, એ તમારા બંને વચ્ચે શરત છે.' એ પ્રમાણે કરવા માટે તે બંને કબૂલ થયા અને પંડિતો તથા રાજપુરૂષો સાથે તેઓ સન્માનથી કાશ્મીર . તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં અખંડિત પ્રયાણ કરતાં અલ્પકાળમાં જ સરસ્વતી અને બ્રહ્માથી પવિત્ર થયેલ તે નગરમાં આવી પહોંચ્યા. ત્યાં તે બંને દુષ્કર તપ કરીને દેવીની આરાધના કરવા લાગ્યા, ત્યારે દેવી સંતુષ્ટ થઈ. પછી તેમની પરીક્ષા કરવા માટે દેવીએ તેમને દૂર દૂર રાખીને એક સમસ્યાપદ પૂછયું, એટલે બાણકવિએ તરત જ તે પૂર્ણ કર્યું અને મયૂરે પણ તે જ પ્રમાણે અક્ષરપંક્તિ પૂરી કરી. તેમાં શીધ્ર અને વિલંબના ભેદથી અમુક સમયનું માન રાખવામાં આવ્યું હતું. એટલે શીઘ્રતાથી બાણ જય પામ્યો; અને મયૂર વિલંબ કરવાથી પરાજિત થયો. દેવીએ આ પ્રમાણે સમસ્યા પૂછી હતી. “શતચંદ્ર રમતત્વમ્ પછી તે બંને પંડિતોએ આ પ્રમાણે પૂર્ણ કરી – “તામોદરીયાત–વિદ્વત્નીવૃતવેતા | दृष्टं चाणूरमल्लेन शतचंद्रं नभस्तलम्" ॥ १ ॥ કૃષ્ણના કરાઘાતથી આકુળ વ્યાકુળ થયેલ ચાણુરમલ્લે આકાશતલમાં સેંકડો ચંદ્રો જોયા.” એ પ્રમાણે પોતાના વાદનો નિર્ણય પામતાં તે બંને કવિ પ્રધાનો સાથે પાછા પોતાના નગરમાં આવ્યા અને રાજાની સમક્ષ આવીને બેઠા. ત્યાં મયૂરે પોતાના ગ્રંથ–પુસ્તકો ખેદપૂર્વક લાવીને બાળી મૂક્યા અને તે ભસ્મીભૂત થઈ ગયાં. એટલે ભસ્મ પણ જયાંસુધી ઉડી, ત્યાં સુધી તે શ્રી સૂર્યસંબંધી સો પુસ્તકોમાં સાક્ષાત્ સૂર્યના કિરણોથી પ્રગટ અક્ષરો દેખાતા હતા, આથી રાજાએ બહુમાનથી મયુરનો પ્રભાવ પ્રકાશિત કર્યો, અને તે બંનેને રાજા સમાન માનદૃષ્ટિથી જોવા લાગ્યો. Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનતુંગસૂરિ ચરિત્ર 221 એવામાં એકવાર રાજાએ પોતાના અમાત્યને કહ્યું કે – “અહો ! દુનિયામાં બ્રાહ્મણોનો જ પ્રત્યક્ષ અતિશય દેખાય છે, કોઈ દર્શનમાં કયાં આવો પ્રભાવ છે ?' એટલે પ્રધાને જણાવ્યું કે - “હે સ્વામિનું ! જો તમે સાંભળો, તો હું નિવેદન કર્યું, જૈન શ્વેતાંબરાચાર્ય શ્રી માનતુંગ નામે એક વિદ્વાનું મહાપ્રભાવ સંપન્ન છે અને તે હાલ આપના નગરમાં બિરાજમાન છે, જો તમારે કૌતુક જોવું હોય, તો તે ગુરુને તમે અહીં બોલાવો, એટલે તમારા મનમાં જેવું આશ્ચર્ય હશે, તેવું તે પૂર્ણ કરશે.' - એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે – “એ સત્પાત્રને સન્માનપૂર્વક બોલાવો. કારણ કે તેવા નિઃસ્પૃહ પુરૂષો આગળ રાજા શું માત્ર છે ?' એટલે મંત્રી ત્યાં જઈ, ગુરુને નમન કરીને કહેવા લાગ્યો – “રાજા આપને વાત્સલ્યથી બોલાવે છે, માટે પધારો.' ત્યારે ગુરુ બોલ્યા – “હે મહામંત્રિનું ! અમારે રાજાની પાસે શું પ્રયોજન છે? પરભવના સાધક એવા અમો નિઃસ્પૃહ મુનિઓ માટે તે ભૂમિ ઉચિત નથી.' આથી મંત્રી પુનઃ બોલ્યો – “હે ભગવન્! ભાવનાથી શ્રેષ્ઠ પ્રભાવના થાય છે. આપને શાસનની પ્રભાવના કરવાની છે અને તે રાજાને પ્રસન્ન કરવાથી થાય તેમ છે.” આવા પ્રકારના મંત્રીના આગ્રહથી શ્રી માનતુંગસૂરિ રાજભવનમાં આવ્યા એટલે રાજાએ ઉભા થઈને તેમને સન્માન આપ્યું, ત્યારે ધર્મલાભરૂપ આશિષ આપીને તેઓ ઉચિત આસને બેઠા. એવામાં રાજા કહેવા લાગ્યો કે – “પૃથ્વી પર બ્રાહ્મણો કેવા મહાપ્રભાવી છે કે એકે સૂર્યને આરાધીને પોતાના શરીરમાંથી રોગ કાઢ્યો અને બીજાએ ચંડિકાની સેવા કરીને હાથ પગ મેળવ્યા. તો હે યતિનાયક ! જો તમારામાં કોઈ અદ્દભુત શક્તિ હોય, તો અત્યારે કંઈક ચમત્કાર બતાવો.' એ પ્રમાણે સાંભળતાં ગુરુ બોલ્યા કે – “હે રાજનું ! અમે ગૃહસ્થો નથી કે ધન, ધાન્ય, ગૃહ, ક્ષેત્ર, કલત્ર, પુત્રાદિકને માટે રાજાને રીઝવીએ કે લૌકિક ક્રિયા અથવા વિદ્યાને પ્રાપ્ત કરીએ, પરંતુ અમારે તો શાસનનો ઉત્કર્ષ કરવો, એ અમારી ફરજ છે.” એમ ગુરુ બોલતા હતા, તેવામાં રાજાએ આદેશ કર્યો કે – “એમને પગથી મસ્તક પર્યત નિગડ (સાંકળ)થી બાંધો અને નિબિડ અંધકારમાં બેસાડી મુકો.' એમ રાજાનો હુકમ થતાં રાજપુરૂષોએ લોહના યંત્ર સમાન ગુરુને લોખંડની ૪૪ સાંકળથી બાંધ્યા અને પછી ઉપાડીને એક તમોવ્યાપ્ત ઓરડામાં બેસાડી, તેના દ્વાર–કપાટ બંધ કરી દીધા, વળી ત્યાં જબરજસ્ત એક લોખંડનું તાળું લગાવી દીધું. એ ભોયરામાં પાતાલ સમાન સોયથી ભેદાય તેવો અંધકાર વ્યાપી રહ્યો હતો. ત્યાં શ્રી માનતુંગાચાર્ય એકાગ્ર મનથી ભક્તામર સ્તોત્ર બોલવા લાગ્યા. જેના ૪૪ કાવ્યો બોલતાં પ્રત્યેક કાલે એક એક સાંકળ જોડાક દઈને તુટતી ગઈ, એમ સંપૂર્ણ સ્તોત્ર બોલી રહેતાં બધી સાંકળો તુટી ગઈ અને શ્રીમાનતુંગસૂરિ તરત મુક્ત થયા, પછી દ્વારા પોતાની મેળે ઉઘડી જતાં સંયમરક્ત તથા સદા ગંભીર એવા ગુરુ શૃંખલા રહિત થતાં શોભવા લાગ્યા, ત્યાંથી રાજસભામાં આવીને તેમણે રાજાને ધર્મલાભરૂપ આશિષ આપી ત્યારે પ્રભાતે પૂર્વાચલથી નીકળતા મહાતેજસ્વી સૂર્ય સમાન તે દીપવા લાગ્યા. આ બધું આશ્વર્ય જોતાં Page #229 -------------------------------------------------------------------------- ________________ 222 શ્રી પ્રભાવક ચરિત્ર રાજા કહેવા લાગ્યો કે - “શમભાવ પણ અદ્ભુત છે અને ભક્તિ પણ અસાધારણ છે. વળી દેવ-દેવીના આધાર વિના આવું અદ્ભુત તેજ કોનું હોય ? હે ભગવન્! આ દેશ, નગર અને હું પણ ધન્ય છું, તથા આ દિવસ પણ પવિત્ર છે કે જ્યાં પ્રતિભાયુક્ત આપનું વદનકમળ મારા જોવામાં આવ્યું. તે પવિત્રતાના ધામ ! આપ મને સુકતરૂપ આદેશ કરો કે જેથી આપનો અનુગ્રહ, જન્મપર્યત મારું રક્ષણ કરનાર થાય.” એ પ્રમાણે રાજાનું વચન સાંભળતા આચાર્ય કહેવા લાગ્યા કે – “અકિંચન (નિઃપરિગ્રહ) અમે કોઈ પણ કાર્યમાં લક્ષ્મીનો ઉપયોગ કરતા નથી, પણ ગુણના નિધાનરૂપ છે રાજેન્દ્ર ! તું આ વસુધાનું સુખે રાજય કર તથા પરીક્ષા પૂર્વક તું જૈન ધર્મનું પરિપાલન કરે અને તેનું રક્ષણ કર.' એટલે રાજાએ જણાવ્યું કે – “આપના દર્શન વિના જ આટલો કાળ હું જૈનમાર્ગનું સેવન ન કરી શક્યો, તેથી છેતરાયો. અહો ! વળી મને એવો ગર્વ હતો કે બ્રાહ્મણો જ પ્રભાવશાળી છે કે જેમણે દેવોને સંતુષ્ટ કરીને પોતાનો પ્રભાવ મને બતાવ્યો પરંતુ અહંકારથી પરસ્પર વિવાદ કરતાં તે વિરામ ન પામ્યા. જે વિદ્યાથી ગર્વ વધે, તે વિદ્યા નહિ પણ એક પ્રકારનો મતિભ્રમ છે. જેમનો સર્વોત્કૃષ્ટ પ્રભાવ છે, અદ્ભુત પ્રશમ છે તથા અસાધારણ સંતોષ છે, તેમનો કહેલ ધર્મ પરીક્ષા વડે શુદ્ધ જ હોય. માટે હવે હું આપના ઉપદેશનો જ સ્વીકાર કરું છું. હવેથી કટુ દ્રવ્યનો ત્યાગ કરીને સ્વાદિષ્ટ દ્રવ્ય ગ્રહણ કરું છું, તો આપ મને આદેશરૂપ અમૃતથી તૃપ્ત કરો. એ પ્રમાણે રાજાનું વચન સાંભળતાં આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે – હે નરેન્દ્ર ! સુપાત્ર, અનુકંપા અને ઉચિત–એ ત્રણ પ્રકારના દાનમાં રૂચિ કર, જિનચૈત્યોનો જીર્ણોદ્ધાર અને જિનબિંબો કરાવજે.” એવામાં મંત્રી કહેવા લાગ્યો – “હે સ્વામિનું ! બ્રાહ્મણોના પરિચયથી તમને અજ્ઞાન-મિથ્યાત્વરૂપ કાજળ લાગેલ છે, તે જૈનાચાર્યના આદેશરૂપ ક્ષીરથી જ ધોવાઈ જશે.' એ પ્રમાણે સગતિના પ્રદેશ સમાન ધર્મોપદેશ આપીને આચાર્ય મહારાજ પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ વખતે તેમણે સર્વ ઉપદ્રવોનો નાશ કરનાર જે ભક્તામર સ્તોત્ર બનાવ્યું, તે અદ્યાપિ ભૂતલ પર પ્રખ્યાત છે. હવે કોઈવાર કર્મની વિચિત્રતાથી તેમને ઉન્માદ–રોગ થઈ આવ્યો. કારણકે શલાકાપુરૂષો પણ કર્મથી સંડોવાયા છે. એટલે તેમણે ધરણેન્દ્રનું સ્મરણ કરી, તેને અનશનને માટે પૂછ્યું. ત્યારે ધરણેન્દ્ર બોલ્યો –' હે ભગવન્! અદ્યાપિ આપનું આયુષ્ય બાકી છે, તો તે ક્ષીણ કેમ થઈ શકે ? કારણકે આપ જેવાનું આયુષ્ય અનેક પ્રાણીઓને ઉપકારરૂપ થાય છે.' એમ કહીને ઇન્દ્ર તેમને અઢાર અક્ષરનો મંત્ર આપ્યો, કે જેના સ્મૃતિજળથી નવ પ્રકારના રોગો નષ્ટ થાય, પછી ધરણેન્દ્ર પાતાળમાં ચાલ્યો ગયો. પછી શ્રીમાનતુંગસૂરિએ તે મંત્રાક્ષરો અનુસારે ભયહર સ્તવન બનાવ્યું કે જે અદ્યાપિ પ્રવર્તમાન છે. તે મંત્રના પ્રભાવથી શ્રી ગુરુ મહારાજનો દેહ હેમંતઋતુના કમળની શોભા સમાન થઈ ગયો, કારણ કે અદ્ભુત તેજના નિધાન એવા તેમને એવું શું દુર્લભ હોય? જે પુરૂષ સવારે અને સાંજે શુભ ભાવથી એ સ્તવન ભણે તેના વિવિધ ઉપસર્ગો દૂર થાય છે.. - એ પ્રમાણે શ્રીમાનતંગ આચાર્યે અનેક પ્રકારે જિનશાસનનો ઉદ્યોત કરી, સન્મતિ શિષ્યો ઉપજાવી, ગુણના નિધાન એવા ગુણાકર નામના એક શિષ્યને પોતાના પદે સ્થાપી, પ્રાંતે અનશન લઈને સ્વર્ગે ગયા. Page #230 -------------------------------------------------------------------------- ________________ 223 શ્રી માનતુંગસૂરિ ચરિત્ર એ રીતે સ્થિરતા ઉપજાવનાર જૈનધર્મરૂપ પ્રાસાદના સ્તંભરૂપ તથા સુકૃતરૂપ મહાપટ્ટ (તંબુ) ના અવખંભરૂપ એવું શ્રી માનતુંગ પ્રભુનું ચરિત્ર, મેં ક્યાંકથી સાંભળી તેમજ સંપ્રદાયથી મેળવીને અહીં કંઈક કહી બતાવ્યું. તેમાં કંઈ ન્યૂનતા કે સ્ખલના રહી ગઈ હોય, તો બુદ્ધિપ્રધાન પંડિતોએ હાસ્ય ન કરતાં તે સુધારી લેવા કૃપા કરવી. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતાં શ્રીપ્રદ્યુમ્નસૂરિએ શોધેલ શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી માનતુંગસૂરિના અદ્ભુત ચરિત્રરૂપ આ બારમું શિખર થયું. Page #231 -------------------------------------------------------------------------- ________________ 224 "શ્રી પ્રભાવક ચરિત્ર છે શ્રી માનદેવસૂરિ ચરિત્ર - શ્રી માનદેવ પ્રભુનો પ્રભાવરૂપ સાગર કંઈ નવીન જ છે કે સદા જેના ક્રમ (ચરણ) ને સેવનાર જયા અને વિજ્યા દેવી સંપત્તિ આપે છે. જેમના ચરણ-કમળના ગુણને અનુસરવાથી હંસો (મુનિઓ) નિવૃતિરૂપ મનોહર ગતિને પામ્યા એવા શ્રી માનદેવ પ્રભુ તમારું કલ્યાણ કરો. તેમના ચરિત્રરૂપ સિંધુમાંથી કંઈક એક ભાગ ધારીને વ્યાખ્યાનરૂપ પુણ્યના વિસ્તારથી હું મારી મૂઢતાથી મુક્ત થઈશ. ધર્મકર્મના નિવાસરૂપ સપ્તશતિ નામે દેશ છે કે જ્યાં દાનેશ્વરોના ભયથી હસ્તીઓ રાજાના શરણે ગયા. ત્યાં ઉન્નત જનોના આશ્રયરૂપ કોરંટક નામે નગર છે કે જ્યાં વિનતાનંદન (સજ્જનોને આનંદ પમાડનાર અથવા ગરુડ) જનો દ્વિજિહ્ન (દુર્જન અથવા સર્પ) થી સદા વિમુખ હતા. વળી ત્યાં શાસનની દૃઢ મર્યાદા બતાવનાર એવું શ્રી મહાવીર પરનું ચૈત્ય હતું કે જે સર્વ જનોના આશ્રયરૂપ હોવાથી કૈલાસ પર્વત સમાન શોભતું હતું, ત્યાં વિદ્વાનોના મુગટ સમાન અને લોકોના અંધકાર (અજ્ઞાન) ને દૂર કરનાર એવા શ્રી દેવચંદ્ર નામે ઉપાધ્યાય હતા. એકવાર જગતને નમસ્કાર કરવા લાયક એવી દુષ્કર તપસ્યા આચરતા, અંતરંગ શત્રુઓનો વિજય કરવામાં સમર્થ, સંસારથી અલગ રહેલા તથા સર્વજ્ઞ પ્રભુના સધ્યાનની સિદ્ધિને ધારણ કરતા એવા સર્વદેવસૂરિ, વારાણસીથી સિદ્ધક્ષેત્રે જવાની ઇચ્છાથી પોતાના બહુશ્રુતના પરિવાર સહિત ત્યાં પધાર્યા. પછી કેટલાક દિવસ ત્યાં રહેતાં તે શ્રી દેવચંદ્ર ઉપાધ્યાયને પ્રતિબોધ પમાડીને તેમણે ચૈત્ય-વ્યવહાર મૂકાવ્યો એટલે તે પારમાર્થિક બાર પ્રકારનું તીવ્ર તપ તપવા લાગ્યા. આથી આચાર્ય મહારાજે તેમને સૂરિપદ પર સ્થાપન કર્યા, અને તેઓ શ્રીદેવસૂરિ એવા નામથી પ્રખ્યાત થયા, કે જે અદ્યાપિ વૃદ્ધા પાસેથી વૃદ્ધદેવસૂરિ એવું વિખ્યાત નામ સાંભળવામાં આવે છે. પછી શ્રી સર્વદેવસૂરિએ શત્રુંજય તીર્થપર શ્રી યુગાદીશ પ્રભુનું ધ્યાન લગાવીને આત્મસાધન કર્યું. હવે શ્રીમાનું દેવસૂરિએ નિરતિચાર ચારિત્ર પાળતાં શ્રી પ્રદ્યોતનમુનિને આચાર્યપદે સ્થાપન કર્યા અને પોતે સદા સંયમને આરાધતાં પ્રાંતે અનશન આદરી સમ્યફ આરાધનાપૂર્વક કાળ કરીને સ્વર્ગલક્ષ્મીના ભોક્તા થયા. પછી શ્રી પ્રદ્યોતન મુનીશ્વરે નકુલ ગામમાં વિહાર કર્યો. કારણ કે પૃથ્વી પર તેમનો અવતાર પરોપકાર કરવા માટે જ હતો. તે ગામમાં શ્રીજિનદત્ત નામે એક પ્રખ્યાત ધનવાન શ્રેષ્ઠી રહેતો હતો કે જેનું મન, માન અને દાનમાં સર્વને માટે એકસરખું હતું. ધર્મમાં અચલ શ્રદ્ધા ધરાવનાર ધારિણી નામે તે શેઠની પત્ની હતી કે જે અર્થ અને કામ એ પુરૂષાર્થમાં વ્યવહારમાત્રથી વર્તતી હતી. તેમનો માનદેવ નામે પુત્ર કે જે માની અને અસાધારણ કાંતિવાળો હતો, વળી જેનું અંતર વૈરાગ્યથી રંગિત હતું અને જે આંતર શત્રુઓથી અજેય હતો. Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનદેવસૂરિ ચરિત્ર 225 એકવાર માનદેવ શ્રી પ્રદ્યોતનસૂરિના ઉપાશ્રયે ગયો, એટલે તેમણે તેને ભવસાગરમાં નાવ સમાન એવો ધર્મ કહી સંભળાવ્યો. જે સાંભળતાં સંસારની અસારતા જાણીને માનદેવે ગુરુમહારાજને વિનંતી કરી કે – હે ભગવન્! મારા પર પ્રસાદ લાવીને મને પ્રવ્રયા આપો.” પછી તેણે ભારે આગ્રહથી માતાપિતાની અનુમતિ મેળવીને શુભ દિવસે દીક્ષા અંગીકાર કરી અને તે ઉગ્રતા આચરવા લાગ્યા. પછી અગિયાર અંગનો અભ્યાસ કરી તે છેદ અને મૂલ સૂત્રમાં નિષ્ણાત થયા, તેમજ ઉપાંગમાં પણ કુશળ થવાથી તે બહુશ્રુત થયા. એવામાં એકવાર ગુરુમહારાજે શ્રીમાનદેવ મુનિને યોગ્ય જાણીને ચંદ્રગથ્થરૂપ સાગરને ઉલ્લસિત કરવામાં ચંદ્રમા સમાન એવા તેમને આચાર્યપદના અધિકારી બનાવ્યા. એટલે તે વખતે શ્રીમાનદેવસૂરિના બ્રહ્મચર્યના પ્રભાવથી જ્યા. અને વિજ્યા નામે બે દેવીઓ પ્રતિદિન તેમને પ્રણામ કરવાને આવતી હતી. એ પ્રમાણે ભારે પ્રભાવશાળી અને શાસનના પ્રભાવક એવા શ્રી માનદેવસૂરિ સંઘરૂપ ગગનાંગણે ઉદ્યોત કરવામાં સૂર્યસમાન શોભવા લાગ્યા. એવામાં ધર્મક્ષેત્રરૂપ અને પાંચસે ચૈત્યોયુક્ત એવી તક્ષશિલા નગરીમાં લોકોને ભારે ઉપદ્રવ થવા લાગ્યો. એટલે રોગોથી ઉપદ્રવ પામતા લોકો અકાળે મરણ પામવા લાગ્યા કે જ્યાં વૈદ્ય કે ઔષધ કંઈ પણ ગુણ કરવાને સમર્થ ન થયા. ત્યાં જે વ્યક્તિ બીમાર વ્યક્તિનું જાગરણ કરતો, તે ઘરે આવતાં તરત જ રોગગ્રસ્ત થઈને પથારી પર પડતો હતો. વળી તે સમયે કોઈ કોઈનો સ્વજન ન રહ્યો. એ પ્રમાણે ઉપદ્રવ થતાં આક્રંદ અને ભયંકર કલ્પાંત–શબ્દથી તે સમસ્ત નગરી રૌદ્રરૂપ થઈ પડી. ત્યાં બાહ્યભૂમિમાં હજારો ચિતાઓ અને અર્ધદગ્ધ શબોની ભયંકર શ્રેણિઓ જોવામાં આવતી હતી. તે વખતે ગીધ પક્ષીઓ અને રાક્ષસોને સાક્ષાત્ માંસનું સુભિક્ષ થઈ પડ્યું. વળી લંકાની જેમ તે નગરી શુન્ય થવા લાગી તથા પૂજકો વિના બધા દેવોની પૂજા અટકી પડી. તેમજ ઘરો બધા શબ સમૂહથી દુર્ગધ મારવા લાગ્યા. એવામાં સુરક્ષિત રહેલ કેટલાક શ્રાવકો ચૈત્યમાં એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે – “અરે ! આ શું આજે જ કલ્પાંતકાળ આવ્યો? આજે સંઘના અભાગ્યે કપર્દી, અંબાદેવી, બ્રહ્મશાંતિ, યક્ષરાજ કે વિદ્યાદેવી પણ ક્યાં અદૃશ્ય થઈ ગયાં ? કારણ કે ભાગ્યોદય વખતે જ બધા દેવ-દેવીઓ સાક્ષાત્ હાજર થાય છે, એ વાત સ્પષ્ટ લાગે છે. અત્યારે તો એ બધા અવશ્ય ક્યાંક ચાલ્યા ગયા છે.” એ પ્રમાણે તેઓ નિરાશ થઈ ને બેઠા, એવામાં શાસનદેવી આવીને શ્રી સંઘને કહેવા લાગી કે – ‘તમે આમ સંતાપ શા માટે પામો છો? પ્લેચ્છોના પ્રચંડ વ્યંતરોએ બધા દેવ દેવીઓને દૂર કરી દીધા છે, તો કહો, અમારાથી અહીં શું થઈ શકે? વળી આજ પછી ત્રીજે વર્ષે તુર્કીઓના હાથે અહીં ભંગ થશે. એમ સમ્યફ સમજીને તમને ઉચિત લાગે તેમ કરવું; પરંતુ એક ઉપાય હું તમને બતાવું, તે સાવધાન થઈને સાંભળો કે જેથી શ્રી સંઘની રક્ષા થાય. પછી ઉપદ્રવ શાંત થતાં આ નગર મૂકીને મારા વચનથી તમારે અન્ય અન્ય નગરમાં ચાલ્યા જવું.' એમ સાંભળતાં શ્રાવકો કંઈક આશ્વાસન પામ્યા, અને પુનઃ કહેવા લાગ્યા કે – “હે મહાદેવી ! અમને એવો ઉપાય બતાવ, કે જેથી અમારી રક્ષા થઈ શકે.” ત્યારે શાસનદેવી કહેવા લાગી કે – “નફૂલ ગામમાં શ્રીમાનું માનદેવસૂરિ ગુરુ છે, તેમને લાવીને તેમના પગ ધોવણ જળથી મકાનોને સિંચન કરો, તો ઉપદ્રવ શાંત થાય.” એમ કહીને તે દેવી અદેશ્ય થઈ ગઈ. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર પછી શ્રાવકોએ એકમત થઈને વીરદત્ત નામના શ્રાવકને નફૂલ નગરમાં મોકલ્યો, એટલે તે વિનંતિપત્ર લઈને સત્વર ત્યાં ગયો, નિસ્ટિહિ પૂર્વક ઉપાશ્રયમાં દાખલ થયો. તે વખતે આચાર્ય મધ્યાહ્નકાળે અંદરના ઓરડામાં હતા; પર્યંકાસન લગાવી, નાસિકાના અગ્ર ભાગ પર દૃષ્ટિ સ્થાપી, સુખ દુઃખ, તૃણમણિ, કે માટી મણિમાં સમાનતા ધરાવનાર એવા ગુરુ બ્રહ્મજ્ઞાનના સાધન રૂપ શુભસ્થાને બિરાજમાન હતા. આ વખતે જયા અને વિજયા નામે દેવીઓ તેમને પ્રણામ કરવાને આવી હતી અને તે એક ખુણામાં બેઠી હતી. તેમને જોતાં સરલ સ્વભાવી, અજ્ઞાનાત્મા અને ચિંતાને લીધે બુદ્ધિહીન બનેલ વીરદત્ત વિચારવા લાગ્યો કે ‘અહો ! તે શાસનદેવીએ અમને બરાબર છેતર્યા, અને મને આટલે દૂર મોકલીને ક્લેશ પમાડ્યો. આ રાજર્ષિ આચાર્ય તો દિવસે દિવ્યાંગના પાસે બેઠા છે. અહો ! એમનું ચારિત્ર ! એનાથી તો ઉપદ્રવ અવશ્ય શાંત થશે ! વળી મને આવેલ જોઈને તેમણે આ કપટ ધ્યાન ધારણ કર્યું. આવું કોણ સમજી ન શકે ? માટે અત્યારે તો બહાર બેસી રહું.' એમ ધારીને વીરદત્ત બહાર બેસી રહ્યો. 226 પછી ગુરુએ ધ્યાન પારતાં ઋજુ એવો તે મૂઠ વાળીને દ્વા૨માં પેઠો અને અવજ્ઞા પૂર્વક ગુરુને નમ્યો. ત્યાં દેવીઓએ ઇંગિતાકારથી તેની અયોગ્યતા જાણી, તેને જમીન પર પાડીને અદષ્ટ બંધનથી બાંધી લીધો. આથી તે ઉંચેથી આક્રંદ કરવા લાગ્યો. જેથી અનુકંપા લાવી ગુરુ મહારાજે તેનું અજ્ઞાન પ્રકાશીને તેને બંધનથી મુક્ત કરાવ્યો. એટલે દેવી કહેવા લાગી કે — ‘હે મહાપાપી ! ક્રિયાધમ ! શ્રાપયોગ્ય ! ચારિત્રધારી શ્રી માનદેવ પ્રભુને માટે તું આવો વિકલ્પ કરે છે, માટે તું ધૂર્ત શ્રાવક છે. મનુષ્ય અને દેવતાના લક્ષણ જાણવામાં હે અજ્ઞાન શિરોમણિ ! જો, અમારી દષ્ટિ નિમિષરહિત છે, ચરણ પૃથ્વીને અડતા નથી તથા પુષ્પમાળા મ્લાન થતી નથી, તેથી અમે દેવીઓ છીએ, તે તું જાણી શકતો નથી ? પહેલાં જ એક મુષ્ટિઘાતમાં તને યમધામમાં પહોંચાડી દીધો હોત, પણ શ્રદ્ધાળુ શ્રાવકના દંભથી મને પણ તેં છેતરી. ગુરુના આદેશથી જ તું અત્યારે જીવવા પામ્યો છે. પણ હે પાતકી ! તું અહીં શા માટે આવ્યો છે ? આ લોકમાં બાંધી મુઠી લક્ષ (લાખ) ને પામે છે. એ કહેવત પ્રમાણે તું બદ્ધમુષ્ટિ જેમ આવ્યો, તેવો ને તેવો પાછો ચાલ્યો જા.' ત્યારે વીરદત્ત બોલ્યો — ‘હે દેવીઓ ! સાંભળો, મને શ્રીસંઘે શાસનદેવીના ઉપદેશથી તક્ષશિલા નગરીના ઉપદ્રવની શાંતિને માટે શ્રી માનદેવ પ્રભુને અહીં બોલવવા માટે મોકલ્યો છે, પણ મારી મૂર્ખતાથી મને જ અહીં ઉપદ્રવ નડ્યો.' એવામાં વિજ્યાદેવી કહેવા લાગી કે — ‘ત્યાં ઉપદ્રવ કેમ ન હોય કે જ્યાં તારા જેવા શ્રાવકો શાસનના છિદ્ર જોતા હોય. હે પામર ! તું આ ગુરુના પ્રભાવને જાણતો નથી. એમના સત્ત્વથી મેઘ વરસે છે અને ધાન્ય નિષ્પન્ન થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની સેવા કરનારી શાંતિદેવી પોતાની બે મૂર્તિ બનાવીને અમા૨ા દ્વારા એમને વંદન કરે છે, તો હું શું એવી મૂર્ખ છું કે એક શ્રાવકની સાથે ગુરુ મહારાજને સંતોષથી મોકલું ? ત્યાં તારા જેવા ઉત્તમ ધર્મી શ્રાવકો ઘણા હશે, તો ત્યાં મોકલતાં એ ગુરુ પુનઃ અહીં શી રીતે આવી શકે ?' Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનદેવસૂરિ ચરિત્ર 227 પછી ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે – “અમારે શ્રી સંઘનો આદેશ તો પ્રમાણ જ છે. માટે અહીં રહેતાં જ તે ઉપદ્રવને શાંત કરવા અને પ્રયત્ન કરીશું. પરંતુ અહીંના સંઘની અનુજ્ઞા વિના અમારાથી ત્યાં આવી શકાય તેમ નથી. અહીંના સંઘમાં આ બે દેવીઓ મુખ્ય છે, અને તેમની ત્યાં આવવા માટે અનુમતિ નથી. માટે પૂર્વે કાંઠે પ્રકાશિત કરેલ અને અત્યારે આ દેવીઓએ બતાવેલ શ્રી પાર્થપ્રભુનો શ્રેષ્ઠ મંત્ર છે. સર્વ ઉપદ્રવને અટકાવનાર તે મંત્રથી સંયુક્ત તથા શ્રી શાંતિનાથ તથા પાર્શ્વનાથના સ્મરણથી પવિત્ર થયેલ એવું શ્રી શાંતિસ્તવ નામનું શ્રેષ્ઠ સ્તવન લઈને તું સ્વસ્થ થઈ પોતાના સ્થાને જા. એનાથી અશિવઉપદ્રવ શાંત થઈ જશે. એ પ્રમાણે ગુરુના આદેશથી વીરદત્ત તે સ્તવન લઈને પ્રમોદપૂર્વક તક્ષશિલામાં આવ્યો અને તે તેણે શ્રીસંઘને અર્પણ કર્યું. એટલે આબાલગોપાલ તે સ્તવન હર્ષથી ભણતાં, કેટલેક દિવસે ઉપદ્રવ શાંત થઈ ગયો. ત્યારે લોકો પોતાની ઇચ્છા પ્રમાણે અન્યત્ર ચાલ્યા ગયા. પછી ત્રણ વર્ષ જતાં તુર્કીઓએ તે મહાનગરીને ભાંગી નાખી. ત્યાં અદ્યાપિ પીતળ અને પાષાણના બિબો ભોંયરામાં છે, એમ વૃદ્ધ જનો કહે છે. - ત્યારથી શ્રીસંઘના ઉપદ્રવનો નાશ કરનાર, અદ્દભુત શાંતિસ્તવ અદ્યાપિ પ્રવર્તમાન છે. મુખ્ય મંત્રોમાં તેનો મંત્ર પ્રસિદ્ધ છે અને તે આરાધવાથી ચિંતામણિની જેમ ઇષ્ટ સિદ્ધિને આપે છે. હવે શ્રી માનદેવસૂરિ શાસનની અનેક રીતે પ્રભાવના કરી, પોતાના પટ્ટ પર યોગ્ય શિષ્યને સ્થાપી જિનકલ્પ સંદેશ સંલેખના કરી પ્રાંતે શુભ ધ્યાનમાં મૃત્યુ પામતાં સ્વર્ગે ગયા. એ પ્રમાણે મારા જેવાને ચિત્તની સ્થિરતા આપનાર શ્રી માનદેવ પ્રભુનું ચરિત્ર તે વિવિધ પદાર્થમાં આસક્ત બનેલા સંસારીજનોને વિદ્યાભ્યાસ તથા એકાગ્ર ધ્યાન તેમજ વાસનાના ઉચ્છેદ નિમિત્તે થાઓ. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસસમાન, તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં, શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ . રોહણાચલને વિષે શ્રી માનદેવ સૂરિના ચરિત્રરૂપ આ તેરમું શિખર થયું. કવિઓના પ્રયોજનરૂપ કાવ્ય વિષયમાં વિચક્ષણ, મહામતિ અને સર્વજ્ઞના ધ્યાનથી જાણે તન્મયતા પામ્યા હોય એવા શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વર જયવંત વર્તે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ 228 શ્રી પ્રભાવક ચરિત્ર શ્રી સિદ્ધર્ષિસૂરિ ચરિત્ર અસાધરણ તેજસ્વી એવા શ્રી સિદ્ધર્ષિ તમને સંપત્તિ આપો કે જેમના બનાવેલા ગ્રંથો અત્યારે પૃથ્વી પર મુનિઓને મિલકતરૂપ થઈ પડ્યા છે. શ્રી સિદ્ધર્ષિપ્રભુની પરિપક્વ વાણી તમારું રક્ષણ કરો કે જેની ઉપાસના કરવાથી અનાદિ–અજ્ઞાનના સંસ્કાર ભેદાય છે. ભાવનાથી ભવ્ય એવો સુપ્રભુ જેમનો પૂર્વજ હતો અને સૌભાગ્યશાળી શ્રીમાઘ કવીશ્વર જેમનો બંધ હતો. અખિલ કલુષતાને વારનાર તથા રાજાઓને ચમત્કાર ઉપજાવનાર એવું તે શ્રી સિદ્ધર્ષિપ્રભુનું ચરિત્ર હું કહીશ કે જે અજ્ઞાનને હઠાવનાર છે. અખંડ લક્ષમીના ધામરૂપ એવો ગુર્જર નામે દેશ છે કે જ્યાં વરિષ્ઠ વેષને લીધે વૃદ્ધજનોની જરા વર્તાતી નથી અને સજ્જ થઈ આવેલા અન્ય ક્ષત્રિયોને જે દુર્જેય છે. ત્યાં મહીમહિલાના મુખ્ય સમાન શ્રીમાલ નામે નગર છે કે જ્યાં ચૈત્યોના શિખરો પર રહેલ કળશો મુગટની શોભાને ધારણ કરે છે. વળી જયાં પ્રાસાદો મત્તવારણ (કોતરણીના હાથીઓ) થી શોભતા હતા. અને રાજમાર્ગો મત્તવારણ (મદોન્મત્ત હસ્તીઓ)થી શોભતા હતા. તથા જ્યાં જિનાલયો નૂતન ધુપથી વ્યાપ્ત હતા અને નિઃસંગ મહર્ષિઓ જયાં સ્વજનોના સંગપરિચયથી વિમુખ હતા. ત્યાં શ્રી વર્મતાલ નામે રાજા હતો કે જેણે પોતાના હસ્તી અને અશ્વસૈન્યથી શત્રુઓને દૂર હાંકી કાઢ્યા હતા તથા વિરોધીઓના મર્મ ભેદવામાં જે સમર્થ હતો. તે રાજાનો સુપ્રભદેવ નામે મંત્રી કે જે જગતમાં મિત્રરૂપ રાજયનો સર્વ ફારભાર ચલાવનાર અને દુર્જનોને દબાવનાર હતો. વળી જે મંત્રીની નીતિ-રીતિ જોઈ દેવાર્ય તથા ઉશનસ બંને તપ કરવાને વિષ્ણુપદનું અવલંબન કરી રહ્યા. તેના સદાચારી દત્ત અને શુભંકર નામે બે પુત્રો કે જે સ્કંધની જેમ સર્વભાર ઉપાડવાને સમર્થ હતા. તેમાં દત્ત સેવકો પ્રત્યે ઉદારતા બતાવનાર, ધર્મમાં પ્રેમ ધરાવનાર, અધર્મથી વિરામ પામનાર તથા શોભામાં ઇન્દ્ર સમાન હતો. અગણિત ધનને સૂચવનાર કોટિધ્વજની જાળમાં સ્થિત રહેલ લક્ષ્મી, જાણે જળમાં જન્મ પામવાથી કંટાળો પામી હોય તેમ તેમના ઘરથી બહાર જતી ન હતી. તે દત્તનો શ્રી માઘ નામે પુત્ર હતો, કે જે ભોજ રાજાનો બાળમિત્ર, મહાપંડિત, સરસ્વતીનું પ્રાસાદપાત્ર અને શીલ વડે ચંદન સમાન હતો. વળી આજકાલના લોકોને શ્રેષ્ઠ સારસ્વત–મંત્ર સમાન શિશુપાલવધ કાવ્ય એ જ જેની શાશ્વત પ્રશસ્તિ છે. નિર્દોષ બુદ્ધિવાળો તે શ્રી માઘ કોને ગ્લાધ્ય અને પ્રશંસનીય ન હતો ! કે જેના કાવ્યરૂપ ગંગાતરંગોના બિંદુઓ ચિત્તની જડતાને હરનારા છે. તેમજ શ્રી શુભંકર શ્રેષ્ઠી સમસ્ત લોકોને પ્રિયંકર હતો કે જેના દાનની અદૂભુત પ્રશંસાથી ઇન્દ્ર પણ આનંદ પામ્યો હતો. કૃષ્ણને લક્ષ્મીની જેમ તેની લમી નામે પત્નિ હતી કે જેણે વિશ્વવિખ્યાત સીતાદિક સતીઓને સત્ય કરી બતાવી હતી. પુત્રોમાં મુગટ સમાન અર્થીજનોને ઇચ્છિત દાન આપવાથી કલ્પવૃક્ષ સમાન એવો સિદ્ધ નામે તેમનો પુત્ર હતો. પિતાએ તેને એક ધન્યા નામે કુલીન કન્યા પરણાવી હતી. તેની સાથે દોગંદક દેવની જેમ વિષય સુખમાં કાળ નિર્ગમન કરતો હતો. Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધર્ષિસૂરી ચરિત્ર એકવા૨ સિદ્ધને જુગા૨નું વ્યસન લાગુ પડ્યું, જેથી તે સ્ત્રીના સંગથી વિમુખ થતો ગયો. કારણ કે વિદ્વાનોને પણ કર્મ દુર્રય હોય છે. તેને માતા પિતા, ગુરુ, સ્નેહાળ બંધુઓ તથા મિત્રોએ અટકાવ્યો, તો પણ તે જુગા૨થી નિવૃત ન થયો. કારણ કે વ્યસનથી મુક્ત થવું મુશ્કેલ છે. પ્રગટ રીતે જુગારનું વ્યસન વધી જવાથી તે નિરંતર જુગારીઓને પરાધીન થવા લાગ્યો. અને તેથી સદાચારથી ભ્રષ્ટ થયો. ક્ષુધા લાગતાં તે ભોજન કરવા આવતો, યોગીની જેમ તેમાં લીન થવાથી તે શીત તાપની દરકાર કરતો ન હતો, વળી ગુરુવચનથી તેને ભારે કંટાળો આવવા લાગ્યો. અર્ધરાત્રિ વ્યતીત થયા પછી તે પોતાના ઘરે આવતો અને ત્યાં સુધી તેની સ્ત્રી એકલી રોજ રાહ જોઈને બેસી રહેતી હતી. 229 એકવાર નિત્ય રાત્રિજાગરણને લીધે તેના શરીરે આળસ થતાં ગૃહકાર્યોમાં તે વારંવાર સ્ખલના પામવા લાગી જેથી તે — ‘આવા પ્રકારના જ્ઞાતિસંબંધને વશ થવાથી કર્કશ વચન સાંભળવા પડે છે' એમ મનમાં દુઃખ લાગતાં આંસુ સારવા લાગી એટલે સાસુ તેને ગદ્ગદ્ ગિરાથી કહેવા લાગી કે - ‘હું વિદ્યમાન છતાં તને કોણ પરાભવ પમાડી શકે તેમ છે ? માટે તું પોતે તારા કુવિકલ્પને લીધે ગૃહકાર્યમાં આળસુ થઈ ગઈ લાગે છે. વળી તારો સસરો પણ રાજભવનમાંથી વ્યગ્ર થઈને જો આવશે અને પૂજાદિકની સામગ્રી તૈયા૨ નહિ હોય, તો તે મારા પર ગુસ્સે થશે. માટે તું મને સાચેસાચું કહી દે કે જેથી તારું દુઃખ ટાળવાનો હું સત્વર .પ્રતીકાર કરું. ત્યારે તે બોલી કે – ‘સાસુજી ! કંઈ નથી.' આથી સાસુ પુનઃ વધારે આગ્રહથી પૂછવા લાગી. એટલે તેણે સત્ય વાત નિવેદન કરતાં જણાવ્યું કે ‘હું શું કરું ? તમારો પુત્ર અર્ધરાત્રિ વીત્યા પછી આવે છે.’ 1 એટલે સાસુ બોલી - ‘એ વાત તેં પ્રથમ મને કેમ ન જણાવી ? હવે કર્કશ અને પ્રિય વચનથી હું મારા પુત્રને પોતે સમજાવીશ. હે વત્સે ! તું આજે નિશ્ચિંત થઈને સુઈ જજે; અને હું જાગરણ કરીશ. એટલે હું બધું સમાધાન કરી દઈશ. હવે તારે એ બાબતમાં કાળજી ન કરવી. એ પ્રમાણે સાસુની ભલામણથી વહુ રાત્રે સુઈ ગઈ અને લક્ષ્મી પોતે ઘરના દ્વા૨ ૫૨ જાગતી બેઠી. એવામાં રાત્રિના છેલ્લા પહોરે સિદ્ધ આવ્યો અને ‘દ્વાર ઉઘાડો’ એમ મોટે સાદે જેટલામાં કહેવા લાગ્યો, તેવામાં માતા સ્પષ્ટ શબ્દમાં બોલી કે - ‘આટલી મોડી રાત્રે આવના૨ એ કોણ ?' ત્યારે તે બોલ્યો ‘એ તો હું સિદ્ધ છું.’ એટલે લક્ષ્મી કૃત્રિમ ક્રોધ બતાવતી બોલી — ‘આમ વિના અવસરે બહાર ફરનાર સિદ્ધને હું જાણતી નથી.’ એમ સાંભળતાં સિદ્ધ બોલ્યો તો હવે અત્યારે હું ક્યાં જાઉં ?' ત્યારે લક્ષ્મીએ વિચાર કર્યો કે —— ‘અત્યારે એને કર્કશ વચન સંભળાવીશ, તો બીજી વાર એ શીઘ્ર આવશે’ એમ ધારીને તે બોલી કે – ‘આટલી મોડી રાતે જ્યાં દ્વાર ઉઘાડું જોવામાં આવે ત્યાં જા; શું આખી રાત દ્વાર ઉઘાડીને બેસી રહેવાય ?’ એટલે ‘ભલે એમ કરીશ' એ પ્રમાણે બોલતાં ત્યાંથી સિદ્ધ ચાલી નીકળ્યો, અને ખુલ્લા દ્વારની તપાસ કરતાં તે સાધુઓના ઉપાશ્રય આગળ પહોંચ્યો. ત્યાં ધર્મશાળામાં સદાય દ્વાર ઉઘાડું જ રહેતું, એટલે તે ઉપાશ્રયમાં દાખલ થયો. ત્યાં જતાં તેણે કેટલાક મુનિઓને વિવિધ પ્રવૃત્તિમાં તત્પર થયેલા Page #237 -------------------------------------------------------------------------- ________________ 230 શ્રી પ્રભાવક ચરિત્ર જોયા. પુણ્યહીનજનોને દુર્લભ એવા કેટલાક મુનિઓ વિવિધ ક્રિયા કરતા હતા, કેટલાક જાગતા ગુરુ પાસે ઉત્સાહથી બે રાત્રિનો કાલ નિવેદન કરતા હતા, કેટલાક સ્વાધ્યાયમાં લીન હતા, કેટલાક ઉત્કટિક આસને અને કેટલાક ગોદોહિક આસને તેમજ કેટલાક વર-આસને બેઠા હતા. તેમને જોતાં સિદ્ધ ચિંતવવા લાગ્યો કે – “સમસુધાના ઝરણામાં દેવતાઓની જેમ આ મુનિઓ સારી રીતે સ્નાન કરવાથી શીતલ થઈ ગયા છે અને મોક્ષની ઈચ્છાવાળા તેઓ તૃષ્ણાથી ભય પામ્યા છે. મારા જેવા વ્યસનમાં આસક્ત અને સ્વગુરુને વિષે પણ ભક્તિ ન ધરાવનાર કે જેના મનોરથ રૂપ વૃક્ષો વિપરીત ફળ આપનારા જ થાય છે. આ લોકમાં અપયશ અને પરલોકમાં દુર્ગતિ આપનાર એવા આ જન્મને ધિક્કાર છે, છતાં ભાગ્યયોગે આ શુભ અવસર મળ્યો કે આ મહાત્માઓ દષ્ટિગોચર થયા. એમનું દર્શન થવાથી ક્રોધાયમાન માતાએ પણ મારા પર એક રીતે ઉપકાર કર્યો. કારણ કે “ગરમ ક્ષીર પણ પિત્તનો નાશ કરે છે.' એમ ચિંતવતાં સિદ્ધ તેમને નમસ્કાર કર્યા અને આગળ આવીને બેઠો, એટલે ધર્મલાભ રૂપ આશિષ આપતાં ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે ‘તમે કોણ છો ?' ત્યારે તે સાહસી પ્રગટ રીતે બોલ્યો કે-“શુભંકર શ્રેષ્ઠીનો હું પુત્ર છું. માતાએ જુગારથી અટકાવતાં મને કહ્યું કેઆટલી મોડી રાતે તું જ્યાં દ્વાર ઉઘડેલ હોય ત્યાં ચાલ્યો જા.” માતાના આ વચનથી હું અહીં ઉઘડેલ દ્વાર જોવાથી આવી ચઢ્યો. માટે હવેથી આપના ચરણનું મને શરણ આપો. કારણ કે નાવ મળતાં મહાસાગરથી પાર પામવાની કોણ ઈચ્છા ન કરે ?' એટલે શ્રતમાં ઉપયોગ આપતાં તેની યોગ્યતાથી મનમાં સંતુષ્ટ થતા ગુરુ તેને ભાવી પ્રભાવક જાણીને કહેવા લાગ્યા કે—‘અમારો વેષ લીધા વિના અમારી પાસે રહી જ ન શકાય, પણ તે સ્વેચ્છાએ ચાલનાર તારા જેવા માટે દુર્ણાહ્ય છે. વળી કાયર પુરષોને દુષ્કર એવું ઘોર બ્રહ્મવ્રત ધારણ કરવું જોઈએ, વળી કાપોતિકા અને સમુદાના વૃત્તિ ધારવાની હોય છે, તેમ સર્વાગે વ્યથા કરનાર કેશલોચ પણ કારણ હોય છે. વેળુના કોળીયાની માફક આ સંયમ સ્વાદરહિત હોય છે. ગામના કંટક સમાન નીચજનોના ઉંચા નીચા આક્રોશવચનો સહન કરવાં તે દાંતથી લોઢાના ચણા ચાવવા બરાબર છે, તથા છ અઠ્ઠમ વગેરે ઉગ્ર તપશ્ચરણ કરવું તે પણ ભારે દુષ્કર છે. વળી પારણામાં સ્વાદિષ્ટ કે નીરસ વસ્તુ પ્રાપ્ત થવા છતાં રાગદ્વેષ ન કરવા, એ બધું આચરવું તારા જેવાને માટે દુષ્કર છે.' એ પ્રમાણે સાંભળતાં સિદ્ધ કહેવા લાગ્યો કે- ભગવન્! વ્યસનમાં પડેલા મારા જેવા પુરુષો કાન, ઓષ્ઠ, નાસિકા, બાહુ અને પગનો છેદ પામે છે. વળી ક્ષુધાથી વ્યાકુળ થતાં તે ભિક્ષા કે ચૌર્યવૃત્તિથી ગુજરાન ચલાવે છે, શઠાસ્થાને તો તેમને મળતું પણ નથી અને પોતાના સ્વજનોથી તે પરાભવ પામે છે. હે નાથ ! તે અવસ્થા કરતાં શું સંયમ દુષ્કર છે? એ તો જગતને વંદનીય છે, માટે મારા શિરે આપ હાથ સ્થાપન કરો.” ત્યારે ગુરુ બોલ્યા–“હે ભદ્ર ! અમે અદત્ત લેતા નથી. માટે એક દિવસ ધીરજ રાખ, કે જેથી એ વાત અમે તારા સ્વજનોને જણાવીએ; એટલે–“આપનો આદેશ પ્રમાણ છે' એમ કહીને સિદ્ધ ત્યાં રહ્યો. એ યોગ્ય શિષ્યના લાભથી આચાર્ય મહારાજને પરમ હર્ષ થયો. હવે અહીં પ્રભાતે શુભંકર શ્રેષ્ઠીએ પુત્રને બોલાવ્યો, પણ જવાબ ન મળ્યો. તેથી સંભ્રાંત થઈને તેણે જોયું, તો પોતાની પત્ની નીચું મુખ કરીને બેઠી હતી. એટલે તેણે તેણીને પૂછ્યું કે “આજે રાત્રે સિદ્ધ કેમ આવ્યો નથી ?' Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધર્ષિસૂરી ચરિત્ર 231 ત્યારે લજ્જાથી મુખ નમાવીને તે બોલી કે–“એ જુગારી પુત્રને શિખામણ આપવા જતાં તે ચાલ્યો ગયો. આથી શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે “અહો ! સ્ત્રીઓની બુદ્ધિ ખરેખર અલ્પ હોય છે. વ્યસની પુરષ કર્કશ વચનથી નહિ, પણ હળવે હળવે સમજાવી શકાય.” પછી તેણે પત્નીને સહેજ ઠપકો આપતાં કહ્યું કે હે પ્રિયા ! તે સારું કર્યું. અમે આ સંબંધમાં તને શું કહીએ ? કારણ કે એ વણિકોને ઉચિત નથી.' એમ કહી ઘરથી બહાર નીકળીને તેણે ભારે પ્રયાસથી સમસ્ત નગર જોયું. અહો ! પુત્ર પર પિતાનો મોહ કેટલો ? એવામાં સાધુઓના ઉપાશ્રયમાં ઉપશમ–અમૃતની ઉર્મિઓમાં ઓતપ્રોત અને અપૂર્વ સ્થિતિ કરી રહેલ પુત્રને જોતાં શ્રેષ્ઠીએ જણાવ્યું કે–“હે વત્સ ! સમતાવંત સાધુઓની પાસે તારો વાસ જોતાં પુત્રના આનંદની સ્થિતિ જાણે અમૃતમય બની હોય તેમ મને સંતોષ થાય છે, પરંતુ સદાચારથી વિમુખ અને કુવેષ ધારણ કરનારા એવા વ્યસની પુરુષોની સાથે તારી સોબત હતી, તે કેતુગ્રહની જેમ મને ભારે સંતાપ ઉપજાવતી હતી. હે વત્સ ! હવે ચાલ, તારી માતા ઉત્કંઠાથી રાહ જોઈ રહી છે. તે કંઈક મારા વચનથી દૂભાણી છે અને તારા જવાથી તેને ભારે સંતાપ થાય છે.” ત્યારે સિદ્ધ બોલ્યો- હે તાત ! હવે ઘરે આવવાથી સર્યું. મારું હૃદય ગુરુના ચરણ-કમળમાં લીન થયું છે. કોઈ પણ જાતની અભિલાષા ન રાખતા જૈન દીક્ષા ધારણ કરીને હું સાધુમાર્ગનું સેવન કરીશ, માટે હવે તમે મારા પર મોહ રાખશો નહિ. માતાએ મને કહ્યું કે જ્યાં દ્વાર ઉઘડેલ હોય, તે સ્થાને જા.” તો સાધુઓ પાસે રહેવાનું મેં પસંદ કર્યું, અને તે વચન પણ રહ્યું. જો માતાનું વચન હું માવજીવ પાળું તો જ મારી અખંડ કુલીનતા ગણાય. હે તાત ! એ બાબતનો તમે તમારા મનમાં બરાબર વિચાર કરી લો. એ પ્રમાણે પુત્રનું વચન સાંભળતાં શેઠ સંભ્રમથી બોલી ઉઠ્યો કે–“હે વત્સ ! આ તું શું વિચારીને બેઠો? અસંખ્ય ધ્વજાઓથી સાબિત થતું આપણું અગણિત ધન તારા વિના કોણ સાર્થક કરશે? તું તારી ઇચ્છાનુસાર વિલાસ કર અને દાન આપ, કે જેથી મને સંતોષ થાય. એમ કરતાં અને સદાચારના માર્ગે ચાલતાં તું સજજનોને શ્લાઘનીય થઈશ. તારી માતાને તું એક જ પુત્ર છે અને તારી વહુ તો સંતાનરહિત છે, તે બંનેનો એક તું જ આધાર છે, તેમ તું વૃદ્ધ થયેલા મારી પણ અવગણના ન કર.” એમ ષિતાએ કહ્યા છતાં તેની દરકાર ન કરતાં શમસ્થિતિને સાધનાર એવો સિદ્ધ કહેવા લાગ્યો– હે તાત ! હવે એવા લોભના વચનથી મને અસર થવાની નથી. સાંભળ્યા છતાં મારે ન સાંભળ્યા જેવાં છે. મારું મન બ્રહ્મચર્યમાં લીન થયું છે, માટે ગુરુના પગે પડીને તમે એમ કહો કે—“મારા પુત્રને દીક્ષા આપો.' પુત્રના આવા અત્યાગ્રહથી શુભંકર શેઠને તે પ્રમાણે કરવું પડ્યું. એટલે પવિત્ર મુહૂર્ત ગુરુ મહારાજે તેને દીક્ષા આપી. પછી કેટલાક દિવસ માસપ્રમાણ તપસ્યા કરતાં શુભ લગ્ન પાંચ મહાવ્રતના આરોપણ સમયે ગુરુ મહારાજે તેને પૂર્વની ગચ્છ પરંપરા સંભળાવતાં જણાવ્યું કે હે વત્સ! સાંભળ–પૂર્વે શ્રીમાનુ વજસ્વામી હતા. તેમના શ્રી વજસેન શિષ્ય થયા અને એમના નાગૅદ્ર, નિવૃતિ, ચંદ્ર અને વિદ્યાધર એ ચાર શિષ્યો થયા હતા, નિવૃતિ ગચ્છમાં બુદ્ધિના નિધાન એવા સૂરાચાર્ય હતા, તેમનો શિષ્ય હું ગર્મર્ષિ તારો દીક્ષાગુરુ છું. તારે નિરંતર અઢાર હજાર શીલાંગ ધારણ કરવાના છે, કારણ કે ચારિત્રની ઉજવલતાનું એ જ ફળ છે.” ગુરની એ શિક્ષા સ્વીકારતાં સિદ્ધર્ષિ ઉગ્ર તપ આચરવા લાગ્યા અને વર્તમાન સિદ્ધાંતોનો તેમણે અભ્યાસ કરી લીધો. પછી વચનવિલાસમાં સર્વજ્ઞ સમાન તથા પ્રજ્ઞાના નિધાન એવા સિદ્ધષિ મુનિએ ઉપદેશમાલાની Page #239 -------------------------------------------------------------------------- ________________ 232 શ્રી પ્રભાવક ચરિત્ર બાલાવબોધિની વૃત્તિ કરી. દાક્ષિણ્યચંદ્ર નામે આચાર્ય તેમના ગુરુભાઈ હતા, તેમણે શૃંગારપૂર્ણ કુવલયમાલા કથા રચી. એટલે સિદ્ધર્ષિના બનાવેલ ગ્રંથ વિષે કંઈક હાસ્ય કરતાં તે કહેવા લાગ્યા કે—‘તે જ સ્થિતિમાં આગમાક્ષરો-સૂત્રપંક્તિઓ લખી કાઢવાથી શું નવીન ગ્રંથ ગણાય? જગતમાં અત્યારે સમરાદિત્ય ચરિત્ર રૂપ શાસ્ત્ર વખણાય છે કે જેના રસ-તરંગોમાં નિમગ્ન થયેલા લોકો સુધા તૃષાને પણ જાણતા નથી. મારી કથા પણ રસાધિક્સથી કંઈક સાર રૂપ બની છે, અહો ! તમારો ગ્રંથ પુસ્તકની પૂર્તિરૂપ છે.” ત્યારે સિદ્ધકવિ કહેવા લાગ્યા કે—તમે મારા મનને દૂભવો છો. વયોવૃદ્ધ થતાં અમારી કવિતા તો એવી થાય. સૂર્યની સાથે ખદ્યોત (ખજુઆ)ની જેમ સમરાદિત્યની કવિતામાં પૂર્વસૂરિની સાથે મારા જેવો મંદમતિ સ્પર્ધા શું કરે ?” એ પ્રમાણે તેમણે સિદ્ધર્ષિના મનને ઉગ પમાડતાં તે પંડિત, અન્ય પુરષો જેમાં મુશ્કેલીથી બોધ પામી શકે તેવી રચનાવાળી, અને આઠ પ્રસ્તાવયુક્ત, વિદ્વાનોના શિરને કંપાવનાર, સુબોધ કરનારી અને રમ્ય એવી ઉપમિત ભવ પ્રપંચ નામની મહાકથા બનાવી. આથી તે ગ્રંથ વ્યાખ્યાનને યોગ્ય થયો, ત્યારથી શ્રી સંઘે તેમને વ્યાખ્યાનકારનું બિરુદ આપ્યું. ત્યાં તે હાસ્ય કરનાર આચાર્ય તરફ તેમણે જોયું, એટલે તે બોલ્યા કે— આવા પ્રકારની કવિતા બનાવવી, એમ મેં તમારા ગુણને માટે કહ્યું હતું.' ત્યારે સિદ્ધષિ ચિંતવવા લાગ્યા કે જયારે મારામાં રહેલ અજ્ઞાનતાને એ આચાર્ય પણ જાણી શકતા નથી, તો મારે હજી અવશ્ય અભ્યાસ કરવાની જરૂર છે. સ્વપરના જે તર્કગ્રંથો (ન્યાયશાસ્ત્રો) છે, તેનો તો મેં અભ્યાસ કરી લીધો, પણ બૌદ્ધના પ્રમાણશાસ્ત્રો તો તેમના દેશમાં ગયા વિના શીખી શકાય તેમ નથી.' એમ ધારી બૌદ્ધના દેશમાં જવાને આતુર બનેલા શ્રી સિદ્ધર્ષિએ વિનીત વચનથી ગુરુની અનુમતિ લેતાં નિવેદન કર્યું કે- હે ભગવન્! મને અનુજ્ઞા આપો તો બૌદ્ધશાસ્ત્રનો અભ્યાસ કરવા જાઉં.' એટલે શ્રતવિધિથી નિમિત્ત જોઈને ગુરુ તે પ્રાથમિક અભ્યાસી શિષ્યને વાત્સલ્યપૂર્વક કહેવા લાગ્યા કે–“હે વત્સ ! અભ્યાસ કરવામાં અસંતોષ રાખવો એ જો કે સારું છે, તથાપિ તને કંઈક હિતવચન કહું છું–બુદ્ધિનો નાશ કરનાર શાસ્ત્રમાં પ્રાણીઓનું સત્ત્વ કંઈ ચાલતું નથી, તેથી તેમના હેત્વાભાસથી જો તારું ચિત્ત કદાચ ભ્રમિત થાય અને તેમના આગમના આદરથી તું જૈન સિદ્ધાંતથી વિમુખ થઈ જાય, તો ઉપાર્જન કરેલ પુણ્યનો તું અવશ્ય નાશ કરી બેસીશ, એમ નિમિત્તથી હું સમજી શકું છું, માટે એ વિચારને તું માંડી વાળ. તેમ છતાં ત્યાં જવાને માટે તારો ઉત્સાહ અટકતો ન હોય, અને ત્યાં જતાં કદાચ તું સ્કૂલના પામે, તો પણ મારા વચનને માન આપી એક વખત તારે અહીં આવી જવું, અને વ્રતના અંગ રૂપ રજોહરણ અમને આપી દેવું.” એમ કહીને આચાર્ય મૌન રહ્યા. એવામાં મનમાં ખેદ પામી, કાન પર હાથ રાખીને સિદ્ધર્ષિ બોલ્યા કે-“પાપ શાંત થાઓ અને અમંગલ નાશ પામો. એવો અકૃતજ્ઞ કોણ હોય? જેણે પ્રમોદ પૂર્વક મારી જ્ઞાનચક્ષુ ઉઘાડી, તો ધૂમ્ર સમાન પર-વચનથી કોણ તેની સામે પ્રતિકૂલ આચરે? વળી હે નાથ ! તમે મને છેવટનું વચન પાળવા માટે કેમ કહ્યું? કયો કુલીન પોતાના ગુરુના ચરણ-કમળનો ત્યાગ કરે ? કદાચ ધતૂરાના ભ્રમની જેમ મન વ્યાક્ષિપ્ત થઈ જાય, તથાપિ આપનો આદેશ તો હું અવશ્ય પાળવાનોજ.' એમ કહી ગુરુને પ્રણામ કરીને સિદ્ધર્ષિ અવ્યક્ત વેષને સ્વીકારી પોતાની ઈચ્છાનુસાર મહાબોધ નામના બૌદ્ધ નગરમાં ગયા, ત્યાં પોતાની કુશાગ્ર બુદ્ધિથી તેમણે વિદ્વાનોને દુર્બોધ શાસ્ત્રોનો પણ અલ્પ પ્રયાસે અભ્યાસ કરી લીધો. જેથી બૌદ્ધોને ભારે આશ્ચર્ય થઈ Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધર્ષિસૂરી ચરિત્ર 233 પડ્યું. પરંતુ તે સિદ્ધર્ષિને પોતાના મતમાં લેવા માટે તેમને ભારે મુશ્કેલ હતું. કારણ કે અંધકારમાં ઉદ્યોત કરનાર, રત્નને પામીને મધ્યસ્થપણાનો જ આશ્રય કરે, તેમ તે મધ્યસ્થ રહ્યા. પરંતુ મત્સ્યને ધીવર (મચ્છીમાર)ની જેમ બૌદ્ધો તેવા પ્રકારના, ઉત્સાહ વધારનાર અને વૃદ્ધિ પમાડનાર વચનપ્રપંચથી સિદ્ધર્ષિને લલચાવવા લાગ્યા, એટલે તેમના આચાર વિચારમાં રસ પડવાથી તેમની મનોવૃત્તિ હળવે હળવે ભ્રમિત થવા લાગી. એમ બૌદ્ધમતમાં આસક્ત થતાં જૈન માર્ગ પર તેમનો અભાવ થઈ ગયો, જેથી તેમણે બૌદ્ધની દીક્ષા લઈ લીધી. પછી એક વખતે બૌદ્ધો તેમને ગુરુપદે સ્થાપતાં તે કહેવા લાગ્યા–“એક વાર મારે પૂર્વગુરુના અવશ્ય દર્શન કરવા એમ મેં તેમની પાસે પ્રતિજ્ઞા લીધી છે, તો સત્યપ્રતિજ્ઞા કોણ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે ? માટે મને ત્યાં મોકલો.” એટલે—અહો ! આ સત્યપ્રતિજ્ઞાપણું તો બહુ જ સુંદર કહેવાય' – એમ માનતા બૌદ્ધોએ સિદ્ધર્ષિને તેમના ગુરુ પાસે મોકલ્યા. એટલે ત્યાં જતાં ઉપાશ્રયમાં પોતાના ગુરુને સિંહાસન બેઠેલા જોઈને તે બોલ્યા-‘તમે ઉર્ધ્વસ્થાને શોભો છે.' એમ કહી તે મૌન રહ્યા.” ત્યારે ગર્ચસ્વામી ચિંતવવા લાગ્યા કે–તે દુર્નિમિત્તનું આ પરિણામ આવ્યું. કારણ કે જૈનવાણી કદાપિ અન્યથા થતી નથી. અમારા પર વિષમ ગ્રહ બેઠો, કે આવો મહાવિદ્વાનું સુશિષ્ય પરશાસ્ત્રથી છેતરાયો. માટે હવે કોઈ ઉપાયથી જો એ સમજે, તો સમજાવું, અને બોધ પામે, તો અમારો ભાગ્યોદય થયો. આથી વધારે શું હોય?’ એ પ્રમાણે વિચારી, ત્યાંથી ઉઠતાં ગુરુએ તેમને આસન પર બેસાડી ચૈત્યવંદન સૂત્રની લલિતવિસ્તરા નામે વૃત્તિ આપતાં જણાવ્યું કે–“અમે ચૈત્યવંદન કરીને આવીએ, ત્યાં સુધી તમે આ ગ્રંથનું અવલોકન કરજો.” એમ કહીને ગુરુ બહાર ચાલ્યા ગયા. હવે તે ગ્રંથને જોતાં મહામતિ સિદ્ધષિ ચિંતવવા લાગ્યા કે—“અહો ! મેં આ અવિચાર્યું અકાર્ય શું આરંભ્ય? વગર વિચાર્યું કામ કરનાર મારા જેવો બીજો કોણ મૂર્ખ હોય કે સ્વાર્થથી ભ્રષ્ટ કરનારા પરના વચનથી જે કાચને બદલે મણિ હારી બેસે ? મારા ઉપકારી તો તે એક શ્રીમાન્ હરિભદ્રસૂરિ કે જેમણે મારા માટે જ આ ગ્રંથ બનાવ્યો. મને ધર્મનો બોધ આપનારા શ્રીહરિભદ્રસૂરિ જ મારા સાચા ગુરુ છે. તેથી આ પ્રસંગે ભાવથી હું તેમને જ મારા હૃદયમાં સ્થાપન કરું છું. મને અનાગત (ભવિષ્યમાં થનાર) જાણીને જેમણે મારા માટે ચૈત્યવંદનની લલિતવિસ્તરા વૃત્તિ બનાવી. વળી કુવાસનારૂપ વિષને દૂર કરીને જેમણે મારા પર દયા લાવી અચિંત્યવીર્યથી મારા હૃદયમાં સુવાસનારૂપ અમૃત રેડ્યું, તે શ્રી હરિભદ્રસૂરિને નમસ્કાર થાઓ. વળી હું શિષ્યાભાસ-કુશિષ્ય શું કરવાનો છું, તે જાણીને મારા ગુરુએ આ નિમિત્તે ઉપકાર કરવા માટે મને અહીં બોલાવ્યો, માટે તેમના ચરણની રજથી સદા હું મારા મસ્તકને પવિત્ર કરીશ; અને મારો દોષ કહી સંભળાવીશ. કારણ કે ગુરુ તો લોકોત્તર પુરુષ છે. આ ગ્રંથથી, મને લાગેલ બૌદ્ધમતની ભ્રાંતિ દૂર થઈ છે. શસ્ત્રઘાતથી જેમ કોદ્રવ-કોદરામાં થયેલ મીણનો ભ્રમ દૂર થાય, તેમ મારો ભ્રમ ટળી ગયો છે.” એ પ્રમાણે સિદ્ધર્ષિ વિચાર કરે છે, તેવામાં ગુરુ બહિરભૂમિ થકી ત્યાં આવ્યા અને તેમને તે પુસ્તકમાં સંલગ્ન જોઈને ગુરુ પ્રમોદ પામ્યા. પછી ગુરુનો નિશિહિ શબ્દનો મહાઘોષ સાંભળતાં તે એકદમ ઉભા થયા અને તેમના ચરણ-કમળમાં પોતાનું શિર નમાવીને ચુંબન કર્યું-૨જ દૂર કરી. પછી સિદ્ધર્ષિ કહેવા લાગ્યા કે– હે ભગવન્! મારા પર આપનો શા નિમિત્ત મોહ છે ? મારા જેવા અધમ શિષ્યો પાછળથી શું ચૈત્યો Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર કરાવવાના હતા ? જેમ હલતો દાંત સ્વાદમાં વિઘ્ન ક૨ના૨, લોચન વગેરે શરીરના વિકાસને દૂષિત કરી ચાંદાવગેરેની વેદના ઉપજાવે છે, તેમ પુણ્યહીન કુશિષ્યો આત્મવિકાસને અટકાવનારા, તે કેવળ ગુરુના દ્રોહી હોય છે. હે પ્રભો ! મળવાના બહાને મને કેવળ બોધ આપવા માટે તમે અહીં બોલાવ્યો, તથા શ્રીહરિભદ્રસૂરિનો ગ્રંથ મારા હાથમાં આપ્યો. હવે કુશાસ્ત્ર સંબંધી મારો ભ્રમ ભાંગી ગયો છે, માટે આપને વિનંતી કરું છું કે— આ આપના કુશિષ્યની પીઠ પર આપનો પાવન હાથ સ્થાપન કરો. તેમજ દેવ, ગુરુની અવજ્ઞાથી લાગેલા મહાપાપનું આજે પ્રાયશ્ચિત્ત આપો કે જેથી આપની કૃપાથી મારી દુર્ગતિનો ઉચ્છેદ થાય.’ 234 ત્યારે આનંદાશ્રુથી પોતાના ઉત્તરીય વસ્રને ભીંજાવતા તથા કરુણાના નિધાન એવા ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે—‘હે વત્સ ! ખેદ ન કર. મદિરામસ્તજનોની જેમ અભ્યાસ કરેલ કુતર્કના મદથી વ્યાકુળ બનેલા લોકોથી કોણ પરાભવ પામતા નથી, હું ધારું છું કે તું છેતરાયો નથી. કારણ કે મારા વચનને તું ભૂલી ન ગયો. મદથી વિકળ થયેલ તારા વિના અન્ય કોણ પૂર્વે સાંભળેલ યાદ કરે ? તું બીજા વેષથી ત્યાં ગયો, તે તો તેમને વિશ્વાસ પમાડવા માટે હોઈ શકે પણ તેથી તારા મનમાં ભારે ભ્રાંતિ થવા પામી છે, એમ હું માનતો નથી. વળી વ્યાખ્યાનકારની પ્રજ્ઞાથી પ્રખ્યાત તથા શાસ્ત્રાર્થના રહસ્યને જાણનાર અને મારા ચિત્તને આનંદ પમાડનાર તારા જેવો શિષ્ય આ મહાન ગચ્છમાં બીજો કોણ છે ?’ એ પ્રમાણે સિદ્ધર્ષિને આનંદ પમાડી, પ્રાયશ્ચિત્ત આપીને ગુરુ મહારાજે તેમને પોતાના પદ પર સ્થાપન કર્યા, અને પોતે નિઃસંગ થઈ તે નગરની ભૂમિનો ત્યાગ કરી, પૂર્વ ઋષિઓએ આચરેલ એવા તપને માટે તેઓ અરણ્યમાં ચાલ્યા ગયા. ત્યાં કોઈ વાર ઉપસર્ગ સહન કરવાની બુદ્ધિથી કાયોત્સર્ગે રહેતા, કોઈ વા૨ નિશ્ચય દૃષ્ટિથી પ્રતિમાનો અભ્યાસ કરતા, કોઈ વાર પારણામાં માત્ર વ્રત નિર્વાહની ખાતર ક્લિષ્ટ આહાર લેતા, અને કોઈ વાર માસક્ષમણ વગેરે તપસ્યાથી તે કર્મ ખપાવવા લાગ્યા. એ પ્રમાણે દુષ્કર ચારિત્ર પાળતાં પ્રાંતે અનશન આદરીને તે સુજ્ઞ ગર્ગર્ષિ મહારાજ સ્વર્ગે ગયા. હવે અહીં વ્યાખ્યાનકાર સિદ્ધર્ષિ સૂરિ પાંડિત્યથી સર્વત્ર પ્રખ્યાત થયા અને પોતાને પંડિત માનનાર પરશાસનનો તે જય કરવા લાગ્યા. સૂર્યની જેમ સમસ્ત શાસનનો ઉદ્યોત કરતા તે વિશેષ પરાક્રમ-તેજથી જગતને શાંતિ પમાડવા લાગ્યા. અસંખ્ય તીર્થયાત્રાદિ મહોત્સવોમાં મહાઉત્સાહ ધરાવનાર એવા ધાર્મિકજનોના હાથે શાસનની પ્રભાવના કરાવતા સિદ્ધર્ષિ આચાર્ય પરમ વચન સિદ્ધિને પામ્યા. શ્રીમાન્ સુપ્રભદેવના નિર્મળ કુળને વિષે મુગટ સમાન, શ્રી માઘ કવીશ્વરના બંધુ તથા પ્રેક્ષાપૂર્વક પરીક્ષા કરવામાં પ્રવીણ એવા શ્રીસિદ્ધર્ષિ મુનીશ્વરનું ચરિત્ર ચિંતવીને હે ભવ્ય જનો ! કલિકાળના પ્રભાવથી કોઈ રીતે લાગેલ મિથ્યાદર્શનના કદાગ્રહનો ઉભય લોકને સાધવા માટે ત્યાગ કરો. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટ રૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્ર મુનીશ્વરે મન ૫૨ લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી સિદ્ધર્ષિસૂરિના વૃત્તાંતરૂપ આ ચૌદમું શિખર થયું. Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રી વીરસૂરિ ચરિત્ર 235 વીરસૂરિ ચરિત્ર આંતર રિપુનો નાશ કરનાર, દુષ્કર્મ રૂપ ગજ સમુહને હઠાવનાર તથા સુવર્ણ સમાન તેજસ્વી વર્ણવાળા એવા શ્રી વીરસૂરિ સ્વપર અન્વય-વંશને વિભૂષિત કરનાર થાઓ. શ્રી ધી (વી)ર ગણિ સ્વામી તમારું રક્ષણ કરો કે જેમની ભક્તિથી કષાયાદિ શત્રુઓ આવીને પરાભવ ન પમાડી શકે. જેમના ઉપદેશામૃતના પાનથી વિબુધો (પંડિતો) વિબુધો (દેવો) જેવા બની ગયા, સ્વ-૫૨ના ઉપકાર માટે તે શ્રી વીરસૂરિનું ચરિત્ર હું કહું છું. શ્રીમાલ નામે નગર કે જ્યાં ઉદ્યાનનાં વૃક્ષોથી દૂર કરાયેલ સૂર્ય, પૂર્વ-પશ્ચિમ પર્વતોનો આશ્રય કરે છે. વળી જ્યાં લોકો પ્રીતિરસમાં પૂર્ણ હતા અને જ્યાં સરોવરો કમળરહિત ન હતા. ત્યાં ધૂમરાજના વંશમાં ઉત્પન્ન થયેલ, મહીમંડળરૂપ કુમુદને આનંદ પમાડનાર અને ન્યાય રૂપ મહાસાગરને ઉલ્લાસ પમાડનાર એવો દેવરાજ નામે રાજા હતો. વળી ત્યાં શિવનાગ નામે વણિક કે જે સુજ્ઞ અને અગ્રેસર હતો તથા જેના મંત્રોથી પ્રચંડ .સર્પોનું વિષ દૂર થતું હતું. જૈન ધર્મમાં દૃઢ અનુરાગ ધરાવનાર તેણે શ્રીધરણ નામના નાગેંદ્રને આરાધ્યો, જેથી તેણે સંતુષ્ટ થઈને સર્વ સિદ્ધિને ક૨ના૨ તથા જાપ કે હોમાદિક વિના સઘ વિષને દૂર કરનાર એવો મંત્ર તેને આપ્યો કે જે મંત્ર પુણ્યહીન જનોને દુર્લભ તથા ફુંક અને હાથના સ્પર્શમાત્રથી આઠ નાગકુલોના વિષનો નાશ કરતો હતો. એટલે તે શ્રેષ્ઠીએ તે મંત્રની રચના અને પ્રભાવયુક્ત એક સ્તવન બનાવ્યું કે જે ધરણોરગેંદ્ર એવા નામથી પ્રસિદ્ધ થયું અને સ્મરણ માત્રથી જે ઉપદ્રવને દૂર કરતું હતું. તે શેઠની યથાર્થ નામવાળી પૂર્ણલતા નામે કાંતા હતી કે જે ધર્મવૃક્ષના આશ્રયયુક્ત, કુળરૂપકંદ, વચનરૂપ પત્ર, યશરૂપ પુષ્પ અને લાવણ્યરૂપ ફળયુક્ત હતી. તેમનો શ્રી વીર નામે પુત્ર કે જે રત્નદીપ સમાન તેજસ્વી, અક્ષય પ્રકાશથી અંધકાર-અજ્ઞાનનો નાશ કરનાર તથા સાક્ષાત્ દિવસ જેવો હતો. વળી જેના સુમનપણાથી કોટિધ્વજના મિષે ધ્વજાઓ ઉંચે જ ઉછળતી હતી. તે વીર કેમ નહિ ? તે જાણે સાત સમુદ્રોના અમૂલ્ય રત્નોથી વિભૂષિત સાક્ષાત્ લક્ષ્મીઓ હોય તેવી સાત વ્યર્વહારીઓની કન્યાઓ પરણ્યો હતો. એકવાર પિતા મરણ પામતાં વૈરાગ્યને લીધે વી૨ પર્વને દિવસે હંમેશાં સત્યપુરમાં શ્રીવીર પ્રભુને વંદન કરવા જવા લાગ્યો. એક વખતે જતાં તેને, લતાને શુષ્ક પત્રો (પાંદડાં)ની જેમ દુષ્ટ ચોરોએ ઘેરી લીધો. એવામાં તેનો સાળો ત્યાંથી તરત ભાગી છુટીને શેઠના ઘરે આવ્યો. ત્યાં લોકોના મુખથી તે હકીકત સાંભળવામાં આવતાં વીરની માતા અધીરાઈથી ઘરના દ્વાર આગળ આવીને ઉભી રહી. તેણે પોતાની વધૂના ભાઈને પૂછ્યું કે— ‘વીર ક્યાં છે ?’ એટલે તેણે મશ્કરીમાં જવાબ આપ્યો કે—‘સત્ત્વહીન એ મિથ્યાવીરને ચોરોએ મારી નાખ્યો એમ સાંભળતાં તેની માતા તે જ સ્થાને પ્રાણરહિત થઈ ગઈ. અહો ! પુત્ર પ્રત્યે માતાનું અસાધારણ વાત્સલ્ય વચનાતીત હોય છે. પિતા, ભ્રાતા, કલાચાર્ય કે મિત્ર અથવા અન્ય કોઈ ઉપકારીના ઋણથી કદાચ છૂટી શકાય, પણ માતાના ઋણથી તો કોઈ રીતે છુટી જ ન શકાય. Page #243 -------------------------------------------------------------------------- ________________ 236 શ્રી પ્રભાવક ચરિત્ર એવામાં તીડથી ખેડુત જેમ પોતાના ક્ષેત્રને અક્ષત રાખે તેમ પ્રભુના પ્રતાપે વીર ચોરો થકી છુટીને પોતાના અક્ષત શરીરે ઘરે આવી પહોંચ્યો. ત્યાં પોતાની માતાને પ્રાણરહિત જોતાં પોતાનું સંકટ ભૂલી જઈને તેણે પૂછયું કે “આ શું થયું?' ત્યારે યથાસ્થિત હકીકત તેના સાંભળવામાં આવી. એટલે વીરે પશ્ચાત્તાપ કરતા પોતાના સાળાને કહ્યું કે મારા ભાગ્યને દૂષિત કરનાર આવી પ્રાણાંત મશ્કરી તેં કેમ કરી ?' તે બોલ્યો-“શું માતાની જેમ મશ્કરીથી કોઈ મરણ પામે? આ તો બીલ્વફળના કાંટાની જેમ મને પણ જન્મ પર્યત ન જાય તેવું શલ્ય રહી ગયું. ત્યારે વીર વૈરાગ્યથી કહેવા લાગ્યો–“અહો ! સ્નેહના સંબંધમાં માતા અને મારી વચ્ચે કેટલું બધું મોટું અંતર છે? તે તો જુઓ. હાસ્ય માત્રથી મારું મરણ સાંભળતાં તે ખરેખર મરણ પામી અને તેનું મરણ સાક્ષાત જોવા છતાં અમે કંઈ પણ તજી શકતા નથી ! એમ કહી એક એક કોટિ ધન પોતાની સ્ત્રીઓને આપતાં બાકીનું ધન તેણે શ્રી સંઘની ભક્તિ અને જિનચૈત્યોમાં વાપર્યું. પછી પોતે ગૃહસ્થ વેષે જ પરિગ્રહનો ત્યાગ કરી, સત્યપુરમાં જઈને ભક્તિપૂર્વક તે શ્રી વીરપ્રભુની આરાધના કરવા લાગ્યો. ત્યાં તે સદા અઠ્ઠાઈને પારણે અઠ્ઠાઈ કરતો તેમજ બધી વિગઈનો ત્યાગ કરીને તે રહેવા લાગ્યો. અહો ! તેનું મહાનું તપ કેવું ? વળી ચતુર્વિધ પૌષધ કરીને તે પ્રાસુક આહાર લેતો તથા રાત્રે નગરની બહાર સ્મશાન વગેરેમાં જઈને તે કાયોત્સર્ગ કરતો હતો. ત્યાં દેવ, મનુષ્ય અને તિર્યંચના ઉપસર્ગો તે સહન કરતો અને તીવ્ર તપ તપતાં તે એક તીર્થ સમાન પવિત્રતાનું ધામ થઈ પડ્યો. વળી કુશળમતિ તે પોતાની ક્રિયામાં સાવધાન રહી ગુરુની સદા ઉત્કંઠા રાખતાં એક ચિત્તે વીરપ્રભુનું ધ્યાન કરવા લાગ્યો. એવામાં એક વખતે સંધ્યા સમયે બાહ્ય ભૂમિએ કાયોત્સર્ગ કરવા જતાં તેણે દૂરથી આવતા જાણે સાક્ષાત જંગમ કલ્યાણ હોય અથવા દેહધારી જાણે ચારિત્ર હોય એવા સો વર્ષના વૃદ્ધ વિમલગણિ ને મથુરા નગરીથી આવતા જોયા. એટલે સર્વ અભિગમ સાચવી પૃથ્વી પીઠ સુધી મસ્તક નમાવીને તેણે ગુરુને વંદન કર્યું, ત્યારે ધર્મલાભરૂપ આશિષથી અભિનંદન આપતાં ગુરુએ તેને પૂછ્યું કે હે ધર્મશીલ ! અકાળે અત્યારે નગર બહાર ક્યાં જાય છે ?' એટલે વીરે નમ્રતાથી જવાબ આપ્યો કે–“અહીં બાહ્યભૂમિમાં કાયોત્સર્ગ કરવા જાઉં છું.” ત્યારે ગણિ મહારાજ બોલ્યા- “અમે તારા અતિથિ છીએ. તને અંગવિદ્યાનો ઉપદેશ આપીને પ્રાંત સમય સાધવા અમે શત્રુંજય તીર્થ પર જવાના છીએ.' એમ સાંભળતાં વીર કહેવા લાગ્યો કે- “હે ભગવાન્ ! આજે મારો દિવસ સફળ થયો કે અસાધારણ પ્રસાદ લાવીને આપ જેવા મહાત્મા મારા જેવા પામર પર આવી ઉત્કંઠા ધરાવો છો. માટે આપ પૂજયની ઉપાસનાથી આજની રાત્રિ હું સફળ કરું. કારણ કે ચિંતામણિ હાથમાં આવતાં કયો મૂર્ખ તેની અવગણના કરે ?” એમ કહેતાં તેણે સદ્ગુરુને પોતાનો ઉપાશ્રય બતાવ્યો અને પોતે અંગદાબવા વગેરે તેમની શુશ્રુષા કરવા લાગ્યો. પછી ગુરુ મહારાજે તેને કહ્યું કે તું નિષ્કપટ ભાવથી અંગવિદ્યા શીખ કે જેથી શ્રતજ્ઞાનના બળે શાસનમાં તું પ્રભાવક થાય.' ત્યારે વીર બોલ્યો- હે ભગવન ! ગૃહસ્થોને સિદ્ધાંતની વાચના કેમ અપાય? વળી મોટી વયના લીધે અભ્યાસ કરતાં પણ મને આવડતું નથી, તો હું શું કરું ?' Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરસૂરિ ચરિત્ર 237 એટલે ગુરુ બોલ્યા હું તો હવે પરભવનો પથિક થવાનો છું, પણ અંગની મહાવિદ્યા તને પોતાની મેળે આવડી જશે, તેનો અર્થ હું તને સત્વરે જણાવીશ અને તેનું પુસ્તક, થારાપદ્ર નગરમાં શ્રી ઋષભદેવના ચૈત્યમાં આવેલ શુકનાશ સ્થાનમાં છે, તે લઈને તું વાંચજે.' એમ કહી ગુરુ મહારાજે વીરને આદરપૂર્વક દીક્ષા આપી અને ત્યાં ત્રણ દિવસ રહેતાં તે ગ્રંથનો અર્થ બતાવ્યો. પછી શ્રી વિમલગણિ વિમલાચલ તીર્થ પર ગયા અને ત્યાં શ્રી ઋષભસ્વામીને વંદન કરી, તેમનું એકમને ધ્યાન લગાવી, પાપરૂપ માતંગને મારવામાં કેસરી સમાન એવા તે ગુરુ અનશનથી દેહનો ત્યાગ કરીને સ્વર્ગે ગયા. પછી શ્રી ગુરુની આજ્ઞા પ્રમાણે તે નગરમાં ગયા અને તેમણે ગુરુએ બતાવેલ સ્થાને શ્રાવકો પાસેથી પુસ્તક મેળવ્યું. એટલે ગણિવિદ્યાની સાથે તેમણે ત્યાં અંગવિદ્યાનો અભ્યાસ કર્યો. તેના પ્રસાદથી તે મહા તપસ્વી ઉગ્ર શક્તિને ધારણ કરનારા થયા. વળી પ્રાચીન પુણ્યના યોગે તેમનો પરિવાર પણ થયો. આ વખતે શ્રી વીરગણિએ અજ્ઞજનોને બોધ આપવાનો નિયમ ધારણ કર્યો. . - હવે અણહિલપુર તરફ વિહાર કરવાને ઈચ્છતા શ્રીવીરગણિ વિરૂપાનાથ નામના વ્યંતરથી અધિષ્ઠિત એવા સ્થિરા ગામમાં આવ્યા. તે વ્યંતરાધિપનું વ (બ) લભીનાથ એવું બીજું નામ હતું. તે રાત્રે દેવગૃહમાં સુતેલ માણસને મહારોષ લાવીને મારી નાખતો હતો. તેને બોધ આપવા માટે ત્યાં જમીન પર ગણિવિદ્યાના - બળે સાડા ત્રણ હાથ પ્રમાણ કુંડાળું કરી ત્યાંના લોકોએ નિવાર્યા છતાં મહા તેજસ્વી એવા વીરગણિ આસન લગાવીને રહ્યા. કારણ કે અખંડવ્રતધારી તે એવા ભયથી ડરતા ન હતા. વળી ઝંઝાવાતથી મેરુ પર્વતની જેમ વિક્નોની અવગણના કરતા અને શરીર તેમજ મનને વિષે પણ નિષ્ક્રપ એવા તે કાયોત્સર્ગ-ધ્યાનમાં રહ્યા. એવામાં બલભીનાથ પોતે કિલકિલ ઘોર ગર્જનાથી બાહ્યજનોને ભય પમાડતો ત્યાં આવી પહોંચ્યો, અને તેમને ભય પમાડવા માટે સુરેંદ્રની સાથેનો જાણે વૈરભાવ યાદ આવ્યો હોય તેવા જંગમ પર્વતો સમાન પ્રથમ તેણે હાથીઓ વિકવ્ય, છતાં સમુદ્ર જેમ મર્યાદાને ન ઓળંગે તેમ ઉંચા નીચા શુંડાદંડોથી તે ભયંકર છતાં તેમની રેખાને ઓળંગી ન શક્યા. પછી દૃષ્ટિ થકી વિષજવાળાને બહાર કાઢતાં અને અન્ય પ્રાણીઓને ભસ્મીભૂત કરતા અને આમતેમ ચાલતા એવા ગર્વિષ્ઠ સર્પો વિકવ્ય. એટલે તે પણ રેખાને ઓળંગી શક્યા નહિ, આથી તે વિલક્ષ બનીને વિચારવા લાગ્યો કે–“આ મુનિનો મહિમા અસાધારણ લાગે છે. પછી તેણે ભયંકર રાક્ષસોના રૂપ બનાવ્યા, તે પ્રતિકૂલ છતાં તેમને ક્ષોભ પમાડી ન શક્યા. એટલે તે વ્યંતર તેમને અનુકૂળ ઉપસર્ગ કરવા લાગ્યો. તેણે તેમના માતાપિતા અને સ્ત્રી આઠંદ કરતા બતાવ્યા, છતાં મોહ પર્વતને ભેદવામાં વજ સમાન તે તત્ત્વજ્ઞ મુનિએ તેમની દરકાર ન કરી. કારણ કે તે વીર રૂપ અગમ્ય ઋષિએ દક્ષિણ દિશાનો આશ્રય કર્યો હતો, સત્ત્વ વડે વીર અને તપોનિધાન દેવતાથી પણ ચલાયમાન થાય તેમ ન હતા. એવામાં તે વીરગણિને જોવાને માટે કૌતુકથી જ સૂર્ય ઉદયાચલ પર આવ્યો. ત્યારે દેવ નિરાશ થઈ, અનેક પર્વત સમાન સત્ત્વશાળી અને પરાક્રમના નિધાન એવા તે તપોનિધાન મુનિને પ્રત્યક્ષ આવીને કહેવા લાગ્યો કે પૂર્વે મેં ઘણા દેવ મનુષ્યોનો માનભંગ કર્યો છે, પરંતુ તમારા વિના કોઈએ મારી સ્કૂલના કરી નથી.’ એમ કહીને તે પુનઃ કહેવા લાગ્યો કે-પૂર્વ દિશામાં આવેલ ડક્કરી નગરીમાં ભીમેશ્વર નામના શિવાલયમાં આવતાં હું તેના લિંગને પ્રણામ કર્યા વિના બેઠો અને તેના જળધાર પર પગ રાખીને ક્ષણવાર ત્યાં સુઈ ગયો. એવામાં રાજા ત્યાં આવ્યો અને વિસ્મય પામીને તેણે મને પૂછ્યું કે તું અજ્ઞાન કે શક્તિથી Page #245 -------------------------------------------------------------------------- ________________ 238 શ્રી પ્રભાવક ચરિત્ર દેવને નમસ્કાર કેમ કરતો નથી ?' એટલે મેં રાજાને જણાવ્યું કે-“હે રાજનું ! ન નમવાનું કારણ હું તને સ્પષ્ટ કહું છું સાંભળ–આ શિવ શક્તિ (પાર્વતી) યુક્ત હોવાથી મને જોઈને તે લજ્જાને લીધે નીચે મુખ કરી દેશે. કારણ કે એવા પ્રસંગે પુરુષથી પુરુષ લજ્જા પામે છે. વળી દેવ એવી સ્થિતિમાં છતાં સામાન્ય લોકો તેને નમે છે. તે લોકો તો પશુ જેવા છે, તો તેને લજ્જા શેની આવે ? તેમ વળી મારા મનમાં આ સંબંધી એક મોટું કૌતુક છે કે હું પ્રણામ કરતાં એને કંઈ ઉત્પાત થાય તો તેનો દોષ મારા પર આવે.” એ પ્રમાણે કહીને હું મૌન રહ્યો. ત્યાં રાજા કહેવા લાગ્યો કે–“અહો ! પરદેશી લોકો બોલવામાં ભારે ચાલાક હોય છે, ચર્મ દેહધારી પુરુષ પોતાને દેવસમાન માને છે તે જ્ઞાનીઓને હાસ્ય જેવું અને બાળકોને છેતરવા જેવું છે. હવે જો તારામાં કોઈ એવા પ્રકારની શક્તિ હોય, તો તે બતાવ, આ કામમાં અમે તારો લેશ માત્ર દોષ નહિ ગણીએ, અને તેને માટે સમસ્ત નગર સાક્ષી છે.” એ પ્રમાણે રાજાનું કથન સાંભળતાં હું જેટલામાં પાસે આવીને નમસ્કાર કરું છું, તેવામાં લોકોના દેખતાં તડાક દઈને લિંગ ફૂટ્યું. એટલે ભયથી સંબ્રાંત લોચનવાળા તથા બાળકની જેમ કંઠનો રોધ થંવાથી અવ્યક્ત ઉચ્ચાર કરતા રાજાને મેં કહ્યું કે- ચિરકાલથી આ લિંગનું અર્ચન કરવાના ક્લેશથી દૂભાયેલ એવા તે મને ઉત્તેજન આપવાના દંભથી વૈર ઉપાર્જન કર્યું.’ એમ સાંભળતાં મારા પગમાં પોતાનું મસ્તક મૂકી મને મનાવવા, માટે પરિવાર સહિત તે રાજા કહેવા લાગ્યો કે તું જ અમારો દેવ છે, તારે લીધે જ આ તીર્થ રહેવાનું છે. નહિ તો તેનો ઉચ્છેદ જ થઈ જાય. તું જ દેહધારી શિવ છે અને અન્ય તો પાષાણ રૂપ જ છે.' એમ તેણે કહેતાં મેં લિંગને યોગપટ્ટથી બાંધી દીધું. ત્યાં બે ભાગે સાંધેલ તે લિંગ અદ્યાપિ પૂજાય છે. પછી મહાબોધ નગરમાં બૌદ્ધોના પાંચસો મઠો હતા, તેમને મારા સામર્થ્યથી જીતીને ભગ્ન કર્યા. વળી એવી મારી પ્રતિજ્ઞા છે કે સામે આવે તેનો અવશ્ય વિજય કરવો. શંભના ભયથી મહાકાલ તો મારા એક ખૂણામાં પડ્યો છે. સોમેશ્વરનો જય કરવા હું ચાલીને અત્રે આવ્યો છું. એટલે તે ભય પામી બ્રાહ્મણ રૂપે અહીં આવીને મને મળ્યો,. અને કહેવા લાગ્યો કે–આ દારૂણ અને પવિત્ર ક્ષેત્ર મેં મહા-ઉદયને માટે તને આપ્યું. માટે જો તું આપવાને સમર્થ હોય તો માગું. ત્યારે મેં કહ્યું- હું યાચકોને યથેષ્ટ રાજય, અન્ન કે સુવર્ણ તેમજ ધનના ઘડા, મુડા કે લાખો ટકા આપવાને સમર્થ છું.” એટલે તે બ્રાહ્મણ બોલ્યો તો મને કંઈક આપ.' આથી તેને કહ્યું–‘માગી લે.' તે બોલ્યો તો હવે સાંભળો–“હે મહાબલ ! આ ક્ષેત્રમાં સ્થિર થઈને તું સ્થિતિ કર ! એમ સાંભળતાં હું જેટલામાં જ્ઞાનથી જોઉં છું, તો તે શંકર, બલિરાજાને વામનની જેમ વૃદ્ધ બ્રાહ્મણના વેષે ભયને લીધે મને સોમનાથ છેતરવા આવ્યો. પછી મેં તેને કહ્યું કે–“મને કંઈ પણ દંડ આપ, કે જેથી મારી સત્ય પ્રતિજ્ઞા થાય, નહિ તો અહીં રહેતાં પણ હું તને વ્યથાકારી થઈ પડીશ. ત્યારે તે બોલ્યો – હું કાંઈ તારી પાસે ગર્વ કરતો નથી, માટે મારું વચન સાંભળ–મારી યાત્રા તે પૂર્ણ કરી શકે કે જે તારા દર્શન કરે, નહિ તો તે યાત્રા અર્ધ ફલવતી થાય.” એમ કહીને તે પોતાને સ્થાને ચાલ્યો ગયો. અદ્યાપિ તે તે જ પ્રમાણે વર્તે છે. મારા વચનનું કોણ ઉલ્લંઘન કરે ? ત્યારથી આ ગામ સ્થિર એવા નામથી પ્રખ્યાત થયું. કારણ કે મારા અને શંભુના વચનની સ્થિરતા કાંઈ દુર્લભ નથી. એ પ્રમાણે મારી શક્તિ મનુષ્યો કે દેવોએ પણ અલિત કરી નથી, પરંતુ તમે શ્વેતાંબર Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરસૂરિ ચરિત્ર [239 તો મારા કરતાં પણ શક્તિમાન છો. હું દૂર રહીને જોયા કરું છું, પણ તમારો પરાભવ કરવાને સમર્થ નથી.' અગ્નિની જેમ આ રેખાકંડ જાજ્વલ્યમાન લાગે છે, તેથી પુરષ શંકિત થઈ જાય છે. તમારી આ તપશક્તિથી સંતુષ્ટ થયો છે, માટે મનોવાંછિત માગી લ્યો. કલ્પવૃક્ષની જેમ હું કાલક્ષેપ વિના તે પૂર્ણ કરીશ.” એ પ્રમાણે સાંભળતાં પંચપરમેષ્ઠીનું ધ્યાન પારીને વીર મુનિ કહેવા લાગ્યા કે –“સર્વ સંગના ત્યાગી અમે કંઈ પણ ઈચ્છતા નથી. એટલે વ્યંતરે કહ્યું–‘તથાપિ મારી ભક્તિની ખાતર કંઈક લ્યો.' ત્યારે મુનિ બોલ્યા-‘તારું પણ આયુષ્ય નશ્વર છે, હિંસા કરીશ નહિ. કારણ કે જીવહિંસા એ દુર્ગતિનું મૂળ કારણ છે. વળી તે જે ગર્વયુક્ત તારો પૂર્વનો વૃત્તાંત સંભળાવ્યો, તેથી મને હર્ષ નથી. તેમ મહાદાનમાં જે તે તારી શક્તિ બતાવી, તેથી પણ મને કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ પ્રાણીઓને અભયદાન આપવું, તે સર્વ કરતાં ઉત્તમ છે.' એટલે તે હર્ષથી કહેવા લાગ્યો-“આપનું વચન સત્ય છે, તેમ હું પણ એ સમજું છું, તથાપિ મારો પરિવાર સ્વેચ્છાચારી છે, તેમને આવું જ પ્રિય લાગે છે. અમૃતની વૃષ્ટિ સમાન તમારા વચનથી મને ભારે સંતોષ થયો છે. માટે પ્રાસાદની ભૂમિકામાં હું જીવરક્ષા કરાવીશ.” એટલે શ્રી વીરમુનિએ જણાવ્યું કે–આ વચન રાજાના જાણવામાં આવવું જોઈએ, કે જેથી આપણા બંનેનો વૃત્તાંત પુણ્યનિમિત્તે યાવચંદ્ર પ્રવર્તમાન રહે.' એ અરસામાં અણહિલપુરમાં શ્રી ચામુંડરાજ નામે નવીન ચક્રવર્તી રાજા હતો. એટલે વિરપાનાથે પોતે જ પ્રધાન પુરુષો મારફતે તે જીવરક્ષાની બાબત રાજાને જણાવી. જેથી તે પ્રમોદપૂર્વક ત્યાં આવ્યો. કારણ કે સત્કર્મ કરવાની કોને મહેચ્છા ન હોય? પછી રાજાએ જીવરક્ષાને માટે તે દેવના શાસનનો સ્વીકાર કર્યો ત્યારબાદ શ્રી વીરમુનિને રાજાએ પુનઃ ત્યાં બોલાવતાં તે આવ્યા અને તે ધીર અણહિલપુરમાં અજ્ઞજનોને પ્રતિબોધ આપવા લાગ્યા. ત્યાં શ્રીવર્ધમાનસૂરિ મહર્ષિએ સંઘ સમક્ષ મોટા ઓચ્છવપૂર્વક તેમને આચાર્યપદે સ્થાપન કર્યા. વળી ત્યાં શ્રી વીરપ્રભુની ભક્તિથી વલભીનાથ પોતે પ્રત્યક્ષ થઈને તેમની આગળ બેસીને ધર્મવ્યાખ્યાન સાંભળતો હતો; પરંતુ પોતાના ક્રીડાપ્રિય સ્વભાવ હોવાથી સલક્ષણ પુરુષ જોવામાં આવતાં તેના દેહમાં ઉતરીને તે તેને પીડા ઉપજાવ્યા વિના ક્રીડા કરતો હતો. એ પ્રમાણે જાણતાં શ્રી વીરસૂરિ તેને કહેવ લાગ્યા કે હે વ્યંતરાધીશ ! તું એ ક્રીડા કરે છે, તે યોગ્ય નથી. કારણ કે મનુષ્યો તારી એ ક્રીડાને સહન કરી શકતા નથી.” એમ ગુરુએ નિષેધ કરવાથી તે તેમ કરતાં નિવૃત્ત થયો, અને પુનઃગુરુને તે કહેવા લાગ્યો કે—“હે ભગવન્! મારા સંતોષનું તમને કાંઈ ફળ મળતું નથી.” ત્યારે આચાર્ય આનંદથી બોલ્યાજૈન ભવનથી ઉન્નત એવા અષ્ટાપદ પર્વત પર જવાની તારી શક્તિ છે ?' એટલે તે બોલ્યો “હે પ્રભો ! ત્યાં જવાની શક્તિ તો છે, પરંતુ ત્યાં સ્થિતિ કરવાની શક્તિ નથી. કારણ કે ત્યાં વ્યંતરેંદ્રો મહાબલિષ્ઠ છે, તેથી તેમનું તેજ સહન કરવાને અસમર્થ એવો હું ત્યાં રહી શકતો નથી, તેમ છતાં તમને મહતુ કૌતુક હોય, તો એક પ્રહર સુધી હું ત્યાં રહીશ; હે મિત્રગુરુ ! તે કરતાં અધિક વખત જો તમે રહેશો, તો અહીં પાછા આવી શકવાના નથી. આ મારું કથન સર્વીશે સત્ય છે.” ગુરુએ એ વાતનો સ્વીકાર કર્યો, એટલે વ્યંતરે એક ધવલ વૃષભ વિકર્યો અને મુનિને તેના પર બેસાડ્યા. તે વખતે ગુરુએ મસ્તક પર વસ્ત્ર બાંધી લીધું હતું. પછી તે વૃષભ આકાશમાર્ગે ગમન કરતાં ક્ષણવારમાં ત્યાં તીર્થપર પહોંચ્યો. એટલે ચૈત્યના દ્વાર પાસે તેણે મુનિને વૃષભ પરથી નીચે ઉતાર્યા, પછી ત્યાં રહેલ દેવતાઓના Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર તેજને સહન ન કરી શકવાથી આચાર્ય દ્વાર પાસેની પૂતળીની પાછળ શિખર આડે અદશ્ય રીતે છુપાઈ રહ્યા. ત્યાં ત્રણ ગાઉ ઉંચા, એક યોજન વિસ્તૃત તથા પ્રથમ ચક્રવર્તી શ્રી ભરતરાજાએ કરાવેલ ચાર દ્વારયુક્ત મહાચૈત્યને જોઈ અને શાસ્ત્રમાં બતાવેલ પ્રમાણ અને વર્ણયુક્ત પ્રતિમાઓને જોતાં શ્રી વીરમુનિએ એક એક નમસ્કારના સ્મરણ સાથે પ્રમોદપૂર્વક પ્રણામ કર્યા. પછી પ્રભાવના-મહિમા કરવાની ઇચ્છાથી ત્યાંની નિશાનીરૂપે, દેવતાઓએ ચડાવેલ ચોખાના પાંચ છ દાણા તેમણે લઈ લીધા. રાત્રિના પ્રથમ પ્રહરે તે તીર્થયાત્રા નિમિત્તે ચાલ્યા હતા અને બીજા પ્રહરની એક ઘડી જતાં પ્રથમની જેમ તે પાછા આવ્યા. ત્યાં સુગંધિ અક્ષતના પરિમલથી સુમનસ-દેવોથી વ્યાપ્ત સૌધર્મ વિમાનની જેમ ઉપાશ્રય સુગંધિ બની ગયો. ત્યારે મુનિઓએ પૂછતાં ગુરુ કહેવા લાગ્યા—અષ્ટાપદ પર્વત પર દેવોને વંદન કરો.' એ વાત તેમણે શ્રી સંઘને નિવેદન કરતાં તે ચૈત્યમાં એકત્ર થયો અને એ આશ્ચર્ય સંઘે રાજાને જણાવ્યું, તેથી તે પણ કૌતુકથી ત્યાં આવ્યો. અને ગુરુને બોલાવીને તેણે નિશાની પૂછી ત્યારે ગુરુ પુનઃ કહેવા લાગ્યા કે— વે धउला बे सामला बे रत्तुप्पलवन्न 1 मरगयवन्ना दुन्नि जिण सोलस कंचनवन्न ॥ શ્ II नियनियमाणिहिं कारविय भरहि जि नयणाणंद । ते मइं भाविहिं वंदिया ए चउवीस जिणंद " ॥ २ ॥ 240 એટલે—બે શ્વેત, બે શામળા, બે રક્તકમળ સમાન વર્ણવાળા અને સોળ કંચન સમાન વર્ણવાળા, પોતપોતાના પ્રમાણથી ભરત રાજાએ કરાવેલ તથા નયનને આનંદ ઉપજાવનાર એ ચોવીશે જિનેશ્વરોને મેં ભાવથી વાઘાં છે.' ત્યારે રાજા બોલ્યા—‘તમે પોતાના ઇષ્ટ દેવનું સ્વરૂપ કહેવામાં કુશળ છો, પણ તેથી અમને તેની પ્રતીતિ થતી નથી, માટે બીજી કંઈક નિશાની કહો.' એટલે વર્ણમાં તેમજ પરિમલના ગુણથી અસાધારણ એવા અપૂર્વ અક્ષતો તેમણે લોકો સમક્ષ બતાવ્યા. તે અક્ષત બાર અંગુલ લાંબા અને એક અંગુલ જાડા હતા; જે જોતાં રાજાને ખાત્રી થઈ. તુર્કોએ ભંગ કર્યા પહેલાં તે અક્ષત ઉપાશ્રયમાં હતા અને અષ્ટાપદના પ્રતિબિંબની જેમ શ્રી સંઘ તેની પૂજા કરતો હતો. એ પ્રમાણે સામાન્ય જનોને દુસ્તર એવા અદ્ભુત અતિશયોથી શ્રીમાન્ વીરગણિ આચાર્ય તે વખતે જગતને પૂજનીય થઈ પડ્યા. એકવાર રાજાએ એકાંતમાં પોતાના વીર નામના મંત્રીને કહ્યું કે—‘શાસ્ત્રોક્ત ન્યાયથી રાજ્ય ચલાવતાં અને પંડિતોને આશ્રય કરવા લાયક તથા વચનસિદ્ધ એવા ગુરુ અને મંત્રી બંને વીર મારા મનની પીડાને દૂર કરનાર હોવા છતાં એક ચિંતારૂપ જ્વર મને મહાસંતાપ ઉપજાવે છે. તે સાંભળીને તમે તેનો પ્રતીકાર કરો. એ વાત હું કોઈ આગળ કહી શકતો નથી.' એ પ્રમાણે સાંભળતાં વીર મંત્રીશ્વર બોલ્યા કે—અે સ્વામિન્ ! મને આદેશ કરો, હું આપનો સેવક છું, તો શું હું વિપરીત કરવાનો છું ?’ ત્યારે રાજાએ જણાવ્યું કે—‘મારા અંતઃપુરની રમણીઓ વિદ્યમાન છતાં તેમનો ગર્ભસ્ત્રાવ થાય છે, તો તેનો તમે પ્રતીકાર કરો.' એમ રાજાની આજ્ઞા થતાં મહામંત્રીએ એ વાત શ્રીવીરસૂરિ આગળ નિવેદન કરી. Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરસૂરિ ચરિત્ર 241 * કહ* એટલે આચાર્યે તે સ્વીકારીને જણાવ્યું કે–“વાસક્ષેપ મંત્રી આપું, તે રાણીઓ પર નાખો, જેથી તેમને પુત્રો ઉત્પન્ન થશે.પછી મંત્રીએ ગુરુના વચન પ્રમાણે કર્યું અને તેથી રાજાને વલ્લભરાજ વગેરે પુત્રો થયા. હવે એકવાર ગુરુ અષ્ટદશશતી દેશમાં વિચરતાં, સુજ્ઞ જનોથી અલંકૃત એવા ઉંબરિણિ ગામમાં આવ્યા. ત્યાં એક વિશુદ્ધ ઉપાશ્રયમાં તેમણે નિવાસ કર્યો. પછી સંધ્યા સમયે કાયોત્સર્ગ કરવાને તે પ્રમોદપૂર્વક પ્રેતવન (સ્મશાન)માં ગયા. એવામાં પરમાર વંશમાં હીરા સમાન (રૂભદ્ર) નામના રાજકુમારે તેમને જોતાં અતિભક્તિથી નમસ્કાર કર્યા અને અંજલિ જોડીને જણાવ્યું કે હે પ્રભો ! વ્યાપદોથી વ્યાપ્ત આ શ્મશાનમાં તમે ન રહો. ગામમાં કોઈ પ્રાસુક સ્થાનમાં આવીને સુખે રહો.’ ત્યારે ગુરુ બોલ્યા કે–‘મુનિઓ સદા બાહ્ય ભૂમિકામાં જ કાયોત્સર્ગ કરે છે.' એમ સાંભળતાં ધીરજ લાવીને તે રાજપુત્ર પોતાના સ્થાને ચાલ્યો ગયો. એવામાં તેને જાંબુનું ભંટણું આવ્યું. એટલે તેનો સ્વાદ લેવાની ઈચ્છાથી તેણે જાંબુફળો તોડ્યાં. તેમાં કૃમિ-જંતુ જોઈ, શંકાથી શિર ધૂણાવતાં તે કહેવા લાગ્યો કે-ફળોમાં પણ જયારે સુક્ષ્મ કૃમિ હોય છે, તો વિવેકી પુરુષે રાત્રે જોયા વિના ખાવું, તે કેમ યોગ્ય ગણાય ?' પછી તેણે બ્રાહ્મણોને બોલાવીને પ્રાયશ્ચિત પૂછયું. એટલે તેણે બતાવ્યું કે “એ પાપની વિશુદ્ધિ માટે સુવર્ણના કૃમિનું બ્રાહ્મણોને દાન કરવું.” એમ સાંભળતાં રાજકુમારે વિચાર કર્યો કે-“આથી તો કલ્પપૂર્વક મારે બીજા કૃમિનો પણ વધ કરવાનો વખત આવે, માટે એ ધર્મ મારા હૃદયમાં સ્થાપન થાય તેમ નથી. હવે કોઈ શમધારી મુનિને એ વિચાર પુછું.' એવામાં પ્રભાતે જૈનમુનિ ગામમાં આવ્યા ત્યારે રાજપુત્રે ત્યાં આવી પ્રણામ પૂર્વક ગુરુને પોતાનો સંદેહ પૂછ્યો. એટલે ગુરુ વિસ્તારથી ખુલાસો કરતા બોલ્યા કે “હે ભદ્ર ! સ્થાવર અને ત્રસ જીવો સર્વત્ર રહેલા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર કહેવાય છે અને બેઇંદ્રિય, તેંઇદ્રિય અને ચઉરિંદ્રિય જીવો ત્રસ સમજવા, તેમજ પંચેંદ્રિય તિર્યંચ, દેવતા, મનુષ્ય અને નારક એ પણ ત્રસ ગણાય છે. તેમાં હાથી, મસ્ત, મયુરાદિક તે સ્થળચર, જળચર અને ખેચર કહેવાય છે. વળી વનસ્પતિ એ જીવોના આધારરૂપ છે એટલે તેમાં ઘણા જીવો રહેલા છે. તેના મૂળ ફળાદિકમાં ઘણા જીવો ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તો હે વિવેકી ! જીવોની દયા એ જ ધર્મ છે, તે તું વિચારી જો.” એ પ્રમાણે ગુરની વાણી સાંભળતાં રાજકમાર પ્રતિબોધ પામ્યો અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરી અક્ષીણ કલ્યાણ સાધવાને તેણે દીક્ષા અંગીકાર કરી. પછી પૂર્વ શાસ્ત્રનો અભ્યાસ કરતાં જૈનાગમને વાંચી, જ્ઞાનક્રિયામાં તે ગીતાર્થ મહાવિદ્વાનું થયા. જેમ દીપકથી દીપક પ્રગટે, તેમ તે પોતાના ગુરુ સમાન તેજસ્વી થયા. એકવાર શ્રુતજ્ઞાનથી પોતાના આયુષ્યનો અંત જાણવામાં આવતાં શ્રીવીરસૂરિએ પોતાના મુખ્ય શિષ્ય શ્રીભદ્રમુનિને પોતાના પદે સ્થાપી તેનું ચંદ્રસૂરિ એવું નામ રાખ્યું. અને પોતે યોગનિરોધથી સંવરમાં રહી, જીર્ણ ગૃહની જેમ દેહનો ત્યાગ કરીને સ્વર્ગે ગયા. શ્રી વીરગુરુ બોધ શક્તિના આધારરૂપ તે સ્વર્ગલક્ષ્મીના ભોક્તા થયા. વિક્રમ સંવતુ ૯૩૮ માં શ્રીવીરસૂરિનો જન્મ થયો હતો. ૯૮૦માં તેમણે દીક્ષા ધારણ કરી અને ૯૯૧માં તેઓ સ્વર્ગે ગયા. બેંતાલીશ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા અને અગિયાર વર્ષ વ્રત પાળ્યું. એમ તેમણે ત્રેપન વર્ષ આયુષ્ય ભોગવ્યું. Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર એ પ્રમાણે હે સજ્જનો ! શ્રીવીરસૂરિનું પ્રસિદ્ધ ચરિત્ર તમો શ્રવણ કરો; કે જેથી મહાનંદ-સુખને પ્રગટ કરનાર શ્રીસમ્યક્ત્વલક્ષ્મી તમને વરવાને ઉદ્ધૃષ્ઠિત થાય. 242 શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતાં શ્રીપ્રદ્યુમ્ન મુનીશ્વરે સંશોધન કરેલ, શ્રીપૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીવીરસૂરિના ચરિત્રરૂપ આ પંદરમું શિખર થયું. તે આ નવીન પ્રદ્યુમ્ન (કામ) જય પામી કે જે શિવ (કલ્યાણ) ના સહચારી હતા, વળી જેમણે પોતાના પ્રગટ રિપુરૂપ સંતોષને અતુલ પ્રીતિ અનેં રતિ પણ આપી દીધી. વળી શુભ ધ્યાનના ઉપાયરૂપ જે કવિત્વના ચુર્ણાદિને અમૃતચિ (ચંદ્ર) સમાન માનતા હતાં, તથા મદાદિકનો જેણે સર્વથા પરિહાર કર્યો હતો. ૧. પ્રીતિ અને રતિ બંને કામદેવની સ્ત્રીઓ કહેવાય છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસૂરિ ચરિત્ર 243 G શ્રી શાંતિસૂરિ ચરિત્ર વાદિવેતાલ, દુર્મત્રવાદીઓના કાલ રૂપ તથા સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા એવા પ્રસિદ્ધ શ્રી શાંતિસૂરિ તમારું રક્ષણ કરો. તેમની ભક્તિથી ભાવિત થયેલ હું તેમનું ચરિત્ર રચવાની અભિલાષા કરું છું. કારણ કે સૂર્યની ઉરુ વિનાનો પણ તેનો સારથી સેવાથી સારથી શું આકાશમાર્ગે ચાલવાને સમર્થ બનતો નથી? શોભામાં કૈલાસ સમાન ગુર્જર નામે દેશ છે કે જે ધનદ (કુબેર અથવા દાતારો) થી અધિષ્ઠિત અને ચારૂમાનસ (સુંદર માનસ સરોવર અથવા સજ્જનો)ના સમૂહથી વિભૂષિત છે. ત્યાં અણહિલપુર નામે નગર છે કે જયાં સંતજનોના વચનામૃતથી, જિલ્લો (સર્પો અથવા દુર્જનો) ના વચન રૂપ વિષ કોઈને અસર કરી શકતું નથી. ત્યાં દેશમાંના શત્રુઓનો નિગ્રહ કરનાર, કનક સમાન કાંતિવાળો અને અસાધારણ પરાક્રમી એવો ભીમ નામે રાજા હતો. - હવે ચંદ્રગચ્છ રૂપ શુક્તિ (છીપ) ને વિષે મુક્તા સમાન તથા સ્વચ્છમતિ મુનિઓના નિધાન રૂપ એવો થારાપદ્ર નામે પ્રખ્યાત ગચ્છ છે. ત્યાં સચ્ચારિત્ર રૂપ લક્ષ્મીના પાત્ર ગુણના નિધાન અને જગતમાં વિખ્યાત એવા શ્રી વિજયસિંહ નામના આચાર્ય હતા. તેઓ શ્રી સંપક ચૈત્યની પાસેના સ્થાનમાં રહેતાં સૂર્યની જેમ ભવ્ય જન રૂપ કમળને પ્રતિબોધ (વિકાસ) પમાડતા હતા. શ્રી પાટણની પશ્ચિમે ઉન્નાયુ નામે ગામ હતું કે જ્યાં લોકો દીર્ધાયુષી અને સારી સ્થિતિના હતા તથા જે નાનું છતાં સારી પેદાશવાળું હતું. ત્યાં શ્રીમાલ વંશનો ધનદેવ નામે શ્રેષ્ઠી કે જે વિદ્વાન અને દેવ ગુરુની સેવા સાધવામાં સાવધાન હતો. સાક્ષાત્ લક્ષ્મી સમાન ધનશ્રી નામે તેની પત્ની હતી. તેમનો ભીમ નામે પુત્ર કે જે પ્રતિભાશાળી પુરુષોમાં અગ્રેસર હતો. કંબુ (શંખ) સમાન કંઠ, વિશાળ લલાટ અને જાનુ પર્યત ભુજાથી તે અલંકૃત હતો, તેમજ તેના હાથ, પગ, છત્ર, ધ્વજ અને પદ્મના લાંછનથી વિભૂષિત હતા. વળી તે સર્વ લક્ષણોથી સંપૂર્ણ અને પુણ્ય તથા નિપુણતાનું એક સ્થાન હતો. ગુરુ મહારાજે જ્ઞાનથી તે ભીમને સંઘ (ગચ્છ)નો ભાર ધારણ કરવામાં તેને સમર્થ જાણ્યો એટલે પ્રૌઢ બુદ્ધિવાળા અને નિર્મળ જ્ઞાનથી ભાવિને જાણતા તે વિહાર કરતાં ઉન્નતાયુ ગામમાં પધાર્યા, ત્યાં ચૈત્યમાં શ્રી આદિનાથને પ્રણામ કરીને તે શેઠના ઘરે ગયા; અને ધનદેવ પાસે તેમણે ભીમની માગણી કરી એટલે શેઠ બોલ્યા કે “જો મારો પુત્ર આપના કાર્યમાં ઉપયોગી અર્થાતુ કાર્યસાધક થાય, તો હું કૃતકૃત્ય છું.' એમ કહીને તેણે આ લોક અને પરલોકના કલ્યાણ માટે પોતાનો પુત્ર આચાર્યને અર્પણ કર્યો. પછી શ્રેષ્ઠીની અનુમતિથી ગુરુ મહારાજે મિથ્યાષ્ટિઓને ભીમ (ભયંકર) તથા ઉત્કટ પ્રતિભા બળથી વિરાજિત એવા ભીમને શુભ દિવસે દીક્ષા આપી અને તે શિષ્યનું શાંતિ એવું નામ રાખ્યું પછી જાણે પ્રથમથી સંકેત કરેલ હોય તેમ સમસ્ત કળાઓના તે જ્ઞાતા થયા તથા અનુક્રમે સમગ્ર શાસ્ત્રરૂપ સમુદ્રના પારગામી થયા. એટલે શ્રી શાંતિ મુનિને શાસ્ત્રજ્ઞાતા સમજીને ગુરુ મહારાજે તેમને આચાર્યપદે સ્થાપ્યા તથા ગચ્છનો ભાર સોંપી ભવદવ ટાળવા પોતે અનશન આદરીને સ્વર્ગે ગયા. Page #251 -------------------------------------------------------------------------- ________________ 244 * શ્રી પ્રભાવક ચરિત્ર હવે શ્રી શાંતિસૂરિ અણહિલ્લપુરમાં શ્રીમદ્ ભીમરાજાની રાજસભામાં કવીંદ્ર અને વાદિચક્રી તરીકે પ્રખ્યાત થયા. એવામાં એકવાર અવંતિદેશનો રહેવાસી, સિદ્ધસારસ્વત તરીકે પ્રસિદ્ધિ પામેલ અને જાણે બીજો પ્રચેતસ હોય એવો ધનપાલ નામે કવિ હતો. તેને બે દિવસ ઉપરાંતના દહિંમાં જંતુ બતાવી જે ગુરુ મહારાજે પ્રતિબોધ પમાડ્યો, તે શ્રી મહેન્દ્ર ગુરની વાણીથી દઢ સંબંધમાં આવતાં તેણે તિલકમંજરી નામની કથા બનાવીને પૂજય ગુરુને વિનંતી કરી કે–‘આ કથાનું સંશોધન કોણ કરશે ?' ત્યારે આચાર્ય મહારાજે વિચારીને આદેશ કર્યો કે “તારી કથાનું શ્રી શાંતિસૂરિ સંશોધન કરશે.” એમ સાંભળતાં તે ધનપાલ કવિ પાટણમાં આવ્યો. - હવે તે અવસરે સૂરિતત્ત્વના સ્મરણમાં તત્પર એવા આચાર્યદેવ તે સમયે મઠ-ઉપાશ્રયમાં ધ્યાનલીન હતા. એટલે તેમની રાહ જોઈ બેસી રહેલ ધનપાલ કવીશ્વર, નૂતન અભ્યાસી શિષ્ય આગળ એક અદ્દભુત શ્લોક બોલ્યો. તે આ પ્રમાણે– "खचरागमने खचरो हृष्टः खचरेणांकितपत्रधरः । ઘરવાં ઘરતિ વરમુa ! રવ પથ” I ? / એ શ્લોક બોલતાં કવિએ જણાવ્યું કે તે મુનિ! જો આનો અર્થ જાણતા હો, તો કહી બતાવો.” એટલે કવિનું વચન સાંભળતાં તે પંડિત શિર્વે વિને કષ્ટ તે શ્લોકની વ્યાખ્યા કરી બતાવી. જે સાંભળી હર્ષ પામતાં ધનપાલ કવિએ કહ્યું કે “આ તો શું માત્ર છે ? શ્રી શાંતિસૂરિના હાથનો પ્રભાવ ભારે દેખાય છે.” પછી તેણે મેઘ સમાન પ્રખર ધ્વનિથી ત્યાં સર્વજ્ઞ અને જીવની સ્થાપનાનો ઉપવાસ રચ્યો. તેવામાં ગુરુમહારાજ આવીને સિંહાસન પર બિરાજમાન થયા; અને તેમણે એક પ્રાથમિક પાઠને ઉચિત એવા શિષ્યને કહ્યું કેહે વત્સ ! અત્યારે આ થાંભલાના આધારે બેસીને તે શું કર્યું ?' ત્યારે તે બોલ્યા કે-“આ કવિએ જે કહ્યું, તે મેં બધું ધારી લીધું છે.' આથી ગુરુએ કહ્યું- તો તે કહી બતાવ.” એમ ગુરુના કહેવાથી કદાગ્રહનો સંહાર કરવામાં સમર્થ એવા તે શિષ્ય સ્પષ્ટ અને ધીર વાણીથી તે બધું કહી સંભળાવ્યું જે સાંભળતાં ધનપાલે કવિ અત્યંત આશ્ચર્ય પામીને કહેવા લાગ્યો-“આ બાલર્ષિરૂપે શું સાક્ષાતુ ભારતી-સરસ્વતી છે? માટે હે ભગવન્! બુદ્ધિના નિધાન તથા ભારે સંદેહરૂપ શૈલને ભેદવામાં વજ સમાન એવા આ સાધુને જ મારી સાથે મોકલો. એટલે આચાર્ય બોલ્યા- પરશાસ્ત્રનો અભ્યાસ કરનાર એ શિષ્યનો અત્યારે કિલષ્ટ પ્રમાણશાસ્ત્રો ભણવાનો સમય છે, જો શાસ્ત્રસમુદ્રનું પાત્ર હોય તો વાદીઓ કલ્લોલિત થાય છે. તેથી એને અભ્યાસથી રહિત ન કરવો, એવી અમારી ઇચ્છા છે.” ત્યારે સિદ્ધસારસ્વત તે કવીશ્વર કહેવા લાગ્યો કે– હે ભગવન્! આપ આપના ચરણ-કમળથી માલવદેશને અલંકૃત કરો.” એમ સાંભળતાં ગુરુ બોલ્યા- “આ સંબંધમાં જો તમારો વધારે આગ્રહ હોય, તો પ્રધાન આચાર્યસહિત શ્રી સંઘની સદા અનુમતિ લેવાની જરૂર છે.” પછી શ્રી સંઘની અનુમતિથી મોટા પરિવારયુક્ત એવા ભીમરાજાના Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસૂરિ ચરિત્ર 245 પ્રધાનો સહિત તેમણે અવંતિદેશ તરફ વિહાર કર્યો. ત્યાં માર્ગે વિચરતાં રાત્રે સરસ્વતી દેવીએ ભારે પ્રસાદ લાવીને તેમને સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો કે “ચતુરંગ સભા સમક્ષ તમે પોતાનો હાથ ઉંચો કરશો, એટલે દર્શનનિષ્ણાત બધા વાદીઓ પરાજિત થશે.” પછી આગળ ચાલતાં શ્રીભોજરાજા ધારાનગરીથી હર્ષપૂર્વક પાંચ કોશ તેમની સન્મુખ આવ્યો. તે વખતે એક એક વાદીના વિજયમાં પ્રતિજ્ઞાથી પણ કરતાં તે બોલ્યો કેમારા વાદીઓને કોણ જીતી શકે તેમ છે? દરેક વાદીના જયમાં હું એક એક લક્ષ દ્રવ્ય આપીશ. મારે ગુજરાતના શ્વેતાંબર ભિક્ષુનું બળ અવશ્ય જોવું છે.” પછી ત્યાં રાજસભામાં પોતપોતાનો પક્ષ કરતા બધા દર્શનોના ચોરાશી વાદીદ્રોને આચાર્યે જીતી લીધા. સ્પષ્ટ વક્તા અને ન્યાયમાં જ એક બુદ્ધિ ધરાવનાર એવા સૂરિએ પ્રતિદિવસે એકએકને ઉંચો હાથ કરીને અનાયાસે જીતી લીધા. એટલે રાજાએ ચોરાશી લક્ષ દ્રવ્ય આપીને તરત સિદ્ધસારસ્વત કવિને બોલાવ્યો. - તેની પાછળ બીજા ઘણા વાદીઓ આવ્યા. એટલે પાંચસો વાદીઓને જયમાં પાંચ કોટિ દ્રવ્યના વ્યયથી રાજા ભય પામ્યો. ત્યાં ધનપાલ કહેવા લાગ્યો કે-“આ જૈનર્ષિનું નામ શું ?' ત્યારે રાજાએ જણાવ્યું કે–“આ આચાર્યનું પ્રસિદ્ધ એવું શાંતિ નામ છે, અને પણ એ વાદિઓના વેતાલ તરીકે પ્રસિદ્ધ છે. માટે વાદનો નિષેધ કરી, અહીં એમનો સત્કાર કરીને મોકલીએ, વળી કથા શોધક તરીકે પણ અહીં હું એમને નિયુક્ત કરતો નથી. નહિ તો મારી સભા જીતીને કોણ સ્વસ્થતાથી જાય છે? ગુજરાતના પાંચ દશ લાખ તો તરત થઈ જાય તેમ છે. એમ બાર લાખ તો થયા છે. વળી સાઠ હજાર મેં આપ્યા છે. માટે હવે બુદ્ધિના નિધાન એવા ધનપાલની કથા શોધાવવી છે.” એમ ધારીને તેણે શ્રી શાંતિસૂરિને ત્યાં સ્થાપન કર્યા. વળી બાર લાખથી રાજાએ ત્યાં ચૈત્યો કરાવ્યાં અને બાકીના રહેલ સાઠ હજાર કે જે રાજાએ આપ્યા હતા, તે આચાર્યે થારાપદ્રપુરમાં મોકલી આપ્યા. ત્યાં શ્રી આદિનાથના ચૈત્યમાં મૂળનાયક પ્રભુની ડાબી બાજુએ તેમણે એક દેવકુલિકા (દરી) કરાવી તથા એક મોટો રથ કરાવ્યો. પછી તેમણે ધનપાલની કથા બરાબર શોધી આપી. એટલે રાજાએ આચાર્યને વાદિવેતાલનું બિરૂદ આપ્યું. એવામાં ગુજરેશના આગ્રહથી તેઓ કવીશ્વર સહિત પાછા ફરીને લક્ષ્મીના સ્થાનરૂપ પાટણમાં પધાર્યા. ત્યાં આગળ જિનદેવ શેઠના પધ નામના પુત્રને પૂર્વે સર્પ ડેસ્યો હતો, એટલે સર્વપક્ષના માંત્રિકોએ અનેક મંત્ર અને ઔષધોપચાર કર્યા, છતાં તે સ્વસ્થ ન થયો, તેથી સ્વજનોએ સાથે મળી તેને એક ખાડામાં નાખ્યો. કારણ કે સર્વે હંસેલને ફરી જીવાડવાના આશયથી તેની એવી વ્યવસ્થા કરવામાં આવતી; એમ શિષ્યોના જાણવામાં આવતા તેને જીવાડવા માટે તેમણે ગુરુને વિનંતિ કરી. તેથી આચાર્ય જિનદેવના ઘરે ગયા અને તેમણે તેને સ્વસ્થ કરવા માટે જણાવ્યું. પછી જિનદેવને તેમણે કહ્યું કે તે સર્વે સેલ, અમને પૃથ્વીમાંથી બહાર લાવીને બતાવો.” એમ સાંભળતાં જિનદેવ તે ગુરુ સાથે સ્મશાનમાં ગયો. ત્યાં ભૂમિ ખોદીને તેને બહાર કાઢ્યો. એટલે આચાર્યો અમૃત તત્ત્વનું સ્મરણ કરતાં હાથથી તેના દેહનો સ્પર્શ કર્યો. જેથી તે પદ્મ તરત ઉઠ્યો અને પદ્મસમાન પોતાના મુખને વિકસિત કરતાં પદ્મ ગુરુના ચરણે નમસ્કાર કર્યા અને જણાવ્યું કે-“હે તાત ! હું, સ્વજનો તથા ગુરુ મહારાજ અહીં શા માટે આવ્યા છે ?' એટલે જિનદેવે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, જેથી તે હર્ષ પામ્યો. પછી મહોત્સવપૂર્વક ગુરુની સાથે તે પોતાના સ્થાને આવ્યો. ત્યાં જિનદેવે ગુરુ મહારાજને ભક્તિપૂર્વક વિદાય કરતાં તે પોતાના ઉપાશ્રયમાં આવ્યા. કારણ કે ઉપકારી ગુરુના પગલાં પોતાના ઘરે થાય, Page #253 -------------------------------------------------------------------------- ________________ 246 શ્રી પ્રભાવક ચરિત્ર એ તો અહોભાગ્યની વાત છે. હવે શ્રી શાંતિસૂરિમહારાજ ચૈત્યમાં રહીને બત્રીશ શિષ્યોને પ્રમાણ શાસ્ત્ર ભણાવવા લાગ્યા. એવામાં ચૈત્ય પરિપાટી કરવાની ઇચ્છાથી નફૂલનગરથી શ્રી મુનિચંદ્રસૂરિ અણહિલ્લપુરમાં આવ્યાં. ત્યાં ભારે સંપત્તિથી સુશોભિત જિનાલયમાં શ્રી ઋષભસ્વામીને વંદન, કરીને તેમણે આચાર્ય મહારાજને પ્રણામ કર્યા. તેમણે અન્ય જનોની પ્રજ્ઞામાં ન આવી શકે અને દુર્બોધ એવા બૌદ્ધતર્કોના પ્રમેય બધા ધારી લીધા હતા. એટલે અભ્યાસમાં એકાગ્ર ધ્યાન રાખતાં ત્યાં આવી પુસ્તક વિના આગળ બેસીને તેમણે પંદર દિવસ સુધી તે બધું સાંભળ્યું. એવામાં એકવાર દુર્ઘટ પ્રમેય ગુરુએ અનેકવાર સમજાવ્યા છતાં શિષ્યોના સમજવામાં ન આવવાથી ગુર ખેદ પામ્યા, અને “આ તો ભસ્મમાં ધૃત નાખવા જેવું થયું.' એમ કહીને તેમણે નિસાસો નાખ્યો. ત્યારે શ્રી મુનિચંદ્રસૂરિએ ગુરુ મહારાજને વિનંતિ કરી કે—જે પ્રકૃષ્ટ પ્રજ્ઞાથી ઉન્નત છે, તથા જે પુસ્તક લઈને અભ્યાસ કરે છે, તેઓ જ અહીં ગુરુની સમક્ષ બેસીને બોલી શકે છે કે સર્વથા અલક્ષિત અને બહારથી આવેલ હોય, તે પણ બોલવા પામે છે કે નહિ ? હે ભગવાન્ ! તે જણાવો.” એ પ્રમાણે હૃદયને ચમત્કાર પમાડનાર તેમનું વચન સાંભળતાં ગુરુ બોલ્યા “શિષ્યોની પ્રજ્ઞાનો અમારે પક્ષપાત છે, અન્ય કંઈ કારણ નથી. આજથી પૂર્વે સોળમે દિવસે જે અમે દુર્ઘટ વ્યાખ્યાન કર્યું હતું, તે , અભિપ્રાયથી આજે તેનું વિવેચન કરી બતાવ્યું,’ એમ સાંભળતા, ગત દિવસ સુધી જેટલા દિવસ તેમણે જે અનુક્રમે વ્યાખ્યાન કર્યું હતું, પરવિદ્વાનોને દુઃશ્રવ એવું તે બધું અનુક્રમથી તે સુજ્ઞ મુનિચંદ્રસૂરિએ વ્યાખ્યાન કરી બતાવ્યું. જે સાંભળતાં ભારે સંતોષ પામીને શ્રી શાંતિસૂરિએ તેમને આલિંગન આપ્યું અને પોતાની નજીક બેસાડીને જણાવ્યું કે–‘તમે તો રેણુથી આચ્છાદિત થયેલ રત્ન છો. હે વત્સ ! હે સરળમતિ ! મારી પાસે પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કર આ નશ્વર દેહનો અહીં લાભ લઈ લે.' ત્યારે મુનિચંદ્રસૂરિએ પુનઃ વિનંતિ કરી કે હે પ્રભો ! સ્થાનના અભાવે અહીં શી રીતે અભ્યાસ કરવો? - કારણ કે અહીં તેવું સ્થાન દુર્લભ છે.” આથી તેમણે ટંકશાળાની પાછળના ભાગમાં શ્રાવકો પાસેથી તેમને રહેવા માટે સુંદર સ્થાન અપાવ્યું. પછી દર્શનના પ્રમાણ શાસ્ત્રોનો તેમણે પરિશ્રમ વિના અભ્યાસ કરી લીધો, કારણકે અધ્યાપક-અભ્યાસીનો આવો યોગ થવો દુર્લભ છે. પછી તે નગરમાં સર્વ સંઘના ચારિત્રધારી સુવિહિત સાધુઓના ઉપાશ્રયો થયા, ત્યાં શ્રી શાંતિસૂરિએ વાદદ્રરૂપ નાગને દમવામાં નાગદમની સમાને ઉત્તરાધ્યયન ગ્રંથની ટીકા બનાવી, તેમાંથી સ્ત્રીનિર્વાણનો પાઠ ઉદ્ધરીને મુનિચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિએ સિદ્ધરાજની સમક્ષ વાદ કરતાં દિગંબરને જીતી લીધો. તેમના વચનથી મિશ્ર તે ટીકા વિદ્વાનોને પણ દુ:સાધ્ય એકવાર માલવા દેશમાં ધનપાલ કવિએ ધર્મ પંડિતને જીતી લેતાં તેણે કહ્યું કે “મહીપીઠ પર તું એક જ કવિ છે' ત્યારે ધનપાલે તે પંડિતને જણાવ્યું કે “અણહિલ્લપુરમાં શ્વેતાંબરાચાર્ય શ્રી શાંતિસૂરિ સમાન અન્ય કોઈ નથી. આથી તેમને જોવાની ઈચ્છાથી ધર્મપંડિત કેટલેક દિવસે સ્વર્ગ લક્ષ્મીના ગર્વને તોડનાર એવા પાટણ નગરમાં આવ્યો. ત્યાં થારાપદ્ર ચૈત્યની પાસે આવેલ મઠમાં ગુરુ હતા. એટલે દિવસના પાછલા પ્રહરે આચાર્યના દર્શનમાં કૌતુક ધરાવનાર ધર્મપંડિત તે મઠ પાસે ગયો. તે વખતે ખસથી વ્યથા પામતા ગુરુ દ્વાર બંધ કરી, જીર્ણ વસ્ત્ર પહેરીને શરીરને ઔષધ ચોળતા હતા. એટલે કુંચી લગાડવાના છિદ્રમાંથી યતિઓએ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસૂરિ ચરિત્ર 247 બતાવેલ ગુરને જોતાં તેણે વિચાર કર્યો કે-“આને તો હું પ્રશ્નમાત્રથી જીતી લઈશ.” એમ ધારી તેણે પ્રશ્ન કર્યો કે- તું કોણ છું?' ગુરુએ સ્પષ્ટ જવાબ આપ્યો–દેવ.” ત્યારે તેણે પુનઃ પ્રશ્ન કર્યો–દેવ, કોણ ? ગુરુ બોલ્યા–“.” એટલે પંડિતે કહ્યું–‘કોણ?” ગુરુ બોલ્યા-તું શ્વાન.” પંડિત બોલ્યા–“શ્વાન કોણ ?” ગુરુએ જવાબ આપ્યો—‘તું?” ત્યારે ફરી તેણે પૂછ્યું–‘તું કોણ ?' એટલે ગુરુએ તેને પ્રથમની જેમ ઉત્તર આપ્યો. એ પ્રમાણે અનંતાનંતની જેમ તેમનું ચક્ર ચાલ્યું, આથી ધર્મવાદી ચમત્કાર પામ્યો. પછી દ્વાર ઉઘાડતાં તેણે આવીને તત્ત્વોપપ્લવ ગ્રંથના આધારે વિતંડાવાદની વાક્યરચના શરૂ કરી. છેવટે જ્યારે તે વિતંડાવાદથી વિરામ પામ્યો, ત્યારે તેના કથનાનુસારે આચાર્યે તેને બધું કહી સંભળાવ્યું અને પુનઃ બોલ્યો કે–‘તારો યોગ પટ્ટાદિક વેષ મને આપ, તો તારી બધી અંગ ચેષ્ટા હું કરી બતાવું.” વાદીએ તેમ કરતાં પોતે અત્યંત આશ્ચર્ય પામ્યો, અને પગે પડીને કહેવા લાગ્યો કે હું તમને જીતવાને સમર્થ નથી, તમે જ શ્રીમાનું પંડિત છો. ધનપાલે કહેલ વચનની હવે મને ખાત્રી થઈ. તેવો કવિ શું અસત્ય બોલે ?' એમ કહી અભિમાન તજીને તે પોતાના સ્થાને ચાલ્યો ગયો. અહંકારી પ્રત્યે મૃદુતા વાપરવી એ જ તેને શાંત કરવાનું પરમ ઔષધ છે. એવામાં એકવાર દ્રવિડ દેશનો વાદી આવ્યો. તે કંઈ પણ હાકાર વગેરે અવ્યક્ત ભૈરવ (ભયંકર) શબ્દ બોલવા લાગ્યો, આચાર્ય જો કે તેની ભાષા જાણતા હતા, છતાં કૌતુકથી ભીંત પર રહેલ ઘોડા ઉપર હાથ દઈને તે ફુટ કહેવા લાગ્યા કે કહે, તું અન્ય દેશના વાદી સાથે સંગત બોલ. અવ્યક્તવાદી એ પશુની જેમ તિર્યંચ આકૃતિને યોગ્ય છે.” એમ આચાર્યે કહેતાં સારસ્વત મંત્રના પ્રભાવે તે અશ્વાકૃતિએ કષ્ટથી પણ જેનો જવાબ ન આપી શકાય તેવા ગહન વિકલ્પો અત્યંત વેગથી કહી બતાવ્યા, કે જેથી તે નિરુત્તર થતાં પશુ જેવો બની ગયો, પછી તે ખેદ પામીને ત્યાંથી ક્યાંક ચાલી જતાં લોકો કહેવા લાગ્યા કે–“સરસ્વતીના વરદાનથી આ વાદિ વેતાલ વિદ્યમાન છતાં અન્ય કોઈ વાદી ઉભો રહી શકે તેમ નથી.' એક દિવસે શ્રી શાંતિસૂરિએ થારાપદ્ર પુરમાં વિહાર કર્યો. ત્યાં શ્રી નાગિની દેવી વ્યાખ્યાન અવસરે નૃત્ય કરવા આવી. તેણીના પટ્ટપર ગુરુએ બેસી જવા માટે વાસક્ષેપ નાખ્યો. એમ દેવી સાથે ગુરુનો સમય પ્રવર્તવા લાગ્યો. એવામાં એકવાર સ્મરણથી ગુરુ તેના પર વાસક્ષેપ નાખવો ભૂલી ગયા. તેમ તેને આસન પણ ન મોકલ્યું, તેથી તે લાંબો વખત ઉંચે જ અધર ઉભી રહી, પછી રાત્રે ગુરુ ધ્યાનમાં બેઠા, ત્યારે તે દેવી સ્વરૂપે ગુરુને ઉપાલંભ આપવા મઠમાં આવી, એટલે ત્યાં ઉદ્યોત અને રતિ કરતાં અધિક રૂપવતી રમણીને જોઈને Page #255 -------------------------------------------------------------------------- ________________ 248 શ્રી પ્રભાવક ચરિત્ર આચાર્યે પ્રવર્તક મુનિને જણાવ્યું કે:“હે મુનિ ! શું અહીં કોઈ સ્ત્રી આવી છે?' ત્યારે મુનિ બોલ્યા–“એ હું જાણતો નથી. એવામાં દેવી પોતે કહેવા લાગી કે–“આપના વાસક્ષેપના અભાવે ઉંચે રહેતાં મારા ચરણે પીડા થાય છે. આવા શ્રુતજ્ઞાનમય આપને પણ વિસ્મૃતિ થઈ ગઈ, તો એ લક્ષણથી હવે આપનું આયુષ્ય છ મહિના જેટલું શેષ લાગે છે. માટે ગચ્છની વ્યવસ્થા કરીને પરલોકનું સાધન કરો. એમ મારા જાણવામાં આવવાથી હું આપને નિવેદન કરું છું.' એમ કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ. પછી પ્રભાતે પોતાના ગચ્છ તથા સંઘ સાથે વિચાર ચલાવી, બત્રીશ સુપાત્રોમાંથી ત્રણ વિદ્વાન્ મુનિઓને તેમણે આચાર્યપદે સ્થાપન કર્યા. તે શ્રી વીરસૂરિ, શ્રી શાલિભદ્રસૂરિ તથા શ્રી સર્વદેવસૂરિ સાક્ષાત્ જાણે રત્નત્રયી (જ્ઞાન, દર્શન, ચારિત્ર) હોય તેમ સદ્ગતથી અલંકૃત અને અસાધારણ તેજથી દીપવા લાગ્યા. તેમાં શ્રી વીરસૂરિની શિષ્ય પરંપરા ન થઈ, રાજપુરી ગામમાં તેમનું યશોજીવન શાશ્વત રહ્યું. તેમજ પંડિતોથી પરિવરેલ બે શાખામાં અદ્યાપિ શ્રી સંઘનો ઉદ્ધાર કરવામાં ધુરંધર એવા આચાર્યો વિદ્યમાન છે. હવે શ્રી શાંતિસૂરિ મહારાજ, યશ શ્રાવકના સોઢા નામના પુત્રની સાથે રૈવતાચલ પ્રત્યે ચાલ્યા અને ત્વરિત પ્રયાસોથી થોડા દિવસમાં તેઓ ગિરનાર તીર્થ પર પહોંચ્યા. ત્યાં શ્રી નેમિપ્રભુનું ધ્યાન લગાવીને તેમણે અનશન કર્યું. એટલે ધર્મધ્યાનરૂપ અનલથી ભવપીડારૂપ લતાને દગ્ધ કરતા તથા ક્ષુધા, તૃષા, નિદ્રા વગેરેને ન જાણતાં સમાધિમાં રહી, જગતને નમસ્કાર કરવા યોગ્ય એવા શ્રી શાંતિસૂરિ પચીશ દિવસ વ્યતિત કરીને વૈમાનિક સુરસંપત્તિ પામ્યા. વિક્રમ સંવતના ૧૦૯૬ વર્ષ જતાં જેઠ માસની શુક્લ નવમીને મંગળવારે કૃત્તિકા નક્ષત્રમાં શ્રી શાંતિસૂરિએ સ્વર્ગગમન કર્યું. એ પ્રમાણે પૂર્વના શ્રી સિદ્ધસેન પ્રમુખ આચાર્યોના ચરિત્રોનું અનુકરણ કરનાર વાદિવેતાલ શ્રી શાંતિસૂરિનું આ ચરિત્ર, આધુનિક તેમજ પ્રાચીન વિદ્વાનોમાં પ્રસિદ્ધિ પામતાં સંપત્તિ નિમિત્તે થાઓ અને સેંકડો બુધજનોના સમ્યફ પ્રકારે અભ્યાસમાં આવતાં યાવચંદ્રદિવાકરી પ્રસિદ્ધિ પામો. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટારૂપ સરોવરને વિષે રાજહંસ સમાન અને શ્રી રામ તથા લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતાં, શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી શાંતિસૂરિના ચરિત્રરૂપ આ સોળમું શિખર થયું. Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર 249 છે શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર શ્રીમાનું મહેંદ્રસૂરિને અમે નમસ્કાર કરીએ છીએ કે જે અગણ્ય પુણ્ય રૂપ વસ્તુને સ્થિર કરવામાં કોલરૂપ છે. શ્રી ધનપાલ કવિના ગુણગાન કરવામાં કોણ આળસ કરે ? કે જેના અચળ વિશ્વાસ પર સરસ્વતી, પથ્ય (હિતકર) વચન પ્રેરતી હતી. આંતર શત્રુઓના કાલરૂપ તે શ્રી ધનપાલ કોને શ્લાઘનીય ન હોય ? કે મિથ્યાત્વરૂપ વિષને દૂર કરવામાં જેની બુદ્ધિ જ સિદ્ધાજ્ઞારૂપ હતી. ગુરુના ચરણનો દાસ બની હું તે આચાર્યનું ચરિત્ર કહીશ, અને તેથી પોતાના આત્માને નિર્મળ બનાવીશ તથા જન્મનું ફળ ગ્રહણ કરીશ. અવંતિ નામે દેશ કે જ્યાં નવ (નૂતન) ભોગીજનો નિવાસ કરે છે. ત્યાં પુરુષાર્થોના આધારરૂપ ધારા નામે નગરી છે કે જ્યાં દાન આપવામાં કલ્પવૃક્ષ સમાન ઘણા દાતારો હોવાથી અમરાવતી જેની આગળ અસાર જેવી લાગે છે. ત્યાં અદૂભુત વૈભવશાળી શ્રીભોજ નામે રાજા હતો કે જેના મુખ-કમળમાં ભારતી અને લક્ષ્મી કલેશ વિના નિવાસ કરતી હતી. જે રાજાના આકાશમાં વ્યાપી રહેલ યશરૂપ ગંગાના તીરે વિધાતાએ પૂજાવિધિને માટે ચંદ્રમાને નાળીયેરરૂપે બનાવ્યો. - હવે મધ્યદેશમાં આવેલ સંકાશ્ય ગામમાં રહેનાર તથા બ્રહસ્પતિ સમાન એવો દેવર્ષિ નામે બ્રાહ્મણ હતો. અસાધારણ પરાક્રમી સર્વદેવ નામે તેનો પુત્ર હતો કે જેના બ્રાહ્મણ સંબંધી વિશિષ્ટ આચાર વિચારથી શિષ્ટજનો સંતુષ્ટ થયા હતા. તેના ધનપાલ અને શોભન નામે બે પુત્રો હતા કે જે મોટા વિદ્વાનોને પણ ભારે માનનીય હતા. . એકવાર ત્યાં શ્રી ચાંદ્રગચ્છરૂપ કમળને વિકાસ પમાડવામાં ભાસ્કર સમાન તથા ધૃતસાગરના પારંગામી એવા શ્રી મહેંદ્રસૂરિ પધાર્યા. વ્યાખ્યાનથી લોકોના સંશયને છેદતા તે પ્રસિદ્ધ આચાર્ય સર્વદેવ બ્રાહ્મણના સાંભળવામાં આવ્યા. એટલે તે વિપ્ર તેમના ઉપાશ્રયમાં ગયો, ત્યાં ગુરુએ તેનું સન્માન કર્યું પછી તે ત્રણ અહોરાત્ર ત્યાં જ સમાધિપૂર્વક બેસી રહ્યો. ત્યારે ગુરુએ તેને પૂછયું કે હે સુજ્ઞ શિરોમણિ ! તમે અમારી પરીક્ષા કરવા અહીં આવ્યા છો કે બીજું કાંઈ પ્રયોજન છે ?' ત્યારે બ્રહ્માની જાણે બીજી મૂર્તિ હોય એવો દ્વિજોત્તમ કહેવા લાગ્યો કે-“મહાત્માઓનું માહાસ્ય જોવામાં સુકત ઉપાર્જન થાય છે. અમારું કંઈક કામ છે અને તેટલા માટે અમે આવ્યા છીએ, પણ હે ગુણનિધાન ! તે રહસ્ય વાતની જેમ બીજાઓને કહેવા યોગ્ય નથી.” એટલે ગુરમહારાજ એકાંતમાં બેસીને તેને કહેવા લાગ્યા કે– હે ભદ્ર! જે કહેવા યોગ્ય હોય, તે કહો.” એમ સાંભળતાં તે બ્રાહ્મણ બોલ્યો કે મારો પિતા પુણ્યવાન હતો, તે રાજમાન્ય હોવાથી સદા લાખોનું દાન પામતો હતો. તેથી મારા ઘરે નિધાનની શંકા છે. એ બધો તૃષ્ણાનો વિલાસ છે. માટે એ બધો વૃત્તાંત જાણી પરોપકાર કરવામાં સદા તત્પર એવા તમે મારા પર અનુગ્રહ લાવીને નિધાન બતાવો કે જેથી કુટુંબ સહિત આ બ્રાહ્મણ પોતાના સ્વજનો સાથે દાન-ભોગથી વિલાસ કરી શકે. માટે હે ભગવન્ ! આપ પ્રસન્ન Page #257 -------------------------------------------------------------------------- ________________ 250 શ્રી પ્રભાવક ચરિત્ર થઈને મને તેવું સ્થાન બતાવો.’ ત્યારે ગુરુમહારાજ તેની પાસેથી થનાર ઉત્તમ શિષ્યનો લાભ વિચા૨ીને કહેવા લાગ્યો કે—‘હે બુદ્ધિનિધાન ! અમે તમારું કામ બરાબર કરી આપીશું. પરંતુ આવી ગુપ્ત વાત અમે તમને કહીએ, તે બદલ તમે અમને કંઈ નહિ આપો ?' વિષે જણાવ્યું—‘હે સ્વામિન્ ! તેમાંનું હું અર્ધ તમને અવશ્ય આપીશ.' ગુરુ બોલ્યા—‘અમે તમારી વસ્તુમાંથી ઇચ્છાનુસાર અર્ધ લઈશું, માટે આ બાબતમાં સાક્ષીઓ રાખો. કારણ કે આ દ્રવ્યની બાબત છે.' ત્યારે બ્રાહ્મણે કહ્યું—‘વેદવેદાંગ શાસ્ત્રોની વ્યાખ્યા કરનાર હું અસત્ય કેમ બોલું ? તથાપિ આપના વિશ્વાસની ખાતર ભલે સાક્ષીઓ રહે.' પછી ત્યાં રહેલા લોકોને સાક્ષી બનાવીને ગુરુએ તે માન્ય રાખ્યું. એવામાં અહીં હર્ષિત થયેલ બ્રાહ્મણે ઘરે આવીને તે વાત પોતાના બંને પુત્રોને કહી સંભળાવી. પછી શુભ દિવસે તેણે આચાર્યને પોતાના ઘરે બોલાવ્યા, એટલે જ્ઞાનથી તે ભૂમિ જાણી નિશ્ચય કરીને ગુરુએ જણાવ્યું, ત્યાં ભૂમિ ખોદાવીને બ્રાહ્મણે તે ધન મેળવ્યું. તેમાંથી ચાલીશ લાખ સોનામહોરો નીકળી જે સાક્ષાત્ નજરે જોવા છતાં નિઃસ્પૃહશિરોમણિ ગુરુ પોતાના ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. એટલે શ્રીમાન્ સર્વદેવ અને મહેંદ્રપ્રભુ વચ્ચે વિપ્ર દ્રવ્ય આપતો અને ગુરુ લેતા નહિ-એ વાદ લગભગ એક વરસ ચાલ્યો. એકવાર પોતે સત્ય પ્રતિજ્ઞ હોવાથી બ્રાહ્મણ આચાર્યને કહેવા લાગ્યો કે—જે દ્રવ્ય તમને આપવાનું છે, તે આપ્યા પછી જ હું ઘરમાં પ્રવેશ કરીશ.' એટલે ગુરુ બોલ્યા—‘મેં તમને કહ્યું છે કે હું મારી ઇચ્છાનુસાર લઈશ.' ત્યારે બ્રાહ્મણે જણાવ્યું—‘ભલે, તમે મરજી પ્રમાણે ગ્રહણ કરો.' આચાર્ય બોલ્યા—‘તારા બે પુત્રમાંથી એક મને આપ. જો તારી સત્ય પ્રતિજ્ઞા હોય, તો આપ નહિ તો પોતાને ઘરે ચાલ્યો જા.' એમ સાંભળતાં વિચારમૂઢ બનેલ વિષે કષ્ટથી કહ્યું—‘આપીશ.’ પછી ચિંતાતુર થઈને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. ત્યાં બિછાના વિનાના ખાટલાપર તે નિદ્રા વિના સુઈ ગયો. એવામાં રાજભવનમાંથી આવતાં ધનપાલના તે જોવામાં આવ્યો. એટલે તેણે કહ્યું કે—‘હે તાત ! વચન પ્રમાણે આદેશ ઉઠાવનાર હું પુત્ર વિદ્યમાન છતાં તમને આ વિષાદ કેવો ? માટે ખેદનું કારણ મને જણાવો.’ ત્યારે સર્વદેવ બોલ્યો—‘હે વત્સ ! સત્પુત્રો તારા જેવા જ હોય છે કે જેઓ પિતાનો આદેશ બજાવવામાં આવી દૃઢ પ્રતિજ્ઞાવાળા હોય છે. જે પિતાને ઋણથી મુક્ત કરે, જે નરકથી તેનો ઉદ્ધાર કરી, તેને સદ્ગતિ આપે, વેદમાં તેને જ પુત્ર કહેવામાં આવેલ છે. શ્રુતિ, સ્મૃતિ અને પુરાણોના અભ્યાસનું તથા કુળનું તમારે એ જ ફળ છે કે સંકટમાંથી અમારો ઉદ્ધાર કરવો. માટે હે વત્સ ! તું સાવધાન થઈને સાંભળ-અહીં જૈનર્ષિ શ્રી મહેંદ્રાચાર્ય છે કે જેમણે મને આટલું દ્રવ્ય બતાવ્યું. એટલે તેમની ઈચ્છા પ્રમાણે મારા ઘરમાંનું અર્ધ તેમને આપવું—એવી મેં પ્રતિજ્ઞા કરી છે. તેથી તે બે પુત્રમાંથી એક પુત્રની માગણી કરે છે, તો હવે મારે શું કરવું ? એ સંકટથી હે વત્સ ! હવે તું મને છોડાવ. એટલે મારા નિમિત્તે તું તેમનો શિષ્ય થા.’ Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર 251 ત્યારે બુદ્ધિનિધાન ધનપાલ કોપાયમાન થઈને કહેવા લાગ્યો-“હે તાત ! તમે જેવું કહો છો, તેવું ઉચિત વચન અન્ય કોઈ ન બોલે. આપણે સંકાશ્ય સ્થાનમાં રહેનારા બધા વર્ષોમાં ઉત્તમ, ચાર વેદના જ્ઞાતા અને સંદા સંગ પારાયણને ધારણ કરનારા છીએ, વળી શ્રી મુંજે રાજાએ પુત્ર તરીકે સ્વીકારેલ એવા શ્રી ભોજરાજાનો હું બાળમિત્ર તથા ભૂમિદેવ કહેવાઉં. તો પતિત શૂદ્રોની નિદિત પ્રતિજ્ઞાની ખાતર, પુત્ર થઈને હું પોતાના પૂર્વજોને નરકમાં કેમ નાખું? એક તમને ઋણથી છોડાવતાં સર્વ પૂર્વજોને અધોગતિમાં નાખવા પડે. સજ્જન પુરુષોને નિંદનીય એ કુવ્યવહારનો હું કદાપિ સ્વીકાર કરનાર નથી. એ કાર્યની સાથે મારે કાંઈ પ્રયોજન નથી, માટે તમને રુચે તેમ કરો.” એ પ્રમાણે પિતાની અવગણના કરીને ધનપાલ ત્યાંથી અન્યત્ર ચાલ્યો ગયો. અહીં આંખમાં આંસુ લાવી, મોટા સંકટમાં સર્વદેવ વિપ્ર જેટલામાં નિરાશ થઈ બેઠો છે, તેવામાં બીજો પુત્ર શોભન ત્યાં આવી ચડ્યો. તેણે પણ પિતાને વિષાદનું કારણ પૂછ્યું. એટલે તેણે કારણ જણાવતાં કહ્યું કે– કોઈ કાર્યમાં ધનપાલે અમને નિરાશ કર્યા, તો તું બાળક તે કામ શું બનાવી શકીશ? માટે તું ચાલ્યો જા. પોતાના લક્ષણે અમે પોતાના કર્મ ભોગવીશું.” કે, '' એ પ્રમાણે પિતાનું નિરાશા ભરેલું વાક્ય સાંભળતાં શોભન કહેવા લાગ્યો કે હે તાત ! આમ આકુળ વ્યાકુળ ન થાઓ. હું તમારો પુત્ર, કાર્ય કરનાર બેઠો છું. ધનપાલ તો રાજમાન્ય, નિશ્ચિત અને કુટુંબનું ભરણ પોષણ કરવાને સમર્થ છે, પણ તેના પ્રસાદથી હું તમારો આદેશ બજાવવા તૈયાર છું. મારો વડીલ બંધુ તો વેદ, શ્રુતિ અને સ્મૃતિમાં પંડિત તેમજ કૃત્યાકૃત્યમાં નિષ્ણાત છે, એટલે તે ગમે તેમ બોલે, પરંતુ હું તો બાલ્યાવસ્થાથી જ સરળ છું, તેથી એમ જ સમજું છું કે પિતાનો આદેશ બજાવવા ઉપરાંત પુત્રોનો અન્ય ધર્મ નથી. માટે તેમાં કૃત્ય કે અકૃત્યને હું ગણતો જ નથી. તમો મને કુવામાં નાખો અથવા તો ચાંડાલોને અર્પણ કરો. તમને રુચે તેમ કરો.' એ પ્રમાણે સાંભળતાં સર્વદેવે તેને ગાઢ આલિંગન કર્યું અને પછી જણાવ્યું કે-“હે મહામતિ વત્સ ! ઋણ થકી છોડાવીને મારો ઉદ્ધાર કર.” એમ કહી તેણે તે ઉત્તમ પુત્રને પૂર્વોક્ત હકીકત કહી સંભળાવી. જે સાંભળતાં શોભન ભારે હર્ષિત થઈને કહેવા લાગ્યો–આ કાર્ય તો મને અતિ ઈષ્ટ છે. જૈન મુનિઓ તો સત્યના નિધાન અને તપથી ઉજવળ હોય છે, તેમની સંગતિ તો સદ્ભાગ્યથી જ પામી શકાય. જીવદયા એ જ ધર્મ છે અને વળી તે તેમનામાં જ છે. વળી સત્યધર્મનું લક્ષણ જે જ્ઞાન, તે જ આવી શ્રદ્ધા ઉપજાવે છે. આ કરવાનું છે, આ કરવાનું છે, એવી ચિંતાથી જર્જરિત તથા વિષયના વેગથી વ્યાપ્ત એવા ગૃહવાસમાં કોણ રહે? તેમજ બંધુઓને વલ્લભ એવી ધનલક્ષ્મીથી પુરુષ બંને પ્રકારે ભય પામે છે. અને ભાગ્યયોગે વસ્તુઓ પ્રાપ્ત થયા છતાં તેમાં તે સદા અસંતુષ્ટ રહે છે. હે તાત ! કન્યાનો સંબંધ થતાં મારી પણ એવી જ ગતિ થવાની. તો મને પ્રિય એવા કાર્યમાં નિષેધ કરતાં તમે શા માટે શંકા લાવો છો ? માટે ઉઠો, સ્નાન કરો, દેવાર્યા વગેરે નિત્યક્રિયા કરીને શાંત થઈ ભોજન કરો; પછી મને ત્યાં લઈ જઈ તે આચાર્યના ઉત્કંગમાં બેસાડો, કે જેથી તેમના ચરણની સેવા કરતા હું મારા જન્મને પવિત્ર કરું.’ પુત્રના મુખથી અનુકૂળ વચન સાંભળતાં વિપ્રની આંખમાં હર્ષના આંસુ આવી ગયાં. પછી તેણે ઉઠતાં ઉઠતાં પુત્રને આલિંગન આપીને તેના મસ્તકે ચુંબન કર્યું. ત્યાર બાદ સર્વક્રિયા અને ભોજન કરી શોભનદેવની સાથે તે વિપ્ર આચાર્ય મહારાજના ઉપાશ્રયે ગયો. ત્યાં પોતાના પ્રિય પુત્રને તેમના ઉત્સંગે આરોપણ કરતાં Page #259 -------------------------------------------------------------------------- ________________ 252 શ્રી પ્રભાવક ચરિત્ર તેણે જણાવ્યું કે જેવો તમને ગમે, તેવો આ પુત્ર છે.” પછી આચાર્યે વિકની અનુમતિથી પ્રમોદપૂર્વક તે જ દિવસે શુભ ગ્રહયુક્ત શુભ લગ્ન તે શોભનને દુરક્ષા આપી, અને શાસનની હીલના થવાના ભયથી પ્રભાતે વિહાર કર્યો. એમ હળવે હળવે વિચરતાં અને ભૂપીઠને પાવન કરતાં તેઓ અણહિલ્લપુરમાં આવી પહોંચ્યા. હવે અહી ધનપાલે ‘એણે નિધાનના દ્રવ્યને બદલે પુત્રનો વિક્રય કર્યો, એ અનુચિત કર્મ કર્યું એમ લોકોમાં જાહેર કરીને પોતાના પિતા સર્વદેવને અલગ કર્યા. વળી તેણે વિચાર કર્યો કે-“તે સાધુઓ દીક્ષાધારી શૂદ્રો છે, તેથી મુખ જોવા લાયક નથી. ક્યાંકથી આવી ચડેલા એ શમના મિષથી સ્ત્રી બાળકો વગેરેને છેતરે છે, માટે તેમને દેશમાંથી દૂર કરવા જોઈએ. એમનું પાખંડ પણ અદ્ભુત છે.” એમ ધારી રાજાની આજ્ઞા લઈને રોષથી તેણે સાધુઓનો નિષેધ કર્યો. એમ ભોજરાજાની આજ્ઞાથી તે વખતે માલવદેશમાં શ્વેતાંબર સાધુઓ વિચરી શક્યા નહિ. એટલે ધારાનગરીના શ્રી સંઘે ગુર્જરદેશમાં રહેલા શ્રીમહેંદ્રસૂરિને એ બધી યથાર્થ હકીકત નિવેદન કરી. એવામાં ગુજરાતમાં રહેતા ગુરુમહારાજે શોભન મુનિને અભ્યાસ કરાવીને વાચનાચાર્ય બનાવ્યા, કે જે ગુણોમાં ઇંદ્રને પણ શ્લાઘનીય થઈ પડ્યા. તેમણે શ્રી અવંતિના સંઘની વિજ્ઞપ્તિ સાંભળતાં ગુરુ મહારાજને જણાવ્યું કે –“હું મારા બંધને પ્રતિબોધ પમાડવા સત્વર જઈશ. કારણકે સંઘમાં મારા નિમિત્તે આ કલેશ આવી પડ્યો છે, માટે ત્યાં તેનો પ્રતીકાર સાધવાને હું જ સમર્થ છું. એટલે આચાર્ય મહારાજે ગીતાર્થ મુનિઓ સાથે શોભનમુનિને ત્યાં મોકલ્યા. અદ્ભુત પ્રૌઢતાને પામેલા તે ધારાનગરીમાં આવી પહોંચ્યા. ત્યાં અવસર થતાં તેમણે ગોચરી માટે સાધુઓને ચિરકાળના પરિચિત શ્રીધનપાલના ઘેર મોકલ્યા, એટલે બે મુનિ ત્યાં ગયા. તે વખતે સુજ્ઞશિરોમણિ ધનપાલ શરીરે સારી રીતે તેલ ચોળીને સ્નાન કરવા બેઠો હતો, ત્યાં ધર્મલાભ કહીને બંને મુનિ શાંત ચિત્તે ઉભા રહ્યા. એવામાં ધનપાલની સ્ત્રીએ જવાબ આપ્યો કે “અહીં કંઈ નથી ! ત્યારે ધનપાલ બોલ્યો “એમને કંઈક તો આપ. કારણ કે યાચકો ઘરથી ખાલી હાથે જાય, એ મહા અધર્મ છે.' એટલે સ્ત્રીએ દગ્ધ અન્ન આપતાં તેમણે ગ્રહણ કર્યું. પછી તે દહીં આપવા લાગી ત્યારે તેમણે પૂછ્યું કે–“એ કેટલા દિવસનું " છે ?' ત્યાં સ્ત્રી બોલી–“શું દહીંમાં પોરા હોય છે કે તમે નવા દયાળુ જાગ્યા છો? આ ત્રણ દિવસનું છે. તમે લેતા હો તો લો, નહિ તો જલ્દી અહીંથી ચાલ્યા જાઓ.’ ત્યારે મુનિઓ બોલ્યા- “એ અમારો આચાર છે, તો તું અદેખાઈ શા માટે લાવે છે? કારણ કે અદેખાઈથી મહાદોષ લાગે. માટે પ્રિય વાક્ય બોલવું તે જ સુંદર છે. હવે જો તું ભ્રાંતિ વિના જીવન સ્થિતિ પૂછતી હોય, તો તે ત્રણ દિવસ ઉપરાંતના દહીંમાં અવશ્ય જીવ હોય છે. જ્ઞાનીઓનું વચન મિથ્યા કદાપિ ન હોય.' એટલે ધનપાલ પંડિત નિર્દોષ વચન બોલ્યો કે – “જો એમ હોય, તો તેની પ્રતીતિ માટે તમે આ દહીંમાં જીવો બતાવો.” ત્યારે તેમણે દહીંમાં અળતો નંખાવ્યો, તેથી જીવ બધા ઉપર તરત તરી આવ્યા. તેમાં કેટલાક નજરે દેખાયા અને કેટલાક અદશ્ય થયા. એટલે તે વર્ણના અને તે રસના જીવો તેણે સાક્ષાતુ નજરે જોઈ લીધા. આથી તે મુનિના વચનથી ધનપાલનો ગર્વ ઉતરી ગયો. જેમ નાગેન્દ્રમંત્રથી વિષ દૂર થાય, તેમ તે કવીશ્વરનું મિથ્યાત્વ-વિષ દૂર થયું, પછી તે ચિંતવવા લાગ્યા કે – એમનો ધર્મ જીવદયાથી ઉવળ છે. અને આ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર 253 પશહિંસાદિ ધર્મ કેવળ મિથ્યા લાગે છે.’ એમ ધારી તે કહેવા લાગ્યો - ‘જિનશાસનને જાણનારા એવા તમે નિર્દોષ ધર્મ આચરો છો. કારણ કે ધતુરાનું પાન કરનાર શ્વેત વસ્તુને શ્વેતપણે જોઈ ન શકે.” વળી પુનઃ તે કવીશ્વરે જણાવ્યું કે – ‘તમારો ગુરુ કોણ? ક્યાંથી આવો છો અને કયા શુભ સ્થાને તમે નિવાસ કર્યો છે? એ પ્રમાણે સાંભળતાં તે મુનિ બોલ્યા કે – “હે ભદ્ર ! સાવધાન થઈને સાંભળો. અમે ગુર્જર દેશથી અહીં આવ્યા છીએ. શ્રી મહેન્દ્રસૂરિના શિષ્ય શોભનમુનિ અમારા ગુરુ છે અને તે શ્રી આદિનાથના ચૈત્ય પાસે પ્રાસુક ઉપાશ્રયમાં રહેલા છે.' એમ કહીને તે મહામુનિ પોતાને સ્થાને ચાલ્યા ગયા. પછી સ્નાન પૂર્વક ભોજન કરીને ધનપાલ પંડિત ગુરુના ઉપાશ્રયે ગયો, ત્યાં વડીલ બંધુ સમજીને સુજ્ઞ શોભનમુનિ તેની સામે આવ્યા. એટલે બંધુસ્નેહના મોહથી તેણે તેમને આલિંગન કર્યું. પછી ગુરુએ અર્ધ આસન આપતાં તે બંને સાથે બેઠા. ત્યાં ધનપાલ વિનયથી કહેવા લાગ્યો કે – “તમે જ પૂજય છો કે આવા ધર્મનો આશ્રય કર્યો. ભોજરાજાની આજ્ઞાથી ધર્મમૂલ જિનદર્શન–જૈન સાધુઓને દેશપાર કરાવતાં જે મેં મોટું પાપ કર્યું છે, તેનો અંત આવે તેમ નથી. સર્વદેવ પિતા અને લઘુબંધુ તમે બંને મહામતિ છો કે જેમણે ભવ છેદવા માટે આવા સુગુરુ અને ધર્મનો આદર કર્યો, અને અમે અહો ધર્માભાસ (મિથ્યાધર્મ) ને ધર્મરૂપે સ્વીકારતાં - અધર્મમાં પડ્યા રહ્યા, તેથી પરભવે અમારી શી ગતિ થશે, તે અમે જાણી શકતા નથી. માટે મારા વંશરૂપ સમુદ્રમાં રત્ન સમાન એવા હે અનુજ બંધુ ! કર્મના મર્મને છેદનાર અને સુખકારી એવો ધર્મ મને બતાવો.” એટલે બંધુનેહને ધારણ કરતા વિદ્વાનુ શોભનમુનિ કહેવા લાગ્યા કે – “હે કુલાધાર ! સાંભળ–દયા એ જ મુખ્ય ધર્મ છે; તથા દેવ, ગુરુ અને ધર્મરૂપ ત્રણ તત્વ તું સાવધાન થઈને સાંભળ–મહામોહ, અને કામાદિક શત્રુઓને જીતનાર, પોતે મુક્ત થઈ અન્ય જીવોને મુક્ત કરવાને સમર્થ તથા પરમાનંદ પદને આપનાર એવા જિનેશ્વર ભગવાન તે જ દેવ છે. શ્રાપ કે અનુગ્રહ કરનારા, વિષયરૂપ કાદવમાં નિમગ્ન તથા સ્ત્રી, શસ્ત્ર અને જપમાળાને ધારણ કરનારા દેવો તે રાજા જેવા સમજવા. તથા શમ, દમ, શ્રદ્ધા અને સંયમને ધારણ કરનાર, કલ્યાણના નિધાન, કર્મ નિર્જરા કરવામાં તત્પર તથા સદા સંવરને સેવનારા એવા મુનિ તે ગુરુ સમજવા. પરિગ્રહ અને મહા આરંભ સેવનારા, જીવહિંસા કરવામાં તત્પર, સર્વ પ્રકારની અભિલાષા કરનારા તથા બ્રહ્મચર્યહીન હોય તે ગુરુ શી રીતે હોઈ શકે ? તેમજ સત્ય, અસ્તેય, દયા, શૌચ, ક્ષમા, બ્રહ્મચર્ય, તપ, ક્રિયા, માર્દવ, આર્જવ અને સંતોષ એજ જિનભાષિત ધર્મ છે. સદોષ વસ્તુના દાનથી અને પશુહિંસાથી અધર્મ જ થાય છે, તેને ધર્મ માનવામાં આવેલ છે; પરંતુ તે બનાવટી વસ્ત્રની જેમ આદરવા યોગ્ય નથી.” એ પ્રમાણે સાંભળતાં શ્રીમાનું ધનપાલ કવિ કહેવા લાગ્યો કે - “હે ભગવનું, સદ્ગતિને માટે જૈનધર્મનો મેં સ્વીકાર કર્યો.” પછી શ્રીમહાવીર ચૈત્યમાં જઈને તેણે ભગવંતને વંદન કર્યું તથા નમસ્કાર કરતાં તેણે સ્તુતિ કરી કે - “હે નાથ ! “તમારું બળ જગતનો સંહાર કે રક્ષણ કરવામાં સમર્થ છે, છતાં અપરાધી સંગમ દેવ પર તમે ક્ષમા કેમ કરી ?' એમ ચિંતવીને જ જાણે રોષ પામ્યો હોય તેમ વિમુખ મન કરીને તમારો રોષ ચાલ્યો ગયો. કેટલાક નગરનો સ્વામી રાજા કે જે શરીરના ભોગે પણ સાધી ન શકાય અને પરિમિત દ્રવ્ય આપનાર હોય છે, તેવા સ્વામીની અત્યાર સુધી મેં મોહથી સેવા બજાવી. હવે મોક્ષપદને આપનાર અને ત્રિભુવનના સ્વામી એવા હે ભગવન્! ભક્તિપૂર્વક આપની આરાધના કરવી છે. પૂર્વે વૃથા કાળવ્યય થયો, Page #261 -------------------------------------------------------------------------- ________________ 254 તેથી મારું મન દૂભાય છે.' એકવા૨ પૂર્ણિમાના સંધ્યા સમયે ધનપાલ કવીશ્વરે દેશમાં જૈનમુનિઓ સુખે વિહાર કરી શકે, તેવા હેતુથી રાજાને જણાવ્યું કે — ‘હે રાજન્ ! તમારા યશરૂપ ચાંદનીથી આકાશ સુધી ધવલતા (શ્વેતતા) છવાઈ રહી છે, તો તિમિર—અજ્ઞાનને દૂર કરનાર અને પ્રગટ અર્થ (પદાર્થ) ને પ્રકાશિત ક૨ના૨ એવા શ્વેતાંબર મુનિઓ શા માટે દૂર રહે ?' શ્રી પ્રભાવક ચરિત્ર ત્યારે રાજાએ કહ્યું કે ‘હે સુશ ! હું તારો અભિપ્રાય સમજી શક્યો છું. ભલે શ્વેતાંબર સાધુઓ આ દેશમાં વિચરે. દર્શન ૫૨ કોણ દ્વેષ કરે ?' એટલે ધારાનગરીના શ્રી સંઘે મળીને શ્રી મહેન્દ્રસૂરિને વિનંતિ મોકલાવી, જેથી તેઓ સત્વર ત્યાં આવી પહોંચ્યાં. એવામાં દૃઢ નિષ્ઠાથી મિથ્યામતિને ધ્વસ્ત કરનાર એવો શ્રીમાન્ ધનપાલ પંડિત અનુક્રમે ધર્મતત્ત્વમાં ભારે વિચક્ષણ થઈ ગયો. એકવાર રાજાની સાથે ધનપાલ મહાકાલના મંદિરમાં ગયો અને ત્યાં શંકર સામે ન,બેસતાં મંડપમાંનાં એક ગવાક્ષમાં તે બેસી ગયો. એટલે ભોજરાજાએ તેને બોલાવ્યો. ત્યારે ત્રણવાર ઝટ પાછો ફરીને તે દ્વાર આગળ બેસી ગયો. આથી રાજાએ વિસ્મય પામીને તેને પૂછ્યું કે ‘હે સખે ! આ શું ?' ત્યારે તેણે પાસે આવીને કહ્યું કે - ‘હે રાજન્ ! શંકર શક્તિ (પાર્વતી) સહિત બેઠેલ હોવાથી લજ્જાને લીધે હું જોઈ શકતો નથી.' એટલે રાજા બોલ્યો — ‘આટલા દિવસ તમે એ દેવની કેમ પૂજા કરી ?' ધનપાલે જણાવ્યું ‘આટલા દિવસ બાળપણાને લીધે હું લજ્જા ન પામ્યો, વળી આ લોકો અને તમે પણ એવા જ છો, કારણ કે તમે જ્યારે અંતઃપુરમાં રમણીઓ સાથે વિલાસ કરતા હો, ત્યારે અમે જોવાને અસમર્થ છીએ. કામસેવામાં તત્પર આપના જેવા પૂર્વના રાજાઓએ બલિના કારણે આ શંકરની પૂજા પ્રવર્તાવી છે. અન્ય દેવનું શિર પૂજાય અને મહાદેવનું લિંગ પૂજાય એ શું ? બલવંત પુરુષો જે પ્રવર્તાવે તે પાછળથી અન્ય લોકોના આચારરૂપ થઈ પડે છે. - એમ સાંભળતાં ભોજરાજા જરા હસીને વિચારવા લાગ્યા કે — ‘આ હાસ્ય પણ સત્ય જેવું લાગે છે. એ સંબંધમાં બીજું પણ કંઈ એને પૂછું, એ પક્ષપાત વિના જ ઉત્તર આપે તેમ છે.’ પછી બહાર ભંગ (શંકરના એક સેવક)ની મૂર્તિ જોઈને રાજાએ કૌતુકથી પૂછયું કે — ‘આ દુર્બળ કેમ છે ? હે કવિ ! તું સિદ્ધ સારસ્વત છે, માટે એનું કારણ કહે.' ત્યારે ધનપાલ કવિએ વિચાર કર્યો કે – ‘ સત્ય કહેવાનો સમય છે. અથવા તો ગમે તેમ પણ સત્ય કહેવામાં મારે શો દોષ છે ?' એમ ધારીને તે બોલ્યો કે – ‘હે નરેન્દ્ર ! સાંભળ —— "दिग्वासा यदि तत्किमस्य धनुषा सास्त्रस्य किं भस्मना ? भस्माप्यस्य किमंगना यदि वशा कामं परिद्वेष्टि किम् ? इत्यन्योऽन्यविरूद्धचेष्टितमहो पश्यन्निजस्वामिनं भृंगी शुष्कशिरावनद्धमधिकं TE धत्तेऽस्थिशेषं वपुः ॥ १ ॥ " Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર 255 એટલે–જો દિશારૂપ વસ્ત્ર છે, તો એને ધનુષ્યની શી જરૂર છે. અને સશસ્ત્ર છે, તો ભસ્મની શી જરૂર છે? વળી શરીરે ભસ્મ લગાવે છે, તો એને સ્ત્રીની શી જરૂર છે અને રમણી છે, તો એ કામ પર દ્વેષ શા માટે લાવે છે? એમ અન્યોન્ય વિરુદ્ધ પોતાના સ્વામીની ચેષ્ટા જોતાં ભંગીનું શરીર માત્ર હાડરૂપ શુષ્ક શિરાઓવાળું બની ગયું છે.' પછી બહાર નીકળતાં પર્ષદામાં વ્યાસ યાજ્ઞવક્ય સ્મૃતિ ઉંચ ધ્વનિથી વાંચતો હતો, તે સાંભળવાની ઇચ્છાથી રાજા ત્યાં બેઠો. એવામાં ધનપાલને વિમુખ થઈને બેઠેલ જોતાં રાજાએ કહ્યું કે – “ઋતિ, સ્મૃતિઓમાં તારી અવજ્ઞા લાગે છે, તેથી તું સાવધાન થઈને સાંભળતો નથી. ત્યારે ધનપાલ બોલ્યો – ‘હું લક્ષણ રહિત તેના અર્થને સમજી શકતો નથી. સાક્ષાત્ વિરુદ્ધ કયો મૂઢમતિ સાંભળે ? કારણ કે તેમાં એવું જણાવવામાં આવેલ છે કે – વિષ્ટાનું ભક્ષણ કરનાર ગાયોના સ્પર્શ કરવાથી પાપ દૂર થાય, સંજ્ઞાહીન વૃક્ષો વંદનીય છે. બકરાના વધથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, બ્રાહ્મણોને આપેલ ભોજન પિતૃઓ (પૂર્વજો) ને મળે છે, કપટી દેવોને આપ્ત પુરુષ માનેલ છે, અગ્નિમાં હોમેલ બલિદાન દેવોને પ્રસન્ન કરે છે. શ્રુતિમાં બતાવેલ આ અસાર લીલાને સત્ય કોણ માને ?' પછી એકવાર યજ્ઞમાં હણવા માટે બાંધેલ મહાપશુનો દીન અવાજ રાજાના સાંભળવામાં આવ્યો ત્યારે - રાજાએ ધનપાલને પૂછયું કે – “આ બોલે છે ?” એટલે કવીશ્વર કહેવા લાગ્યો કે – “હે ભૂપાલ ! હું પશુઓની ભાષા સમજી શકું છું, એ શું કહે છે તે મારું સત્ય વચન સાંભળ. તુલસીના પાત્રને છેદનાર અને ભારે તત્ત્વશાળી એવો જે ગુણવાન વિષ્ણુ, તે બકરાને કેમ મારે ? વળી સ્વર્ગના સુખ ભોગવવાની મારી ઇચ્છા નથી, તેમ તને મેં તેવી પ્રાર્થના કરી નથી. હે સજ્જન ! તૃણભક્ષણથી હું સદા સંતુષ્ટ છું, માટે મારો વધ કરવો તને ઉચિત નથી. તારા હાથે યજ્ઞમાં હણાયેલા પ્રાણીઓ જો સ્વર્ગે જતા હોય, તો માતા, પિતા, પુત્ર અને બાંધવોનો યજ્ઞ કેમ કરતો નથી ?' આ પ્રમાણે તેના વિપરીત વચનથી રાજા કોપાયમાન થઈને ચિંતવવા લાગ્યો કે – ‘વિપરીત બોલનાર આ દુષ્ટ વિપ્રનો નાશ કરવો પડશે, પરંતુ લોકોના દેખતાં જો એનો વધ કરું તો મારા માથે મોટો અપવાદ આવી પડે, માટે કોઈવાર એકાંતમાં એ વધ કરવા લાયક છે.” એમ સંકલ્પ કરી પોતાના ભવન તરફ આવતાં રાજમાર્ગમાં એક બાલિકા સહિત વૃદ્ધ સ્ત્રી એક બાજુ ઉભેલી રાજાના જોવામાં આવી એટલે નવવાર શિર ધુણાવતી તે વૃદ્ધ સ્ત્રીને જોતાં રાજાએ ધનપાલને પૂછયું કે – “આ શું કહેવા માગે છે?' ત્યારે કવીશ્વરે જણાવ્યું કે – “હે નરેન્દ્ર ! એ બાલિકા વૃદ્ધાને પૂછે છે કે – “શું આ નંદી કે મુરારિ છે? કામદેવ શંકર કે કુબેર છે? અથવા વિદ્યાધર કે સુરપતિ છે? ચંદ્રમા કે વિધાતા છે?' ત્યાં નવ વખત શિર ધુણાવીને વૃદ્ધા કહે છે કે – એમાંનો એ કોઈ નથી, પરંતુ હે પુત્રી ! ક્રીડા કરવાને માટે પ્રવર્તમાન થયેલ આ પોતે ભોજ રાજા છે.' એ પ્રમાણે સાંભળતાં રાજા વિચારવા લાગ્યો કે – “નવ વારને લગતા એણે નવ વિકલ્પો બતાવી મારી શંકા દૂર કરી. તો એ દુભાષિક વિના જ્ઞાનીની જેમ અન્ય કોણ બોલનાર છે ? તો શ્રીમાન્યુંજના માનથી Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર વૃદ્ધિ પામેલ એ શું નિગ્રહ કરવા લાયક છે ? નહિ જ.' એકવાર રાજાએ ધનપાલને શિકારમાં બોલાવતાં તે ગયો. ત્યાં શિકારીઓએ એક શૂકર (ભુંડ) જોયો. એટલે કાન સુધી ધનુષ્ય ખેંચી, તેમાં બાણ સાંધીને તેમણે તે ડુક્કર તરફ છોડયું. જેથી તે નીચું મુખ કરીને પડ્યો અને ઘોર આક્રંદ કરવા લાગ્યો. ત્યારે અન્ય પંડિતો રાજાને કહેવા લાગ્યા કે — ‘સ્વામી પોતે સુભટ અથવા તો તેની પાસે આવા બીજા સુભટો નહિ હોય.' એવામાં રાજાની દૃષ્ટિ ધનપાલ પર પડી. અને રાજાએ કહ્યું કે ‘કંઈ બોલશો ?' એટલે કવીશ્વરે જ્ઞાવ્યું કે . ‘હે સ્વામિન્ ! સાંભળો = रसातलं यातु यदत्र पौरुषं व नीतिरेषाऽशरणो ह्यदोषवान् । निहन्यते यद् बलिनापि दुर्बलो हहा ! महाकष्टमराजकं जगत्” ॥ १ ॥ — 256 = એવું પૌરૂષ-બળ પાતાળમાં પેસી જાઓ, વળી એવી નીતિ ક્યાંની કે જ્યાં અશરણ, નિર્દોષ અને દુર્બળને બળવાન મારે અહા ! મહાકષ્ટની વાત છે કે આ જગતમાં કોઈ ન્યાયીરાજા નથી.' પછી એકવા૨ નવરાત્રમાં ગૌત્રદેવીનું પૂજન ચાલતાં એકસો બકરાઓને વધસ્થાને બાંધીને તલવારના એક એક ઘાથી મારવામાં આવ્યા, ત્યાં પાસે રહેલા લોકો એ વધ સંબંધમાં રાજાની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે કરુણાનિધાન ધનપાલ કવિ બોલ્યો કે — ‘આ બધા વિદ્વાનો એ કર્મ કરનારા અને મિથ્યા પ્રશંસા બોલનારા છે, કારણ કે જે પશુઓના આર્તનાદ સાંભળ્યા છતાં તેમના પર દયા લાવતો નથી, તે પોતાને માટે નરકના દ્વાર ખુલ્લા કરે છે.' એક વખતે મહાકાલના મંદિરમાં પવિત્રારોહનો મહોત્સવ ચાલતાં રાજા ત્યાં આવ્યો, અને સાથે આવેલ પોતાના મિત્ર ધનપાલને કહ્યું કે — ‘હે સખે ! તારા દેવોનો પવિત્ર–મહોત્સવ કદિ થતો જ નથી. તેથી તે અવશ્ય અપવિત્ર લાગે છે. એ પ્રમાણે સાંભળતાં ધનપાલ કહેવા લાગ્યો કે — ‘‘પવિત્રમપવિત્રસ્ય, 1 पावित्र्यायाधिरोहति નિન: સ્વયં પવિત્ર મિર્ચસ્તત્ર પવિત્રજૈઃ ।। ? ॥ ‘પવિત્ર, અપવિત્રને પવિત્ર બનાવે છે, જિન ભગવંત તો પોતે પવિત્ર જ છે, તો તેને પવિત્ર કરવા મહોત્સવોની શી જરૂર છે ?’ શિવમાં એ અપવિત્રતા છે, તેથી તેના ભક્તોએ લિંગપૂજન આદર્યું છે. ખરેખર ! એ વાતની શંકરે યાચના કરવાથી ભક્તોએ તેનો સ્વીકાર કર્યો છે.' એવામાં હસતા મુખવાળી, રતિયુક્ત અને તાળી દેવાને ઉંચે હાથ કરેલ એવી કામદેવની મૂર્તિને જોતાં રાજા કૌતુક પામીને તે પ્રખર પંડિતને કહેવા લાગ્યો કે — ‘આ તાળી દેતાં હસતો કામદેવ સ્પષ્ટ શું કહેવા માગે છે ?' એટલે સિદ્ધ સાસ્વત મંત્રના યોગે ધનપાલ કવિ તરત જ સત્ય બોલ્યો. કારણ કે જ્ઞાની શા માટે વિલંબ કરે ? તેણે આ પ્રમાણે શ્લોકમાં જણાવ્યું Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર 257 "स एष भुवनत्रयप्रथितसंयमः शंकरो बिभर्ति वपुषाधुना विरहकातरः कामिनीम् । अनेन किल निर्जिता वयमिति प्रियायाः कर વળ પરિતાડયન ગતિ ગાતિહાસ: નમઃ” ૨ આ શંકરનો સંયમ ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ છે. પણ અત્યારે વિરહથી કાયર બનીને એ કામિનીને સાથે રાખે છે. તેથી તેનાથી આપણે જીતાયા નથી, એમ હાસ્યથી પ્રિયાના હાથમાં તાળી દેતાં કામદેવ જયવંત વર્તે છે.' એકવાર ભોજરાજાએ ધનપાલ કવિને પૂછયું કે - “તારા સત્ય કથનમાં કંઈ અભિજ્ઞાન-નિશાની છે? તે મને સત્ય કહી દે. અહીં ચાર દ્વારોમાંથી કયા દ્વારથી હું બહાર નીકળીશ ? હે કવીન્દ્ર ! તે કહે.” એટલે તે મહામતિએ એક પત્ર પર અક્ષરો લખ્યા અને તે પત્ર બંધ કરીને સ્થગીધરને આપ્યું. ત્યાં રાજાએ વિચાર કર્યો કે – “આ ચારમાંના ગમે તે એક કારમાંથી નીકળવાનું એણે જાણ્યું હશે. તો જ્ઞાનીનું વચન પણ અત્યારે મારે મિથ્યા કરી બતાવવું.” પછી કવિ પોતાના ઘરે ચાલ્યો ગયો. ત્યાં રાજાને ભોજન કરવાનું આમંત્રણ આવ્યું. એટલે પોતાના સેવકો મારફતે મંડપના ઉપરના ભાગમાં રાજાએ એક છિદ્ર કરાવ્યું. તે છિદ્રમાર્ગે રાજા બહાર નીકળી ગયો પછી બપોરે કવીશ્વરને બોલાવીને રાજાએ આશ્ચર્યપૂર્વક પૂછયું. ત્યારે પાનદાનીમાંથી પત્ર લઈને તે બતાવ્યું. તેમાં રાજા “ઉપરના ભાગમાંથી જ નીકળશે” એમ લખ્યું હતું. આ તેના સત્ય વચનથી રાજા ભારે આશ્ચર્ય પામ્યો. એક વખતે રાજાએ સેતુબંધ નિમિત્તે પોતાના માણસો મોકલ્યા કે જ્યાં હનુમાને કરેલ પ્રશસ્તિ વિદ્યમાન હતી. તેમાંનાં કાવ્યો લાવવા માટે મત્સ્યની ચરબી આંખે આંજીને મીણની પાટી લઈ તેઓ દરિયામાં પડ્યા . ત્યાં બીજી તૈલયુક્ત લાખની પાટી બનાવી તે પ્રશસ્તિ પર સારી રીતે તેમણે દબાવી એટલે તેમાંથી કેટલાક અક્ષરો ઉદ્ધરીને તેમણે લખી લીધા. પરંતુ તે રાક્ષસના કુળની જેમ ખંડિત હતા. તે રાજાએ જોતાં હાટમાં પડેલ શાકપત્રોની જેમ ખંડિત અર્થયુક્ત છતાં અરસિક લાગ્યા. તે કાવ્યો કવિઓને બતાવવામાં આવતાં પોતાની બુદ્ધિ પ્રમાણે તે ચરણ પૂરવા લાગ્યા પણ તેથી રાજાના મનમાં કંઈ આશ્ચર્ય ન થયું. પછી તેમાંથી દ્વિપદી અને ત્રિપદી સમસ્યા રાજાએ ધનપાલ કવીશ્વરને પૂરવા માટે આપી. જેમાં દ્વિપદી સમસ્યા આ પ્રમાણે હતી. "हरशिरसि शिरांसि यानिरेजुर्हरिहरितानि लुठंति गृध्रपादैः" ધનપાલે તે આ પ્રમાણે પૂર્ણ કરી – अयि खलु विषमः पुराकृतानां विलसति जंतुषु कर्मणां विपाकः" ॥ १ ॥ જે રાવણના મસ્તકો શંકરના શિરપર શોભતાં હતાં, તે લક્ષ્મણથી ઘાયલ થતાં ગીધપક્ષીના પગતળે ચગદાય છે. તેથી ખરેખર ! પૂર્વકત કર્મોનો વિષમ વિપાક પ્રાણીઓને પાયમાલ કરે છે.” ત્રિપદી સમસ્યા આ પ્રમાણે હતી – Page #265 -------------------------------------------------------------------------- ________________ 258 શ્રી પ્રભાવક ચરિત્ર " स्नाता तिष्ठति कुंतलेश्वरसुता वारोंगराजस्वसुद्यूतेनाद्य जिता निशा कमलया देवी प्रसाद्याद्य च । इत्यंतःपुरचारिणावनिता विज्ञापनानंतरं" કવિએ ચોથો પાદ આ પ્રમાણે પૂર્યો “મૃત્ના પૂર્વતુાં વિધાય, ઘટ્ટુશો પાળિ ભૂવોઽમનસ્' ॥ ? ॥ કુંતલેશ્વરની પુત્રી અને વારોંગરાજની બહેન સ્નાન કરીને ઉભી છે. દેવીને પ્રસન્ન કરીને કમલાએ જુગારથી આજે રાત્રિને પણ જીતી લીધી છે, એ પ્રમાણે અંતઃપુરમાં સંચાર કરતી વારાંગનાઓએ વિજ્ઞપ્તિ કર્યા પછી રાજાએ પૂર્વદેવને સંભારી અનેકરૂપ કરીને તેનું સેવન કર્યું.” એ પ્રમાણે સાંભળતાં કીર વિદ્વાન્ હસીને કહેવા લાગ્યો કે : — આ તો જૈનોને ઉચિત વચન છે. કારણ કે તેમના મતમાં કર્મનો વિપાક કહેવામાં આવે છે. વલી આ સમસ્યાપૂર્તિ તો સુશોને પ્રમોદ પમાડે તેવી છે. એવામાં ધનપાલ બોલ્યો ... હે ધ્રુવ ? કહો, કે કીરનો મારા પર રાગ છે ?અથવા તો મલિનાંગના સત્યને સૂર્ય પોતે પ્રગટ કરશે. જો મારામાં મનુષ્યત્વ છે, તો બાવન પલના શુદ્ધ ફાલમાં આવા અક્ષરો અવશ્ય કોતરાઈ જશે. એવી હું પ્રતિજ્ઞા કરું છું. » »» | jer એમ સાંભળતાં કૌતુકથી રાજાએ તે પ્રમાણે કરાવ્યું. એટલે ફાલ–પાટ પર તેવા અક્ષરો કોતરાઈ જવાથી ધનપાલ શુદ્ધ અને શુદ્ધ યશના નિધાનરૂપ તે રાજાને પ્રતીત થયો. કારણ કે સત્ય બાબતમાં કોણ મત્સર ધરાવે ? એક દિવસે ભોજરાજાએ કવીશ્વરને પૂછ્યું કે ‘તમારા જૈન-સાધુઓ જળાશયના દ્વારને કેમ સુકૃત માનતા નથી ?’ જળાશયમાં શીતળ અને ચંદ્રમાના કિરણ સમાન ત્યારે સત્યવ્રત ધનપાલ યથાર્થ વચન બોલ્યો કે નિર્મળ જળનું ઇચ્છાનુસાર પાન કરી તૃષ્ણા રહિત થતાં પ્રાણીઓ મનમાં પ્રમોદ પામે છે, તે જ જ્યારે સૂર્યના કિરણોથી સુકાઈ જાય છે, ત્યારે તેમાં અનંત જીવો નાશ પામે છે. તેથી કૂપાદિના જળાશયો પ૨ યતિજનો ઔદાસીન્ય ધારણ કરે છે.' એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો —એ તો સત્ય છે. જિનધર્મ ખરેખર સત્ય પર જ રચાયેલ છે. પરંતુ વ્યવહારમાં રહેલા લોકોને તે કોઈ રીતે રુચે નહિ.’ એટલે રાજમિત્ર ધનપાલ બોલ્યો કે — ‘પિતાએ મને એવું શીખવ્યું છે અને કંઈક સાંભળવાથી મારા જાણવામાં આવ્યું છે, પણ અશજન ન સમજ, ત્યાં શી વાત કરવી ? કારણ કે — નરકના સ્થાનરૂપ હિંસાનો ત્યાગ કરવો, અસત્ય ન બોલવું, ચોરીનો પરિહાર કરવો, વિષયથી વિરક્ત રહેવું અને પરિગ્રહની મૂર્છા તજી દેવી—એ જૈન ધર્મ જો પાપ પંકમાં પડેલા લોકોને ન રુચે, એટલે પ્રમેહના રોગવાળાને ધૃત ન ગમે, તેથી શું ધૃતમાં ન્યુનતા આવી જાય છે ?' પછી ધનપાલ પંડિત સાતે ક્ષેત્રોમાં પોતાનું ધન વાપરવા લાગ્યો. તેમાં પણ સંસારથકી પાર ઉતારવાના કારણરૂપ ચૈત્ય પ્રથમ ગણવામાં આવેલ છે. એમ ધારી તેણે શ્રી આદિનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. ત્યાં શ્રી Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર 259 મહેન્દ્રસૂરિના હાથે જિનબિંબની તેણે પ્રતિષ્ઠા કરાવી, પછી તેણે ભગવંતની સમક્ષ બેસીને ‘નયગંતુq' ઇત્યાદિ પાંચસો ગાથાની સ્તુતિ બનાવી. એવામાં એક વખતે સ્મૃતિ-કથાના વિસ્તારમાં મુગ્ધ બનેલ રાજાએ પોતાના મિત્ર ધનપાલને કહ્યું કે – ‘તું પણ કોઈ જૈનકથા મને સંભળાવ.” એટલે તેણે વિદ્વાનોને વિચારવા લાયક, દોષથી ઉદ્ધાર કરનારી, રસથી કાવ્યરૂપ ચક્ષુને નિર્મળતા આપનારી, વિદ્વાનોના મુખમાં કપૂરના પૂર સમાન, વર્ણપૂરિત અને નવરસથી વિસ્તૃત એવી બાર હજાર શ્લોકના પ્રમાણવાળી તિલકમંજરી સામે યથાર્થ કથા બનાવી. કવીશ્વરે એ કથાને નવ રસોથી ઓતપ્રોત કરી દીધી. વળી તે કથાની પરિસમાપ્તિ સુધી તે તેમાં જ એક ધ્યાને રહ્યો. જાણે પોતાના સહચારી હોય તેમ નવ રસો પરસોના પ્રસ્તાવ-પ્રસંગને ધારણ કરવા લાગ્યા. એટલે લોકો તેમાં સતત ષડૂરસોનો સ્વાદ અનુભવવા લાગ્યા. ; ' પછી કવીશ્વરની પુત્રીએ તેને પૂછયું કે “હે તાત! એ ગ્રંથ શું સમાપ્ત થયો ? અહો પિતાના ધ્યાનમાં અને પુત્રીના જ્ઞાનમાં સ્પર્ધા ખરેખર આશ્ચર્ય ઉપજાવે તેવી હતી. હવે તે કથા સમાપ્ત થતાં કવિશિરોમણિ ધનપાલે વાદિવેતાલ એવા શ્રી શાંતિસૂરિને બોલાવ્યા. તેમણે ઉત્સુત્ર-પ્રરૂપણા દૂર કરી તેનું સંશોધન કર્યું. કારણ કે તે સિદ્ધસારસ્વત હોવાથી તેની કૃતિમાં શબ્દ કે સાહિત્યદોષ તો ક્યાંથી હોય? પછી તે કથા વાંચતાં રસ–સંગ્રહને માટે રાજાએ તે પુસ્તકની નીચે સુવર્ણનો થાળ મૂકાવ્યો. એટલે આધિ વ્યાધિનો ઉચ્છેદ કરવામાં કારણરૂપ અને અક્ષય તૃપ્તિને આપનાર એવા તે કથાના રસરૂપ અમૃતનું રાજાએ ત્યાં સંપૂર્ણ રીતે પાન કર્યું પછી તે કથા સમાપ્ત થતાં રાજાએ જણાવ્યું કે – “હું તને કંઈક પૂછું છું અને હે કવિવર ! કંઈક તારી પાસે માગણી કરું છું તો તેથી તું મારા પર રોષ લાવીશ નહિ. પ્રથમ જ કથાના આરંભમાં ‘શિવ રક્ષણ કરો' એમ મંગલાચરણ કર, તેમ મારા કહેવાથી તેમાં ચાર સ્થાનનું પરાવર્તન કર. અયોધ્યાને સ્થાને ધારાનગરી, શક્રાવતાર ચૈત્યને સ્થાને મહાકાલ, ઋષભને સ્થાને શંકર અને ઇન્દ્રને સ્થાને મારું નામ રાખ. એટલે આનંદ વડે સુંદર એવી આ કથા યાવચંદ્રદિવાકરી જગતમાં જયવંતી વર્તે.” ત્યારે ધનપાલ પંડિત કહેવા લાગ્યો – “હે નરેન્દ્ર ! એ પ્રમાણે પરાવર્તન કરતાં તો શુભને બદલે અશુભ થાય. હું એક સત્ય વચન કહું છું, તે સાંભળ. જેમ પૂર્ણ પયપાત્ર બ્રાહ્મણના હાથમાં હોય, તેમાં મદ્યનું એક બિંદુ પડતાં તે અપવિત્ર થઈ જાય, તેમ એ નામોનું પરાવર્તન કરતાં પવિત્રતાને હાનિ પહોંચવાથી કુળ, રાજય અને દેશનો ક્ષય થઈ જાય. શેષ (નાગ) સંબંધી સેવા વિશેષને જે જાણતા નથી, તે દ્વિજિલ્લતા (દુર્જનતા) ને પામતાં હીન કુળમાં ઉત્પન્ન થવાથી વિદ્વાનોમાં શું લજજાપાત્ર થતા નથી ?' એ પ્રમાણે પંડિતના વચનથી ભોજરાજાને કોપ ચડ્યો. તેથી ટાઢ દૂર કરવાને પૂર્વે સામે રાખવામાં આવેલ સગડીના ધગધગતા અંગારામાં તેણે તે પુસ્તક નાખી દીધું. આથી રોષ પામતાં ધનપાલ કઠોર વચનથી પ્રતિજ્ઞા કરતાં રાજા પ્રત્યે કહેવા લાગ્યો કે – “બસ, હવે ફરીવાર તારી સાથે બોલવું નથી. તું માલવપતિ થઈને વિપરીત કેમ માને છે ? વળી કૃત્યમાં તો તું ખરેખર અધમ છે, કે ધનપાલને પણ મૂક્યો નહિ. હું એમ પૂછું છું કે આ વંચનકળા તું ક્યાંથી શીખ્યો? પછી ખેદયુક્ત મનથી તે પોતાના ઘરે જઈ બીછાના વિનાના ખાટલા પર નીચું મુખ કરીને સુઈ ગયો. એટલે સ્નાન, દેવપૂજા, ભોજન કે બોલવા જતાં તેને કંટાળો આવવા લાગ્યો. કથાની વાત પણ તે ભૂલી ગયો Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર અને નિદ્રા પણ તેનાથી દૂર થઈ ગઈ. પોતાના પિતાની આવી સ્થિતિ જોઈ સાક્ષાત્ સરસ્વતી સમાન એવી નવ વરસની તેની બાલિકાએ ખેદનું કારણ પૂછતાં તેણે સત્ય હકીકત પુત્રીને કહી સંભળાવી. જે સાંભળી તાતને ધી૨જ આપતાં તે બાળા બોલી કે ~ ‘હે તાત ! રાજાએ તે પુસ્તક અગ્નિમાં નાખી બાળી દીધું, તો શું થયું ? પણ તે મારા હ્રદયે અક્ષય છે. માટે તમે ઉઠો અને સ્નાન, દેવપૂજા, ભોજન વિગેરે કરો. એ બધી કથા તમને સંભળાવીશ. આથી ધનપાલ કવિએ સ્નાનાદિ બધી ક્રિયા સંતોષપૂર્વક સમાપ્ત કરી અને પછી તેણે પુત્રીના મુખથી સમસ્ત કથા સાંભળી તેમાં જેટલી વાત તેના સાંભળવામાં આવી ન હતી. તેટલી તે બોલી શકી નહિ. એટલે કથામાં ત્રણ હજાર શ્લોક ન્યૂન રહ્યા. જે બીજા સંબંધથી જોડીને તેણે બધા પુસ્તકમાં લખી લીધા. 260 હવે ત્યાં અપમાન થવાથી ધનપાલ કવીશ્વર ધારાનગરીથી ચાલી નીકળ્યો. કારણ કે સજ્જનો માનહીન થતાં ત્યાં સ્થિતિ કરતા નથી. પશ્ચિમ દિશા તરફ ક્ષોભ વિના ચાલતાં તે નગરજનોથી સુશોભિત એવા સત્યપુરમાં આવી પહોંચ્યો. ત્યાં શાશ્વત પદ સમાન શ્રી મહાવીર ચૈત્ય દૃષ્ટિગોચર થતાં તે મહાપંડિત ૫૨મ આનંદને પામ્યો. પછી ભગવંતને નમસ્કાર કરી તેણે વિરોધાભાસ અલંકારોથી અલંકૃત એવી ‘વેવ નિમ્મત’ ઇત્યાદિ પ્રાકૃત સ્તુતિ બનાવી કે જે અદ્યાપિ વિદ્યમાન છે. હવે અહીં કેટલાક દિવસ પછી ભોજરાજાએ ધનપાલકવિને બોલાવ્યો, પરંતુ તેના ચાલ્યા જવાનો વૃત્તાંત સાંભળવામાં આવતાં રાજા ખેદાતુર થઈ કહેવા લાગ્યો કે — ‘જો મનમાં વિચાર કરીએ, અમારી સામે કર્કશ વચનને બોલનારો ભલે જાઓ, પરંતુ સરસ્વતી સમાન સત્યવાદી તેના જેવો પંડિત બીજો કોઈ નથી. અમે ભાગ્યહીન કે એવા પુરુષના સંસર્ગથી રહિત થયા. તેના નિવાસનું પુણ્ય હવે આ દેશને ક્યાંથી મળે ?’ એ પ્રમાણે અમાવસ્યામાં ચકોરની જેમ ભોજ રાજા ખેદ પામતો રહેવા લાગ્યો. એવામાં કૌલમતનો ધર્મ નામે પંડિત ત્યાં આવી ચડ્યો. તેનો વૃત્તાંત આ પ્રમાણે છે. જે અનંત ગોત્રો (પર્વતો) ના આધારરૂપ, પુરુષોત્તમ (કૃષ્ણ અથવા ઉત્તમ પુરુષો) ના આશ્રયરૂપ તથા અનેક રત્નોના નિધાનરૂપ સમુદ્ર સમાન લાટ સામે દેશ છે, જ્યાં નર્મદાના તરંગો દર્શન કરતા લોકોને પાવન કરે છે. એવું ભૃગુકચ્છ નામે ત્યાં નગર છે. ત્યાં વેદ વેદાંગનો પારંગામી અને જાણે સાક્ષાત્ શરીરધારી બ્રહ્મા હોય એવો સૂરદેવ નામે મુખ્ય બ્રાહ્મણ રહેતો હતો. સતીઓમાં શિરોમણિ એવી સાવિત્રી નામે તેની પત્ની હતી કે જે નીતિપાત્ર અને દાનેશ્વરોમાં પ્રખ્યાત હતી. તેમના ધર્મ અને શર્મા નામના બે પુત્રો હતા કે જે પિતાની આશાના સ્થાન હતા, તેમજ ગોમતી નામે તેમની એક પુત્રી હતી. તેમાં ધર્મ પોતાના નામથી વિપરીત અને શઠપણાથી તે અનીતિએ ઉતર્યો, જેથી સૂર્યને શનિશ્ચરની જેમ પિતાને તે સંતાપજનક થઈ પડ્યો. એકવાર પિતાએ ધર્મને શિખામણ આપતાં સમજાવ્યું કે ‘હે વત્સ ! આજીવિકા માટે ધન ઉપાર્જન કર. કારણ કે તે વિના ઉદરપૂરણ માટે તને ધાન્ય મળવાનું નથી.' પછી પોતે કળાહીન, વિદ્યારહિત અને નીચ જનના સંસર્ગથી સર્વ પ્રકારના ઉપાય થકી ભ્રષ્ટ હોવાથી તે ઇક્ષુક્ષેત્રનો રક્ષક બન્યો. ત્યાં વડવૃક્ષમાં એક ક્ષેત્રપાલ હતો. એટલે દૈવયોગે તે ધર્મ ભક્તિપૂર્વક નિરંતર તેની પૂજા કરવા લાગ્યો. - એવામાં એક વખતે ધર્મ પોતાના સ્વામીના ઘરે ગયો. તે દિવસે કોઈ પર્વ હોવાથી ક્ષેત્રપતિએ તેને કહ્યું કે — ‘આજે અહીં ભોજન કર.' ત્યારે તેણે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે — ‘ક્ષેત્રપાલની પૂજા વિના હું પ્રાણાંતે Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર પણ ભોજન કરતો નથી.’ એમ કહીને તે ખેતરમાં ગયો. ત્યાં ક્ષેત્રપાલની પૂજા કરીને જેટલામાં તે ખેતરના માળા પર બેઠો, તેવામાં વાડની બહાર ક્ષેત્રપાલના પ્રસાદથી જાણે સાક્ષાત્ શક્તિદેવી હોય તેવી એક નગ્ન યોગિની તેના જોવામાં આવી. એટલે યોગિનીએ તેની પાસે એક ઇક્ષુલતા (શેલડીનો સાઠો) માંગી, ત્યારે તેણે અતિભક્તિપૂર્વક તેને ભારે રસદાર શેલડીના બે સાંઠા આપ્યા. તેના આસ્વાદથી અતિ પ્રસન્ન થયેલ તે યોગિની કહેવા લાગી કે ‘હે વત્સ ! શું તું શરમાય છે કે નહિ ?' - તે બોલ્યો હે મહામાયા ! હું શરમાતો નથી.' ત્યારે - તે બોલી પુનઃ ‘તો વચન આપ.’ એટલે તેણે વાડ બહાર આવી, આદરપૂર્વક વચન આપ્યું. ત્યાં યોગિનીએ તેના મુખમાં અમૃત સમાન ઇક્ષુરસનો કોગળો નાખ્યો અને તેના મસ્તક પર પોતાનો હાથ રાખ્યો. પછી તે સરસ્વતી દેવી ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગઈ. એટલે ધર્મ તે બધું મૂકી દઈને ત્યાંથી તરત ચાલી નીકળ્યો, અને હળવે હળવે આગળ ચાલતાં તે નર્મદાના તીરે આવી પહોંચ્યો.ત્યાં સારસ્વત તેજના ઉદયથી તે ચિંતવ્યા વિના કાવ્યો બનાવવા લાગ્યો. નર્મદાનું તેણે આ પ્રમાણે વર્ણન કર્યું – ‘અહો ! આ પાતાલમૂલનો સ્પર્શ કરનારા અને વિંધ્યાચલને ભેદનારા નર્મદાના જળ પ્રવાહો ત્રાસ ઉપજાવે છે. અને તટ પર ઉત્પન્ન થયેલા વૃક્ષોને જે લીલામાત્રથી ઉખેડી નાખે છે; નચાવે છે. આઘાત પમાડે છે, ક્ષણવાર પાછા હઠાવે છે. પછી આગળ પ્રેરે છે, ક્ષણવાર તજે છે. પાછા સ્વીકારે છે. ક્ષણવાર છુપાવે છે અને પાછા પ્રગટ કરે છે. પછી નાવથી નદી ઉતરીને તે નગરમાં આવ્યો અને પોતાના ઘરે આવતાં માતાએ વાત્સલ્યથી તેનો ક૨સ્પર્શ કર્યો તેમજ પિતાએ તેને બોલાવ્યો કે — ‘હે વત્સ ! આજે મોડો કેમ આવ્યો ! વળી લઘુ બંધુએ પ્રેમ બતાવીને પોતાના શિરથી તેના હૃદયનો સ્પર્શ કર્યો. તેમજ ‘હે ભાઈ ! હે ભાઈ !' એમ ભગિનીએ પણ તેને વારંવાર ગદ્ગદ્ શબ્દથી બોલાવ્યો. એટલે તે બધાની અવગણના કરતાં કર્કશ શબ્દથી ધર્મ કહેવા લાગ્યો કે — ‘હે માતા ! તું પણ મારો સ્પર્શ ન કર. હે તાત ! તું પણ મને તૃપ્તિ ન પમાડ, હે ભ્રાત ! તું પણ મને વૃથા શા માટે ભેટે છે? હે બહેન ! તું વિના કારણે શા માટે રોવે છે ? જે નિર્દયો નિઃશંક થઈને મદિરા પીવે છે, મનુષ્યનું માંસ ખાય છે અને નિર્લજ્જ થઈને ચંડાલણી પ્રત્યે ગમન કરે છે, આપણે તે કૌલ મતના છીએ.’ એમ કહી, સ્નેહનો ત્યાગ કરતાં તે તરત જ ઘર થકી ચાલી નીકળ્યો. પછી તે અવંતિ દેશના સારરૂપ એવી ધારા નગરીમાં ગયો. ત્યાં માનપર્વતના શિખરે ચડેલ તેણે રાજભવનના દ્વાર પર બેસીને ભોજ રાજાને પોતાની મોટાઈનો શ્લોક લખી મોકલાવ્યો કે — ‘ગૌડ દેશમાં મેં શંભુપંડિતને જીતી લીધો. ધારા નગરીમાં વિષ્ણુને, મંડલ નગરમાં ભિટ્ટને અને કાન્યકુબ્જમાં પશુપતિને જીતી લીધો. તેમ જલ્પવાદમાં બીજા પણ કેટલાયે વાદીઓને મેં જડ જેવા બનાવી દીધા છે. હે રાજન્ ! તે ધર્મપંડિત પોતે અહીં આવીને દ્વાર પર બેઠો છે. વળી દર્શનોમાં જે કોઈ પૃથ્વી પર પોતાને પંડિત માનતો હોય, તે તર્ક, લક્ષણા, સાહિત્ય કે ઉપનિષમાં મારી સામે આવીને વાદ ક૨વા ઉભો રહે.’ પછી ભોજ રાજા સમક્ષ આવતાં સભાને તૃણ સમાન માનનાર એવો તે અહંકાર લાવી કહેવા લાગ્યો કે ‘ચિરકાલથી સેવન કરેલ વિદ્વાનોનો અપ્રતિમલ્લતાનો મદ હવે ગળી જાઓ. કારણ કે અપૂર્વ રૂપધારી તપોધન (બ્રાહ્મણ) રૂપે આ પોતે સરસ્વતી તારી પાસે ઉપસ્થિત થઈ છે. વળી હે રાજેન્દ્ર ! હું ઉંચો હાથ કરીને જણાવું છું કે – જેનામાં શક્તિ હોય, તે વાદી મારી સમક્ષ આવીને વાદ કરે. વિતંડાવાદમાં પ્રવીણ એવો હું વાદ કરવાને તત્પર છતાં જગતમાં કોઈ પંડિત નથી કે જે મારી સામે બોલી શકે. હે નરદેવ ! — 261 Page #269 -------------------------------------------------------------------------- ________________ 262 શ્રી પ્રભાવક ચરિત્ર વધારે શું કહું ? આ ધર્મ પંડિતનો પૃથ્વી પર સંચાર થતા હિમાલયમાં જ માત્ર બલવાન પ્રમાણ (પરિમાણ)ની પટુતા રહી છે, ગરુડમાં જ દેઢ પક્ષ (પાંખ) છે, પર્વતોમાં જ પ્રતિવાદિતા (પ્રતિધ્વનિ) રહી છે અને દેવતાઓમાં જ પાત્રના આલંબનનો આગ્રહ રહ્યો છે, તેમજ કવિ અને બુધની ખ્યાતિ તો માત્ર ગ્રહોમાં રહી છે. એ બધો આ સરસ્વતીનો વિલાસ છે, બૃહસ્પતિ મંદ બુદ્ધિવાળો થઈને એક બાજુ બેસી રહે, તેમાં બિચારા ઇન્દ્રથી પણ શું થાય તેમ છે? વાદીઓમાં સિંહ સમાન હું વાદી વિદ્યમાન છતાં મહેશ્વરથી પણ એક અક્ષર બોલી શકાય તેમ નથી. હે ભૂપાલ ! હું આચાર્ય છું, હું કવિ અને માંત્રિક છું, હું આ સમસ્ત પૃથ્વીમાં તાંત્રિક અને આજ્ઞાસિદ્ધ છું, હું દૈવજ્ઞ અને વૈદ્ય છું, હું વાદિરાજ અને પંડિત છું, વધારે શું કહું, સિદ્ધસારસ્વત પણ હું પોતે જ છું.” એ પ્રમાણે તેના આડંબરયુક્ત કાવ્યવચનો સાંભળતાં મહાપંડિતો બધા નીચી દૃષ્ટિ કરી રહ્યા. એટલે ભોજરાજા ચિંતવવા લાગ્યો કે – “એક તે ધનપાલ કવિ વિના આજે મારી સભા શૂન્ય જેવી લાગે છે. એ પ્રમાણે અપમાન પામેલ તે હવે અહીં આવે પણ શી રીતે? જો તે કોઈ રીતે અહીં આવી જાય તો આ અભિમાની પંડિતનો પ્રતિકાર થાય.' એમ ધારીને તેણે સર્વત્ર પોતાના વિશ્વાસપાત્ર પુરુષોને મોકલ્યા. તેમણે સર્વ દેશોમાં શોધ કરતા મરુમંડળમાં આવેલ સત્યપુર નામના નગરમાં રાજપુરુષોને તે હાથ લાગ્યો. એટલે તેમણે ભારે વિનીત વચનોથી તેને શાંત પાડ્યો. ત્યારે ઉદાસીન ભાવે રહેલ તે કહેવા લાગ્યો કે – “હું તીર્થની સેવામાં છું, માટે આવનાર નથી.” આથી તેમણે યથાસ્થિત વૃત્તાંત રાજાને નિવેદન કર્યો, ત્યારે રાજાએ તેને પુનઃ નમ્રતા પૂર્વક પ્રિય અને કોમળ વચનથી કહેવડાવ્યું કે – “મુંજ રાજા તમને પુત્ર સમાન માનતો, તેથી તમે મોટા અને હું કનિષ્ઠ છું. તો કનિષ્ઠના વચનથી શું રોષ લાવવો જોઈએ? પૂર્વે જયેષ્ઠ હોવાથી તમને ઉસંગે બેસાડ્યા અને શ્રી કુર્ચાલ સરસ્વતી (દાઢી મૂછયુક્ત ભારતી) એવું બિરુદ આપ્યું હતું. અત્યારે ભાગ્યયોગે રાજ્ય પામેલાં વૃદ્ધ એવા અમને તમે તજી દીધા, છતાં જ્ય કે પરાજયમાં અવંતિદેશ એ જ તમારું સ્થાન છે. માટે મારા સંતોષની ખાતર તું અહીં આવે, જો નહિ આવે તો એ કૌલ પરદેશી ધારા નગરીને જીતીને ચાલ્યો જશે, તે તને ઉચિત છે કે અનુચિત છે ? તે તું પોતે જ જાણી શકે છે. એ ઉપરાંત તને કહેવડાવવું, તે બિલકુલ યોગ્ય જણાતું નથી. આવી બાબત તો એક સામાન્ય માણસ પણ બરાબર સમજી શકે, તો પછી મહાવિદ્વાન્ એવા તારી શી વાત કરવી ? હવે તને ગમે તેમ કર.” એ પ્રમાણે સાંભળતાં પોતાની જન્મભૂમિના પક્ષપાતથી ધનપાલ કવિ સત્વર ધારાનગરીમાં આવ્યો. એટલે તેનું આગમન જાણવામાં આવતાં ભોજરાજા પગે ચાલીને તેની સન્મુખ આવ્યો ત્યાં સાથે મળતાં રાજાએ તેને દેઢ આલિંગન દઈને બુદ્ધિનિધાન ધનપાલને કહ્યું કે - “હે મિત્ર ! મારો અવિનય ક્ષમા કર.' ત્યારે ધનપાલ અશ્રુ લાવીને બોલ્યો કે - “હે મહારાજ ! હું બ્રાહ્મણ છતાં જૈનલિંગથી નિઃસ્પૃહ છું અને સદ્વ્રતમાં અવશ્ય સંસ્કૃહ છું. વળી મારા પર થતો તારો મોહ મને અહીં વિલંબ કરાવશે કારણ કે ઉદાસીન પુરુષના મનમાં માન કે અપમાન કંઈ અસર કરતા નથી.” એટલે રાજાએ જણાવ્યું કે – “એ સંબંધી તારા માટે મને જરા પણ ખેદ નથી; પરંતુ તે વિદ્યમાન છતાં ભોજની સભા જે પરવાદીથી પરાભવ પામે, એ એક રીતે તારો જ પરાભવ છે. એમ સાંભળતાં કવીશ્વર બોલ્યો કે – “હે નરેન્દ્ર ! તું ખેદ કરીશ નહિ, પ્રભાતે એ ભિક્ષુ અનાયાસે પરાજિત થશે’ આથી ભોજરાજા Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર હૃદયમાં હર્ષ પામતો પોતાના ઘરે ગયો અને ધનપાલ પણ વેષ તજીને પોતાના ઘરે આવ્યો, તે ઘર સફાઈ વિનાનું હતું, સસલા અને ઉંદરોના બિલોથી વ્યાપ્ત અને ઘણા રાફડાથી તે ભારે દુર્ગમ બની ગયું હતું. પછી પ્રભાતે રાજભવનમાં આવતાં રાજાએ તેને મકાનની શુદ્ધિ પૂછી ત્યારે ધનપાલ કહેવા લાગ્યો કે ‘હે રાજન્ ! સત્ય વચન સાંભળો—અત્યારે આપણા બંનેનું ઘર સમાન છે. કારણ કે તારા મકાનમાં સુવર્ણના વિશાલ પાત્રો છે અને મારા ઘરમાં વિસ્તૃત આર્તનાદ થઈ રહ્યા છે,. તારું ભવન બધા પરિજનથી વિભૂષિત છે અને મારું ગૃહ સમસ્ત પરિજનથી રહિત છે, વળી તારું ભવન હાથી—હાથણીઓથી ગહન છે અને મારું ઘર રજ-ધૂળથી વ્યાપ્ત છે.’ 263 હવે રાજાએ ઇંદ્ર સભા સમાન પોતાની સભામાં ધર્મવાદીને બોલાવીને જણાવ્યું કે – ‘હે વાદી ! સાંભળ, આ વાદીઓના ગર્વને ઉતારનાર ધનપાલ કવીશ્વર આવ્યો છે.’ ત્યારે પોતાના પૂર્વ પરિચિત છિત્તપ નામના વિદ્વાનને જોઈ ધર્મ તેને સંતોષ પમાડવા માટે આ પ્રમાણે કાવ્ય બોલ્યો :— 'श्रीछित्तपे कर्द्दमराजशिष्ये सभ्ये सभाभर्त्तरि भोजराजे । सारस्वते स्त्रोतसि मे प्लवंतां पलालकल्पा धनपालवाचः ' '' 11 ** કર્દમરાજ—શિષ્ય શ્રીછિત્તપ સભાસદ અને ભોજરાજા સભાપતિ છતે પલાલ-ઘાસતુલ્ય ધનપાલની વાણી મારા સારસ્વત પ્રવાહમાં તણાઈ-ડૂબી જાઓ. ત્યારે ધનપાલ કવિએ એજ શ્લોકને વિપરીતપણે બતાવતાં જણાવ્યું કે :— " धनपेति नृपस्यामंत्रणे में मम तद्गिरः 1 आलवाचः प्लवंतां हि सिद्धसारस्वते स्वरे " ॥ १ ॥ ધનપ એ રાજાનું આમંત્રણ બનાવતાં હે ધનપ ! એવો અર્થ થાય. મે એટલે મમ અર્થાત્ તે ધર્મ પંડિતની વાણી એટલે આલવાચઃ = એટલે બકવાશ સિદ્ધસારસ્વત પ્રવાહમાં તણાઓ.' એ પ્રમાણે રાજમિત્રે શબ્દ ખંડનથી તે જ અક્ષરોમાં એનો જ પ્રતિપક્ષ અર્થ કહી બતાવ્યો. પછી ધનપાલ કવિએ તેને સમસ્યા આપી, જે તેણે એકસો આઠવાર પૂરી કરી,પરંતુ તેમાંની એક પણ નિર્દોષ કે વિદ્વાનોને આશ્ચર્ય પમાડે તેવી ન હતી. તે ધર્મ વિદ્વાને છેવટે આ પ્રમાણે સમસ્યા પૂરી ઃ— સમસ્યાનો પૂર્વાર્ધ આ રીતે છે ઃ — तपनं "इयं व्योमांभोधेस्तटमिव जवात्प्राप्य निशानौर्विश्लिष्टा घनघटितकाष्ठा विघटते" ॥ આ સૂર્ય આકાશરૂપી સમુદ્રના કિનારા જેવા ક્ષિતિજને વેગથી પ્રાપ્ત કરીને વાદળારૂપી કાષ્ટથી ઘડાયેલી રાત્રિરૂપી નૌકાને છૂટી પાડે છે. સમસ્યાપૂર્તિ, ઉત્તરાર્ધ આ પ્રમાણે છે ઃ— Page #271 -------------------------------------------------------------------------- ________________ 264 શ્રી પ્રભાવક ચરિત્ર "वणिक्चक्राक्रंदत्विषि शकुनिकोलाहलगणे निराधारास्तारास्तदनु च निमज्जति मणयः" ॥ ९ ॥ વેપારીઓના સમુદાયના આઝંદરૂપી કિરણોવાળા પક્ષીઓનો કોલાહલ હોય છે આધાર વિનાના બનેલા તારાઓ ત્યાર પછી મણિઓમાં સમાઈ જાય છે. અત્યંત કર્ણકટુ હોવાથી, ચંદ્રાસ્તના વર્ણનથી અને ન્યુનોક્તિ દૂષણથી સભ્ય જનોએ એ સમસ્યાપૂર્તિ તેની માન્ય ન કરી, એટલે ધનપાલ બોલ્યો – “એ સમસ્યા પર વજ પડો’ આથી મિથ્યા આડંબર રાખનાર તે કવિ વિલક્ષ થઈ ગયો અને જયની આશા તેની ભગ્ન થઈ ગઈ. એટલે ધનપાલ કવીશ્વરે વિદ્વાનોને મનોહર લાગે તેમ તે સમસ્યા અનાયાસે પૂરી કરી. કારણ કે એ તેને મન નજીવી વાત હતી. "असावप्यामूलात् त्रुटितकरसंतानतनिकः प्रयात्यस्तं स्रस्तासितपट इव श्वेतकिरणः" ॥ આ ચંદ્રમા મૂલથી કિરણો તૂટતાં પડી જતા શ્વેત પટની જેમ અસ્ત પામે છે. ત્યારે ભગ્ન થતાં પરાભવરૂપ સમુદ્રમાં નિમગ્ન થયેલ ધર્મને કવિએ પ્રતિબોધ પમાડતાં, નાવની જેમ આશ્વાસન આપીને તેનો ઉદ્ધાર કર્યો. आसंसारं करपुंगवेहिं पइदियह गाहियसारोवि । अज्जवि अभिन्नमुद्दो. व्व जयइ वायापरिप्फंदो ॥ મદ ન કરવા માટે તેણે સૂચવ્યું કે – “મરણ સુધી પ્રતિ દિવસ શાસ્ત્રનો સાર ગ્રહણ કર્યો છતાં એવો કોણ કવિ પુંગવ છે કે જેની વાણીનો વિલાસ અદ્યાપિ અભિન્ન મુદ્રાયુક્ત થઈને જયવંત હોય ?' પછી ધનપાલ પંડિતે રાજાને સંમતિ આપતાં જણાવ્યું કે – “હે રાજન્ ! ધર્મ પંડિતને એક લાખ દ્રવ્ય આપો.' ત્યારે ધર્મ બોલી ઉઠ્યો કે – “આ બ્રહ્માંડના ઉદરરૂપ કોટર કેટલું, તેમાં પણ માટીના ગોળારૂપ આ પૃથ્વીમંડળ કેટલું, તેમાં પણ આવા કરોડો રાજાઓ છે તેમાં કેટલાક યાચકોની ગદ્ગદ્ ગિરાથી દાન આપે છે.. હા ! અમે તો ખરેખર વજ જેવા કઠિન છીએ. કે તેમની પાસે જ યાચના કરીએ છીએ. માટે અસાર અને નશ્વર એ ધન હું લેનાર નથી. કારણ કે પોતાના અભિમાનરૂપ જીવ હરાઈ જતાં પુરુષ શબ તુલ્ય છે.” એમ બોલીને પુનઃ તે કહેવા લાગ્યા કે – “એક ધનપાલ કવિ જ બુદ્ધિનિધાન છે, એમ મારા મનમાં હવે પ્રતીતિ થઈ છે. નિશ્ચય એની સમાન કોઈ પંડિત નથી.' એટલે વિસ્મય પામતાં સિદ્ધ સારસ્વત કવિ કહેવા લાગ્યો કે - હે સુજ્ઞ ‘નથી' એમ ન કહેવાય કારણ કે “રત્નમ વસુંધરા' પૃથ્વીમાં અનેક પુરુષરત્નો હોય છે. અણહિલ્લપુરમાં શ્રીમાન શાંતિસૂરિ બુધ શિરોમણિ છે, કે જે જગતમાં જૈન તરીકે વિખ્યાત છે. હે મિત્ર ! તું તેમની પાસે જા.' પછી રાજાએ અને ધનપાલે સ્નેહપૂર્વક તેને વિસર્જન કર્યો એટલે તેના વિજ્યમાં ભગ્નાશ થયેલ તે પોતાના મનમાં ચિંતવવા લાગ્યો કે – “અત્યાર Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેંદ્રસૂરિ ચરિત્ર 265 સુધીમાં કોઈએ મારા વચનને ખુલના પમાડી ન હતી. આવા મારા વચનને પ્રતિહત કરનાર એ બ્રાહ્મણ ખરેખર સાક્ષાત સરસ્વતી છે. માટે તે આચાર્યને અવલોકન કરવાના બહાને અહીંથી પ્રયાણ કરવું. તેજ ઉત્તમ છે.' એમ ધારીને તેણે ગુર્જરદેશ તરફ પ્રયાણ કર્યું. હવે અહીં પ્રભાતે ભોજરાજાએ તે ધર્મ પંડિતને પોતાની સભામાં બોલાવ્યો. પણ ‘તે નથી' એમ જાણવામાં આવતા ધનપાલ કવિ બોલ્યો કે – "धर्मो जयति नाधर्म इत्यलीकीकृतं वचः । इदं तु सत्यतां नीतं धर्मस्य त्वरिता गतिः" ॥ १ ॥ ધર્મ જય પામે છે. પણ અધર્મ નહિ-એ કહેવત મિથ્યા થઈ અને ધર્મની ગતિ ઉતાવળી હોય છે, એ વચન તેણે સત્ય કરી બતાવ્યું.” એવામાં રાજાએ ધનપાલની પ્રશંસા કરતાં જણાવ્યું કે – “જેમ જીવ વિના શરીર અવયવયુક્ત છતાં બીજાને ઉત્તર આપવામાં તે સમર્થ નથી. તેમ સુજ્ઞશિરોમણિ એક ધનપાલ મિત્ર વિના ધર્મના વાદમાં સભા બધી મંગી બની ગઈ હતી. માટે તે જ એક સદા મારી પાસે રહો.” એમ સાંભળતાં રાજાના સન્માનથી ધનપાલ કવીશ ભારે સંતુષ્ટ થઈ રહ્યો. - હવે અહીં ધર્મ અણહિલપુરમાં પહોંચ્યો. શ્રી શાંતિસૂરિએ વાદમાં તેને જીતી લીધો. એટલે તેણે આચાર્યને ભારે પોતાની લાગણી બતાવી–એ બધું તેના ચરિત્ર થકી જાણી લેવું. અહીં શોભનમુનિ મહાવિદ્વાન છે અને આગમ-જ્ઞાનના નિધાન છે. તેમણે એકવાર યમકાલંકારથી અતિભક્તિપૂર્વક તીર્થંકર પ્રભુની સ્તુતિ બનાવી. તે બનાવવાના જ એક ધ્યાનમાં હોવાથી તે એક શ્રાવકના ઘરે ત્રણવાર ભિક્ષા લેવા ગયા એટલે શ્રાવિકાએ પૂછયું કે – “હે ભગવન્! ત્રણવાર તમે શા કારણથી આવ્યા? | મુનિ બોલ્યા – “ચિત્તના વિક્ષેપને લીધે હું ગમનાગમન જાણી શકતો નથી.' એ વાત શ્રાવિકા પાસેથી જાણવામાં આવતાં ગુરુ મહારાજે તેમને પૂછયું, ત્યારે શોભન મુનિએ જણાવ્યું કે - “સ્તુતિના ધ્યાનમાં હોવાથી હું કંઈ જાણી ન શક્યો.” પછી ગુરુએ તે કાવ્યો જોયાં, જેથી ચમત્કાર પામીને તેમણે ભારે હર્ષપૂર્વક શોભનમુનિની પ્રશંસા કરી. તે જ વખતે દૃષ્ટિદોષથી શોભન મુનિ શ્રીસંઘના અભાગ્યે જવરથી પીડિત થવાથી તત્કાલ પરલોકવાસી થયા. એટલે સિદ્ધ સારસ્વત કવીશ્વરે પોતાના બંધુના દઢ સ્નેહથી તે ચતુર્વિશતિ જિનસ્તુતિની પોતે ટીકા બનાવી. એકવાર પોતાના આયુષ્યનો અંત નજીક આવેલ જાણી ધનપાલ પંડિતે ગુરુ પાસે પરલોક સાધવા માટે રાજાની અનુમતિ લીધી. એટલે શ્રી મહેન્દ્રસૂરિ પાસે તેણે ગૃહસ્થપણામાં જ સંલેખના કરી ત્યાં તીવ્ર તપથી દેહશુદ્ધિ કરતાં, અંતરશત્રુને જીતતાં અને નિરતિચારપણે સમ્યક્ત્વ પાળતાં તે ગુરુ પાસે રહ્યો. વળી શ્રુતના પારગામી એવા સ્થવિર મુનિઓ પાસે કાળ નિર્ગમન કરતાં પ્રાંતે દેહનો ત્યાગ કરીને તે સૌધર્મ દેવલોકમાં ગયો. તે વખતે ઉભયલોકમાં હિતકારી તેનું અદૂભુત પાંડિત્ય જોઈ સંતુષ્ટ થતાં પોતે ગુરુ પણ અનશનપૂર્વક સ્વર્ગે ગયા. Page #273 -------------------------------------------------------------------------- ________________ 266 શ્રી પ્રભાવક ચરિત્ર એ પ્રમાણે શ્રીમાનું મહેન્દ્રસૂરિના હાથે દીક્ષિત થયેલ શ્રી શોભન મુનિ તથા બુદ્ધિનિધાન શ્રી ધનપાલ કવિનું ચરિત્ર સાંભળી ભવ્યજનો જૈનધર્મની દઢ વાસના વડે મિથ્યાતિમિરને દૂર કરનાર એવું સમ્યક્ત્વ-રત્ન પ્રાપ્ત કરો. | શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ મન પર લેતાં, શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂ૫ રોહણાચલને વિષે શ્રીમહેન્દ્રસૂરિના ચરિત્રરૂપ આ સત્તરમું શિખર થયું. તે શ્રી દેવાનંદસૂરિ પ્રમોદ વિસ્તારો કે જેમણે હૈમ વ્યાકરણમાંથી ઉદ્ધરીને સુજ્ઞોને સુગમ બોધ થવા માટે નવું સિદ્ધ સારસ્વત નામનું વ્યાકરણ બનાવ્યું. તેમના વંશરૂપ કનકાચલને વિષે કલ્પવૃક્ષ સમાન અને અમને પદઅર્થ આપનારા એવા શ્રીમાન પ્રદ્યુમ્નસૂરિ આ વાણી પ્રગટાવે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર 262 ૨ શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર વિદ્વાનો અને શ્રી સંઘથી પૂજિત એવા શ્રીમાનું સૂરાચાર્ય તમારું કલ્યાણ કરો કે જેમણે પોતાની અધિકાર પ્રજ્ઞાથી બૃહસ્પતિને પણ જીતી લીધો. વળી જેણે પોતાની પ્રતિભાથી ભોજરાજાની સભાને પણ જીતી લીધી, એવા શ્રી સૂરાચાર્ય પ્રભુના અમે અહીં કેટલા ગુણગાન કરીએ ? વિદ્વાનોના હૃદયરૂપ ભીંતમાં ચિત્રની જેમ સ્થિર થયેલ અને વર્ણયશ વડે ઉજ્જવળ એવું તેમનું આશ્ચર્યકારી ચરિત્ર જાણીને ચિત્તની સ્થિરતા માટે હું વર્ણવું છું. ' રાજાની ન્યાય-પદ્ધતિની પ્રશસ્તિ સમાન અને ગુર્જર દેશના મંડનરૂપ એવું પૂર્વે અણહિલપુર નામે નગર હતું. ત્યાં દુષ્ટ રાજાઓને દબાવનાર, પોતાના પ્રતાપથી ક્ષત્રિયોને વશ કરનાર અને ચક્રવર્તી સમાન એવો ભીમ નામે રાજા હતો. શાસ્ત્ર-શિક્ષા આપવામાં ગુરુરૂપ, અક્ષત સત્યવ્રતથી સુશોભિત અને ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલો એવો દ્રોણાચાર્ય નામે એ રાજાનો મામો હતો. તેના સંગ્રામસિંહ નામે ભાઈનો મહા બુદ્ધિશાળી મહીપાલ નામે પ્રસિદ્ધ પુત્ર રાજા હતો કે જે પ્રજ્ઞામાં બૃહસ્પતિને પણ જીતે તેવો હતો. દૈવયોગે બાલ્યાવસ્થામાં જ તેનો પિતા મરણ પામ્યો, એટલે તેની માતાએ પોતાના ભાઈના પુત્ર-ગુરુ પાસે જઈને કહ્યું કે – ‘તમારા ભત્રીજા આ બાળકને તમે સંભાળો અને શિક્ષા આપો.” ત્યારે નિમિત્તના અતિશયથી ગુરુએ તેને શાસન પ્રભાવક જાણી સંતોષ–વચનથી આદરપૂર્વક ભ્રાતપત્ની પાસેથી તે બાળક લઈ લીધો. પછી ગુરુની સાક્ષીમાત્રથી તે બાળક પોતાની મેળે વ્યાકરણ ન્યાય અને સાહિત્ય તેમજ આગમમાં પ્રવીણ બની ગયો. વળી સ્નેહને લીધે ગુરુથી ક્ષણભર પણ અલગ થતો ન હતો. આથી તેની યોગ્યતા જાણીને ગુરુએ તેને દીક્ષા આપી અને તરત પોતાના પાટે સ્થાપ્યો. કારણ કે તેવા કામમાં વિલંબ કરવો યોગ્ય ન ગણાય. પછી વર્તમાન શાસ્ત્રોરૂપ કમળોને વિકસિત કરવામાં સૂર્ય સમાન અને લોકોના અજ્ઞાનરૂપ અંધકારને પરાસ્ત કરનાર એવા તે ગુરુ સૂરાચાર્ય એવા નામથી પ્રસિદ્ધ થયા. હવે સરસ્વતીના કુળઘર સમાન, વિદ્વાનોની લીલાના મહા પ્રાસાદરૂપ તથા કળારૂપ નદીઓના મહાસાગર તુલ્ય એવા ભોજરાજાના પ્રધાનો શ્રી ભીમ રાજાની સભામાં આવ્યા અને તેમણે પોતાના સ્વામીના ગુણો વડે અદ્દભુત એવી એક ગાથા આ પ્રમાણે કહી સંભળાવી – "हेलानिद्दलियगइंदकुंभ-पयडियपयावपसरस्स । સીહ મUTE વિદો નેય સંઘા” ? એ ગાથાને તેણે લીલામાત્રથી જાણીને તેમનો આદર-સત્કાર કર્યો અને તેમને આવાસ ભોજન વિગેરે આપ્યાં. એટલે તે પ્રધાનો રાજભવનમાં ગયા. ત્યારે રાજાએ પોતાના પ્રધાનોને આદેશ કર્યો કે – “એ ગાથાની પ્રત્યુત્તર ગાથા માટે કોઈ વિદ્વાનને શોધી કાઢો.” આથી કવિઓએ પોતપોતાની મતિને અનુસાર પ્રત્યુત્તરની Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર ગાથાઓ બનાવી, પરંતુ તેમાંની એક પણ ગાથા રાજાને ચમત્કારી ન લાગી. એટલે સર્વ દર્શનીઓના સ્થાનોમાં, ચતુષ્પથે, ત્રિપથે, રાજમાર્ગે, હવેલીઓ, તેમજ ચૈત્યોમાં તે પ્રધાનો તેવા વિદ્વાનને શોધવા માટે નીકળી પડ્યા. 268 એવામાં એકવાર તે ગોવિંદાચાર્યના ચૈત્યમાં ગયા. તે દિવસે કોઈ પર્વ હોવાથી ત્યાં નાટક ચાલતું હતું તેમાં એક નર્તકી પોતાના હસ્તરૂપ ધ્વજ ઉંચા કરી, અંગના અભિનયથી નૃત્ય કરી રહી હતી. વાજિંત્ર અને તાલ સાથે નૃત્ય કરતાં અને વારંવાર અંગને મરડતાં તે શ્રમિત થઈ ગઈ. એટલે સ્પર્શમાં નવનીત સમાન કોમળ પત્થરથી બનાવેલ અને તેની કઠિનતાને જાણે દ્રવિત કરવા માટે જ તે નટીએ પવનના યોગે પ્રસ્વેદ (પસીના) ને દૂર કરવા માટે એક સ્તંભનો આશ્રય લીધો. તે વખતે કેટલાક વિશિષ્ટ પુરુષોએ શ્રી ગોવિંદસૂરિને વિનંતિ કરી કે આવી સ્થિતિમાં રહેલ આ નર્તકીનું તમે સ્પષ્ટ રીતે વર્ણન કરો.’ ત્યારે ગુરુએ તેનું વર્ણન કરવા માટે ત્યાં બેઠેલા સૂરાચાર્યને આદેશ કર્યો. એટલે તેમણે વર્ણન કરતાં તરત જણાવ્યું કે · ‘હે સ્તંભ ! મૃગાક્ષી નવયૌવનાના કંકણ—આભરણયુક્ત અને કોમળ બાહુલતાના સંગથી જે તું સ્વેદયુક્ત ચલાયમાન અને કંપિત થતો નથી, તેથી ખરેખર ! તું પત્થરથી બનાવેલ છે, એ વાત સત્ય છે.’ – કે એ પ્રમાણે સાંભળતાં તરત જ તે પ્રધાનોએ ભીમરાજા પાસે આવીને હર્ષથી તે હકીકત નિવેદન કરી ‘હે સ્વામિન્ ! ગોવિંદસૂરિની પાસે એક કવિ છે, તે પેલી ગાથાનો પ્રત્યુત્તર આપવાને સમર્થ છે:' ત્યારે રાજા બોલ્યો કે — ‘એ આચાર્ય તો આપણા પૂર્ણ મિત્ર છે. માટે તેમનો સત્કાર કરીને કવિસહિત તે ગુરુને અહીં તેડી આવો.' એમ રાજાનો આદેશ થતાં તે પ્રધાનો તરત જ ગોવિંદાચાર્યના ઉપાશ્રયમાં આવ્યા અને સન્માનપૂર્વક બોલાવતાં આચાર્ય રાજસભામાં આવ્યા. એવામાં આચાર્યની પાસે સૂરાચાર્યને જોતાં રાજાએ પ્રમોદપૂર્વક કહ્યું કે — ‘એ તો મારા મામાનો પુત્ર છે, તેથી એનામાં સર્વ પ્રકારની શક્તિ સંભવે છે.' પછી આચાર્ય આશીર્વાદ આપીને રાજાએ આપેલ યોગ્ય આસન પર બિરાજમાન થયા, એટલે વિદ્વાનોએ, ભોજ રાજાએ મોકલેલ પેલી ગાથા કહી સંભળાવી. જે સાંભળતાં તરત જ સૂરાચાર્ય બોલ્યા. કારણ કે તેવા પ્રકારનો પુણ્યોદય વિદ્યમાન છતાં વિલંબને અવકાશ ક્યાંથી હોય ? તે આ પ્રમાણે ગાથા બોલ્યા – "अंधय सुयाणकालो भीमो पुहवीइनिम्मिओ विहिणा । जेण सर्वपि न गणियं का गणणा तुज्झ इक्कस्स" ॥ १ ॥ એ પ્રમાણે ગાથા સાંભળતાં રોમાંચિત થયેલ ભીમરાજાએ ભોજના પ્રધાનોના હાથમાં એ ગાથા આપીને તેમને વિદાય કર્યા. પછી તે ગાથા વાંચતાં ભોજને વિચાર આવ્યો કે - ‘જ્યાં આવા કવિઓ વિદ્યમાન છે, તે દેશ પરાભવ કેમ પામે ?’ અહીં ભીમ રાજાએ સન્માનપૂર્વક આચાર્યને વિદાય કરતાં જણાવ્યું કે — ‘તમે પાસે હોવા છતાં વિદ્વાનોથી ગાજતો ભોજ ભૂપાલ શું કરવાનો હતો ?' એકવાર ગુરુ મહારાજે સૂરાચાર્ય શિષ્યને અભ્યાસ કરાવવામાં નિયુક્ત કર્યા, કારણ કે ગુણો એ જ પુરુષની પ્રતિષ્ઠાને વૃદ્ધિ પમાડે છે. પછી કુશાગ્રમતિ અને ભારે સમર્થ એવા સૂરાચાર્ય શિષ્યોને શાસ્ત્રનાં તત્ત્વો એવી રીતે સમજાવતા કે તેઓ માત્ર એક જ વાર સાંભળતાં જાણી લેતા હતા. તેમ છતાં તરુણાવસ્થા અને બુદ્ધિની Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર અધિક પટુતાને લીધે અભિમાન લાવીને શાસ્ત્રરહસ્યને ન સમજતા પોતાના શિષ્ય પર તે ક્રોધ લાવતા હતા. એટલે તેમને શિક્ષા આપતાં તે પ્રતિદિન એક રજોહરણની દાંડી ભાંગતા હતા. એમ કરતાં એક વખતે પોતાના જાતિબંધુ ક્રોધને સહાયતા કરવા માટે તેમને ભારે ગર્વ આવી ગયો. કારણ કે જે જેની સાથે જોડાયેલ હોય, તે તેની પાછળ આવે. એટલે કાષ્ઠની દંડિકા દરરોજ ભાંગી જવાથી ખેદ પામતાં તેમણે પોતાની શુશ્રુષા કરનાર એક પુરુષને આદેશ કર્યો કે – ‘મારા રજોહરણમાં લોહની ઇંડિકા કરાવવાની છે.' એ પ્રમાણે સાંભળતાં શિષ્યો બધા ત્રાસ પામ્યા, અને મનમાં ભારે ખેદ લાવતાં મહામુશ્કેલીએ તેમણે ઉપાધ્યાય પાસે તે દિવસ વ્યતીત કર્યો. પછી સાંજે પ્રતિક્રમણ કરી અને શાસ્ત્રચિંતન કર્યા પછી મધ્યરાત્રે પણ નિદ્રા ન લેતાં જયેષ્ઠ ગુરુના ચરણ—કમળને સેવતાં અને તેમના ચરણ ચાંપવારૂપ શુશ્રુષા કરતાં, શિર કુટવાના અને મરણના ભયથી ગભરાઈ જતાં લોચનમાં ભારે અથ્રૂ લાવતાં તેમણે શરણ કરવા લાયક ગુરુના શરણે આવી વંદન કરીને ઉપાધ્યાયનું ચેષ્ટિત ગુરુને નિવેદન કર્યું. જે સાંભળતાં ગુરુ બોલ્યા કે – ‘હે વત્સો ! ઉપાધ્યાયનો આશય સ્વચ્છ છે. એ તો માત્ર તમારો પાઠ સત્વર થાય, તેટલા માટે ત્વરા કરે છે, પણ તે વૈરભાવથી તેમ કરતા નથી. લોહખંડિકાની તે જે અપેક્ષા રાખે છે, તે આચાર વિરુદ્ધ છે. તેથી હું તેમને શિખામણ આપીશ, કે તે આવું ન કરે.’ 269 એ પ્રમાણે ગુરુએ આશ્વાસન આપતાં તે શિષ્યો પોતપોતાના સ્થાને જઈને સુઈ ગયા. એવામાં સૂરાચાર્ય પણ ગુરુની શુશ્રુષા નિમિત્તે ત્યાં આવ્યા. એટલે તેમણે વંદના કરતાં ગુરુએ કૃત્રિમ કોપ બતાવીને અનુવંદના ન આપી. ત્યારે તેમ-અપ્રસાદનું કારણ પૂછતાં ગુરુએ જણાવ્યું કે—‘લોહદંડ એ તો યમનું આયુધ છે, પણ ચારિત્રધારીને ઉચિત નથી, તેમજ પરિગ્રહમાં તે હિંન્ન વસ્તુ ગણાય છે. પૂર્વે પણ કોઈ પાઠકે પોતાના શિષ્યોને શિક્ષા આપવા માટે તેમ કર્યું નથી, તો પછી પુરુષોના હૃદય ભેદવાવાળી આવી બુદ્ધિ તને ક્યાંથી સ્ફુરાયમાન થઈ ?’ એમ સાંભળતાં સૂરાચાર્યે વિચાર કર્યો કે—‘આ ઉપદ્રવ શિષ્યોથી થયેલ છે,' એમ ધારી તેમણે ગુરુને વિનયપૂર્વક કહ્યું કે—‘આપ પૂજયનો હાથ મારા મસ્તક પર હોવા છતાં મારામાં આ નિદર્યતાની શંકા તમે કેમ લાવો છો ? કાષ્ઠદંડિકાથી શરીરે જેમ પ્રહાર દેખાય, તેમ લોહદંડથી પ્રહાર ન થાય; પણ આ તો માત્ર બતાવવારૂપ જ છે. વળી મને વિચાર આવ્યો કે મારા ગુણો એમનામાં આવે, પણ ઓળામાંથી ઘેબર ન થાય.’ એટલે સર્વમાં ગુણના નિધાનરૂપ એવા ગુરુ કહેવા લાગ્યા કે—‘હે ભદ્ર ! કોટ્યશે પણ તારામાં ગુણ નથી, તો તને એ ગુણોનો મદ કેમ આવે છે ?' એમ સાંભળતાં પ્રબળ બુદ્ધિમાન્ સૂરાચાર્ય બોલ્યા કે—‘હું કૃતકૃત્ય નથી, તેમ અતિશય રહિત એવા મને ગર્વ શો ? આ તો મારી એવી પ્રતિજ્ઞા છે કે—મેં ભણાવેલા આ શિષ્યો પરદેશમાં વિચરીને વાદીઓને જીતનારા થાય અને આપના કિરણરૂપ બનીને લોકોની જડતા (અજ્ઞાનતા)ને દૂર કરનારા થાય. એમ જિનશાસનની ઉન્નતિ થવાથી આપની પણ તેમાં શોભા જ છે.' ત્યારે ગુરુ બોલ્યા કે—‘એ અલ્પમતિ બાળકોમાં શી આશા રાખવી ? જો તારે એવી લગની લાગી હોય, તો ભોજરાજાની સભાનો જય ક૨વા માટે જવાને તૈયાર થા.' એમ સાંભળતાં સૂરાચાર્ય કહેવા લાગ્યા કે— ‘આપનો એ આદેશ મારે પ્રમાણ છે. વળી એ આપનો આદેશ બજાવ્યા પછી જ સર્વ વિકૃતિ (વિગઈ)નો હું સ્વીકાર કરીશ.' એમ કહી ફાલથી ભ્રષ્ટ થયેલ સિંહની જેમ અમર્ષસહિત તે સૂરિ-સિંહ પોતાના સંથારા Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર પર ચાલ્યા ગયા. અને શેષરાત્રિ પૂર્ણ કરી પછી પ્રભાત થતાં .આવશ્યક ક્રિયા કરીને તે કહેવા લાગ્યા કે ‘આજે ભણવાનો અનધ્યાય છે.' એમ સાંભળતાં જાણે મહોત્સવ આવ્યો હોય તેમ બાલ્યાવસ્થાને લીધે શિષ્યો હર્ષિત થયા. એવામાં મધ્યાન્હ થતાં શુદ્ધ આહાર લાવીને સાધુઓ બધા એકત્ર થયા, ત્યારે ગુરુ મહારાજે સૂરાચાર્યને બોલાવ્યા. એટલે તે આવ્યા અને તેમને આહાર આપતાં તેમણે વિગઈ ન લીધી. ત્યારે ગીતાર્થ સાધુઓએ તેમને સમજાવ્યા અને ગુરુએ પણ બહુ કહ્યું છતાં તેમણે પોતાનો આગ્રહ મૂક્યો નહિ. છેવટે શ્રી સંઘે સમજાવ્યું, ત્યારે તે આ પ્રમાણે કહેવા લાગ્યા કે‘મારી પ્રતિજ્ઞાનો તમે ભંગ ન કરાવો, હવે જો તમે વધારે કંઈ બોલશો, તો હું અવશ્ય અનશન કરીશ.' પછી ગુરુએ ગીતાર્થ સાધુઓ સાથે તેમને ભોજસભામાં જવાની અનુજ્ઞા આપી અને પોતાના ઉત્સંગ પર બેસાડીને સુજ્ઞ સુરાચાર્યને શિક્ષા આપતાં તેમણે સમજાવ્યું કે—‘હે વત્સ ! પરદેશમાં વિચરતાં તું બરાબર સાવધાન રહેજે. શાસ્ત્ર, વંશ, જાતિ, કુળ, પ્રજ્ઞા, સંયમ, યમ અને નિયમો જો કે પુરુષને જયવંત બનાવે છે, છતાં યૌવનનો વિશ્વાસ ન કરવો.' એ પ્રમાણે ગુરુના ઉપદેશથી વિશેષ પ્રમુદિત થતાં તે સ્વ-પરદેશના યશસ્વી તપસ્વીઓને સન્માન આપવા લાગ્યા. 270 પછી ગુરુની આજ્ઞા લઈને તે ભીમરાજાને પૂછવા માટે રાજસભામાં ગયા. કારણ કે રાજા સાથે પ્રથમથી જ તેમનો પરિચય થયેલ હતો. ત્યાં સુવર્ણની સાથે સુગંધની જેમ અદ્ભુત અને વિદ્વાન એવા પોતાના બંધુને રાજાએ સુવર્ણ અને મણિ-માણિક્યના સિંહાસન પર બેસાડ્યા. એવામાં માલવપતિ ભોજરાજાના પ્રધાન પુરુષો પુનઃ ત્યાં આવ્યા અને તેમણે પોતાના સ્વામીનું સ્વરૂપ ભીમરાજાને નિવેદન કરતાં જણાવ્યું કે—‘હે દેવ ! તમારા વિદ્વાનોના પ્રજ્ઞાતિશયથી અમારો સ્વામી ભોજરાજા ભારે સંતુષ્ટ થયો છે અને તેમને જોવાની ભારે ઉત્કંઠા ધરાવે છે. માટે હે વિચારદક્ષ નાથ ! આપ પ્રસન્ન થઈને તેમને મોકલો, કારણ કે વિદ્વાનો અને રાજાઓને અન્યોન્ય કૌતુક હોય છે.' એટલે રાજાએ જણાવ્યું કે—‘મારો નૂતન બંધુ મહા વિદ્વાન છે, તો પોતાના જીવની જેમ એને હું પરદેશમાં શી રીતે મોકલી શકું ? તેમ છતાં જો તારો સ્વામી, મારી જેમ એનો આદર કરે અને પ્રવેશાદિક અવસરે પોતે એને માન આપે તો મોકલું.' એવામાં સૂરાચાર્ય સંતુષ્ટ થઈને ચિંતવવા લાગ્યા કે—‘અહો ! આ તો ભાગ્યોદયની વાત કે ગુરુ પ્રસાદથી મને તે રાજાનું આમંત્રણ આવ્યું.’ એમ ધારીને તેમણે જણાવ્યું કે—હે રાજન્ ! ભોજરાજાના પંડિતે મોકલેલ ગાથા મેં જોઈ અને તેનો મેં પ્રત્યુત્તર આપ્યો. આ વિચિત્ર જગતમાં સાધુઓને કંઈ કૌતુક લાગતું નથી. છતાં તમારી અનુજ્ઞા હોય તો ભોજ રાજાને કંઈક આશ્ચર્ય પમાડવા હું ત્યાં જાઉં.' ત્યારે ભીમ રાજાએ જણાવ્યું કે‘તમે મારા ભ્રાતા થઈને શું ભોજરાજાની પ્રશંસા કરશો ? સૂરિ બોલ્યા—‘હે રાજન્ ! તે રાજાની મારે પ્રશંસા કરવાનું શું પ્રયોજન છે ? પછી ભોજરાજના પ્રધાનોએ તે બધું કબુલ કરતાં ભીમ રાજાએ સુજ્ઞ શિરોમણિ સૂરાચાર્યને પ્રયાણ માટે અનુજ્ઞા આપી, અને બંધુ પર ભક્તિ ધરાવનાર તેણે એક હાથી, પાંચસો અશ્વો અને એક હજાર પદાતિ સાથે આપ્યા. પછી નક્ષત્ર, વાર અને ગ્રહયુક્ત શુભ મુહૂર્તે તેમાં પણ ચર લગ્ન અને ક્રૂરગ્રહ બરાબર જોઈને ગુરુ Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર 271 અને શ્રી સંઘની અનુજ્ઞા મળતાં સુરાચાર્યે નગર બહાર પ્રયાણ કર્યું અને ત્યાંથી શુભ આકૃતિવાળા એવા તેમણે પાંચમે દિવસે પ્રયાણ કર્યું. પછી ગુર્જર ભૂમિથી નીકળતાં અલ્પ પ્રયાણોમાં જ તેઓ સરહદની ભૂમિમાં આવી પહોંચ્યા. એટલે અતિશય પ્રજ્ઞાવાન અને જયશીલ એવા તે સજજ થયા. ત્યાં પ્રધાનોએ પોતે લીધેલ પ્રતિજ્ઞા પ્રમાણે ધારાનગરીમાં આવીને તેમણે પોતાના સ્વામીને તે વાત નિવદેન કરી. જેથી ભારે ઉત્સાહ લાવી પાસેના પર્વતો વડે વિંધ્યાચલની જેમ મનોહર હસ્તીઓ, ગરવ કરતા અનેક વાદળાં વડે આકાશની જેમ રથો, કલ્લોલથી શોભતા સમુદ્રની જેમ શ્રેષ્ઠ અશ્વો અને તારાઓથી બિરાજમાન ચંદ્રમાની જેમ પદાતિઓથી શોભાયમાન એવો અવંતિનાયક ભોજરાજા સર્વ સમૃદ્ધિપૂર્વક સૈન્ય લઈને તે મુનીશ્વરની સન્મુખ આવ્યો. એવામાં અમાત્યના ઉપરોધથી વતાચારના વ્યતિક્રમમાં પ્રાયશ્ચિત કરવાને ઇચ્છતા આચાર્ય હસ્તી પર આરુઢ થયા. પછી નજીકમાં આવતાં આચાર્ય અને રાજા બંને હસ્તી પરથી નીચે ઉતર્યા અને ભ્રાતાની જેમ ભેટી પડ્યા. પછી રાજાની આજ્ઞા થતાં કૌશાધ્યક્ષ, દેશાંતરથી આવેલ મહાવિદ્વાનોને ઉચિત અને પ્રવાલથી જડેલ એક પટ્ટ (પાટ) લઈ આવ્યો, જે લંબાઈ અને વિસ્તારમાં એક હસ્તપ્રમાણ, આઠ અંગુલ ઉંચો અને સૂર્યબિંબની જેમ દૃષ્ટિથી જોઈ ન શકાય એવા તે પટ્ટને ભૂલ ગાલિચાથી આચ્છાદિત કરી નિયુક્ત પુરુષોએ રાજાની આજ્ઞાથી શુદ્ધ ભૂમિ પર સ્થાપન કર્યો, પછી રાજાએ આચાર્યને કહ્યું કે “આ પટ્ટ પર આપ બિરાજમાન થાઓ; એટલે રજોહરણથી ત્રણવાર પુંજીને સૂરિરાજ તેના પર બેઠા. ત્યારે ભોજરાજા બોલ્યો કે–“આ ઉન અને પીંછાને પુજવાનું શું હોય? શું એમાં રજનું પ્રમાર્જન કર્યું? કે જીવોનું? કારણ કે જીવોનો એમાં સંભવ નથી.’ એવામાં ત્યાં બેઠેલા આચાર્યનું શરીર કંપવા લાગ્યું. ત્યારે રાજાએ પૂછ્યું કે તમારું શરીર કેમ કંપે છે ?” એટલે સૂરિ બોલ્યા-શસ્ત્રધારી એવા રાજસૈનિકોને જોઈને મને ભય ઉપજે છે.” એમ સાંભળતાં રાજાએ જણાવ્યું—એ તો રાજાઓની એવી જ સ્થિતિ હોય છે.' ત્યારે આચાર્ય બોલ્યા- “તો અમારા વ્રતની પણ એવી જ સ્થિતિ છે.” એટલે રાજાએ કહ્યું-“ઠીક.” પછી હર્ષિત થયેલ રાજાને કલાનિધાન આચાર્યે ધર્મલાભરૂપ આશિષ આપીને જણાવ્યું કે– હે ભોજરાજ ! જ્યાં સુધી વિધાતા તારા–નક્ષત્રગણને લવણ સમુદ્રમાં નાખીને સંધ્યા-તેજને અગ્નિમાં સમાવી દે છે, ધાત્રી-પૃથ્વીરૂપ પાત્ર મૂકાવીને જ્યાં સુધી દ્વિજવર મહામંત્રનો ઘોષ ચલાવી રહ્યા છે, ઉષા (પ્રભાત) રૂપ શાકિની જયાં સુધી વારંવાર ચંદ્રરૂપ ઘરટ્ટને લઈને ખેંચી રહી છે અને તામ્રચૂડ-કુકડાઓ જયાં સુધી પ્રભાતને સૂચન કરતા રહે છે, ત્યાં સુધી તું વિદ્વાનમંડળમાં જય પામતો રહે.' એ પ્રમાણે પરસ્પર પ્રશંસા કરતાં કેટલોક સમય વ્યતીત કરીને રાજા પોતાના રાજભવનમાં ચાલ્યો ગયો અને આચાર્ય નગરીમાં આવ્યા. - હવે ત્યાં પૃથ્વીરૂપ રમણીના હાર સમાન જિનમંદિર લોકોના મુખથી જાણવામાં આવતાં જ્ઞાનનિધાન આચાર્ય તે ચૈત્યમાં ગયા. ત્યાં સુવર્ણ, મણિ, માણિક્યની પૂજાથી પ્રસરતી પ્રભાયુક્ત જિનપ્રતિમાઓને તેમણે ભક્તિપૂર્વક વંદન કર્યું. પછી પાઠ કરવામાં સાવધાન અને સરળ સ્વભાવવાળા જયાં પંડિતો વિદ્યમાન છે તથા મૂર્ખ શિષ્યોનો જયાં અભાવ છે એવા એક મઠમાં નિર્દોષ સૂરાચાર્યે પ્રવેશ કર્યો ત્યાં દુષ્ટ-અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન એવા ચૂડસરસ્વતી નામે આચાર્ય હતા કે જેની પ્રશંસા સમસ્ત વિદ્વાનો નિરંતર કરતા હતા. એટલે સર્વ અભિગમપૂર્વક સૂરાચાર્યું પ્રમોદથી તે આચાર્યને પ્રણામ કર્યા. તેમના શિષ્યોએ સ્વાગત Page #279 -------------------------------------------------------------------------- ________________ 272 શ્રી પ્રભાવક ચરિત્ર પ્રશ્ન પૂર્વક સૂરાચાર્યને પ્રણામ કર્યા. પછી આચાર્યે તેમને અતિથિ સમજીને ગોચરી માટે ન મોકલ્યા અને શુદ્ધ આહાર લાવીને તેમને ભક્તિપૂર્વક ભોજન કરાવ્યું. ત્યાં સાધર્મિક, રાજા અને શ્રાવકોના કુશળ પ્રશ્નના વિનોદમાં તેમણે ભારે સંતોષથી બાકીનો સમય વ્યતીત કર્યો. એવામાં એક વખતે ભારે પ્રભુતાને લીધે રાજાને ગર્વ થયો. કારણ કે કમળથી પણ કીટ (જંતુ) ઉત્પન્ન થાય છે. એટલે છએ દર્શનોને ભેગા કરીને તેણે જણાવ્યું કે તમે જુદા જુદા આચારમાં રહીને લોકોને ભમાવો છો, માટે દર્શનના તમે બધા પંડિતો સાથે મળીને એક દર્શન કરી દો. કે જેથી અમે લોકો સંદેહમાં ન પડીએ.” ત્યારે કેટલાક મુખ્ય મંત્રીઓએ રાજાને નિવેદન કર્યું કે– સ્વામિન્ ! આપણો કોઈ પૂર્વજ એવું કામ કરવા સમર્થ થઈ શક્યો નથી.' એટલે રાજાએ પુનઃ પ્રશ્ન કર્યો કે–પરમાર વંશમાં પૂર્વે કોઈ પણ રાજા પોતાની શક્તિથી ગૌડ દેશસહિત દક્ષિણ દેશનો ભોક્તા શું થયો છે ?' એમ સાંભળતાં બધા લોકો મૌન રહ્યા. એટલે રાજાએ પોતાના સેવકો દ્વારા તે બધા લોકોને પશુઓની જેમ એક વાડામાં એકત્ર કર્યા. ત્યાં એક હજાર પુરુષો અને સ્ત્રીઓને પણ લઈ જવામાં આવી. તેમને બધાને એકમત કરવાની ઇચ્છાથી રાજાએ ભોજન આપવાનું પણ બંધ કર્યું. વિવિધ ધાન્યોમાં જેમ એક રસ ઉપલબ્ધ ન થાય, તેમ અનાદિસિદ્ધ પોતપોતાના શાસ્ત્રોનાં પ્રમાણોથી તેમની એક્તા ક્યાંથી થાય? છતા ચિંતારૂપ મહાઇવર ઉપસ્થિત થતાં પોતાના જીવનું રક્ષણ કેમ થાય-એવા વિચારથી સુધાના ત્રાસને લીધે તેમનામાં એકતા આવી. એવામાં પોતાના દર્શનની સ્થિતિ પ્રમાણે સૂરાચાર્ય પણ તેમનામાં ભળ્યા. એટલે તે બધા લોકોએ એક થઈને સાંત્વનાપૂર્વક આચાર્યને જણાવ્યું કે-“આ રાજા તો કાલ (યમ) જેવો લાગે છે કે જે આ રીતે બધા દર્શનોનું ઐક્ય કરવાને ઇચ્છે છે, પરંતુ તેમ કદિ થયું નથી અને થવાનું પણ નથી. તમે ગુર્જરવાસી મહાપ્રવીણ છો, તો કોઈ વચનયુક્તિ વડે રાજાને એ દઢ કુવિકલ્પથી અટકાવો, અને હજારો લોકોને પ્રાણદાન આપતાં આપ ભારે અગણનીય પુણ્ય ઉપાર્જન કરો.' એમ સાંભળતાં સૂરાચાર્ય કહેવા લાગ્યા કે “જો રાજા પણ પ્રતિબોધ ન પામે, તો અમ અતિથિનું અહીં આગમન શા કામનું ? પરંતુ દર્શનોનો ક્રિયા માર્ગ ભિન્નભિન્ન છે, માટે તેને ઉચિત કંઈક પ્રયત્ન કરીને તમને હું મુક્ત કરાવીશ.” પછી ગુરુ મહારાજે અમાત્ય દ્વારા રાજાને કહેવડાવ્યું કે–“રાજાની પાસે ગમનાગમન સામે ચાલીને અમે કરતા નથી, પરંતુ ઘણા દર્શની લોકોની અનુકંપા લાવીને મારે, જો રાજા ધ્યાનમાં લે, તો કંઈક સંભળાવવું છે.” ત્યારે રાજાએ જણાવ્યું કે “એ ગુર્જર કવિરાજ ભલે સત્વરે અહીં આવે.” એટલે મંત્રીઓની સાથે આચાર્ય રાજમંદિરે ગયા અને રાજાને કહ્યું : “હે રાજન્ ! તમે અતિથિનું અદ્ભુત આતિથ્ય કરો છો, તપસ્વીઓનું પણ સમ્યગુ ઔચિત્ય સાચવો છો પણ, હવે અમારું કોઈ કામ નથી, તમે આ બધા દર્શનીઓને વાડામાં પૂર્યા છે તે જોઈને અમારું મન દૂભાય છે. માટે અમે અમારા સ્થાને જઈશું. પણ ત્યાં જઈને અમારે અહીંનું શું સ્વરૂપ કહેવું ? ધારાનગરીમાં તમારી આવી જ વ્યવસ્થા છે ? એમ અમે તમને પૂછીએ છીએ.” Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર એ પ્રમાણે સાંભળતાં રાજા બોલ્યો કે—‘અતિથિ એવા આપની સામે હું કંઈ પણ કહી શકતો નથી. પરંતુ એ બધા દર્શનો ભિન્નભિન્ન છે, તેનું માત્ર કારણ આપને પૂછું છું.' 273 ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે—હે રાજન્ ! તેનું સ્વરૂપ તું સાવધાન થઈને મારી પાસે સાંભળ—અહીં ચોરાશી પ્રાસાદો અને તેટલા જ ચૌટા છે. તેમજ ચોવીશ બજારો છે. એ પ્રમાણે નગરીની રચના છે, પણ એ બધા અલગ અલગ છે, તેને એકત્ર સ્થાને કરી દે, ભિન્ન શા માટે જોઈએ ? વળી તેમ કરવાથી બધું એક સ્થાને મળી શકશે અને લોકોને ભમવાનું ટળી જશે.' આથી રાજાએ જણાવ્યું કે—‘ભિન્ન ભિન્ન વસ્તુઓ લેનારાઓના એકત્ર મળવાથી લોકોને મહા બાધા થાય, તેથી મેં દુકાનો અલગ અલગ કરાવી છે.’ એટલે વિદ્વાન વક્તાઓમાં સમર્થ એવા આચાર્ય કહેવા લાગ્યા કે—‘હૈ નરેંદ્ર ! તું વિદ્વાન છતાં વિચાર કેમ કરતો નથી. જ્યારે પોતે કરેલ દુકાનો તોડવાને પણ તું સમર્થ નથી, તો અનાદિકાળથી ચાલ્યા આવતા દર્શનોનો નાશ કરવાને કેમ તૈયાર થયો છે ? જે દયાના અર્થી હોય તે જૈન ધર્મને આરાધે, રસના અર્થ કૌલદર્શનને, વ્યવહારના અર્થી વેદોને અને મુક્તિના અર્થી નિરંજનને આરાધે એમ ચિ૨કાળથી પોતાના મનમાં જામેલ સંસ્કા૨ના અભિમાનથી યુક્ત લોકો પોતપોતાના મતને મૂકીને એકત્ર કેમ થાય ? હે રાજન્ ! તેનો તું વિચાર તો કર.' એ પ્રમાણે સાંભળવાથી કદાગ્રહ અને ગર્વનો નાશ થતાં રાજાએ તે દર્શનીઓને સન્માન આપીને ભોજન કરાવ્યું અને તેમને મુક્ત કરતાં તેણે જણાવ્યું કે—‘તમે તમારા ધર્મમાં સ્થિર રહેજો, પણ એકત્રતાના આગ્રહ માટે હું તમને પ્રતિબંધ કરતો નથી.' એમ બધા દર્શનીઓને છોડાવતાં બહુમાન પામેલા સૂરાચાર્ય પોતાના ઉપાશ્રયમાં આવ્યા. હવે ત્યાં વિદ્યામઠમાં વિદ્યાર્થીઓ ભોજરાજાએ બનાવેલ વ્યાકરણ નિરંતર ભણતા હતા. ત્યાં કંઈક કારણને લીધે વિદ્વાનો બધા એકત્ર થયા, એટલે શ્રીમાન્ ચૂડસરસ્વતીસૂરિ પણ ત્યાં ચાલ્યા. ત્યારે સૂરાચાર્યે કહ્યું કે— ‘અમે પણ ત્યાં સાથે આવીશું.' આથી ગુર્જરદેશની વિદ્વત્તાની શંકાથી તેમણે નિષેધ કર્યો કે—‘તમે દર્શનો માટે પરિશ્રમ લેતાં થાકી ગયા છો, માટે આજે અહીં જ રહો.' છતાં સદા તત્પર એવા સૂરાચાર્ય કહેવા લાગ્યા કે—‘એ દેખાવ જોવાની અમારી ઉત્કંઠા છે. વળી તમારા દેશના વિદ્વાનોને જોવામાં તરુણ એવા અમને શ્રમ કેવો ? એવા કુતૂહલને માટે જ અમે વિહાર કર્યો છે, માટે તમારી સાથે આવીશું.' આવા સૂરાચાર્યના આગ્રહથી તેમણે નિષેધ ન કરતાં સાથે આવવાની અનુમતિ આપી. અને શંકિત થઈને તેઓ સૂરિને સાથે લઈ ગયા. ત્યાં ઉપાધ્યાયે પૂછ્યું કે—‘આ અતિથિ ક્યાંથી આવ્યા છે ?’ ત્યારે ચૂડસરસ્વતીએ જણાવ્યું કે—‘અણહિલ્લપુર નગરથી તેઓ આવ્યા છે.’ એટલે અધ્યાપકે વિશેષ આદરથી તેમનું સ્વાગતાદિક કર્યું અને તે બંનેને તેણે એક પ્રધાન આસન પર બેસાડ્યા. પછી સૂરાચાર્યે અધ્યાપકને પ્રશ્ન કર્યો કે—‘અહીં કયો ગ્રંથ વંચાવવામાં આવે છે ?’ તેણે જણાવ્યું—‘શ્રી ભોજરાજાનું બનાવેલ વ્યાકરણ અહીં ચાલે છે.' ત્યારે અભ્યાગત વિદ્વાને કહ્યું—‘તે ગ્રંથમાંનું મંગલાચરણ બોલો.' એટલે ઉપાધ્યાય વિદ્યાર્થીઓ સાથે ઉચ્ચ સ્વરે બોલ્યા કે— चतुर्मुखमुखांभोज - वनहंसवधूर्मम 1 मानसे रमतां नित्यं शुद्धवर्णा सरस्वती ॥ १ ॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ 274 શ્રી પ્રભાવક ચરિત્ર બ્રહ્માના મુખ-કમળરૂપ વનમાં હંસવધુ સમાન એવી શુદ્ધ વર્ણવાળી સરસ્વતી નિરંતર મારા મનમાં રમણ કરો.” એમ સાંભળતાં સૂરાચાર્ય કંઈક હાસ્યપૂર્વક કહેવા લાગ્યા–“આવા પ્રકારના વિદ્વાનો આ જ દેશમાં છે. અન્યત્ર નહિ હોય. પૂર્વે સરસ્વતી કુમારી અને બ્રહ્મચારિણી અમારા સાંભળવામાં આવી છે, અને અત્યારે તેમાં વધુ તરીકે બતાવી છે. એ તો અપૂર્વ આશ્ચર્ય છે. આવું ક્યાંય સાંભળ્યું નથી. વળી બીજું પણ કંઈક હું તમને પૂછવા માગું છું કે–દક્ષિણ દેશમાં જેમ મામાની પુત્રી સાથે સંબંધ થાય છે. સૌરાષ્ટ્રમાં ભ્રાતાની પત્ની (ભાભી) જેમ દીયર પરણી શકે, તેમ તમારા દેશમાં લઘુ બંધુના પુત્રની વહુ ગમ્ય હશે કેમ? કે જેથી વધુ શબ્દની સમીપે. “માનસે રમતાં મમ' એ પ્રયોગ કર્યો. તેથી દેશાચાર ભિન્ન ભિન્ન હોય જ છે.” આ પ્રશ્નનો ઉત્તર આપવાને અસમર્થ એવા ઉપાધ્યાયે વચમાં બીજી વાતો ચલાવી અને તે વખતે શિષ્યોનો અભ્યાસ બંધ રાખીને ત્યાં સમય વ્યતીત કર્યો. પછી સંધ્યા વખતે તે અધ્યાપક ભોજ રાજા પાસે ગયો અને તેણે રાજાને આશ્ચર્યકારી તે વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં વિસ્મય પામેલ રાજા કહેવા લાગ્યો કે–“ગુર્જરભૂમિમાં એ બધું સંભવિત છે. માટે પ્રભાતે અવશ્ય એ વિદ્વાનને બોલાવીને જોઈશું.” પછી રાજાએ પ્રભાતે તે મઠના આચાર્ય પાસે તે અતિથિને બોલાવવા માટે પોતાના સેવકો મોકલ્યા અને ભક્તિપૂર્વક તેમને બોલાવ્યા. એટલે ચૂડસરસ્વતી આચાર્યની સાથે સૂરાચાર્ય સ્વર્ગસભા સમાન ભોજરાજાની સભામાં ગયા. તે વખતે રાજાએ રાજભવનના આંગણે એક શિલા, ગુર્જર વિદ્વાન પાસે પોતાની કળા બતાવવા માટે મૂકાવી હતી. તેમાં એક છિદ્ર કરાવીને તે પ્રથમથી જ કાદવથી પૂરી દીધેલ હતું. કારણ કે તેવા પુરુષો પણ છળ જોનારા હોય છે. હવે તે આચાર્યને આવતા જોઈને રાજાએ લક્ષ્યમાં દૃષ્ટિ સ્થાપતાં કર્ણ સુધી ધનુષ્ય ખેંચીને બાણ છોડ્યું. સૂરાચાર્યે પણ સૂક્ષ્મ દૃષ્ટિથી કાદવથી પૂરેલ શિલામાંનું છિદ્ર જોઈ લીધું. તે બાણના અગ્રભાગથી ભેદાયેલ જોતાં આચાર્ય તેવા અર્થને સૂચવનાર એક કાવ્ય બોલ્યા "विद्धा विद्धा शिलेयं भवतु परमतः कार्मुकक्रीडितेन, श्रीमत्पाषाणभेदव्यसनरसिकतां मुंच मुंच प्रसीद । वेधे कौतूहलं चेत्कुलशिखरिकुलं बाणलक्षीकरोषि, ध्वस्ताधारा धरित्री नृपतिलक तदा याति पातालमूलम्" ॥१॥ અહો ! આ શિલાને તો તે વીંધી નાખી, હવે ધનુષ્યક્રીડાથી સર્યું. માટે પ્રસન્ન થઈને પાષાણ ભેદવાના વ્યસનની રસિક્તાને તું મૂકી દે, જો લક્ષ્ય ભેદવામાં તને કુતૂહલ છે અને કુળપર્વતોને બાણના લક્ષ્ય બનાવે છે, તો તે નૃપતિલક ! નિરાધાર બનેલ આ પૃથ્વી પાતાળમાં પેસી જશે.” એ પ્રમાણે અદ્ભુત સામર્થ્યયુક્ત વર્ણનથી રાજા ભારે સંતુષ્ટ થયો. તે વખતે ધનપાલે પણ સૂરાચાર્યને અસાધારણ પ્રજ્ઞાયુક્ત જાણી લીધા. એટલે તેને વિચાર આવ્યો કે-“અહો ! એ વિદ્વાનની બુદ્ધિ અને વિજ્ઞાન કેવું અદ્ભુત છે? વળી એણે રાજાને કેવી ગર્ભિતોક્તિ સંભળાવી ? માટે જૈનોને કોણ પોતાની પ્રજ્ઞાથી જીતી શકે ? Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર 275 પછી સૂરાચાર્ય રાજાથી સન્માન પામીને પોતાના સ્થાને ગયા. એટલે રાજાએ સભામાં બેસીને પોતાના સમસ્ત વિદ્વાનોને જણાવ્યું કે-“આ ગુર્જર મહા વિદ્વાન્ શ્વેતાંબરસૂરિ આવેલ છે, તેની સાથે તમારામાંથી કોઈ વાદ કરવા તૈયાર થાઓ.” રાજાનું આવું વચન સાંભળતાં પાંચસે પંડિતો બધા નીચું મુખ કરી રહ્યા મેઘગર્જરવથી બાળકોની જેમ તેઓ તે આચાર્યના પ્રતિઘાતથી ભગ્ન થઈ ગયા, આથી રાજા વિલખો થઈને પુનઃ કહેવા લાગ્યો—‘તમે બધા માત્ર ઘરમાં જ ગર્જના કરનારા છો; વળી મારી પાસેથી પગાર લઈને પોતે પોતાને વૃથા પંડિત કહી બતાવો છો.' એવામાં તેમાંનો એક મહાપ્રાજ્ઞ પંડિત બોલ્યો-“હે સ્વામિનું ! મારો વિચાર તમે સાંભળો. વિલક્ષ ન બનો. કારણ કે વસુંધરા રત્નગર્ભા કહેવાય છે. ગુર્જર શ્વેતાંબરો જાણે દેહધારી દેવો હોય તેમ દુર્જય છે. માટે હે રાજન્ ! એ કાર્ય મંત્રથી સધાય તેવું છે. તો સોળ વરસના કોઈ બુદ્ધિશાળી અને મહાચતુર સરળ સ્વભાવના • વિદ્યાર્થીને પ્રમાણ શાસ્ત્ર (ન્યાય)નો અભ્યાસ કરાવો.' પંડિતના આ વાક્યથી સંતુષ્ટ થઈને ભોજરાજા કહેવા લાગ્યો કે—‘ભલે એમ કરો. હવે એ કામ તમે જ બજાવો. પછી એક ચાલાક પ્રજ્ઞા અને વષ્નત્વમાં અસ્મલિત તથા સૌમ્ય એવા એક વિદ્યાર્થીને તે પંડિતે તર્કશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કરાવીને બોલવામાં પ્રવીણ બનાવ્યો, એટલે તેણે પણ મોટા ઘોષથી ગુરુ પાસે બધો પાઠ ગ્રહણ કરી લીધો. પછી એ વાત તેણે રાજાને નિવેદન કરતાં રાજાએ શુભ મુહુર્ત જોવરાવ્યું અને વાદમાં શૂરવીર એવા સૂરાચાર્યને પણ જણાવી દીધું. ત્યારબાદ વાદને માટે તેણે સૂરિને રાજસભામાં બોલાવીને એક સારા આસન પર બેસાડ્યા અને રેશમી વસ્ત્ર તથા સુવર્ણ રત્નના અલંકારો તેમજ પુષ્પાદિકથી અલંકૃત કરી તે વિદ્યાર્થીને પોતાના ઉલ્લંગમાં બેસાડીને રાજાએ જણાવ્યું કે આ પ્રતિવાદી છે.' ત્યારે વાદીંદ્ર આચાર્ય પ્રગટ વચનથી બોલ્યા કે-“આ તો હજી દૂધ પીનાર બાળક જેવો છે. એના મુખમાંથી દૂધની ગંધ આવતી હશે. માટે યુવાન પુરુષોને એની સાથે વાદ કરવો ઉચિત નથી. કારણ કે વિગ્રહ તો સમાન સાથે જ થઈ શકે.” એટલે રાજા તરત બોલી ઉઠ્યો કે “એને તમે બાળક સમજશો નહિ. એ તો બાળરૂપે સાક્ષાતુ સરસ્વતી છે. એને જીતવાથી તમે મારી સભા જીતી લીધી એમ માની લેજો.’ પછી આચાર્યે જણાવ્યું કે “તો પૂર્વપક્ષ ભલે એ બાળક કરે.’ આથી તે અસ્મલિત અક્ષરે પદચ્છેદ અને વાક્ય વિના વિભક્તિનો ભંગ કરીને યથાલિખિત પાઠ બોલી ગયો. જે સાંભળતાં આચાર્ય સમજી ગયા કે ‘આ અર્થના બોધ વિના બોલે છે. એવામાં તેને શંકા થતાં અલના પામ્યો અને પછી વિચાર કરતાં તેને નિશ્ચય થયો કે “પટ્ટિકા (પાટી) પર આ એવોજ પાઠ છે, ત્યાં બીજું કાંઈ લખેલ નથી.’ એમ ધારીને તે જેટલામાં વેગથી બોલવા લાગ્યો, તેવામાં કર્કશ શબ્દથી પાછળનું કૂટ પદ બોલી ગયો. ત્યારે આચાર્યે જણાવ્યું કે—‘અરે ! તું ખોટું પદ બોલ્યો. માટે ફરીથી બોલ.” એટલે તે ઉતાવળથી કહેવા લાગ્યો કે મારી પાટી પર એવું જ લખેલું છે, એવી મને ખાત્રી છે.” એમ સાંભળતાં સૂરાચાર્ય સંતોષ પામીને કહેવા લાગ્યા કે— લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ)ના મંગલાચરણમાં જેવો શ્લોક છે, તેવો આ વાદ છે. માટે શ્રીમાનું ભોજરાજા પાસેથી હું રજા લઉં છું કે માલવદેશ જોયો અને માંડા પણ ખાધા.’ એ પ્રમાણે કહીને દ્વેષીને પરાસ્ત કરનાર એવા સૂરાચાર્ય મઠમાં ચાલ્યા ગયા અને લજ્જા તથા ક્રોધથી દબાયેલ રાજાએ પણ પોતાની સભા વિસર્જન કરી. હવે શ્રીમાનું ચૂડસરસ્વતી આચાર્ય અતિથિ એવા સૂરાચાર્યને કહેવા લાગ્યા કે—‘તમે શાસનનો ઉદ્યોત Page #283 -------------------------------------------------------------------------- ________________ 276 શ્રી પ્રભાવક ચરિત્ર કરો. તેથી અમને સંતોષ છે, પણ તમારા મરણથી અમને ભારે દુઃખ થાય તેમ છે. શ્રી ભોજરાજા પોતાની સભા જીતનારને અવશ્ય મારે છે. શું કરીએ, અહીં તો જય કે પરાજયમાં શ્રેય જ નથી.' એમ સાંભળતાં વીર અને ધીર પુરુષોમાં અગ્રેસર એવા સૂરાચાર્ય બોલ્યા કે—‘તમે ખેદ ન કરો. હું મારું પોતાનું રક્ષણ કરીશ.” એવામાં કવિચક્રવર્તી ધનપાલે પોતાના એક સેવકને મોકલીને સૂરાચાર્યને સમાચાર આપ્યા કે—આપ પૂજ્ય ગમે તે રીતે સત્વર મારા ઘરે આવી જાઓ. એ રાજાનો ભયંકર પ્રસાદ કોઈ રીતે વિશ્વાસ કરવા લાયક નથી. આપ જેવા વિખ્યાત વિદ્વાન સર્વ દેશના મંડનરૂપ છો. ભાગ્યના અતિશયથી જ મારા જેવાને દુર્લભ એવા તમે મળ્યા છો. મને મળ્યા પછી તમારે કોઈ પ્રકારની અવૃતિ કરવાની નથી. હું અવશ્ય તમને સુખે ગુર્જર દેશમાં પહોંચાડીશ.' આ વાત ચાલતી હતી, તેવામાં પ્રભાતે “અહો ! સાધુઓનું ભાગ્ય જાગ્રત છે.” એમ બોલતાં ઘોડેસ્વારોએ તે ચૈત્યને ઘેરી લીધું અને ત્યાંના મઠવાસી આચાર્યને જણાવ્યું કે–‘વાદીઓનો ધ્વંસ કરનાર ઍવા તમારા વિદ્વાન અતિથિને મોકલો. રાજા તમને પ્રસન્નતાપૂર્વક જયપત્ર આપવાનો છે.” ત્યારે મુખને પ્લાન કરતાં શૂન્ય બનીને તે આચાર્યે તેમને કહ્યું કે તે અતિથિ આવશે.' પછી સૂર્યના તાપથી પ્રચંડ મધ્યાન્હ કાળ થતાં આચાર્ય બહાર ચાલ્યા ગયા. તે વખતે વેષનું પરાવર્તન કરી એક અણગારનું મલિન અને જીર્ણ વસ્ત્ર ધારણ કરી ચૈત્યદ્વારથી બહાર નીકળતાં સૂરાચાર્યને સુભટોએ જણાવ્યું કે “હે શ્વેતાંબર ! અંદર જા, બહાર શા માટે નીકળે છે? જ્યારે ગુર્જર વિદ્વાન રાજાને સુપ્રત કરશો, ત્યારે જ બધા છુટા થઈ શકશો.” -- - એમ સાંભળતાં વિકરાલ મુખ કરીને તે વક્રોક્તિથી કહેવા લાગ્યા કે “અરે ! રાજાની જેમ ગર્વથી આપણો વૈરી અંદર સિંહાસન પર બેઠો છે, તેને કાનેથી પકડીને સ્વામી પાસે લઈ જાઓ, કે જેથી તેને જયપત્ર કે : યમપત્ર મળે. અમે તો તમારા નગરવાસી છીએ અને ભારે તૃષાતુર થવાથી તમારી આજ્ઞા લઈ જળ લેવા જઈએ છીએ, માટે અમને સત્વર મુકી દો. આથી એક ઘોડેસ્વારે દયાથી તેને છોડાવ્યો, એટલે નિર્ભય થઈને સૂરાચાર્ય તે પંડિતરત્ન ધનપાલના ઘરે ચાલ્યા ગયા. ત્યાં ધનપાલ કહેવા લાગ્યો કે- વચનાતીત એક તાનથી રાહ જોતાં તમે યતીશ્વર યમના દૃષ્ટિપથથી અંતર્ધાન થઈને મારી દૃષ્ટિમાં આવ્યા છો. હું આજે જ તમારો જન્મ થયો સમજું છું. અને આજે જ તમારો ગચ્છ પુણ્યશાળી થયો, કે જૈન શાસનરૂપ આકાશમાં ભાસ્કર સમાન તમે અહીં આવી ગયા.” પછી તેણે પુનઃ પ્રશ્ન કર્યો કે–‘તમે અહીં આવ્યા શી રીતે ?” ત્યારે સૂરાચાર્યે બધી યથાર્થ વીતક વાત કહી સંભળાવી, જે સાંભળતાં ધનપાલ પરમ આનંદ પામ્યો. હવે તેમને એક વિશાલ ભૂમિગૃહ (ભોંયરા)માં આદરપૂર્વક રાખીને તે ભક્તિથી તેમને શુદ્ધ આહાર આપવા લાગ્યો. એવામાં તાંબુલી લોકોને અણહિલપુર જતા જોઈને ભોજન, વસ્ત્રાદિકથી તેમનો ભારે સત્કાર કરતાં ધનપાલે તેમને કહ્યું કે—‘તમે મારા એક ભ્રાતાને અણહિલ્લપુર સુધી લઈ જાઓ.’ તેમણે કહ્યું–‘બ્રાહ્મણ તો રાજાઓને પણ પૂજનીય હોય છે. વળી તમે તો રાજાઓમાં માન પામેલ સુજ્ઞ શિરોમણિ છો. માટે આપનો આદેશ પ્રમાણ છે. અમે એ કાર્ય અવશ્ય કરીશું. આ બાબતમાં તમારે જરાપણ ચિંતા ન કરવી. અમે તેમને પરિવાર સહિત લઈ જઈશું. તે ભલે યાન પર આરોહણ, ભોજન વગેરે બાબતમાં નિશ્ચિત થઈને ચાલે. Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર 277 એ પ્રમાણે તેમણે કબુલ કરવાથી સંતુષ્ટ થયેલ ધનપાલે તેમને એક સો સોનામહોર તુષ્ટિદાનમાં આપી. પછી ધનપાલના કહ્યા પ્રમાણે સૂરિને ગુપ્ત રીતે એક છાલકામાં છૂપાવી પોઠીયા પલાણીને તેઓ સત્વર ગુર્જરભૂમિ તરફ ચાલતા થયા. માર્ગમાં મહી નદીના તટ પર આવતાં સૂરાચાર્યે તે પુરુષો મારફતે પોતાનું સવિઘ્ન આગમન ગુરુને જણાવ્યું. હવે અહીં દિવસના પાછલા પહોરે સુભટો પોતે તે ચૈત્યમાં દાખલ થયા. ત્યાં સિંહાસન પર ઉત્તમ વસ્ત્રધારી, અને મદયુક્ત આકૃતિવાળા એક સ્થલ સાધુને જોઈને તેઓ કહેવા લાગ્યા કે–“રાજાની આજ્ઞાથી તમે આ જિનચૈત્યથી બહાર નીકળો. અહીં જે વિલંબ થયો છે, તે ખાંડણીયામાં ઘા ચૂકાવ્યા સમાન છે.” એટલે તરત ઉઠીને તે સાધુ આગળ ચાલ્યા અને તે ઘોડેસ્વારો સાથે રાજાની સમક્ષ આવી મૌન ધરીને ઉભા રહ્યા. તેને જોતાં વિલક્ષ બનેલ રાજાએ ઘોડેસવારોને પૂછ્યું કે-“આ વૃદ્ધ અને સ્કૂલ દેહધારી કોને તમે લઈ આવ્યા છો ? શું આ ગુર્જર વિદ્વાનું છે ? ખરેખર ! તે હોંશિયાર ગુર્જર સાધુ તો તમારી આગળથી જ ચાલ્યો ગયો છે. તમારી આંખમાં ધૂળ નાખીને તમને કોઈએ અંધ બનાવી દીધા લાગે છે. મને લાગે છે કે તમારા જેવા કોઈ મૂર્ખ નહિ હોય.” ત્યારે તેઓ કહેવા લાગ્યા કે હે નાથ ! એક જળવાહક દરિદ્ર મુનિને છોડીને અમે કોઈને જવા દીધેલ નથી. એ સાંભળીને રાજાએ કહ્યું કે રૂપનું પરાવર્તન કરીને તમારા દેખતાં તે અમારી સભાને જીતીને ચાલ્યો ગયો. તેના જેવો કોઈ તાત્કાલિક બુદ્ધિમાન નહિ હોય.” પછી રાજાએ તે આવેલ સાધુને જણાવ્યું કેતું તારા આવાસમાં ચાલ્યો જા, તને મૂર્ણપણું પણ પુણ્યથી જ પ્રાપ્ત થયું છે કે જેને લીધે અમારાથી તું જીવતો રહ્યો. તેથી મૂર્ખતા પણ એક પ્રકારે શ્લાઘનીય છે.’ એ પ્રમાણે રાજાએ વિદાય કરતાં તે સાધુ પાછા મઠમાં ચાલ્યા ગયા. કારણ કે મસ્તકના મુંડનમાં અક્ષતથી વધાવવાનું ન હોય. હવે ભીમરાજાને ખબર પડતાં તેણે પોતાના ભ્રાતા (સૂરાચાર્ય)ને બોલાવવા માટે તેમના મામા સાથે માણસો મોકલ્યા. એટલે પોતાના દેશમાં પ્રગટ થઈને તે ભીમરાજાની રાજધાનીમાં આવ્યા. તે વખતે સંઘ સહિત ગુરુ મહારાજ તથા ભીમરાજા સર્વ સામગ્રી લઈને તેમની સન્મુખ આવ્યો. કારણ કે શુભમાં કોણ પ્રતિકૂલ હોય ? ત્યાં નજીક આવતાં સર્વ અભિગમપૂર્વક સૂરાચાર્ય એક લજ્જાયુક્તની જેમ પોતાના ગુરુના પગે પડ્યા. એટલે અષ્ટાંગ યોગમાં સાવધાન એવા તે યોગીની જેમ ગુરુ બોલ્યા કે–“આજે ગુરુની આશા સફળ થઈ અને માતાની આશિષો પણ સફળ થઈ. તને જોતાં શ્રીસંઘની મારા ઉપરની પ્રસન્નદૃષ્ટિ આજે ફલવતી થઈ.” ત્યારે સૂરાચાર્ય કહેવા લાગ્યા કે—“તે વખતે એક અવિચારીની જેમ હું માલવા દેશમાં ગયો અને ભોજસભાને જીતીને નિરાબાધ અહીં પાછો આવ્યો છું. વળી આ શિષ્યોએ ‘ઉપાધ્યાય અને શિક્ષા કરે છે' એમ જો મારું આચરણ આપની પાસે કહ્યું ન હોત અને આપે ઠપકો ન આપ્યો હોત અને આ બાળકે ગર્વથી જો તેવી પ્રતિજ્ઞા કરી ન હોત તો આપનો હાથ મારા શિરે છે, તેનું પ્રમાણ ક્યાંથી મળત ?” એમ સાંભળતાં રક્તદ્રહની જેમ સ્થિર અને આચાર તથા ચારિત્રથી સુંદર એવા દ્રોણ ગુરુ કહેવા લાગ્યા કે કાયર જનોને દુષ્કર આવી પ્રતિજ્ઞા કોણ કરી શકે ? અને આપ્તજનોમાં ઉત્તમ એવા તારા વિના તેનો નિર્વાહ પણ કોણ કરી શકે ? શાસનદેવીને ઉદ્દેશીને અમે ગચ્છ અને સંઘ સહિત, તારું મુખ જોવા પર્યત આયંબિલતપનું આચરણ કર્યું છે.' એમ ગદ્ગદ્ વચનથી કહીને ગુરુમહારાજે સૂરાચાર્યને ગાઢ આલિંગન કર્યું. તે વખતે ભીમરાજાએ Page #285 -------------------------------------------------------------------------- ________________ 278 શ્રી પ્રભાવક ચરિત્ર પણ આદરપૂર્વક જણાવ્યું કે–વિદ્વાનુ, વિનયી, કુશળ, તેજસ્વી અને દઢ વીર્યવાનું તથા તાત્કાલિક બુદ્ધિશાળી તમારા વિના અન્ય કોઈ જોવામાં આવતો નથી. તેવા પ્રકારના વિદ્વાનોને સંઘરી રાખનાર એવા ભોજરાજાને છેતરીને તમે જે નિરાબાધ નીકળી આવ્યા, તેથી તમે મારા યશમાં પણ વધારો કર્યો છે. વળી હું તમને એક સંદેહ પૂછું છું કે – તે રાજાની તમે સ્તુતિ કરી હતી કે નહિ ?' એટલે સૂરાચાર્ય મેઘધ્વનિથી બોલ્યા- “હે નરેદ્ર ! મારી રસના તારા વિના બીજા કોઈની પ્રશંસા કરતી, નથી. વળી મેં કૌતુકથી કહેલ કાવ્યનો ભાવાર્થ તું સાંભળ–વિધાયેલી (કાણાવાળી) શિલા તે વીંધી, તેમાં ધનુર્ધરોનો પરાક્રમ કેવો ? કપટથી કરેલ ધનુષ્યક્રીડા જાણવામાં આવતાં મેં કહ્યું –એ મૂકી દે. વળી પત્થરને ભેદવાના વ્યસનને ઉદ્દેશીને મેં જણાવ્યું કે –“તમારો પૂર્વજ આબુ પર્વત છે, તેનો ભેદ થતાં પૃથ્વી પણ ભોજની રાજધાની ધારા સાથે પાતાળમાં જાય, એમ બોલતાં મેં શિખામણ આપી છે. કારણ કે સંતજનોએ શત્રુને પણ હિતશિક્ષા આપવી જોઈએ.’ એ પ્રમાણે સાંભળતાં હર્ષથી રોમાંચિત થયેલ ભીમરાજા કહેવા લાગ્યો કે “મારા બંધુએ ભોજરાજાને જીતી લેતાં હવે તેના જય માટે મને શી ચિંતા છે ?” પછી ગજરાજ ઉપર પોતાની પાસે શ્રેષ્ઠ આસન પર બેસાડીને રાજાએ સૂરાચાર્યનો પ્રવેશ–મહોત્સવ કર્યો. પછી તે મહામતિ સૂરાચાર્યે દેશાંતરમાં જતાં લાગેલ અતિચાર ગુરુ પાસે નિવેદન કરીને તમરૂપ પ્રાયશ્ચિત લઈ તે શુદ્ધ થયા. વળી એ કવીશ્વરે શ્રીયુગાદિનાથ તથા શ્રી નેમિનાથના ચરિત્રથી અદ્ભુત એવું દ્વિસંધાન નામે કાવ્ય બનાવ્યું. તેમજ પૂર્વે જે શિષ્યો પોતાની પાસે અભ્યાસ કરતા હતા, તેમને એ આચાર્ય બરાબર વાદદ્ર બનાવ્યા. વળી શ્રીદ્રોણસૂરિ પરલોકે જતાં અક્ષત ચારિત્રથી પવિત્ર એવા શ્રુતનિધાન શ્રી સૂરાચાર્ય, શાસનની પ્રભાવનાથી શ્રીસંઘને ઉન્નત બનાવી, અનેક શિષ્યો સંપાદન કરી, જિનશાસનની ઉન્નતિ કરતાં યોગ્ય શિષ્યને સૂરિપદ આપી અને તેને ગચ્છનો ભાર સોંપી પોતે પાંત્રીસ દિવસનું અનશન કર્યું. પ્રાંતે ત્રણ યોગને રોધતાં આત્મારૂપ આરામમાં એકતાન થયેલ તે શ્રીભીમ રાજાના બંધુ શ્રીસૂરાચાર્ય ઉત્તમ ગતિને પામ્યા. એ પ્રમાણે વાદવિદ્યાના વિનોદથી વાદીઓના વાદને પરાસ્ત કરનાર શ્રી સૂરાચાર્યનું પરિચિત ચરિત્ર કંઈક ગુરુમુખથી અને કંઈક અન્ય જનથી જાણીને મેં રચ્યું છે, તે જિનવચનમાં સ્થિરતા કરાવનાર અમેય કલ્યાણને આપો તથા ભવ્યાત્માઓને વિદ્યાના ઉદ્યમ માટે અજ્ઞાનરૂપ સમુદ્રમાં સેતુતુલ્ય થાઓ. શ્રીચંદ્રપ્રભ સૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન, તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રીપ્રદ્યુમ્નાચાર્ય શોધેલ, શ્રીપૂર્વાચાર્યોના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીસૂરાચાર્યના ચરિત્રરૂપ આ અઢારમું શિખર થયું. - - - Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયદેવસૂરિ ચરિત્ર 279 5 શ્રી અભયદેવસૂરિ ચરિત્ર E શ્રી જિનશાસનના અલંકારરૂપ, વિદ્વાનોને ચમત્કાર પમાડનાર તથા સર્વના મુગટ સમાન એવા શ્રી અભયદેવસૂરિ તમારા કલ્યાણ નિમિત્તે થાઓ. અષ્ટાંગયોગને આદરતાં પોતાના અંગનો ઉદ્ધાર કરી શ્રતના નવ અંગને પ્રકાશિત કરનાર એવા તે સૂરિ આત્મલક્ષ્મીના હેતુરૂપ થાઓ. માતાપિતાની આગળ પ્રગટપણે બોલતાં જેમ બાલક પ્રમોદ પમાડે છે, તેમ ભારે હર્ષ પ્રગટાવવા માટે હું તે આચાર્યના ચરિત્રને કહીશ. સારી આકૃતિ અને રસથી મનોહર એવો શ્રીમાલવ નામે દેશ છે કે જે જંબૂદ્વીપરૂપ સહકારના ફળ સમાન અને શ્રેષ્ઠ વર્ષોથી વિરાજિત છે. ત્યાં તલવારના બળથી ઉન્નતિને પામનાર, રાજલક્ષ્મીના મૂલરૂપ તથા દુરુજનોના નિગ્રહથી શોભતી એવી ધારા નામે નગરી છે. ત્યાં પૃથ્વીનું પાલન કરનાર ભોજ નામે રાજા હતો કે જેની ભુજાઓ વિશ્વના ઉદ્ધારને માટે જાણે શેષનાગની બીજી બે મૂર્તિ હોય તેવી શોભતી હતી. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે મહાધનિક એક વ્યવહારી હતો કે જેની લક્ષ્મીથી પરાભવ પામેલ કુબેર કૈલાસ પર્વતનો આશ્રય લઈને રહ્યો. એકવાર મધ્યદેશના નિવાસી, વેદવિદ્યાના વિશારદોને પોતાના પ્રજ્ઞાબળથી પરાસ્ત કરનાર, ચૌદ વિદ્યાના અભ્યાસી સ્મૃતિ, ઈતિહાસ અને પુરાણમાં પ્રવીણ તથા યૌવનના ઉદ્યમથી દેશાંતર જોવાને માટે નીકળેલા એવા શ્રીધર અને શ્રીપતિ નામે બ્રાહ્મણ ત્યાં આવી ચઢ્યા અને ફરતાં ફરતાં તે લક્ષ્મીપતિના ઘરે આવ્યા, તેમની આકૃતિથી આકર્ષાઈને વ્યવહારીએ ભક્તિથી તેમને ભિક્ષા આપી. - હવે તેના ગૃહની સન્મુખ ભીંત પર વિશ લક્ષ ટકાનો લેખ લખાયેલો હતો, તે પ્રતિદિન પેલા બ્રાહ્મણો જોતા હતા. એમ નિરંતર જોવાથી પ્રજ્ઞાના બળને લીધે જાણે અભ્યાસ કરેલ હોય તેમ તેમને કંઈક સારી રીતે તે યાદ રહી ગયું. એવામાં ‘રસોઈયાની જેમ મારી પાસેથી લોકો રસોઈ લઈ જાય છે અને નિષ્ફરની જેમ મને તો કંઈ આપતા નથી. વળી બ્રાહ્મણો પણ મારી મારફતે દેવતાઓને આહુતિ આપીને તૃપ્ત કરે છે, પરંતુ મને તો તેમનું દાસત્વજ એક ફળ મળે છે.” એમ જાણે કોપાયમાન થયેલ હોય તેમ તેમના પ્રતીકારનો સ્વીકાર કરીને અગ્નિએ એક જ દિવસમાં તે નગરીને ભસ્મીભૂત કરી દીધી. એટલે બીજે દિવસે સર્વસ્વનો નાશ થવાથી ખેદ પામેલ લક્ષ્મીપતિ પેલા લેખના દાહથી વિશેષ ચિંતાતુર થઈ લમણે હાથ દઈને બેસી રહ્યો. એવામાં અવસર થતાં તે બ્રાહ્મણો તેના ઘરે ભિક્ષા માટે આવ્યા અને તે બધું બળી ગયેલ જોઈ, વિષાદ પામતાં તે આ પ્રમાણે કહેવા લાગ્યાહે યજમાન ! તારા પર આવી પડેલ કષ્ટથી અમને ભારે ખેદ થાય છે, પરંતુ સર્વ દુઃખ કરતાં અધિક એવી સુધાથી અમે વ્યાકુળ છીએ, તેથી શું કરીએ? વળી તમે આવા શોકથી સત્ત્વહીન જેવા કેમ બની ગયા છો? કારણ કે તમારા જેવા ધીર પુરુષો સંકટમાં પણ સત્વને મૂકતા નથી.” એ પ્રમાણે તેમનું વચન સાંભળતાં શ્રેષ્ઠી કહેવા લાગ્યો કે– હે ભૂદેવો ! સાંભળો–લેખના નાશથી Page #287 -------------------------------------------------------------------------- ________________ 280 શ્રી પ્રભાવક ચરિત્ર જેવું મને દુઃખ થાય છે, તેવું દુઃખ ધન, અન્ન કે વસ્ત્રાદિકના બળી જવાથી થતું નથી કારણ કે લેખ બળી જવાથી અધર્મી જનોમાં ધર્મને હાનિ પહોંચાડનાર કલહ થવાનો સંભવ છે, પણ શું કરીએ ?' આથી તે વિપ્રો બોલ્યા- “અમે ભિક્ષાચર અન્ય કંઈ ઉપકાર કરવાને સમર્થ નથી, પરંતુ તે લેખ અમે તને કહી બતાવીએ.’ એટલે ભારે હર્ષ પામતાં શ્રેષ્ઠીએ તેમને પોતાની સામે એક સારા આસન પર બેસાડ્યા. કારણ કે લોકો સ્વાર્થ પૂરનારને અવશ્ય માન આપે છે. પછી તેમણે શરૂઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, માસ અને અંક (રકમ) સહિત વર્ણ જાતિના નામ અને મૂલ દ્રવ્યની સંખ્યા તથા વ્યાજ સહિત તે લેખ બુદ્ધિબળથી પોતાના નામની જેમ ખડીથી લખી બતાવ્યો, જે પત્રો પર લખી લઈને શ્રેષ્ઠી ચિંતવવા લાગ્યો કે—“અહો ! મારી દયા લાવીને આ મારા કોઈ ગોત્રદેવો આવ્યા છે કે શું ? કે જેમણે અલના વિના બરાબર અનુક્રમથી પત્રની અપેક્ષા ન રાખતાં પોતાના બુદ્ધિબળથી સમસ્ત લેખ મને કહી સંભળાવ્યો.” પછી હિતને જાણનાર શ્રેષ્ઠીએ ભોજન વસ્ત્રાદિ અને બહુમાનથી તેમનો અત્યંત સત્કાર કરીને તેમને પોતાના ઘરના ચિંતા કરનાર બનાવ્યા. પછી ત્યાં રહેતાં તેમને શાંત અને જિતેંદ્રિય સમજીને તે વ્યવહારી વિચારવા લાગ્યો કે “જો એ મારા ગુરુના શિષ્યો થાય, તો શ્રીસંઘના ભૂષણરૂપ બને.” હવે સપાદલક્ષ નામે દેશમાં કુચ્ચેપુર નામે નગર છે કે જે કુશાસ્ત્રને મસીનો કુચડો દેવાને સમર્થ છે. ત્યાં અલ્લ રાજાનો પુત્ર, અન્વયયુક્ત નામધારી ભુવનપાલ નામે રાજા રાજય કરતો હતો. ત્યાં પ્રશમલક્ષ્મીથી ગુણોને વૃદ્ધિ પમાડનાર તથા સંસારથી પાર ઉતારનાર એવા વદ્ધમાન નામે આચાર્ય હતા, કે જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સત્ય સ્વરૂપ સમજીને ચોરાશી ચૈત્યોનો ત્યાગ કર્યો હતો. એકવાર વિહાર કરતા વચનરૂપ ધારાથી ભવ્યજનોને નવ જીવન આપતા મેઘ સમાન એવા તે આચાર્ય ધારાનગરીમાં પધાર્યા. તેમને પધારેલ સાંભળતાં શ્રદ્ધારૂપ લક્ષ્મીના સ્વામી એવો લક્ષ્મીપતિ શેઠ પ્રદ્યુમ્ન અને શાબની સાથે લક્ષ્મીપતિ (કૃષ્ણ)ની જેમ તે બંને બાહ્મણોને લઈને ગુરમહારાજને વંદન કરવા ગયો. ત્યાં સર્વ અભિગમપૂર્વક આચાર્યને પ્રણામ કરી શ્રેષ્ઠ ઉચિત સ્થાને બેઠો અને તે બંને વિપ્રો પણ અંજલિ જોડીને ત્યાં બેઠા. એવામાં શ્રેષ્ઠ લક્ષણયુક્ત તેમની આકૃતિને જોઈને ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે એમની અસાધારણ આકૃતિ સ્વ-પરને જીતનારી છે.” ત્યાં જાણે પૂર્વભવના સંબંધી હોય તેમ અનિમેષ લોચનથી તે બંને ગુરના મુખને જોઈ રહ્યા. આથી ગુરુ મહારાજે તેમને વ્રત યોગ્ય સમજી લીધા. પછી ઉપદેશના કિરણથી જેમનું અંદરનું અંધારુ દૂર થયું છે. ' અને પ્રતિબોધ પામેલા એવા તે બંનેને લક્ષ્મીપતિ શેઠની અનુમતિથી ગુરુએ દીક્ષા આપી અને તપના નિધાન એવા તેમને યોગના વહનપૂર્વક સિદ્ધાંતનો અભ્યાસ કરાવ્યો. સિદ્ધાંતના અભ્યાસથી તેમને યોગ્ય જાણીને ગુરુએ તેમને સૂરિપદ પર સ્થાપન કર્યા. કારણ કે મધુકર સુગંધિ કમળને જ અનુસરે છે. તેઓ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા. એટલે ગુરુ મહારાજે તેમને વિહારને માટે અનુજ્ઞા આપી, અને શિક્ષા આપતાં જણાવ્યું કે-“શ્રીપત્તન (પાટણ)માં ચૈત્યવાસી આચાર્યો સુવિહિત સાધુઓને ત્યાં રહેવા ન દેતાં વિઘ્ન કરે છે. શક્તિ અને બુદ્ધિથી તમારે તેનું નિવારણ કરવું. કારણ કે આ કાળમાં તમારા સમાન કોઈ પ્રાજ્ઞ નથી.” એટલે—‘આપની આજ્ઞા અમને પ્રમાણ છે. એમ કહીને તેમણે ગુર્જરભૂમિ તરફ વિહાર કર્યો, અને હળવે Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયદેવસૂરિ ચરિત્ર હળવે આનંદપૂર્વક તેઓ પાટણમાં પહોંચ્યા. ત્યાં સારા ગીતાર્થના પરિવાર સહિત તેઓ ઘરે ઘરે ભમવા લાગ્યા પણ શુદ્ધ ઉપાશ્રય ન મળ્યો, એવામાં પોતાના ગુરુનું વચન તેમને યાદ આવ્યું. 281 હવે ત્યાં શ્રીમાન્ દુર્લભરાજ નામે રાજા હતો કે જે નીતિ અને પરાક્રમના શિક્ષણથી બૃહસ્પતિનો પણ ઉપાધ્યાય થાય તેવો હતો. ત્યાં સોમેશ્વર દેવ નામે પુરોહિત હતો. જાણે જોડિયા બે સૂર્યપત્ર હોય તેવા બંને આચાર્યો તેના ઘરે ગયા. ત્યાં તેના ઘરના દ્વાર પર પિતૃ-દેવતા સંબંધી બ્રાહ્મતીર્થને સત્યપણે જાણે સ્થાપન કરતા હોય તેમ તેમણે દ્વાર પર સંકેતપૂર્વક વેદનો ઉચ્ચાર કર્યો એટલે દેવતાના અવસરે સારણીની શુદ્ધિપૂર્વક ચાર વેદના રહસ્યને પ્રગટ કરતા તે પુરોહિતના સાંભળવામાં આવ્યા. આથી તેમના ધ્વનિના ધ્યાનમાં જાણે સ્તંભાઈ ગયેલ હોય તેમ એકાગ્ર મનથી તેણે સમગ્ર ઇંદ્રિયોના બળને પોતાના બંને કર્ણમાં સ્થાપન કરી દીધું. પછી તે વિચારશીલ પુરોહિતે ભક્તિપૂર્વક તેમને બોલાવવા માટે પોતાના બંધુને મોકલ્યો; કારણ કે તેમના વચનામૃતથી તે ભારે સંતુષ્ટ થયો હતો. એવામાં તે બંને આચાર્ય ઘરમાં આવ્યા. તેમને જોતાં પુરોહિત વિચારવા લાગ્યો કે—‘આ શું બ્રહ્મા પોતે પોતાના બે રૂપ કરીને મને દર્શન દેવા આવેલ છે ? એમ ધારી તેણે આપેલ ભદ્રાસનાદિકનો ત્યાગ કરીને તેઓ પોતાની શુદ્ધ કંબળ પર બેઠા અને વેદ ઉપનિષદ્ તેમજ જૈનાગમની વાણીથી સમાનતા પ્રકાશીને આશિષ આપતાં બોલ્યા કે—‘હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુવિના જે જુએ છે, કર્ણ વિના જે સાંભળે છે, વિશ્વને જે જાણે છે, પણ તેને કોઈ જાણી શકતું નથી એવા અરૂપી શિવ તેજ જિનેશ્વર તમારું રક્ષણ કરો.' પછી તેમણે પુનઃ જણાવ્યું કે—‘વેદ અને જૈનાગમનો અર્થ સમ્યક્ પ્રકારે જાણીને અમે દયામાં અધિક એવા જૈનધર્મનો સ્વીકાર કર્યો છે.’ ત્યારે પુરોહિતે તેમને પ્રશ્ન કર્યો કે—‘તમે નિવાસ ક્યાં કર્યો છે ?’ એટલે તેમણે કહ્યું કે—‘અહીં ચૈત્યવાસીઓને લીધે ક્યાંયે સ્થાન મળી શકતું નથી.' આથી ચાંદની સમાન નિર્મળ મનવાળા તે પુરોહિતે તેમને રહેવા માટે પોતાના મકાનનો ઉપલો ભાગ કાઢી આપ્યો. ત્યાં તેઓ પોતાના પરિવાર સહિત રહ્યા અને ભિક્ષાના બેતાલીશ દોષ તથા વૃદ્ધિરહિત, તેમજ નવકોટિએ શુદ્ધ લાવેલ આહારનો તેમણે ઉપયોગ કર્યો. પછી બપોરે પુરોહિતે યાજ્ઞિક, સ્માર્ત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા, ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો છે, એવામાં ચૈત્યવાસીઓના પુરુષો ત્યાં આવી ચઢ્યા. તેમણે આવીને જણાવ્યું કે—‘તમે સત્વર નગરની બહાર ચાલ્યા જાઓ; કારણ કે ચૈત્યબાહ્ય શ્વેતાંબરોને અહીં સ્થાન મળતું નથી.' એમ સાંભળતાં પુરોહિત કહેવા લાગ્યો કે—‘રાજસભામાં એ વાતનો નિર્ણય કરવાનો છે.' એટલે તેમણે આવીને પુરોહિતનું કથન પોતાના ઉપરીઓને નિવેદન કર્યું. આથી પ્રભાતે તેઓ બધા સાથે મળીને રાજા પાસે ગયા, તે વખતે પુરોહિત પણ ત્યાં આવ્યો, અને તેણે રાજાને જણાવ્યું કે—‘હે દેવ ! બે જૈન મુનિ પોતાના પક્ષમાં સ્થાન ન પામતાં મારા ઘરે આવ્યા, એટલે ગુણગ્રાહકપણાથી મેં તેમને મારા ઘરે આશ્રય આપ્યો. એવામાં આ ચૈત્યવાસીઓએ ભટ્ટપુત્રોને મારી પાસે મોકલ્યા. માટે આ બાબતમાં મારી કંઈ ગફલત કે અનુચિતતા થઈ હોય, તો આપ મને ઉચિત દંડ કરો. એ પ્રમાણે સાંભળી સર્વ દર્શનોમાં સમાન દૃષ્ટિ રાખનાર રાજા હસીને કહેવા લાગ્યો કે—‘કોઈ પણ દેશથી Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર આવેલા ગુણીજનો મારા નગ૨માં ૨હે, તેનો તમે શા માટે અટકાવ કરો છો ? તેમાં દોષ શો દેખાય છે ?’ એમ રાજાએ પૂછવાથી તે ચૈત્યવાસીઓ બોલ્યા કે—‘હે રાજેંદ્ર ! સાંભળો પૂર્વે ધનુષ્ય સમાન ઉત્કટ અને શ્રેષ્ઠ વંશમાં વનરાજ નામે રાજા થયો. તેને બાલ્યાવસ્થામાં નાગેંદ્ર ગચ્છરૂપ પૃથ્વીને ધારણ કરવામાં વરાહ સમાન એવા શ્રી દેવચંદ્રસૂરિએ ઉછેરીને મોટો કર્યો. વળી પંચાશ્રય નામના સ્થાનમાં રહેલ ચૈત્યમાં વસતાં તેમણે અહીં નવું નગ૨ વસાવીને તેને રાજય આપ્યું તેમજ વનરાજવિહાર નામે ત્યાં ચૈત્ય સ્થાપન કર્યું. વનરાજે કૃતજ્ઞપણાથી ગુરુનો ભારે આદર સત્કાર કર્યો. તે વખતે શ્રી સંઘે રાજા સમક્ષ એવી વ્યવસ્થા કરી કે— ‘સંપ્રદાયનો ભેદથી લઘુતા ન થાય તે માટે ચૈત્ય-ગચ્છવાસી યતિઓને સંમત હોય તે મુનિ અહીં રહી શકે. પણ તેમને સંમત ન હોય તેવા મુનિઓ આ નગરમાં આવીને રહી ન શકે. તો હે રાજન્ ! પૂર્વજ રાજાઓની વ્યવસ્થા પાશ્ચિમાત્ય રાજાઓએ માન્ય રાખવી જોઈએ. આવી સ્થિતિ છે, માટે હવે તમે આદેશ કરો તે પ્રમાણે કરીએ.’ 282 ત્યારે રાજાએ જણાવ્યું કે—‘પૂર્વ રાજાઓના નિયમને અમે દૃઢતાથી પાળીએ છીએ, પરંતુ ગુણીજનોની પૂજાનું ઉલ્લંઘન અમે ક૨વાના નથી. તમારા જેવા સદાચારનિષ્ઠ પુરુષોની આશિષથી રાજાઓ પોતાના રાજયને આબાદ બનાવે છે, તેમાં કોઈ જાતનો, સંશય નથી. તો અમારા ઉપરોધથી એમને નગરમાં રહેવાનું તમે કબુલ રાખો.' એમ સાંભળતાં તેમણે રાજાનું વચન માન્ય રાખ્યું. એવામાં પુરોહિત કહેવા લાગ્યો કે—‘હે સ્વામિન્ ! એમના આશ્રયને માટે આપ પોતે નિવાસભૂમિ આપો.' આ વખતે જ્ઞાનદેવ નામે શૈવ દર્શનનો પૂજ્ય પુરુષ ત્યાં આવ્યો કે જે ક્રૂર સમુદ્રના બિરૂદને ધારણ કરતો હતો. એટલે રાજાએ અભ્યુત્થાનપૂર્વક સત્કાર કરીને તેને પોતાના આસન પર બેસાડ્યો. પછી જણાવ્યું કે—‘હે પ્રભો ! આજે તમને કંઈક નિવેદન કરવાનું છે, તે એ કે જૈનમુનિઓ અહીં આવેલા છે, તેમને ઉપાશ્રય આપો.’ ત્યારે તે શૈવદર્શની હસતા મુખે કહેવા લાગ્યો કે—‘નિષ્પાપ ગુણીજનોની તમે અવશ્ય પૂજા કરો. અમારા ઉપદેશનું એજ ફળ છે. બાલભાવનો ત્યાગ કરી પરમપદમાં સ્થિર થનાર શિવ એજ જિન છે. દર્શનોમાં ભેદ રાખવો એ મિથ્યામતિનું લક્ષણ છે. નિસ્તુષ ડાંગરની દુકાનોના મધ્ય ભાગમાં રહેલ અને ત્રણ પુરુષોને આશ્રિત એવી ભૂમિ પુરોહિત ઈચ્છાનુસાર ઉપાશ્રયને માટે લઈ લે. તેમાં સ્વ-પર પક્ષથી થતા સમસ્ત વિઘ્નનું હું નિવારણ કરીશ.' એટલે પુરોહિતે તે વાતનો સ્વીકાર કરીને ત્યાં ઉપાશ્રય કરાવ્યો. ત્યારથી વસતિ (ઉપાશ્રય)ની પરંપરા ચાલુ થઈ, કારણ કે મહાપુરુષોએ જે સ્થાપન કરેલ હોય, તે વૃદ્ધિ પામે છે, તેમાં કંઈ સંશય નથી. ત્યાં શ્રી બુદ્ધિસાગરસૂરિએ આઠ હજાર શ્લોક પ્રમાણ બુદ્ધિસાગર નામનું નવું વ્યાકરણ રચ્યું. હવે એકવાર વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિ પુનઃ ધારા નગરીમાં પધાર્યા, કારણ કે તેવા પુરુષરત્નોનું દર્શન પુણ્યવંત જનો જ પામી શકે. ત્યાં ત્રણ પુરુષાર્થથી આબાદ એવો મહીધર નામે શ્રેષ્ઠી હતો કે જે પોતાના ધનની સંખ્યા સિવાય સર્વત્ર વિચક્ષણ હતો. ધનદેવીથી ઉત્પન્ન થયેલ અભયકુમાર નામે તે શેઠનો પુત્ર હતો કે જેના ગુણગાન કરવામાં શેષનાગ પણ સમર્થ ન હતો. તે પુણ્યવાન શ્રેષ્ઠી પોતાના પુત્ર સહિત, આચાર્ય મહારાજને વંદન કરવા ગયો. ત્યાં સંસારની અસારતાને જણાવનાર ચતુર્વિધ ધર્મ તેણે ગુરુના મુખથી સાંભળ્યો. ગુરુના ઉપદેશથી અભયકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સંયમ લેવાને ઉત્સુક થતાં તેણે પોતાના પિતાની Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયદેવસૂરિ ચરિત્ર 283 અનુમતિ માગી. શ્રેષ્ઠીએ અનુજ્ઞા આપતાં ગુરુ મહારાજે અભયકુમારને દીક્ષા આપી. પછી તેણે ગ્રહણ અને આસેવનારૂપ બંને શિક્ષા ગ્રહણ કરી, અને સિદ્ધાંતનો અભ્યાસ તથા તેનું ચિંતવન કરતાં મહાક્રિયાનિષ્ઠ એવા તે મુનિ શ્રી સંઘરૂપ કમળને વિકાસ પમાડવામાં ભાસ્કર સમાન શોભવા લાગ્યા. એટલે શ્રી વર્ધમાનસૂરિના આદેશથી શ્રી જિનેશ્વરસૂરિએ ગુણના નિધાન એવા તે મુનિને આચાર્ય પદવી આપી અને શ્રીમાનું અભયદેવસૂરિ એવું તેમનું નામ રાખ્યું. પછી યશની સાથે હળવે હળવે વિહાર કરતા શ્રી અભયદેવસૂરિ પલ્યપદ્ર નગરમાં આવ્યા. ત્યાં શ્રીવદ્ધમાનસૂરિ આયુષ્ય સમાપ્ત થતાં અનશન લઈને સ્વર્ગે ગયા. એવામાં તે વખતે દુર્ભિક્ષનો ઉપદ્રવ થતાં દેશની દુર્દશાને લઈને સિદ્ધાંત તથા તેની વૃત્તિનો ઉચ્છેદ થવા લાગ્યો, તેમાં જે કંઈ સૂત્ર રહ્યા, તેમાં પ્રેક્ષાનિપુણ મુનિઓને પણ શબ્દાર્થ દુર્બોધ થઈ પડ્યો. આ બધી સ્થિતિ ઉપસ્થિત થઈ, તેવામાં એકવાર અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધાન અને મગ્ન રહેલા શ્રી અભયદેવ મુનીશ્વરને નમસ્કાર કરીને શાસનદેવી કહેવા લાગી કે–પૂર્વે કોટ્યાચાર્ય એવા નામથી પ્રસિદ્ધ શ્રી શીલાંગ નામના નિષ્પાપ આચાર્યે અગીયાર અંગની વૃત્તિ બનાવી છે. તેમાં કાલને લઈને બે અંગ વિના બધી વિચ્છેદ પામી છે. માટે સંઘના અનુગ્રહથી હવે તેની વૃત્તિ રચવાનો ઉદ્યમ કરો.' - ત્યારે આચાર્ય બોલ્યા- “હે માતા ! અલ્પમતિ જડ હું શું માત્ર છું. શ્રી સુધર્માસ્વામીએ બનાવેલ ગ્રંથો જોવાની પણ મારામાં બુદ્ધિ નથી. એવા અજ્ઞપણાથી ક્યાંય ઉત્સુત્ર કહેવાઈ જાય, તો મહાપાપ લાગે. પ્રાચીન આચાર્યોએ તેવા પાપનું ફળ અનંત સંસારનું ભ્રમણ બતાવેલ છે. વળી તમારી વાણી પણ અલંઘનીય છે. માટે આદેશ કરો, હું શું કરું ?' એમ મનની વ્યામૂઢતાથી કંઈક ઉત્તર સાંભળવાની ઇચ્છાથી તે મૌન રહ્યા. એવામાં દેવી કહેવા લાગી કે –“હે સુજ્ઞ શિરોમણિ ! સિદ્ધાંતના અર્થ વિચારમાં, હું વિના ચિંતાએ કહ્યું છું કે તારામાં યોગ્યતા છે, એમ હું માનું છું. તેમ કરતાં કદાચ સંદેહ પડે તો મને પૂછજે, હું સીમંધર સ્વામ પાસે જઈને તે પૂછી આવીશ. માટે ધીરજ ધરીને તેનો પ્રારંભ કર. મારા વચનમાં શંકા લાવીશ નહીં. સ્મરણ માત્રથી હું અહીં આવીને હાજર થઈશ. આ સંબંધમાં હું તારા ચરણના શપથ લઉં છું.” એ પ્રમાણે સાંભળતાં અભયદેવસૂરિએ તે દુષ્કર કાર્યનો પણ સ્વીકાર કર્યો, અને ગ્રંથ સંપૂર્ણ થાય, ત્યાં સુધી આયંબિલ કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી નવે અંગની વૃત્તિઓ તેમણે વિના કલેશે સંપૂર્ણ કરી અને દેવીએ પણ જે પૂર્વે પ્રતિજ્ઞા કરી હતી, તે પ્રમાણે તેનો નિર્વાહ કર્યો. તે વૃત્તિઓને વૃદ્ધ મહાભૃતધરોએ શુદ્ધ કરી, એટલે શ્રાવકોએ તે પુસ્તકોનું લેખન શરૂ કરાવ્યું. એવામાં એક વખતે શાસનદેવીએ એકાંતમાં અભયદેવસૂરિને જણાવ્યું કે હે પ્રભો ! પ્રથમ પ્રતિ મારા દ્રવ્યથી કરાવજો.' એમ કહી પોતાની જ્યોતિથી દષ્ટિ આંજી નાંખતુ ત્યાં એક સુવર્ણનું આભૂષણ સમવસરણ પર મૂકીને દેવી અદશ્ય થઈ ગઈ. પછી મુનિઓ ગોચરીથી આવ્યા, એટલે સૂર્યના બિંબ સમાન તે આભૂષણ તેમના જોવામાં આવ્યું, તે જોતાં આશ્ચર્યમુગ્ધ બનેલા તેમણે આચાર્યને પૂછ્યું. ત્યારે હર્ષ પામતા ગુરુમહારાજે તે બધો વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. પછી ત્યાં શ્રાવકોને બોલાવ્યા અને ગુરુએ તેમને તે ભૂષણ બતાવ્યું. પરંતુ તેનું મૂલ્ય ન જાણતાં તે શ્રાવકો પત્તન (પાટણ)માં ગયા. ત્યાં રત્નપરીક્ષકને તેમણે તે ભૂષણ બતાવ્યું. એટલે તેનું મૂલ્ય ન કરી શકવાથી તેમણે પણ એવો અભિપ્રાય આપ્યો કે “અહીં ભીમરાજાની આગળ આ આભૂષણ મૂકો તે આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે એની કીંમત આંકી શકતા નથી. આથી જાણે સ્નેહથી Page #291 -------------------------------------------------------------------------- ________________ 284. શ્રી પ્રભાવક ચરિત્ર ઇંદ્ર ભેટ મોકલાવેલ હોય તેમ તે ભૂષણ શ્રાવકોએ રાજા આગળ ધર્યું અને તેનો વૃત્તાંત પણ કહી સંભળાવ્યો. જેથી રાજા સંતુષ્ટ થઈને કહેવા લાગ્યો કે—તે તપસ્વીની વસ્તુ મૂલ્ય વિના હું લઈ શકું તેમ નથી.' ત્યારે શ્રાવકોએ જણાવ્યું કે “હે સ્વામિનું! એનું મૂલ્ય આપના મુખે જ થશે અને જે આપો, તે અમને પ્રમાણ છે.” એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રમ્મ (ટકા) અપાવ્યા. પછી તેમણે તેના પુસ્તકો લખાવીને આચાર્ય મહારાજને અર્પણ કર્યા. તેમજ પાટણ, તામ્રલિપ્તી, આશાપલ્લી અને ધવલક્ક નામના નગરમાં ચોરાશી ચતુર અને શ્રીમંત શ્રાવકો હતા કે જે ધર્મવાસનાથી નિર્મળ આશયવાળા હતા. તેમણે પ્રત્યેક અંગવૃત્તિના પુસ્તક લખાવીને આનંદપૂર્વક આચાર્યને આપ્યાં. એટલે સુધર્માસ્વામીએ બતાવેલ ઈષ્ટ તત્ત્વરૂપ તાળાની કુંચી સમાન તેમણે બનાવેલ નવે અંગની વૃત્તિઓ એ પ્રમાણે પ્રવર્તમાન થઈ. પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્ય ધવલક્ક નગરમાં પધાર્યા. કારણ કે સ્થાનોમાં અપ્રતિબંધ એજ સિદ્ધાંતઉપાસનાનું લક્ષણ છે. એવામાં આયંબિલનું તપ કરતાં, રાત્રે નિરંતર જાગરણ કરતાં અને અતિપરિશ્રમથી આચાર્ય મહારાજને દુષ્ટ રક્તદોષ લાગુ પડ્યો. તે વખતે ઈર્ષાળુ લોકો કહેવા લાગ્યા કે– ઉસૂત્રના કથનથી કુપિત થયેલા શાસનદેવોએ વૃત્તિકારને કોઢ ઉત્પન્ન કર્યો છે.' એ પ્રમાણે સાંભળતાં શોકથી વ્યાકુળ થયેલા અને પોતાના અંતરમાં પરલોકને ઇચ્છતા એવા તેમણે રાત્રે ધરણંદ્રનું ધ્યાન કર્યું. ત્યાં સત્વકસોટીના પાષાણતુલ્ય એવા તેમણે સ્વપ્નમાં તરત પોતાના દેહને ચાટતા નાગૅદ્રને જોયો. આથી તેમણે વિચાર કર્યો કે—કાલરૂપ આ વિકરાલ સર્ષે મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય ક્ષીણ થયું લાગે છે, તો હવે અનશન આદરવું એજ મને યોગ્ય છે.” એ પ્રમાણે ચિતવતાં બીજે દિવસે સ્વપ્નમાં ધરણે આવીને તેમને કહ્યું કે “મેં તમારા દેહને ચાટીને રોગને દૂર કર્યો છે.' એમ સાંભળતાં ગુરુ બોલ્યા કે મૃત્યુના ભયથી કે રોગને લીધે મને ખેદ થતો નથી; પરંતુ પિશુન લોકો જે અપવાદ બોલે છે, તે મારાથી સહન થઈ શકતું નથી.” ત્યારે ધરણંદ્ર કહેવા લાગ્યો કે –“એ બાબતમાં તમારે અધીરાઈ-ખેદ ન કરવો. હવે આજે દીનતા તજીને જિનબિંબના ઉદ્ધારથી તમે એક જૈન પ્રભાવના કરો. શ્રીકાંતા નગરીના ધનેશ શ્રાવક, વહાણ લઈને સમુદ્ર માર્ગે જતાં તેના વહાણને ત્યાંના અધિષ્ઠાયક દેવતાએ સ્તંભેલ હતું. આથી શ્રેષ્ઠીએ તેની પૂજા કરતાં તે વ્યંતરે વ્યવહારીને આપેલ ઉપદેશથી તે ભૂમિમાંથી ભગવંતની ત્રણ પ્રતિમા તેણે બહાર કાઢી તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપ ગામમાં સ્થાપન કરી, જેથી ત્યાં તીર્થ થયું. બીજી ભ. અરિષ્ટનેમિની પ્રતિમા પાટણમાં આમલી વૃક્ષના મૂળમાં પ્રાસાદમાં સ્થાપન કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન ગામમાં સેટિકા નદીના તટ પર વૃક્ષઘટાની અંદર ભૂમિમાં સ્થાપન કરેલ છે. તે શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમાને તમે પ્રગટ કરો. કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે. વળી પૂર્વે વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાર્જુને ભૂમિમાં રહેલ બિંબના પ્રભાવથી રસનું સ્તંભન કર્યું અને તેથી તેણે ત્યાં સ્તંભનક નામનું ગામ સ્થાપન કર્યું, તેથી તમારી પણ પવિત્ર કીર્તિ અચળ થશે. વળી ક્ષેત્રપાલની જેમ શ્વેત સ્વરૂપથી તમારી આગળ, અન્ય જનોના જોવામાં ન આવે તેમ એક દેવી ત્યાં માર્ગ બતાવનાર રહેશે.’ એ પ્રમાણે કહીને ધરëદ્ર અંતર્ધાન થઈ ગયો. પછી સંતુષ્ટ થયેલ આચાર્યે રાત્રિનો બધો અદ્ભુત વૃત્તાંત શ્રીસંઘને કહી સંભળાવ્યો. જે સાંભળતાં ભારે હર્ષિત થયેલા ધાર્મિકજનો તે વખતે યાત્રાએ જવાને તૈયાર થયા અને નવસે ગાડાંઓ ત્યાં ચાલતા થયાં. Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયદેવસૂરિ ચરિત્ર 285 શ્રાવકોથી અનુસરતા આચાર્યદેવે વૃદ્ધા અને શ્વાનની પાછળ તુણ અને કાંટાથી છવાયેલા માર્ગ ધીરે ધીરે ચાલ્યા. એમ આગળ ચાલતાં સંઘ જ્યારે સેટિકા નદીના કિનારે આવ્યો, ત્યારે ત્યાં વૃદ્ધા અને શ્વાન અદશ્ય થઈ ગયા. એટલે એ નિશાનીથી સંઘ ત્યાં રહ્યો અને આચાર્ય મહારાજે આગળ જઈને ગોવાળોને પૂછ્યું કે-“અહીં તમારે કંઈ પૂજનીય છે?” ત્યારે તેમાંનો એક ગોવાળ કહેવા લાગ્યો કે– હે પ્રભો ! સાંભળો–આ પાસેના ગામમાં મહીસલ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પોતાના સર્વ આંચળથી દૂધ ઝરાવે છે. એટલે અહીં ખાલી થઈને જ તે ઘરે જાય છે અને ત્યાં દોહવામાં આવતાં મહાકાષ્ટથી અલ્પ દૂધ પણ તે આપતી નથી, તેનું કારણ કંઈ સમજાતું નથી.' એમ કહીને તેમણે ત્યાં આચાર્યને ક્ષીર બતાવ્યું. એટલે પાસે બેસીને તે પ્રાકૃત ગાથાઓથી શ્રી પાર્શ્વનાથનું સ્તોત્ર કહેવા લાગ્યા. ત્યાં નાસિકાના અગ્રભાગે દષ્ટિસ્થાપન કરીને નતિથT ઇત્યાદિ બત્રીશ ગાથાઓનું તેઓ સ્તવન બોલ્યા. ત્યાં હળવે હળવે જાણે પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વી બિંબ પ્રગટ થયું. એટલે સંઘ સહિત આચાર્ય મહારાજે તરત તેને વંદન કર્યું, જેથી સમસ્ત રોગ તરત દૂર થયો અને તેમનો દેહ કનક સમાન તેજસ્વી ભાસવા લાગ્યો. તે વખતે ચતુર અને ભાવિક શ્રાવકોએ ગંધોદકથી પ્રભુબિંબને નવરાવીને કર્પરાદિકના વિલેપનથી તેની પૂજા કરી. પછી તેમણે ઉજ્વળ પડદાથી તે બિંબ પર છાયા કરી અને ત્યાં શ્રી સંઘે અનિવારિત દાનશાળામાં બધા ગ્રામ્યજનોને ભોજન -કરાવ્યું. વળી પ્રાસાદ કરાવવા માટે શ્રાવકોએ ત્યાં દ્રવ્ય એઠું કર્યું. તેમાં ક્લેશ વિના એક લક્ષ દ્રવ્ય તરત થઈ ગયું, તેમજ ગ્રામ્યજનોએ ભૂમિની અનુમતિ આપી. હવે શ્રીમલવાદી-શિષ્યના શ્રાવકોએ ત્યાં રહેનાર આમેશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરોને બોલાવ્યા. એટલે સુંદર કામ કરવામાં વિચક્ષણ એવા તેમને આજ્ઞા થતાં ચૈત્યનું કામ શરૂ કર્યું અને અલ્પ કાળમાં તેમણે તે કામ સંપૂર્ણ કર્યું. તે કામના મુકાદમ તરીકે તેમનો પ્રતિદિન એક દ્રમ્પ તેમજ ભોજન માટે એક કર્ષ ઘી તથા એક માણુ ચોખા પગાર નક્કી કર્યો હતો, તેમાંથી અલ્પ ભોજનાદિકમાં વાપરતાં બાકીના વધેલ દ્રવ્ય વડે તેણે ચૈત્યમાં પોતાના નામની એક દેવકુલિકા કરાવી કે જે અદ્યાપિ ત્યાં વિદ્યમાન દેખાય છે. પછી શુભ મુહૂર્ત આચાર્ય મહારાજે ત્યાં બિંબની પ્રતિષ્ઠા કરી. તે દિવસે રાત્રે ધરણે આવીને તેમને જણાવ્યું કે મારા વચનથી તમે એ સ્તવનમાંની બે ગાથા ગોપવી દો; કારણ કે તેના પાઠથી કેટલાક પુણ્યહીન જનોને મારે પ્રત્યક્ષ થવું પડશે.' આ તેના આદેશથી અદ્યાપિ તે સ્તુતિ ત્રીશ ગાથાની છે અને તે ભણતાં ગણતાં પુણ્યશાળી જનોના અત્યારે ક્ષુદ્ર ઉપદ્રવોનો નાશ કરે છે. ત્યારથી એ તીર્થ મનોવાંછિત પૂરનાર અને રોગ, શોકાદિ દુ:ખરૂપ દાવાનળને શાંત કરવામાં મધ સમાન પ્રવર્તમાન થયું. વળી જન્મકલ્યાણના મહામહોત્સવમાં પ્રથમ ધવલક્કના મુખ્ય શ્રાવક જળકળશ લઈને ભગવંતને સ્નાન કરાવે છે. ત્યાં બિબાસનના પાછળના ભાગમાં આવી અક્ષરપંક્તિ પૂર્વે લખવામાં આવેલ છે. એમ લોકોમાં સંભળાય છે. શ્રીનમિનાથના તીર્થમાં ૨૨૨૨ વર્ષ ગયા પછી ગૌ દેશના આષાઢ નામના શ્રાવકે ત્રણ પ્રતિમા કરાવી હતી. શ્રીમાનું જિનેશ્વરસૂરિ તથા શ્રીબુદ્ધિસાગરસૂરિ ચિરકાળ આયુષ્ય પાળી પ્રાંતે અનશન કરીને સ્વર્ગે ગયા. વળી શ્રીમાનું અભયદેવસૂરિ શાસનની પ્રભાવના કરતા અને ચરણોપાસનાથી શોભતા તે કર્ણ રાજાની રાજધાની પાટણમાં યોગનિરોધથી વાસનાને પરાસ્ત કરી તથા ધર્મધ્યાનમાં એકતાન લાવીને દેવલોકે ગયા. Page #293 -------------------------------------------------------------------------- ________________ 286 શ્રી પ્રભાવક ચરિત્ર એ પ્રમાણે સજ્જનોને માનનીય, કલ્યાણના એક સ્થાનરૂપકલિકાલરૂપ પર્વતને ભેદવામાં વજ સમાન, દુર્ધર અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્યોદય સમાન એવું શ્રીઅભયદેવસૂરિનું ચરિત્ર તમારા કલ્યાણ અને લક્ષ્મીને વૃદ્ધિ પમાડનાર થાઓ, તથા અનંત ઉદયરૂપ પરમ બ્રહ્મ-આત્મજ્ઞાનમાં લીન બનાવો. શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીઅભયદેવસૂરિના ચરિત્રરૂપ આ ઓગણીશમું શિખર થયું. Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરસૂરિ ચરિત્ર 287 શ્રી વીરસૂરિ ચરિત્ર છે તે શ્રી વીરાચાર્ય તમારું કલ્યાણ કરો કે જેની પાસે અભ્યાસ કરતા સંતજનો ક્રોધાદિ શત્રુઓનો નાશ કરવાને સમર્થ થયા છે. વળી જેમના હસ્તસ્પર્શમાત્રથી સરસ્વતી કન્યાદિકમાં સંક્રમ કરીને બોલતી હતી. તે શ્રીવીરનું વર્ણન શી રીતે થઈ શકે ? તેમનું ચરિત્ર બહુશ્રુતના મુખથી કંઈક સાંભળીને હું વર્ણવીશ. કારણ કે બાળક શું પોતાના અનુમાનથી બોલતો નથી. શ્રી ચંદ્ર મહાગચ્છરૂપ સાગરમાં રત્નશૈલ સમાન પંડિલ્ય એવા બીજા નામથી પ્રખ્યાત થયેલ ગચ્છે છે, તેમાં રત્નસમાન શ્રી ભાવદેવ નામે સૂરિરત્ન હતા કે જે પાત્રને વિષે સ્નેહાદિથી રહિત છતાં લોકહિતમાં સદા અનુરક્ત હતા. તેમની પાટે શ્રીવિજયસિંહ નામે સૂરિ થયા કે જે પ્રતિવાદીરૂપ ગજધટાને હઠાવવાને સમર્થ . હતા. તેમના પટ્ટરૂપ માનસ સરોવરમાં હિંસ સમાન શ્રીવીરસૂરિ થયા કે જે ગતિ અને શબ્દથી અસાધારણ શોભાને ધારણ કરતા હતા. તેમના ગુણોથી આકર્ષાઈને સિદ્ધરાજ રાજાએ તેમને પોતાના મિત્ર બનાવ્યા હતા. કારણ કે નિર્મળ સ્વભાવના કુમુદને રાજા (ચંદ્રમા) જરૂર પ્રમોદ પમાડે છે. એકવાર સભામાં બેઠેલ રાજાએ હાસ્ય કરતાં પોતાના મિત્ર વરસૂરિને કહ્યું કે–“રાજાના આશ્રયથી જ તમારું તેજ વિકસિત લાગે છે.” ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે– પોતાની પ્રજ્ઞા તથા ભાગ્યને લીધે જ પ્રતિષ્ઠા હોય છે, અન્યથી પ્રતિષ્ઠા થતી નથી. એક શ્વાન રાજાથી આદર પામતાં શું તે સિંહ સમાન ઓજસ્વી બની શકશે ?” એટલે રાજા બોલ્યો “મારી સભા મૂકીને તમે વિદેશમાં જાઓ, તો એક અનાથ ભિક્ષુકના જેવા બાહ્ય ભિક્ષાચર દેખાઓ.’ આચાર્ય બોલ્યા–“આટલા દિવસ હે રાજન ! માત્ર તારા પ્રેમના સંબંધને લીધે જ અમે અહીં રહ્યા. હવે અત્યારે જ તારી અનુમતિ લઈને અમે જઈશું.” ત્યારે રાજાએ કહ્યું: “મારા નગરમાંથી તો તમને નહિં જવા દઉં !” ત્યારે – “અમને જતાં કોણ રોકી શકશે?' એમ કહીને ભારે કળાના નિધાન એવા આચાર્ય પોતાના ઉપાશ્રયમાં આવ્યા. એવામાં રાજાએ પોતાના માણસો મોકલીને સર્વત્ર નગરના દ્વારનો વિરોધ કર્યો. અર્થાત આચાર્યને ન જવા દેવા માટે તેણે દ્વાર પર માણસો ઉભા રાખી દીધા. હવે અહીં ગુરુ મહારાજે ધર્મકૃત્ય કરી સેવનના પટ્ટ ઉપર આસન લગાવીને વિધિપૂર્વક ધ્યાન શરૂ કર્યું એટલે અધ્યાત્મના યોગે પ્રાણવાયુના નિરોધ તેમજ વિદ્યાના બળથી આકાશમાર્ગે ઉડીને તેઓ પલ્લી નામની નગરીમાં ગયા, એવામાં પ્રભાતે તપાસ કરાવતાં ગુરુને ત્યાં ન જોવાથી રાજા ચિંતવવા લાગ્યો કે–“અહો ! સદા મોહને શિથિલ કરવાની બુદ્ધિ ધરાવનાર એ મારા મિત્ર શું ચાલ્યા જ ગયા? અનેક સિદ્ધિના નિધાન એવા મિત્ર હવે મને ફરી શી રીતે મળે? ખરેખર ! સિદ્ધિના સ્નેહમાં પુણ્યહીન અમે ખોળ સમાન જ છીએ.” Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર એવામાં પલ્લીવાસી બ્રાહ્મણોએ પાટણમાં શ્રીજયસિંહ રાજાને જણાવ્યું કે—‘અમુક તિથિ, વાર, નક્ષત્રના દિવસે વીરસૂરિ અહીં આવ્યા છે, તે અમને સાક્ષાત્ મળ્યા છે.' 288 એ પ્રમાણે સાંભળતાં રાજા વિચારવા લાગ્યો કે—‘આ તો એવા પ્રકારની ક્રીડામાત્ર હતી છતાં તે દિવસ પ્રેમ અને ઉહાપોહનો બની ગયો. તેથી તે રાત્રે જ અવશ્ય આકાશમાર્ગે ત્યાં ગયા છે અને મશ્કરીને બીજે દિવસે તે બ્રાહ્મણોને મળ્યા છે.’ એમ વધારે ઉત્સુક થવાથી રાજાએ તેમને બોલાવવા માટે પોતાના પ્રધાનો મોકલ્યા. એટલે મહાભક્ત તે પ્રધાનોએ તરત ત્યાં જઈને વિનયપૂર્વક રાજાનો સ્નેહભાવ કહી બતાવ્યો. ત્યારે સંયમમાં મગ્ન અને ઉદાસીન ભાવે રહેલા આચાર્ય મહારાજે જણાવ્યું કે—‘પોતાના વિદ્યાબળને જાણવા માટે અમે પહેલા પણ દેશાન્તર વિહાર કરવાની ઈચ્છાવાળા હતા જ કારણકે પોતાના સ્થાનમાં તે જાણી શકાતું નથી. રાજાનું હાસ્યવચન એમાં સહકારી કારણ છે, માટે અન્ય દેશોમાં વિહાર કરતાં કદાચ તમારા નગરમાં આવીશું. રાજાના સ્નેહ અને મોહમાં પોતાના દુર્લભ મનુષ્યજન્મ, વ્રત, વિદ્યા, બળ અને શ્રુત વૃથા કોણ ગુમાવે ?’ એમ સાંભળી તે કહેવા લાગ્યો કે‘રાજાનું એક વચન તમે સાંભળો—તમારા સંગથી અમારી વચનસિદ્ધિ તથ્યતાને પામશે. વળી તેટલો કાળ પિતાનું નામ રહેશે. આપ જેવા સિદ્ધ પાસે હોવાથી જ અમે સિદ્ધ થઈશું, અન્યથા નહિ.' એ પ્રમાણે સાંભળતાં આચાર્યે તેમનું વચન સ્વીકાર્યું અને જણાવ્યું કે—‘અમે તે નગરમાં આવીશું તમે એ બાબતની ચિંતા કરશો નહિં. પછી મહાબૌદ્ધપુરમાં ઘણા બૌદ્ધોને વાદમાં જીતીને શ્રીવીરસૂરિ ગોપાલગિરિમાં આવ્યા, ત્યાં રાજાએ તેમનો ભારે સત્કાર કર્યો ત્યાં પણ પરવાદીઓને તેમણે જીતી લીધા. તેથી રાજાએ આનંદપૂર્વક તેમને છત્ર અને ચામરયુગલ રાજચિહ્ન આપ્યાં. ત્યાંથી પાછા ફરતાં માર્ગમાં તેઓ નાગપુર નગરમાં રહ્યા અને ત્યાં તેમણે શાસનની પ્રભાવના કરી. એ વૃત્તાંત જાણવામાં આવતાં ભક્તિશાળી સિદ્ધરાજે તેમને બોલાવ્યા. એટલે ગોગિરિના રાજાએ આપેલ પરિવાર તેમણે સિદ્ધરાજને મોકલી દીધો. પછી ત્યાંથી સંયમમાત્રા નિમિત્તે હળવે હળવે તેમણે વિહાર કર્યો અને અણહિલ્લપુરની પાસે ચારૂપ નામના ગામમાં તેઓ પધાર્યા, એવામાં શ્રી જયસિંહ રાજા તેમની સામે આવ્યો અને દેવતાઓને પણ અપૂર્વ લાગે તેવો તેણે પ્રવેશ-મહોત્સવ કર્યો. હવે ત્યાં વાદિસિંહ નામે સાંખ્યમતનો વાદી આવ્યો. તેણે આ પ્રમાણેના શ્લોકથી દુર્ઘટ એવો એક લેખ રાજાને મોકલાવ્યો કે— "उद्धृत्य बाहुं किल रारटीति, यस्यास्ति शक्तिः स च वावदीतु । '' मयि स्थिते वादिनि वादिसिंहे नैवाक्षरं वेत्ति महेश्वरोऽपि " ॥ १ ॥ હું બાહુ ઉછાળીને કહું છું કે જેનામાં શક્તિ હોય, તે મારી સામે આવીને વાદ કરે. હું વાદિસિંહ વાદ ક૨ના૨ છતાં મહેશ્વર પણ એક ‘અક્ષર બોલી શકે તેમ નથી.’ ત્યાં શ્રીકર્ણ મહારાજાના બાળમિત્ર અને વીરાચાર્યના કળાગુરુ શ્રીગોવિંદાચાર્ય મુનીશ્વર હતા. હવે રાત્રે ગુપ્ત વેષે રાજાએ આવીને એકાંતમાં તેમને જણાવ્યું કે—‘શું તે ભિક્ષુની આપ રાહ જુઓ છો ?' આચાર્ય બોલ્યા—‘તારા વચનથી તે અહીં હોય તેમ લાગે છે, પ્રભાતે વાદીને વીરસૂરિ જીતી લેશે.' Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરસૂરિ ચરિત્ર 289 આથી પ્રસન્ન થયેલ રાજાએ પ્રભાતે તે વાદીને રાજસભામાં બોલાવ્યો એટલે નિઃસ્પૃહનો દંભ કરી શાંત એવા તે વાદીએ કહ્યું કે ‘નિઃસંગ એવા અમે ત્યાં શું આવીએ ? જો રાજા અમારા વચનનો કૌતુકી હોય, તો તે પોતે અહીં આવીને ભૂમિરૂપ આસન પર બેસે.” આથી કૌતુકી રાજા તે વાતનો પણ સ્વીકાર કરીને તેના આવાસમાં ગયો અને ઉંચી જમીન પર તે બેસી ગયો. પછી તેણે પરિવાર સહિત ગોવિંદાચાર્યને બોલાવ્યા ત્યાં આકૃતિયુક્ત બીજા અલ્પ વિદ્વાનોને પણ તે વાદીની આગળ બેસાડ્યા અને મહાપ્રજ્ઞાથી અનેક શાસ્ત્રોને જાણનાર તથા કવિઓમાં અગ્રેસર એવા વીરસૂરિને અમુક અવધિમાં પાછળ બેસાડ્યા. એવામાં આચાર્ય ત્યાં આવ્યા અને પોતાના કંબલાસન પર તેઓ બેસી ગયા. * ત્યાં રાજાએ જણાવ્યું કે-“આ વાદી સાથે તમારામાંથી કોણ વાદ કરશે ?” ત્યારે ગોવિંદાચાર્ય બોલ્યા- “અનૌચિત્યના જવરથી પીડાતા આ અજ્ઞની સાથે શાસ્ત્રના સાગરમાં નાવ જેવી પ્રજ્ઞાવાળા વિદ્વાનો તો વાદ કરતા શરમાય છે માટે આ પ્રાજ્ઞ વીર બાળ શિષ્ય વાદ કરશે.’ એ પ્રમાણે સાંભળતાં વાદી કહેવા લાગ્યો-“આ મુગ્ધ ધાવણો બાળક મારી સાથે શું બોલવાનો હતો? માટે આ અસમાન વિગ્રહ (વાદ) અમને શુભ ભાસતો નથી.” એટલે રાજાએ કહ્યું કે—“અર્થરૂપ અમૃતથી સુગંધિ એવા પોતાના દુગ્ધપાન કરતા મુખથી આ બાળક તારા મદરૂપ ધતૂરાની ભ્રાંતિને દૂર કરશે.' એમ સાંભળતાં અવજ્ઞાના વશથી લમણે હાથ દઈ આડો પડેલો તે વાદી તર્કયુક્ત ઉપન્યાસ કરી પછી તે વિરામ પામ્યો, એટલે સુજ્ઞશિરોમણિ શ્રીવીરે જણાવ્યું કે હું ગદ્યમાં બોલું કે પદ્યમાં ? જે તને રુચે, તેમાં બોલું.' ત્યારે વાદી બોલ્યો તારી ઇચ્છાનુસાર તું મારી આગળ ગમે તે છંદ કે અલંકારમાં બોલ; સર્વાનુવાદરૂપ કે અર્થથી તું સત્વર વાદ ચલાવ.” “એ પ્રમાણે સાંભળીને વીરસૂરિ પુનઃ બોલ્યા કે આ ગુર્જરનો આડંબર કરનાર બાળક હવે આગળ ગમન કરે છે. શું તું તેમાં સમજી શકીશ? તે બોલ્યો – ‘પદ્ય કે છંદમાં બોલવાની જો તારી શક્તિ હોય, તો મત્તમયુર છંદમાં અથવા અલંકાર કે અપહૃતિમાં સર્વાનુવાદને આશ્રયીને બોલ.' એમ સાંભળતાં વીરસૂરિ કહેવા લાગ્યા કે “તું ઉઠ અને આસન પર બેસીને બધું સાવધાન પણે સાંભળ. કારણ કે અમે અડધા સૂતેલાની સામે વાદ કરી કદાપિ સરસ્વતીની હીલના કરતા નથી' આથી તે વાદની અધવચ ત્યાંથી ઉઠયો, પછી વચન બોલવામાં વીર એવા વીરસૂરિ પૂર્વની પ્રતિજ્ઞા પ્રમાણે અસ્મલિત વાગ્ધારાથી બોલવા લાગ્યા, જે સાંભળતાં વાદીનું વચનબળ બધું ક્ષીણ થઈ ગયું. શ્રીવીર બોલતાં વિરામ પામ્યા અને અર્થથી તેનો અનુવાદ કરતાં તે વાદીને કહેવા લાગ્યા કે હવે સર્વાનુવાદથી તું બોલ.' ત્યારે તે વાદિસિંહ બોલ્યો કે- તે પ્રમાણે બોલવાને સમર્થ નથી.' આથી રાજાએ પોતે તેનો હાથ પકડીને તેને જમીન પર પાડી નાખ્યો અને જણાવ્યું કે—“જો બોલવાને તું સમર્થ નથી, તો ઉંચા આસન પર શા માટે બેઠો ?” એવામાં શ્રીપાલ કવીશ્વર બોલ્યો કે–પુરુષ ઉંચે આસને બેસવાથી શ્રેષ્ઠ કહેવાતો નથી પણ ગુણોને લીધે તે શ્રેષ્ઠતા પામે છે. કાક (કાગડો) પ્રાસાદના શિખર બેસે, તેથી શું તે ગરુડ બની જશે ?' એમ વિડંબના પામતા તે વાદીને જોઈને શ્રીવીરસૂરિ કહેવા લાગ્યા કે– હે રાજનું ! એમ સાંભળવામાં આવે છે અને મારું પણ એ જ વચન છે કે માણસ ગર્વથી જીતાય છે, કારણ કે શુદ્ધ ન્યાયનિષ્ઠ અને વર્ણાશ્રમના ગુરુ એવા તમારા Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર 290 જેવા રાજાની સભામાં એણે અવજ્ઞા કરી જેથી તેં પ્રસન્ન કરેલ વાન્દેવીએ કોપાયમાન થઈને એને પોતાની વાણીમાં મંદતા આપી, વળી વાદવિવાદમાં પ્રથમથી જ અમારામાં એવો નિયમ છે કે વાદીનો નિગ્રહ થતાં પ્રતિવાદીએ તેનું રક્ષણ કરવું. માટે હે નરેંદ્ર ! એ મદાંધ દયાને પાત્ર છે તેથી તમે મૂકી દો.’ એમ સાંભળતાં રાજાએ તે વાદીને છોડી મૂક્યો. પછી રાજાએ વીરસૂરિને જયપત્ર અર્પણ કર્યું અને તેમને ભારે સન્માન આપ્યું. કારણ કે પોતે નિઃસ્પૃહ હોવાથી તે દ્રવ્યનો તો સ્પર્શ પણ કરતા ન હતા. એકવાર જળયાત્રામાં રેણુથી સૂર્ય તેજને આચ્છાદિત કરતા ચતુરંગ સૈન્ય લઈને રાજા ગુર્જરભૂમિ તરફ વળ્યો. ત્યાં શ્રીવીરાચાર્યના ચૈત્ય આગળથી ચાલતાં પ્રસિદ્ધ કવીંદ્ર રાજાને જોવા માટે આવ્યો. એવામાં અનુક્રમે ત્યાં સિદ્ધરાજ પણ આવી ચડ્યો. તેને જોતાં કોઈ કવિ સમસ્યાપદ બોલ્યો. એટલે તેને ઉદ્દેશીને રાજાએ વીરાચાર્ય કવિ તરફ દૃષ્ટિ કરી જેથી તે સુજ્ઞ કવિએ તરત જ અનાયાસે તે સમસ્યા પૂરી કરી તેનો ભાવાર્થ આ પ્રમાણે છે—હૈ યમુના ! કહે, હું અગસ્ત્યને સમુદ્ર સમાન છું, તો તું મારા શત્રુનું નામ લે છે, હું નર્મદા છું. તું પણ શૌક્યનું નામ લે છે. તો માલવવાસી રમણીઓના અવિરલપણે ગળતા કાજળથી મિલનતા શા માટે ? અને એ રમણીઓના અશ્રુજળથી શું ગુર્જરાધીશ બલિષ્ઠ થયેલ છે ?' એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે—‘તમારા એ સિદ્ધ વચનથી હું માલવપતિનો નિગ્રહ કરીશ. એ બાબતનો મારા હૃદયમાં લેશ પણ સંશય નથી પરંતુ તમે બલાનકમાં રહેતા હો અને હું શત્રુનો નિગ્રહ કરું તે શિષ્ટ ન ગણાય. માટે આ વિજયની પતાકા તે ત્યાંજ દઢ થાઓ કે બલાનકમાં શ્રી ભાવાચાર્યના ચૈત્યની પતાકા હતી; કારણ કે મહાપુરુષે કરેલ કાલાંતરે પણ નાશ પામતું નથી. એવામાં એકવાર અન્ય વિદ્વાનોની અવગણના કરનાર અને વાદમુદ્રાને ધારણ કરતો કમલકીર્તિ નામે દિગંબર વાદી સાધુ, સિદ્ધરાજની રાજસભામાં આવ્યો. વાદને માટે તેની જીહ્વા તનમનાટ કરી રહી હતી, ત્યારે રાજાએ વિદ્વાનોના વિગ્રહમાં બ્રહ્માસ્ત્ર સમાન એવા વીરાચાર્યને બોલાવ્યા. એટલે તે પાંચ વરસની એક બાળાને સાથે લઈને આવ્યા અને અવજ્ઞાપૂર્વક વાદીને જોઈને ત્યાં આસન પર બેઠા. તે વાદી પોતાના સર્વ સામર્થ્યથી વાદનો ઉપન્યાસ કરવા લાગ્યો. તે વખતે જાણે કૌતુકથી જ શ્રીવીર તે બાળા સાથે રમવા લાગ્યા. તે જોઈને વાદી કહેવા લાગ્યો કે ‘હે રાજન્ ! આ તમારી સભા વિદ્વાનોને ઉચિત નથી, કારણ કે તેમાં આવી બાળચેષ્ટા થાય છે, રાજાથી દૂર એક હસ્તપ્રમાણ આ મહાપંડિત ક્રીડા કરી રહ્યો છે.' એવામાં રાજાએ વીરસૂરિને પ્રેરણા કરતાં તે હાસ્યપૂર્વક બોલ્યા કે—‘સમાનવયવાળાનો જ વાદ હોય, એમ ધારીને હું આ નગ્ન બાળાને અહીં લાવ્યો છું. આ વાદી પણ નગ્નપણાને લીધે બાળક સમાન દેખાય છે, માટે એ બંનેનો વાદ ભલે થાય. તેમાં કોઈ જાતની લજ્જા નથી. સ્ત્રી નિર્વાણના નિષેધથી આ બાળાની સાથે જ એનો વિગ્રહ થવો જોઈએ. માટે વાદમુદ્રાથી આ બાળા એ વાદીને જીતી લેશે.' પછી સ્પર્શ વિના તેના શિરપર હાથ મૂકીને યતીશ્વર બાળાને કહેવા લાગ્યા કે—‘આ વાદીની સાથે હે બાળા ! સ્ત્રી નિર્વાણને સ્થાપન કર.' એટલે મોટા વિદ્વાનોની જેમ તે નિપુણ બાળાએ પોતાની વાગ્ધારાથી તે વાત સ્થાપન કરી જેનો ઉત્તર આપવાને તે વાદી અસમર્થ થયો. મનમાં ભયભીત થઈને તે વ્હેરા મુંગા જેવો બની ગયો, એટલે સભ્યો અને રાજા જય જય શબ્દો બોલવા લાગ્યા. પછી રાજાએ જણાવ્યું કે—અનેક સિદ્ધિઓમાં સિદ્ધ બનેલા અને Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરસૂરિ ચરિત્ર વાદીઓમાં વી૨ સમાન શ્રીવીરસૂરિ વિદ્યમાન છતાં મારી સભાને કોણ જીતે તેમ છે ? જેના હસ્તસ્પર્શથી જ્યાં ત્યાં સંક્રાંત થયેલ સરસ્વતી નિરંતર બોલ્યા કરે છે, તેનું વર્ણન કોણ કરી શકે ?' 291 એ પ્રમાણે યુગ પ્રધાન સમાન ગુણો (તંતુઓ) થી સંધાએલા પટની માફક શ્રી વીરસૂરિ ભવ્યજનોની જડતા (ટાઢ) ને દૂર કરનારા થાઓ. શ્રીકાલકાચાર્યની અદ્ભૂત પ્રભા અવર્ણનીય છે કે જેના વંશમાં અદ્યાપિ આ વીરસૂરિ જેવા વીર પુરુષો પ્રગટ થાય છે. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ ને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રીપ્રદ્યુમ્નાચાર્યે શોધેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી વીરસૂરિના ચરિત્રરૂપ આ વીશમું શિખર થયું. Page #299 -------------------------------------------------------------------------- ________________ 292 શ્રી પ્રભાવક ચરિત્ર 8 શ્રી દેવસૂરિ ચરિત્ર શ્રી દેવસૂરિ તમારું રક્ષણ કરો કે જેણે દિગંબરને હઠાવીને સ્ત્રી સિદ્ધિની સાથે પોતાની કીર્તિને પણ સ્થાપન કરી દીધી. શ્રી દેવાચાર્ય તમારા કલ્યાણ નિમિત્તે થાઓ કે જેમણે કેવળીનો કવલાહાર સિદ્ધ કરીને શાસનની પ્રભાવના વધારી; અનેક વિધુર-મિથ્યાત્વી જનોને દ્રોહ ઉપજાવનાર સદા વિકસિત કમળ સમાન તથા ભવ્યાત્માઓને હિતકારી એવા તે શ્રી સૂરિના મુખની સ્તુતિ કરીએ છીએ. અજ્ઞાનરૂપ સંવર્તકની ભ્રાંતિ તથા દુવૃતરૂપ રજને શમાવવામાં મેઘ સમાન એવા શ્રી દેવસૂરિનું ચરિત્ર હું વર્ણવું છું. - નવનીત સમાન સારરૂપ તથા સ્વર્ગના એક ખંડ સમાન, ગુર્જરદેશમાં અષ્ટાદશશતી નામ મંડળ (પ્રાંત) છે. ત્યાં મહાહત નામે નગર કે જે પર્વતોની શ્રેણિને લીધે અંધકારના મહાદુર્ગરૂપ અને સૂર્યકાંતિને અગમ્ય છે. ત્યાં સદ્ધર્તનશાળી, પરોપકારી, પોતાના તેજથી શોભાયમાન તથા પ્રાગ્વાટ વંશમાં મોતી સમાન એવો વીરના નામે ગૃહસ્થ હતો, તેની જિનદેવી નામે પત્ની કે જે સન્ક્રિયાના પાત્રરૂપ પ્રિયંકર ગુણોને ધારણ કરનાર તથા હિમવંતની મેનકાદેવીની જેમ શોભતી હતી. એકવાર તેણે રાત્રે સ્વપ્નમાં પૃથ્વી પર જાણે અવતાર લેવાની ઈચ્છાથી જ પોતાના મુખમાં પ્રવેશ કરતા ચંદ્રમાને જોયો, તેના વંશમાં શ્રીમુનિચંદ્રસૂરિ ગુરુ હતા કે જેમના નામાક્ષરો પણ શાંતિમંત્રના અંતે હતા. પ્રભાતે નગરમાં જઈ ગુરુને નમસ્કાર કરીને મહાસત્વશાલિની અને પ્રમુદિત થયેલ જિનદેવીએ અતિશયયુક્ત તે સ્વપ્નનો અર્થ તેમને પૂછયો. એટલે આચાર્ય કહેવા લાગ્યા કે—“હે ભદ્રે ! તારા ઉદરમાં ચંદ્ર સમાન કોઈ દેવ અવતર્યો છે કે જે જગતને આનંદ પમાડશે.” હવે અવસર થતાં, જિનદેવીએ વજ સમાન તેજસ્વી પુત્રને જન્મ આપ્યો, કે જેના તેજથી ભયભીત થયેલ કલિકાળરૂપ પર્વત કંપાયમાન થયો. પછી હૃદયને આનંદ પમાડનાર તે બાળક વૃદ્ધિ પામતાં, ચંદ્રસ્વપ્નના અનુસારે પિતાએ તેનું પૂર્ણચંદ્ર એવું નામ રાખ્યું. એકવાર તે નગરમાં લોકોનો નાશ કરનારો ઉપદ્રવ જાગ્યો જેથી લોકો તરત જ જોતજોતામાં ભાગી ગયા. અને તરત જ પોતાના બચાવનો લાંબો વિચાર કરવા લાગ્યા. તે વખતે વીરનાગ વિચાર કરીને દક્ષિણ દિશામાં ચાલ્યો અને લાટ દેશના ભૂષણરૂપ ભૃગુકચ્છ નગરમાં પહોંચ્યો, એવામાં જંગમ તીર્થરૂપ શ્રીમુનિચંદ્રસૂરિ પણ વિહાર કરીને ત્યાં ગયા. તેમના આદેશથી સાધર્મિકોએ વીરનાગને આશ્વાસન આપીને ત્યાં રાખ્યો. તેનો આઠ વરસનો પૂર્ણચંદ્ર પુત્ર બાળકને ઉચિત મસાલાની ફેરી કરવા લાગ્યો. તે ઇચ્છાનુસાર ગૃહસ્થોના ઘરે જતો અને ત્યાં ઉપસેલ ચણા જેવી દરાખ પામતો, કારણ કે બાલ્યાવસ્થામાં પણ પુણ્ય તો જાગ્રત જ હોય છે. એક દિવસે વ્યંજન (નમક) વેચવાને તે કોઈ ગૃહસ્થના ઘરે ગયો. ત્યાં રૂપિયા અને સુવર્ણ-સમૂહને તજી Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસૂરિ ચરિત્ર 293 દેતા તે ગૃહપતિને તેણે જોયો. કારણ કે પોતાના દુર્ભાગ્યના ઉદયથી તે દ્રવ્યને કાંકરા અને અંગારરૂપે જોતો હતો. આથી અત્યંત વિસ્મય પામેલ પૂર્ણચંદ્ર કહેવા લાગ્યો કે – મનુષ્યોને સંજીવન-ઔષધ સમાન આ પુષ્કળ દ્રવ્યને તમે શા માટે નાખી દો છો ?' મારા એ પ્રમાણે તેના કહેવાથી પેલો ગૃહસ્થ વિચાર કરવા લાગ્યો કે - “આ બાળક પુણ્યશાળી લાગે છે.’ પછી તેણે બાળકને જણાવ્યું કે – “હે વત્સ ! આ દ્રવ્ય તું મને વાંસના પાત્રમાં નાખીને આપ. એમ કહેતાં તે બાળકે પાત્રોમાં તે ભરીને ગૃહસ્થને આપ્યું. એટલે તેના કર સ્પર્શના માહાભ્યથી ગૃહસ્થને તે બધું દ્રવ્ય જોવામાં આવ્યું. અહો ! પુણ્ય–પાપનું સાક્ષાતુ આવું અંતર જોવામાં આવે છે. પછી તે શ્રેષ્ઠીએ બધું ધન પોતાના ઘરની અંદર દાટી દીધું. ત્યારે બાળકે મીઠાઈ લેવા માટે એક સોનામહોર તેની પાસે માગી. તે શ્રેષ્ઠીએ આપતાં બાળક ખુશી થતો પોતાના ઘરે આવ્યો અને પોતાના પિતાને તે બધી હકીકત સંભળાવીને પ્રમોદથી તે સોનામહોર આપી. વીરનાગે એ બધો વૃત્તાંત ગુરુ મહારાજને નિવેદન કર્યો. જે સાંભળતાં ગુરુ સંતોષ પામીને ચિંતવવા લાગ્યા કે – આ બાળક શું પુરુષોત્તમ છે? કે જેને ઇચ્છતી લક્ષ્મી પોતાનું રૂપ બતાવે છે. લોકોરૂપ કમુદોને આનંદ પમાડવામાં ચંદ્રમા સમાન ચળકતી પ્રભાયુક્ત એ બાળક જો મારો પ્રિય શિષ્ય થાય, તો શાસનની ભારે ઉન્નતિ થાય.” - પછી ગુરુએ વીરનાગને જણાવ્યું કે – “હે ભદ્ર ! અમારું વચન સાંભળ. તને જે શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થાય, તે તારે ભક્તિથી કોને આપવી જોઈએ ? એ પ્રમાણે સાંભળતાં વીરનાગ કહેવા લાગ્યો કે- “આપ પૂજ્ય અમારા કુળગુરૂ છો પણ હું એક પુત્રવાળો છું. વળી વૃદ્ધ હોવાથી મારું જીવન એ પુત્રના આધારે છે. હું એનો પિતા, અત્યારે કયો વ્યવસાય કરી શકે ? વળી અન્ય સંતાનરહિત એવી એની માતા પણ વૃદ્ધ થઈ ગઈ છે. તો હું શું કહું? આ બાબતમાં આપ પૂજયનો જો આગ્રહ હોય, તો મારે કંઈ જ વિચાર કરવાનો નથી, એ બાળકને આપ ગ્રહણ કરો.” ત્યારે ગુરુ મહારાજ બોલ્યા – “મારા ગચ્છમાં પાંચસો સાધુઓ છે, તે બધા તારા પુત્રો જ છે. તો આ એકને માટે તારો આગ્રહ કેવો? વળી આ શ્રાવકો તને યાવજીવ ગુજરાન આપશે માટે અહીં બેસીને પરલોકના શંબલરૂપ ધર્મનું નિશ્ચિતપણે સેવન કર.' પછી આદેશનું પ્રમાણ કરનાર તે બાળકની માતાને મનાવીને ગુરુએ ભક્તિશાળી પૂર્ણચંદ્રને દીક્ષા આપી, અને શાસનને ઉલ્લાસ પમાડનાર, સંઘરૂપ સાગરને વૃદ્ધિ પમાડનાર તથા આનંદી આકૃતિને ધારણ કરનાર એવા તેનું રામચંદ્ર એવું નામ રાખ્યું, કે દુર્નયરૂપ કલંકને દૂર કરી જેની પ્રજ્ઞા દુર્ગમ શાસ્ત્રોની પણ ઉપકારી બની તે મુનિની શું વાત કરવી ? દુર્ગમશાસ્ત્રોના પણ રહસ્યને જાણનાર થવાના છે, તે શું સામાન્ય કહેવાય? પછી તર્ક, લક્ષણ તથા સાહિત્યવિદ્યાનો પારગામી એવા રામચંદ્રમુનિ, વર્તમાન સ્વપર–સિદ્ધાંતમાં અસાધારણ પ્રવીણ થયા. ધવલકપુરમાં શિવ–અદ્વૈતને બોલનાર બ્રાહ્મણને તેમણે પરાસ્ત કર્યો. કાશ્મીર સાગર સાથે સત્યપુર નગરમાં વાદ કરતાં તેમણે વિજય મેળવ્યો, નાગપુરમાં ગુણચંદ્ર દિગંબરને પરાજિત કર્યો, ચિત્રકૂટમાં ભાગવત શિવભૂતિને અને ગોપગિરિમાં ગંગાધરને તથા ધારા નગરીમાં ધરણીધરને પરાસ્ત કર્યો. પુષ્કરિણીમાં વચનમદથી ઉદ્ધત બનેલ પદ્માકર બ્રાહ્મણને તથા ભૃગુક્ષેત્રમાં કૃષ્ણ નામના પ્રધાન બ્રાહ્મણને તેમણે જીતી લીધો. એ પ્રમાણે રામચંદ્ર મુનિ વાદયથી વસુધા પર ભારે વિખ્યાત થયા. Page #301 -------------------------------------------------------------------------- ________________ 294 શ્રી પ્રભાવક ચરિત્ર - વલી મેરુને કુલપર્વતોની જેમ વિદ્વાન વિમલચંદ્ર પ્રભાનિધાન હરિચંદ્ર, પંડિત સોમચંદ્ર, કુળભૂષણ પાર્થચંદ્ર, પ્રાજ્ઞ શાંતિચંદ્ર, તથા ચંદ્ર સમાન નિર્મળ યશથી ઉલ્લાસ પામતા અશોકચંદ્ર – એ તેમના મિત્રો હતો. પછી વિદ્વાન શ્રી રામચંદ્ર મુનિને યોગ્ય જાણીને ગુરુ મહારાજે તેમને આચાર્યપદે સ્થાપ્યા અને દેવસૂરિ એવું તેમનું નામ રાખ્યું. હવે શ્રી દેવસરિના પિતા વીરનાગની બહેન કે જે પર્વે વ્રતધારી હતી. એટલે પાપાંકને દૂર કરનાર એવી તેણીને મહાપ્રતિષ્ઠા પૂર્વક મહાવ્રત આપીને ગુરુએ ચંદનબાળા એવું તેણીનું નામ રાખ્યું. એક વખતે ગુરુની અનુમતિથી શ્રી દેવસૂરિએ ધવલક નામના નગરમાં વિહાર કર્યો, ત્યાં ધાર્મિક શિરોમણિ એવો ઉદય નામે પ્રસિદ્ધ શ્રાવક હતો. તેણે શ્રી સીમંધર સ્વામીનું બિંબ કરાવ્યું હતું. તે બિંબની પ્રતિષ્ઠાને માટે સદ્દગુરુનો નિશ્ચય કરવા ત્રણ ઉપવાસ કરીને તેણે શાસનદેવીની આરાધના કરી, એટલે દેવીએ તેને આદેશ કર્યો કે – “યુગપ્રધાન સમાન શ્રીદેવસૂરિના હાથે એ બિંબની પ્રતિષ્ઠા કરાવ.” પછી તે શ્રાવકની પ્રાર્થનાથી આચાર્ય મહારાજે તે બિંબની પ્રતિષ્ઠા કરી. ઉદાવસતિ નામે તે ચૈત્ય અદ્યાપિ વિદ્યમાન છે. એકવાર નાગપુર તરફ વિહાર કરવાની ઇચ્છાથી આચાર્ય મહારાજ અર્બદ પર્વત પાસે આવ્યા અને શિષ્યો તથા શ્રાવકોના આગ્રહથી તેઓ અબુંદ ગિરિ પર ચડ્યા. તે વખતે અંબાપ્રસાદનો મંત્રી તેમની સાથે પર્વત પર આરોહણ કરતો હતો. એવામાં કર્મની વિચિત્રતાથી તેને પગે સર્પ કરડ્યો, તે જાણવામાં આવતાં ગુરુએ તેને પાદોદક (પગધોવણ) આપ્યું; તેનાથી પગ ધોતાં તરત જ સર્પનું વિષ દૂર થઈ ગયું. પછી સંસાર–સાગરના તારક એવા શ્રી યુગાદિદેવને નમસ્કાર કરીને શ્રીગુરુએ પ્રત્યક્ષ થયેલ શાસનદેવી શ્રી અંબાદેવીની સ્તુતિ કરી. એટલે દેવી કહેવા લાગી કે – “બહુમાનને લીધે મારે તમને કંઈક કહેવાનું છે. સપાદલક્ષ દેશ દૂર છે ત્યાં તમે મારા વચનથી ન જાઓ. કારણકે તમારા ગુરુજીનું આજથી આઠ માસનું આયુષ્ય બાકી છે, માટે તમે સત્વર અણહિલપુર તરફ પાછા ફરો.' એમ કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ. પછી આચાર્ય ચિંતવવા લાગ્યા કે – “અહો ! માતાની જેમ અંબાદેવીનું મારા પર કેટલું બધું વાત્સલ્ય છે ?' એમ ધારી ત્યાંથી પાછા ફરીને દેવસૂરિ સત્વર ગુરુ પાસે આવ્યા અને દેવીનું વચન તેમણે ગુરુને કહી સંભળાવ્યું, એટલે પોતાના કાળજ્ઞાનથી તે અત્યંત સંતોષ પામ્યા. હવે એકવાર ઘણા વાદના જયથી મસ્ત બનેલ એવો દેવબોધ નામે એક ભાગવતદર્શની શ્રી અણહિલપુરમાં આવ્યો, અને મદોન્મત્ત થયેલ તેણે રાજદ્વાર પર અવલંબનપત્ર લટકાવ્યું કે જેમાં તેણે પંડિતોને દુર્બોધ એવો આ પ્રમાણે એક શ્લોક લખેલો હતો – વિિિત્રવતઃપંપાબેનને ન વ: | રેવવોથે ય શુદ્ધ પામેન નેના :” ૨ | બુદ્ધિમાનોને પણ દુર્બોધ એ શ્લોક જોઈને વિદ્વાનો બધા સૂર્યદર્શનની જેમ પોતાના લોચનને બંધ કરવા લાગ્યા. ત્યારે છ મહિનાને અંતે પ્રસાદ મંત્રીએ રાજાની સમક્ષ સુજ્ઞશિરોમણિ એવા દેવસૂરિ ગુરુ બતાવ્યા. બુદ્ધિના નિધાન શ્રી દેવસૂરિએ ગિરિનદીનો પ્રવાહ જેમ પર્વતશિલાને ભેદે, તેમ રાજાની સમક્ષ તે શ્લોકનો ભેદ કરી બતાવ્યો, જેથી રાજાએ તેમને મિત્રસમાન માની લીધા. Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસૂરિ ચરિત્ર 295 એ શ્લોકનું વિવરણ આ પ્રમાણે છે - એક પ્રત્યક્ષ પ્રમાણને માનનારા ચાર્વાક; પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણને માનનારા બૌદ્ધ અને વૈશેષિક; પ્રત્યક્ષ અનુમાન અને આગમ–એ ત્રણ પ્રમાણને માનનારા સાંખ્યો; પ્રત્યક્ષ, અનુમાન. આગમ અને ઉપમાન–એ ચાર પ્રમાણને માનનારા નૈયાયિક; પ્રત્યક્ષ, અનુમાન આગમ ઉપમાન અને અર્થપત્તિ– એ પાંચ પ્રમાણને માનનારા પ્રભાકર પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ-એ છ પ્રમાણને માનનારા મીમાંસક, એ છએ પ્રમાણવાદીઓને ઇચ્છનાર એવો હું દેવબોધ ક્રોધાયમાન થતાં વિષ્ણુ, બ્રહ્મા અને સૂર્ય પણ મુંગા બેસી રહે છે, અર્થાત્ મારી સામે કાંઈ બોલી શકતા નથી, તો પટુવાદી વિદ્વાન મનુષ્યો મારી આગળ શું માત્ર છે ?' હવે બાહડ નામે એક ધાર્મિક ધનવાન હતો, તેણે ગુરુચરણે નમસ્કાર કરીને વિનંતી કરી કે – “હે ભગવન્! મને શુભ કાર્યનો આદેશ કરો કે જેમાં હું મારા ધનનો વ્યય કરું.’ ત્યારે ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે – “હે ભદ્ર ! જિનાલયમાં દ્રવ્યનો વ્યય કરવાથી તે સફળ છે.” એમ આદેશ થતાં બાહડ શ્રાવકે હિમાલય સમાન ધવલ અને ઉન્નત કુંભ અને મહામણિઓથી વિરાજિત એવો જિનપ્રાસાદ કરાવ્યો, તેમજ તેજથી ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિની પ્રભાને જીતનાર એવું શ્રી વર્ધમાન સ્વામીનું તેણે અદ્ભુત બિંબ કરાવ્યું. એવામાં વિક્રમ સંવત ૧૧૭૮ વર્ષ વ્યતીત થતાં આરાધના વિધિ પૂર્વક અનશન કરીને શમામૃતના કલ્લોલથી વ્યાપ્ત એવા શ્રી મુનિચંદ્રસૂરિ સ્વર્ગે ગયા. પછી એક વર્ષ વ્યતીત થતાં શ્રી દેવસૂરિ પાસે પ્રમોદ પૂર્વક શ્રી વીરબિંબની બાહડે પ્રતિષ્ઠા કરાવી. હવે શ્રીદેવસૂરિ નાગપુરમાં ગયા, ત્યાં શ્રીમાનું આહલાદન રાજા તેમની સામે આવ્યો, તે વખતે આર્ય ‘આચારમાં કુશળ ભાગવતેશ્વર તે દેવબોધ ત્યાં આવ્યો અને તેણે આચાર્યને પ્રણામ કરીને આ પ્રમાણે એક શ્લોક કહી સંભળાવ્યો - यो वादिनो द्विजिह्वान्, साटोपं विषममानमुद्रितः । મતિ સતેવસૂરિ - નરેન્દ્રવંદઃ વર્શ ન થાત્ ?” | ૨ અમિત અભિમાન રૂપ વિષ વમતાં વાદી રૂપ સર્પોને જે શમાવે છે, તે શ્રી દેવસૂરિ નરેન્દ્રને વંદનીય કેમ ન થાય ? રાજાએ મહાભક્તિપૂર્વક તેમને નગરમાં સ્થાપન કર્યા, એટલે તત્વાર્થના જ્ઞાતા એવા તે ગુરુ ભવ્ય જનોને પ્રતિબોધ આપવા લાગ્યા. એવામાં સિદ્ધરાજ રાજાએ તે નગરને ઘેરો ઘાલ્યો, પણ ત્યાં દેવસૂરિ હજી બિરાજમાન છે, એમ જાણીને તે પાછો ફર્યો અને ચિંતવવા લાગ્યો કે - “મારા તે મિત્ર અહીં નગરમાં વિદ્યમાન છે, માટે દુર્ગ લઈ ન શકાય.” પછી આચાર્ય મહારાજને રાજાએ ભક્તિ પૂર્વક પાટણમાં બોલાવ્યો, ત્યાં વર્ષાકાળમાં તેમને રાખીને પોતે આલાદન રાજા પર ચડાઈ કરી અને સિદ્ધરાજે સત્વર દુર્ગ કબજે કરી લીધો. પછી એકવાર ઉત્કંઠિત થયેલ કર્ણાવતીના શ્રી સંઘે ચાતુર્માસને માટે ભક્તિ પૂર્વક શ્રીદેવસૂરિને બોલાવ્યા, એટલે શ્રી સંઘના આદેશને માન આપીને આચાર્ય ત્યાં પધાર્યા અને શુદ્ધ-ઉપાશ્રય મેળવીને તેમણે ત્યાં રહેવાનો Page #303 -------------------------------------------------------------------------- ________________ 296 શ્રી પ્રભાવક ચરિત્ર નિશ્ચય કર્યો. તેઓ અરિષ્ટનેમિના પ્રાસાદમાં વ્યાખ્યાન ચલાવતા અને તે સાંભળતા ઘણા અજ્ઞજનો પ્રતિબોધ પામ્યા. હવે કર્ણાટકના રાજા અને શ્રી સિદ્ધરાજની માતાના પિતા શ્રી જયકેશિ રાજાનો ગુરુ દક્ષિણ દેશમાં વસનાર, અનેક વાદીઓને જીતનાર, વાદિપત્રકની પદ્ધતિને ડાબે પગે વહન કરનાર, ગર્વરૂપ પર્વત પર આરૂઢ થયેલ, પોતે જૈન છતાં જૈન મતનો દ્વેષી, દર્પરૂપ સર્પના કરંડીયા સમાન, વાદીઓમાં ચક્રવર્તી, વર્ષાકાળને વ્યતીત કરવા શ્રીવાસુપૂજયસ્વામીના ચૈત્યમાં રહેલ, શ્રીદેવસૂરિના ધર્મવ્યાખ્યાનની ઇર્ષ્યા લાવનાર એવો કુમુદચંદ્ર નામે દિગંબર હતો. તેણે પોતાના વચનથી ચારણોને વાચાલ બનાવીને સમતાવંતમાં અગ્રેસર એવા શ્રીદેવસૂરિ પાસે મોકલ્યા. તેમાંનો મુખ્ય ચારણ સૂરિને ક્રોધમાં લાવવા માટે દિગંબરની સ્તુતિના કાવ્યો બોલવા લાગ્યો. વળી તેણે સ્તુતિ કરતાં જણાવ્યું કે – “શાસ્ત્ર અને વિદ્યાના સ્થાનરૂપ તથા જેમની અસાધારણ અને શાસ્ત્રપારગામિની મતિ જોતાં વણા પુસ્તકને ધારણ કરનારી તથા વેદપ્રવીણ સરસ્વતી પણ વિસ્મય પામે છે, માટે બ્રહ્મવ્રતમાં રહી તેમની ઉપાસનામાં આસ્તિક બનીને શ્વેતાંબરો પરમ આનંદ મગ્ન કેમ થતા નથી ? વળી તે તો શ્વેતાંબરોને જાગ્રત કરવા એટલે સુધી કહે છે કે – હે શ્વેતાંબરો ! તમે મિથ્યા આડંબર અને વચનરચનાથી મુગ્ધ જનોને અતિવિષમ સંસારરૂપ ખાડામાં શા માટે નાખો છો? જો તત્ત્વાત્તત્ત્વની વિચારણામાં , લેશ પણ તમારી ઇચ્છા હોય, તો રાતદદિવસ કુમુદચંદ્રના ચરણયુગલનું સત્ય રીતે સેવન કરો.” એવામાં દર્શનને પ્રતિકૂલ વાણી સાંભળતાં રોષને ધારણ કરનાર, શ્રીદેવસૂરિનો માણિકય નામે એક પ્રધાન શિષ્ય કહેવા લાગ્યો કે - “સિંહના કંઠ પર રહેલી કેસરાને પોતાના પગથી કોણ સ્પર્શ કરે ? તીક્ષ્ણ ભાલાવતી પોતાના નેત્રને ખંજવાળવા કોણ ઇછે? શેષનાગના શિર પર રહેલા મણિને લેવાની કોણ હિંમત કરે ? કે જે વંદ્ય શ્વેતાંબર દર્શનની આવી નિંદા કરે છે?' એટલે શિષ્યોમાં માણિકય સમાન એવા માણિકય શિષ્યને શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે – “હે વત્સ કર્કશ બોલનાર એ દુર્જન પર ક્રોધ કરવાનો અવકાશ નથી.” - ત્યારે આવેલ બંદિરાજ બોલ્યા કે – “અમારા પ્રભુ કુમુદચંદ્ર શ્વેતાંબર રૂપ ચણા ચાવનાર અશ્વ જેવા શ્વેતાંબરરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે અને શ્વેતાંબરરૂપ મચ્છરને પરાસ્ત કરવામાં ધૂમ્ર સમાન છે. વળી શ્વેતાંબરને મશ્કરીથી હસી કાઢવામાં કુમુદચંદ્ર પ્રભુ સૂત્રધાર સમાન છે. હવે અહીં અન્ય વચનના આડંબરથી શું ? તારે કંઈક કહેવું હોય, તો સ્પષ્ટ જણાવી દે.' એટલે દેવસૂરિ કહેવા લાગ્યા કે – “અમારા દર્શનમાં વ્રતધારીને અંહકાર લાવવાનું કહેલ નથી તો પણ દિગંબરશિરોમણિ મારા બંધુને એક સંદેશો સંભળાવજે કે – હે સુજ્ઞ ! ગુણમાં વિમુખ રહેવું તે યોગ્ય નથી, કારણ કે જેમ લક્ષ્મી પંકજમાં વસે છે, તો ગુણ ગ્રહણ કરવામાં જ જ્ઞાનનું ફળ છે. માટે મદનો ત્યાગ કરીને પોતાના ગુણોને પ્રશમરસયુક્ત બનાવ. કારણ કે દમ - ઇન્દ્રિયદમન એ મુનિઓનું ભૂષણ છે અને તે મદનો ક્ષય કરવાથી જ રહી શકે છે.” એમ આચાર્યે કહેતાં તે ચારણે પોતાના વાદી મુનિ પાસે જઈને તે વાત બધી નિવેદન કરી જે સાંભળતાં તે કુમુદચંદ્ર બોલ્યો કે – “પ્રશમશબ્દથી ઉત્તર આપવો, એ મૂર્ખ સાધુઓનું લક્ષણ છે. આ ઉત્તેજન તો એવું છે કે એની વિદ્યાકળા ખરી રીતે ચિત્તને પીડવારૂપ જણાય છે.” એમ ધારીને તે પોતાના શિષ્યો દ્વારા વૈરાનુબંધની ચેષ્ટાથી તે માર્ગે આવેલ શ્વેતાંબર સાધુઓને બહુ જ સતાવવા લાગ્યો. એમ ઉપસર્ગ થયા છતાં દેવસૂરિ મેરુની જેમ નિષ્ઠા રહ્યા, ત્યારે તે દિગંબર પોતાની દુષ્ટતાને ઉચિત અવશિષ્ટ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસૂરિ ચરિત્ર = કર્મ કરવા લાગ્યો. એટલે એકવાર પોતાના ચૈત્ય પાસે થઈને ગોચરી માટે જતી એક વૃદ્ધ સાધ્વીને તે ઉપસર્ગ કરવા તત્પર થયો, ત્યાં સાહસી એવો તે દિગંબર પાપવૃક્ષના પલ્લવ સમાન પલ્લવોને એક કુંડાળામાં ભરીને તેમાં તે સાધ્વીને નચાવવા લાગ્યો. ત્યારે લોકોમાં તેનો એવો અવર્ણવાદ થયો કે — ‘અહો ! આ દુષ્ટ પાપી દિગંબર, વૃદ્ધ સાધ્વીને વિડંબના પમાડે છે.' પછી કેટલાક દયાળુ પુરુષોએ છોડાવતાં તે સાધ્વી આચાર્ય મહારાજના ઉપાશ્રયે આવી અને ગદ્ગદ શબ્દથી તે હકીકત કહેવા લાગી. ત્યારે આચાર્યે તેને પૂછ્યું કે ‘તેણે તારું શું અપમાન કર્યું ? એટલે જરા અને શોકથી દબાયેલ સાધ્વીએ તેમની આગળ વ્યક્ત સ્વરે બધો વ્યતિકર કહી સંભળાવ્યો અને પુનઃ તે કહેવા લાગી કે — ‘મારા ગુરુએ તમને વૃદ્ધિ પમાડ્યા,ભણાવ્યા અને આચાર્યપદે સ્થાપ્યા, તે ખરેખર ! અમારા જેવાની વિંડબના માટે જ ! બિભત્સદર્શની આ દિગંબરે પોતાના દુષ્ટ જનોના હાથે, રાજમાર્ગે જતાં મને અનાથની જેમ ભારે ઉપદ્રવ પમાડ્યો, તો આ નિષ્ફળ તમારી વિદ્વત્તા અને પ્રભુતાનું ફળ શું ? જો હાથમાં રહેલ શસ્રથી શત્રુ ન હણાય, તો તેવા શસ્ત્રથી શું ? શમ અને સમતારૂપ મહાલતાનું ફળ શું દૃઢ પરાભવ હશે ? રાહુ પોતાની ઇચ્છાનુસાર ચંદ્રમાને ગ્રસ્ત કરે છે અને મૂકી દે છે. આજે તમારા પરાક્રમનો સમય છે અને વિદ્યાનું આ ફળ છે. ધાન્ય શુષ્ક થઈ જાય અને ધન નષ્ટ થાય, તે વખતે મેઘનું વરસવું શા કામનું ?' 297 એ પ્રમાણે સાંભળતાં દેવસૂરિ ક્રોધથી દુર્ધર વચન કહેવા લાગ્યા કે ‘હે આર્યે ! તમે વિષાદ ન કરો, એ દુર્વિનીત પોતે પતિત થશે.’ એટલે સાધ્વી બોલી કે રહેલ સંઘ તો નેતરની જેમ = ‘એ દુર્વિનીત તો પતિત થશે કે નહિ, પરંતુ તમારા પર આધાર રાખીને બેસી પતિત થશે જ.' - '3 ત્યારે આચાર્ય બોલ્યા ‘હે ભદ્રે ! જો તમે સ્થિર ચિત્તથી અવલોકન કરો, તો મુક્ત - મોતીઓને વીંધાવાનું હોય, પણ પરોવેલા મોતીને નહિ.' પછી તેમણે પોતાના માણિક્ય શિષ્યને જણાવ્યું ભદ્ર ! શ્રીપાટણના સંઘ પ્રત્યે મારી વિનયયુક્ત વિજ્ઞપ્તિ લખ.’ એટલે ગુરુના આદેશ પ્રમાણે તેણે સ્કુટાક્ષરે વિજ્ઞપ્તિ લખી અને તે ગુરુને બતાવી. આચાર્ય તે આ પ્રમાણે વાંચવા લાગ્યા — ‘સ્વસ્તિશ્રી જિનેશ્વરને નમન કરીને કર્ણાવતીથી શ્રીદેવસૂરિ ભક્તિપૂર્વક શ્રીઅણહિલ્લપુરના સંઘને વિજ્ઞપ્તિ કરે છે કે - અહીં દિગંબર વાદી સાથે વાદ કરવાનો નિશ્ચય કરેલ હોવાથી અમારે ત્યાં સત્વર આવવાનું છે.’ એ પ્રમાણે વિજ્ઞપ્તિ શીઘ્ર ગમન કરનાર એક પુરુષના હાથમાં આપી એટલે તે ત્રણ પ્રહરમાં ગુર્જર રાજધાનીમાં પહોંચ્યો ત્યાં શ્રીસંઘે ભોજન, વસ્ત્રાદિકથી તેનો આદરસત્કાર કર્યો અને પ્રતિલેખ આપીને તેને તરત જ પાછો મોકલ્યો. તેણે દેવસૂરિ પાસે આવતાં પ્રમોદપૂર્વક શ્રીસંઘનો આદેશ સમર્પણ કર્યો. એટલે તેને લલાટે સ્થાપન કરતાં ખોલીને આચાર્ય આ પ્રમાણે વાંચવા લાગ્યા — ‘સ્વસ્તિ શ્રી તીર્થનાયકને વંદન કરીને પાટણથી શ્રીસંઘ હર્ષપૂર્વક કર્ણાવતીમાં બિરાજમાન અને પરવાદીઓના જયથી પ્રકૃષ્ટ એવા શ્રી દેવસૂરિને આદેશ કરે છે કે — હે વાદીવિશિષ્ટ ! તમારે અહીં સત્વર આવવું અને વળી વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ સદ્ગુરુ પાસે અભ્યાસ કરનાર અને શૈવમતના વાદીને જીતનાર એવા મુનિચંદ્રસૂરિ મહાત્માના શું તમે શિષ્ય શિરોમણિ નથી ?વર્તમાનકાળે શ્રીસંઘનો ઉદય તમારા પર જ રહેલો છે, માટે અહીં શ્રી સિદ્ધરાજને વિનંતિ કરીને અમે તમારા વિજયને કૌતુકપૂર્વક પોતાનો વિજય સમજીને અવશ્ય જોઈશું. વળી હે પ્રભો ! તમારા વિજય નિમિત્તે અહીં ત્રણસો શ્રાવક અને સાતસો — Page #305 -------------------------------------------------------------------------- ________________ 298 શ્રી પ્રભાવક ચરિત્ર શ્રાવિકાઓ આયંબિલ કરે છે. શ્રી શાસનદેવી તમને બળ આપે અને વિરોધી દેવોના પ્રભાવને સત્વર પરાસ્ત કરે.” એ પ્રમાણે તત્ત્વથી તે આદેશનો અર્થ વિચારી વિશ્વવંદ્ય અને બુદ્ધિનિધાન શ્રી દેવસૂરિએ તે ચારણને પોતાની હકીકત સમજાવીને દિગંબર વાદી પાસે મોકલ્યો. એટલે તેણે જઈને નિવેદન કર્યું કે – “વાદીંદ્ર દેવસૂરિ મુખથી તમને એમ કહેવડાવે છે કે – “હું પાટણ નગરમાં જાઉં છું અને તમે ત્યાં આવજો કે જેથી સિદ્ધરાજની સભામાં તેના સભાસદોના દેખતાં સ્વપરના અભ્યાસનું પ્રમાણ મળી શકે.” એ પ્રમાણે તેણે બધું લક્ષ્યપૂર્વક સાંભળીને જણાવ્યું કે – “ભલે એમ થાઓ. હું ત્યાં આવીશ.” એમ વાદીએ કહેતાં તરત તેને છીંક આવી, તે તેનું અપશુકન સમજી, ગુરુ પાસે આવતાં તેણે કહી સંભળાવ્યું. પછી શુભ દિવસે સૂર્ય મેષલગ્ન, ચંદ્રમા સાતમે અને રિપુદ્રોહી રાહુ છક્કે લગ્ન સ્થિત રહેતાં શ્રી દેવસૂરિ મહારાજે ત્યાંથી વિહાર કર્યો. તે વખતે તેમને શુભ શુકન થયાં. એટલે જમણી આંખ ફરકી તથા શિર પણ બહુ જ ફરકયું, આકાશમાં મયૂર આડે ઉતરતો દૃષ્ટિગોચર થયો અને તેણે શબ્દ પણ કર્યો. વિદ્ગોને નિવારનાર મૃગલાંઓએ તેમની પ્રદક્ષિણા કરી તથા લોકોથી પૂજિત પ્રતિમાયુક્ત તીર્થંકરનો રથ તેમને સન્મુખ મળ્યો. ઇત્યાદિ નિમિત્તોથી શ્રેષ્ઠતાને પામેલા આચાર્ય મહારાજ વિના વિલંબે પાટણ નગરમાં પહોંચ્યા. એટલે ઉત્કંઠિત થયેલ શ્રી સંઘે તેમનો પ્રવેશ–મહોત્સવ કર્યો. પછી શુભ સમયે તેઓ સિદ્ધરાજને મળ્યા. હવે પેલો ચારણ દિગંબર પાસે જતાં પુનઃ શ્રી દેવસૂરિનો સંદેશો ફુટ વચનથી કહેવા લાગ્યો કે – “હે મહાત્મન્ ! તમે મદ મૂકી દો. કારણ કે તે પુરુષોને મહાસંકટ આપે છે. પૂર્વે રાવણ શલાકાપુરુષ છતાં મદથી તે ભારે આપત્તિ પામ્યો. એ પ્રમાણે કહીને વૈતાલિક-ચારણ મૌન રહેતાં દિગંબર બોલી ઉઠ્યો કે – શ્વેતાંબરો કથાના જ્ઞાતા હોય છે, તેમનું તેજમાત્ર જીવિત છે. એટલે હું કાંઈ તેમની કથાથી ભય પામનાર નથી, હું તો ફક્ત વાદથી પ્રસન્ન છું. સ્વ-પરનું પ્રમાણ જાણવામાં આવે તેથી રાજા પાસે જવાનું છે તેણે જણાવ્યું તે ઉચિત જ થયું. માટે વાદમાં ઉભા રહીને એ પ્રમાણે કરીએ. તો આજે આપણે પણ ત્યાં અવશ્ય જઈએ.” એમ કહીને તે સુખાસન-પાલખી પર આરૂઢ થયો. એવામાં તેને પુનઃ છીંક આવી, એટલે તે વિચારવા લાગ્યો કે – “એ તો શ્લેષ્મનો વિકાર શબ્દ છે, મારા જેવાએ તેમાં આસ્થા શી રાખવી? અથવા તો તેથી પણ જીહ્વાને કદાચ વધારે શ્રમ વેઠવો પડશે, પણ અન્ય કાંઈ પ્રતિઘાત થાય તેમ નથી. જો કે વાદને માટે એ છીંક આપણને અટકાવે છે, તથાપિ આપણે તો જવાનું જ છે.' એમ કહીને તે આગળ ચાલ્યો, ત્યાં કાલરાત્રિના કટાક્ષ સમાન કાળો નાગ આડે ઉતર્યો. એ અપશુકનના સંભ્રમથી તેનો પરિવાર વિલંબ કરી રહેતાં બોલ્યો કે – “આપણા સ્વામીનું આ કામમાં કુશળ દેખાતું નથી.' ત્યારે દિગંબર વાદી કહેવા લાગ્યો કે – “એ સર્પ નથી, પણ શ્રી પાર્શ્વનાથના તીર્થાધિષ્ઠાયક ધરણેન્દ્ર આ કાર્યમાં સહાયતા આપવા માટે મને દર્શન દેવા આવ્યો હતો.' ઇત્યાદિ અપશુકનોથી પ્રતિઘાત પામતાં પણ અને પોતાના પરિવારથી પણ નિષેધ પામ્યા છતાં દિગંબર અણહિલ્લપુરમાં આવી પહોંચ્યો. હવે શ્રી દેવસૂરિએ નગરમાં પ્રવેશ કરતાં થાહડ નાગદેવ તેમની સન્મુખ આવ્યા, તેમણે નમસ્કાર કરીને આચાર્યને વિનંતિ કરી કે – “હે ભગવન્દિગંબરના પરાજ્યમાં તમારી ઇચ્છાનુસાર ધન અપાવો કારણ કે આ ધન તેટલા માટે ઉપાર્જન કરેલ છે.” Page #306 -------------------------------------------------------------------------- ________________ 299 શ્રી દેવસૂરિ ચરિત્ર ત્યારે શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે — ‘કદાચ ભારતીની પ્રસાદથી જય ન થાય, તો સત્યજ્ઞાનીઓને સંકોચ કે ઉલ્લાસ પામવાનું કારણ છે ?’ એટલે થાહડ બોલ્યો — ‘હે નાથ ! ત્યાં રહેલ શાંબરે ધનનો વ્યય કરતાં કોશાધ્યક્ષથી ગાંગિલાદિકને વશ કર્યા છે. ગુરુએ જણાવ્યું ‘હજી દેવગુરુ જાગ્રત છે, માટે તમારે અસ્થાને દ્રવ્યનો વ્યય ન કરવો.' એવામાં નગરની અંદર આવેલ કુમુદચંદ્રે શ્વેતાંબરનો જય કરવાની પોતાની ઉન્નતિ બતાવવા માટે પત્રો લટકાવી દીધાં. એટલે યતિઓના દરેક ઉપાશ્રયે વીશ દિવસ જળ–તૃણ મૂકીને વાઘો વગડાવ્યા. તેના પક્ષમાં ત્રણ કેશવ સભ્ય થઈને રહ્યા, તેમજ બીજા પણ નૂતનદર્શની બધા તેના પક્ષમાં ગયા. તે વખતે થાહડે દિગંબરની જયલક્ષ્મીના શૃંગારરૂપ ત્યાં રાજ દ્વાર પર લટકતું પત્ર ફાડી નાખ્યું, એટલે સિદ્ધરાજે શ્રીપાલના મુખથી બધો વૃત્તાંત જાણીને તેણે ધંતાંબર અને ડિંગબરને ત્યાં બોલાવ્યા, અને સભાની વ્યવસ્થા કરીને સત્વર પોતાના દૂતને મોકલ્યો તેમજ તેમનો સંવાદ ઉતારી લેવા માટે ગાંગિલ મંત્રીને તેણે આદેશ કર્યો, પછી મંત્રીએ સારું કરવા માટે શ્રી દેવસૂરિને બોલાવ્યા. એવામાં કોઈ બ્રાહ્મણ આવીને કંઈ જાત્યનુભવથી પોતાની વિશિષ્ટતા બતાવવાની ખાતર કહેવા લાગ્યો ‘દંતસમૂહના પરિચયથી પોતાની સ્થૂલ સ્તુતિ તથા ભિક્ષાપિંડની ભક્ષણવિધિમાં પવિત્રતા સાંભળીને અહો ! શરીર શુદ્ધિના વિષયમાં જળ તો જેમને સાક્ષી રૂપ છે, તે શ્વેતાંબરો પણ કૌતુકથી ઇશ્વર સમક્ષ જલ્પોત્સવ–વાદ શા માટે ઇચ્છતા હશે ?' ત્યારે દેવસૂરિ સ્ફૂર્તિ લાવીને બોલ્યા કે — ધીવરો (મચ્છીમારો) મીમાંસ અને આસક્તિયુક્ત હોય છે, તેથી શૌચાચારની વિચારણા તમને ઉચિત છે. પરંતુ કહ્યું છે કે — વિચાર કરો કે અહો ! જઠરના મધ્ય ભાગમાં રહ્યા છતાં અલ્પ મળ જે જળથી દૂર થઈ શકતો નથી, તો અરૂપી આત્મામાં રહેલ પાતક રૂપ કાદવ તે જળથી શી રીતે દૂર થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે.' = એવામાં માણિક્ય નામે શિષ્ય બોલ્યો કે ‘આ બ્રાહ્મણનો શો દોષ છે ? વિવેકમાં બૃહસ્પતિ સમાન અહીં સિદ્ધરાજ ઉપાલંભ પાત્ર છે. લોકોમાં સંસ્કાર અને સૂત્રપાલનમાં હૃદયોની સ્થિતિ ચાર પ્રકારની છે અને અન્ય અન્ય રૂપથી શરીર, મન, વચન અને કાયા રૂપ છે. કર્ત્તવ્યશાળી પુરુષોને સદા અકૃત્ય અને કૃત્યની તુલના હોય છે. અહીં બ્રાહ્મણોનું જે પ્રધાનત્વ છે, તે દર્શનોને વિડંબના રૂપ છે.’ એ પ્રમાણે ઉહાપોહ થવાથી તેમણે ગાંગિલ મંત્રીને સંબંધ ન લખી આપ્યો. પછી પ્રભાતે આવેલ ગાંગિલ મંત્રીને રાજાએ પૂછ્યું કે ‘બંને વાદીઓનો સંબંધ તમે લખી લીધો છે કે નહિ ?' • તમે લખી એટલે તેણે જણાવ્યું કે – ‘એમની અપવિત્રતાથી રાજસભામાં સ્થિતિ ઉચિત ન લાગી, તેથી મેં સંબંધ લખ્યો નથી.' આથી સમુદ્ર જેમ વડવાનલને ધારણ કરે, તેમ હૃદયમાં કોપાનલને ધારણ કરતો રાજા કહેવા લાગ્યો કે — ‘એ પ્રમાણે સદસત્ મનુષ્યના વિશેષને જાણનાર એવા તારા માટે જે વ્યય થાય છે, તે અલંકારથી આરોપણ કરેલ પ્રશંસા સમાન છે. પ્રાજ્ઞ જનોનો ગૌર વર્ણ પણ કાળ જેવો જ ભાસે છે. પરંતુ આ સંબંધમાં તારો લેશ પણ દોષ નથી, પણ મારું જ અવિચારીપણું છે, પરંતુ તું નાગર—નગરવાસી હોવા છતાં દર્શનશાસ્ત્રથી Page #307 -------------------------------------------------------------------------- ________________ 300 શ્રી પ્રભાવક ચરિત્ર બાહ્ય હોવાથી એક ગ્રામ્યની જેમ અંતર્દષ્ટિ રહિત છે, જેથી ગુણોને દોષ રૂપ કરીને બોલે છે. વળી એ એક તારું મહાભાગ્ય કે તે બ્રહ્મચારીએ વિવાદ કરવા છતાં પણ તને શ્રાપથી ભસ્મીભૂત ન કર્યો. માટે હવે તેનો સત્કાર કરીને બંને વાદીઓના વાદ સમયે જય પરાજયનો સંબંધ લખીને મને અત્યારે જ સમર્પણ કર.' એ પ્રમાણે રાજાનો આદેશ ગ્રહણ કરીને સ્વામીના સાંત્વન માટે તેણે પોતાના લઘુ બંધુને મોકલ્યો. એટલે તેણે પણ તે કામ બજાવીને તેને બોલાવ્યો. એવામાં રાજાએ વિજયસેન નામના પંડિતને ત્યાં મોકલ્યો, કારણ કે પ્રધાનોએ પોતે જવું ઉચિત ન હતું. પછી તેમણે આ પ્રમાણે લેખ લખીને રાજા પાસે મોકલ્યો કે - “જો દિગંબર જીતાય, તો એક ચોરની માફક તેને પકડીને તિરસ્કાર પૂર્વક નગરથી બહાર કાઢી મૂકવો. અને જો શ્વેતાંબર હારે, તો તેના શાસનનો ઉરચ્છેદ કરીને દિગંબર મતનું સ્થાપન કરવું. કારણ કે પછી તે અહીં શા માટે રહે?” એ રીતે પક્ષ કરવામાં આવેલ છતાં બલોન્નત એવા તેમણે તે સંબંધ માન્ય રાખ્યો. પછી સિદ્ધરાજે શ્રીપાલ કવીશ્વરને શિખામણ આપીને અત્યંત વાત્સલ્યથી તેને દેવસૂરિ પાસે મોકલ્યો. એટલે તેણે જઈ, પ્રણામ કરીને ગુરુ સમક્ષ રાજાનો સંદેશો સંભળાવતાં જણાવ્યું કે - “સ્વદેશી કે પરદેશી પંડિતો બધા મને મનાનીય છે, છતાં તે બંધો ! વારલીલામાં તમારે એવી રીતે બોલવું કે જેથી મારા સ્થિર શ્રેયને માટે દેશાંતરીને પરાજય થાય. તમે વિદ્યમાન હોવાથી જ મારા ધનની આવી દઢ અવસ્થિતિ છે, માટે આપણી સભાને લજ્જા પામવાનો વખત ન આવે, એવી રીતે તમારે વાદ કરવો . એટલે શ્રી દેવસરિ પ્રત્યુત્તર આપતા બોલ્યા કે – “હે મહારાજ ! તમારો પ્રતાપ જ પરદેશી પંડિતોને જીતનાર છે, તેમાં અમે તો માત્ર સહાકરી છીએ, છતાં તમે મનમાં ક્ષોભ ન લાવશો. ગુરુએ બતાવેલ પક્ષપ્રમાણોથી હું તે વાદીને અવશ્ય જીતીશ. તમારી જેમ આવા વિદ્વાનોને શાસન પમાડનાર તથા તેના વચનમાં કૌતુક ધરાવનાર કોણ છે? કે સંસારને ન ઇચ્છનાર છતાં હું જેની સાથે વાદ કરવા તત્પર થયો છું.” એ પ્રમાણે દેવસૂરિનાં વચન શ્રીપાલ કવિરાજે રોજાને સંભળાવ્યાં, જે વચનામૃતથી રાજા ભારે પ્રમોદ પામ્યો. પછી વિક્રમ સંવત ૧૧૮૧ ના વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે વાદી અને પ્રતિવાદીને વાદશાળામાં બોલાવવામાં આવ્યા. એટલે કુમુદચંદ્ર વાદી છત્ર, ચામર યુક્ત સુખાસનમાં બેસીને આડંબર સહિત ત્યાં આવ્યો ત્યારે પ્રતિહાર મૂકેલ પાટ પર બેસતાં તે બોલી ઉઠ્યો કે – શ્વેતાંબર ભયને લીધે કેમ હજી આવ્યો નથી?” એવામાં શ્રીદેવસૂરિ રાજસભામાં આવી પહોચ્યા. ત્યાં પોતાના બુદ્ધિ બળથી ગર્વિષ્ઠ બનેલ કુમુદચંદ્ર કહેવા લાગ્યો કે – “આ શ્વેતાંબર મારા વાદરૂપ રણાંગણમાં શું બોલવાનો હતો? માટે અત્યારે એને સત્વર પલાયન કરી જવું ઉચિત છે.' ત્યારે આચાર્ય બોલ્યા કે – “આ મારો બંધુ અસત્ય શું બોલી રહ્યો છે? કારણકે શ્વેતાંબર શ્વાન છે, એટલે રણાંગણમાં તેનું ભસવું બસ છે, પણ રણમાં તેનો અધિકાર નથી. પરંતુ શીધ્ર પલાયન જે એ કહે છે, તે યુક્ત જ છે.' એ પ્રમાણે આ શબ્દખંડનાયુક્ત વચન સાંભળતાં સભાસદો બધા વિસ્મય પામ્યા અને હાસ્ય પૂર્વક તેઓ ચિંતવવા લાગ્યા કે – “અહો ! આ શ્વેતાંબરનો અવશ્ય જય થવાનો છે.' હવે જિનશાસનના પક્ષપાતી અને એકાગ્રમનવાળા એવા થાહડ અને નાગદેવ તે વખતે બંને સાથે પ્રમોદ Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસૂરિ ચરિત્ર 301 પૂર્વક ત્યાં આવી પહોંચ્યા. તેમાં થાહડે આચાર્ય મહારાજને વિનંતિ કરી કે - “હે ભગવનું ! દ્રવ્યથી સભ્યોને ભેદ પમાડવાની મેં પ્રતિજ્ઞા લીધી છે, માટે અવશ્ય દ્વિગુણ દ્રવ્ય આપીશ, કે જેથી સ્વશાસનની પ્રભાવના થાય, તો આ દાસને આદેશ કરો.” ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે – “હે ભદ્ર ! તારે દ્રવ્યનો વ્યય ન કરવો. કારણ કે આજે શ્રી મુનિચંદ્ર સૂરિ મહારાજે મને સ્વપ્નમાં જણાવ્યું કે- હે વત્સ ! તારે સ્ત્રીનિર્વાણનો પ્રયોગ કહેવો, અને તે પણ શ્રી શાંતિ સૂરિએ ઉત્તરાધ્યયન ગ્રંથની ટીકા બનાવી છે, તેના અનુસારે તારે બોલવું તેથી શત્રુ અવશ્ય પરાજય પામશે.' એમ કહીને સ્વદર્શનને ઉચિત, આનંદના કારણરૂપ તથા વાદીઓને કેતુવિઘ્નરૂપ એવો આશીર્વાદ તેમણે આ પ્રમાણે રાજાને કહી સંભળાવ્યો-“શ્વેતાંબર, ઉલ્લાસમાન કીર્તિના વિકાસથી મનોહર તથા નયમાર્ગના વિસ્તારની રચનાના સ્થાનરૂપ એવા સ્ત્રીનિર્વાણને સ્થાપન કરે છે, જ્યાં કેવલી રૂપ હસ્તીઓ સદા પરવાદીના અભિમાનને જીતનારા છે. હે ચૌલુક્યવંશી રાજન! તે શ્રીજિનશાસન અને તમારું રાજય ચિરકાળ જય પામો.' એવામાં અનેક રાજાઓના વિદ્વાનોના વિજયથી શોભા પામનાર એવા કુમુદચંદ્ર વાદીએ સિદ્ધરાજને આશિષ આપતાં જણાવ્યું કે – “સૂર્ય ખદ્યોત જેવો લાગે છે. ચંદ્રમા જીર્ણ ઉન સમાન ભાસે છે અને પર્વતો મચ્છર જેવા બની ગયા છે –એ પ્રમાણે વર્ણન કરતાં તે ભૂપાલ ! તમારો યશ સ્મૃતિગોચર થયો કે જ્યાં આકાશ ભ્રમર સમાન ભાસે છે, તેથી વાણી બધી મુદ્રિત થઈ જાય છે.' તે વખતે મહર્ષિ ઉત્સાહ, કલાનિધાન, સાગર અને પ્રજ્ઞાશાળી રામ એ રાજાના સભાસદ હતા. તે કહેવા લાગ્યા કે – “વાણી મુદ્રિત થઈ ગઈ, એમ જે દિગંબરનું કથન છે, તે અયુક્ત છે માટે જ્યાં સ્ત્રીનિર્વાણજ્ઞાનીનિર્વાણ છે, ત્યાં અવશ્ય જય છે.” વલી ભાભુ અને મહાકવિ શ્રીપાલ શ્રીદેવસૂરિના પક્ષમાં તેમજ દિગંબરના પક્ષમાં ત્રણ કેશવ માન્ય હતા. એટલે દિગંબરના પક્ષથી કંઈક હાસ્ય ગર્ભિત વચન સાંભળતાં મદ અને ઉત્સાહ યુક્ત ઉત્સાહ ત્યાં સ્પષ્ટાક્ષરમાં બોલ્યો કે – “વસ્ત્રાવૃત અને દુષણ રહિત સાધન બતાવતાં સંભામાં આ કેશલોચના કેવળ ત્રણ કેશવ સભાસદ છે.' પછી દેવસૂરિએ દિગંબરને વિનંતિ કરી કે – “કંઈ પ્રયોગ બોલો,’ એમ કૌતુકથી સમ્યક પ્રકારે આદેશ કર્યો. * એટલે તે દિગંબર કહેવા લાગ્યો કે- “સ્ત્રીભવમાં રહેલા જીવને તુચ્છ સત્ત્વને લીધે નિર્વાણ નથી, કારણ કે જયાં તુચ્છ સત્ત્વ છે ત્યાં મુક્તિ નથી. આ સંબંધમાં બાળક, તુચ્છ પુરુષ અને અબલાવતાર–એ ઉદાહરણરૂપ છે, કારણ કે ત્યાં તુચ્છ સત્ત્વ છે માટે ત્યાં નિર્વાણ નથી. ત્યારે શ્રીદેવસૂરિ તેના વચનને અસિદ્ધ કરતા બોલ્યા કે – “મરુદેવા સ્ત્રીભવે મુક્તિ પામ્યા, એ વાત આગમમાં માન્ય છે. જો એ વાત તારા જાણવામાં ન આવી હોય, તો આગમનો અભ્યાસ કર. તે સિદ્ધાંતના માર્ગનું ઉલ્લંઘન કરીને જે નિશ્ચય કરવો, તે અન્યાય છે. વળી અનેકાંતિકપક્ષને લઈને તારો હેતુ પણ દૂષિત છે. કારણ કે મહાસત્વશાળી સ્ત્રીઓ પણ આગમમાં પ્રત્યક્ષ દેખાય છે તે સીતાદિ આગમમાં સિદ્ધ છે, તેમજ મહીપતિની માતા શ્રીમયણલ્લાદેવી સાક્ષાત સત્વ અને ધર્મના એક સ્થાનરૂપ છે. એમ પ્રતિવ્યાપ્તિ પ્રાપ્ત થતાં તારી એ વ્યાપ્તિ અસત્ય ઠરે છે. સ્ત્રીઓ બધી તુચ્છ એવું તું પ્રતિપાદન કરે છે, પણ તેમનામાં સત્વ ઉપલબ્ધ થવાથી એ વચન પણ અસિદ્ધ છે. વળી સ્ત્રીનિર્વાણ પણ તેથી સિદ્ધ થયેલ હોવાથી તારું ઉદાહરણ પણ દૂષિત Page #309 -------------------------------------------------------------------------- ________________ 302 શ્રી પ્રભાવક ચરિત્ર છે. તેમાં બાળકને માટે જે તે લક્ષણ બાંધ્યું, તે પણ અતિમુક્તક સાધુના દષ્ટાંતથી સદોષિત થયેલ પૂર્વ સિદ્ધાંતથી એનો ઉપનય અસિદ્ધ છે, અને તેથી નિગમન પણ દૂષિત છે, કારણ કે તે અનુમાનથી જ સાબિત થાય છે.” એ પ્રમાણે પરપક્ષને દૂષિત કરી પોતાના પક્ષને સ્થાપન કરતાં સ્ત્રી નિર્વાણને સિદ્ધ કરવા માટે શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે – “પ્રાણીઓ સત્વની વિશિષ્ટતાથી સ્ત્રીભવમાં પણ નિવૃતિ પામી શકે. કુંતી, સુભદ્રા વિગેરે સત્ત્વાધિક સ્ત્રી મારા જોવામાં આવી છે અને આગમમાં તેમના દૃષ્ટાંતો મોજુદ છે. એટલે સ્ત્રીઓ પણ મહાસત્ત્વયુક્ત હોય છે અને તેથી તેઓ મોક્ષે પણ અવશ્ય જાય છે એમ કહી દેવસૂરિ વિરામ પામ્યા ત્યારે દિગંબર વાદી બોલ્યો કે- “એ યુક્તિઓ તમે ફરી બોલી જાઓ, એટલે આચાર્ય તે ફરીવાર બોલ્યા. એમ ત્રણ વાર બોલી ગયા છતાં એ સમજી ન શક્યો તેથી દૂષણ ન આપી શક્યો, અવધારી ન શક્યો. ત્યારે પ્રતિવાદીએ જણાવ્યું કે – “આ વાણીમાં અબોધ એજ તારો પ્રગટ ઉત્તર છે. એટલે દિગંબર કહેવા લાગ્યો કે – “આ જલ્પ (વાદ) વસ્ત્ર પર લખી લ્યો.' ત્યારે મહર્ષિ બોલ્યો કે – “વાદ મુદ્રા સંપૂર્ણ થઈ લાગે છે. અહીં દિગબર જીતાયો અને શ્વેતાંબર વિજય પામ્યા.' એમ રાજાએ કંબુલ કરતાં એ પ્રયોગ કેશવે લખી લીધો, ત્યારે તેને તેને સમજી દિગંબર દ્વારા દૂષિત થયેલ જાણી દૂષણ ભેદીને દેવસૂરિ પોતાના પક્ષને સ્થાપન કરવા લાગ્યા, તેમાં દૂષણરહિત કોટાકોટિ શબ્દનો તેમણે પ્રયોગ કર્યો. આથી વાદીએ જણાવ્યું કે - “એ અપશબ્દ છે.” એટલે પ્રધાન સભાસદ ઉત્સાહ કહેવા લાગ્યો કે – “પાણિનિએ સૂચન કરેલ એ શુદ્ધ શબ્દ છે. કારણ કે કોટાકોટિ, કોટિકોટી અને કોટિકોટિ એ ત્રણ શબ્દો પાણિનિએ બરાબર સિદ્ધ કર્યા છે અને તે આહત મતને માન્ય છે, માટે એ પ્રયોગ નિવારવા લાયક નથી. આથી તો તને પોતાને જ બંધાઈ જવાનો વખત આવ્યો. તો હવે કદાગ્રહથી નિવૃત્ત થા.” ત્યારે દેવસૂરિને પ્રત્યુત્તર આપવામાં અસમર્થ એવો વાદી દિગંબર વિલક્ષ અને અનુત્તર બનીને કહેવા લાગ્યો – “હે મહારાજ ! શું કહેવું, દેવાચાર્ય મહાન વાદી છે.” ત્યાં રાજાએ કહ્યું – “તું અપ્રમત્ત બનીને કહે કે હું એ જ પ્રમાણે કહીશ.” ત્યારે વાદી કંઈ પણ મુખથી બોલી ન શક્યો. એટલે અન્ય સભાસદો તાળીઓ પાડવા લાગ્યા. પછી રાજાએ પોતાના પુરુષો પાસે સંબંધવિધિ લખાવીને શ્રી દેવસૂરિને જયપત્ર અર્પણ કર્યું. ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે - “અમારે કાંઈક કહેવાનું છે. શાસ્ત્રીય વાદમુદ્રામાં વાદીનો જે નિગ્રહ અને પરાજય થયો, તેથી તેનો તિરસ્કાર કોઈ કરશો નહિ.” રાજાએ કહ્યું – “આપના વચનથી ભલે એમ થાઓ. આડંબર તજીને તે ભલે દર્શનીપણાને પામે. એવામાં શ્રીકામદેવીએ વજાર્ગલા નામે સિદ્ધયોગિનીને મોકલી. તેણે ગૌરવ વિના દિગંબરના ભાલ પર મસીનો કુચો માર્યો અને શ્રી દેવસૂરિને આશિષથી અભિનંદન આપતાં જણાવ્યું કે – “હે મહાત્મન્ ! તું સિદ્ધાધીશ અને અક્ષત વંશવાળો થા.” પછી બધાના દેખતાં તે આકાશમાર્ગે ચાલી ગઈ. ત્યારે રાજાએ તુષ્ટિદાનમાં એક લક્ષ દ્રવ્ય આપવા માંડ્યું. પણ નિઃસ્પૃહ અને નિગ્રંથ એવા આચાર્યે તેનો નિષેધ કર્યો, એટલે ગણ, ગંધર્વ અને સિદ્ધાદિક દેવોએ પૂર્વે ન જોયેલ એવો પ્રવેશ-મહોત્સવ રાજાના આદેશથી પ્રવર્તમાન થયો ત્યારે સમસ્ત વાજિંત્રોના નાદપૂર્વક કુલીન કાંતાઓના સંગીત મંગલ થતાં શ્રીદેવસૂરિએ વસતિમાં પ્રવેશ કર્યો. Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસૂરિ ચરિત્ર — એવામાં રાજાના ચારણે સદા ઔચિત્ય કૃત્યને જાણનાર એવા શ્રીદેવાચાર્યને ઉચ્ચ સ્વરે આશિષ આપતાં જણાવ્યું કે ‘અત્યંત સંતોષ અને નિઃસ્પૃહ વચનથી જેમણે કામ, હિંસાદિથી નિવૃત્ત કરીને દિગંબર વાદીને શમાદિકમાં સ્થાપન કર્યો અને રાજા તરફથી અપમાન પામતાં વાદીને જેણે પુણ્યમાર્ગે વાળ્યો તથા પવિત્ર મતિથી જેને વિભૂષિત કર્યો, એવો શ્રીદેવસૂરિ આનંદ પામો—જયવંત વર્તો. 303 જો વળી શ્રીસિદ્ધ—હેમ નામના શબ્દાનુશાસનમાં સૂત્રધાર શ્રીમાન્ હેમચંદ્ર પ્રભુએ કહ્યું છે કે દેવસૂરિરૂપ સૂર્યે કુમુદચંદ્રને ન જીત્યા હોત, તો જગતમાં કયો શ્વેતાંબર કિટ પર વસ્ત્ર ધારણ કરત ?’ ત્યાં જાણે સિદ્ધાંતની મૂર્તિ હોય એવા શ્રી ચંદ્રસૂરિએ શાસન-ઉદ્ધારમાં કૂર્મ સમાન એવા શ્રી દેવસૂરિને શાસનની ધુરા સોંપી. એટલે શ્રી દેવસૂરિરૂપ સૂર્ય સિંહાસન પર આરૂઢ થતાં મહાત્માઓના ચરિત્રો પણ તેમની પ્રતિષ્ઠામાં ન આવી શક્યા. તે વખતે ગચ્છમાં રહેલ સમસ્ત શ્રી સંઘને પ્રકાશમાન તે રાત્રિ હર્ષને લીધે નિદ્રા વિના ક્ષણવારમાં વ્યતીત થઈ ગઈ, એવામાં પ્રભાત થતાં સાધુઓએ પડિલેહણ માટે ઉપધિ જોઈ, તો ઉંદરોએ ઉપદ્રવ કરીને તેના કટકેકટકા કરી નાખ્યા હતા, એટલે પ્રવર્તકે ગુરુ મહારાજને તે નિવેદન કરતાં તેમણે જણાવ્યું કે — • ‘દિગંબર મને પણ પોતાની સમાન વેષધારી (નગ્ન) કરવા ઇચ્છે છે, પરંતુ ગુરુના પ્રસાદથી તેનો પ્રતીકાર કરવાની મારામાં શક્તિ છે.' પછી તેમણે એક શિષ્ય પાસે કાંજીથી ભરેલ એક કુંભ મંગાવ્યો. તેનું મુખ લોટના પિંડથી બાંધીને તે અંદર મૂકાવ્યો. તેને મંત્રીને સાહસી એવા તેમણે સર્વત્ર સાધુઓને જણાવી દીધું કે . — ‘તમે કંઈ પણ ખેદ કરશો નહિ. આ તમે એક મોટું કૌતુક જોયા કરો. એમને પોતાના દુર્વિનયનું ફળ મળવાનું છે. પછી એક પ્રહરના ત્રણ ભાગ વ્યતીત થતાં દિગંબરના શ્રાવકો આવ્યા અને વિનયથી કહેવા લાગ્યા કે ‘અમારા પર પ્રસાદ લાવીને અમારા ગુરુને તમે મૂકી દો.’· એટલે ગુરુ બોલ્યા — ‘મારા બંધુને શી બાધા થાય છે ? તે અમે કંઈ સમજી શકતા નથી.' ત્યાં અજ્ઞતાનો ડોળ કરી તેમણે સર્વને નિષેધ્યા. એવામાં અર્ધ પહોર સંપૂર્ણ થતાં પ્રશંસાને પ્રગટ કરતો દિગંબરાચાર્ય પોતે આવ્યો. તેને ભેટીને અર્પાસન પર બેસાડતાં દેવસૂરિ કહેવા લાગ્યાં કે —— ‘હે બંધો ! તને શી પીડા છે, મારાથી તો તે બધું અજ્ઞાત છે. ત્યારે તેણે જણાવ્યું કે ‘મને તમે મારો નહિ અને આટલો બધો રોષ ન લાવો. મારો નિરોધ મૂકાવી દો, જો તે નિરોધ રહેશે, તો અવશ્ય મારું મરણ થશે.’ www. એ પ્રમાણે તેનું દીન વચન સાંભળતાં આચાર્ય બોલ્યા કે ‘તમે પરિવાર સહિત મારી વસતિથી બહાર નીકળી જાઓ.' - હવે તેમના આદેશથી ત્યાં દ્વાર આગળ મોટી તબક રાખવામાં આવી હતી. એટલે આચાર્યે સાધુ પાસે તે કુંભ મંગાવીને તે તબકોના મુખ પર તેમાંની કાંજી છાંટી જેથી અવાજ થયો કે • ‘નિરોધ હોય કે અનિરોધ હોય, છતાં તારે અહીં રહેવું લજ્જાસ્પદ છે.’ એવામાં કુંભમાંથી નીકળતા નરમૂત્રના પ્રવાહથી બધા લોકો આશ્ચર્ય પામ્યા. પછી સત્કાર પામ્યા છતાં તે પરાભવને લીધે શોકથી ભારે તપ્ત થયેલ કુમુદચંદ્ર ક્યાંક ચાલ્યો ગયો. પછી રાજાએ આચાર્યને તુષ્ટિદાન આપતાં તેમણે તે લીધું નહિ. ત્યાં રાજા અને મંત્રી બગીચામાં જતાં Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર ભાતના કોઠાર ૫૨ બેઠેલ શુક કહેવા લાગ્યો ‘હે દેવ ! એ નિઃસ્પૃહ યતિઓને ધનની ઇચ્છા ન હોય માટે જો જિનાલય કરાવવામાં આવે તો એમને અને તને પુણ્ય પ્રાપ્ત થાય.’ એમ સાંભળતાં રાજાએ જણાવ્યું કે — ‘ભલે એમ થાઓ' એટલે મંત્રીએ રાજાની આજ્ઞાથી તેમાં બીજા દ્રવ્યનો ઉમેરો કરીને અલ્પ દિવસોમાં મેરુની ચુલિકા સમાન ઉન્નત અને મહાન પ્રાસાદ તૈયાર કરાવ્યો, જે સુવર્ણ અને રત્નના કુંભ તથા ધ્વજાઓથી ભારે શોભવા લાગ્યો, તેમજ શ્રી આદિનાથ પ્રભુનું પીતળનું અદ્ભુત બિંબ ભરાવ્યું કે જે કાંતિના સમૂહથી સૂર્ય બિંબની જેમ દૃષ્ટિને આંજી દેતું હતું. પછી વિક્રમ સંવત્ ૧૧૮૩ ના વૈશાખ માસની દ્વાદશીના દિવસે ચાર આચાર્યોએ તેની પ્રતિષ્ઠા કરી. એ પ્રમાણે પ્રભાવનાના પૂરથી ભીંજાયેલ ધર્મીજનોના હૃદયરૂપ ક્ષેત્રમાં બોધિબીજને આરોપતા એવા શ્રી દેવસૂરિ ચિરકાળ વિચરવા લાગ્યા. 304 — એકવાર પિપ્પલવાટક નામના અરણ્યમાં જતાં ગુરુરાજે સિંહને રેખા દોરીને નિષેધ કર્યો અર્થાત્ તેને અટકાવી દીધો, ત્યાં વનભૂમિમાં વિહાર કરતાં બાલ વૃદ્ધાદિ સાધુઓ ક્ષુધાદિની બાધાથી વ્યાકુળ થવા લાગ્યા. કારણ કે તે વખતે અન્ય કાંઈ ઉપાય ન હતો. એવામાં આચાર્યે ગચ્છની ચિંતામાત્ર કરતાં અકસ્માત્ ત્યાં કોઈ સાર્થ આવી ચડ્યો, તેણે સાધુઓને પ્રાસુક ભક્ત પાનાદિક વહોરાવ્યા. પાંડવો પૂર્વે અગસ્ત્યઋષિએ સમુદ્રનું પાન કરેલ જોઈને પરવાદિરૂપ અગસ્ત્યને અગમ્ય એવું સ્યાદ્વાદરત્નાકર નામે નવું શાસ્ત્ર તેમણે બનાવ્યું કે જે સ્વાદિષ્ટ વચનામૃતયુક્ત તથા પ્રમેયરૂપ સેંકડો રત્નો સહિત અને લક્ષ્મી (અદ્ભુત રચના) થી વિભૂષિત છે. એ પ્રમાણે અનેક અતિશયયુક્ત અને સદા જ્ઞાન ધ્યાનમાં તત્પર એવા શ્રી દેવસૂરિ મહારાજે ત્ર્યાશી વર્ષ વ્યતીત કર્યા. પછી શ્રી ભદ્રેશ્વરસૂરિને ગચ્છનો ભાર સોંપીને પોતે જૈનપ્રભાવનાથી સ્થિર એવા આત્મકલ્યાણમાં નિમગ્ન થયા, એટલે વિક્રમ સંવત્ ૧૨૨૬ ના શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં સપ્તમી અને ગુરુવારના દિવસે પાછલા પહોરે મનુષ્ય લોકના ભવ્યોને પ્રતિબોધ પમાડીને જાણે ઇન્દ્રને બોધ કરવાની ઇચ્છા થઈ હોય એમ શ્રીદેવસૂરિ સ્વર્ગે ગયા. સંવત્ ૧૧૪૩માં તેમનો જન્મ થયો, ૧૧૫૨ માં તેમણે દીક્ષા લીધી અને ૧૧૭૪માં તેઓ આચાર્ય પદ પામ્યા એમ નવમે વર્ષે તેમણે દીક્ષા લીધી અને તે પછી એકવીશમે વર્ષે આચાર્યપદે આવ્યા. બધું મળીને તેમણે ૮૩ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. એ રીતે ક્ષુદ્ર વાદીઓના પ્રવાદને હઠાવનાર, સત્વહીન જનોને અલભ્ય તથા જિનશાસન અને ભવ્યાત્માઓને વિકાસ પમાડનાર શ્રીદેવસૂરિનું શ્રેષ્ઠ ચરિત્ર આજ-કાલના ભવ્ય જનોને કલ્યાણકારી થાઓ તથા સેંકડો પંડિત જનોના અભ્યાસમાં આવતાં તે યાવચંદ્રદિવાકરૌ જયવંત વર્તો. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરીને શુદ્ધ કરેલ, શ્રીપૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી દેવસૂરિના ચરિત્રરૂપ આ એકવીશમું શિખર થયું. જે ગુરુ સંસા૨ી પ્રાણીઓના દુઃખને દૂર કરવામાં સમર્થ તથા કલ્પવૃક્ષ અને ચિંતામણિરત્ન કરતાં પણ અદ્ભુત અર્થ (દ્રવ્ય) ને આપે છે, તથા જેમના નામરૂપ મંત્રના સ્મરણથી પ્રદ્યુમ્નમુનિ આચાર્યપદના અધિકારી થયા, એવા શ્રીમાન્ કનક પ્રભસૂરિનું મારાથી યથાર્થ વર્ણન શી રીતે થઈ શકે ? Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 305 છે શ્રી હેમચન્દ્રસૂરિ ચરિત્ર શ્રી હેમચંદ્રસૂરિનું વચનામૃત અપૂર્વ છે કે રાજાની મનોભૂમિમાં રહેલ છતાં સમસ્ત પ્રાણીઓના ધર્મ– જીવનના આધારરૂપ છે. સુવર્ણજળની કાંતિયુક્ત શ્રી હેમચંદ્ર મહારાજની વાણી તે પાતક અને યમરૂપ માતંગના સ્પર્શ—દૂષણથી બચાવવા માટે કનકભૂષણ સમાન છે, અનંત આગમ તથા વિદ્યાને ધારણ કરનાર અજ્ઞાનતામાં દુઃખ પામતા ભવ્યાત્માઓને જીવાડનાર તથા જ્ઞાનાદિ લક્ષ્મીના તિલક સમાન એવા શ્રી હેમચંદ્ર પ્રભુ તમારું રક્ષણ કરો. પંડિતોના સદુવૃત્તરૂપ મોતીની માળામાં મેરુ સમાન એવું શ્રી હેમચંદ્ર મહારાજનું ચરિત્ર સજ્જનોના હૃદયરૂપ ભવનમાં પ્રકાશ કરવાને હું અંતરમાં સ્થાપન કરું છું. ( કલેશના આવેશ રહિત ગુર્જર નામે દેશ છે, પુરુષાર્થત્રયની લક્ષ્મીને માટે સ્વર્ગ પણ જેની સમાનતાને ઇચ્છે છે, ત્યાં સ્નેહીજનોને કામધેનુ સમાન અણહિલપુર નામે નગર છે કે જે પ્રાસાદની પંક્તિઓથી પર્વતની ભૂમિ સમાન શોભે છે, ત્યાં વચનામૃતની વૃષ્ટિથી ચકોર ચતુર જનોને આનંદ પમાડનાર એવો સિદ્ધરાજ નામે રાજા હતો કે જેનો યશ સિદ્ધપુરુષો ગાતા હતા અને સુરાસુર તથા નાગેન્દ્રો અને લોકપાલો પણ જેની ઉપમાને પામી શક્યા ન હતા તે દેશમાં કમળ સમાન ધંધુકા નામે એક શ્રેષ્ઠ નગર કે જે સપૂજા, ભોગ, શૃંગાર અને પ્રભાવની દઢ રંગભૂમિ સમાન છે ત્યાં વિશાલ મોઢ વંશમાં પ્રૌઢ, મહિમાશાળી ધર્મજનોમાં અગ્રેસર, ગર્વરહિત, સત્તારૂપ મંડપમાં ચંદરવા સમાન તથા વિદ્વાનજનોને માન આપનાર એવા ચાચ નામે શેઠ હતો. સાક્ષાત લક્ષ્મી સમાન પાહિની નામે તેની પત્ની હતી કે જે સતીના સતીત્વથી સીતા, સુભદ્રાનું સતીત્વ સિદ્ધ થતું હતું. એકવાર તે સ્ત્રી રન્ને સ્વપ્નમાં ચિંતામણિરત્ન જોયું અને ભક્તિના આવેશથી તે પોતાના ગુરુને આપી દીધું. હવે ત્યાં ચાંદ્રગચ્છરૂપ સરોવરમાં પદ્મ સમાન અને ગુણોથી મંડિત એવા શ્રીદેવચંદ્રસૂરિ બિરાજમાન હતા કે જે શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. એટલે પ્રભાતે પાહિનીએ તે દિવ્ય સ્વપ્ન ગુરુ પાસે નિવેદન કર્યું. ત્યારે ગુરુએ શાસ્ત્રવિહિત તેનો અર્થ સંભળાવતાં જણાવ્યું કે – “હે ભદ્રે ! જિનશાસનરૂપ મહાસાગરમાં કૌસ્તુભ સમાન તને પુત્ર પ્રાપ્ત થશે કે જેના સુચરિત્રથી આકર્ષાઈને દેવો પણ તેના ગુણગાન કરશે.' પછી એકવાર પાહિનીને શ્રી વીતરાગના બિબોની પ્રતિષ્ઠા કરવાનો દોહલો ઉત્પન્ન થયો, તે ભારે પુણ્યથી તેના પતિએ પ્રમોદ પૂર્વક પૂરો કર્યો. એવામાં સમય થતાં પવિત્ર દિવસે પોતાની કાંતિથી અગ્નિની પ્રભાને જીતનાર અને મલયાચલના શિખર ચંદનને જન્માવે તેમ પાહિનીએ નંદનને આનંદપૂર્વક જન્મ આપ્યો, એટલે વિવિધ પ્રકારના વાજિંત્રોના આડંબરપૂર્વક વર્યાપન કરતાં બાર દિવસ વ્યતીત થયા ત્યારે સદાચારથી શોભતા ચાચ શ્રેષ્ઠીએ તે બાળકનું નામ પાડવાની ઇચ્છાથી ભક્તિપૂર્વક પોતાના સ્વજનોને બોલાવીને જણાવ્યું કે - “આ બાળક અમારા ઘરે અવતરતાં એની માતાને પ્રતિષ્ઠાનો દોહલો ઉત્પન્ન થયો, એ પ્રતિષ્ઠાને લીધે પૂજા Page #313 -------------------------------------------------------------------------- ________________ 306 કે શ્રી પ્રભાવક ચરિત્ર વડે દેવતાઓ પણ રમણીય થાય છે માટે એનું અન્વયયુક્ત ચંગદેવ એવું નામ ઉચિત છે કારણ કે સમસ્ત વસ્તુઓમાં સત્યતા છે, એ જ તેનો શુભ ઉત્તર કાળ સુચવે છે. પછી તેણે કપૂરયુક્ત પાન સોપારીથી તેમનો સત્કાર કરીને વિસર્જન કર્યા. છે , ' ' હવે મંગલના આધારરૂપ વર્ધમાનની જેમ વૃદ્ધિ પામતો અને અક્ષત દક્ષતાયુક્ત તે ચંગદેવ બાલપણામાં ભારે પ્રતિભાશાળી થયો. એટલે પાંચમે વર્ષે નિર્દોષ એવા તેને એક વૃદ્ધની જેમ સદ્ગુરુની શુશ્રુષા કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. એવામાં એક દિવસ મોઢચૈત્યમાં ગુરુ ચૈત્યવંદન કરતા હતા, તે વખતે પુણ્યશાળી પાહિની પુત્ર સહિત ત્યાં આવી, અને પ્રદક્ષિણા દઈને જેટલામાં તેણી ભગવંતની સ્તુતિ કરવા લાગી, તેવામાં ગંગદેવ તરત ગુરુના આસન પર બેસી ગયો તે જોઈને ગુરુ પાહિનીને કહેવા લાગ્યા કે – “હે ભદ્રે ! તે મહાસ્વપ્ન તને યાદ છે? મેં કહ્યું હતું કે એકવાર તેની નિશાની તારા જોવામાં આવશે. હવે અત્યારે તારા પુત્રે જે કર્યું, તે તું જાતે જોઈ લે. એ પ્રમાણે કહીને ગુરુએ સંઘરૂપ નંદનવનને શોભાવનાર કલ્પવૃક્ષ સમાન તે પુત્રની માતા પાસે માગણી કરી. ત્યારે તેણી બોલી કે – “હે પ્રભુ ! તમે એના પિતા પાસે યાચના કરો, તે યુક્ત છે.” એટલે તેના પિતાની પરવાનગી ન હોવાથી ભય પામતા ગુરુ કંઈ પણ બોલ્યા નહિ. ત્યાં ગુરુની વાણી અલંઘનીય સમજી અને સ્વપ્નને યાદ કરીને આચારને માન આપનારી એવી પાહિનીએ મનમાં દૂભાયા છતાં સ્નેહથી પોતાનો પુત્ર ગુરુ મહારાજને અર્પણ કર્યો. તેને લઈને ગુરુ શ્રી સ્તંભનતીર્થે આવ્યા અને ત્યાં શ્રી પાર્શ્વનાથના મંદિરમાં માઘ મહિનાની શ્વેત ચતુર્દશીના દિવસે બ્રાહ્મ મૂહૂ અને શનિવારે આઠમે વિણ્ય ધર્મસ્થિત અને વૃષની સાથે ચંદ્રમાનો યોગ થતાં બૃહસ્પતિ લગ્નમાં સૂર્ય અને ભૌમ શત્રુસ્થિત રહેતાં શ્રીમાન ઉદયને દીક્ષા મહોત્સવ કરતાં ગુરુ મહારાજે ચંગદેવને દીક્ષા આપી અને તેનું સોમચંદ્ર એવું નામ રાખ્યું. પછી યોગ્ય શિષ્યોને ઉચિત અને આહત આગમમાં બતાવેલ આચારો તેમણે એક ધ્યાનથી તે શિષ્યને કહી સમજાવ્યા. એવામાં ચાચ શ્રેષ્ઠીના જાણવામાં આવતાં તે તરત ત્યાં ગયો અને ક્રોધાયમાન થઈને કર્કશ વચન બોલવા લાગ્યો. તેને ગુરુ પાસે લઈ જઈને ઉદયને પોતે મધુર વચનથી શાંત પાડ્યો. હવે શ્રી સોમચંદ્ર મુનિએ પોતાના ચંદ્ર સમાન ઉજ્જવળ પ્રજ્ઞાબળથી સત્વર તર્કશાસ્ત્ર, વ્યાકરણ અને સાહિત્ય વિદ્યાનો અભ્યાસ કરી લીધો. એવામાં એકવાર સોમચંદ્ર મુનિ વિચારવા લાગ્યા કે પૂર્વપુરુષો એકપદથી લક્ષપદનું ચિંતન કરતાં – “અલ્પબુદ્ધિ એવા અમને ધિક્કાર છે, માટે ચકોરપક્ષી જેમ ચંદ્રમાની તેજસ્વી જ્યોત્સનાને આરાધે, તેમ મારે કાશમીરવાસી દેવીનું આરાધન કરવું છે.' એમ નિશ્ચય કરીને સોમચંદ્રમુનિએ ભારે નમ્રતાપૂર્વક ગુરુમહારાજને વિનંતિ કરી, એટલે દેવીનું સન્મુખ આગમન જાણીને તેમણે તે માન્ય રાખ્યું. પછી ગીતાર્થ સાધુઓ સાથે અનેક વિદ્યાઓના નિધાન એવા શ્રી સોમચંદ્રમુનિએ તામ્રલિપ્તિથી કાશમીરદેશ તરફ પ્રયાણ કર્યું. એવામાં શ્રીનેમિનાથના નામથી પ્રસિદ્ધ એવા શ્રીરવતાવતારતીર્થમાં ગીતાર્થોની અનુમતિથી તેમણે એકાગ્ર ધ્યાન કર્યું. એટલે નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ સ્થાપન કરી સાવધાનપણે ધ્યાન કરતાં અર્ધરાત્રે બ્રહ્મ તેજના નિધાનરૂપ સરસ્વતી દેવી તે મુનિને સાક્ષાત્ થઈ, અને કહેવા લાગી કે – “હે નિર્મળમતિ વત્સ ! તું દેશાંતર જઈશ નહિ. તારી ભક્તિથી સંતુષ્ટ થયેલ હું અહીં જ તારી ઇચ્છા પૂર્ણ કરીશ.” એમ કહીને ભારતી Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 307 દેવી અદૃશ્ય થઈ ગઈ. એટલે તેની સ્તુતિમાં રાત ગાળીને પ્રભાતે તે પાછા ઉપાશ્રયમાં આવ્યા. એમ સરસ્વતીના પ્રસાદથી સોમચંદ્રમુનિ સિદ્ધસારસ્વત, વિદ્વાનોમાં અગ્રેસર અને ઉદ્ભવતા અંતર શત્રુઓને અગોચર થયા. એવામાં પ્રભાવક પુરુષની ધુરાને ધારણ કરવામાં સમર્થ એવા સોમચંદ્રમુનિને સૂરિપદને યોગ્ય સમજી શ્રીસંઘને બોલાવીને શ્રી દેવચંદ્ર ગુરુ કહેવા લાગ્યા કે – “યોગ્ય શિષ્યને આચાર્યપદે સ્થાપી અમારે આત્મસાધન કરવું ઉચિત છે. અમારા પૂર્વના આચાર્યો પણ સદા એ આચાર આચરતા આવ્યા છે.' પછી તે જ વખતે સુજ્ઞ નૈમિત્તિકો પાસે તેમણે લગ્નનો વિચાર ચલાવ્યો. એટલે તેમણે પણ વિચાર કરીને આ પ્રમાણે સર્વોત્તમ ગુણયુક્ત સમય બતાવ્યો –“અલ્પ કર્ક રાશિમાં ગુરુ હોય, મેષમાં બુધયુક્ત સૂર્ય હોય, વૃષમાં ચંદ્ર અને ધનમાં છઠ્ઠો ભૌમ લાભસ્થ હોય, ધર્મસ્થાન મીનમાં શુક્ર અને વૃષમાં અગિયારમો શનિ હોય, કન્યામાં ત્રીજો રાહુ સર્વ વિઘ્નોનો નાશ કરે છે, એમ સર્વ ગ્રહોના બલયુક્ત લગ્ન સમૃદ્ધિ કરનાર નીવડે છે. વળી પૂર્વ હોરા ચાંદ્રી હોય, દ્રષ્કાણ પ્રથમ હોય, વર્ગોત્તમ ચંદ્રાંશ નવમો કે બારમો હોય, ગુરુનો ત્રીશમો અંશ હોય કે છઠ્ઠો હોય – આ ગુણમંડિત લગ્નમાં જે દેવ કે પુરુષની પ્રતિષ્ઠા થાય છે, તે રાજ માન્ય, જગપૂજય અને જગતમાં મુગટ સમાન માનનીય થાય છે. એ પ્રમાણે મુહૂર્તનો નિર્ણય કર્યા પછી વૈશાખ મહિનાની. તૃતીયાના દિવસે શ્રીસંઘ તથા નગરના અધિકારીઓએ મહોત્સવ શરૂ કરતાં. ચારેબાજુ મંગલ વાદ્યોનાં નાદથી સમય સૂચિત થતાં નંદી વિધાનના ક્રમથી પૂરક ધ્યાનથી શ્વાસ પૂરતાં અને કુંભકથી તેનો ઉદ્ભેદ્ કરતાં શ્રીદેવચંદ્રસૂરિએ અંતરાત્મામાં નિષ્ઠાવાળા અને સુજ્ઞ શિરોમણિ એવા શ્રીસોમચંદ્રમુનિના કાન અગર, કપૂર અને ચંદનના દ્રવ્યથી ચર્ચિત કરીને, પૂર્વે શ્રીગૌતમાદિ સૂરીશ્વરોએ અબાધિતપણે આરાધેલ સૂરિમંત્ર તેમને કાનમાં સંભળાવ્યો. એટલે કામદેવનો તિરસ્કાર કરનાર તથા અનેક કળાઓના આધારરૂપ એવા શ્રી સોમચંદ્રમુનિ શ્રીહેમચંદ્રસૂરિ એવા નામથી વિખ્યાત થયા. તે વખતે પોતાનો પુત્ર આવી ઉચ્ચ પદવી પર આવતાં સ્નેહને ધારણ કરનાર પાહિની શ્રાવિકાએ પોતાના મનમાં લેશ પણ વ્યાકુળતા ન લાવતાં ગુરુના હાથે ચારિત્ર અંગીકાર કર્યું, એટલે તે અભિનવ આચાર્યે ગુરને વિનંતી કરીને સભા સમક્ષ તે જ વખતે ગુરુના હાથે પોતાની માતા સાધ્વીને પ્રવર્તિની પદ અપાવ્યું, અને તેને સિંહાસન પર બેસવાનું શ્રીસંઘ પાસે તેમણે કબૂલ રખાવ્યું. અહો ! ઉત્તમ પુરુષોની માતૃભક્તિ કેવી અદ્ભુત હોય છે. હવે શ્રીસંઘરૂપ સાગરના કૌસ્તુભ સમાન શ્રીહેમચન્દ્રસૂરિએ એકવાર અણહિલપુર નગર તરફ વિહાર કર્યો. ત્યાં એક દિવસે સિદ્ધરાજ રમવાડીએ નીકળેલો તે વખતે બજારમાં એક બાજુ ઉભેલા શ્રીહેમચન્દ્ર સૂરિને જોતાં તેણે અંકુશથી હસ્તીને નજીકમાં ઉભો રાખીને જણાવ્યું કે - તમારે કંઈ કહેવાનું છે ?' ત્યારે આચાર્ય પણ બોલ્યા કે - “હે સિદ્ધરાજ ! શંકા વિના ગજરાજને આગળ ચલાવ. દિગ્ગજો ભલે ત્રાસ પામે, પણ તેથી શું? કારણ કે પૃથ્વીને તો તું જ ધારણ કરી રહ્યો છે.' એ પ્રમાણે સાંભળતાં ભારે સંતુષ્ટ થયેલ સુજ્ઞ શિરોમણિ રાજા કહેવા લાગ્યો કે – ‘તમે બપોરે હમેશાં મને પ્રમોદ પમાડવા આવજો.’ આ એવા સમયે ગુરનું તેને પ્રથમ દર્શન થયું કે જેથી રાજાને ભારે આનંદ થયો અને દિગ્યાત્રામાં તેનો જય થયો. Page #315 -------------------------------------------------------------------------- ________________ 308 'શ્રી પ્રભાવક ચરિત્ર પછી એકવાર માલવદેશને જીતીને સિદ્ધરાજ પોતાની રાજધાનીમાં આવ્યો ત્યારે બધા દર્શનીઓએ તેને આશિષ આપી, એટલે અનેક કળાના ભંડાર એવા શ્રી હેમચંદ્રસૂરિ ત્યાં અવ્યગ્રંમતિથી, અત્યંત શ્રવણીય કાવ્યથી આશિષ આપતાં બોલ્યા કે - “હે કામધેનું! તું તારા ગોમય—૨સથી ભૂમિને લપી દે, હે રત્નાકર ! તું મોતીઓથી સ્વસ્તિક પૂરી દે, હે ચંદ્રમા ! તું પૂર્ણકુંભ બની જા, હે દિગ્ગજો ! તમે પોતાના કર - સુંઢ સીધા કરી કલ્પવૃક્ષના પત્રો લઈને તોરણો બનાવો, કારણ કે સિદ્ધરાજ પૃથ્વીને જીતીને આવે છે.’ એ પ્રમાણે પોતાના ચારિત્રની જેમ વ્યાખ્યાથી વિભૂષિત તે શ્લોક સાંભળવાથી સંતુષ્ટ થયેલ સિદ્ધરાજ તેમને વારંવાર પોતાના રાજભવનમાં બોલાવવા લાગ્યો. એકવાર અવંતીના ભંડારમાંથી લાવેલાં પુસ્તકો ત્યાંના નિયુક્ત પુરુષોએ બતાવતાં તેમાં એક લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ) રાજાના જોવામાં આવ્યું. એટલે તેણે ગુરને પૂછ્યું કે – “આ શું છે ?' ત્યારે આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે “એ ભોજ વ્યાકરણ શબ્દશાસ્ત્ર તરીકે પ્રવર્તમાન છે. વિદ્વાનોમાં શિરોમણિ એ માલવપતિએ શબ્દ શાસ્ત્ર, અલંકાર, નિમિત્ત અને તર્કશાસ્ત્ર રચેલાં છે, તેમજ ચિકિત્સા, રાજસિદ્ધાંત, ર, વાસ્તુ-ઉદય, અંક, શકુન, અધ્યાત્મ અને સ્વપ્ન તથા સામુદ્રિક શાસ્ત્રો પણ અહીં છે, અને નિમિત્તશાસ્ત્ર, વ્યાખ્યાન અને પ્રશ્નચુડામણિ ગ્રંથો છે, વળી મેઘમાલા અને અર્ધકાંડ પણ છે, અને એ બધા ગ્રંથો તે રાજાએ બનાવેલ છે.” એ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ બોલ્યો કે – “આપણા ભંડારમાં શું એ શાસ્ત્રો નથી ? સમસ્ત ગુર્જર દેશમાં શું કોઈ વિદ્વાન નથી?' ત્યારે બધા વિદ્વાનો શ્રી હેમચંદ્રસૂરિને જોવા લાગ્યા. એટલે મહાભક્તિથી રાજાએ નમ્રતાપૂર્વક પ્રભુને વિનંતી કરી કે – “હે ભગવન્! એક વ્યાકરણશાસ્ત્ર બનાવીને તમે અમારા મનોરથ પૂરા કરો. હે મહર્ષિ ! તમારા વિના એ મનોરથ પૂરવાને કોણ સમર્થ છે ? વળી આ સમયમાં પ્રવર્તમાન થયેલ એ વ્યાકરણ સંક્ષિપ્ત છે તેમ તેમાં શબ્દોની નિષ્પત્તિ પણ તેવી નથી, તથા પાણિનિનું વ્યાકરણ છે, તે વેદના અંગરૂપ મનાય છે, તેથી બ્રાહ્મણ ગર્વ લાવીને એ વ્યાકરણ પર ઘમંડ કરે છે. કદાચ વિપ્રો નારાજ થાય, તો તેથી શું? માટે હે મુનીશ્વર ! વિશ્વજનોના ઉપકાર માટે એક નવું વ્યાકરણ બનાવો કે જેથી મને યશ મળે અને તમને કીર્તિ તથા પુણ્ય પ્રાપ્ત થાય.' એમ સાંભળીને બુદ્ધિનિધાન શ્રીહેમચંદ્રસૂરિ બોલ્યા કે – “કાર્યોમાં મને જે પ્રેરણા કરવી, તે તમારે કેવળ યાદ કરાવવા માટે જ છે, પરંતુ વ્યાકરણના આઠ પુસ્તકો છે, તે શ્રીભારતીદેવીના ભંડારમાં છે, તો તમારા માણસો મોકલીને તે કાશ્મીર દેશથી મંગાવો, કે જેથી વ્યાકરણશાસ્ત્ર સારી રીતે રચી શકાય.” - ગુરનું એ વચન સાંભળતાં રાજાએ તરત જ પોતાના પ્રધાન પુરુષોને કાશ્મીર દેશમાં મોકલ્યા. તેઓ પ્રવર નામના નગરમાં પહોંચ્યા અને ભારતીદેવીને ચંદનાદિકથી પૂજીને સ્તુતિપાઠ કરવા લાગ્યા. એટલે સંતુષ્ટ થયેલ દેવીએ પોતાના અધિષ્ઠાયકોને આદેશ કર્યો કે – “શ્રીહેમચંદ્ર શ્વેતાંબર મારો પ્રસાદપાત્ર છે, એટલું જ નહિ પણ જાણે મારી બીજી મૂર્તિરૂપે હોય એવા છે, માટે તેમના નિમિત્તે શ્રેષ્યવર્ગને પુસ્તકો આપીને વિદાય કરો.' પછી ભારતીદેવીએ તે પ્રધાન પુરુષોનો સારો સત્કાર કરી, તેમને પુસ્તકો અપાવ્યાં અને સાથે ઉત્સાહ નામના પંડિતને મોકલ્યો. એટલે દેવીના પ્રસાદથી ભારે હર્ષથી રોમાંચિત થતા તે અલ્પ સમયમાં પોતના નગરમાં આવી પહોંચ્યા. ત્યાં એકનિષ્ઠાવાળા શ્રી હેમચંદ્રપ્રભુ પર ભારતીદેવીનો કેવો આદર અને સંતોષ છે, તે તેમણે રાજાને નિવેદન કર્યો. જે સાંભળતાં ચમત્કાર પામેલ રાજા કહેવા લાગ્યો કે – “અહો ! હું અને મારો દેશ Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર ધન્ય છે કે જ્યાં આવા સુજ્ઞ શિરોમણિ ગુરુ બિરાજમાન છે.’ પછી શ્રીહેમચંદ્રસૂરિએ પણ તે આઠે વ્યાકરણોનું અવલોકન કરીને શ્રી સિદ્ધહેમ નામે નવું અદ્ભુત વ્યાકરણ બનાવ્યું કે જે આઠ અધ્યાયના બત્રીશ પાદથી સંપૂર્ણ, ઉષ્ણાદિ, ધાતુપારાયણ, લિંગાનુશાસન, સૂત્ર, સવૃત્તિ, નામમાલા, અને અનેકાર્થના પાઠથી રમણીય છે, વળી સર્વ વ્યાકરણોમાં જે મુગટ સમાન અને સમસ્ત વિદ્વાનોને આદરપાત્ર છે. પ્રથમના વ્યાકરણો બહુ વિસ્તીર્ણ હતાં, તેથી સમસ્ત આયુષ્યભરમાં પણ શીખી શકાય તેવાં ન હતાં અને તેથી પુરુષાર્થ સાધવામાં સ્ખલના પમાડનાર હતાં, તેમજ કેટલાંક સંક્ષિપ્ત, દુર્બોધ અને દોષના સ્થાનરૂપ હતાં. તેથી આધુનિક વિદ્વાનોએ એ વ્યાકરણને પ્રમાણ કર્યું. તેના દરેક પાદને અંતે એક એક શ્લોક છે, કે જેમાં મૂલરાજ તથા તેના પૂર્વજ રાજાઓનું વર્ણન કરવામાં આવેલ છે અને સર્વ અધ્યાયને અંતે ચાર શ્લોક છે તેમજ પાંત્રીશ શ્લોકમાં તેની પ્રશસ્તિ કરવામાં આવેલ છે. રાજાની આગળ નગરના વિદ્વાનોએ તથા રાજાના પુરોહિતોએ તેનું ત્રણ વર્ષ સુધી વાંચન કર્યું. પછી તે પુસ્તક લખાવવાને માટે રાજાના નિયુક્ત પુરુષોએ સર્વ સ્થાનોથી ત્રણસો લેખકોને બોલાવ્યા. ત્યાં રાજાએ તેમનો સારો સત્કાર કર્યો. વર્ષમાં ત્રણ લાખનો લખાવવાને ખર્ચ કર્યો એટલે પુસ્તકો લખાવી સર્વ દર્શનોના પ્રત્યેક અભ્યાસીને તે આપવામાં આવ્યાં. જેથી અંગ, બંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કોંકણ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, વત્સ, કચ્છ, માલવ, સિંધુ, સૌવીર, નેપાલ, પારસીક, મુદંડક, ગંગાપાર, હરિદ્વાર, કાશી, ચેદિ, ગયા, કુરુક્ષેત્ર, કાન્યકુબ્જ, ગૌડ, શ્રીકામરૂપ, સપાદલક્ષ, જાલંધર, ખસ, સિંહલ, મહાબોધ, ચૌડ, માલવ, કૌશિક—ઇત્યાદિ બધા દેશોમાં તે વ્યાકરણ ખુબ વિસ્તાર પામ્યું, વળી રાજાએ ઉપનિબંધ સહિત વીશ પુસ્તકો અત્યાદરપૂર્વક કાશ્મીર દેશમાં મોકલ્યાં ત્યાં તે ભંડારમાં રાખવામાં આવ્યાં કારણ કે સર્વ લોકો પોતાના વચનનો નિર્વાહ કરે છે, તો દેવીની શી વાત કરવી ? હવે પોતાના કુળને શોભાવનાર એવો કાકલ નામે એક કાયસ્થ હતો કે જે આઠ વ્યાકરણનો અભ્યાસી અને પોતાની પ્રજ્ઞાથી શેષનાગને જીતનાર હતો, તેને જોતાં જ આચાર્યે એ શાસ્ત્રના તત્ત્વાર્થને જાણનાર એવા તેને તરત અધ્યાપક બનાવ્યો. પછી પ્રતિમાસે જ્ઞાનપંચમીના દિવસે તે પ્રશ્નો પૂછી લેતો અને ત્યાં અભ્યાસમાં પ્રવૃત્ત થયેલા વિદ્યાર્થીઓને રાજા કંકણાદિથી વિભૂષિત કરતો. એમ એ શાસ્ત્રમાં તૈયાર થયેલા જનોને રાજા રેશમી વસ્રો, કનકભૂષણો સુખાસન અને આતપત્રથી અલંકૃત કરતો હતો. 309 એવામાં એકવાર ઇન્દ્રસભા સમાન વિદ્વાનોથી શોભાયમાન રાજસભામાં એક ચારણ આવ્યો. એટલે રત્નો જોતાં જેમ તૃણને કોઈ ન જુએ તેમ અવજ્ઞાથી કોઈએ તેની સન્મુખ પણ જોયું નહિ, ત્યારે જાણે પોતાના પુણ્યનો દોહદ અથવા સરસ્વતીનો પ્રસાદ હોય તેવી એક અપભ્રંશ ભાષામાં તે ગાથા બોલ્યો हेमसूरि अत्थाणि ते ईसर जे पंडिया लच्छि वाणि मुहकाणि सा पई भागी मुह मरउं ॥ १ ॥ - એ ગાથાના પૂર્વાર્ધમાં સૂરિનું નામ તે ઉચ્ચ સ્વરે બોલ્યો, જેથી સભાસદોની દૃષ્ટિ કોપથી અવજ્ઞાયુક્ત થઈ ગઈ. એટલે તેણે જણાવ્યું કે = ‘તમે કોપાયમાન ન થાઓ.' એથી તેઓ બધા સાવધાન થતાં ચારણે તેના ત્રણ પદ કહી સંભળાવ્યાં. જે સાંભળતાં તે રોમાંચિત થઈ ગયા અને ચિંતવવા લાગ્યા કે-એની વાણી ચમત્કારી અને ઉન્નત છે. જ્યાં પંડિતની સ્થિતિ હોય, ત્યાં જ ગુરુનો મહિમા થવાનો છે. એમ ધારી તે આનંદથી Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર ‘હે ભદ્ર ! એ ગાથા તું પુનઃ પુનઃ બોલ' એટલે ચારણ તે પ્રમાણે બોલ્યો ત્યારે ગુરુ બોલ્યા કે – ‘ક્ષોભ વિના પુનઃ ત્રણવાર બોલ, પછી ત્યાં સુજ્ઞોએ ચા૨વા૨ બોલવાને માટે આદરથી જણાવ્યું ત્યારે જાણે કૃત્રિમ કોપ ધરાવતો હોય તેમ વિચાર કરતો ચારણ કહેવા લાગ્યો કે —, તમે જો યથેષ્ટ દાતાર હો તો પણ મજૂર દુર્વાહ ભારને જેમ પ્રમાણમાં ઉપાડે તેમ હું મારા અનુમાનથી જ એ દુર્વાહ ભાર ગ્રહણ કરવાનો છું. એ ગાથા ત્રણ વાર બોલતાં મને જે પ્રાપ્ત થયું છે તેટલેથી જ મને સંતોષ છે, તે કરતાં અધિકની મારે ઇચ્છા નથી; કારણ કે હૃદય અને ભુજાને તે ઇષ્ટ નથી, આથી ગુરુ મહારાજે સભ્યો પાસેથી તેને ત્રીશ હજા૨ દ્રવ્ય અપાવ્યું. એટલે તે બોલ્યો કે – ‘આ ધન મને સંપૂર્ણ છે, તે સાત પેઢી સુધી મને ચાલે તેટલું છે. હું પ્રમાણ પૂરતું જ લઉં છું, તે કરતાં અધિક કંઈ પણ લેતો નથી' એમ કહીને તે ચારણ પોતાના ઇષ્ટ સ્થાને ચાલ્યો ગયો. 310 એકત્ર થઈને કહેવા લાગ્યા કે - હવે એક વખતે સિદ્ધરાજ રાજાએ ગુરુ મહારાજને પૂછ્યું કે – ‘હે ભગવાન, તમારા પટ્ટને યોગ્ય અધિક ગુણવાન કયો શિષ્ય છે, તે મારા ચિત્તના ઉત્કર્ષ માટે અમને બતાવો, કે જેથી પૂર્વજો પુત્ર (શિષ્ય) રહિત હોવાથી અનુકંપાને યોગ્ય એવા તમારી ચિંતા ન કરે.' ત્યારે શ્રી હેમચંદ્રસૂરિ કહેવા લાગ્યા કે –‘એવી ચિંતા કરનાર કોઈ નથી. આદ્ય રાજા પણ સત્પાત્રરૂપ સાગરને ચંદ્રમા સમાન હતો. વળી આવી સ્થિતિને ચલાવનાર તથા કલ્પવૃક્ષ સમાન તારા જેવો રાજા હોય ત્યાં મુનિઓને જ્ઞાન, મહિમા અને સ્થિરતા શા માટે ન હોય ? સુશિરોમણિ રામચંદ્ર નામે મારો શિષ્ય છે તે સમસ્ત કળાના નિધાન એવા શ્રી સંઘમાં બહુમાન પામેલ છે.' પછી એક વખતે આચાર્યે રાજાને તે શિષ્ય બતાવ્યો. એટલે શિષ્યે પ્રથમના વિદ્વાનોએ કોઈ વાર ન કહેલ અને હૃદયને ઉલ્લાસ પમાડનાર એવી રાજાની સ્તુતિ કરી કે — मात्रायाऽप्यधिकं किंचिन्न सहन्ते जिगीषवः । इतीव त्वं धरानाथ धारानाथमपाकृथाः " 11 १ ॥ જયશીલ પુરુષો એક માત્રા (અંશ) અધિક પણ સહન કરતા નથી. એટલા માટે જ હે ધરાનાથ ! તેં ધારાનાથને દૂર કર્યો. એ પ્રમાણે સાંભળતાં મહિમા પામેલા વિદ્વાનોમાં સરલ આચારવાળા એવા શ્રી રામચંદ્ર મુનિ પર રાજાએ શિર ધુણાવતાં દૃષ્ટિ નાખી, અને જણાવ્યું કે હે વત્સ ! તમે જિનશાસનમાં એક દૃષ્ટિરૂપ થાઓ. વળી આચાર્ય પણ મહાપુણ્યશાળી છે કે જેના પદ (પટ્ટ) ના તમે રક્ષક છો' એમ મુનિની પ્રશંસા કરીને રાજા વિરામ પામ્યો. ત્યારે નજર લાગવાથી રામચંદ્રમુનિની એક આંખ બગડી ગઈ. કારણ કે સુકૃત-અતિશય યુક્ત પુરુષોની દૃષ્ટિ દુઃસહ્ય હોય છે. એવામાં ઉપાશ્રયમાં રહેતા તે મુનિનું દક્ષિણ નેત્ર મહાપીડા પૂર્વક નષ્ટ થયું એટલે કર્મ પ્રમાણનો વિચાર કરતાં મનમાં શાંતતા ધારણ કરી, તપમાં સ્થિર થઈને ત્યાં ચાતુર્માસ રહ્યાં. પછી ચતુર્મુખ નામના જિનાલયમાં શ્રી સંઘની આગળ હેમચંદ્રાચાર્યજી શ્રી નેમિનાથ ચરિત્રનું અદ્ભુત વ્યાખ્યાન કરવા લાગ્યા ત્યારે સુધા સમાન વચનથી આકર્ષાયેલા બધા દર્શનીઓ ત્યાં સાંભળવાની ઇચ્છાથી આવવા લાગ્યા. એક વખતે પાંડવોની દીક્ષાનું Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર વ્યાખ્યાન ચાલતાં બ્રાહ્મણોએ ભારે મત્સર લાવીને રાજાને જણાવ્યું કે ‘હે સ્વામિન્ ! પૂર્વે વેદવ્યાસ મહામુનિએ પોતાના ભવિષ્યજ્ઞાનથી યુધિષ્ઠિરાદિકનું અદ્ભુત વૃત્તાંત કહેલ છે, તેમાં એમ બતાવેલ છે કે – પોતાના આયુષ્યના પ્રાંતે એ પાંડવો હિમાલય પર્વતમાં ગયા. ત્યાં કેદારમાં રહેલ શંકરને સ્નાન પૂજન પૂર્વક ૫૨મ ભક્તિથી આરાધીને શાંત થઈ તેમણે પોતાનો અંત સમય સાધ્યો છે, તેમ છતાં સ્મૃતિનો અનાદર કરનારા આ શુદ્ર શ્વેતાંબરો પોતાની સભામાં તે કરતાં વિપરીત બોલે છે, તો આપના નગરમાં અનુચિત બોલનારા એ અનિષ્ટસૂચક છે, તેથી નીતિને માન આપનાર રાજાએ પ્રજાના દુરાચાર અટકાવવા જોઈએ. માટે હે વિચારકુશળ રાજન્ ! હૃદયમાં કાર્યનો વિચાર કરીને યોગ્ય ઉપાય લો.' = 311 એ પ્રમાણે કહીને બ્રાહ્મણો વિરામ પામ્યા. રાજા બહુ જ ગંભીર વચનથી કહેવા લાગ્યો કે — ‘હે વિપ્રો ! રાજાઓ દરેક કામ વિચારીને જ કરે છે, પૂરતો વિચાર કર્યા વિના તેઓ કોઈ દર્શનોનો તિરસ્કાર કરી શકતા નથી. આ સંબંધમાં તેમને પૂછવાની જરૂર છે, જો તેઓ સત્ય ઉત્તર આપે, તો મારે તેમનો સત્કાર કરવો જોઈએ, કારણ કે ન્યાય એ જ અમારો મિત્ર ગણાય છે. હેમચન્દ્રાચાર્ય નિગ્રંથ, સંગત્યાગી અને મહામુનિ છે, તો તે અસત્ય કેમ બોલે ? એ બહુ જ વિચારવા જેવી વાત છે.’ — ત્યારે પ્રવીણ બ્રાહ્મણોએ પણ જણાવ્યું કે · ‘ભલે, એમ કરો.’ પછી રાજાએ હેમચંદ્ર મુનીશ્વરને બોલાવ્યા અને પૂછ્યું. કારણ કે માધ્યસ્થભાવથી રાજા સર્વેને સાધારણ—સમાન હોય છે. ‘શું પાંડવોએ જૈનદીક્ષા લીધી, એમ શાસ્ત્રમાં કહ્યું છે ?' ત્યારે આચાર્ય બોલ્યા કે — ‘અમારા પૂર્વાચાર્યોએ શાસ્રમાં એમ કહેલ છે. મહાભારતમાં તેમનું હિમાલય પ્રત્યે ગમન બતાવેલ છે, પરંતુ અમે સમજી શકતા નથી કે અમારા શાસ્ત્રોમાં જે પાંડવો વર્ણવ્યા છે, તે જ વ્યાસશાસ્ત્રમાં છે કે બીજા કોઈ વર્ણવ્યા છે.' — એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે ‘હે મુનિરાજ ! શું તે પણ પૂર્વે ઘણા થઈ ગયા છે ?' ગુરુ બોલ્યા — ‘હે રાજન્, આ સંબંધમાં હું ઉત્તર કહું છું,તે સાંભળો — શ્રી વ્યાસે રચેલ આખ્યાનમાં ગાંગેય પિતામહ આવે છે, તેણે યુદ્ધપ્રવેશના અવસરે પોતાના પરિવારને જણાવ્યું કે = મારા પ્રાણનો જો ત્યાગ થાય, તો જ્યાં પૂર્વે કોઈનો અગ્નિસંસ્કાર ન થયેલ હોય, તેવા પવિત્ર ભૂમિપ્રદેશમાં મારા શરીરને અગ્નિદાહ આપજો. પછી ન્યાયથી સંગ્રામ ચલાવતાં પિતામહ પ્રાણમુક્ત થયો, એટલે તેના વચનને યાદ કરી, તેનું શબ ઉપાડીને તેઓ પર્વત પર ગયા, કે જ્યાં કોઈ ઉન્નત શિખર પર મનુષ્યોનો સંચાર જ ન હતો. ત્યાં તેમણે શબ મૂકયું, એવામાં દિવ્ય વાણી થઈ કે ——— "अत्र भीष्मशतं दग्धं, पांडवानां शतत्रयम् I द्रोणाचार्य्यसहस्त्रं तु कर्णसंख्या न विद्यते' ॥ ૧ ॥ અહીં એકસો ભીષ્મ બાળવામાં આવેલ છે, ત્રણસો પાંડવો અને એક હજાર દ્રોણાચાર્યો બાળવામાં આવેલ છે, તેમજ કર્ણોની તો સંખ્યા જ થઈ શકે તેમ નથી. એ પ્રમાણે અહીં સાંભળતાં અમે અમારા મનમાં વિચારીએ છીએ કે એ બધામાં જૈન પાંડવો પણ હશે, કારણ કે શત્રુંજય પર્વત પર તેમની સાક્ષાત્ મૂર્તિઓ છે. વળી શ્રી નાસિકચપુરમાં શ્રી ચંદ્રપ્રભના મંદિરમાં Page #319 -------------------------------------------------------------------------- ________________ 312 શ્રી પ્રભાવક ચરિત્ર પણ તેમની પ્રતિમાઓ છે. તેમ કેદાર મહાતીર્થમાં પણ છે. તેથી જેને જ્યાં ગમે, ત્યાં શ્રદ્ધા લાવે છે; જ્યાં પ્રગટજ્ઞાન છે, ત્યાં ધર્મ છે. એ સ્મૃતિવાદીઓ અને વેદવિદ્યાના વિશારદોને પણ તમે પૂછો કે ગમે ત્યાં જ્ઞાન છે, કારણ કે ગંગા કોઈના બાપની નથી.” એમ સાંભળતાં રાજા બોલ્યા કે – “જૈનમુનિ જે કહે છે, તે સત્ય છે, માટે જો તમારા મતમાં હોય, તો તમે આ સંબંધમાં સત્ય ઉત્તર કહો. આ કામમાં તમે એક સત્ય વચન બોલ્યા છો કે રાજાએ દરેક કાર્ય વિચારીને જ કરવું જોઈએ. એટલે આ કાર્યમાં દર્શનોને માટે સમાનતા ધરાવનાર એવો હું પોતે જ દૃષ્ટાંતરૂપ થયો, વળી બધા દેવોના મંદિરો પણ મેં કરાવ્યાં છે. ત્યાં કંઈ પણ ઉત્તર ન આપતાં બ્રાહ્મણો મૌન ધરી રહ્યા, કારણ કે જગતના સ્વભાવમાં કોઈ પણ હેતુ નિરર્થક નથી. પછી રાજાએ સત્કારપૂર્વક આચાર્ય મહારાજને કહ્યું કે – “પોતાના આગમ પ્રમાણે સત્ય વ્યાખ્યાન કરતાં તમારો લેશ પણ દોષ નથી.' એ પ્રમાણે રાજાથી સત્કાર પામેલ શ્રી હેમચંદ્રપ્રભુ જૈનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન પ્રકાશવા લાગ્યા. એક વખતે આભિગ નામે રાજાનો પુરોહિત વૃથા રોષને વહન કરતો તે રાજસભામાં બિરાજમાન આચાર્ય મહારાજને કહેવા લાગ્યો કે – ‘તમારો ધર્મ શમ અને કારુણ્યથી શોભિત છે, પણ તેમાં એક ન્યૂનતા છે, કે વ્યાખ્યાનમાં સ્ત્રીઓ સર્વદા શૃંગાર સજીને આવે છે, વળી તે તમારા નિમિત્તે અકૃત અને પ્રાસુક આહાર આપે છે, તે વિકારજનક આહાર હોવાથી તમારું બ્રહ્મચર્ય શી રીતે ટકી શકે ? કારણ કે - "विश्वामित्रपराशरप्रभृतयो ये चाम्बुपत्राशनास्तेऽपिस्त्रीमुखपंकजं सललितं दृष्टैव मोहं गताः । आहारं सुदृढं (पुनर्बलकरं) पयोदधियुतं ये भुंजते मानवा । स्तेषामिन्द्रियनिग्रहो यदि भवेद् विन्ध्यः प्लवेत् सागरे" ॥ १॥ વિશ્વામિત્ર, પરાશર કે જે માત્ર જળ અને પાંદડાંનું ભોજન કરતા, તેઓ પણ સ્ત્રીના વિલાસયુક્ત મુખને જોતાં જ મોહમૂઢ બની ગયા, તો જે મનુષ્યો વૃત, દુધ, દહીં સહિત બલવર્ધક સ્નિગ્ધ ભોજન કરતા હોય, તેઓ જો ઇન્દ્રિયનિગ્રહ કરી શકતા હોય, તો સમુદ્રમાં વિંધ્યાચલ પુળ્યા જેવું થાય. ત્યારે આચાર્ય બોલ્યા કે – “પુરોહિતનું એ વચન વિચાર વિનાનું હોવાથી તે વિદ્વાનોને ઉચિત નથી. કારણકે જગતમાં પ્રાણીઓની ચિત્તવૃત્તિઓ વિચિત્ર પ્રકારની હોય છે, જ્યારે પશુઓમાં પણ તેવી ભિન્નતા જોવામાં આવે છે, તો ચૈતન્યયુક્ત મનુષ્યોની શી વાત કરવી ? કારણ કે – "सिंहो बलीहरिणशूकरमांसभोजी, संवत्सरेण रतिमेति किलैकवारम् । पारापतः खरशिलाकणभोजनोऽपि कामी भवत्यनुदिनं वद कोऽत्र हेतुः ? ॥ १ ॥ બલિષ્ઠ સિંહ હરિણ, ડુક્કરનું માંસ ખાનાર છતાં વરસમાં એકવાર રતિસુખ ભોગવે છે અને કબૂતર શુષ્ક Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર ધાન્ય ખાનાર છતાં પ્રતિદિન કામી બને છે. તેમાં શું કારણ હશે ? એ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ બોલ્યો કે — ‘સભામાં જે ઉત્તર આપવાને સમર્થ ન હોય અને બોલવા જાય, એ ખરેખર ! પુરુષોનું અતિસાહસ કહેવાય.' એમ રાજાને સન્માન્ય અને સુકૃતાર્થી જનોમાં અગ્રેસર એવા શ્રી હેમસૂરિ સંઘનો ઉદ્ધાર કરવામાં ધુરંધર થઈ પડ્યા. 313 હવે એકવાર મહાવિદ્વાન્ દેવબોધ નામે ભાગવતદર્શની કે જે સરસ્વતીનો અવતાર અને બુદ્ધિનો ભંડાર હતો, તે અણહિલ્લપુરમાં આવી ચડ્યો. એટલે નિયુક્ત પુરુષોએ સિદ્ધરાજને તેના આગમનની વાત નિવેદન કરી. ત્યારે રાજાએ સહોદર સમાન માનેલ શ્રીપાલ કવિરાજને બોલાવીને એકાંતમાં વિચાર ચલાવ્યો કે — ‘એ મહાવિદ્વાન દેવબોધ શી રીતે આપણા જોવામાં આવે ? તે નિઃસ્પૃહ અને તપથી બલિષ્ઠ છે, તેથી રાજસભામાં આવનાર નથી. વળી આપણા દેશમાં આવેલ આવો સમર્થ વિદ્વાન જો સન્માન ન પામે, તો એ આપણી અપકીર્તિ અને લઘુતા કેમ ટળી શકે ?' એટલે કવીશ્વર કહેવા લાગ્યો કે — ‘જે વિદ્વાન આડંબરી હોય, તે નિઃસ્પૃહ કેમ હોઈ શકે ? અને લક્ષ્મી વિના પરિવારને પણ તે કેમ રાખી શકે ? લક્ષ્મી તો વિદ્વાનોને વલ્લભ આપ જેવા રાજાઓથી જ પામી શકાય. એ લક્ષ્મી મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. પરંતુ ભારતીની ભક્તિને લીધે આપની જો તીવ્ર ઇચ્છા હોય, તો ઇન્દ્રસભા સમાન આપણી રાજસભામાં એને બોલાવો.' — ત્યારે રાજાએ ‘ભલે, એમ થાઓ' એ પ્રમાણે કહીને તેણે પોતાના પ્રધાન પુરુષો મોકલ્યા. ત્યાં મદથી ઉદ્ધત બનેલ તેણે તેમને જણાવ્યું કે · ‘તમે રાજાના આદેશથી મને બોલાવવા આવ્યા છો, પણ સ્પૃહારહિત અમારે રાજાઓનું શું કામ છે ? વળી કાશીપતિ અને કાન્યકુબ્જના સ્વામીને જોયા પછી અલ્પ દેશના અધિપતિ ગુર્જરેશ્વરની અમારી પાસે શી ગણના ? તેમ છતાં તમારો સ્વામી મને જોવા ઇચ્છતો હોય, તો પોતે જમીન ૫૨ બેસી મને સિંહાસન પર બેસાડી ને જુએ.' એમ સંભળાવી વિસર્જન કરેલા તે પ્રધાન પુરુષોએ આવીને બધો યથાસ્થિત વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. એટલે તેની વાણીથી ભારે ચમત્કાર પામેલ રાજાએ કવિરાજને કહ્યું કે · ‘શાંત જૈન મુનિઓ વિના કોને અભિમાન નડ્યું નથી ? જ્યાં તરતમતાયુક્ત જ્ઞાન હોય, ત્યાં મદને અવકાશ કેવો ? માટે કૌતુકથી એનું પણ આ ચેષ્ટિત તો જોવું.' પછી બીજે દિવસે શ્રીપાલસહિત રાજા તેના સ્થાને ગયો. ત્યાં વિદ્વાનોથી સેવિત અને સિંહની જેમ દુર્ઘષ એવો દેવબોધ કવીશ્વર સિંહાસન પર બેઠેલ, રાજાના જોવામાં આવ્યો. ત્યારે દૃઢ ભક્તિ અને વિનયથી વામન બનીને રાજાએ તેને નમસ્કાર કર્યો, કારણ કે ગુણપૂર્ણ સજ્જનોના ચિત્તમાં મદને અવકાશ મળતો નથી. પછી સાક્ષાત્ વિશ્વરૂપ એવા રાજાને ઉત્તમ આશિષથી અભિનંદન આપી, હસ્તસંજ્ઞાથી ભૂમિ બતાવતાં તે બોલ્યો કે — ‘હે રાજન્ ! અહીં બેસો.’ તે સાંભળતાં રાજાએ, શ્રીપાલ કવિએ બનાવેલ કાવ્ય બોલતાં સ્પષ્ટાક્ષરે જણાવ્યું કે ‘સમસ્ત પર્વતોના મુગટ સમાન આ તરફ મેરુપર્વત છે અને આ તરફ પોતાના ભારને સ્થાપન કરી રહેલ સાત સમુદ્રો છે, તેમજ આ તરફ મહીપતિનો દંભ અને આડંબર બતાવતા ધીર પુરુષો બેઠેલા છે, અમારા જેવાને આ ધરણીતલ સ્થાન જ ઉચિત છે. - એ પ્રમાણે કહી પ્રતિહારે ધરણીતલ પર આસન બિછાવતાં દોષ–શત્રુનું મંથન કરનાર રાજા ત્યાં બેસી ગયો. એવામાં તે વિદ્વાને હસ્તથી કવિરાજને બતાવતાં કહ્યું કે — ‘સભાને અયોગ્ય આ કોણ છે ?' ત્યારે Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર નિર્દોષ વચનથી રાજાએ જણાવ્યું કે - ‘ભારે આકર્ષક પ્રબંધ રચનાર આ શ્રીપાલ નામે પ્રસિદ્ધ કવીશ્વર છે. એણે રુદ્રમહાલયમાં અદ્ભુત રસયુક્ત કાવ્યોથી દુર્લભરાજની પ્રશસ્તિ કરેલ છે, તેમજ વૈરોચન પરાજય નામે મહાપ્રબંધ રચેલ છે. સજ્જન પુરુષો તો એક.સામાન્ય જનની પણ હાંસી કરતા નથી, તો આ સમર્થ કવિની શી વાત કરવી ?' 314 એમ સાંભળતાં જરા હસતાં હસતાં દેવબોધ કવિ ગર્વરૂપ પર્વતની ઉપર ભૂમિ સમાન એક કાવ્ય બોલ્યો— “शुक्रः कवित्वमापन्नः एकाक्षिविकलोऽपि सन् । चक्षुर्द्वयविहीनस्य युक्ता ते कविराजता' || એક લોચનથી વિકલ છતાં શુક્ર કવિપણાને પામ્યો, બંને લોચનથી હીન એવા તને કવિરાજપણું યુક્ત જ છે. ત્યારે શ્રીપાલ કહેવા લાગ્યો કે બનાવેલ છે, તો અભિમાન શા માટે = ‘હે ધીમાન્ ! આ તો અંતરમાં ભય લાવીને તે ઉતાવળથી કાવ્ય લાવે છે ? અમારું એક વચન સાંભળ - ‘હે બંધો ! ગ્રામ્ય વણક૨ની જેમ આ ગોણી-બારદાન સમાન વસ્ત્રો વણતાં તું આત્માને (પોતાને) અનેક પ્રકારે પરિશ્રમ શા માટે આપે છે ? ભલે લાંબા કાળે પણ માત્ર એક જ સુંદર અને અભિનવ વસ્ત્ર તૈયાર કર કે રાજરમણીઓ જેને ક્ષણ વાર પણ પોતાના કુચસ્થળથી દૂર ન કરે.' એવામાં રાજાએ કહ્યું કે — ‘કોઈ દુર્ગમ સમસ્યા પૂછો.' ત્યારે શ્રીપાલ કવિએ એક શિખરિણી પદ કહ્યું— “શ: વિં શૃંગો માતળિઃ જિ મિશન: '' એનો પાઠ પૂછવામાં આવતાં તરત જ તે કવિનાયક બોલી ઉઠ્યો. શ્લોકના આવા ત્રણ ચરણ કહેતાં તેવા વિદ્વાનને વિલંબ કેવો ? : + "चिरं चित्तोद्याने चरसि च मुखाब्जं पिबसि च क्षणादेणाक्षीणां विषयविषमुद्रां हरसि च 1 नृप ! त्वं मानाद्विं दलयसि च किं कौतुककरः कुरंग: किं भृंगो मरकतमणिः किं किमशनिः ' ॥ શ્ ॥ એટલે – હે રાજન્ ! તું મૃગાક્ષીઓના ચિત્ત રૂપ ઉદ્યાનમાં લાંબા વખતથી સંચરે છે, તેમના મુખ-કમળનું પાન કરે છે, ક્ષણવારમાં તેમના વિષય વિષની મુદ્રાને હરે છે અને તું તેમનાં માન—પર્વતને ભેદે છે, તેથી હરિણ, ભ્રમર, મરક્ત મણિ કે અશનિ (વજ) કંઈ પણ આશ્ચર્ય પમાડે તેમ નથી. િશબ્દ એક વ્યવહારથી મારી પાસે ગ્રહણ કર. કારણ કે જ્યાં જેની દુઃસ્થતા આવે, ત્યાં તે શું દેવાદાર ન ગણાય ? આવી વિષમાર્થ સમસ્યાઓ કહેવાય કે જે એક પાદ, દ્વિપાદ કે ત્રણ પાદવાળી અને પંડિતોને ઉચિત હોય. હે રાજન્ ! આ તો શૂન્ય પ્રશ્ન તુલ્ય અને કિં શબ્દોથી ભરેલ છે, તેથી એના જેવી સમસ્યાઓ વિદ્વાનોને અવશ્ય નિંદનીય થઈ પડે છે. જેમ કે — Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 315 “પૌત્ર: તોડપિ પિતામહ:” (એક પાદ) “સહસ્ત્રીષ પુરમ: સહસ્ત્રાક્ષ: સહસ્ત્રપત્' (દ્વિપાદ) નમ: રપૂરમું, ચંનો વિકુમપત્ન: ", EK - Mન્ને ક્ષીરસંવાશ” (ત્રિપાદ). , , , , એમ કહેતાં તરત જ કવીશ્વરે એ સમસ્યાઓ પૂરી કરી. કારણ કે જે સિદ્ધ સારસ્વત હોય, તેને કવિતા કરતાં વિલંબ શો ? તે ત્રણે સમસ્યાઓ અનુક્રમે આ પ્રમાણે છે - મૂર્તિમેશાં નામ: શમીનોમથમિમામ્ | બ્લોત્પન્નતા યસ્ય: પૌત્ર: તોગપિ પિતામહ:” ૨ | શંભુની એક એ જળમય મૂર્તિને અમે નમસ્કાર કરીએ છીએ કે કમળમાં ઉત્પત્તિ હોવાને લીધે જેનો પૌત્ર તે પણ પિતામહ કહેવાય છે. ત્રિતશિતો મીત–સ્તવ તેવું ! પ્રથાપક્ષે | सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात्" ॥ २ ॥ “હે દેવ ! તમારા પ્રયાણથી શેષનાગ ચલાયમાન થયો, ઇન્દ્ર ચકિત થયો અને વિષ્ણુ ભય પામ્યો.” “નમઃ પૂરપૂર ચંકો વિમપાત્ર: . कज्जलं क्षीरसंकाशं करिष्यति शनैः शनैः ॥ ३ ॥ વિદ્ગમ સમાન પાટલ-રક્ત ચંદ્રમા હળવે હળવે આકાશને કપૂરના પૂર સમાન અને કાજળને ક્ષીર સમાન ઉજજવળ કરશે. એ પ્રમાણે મહાવિદ્વાનના શિરને કંપાવનાર ગોષ્ઠીમાં કેટલોક સમય ગાળીને રાજા પોતાના ભવનમાં ચાલ્યો ગયો. હવે એકવાર શ્રીદેવસૂરિએ જીતેલ વાદના અવસરે રાજાએ પ્રમોદપૂર્વક એક લક્ષ દ્રવ્ય આપેલું હતું, તેમાં બીજું દ્રવ્ય ઉમેરીને એક ઉન્નત જૈન પ્રાસાદ બનાવવામાં આવ્યો. તેના ધ્વજારોપણના મહોત્સવમાં રાજાએ દેવબોધને સત્પાત્ર સમજીને માનપૂર્વક ત્યાં બોલાવ્યો. કારણ કે તેને કોઈનો પક્ષપાત ન હતો. એટલે આવતાં આવતાં, જયસિંહે કરાવેલ શંકરના મંદિર આગળ મહેશની મૂર્તિને જોઈને તે શાર્દૂલમાં એક ચરણ બોલ્યો – “ો રશિપુ રાતે પ્રિયતમ રેહાદ્ધહારી ?” પ્રિયતમા–પાર્વતીના અધદેહથી મનોહર એવો એક શંકર રાગીજનોમાં શોભેછે. પછી ઉત્સવથી ઉન્નત વિહાર નામના પ્રસાદમાં શ્રી અરિહંતને જોઈને તે બીજું પદચરણ બોલ્યો – नीरागेषु जिनो विमुक्त-ललनासंगो न यस्मात् परः" । નિરાગી જનોમાં એક જિન સમાન અન્ય કોઈ નથી કે જે રમણીના સંગથી વિમુક્ત છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ 316 શ્રી પ્રભાવક ચરિત્ર આથી ત્યાં મહાસભાના પંડિત સભાસદોને અવહીલનાપૂર્વક જોઈને પોતાના જ્ઞાનથી ગર્વરહિત એવા આચાર્ય બોલ્યા કેदुर्वारस्मरघस्मरोरगविषव्यासंगमूढो કનઃ शेषः कामविडंबितो न विषयान् भोक्तुं न मोक्तुं क्षमः" ॥१॥ દુર્વાર કામરૂપ વિકટ ઉરગના વિષયના વ્યાસંગથી મૂઢ બનેલ અને કામથી વિડંબના પામેલ શેષજનો વિષયોને ભોગવી શકતા નથી કે મૂકી શકવાને પણ સમર્થ નથી. પછી ભદ્રાસને બિરાજમાન આચાર્યે પોતાની શક્તિ પ્રગટ કરવા માટે રાજાને જણાવ્યું કે– કોઈ પામર, પુરુષને અહીં લાવો.' એટલે રાજાના આદેશથી પ્રતિહાર તરત જ શ્રી સિદ્ધરાજના તળાવ પરથી કોઈ જળવાહક મજુરને લઈ આવ્યો ત્યારે ગુરુમહારાજે તેને પૂછયું કે “અક્ષરમાં તારો પરિચય છે ? ત્યારે તે પોતાની પ્રજ્ઞાનુસારે બોલ્યો-“હે સ્વામિનું ! કંઈક પરિચય છે. જન્મથી થા અને જા એ બે અક્ષર વિના હું કંઈ શીખ્યો નથી. તે સિવાય તો પાડા પર ગુસ્સો લાવીને હું તેના પુંછને મરડવાનો અભ્યાસ કરું છું.” એટલે સુજ્ઞશિરોમણી દેવબોધ તેના મસ્તક પર પોતાનો હાથ રાખીને બોલ્યો કે હે સભ્યો ! તમે એની વાણી સાંભળો–આથી સભ્યો બધા સાવધાન થઈ ગયા. એવામાં કાવ્યના અભ્યાસીની જેમ તે મતિમાન સ્થિર અને ધીર વચનથી કહેવા લાગ્યો કે तं नौमि यत्करस्पर्शाद् व्यामोहमलिने हदि । सद्यः सम्पद्यते गद्य-पद्यबन्धविदग्धता" ॥ १ ॥ જેના કરસ્પર્શથી વ્યામોહથી મલિન બનેલ હૃદયમાં ગદ્ય-પદ્ય રચવાની કુશળતા સત્વર પ્રગટ થાય છે, તેને હું નમસ્કાર કરું છું. એ પ્રમાણે ભારે ચમત્કારથી બધા વિદ્વાનો ચકિત થઈ ગયા. તે વખતે સિદ્ધરાજે એ કવીશ્વરને લક્ષ દ્રવ્યદાન આપ્યું. જે શ્રીપાલ કવિથી સહન ન થઈ શકવાથી અને તેના આચારમાં શંકા પડવાથી તે દેવબોધનું ચરિત્ર પોતાના ખાત્રીદાર માણસો મારફતે તપાસાવવા લાગ્યો. એવામાં તે ભાગવતનું અદ્ભુત ચરિત્ર, મહાનિંદનીય અને અવજ્ઞા કરવા લાયક તેમના જોવામાં આવ્યું, જે તેમણે સૌ સમક્ષ નિવેદન કરતાં જણાવ્યું કે “જે વચન અશ્રદ્ધેય છતાં અમારી પ્રતીતિથી શ્રદ્ધા કરવા લાયક છે. કારણ કે જે અમે સાક્ષાતુ નજરે જોયા છતાં અમારું મન સંદિગ્ધ રહે છે, કે ગંગાજળથી ભાગવત વ્રતને ધારણ કરનાર, વેદજ્ઞ અને સોમરસને પીનાર એવા તેણે યજ્ઞોપવીતને દગ્ધ કરીને મદિરાનું પાન કર્યું. સંન્યસ્તાશ્રમના આચારનો આડંબર રાખનાર એ અર્ધરાત્રે પોતાના પરિવાર સહિત સરસ્વતીના તટ પર મદિરાપાન કરે છે. વળી રાજા (ચંદ્ર) બુધ, કવિ, શૂર, ગુરુ અને વક્ર શનૈશ્ચર એ બધા વારુણી (મદ્ય અથવા પશ્ચિમ દિશા)ના સંગથી અસ્ત પામે છે, અને આ ઉદયમાન છે, એ જ મોટું આશ્ચર્ય છે.” એવામાં એકદમ સંભ્રાંત લોચન કરતાં શ્રીપાલ કવિ બોલ્યા કે—એ કેમ સંભવે? એ તો નજરે જોયા છતાં પણ સત્ય ન માની શકાય તેવું છે. ચોથા સંન્યસ્ત આશ્રમમાં વર્તનાર અને વ્યાવહારિક ભોગોની સાથે પણ કંઈ પ્રયોજન નથી. તેના દર્શનાચારથી વિરુદ્ધ ભોગાદિક તો તે કેમ એવી શકે ? Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર ત્યારે તે સેવકો કહેવા લાગ્યા કે—અમે આ બધુ જાતે નજરે જોઈને કહીએ છીએ, પણ જોયા વિના નહિ; તેમ છતાં તમે જેને આદેશ કરો, તેને અમે પ્રતિજ્ઞાપૂર્વક તે બતાવીએ. 317 એટલે શ્રીપાલે કહ્યું કે—‘આજે અર્ધરાત્રે શ્રીજયસિંહ રાજા ત્યાં આવે, તેને તમે બતાવો.’ તેમણે એ વચન કબૂલ કરી રાજા પાસે જઈને સિદ્ધસારસ્વત કવિની બધી હકીકત યથાર્થ રીતે કહી સંભળાવી. જે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે—જો એ વાત સત્ય હોય, તો મને નજરે બતાવો. કારણ કે એ સાક્ષાત્ પ્રગટ રીતે નજરે જોયા છતાં માનવામાં ન આવે તેવી વાત છે.’ પછી અર્ધરાત્રે રાજા બતાવેલ માર્ગે ચાલીને કાયરજનોને દુષ્પ્રાપ્ય એવા સરસ્વતીના કિનારે આવ્યો, ત્યાં વૃક્ષ-લતાઓની નિબિડ ઘટામાં તેણે દૃષ્ટિ કરી, તો મદોન્મત અનુચરોથી આશ્રિત, ઇચ્છાનુસાર ગુણગાન થવાથી અવ્યક્ત ધ્વનિયુક્ત તથા મદ્યપાત્રથી નીકળતા મઘવડે મલિન મુખ સહિત તે દેવબોધ રાજાના જોવામાં આવ્યો, એટલે આ અનુચિત જોઈને સિદ્ધરાજને પણ ખાત્રી થઈ અને મનમાં સૂગ થતાં તેણે પોતાની નાસિકા મરડી, વળી તેને વિચાર આવ્યો કે—‘અહો સંસારની કેવી વિચિત્રતા છે ? કે દર્શનના આધારરૂપ આવા વિદ્વાનો પણ આમ પોતાની મર્યાદા લોપીને કુત્સિત કર્મ કરે છે. અત્યારે જો હું એને સાક્ષાત્ ન બોલાવું, તો પ્રભાતે શું એ પોતાનું આ દુશ્ચરિત્ર માનવાનો છે ?’ એમ રાજા વિચાર કરે છે, તેવામાં અતિક્રીડાથી જાણે કોટિરસને પામી હોય, તેમ તેના પ્રગટ વચન રાજાના સાંભળવામાં આવ્યા. ત્યાં પોતાની પાસે આવેલ રાજાને જોઈ તેના તેજ પ્રસારથી ઉજવળ બની શોભતી ચંદ્રિકા જાણે પાછળ પાછળ આવતી હોય એમ ભાસતું હતું. તે વખતે દેવબોધ પોતાના પરિવારને કહેવા લાગ્યો કે—‘આ પ્રસન્ન-સ્વચ્છ મદિરાનો એક એક ઘુંટડો લઈ પોતાના સ્થાને જઈને હવે આરામ કરીએ.' એ સાંભળી રાજા બોલ્યો અમારો પણ આ (મદિરાપાન)માં ભાગ કરો. ‘સ્વાદિષ્ટ સંવિભાગમાં કોણ વિમુખ હોય ? એવામાં ક્ષણવાર વિચારીને તાત્કાલિક મતિ ઉત્પન્ન થતાં દેવબોધ બોલી ઉઠ્યો કે—‘હે રાજન્ ! તમે અચાનક દૈવયોગે જોવામાં આવ્યા. એટલે અમે તમને વધાવીએ છીએ; એમ કહી તેણે એક સુવર્ણપાત્ર મદ્યથી ભરીને રાજાને આપ્યું. તે જોતાં રાજાને ક્ષીરપૂર્ણ જોવામાં આવ્યું. એટલે અમૃત સમાન તેનું રાજાએ પાન કર્યું અને ક્ષણભર તેને વિચાર થઈ આવ્યો કે—‘આ દુધ કે મઘ ? એણે પોતાની શક્તિથી તેનો રસ ફેરવી નાખ્યો હશે અને જો ૨સ-પરાવર્તન કર્યું હોય, તો એની શક્તિ અને પ્રતિભા અદ્ભુત છે.’ પછી તે કવિરાજે રાજાને તે વખતે ‘આ અવસર ઠીક છે.' એમ ધારી વિસર્જન કર્યો. પ્રભાતે રાજસભામાં આવીને તેણે નિવેદન કર્યું કે—‘હે મહારાજ ! અમારે તીર્થાટન કરવું છે, માટે આપની અનુજ્ઞા લઈએ છીએ.’ ત્યારે રાજાએ જણાવ્યું કે—તમારા જેવા મુનીશ્વરો તો દેશની શાંતિ માટે નીર સમાન છે. તો કયો સુજ્ઞ તમને જવાની અનુમતિ આપે ?’ એટલે તેણે કહ્યું કે—‘હે રાજન્ ! આ વખતે અર્થવાદનું પ્રયોજન નથી. જ્યાં પંડિત ખલ-ભાષાથી પરાભવ પામે અથવા ઓળખાય, ત્યાં સ્થિતિ કરવી યોગ્ય નથી. કુળ, વિદ્યા, વય, જ્ઞાન કે શક્તિ જો પુરુષને નિંદનીય કર્મોથી ન અટકાવે, તો નગરમાં રહેવાથી શું ? દેવ, દેવીઓ, મહામંત્રો, અનેક વિદ્યાઓ અને અષ્ટ સિદ્ધિઓ જેમને વશ હોય, છતાં તેમનું વચન માન્ય ન થાય, તો તેવા લોકોથી પણ શું ? માટે હે રાજા ! તારી સભા Page #325 -------------------------------------------------------------------------- ________________ 318 શ્રી પ્રભાવક ચરિત્ર અમારા જેવાને યોગ્ય નથી, એ સ્પષ્ટ છે. આવા ગામનો નટ અને ગામડાના લોકો જેવો ભલે તમારો જ અનુકૂલ સંયોગ રહો.” ત્યારે રાજા શ્રીપાલ કવીશ્વરને કંઈક આશયસહિત વચન બોલ્યો કે—‘તમે કોપગર્ભિત સજ્જનનું વાક્ય સાંભળ્યું કે નહિ?” એટલે પ્રજ્ઞાવાન શ્રીપાલ કવિ વિચારવા લાગ્યો કે-“આ ભિક્ષ કાર્ય સન્માનથી દંડિત અને ક્રિયાભ્રષ્ટ થાય, તથા તેજોહીન થાય તેમ કરું, એમ ધારીને તે બોલ્યો કે-“હે મહારાજ ! આ મુનિઓ અચિંત્ય શક્તિધારી અને મહા પ્રભાવશાળી છે, માટે સ્વદેશમાંથી એમને મોકલવા ન જોઈએ, કારણ કે વિદ્વાનો દ્રવ્ય કે ખુશામતથી સંતુષ્ટ થતા નથી, પણ તેમનો સ્વભાવ જાણવામાં આવતાં તેઓ કેવળ સધાત્સલ્યથી પ્રસન્ન થાય છે.” એ પ્રમાણે સત્ય અને શ્રવણીય વચન સાંભળતાં રાજા પોતાનું મસ્તક મુનિના ચરણે લગાડીને વિનય પૂર્વક કહેવા લાગ્યો કે-મુનિઓના વ્રત-માહાભ્યથી જ પૃથ્વીનું પાલન કરતા રાજાઓ ઈંદ્રની જેમ શોભા પામે છે તેમાં બીજું કંઈ કારણ નથી. માટે હે મુનીશ્વર ! તમે ક્રિયાનિષ્ઠ થઈને અમારા દેશમાં જ રહો. કારણ કે મહાત્માઓ અર્થી જનના પ્રણય-સ્નેહનો ભંગ કરતા નથી.' એમ રાજાના વચનથી તે દેવબોધ સંતુષ્ટ થઈને ત્યાં રહ્યો, અને ત્રણ વરસ થતાં તે હળવે હળવે દરિદ્ર થઈ ગયો. કારણ કે ક્રય વિક્રયના વ્યવહારથી તેને ધનની પ્રાપ્તિ થતી નથી. ત્યાં તો માત્ર રાજાનું આપેલ ભોગવવાનું હતું, એટલે તે ન મળતાં ધન વિના તેને દરિદ્રતા આવી ગઈ. એ બધો વૃત્તાંત શ્રી હેમચંદ્રસૂરિ તો જાણતા હતા, છતાં શ્રીપાલ કવિએ એકાંતમાં તેમની પાસે વિચાર ચલાવ્યો કે “એ ભિક્ષુ પોતાના આચારથી ભ્રષ્ટ ક્રિયાહીન, દુશ્ચરિત્રવાનું હોવાથી આચારનિષ્ટ યતિઓને મુખ જોવા લાયક નથી. વળી દરિદ્રતાની રાજધાની હોવાથી તે અત્યારે ઋણથી જર્જરિત બની ગયો છે. તેમજ મદ વડે ઉદ્ધત અને મહાલોલ જીભને વશ થવાથી અત્યારે પરિવાર સહિત તે ભિક્ષાવૃત્તિથી પોતાનો નિર્વાહ ચલાવી રહ્યો છે. એ દર્શની પોતાના લક્ષણોથી દર્શનાચારમાં સ્થાપન થયેલ છે. વળી એના સદ્ગુણોથી. આઠ સિદ્ધિઓમાંથી છ તો ચાલી ગઈ, પણ અણિમા અને લઘિમા એટલે કૃશતા અને લઘુતા એ બે સિદ્ધિઓ એની પુષ્ટ થઈ છે, એ આશ્ચર્ય છે. તેજથી સાક્ષાત્ દેવેંદ્ર સમાન અને વર્ણાશ્રમના ગુરુ એવા શ્રી સિદ્ધરાજને એણે ભૂમિ પર બેસાડ્યો અને પોતે મહેલના શિખર પર રહેલ કાગની જેમ સિંહાસન પર બેઠો. એ અવજ્ઞા રૂપ લતાનું તે નિર્વિવેકીને ફળ મળ્યું. અને વળી મારા સાંભળવા પ્રમાણે તે એવો વિચાર ચલાવે છે કે આપણને રણ-સંગ્રામનો ઉપદ્રવ પ્રાપ્ત થશે. તેથી રાજપૂજ્ય શ્રી હેમચંદ્ર ગુરુ વિના એ પ્રતિઘાત પામે તેમ નથી. માટે જો એ પૂજ્ય ગુરની પાસે આવે, તો પણ અમારે તો તેને માન ન આપવું જોઈએ. કયો સુજ્ઞ એ પતિત-ભ્રષ્ટનું મુખ પણ જુએ ?' ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે તમે કહો છો, તે સત્ય છે, પણ એના એક ગુણને લીધે બહુમાન કરવાની જરૂર છે કે જે ગુણ બીજામાં નથી. આ સમયે જેમાં બીજા ગુણો સંક્રાત થયેલા છે એવું અસાધારણ સિદ્ધસારસ્વત એના વિના બીજે ક્યાંય નથી. માટે જો નિર્વિષ સર્ષની જેમ પોતાના માનને પ્લાન કરનાર એ ધીમાન આવે, તો એને સત્કાર મળવો જોઈએ.' એટલે શ્રીપાલ કવિ કહેવા લાગ્યો કે “મહાપુરુષની દૃષ્ટિ તો ગુણને જોવાની જ હોય છે. શ્યામ અને મરણ પામેલ કતરાના ધવલ દાંતને કૃષ્ણ મહારાજે વખાણ્યા હતા. આ સંબંધમાં મેં તો મારો અભિપ્રાય નિવેદન Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 319 કર્યો, હવે બહુશ્રુત એવા આપ પૂજ્યને વિચાર કરતાં જે ગૌરવોચિત લાગે, તે પ્રમાણે કરો.” પછી એક દિવસે મહાકવિ, અભિનવ ગ્રંથની રચનામાં આકુળ હતો, પટ્ટિકા અને પટપર તે પદો લખી રહ્યો હતો. શબ્દ-વ્યુત્પત્તિને માટે તે અન્યોન્ય ઉહાપોહ કરી રહ્યો હતો, પુરાણ કવિઓના દૃષ્ટાંત જોઈને તે વાક્યરચનામાં ઉતારતો હતો, એવામાં બ્રહ્મ ઉલ્લાસના નિવાસરૂપ, બ્રહ્માના મંદિરમાં પંડિતોથી વિભૂષિત શ્રી હેમચંદ્રસૂરિની સભામાં ક્ષુધાતુર અને પોતાના પરિવારથી પ્રેરાયેલ દેવબોધ મધ્યાન્હ પછી પ્રતિહારની પરવાનગીથી ત્યાં આવી ચઢ્યો એટલે મંત્ર-ઔષધિની પ્રભાથી સ્તબ્ધ થયેલ અગ્નિની જેમ ઠંડા પડેલા તેજવાળા તે મહા વિદ્વાનને જોઈ આચાર્ય મહારાજ ઉભા થયા, અને કહેવા લાગ્યા કે “હે સુજ્ઞશિરોમણિ ! તમારું સ્વાગત છે. આજે જોવામાં આવ્યા તેથી આજનો દિવસ ધન્ય છે. તે કલાનિધાન ! આજે આ અમારા અર્ધ આસનને અલંકૃત કરો. તમે સંકટમાં પણ પ્રગલ્કતાથી વિભૂષિત અને કળાઓનો બરાબર નિર્વાહ કરી રહ્યા છો.” એ પ્રમાણે સાંભળતાં દેવબોધ પણ ચિંતવવા લાગ્યો કે–“મારા મર્મને તો આ જાણે છે. કથનથી કે કથનાતીત કળાથી અમે કાંઈ સમજી શકતા નથી. ગમે તેમ હો, પણ એ મહાવિદ્વાનું અને સૌભાગ્ય-લક્ષ્મીથી અત્યારે વિકાસમાન છે. માટે એ સ્વચ્છ-પવિત્ર પર મત્સર શો ? એનું બહુમાન કરવાથી જ શુભનો ઉદય થાય તેમ છે. આ સમયે પુણ્ય અને વિદ્યામાં એમની તુલનામાં કોણ આવે તેમ છે ? વળી ગુણોમાં પ્રતિકૂળ કોણ થાય ? માટે એ માનનીય છે.” એમ ધારી આચાર્યની અનુમતિથી તે તેમના અર્ધાસન પર બેઠો. વળી તે સુજ્ઞ આચાર્ય મહારાજને પુરુષરૂપે સાક્ષાત્ સરસ્વતી માનતો હતો. પછી શ્રેષ્ઠ સારસ્વતથી ઉજ્જવળ એવો દેવબોધ, સભાસદોના રોમાંકુરને પ્રગટ કરવામાં મેઘ સમાન એવું સવિસ્મય વચન કહેવા લાગ્યો– पातु वो हेमगोपालः कंबलं दंडमुद्वहन् । . षड्दर्शनिपशुग्रामं चारयन् जैन गोचरे" ॥ १ ॥ દંડ અને કંબળને ધારણ કરતા શ્રી હેમ-ગોપાલ તમારું રક્ષણ કરો કે જે જૈન-ગોચરમાં ષટદર્શનરૂપ પશુઓને ચારી રહ્યા છે. આ શ્લોક સાંભળતાં શિર ધૂણાવતા સભાસદો, તેમાં સત્યાર્થીની પુષ્ટિ સમજીને હૃદયમાં અતુલ વિસ્મયને ધારણ કરવા લાગ્યા. પછી આચાર્ય મહારાજે શ્રીપાલને બોલાવીને તેની સાથે મૈત્રી કરાવી. કારણ કે વિરોધ શમાવવો એ વ્રતધારીઓનો પ્રથમ ધર્મ છે. તે વખતે ગુરુએ તેનો વૃત્તાંત સિદ્ધરાજને જણાવી તેને રાજા પાસેથી લક્ષ દ્રવ્ય અપાવ્યું. એવામાં અન્ય દર્શનના સંબંધમાં આવતાં વિદ્વાનોના પ્રણામથી અને ક્ષીણ થતાં પોતાના ભાગ્ય શક્તિ અને આયુસ્થિતિનો વિચાર કરી, મહામતિ દેવબોધે તે દ્રવ્યથી ત્યાં દેવું ચૂકવી ઋણરહિત થઈ ગંગા કિનારે જઈને પરભવનું સાધન કર્યું. હવે એકવાર પોતાને સંતાન ન હોવાથી ખેદ પામેલ સિદ્ધરાજ ઉપાનહ વિના પગે ચાલીને તીર્થયાત્રા કરવા નીકળ્યો, ત્યાં હેમચંદ્ર પ્રભુને પણ તેણે સાથે લીધા. કારણ કે ચંદ્રમા વિના શું નીલોત્પલ (કમળ) વિકસિત થાય? તે વખતે જીવ રક્ષાને માટે હળવે હળવે ચાલતા અને જાણે સાક્ષાતુ સંયમ હોય એવા ગુરુ દ્વિધા ચરણે Page #327 -------------------------------------------------------------------------- ________________ 320 શ્રી પ્રભાવક ચરિત્ર (ચારિત્રે) સંચરતા દેખાવા લાગ્યા એટલે રાજાએ તેમને વાહન પર આરોહણ કરવાની અભ્યર્થના કરી પણ ચારિત્રસ્થિત આચાર્યે તેનો નિષેધ કર્યો ત્યારે રાજાએ મનમાં કંઈક દૂભાઈને મિત્રતાથી તેમને કહી દીધું કે‘તમે તો જડ છો.” જેથી તેમણે પ્રાકૃતમાં ઉત્તર આપ્યો કે હા, અમે નિજડ છીએ.” એટલે રાજા ચમત્કાર પામતાં ચિંતવવા લાગ્યો કે-“એમણે તો અમને સજડ-જડ કહ્યા પણ પોતે તો પોતાના આચારને પાળતા હોવાથી અને સુજ્ઞ હોવાથી અમે નિજડ છીએ, એમ કહેતાં અહો ! આચાર્યની વ્યાખ્યાચારી જણાઈ આવે છે. પછી ત્રણ દિવસ સૂરિ રાજાને મળ્યા નહિ એટલે તેમને કોપાયમાન સમજીને રાજા શાંત પાડવા માટે ત્યાં ગયો, તે વખતે તંબુમાં બેસીને તેઓ આયંબિલ કરતા હતા. રાજાએ પડદો જરા દૂર કરીને તેમનું લખ્યું ભોજન જોઈ લીધું. તે જોતાં રાજાને વિચાર આવ્યો કે–“અહો આ જિતેંદ્રિય, શુષ્ક ભોજનમાં પાણી મેળવીને ખાય છે. ખરેખર ! એમનું તપ ભારે દુષ્કર છે. આ લોકો ભક્તિના અતિશયથી ભવ્ય લોકો પાસે એમને મિષ્ટાન્નનું ભોજન લેનારા ઓળખાવે છે, તે અજ્ઞાન છે.” એમ ચિંતવીને રાજાએ પ્રગટ જણાવ્યું કે– હે પ્રભો ! અવજ્ઞાથી નહિ, પણ મિત્રતાથી કરેલ મારો એ અપરાધ આપ ક્ષમા કરો. આપની દેહવ્યથાના ઉચ્છેદ માટે મેં એ કર્કશ વચન કહ્યું હતું.' ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે હે રાજન ! રાગ દ્વેષના સ્વભાવ રહિત એવા અમને રાજા કે દરિદ્રની કર્કશ કે પ્રિયવાણી શું કરવાની હતી? કારણ કે— “મુંનીદિ વર્થ ઐક્ય, નીf, વાસો વસીરિ.. शयीमहि महीपृष्ठे कुर्वीमहि किमीश्वरैः ॥ १ ॥ અમે ભિક્ષાવૃત્તિથી ભોજન કરીએ છીએ, જીર્ણ વસ્ત્ર પહેરીએ છીએ અને પૃથ્વી પીઠ પર શયન કરીએ છીએ, તો અમારે રાજાઓનું શું પ્રયોજન છે? પછી રાજાએ તેમનો સત્કાર કરી સિંહપુર (સિહોર) નામે સ્થાન બ્રાહ્મણોને આપીને તે શ્રી શત્રુંજય પર્વત પર ચઢ્યો ત્યાં ભાવથી શ્રીયુગાદિ પ્રભુને નમી, તેમની પૂજા કરીને રાજા ભારે પ્રમોદથી પોતાના જન્મને કૃતાર્થ માનવા લાગ્યો. ત્યાં રાજાએ તીર્થની પૂજા માટે બાર ગામ આપ્યાં. કારણ કે મહાપુરુષો તેવાં કામ અનુમાનથી પણ કરે છે. પછી પર્વત માર્ગે અલ્પ વખતમાં પુણ્યશાળી રાજા રૈવતાચલની નજીકમાં આવી પહોંચ્યો ત્યાં સંકલ ગામની પાસે આવાસ દેવરાવ્યા અને લોચનને અમૃત-રસાયન સમાન શ્રીગિરનાર ગિરિને તેણે જોયો, તે વખતે પર્વતના શિખર પર રહેલ શ્રીનેમિનાથના ચૈત્યનો શ્રીસન મંત્રીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એટલે ધવલપ્રસાદ જોઈને રાજાએ તેને પૂછયું, ત્યારે તીર્થ પ્રભાવનાના હર્ષથી લોચનને વિકસિત કરતાં તેણે જણાવ્યું કે હે દેવ ! યાદવવંશના મુગટ સમાન શ્રી નેમિનાથ ભગવંતનો આ પ્રાસાદ દેખાય છે, તે આપનો જ બનાવેલ છે.’ રાજાએ કહ્યું કે “શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી આ ઉજ્જયંત મહાતીર્થને હું જાણું છું અને અહીં જગન્યૂજય શ્રી નેમિનાથ ભગવંત બિરાજમાન છે, પરંતુ એ મારી કૃતિ છે. એમ જે તું કહે છે, તેમાં મને સંશય Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 321 એમ સાંભળતા અમાત્ય કહેવા લાગ્યો કે–“હે સ્વામિનું ! બરાબર લક્ષ્યપૂર્વક સાંભળો–આજથી નવ વર્ષ પૂર્વે તમે મને આ પ્રદેશનો અધિકારી બનાવ્યો હતો. તે વખતે પર્વત પર આરોહણ કરતાં જીર્ણ જિનાલય મારા જોવામાં આવ્યું. એટલે આવક દ્રવ્યનો તેમાં વ્યય કરીને એ ચૈત્યનો મેં ઉદ્ધાર કરાવ્યો. હવે જો આપને એ કબુલ અને પ્રમાણ હોય તો ઠીક, નહિ તો આપ સત્યાવીશ લાખ-દ્રમ્મુ-ટકા લઈ લ્યો.' એ પ્રમાણે સાંભળી હર્ષથી રોમાંચિત થતો રાજા કહેવા લાગ્યો કે-“હે મંત્રિનું ! આવું તુચ્છ વચન તમે કેમ બોલ્યા ? અસ્થિર દ્રવ્યના વ્યયથી તમે મારુ યશોજીવન અત્યંત સ્થિર, પુણ્યમય અને ગરિષ્ઠ બનાવ્યું છે, તેથી આલોક અને પરલોકમાં તારા જેવો મારો અન્ય સ્વજન કોણ છે? માટે હે મિત્ર ! ખેદ ન કર. આપણે હવે આ પર્વત પર આરોહણ કરીએ.” એમ કહેતાંજ રાજાએ પર્વત પર આરોહણ કર્યું. ત્યાં મંડપમાં શુદ્ધ ભૂમિકા પર બેસીને તેણે અષ્ટાંગ જિનેશ્વરને વંદન કર્યું. એવામાં બેસવાને માટે આસન લાવેલ સેવકને અટકાવતાં રાજાએ જણાવ્યું કે “આ તીર્થમાં કોઈએ પણ આસનાદિક પર ન બેસવું, શય્યા પર નિદ્રા ન લેવી, ભોજન કે રસોઈ ન કરવી, સ્ત્રીસંગ ન કરવો, સૂતિકાકર્મ પણ ન કરવું અને દધિમંથન ન કરવું.” ઇત્યાદિ સિદ્ધરાજની મર્યાદા અદ્યાપિ શાશ્વતી વર્તે છે. પછી સુવર્ણ, રત્ન અને શ્રેષ્ઠ પુષ્પોથી ભગવંતને પૂજીને રાજા અંબાદેવીના મંદિરમાં ગયો. ત્યાં દેવીનું પૂજન કરીને તેને પ્રણામ કર્યા, ત્યાંથી કૌતુકી રાજા અવલોકનશિખર પર ગયો, ત્યાં ભક્તિથી શ્રીનેમિનાથને નમીને તે દિશાઓનું અવલોકન કરવા લાગ્યો. એવામાં એક ચારણ બોલ્યો કે “હું ના સીદ્ધર નં વડિલ જિનારિ | लइआ च्यारु देस अलयउं जोअइ कर्णऊत्र" ॥ १ ॥ પછી પર્વત પરથી નીચે ઉતરીને રાજા શ્રી હેમચંદ્ર સહિત પ્રભાસ પાટણમાં શિવાલયમાં ગયો. ત્યાં આચાર્યું પરમાત્મસ્વરૂપે શિવની સ્તુતિ કરી અને નમસ્કાર કર્યા કારણ કે અવિરોધ એ જ મુક્તિનું પરમ કારણ છે. આચાર્યે આ પ્રમાણે સ્તુતિ કરી હતી— “यत्र तत्र समये यथा तथा, योसि सोस्यभिधया यया तया। वीतदोषकलुषः स चेद् भवा-नेक एव भगवन्नमोस्तु ते" ॥१॥ ગમે તે સમય (શાસ્ત્રોમાં ગમે તે રીતે અને ગમે તે નામથી હો. જો તમે દોષની કલુષતા રહિત હો, તો હે ભગવનું ! તમે એક જ છો માટે તમને નમસ્કાર છે. પછી ત્યાં મહાદાન આપી, મહિમાથી અદૂભુત પૂજા કરીને રાજા ત્યાંથી પાછો ફરીને અંબિકાથી અધિષ્ઠિત કોટિ (કોડિનાર) નગરમાં આવ્યો, ત્યાં સંતાન ચિંતાથી વ્યાકુળ થયેલ રાજાને જાણીને શ્રી હેમચંદ્રસૂરિએ આદરપૂર્વક અંબિકાદેવીનું આરાધન કરવા માંડ્યું. એટલે ત્રણ દિવસના ઉપવાસને અંતે તેમણે તે શાસનદેવીને બોલાવી ત્યારે તે સાક્ષાત્ આવીને કહેવા લાગી કે– હે મુનિ ! મારું વચન સાંભળો-એ રાજાના ભાગ્યમાં સંતતિ નથી, તેમ આ સમયે તેવો કોઈ પુણ્યશાળી જીવ પણ નથી, એ રાજાના ભ્રાતાનો પુત્ર કુમાર છે, તે પુણ્ય, પ્રતાપ અને મહિમાથી બલિષ્ઠ એવો રાજા થશે. તે અન્ય રાજયોને જીતશે અને ભોગવશે તથા પરમ શ્રાવક થશે.એ પ્રમાણે દેવીનું વચન સાંભળતાં પુત્રના અભાવે અંતરમાં ખેદ પામનાર અને પ્રજાની પીડાથી Page #329 -------------------------------------------------------------------------- ________________ 322 શ્રી પ્રભાવક ચરિત્ર શંકા પામતો સિદ્ધરાજ સતત ઉત્સવોથી અલંકૃત એવા અણહિલ્લપુરમાં આવ્યો. હવે ક્ષત્રિયોમાં શિરોમણિ અને જાણે સંપદાઓનો પ્રસાદ હોય એવો દેવપ્રસાદ નામે કર્ણરાજાનો બંધુ હતો. સદ્ગતને પાળનાર ત્રિભુવનપાલ નામે તેનો પુત્ર હતો તેનો કુમારપાલ નામે પુત્ર કે જે રાજયના લક્ષણોથી અલંકૃત હતો. અહીં પુત્રની આશાના ભંગથી વિષાદ પામેલ શ્રી સિદ્ધરાજે પરમજ્ઞાની સમાન નૈમિત્તિકોને બોલાવ્યા. એટલે ગ્રહગતિને માટે સદ્ભાવ અને પ્રશ્નચૂડામણિ ગ્રંથના આધારે કેવલીથી અવિરુદ્ધ અને પરસ્પર વિચાર ચલાવીને તેમણે રાજાની આગળ નિવેદન કર્યું કે “હે સ્વામિનું ! આપના બંધુઓમાં એ કુમારપાલ કોઈને નમ્યા વિના રાજ્ય ચલાવશે, એ વચન અન્યથા થનાર નથી. પોતાના પ્રતાપથી અનેક રાજાઓને જીતીને દિશાઓને તાબે કરશે, પણ તેની પછી રાજ્ય વિનાશ પામશે.” એ પ્રમાણે સાંભળીને “જેમ થવાનું હોય, તેમ થાય છે.” એ વાક્ય જાણતાં છતાં તેને કુમારપાલ પર દ્વેષ આવ્યો અને તેનો વધ કરવાનો તેણે વિચાર કર્યો એ હકીકત કોઈ રીતે પણ કુમારપાલના જાણવામાં આવી, એટલે તે શરીરે ભસ્મ લગાવીને શિવદર્શની જટાધારી તાપસ થયો. એક વખતે ચરપુરષોએ આવીને રાજાને જણાવ્યું કે–ત્રણસો જટાધારી તાપસો આવેલા છે, તેમાં તમારો શત્ર કુમારપાલ પણ છે. તે સર્વ તાપસોને ભોજન માટે નિમંત્રણ કરો અને તેમાં જેના પગે પધ, ધ્વજ અને છત્ર હોય, તેને તમારો શત્રુ સમજી લેજો.” એ પ્રમાણે સાંભળતાં રાજાએ તેમને બોલાવ્યા અને પોતે ભક્તિથી તેમના પગ ધોવા લાગ્યો, એવામાં કુમારપાલનો વારો આવ્યો. એટલે તેના પગે પડ્યાદિક જોવામાં આવતાં તે પુરુષોએ દૃષ્ટિસંજ્ઞાથી રાજાને જણાવ્યું, તેથી રાજા સમજી ગયો અને પોતાના માટેની સંજ્ઞા પરથી કુમારપાલ પણ જાણી ગયો, જેથી કંઈક પ્રસંગનો દંભ કરી, હાથમાં કમંડળ લઈ, રાજભવનથી બહાર નીકળી, દિવસે પોતાને ઓળખવાના ભયથી શરીરે કંપતો અને ત્રાસ પામતો તથા “રાજા થકી મારું રક્ષણ કરો.' એમ અલિત વચનથી બોલતો કુમારપાલ શ્રીહેમચન્દ્રસૂરિના ઉપાશ્રયમાં આવ્યો, એટલે આચાર્યે સાહસથી તેને લાખો તાડપત્રોમાં છૂપાવ્યો. એવામાં તેના પગના અનુસાર રાજપુરષોએ ત્યાં આવીને તપાસ કરી, પણ તે જોવામાં ન આવવાથી તેઓ પાછા ચાલ્યા ગયા. પછી રાત્રે આચાર્યે તેને બહાર કાઢ્યો અને તે દેશાંતર ચાલ્યો ગયો. એવામાં ફરીને તે પૂર્વની જેમ ત્યાં આવી ચડ્યો. અહો ! સાહસિકતા એ જ ભાગ્યનું લક્ષણ છે. એટલે ત્યાંથી પણ તીર્થસ્નાનના દંભથી નીકળી સંકટથી ભય પામતો તે જટાધર વામદેવ તાપસ પાસે જવા લાગ્યો અને જેટલામાં તે આલી નામના કુંભારના ઘર પાસે આવ્યો તેટલામાં પાછલ લાગેલા અસવારો તેના જોવામાં આવ્યા. એટલે તેણે કુંભાર પાસે જઈને કહ્યું કે- હે શરણાગતવત્સલ પ્રજાપતિ ! આ આવતા સંકટ થકી તું મારું રક્ષણ કર.” ત્યારે તેણે તૈયાર કરેલ નીંભાડાના એક ખુણામાં છુપાવી તેટલો ભાગ મૂકીને તરત તેણે અગ્નિ સળગાવ્યો. એવામાં અસવારોએ આવીને તેને પૂછ્યું કે અહીં કોઈ જટાધર આવ્યો છે કે નહિ ?' તે બોલ્યો—હું કામમાં વ્યગ્ર હોવાથી જોઈ શક્યો નથી.’ આથી તેઓ ખેદ પામતા અનાદરથી પાછા ચાલ્યા ગયા. Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 323 પછી રાત્રે કુંભારે તેને બહાર કાઢ્યો એટલે તે દેશાંતર ચાલ્યો અને વાસરિ નામના કોઈ બ્રાહ્મણ સાથે તે સ્તંભતીર્થપુરમાં ગયો, ત્યાં શ્રીમાલવંશનો સુચરિત્રશાળી અને મહાધનવાન એવો ઉદયન નામે વ્યવહારી રહેતો હતો. તેની પાસે એક બ્રહ્મચારી છોકરો હતો. તેણે એકાંતમાં શ્રેષ્ઠીને કુમારપાલનો બધો સત્ય વૃત્તાંત નિવેદન કર્યો. એવામાં કુમારપાલે તેની પાસે કાંઈક ભાતું માગ્યું, ત્યારે વ્યવહારી કહેવા લાગ્યો કે-“જે રાજાને અભીષ્ટ ન હોય, તેની સાથે અમારે કાંઈ પ્રયોજન નથી. માટે રાજપુરુષો તને ન જુએ, તેટલામાં સત્વર દૂર ભાગી જા. હે બટુક ! એને તું આપણા નગરની સીમા મૂકાવી દે. એ પ્રમાણે શ્રેષ્ઠીના વચનથી તે નિરાશા અને ભય પામ્યો, વળી એમ સાંભળવાથી કુમારપાલ પણ રાત્રે તે નગરમાં દાખલ થયો. તે વખતે ચાર લાંઘણ થતાં સુધાથી તેની કુક્ષિ ઉંડી ઉતરી ગઈ હતી. આ અવસરે ચારિત્રના યોગે ઉત્પન્ન થયેલ લબ્ધિઓથી ગૌતમ સમાન એવા શ્રી હેમચંદ્રસૂરિ ત્યાં ચાતુર્માસ રહ્યા હતા. તે આચાર્ય મહારાજ વૃષ્ટિથી મેઘ જેમ ભૂમિને શીતલ કરે, તેમ વ્યાખ્યાનધારાથી ભવ્યજનોના હૃદયને શાંતશીતલ કરતા હતા, એવામાં કુમારપાલ અચાનક ત્યાં આવી ચડ્યો. એટલે વિચક્ષણ ગુરુએ તેને જોયો તથા આકૃતિ અને લક્ષણોથી ઓળખી લીધો. પછી આશ્વાસન આપતાં તેને સારા આસન પર બેસાડીને તેમણે જણાવ્યું કે—'હે રાજપુત્ર ! શાંત થા. આજથી સાતમે વર્ષે તું રાજા થઈશ.” • રાજકુમારે કહ્યું–‘આપ જેવા યોગી પુરુષની કૃપાથી એ બધું પ્રાપ્ત થશે, પરંતુ આટલો કાળ અકિંચન મારે કેવી રીતે પસાર કરવો ? પછી આચાર્ય શ્રાવક પાસેથી તેને બત્રીશ દ્રમ્મ(રૂપીઆ) અપાવીને પુનઃ જણાવ્યું કે-“હે ભદ્ર ! અમારું એક વચન તું બરાબર દૃઢતાપૂર્વક સાંભળ-આજથી તારી પાસે દારિદ્રય આવનાર નથી, જોકે ભોજન, આચ્છાદનાદિ વ્યવહારથી તું અત્યારે માન પામી શક્યો નથી.” ત્યારે કુમારપાલ બોલ્યો- હે ભગવન ! જો એમ થાય અને મને રાજય મળે, તો પછી જોઈએ શું? અત્યારે હું વધારે શું કહું ?” એમ કહી મેઘથી આચ્છાદિત પૂર્ણ ચંદ્રની જેમ તે ગુપ્ત રાજા દેશાંતર ચાલ્યો ગયો. ત્યાં કોઈવાર કાપાલિક વ્રત આચરતાં, કોઈવાર કૌલવ્રત આચરતાં અને કોઈવાર શૈવમત આચરતાં ક્યાંય કૃત્રિમ કે વિચિત્ર પંથે ચાલતાં કૃત્રિમક્રમથી તેણે સાત વર્ષ વ્યતીત કર્યા, છતાં ગુરુના વચનથી સંકટમાં પણ તે હૃદયમાં દૃઢતા ધારણ કરી રહ્યો હતો. ભૂપાલદેવી તેની સ્ત્રી સર્વ અવસ્થામાં છાયાની જેમ સદા તેની પાછળ અનુસરતી હતી, કોઈવાર તે પતિના પાર્શ્વ ભાગને મૂકતી ન હતી. - હવે ૧૧૯૯ વર્ષ વ્યતીત થતાં સિદ્ધરાજ મરણ પામ્યો. એ વાત ક્યાંકથી જાણવામાં આવતાં સત્ત્વશાળી કુમારપાળ પોતાના નગરમાં આવ્યો. ત્યાં પાસેના એક શ્રીવૃક્ષ નીચે બેસતાં દુર્ગાદેવીનો મધુર સ્વર તે સુજ્ઞના સાંભળવામાં આવ્યો. એટલે પોતાના ભાગ્યનું પ્રમાણ જાણવાની ઇચ્છાથી તેણે દેવીને બોલાવીને નિવેદન કર્યું કે – હે જ્ઞાનનિધાન દેવી ! જો મને રાજ્ય મળે, એમ તારા જોવામાં આવતું હોય, તો મારા મસ્તક પર બેસીને તું કર્ણને પ્રિય લાગે તેવો સ્વર સંભળાવ. આથી તેણે તરત જ તે પ્રમાણે કરતાં અતિ સ્પષ્ટ સ્વરે જણાવ્યું કે—‘તું રાજા થઈશ.’ આ તેણીનો સ્વર તેના માનરૂપ મહેલમાં દીપક સમાન થઈ પડ્યો. પછી અંતરમાં રાજ્યપ્રાપ્તિની શંકા છતાં તેવા નિમિત્ત શોધવામાં તત્પર એવો કુમારપાલ નગરમાં આવ્યો અને શ્રીમાનું સાંબને મળ્યો. તેની સાથે તે શ્રી હેમચંદ્ર ગુરુ પાસે ગયો, ત્યાં તેમને વંદન કરીને વિશિષ્ટ બુદ્ધિવાળો Page #331 -------------------------------------------------------------------------- ________________ 324 શ્રી પ્રભાવક ચરિત્ર તે, આસનયુક્ત ગુરુના પાટ પર બેસી ગયો. ત્યારે શ્રી ગુરુ કહેવા લાગ્યા કે “તું અમારા આસન પર બેઠો, તેથી તને અવશ્ય રાજયની પ્રાપ્તિ થશે. તેમાં એ જ એક મોટું નિમિત્ત છે.” એટલે કુમારપાલ બોલ્યો કે હે પ્રભો ! રાજ્યની ઈચ્છાથી આપના આસન ઉપર પગ મૂક્યો છે. અપમાન કરવા માટે નહિ. હું તો આપને નમેલો જ છું તેથી મારામાં અવિનયની શંકા ન કરશો.' - હવે ત્યાં દશહજાર અશ્વોનો સ્વામી કૃષ્ણદેવ નામે સામંત તેનો બનેવી હતો, તેને કુમાર રાત્રે મળ્યો. એવામાં રાજ્યની સર્વ સત્તા ચલાવનાર અને રાજયયોગ્ય પુરુષની પરીક્ષા કરનાર પ્રધાનો સિદ્ધરાજ મેરૂ નામના શિવમંદિરમાં એકઠા થયા. અહીં કુમાર પણ નગરના રાજમાર્ગે આવતાં એકત્ર થયેલા પ્રધાનોને મળ્યો. ત્યાં કૃષ્ણ તેનો હાથ પકડીને તેને મંદિરમાં પ્રવેશ કરાવ્યો. તે વખતે ત્યાં બીજા બે રાજકુમારો દાખલ થયા. તેમાં એક સભાસદોને પ્રણામ કરીને બેઠો અને બીજો પણ પોતાનું ઉત્તરીય વસ્ત્ર વિસ્તારીને બેઠો. એટલે કૃષ્ણદેવે કુમારપાલને કહ્યું કે–અહીં બેસ.' ત્યારે તે પોતાના વસ્ત્રયુગલને સંકેલીને એક શ્રેષ્ઠ આસન પર બેસી ગયો. આ બધો દેખાવ જોતાં ત્યાં બેઠેલા કેટલાક નીતિજ્ઞ પ્રધાનો વિચારવા લાગ્યા કે “આમાં એક કુમારે તો પ્રણામ કર્યા. જે નિંદ્ય બુદ્ધિવાળો અને નિસ્તેજ હોય, તે પોતાના સ્વજનો તથા શત્રુઓથી પરાભવ પામે છે. તેમજ સંભ્રાંત દૃષ્ટિથી જોનાર અને પોતાના વસ્ત્રના છેડાને છુટો કરનાર હોય, તેની પાસેથી શત્રુ રાજાઓ સમસ્ત રાજયે છીનવી લે; પરંતુ આ કુમારપાલ કે જેને માટે નૈમિત્તિકોએ અનુમતિ આપી છે, અને જે પૈર્યપૂર્વક દૃષ્ટિ ચલાવતો તથા પોતાના વસ્ત્રને સંકેલતો અહીં આવ્યો છે, એ શત્રુઓનો નિગ્રહ કરશે અને દિશાઓને તાબે કરશે તેમજ એ મહાભાગ્યશાળી લક્ષ્મી વડે ચક્રવર્તી સમાન થશે, માટે દુર્બદ્ધિનો ધ્વંસ કરનાર એવા આ કુમારપાલનો અહીં રાજયાભિષેક કરો. એ સમુદ્ર પર્વત પૃથ્વીનું અવશ્ય પાલન કરશે.' એમ ધારીને બાર પ્રકારના વાજિંત્રોથી આકાશને ધ્વનિમય કરતાં પ્રધાનોએ ત્રણે ભુવનના મંગલરૂપ તેનો રાજ્યાભિષેક કર્યો. પછી મહોત્સવપૂર્વક કુમારપાલ રાજાએ રાજમહેલમાં પ્રવેશ કર્યો અને તે રાજ્યસન પર બિરાજમાન થતાં ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓએ તેને અક્ષતથી વધાવ્યો. એટલે મહા તેજસ્વી, પ્રતાપવડે પ્રચંડ અને શાંત સ્વભાવથી વર્તનાર એવો કુમારપાલ રાજા પૃથ્વીનું રાજય ચલાવવા લાગ્યો. એવામાં સપાદલક્ષ દેશનો રાજા અર્ણોરાજ કે જે ભારે મદોન્મત્ત હતો, તેની સાથે વિગ્રહ કરવાને કુમારપાલ રાજાએ પોતાની સેના સજ્જ કરી, અને ગ્રહ, નક્ષત્ર, તારા તથા ઔષધિથી પરિવરેલ ચંદ્રમાની જેમ હસ્તી, અશ્વ, પદાતિ અને રથોના સમૂહથી પરિવરેલ તથા સામંતમંડળ તેમજ અન્ય ક્ષત્રિયોથી સેવાતો તે રાજા પોતાનું સૈન્ય લઈને આગળ ચાલ્યો. કેટલાક દિવસે અજેય મેરુની માફક દુર્ણાહ્ય અને લંકાદુર્ગની જેમ અગમ્ય એવા શત્રરાજાને કિલ્લા પાસે તે પહોંચ્યો. ત્યાં પ્રતિપક્ષી રાજાએ દુર્ગની ચોતરફ બે યોજનમાં બોરડી, બાવળ, ખદિર (ખેર) તથા કરીર (કેરડા)ના વૃક્ષો વાવેલ હોવાથી તે કિલ્લો લોકોને ભારે દુર્ગમ્ય થઈ પડ્યો હતો, એટલે કુમારપાલ રાજાએ ઘણા માણસો કામે લગાડીને તે વૃક્ષો કપાવવા માંડ્યા, પણ તેનો પાર ન આવ્યો. આથી તે કંટાળીને પાછો ફર્યો અને વર્ષાકાલ પહેલાં અણહિલપુરમાં આવીને ચાર માસ સુધી ખિન્નતા પામેલ પોતાની સેનાનું પોષણ કર્યું. પછી ચોમાસું પૂરું થતાં તે પોતાનું સૈન્ય લઈને શત્રુ સામે ગયો અને ગ્રીષ્મઋતુમાં ફરી પાછો વળ્યો. એમ રાજાને અગિયાર વરસ ચાલ્યા ગયા. એટલે તે ચિંતવવા લાગ્યો કે –“પશ્ચિમ સમુદ્ર સુધી મારું રાજ્ય છતાં એ અર્ણોરાજ મારા કરતાં અધિક ભાગ્યશાળી છે ? અને મારે તાબે કેમ ન થાય ?' એમ ક્ષણભર તે વિચારમાં લીન થઈ ગયો. Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 325 હવે દેવમંત્રી સમાન તથા નીતિ અને ક્ષત્રિય સંબંધી વિચારમાં ચાલાક એવો વાલ્મટ નામે તે રાજાનો મંત્રી કે જે ઉદયનનો પુત્ર હતો. આ સંકટ આવી પડતાં રાજાએ તેને પૂછયું કે કોઈ દેવ, યક્ષ કે દેવી સમભાવી છે? કે જેના પ્રભાવથી આપણે વિજય પામીએ, અને આપણું મન તેનામાં લીન કરીએ.” એટલે વચન બોલવામાં કશળ એવો વાલ્મટ કહેવા લાગ્યો કે “હે સ્વામિન્ ! તમે મારું વચન બરાબર સાવધાન થઈને સાંભળો–જ્યારે આપના આદેશાથી આપનો બલિષ્ઠ બંધુ કીર્તિપાલ સૌરાષ્ટ્રના સ્વામી નવઘણનો નિગ્રહ કરવા ગયો અને અનેક વિગ્રહો કરતાં તે કંટાળી ગયો, તે વખતે સ્તંભતીર્થ પુરવાસી ઉદયન નામે મારો પિતા સંગ્રામમાં સૈન્યબળ આપનાર હતો. એકવાર ત્યાં જતાં જેના દર્શન દુર્લભ છે અને અત્યંત રમણીય એવો ઉન્નત પુંડરીકગિરિ તેના જોવામાં આવ્યો, એટલે તેણે પોતાના અધિકારીને તેનું અદ્દભુત માહાભ્ય કહી સંભળાવ્યું. જેથી ભારે ભક્તિપૂર્વક શ્રીયુગાદીશને નમસ્કાર કરતાં અને ધ્યાનથી તે પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. ત્યાં તેણે જીર્ણ પ્રાસાદ જોયો. એટલે કીર્તિપાલે (ઉદયને) ભંડારીને કહ્યું કે–આ પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરવાની અમારી ઈચ્છા છે, પણ આ સંગ્રામ જીતીને પાછા વળતાં એ બધું થઈ શકશે.’ પછી પર્વતથી નીચે ઉતરતાં તેણે શત્રુરાજા તરફ પ્રયાણ કર્યું, તે પણ ભારે મદોન્મત્ત હતો. ત્યાં ભાલા સામે ભાલા અને ગદા સામે ગદા એમ શૌર્યના આવેશથી પ્રહારની આગળ ઉભો રહીને પ્રહાર કરતો હતો. એવામાં પોતાને પ્રહાર ન લાગતાં પણ તે પૃથ્વી પર પડી ગયો. ત્યાં યુદ્ધમાં જય થયો અને શત્રુ હણાયો. એટલે રણભૂમિમાં તપાસ કરતાં ઉદયનને લગભગ મરણાવસ્થાએ પહોંચેલ જોઈને કીર્તિપાલે તેને જણાવ્યું કે –“અનિત્ય ભૌતિક દેહને સ્થિર યશથી તેં ચિરસ્થાયી બનાવ્યો છે હે ભદ્ર! વણિફવ્યવહાર તો તને જ બરાબર રીતે કરતાં આવડ્યો, હવે જો તારા મનમાં કાંઈ શલ્ય ખટકતું હોય, તો મને કહે, એટલે તે પ્રમાણે કામ કરતાં હું તારો કંઈક અનૃણી (ઋણરહિત) થાઉં.' ત્યારે ઉદયન કહેવા લાગ્યો કે હે નાથ ! અમે સદા પોતાના સ્વામીના તાબેદાર થઈને રહ્યા છીએ, તેથી તેના જ કાર્યમાં એકચિત્ત હોવાથી અમે તે ઉપરાંત બીજું કંઈ કાર્ય સમજતા નથી. પણ સિદ્ધરાજથી ભય પામતા તમારા બંધુ કુમારપાલ રાજાએ મારી પાસે એક બ્રહ્મચારી (બટુકોને મોકલ્યો હતો, પરંતુ મેં તેનો તિરસ્કાર કર્યો; તે વખતે શ્રીમાન્ કુમારપાલને પણ મારા પર બહુ ગુસ્સો આવ્યો અને મારામાં પણ ભારે પ્રચંડતા આવી ગઈ, તો અત્યારે તમારા ચરણની આગળ તે દોષ મૂકતાં હું મારા બંને લોકને સફળ સમજું છું, તેમજ મારું કુળ, શીલ અને શ્રુતને પવિત્ર માનું છું. હવે આ મારા મૃત્યુનો પ્રતીકાર થઈ શકે તેમ નથી, માટે હું તમને વિનંતિ કરું છું, તે સાંભળો. મારા પુત્ર વાગભટને મારે કંઈક કહેવાનું છે, તે તમે સંભળાવજો કે શત્રુંજય મહાતીર્થના પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે, માટે એ મારા શુભ હેતુને પાર પાડજે.” એટલે કીર્તિપાલે એ બધું સ્વીકાર્યું, એવામાં શ્રીઉદયને તરત જ ત્યાં પ્રાણરહિત થઈ ગયો. પછી પિતાની તે ભાવનાને થોડા અંશે) કરતાં હું અત્યારે ઋણરહિત થઉં. એ આશયથી પોતાની એક દેવકુલિકા મેં નગરમાં કરાવી છે. તેમજ આજ નગરમાં મહા ધનવાન શ્રીછર્ક નામે વ્યવહારી વસે છે કે જે શ્રેષ્ઠી પાસે નેવું લાખ દ્રવ્ય છે. મારી મિત્રતાને લીધે તેણે એ ધર્મસ્થાનનો એક ખત્ત (ગોખલો) કરાવ્યો અને ત્યાં તેણે શ્રીઅજિતનાથ સ્વામીની મૂર્તિ સ્થાપન કરી છે. જ્ઞાનના નિધાન શ્રીહેમચંદ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે. તેમના હસ્તના મંત્રોના માહાભ્યથી બધું સિદ્ધ થાય તેમ છે. માટે તે સ્વામિનું !, ત્યાં માનતા કરવા ઇચ્છતા હો, તો એ શત્રુ રાજાનો અવશ્ય પરાજય થાય. એ પ્રભુનું નામ જ એવા પ્રકારનો વિજય સૂચવે છે. આ મારી વિજ્ઞાપના સાંભળીને Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર તમે એ પ્રમાણે વિચારપૂર્વક કરો. કારણ કે આપના કરતાં મારી મતિ આગળ જાય તેમ નથી.' એ પ્રમાણેની વિનંતીથી અમાત્યના વચનક્રમનો વિચાર કરતાં રાજા કહેવા લાગ્યો કે—‘હે મંત્રિન્ ! તમારા વચનથી બધું કાર્ય મને યાદ આવ્યું છે. હે મિત્ર ! સાંભળ-જ્યારે પૂર્વે અમે સામાન્ય સ્થિતિમાં હતા, તે વખતે ત્રણ દિવસના ઉપવાસી થતાં અમે શ્રી સ્તંભતીર્થે ગયા અને વોસિર બટુક (બ્રહ્મચારી)ને ઉદયન પાસે મોકલ્યો હતો, પણ તે ગયો તેવો જ પ્રયોજન સાધ્યા વિના પાછો આવ્યો. આ તેનો અપરાધ મને ન લાગ્યો, પરંતુ અહો ! આ સ્વામીની કેવી ભક્તિ સાચવે છે, એમ મારા મનમાં અસ૨ થઈ. કારણ કે પોતાના દુર્ભાગ્યને જોયા છતાં બીજા પર રોષ લાવનાર સુજ્ઞ ન ગણાય. વળી તે વખતે સંધ્યા સમયે લક્ષ્મી-કાંતિવડે કલ્પવૃક્ષ સમાન એવા શ્વેતાંબરાચાર્ય શ્રીહેમસૂરિ મારા જોવામાં આવ્યા, ત્યારે કૃપાથી તેમણે મને ભાતું અપાવ્યું અને જણાવ્યું કે—‘તને રાજ્યની પ્રાપ્તિ થશે.' આ તેમનું વચન દિવ્ય વાક્યની જેમ સત્ય થયું, અને તે અદ્યાપિ ઘંટારવની જેમ મારા હૃદયમાં ગાજ્યા કરે છે. વળી એ બિંબની પ્રતિષ્ઠાના મિષથી એ ગુરુને યાદ કરાવતાં તે મારા પર અત્યંત ઉપકાર કર્યો છે. કારણ કે કરેલ ગુણને ન જાણનાર અધમ નર સમજવો. તથા શ્રીસિદ્ધરાજ પણ ખેંગાર ભૂપતિને હણીને તેના ઘણા ભાયાતોને લીધે દેશ વસાવવાને સમર્થ ન થયો. અત્યારે તારા પિતાની બુદ્ધિથી તે બધા શત્રુઓનો એવી રીતે વિનાશ કરવામાં આવ્યો કે તેમનું નામ પણ જણાતું નથી. હવે તે દેશને ભોગવટામાં નાખ્યો અને ત્યાં અધિકારીઓ નીમવામાં આવ્યા છે. તારો પિતા આવો બુદ્ધિમાન હતો. એ બધું સ્વામિભક્તિનું ફળ સમજવું. વળી આ કીર્તિપાલ કુમાર તો વિગ્રહાદિકમાં પદાતિ સમાન સંગ્રામમાં અજ્ઞાત હતો, છતાં તારા પિતાએ જ એને વધારે ચાલાક બનાવ્યો. તેણે તને તીર્થોદ્ધારનું જે કામ ફરમાવ્યું છે, તે કાર્ય પણ અમારું જ છે, માટે અત્યારે જ તને હું આદેશ કરું છું કે—રાજ્યના ભંડારમાંથી જોઈએ તેટલું ધન લઈને એ તીર્થનો સંપૂર્ણ ઉદ્ધાર કરો તથા મારા પ્રધાનના અને અમારા મનોવાંછિત પૂર્ણ કરો. વળી અત્યારે એ દેવનું બિંબ તું મને સત્વર બતાવ કે જે પુણ્યથી જ પ્રાપ્ત થઈ શકે. તેની પૂજા કરતાં હું મારા જીવનને કૃતાર્થ બનાવું.' 326 પછી વાગ્ભટ મંત્રીએ માર્ગ બતાવતાં કુમારપાલ રાજા ચાલીને તે જિનમંદિર ગયો ત્યાં પ્રથમ રાજાએ મૂલનાયક શ્રી પાર્શ્વનાથને વંદન કર્યું અને પછી મંત્રીએ વર્ણવેલ શ્રીઅજિતનાથના દર્શન કર્યાં વળી ઈચ્છાપૂર્તિ માટે તેણે કુંકુમ, અગુરુ, કપૂર, કસ્તૂરી તથા ચંદનદ્રવ, તેમજ સુગંધિ પુષ્પોથી પ્રભુની પૂજા કરી. પછી ભગવતને વિનંતિ કરતાં તેણે જણાવ્યું કે—‘હે નાથ ! આ અવસરે તમારા પ્રભાવ અને પ્રસાદથી જ હું શત્રુ રાજાને જીતીશ. એટલે પછી તમે જ મારા દેવ, માતા, પિતા અને ગુરુ છો. આ સંબંધમાં હે મંત્રિન્ ! તમે સાક્ષીરૂપ છો. એ વચન મારે અવશ્ય પાળવાનું છે.' એ પ્રમાણે કહી, પ્રભુને નમી રોમાંચિત થયેલ રાજાએ તરત વિજયયાત્રા માટે સેના તૈયાર કરાવી અને અનેક પ્રયાણો કરતાં તે ચંદ્રાવતી પાસે પહોંચ્યો. ત્યાં રાજાએ પ્રમોદથી આવાસ દેવરાવ્યા. હવે તે શત્રુ રાજાના રાજ્યમાં વિક્રમસિંહ નામે એક મુખ્ય અધિકારી હતો તે રાજાના સૈન્યની સેવાથી કંટાળી ગયો હતો. છતાં તે જવાને ઇચ્છતો ન હતો. તેણે પોતાના અમાત્યો સાથે વિચાર ચલાવ્યો કે—‘આપણે આ નિર્બળ રાજાની સેવાથી હવે ભારે કંટાળી ગયા છીએ. દેશાંતરમાં ભ્રમણ કરનાર પુરુષમાં પ્રતાપ કે બળ ક્યાંથી ? તેમ ચિત્રપટમાં ચિત્રેલા સમાન આ રાજામાં નમસ્કાર તો અતિ દુષ્કર જ છે, માટે શરીરે ભસ્મ Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર લગાવી, હાથમાં કમંડળ ધારણ કરી, મસ્તકે જટા રાખીને એવા વેષમાં શિવનું પૂજન કે નમન કરીએ, પણ આ તો આપણને રાજ્યની વિડંબના જ છે. તો અહીં જ કોઈ રીતે જો એ રાજા સધાય તો બધું ઠીક ઠીક થઈ જાય. કારણ કે એ તો લંગડા સસલા સમાન વાડામાં જ અવાજ કરનારો છે, તે પછી ક્ષત્રિય તેજથી અદ્ભુત એવા કોઈ ચૌલુક્યવંશી રાજાને રાજ્ય પર બેસાડી, તેની આજ્ઞા પાળવી જ આપણને ઉચિત છે. 327 ત્યારે પ્રધાનો કહેવા લાગ્યા કે—‘હે સ્વામિન્ ! આપના કુળમાં સ્વામિદ્રોહ કરવો ઉચિત નથી. એ સિદ્ધરાજના પદે આવીને રહેલ છે, માટે આપણને સર્વથા આરાધવા લાયક છે. કારણ કે યુદ્ધમાં જય થાય, તે તો અનિશ્ચિત છે, કિલ્લાને ઘેરો ઘાલવા દ્વારા ખૂબ વિચારીને કામ કરો.' એવામાં વિક્રમસિંહ બોલ્યો—‘આ રાજાને શી રીતે મારવો ? તમારે કોઈ શિખામણ આપવાની જરૂર નથી. અત્યારે કંઈ ઉપાય બતાવો. કારણ કે સ્વામીના કોઈ પણ કામમાં આપણે જ મુખ્ય બોલનાર છીએ.’ એટલે તેઓ બોલ્યા કે—‘હે નાથ ! તમારી મતિને જે ઉચિત લાગે, તે કરો અને અમને પ્રમાણ છે.’ ત્યારે વિક્રમે જણાવ્યું કે—અત્યારે મારા મહેલમાં એક અગ્નિયંત્ર કરો કે જેથી મારા મહેલમાં એ વિના કલેશે વિનાશ પામશે.' એમ કહી પોતાના આવાસમાં તેમના હાથે પ્રગલ્ભતાથી અગ્નિ સળગાવવાનો તેણે વિચાર કર્યો કે, જે દુષ્ટ બુદ્ધિવાળા તેઓના વિનાશને જ સૂચવનાર હતો. એ પ્રમાણે સાંભળતાં પ્રધાનો વિચારવા લાગ્યા કે—‘આપણે અહીં શું કરીએ ? ભવિતવ્યતા ઓળંગાય તેમ નથી. એના રાજ્યનો ભ્રંશ થવાનો છે અને કુમારપાલનો વિજય થવાનો છે. પૂર્વના પુણ્યોથી જે શ્રીસિદ્ધરાજની ગાદીપર બેઠો, એટલે એના સેવક બનવાની પણ આ યોગ્યતા ધરાવતો નથી.' એમ ચિંતવી લલાટ પર અંજલિ જોડીને તે કહેવા લાગ્યો કે— સ્વામીનો આદેશ અમને પ્રમાણ છે, તેમાં અમારે વિચાર કરવાનો નથી.' પછી સુતા૨ોને બોલાવીને તેણે મહેલ બંધાવવાની શરૂઆત કરી, કે જેમાં જમીનમાં ભોયરું અને ઉ૫૨ વસ્ત્રના છેડા સમાન ચંચલ વસ્ત્ર સ્તંભ પાટ આદિ ક૨ાવવામાં આવ્યા અને તેના પર તંબૂ નાખીને તેને એક વિશાલ વસ્ત્રથી આચ્છાદિત કર્યો. તેને વિસ્તૃત ચંદ૨વાથી મંડિત કર્યો અને મોતી તેમજ પુષ્પોના ગુચ્છથી તેને શણગારવામાં આવ્યો. તે જો કે બહારથી તો બહુ રમણીય દેખાતો, પરંતુ તેની એવી રચના કરવામાં આવી હતી કે તેની એક ખીલી ખેંચી લેતાં તે ખેરના અંગારાથી ભરેલ ખાડામાં પડે અને તરત ભસ્મીભૂત થઈ જાય. એ પ્રમાણે મહેલ તૈયાર થતાં પ્રધાનોએ આંખમાં આંસુ લાવીને નિવેદન કરતાં તેમનો નાયક બોલ્યો કે—‘મતિ એ કાર્યને સાધે છે.’ પછી તેણે વિચાર કર્યો કે—જ્યારે એ બિચારો આ આશ્ચર્યકારી રચનાઓ જોતો એક તપસ્વીની જેમ આવી વિલાસ શય્યામાં દૃષ્ટિ લગાવીને બેસશે, કે તરત અધઃપતન થવાથી તે મરણ પામશે.' એમ ચિંતવીને તે પ્રભાતે સૈન્યમાંથી આવ્યો અને જમીન સુધી મસ્તક નમાવીને તેણે રાજાના ચરણે નમસ્કાર કર્યા. પછી દંભથી, વિષે ભરેલ અને મુખે અમૃતને ધારણ કરતા ઘટની જેમ સુજ્ઞ એવા તે મંડલેશ્વરે રાજાને વિનંતિ કરી કે—‘હે સ્વામિન્ ! મહેરબાની કરીને મારા મહેલને અલંકૃત કરો. અને આજે ત્યાં જ ભોજનાદિક કરીને આરામ લેજો. આપ આવશો, તે પછી જ અમે અને અમારો પરિવાર ભોજન લેશે.' ત્યારે રાજાએ કહ્યું કે—‘તારા જેવો હિતકારી અને સ્વામિભક્ત બીજો કોણ છે. પરમાર કુળમાં ઉત્પન્ન થયેલ તારા વિના બીજો કોઈ નિર્ભય નથી, આવા શુભ કાર્યમાં કોણ પ્રતિષેધ કરે ? તારો આવાસ અમારે જોવાલાયક જ છે.' Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર એટલે તેણે જણાવ્યું કે—‘સ્વામીનો આદેશ મને પ્રમાણ છે.’ એમ કહીને તે ભક્તે પ્રથમના પરિવારને ભોજન કરાવ્યું અને પછી સ્વામીના શરીરની રક્ષા કરવામાં સદા તત્પર એવા અંગરક્ષકોને બોલાવ્યા. તેમની આગળ બધી મંડપરચના તેણે પ્રગટ કરી, તે વખતે એક મહાબુદ્ધિશાળી વૃદ્ધ પુરુષ ઊભો હતો, એટલે અંગારનો અત્યંત ઉગ્ર ગંધ તેના જાણવામાં આવ્યો, જેથી તે પોતાના મનમાં વિચારવા લાગ્યો કે—અહીં કંઈક આશ્ચર્ય જણાય છે. સ્વામીના દ્રોહને માટે ત્યાં અગ્નિનો પ્રબંધ કર્યો લાગે છે.' એવામાં દૃષ્ટિવિકારના લક્ષણથી તેને બધું જાણી ગયેલ સમજીને ભારે વક્ર આશય ધરાવનાર વિક્રમે તેનો અત્યંત સત્કાર કર્યો. પછી તેની સાથે જ વિક્રમસિંહ રાજમંદિરે ગયો અને રાજાને તેણે વિનંતિ કરી કે—‘હે નાથ ! મારા મહેલમાં પધારવાની કૃપા કરો.’ એટલે તે વૃદ્ધ પુરુષે ભૂસંજ્ઞાથી જવાનો નિષેધ કર્યો. ત્યારે રાજાએ જણાવ્યું કે—‘તેં મારા બધા પરિવારને ભોજન કરાવ્યું. પણ અમે રાત્રે ચિંતા અને ઉજાગરાથી ખેદ પામ્યા છીએ, તેથી અત્યારે ભોજન કરવાની અમારી ઇચ્છા નથી. અને વળી દૈવજ્ઞોએ અત્યારે જ પ્રયાણને માટે મુહૂર્ત બતાવેલ છે, માટે પ્રયાણની નોબત વગાડો કે જેથી બધા તૈયાર થાય, અને તું પણ પોતાની સેનાને સજ્જ કરીને સત્વર આવ, કારણકે કુશળ તે જ કહેવાય કે જે કાર્યને માટે ઉત્સાહ અને ત્વરા કરે.' 328 આથી શંકા લાવતાં તે ‘જેવી આપની આજ્ઞા’ એમ કહીને પોતાના સ્થાને ગયો, પણ ‘પોતાની કપટરચના જાણવામાં આવી ગઈ છે’ એમ તેણે માની લીધું. પછી તરત જ શુભ મુહૂર્તે કુમારપાળની છાવણી તરફ પ્રયાણ કર્યું અને શત્રુદુર્ગની પાસે તેણે પોતાનું સૈન્ય સ્થાપન કર્યું. ત્યાં યથાસ્થાને તેણે સૈન્યને સ્થાપન કરી રાતદિવસ જાગરણ કરતાં અને સજ્જ સુભટો હતા.' હવે અહીં અર્ણોરાજ પણ કુમારપાલના વ્રતને ન જાણતાં અભિમાનયુક્ત વચનથી તેને તુચ્છ માનવા લાગ્યો. વળી તેણે એમ સમજી લીધું કે—‘અગિયાર વરસ જેમ એ હારીને ચાલ્યો ગયો, તેમ અત્યારે બારમે વરસે પણ તે મારું શું વિપરીત કરવાનો હતો ?' તેમજ સત્ત્વહીન છતાં ઉદ્ધત અને ભયને લીધે માત્ર દેખાવ આપતા તથા ‘ચિરંજીવ' ના પોકાર કરતા એવા પોતાના સેવકોથી ઘેરાયેલા રાજાએ —‘એક હાકલના સ્વરથી હસ્તીની ભ્રાંતિ પમાડનાર એવો સિદ્ધરાજનો પુત્ર ચારૂભટ મારી પાસે જ રહે છે.’ એ પ્રમાણે અનેક વિકલ્પોથી તેણે તે વખતે કિલ્લા પર યંત્રો સજ્જ ન કરાવ્યા અને સ્વર્ગમાં રહે તેમ નિર્ભય અને બેફિકર થઈને તે રહેવા લાગ્યો. વળી પોતાના ભાગ્યથી કદર્થના પામેલ તે ભાલા વગેરે હથીયારોથી કિલ્લાની અટારીઓ ભરેલ હોવા છતાં સુભટો મેળવી ન શક્યો. એ બધો વૃત્તાંત પોતાના સેવકો પાસેથી જાણવામાં આવતાં શ્રીમાન્ કુમારપાલ રાજાએ દાન, માનાદિકથી પોતાની સેનાનો ભારે સત્કાર કર્યો. હાથીઓના પ્રમાણ પૂરતી તેણે શૃંખલા અને ઝુલ તૈયાર કરાવી, અશ્વોની લગામ તથા પલાણ, રથોના ઘુઘરીઓ યુક્ત ચક્રો તેમજ યોદ્ધાઓને તેણે વીરવલયો પહેરાવ્યા. ચતુરંગ સૈન્યને તેણે બહુ જ પ્રસન્નતાપૂર્વક સુવર્ણ, રત્ન, માણિક્ય વગેરેના આભૂષણો આપ્યાં. ચંદન, કપૂર અને કેસરના વિલેપનથી તેણે પોતાના હાથે ચાલાક સુભટોના મુખે વિલેપન કર્યું. તેમજ રાજાએ પોતે ચંપક અને કમળ પુષ્પોની માળાઓ તેમના મસ્તકે બાંધી. વળી હેમંતઋતુના કમળો સમાન સુવર્ણકમળોથી તેણે પ્રમોદપૂર્વક સેનાપતિઓના સ્કંધ પૂજ્યા. પછી અંધકારમય અર્ધરાત્રે સુધા સમાન વચન તરંગોથી તે સુભટોને ઉત્સાહ પમાડતાં ભારે તેજ, પ્રતાપ અને પ્રમોદના સ્થાનરૂપ એવો તે રાજા વાજિંત્રના અવાજ વિના એકાંતમાં રહેલ Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 329 યોગીની જેમ વિના શબ્દ ચાલ્યો. પછી પર્વતની ઉપરની ભૂમિએ જઈને તેણે વાજિંત્રોનો નાદ વિસ્તાર્યો. તે વખતે વાલ્મટ અમાત્યને તેણે આદેશ કર્યો કે–‘પ્રભાત પહેલાં પાંચસો પાડાઓનું આદ્ર ચામડું લાવો.” એમ રાજાના હુકમ પ્રમાણે તે લાવ્યો, એટલે બખ્તરને ધારણ કરતા કેટલાક પ્રચંડ સુભટો તેની અંદર પડ્યા. તેમજ કેટલાક દાંતે ખડગ ઉપાડીને સત્વર આરોહણ કરવા લાગ્યા. એમ ઉપર ઝડપથી ચડી જઈ તેમણે અંદરખાને પોતાના પરાક્રમથી તે કિલ્લાના કાંગરા ભાંગવા માંડ્યા. ત્યારે કુમારપાલ રાજાએ દબાવેલ શત્રુરાજા અર્ણોરાજ પ્રભાતે મુખ્ય દ્વાર ઉઘાડીને બહાર નીકળી ગયો. આ વખતે તે સંગ્રામમાં તેણે પોતાના જીવિતની પણ આશા મૂકી દીધી હતી. એવામાં બંને પક્ષના રણવાદ્યો વાગતાં પ્રતિધ્વનિથી આકાશ એક શબ્દમય બની ગયું. તે વખતે કાયર પુરુષોના પ્રાણો દેહમાં રહેવાને અસમર્થ થવાથી પાતાલના શરણને ઇચ્છતા તે તરત દેહ છોડીને ચાલતા થયા. પછી બાણ સામે બાણ, ખગ સામે ખગ તથા બાહુયુદ્ધ ચાલ્યું કે જેમાં સુભટોના મુખ દેખાતા ન હતા. સૂર્યના સંક્રાંતિકાળે પત્થરમય પર્વતોની જેમ હાથીઓ અનેક રીતે શરીરે ઘાયલ ને ખંડિત થતા દેખાવા લાગ્યા. પાકેલ કોળાની જેમ ત્યાં અશ્વો ખંડિત થવા લાગ્યા. તેમજ ચોખાના પાપડની જેમ રથો અત્યંત ચૂર્ણ થવા લાગ્યા. વળી પાકેલા કલિંગડાની જેમ ત્યાં પડેલા સુભટોના જઠર માંસ અને આંતરડાથી ઓતપ્રોત દેખાતા હતા. પ્રાણેશના સમાગમ માટે વિમાનમાં રહેલ અપ્સરાઓના દૂતોની જેમ માંસના અભિલાષી ગીધ પક્ષીઓ આકાશમાં સંચરવા લાગ્યા. એ પ્રમાણે વંશ, ખ્યાતિ અને નામના ઉચ્ચારપૂર્વક સંગ્રામ ચાલતાં અને હસ્તીઓના મદજળથી ધૂળ બધી શાંત થતાં; તેમજ ત્યાં પટ્ટહસ્તી બંને એક બીજાની સામે આવી દંતશૂલથી લડવા લાગ્યા ત્યારે રાજાએ ચારૂભટને શત્રનો મહાવત બનેલો જોયો. ત્યાં શ્યામલ મહાવતે હસ્તીને હાક મારવાના ભયને દૂર કરતાં સ્વચ્છ વસ્ત્ર લઈને તેના બે ટુકડા કરી કાન ઢાંક્યા, એવામાં ચારૂભટે ગર્વથી હાથીના દાંત પર પગ મૂક્યો અને મનમાં વિચાર કર્યો કે–આ પ્રતિમાતંગ (સામે આવેલ હસ્તી) શું માત્ર છે ?' તે વખતે કુમારપાલ રાજાએ બંને પક્ષ પર દષ્ટિપાત કર્યો. એટલે બધું સૈન્ય અસ્તવ્યસ્ત જણાયું. ત્યારે રાજાએ શંકિત થઈને કહ્યું કે- હે મિત્ર ! શ્યામલ તું પણ ફૂટી ગયો છે? જેથી હાથીને પાછો વાળે છે.' ત્યારે તે બોલ્યોહે નાથ ! શ્યામલ મહાવત, સ્વામી અને મહામતંગજ એ ત્રણેને ભેદવું સ્વપ્ન પણ શક્ય નથી.” પાછલા પગે ખસતા પ્રતિગજથી નીચે પડતા એવા શત્રુ સૈન્યના સર્વસ્વ જેવા ચારુભટ્ટને પકડી લેવો.’ એમ તે બોલતો હતો, તેવામાં હાથીના બે દાંત છૂટા પડતા પોતાના સ્વામીના તેજની સાથે તરત જ તે બંનેની વચ્ચે પડ્યા, અને તે પણ પડી ગયો. એટલે સુભટોએ પકડીને બાંધી લીધો અને રાજાએ અર્ણોરાજના લલાટમાં ભાલો માર્યો. જેથી ચારુભટ વિના ક્યાંક નાશી જવાને તૈયાર થયેલ તેણે પોતાનો હાથી પાછો વાળ્યો અને તેની સેના પણ પાછી વળી. આથી કુમારપાલરાજાએ પોતાની જીત થયેલ પ્રકાશીને પટ ફેરવ્યો, અને તે પોતાનો એક પરાક્રમી રાજા માનવા લાગ્યો. તે વખતે તરત જ સામંતો બધા તેની પાસે આવ્યા. એટલે રાજાએ તેમને જણાવ્યું કે–“એ રાજાને તમે જ જીત્યા છો.' એમ કહી તેમને પ્રસન્ન કર્યા. પછી તેણે પોતાના યોદ્ધાઓ મારફતે તેનો દેશ, ભંડાર અને તેના લુંટાવી તેમાં જેઓ ક્રૂર, સત્વહીન અને યુદ્ધમાં પુંઠ આપનાર હતા, તેવા બધા સૈનિકો, તેના અગણિત દ્રવ્યના સંગ્રહથી સાત પેઢી સુધી તૃપ્ત થઈ ગયા. પછી પોતાને જયશીલ માનનારા રાજા કલ્પવૃક્ષની જેમ યાચકોને મનમાનતું દાન આપતો તે પોતાના નગરભણી પાછો વળ્યો અને અષ્ટાદશશતી દેશના મુખ્ય એવા પત્તન (પાટણ)માં તે આવી પહોંચ્યો એટલે સિદ્ધરાજ કરતાં પણ તેનું ચરિત્ર ભારે ઉગ્ર ભાસવા લાગ્યું. Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર હવે વિજયમાં રાજાએ મજબુત મલ્લોને આદેશ કર્યો અને પછી નિમંત્રણથી ત્યાં આવેલા વિક્રમસિંહના સાંધા ઉતરાવી દીધા. પોતાના સેવકોને મોકલીને અશ્વશાળાયુક્ત તેના મંદિર આવાસને તરત જ બાળી નખાવ્યો, ક્ષણવારમાં બધું હતું ન હતું જેવું થઈ ગયું. પરમાર રાજાને ખુલ્લા ગાડામાં નંખાવ્યો. હુંકાર કરવાની પણ તેનામાં શક્તિ ન રહી તો બાળવાની તો વાત જ ક્યાંથી થાય ? નદીઓ અને ઊંચી-નીચી જમીનમાંથી પસાર થતા ગાડામાં તેનું શરીર એટલું ઉછળતું હતું કે શરીર લોહીથી ખરડાઈ ગયું. પછી પરમાર રાજપુત્રોએ કુમારપાળ રાજાને પ્રણામ-સ્તુતિથી મનાવી તેને ગાડામાંથી ઉતરવા વધાવ્યો.' એટલે માચડા અને ઉંચા તોરણોથી શણગારેલ એવા અણહિલ્લપુર આગળ વિજય પ્રાપ્ત કરીને તે આવ્યો, તે વખતે પ્રવેશ મહોત્સવમાં સુરેંદ્રની જેમ ગજરાજ પર આરુઢ થઈને આવતાં નયનરમ્ય એવું વાગ્ભટનું ચૈત્ય તેના જોવામાં આવ્યું. એટલે ત્યાં પ્રવેશ કરી આસન્ન ઉપકારી એવા શ્રી અજિતસ્વામીની રાજાએ સુગંધિ દ્રવ્યોથી પૂજા કરી. પછી શ્રી પાર્શ્વનાથનું સ્મરણ, પૂજન કરીને તેણે જણાવ્યું કે—‘હે નાથ ! પૂર્વે જે મેં કહ્યું છે, તે તેમજ સમજવું.’ પછી પુનઃ પ્રણામ કરી, સિંહાસનથી મંડિત ગજરાજપર આરુઢ થઈને તે પોતાના ભવનમાં આવ્યો, તે વખતે ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓએ મંગલ ગીત તથા વર્ષાપન કર્યું, જેનો રાજાએ સ્વીકાર કર્યો. એવામાં વિક્રમસિંહને સ્થાને પોતાના પ્રતિનિધિને સ્થાપી. તેને પોતાની પાસે બોલાવીને રાજાએ વિસ્મયપૂર્વક જણાવ્યું કે—‘હે વિક્રમ ! અગ્નિયંત્રથી રાજાઓ જ પંચત્વને પામે છે, પણ સામંતો નહિ એમ તને કોણે શીખવ્યું હતું ? ત્યાંજ જો મેં તને અગ્નિમાં હોમી દીધો હોત, તો તું ભસ્મીભૂત થઈ જાત, પછી પુત્ર, પશુ અને બાંધવ સહિત ક્યાં જોવામાં આવત, જેવા તમે મારા સેવકો મલિન છો, તેવા અમે તમારા નાથ મલિન નથી માટે હવે જીવતો રહે:' એમ કહી તેના દુષ્ટ કામને યાદ કરીને રાજાએ તેને બંદીખાનામાં નાખ્યો કારણ કે પોતાના કર્મને લીધે આ લોકમાં જ કેટલાક લોકો રાજાઓથી પરાભવ પામે છે. પછી તેના રામદેવ નામના ભ્રાતાનો પુત્ર શ્રીયશોધવલ હતો તેને રાજાએ ચંદ્રાવતીમાં સ્થાપન કર્યો. 330 હવે એક દિવસે ધર્મવાસનાથી અત્યંત વાસિત થયેલ કુમારપાલરાજાએ પોતાના વાગ્ભટ અમાત્યને આર્હત આચારના ઉપદેશક એવા ગુરુને માટે પ્રશ્ન કર્યો ત્યારે તેણે શ્રી હેમચંદ્રસૂરિના અતુલ વિદ્યા ઉપશમ તથા ગુણગૌરવ કહી સંભળાવ્યા. જે સાંભળતાં રાજાએ જણાવ્યું કે—‘તેમને સત્વર અહીં બોલાવો.' એટલે વાગ્ભટ મંત્રી આચાર્ય મહારાજને બહુમાનથી રાજભવનમાં તેડી આવ્યો ત્યારે રાજાએ ઉભા થઈને તેમને માન આપતાં આસન આપ્યું, જેના પર ગુરુ બિરાજમાન થયા. ત્યાં રાજા બોલ્યો કે—‘હે ભગવન્ ! અજ્ઞતાને ટાળનાર એવા જૈનધર્મનો મને ઉપદેશ આપો.' આથી આચાર્ય મહારાજ તેને દયામૂલ ધર્મ સંભળાવતાં બોલ્યા કે— ‘હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ (મૈથુન) અને પરિગ્રહનો ત્યાગ એ ધર્મ છે તથા રાત્રિભોજન અને માંસાહારનો ત્યાગ કરવો. કારણ કે શ્રુતિ, સ્મૃતિ વગેરે પોતાનાં સિદ્ધાંતો બનાવતાં અન્યજનોએ પણ તેનો નિષેધ કરેલો છે. વળી યોગશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે— વિવાષિતિ યો માંસ, प्राणिप्राणापहारतः । उन्मूलयत्यसौ मूलं, दयाख्यं धर्मशाखिनः જે પ્રાણીઓનો સંહાર કરીને માંસ ખાવાની ઈચ્છા રાખે છે, તે ધર્મરૂપ વૃક્ષના દયારૂપ મૂલને ઉખેડી નાખે છે. 11 १ 11 Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 331 વળી જે માંસનું ભક્ષણ કરતાં દયા પાળવાની ઇચ્છા રાખે છે, તે બળતા અગ્નિમાં લતાને રોપવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. તેમજ મનુએ કહ્યું છે કે–“પ્રાણીને હણનાર, માંસ ખાનાર, માંસ વેચનાર, પકાવનાર, ખરીદનાર, અનુમોદન આપનાર અને દાતાર એ બધા હિંસક સમજવા.' તથા બીજી રીતે પણ એ જ વાત બતાવેલ છે કે–અનુમોદન કરનાર, મારનાર, બાંધનાર, ક્રય-વિક્રય કરનાર, પકાવનાર, લાવી આપનાર અને ખાનાર એ બધા જીવ હિંસાના ભાગીદાર સમજવા. પ્રાણીઓની હિંસા કર્યા વિના ક્યાંય માંસ મળતું નથી અને જીવવધથી સ્વર્ગની પ્રાપ્તિ નથી, માટે માંસનો ત્યાગ કરવો જોઈએ.” ઇત્યાદિ સર્વ ત્યાગ કરવા લાયક વસ્તુઓનો ગુરુએ ઉપદેશ આપ્યો, જેથી રાજાએ તેનો સ્વીકાર કરીને તેમાંના કેટલાક નિયમો તેણે અંગીકાર કર્યા. વળી ચૈત્યવંદન, સ્તોત્ર, સ્તુતિ પ્રમુખનો તેણે અભ્યાસ કરી લીધો, તથા વંદન, ક્ષમાપન, આલોચન અને પ્રતિક્રમણ પણ તે શીખ્યો. તેમજ સર્વ પ્રત્યાખ્યાનો અને વિચારવાની ગાથાઓ તેણે ધારી લીધી. તે પ્રતિદિન બે વાર અને પર્વના દિવસે એકવાર ભોજન કરતો. વળી સ્નાત્રના પ્રકાર અને આરતિ પણ તે શીખ્યો. એમ જૈન વિધિનો અભ્યાસ કરવાથી તે એક સારા શ્રાવકની જેમ શોભવા લાગ્યો. પણ પૂર્વે માંસાહાર કરેલ હોવાથી ભારે પશ્ચાત્તાપમાં પડતાં તે કહેવા લાગ્યો કે–“અહા? નરકમાં પાડનાર એ મારું પાતક તો ખરેખર અવાચ્ય છે. એ મારા પાપનો નિસ્વાર થઈ શકે તેમ નથી, તેથી હું એમ કહેવા માગું છું કે–અપરાધીનો નિગ્રહ કરવો-એ રાજનીતિ છે, માટે મારા દાંતને પાડી નાખું, કારણ કે તે માંસાહારથી અપરાધી બનેલા છે. વળી સ્મૃતિમાં પણ એમ સંભળાય છે કે કર્તાને સર્વત્ર સહન કરવું પડે છે.' ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે– હે રાજન્ ! એ તો સ્થૂલ લૌકિક વચન છે કે એકવાર દેહને કષ્ટ આપવાથી કૃત કર્મનો નાશ થાય, પરંતુ તે અજ્ઞાનતા છે. તું આહતુ ધર્મની ઇચ્છાથી પવિત્ર મનવાળો થઈને ધર્મારાધન કર, કે જેથી સમસ્ત પાપરૂપ પંક ધોવાઈ જાય. બત્રીશ દાંત છે, માટે પાપથી મુક્ત થવાને પૃથ્વી ઉપર હાર જેવા મનોહર બત્રીશ દૈત્યો કરાવ, તથા તારા પિતા ત્રિભુવનપાલના સુકત નિમિત્તે મેરુ શિખર સમાન એક ઉન્નત જિનચૈત્ય કરાવ.' એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે “એ રીતિ અતિ ઉવળ છે અને સંસારવનથી નિસ્તાર પામવા માટે એ જ શ્રેષ્ઠ સંબલ છે.” પછી પરમ ભક્તિથી તેણે ગુરુ મહારાજને તેમના સ્થાને મોકલ્યા, અને પોતે બીજે.દિવસે વાલ્મટના જિનાલયમાં આવ્યો, ત્યાં જતાં નેપાળ દેશમાંથી એકવીશ અંગુલનું ચંદ્રકાંતમય જિનબિંબ સાક્ષાત ચિંતામણિ સમાન ભેટ આવ્યું, જેથી પૂર્ણિમાની રાત્રિ સમાન રાજા ભારે ઉલ્લાસ પામ્યો. પછી મુખ પર નિર્મળ પ્રસાદ બતાવતાં મંત્રીને બોલાવીને રાજાએ જણાવ્યું કે- હું તમારા કોઈક કાર્યમાં ઋણી થાઉં.” એમ સાંભળતાં મંત્રી બોલ્યો કે “આ પ્રાણ પણ આપને તાબે છે, તો પરિવાર, ધનભૂમિ કે અન્ય વસ્તુઓમાં શી આસ્થા ?' એટલે રાજા અંજલિ જોડીને કહેવા લાગ્યો કે– હે મંત્રિનું ! તમે મને પ્રાસાદ આપી દો કે જેથી હું તેને આ પ્રતિમાથી સનાથ કરું.” ત્યારે મંત્રી બોલ્યો– હે નાથ ! આ તો મારા પર મોટો પ્રસાદ થયો, એમ થવામાં મારી પ્રસન્નતા છે. હવે પછી તે કુમારવિહાર એવા આપના નામથી ભલે પ્રસિદ્ધ થાય. પરંતુ મારે આપને કંઈક વિનંતિ કરવાની છે, તે લક્ષ્યપૂર્વક સાંભળો–કીર્તિપાલના મુખથી પિતાએ મને આદેશ કર્યો છે કે જીર્ણ થઈ ગયેલ શ્રી શત્રુંજય Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર તીર્થના પ્રાસાદનો તારે મારા કલ્યાણ નિમિતે ઉદ્ધાર કરાવવો. એ મારું કર્તવ્ય છે તેમજ તે વખતે યાત્રાના અવસરે દેવસ્મરણની વેળાએ તમે પોતે પણ કીર્તિપાલનું વચન સાંભળતાં જણાવ્યું હતું કે—અમારા ભંડારમાંથી ધન લાવીને તારે ચૈત્યનો ઉદ્ધાર કરવો, તો પિતાના ઋણથી મુક્ત થવા માટે આપ મને તે આદેશ ફરમાવો.’ 332 એમ સાંભળીને રાજાએ કહ્યું કે—હે સખે ! આ અમારા જ કાર્યમાં તારો બંધુ સમાન આદર છે, માટે એ પ્રમાણે કરો. અમારાથી તારું વચન ઓળંગાય તેમ નથી.’ એટલે અમાત્ય કહ્યું—‘હે સ્વામિન્ ! એ આપનો મોટો પ્રસાદ થયો.' એમ કહી શ્રેષ્ઠીઓના પરિવાર સહિત તે સિદ્ધાચલ પર ગયો. ત્યાં તીર્થ પર ભારે ભક્તિપૂર્વક શ્રી આદિનાથ ભગવંતને પ્રણામ કરી, મોટા દ્વારાવાળા ચોતરફ તંબુ ઉભા કરીને તેણે નિવાસ કર્યો, કે જેમાં વાડીઓ માંચડા અને હવાને માટે બારીઓ રાખવામાં આવી હતી, જે મોટા ચોક અને રેશમી વસ્ત્રોથી વધારે સુશોભિત લાગતા, ઉછળતી ધ્વજાઓના દેખાવથી તે સ્વર્ગના વિમાનો જેવા ભાસતા અને તે મોટી સંખ્યામાં હોવાથી ત્યાં પર્વતની ભૂમિપણ સંકીર્ણ થઈ ગઈ હતી.. હવે ત્યાં પાસેના ગામમાં એક વણિક રહેતો હતો કે જે ભારે દરિદ્ર હોવાથી જીર્ણ વસ્ત્રને ધારણ કરતો હતો, તે ત્યાં આવી ચડ્યો. તેના ગાંઠમાં છ દ્રમ્મ (ટકા) હતા, જેનાથી તે ધૃત ખરીદ કરી પોઠીઆ પર નાખીને કટક-સંઘમાં ફેરી કરતો હતો, ત્યાં ઘરાક બહુ મળવાથી એક રૂપીયો ને અધિક એક દ્રમ્મ ઉપાર્જન કરી, ભારે સંતુષ્ટ થતાં તેણે તે રૂપીયાના પુષ્પો લઈને ભગવંતની ભક્તિપૂર્વક પૂજા કરી. પછી પોતાની ગાંઠે સાત દ્રષ્મને સાત લાખ સમાન આનંદથી ધારણ કરતો તે વણિક્ અમાત્યને જોવાની ઇચ્છાથી તેના તંબુના દ્વાર પાસે આવ્યો એટલે દ્રહમાં શેવાલજાલના કાણાંમાંથી કાચબો જેમ ચંદ્રમાને જુએ, તેમ પડદામાંથી તેણે મંત્રીને કંઈક જોઈ લીધો. મંત્રીને જોતાં જ તે પૂર્વના પુણ્ય-પાપના અંતરનો વિચાર કરવા લાગ્યો કે—‘અહો ! પુરુષત્વ સમાન છતાં મારી અને એની સ્થિતિમાં કેટલો બધો તફાવત છે ? એ સુવર્ણ, મૌક્તિક, માણિક્યના આભરણોથી દેદીપ્યમાન છે તથા શ્રેષ્ઠીઓ અને સેવકોના પરિવારથી પરિવૃત છે, તેમજ ચક્રવર્તીની જેમ . મુગટબંધ માંડલિક રાજાઓ એના ચરણની સેવા કરી રહ્યા છે, વળી શ્રીયુગાદીશના મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરવામાં એ મનોરથ કરી રહ્યો છે, અને હું નિર્ધનપણાને લીધે પોતાની સ્ત્રીથી પણ પરાભવ પામું છું. સંધ્યા સુધી પોતાના પૂરતો ખોરાક પામવાની પણ મને શંકા રહ્યા કરે છે, અને વૃથા પરિશ્રમ કર્યા કરું છું. વળી બાલ્યાવસ્થાથી જ બળદને ચલાવતાં કંટાળી ગયો છું, તેમજ દિવસભરમાં એક રૂપીયાનો લાભ થતાં તો હું પોતાને ભાગ્યશાલી માની લઉં છું.' એમ તે ચિંતવન કરતો હતો, તેવામાં દ્વારપાલે તેને દૂર કરી દીધો. એવામાં દૈવયોગે તે શ્રીમાન્ વાગ્ભટ મંત્રીના જોવામાં આવ્યો. એટલે તેણે હુકમ કર્યો કે—‘એ વણિકને બોલાવો.’ આ વખતે જો કે તે દૂર નીકળી ગયો હતો, છતાં સ્વામીના આદેશથી દ્વારપાલ તેને બોલાવી લાવ્યો. ત્યાં સભાની અંદર અમાત્યની પાસે આવતાં તે ઠુંઠા વૃક્ષની જેમ સ્થિર થઈને ઉભો રહ્યો, કારણ કે તે ગ્રામ્ય હોવાથી સરલતાને લીધે પ્રણામ વગેરેના વિવેકથી અન્ન હતો. ત્યારે મંત્રીએ તેને બોલાવતાં કહ્યું કે—‘હે ભદ્ર ! તું કોણ છે ?' એટલે ભારે દુઃખ લાવીને તેણે પોતાનો પૂર્વવૃત્તાંત બધો મંત્રીને કહી સંભળાવ્યો. જે સાંભળી મંત્રીશ્વરે તેને જણાવ્યું કે—‘હે ભદ્ર ! તે કલેશથી ઉપાર્જન કરેલ રૂપીયાનો વ્યય કરીને જે જિનેશ્વરની પૂજા કરી, તેથી તું ધન્ય છે.' એમ કહેતાં મંત્રીએ તેનો હાથ પકડીને તેને પોતાના અર્ધાસનપર બેસાડ્યો અને કહ્યું કે—‘તમે મારા ધર્મબંધુ છો, માટે મારા લાયક કંઈક કામ બતાવો.' Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર એ પ્રમાણે મંત્રીના મધુર વાક્યોથી અંતરમાં પ્રસન્નતા પામતાં તે પ્રમોદપૂર્વક ચિંતવવા લાગ્યો કે—‘અહો ! મને દરિદ્રને પણ એણે સભા સમક્ષ આટલું બધું માન આપ્યું.' એવામાં તીર્થોદ્વારના કામમાં નિયુક્ત કરેલા વ્યવહારીયા શ્રાવકો તીર્થોદ્વા૨ માટે દ્રવ્ય ઉઘરાવવા વહી લઈને ત્યાં આવ્યા. તેમાં તેમણે પ્રથમ મંત્રી અને પછી જ્યેષ્ઠાનુક્રમથી નામો લખ્યા હતા, તે નામો જોતાં પેલો દરિદ્ર વણિક વિચારવા લાગ્યો કે—‘જો મારા સાત દ્રમ્સ આ કાર્યમાં વપરાય, તો મારા જેવો બીજો ભાગ્યાશાળી કોણ ?' ત્યારે મંત્રીએ તેને જણાવ્યું કે— ‘શું તારે કંઈ બોલવાની ઈચ્છા છે ?’ 333 એટલે વણિક બોલ્યો—‘આ સાત મ્મ લઈને હે પ્રભો ! મારા મનને સંતુષ્ટ કરો.’ એમ તેના સદાચારથી અમાત્ય પરમ આનંદ પામીને કહેવા લાગ્યો ‘હે ભ્રાત ! તું મારો ધર્મમિત્ર છે, માટે સત્વર એ દ્રમ્પ અર્પણ કર. શ્રીતીર્થોદ્વા૨ની મારી આશા આજે સફળ થઈ.’ વળી ‘પોતાના જીવિતની માફક કલેશ વિના તે તમામ પુંજીનો વ્યય કર્યો.’ એમ કહી તેનું નામ મંત્રીએ વહીની આદિમાં લખાવ્યું, તે પછી પોતાનું નામ અને તેની નીચે બીજા ધનવંતોના નામ રાખ્યાં. પછી તેણે વિચાર કર્યો કે—આપણે તો ખરકર્મથી કોટિ દ્રવ્ય ઉપાર્જન કરેલ છે અને તેમાંથી આ આપવાનું છે છતાં પ્રમાદી છીએ એમ ધારી તેણે પોતાના ખજાનામાંથી ત્રણ રેશમી વસ્ત્ર અને પાંચસો દ્રમ્મ મંગાવીને મંત્રીએ તેને જણાવ્યું કે—‘હે ધર્મબંધુ ! આનો સ્વીકાર કર.’ ત્યારે વણિક જરા હસીને કહેવા લાગ્યો કે—‘હે સ્વામિન્ ! અસ્થિર ધનલેશથી હું પુણ્યનો વિક્રય કરનાર નથી. તમે પોતે પૂર્વ પુણ્યથી વિભવ પામ્યા છો, તો મારા જેવાને છેતરતાં શરમાતા કેમ નથી ?’ એમ સાંભળતાં રોમાંચિત થતો મંત્રી બોલ્યો કે—‘તું મારા કરતાં પણ અધિક ધન્ય છે, કે જેનું મન આવું નિઃસ્પૃહ છે.’ એમ કહીને તેણે કપૂરથી વાસિત પાનનું બીડું તે સાધર્મી વણિકને આપ્યું, તે લઈ, સન્માન પામ્યા છતાં કડવા સ્વભાવની દુર્મુખી પોતાની ગૃહિણીથી ભય પામતો તે પોતાના ઘરે આવ્યો, એવામાં ઘરે આવતાં અકસ્માત્ સ્ત્રીએ મીઠાં વચનોથી તેને સંતોષ પમાડ્યો. એટલે પૂર્વે કોઈવાર અદષ્ટ તેણીનું આચરણ જોતાં તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે બધો યથાસ્થિત વૃત્તાંત સ્ત્રીને કહી સંભળાવ્યો. જે સાંભળતાં તે કહેવા લાગી કે—તમે મંત્રી પાસેથી જે પારિતોષિક ન લીધું, તેથી મારું મન બહુ જ સંતુષ્ટ થયું છે, જો તમે મંત્રી પાસેથી લોખંડનો અર્ધ ટકો પણ લીધો હોત, તો હું અવશ્ય તમારા ઘરમાં હોત નહિ. હવે ગાયને બાંધવાનો ખીલો બરાબર મજબુત કરો.' એમ પોતાની સ્ત્રીના કહેવાથી તે કોદાળી માગીને ત્યાં ભૂમિ ખોદવા લાગ્યો. જમીનને કંઈક ખોદતાં કોદાળી ખટકી, એટલે તેણે પોતાની ગૃહિણીને બોલાવીને તે વાત કહી. ત્યારે તેણી બોલી કે—રાત્રે એકાંતમાં કંઈક કરવા જેવું છે, અત્યારે ખોદવાનું મૂકી દો.' પછી રાત્રે ખોદવા જતાં તેમાંથી ચાર હજાર સોનામહોર નીકળી, તે જોતાં વણિક ભારે પ્રમોદ પામીને ચિંતવવા લાગ્યો કે—‘અહો ! જિનેશ્વરની અલ્પ પૂજાનું પણ આટલું બધું ફળ ? આ ધન તો હું વાગ્ભટ મંત્રીને અર્પણ કરીશ. કારણ કે આવા તીર્થમાં એનો વ્યય થતાં, તે કોટિગણું થવાનું.’ આ તેના વિચારને પત્નીએ અનુમોદન આપતાં પ્રભાતે તે પર્વત પર મંત્રી પાસે જઈ, તે દ્રવ્ય બતાવીને કહેવા લાગ્યો કે—આ ધન તમે ગ્રહણ કરો.' ખરું એ પ્રમાણે સાંભળતાં મંત્રીશ્વર બોલ્યો કે—‘હે બંધુ ! મારું એક વચન સાંભળ -તારા સત્ત્વથી આપેલા સાત દ્રમ્મથી જ મારો મનોરથ પૂર્ણ થયો છે માટે તે ઉપરાંત તમારું દ્રવ્ય લેવાને હું સમર્થ નથી, કારણ કે આટલા દ્રવ્યથી તો સમસ્ત પર્વત સુવર્ણનો થઈ શકે, તેમ ક૨વાની મારી પ્રતિજ્ઞા નથી. તો તું તારું દ્રવ્ય યથારુચિ Page #341 -------------------------------------------------------------------------- ________________ 334 શ્રી પ્રભાવક ચરિત્ર ધર્મમાં વા૫૨, ભોગ ભોગવ અને વેપારમાં વૃદ્ધિ પમાડ. ત્યારે વણિક કહેવા લાગ્યો કે—‘બળદ ચલાવનાર એવા મારે આ કનક કેવું ? આ મારા કનકનો કોણ જાણે કોણ માલીક થશે ? માટે વૃથા કલેશ કોણ અંગીકાર કરે ? તમે તમારી પ્રભુતાને લઈને ગમે તે રીતે એનો વ્યય કરી શકો છો, માટે મહેરબાની કરીને એ ગ્રહણ કરી લો. મને મારા બળદથી સંતોષ છે.' ત્યારે મંત્રીએ જણાવ્યું કે—‘હું નિરર્થક દ્રવ્ય લેવાનો નથી. એક મજુરની જેમ એ દુર્વહ ભારને વહન ક૨વાને હું સમર્થ નથી.' એ પ્રમાણે મંત્રી અને વણિકના વિવાદમાં દિવસ પુરો થયો. પછી રાત્રે કપર્દી યક્ષે સાક્ષાત્ આવીને વણિકને કહ્યું કે—‘તેં યુગાદીશ પ્રભુની કરેલ એક રૂપીયાની પૂજાથી હું સંતુષ્ટ થયો અને તેથી મેં તને એ ધન બતાવ્યું, માટે તું તેનો ઇચ્છાનુસાર વ્યય કરજે. બહુ દાન આપતાં કે ભોગ ભોગવતાં પણ એ કદાપિ ક્ષીણ થનાર નથી, તેમજ બીજા કોઈને આધીન પણ એ થવાનું નથી માટે બીજો વિચાર કરીશ નહિ. આ સંબંધમાં એ નિશાની છે કે તારી પત્ની બહુ જ કટુ વચન બોલનારી હતી તે અકસ્માત મીઠા બોલી બની ગઈ, તેમજ ભક્તિથી નમ્ર થઈ ગઈ, એ જ નિશાની સમજી લે.' એ પ્રમાણે સાક્ષાત્ જોઈને પ્રભાતે તે વણિકે ભારે ભાવનાપૂર્વક સુવર્ણ, રત્ન અને પુષ્પાદિકથી શ્રી આદિનાથ ભગવંતની પૂજા કરી, તેમજ શ્રીકપર્દી યક્ષનું પૂજન કરીને તે પોતાના ઘરે આવ્યો અને પુણ્ય કાર્યોથી પોતાના જન્મને પવિત્ર કરવા લાગ્યો. એવામાં શ્રીમાન્ વાગ્ભટ મંત્રીએ પણ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમજ અત્યંત ભક્તિથી દેવકુલિકા સહિત એ પ્રાસાદમાં ધનનો વ્યય કરતાં તેણે લેશ પણ દરકાર ન કરી. પછી વિક્રમ સંવત્ ૧૨૧૩માં આનંદપૂર્વક ઉપર જઈને તેણે ધ્વજારોપણ કરાવ્યું અને શ્રી હેમચંદ્રસૂરિના હાથે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. હવે અહીં ત્યારથી વિમાન સમાન શોભાને ધારણ કરનાર તથા ભવ્યજનોને પુણ્યના કારણરૂપ એવું તે ચૈત્ય કુમારવિહાર એવા નામથી પ્રસિદ્ધ થયું. વળી રાજાએ કુશળ કારીગરોના હાથે શ્રી પાર્શ્વનાથનું બિંબ સુધરાવીને અત્યંત રમણીય કરાવ્યું. પછી શુભ લગ્ન મંત્રીએ ચિંતામણિ કરતાં અધિક અને વાંછિતાર્થ વસ્તુને આપનાર એવા તે બિબની શ્રી હેમચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી તે વખતે જગતનો ઉપકાર કરવામાં તત્પર એવા રાજાએ તે પ્રાસાદના શુકનાસમાં મોક્ષક નામનું છિદ્ર મૂકાવ્યું એટલે પૂર્ણિમાની અર્ધરાત્રે રોગીજનની પ્રાર્થનાથી બિંબના પ્રગટ કરેલ તે છિદ્રમાંથી અમૃત ઝરતું હતું તેના પ્રભાવથી લોકોમાં ચક્ષુ વગેરેના રોગો દૂર થતા હતા. એ પ્રમાણે કયો રાજા સર્વ રીતે ઉપકાર કરે ? વળી રાજાએ સાત હાથના અને વર્ણના અનુસારે બત્રીસ શ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યા. તેમાં બે શ્વેત, બે શ્યામ, બે રક્તોત્પલ સમાન વર્ણવાળા, બે નીલ અને સોળ કનક સમાન વર્ણવાળા પ્રાસાદ હતા. ત્યાં ચોવીશ ચૈત્યોમાં શ્રી ઋષભાદિક ચોવીશ જિનેશ્વરોને તથા ચાર ચૈત્યોમાં શ્રીસીમંધર પ્રમુખ ચાર જિનવરો, તેમજ શ્રી રોહિણી, સમવસરણ, પ્રભુપાદુકા અને અશોક વૃક્ષ એમ બત્રીશ સ્થાપન કર્યા. એટલે ‘હું બત્રીશ પૂર્વજ પુરુષોના ઋણથી મુક્ત થયો’ એમ જાણે પ્રભુને સૂચવતો ન હોય; પછી રાજાએ —પચીશ હાથ ઉંચા શ્રીતિહુઅણપાલ નામના મંદિરમાં પચીશ અંગુલ પ્રમાણ શ્રીમાન્ નેમિનાથ જિનેશ્વરને સ્થાપન કર્યા.' વળી તેણે સમસ્ત દેશ અને સ્થાનોમાં અન્ય લોકો પાસે પણ જિનમંદિરો કરાવ્યાં. પછી એકવાર ધર્મોપદેશના અવસરે ગુરુ મહારાજે દુર્ગતિ અને દુર્યોનિરૂપ ભવ-સંસારમાં ભમાવનાર એવા સાત વ્યસનોનું વર્ણન રાજાને સંભળાવ્યું, જે સાંભળતાં તેણે પોતાના દેશમાં સપ્ત વ્યસનોનો નિષેધ કર્યો. Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 335 તેમજ ઘોષણાપૂર્વક અમારિપટહ વગડાવ્યો. હવે પોતાના નગર અને રાજયમાં ભમતાં કુમારપાલ રાજાએ એક એવી સ્ત્રી જોઈ કે જેનો પતિ મરણ પામ્યો હતો અને રાજપુરુષો જેને સતાવી રહ્યા હતા. તેની દયા આવવાથી તે જ વખતે રાજાએ તેનું ધન લેવાનો નિષેધ કર્યો અને પોતે નિયમ લીધો કે–“જો સમસ્ત રાજ્ય મારી પાસે છે, તો અપુત્રીયાના ધનનું મારે કાંઈ પ્રયોજન નથી.' એવામાં કોઈ પ્રસિદ્ધ વ્યવહારી ત્યાં મરણ પામ્યો, તે પુત્ર રહિત હોવાથી અધિકારીઓ તેના ધન સહિત સ્ત્રીને રાજા પાસે લઈ આવ્યા, ત્યારે રાજાએ તેમને પૂછ્યું કે–એ અપુત્રીયાનું ધન કોને મળે ?” એટલે તેઓ બોલ્યા કે—“હે સ્વામિનું ! તેના પુત્રને અથવા રાજાને મળે, એવી રૂઢિ છે. એમ સાંભળતાં ભૂપાલ હસીને કહેવા લાગ્યો કે-“પૂર્વજ રાજાઓની એ અવિવેકબુદ્ધિ હતી; કારણ કે કુટિલતા રાખ્યા વિના પોતાના ગુરુ (વડીલ)ના પણ દોષ બતાવી દેવા જોઈએ. સર્વને આધીન થનાર ક્ષણિકલક્ષ્મીને ખાતર રાજાઓ ઉત્તમ, મધ્યમ અને અધમ જનોના પુત્રપણાને પામે છે. અર્થાત્ તેમના પુત્ર જેવા બની જાય છે, માટે હું તો જગતના લોકનો પુત્ર થનાર નથી, પણ પતિ અને પુત્રરહિત અબળાના ધનનો ત્યાગ કરતાં જગતને આનંદકારી થઈશ.” એમ કહીને સુજ્ઞ રાજાએ પતિ અને પુત્ર રહિત અબળાના ધનનો ત્યાગ કર્યો, કે જે ધન પૂર્વે નળ, રામ વગેરે રાજાઓ પણ લેતા હતા. આ બનાવથી પોતાના ઉપદેશની સફળતા માનતા શ્રી હેમચંદ્રગુરુ ભારે સંતોષ પામ્યા, અને રાજાની વિકસિત વૃત્તિ તેવા આચરણમાં દઢ કરવા માટે તેમણે આ પ્રમાણે શ્લોક કહી સંભળાવ્યો– "न यन्मुक्तं पूर्व रघुनधुषनाभागभरत, મૃત્યુર્વાનાર્થઃ વૃdયુતોત્પત્તિમપિ / विमुंचन् संतोषात्तदपि रुदतीवित्तमधुना, મારÆાપાન ત્વમસિ મહતાં મસ્તમr:' છે ? | કૃતયુગમાં ઉત્પન્ન થયેલા એવા રઘુ, નઘુષ, નાભાગ અને ભરત વગેરે રાજાઓ પણ જે અબળાધનને મૂકી ન શક્યા, તે સંતોષથી નિરાધાર અબળાના ધનને મૂકતાં હે કુમારપાલ ! મહા પુરુષોમાં તું જ એક મુગટ સમાન છે. એ પ્રમાણે અંતઃપુરસહિત પ્રત્યાખ્યાનપૂર્વક રાજા, દેવેંદ્રની જેમ નિષ્કટક રાજ્યનું પાલન કરવા લાગ્યો, એવામાં એક વખતે જૈનધર્મમાં તત્પર બનેલ રાજા કુમારપાલને બંને રીતે બલ (બળ તથા સૈન્ય) હીન જાણીને કેટલાક બાતમીદાર સેવકોએ એ વાત કલ્યાણકટકના અધિપતિ રાજાને નિવેદન કરી, જેથી તે મોટું લશ્કર લઈને તેની સામે આવ્યો. એ સમાચાર પોતાના ખાનગી પુરૂષો પાસેથી જાણવામાં આવતાં કુમારપાલને ચિંતા થવાથી તેણે ગુરુ મહારાજને વિનંતિ કરી કે - “હે ભગવન્! હું જૈન છતાં એ રાજાથી જો મારો પરાભવ થાય, તો જિનશાસનની લઘુતા થશે.' ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે – “હે નરેન્દ્ર ! શાસનદેવી તારું રક્ષણ કરશે, અને તે લગ્ન (મુહૂર્ત) સાતમે દિવસે છે, તે તારા જાણવામાં આવશે.” એમ ચમત્કારી વચન સાંભળીને રાજા પોતાના સ્થાને ગયો. અહીં રાત્રે ગુરુ મહારાજે વિધિપૂર્વક સૂરિમંત્રનો જાપ કર્યો. એટલે તેનો અધિષ્ઠાયક દેવ સાક્ષાત આવ્યો, અને Page #343 -------------------------------------------------------------------------- ________________ 336 શ્રી પ્રભાવક ચરિત્ર તેણે જણાવ્યું કે – “કુમારપાલના ભાગ્યથી તેના શત્રુનો ઉદ્યમ નષ્ટ થયો છે.' એવામાં સાતમે દિવસે ચર. પુરૂષોએ રાજાને શત્રના મરણના સમાચાર આપ્યા જે સાંભળતાં રાજા બોલી ઉઠ્યો કે - “અહો ! મારા ગુરુનું જેવું જ્ઞાન છે, તેવું બીજે કયાંય નહિ હોય.' - હવે એકવાર બુદ્ધિના નિધાનરૂપ શાસ્ત્રનો વિસ્તાર કરવા પૂર્વની રીતિ પ્રમાણે પોતાના ગુરુના ગ્રંથનો સમૂહ લખાવતાં જતુંઓ અને દાવાનળના ઉપદ્રવથી તાડપત્ર ખુટી પડ્યા, અને દેશાંતરથી મંગાવેલ આવ્યા નહિ, જેથી રાજાને ભારે ચિંતા થઈ પડી. તે ચિંતવવા લાગ્યો કે – “અહા ! મારા ગુરુ બનાવવામાં જેટલી શક્તિ ધરાવે છે, તેને સંપૂર્ણ લખાવવાની પણ મારી શક્તિ નથી, તેથી મારા પૂર્વજોને આજે લજ્જા પમાડવાનો વખત આવ્યો.” એમ ધારી ઉદ્યાનમાં જતાં તાડવૃક્ષોની ઘટામાં બેસી, તેનું સુગંધિ દ્રવ્ય અને પુષ્પોથી પૂજન કરીને રાજાએ જણાવ્યું કે – ‘જ્ઞાનવડે ઉપકાર કરવાથી તે વનરાજ ! તું પૂજનીય છો, સુંદર પત્રોને લીધે તું સર્વ દર્શનીઓના શાસ્ત્રોના આધારભૂત છે. પુસ્તકોને કાયમ રાખવા માટે જો મારું ભાગ્ય જાગતું હોય, તો આ બધા તાડવૃક્ષો નવ પલ્લવિત થઈ જાઓ.” એમ કહી માણિકયથી મઢેલ સુવર્ણનું પોતાનું કંઠાભરણ, નિઃશંક થઈને રાજાએ વક્ષના સ્કંધ પર સ્થાપન કર્યું. પછી પોતે પોતાના રાજભવનના ઉપલા ભાગ પર બેસી ગયો. પછી પ્રભાત થતાં ઉદ્યાનપાલકોએ પ્રમોદપૂર્વક રાજાને વધામણી આપી કે – “હે સ્વામિન્ ! અગ્નિથી દગ્ધ થયેલાં વૃક્ષો બધાં ઉદ્યાનમાં નવપત્રોયુક્ત બની ગયાં છે, માટે હવે ઇચ્છાનુસાર લેખકો પાસે શાસ્ત્રો લખાવો.' આથી પ્રસન્ન થતાં નિર્દોષ એવા રાજાએ તેમને વસ્ત્રાભરણાદિ એટલું ઇનામ આપ્યું કે તેમની ગરીબાઈ દૂર થઈ ગઈ. પછી રાજાના યશની સાથે જાણે ભાગ્યનો સમૂહ ભળ્યો હોય, તેમ પુસ્તકોનું લખાણ ચાલવા માંડ્યું. પોતાના અંતઃપુર સહિત નિર્દોષ વ્રતને ધારણ કરતો રાજા જાણે તેરમો ચક્રવર્તી હોય, તેમ સમ્યક પ્રકારે સામ્રાજય ચલાવવા લાગ્યો. પછી એકવાર રિપુચ્છેદના સંકલ્પથી પૂર્ણ થવાથી જેમનાથી શત્રુને જીતવાનો સંકલ્પ પૂરો થયો હતો એવા શ્રી અજિતસ્વામીની સ્તુતિ કરતા અને તેનો પ્રસાદ બનાવવાને ઇચ્છતા રાજાને શ્રી હેમચન્દ્ર મહારાજે પ્રગટ રીતે આદેશ કર્યો કે - “હે ભૂપાલ ! અનેક સિદ્ધથી ઉન્નત સ્થિતિયુક્ત એવા શ્રી તારંગાજી પર્વત પર અક્ષયસ્થાન અને વૈભવથી સુશોભિત એવો પ્રાસાદ કરાવવાની જરૂર છે. એ પર્વત પણ શ્રી શત્રુંજયની જાણે અપર મૂર્તિ હોય, એમ સમજી લ્યો.' એ પ્રમાણે શ્રીગુરુની આજ્ઞા થતા રાજાએ ચોવીશ હસ્તપ્રમાણ મંદિર કરાવ્યું અને તેમાં એકસોએક અંગુલ પ્રમાણનું બિંબ સ્થાપન કરાવ્યું, કે જે પ્રાસાદ અદ્યાપિ દેવો અને રાજાઓની સ્તુતિથી શોભિત અને પર્વતના મુગટ સમાન શ્રી સંઘજનોને દર્શનીય છે. - હવે ઉદયનનો બીજો અંબડ નામે મોટો પુત્ર કે જે અસાધારણ પરાક્રમી હતો, તેણે કુમારપાળના આદેશથી કંકણના અધિપતિ મલ્લિકાર્જુન રાજાનો શિરચ્છેદ કર્યો અને પોતે સ્વામીના પ્રસાદથી તેમજ પોતાના પરાક્રમથી લાટમંડળ, સહસ્ત્રનવક, ભંભેરી, કંકણ, પદ્ર, રાષ્ટ્ર, પલ્લી અને વનોને ભોગવતો હતો. તે રાજસંહાર એવા સાન્વય ઉગ્ર બિરુદને ધારણ કરતો હતો. આ એકવાર શ્રીભૃગુકચ્છ નગરમાં શ્રીમુનિસુવ્રત સ્વામીનું પુરાતન કાઠમંદિર જીર્ણ થએલ તેના જોવામાં આવ્યું. કીટકોને લીધે તેના જીર્ણ કાષ્ઠમાંથી પડતા ચૂર્ણથી જમીન આચ્છાદિત થઈ ગઈ હતી. અને તેના Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 337 લોખંડના ખીલા શિથિલ થવાથી તેના પાટીયા પડવાની તૈયારીમાં હતાં. વળી વધારે વૃષ્ટિ થતાં તેમાંથી પાણી ગળતું તથા ભીંતો બધી જીર્ણ હોવાથી ગભારામાં તેમજ ભગવતની પ્રતિમા પર પાણી પડતું હતું; આથી પ્રથમના પ્રાસાદને ઉખેડી જીર્ણોદ્ધાર શરૂ કરાવતાં તેણે પાયો ખોદાવ્યો તે વખતે પ્રભુને પોતાના સ્થાને પધરાવ્યા. એવામાં તે સ્થળે યોગિનીઓ બત્રીસ લક્ષણને લીધે શ્રીમાનું અંબડને છળવા લાગી. જેથી સર્વાગે તેને વ્યથા થવા લાગી, તેની કાંતિ ક્ષીણ થઈ ગઈ. ક્ષુધા કે તૃષાની અરૂચિ વધતાં તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું આથી તેની પદ્માવતી માતાએ પદ્માવતી દેવીનું આરાધન કર્યું એટલે તેણીએ સ્વપ્નમાં આવીને જણાવ્યું કે – “હે વત્સ ! સત્ય વચન કહું છું, તે સાંભળ – સમસ્ત યોગિનીઓનું એ મહાપીઠ સ્થાન છે, અહીં તે આવીને આનંદ કરે છે. તેઓ જેને નડે છે તેને હેમચંદ્ર ગુરુ વિના અન્ય કોઈ છોડાવી ન શકે. ત્યારે પ્રભાતે ગુરુને બોલાવવા માટે તેણે પોતાના માણસોને આદેશ કર્યો જેથી તરત તેમણે ગુરુ પાસે જઈને વિનંતી કરી. તે વખતે પદ્માવતી પણ આવીને કહેવા લાગી કે – “છીંક આવે ત્યારે સૂર્યનું જ શરણ લેવાય, અન્ય કોઈનું નહિ. હે નાથ ! પુત્ર સહિત મને જીવિત આપો.” ત્યારે ગુરુ બોલ્યા કે – “ધર્મના પ્રભાવે બધું સારું થશે.' પછી યશશ્ચંદ્ર ગણી સહિત પગે ચાલીને ગુરુ મહારાજ અંબડ મંત્રી પાસે આવ્યા. ત્યાં ગણિતમાં નિષ્ણાત એવા ગણી મહારાજે તેની બધી ચેષ્ટા જોઈ અને પોતાના ચિત્તમાં ચિંતવીને અલક્ષ્ય • બુદ્ધિ ધરાવનાર તેમણે તેની માતાને શિખામણ આપતાં જણાવ્યું એટલે તેણે અર્ધરાત્રે એક વિશ્વાસપાત્ર પુરુષને તેમની પાસે મોકલ્યો. તે સુગંધિ દ્રવ્ય સહિત બલી-બાકડા લઈને આવ્યો. પછી નગરના મુખ્ય દ્વાર પાસે રાત્રે આચાર્ય મહારાજ બલી અપાવતાં તે ગણી સાથે કિલ્લાની બહાર ચાલ્યા. ત્યાં દ્વાર ઉઘાડીને આગળ ચાલતાં માર્ગમાં એક ચકલાનો સમૂહ તેમના જોવામાં આવ્યો.એટલે ચગચગાટ અવાજ કરતા તેમના મુખમાં બલી નાખ્યો, ત્યાં તરત તે દેખનષ્ટ થઈ ગયા. પછી ત્યાંથી આગળ ચાલતાં કેટલેક દૂર વાંદરાનો સમૂહ જોવામાં આવ્યો, ત્યારે તેમણે ત્યાં પણ તરત અક્ષત નાંખ્યા. જેથી તે પણ બધા અદૃશ્ય થઈ ગયા. ત્યાંથી આગળ ચાલતાં કામરેજનોને ભય પમાડનાર શ્રીસેંધવી દેવીના મંદિર પાસે બિલાડાઓનું એક મંડળ તેમના જોવામાં આવ્યું. તે નિરંતર મહારૌદ્ર શબ્દથી બાળકોને બીવરાવે તેવું હતું. તેમના પર રક્ત પુષ્પો ફેંકતાં તે પણ બધા ભાગી ગયા. પછી મહાદેવીના તોરણ આગળ આચાર્ય આવીને ઉભા રહ્યા. એવામાં ગણી મહારાજ આકુળતા લાવ્યા વિના કહેવા લાગ્યા કે – હે દેવી ! બહુ દૂરથી પગે ચાલી કષ્ટ વેઠીને શ્રી હેમસૂરિ તારે આંગણે આવ્યા છે માટે અભ્યત્થાનાદિક સત્કાર કરવો તારે ઉચિત છે. કારણ કે સર્વ જાલંધરાદિકો યોગિનીપીઠોએ એમની પૂજા કરી છે.” તે એ પ્રમાણે બોલતા હતા, તેવામાં શ્રી સેંધવી દેવી ચંચલ કુંડળથી શોભતી અંજલિ જોડીને સમક્ષ ઉભી રહી ત્યારે ગણી બોલ્યા કે – “હે વિબુધેશ્વરી ! અમો અતિથિઓનું આતિથ્ય કર એટલે કે પોતાના પરિવાર અને બળથી અંબડને મુક્ત કર.” એમ ગુરુનું વાક્ય સાંભળતાં તે કહેવા લાગી કે – ‘તમે બીજું કાંઈ માગો, કારણ કે એ તો યોગિનીઓમાં હજા૨ પ્રકારે વહેંચાયેલ છે.’ ત્યારે ગણી બોલ્યા કે ‘મોટા આક્ષેપથી કહેતા હતા કે તારે એમ કહેવું હો તોપણ ભલે, તથાપિ તારે નિવૃત્ત થઈને પોતાના સ્થાને બેસવાની જરૂર છે અને તેમ કરીને પણ શ્રી હેમચંદ્ર પ્રભુને તું અદૂભુત માન આપ, કે જેથી મંડળમાં બંનેનું રૂપ રહી શકે.” એમ સાંભળતાં ભયથી ભ્રાંત થયેલ દેવીએ એક મોટો શબ્દ કર્યો જેથી બધી દેવીઓ મંત્રીને મૂકીને તરત ત્યાં આવી. પછી દેવીએ જણાવ્યું કે - “તમને કેવું વચન અપાવું ?' એટલે ગણી બોલ્યા કે – “પરમ બ્રહ્મ નિધાન એવા ગુરુ મહારાજને બ્રહ્માદિકના વચન પર આસ્થા કેવી ? પરંતુ પ્રભાતે અમે આપનો કંઈક Page #345 -------------------------------------------------------------------------- ________________ 338 શ્રી પ્રભાવક ચરિત્ર સત્કાર કરીશું,' એમ કહી દેવીને પોતાના સ્થાને વિસર્જન કરી અને આચાર્ય પણ ત્યાંથી સ્વસ્થાને આવ્યા. એ પ્રમાણે સમાધાન થવાથી રાત્રે અંબડ મંત્રીને નિદ્રા આવી. પછી તેણે પ્રભાતે શ્રીદેવીને માટે સાહસિક ભોગ ધરાવ્યો. - એ રીતે સેંધવી દેવીથી અંબડને આચાર્ય મહારાજે મુક્ત કરાવ્યો, એટલે તેણે શ્રીમુનિસુવ્રતસ્વામીના ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અઢાર હસ્ત પ્રમાણ, અસાધારણ રચનાયુક્ત તથા અનેક દેવગૃહોથી સુશોભિત એવું તે ચૈત્ય કનકાચલના કૂટ (શિખર) સમાન શોભવા લાગ્યું. ત્યાં મંત્રીશ્વરે ધ્વજારોપણનો મહોત્સવ કરાવ્યો. તે જોતાં અત્યંત સંતુષ્ટ થયેલા આચાર્ય તેને આશિષ આપતાં જણાવ્યું કે – "किं कृतेन न यत्र त्वं यत्र त्वं तत्र कः कलिः ? । कलौ चेद् भवतो जन्म कलिरस्तु कृतेन किम् ? ॥ १ ॥ જ્યાં તું નથી, તેવા કતયુગનું શું પ્રયોજન છે, અને જયાં તું છે, ત્યાં કલિ (કળિકાળ) શું માત્ર છે ? જો કલિમાં તારો જન્મ થયો, તો ભલે કલિયુગ રહ્યો. કૂતયુગની કોઈ જરૂર નથી. માટે યાવચંદ્રદિવાકરૌ તું તારા વંશજોના મનોરથને પૂર્ણ કરતાં અને આંતર તથા બાહ્ય શત્રુઓને ક્ષીણ કરતાં જયવંત રહે.” પછી અંબડ મંત્રીની અનુમતિ લઈ ગુરુ મહારાજ સ્વસ્થાને આવ્યા અને પ્રધાનને આયુષ્યદાન આપવાથી રાજાને તેમણે ભારે આનંદિત બનાવી દીધો. આથી રાજ સંતુષ્ટ થઈને મુક્તકંઠે કહેવા લાગ્યો કે –“અહો ! જેના ગુરુની આવી દુસાધ્ય કાર્ય સાધવાની અસાધારણ શક્તિ છે તેથી હું જ ખરેખર ! અત્યંત ભાગ્યશાળી હવે એક વખતે શ્રી સંઘની સાક્ષીએ ઉપદેશ પામતાં રાજાએ સમ્યક્ત્વ અંગીકાર કર્યું. ત્યારે તે આ પ્રમાણે ગુરુ સમક્ષ ગાથા બોલ્યો. – "तुम्हाण किंकरो हं तुम्हे नाहा भवोयहिगयस्स । સયત્નથUફો મરેં તુમ્હ સમષ્યિો મM” | ૨ | તમારો હું કિંકર-દાસ છું અને આ ભવસાગરમાં એક તમે જ એક મારા નાથ છો. ભલે, ધનાદિક બધું મને પ્રાપ્ત થાય, તથાપિ મેં મારો આત્મા તો તમને જ અર્પણ કર્યો છે. એ ગાથાના અર્થને સત્ય કરી બતાવતા રાજાએ ગુરુને રાજય અર્પણ કરી દીધું, ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે – “હે રાજન ! અમારે નિઃસંગી અને નિસ્પૃહીને રાજ્યનું શું પ્રયોજન છે ? વમેલા ભોજનને કેમ સ્વીકારીએ? એ તો અનુચિત જ છે.” એ પ્રમાણે દાન ન લેવા સંબંધી રાજા અને ગુરુનો સંવાદ થતાં મંત્રીએ તેમાં આ પ્રમાણે વિશિષ્ટ પ્રકારે સમાધાન કર્યું કે – “હવે પછી રાજાને કરવા લાયક તમામ કાર્યો હે સ્વામિન્ ! તમને પૂછ્યા વિના અમે કર્યા કરીશું નહીં.” એટલે શ્રાવકવ્રત તથા સદૂધ્યાનને માટે રાજાએ એ વચન માન્ય રાખ્યું. પછી રાજાને અધ્યાત્મ અને તત્ત્વાર્થનો બોઘ કરાવવા માટે આચાર્ય મહારાજે બધા શાસ્ત્રોમાં મુગટ સમાન Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર એવું યોગશાસ્ત્ર બનાવ્યું. ગુરુએ પોતે રાજાને તેનો અભ્યાસ કરાવતાં તેણે ગુરુ સમક્ષ તે ગ્રંથ વિચારી લીધો. પછી સમ્યક્ત્વવાસિત રાજાએ એવો નિયમ લીધો કે —‘જિનદર્શનમાં ગમે તેવો સાધુ હોય, તે રાજમુદ્રાની જેમ મારે વંદનીય છે.' 339 એવામાં એકવાર ચતુરંગ સૈન્યમાં ગજારૂઢ થઈને રાજા રાજમાર્ગે જતો હતો, તેવામાં માથે કેશનું મુંડન કરાવેલ, ઉત્તરીય વસ્ત્રથી આવૃત,પગે કથીરની જડેલી અવાજ કરતી પાદુકા પહેરેલ, હાથમાં નાગવલ્લીના પાનનું બીડું ધારણ કરેલ તથા વેશ્યાના ખભા પર પોતાની ભૂજાને લટકાવેલ એવા એક જૈનર્ષિને રાજાએ વેશ્યાની સાથે એક મકાનમાંથી બહાર નીકળતો જોયો. એટલે હાથીના કુંભસ્થળ પર મસ્તક નમાવતાં રાજાએ તે મુનિને પ્રણામ કર્યા. ત્યારે પાછળના આસન પર બેઠેલ નફૂલ રાજાને હસવું આવ્યું. તે જોઈ વાગ્ભટ અમાત્યે સ્વામીને નિવેદન કર્યું, એટલે ગુરુમહારાજે રાજાની આગળ ધર્મકથા કરતાં જણાવ્યું કે : — "पासत्थाइ वंदमाणस्स, नेव कित्ती न निज्जरा होइ । વ્હાયતેિસં મેવ, ગરૂ તદ્દ મ્મબંધ વા" ॥ ॥ પાસત્યાદિકને વંદન કરતાં કીર્ત્તિ કે નિર્જરા પણ ન થાય, પરંતુ તેમ કરવાથી કાયકલેશ અને કર્મબંધ થાય.' એટલે રાજાએ વિચાર કર્યો કે — ‘મારો વૃત્તાંત આજે ગુરુને કોઈએ જણાવેલ છે, પણ પૂજય ગુરુની શિક્ષાથી હવે હું તેવા કર્મથી નિવૃત્ત થયો છું.' હવે અહીં રાજાના નમસ્કારને જોતાં તે મુનિને વિચાર થયો કે — ‘નમસ્કારની મારામાં યોગ્યતા ક્યાં છે ?કારણ કે વીતરાગમાર્ગથી હું પતિત થયો, તજેલ ભોગનો મેં પુનઃ સ્વીકાર કર્યો, પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયો અને તેથી હું મુખ જોવા લાયક કે નામ ગ્રહણ કરવા લાયક રહ્યો નથી.’ એમ ચિંતવતા તેણે કામદેવના ધનુષ્ય તુલ્ય વેશ્યાની ભુજાનો ત્યાગ કર્યો, કુબુદ્ધિ ઉપજાવનાર અને વ્રતના કંટકરૂપ એવા પાનના બીડાને તજી દીધું, તેમજ નરકમાર્ગમાં યાન સમાન પાદુકાનો પણ ત્યાગ કર્યો. એમ વિરાગી થઈને તે સ્વલ્પ પરિવાર સહિત પોતાના સ્થાને આવ્યો અને મોટા મનથી ગુરુ પાસે પુનઃ મહાવ્રત ધારણ કરી, સર્વ સંગને તજીને તેણે અનશનનું પ્રત્યાખ્યાન કર્યું. તે વખતે પોતાના પરિવારે તેને વાર્યા છતાં તે દઢતાને લીધે પોતાના આગ્રહથી પાછો ન હટ્યો. કારણ કે મહાસાગરમાં મળેલ નાવનો કોણ ત્યાગ કરે ? પછી ત્યાં અનશનને ઉદ્દેશીને પ્રભાવનાઓ થવા લાગી, કારણ કે કલ્યાણની આંકાક્ષા રાખનાર, તપસ્યા મહિમા કોણ ન કરે ? એવામાં અધિકારી પુરૂષોએ એ હકીકત રાજાને નિવેદન કરી, જેથી પોતાના અંતઃપુર અને પરિવાર સહિત રાજા પ્રમોદપૂર્વક ત્યાં તે તપોનિધાન મુનિને વંદન કરવા આવ્યો, અને જેવામાં તેમનું મુખ જોયું, ત્યાં તરત તેના જાણવામાં આવ્યું કે — ‘આ મુનિ તો તે જ છે કે જેને કુવેશરૂપે પણ વેશ્યાના દ્વાર આગળ મેં નમસ્કાર કર્યા હતા.' એમ ધારી તેના ગુરુ અને મુનિવર્ગને વંદન કર્યા પછી રાજા તે મહાત્માના ચરણે પ્રણામ કરવા ગયો, તેવામાં તેનો હાથ પકડીને નિષેધ કરતાં મુનિએ જણાવ્યું કે — ‘હે મહારાજ ! તું મારો ગુરુ છે, ભવસાગરથી તેં મારો નિસ્તાર કર્યો. જગતને વંદનીય એવા તારા પ્રણામ પણ મારા જેવાને અતિદુર્જર છે. પ્રાણીઓમાં બંને લોકના કષ્ટને હ૨ના૨ તારા જેવા જો પૃથ્વી પર અપૂર્વ સ્વામી ન હોત, તો જિનવચનની વિરાધના કરનાર, ચારિત્રથી Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર ભ્રષ્ટ અને નરકપથના પથિક બનેલા મારા જેવા આરાધક કેમ થાય ? અવંઘ એવા મને વંદન કરતાં મારો નિસ્તાર કરવાને સર્વ સંગથી મૂકાવનાર એવી શમ સંવેગની વાસના તેં મારામાં ભરી દીધી. મારા ગૃહસ્થો અને યતિઓથી યુક્ત છતાં જીવનમાં નિર્બળ એવો હું વ્રતનું કષ્ટ સહન કરવાને અસમર્થ હોવા છતાં સમર્થ થયો.' 340 એ પ્રમાણે સાંભળતાં કુમારપાલ રાજા કહેવા લાગ્યો કે — ‘હે મહાત્મન્ ! તમારી સમાનતા કોણ કરી શકે ? કે એક જ નિમિત્તથી તમે પ્રત્યેકબુદ્ધની જેમ સર્વ સંગના ત્યાગી થયા. જૈનમુનિને પ્રણામ કરવાનો તો મારો નિયમ છે, છતાં તેમાં તમે ઉપકાર માન્યો, તેથી તમે કૃતજ્ઞ જનોમાં મુગટ સમાન છો. કોઈપણ પ્રકારના બદલાની અભિલાષા વિના તમે ન ઇચ્છતા હોવા છતાં વંદન કરવાના સુકૃતનું મને ભાજન બનાવો, એટલી આપને મારી નમ્ર પ્રાર્થના છે, સંત જનોને સ્વાર્થી બનવું કોઈ રીતે યુક્ત નથી.' એ પ્રમાણે અવસરને ઉચિત બોલીને રાજાએ બલાત્કારથી તે મુનિને વંદન કર્યું. એટલે અનશનધારી મુનિ કહેવા લાગ્યા કે — ‘આ દેશ ધન્ય છે અને પ્રજા પૂર્ણ ભાગ્યશાળી છે કે જ્યાં તારા દર્શનરૂપ અમૃતવૃષ્ટિથી તે પોતાના પાપ–પંકનું પ્રક્ષાલન કરે છે.’ એમ સાંભળતાં ભારે પ્રમોદથી ગદિત થયેલ રાજાએ જઈ ને એ વૃત્તાંત શ્રી હેમચંદ્ર પ્રભુને નિવેદન કર્યો. કે — ‘હે ભગવન્ ! તમે . આદેશ કરેલ નિયમોનું પાલન કરતાં તે કામધેનુની જેમ બધાના હૃદયને અભીષ્ટ આપનાર નીવડ્યા છે.' ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે — ‘હે રાજેન્દ્ર ! ગુરુભક્તિરૂપ અગ્નિથી અર્ચા પામેલ એ તારા પુણ્ય જાગતું હોવાથી સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરે છે.' આથી રાજાનું હૃદય ભારે પ્રફુલ્લિત થયું, પછી સાત ક્ષેત્રમાં ધન વાપરતાં અને પોતાના જન્મને કૃતાર્થ કરતા રાજાએ સંપ્રતિ રાજાની જેમ પૃથ્વીને જિનભવનોથી વિભૂષિત કરી દીધી. – એવામાં એકવાર રાજાને ધર્મમાં વધારે સ્થિર કરવા માટે ગુરુ મહારાજ સ્વોપજ્ઞ અને શ્લોકબદ્ધ શ્રીશલાકાપુરુષોના ચરિત્રોની વ્યાખ્યા કરવા લાગ્યા. તેમાં એક વખતે મહાવીર પ્રભુનું ચરિત્ર કહેતાં તેમણે વ્યાખ્યાનમાં રાજાની સમક્ષ દેવાધિદેવનો સંબંધ બતાવતાં જણાવ્યું કે ‘પૂર્વે ઉદયન રાજાની પ્રભાવતી નામે રાણી કે જે ચેટક રાજાની પુત્રી હતી. સમુદ્રમાં કોઈ વ્યંતરે યાનપાત્ર સંભીને બંધ કરેલ એક પેટી શ્રાવકને આપતાં કહ્યું કે ‘આ દેવાધિદેવ પ્રભુને જે ઓળખશે, તે પ્રકાશિત કરશે.' એમ કહીને વ્યંતર અદૃશ્ય થઈ ગયો. પછી વીતભય નગરમાં યાનપાત્ર પહોંચ્યું, ત્યારે બીજા કોઈથી તે પેટી ન ઉઘડી, એટલે પ્રભાવતી એ વીર પ્રભુનું તે બિંબને પ્રકાશિત કર્યું. જેથી તે પ્રતિમા પ્રદ્યોત રાજાના હાથમાં ગઈ. પછી તેનું પ્રતિબિંબ દાસીએ પાછું વીતભય નગરમાં મૂક્યું, તે બધી કથાનું અહીં ગ્રંથગૌરવના ભયથી વર્ણન કરેલ નથી. પણ સાંભળવાની ઇચ્છાવાળા ભવ્ય જનોએ તે વાત શ્રી વીર ચરિત્રમાંથી જાણી લેવી. એ પ્રમાણે સાંભળતાં નિપુણમતિ રાજા કુમારપાલે શૂન્ય વીતભય નગરમાં માણસ મોકલીને તરત તે ભૂમિ ખોદાવી. ત્યાં ભૂમિની અંદર રાજમંદિર જોતાં તેમાંથી જિનબિંબ પ્રાપ્ત થયું. એટલે ભારે હર્ષથી અતિશય મહોત્સવ પૂર્વક રાજાએ તે આર્હત્ બિંબને પોતાની રાજધાનીમાં લેવરાવતાં પ્રવેશ મહોત્સવ કર્યો અને તે બિંબને પોતાના રાજભવનમાં સ્થાપન કર્યું. પછી તે બિંબને યોગ્ય સ્ફટિક રત્નનો પ્રાસાદ રાજાએ પોતાના મહેલમાં તૈયા૨ ક૨વાનો પ્રારંભ કર્યો. એટલે ભાવિને જાણનાર આચાર્ય મહારાજે તેનો નિષેધ કર્યો કે — ‘રાજભવનમાં દેવગૃહ ન થાય.’ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર 341 એમ ગુરુની આજ્ઞાને માન આપીને રાજાએ તે કાર્યબંધ રાખ્યું. એ પ્રમાણે શ્રીજિનશાસનની સર્વત્ર અસાધારણ પ્રભાવના કરતા અને મિથ્યાત્વરૂપ પર્વતને ભેદવામાં વજ સમાન એવા શ્રી હેમચંદ્રસૂરિ શોભવા લાગ્યા. એવામાં એક વખતે લોલાક ચૈત્યની આગળ ક્ષેત્રપાળના મંદિરમાં માંસથી ભરેલ રામપાત્ર દંડાધિપના જોવામાં આવ્યું, એટલે અન્યાયીનો સંહાર કરનાર શંકર જેવા ત્રિલોચન નામના કોટવાળને બતાવ્યું, ત્યારે અસંખ્ય જનોના સંચારમાં પદ (પગ) ન મળવાથી તપાસ કરતાં તે મતિમાનને એક ઉપાય હાથ લાગ્યો. પછી તેણે બધા કુંભારોને બોલાવીને દરેકને તે રામપાત્ર બતાવતાં પૂછ્યું કે – “આ કોણે બનાવેલ છે.” ત્યારે તેમાંનો એક બોલ્યો – “એ મેં બનાવેલ છે. નફૂલેશ રાજાના લક્ષ નામના સ્થગીધર સેવકે તેવાં એકસો રામપાત્ર મારી પાસે કરાવ્યાં છે.' પછી તેમને વિસર્જન કરીને કોટવાલે તે વાત રાજાને નિવેદન કરી. વળી રાજાએ કેલ્હણ નામના મંડલેશ્વરને જણાવ્યું કે “આજ્ઞાભંગના અપરાધથી દેશને આબાદ કરવાનો તારો પ્રયત્ન ધિક્કારવા લાયક છે.” એટલે તે બોલ્યો કે – “હે સ્વામિનું એ શું? હું કાંઈ જાણતો નથી.’ આથી તેણે કુંભારે કહેલ સ્થગીધરનું ચરિત્ર કહી સંભળાવ્યું. જેથી વિલક્ષ થયેલા લક્ષ સ્થગીધરને મારીને તેણે સ્વામીને સંતોષ પમાડ્યો. પછી ચૈતર, માઘ અને આસો મહિનાના મહોત્સવમાં દેવીઓ અહિં સાચી પ્રમોદ પામી. કારણ કે ગુણમાં મત્સર કોણ ધારણ કરે ? એટલે કપૂર પ્રમુખ ભોગ, બલિ અને મોદકાદિકથી સંતોષ પામેલ તે દેવીઓ બીભત્સ, મદ્ય, માંસમાં અનાદરવાળી બની ગઈ. તે વખતે શૈવાચાર્યો પણ મિથ્યાધર્મમાં આદરરહિત થયા અને વંદન કરવાને માટે જટામાં સ્થાપનાચાર્યને ધારણ કરવા લાગ્યા. શ્રીવીતરાગની પૂજા કરીને તેઓ પરમેષ્ઠિ નમસ્કારનું પરાવર્તન કરવા લાગ્યા. કારણ કે રાજાએ માન્ય કરેલ ધર્મના લોકો પણ આદરથી સ્વીકાર કરે છે. સચરાચર પ્રાણીઓને અભયદાન આપવામાં કુશળ, મિથ્યાષ્ટિરૂપ નદીથી પાર ઉતરવાને ચરણ (શરણ) રૂપ, રત્નરાશિ આપનાર, સ્વ અને પર આગમના પ્રગટ તત્ત્વને જાણનાર તથા ચંદ્રકુળમાં મુગટ સમાન એવા શ્રી હેમચંદ્ર પ્રભુ જયવંત વર્તે છે. એ આચાર્યું પંચાંગ વ્યાકરણ, પ્રમાણશાસ્ત્ર, પ્રમાણમીમાંસા, છંદશાસ્ત્ર અને અંલકાર ચુડામણિ શાસ્ત્રો રચ્યાં છે. વળી કવિતારૂપ નદીના ઉપાધ્યાય સમાન એકાર્થ, અનેકાર્થ, દેશીનામમાળા અને નિઘંટુ એ ચાર શબ્દકોશ બનાવ્યા. તેમજ જગતનો ઉપકાર કરવાની ઇચ્છાવાળા તેમણે ત્રિષષ્ઠિ શલાકાપુરૂષોના ચરિત્ર તથા ગૃહસ્થ (શ્રાવક) વ્રતના સંબંધમાં અધ્યાત્મયોગશાસ્ત્રની રચના કરી છે. વળી વ્યાકરણ અને સાહિત્યના લક્ષણને બતાવનાર દ્વયાશ્રય મહાકાવ્ય બનાવેલ છે, તેમજ વીતરાગના અદ્ભુત વીશ સ્તવનો રચ્યાં છે. એ પ્રમાણે તેમણે બનાવેલ ગ્રંથો કેટલા છે, તેની સંખ્યા મળવી મુશ્કેલ છે તો મારા જેવા મંદબુદ્ધિ તે ગ્રંથોના નામ પણ ક્યાંથી જાણતા હોય ? એકવાર રાજાની આગળ શ્રી હેમચંદ્ર ગુરુએ વ્યાખ્યાન કરતાં શ્રી શત્રુંજ્યની સ્તુતિ અને શ્રી રૈવતાચલની પણ સ્તુતિ કરી, એટલે તેમના ઉપદેશરૂપ દીપકથી અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થતાં ઇન્દ્ર સમાન ઉજ્જવળ કીર્તિ ધારી રાજાએ તીર્થયાત્રા કરવાનો નિશ્ચય કર્યો. પછી પગે ચાલી પાંચ પાંચ ગાઉના પ્રયાણ કરતાં, ઉપાનહ વિના ચાલતા ગુરુ સાથે તે સત્વર વલભીપુર પાસે આવ્યો. ત્યાં સ્થાપ અને ઈર્ષાલુ નામના બે પર્વતોની તળેટીમાં પ્રભાતે ગુરુ મહારાજે આવશ્યક ક્રિયા કરી. એવામાં ભાવનાથી ભારે સંતુષ્ટ થયેલ અને પ્રભુપણાથી Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવક ચરિત્ર અત્યંત વિશિષ્ટ બુદ્ધિ ધરાવનાર રાજાએ ગુરુના ચરણે આવીને નમસ્કાર કર્યો. અને આ છેલ્લા પ્રયાણમાં તેણે ગુરુભક્તિથી ત્યાં બે પ્રાસાદ કરાવ્યા. ત્યાં શ્રી આદિનાથ પ્રમુખ ત્રેવીશ જિનબિંબો કરાવીને ગુરુના હાથે પ્રતિષ્ઠા કરાવીને ત્યાં સ્થાપન કર્યા. પછી અતિ ભક્તિપૂર્વક રાજાએ વિમલાચલ પર ભગવંતને વંદન કર્યું, અને પોતાના પ્રભુત્વ પ્રમાણે પૂજા કરીને તે રૈવતાચલ પર ગયો. ત્યાં પગથિયા વિના તે પર્વત દુરારોહ (દુઃખે ચડી શકાય તેવો) જોઈને પોતાના વાગ્ભટ મંત્રીને તે પગથીયા બનાવવા માટે તેણે આદેશ કર્યો એટલે મંત્રીએ તે પ્રમાણે સુગમ માર્ગ તૈયાર કરાવ્યો. તે વખતે મોટી મોટી શિલાઓને લીધે પર્વત પર આરોહણ કરવાનું દુષ્કર સમજીને રાજાએ ભૂમિ (તળેટી) માં રહેતા જ શ્રીનેમનાથ ભગવંતની પૂજા કરાવી, પછી ત્યાંથી પાછા ફરીને રાજા પોતાના નગરમાં આવ્યો અને ત્યાં જિનયાત્રાનો મહોત્સવ કરીને તે પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યો. 342 એ પ્રમાણે વિક્રમ સંવત્ ૧૧૪૫ વર્ષે કાર્તિક માસની પૂર્ણિમાની રાત્રે શ્રીહેમચંદ્ર પ્રભુનો જન્મ થયો તથા ૧૧૫૦ માં તેમણે વ્રત ગ્રહણ કર્યું અને સંવત્ ૧૧૬૬માં ગુરુએ તેમને આચાર્ય પદે સ્થાપન કર્યા તેમજ ૧૨૨૯મા વર્ષે તેમણે સ્વર્ગગમન કર્યું. એ રીતે જિનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન શ્રી હેમચંદ્ર પ્રભુનું ચિરત્ર કે જે મારા જેવા અજ્ઞજનોના અજ્ઞાનરૂપ અંધકારને હરનાર, વિદ્યારૂપ કમલિનીને વિકાસ પમાડનાર તથા શ્રીકુમારપાલ રાજાના જીવનને ભારે ઉન્નતિમાં લાવનાર એવું તે વિશ્વવિખ્યાત ચરિત્ર જગતના બોધ નિમિત્તે અને દુષ્કર્મને ભેદવા નિમિત્તે થાઓ. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતાં, શ્રીપ્રદ્યુમ્ન મુનીશ્વરે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી હેમચંદ્રસૂરિના ચરિત્રરૂપ આ બાવીશમું શિખર પૂર્ણ થયું. समाप्त Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ 343 પ્રશસ્તિ સુપાત્રોથી દેદીપ્યમાન, કવિ, મુનિ અને પંડિતોથી શોભાયમાન, રાજાઓને, સેવનીય, સર્વ ઇષ્ટાર્થ આપનાર ગુરુરૂપ કલ્પવૃક્ષથી વિરાજિત, જિનશાસનરૂપ ભવ્ય ભૂમિને શોભાવનાર અને અનેક સિદ્ધિરૂપ ભદ્રશાળાને શિર (શિખર) પર ધારણ કરનાર એવો ચાંદ્ર નામે ગચ્છ કે જે મેરુપર્વતની તુલનાને ધારણ કરે છે. તેમાં પૂર્વે શ્રી પ્રદ્યુમ્ન નામે આચાર્ય થયા કે જે કલ્પવૃક્ષની એક મોટી શાખા સમાન હતા. વળી જેમના સમાગમરૂપ અમૃતરસથી પુષ્ટ બનેલા અનેક સુજ્ઞ મુનિઓ આચાર્યપદથી વિભૂષિત થઈ પંડિતોમાં અધિક માનનીય બન્યા છે. વળી અલ્લુરાજાની સભામાં દિગંબરનો પરાજ્ય થતાં તેનો પક્ષ પોતાના આચાર્યને એક પટ (વસ) આપવા માટે લઈ આવ્યો. એટલે સુજ્ઞ જનોમાં અગ્રેસર એવા જે પ્રદ્યુમ્નસૂરિએ બધાના દેખાતાં તેને પોતાનો સેવક બનાવ્યો. તેમના શિષ્ય શ્રીઅભયદેવસૂરિ થયા કે જે ભવ્યાત્માઓના મનોવાંછિત પૂરતાં ભાસ્કરની જેમ પોતાના વચનરૂપ કિરણોથી જગતના અંધકારને દૂર કરતા હતા. વળી પ્રૌઢ પ્રમાણરૂપ તરંગોયુક્ત, જેમણે બનાવેલ વાદમહાર્ણવ ગ્રંથ સાંયાત્રિક (સંસારી જીવો) ને જિનશાસનરૂપ પ્રવહણ (વહાણ) આપે છે. ખરેખર ! એ મહા આશ્ચર્ય છે. તેમની પાટે શ્રીધનેશ્વરસૂરિ થયા કે જેઓ ત્રિભુવનગિરિનો સ્વામી શ્રીમાન્ કર્દમરાજા જેમનો શિષ્ય હતો, અને ત્યારથી તે ગચ્છ રાજગચ્છ એવા નામથી જગતમાં પ્રખ્યાત અને પ્રશંસનીય થયો. તેમના પદરૂપ કમળને વિકાસ પમાડવામાં સૂર્ય સમાન અને ભવ્ય કમળોને શોભા પમાડનાર એવા શ્રીઅજિતસિંહસૂરિ થયા કે જેમની દિવ્ય અને દેદીપ્યમાન વચનરચનાને મિથ્યાત્વીઓ સહન કરવાને સમર્થ નથી. ત્યાર પછી કર્ક (અર્ક) સમાન અત્યંત તેજસ્વી, જિનમત તથા શ્રીસંઘના આધારરૂપ અને સમસ્ત જનોના લગ્નદોષ (લાગેલાદોષ)ને હરનાર એવા શ્રી વર્ધમાનસૂરિ થયા. તેમના પદે શ્રીશીલભદ્ર આવ્યા કે જે તેમના પટ્ટરૂપ વૃક્ષને પોષણ આપવામાં વર્ષાઋતુ સમાન હતા. તથા જેમના ધર્મોપદેશરૂપ જળ પ્રવાહથી જગતમાં કીર્તિરૂપ લતા વિસ્તાર પામી. તેમના ચરણરૂપ સરોવરને વિષે હંસ સમાન એવા શ્રી ચંદ્રસૂરિ થયા કે જે તેમની પવિત્ર વાણીના વિવેચક અર્થ પ્રકાશક અને શાસ્રરૂપ ચક્ષુ માટે અમૃત-અંજન હતા. તેમની મતિ ચંદનના રસથી લેપાયેલી હતી. તેમજ નૈયાયિક જનોમાં અગ્રેસર એવા શ્રીભરતેશ્વરસૂરિ, નામસ્મરણથી પાતકને હ૨ના૨ શ્રીધર્મઘોષસૂરિ તથા કલ્યાણરૂપ કંદને પ્રગટ કરવામાં મેઘ સમાન એવાં શ્રીસર્વદેવસૂરિ એ ચાર શ્રીશીલભદ્રસૂરિના શિષ્યો કે જે રાજપૂજિત હતા. શ્રીસંઘરૂપ સાગરને ઉલ્લાસ પમાડવામાં ચંદ્રમા સમાન અને જ્ઞાનલક્ષ્મીના પાત્ર એવા જિનેશ્વરસૂરિ, વિકાસિત વિદ્યાથી દેદીપ્યમાન અને મહાબુદ્ધિશાળી એવા શ્રીજિનદત્તસૂરિ તેમજ ચારિત્રરૂપ કનકાચલને વિષે નંદનવન સમાન એવા શ્રીપદ્મદેવસૂરિ એ ત્રણ શ્રીચંદ્રસૂરિના જયંવત શિષ્યો હતા. એમના પદે શ્રીસંઘરૂપ રોહણાચલમાં રત્ન સમાન એવા શ્રીપૂર્ણભદ્રસૂરિ થયા કે જેમના સમાગમમાં આવતા ભવ્યજનો સત્યવસ્તુસ્વરૂપને જાણી શકતા હતા. તેમના પટ્ટરૂપ ઉદાયચલને વિષે ચંદ્રમાં સમાન અને ભવ્ય—ચકોર સમૂહને આનંદ પમાડનાર શ્રીચંદ્રપ્રભસૂરિ થયા કે જે અદ્ભુત મતિરૂપ જ્યોત્સ્યાના નિધાન હતા. વળી આશ્ચર્ય તો એ છે કે જે કલંકના સ્થાન ન હતા તથા અજ્ઞાન (રાજુ) ને ગ્રાહ્ય ન હતા; તેમજ જ્ઞાનસાગરને વિકાસ પમાડનાર છતાં જે દોષાકર (દોષના સ્થાન) ન હતા. તેમના ચરણ— કમળને વિષે ભ્રમર સમાન એવા શ્રીપ્રભાચંદ્ર આચાર્ય થયા કે જે સદા પંડિત (સુમન-પુષ્પમાં રહેવા) છતાં Page #351 -------------------------------------------------------------------------- ________________ 344 શ્રી પ્રભાવક ચરિત્ર ગુરુના ક્રમ (ચરણ)માં અનુરક્ત હતા. શ્રીહેમચંદ્ર મહારાજે બનાવેલ પરિશિષ્ટ પર્વમાંનાં ચરિત્રો પછી શ્રીવજસ્વામી પ્રમુખ આચાર્યોનાં ચરિત્રો કે જે દુષ્પ્રાપ્ય અને છુટાછવાયાં હતાં તેમાંથી કેટલાક ગ્રંથો થકી અને કેટલાક શ્રુતધરોના મુખથી સાંભળીને મારી મતિને નિર્મળ બનાવવા તથા જિજ્ઞાસુઓની ઇચ્છાને પૂર્ણ કરવા માટે આ નિર્મળ અને ચમત્કારી ચરિત્રો રચવાનો મેં પ્રયાસ કર્યો છે. એ ચરિત્રોમાં સંપ્રદાયના ભેદને લઈને જે કાંઈ સ્ખલના થઈ હોય, તો પંડિતજનો મારા પર પ્રસાદ લાવીને તે સંશોધન કરીને વાંચે. કારણ કે સંયોગવશે જે કાંઈ સાંભળતાં મને પ્રાપ્ત થયું અને મારા જાણવામાં આવ્યું, તે દ્વારા પોતાના શબ્દોમાં આ મેં કથારૂપે કથા રચેલ છે. આ કથાઓ ગુફાના ધ્રોમાં રહેતા સિદ્ધ અને કિન્નરોને ઓળંગીને અગ્ર શિખરે સ્થિતિ ક૨ના૨, અત્યંત પ્રૌઢ અર્થસંપત્તિને કરનાર એવા આ અક્ષય નિધાન અને અસાધારણ પ્રભાવથી પરજ્યોતિને પરાભવ પમાડી પૂર્ણ પ્રકાશ પમાડનાર, તે શ્રીપૂર્વર્ષિઓના ચાિરૂપ રોહણાચલને વિષે શરદઋતુના ચંદ્રમા સમાન સદા પ્રકાશિત રહે. ચંદ્રમા સમાન નિર્મળ, સુંદર પગલે પૂર્વ પુરૂષોના યશને પ્રકાશિત કરનાર, જ્ઞાનલક્ષ્મીથી શોભાયમાન એવા શ્રીપ્રદ્યુમ્ન ગુરુનો પવિત્ર બોધ કે જે આ ગ્રંથરૂપે ગુંથાયેલ છે અને સાક્ષરજનોને આદરપાત્ર છે, તે ચિરકાળ જયવંત રહો. વિક્રમ સંવત્ ૧૩૩૪ ના ચૈત્ર માસની શુકલ સપ્તમીએ પુનર્વસુ નક્ષત્ર અને શુક્રવારના દિવસે આ પૂર્વર્ષિચરિત્ર સંપૂર્ણ થયું. - પોતાના ગુરુના શિક્ષાપ્રસાદના કારણે પ્રયાસ કરતાં અહીં મને જે કંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય, તે વ્યાખ્યાન કરવામાં તત્પર તથા શ્રવણમાં આદર ધરાવનાર ભવ્યાત્માઓને કલ્યાણ સાધવામાં અસાધારણ સહાય કરનાર થાઓ. નમ્ ॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ श्रीप्रभाचन्द्राचार्यविरचित प्रभावक चरित विवेध पाठान्तर तथा परिशिष्ट-प्रस्तावनादि समलंकृत सम्पादक जिन विजय मुनि [प्राकृतभाषादि-प्रधानाध्यापक-भारतीय विद्या भवन, बंबई ] प्रथम भाग - मूल ग्रन्थ विशेषनामानुक्रम-समुद्धृतपद्यानुक्रमादियुक्त प्रकाशन-कर्ता संचालक-सिंघी जैन ग्रन्थमाला अहमदाबाद-कलकत्ता विक्रमाब्द १९९७ ] प्रथमावृत्ति, पञ्चशत प्रति। [ १९४० शिशब्द Page #353 -------------------------------------------------------------------------- ________________ प्रास्ताविक बक्तव्य। प्रस्तुत ग्रन्थमालामें प्रकाशित विविधतीर्थकल्प नामक ग्रन्थकी प्रस्तावनाकी अन्तिम कण्डिकामें हमने लिखा था कि- "विस्तृत जैन इतिहासकी रचनाके लिये, जिन ग्रन्थोंमेंसे विशिष्ट सामग्री प्राप्त हो सकती है उनमें - (१) प्रभावकचरित्र, (२) प्रबन्धचिन्तामणि, (३) प्रबन्धकोष, और (४) विविधतीर्थकल्प-ये ४ ग्रन्थ मुख्य हैं। ये चारों ग्रन्थ परस्पर बहुत कुछ समान-विषयक हैं और एक दूसरेकी पूर्ति करनेवाले हैं। जैन धर्मके ऐतिहासिक प्रभावको प्रकट करनेवाली, प्राचीन कालीन प्रायः समी प्रसिद्ध प्रसिद्ध व्यक्तियोंका थोडा बहुत परिचय इन १चारों ग्रन्थोंके संकलित अवलोकन और अनुसन्धान द्वारा हो सकता है। इसलिये हमने इन चारों प्रन्थोंको, एक साथ, एक ही रूपमें, एक ही आकारमें, और एक ही पद्धतिसे संपादित और विवेचित कर, इस ग्रन्थमाला द्वारा प्रकाशित करनेका आयोजन किया है। इनमेंसे, प्रबन्धचिन्तामणिका मूल ग्रन्थात्मक पहला भाग, गत वर्ष (संवत् १९८९) में प्रकट हो चुका है और उसका संपूरक धुरातनप्रपन्धसंग्रह नामका दूसरा भाग, इस ग्रन्थके ( विविधतीर्थकल्पके) साथ ही प्रकट हो रहा है । प्रबन्धकोषका मूल ग्रन्थात्मक पहला भाग भी इसका सहगामी है। प्रभावकचरित्र अभी प्रेसमें है, सो मी थोडे. ही समयमें, अपने इन समवयस्कोंके साथ, विद्वानोंके करकमलोंमें इतस्ततः सश्चरमाण दिखाई देगा।" __ इस संकल्पित आयोजनानुसार, आज यह प्रभावकचरित्र विद्वानोंके सम्मुख उपस्थित किया जा रहा है । उपरि निर्दिष्ट इन चारों ग्रन्थोंमें, रचनाक्रम और वस्तुविस्तारकी दृष्टिसे प्रभावकचरित्रका स्थान पहला होने पर भी, इसका प्रकाशन जो सबसे पीछे हो रहा है, और सो भी अपेक्षाकृत कुछ अधिक विलंबके साथ, इसमें कारण केवल प्रन्यमालाके अन्यान्य प्रकाशनोंकी कार्यसंकीर्णता ही है। एक साथ छोटे बडे कई ग्रन्थ छपते रहनेके कारण इसके प्रकाशनमें कुछ विशेष विलम्ब हो गया है। पर इसके साथ ही, इसी विषयकी सामग्रीके साधनभूतं, कुमारपालचरितसंग्रह, जैनग्रन्थप्रशस्तिसंग्रह, खरतरगच्छगुर्वावली आदि कई महत्त्वके और और प्रन्थ भी तैयार हो कर, प्रसिद्धि प्राप्त कर रहे हैं, और. कई अन्य छप भी रहे हैं। प्रबन्धचिन्तामणिका हिन्दी अनुवाद भी इसके साथ ही प्रसिद्ध हो रहा है। विद्वद्रत्न मुनिवर श्रीपुण्यविजयजीकी पुण्यकृपासे, महामात्य वस्तुपाल-तेजपालके पुण्यकीर्तनोंका प्रकाश करनेवाला धर्माभ्युदय नामक महाकाव्य, जो खुद उन महापुरुषोंके धर्मगुरुका बनाया हुआ है और जिसके साथ अन्यान्य कई अपूर्व ऐतिहासिक प्रशस्तियां आदि संलग्न की गई हैं, इन ग्रन्थोंके साथ-ही-साथ विद्वानोंके करकमलोंमें सुशोभित होनेको तैयार हो रहा है। प्रस्तुत ग्रन्थका प्रथम मुद्रण, बम्बईके सुप्रसिद्ध निर्णयसागर प्रेसने, सन् १९०९ में किया था, जिसका संपादन हमारे मान्य मित्र और वर्तमानमें बडोदाके राजकीय पुरातत्त्व विभागके मुख्य नियामक, ज्ञानरत्न डॉ० हीरानन्द शास्त्री, एम्. ए. एम्. एल्. ओ. डी. लिट. (रिटायर्ड गवन्मेंट एपिग्राफिस्ट) ने किया था। एक तो शास्त्री महाशयका वह शायद प्रथम ही प्रथम संपादन कार्य था और दूसरा यह कि उनको जो हस्तलिखित प्रतियां संशोधनार्थ उपलब्ध हुई थी वे प्रायः अशुद्धिबहुल थीं; इसलिये उस आवृत्तिमें अशुद्धियोंकी खूब भरमार रह गई । तो भी शास्त्री महाशयके उस प्रकाशनसे यह प्रभावकचरित्र यथेष्ट प्रसिद्धिमें आ गया और सर्वसाधारण अभ्यासियोंके लिये बडा उपयोगी सिद्ध हुआ । सन् १९३०-३१ में, शास्त्रीजी इसकी पुनरावृत्ति निकालनेका उद्योग करने लगे; Page #354 -------------------------------------------------------------------------- ________________ प्रास्ताविक वक्तव्य प्रतिपत्तिधौ गुरुवासरे ऐंद्रयोगे गंभीरपुरे श्री श्री आगमगच्छे श्रीमहोपाध्याय श्रीमुनिसागर शष्यानुशष्य उपा० अमरसागरेण श्रीप्रद्युम्नसूरिकृतं प्रभावकचरितं महोद्यमेन लखितमिदं ॥ यत्नेन पालनीयं ॥ शुभं भूयात् ॥” संस्कृतका ज्ञान न होनेसे लिपिकारने ग्रन्थकारका नाम भी ठीक नहीं समझ पाया और इससे 'प्रभाचन्द्रकृत'के बदले इसको 'प्रद्युम्नसूरिकृत' लिख दिया है । शायद ग्रन्थके अन्तमें, सबसे पीछे 'श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः' यह वाक्य आया हुआ देख कर प्रद्युम्नसूरि-ही-को इसका कर्ता उसने समझ लिया है। इस प्रतिमें ग्रन्थकारकी अन्तिम ग्रन्थ-प्रशस्ति नहीं लिखी गई है। इस प्रतिके ४१ से ६० तक २० पत्र किसी दूसरे लेखकके हाथके लिखे हुए हैं । इससे मालूम देता है कि शायद पीछेसे ये २० पन्ने खोये गये हैं, इसलिये किसी दूसरेने फिरसे लिख कर प्रतिमें रख दिये हैं और इस तरह श्रुटित प्रतिकी पूर्ति की गई है । इस प्रतिका भी किसी विद्वान्ने कुछ संशोधन किया है और कुछ पदच्छेद आदि करनेका प्रयत्न किया है। कहीं कहीं हांसियोंमें संस्कृत शब्दोंका गुजराती अर्थ भी लिखा है और कहीं कहीं प्रसंगोचित सुभाषित भी उद्धृत कर दिये हैं । इन सबको - हमने यथास्थान, पृष्ठगत अधस्तन पाठभेदोंके साथ, उद्धृत कर दी हैं। प्रतिके प्रथम पत्र और द्वितीय पत्रमें दो चित्र चित्रित किये हुए हैं जिनमें पहला चित्र तीर्थकर-महावीरदेव-का है, और दूसरा, शायद ग्रन्थकारके संबन्धका है जिसमें वह अपना ग्रन्थ साधु, साध्वी, श्रावक, श्राविका रूप चतुर्विध संघवाली व्याख्यान-सभामें श्रोताओंको सुनाता हुआ बताया गया है । इन पन्नोंका हाफटोन ब्लाक बनवा कर भी इसके साथ दिया गया है जिससे पाठकोंको चित्रका ठीक वास्तविक दर्शन हो सकेगा। नामक प्रति-यह प्रति भी पाटणके उसी भण्डारमेंकी है । यह अपूर्ण है । इसमें बप्पभट्टिसूरि चरितके १२१ श्लोक (मुद्रित पृ० ९७, पंक्ति ५) तकका भाग उपलब्ध है । प्रायः यह पूरी प्रतिका आधा भाग है । मालूम देता है भण्डारमेंसे किसीने कभी इस प्रतिका उत्तर भाग बाचने-पढनेके लिये लिया होगा; जो चाहे जिस कारणसे, फिर वापस नहीं किया गया और उससे यह प्रति इस भण्डारमें आधी ही रह गई है। कई ग्रन्थ-भण्डारोंमें यह रिवाज है, कि जिस किसीको, भण्डारमेंके ग्रन्थकी जरूरत होती है, तो उसे उसकी आधी ही प्रति दी जाती है। उस आधी प्रतिके लौटा देने पर फिर उसका दूसरा आधा हिस्सा दिया जाता है। ऐसी स्थितिमें, यदि किसी कारणवश, दिया हुआ ग्रन्थभाग वापस नहीं आया, तो फिर वह ग्रन्थ उस तरह त्रुटित दशामें पड़ा रहता है। पुराने भण्डारोंमें जो ऐसे असंख्य ग्रन्थ त्रुटित दशामें उपलब्ध होते हैं, उसका यही कारण होता है । इस प्रतिके कुल ८१ पन्ने विद्यमान हैं । पन्नोंकी लंबाई १०३ इंच और चौडाई ४६ इंच जितनी है । पन्नेकी प्रत्येक बाजूपर १३-१३ पंक्तियां लिखी हुई हैं । अक्षर अच्छे हैं किन्तु पाठ बडा अशुद्ध है । इस का उपयोग हमने कहीं कहीं-विशेष भ्रान्तिवाले पाठोंको ठीक करने हीके लिये-किया है और कोई विशेष उपयोग इसका नहीं हुआ। D नामक प्रति- यह प्रति पूज्यपाद श्रीमान् प्रवर्तक श्रीकान्तिविजयजी महाराजके निजी संग्रहकी है । यह प्रति भी अपूर्ण है । लेकिन, ऊपरवाली प्रतिमें जब उत्तर भाग नहीं है, तब इसमें पूर्व भाग नहीं है । इसके पूर्व भागके १०१ पन्ने अनुपलब्ध हैं । इस उत्तर भागमें पत्रसंख्या १०२ से ले कर १९९ तक विद्यमान है। इसका प्रारंभ ठीक मानतुझसूरिके चरितसे होता है । इससे मालूम देता है, कि शायद लिपिकारने इस प्रतिको लिखा ही दो खण्डोंमें होगा। इससे इसके पूर्व खण्डमें, कोई चरित, जैसा कि ऊपरवाली प्रतिमें मिलता है, खण्डित नहीं १ प्रन्यकारके नाम विषयकी ऐसी भद्दी भूल तो निर्णयसागर की छपी हुई आवृत्तिके मुखपृष्ठ पर भी छपी हुई है। उसमें प्रभाचन्द्र रिके बदले कर्ताका नाम चन्द्रप्रभ सूरि लिखा है जो वास्तवमें प्रन्थकारके गुरुका नाम है। Page #355 -------------------------------------------------------------------------- ________________ प्रास्ताविक वक्तव्य मिलता । यह प्रति भी A संज्ञक प्रतिके समान ताडपत्रके पन्नोंके ढंगकी है। इसका कागज है तो कुछ मोटा हीलेकिन कुछ मुलायम है । इसके पन्नोंकी लंबाई ११ इंच और चौडाई ३ इंच जितनी है । पन्नेके प्रत्येक पार्श्वपर ११-११ पंक्तियां लिखी हुई हैं। इसकी लिपि बहुत ही सुन्दर है और वाचना भी प्रायः शुद्धतर है । इसके पन्नोंके मध्य भागमें, चतुष्कोणाकारमें कुछ जगह बिनालिखी छोडी गई है जिसमें गेरूचे रंगका गोल चन्द्रक बनाया गया है और उसके ठीक मध्यमें छेद कर दिया गया है। इस छेदमें सब पन्नोंको एकसाथ बान्ध रखनेके लिये सूतकी डोरी पिरोई जाती थी। प्रायः तेरहवीं शताब्दीमें जब इस देशमें कागजका प्रचार शुरू हुआ, तब ताडके पत्तोंके बदले कागजके पन्नों पर ग्रन्थ लिखने शुरू हुए । लेकिन ये कागजके पन्ने उसी आकार और नापके बनाए जाते थे जैसे ताडके पत्ते होते थे । यानि लंबाईमें अधिक और चौडाईमें कम । इससे पन्नेमें लिखान कम सताता था और इसलिये बडे ग्रन्थोंके लिये सौ दो-सौ और उससे भी अधिक संख्याके पन्नों की आवश्यकता होती थी। किसी किसी बृहत्काय ग्रन्थके लिये तो ५००-७०० जितने पन्ने भी पर्याप्त नहीं होते थे। इन अधिक संख्यावाले पन्नोंकी पोथीको ठीक ढंगसे बान्ध रखनेके लिये, पन्नोंके मध्यमें छेद कर, उसमें सूतकी डोरी पिरोई जाती थी। पन्नोंकी रक्षाके लिये उनके ऊपर और नीचेकी ओर उसी नापकी एक-एक लकडीकी पतलीसी पट्टी रखी जाती थी और उन पट्टियोंके समेत, उस डोरीसे उस पुस्तकको बान्ध दी जाती थी। ताडपत्रकी पुस्तकोंको इस प्रकार डोरीमें बान्धे विना व्यवस्थित रखना कठीन रहता है । पत्ते चिकने होनेसे और चौडाईमें छोटे होनेसे, अधिक संख्यामें, वे एक साथ सरलतासे जम कर नहीं रह सकते और इधर-उधर खिसकते रहते हैं। इसलिये उनको जमा कर व्यवस्थित रूपमें रखनेके लिये इस प्रकार उनको डोरीमें बान्ध रखना अत्यन्त आवश्यक होता है। कागजके पन्ने भी प्रारंभमें जब, जैसा कि ऊपर कहा गया है, उन ताडके पत्तोंके जैसे ही लंबाई-चौडाईवाले बनाये गये तब उनको भी उसी प्रकार डोरीमें बान्ध रखना आवश्यक रहा । पर, पीछेसे अनुभवसे मालूम हुआ कि कागजके पन्ने तो और और आकारमें भी बनाये जा सकते हैं और वैसा करनेसे पुस्तकोंके लिखनेमें तथा रखनेमें भी कहीं अधिक सुविधा हो सकती है । तब फिर कागजके पन्नोंकी लंबाई-चौडाईमें परिवर्तन किया जाने लगा । यानि लंबाई कम की गई और चौडाई बढाई गई । बहुत वर्षों तक इसका कोई निश्चित और व्यवस्थित परिमाण नहीं रहा । जिसको जो आकार और माप अच्छा लगता वह उस तरहके पन्ने बना लेता । यही सबब है कि प्रस्तुत ग्रन्थकी A प्रतिके पन्नोंकी लंबाई जब १४ इंच और चौडाई ३३ इंच है, तब D प्रति की लंबाई ११ इंच और चौडाई ३१ इंच है । पर धीरे धीरे यह माप स्थिर होने लगा और प्रायः १५ वीं शताब्दीमें अधिक व्यवस्थित और निश्चित रूपमें व्यवहृत होने लगा । यह माप प्रायः ऐसा रहा है- लंबाईमें १० से ११ इंच और चौडाईमें ४ से ५ इंच । १५ वीं शताब्दीके कुछ प्रन्थोद्धारकोंने, प्रथम कुछ इससे भी बड़े आकारको पसन्द किया मालूम देता है। उस समयके भण्डारोंमें जो ग्रन्थ लिखाये गये उनमेंसे प्रायः बहुतोंका आकार लंबाईमें ११ से १२ इंच तकका और चौडाईमें ५ से ६ इंच तकका है। पर पीछेसे यह आकार कुछ असुविधाजनक मालूम दिया, और इसलिये बादमें प्रायः लंबाई-चौडाईमें, जैसा कि ऊपर बताया गया है, एक-एक इंच कम कर दिया गया। १५ वीं शताब्दीके बादके लिखे हुए जो हजारों पुस्तक जैन ग्रन्थ-भण्डारोंमें उपलब्ध होते हैं, उनका अधिकांश प्रायः इसी आकारका है। यह आकार जैन साधुओंको इतना अधिक पसन्द कलाके जमानेमें भी, उपयोगिता-अनुपयोगिताका कुछ अधिक विचार न कर, वे णयः इसी आकारमें, अपना ग्रन्थ-प्रकाशन-कार्य करते रहते हैं । अस्तु । ___ इस D प्रतिके पन्नोंके अंकोंमें एक विशेषता है, और वह यह कि इसके प्रत्येक पन्ने पर दो तरहसे अंक लिखे गये हैं। पन्नेके दाहिने हांसिये पर, ठीक मध्य भागमें, अन्यान्य पोथियों की तरह ही. देवनागरीके चालू अंक, जैसे Page #356 -------------------------------------------------------------------------- ________________ प्रास्ताविक वक्तव्य १०१-१०२-१०३ इत्यादि, लिखे गये हैं । पर हांसियेके बायें पार्श्व पर, ताडपत्रकी पुरानी पोथियोंके ढंग पर, सांकेतिक अंक भी लिखे हुए हैं। जैसा कि १०२ के अंकके लिये सु । १०३ के लिये सु । १०९ के लिये सु । और ११० के लिये सू ऐसे संकेत हैं । ताडपत्र पर लिखे हुए ग्रन्थोंके पन्नोंपर प्रायः इसी तरहके, चालू और सांकेतिक, दोनों प्रकारके अंक लिखे रहते हैं। इस प्रतिके अंतमें लिखनेवालेका नाम और समयादिका निर्देशक उल्लेख कोई नहीं मिलता, इसलिये इसका ठीक समय ज्ञात नहीं हो सकता; तो भी इन सांकेतिक अक्षरोंके अवलोकनसे और प्रतिकी स्थितिको देखनेसे मालूम होता है कि यह भी प्रायः, वि० सं० १४०० के पूर्व-ही-की लिखी हुई होनी चाहिए। हमारे पासकी प्रतियोंमें, A के बाद, प्राचीनताकी दृष्टि से इसका दूसरा स्थान है । इसके अन्तमें भी ग्रन्थकारकी प्रशस्ति विद्यमान है। _N संकेत-निर्णयसागर प्रेस द्वारा प्रकाशित, डॉ० हीरानन्द शास्त्रीकी उक्त मुद्रित आवृत्तिको हमने, निर्णयसागरके नाम पर N अक्षरसे संकेतित किया है । इसके उपरान्त, मुख्यतया ऊपर बतलाई हुई इन ४ पुरानी पोथियोंके र पर, प्रस्तत आवृत्तिका संशोधन और संपादन किया गया है। इनके अतिरिक्त, पूनाके भाण्डारकर ओरिएन्टल रीसर्च इन्स्टीटयूटमें संरक्षित राजकीय ग्रन्थसंग्रहकी १ प्रति, तथा अहमदाबादके डेलाके उपाश्रयवाले जैन प्रन्थभण्डारकी १ प्रति भी मंगवाई गई थी, किन्तु उनकी अनुपयोगिता देख कर, उनका कुछ उपयोग नहीं किया गया और इसलिये उनके कोई संकेत नहीं दिये गये । इस प्रकार इन मन्यभण्डारों से, हमें जो ये प्राचीन पोथियां प्राप्त हुई और उनसे इस प्रन्थके संपादनमें जो विशिष्ट सहायता प्राप्त हुई, इसलिये हम यहां पर इन प्रतियोंके प्रेषक सज्जनोंका हार्दिक आभार मानते हैं और तदर्थ अपनी कृतज्ञता प्रकट करते हैं। यह प्रभावक चरित्र, एक बडे महत्त्वका ऐतिहासिक ग्रन्थ है । विक्रमकी १ ली शताब्दीसे लेकर १३ वीं शताब्दीके पूर्वभाग तकके, प्रायः साढे बारह सौ वर्षमें, होनेवाले जैन श्वेतांबर संप्रदायके सबसे बडे महान् प्रभावक, संरक्षक और शास्त्रकार आचायोंके कार्य-कलाप और गुण-गौरवका इस ग्रन्थमें बहुत अच्छा संकलन किया गया है। ग्रन्थकारको अपने ग्रन्थके निर्माण करनेमें मुख्य प्रेरणा मिली है कलिकाल सर्वज्ञ हेमचन्द्र सूरिकी कृतिसे। हेमचन्द्र सूरिने त्रिषटिशलाकापुरुषचरित्रकी रचना की, और फिर उसके परिशिष्ट रूपमें, भगवान् महावीर देवके बाद होनेवाले वज्र खामितकके आचार्योंके चरित्रका वर्णन करनेवाले स्थविरावलिचरितके नामसे एक परिशिष्टपर्वकी भी रचना की। हेमचन्द्र सूरिके इस परिशिष्टपर्वको देख कर प्रभाचन्द्र कविको कल्पना हुई कि-जहांसे हेमचन्द्र सूरिने पूर्वाचार्योंका चरित्रवर्णन बाकी छोड दिया है, वहांसे प्रारंभ कर, यदि हेमचन्द्र सूरि तकके आचार्यों के चरित-वर्णनका एक ग्रन्थ बनाया जाय तो वह जैन इतिहासके दर्शनमें बडा उपयुक्त होगा। यह सोच कर कवि प्रभाचन्द्रने इस प्रभावक चरितकी रचना की और कहना चाहिए कि उन्होंने अपने उद्देशमें संपूर्ण सफलता प्राप्त की । ग्रन्थकार कहते हैं कि- उन्होंने अपने ग्रन्थमें जो इतिवृत्त (इतिहास) का वर्णन किया है वह, कुछ तो प्राचीन ग्रन्थोंके आधार परसे लिया गया है और कुछ बहुश्रुत विद्वान् मुनियोंके पाससे सुना गया है । इसमें प्रथित किया हुआ यह इतिवृत्त कितना विश्वस्त, कितना उपयुक्त और कितना विस्तृत है इसकी विशेष चर्चा तो इस ग्रन्थका जो हिन्दी भाषान्तर प्रकट किया जायगा उसमें की जायगी। Page #357 -------------------------------------------------------------------------- ________________ प्रास्ताविक वक्तव्य इस प्रन्थमें न केवल जैन आचार्योंका ही इतिवृत्त प्रथित है, परंतु साथमें तत्कालीन अनेकों राजाओं, प्रधानों, विद्वानों, कवियों और अन्यान्य महा जनोंके भी प्रसंगोपात्त कितने ही महत्वके उल्लेख और ऐतिहासिक तथ्य अन्तर्निहित हैं। चक्रवर्ती सम्राट् हर्षवर्द्धन, प्रतिहार सम्राट् आमराज ( नागावलोक), विद्याविलासी परमार नृपति भोजदेव, चालुक्य चक्रवर्ती भीमदेव, सिद्धराज जयसिंह और परमाईत राजर्षि कुमारपाल आदि कई इतिहासप्रसिद्ध राजाओं, एवं कविचक्रवर्ती भट्ट बाण, कविराज वाक्पति, महाकवि माघ, सिद्धसारखत धनपाल, कवीन्द्र श्रीपाल आदि भारतके साहित्य-सम्राटों की भी इसमें कितनीक विश्वस्त ऐतिह्य घटनाएं उल्लिखित हैं, जिनका सूचन अन्यत्र अप्राप्य है । ६ रचनाकी दृष्टिसे भी यह ग्रन्थ उच्च कोटिका है । इसकी भाषा प्रावाहिक हो कर प्रासादिक है । वर्णन सुसंबद्ध और सुपरिमित है । कहीं भी अतिशयोक्ति या असंभवोक्ति दृष्टिगोचर नहीं होती । महाकवि और प्रभावशाली धर्माचार्यों का ऐतिहासिक वर्णन करनेवाला इसकी कोटिका और कोई दूसरा ग्रन्थ समग्र संस्कृत साहित्य में उपलब्ध नहीं है । ॐ जिस तरह प्रबन्धचिन्तामणिके वर्णनके साथ सम्बन्ध रखनेवाले अन्यान्य प्रकीर्ण प्रबन्धोंका संग्रहात्मक 'पुरातनप्रबन्धसंग्रह ' नामका पूरकग्रन्थ, प्रबन्धचिन्तामणिके द्वितीय भागके रूपमें प्रकट किया गया है, वैसा ही इस ‘प्रभावकचरित' के वर्णनके साथ संबन्ध रखनेवाले प्रकीर्णक प्रबन्धोंका भी एक पूरक ग्रन्थ, तैयार किया जा रहा है, जिसमें प्राकृत और संस्कृत भाषामें उपलब्ध ऐसे अनेकानेक प्राचीन चरितों-प्रबन्धों का महत्वका संग्रह होगां । इम चरितों-प्रबन्धोंके अवलोकनसे विद्वानोंको इस विषयकी बडी विशिष्ट बातें ज्ञात होंगीं कि जैन धर्मको जो यह रूप मिला है वह किन महान् विद्वान् और प्रभावशाली आचायोंके कृतित्वका फल है । किस तरह जैन दर्शनको धीरे धीरे एक संघटित जनसंघ और धार्मिक समुदायका रूप मिला, किस तरह अन्यान्य धर्मके महापण्डि - तोंके साथ वाद-विवाद की प्रतिस्पर्द्धामें उतर कर जैन आचार्योंने अपने धर्मकी स्थिति और प्रतिष्ठा बढाई, किस तरह जैन धर्मानुयायी स्वतंत्र जातियोंका और कुलोंका संगठन हुआ, किस तरह जैन तीर्थों और मन्दिरोंका निर्माण हुआ, किस तरह जैन वाङ्मयका ऐसा विशाल और अपूर्व विकास हुआ, किस तरह जैन धर्मके इतने संप्रदायों और गच्छों का आविर्भाव हुआ और कैसे उनमें पक्ष-विपक्ष बने – इत्यादि विषयक, जैन धर्म और जैन समाजके क्रम-विकास या क्रम-परिवर्तनका सारभूत और तथ्यपूर्ण इतिहास इन प्रबन्धोंके अध्ययन मननसे उत्तम प्रकार हो सकेगा । कार्तिक शुक्ला १५ वि० सं० १९९७ भारतीय विद्याभवन, आन्ध्रगिरि (आन्धेरी); बम्बई. } - जिन विजय Page #358 -------------------------------------------------------------------------- ________________ सिंघी जैन ग्रन्थमाला] [प्रभावकचरित JIO 'शानाविद्यात्यासिमाग्रदधानमनपव्यासशानायताइविदारथदिंडपुत्तमरिंपहमरसादसप्रसारासादाम Tanaमिजात श्रीरामलमाजवाश्रीवर्वपिंचरितारादशिरोपछामसरचित गागासावरायादवाइहा श्रीमानादवाश्रयासकालतनवशादिवतन्मयमासाद्यनयानमुनिःसयघनाद्यानचरिशिरिमतिकदी नामा कायापायविवदाणायायास्यश्श्य2anाश्रीमिहविशिायादवादियामधामधाम समग्रतामा अथवासातनुवि.. श्रीसिदपानाःयांचवावःयारपावलिमानायविद्यासका रायपालिीदनिमारसप्रसाशवाजा टास्सुश्साप्रतिसावताविमुद्रधुरताटाश्ययायमापकती ११० श्रावरितका यिधामितरावस्याला डाशयानवयमकारिवास्तिारिखलकल्मयाअडकराया। याक्षमावधालदण्डारऊसालियाईरादाशानामहात्नाइडरतश्रीमालमित्यप्तिपुरसुवामदादातचित्या. पारसनालियनवडामणायामासादायमहश्यतिमततारणराड़िताभराङमायाशाशासातमतवारणगाडातात धाडनालया संतानवंशम्ममेधिताहामहर्षय श्रनिसगानबएगमंश्रितापतनातिदाधिकावीयापहलितरित घडाम:श्रीवमानाताळणाममतिदादमतस्परयतादविनिमत्रीमिगत्यविसिवाधारमाउन्मुडारूढ़ किंदिषदायदिनदनामयिमादमाक्षटातावाधटयताकाविदाएयताप्राधि नमयाशून्यभावनामदानामिनाजातालापिनेतनाककधाकवाकतात) पासादारेगसिहकिनस्मरणानुविभ्यश्लंगनितिसुंगाचादिनाधिरतिपादास पनिरुतापूरनमलयातिरकृतपराजयानिःप्रका शाट्याश्रीधर्वचरिताराहग गिरिम्यादारवीडनाशयश्रीपूछनयारादि मोविदाादावाधवावासगाता मियारुतावाममनियदाधिवाघः। ज्ञानश्रीपुरतापदायपटनाबिंबद्द याईकनानाजानाJघमिाषणमादारथविडम्म श्रिरनेटलावदानलजिस्विता 'जाधवाधीवत्रस्यधवलमशागणापुमछा दिनसंसरशिवषिवरित॥२॥ शिदापसादवज्ञातायारामायनमायासमवधतायदवाणिधाव्यारयानसक्रमनसः 'श्रवणादराश्चष्अयश्वमगममनुः समवावन॥२३म्पमानमण्यप्रत्यकरगणनयामु निस्तापवसदश्रासवानानिचराधकसप्तत्युितानि॥२४श्वाशिलाकय उत्त्यपक्ष प्रभावकचरितकी D संज्ञक प्रतिके पत्रोंकी प्रतिकृति। Page #359 -------------------------------------------------------------------------- ________________ सिंघी जैन ग्रन्थमाला ] [प्रभावकचरित नारिणीकामासांगीनिती महाबलमाशीतिपाचिकादादशावताराचायकमनीयाजन्यानि किंग्रीयनि-पय याडाबजयारतधागाचारपाचप्त रकवयः पत्यावद्धमानमगोपनि वापानीसमदासमानामस्मताबडागादादया धामायन नागोतमलाबाईसंपति मन्य बदमासापडायाताडावसंजीवनीनामिनार . वनियत यन्त्रकाथरुपया। SHIRelanीवेडनसरीवलोचनमका मकसकये जिलोटालीकादत्तन्यसा शेदावानंदधातिनासता कि भुगर थासुधाशयानातापरादीपयमितताच्यामा सम्वीकृणनाशाकालाबगपभान श्रीदामाराधीशलाकानशोहमानीनृपाबाबताMER वाहनावमादशशचनामपियायवाचीमितुनचचरितानियमानम्मानमेवाश्मादादान SAराश्यनियमाडियादास्यविश्वदानवद्वारापमानोशासामान सिकारणासावकमुनी। Vri Hamanaविनिधनानुनिमाविननिविश्वविद्यालिटिमादयवतमनरुविधाबावारबाश्रीचंद्रपरिरहवा निी नकलेकममतममा धननिवेपाण्याdagrafeegकमलामीनावावाकवाय मजाडमपादाद्या विसरमवावापिसानव BARreमवेडमारीमामवधानविन मायासेपुटबामnetबनावमनपकरबुनिपविशनिवनानिवित्र विवासरवताका निविझंकमायाह वापश्चादमीषा विशवलिसमाय३ चिजावानेशियामकायदाएसमधिगतविधाययजयममा यसपाहियर्किवियंप्रदायविलिदनामयिषमादमाधमयमामा यनाकाविदासलधाराधिनमयावयथाधनामदाताविकरा निसावालाथाकंगलवाहतMUPादारंधगसिहकिनगा . चण्यशिलिगामादितावावधिनियादारसंपnिerदि अमनपरासीकाशाच्या जारिताराक्षासारखादा दानाद्यनारा दिमसवितादाशिवसंगावामना निपदासधशामाज्ञानीवरतापदाधीघटना बिबहामाधाकानयजानामिनावरवचिदंगाधिरनंदसानाविशया यसमधमाकपनदिनसंशवविचरिश्शशिकापसादशवरामीयतमायासमबदधनायवाषिपुष्याबारखानमनमनमाना यमुसंगममनरमवानवेश्य मानमयपथकरगलनया निखानपदसहयाःमनानानिवडरवकसनवियुनाति TAGRamelipsmara S erian. १४ प्रभावकचरितकी A संज्ञक प्रतिके आदि और अन्तके पत्रकी प्रतिकृति । Page #360 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरित-विषयानुक्रमः। - प्रास्ताविक वक्तव्य ..... - ग्रन्थकृत्प्रास्ताविक कथनम् १ वज्रस्वामिचरितम् .... २ आर्यरक्षितचरितम् .... ३ आर्यनन्दिलचरितम् .... ४ कालकसूरिचरितम् .... . ५ पादलिप्तसूरिचरितम् .... .... ६ विजयसिंहसूरिचरितम्.... ७ जीवदेवसूरिचरितम् ..... ८ वृद्धवादिसूरिचरितम् .... ९ हरिभद्रसूरिचरितम् .... १० मल्लवादिसूरिचरितम् .... ११ बप्पभट्टिसूरिचरितम् .... १२ मानतुङ्गसूरिचरितम् .... १३ मानदेवसूरिचरितम् .... १४ महाकविसिद्धर्षिचरितम् १५ वीरगणिचरितम् .... १६ वादिवेतालशान्तिसूरिचरितम् १७ महेन्द्रसूरिचरितम् .... - तदन्तर्गतं महाकविधनपालवृत्तम् .... १८ सूराचार्यचरितम् ..... १९ अभयदेवसूरिचरितम् ..... - तदन्तर्भूतं जिनेश्वरसूरिवृत्तम् .... २० वीराचार्यचरितम् .... .... २१ वादिदेवसूरिचरितम् ..... .... २२ हेमचन्द्रसूरिचरितम् .... .... ग्रन्थकारकृता प्रशस्तिः.... परिशिष्टम् १-प्रभावकचरितान्तर्गत-समुद्धृतपद्यानामकारायनुक्रमणिका । , २-प्रभावकचरितगत-विशेषनाम्नामकाराद्यनुक्रमणिका । ... पृ० १-६ __ १-२ ३-८ ९-१८ १९-२१ २२-२७ २८-४० ४१-४६ ४७-५३ ५४-६१ ६२-७६ ७७-७९ ८०-१११ ११२-११७ ११८-१२० १२१-१२६ १२७-१३२ १३३-१३७ १३८-१५१ १५२-१६० १६१-१६६ १६७-१७० १७१-१८२ १८३-२१२ २१३-२१६ २१७-२१९ २२०-२२६ ... Page #361 --------------------------------------------------------------------------  Page #362 -------------------------------------------------------------------------- ________________ श्रीप्रभाचन्द्रसूरिविरचितं प्रभावकचरितम् । [ अथ प्रास्ताविकम् । ] 11 ॐ नमः श्रुतदेवतायै* ॥ अर्हत्तत्त्वं खुमो विश्वशासनोन्नतिकारकम् । यत्प्रसादेन पूर्वेऽपि महोदयपदं ययुः ॥ १ ॥ श्रीसर्वमङ्गलोल्लासी वृषकेतुरनङ्गभित् । शम्भुर्गणपतिस्तीर्थनाथ आद्यः पुनातु वः ॥ २ ॥ हरिणाङ्को न-भोगश्रीर्जनतापापहारकः । महाबलः प्रभुः शान्तिः पातु' चित्रं 'ध्रुवस्थितिः ॥ ३ ॥ दशावतारो वः' पायात् किमनीयाञ्जनद्युतिः । किं श्रीपतिः प्रदीपः किं न तु श्रीपार्श्वतीर्थकृत् ॥ ४ ॥ यद्गोत्रजश्चरन्' भव्यगोचरे पात्रपूरकः । श्रेयः पीयूषतः पातु वर्द्धमानः स गोपतिः ॥ ५ ॥ सा पूर्वांगमिता गोदा' सुमनोऽर्च्या' सरस्वती । बहुपादोदया न्यस्ता येन तं गौतमं स्तुवे ॥ ६ ॥ सम्पत्तिः सत्पदार्थानां यत्प्रसादात् प्रजायते । जीवसञ्जीवनीं नौमि भारतीं च श्रियं च ताम् ॥ ७ ॥ यद्दत्तैकार्थरूपस्य वृद्धिः कोटिगुणा भवेत् । श्रीचन्द्रप्रभसूरीणां तेषां स्यामनृणः कथम् ॥ ८ ॥ सज्जनः स कथं जिष्णुर्योऽलीकादरतत्परः । परावर्णं गुणीकृत्य दोषोद्योगं दधाति न ॥ ९ ॥ असन्तः किमु न” स्तुत्याः स्तुत्यां येऽनादृताः परम् । दीपयन्ति कृताभ्यासाः "क्षूणवीक्षणतः "क्षणे ॥१०॥ कलौ युगप्रधान : " श्रीहेमचन्द्रः प्रभुः " पुरा । श्रीशलाकानृणां वृत्तं प्रास्तावीन् नृपबोधकृत् ॥ ११ ॥ श्रुतकेवलिनां षण्णां दशपूर्वभृतामपि । " आवज्रस्वामिवृत्तं च चरितानि व्यधत्त सः ।। १२ ।। ध्याततन्नाममन्त्रस्य प्रसादात् प्राप्तवासनः " । [आरोक्ष्यन्निव " हेमाद्रिं पादाभ्यां विश्वहास्यभूः" ॥ १३ ॥ श्रीवज्रानुप्रवृत्तानां शासनोन्नतिकारिणाम् । प्र भा व क मुनीन्द्राणां वृत्तानि कियतामपि ॥ १४ ॥ बहुश्रुतमुनीशेभ्यः प्राग्ग्रन्थेभ्यश्च कानिचित् । उपश्रुत्येतिवृत्तानि वर्णयिष्ये कियन्त्यपि ।। १५ ।। - विशेषकम् । श्रीदेवानन्द शैक्ष श्री कनकप्रभशिष्यराट् । श्रीप्रद्युम्नप्रभुर्जीयाद् प्रन्थस्यास्यापि शुद्धिकृत् ॥ १६ ॥ 15 * Cॐ नमः श्रीश्रुत ; Bॐ नमो श्रीजिनाय । उपाध्याय श्रीमुनि सागर परमगुरुभ्यो नमः ।; Nॐ नमो भगवते श्रीपार्श्वनाथाय । 1 B पातुश्चि° । 2 N ध्रुवं । 3N नः । 'रम्य' इति B टिप्पणी । + 'वाणी' इति B टि० । 4 C चरत्° । 5 B गोपर्ति । 6 N मोदा । 7 B सुमनो । 8 CN विष्णु। 9 A दोषोद्योतं । 10 N नः । 11 N किमुत । 12 B क्षण 13 B'तक्षणे । 14 N प्रधान । 15 B प्रभु 16 N श्रीवज्र' । 17 C वासतः । \ 'चडिवू' इति B टि० । 18 N आरोक्ष° । 19 B भू। 20B शिष्य । 5 10 Page #363 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 346 श्रीवज्रो रक्षितः श्रीमानार्यनन्दिल इत्यपि । सूरिः श्रीकालकाचार्य-पादलिप्तप्रभुस्तथा ॥ १७ ॥ रुद्रदेवप्रभुः सूरिः श्रमणसिंह इत्यपि । अथार्यखपुटः सूरिमेहेन्द्रश्च प्रभावकः ॥१८॥ सूरिर्विजयसिंहश्च जीवदेवमुनीश्वरः। वृद्धवादी सिद्धसेनो हरिभद्रप्रभुस्तथा ॥ १९॥ मल्लवादिप्रभुप्पभहिः कोविदवासवः । श्रीमानतुंगसूरिः श्रीमानदेवो मुनीश्वरः ॥ २० ॥ सूरिश्च सिद्धव्याख्याता श्रीमान् वीरगणिः प्रभुः । वादिवेतालविरुदः शान्तिसूरिः प्रभुस्तथा ॥ २१ ॥ श्रीमान् महेन्द्रसूरिः श्रीधनपालेन संगतः। सूराचार्यप्रभुः श्रीमान् कृतभोजसभाजयः ॥ २२ ॥ श्रीमानभयदेवश्च वीराचार्यः कवीश्वरः। देवसूरिर्गुरुः' श्रीमान् हेमचन्द्रप्रभुस्तथा ।। २३ ॥-सप्तभिः कुलकम् । मादृशोऽल्पमतिः कीदृगेतेषां गुणकीर्तने । कल्लध्वनि सितास्वादे मूकोऽपि कुरुतेऽथवा ।। २४ ॥ एतच्चरितशाखिभ्यः संमील्य सुमनश्चयम् । तद्वृत्तमालामुद्दामा गुम्फिष्यामि गुरोगिरा ॥ २५ ॥ 15 -- 10 N कालिका । 2CN °देवः। 3 N खपटः। 4 N °गणि°। 5 B गुरु'। 6N कल । 7 A B दाम । Page #364 -------------------------------------------------------------------------- ________________ १. वज्रस्वामिचरितम् । १. वज्रस्वामिचरितम् । ६१. निधिः सौभाग्यभाग्यस्य नाम यस्यादिमङ्गलम् । वज्रखामिविभोः पूर्वं वृत्तं तस्य मयोच्यते ॥ २६ ॥ अस्त्यवन्तीति देशः क्ष्मासर तीसरसीरुहम् । यद्गुणप्रामरङ्गेण बद्धसख्ये रमा - गिरौ ॥ २७ ॥ तत्र तुम्बवनो नाम निवेशः केशवर्जितः । अभूवन् यस्य वासाय नाकिनोऽप्यभिलाषुकाः ॥ २८ ॥ तत्र श्रेष्ठी धनो नाम कामधुक् - कल्पपादपौ । अमानमानयद्दानजितौ त्रिदिवमाश्रितौ ॥ २९ ॥ तस्यार्थिजन' दौः स्थित्यमुस्तोच्छेद महाकिरिः * । पुत्रो धनगिरिर्नाम कामप्रतिमविग्रहः ॥ ३० ॥ आबाल्यादृप्यबाल्याभविवेकच्छेकमानसः । नाभिलाषी परिणये प्रणयेषु महात्मनाम् ॥ ३१ ॥ धनपालाख्यया तत्र व्यवहारी महाधनः । यलक्ष्मीवीक्षणालक्ष्मीपतिराविक्षदम्बुधिम् ॥ ३२ ॥ तस्यार्यसमितः पुत्रः सुनन्दा च सुताऽभवत् । तयोः समागमस्तत्र लक्ष्मी - कौस्तुभयोरिव ॥ ३३ ॥ सुनन्दां यौवनोद्भेदमेदुराङ्गीं विलोकयन् । वरं धनगिरिं दध्यौ तत्पिता गुणगौरवात् ॥ ३४ ॥ तत्सुतः समितो' गेहवासेऽपि यतिवद्वसन्' । यायावरेषु भोगेषु वैराग्यं परमं दधौ ॥ ३५ ॥ श्रुतश्रीखण्डमलयगिरेः सिंहगिरेः प्रभोः । स दीक्षामग्रहीत् पार्श्वे पार्श्वे निर्वृतिवेश्मनः ॥ ३६ ॥ अन्यदा धनपालश्च प्रोचे धनगिरिं सुधीः । सागरस्येव रेवाऽस्तु सुनन्दा ते परिग्रहे ॥ ३७ ॥ स प्राह ज्ञाततत्त्वार्थ" भवतां भवचारके" । सुहृदां सहृदां" किं स्याद् बन्धनं कर्तुमौचिती ॥ ३८ ॥ प्रोवाच धनपालोऽपि पुरा श्री ऋषभप्रभुः " । "ऋणवद्भोगकर्मेदं भुक्त्वा मुक्तो भवार्णवात् ॥ ३९ ॥ न चानुचितमेतत् तन्मानिन् ! मानय मद्गिरम् । मानसेऽतिविरक्तेऽपि मेने तत्प्रश्रयाच्च सः ॥ ४० ॥ उदुवाह शुभे लग्ने संलग्ने" सततोत्सवैः । अनासक्तः स विषयान् बुभुजे मर्त्यदुर्लभान् ॥ ४१ ॥ स वैश्रमणजातीयसामानिक" सुरोऽन्यदा । अष्टापदाद्रिशृङ्गे" यः प्रत्यबोधीन्द्र भूतिना ॥ ४२ ॥ सुनन्दाकुक्षिकासारेऽवतीर्णः स्वायुषः क्षये । प्राक्प्रेम्णा दत्तसुस्वर स्वप्न" रहितो दृढम् ॥ ४३ ॥ युग्मम् | ततो धन गिरिर्धन्यंमन्योऽवसरलाभतः । अपृच्छत व्रते पत्नीं तुष्टां पुत्रावलम्बनात् ॥ ४४ ॥ जरद्रमिव प्रेमबन्धं छित्त्वा स सत्वरम् । तत्रायातस्य तत्पुण्यैः पार्श्वे सिंहगिरेर्ययौ ॥ ४५ ॥ 20 व्रतं तत्राददे लोचपूर्वं "सामायिकोत्तरम् । दुस्तरं स तपस्तप्यमानोऽप्रीयत चानिशम् ॥ ४६ ॥ ९२. पूर्णे कालेऽन्यदाऽसूत सुनन्दा सुतमुत्तमम् । तेजोभी रत्नदीपानामपि सापत्न्यदुःखदम् ॥ ४७ ॥ निजैः प्रवर्तितस्तत्र पुत्रजन्मोत्सवो मुदा । यदीक्षणादनिमिषा दधुः स्वं " नाम सार्थकम् ॥ ४८ ॥ अजल्पत् तत्र कोऽप्यस्य " प्रात्राजिष्यन्न चेत् पिता । महेऽधिकतरो हर्षस्ततोऽत्र समपत्स्यत ॥ ४९ ॥ प्राच्यदेवभवज्ञानांशेन संज्ञीव नन्दनः । दध्यावहो महापुण्यो मत्पिता संयमग्रहात् ॥ ५० ॥ ममापि भवनिस्तारः संभवी संयमाद् यदि । अत्रोपायं व्यमृक्षच्च रोदनं शैशवोचितम् ॥ ५१ ॥ अनेकोल्लापनस्नानदेहसंवाहनादिभिः । गजाश्वकादिवीक्षा " भिरपरैरपि कौतुकैः ॥ ५२ ॥ भृशं प्रलोभ्यमानोऽपि न तस्थौ स क्षणं सुखम् । कथं वदति यो जाग्रच्छेते कैतवनिद्रया ॥ ५३ ॥ युग्मम् । दध्यौ मातापि सोमश्रीर्वत्स आप्यायको दृशाम् । यदुच्चकैरवशप्रदस्तद्धि दुनोति माम् ॥ ५४ ॥ एवं जग्मुच पण्मासाः षड्वर्षशतसंनिभाः । तन्निवेशनमागाश्च तदा सिंहगिरिगुरुः ॥ ५५ ॥ 30 ३ 347 5 10 15 25 1 B °प्रभोः । 2 C °जिन' । * 'सूयर' इति B टि० । 3 N प्रणयेन । 4 B दम्बुधे । 5 C ° समिनः । 6 A B संमितो ! 7 C बद्धसन् | 8 C °गिरि । 9 C प्रभो । 10 N °तत्त्वार्थों । 11 C भगवा | 12 A C सुहृदां । 13 A ऋषभः । (तु) तो 16 N समानिक° । 17 A पदाहिं । 18 C ° खमे । 22 N विवीक्षा । 14 N तृण° । + 'अत्यामहात्' इति B टि० । 15 N 19 N सामयि°। 20 C खं । 21AB प्रात्रजि° । Page #365 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 ४ 25 30 प्रभावकचरिते 1 तत्र गोचरचर्यायां विशन् धनगिरिर्मुनिः । गुरुणाऽऽविदिशे पक्षिशब्दज्ञाननिमित्ततः ॥ ५६ ॥ अद्य यद् द्रव्यमानोषि सचित्ता चित्तमिश्रकम् । ग्राह्यमेव त्वया सर्वं तद्विचारं विना मुने ! ॥ ५७ ॥ तथेति प्रतिपेदानस्तदार्यसमितान्वितः । सुनन्दासदनं पूर्वमेवागच्छदतुच्छधीः ॥ ५८ ॥ तद्धर्मलाभश्रवणादुपायातः * सखीजनः । सुनन्दां प्राह देहि त्वं पुत्रं धनगिरेरिति ॥ ५९ ॥ साऽपि निर्वेदिता बाढं पुत्रं संगृह्य वक्षसा । नत्वा जगाद पुत्रेण रुदता खेदिताऽस्मि ते ।। ६० ।। गृहाणैनं ततः स्वस्य पार्श्वे स्थापय चेत् सुखी । भवत्यसौ प्रमोदों मे भवत्वेतावतापि तत् ॥ ६१ ॥ स्फुटं धनगिरिः प्राह प्रहीष्ये नन्दनं निजम् । परं स्त्रियो वचः पंगुवन्न याति पदात्पदम् ॥ ६२ ॥ क्रियन्तां' साक्षिणस्तत्र विवादहतिहेतवे । अद्यप्रभृति पुत्रार्थे न जल्प्यं किमपि त्वया ॥ ६३ ॥ अतिखिन्ना च साऽवादीदत्राऽऽर्यसमितो मुनिः । साक्षी सख्यश्च साक्षिण्यो भाषे नाऽतः किमप्यहम् ॥ ६४॥ 'अजातवृजिनाबन्धः' पात्रबन्धे नियोज्य तम् । विरतं रोदनात् तुष्टिपुष्टं संदर्श्य तत्पुरः ॥ ६५ ॥ बहिःकृतान्तरारातिर्बहिर्गत्वा ' गृहाङ्गणात् । भज्यमानभुजस्तस्य भारादागाद् गुरोः पुरः ॥ ६६ ॥ युग्मम् । आयान्तं भुग्नमात्रं तं वीक्ष्य संमुखमाययुः । तद्वाहोः पात्रबन्धं च गुरवः स्वकरे व्यधुः ॥ ६७ ॥ वज्रोपमं किमानीतं त्वयेदं मम हस्तयोः । भारकृन्मुमुचे 'हस्तान्मयाऽसौ निजकासने ॥ ६८ ॥ इत्युक्त्वा च समैक्षन्त गुरवस्तं शशिप्रभम् । साध्वास्यचन्द्रकान्तानां सुधास्रावनिबन्धनम् ॥ ६९ ॥ गुरुश्च वज्र इत्याख्यां तस्य कृत्वा समार्पयत् । साध्वीपार्श्वाच्छ्राविकाणां व्यहार्षीदन्यतस्ततः ।। ७० ।। गुरुभक्त्याथ 'तद्भाग्यसौभाग्याच्च वशीकृताः । धर्मिनार्यः क्षीरपाणमुख्यशुश्रूषणैः शिशुम् ॥ ७१ ॥ प्रावर्धयन्निजापत्याधिकवात्सल्यकेलितः । साध्वीनामाश्रये" रात्रौ वस्त्रदोलाशयं । मुदा ॥ ७२ ॥ युग्मम् । तत्र स्थितो वितन्द्रः§ सन्नङ्गान्येकादशाप्यसौ । साध्वीभिर्गुण्यमानानि निशम्याधिजगाम । सः ॥ ७३ ॥ ततो विशेषिताकारं तदीयपरिचर्यया । तत्रायाता सुनन्दापि तं निरीक्ष्य दधौ स्पृहाम् ॥ ७४ ॥ प्रार्थयच्चाथ ताः साध्वीः" सुतं मे ददतेति सा । ऊचुस्ता वस्त्रपात्राभा गुरुस्थापनिका सौ ॥ ७५ ॥ कथं शक्योऽर्पितुं बालस्तस्मादत्रस्थ एव सन् । लाल्यः परं गृहे नेयो न गुर्वनुमतिं विना ॥ ७६ ॥ युग्मम् । ६३. अन्यदा गुरवः प्रापुस्तत्पुरं तज्जनन्यपि । नन्दनं प्रार्थयामास गृहिवत् पत्युरन्तिके ॥ ७७ ॥ स च प्राह नृपादेश इव सन्मर्त्यवागिव । कन्याप्रदानमिव च महतामेकशो वचः ॥ ७८ ॥ गृहीतमुक्तं जायेत नो बालपरिधानवत् । एवं विमृश" धर्मज्ञे ! नो वा सन्त्यत्र साक्षिणः ॥ ७९ ॥ निर्विचाराग्रहा साऽप्यवलेपं न त्यजेद् यदा । संघप्रधानपुरुषैः पर्यच्छेदि । सुभाषितैः ॥ ८० ॥ तत्राप्यमानयन्ती सा गता राज्ञः पुरस्तदा । यतयश्च समाहूताः संघेन सह भूभृता ॥ ८१ ॥ धर्माधिकरणायुक्तैः" पृष्टौ" पक्षावुभावपि । अङ्गीकारं तयोः श्रुत्वा विचारे मुमुहुश्च ते ॥ ८२ ॥ एकत्र दुःप्रतीकारा माता पुत्रं प्रयाचति । अन्यत्र संघः श्रीतीर्थनाथैरपि निषेवितः ॥ ८३ ॥ विचचार स्वयं राजा स्वरुच्या नन्दनो ह्ययम् । यत्पार्श्वे याति तस्यास्तु किं परैर्बहुभाषितैः ॥ ८४ ॥ ततो माता" प्रथमतोऽनुज्ञाता तत्र भूभृता । क्रीडनैर्भक्ष्य " भोज्यैश्च मधुरैः सा न्यमंत्रयत् ॥ ८५ ॥ सुते तथास्थिते राज्ञा ऽनुज्ञातो जनको मुनिः । रजोहरणमुद्यम्य जगादानपवाद्गीः ॥ ८६ ॥ 348 'पाडोसिनिमिली धर्म्मलाभ' इति B टि० । 1 CN यत् । 2 B गिरि°। 3 B प्रहीक्षे । 4 B क्रियतां । 5 C अजान° । 6 N बन्ध° । 7 A N बहिः कृत्वा । + 'हता' इति B टि० । 8 B तस्मात् । 9 C आदर्शे 'द्भाग्यसौगुरु भक्त्याथतश्याच ' एतादृशो व्यस्ताक्षरः पाठः । 10B माश्रिये । + 'झोलीबंध' इति B टि० । § 'निद्वारहित' इति B टि० । टि० । 11 B साख्य । 12 A व्यमृश: B N विमृश्य । || 'परीछवी इति B टिο। 13 A भूभृताः । 15 B पुष्टी 16 A C मातुः । 17 B भक्ष° 18 BN ° मुद्यस्य । $ 'मायारहित' इति B टि० । 'पारंगतः' इति B 14 N ° करणे युक्तेः Page #366 -------------------------------------------------------------------------- ________________ 349 १. वज्रस्वामिचरितम् । वत्स! त्वं यदि तत्त्वज्ञः संयमाध्यवसायवान् । गृहाण तदिदं कर्मरजोहरणहेतवे ॥ ८७ ॥-युग्मम । उत्प्लुत्य मृगवत् सोऽथ तदीयोत्सङ्गमागतः । जग्राह चमराभं तच्चारित्रधरणीभृतः' ।। ८८ ॥ ततो जयजयारावो मङ्गालध्वनिपूर्वकम् । समस्ततूर्यनादोर्जिसज्जः' समजनि स्फुटः ॥ ८९॥ संघस्याचा तदाऽकार्षी राजा तद्रवस्ततः । 'वं स्थानं मुदिता जग्मुर्धर्मित्रातपुरस्कृताः ॥ ९०॥ दध्यौ सुनन्दा सौदर्य आर्यपुत्रः सुतोऽपि च । मदीया यतयोऽभूवंस्तन्ममापीति सांप्रतम् ॥ ९१ ॥ 5 त्रिवार्षिकोऽपि न स्तन्यं पपौ वनो व्रतेच्छया । दीक्षित्वा गुरुभिस्तेन तत्र मुक्तः समातृकः ॥ ९२ ।। ४.अथाष्टवार्षिकं वनं कृष्ट्वा' साध्वीप्रतिश्रयात् । श्रीसिंहगिरयोऽन्यत्र विजहुः सपरिच्छदाः ॥ ९३ ॥ तदा चाप्रतिबन्धेन तेषां विहरतां सताम् । पर्वतासन्नमेदिन्यामीर्यासमितिपूर्वकम् ।। ९४ ॥ वनप्राग्भवमित्रैश्च तं दृष्ट्वा जम्भकामरैः । वैक्रियाऽऽविष्कृता मेघमाला तस्य परीक्षणे ॥ ९५ ॥ कुरंकरस्वरैः केकिकेकारावेण मिश्रितैः । तिलतन्दुलितो नादः श्रुतिस्वाद्यसुधाऽभवत् ॥ ९६ ।। नीरैर्नदद्भिद्दामसंभवद्भिनिरंतरम् । प्लाविता भूस्तद्वैतघटितेव तदाऽभवत् ॥ ९७ ॥ विपुले तस्थिवांसस्ते गिरेरेकत्र कन्दरे । गुरवस्तोयजीवानां विराधनमनिच्छवः ॥ ९८ ॥ एवं घनाघने घोरे कथंचिद्विरते सति । उपोषिता अपि श्रेयस्तृप्तास्ते मुनयोऽवसन् ॥ ९९ ॥ जगजीवनमोषेण तदा सूरोऽपि शङ्कितः । रसावस्थापनाद् विश्वे बभूव प्रकटोदयः ॥ १०॥ आनीय वारिधेर्वारि जगतीपरिपूरणात् । अवसन्ने च पर्जन्ये श्रमात् सुप्त" इवाध्वनौ ॥ १०१ ॥ 15 ततस्तच्चारुवृत्तेन 'लेखैहल्लेखशालिभिः । वाणिज्यकारकव्याजात् पारणाय न्यमबि सः॥१०२॥-युग्मम् । एषणात्रितये चोपयुक्तो भुक्तावनादृतः । तत्र वज्रो ययौ प्राप्य गुरोरनुमति ततः ।। १०३ ॥ द्रव्य-क्षेत्र-काल-भावैरुपयोगं ददौ च सः । द्रव्यं कूष्माण्डपाकादि क्षेत्रं देशश्च मालवः ॥ १०४ ॥ कालो "ग्रीष्मस्तथा भावे विचार्येऽनिमिषा अमी । अस्पृष्टभूकमन्यासा अम्लानकुसुमस्रजः॥ १०५ ॥ चारित्रिणां ततो देवपिण्डो नः" कल्पते" नहि" । निषिद्धा उपयोगेन तस्य हर्ष परं ययुः ॥ १०६॥ 20 -त्रिभिर्विशेषकम् । तत्र च प्रकटीभूय प्राणमंस्तं मुनिं तदा । वज्रं सद्वृत्ततेजोभिर्भास्वरं भास्वदंशुवत् ॥ १०७॥ अन्यत्र विहरतश्चान्यदा ग्रीष्मर्तुमध्यतः । प्राग्वदेव सुरास्तेऽमुं घृितपूरैय॑मन्त्रयन् ।। १०८ ।। वने तत्रापि नियूंढे विद्यां ते व्योमगामिनीम् । ददुर्न दुर्लभं किंचित् सद्भाग्यानां हि तादृशाम् ॥ १०९ ॥ ६५. बाह्यभूमौ प्रयातेषु पूज्येष्वथ परेद्यवि । सदेषणोपयुक्तेषु गीतार्थेषु च गोचरम् ॥ ११० ।। 25 अवकाशं च बाल्यस्य ददच्चापलतस्तदा । सर्वेषामुपधी मग्राहं भूमौ निवेश्य च ॥ १११ ॥ वाचनां प्रददौ वनः श्रुतस्कन्धव्रजस्य सः । प्रत्येकं गुरुवक्त्रेण कथितस्य महोद्यमात् ॥ ११२ ।। -त्रिभिर्विशेषकम् । श्रीमान सिंहगिरिश्चात्रान्तरे वसतिसन्निधौ । आययौ गर्जितौर्जित्यं शब्दं तस्याशृणोच्च सः ॥ ११३ ॥ दध्यौ किं यतयः प्राप्ताः स्वाध्यायः पालयन्ति माम् । निश्चित्यैकस्य वचस्य शब्दं ते तोपतो बभुः॥११४।। 30 पुनर्दध्यावयं गच्छो धन्यो यत्रेदृशः शिशुः । क्षोभोऽस्य मा भूदित्युच्चैःस्वरं नैषेधिकी व्यधात् ॥ ११५ ॥ 1A °धरिणी 12N सद्यः । 30 संस्थानं । 4 N दीक्षितो। 5-N कृत्वा । 6 B प्रतिधियात् । 7 B वैक्रियाविकृता । 8 B°तुन्दलितो,C°तंडुलितो। 9A°घोषेण C पोषेण । 10 B°वाप्रक°। 11 B°खप्त° । * 'देवता' इति Bटि.। 12 A भीष्म । 13 B न । 14 N कल्प्यते । 15 B नहिः । 'घेवर' इति B टि.। 16 N नैषेधिक। Page #367 -------------------------------------------------------------------------- ________________ 10 प्रभावकचरिते 350 वज्रोऽपि तं गुरोर्ध्वानं श्रुत्वा लज्जाभयाकुलः । संनिवेश्य' यथास्थानं वेष्टिकाः' संमुखोऽभ्यगात् ॥११६॥ प्रतिलेख्य ततः पादौ प्रक्षाल्य 'प्रासुकाम्भसा । पादोदकं ववन्दे च गुरुगा स मुदेक्षितः ॥ ११७ ॥ वैयावृत्यादिपु लघोर्माऽवज्ञाऽस्य भवविति । ध्यात्वाऽऽहुर्गुरवः शिष्यान् विहारं कुर्महे वयम् ॥ ११८ ।। ततस्ते प्रोचुरस्माकं कः प्रदास्यति वाचनाम् । ते प्राहुर्वत्र एवात्र कृतार्थान् वः करिष्यति ॥ ११९ ॥ तत् ते तथेति प्रत्यैच्छन् निर्विचारं गुरोर्वचः । ईदृक्स्वगुरुभक्तेभ्यः शिष्येभ्योऽस्तु नमोनमः ॥ १२० ॥ प्रतिलेख्य निषद्यां च तस्यावक्राः प्रचक्रिरे । ततोऽसौ वाचनां दातुमारेभे यतिसंहतेः ।। १२१ ॥ *शास्त्राणामितितात्पर्यमनायासेन सोऽभ्यधात् । सुखं यथाऽवगच्छन्ति ते मन्दधिषणा अपि ॥ १२२ ॥ दिनैः कतिपयैरागात् सूरिरभ्युत्थितश्च तैः । तदुदन्तमपृच्छच्च सम्भूयोचुश्च ते ततः ॥ १२३ ॥ पूज्यपादप्रसादेन सञ्जज्ञे वाचनासुखम् । अस्माकं वाचनाचार्यो वन एवास्तु तत्सदा ॥ १२४ ॥ श्रुत्वेति गुरवः प्राहुर्मत्वेदी विहृतं मया । अस्य ज्ञापयितुं युष्मान् गुणगौरवमद्भुतम् ॥ १२५ ॥ तपस्याविधिसंशुद्धवाचनापूर्वकं ततः । अधीतवान् मुनिर्वञो यावद् गुर्वागमागमम् ।। १२६ ॥ ३६.गत्वा दशपुरे वनमवन्त्यां प्रैषुरादृताः । अध्येतुं श्रुतशेषं श्रीभद्रगुप्तस्य सन्निधौ ।। १२७ ॥ स ययौ तत्र रात्रौ च पूर्बहिर्वासमातनोत् । गुरुश्च स्वप्नमाचख्यौ निजशिष्याप्रतो मुदा ।। १२८ ।। पात्रं मे पयसा पूर्णमतिथिः कोऽपि पीतवान् । दशपूर्व्याः समग्रायाः कोऽप्यध्येता समेष्यति ॥ १२९ ।। इत्येवं वदतस्तस्य वत्र आगात् पुरस्ततः । गुरुश्चाध्यापयामास श्रुतं स्वाधीतमाश्रुतम् ।। १३० ॥ श्रीभद्रगुप्तसूरिश्च तमध्याप्य पुनर्गुरोः । प्राहिणोत् सन्निधौ तस्यानुज्ञायै समयस्य सः ॥ १३१ ॥ वज्रप्राग्जन्मसुहृदो ज्ञानाद् विज्ञाय ते सुराः। तस्याचार्यप्रतिष्ठायां चक्रुरुत्सवमद्भुतम् ।। १३२ ।। सर्वानुयोगानुज्ञां च प्रददुर्गुरवः शुभे । लमे सर्वार्हतां तेजस्तत्त्वं तत्र न्यधुर्मुदा ।। १३३ ॥ ७. गुरौ प्रायाद् दिवं प्राप्ते वनस्वामिप्रभुर्ययो । पुरं पाटलिपुत्राख्यमुद्याने समवासरत् ।। १३४ ।। अन्यदा स कुरूपः सन् धर्म व्याख्यानयद् विभुः । गुणानुरूपं नो रूपमिति तत्र जनोऽवदत् ।। १३५ ।। अन्येाश्चारुरूपेण धर्माख्याने कृते सति । पुरक्षोभभयात् सूरिः कुरूपोऽभूजनोऽब्रवीत् ॥ १३६ ।। प्रागेव तद्गुणग्रामगानात् साध्वीभ्य आदृता । धनस्य श्रेष्ठिनः कन्या रुक्मिण्यत्रान्वरज्यत ॥ १३७ ॥ बभापे जनकं स्वीयं सत्यं मद्भाषितं शृणु । श्रीमद्वज्राय मां यच्छ शरणं मेऽन्यथाऽनलः ॥ १३८ ।। तदाग्रहात् ततः कोटिशतसंख्यधनैर्युताम् । सुतामादाय निर्ग्रन्थनाथाभ्यणे ययौ च सः ॥ १३९ ॥ व्यजिज्ञपच्च नाथं त्वां नाथते मे सुता ह्यसौ । रूपयौवनसम्पन्ना तदेषा प्रतिगृह्यताम् ।। १४०॥' यथेच्छदान-भोगाभ्यामधिकं जीवितावधि । द्रविणं गृह्यतामेतत् पादौ प्रक्षालयामि ते ॥ १४१ ॥ अथ श्रीवज्र आह स्म सरलस्त्वं वणिग्वरः । बद्भुमिच्छसि दूरस्थान् स्वयं बद्धः परानपि ॥ १४२॥ रेणुना रत्नराशिं त्वं कल्पवृक्षं तृणेन च । ग कोलेन कुम्भीन्द्रं वायसेन सितच्छदम् ॥ १४३ ।। सौधं निपादगेहेन क्षारनीरेण चामृतम् । कुद्रव्य विषयास्वादात् तपो मे संजिहीर्षसि ॥ १४४ ॥-युग्मम् । विषयाः कंबलोल्लासं दधत्यविकटोदयाः । सर्व धनं 'महाभोगैरन्यून चारकोपमम् ॥ १४५ ॥ एषा मय्यनुरक्ता चेच्छायावदनुगामिनी । 'मयाऽऽदृतं व्रतं धत्तां ज्ञानदर्शनसंयुतम् ॥ १४६ ॥ श्रुत्वेति प्रतिबुद्धा" साऽभिलाषगरले हृते" । गृहीत्वा संयम संयमिनीपार्श्वमशिश्रयत्" ॥ १४७॥ 20 30 1B संनिवेशा। 2 B वेष्टिका । 3A व्यधात् ; Cऽत्यगात् । 4 AC प्राशुका । * B 'शास्त्र तत्व' इति B टि. । 1 'विचक्षणपणूं' इति B टि० । 5 A गुरुः श्वः । * 'सूरिमंत्र दीधु' इति B टि.। 6 B विधि । 7 B महाभागै । 8 B एष । 9N मया वृतं; C मया ब्रूतं । 10 B °बद्धा। 11 A हृदे। 12C श्रियत् । Page #368 -------------------------------------------------------------------------- ________________ १. वज्रस्वामिचरितम् । १५७ ॥ 10 १५८ ॥ ॥ १५९ ॥ महापरिज्ञाध्ययनाद् आचाराङ्गान्तरस्थितात् । श्रीवत्रेणोद्धृता विद्या तदा गगनगामिनी ।। १४८ ॥ १८. अवृष्टेरन्यदा तत्राभूद् दुर्भिक्षमतिक्षयम्' । सचराचरजीवानां कुर्वदुर्वीतलेऽधिकम् ॥ १४९ ॥ सीदन् संघः प्रभोः पार्श्वमाययौ रक्ष रक्ष नः । वदन्निति ततो वज्रप्रभुस्तन्निधे हृदि ।। १५० ।। पटं विस्तार्य तत्रोपवेश्य संघं तदा मुदा । विद्ययाऽऽकाशगामिन्याऽचलद् व्योम्ना सुपर्णवत् ॥ १५१ ॥ तत्र शय्यातरो दूरं गतस्तृणगवेषणे । अन्वागतो वदन् दीनः सोऽपि न्यस्तारि सूरिणा ॥ १५२ ॥ आययौ सुस्थदेशस्थामचिरेण महापुरीम् । बौद्धशासनपक्षीयनृपलोकैरधिष्ठिताम् ॥ १५३ ॥ सुखं तिष्ठति संघे च सुभिक्षाद् राजसौस्थ्यतः । सर्वपर्वोत्तमं पर्वाऽऽययौ पर्युषणाभिधम् ॥ १५४ ॥ राजा च प्रत्यनीकत्वात् * कुसुमानि न्यषेधयत् । संघो व्यजिज्ञपद् वज्रं जिनाचचिन्तयार्दितः ॥ १५५ ॥ उत्पत्य तत आकाशे काशसंकाशकीर्तिभृत् । माहेश्वर्या उपर्यागान्नगर्या : कोविदार्यमा ।। १५६ ॥ आरामस्थः पितुर्मित्रमारामिकगुणाग्रणीः । वज्रं ' बकुलसिंहाख्यो वीक्ष्य नत्वा च संजगौ ॥ किमप्यादिश मे नाथ ! कार्य सूरिरतोऽवदत् । सुमनः सुमनोभिर्मे कार्यमार्य ! कुरुष्व तत् ॥ पूज्यैर्व्यावृत्तिवेलायां ग्राह्माणीति निशम्य सः । ययौ देव्याः श्रियः पार्श्वे तं क्षुद्र हिमवद् गिरिम् धर्मलाभाशिषाऽऽनन्द्य तां देवीं कार्यमादिशत् । ददौ सहस्रपत्रं सा देवार्चार्थं करस्थितम् ॥ १६० ॥ तदादाय प्रभुर्वः पितृमित्रस्य सन्निधौ । आययौ विंशतिर्लक्षाः पुष्पाणां तेन ढौकिताः ।। १६१ ॥ विमाने' वैयेि 'तचावस्थाप्यागान्निजे पुरे । जृम्भकैः कृतसङ्गीतोत्सवे गगनमण्डले ।। १६२ ॥ ध्वनत्सु देवतूर्येषु शब्दाद्वैते विजृम्भिते । तं तदूर्ध्वं समायान्तं दृष्ट्वा बौद्धाश्वमत्कृताः ॥ १६३ ॥ ऊचुर्धर्मस्य माहात्म्यमहो नः शासने सुराः । आयान्ति पश्यतां तेषां ते ययुर्जिनमन्दिरे ॥ १६४ ॥ श्राद्धसंघः प्रमुदितः पूजां कृत्वा जिनेशितुः । तत्र धर्मदिने धर्ममश्रौषीद् वज्रसद्गुरोः ॥ १६५ ॥ प्रातिहार्येण चानेन राजा तुष्टोऽभ्युपागमत् । प्रत्यबोधि च वज्रेण बौद्धाश्चासन्नधोमुखाः ॥ १६६ ॥ ६९. विहरन्नन्यदा स्वामी प्रययौ दक्षिणापथम् । कुत्रचिच्छुद्धभूभागोद्यानेऽसौ समवासरत् ॥ १६७ ॥ + श्लेष्मरोगापनोदायानाययद् विश्वभेषजम् । उपयुक्तावशेषं च श्रवणेऽधारयत् ततः ॥ प्रत्युपेक्षणकाले || तत् तत्रस्थं चापराह्निके । मुखवस्त्रिकया 'स्रस्यत् कर्णयोः प्रतिलेखने ॥ दध्यावायुरहो ! क्षीणं विस्मृतिर्यन्ममोदिता । पुनर्दुर्भिक्षमाप्तं च 'प्रागुक्तादधिकं ततः वज्रसेनस्तदादिश्य" वंशार्थं वज्रसूरिभिः । प्रहितः स शनैः प्रायात् कुंकुणान् वित्तवञ्चणान् " ॥ १७१ ॥ अलब्धभिक्षान् दुर्भिक्षाद् विद्यापिण्डेन भोजितान् । साधूनाह च" भोज्योऽयं नित्यं द्वादशवत्सरीम् ॥ १७२ ॥ 25 "ग्राह्यं "वानशनं ते च श्रुत्वा तत् प्रायमाविशन्। श्रीवञ्चः कुत्रचिच्छैले साधुभिः सहितो ययौ ॥ १७३ ॥ मार्गे गच्छद्भिरेकत्र प्रामे प्रालम्भि " सूरिभिः । शिष्य एकः स तज्ज्ञात्वा वैराग्यं परमं दधौ ॥ १७४ ॥ दध्यौ च प्रोज्झ्य मामेते जग्मुर्जीवत्वसाविति । निःसत्त्वोऽहं कथं दृष्टः प्रभुं नानुव्रजामि तत् ॥ १७५ ॥ ध्यात्वेति तप्तपाषाणे पादपोपगमं व्यधात् । व्यलीयंत मधूच्छिष्टमिव स " त्वरितस्तदा ॥ १७६ ॥ तद्विपत्तौ महे देवैः क्रियमाणे मुनीश्वरः । यतीनां पुरतोऽवादीच्छिशोः सत्त्वमिदं महत् ।। १७७ ॥ तच्छ्रुत्वा मुनयः सर्वे परं वैराग्यमादधुः । प्रशान्तविग्रहास्तस्थुः स्थण्डिलेषु पृथक् पृथक् ।। १७८ ।। प्रत्यनीका सुरी तत्रोपसर्गायोपतस्थुषी । निशीथे दिवसं कृत्वा दधि तेषामढौकयत् ॥ १७९ ॥ १६८ ॥ १६९ ॥ ॥ १७० ॥ 351 1B °मितिक्षयं । 2 A दीनं । । ''दर्शनना अभक्त पणातु' इति B टि । 3N वज्रं च कुल 5 N विमान° । 6 N तांथा' + 'देवतानइ भलावीनइ' इति B टि० । 'रोग छेदनात्' इति B टि० । B टि० | || 'पडिलेण वेलाई' इति B टि० । 7 A भ्रस्यत्; C श्रस्यत् 11 A चित्तविश्वणान्; C वित्तवश्चरान् । 12 'च' नास्ति B 13 C ग्रामं । । 8B क्षणं । 14 N चान° ७ 4AB ° गिरे । 'बावरवानी वेलाई' इति 10 N तथादिश्यं । 16 A सत्वरत° । 9A प्रागुप्ता ° 15 B प्रालंभ° 5 15 20 30 Page #369 -------------------------------------------------------------------------- ________________ 352 5 प्रभावकारिते विज्ञायाप्रीतिकं तत्रान्यत्र शुओंऽथ ते वयुः । मृत्युजीवितयोर्येऽनाशंसास्तेषां सुराः किमु ॥ १८॥ यथायोगं च ते प्राणाम् परित्यज्य सुरालयम् । श्रीवज्रोऽपि जगाम द्यामध्यामध्यानवैभवः' ॥ १८१ ।। शक्रस्तत्राययौ पूर्वभवन्नेहेन तश्चयम् । ज्ञात्वा चतुर्दिशं स्वीयरथमावर्त्तताथ' सः ॥ १८२ ॥ गहनानि तरूणां च तत्रोन्मूल्य समां भुवम् । कृत्वा तत्र क्षणं तस्थौ सुपर्वश्रेणिसंभृतः ॥ १८३ ।। ततःप्रभृति विख्यातो रथावाख्यया गिरि। असायचलतां याति ख्यातिर्या गुरुभिः कृता ॥ १८४ ॥ ६१०. वज्रसेनश्च सोपारं नाम पत्तनमभ्यगात् । जिनदत्तप्रियाऽस्त्यत्रेश्वरीत्याख्या चतुःसुता ॥ १८५ ।। अक्षामगुरुशिक्षाढ्यः स तस्था मन्दिरे ययौ । चिन्तामणिमिवायान्तं दृष्ट्वा तं हर्षमाप सा ॥ १८६ ।। प्राहाथ साहसं साधो! ऽस्माभिरद्य विचिन्तितम् । स्थालीपाकोऽत्र लक्षण पूरितः कष्टकल्पनात् ।।१८७।। द्रव्यसंपदि सत्सामप्यन्नदौस्थ्यान्मृतिभ्रुवम् । ततोऽत्र पायसे पके निक्षेप्यं विषमं विषम् ।। १८८॥-युग्मम् । 10 तदनावसरे पूज्यदर्शनं पुण्यतोऽभवत् । कृतार्था सांप्रतं पारत्रिक कार्यमिहादघे ॥ १८९ ॥ इत्याकर्ण्य मुनिः प्राह गुरुशिक्षापमकता । धर्मशीले ! शृणु श्रीमवज्रस्वामिनिवेदितम् ॥ १९० ।। स्थालीपाके किलैकत्र लक्षमूल्ये' समीक्षिते । सुभिक्षं भावि सविषं पाकं मा कुरु तथा ॥ १९१ ॥ सापि प्राह प्रसादं नः कृत्वैतत् प्रतिगृह्यताम् । इत्युक्त्वा पानपूरेण प्रत्यलाभि तया मुनिः ॥ १९२ ॥ एवं जाते 'च सन्ध्यायां बहिबाणि समापयु: । प्रशस्वशस्यपूर्णानि जलदेशान्तराध्वना ॥ १९३ ।। सुभिक्षं तत्क्षणं जले ततः सा सपरिच्छदा। अचिन्तयदहो! मृत्युरभविष्यदरीतितः ॥ १९४ ॥ जीवितव्यफलं किं न गृह्यते संयममहात् । बनसेनमुनेः पार्श्वे जैनबीजस्य सद्गुरोः ॥ १९५ ।। ध्यात्वेति सा सपुत्राऽथ प्रत जमाह सामहा" नागेन्द्रो निवृतिश्चन्द्रः श्रीमान् विद्याधरस्तथा।।१९६॥ अभूवंस्ते किचिदूनदशपूर्वविदस्ततः । चत्वारोऽपि जिनाधीशमतोद्धारधुरंधराः ॥ १९७ ॥ अद्यापि गच्छास्तन्नाम्ना जयिनोऽवनिमण्डले । धर्तन्ते तंत्र तीर्थे च मूर्तयोऽद्यापि साहणाः ॥ १९८ ॥ 20 इति श्रीमद्वज्रप्रभुचरितमेतदिविषदामपि स्तुत्यं तत्त्वं किमपि जिननाथोपनिषदाम् । श्रियां हेतुः सेतुर्भवजलधिनिस्तारविषपेक्ष्यादानन्दं जयतु शशिसूर्यावधि यथा ॥१९९॥ श्रीचन्द्रप्रभसूरिपसरसीहंसप्रभः "श्रीप्रभा चन्द्र सूरिरनेन चेतसि कृते श्रीराम-लक्ष्मीभुवा। श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ श्रीवज्रवृत्ताभिधः श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गोऽगमत् प्राक्तनः ॥ २० ॥ मूर्तिः साष्टापदभीपिमलगिरिरतिस्तारणः श्रीभरोयम् दुःखार्तानामपापा किल मतिरसतां स्तम्भनश्च प्रभावः। चेतः स्यादुजयन्तस्थितिकृदनुपमं चारुरूपं यशस्तत् श्रीमत्प्रद्युम्नसूरे ! र्युदगुणविजयी तीर्थरूपस्त्वमेव ॥१॥ ॥ इति वनस्वामिप्रबंधः ॥ ॥ ग्रंथानं २०७ अक्षर ११ ॥ 1A द्यामध्यामध्यामवै: CN द्यामध्यान। 2 B'तावसः। 8 B°मत्यगात् । 4 B चिन्तितं । 5 B काट; C नास्ति । 6N कृतार्थाः। 7 N मूले। 8N जातेऽथ। 9N जिन। 10 A B सपत्रापि। 11 A साग्रहात् । 12 B प्रभ° । * ACN आदर्शषु नोपलभ्यत एषा पंक्तिः । Page #370 -------------------------------------------------------------------------- ________________ २. आर्यरक्षितचरितम् । २. आर्यरक्षितचरितम् । ६१. अव्यादव्याहतं ' भव्यान् स श्रीमानार्यरक्षितः । समूलघातमाहन्ति धर्मो यस्यान्तरद्विषः ॥ १ ॥ पीयूषमिव यद्वृत्तमनिर्वाच्यं बुधैरपि । वैचक्षण्यविलिप्ती' मे मतिः किं नु विमृक्ष्यति ॥ २ ॥ पुनस्तथापि वातापितापनस्य तमोऽम्बुधेः । तस्य वृत्तं स्मृतौ वाचं प्रणये प्रणयावधिः ॥ ३ ॥ सदानन्दनबाहुल्यपराभूतसत्पुरम् । पुरं दशपुरं नामावन्तिकान्तैकसप्तकी ॥ ४ ॥ उदायनो निशानाथ इव नव्योऽकलङ्कभूः । अगम्यस्तमसोऽक्षीणकलोऽभूत्तत्र भूपतिः ॥ ५ ॥ सौवस्तिकपदप्राप्तप्रतिष्ठोऽतिविशिष्टधीः । वर्णज्येष्ठः कुलश्रेष्ठः क्रियानिष्ठः कलानिधिः ॥ ६ ॥ आसीच्छ्री सोमदेवाख्यः शमितेष्वमितेष्वपि । यन्मन्त्रैः शत्रुवर्गेषु शृङ्गाराय चमूचयः ॥ ७ ॥ युग्मम् | रुद्रसोमाभिधास्याभूत् प्रिया प्रियवचःक्रमैः । संपूर्णदानैरर्थिभ्यः कृतदारिद्र्यविद्रवा ॥ ८ ॥ सूर्याश्वयोरिव * यमौ तयोः पुत्रौ बभूवतुः । आर्यरक्षित इत्याद्यो द्वितीयः फल्गुरक्षितः ॥ ९ ॥ 10 पुरोहितेन तौ तेन साङ्गान् वेदान् प्रपाठितौ । आत्मजानां विनीतानां स्वामृद्धिं निह्नुते हि कः ॥ १० ॥ अतृप्तः शास्त्रपीयूषे विद्वानप्यार्यरक्षितः । पिपठीस्तद्विशेषं स प्रययौ पाटलीपुरम् ॥ ११ ॥ अचिरेणापि कालेन स्फुरत्कुण्डलिनीबलः । वेदोपनिषदं गोप्यामप्यध्यैष्ट प्रकृष्टधीः ॥ १२ ॥ अथोपाध्यायमापृच्छ्य व्यावृत्तः स्वभुवं प्रति । आरूढवद् ययौ सोऽथाययौ परिसरे पुरः ॥ १३ ॥ ज्ञातोदन्तेन राज्ञा स पितृविज्ञपनादथ । प्रावेशि गजमारुह्य संमुखागामिना स्वयम् ॥ १४ ॥ प्रधानकुलवृद्धाभ्यः सुलब्धाशीर्गृहे गृहे । अपराह्णे निजावासप्राङ्गणं प्रागमत्ततः ।। १५ ।। ९२. रुद्रसोमा पुनस्तत्र श्रमणोपासिका तदा । विज्ञातजीवाजीवादिनवतत्त्वार्थविस्तरा ॥ १६ ॥ कृतसामायिका पुत्रमुत्कण्ठाकुलितं चिरात् । इलातलमिलन्मौलिं वीक्ष्यापि प्रणतं भृशम् ॥ १७ ॥ अवर्द्धयत नाशीर्भिः सामायिकभिदाभिया । 353 1 "अतिखिन्नस्ततः प्राह स धीमानार्यरक्षितः ॥ १८ ॥ - त्रिभिर्विशेषकम् । धिग् ! ममाधीतशास्त्रौघं बह्वप्यवकरप्रभम् । येन मे जननी नैव " परितोषमवापिता ॥ १९ ॥ ध्यात्वेत्युवाच किं मातः ! परितोषो न तेऽभवत् । साह तुष्याम्यहं केन पाठैस्तैर्दुर्गतिप्रदैः ॥ २० ॥ स प्राह चाविलम्बेन तदलं मे समादिश । येनाधीतेन ते तुष्टिः कार्यैरन्यैस्तु किं मम ॥ २१ ॥ रोमाञ्चककोद्भेदमेदुराथ जनन्यपि । प्रधानं मन्यमाना स्वं पुत्रिणीनामवोचत ॥ २२ ॥ अधीष्व विष्वगुन्निद्राभद्रविद्रावणक्षमम् । दृष्टिवादं जिनोपज्ञमन्यैरज्ञातसञ्ज्ञकम् ॥ २३ ॥ तमाकर्ण्य सुतो दध्यौ तावन्नामापि सुन्दरम् । दृष्टिवाद इदानीं तदवश्यं कार्यमेव मे ॥ २४ ॥ समस्ततीर्थमूर्द्धन्ये मातर्" ! मम समादिश । अध्यापकं तदभ्यासे यथाभ्यस्यामि तं द्रुतम् ॥ २५ ॥ उवाच "रुद्रसोमापि वत्स ! ते विनयावने ! । अवतारणके यामि सावधानस्ततः शृणु ॥ २६ ॥ जैनर्षयो महासत्त्वास्त्यक्ता ब्रह्मपरिग्रहाः । परमार्थस्थितस्वान्ताः सज्ज्ञानकुलभूमयः ॥ २७ ॥ अस्य ग्रन्थस्य वेत्तारस्तेऽधुना स्वेक्षुवाटके । सन्ति तोसलिपुत्राख्याः सूरयो ज्ञानभूरयः ॥ २८ ॥ - त्रिभिर्विशेषकम् । 5 15 20 1 ‘निरंतरं' इति B टि० । 2 A द्विपः । 3 A विलती; CN वलिप्ती । 4 A मतिः न वि; C मतिः किं न वि° । 5 N वृतं । 6 N कान्तिक स° । * 'चंद्रसूर्य' इति B टि० । 7 B C द्वितीय' । 'न सीषवह' इति B टि०। ↑ 'पाछु वलिड' इति B टि० । 8 B प्रावेश । 9 B विज्ञाततत्त्वा जीवादिनव भेदातिविस्तरा । 10 B इति । 11 B देव । § 'मोहनिद्रा' इति B टि० । 12 A "मज्ञेर। 13 CN मम मातः । 14 B सोमरुद्रा । प्र० २ 25 30 Page #371 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते ____354 10 15 पठाशठमते ! तेषां पार्श्व ग्रन्थमिमं वरम् । यथा त्वदीयवृत्तेन दुक्षि शीतलीभवेत् ॥ २९ ॥ श्रुत्वेत्यहर्मुखे यामीत्युक्त्वा तद्ध्यानतत्परः । निशां नित्ये विनिद्रः सन् निरगाच्च बहिस्ततः ॥ ३०॥ अर्द्धमार्गे पितुर्मित्रं संमुखोऽस्य द्विजोऽभवत् । इक्षोर्नवलताः सार्धाः स्कन्धे तद्धेतवे वहन् ॥ ३१ ॥ तेनाभिवादयन्नालिलिङ्गे प्रीत्याऽऽर्यरक्षितः । व्यावृत्त्यागच्छ गेहे त्वमित्युक्तश्चायमब्रवीत् ॥ ३२ ॥ मात्रादेशेन यात्वाऽहं समायास्यामि शीघ्रतः । पूज्यैर्गन्तव्यमावासे निजबन्धुप्रसत्तये ॥ ३३ ॥ इत्युक्त्वा सञ्चरत्रिभुवाटाभिमुखमाहतः। ध्यौ मनस्यहो सम्यगस्माद् दृढनिमित्ततः ॥ ३४ ॥ अध्याया वा परिच्छेदा नव सार्द्धा मया ध्रुवम् । अस्य ग्रन्थस्य लप्स्यन्ते नाधिकं निश्चितं ह्यदः ॥ ३५॥ प्रातःसन्ध्याक्षणे तत्र मुनिः स्वाध्यायडम्बरैः । शब्दाद्वैतमयं शृण्वन्नाश्रयद्वारमाश्रयत् ॥ ३६॥ किंकर्तव्यजड'स्तत्राजानन् जैनपरिश्रम(य?)म् । ढङ्करावकं सूरिवन्दकं प्रेक्षदागतम् ॥ ३७ ॥ तत्पृष्ठस्थो यया सोऽपि विधे वन्दनादिकम् । तद्वदेव महाप्राज्ञस्तादृशां किं हि दुष्करम् ॥ ३८ ॥ सर्वसाधुप्रणामानन्तरं श्रावकवन्दना' । अशिक्षितत्वान्नाकार्यनाख्यातं बुध्यते कियत् ॥ ३९॥ चिहेनानेन विज्ञाय नवं तं सूरयस्तदा । कुतो धर्मस्य संप्राप्तिरिति पप्रच्छुरादरात् ॥ ४०॥ ढकर दर्शयन्नस्मादेव धार्मिकपुङ्गवात् । इत्यूचिवांसमेकश्च मुनिर्लक्षयति स्म तम् ॥ ४१॥ आह कल्यदिने राज्ञा प्रावेश्येष महोत्सवात् । पुरोहितसुतः श्राद्धारुद्रसोमागसंभवः ॥ ४२ ॥ . चतुर्वेदी समस्ताद्यगुणस्थानभृतां वरः। असंभाव्यागमः कस्मादत्राऽऽयाज्ज्ञायते न तत् ॥ ४३ ॥ अथार्यरक्षितः प्राह मातुरुक्तमनातुरः । आकर्येति प्रभुर्दध्यौ तच्चरित्र चमत्कृतः ॥ ४४॥ कुलीन आस्तिको विप्रः कुलानुचितमार्दवः । 'संभाव्यसुकृताचारो जैनधर्मोचितो ह्ययम् ॥ ४५ ॥ उपयोगं श्रुते दुत्वा पूर्वपाटोचितं च तम् । प्रभावकं भाविनं च श्रीमवज्रादनन्तरम् ॥ ४६॥ ध्यात्वा तं सूरयोऽवोचन जैनप्रव्रज्यया विना । न दीयते दृष्टिवादो विधिः सर्वत्र सुन्दरः ॥ ४७ ॥-त्रिभिर्विशेषकम् । . स प्राह प्राच्यसंस्कारा ममासन् न च केशिनः । ततो जैनेन्द्रसंस्कारैरलंकुरुत मे वपुः ॥ ४८ ॥ परं किंचिच्च विज्ञप्यमास्ते तदवधार्यताम् । मिथ्यामोहेन लोको हि सर्वो मय्यनुरागवान् ॥ ४९ ॥ राजापि ज्ञातवृत्तान्तो दीक्षामुत्सर्जयेदपि । अबुधस्वजनानां च ममकारो हि दुस्त्यजः ॥ ५० ॥ *शावरूपे निजे तस्मात् प्रसद्य मयि दीक्षिते । अन्यदेशे विहर्त्तव्यं मा भूच्छासनलाघवम् ॥५१॥-त्रिभिर्विशेषकम् । ओमित्युक्त्वा गुरुस्तस्य सार्वज्ञपरमाक्षरैः । अभिमच्याथ तन्मूर्ध्नि वासानक्षेपतोऽक्षिपत् ॥५२॥ सामायिकव्रतोच्चारपूर्व पूर्वाभिलाषिणः । केशान् क्लेशानिवाशेषानपनिन्ये मुनीश्वरः ॥ ५३ ।। ईशानकोणे' गार्हस्थ्यनेपथ्यं परिहाप्य सः। परिधाप्य सिते वस्त्रे यतिवेषेण योजितः ॥ ५४॥ विहारं तत्क्षणात् ते च विधुर्नगरान्तरे । व्यधायि "पुरतस्त्वार्यरक्षितो नवदीक्षितः ॥ ५५ ॥ 30 ६३.अध्यापितः समूलाङ्गोपाङ्गादिग्रन्थमण्डलम् । तत्तत्तपस्यया पूर्वाणि च कान्यपि सूरिभिः ॥ ५६ ॥ अधीतपूर्वी शास्त्राणि बुद्धपूर्वी हिताहितम् । विनीतपूर्वी स्वाचारं ज्ञातपूर्वी व्रतान्यभूत् । ।। ५७ ॥ गुरवः शेषपूर्वाणां पाठायोजयिनीपुरि । तमार्यरक्षितं प्रैषुः श्रीवज्रवामिनोऽन्तिके ॥५८॥-युग्मम् । 20 1 A जल। 2 C N वन्दनं । 3 C पुरोहितसुतश्राद्ध। 4 C संभवो। 5 AC नव । * 'शिष्यरूप' इति B टि.। 6 B वासानिक्षेपतोक्षपत् । 7 B °कूणे। 8 N परिहाय 19 B विधायि; N विधाय । 10 C पुरस्खा। 1 नोपलभ्यते पद्यमिदं Cआदर्श । Page #372 -------------------------------------------------------------------------- ________________ 355 २. आर्यरक्षितचरितम् । गीतार्थैर्मुनिभिः सत्रा तत्रागादार्यरक्षितः । श्रीभद्रगुप्तसूरीणामाश्रये' प्राविशत् तदा ॥ ५९ ॥ आश्लिष्य स्नेहतः प्राहुः प्रत्यभिज्ञाय ते च तम् । आर्यरक्षित ! कच्चित्ते भद्रं पूर्वाभिलाषुक' ! ॥ ६० ॥ * अभिसन्धिर्मम 'प्रायोपवेशनविधौ भवान् । नियमो भव तद्वेला कुलीनानामियं यतः ॥ ६१ ॥ तथेति प्रतिपद्याथ तथा शुश्रूषत प्रभुम् । यथा जानाति नैवासावुदयास्तमने रवेः ॥ ६२ ॥ समाधौ परमे लीनोऽन्यदा प्रोवाच हर्षतः । क्षुत्तृट्कुमं न जानेऽहं वत्स ! त्वद्वरिवस्यया ॥ ६३ ॥ इहलोकेऽपि देवत्वं संप्राप्त इव तद्रसात् । गोप्यं किञ्चिच्छिक्षयिष्ये त्वां ततोऽवहितः शृणु ॥ ६४ ॥ श्रीवज्रस्वामिपादान्ते त्वया पिपठिषाभृता । भोक्तव्यं शयनीयं च नित्यं पृथगुपाश्रये ॥ ६५ ॥ यतस्तदीयमण्डल्यामेककृत्वोऽपि योऽभुनक् । रात्रौ सुप्तश्च पार्श्वे यत् तस्य तेन सहात्ययः ॥ ६६ ॥ प्रभावको भवानर्हच्छासनाम्भोधि कौस्तुभः । संघाधारश्च भावी तदुपदेशं करोतु मे ॥ ६७ ॥ - त्रिभिर्विशेषकम् । ११ अधीयानस्य चायासोऽभवत् तस्याद्भुतः किल ॥ ८४ ॥ - युग्मम् | ९५. ततश्च" रुद्रसोमापि तस्य माता व्यचिन्तयत् । अहो ममाविमर्शदु" रनुतापात् फलेग्रहिः ॥ ८५ ॥ हृदयानन्दनो धीमान् नन्दनः शीलचन्दनः । आर्यरक्षितसंकाशो मयाऽप्रैष्यल्पमेधसा ॥ ८६ ॥ उद्योतं चिन्तयन्त्या मे तमिस्रं जातमद्भुतम् । तस्मादाहूतये तस्य प्रहेयः फल्गुरक्षितः ॥ ८७ ॥ सोमदेवस्तया पृष्टः श्रोत्रियः सरलोऽवदत् । त्वं यत्कृतप्रमाणा मे ततो. यदू भाति तत् कुरु ॥ ८८ ॥ 5 T 15 इच्छामीति प्रभोरंही शिरसि प्रणिधाय सः । ओमिति प्रतिपेदेऽतिविनीतानामियं स्थितिः ॥ ६८ ॥ १४. अथ श्रीभद्रगुप्तेऽस्मिन् कालधर्ममुपागते । सौनन्देयप्रभोः पार्श्वे प्रचचालार्यरक्षितः ।। ६९ ।। तदा च ददृशे स्वप्नः श्रीवत्रेणाप्यजल्प्यत । विनेयाग्रेऽद्य संपूर्णः पायसेन पतग्रहः ॥ ७० ॥ पारितोऽतिथिनाऽऽगत्य किश्चिच्छेषमवास्थितम् । तदेतस्य विचारोऽसौ चित्तान्तर्घटते मम ॥ ७१ ॥ युग्मम् । अद्य प्राज्ञोऽतिथिः कश्चिदागत्य मम संनिधौ । श्रुतं प्रहीष्यतेऽशेषमल्पं स्थास्यति किंचन ॥ ७२ ॥ एवं वदत एवास्य समागादार्यरक्षितः । दृष्टो हि महता स्वप्नोऽवश्यं सद्यः फलेग्रहिः ॥ ७३ ॥ अपूर्वमतिथिं दृष्ट्वाऽभ्युत्थाय स्वागतोन्नतः । नमस्कुर्वन्तमेनं च स प्रभुर्व्याहरत् तदा ॥ ७४ ॥ कौतस्कुतोऽयं भावत्क आगमः ?, स ततोऽवदत् । श्रीमत्तोसलिपुत्राणामन्तिकादागमं प्रभो ! ॥ ७५ ॥ श्रुत्वेति स प्रभुः प्राह - किं भवानार्यरक्षितः । पूर्वशेषस्य पाठार्थमस्मत्पार्श्व इहाययौ ? ।। ७६ ।। तवोपकरणं कुत्र पात्रसंस्तारकादिकम् । तदानयातिथिर्नस्त्वमद्य मा गोचरं चरेः ॥ ७७ ॥ 'भुक्त्वाऽत्रैव ततोऽध्यायं प्रारभस्वेति तद्गिरः । श्रुत्वा स प्राह चाभ्यर्थि मया पृथगुपाश्रयः ॥ ७८ ॥ स्वापं भुक्तिं च तत्रैव कृत्वाध्येष्ये" तवान्तिके । श्रीवः प्राह पार्थक्यस्थितैः कथमधीयते ॥ ७९ ॥ अथार्यरक्षितोऽवोचद् भद्रगुप्तगुरोर्वचः । इदमित्युदिते वज्र उपयोगं ददौ श्रुते ॥ ८० ॥ स्वापे मया सार्धं दिष्टान्तोऽपि भवेत् सह । ततः समुचितं प्राहुः प्रभवस्तद्भवत्विदम् ॥ ८१ ॥ एनमध्यापयामासुस्ततः श्रीवत्रसूरयः । अर्द्ध दशमपूर्वस्य प्रारेभे घोषितुं च सः ॥ ८२ ॥ अस्मिन् ग्रन्थे दुरध्येया भङ्गकै दुर्गमैर्गमैः । पर्यायैर्दुर्वचैः शब्दैः सदृशैर्जविकावलिः ॥ ८३ ॥ चतुर्विंशतिसंख्यानि जविकानि च सोऽपठत् । 1 B °माश्रिये । 2 C कचित्त्वं भद्र पूर्वाभिलाषुक । 3BN °लाषुकः । * 'प्रांतकाल ढूकडु छइ' इति B टि° । 4 B प्रवेशन ं । 5 B सौनन्देयः प्रभुः । 6 A प्रभोः । 7 C भुंक्ष्वा° 8 N sध्यायमारभखे ; A प्रारब्धस्खे | 9 C मद्गिरः । 10 BN * ध्ये । 11 N इतश्च । 12 N °विमर्शो दुरनु । 13 B N यद्भावि । 10 20 25 30 Page #373 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 १२ प्रभावकचरिते प्रजिघाय ततः सापि द्वैतीयीकं' निजाङ्गजम् । वत्स ! गच्छ निजभ्रातुर्मम वाक्यं निवेदय ।। ८९ ॥ जनन्या बन्धुसंसर्ग मोहं च त्याजितो भवान् । परं वत्सलताबुद्धिर्जिनेन्द्रैरपि मानिता ॥ ९० ॥ स्वमातुर्गर्भवासेऽपि श्रीवीरो भक्तिभूर्यतः । शीघ्रतस्तत् समागच्छ निजमास्यं प्रदर्शय ॥ ९१ ॥ - युग्मम् । तथा ममाप्यसौ मार्गो भवता यः समाश्रितः । तदनु त्वत्पितुः पुत्र-पुत्रीवर्गेऽप्यसौ पुनः ॥ ९२ ॥ यदि न स्नेहबुद्धिः स्यात् ततोऽप्युपकृतौ मुदा । एककृत्वः समागच्छ कृतार्थत्वं प्रयच्छ मे ॥ ९३ ॥ युग्मम् । आख्यायास्त्वमिदं गच्छ पथि देहे च यत्नवान् । त्वदीयस्य शरीरस्य वयं भाग्योपजीविनः ॥ ९४ ॥ इत्याकर्ण्य वचो मातुर्नम्राङ्गः फल्गुरक्षितः । गत्वोपबन्धु कथयांचकार जननीवचः ॥ ९५ ॥ - षङ्गिः कुलकम् । क ईदृशो' भवत्तुल्यः सोदराम्बासु वत्सलः । भवत्तातस्तु नहि मामाक्रोशेत् कुललज्जया ॥ ९६ ॥ "अतिस्वच्छं तदागच्छ वत्स ! स्वं दर्शयास्यकम् । त्वदर्शनामृतैस्तृप्ता वितृष्णा संभवामि यत् ।। ९७ ॥ रुद्रसोमाऽऽत्मनो माता संदिदेशेति मदिरा । 356 तस्मात् प्रसादमासाद्य गम्यतां मातृवत्सल ! ॥ ९८ ॥ - त्रिभिर्विशेषकम् । बन्धोः श्रुत्वा वचः प्राह वैराग्यादार्यरक्षितः । फल्गुरक्षित ! को मोहः संसारे शाश्वतेतरे ।। ९९ ।। अस्तु वाध्ययनस्यान्तरायं कः कुरुते सुधीः । फल्गुना वल्गुना' कोऽपि परित्यक्तुं समीहते ॥ १०० ॥ भवांश्चेन्मयि सस्नेहस्तत्तिष्ठतु ममान्तिकम् । दीक्षां विना न च स्थातुं शक्यं तत् तां गृहाण भोः ! ॥ १०१ ॥ स तथेति वदंस्तेन तत्क्षणं समदीक्ष्यत । श्रेयः कार्येषु को नाम विलम्बायोपतिष्ठते ॥ १०२ ॥ ६६. जविकैघूर्णितो बाढं धीमानप्यार्यरक्षितः । श्रीमद्वज्रप्रभुं प्राह किमस्मादवशिष्यते ॥ १०३ ॥ अधीष्व पृच्छया किं ते इत्युक्तः पठति स्म सः । कियत्यपि गते काले पुनः पप्रच्छ तद्गुरुम् ॥ १०४ ॥ ततः श्रीवज्र आचख्यौ सर्षपः पठितस्त्वया । मेरुरत्रावतिष्ठेत तन्ममैकं वचः शृणु ॥ १०५ ॥ काञ्जिकेन कथं क्षीरं कर्पूरं लवणेन च । कुङ्कुमं च कुसुंभेन जातरूपं च गुञ्जया ॥ १०६ ॥ उखया' वज्रखानिं च चन्दनं कनकगुणा । पूर्वाध्ययनमल्पेन स्वमोहेन' यदुज्झसि ॥ १०७ ॥ ततः पठ श्रुताम्भोधेर्मध्यं प्राप्तफलं यथा । सज्ज्ञानशक्तिरत्नौघं लभसे लिप्सया विना ॥ १०८ ॥ इत्याकर्ण्य पठन्नुच्चैर्वासराणि कियन्त्यपि । अनुजेन पुनः प्रैरि स्वैरिण्याऽऽह्वानकृद्भिरा ॥ १०९ ॥ - आपप्रच्छे पुनः सूरिमायासितः पुनर्दृढम् । सम्बन्धिसंगमे स्वामिन् ! प्रहिणूत्कण्ठितं जनम् ॥ ११० ॥ पाठाय पुनरायास्ये शीघ्रं तैः सह संगतः । इति श्रुत्वा श्रुते प्रादादुपयोगं पुनः प्रभुः ॥ १११ ॥ अज्ञासीत् पुनरायातो मिलिष्यति न मे पुनः । मदायुषस्तनीयस्त्वादि* यत्येवास्य योग्यता ॥ ११२ ॥ तथा दशमपूर्वं च मय्येव स्थास्यति ध्रुवम् । तत् प्राह वत्स ! गच्छ त्वं मिध्यादुः कृतमस्तु ते ॥ ११३ ॥ यदामुष्यायणो मेधानिधिस्त्वं नेदृशोऽपरः । ततोऽभूदादरोऽस्माकमध्यापनविधौ तव ॥ ११४ ॥ प्राप्तिरीदृक् क ते सन्तु पन्थानः शिवतातयः । श्रुत्वेत्यंही प्रभोर्नत्वा चचालात्मभुवं प्रति ॥ ११५ ॥ - चतुर्भिः कुलकम् । अखण्डितप्रयाणैः स शुद्धसंयमयात्रया । सञ्चरन्नाययौ बन्धुसहितः पाटलीपुरम् ॥ ११६ ॥ श्रीमन्तोसलिपुत्राणां मिलितः परया मुदा । पूर्वाणां नवके सार्द्धे संगृहीती गुणोदधिः ॥ ११७ ॥ ९७. तं च सूरिपदे न्यस्य गुरवोऽगुः परं भवम् । अथार्यरक्षिताचार्यः प्रायाद् दशपुरं पुरम् ॥ ११८ ॥ 1 B C द्वैतीयकं । 2 CN ईदृक्षो 3 B इति । 4BN बल्गुनो। 5N इत्युक्त्वा । 6 BN उषया । 7 B समोहेन । 8 A N प्राप्तः फलं । * 'खल्पायु छन्' इति B टि Page #374 -------------------------------------------------------------------------- ________________ 357 २. आर्यरक्षितचरितम् । अप्रेभूय निजावासमाययौ फल्गुरक्षितः । वर्द्धये वर्द्धये मातर् ! गुरुस्तत्सुत आगमत् ॥ ११९ ॥ आस्थाय 'न्युछनेऽगां ते वचनाय बलिः क्रिये । आर्यरक्षितनामा यः कुत्र कुत्र स पुत्रकः ॥ १२०॥ अस्मि' पुण्यवतीदृक्षा किं* यद् द्रक्ष्यामि तन्मुखम् । एवं वदन्त्या एवास्याः पुरोऽभूदार्यरक्षितः॥१२१॥ जैनलिङ्गधरं तं चाऽऽप्रेक्ष्यमाणमथादरात् । रोमाञ्चकञ्चकोद्रेदमेदुराभिगमाद्भुतम् ॥ १२२ ॥ श्रोत्रियः सोमदेवोऽपि तत्रागात् संगमोत्सुकः । *दृढमाश्लिषम च प्राह 'स्वात्मजनेहमोहितः ॥ १२३ ॥5 शीघ्रमागाः कथं वत्स ! त्वं प्रवेशोत्सवं विना । हुं ज्ञातं विरहातयाः स्वमातुर्मिलनोत्सुकः ॥ १२४ ॥ इदानीमपि गच्छ त्वं बाह्योद्याने यथा नृपम् । विज्ञप्य नगरोत्साहोत्सवपूर्व प्रवेशये ॥ १२५॥ ततः श्रमणवेषं च परित्यज्य पुनर्गृहे । द्वितीयाश्रममन्यमः' पालयस्ख 'कृतालयः ॥ १२६ ॥ यायजूककुलोत्पन्नाऽनुरागस्था कनी मया । रूपयौवनसंपमा चिन्तिताऽने तवोचिता ।। १२७ ॥ श्रौतेन विधिना तां त्वं विवहस्व महोत्सवैः । 'यथा त्वज्जननी कौतुकानां स्वादं लभेत च ॥ १२८ ॥ 10 द्रविणोपार्जने चिन्ता कापि कार्या त्वया "नहि । आसप्तमकुलापूर्ण नृपपूज्यस्य मे धनम् ।। १२९॥ अङ्गीकृते गृहोद्धारे भवता भवतानवम् । दृष्टवन्तो" वयं दध्मो वानप्रस्थाश्रमे मनः ॥ १३० ।-अष्टभिः कुलकम् । अथात्मभूर्मुनिः प्राह तात! त्वं मोहबातकी । वाहीक इव शाखाणां भारं वहसि दुर्धरम् ॥ १३१ ।। भवे भवे पिता माता भ्राता जामिः प्रिया सुता । तिरश्चामपि जायन्ते हर्षस्तद्धेतुरत्र कः ॥ १३२ ।। 15 "राजप्रसादतः को हि गर्यो भृत्यतयार्जितात् । द्रव्ये हि पुनरास्था का बहूपद्रवविद्रुते ॥ १३३ ॥ दुष्पापं मर्त्यजन्मेदं रत्नवद् गृहमोहतः । नश्वरावकरपायाद् हारयेत" हि कः सुधीः ।। १३४ ।। तत् परीक्ष्य तमुत्सृज्य प्रव्रज्याऽऽप्ताऽऽहती मया। मुक्तान् न पुनरादास्ये भोगान् भोगीशभोगवत् ॥ १३५॥ दृष्टिवादोऽपि नो पूर्णः पठितस्तत् कथं पितः ! । अवतिष्ठेऽभ्युपगमः "सत्यपुंसां हि दुस्त्यजः ॥ १३६ ॥ भवतां मयि चेन्मोहः सर्वाणि प्रव्रजन्तु तत् ।। 20 भ्रमेणापि सिता भुक्ता पित्तोपद्रबहारिणी ॥ १३७ ॥-सप्तभिः कुलकम् उवाच सोमदेवोऽपि सांप्रतं मम सांप्रतम् । स्वदीयं स्वकुलीनं "वाऽऽचरितुं दुश्चरं तपः ॥ १३८ ॥ त्वन्माता न" पुनः पुत्री-जामातृ-शिशुपालनैः । मोवीचिं भवाम्भोधिं कथं तरति मूढधीः ॥ १३९ ॥ ६८. अथार्यरक्षितो दध्यौ यदि मिथ्यात्वमन्दिरम् । तातः कथंचिद् बुध्येत शुद्ध्येत च तपोभरैः ॥ १४ ॥ तदम्बा दृढसम्यक्त्ववप्रवज्राकरावनिः । बुद्धव यत्मभावाम्मे मोक्षाध्वा प्रकटोऽभवत् ॥ १४१॥ 25 रुद्रसोमामथोवाच विचारय वचः पितुः । दुर्बोधा" मन्यते यस्त्वां "त्वं तु ज्ञानमहानिधिः ॥१४२॥ त्वदादेशाद् दृष्टिवादं पठतो मे भवोधेः । निस्तितीर्षा स्थिता" चित्ते श्रीवज्रःप्रापि च प्रभुः॥१४३॥ श्रीसनन्दा कलौ धन्या या वज्रं सुषुवे सुतम् । त्वां ततोऽप्यधिकां मन्ये मातर" ! गुणत एकतः॥१४४॥ ददे तयाऽऽर्जवात्" पूर्व पुत्रो" रोदनखिन्नया । पितुर्मुनेः पुनश्चक्रे विवादस्तन्निमित्तकः ॥ १४५ ॥ श्रीमत्तोसलिपुत्राणां पाठायापि त्वया "त्वहम् । उत्तितारयिषामन्तात्वा संसारनीरधेः ॥ १४६ ॥ 30 1N त्युछने। 2 A पुत्रक। CN अस्मिन् । 4 A किंचिद् । * C आदर्श पतित एष श्लोकार्द्धः। 5 B स्वात्मजः । 60 °मव्ययः। 7 Cक्षतालयः। 'भला कुलनी' इति B टि। A यया। 9 B वः। 10 N नहि बया। 11 AC इटवन्तो। 12 N मतम् । 18 B राजः। 14 N 'प्रायाद्वारयेन हि। 15 N सत्यं । 16 N चाचरितं । 17 N तु। 18 N दुर्बोच्यां। 19 B C N खं। 20 BC N निधि। 21 A स्थिते । 22 B मातुर् । 23 'मुग्धपणातु' इति B टि. । 24.N पुत्र। 25 A वयाप्यहं । Page #375 -------------------------------------------------------------------------- ________________ १४ प्रमावकचरिते 358 प्राप्तः श्रीवज्रपादान्तमपुण्यैरतिदुर्लभम् । अधीतपूर्वपूर्वाङ्गः पुनरागां त्वदन्तिके ॥ १४७ ॥ सपरीवारया तस्मात् स्वकीयोपक्रमात् त्वया । व्रतान्महांगतः पारं प्राप्यं भवमरोर्बुवम् ॥ १४८ ॥ पुरोहितप्रिया प्राह वदति स्म ऋजुद्धिजः । आत्यो व्यग्रा कुटुम्बस्य नैषा व्रतभरक्षमा ॥ १४९॥ शीघ्रं दीक्षख मां पूर्व परिवारोऽपि यो मयि । 'निबिडस्नेहभूः सोऽपि मामनु प्रव्रजिष्यति ॥ १५० ।। अथार्यरक्षितस्तातमाहाम्बाया वचः श्रुतम् । इह लोके भवांस्तीर्थ तत् त्वदुक्तं करोम्यहम् ॥ १५१ ।। उपतस्थे च दीक्षायामहंपूर्विकया तदा । श्रोत्रियस्य परीवारः स्नेहादेवेतरेतराम् ।। १५२ ।। अपनीय ततस्तेषां केशपालीमनालयः । सामायिकं ददौ योगपद्येन प्रणिधानतः ॥ १५३ ॥ ६९. वेषः स्थविरकल्पस्य सर्वैस्तैर्निर्विचारतः । जगृहे जीर्णभावात्तु सोमदेवस्तदाऽवदत् ॥ १५४ ॥ वत्स ! 'कच्छाभिसंबद्धं ममास्तु परिधानकम् । नमैः शक्यं किमु स्थातुं स्वीयात्मजसुतापुरः ।। १५५ ॥ इत्याकर्ण्य गुरुर्दध्यौ दुष्करं चिन्त्यमस्त्यदः । अथवाऽस्तु समाचारमादाप्योऽयं शनैः शनैः ॥ १५६ ॥ आहाथ मम तातस्याभिप्रायः परिपूर्यताम् । स च प्राह गुरुस्तेऽहं स्वाभिप्रेतं वदामि तत् ॥ १५७ ।। उपानहौ मम स्यातां तथा करकपात्रिका । छत्रिकाऽथोपवीतं च यथा कुर्वे तव व्रतम् ॥ १५८ ॥ पादयोः शिरसस्तापस्तथा न स्यात् तथा शुचिः । भवाम्यूढं यदाजन्म तत् त्यक्तुं हि 'न शक्यते ॥ १५९॥ अनिषिद्धानुमत्यानुमेने सूरिस्तदाग्रहम् । स्वाध्यायं तु स्वयं शिक्षयन्ति स्म पितरं स्वकम् ॥ १६० ।। श्राद्धानां शावरूपाणि गुरूणां शिक्षयाऽन्यदा । चैत्येषु गच्छतः साधून प्रणामायोपतस्थिरे ।। १६१ ।। सर्वानपि प्रणंस्यामो मुक्त्वा छत्रधरं मुनिम् । उपाश्रयागतोऽपृच्छदवन्द्यः किमहं सुत" ! ।। १६२ ॥ तात"! किमेवं वन्द्यः स्यान्मुश्च छत्रं तथापि हि । पटं शिरसि देयास्त्वमुष्णताप उपस्थिते ॥ १६३ ॥ एवं भवत्विति प्राह वृद्धः स्नेहात् सुतप्रभोः । इत्थं स साजितो वाग्भिस्तेनालुं" पादुके अपि ॥ १६४ ।। अनुष्णक्षणबाह्योर्वीगामिन् ! मुक्तपरिग्रह"!। उपवीतेन किं बाह्यजनप्रत्यायकेन ते॥१६५॥ इति को वा न जानाति यद् वयं द्विजसत्तमाः । एवं शनैः स गार्हस्थ्यवेषं संत्याजितस्तदा ॥ १६६ ।। पूर्वरीत्याऽन्यदा बालाः “परिधानकृतेऽवदन् । स ब्रह्मतेजसाऽऽदीप्तस्तदाह पृथुकान् प्रति ॥ १६७ ॥ नमो न स्यामहं यूयं मा वन्दध्वं सपूर्वजाः । स्वर्गोऽपि सोऽथ मा भूया योभावी भवदर्चनात्॥१६८ ॥ अन्यदाऽनशनात् साधौ परलोकमुपस्थिते । संज्ञिता मुनयो देहोत्सर्गाय प्रभुणा दृढम् ।। १६९ ॥ गीतार्था यतयस्तत्र क्षमाश्रमणपूर्वकम् । अहंप्रथमिकां चक्रुस्तत्तनूद्वहने तदा ॥ १७ ॥ कोपाभासाद् गुरुः प्राह पुण्यं युष्माभिरेव तत् । उपार्जनीयमन्यूनं न तु नः स्वजनवजैः॥ १७१ ।। श्रुत्वेति जनकः प्राह यदि पुण्यं महद् भवेत् । अहं वहे, प्रभुः प्राह भवत्वेवं पुनः शृणु ॥ १७२ ॥ उपसर्गा भवन्त्यस्मिन्नुह्यमाने ततो निजम् । किं तातमनुमन्येऽहमस्मिन् दुष्करकर्मणि ॥ १७३ ॥ उपसर्गर्यदि क्षुभ्येत् तन्नः "स्यादपमङ्गलम् । विज्ञायेत्युचितं य तत् तद् विधेहि समाधिना ॥ १७४ ।। वहिष्याम्येव" किमहं निःसत्त्वो दुर्बलोऽथवा । एतेभ्यो मामकीना तन्न कार्या काप्यनिर्वृतिः ॥ १७५ ॥ पुरा प्रत्यूहसंघातो वेदमबैर्मया हतः । समस्तस्यापि राज्यस्य राष्ट्रस्य नृपतेस्तथा ॥ १७६ ॥ ततः संवोदरस्यांशे" शब' शबरथस्थितम् । आचकर्षनिवसनं शिशवः पूर्वशिक्षिताः ॥ १७७॥ अन्तर्दूनोऽप्यसौ पुत्रप्रत्यूहभयतो न तत् । अमुञ्चत् तत उत्सृज्य स्थण्डिले "ववले रयात् ॥ १७८ ॥ 25 1A प्राप्त। 2 BCनिबिडः। 3A BC सर्वतैः। 4 B कच्छादि। 5N'प्रायं। 6N यथा। 7A नहि। 8 A प्रहः। 9 A B च। 10 N पुनः। 11 A BN तातः। 12 N नालं; A B नालू। 13 A 'प्रहः । 14 A धाने। 15 B स्यादपि। 16 BN वहिक्ष्या। 17 A "स्यांके B स्यान्ते। 18 A B शिवं । 19 N च वळे। Page #376 -------------------------------------------------------------------------- ________________ 359 २. आर्यरक्षितचरितम् । गुरुणाऽऽप्रच्छि कि नमस्तात' ! 'सोऽप्युत्तरं ददौ । उपसर्गः समुत्तस्थौ त्वद्वचो "अनृतं नहि ॥ १७९ ॥ स न्यषेधि मया दाादेवंवादिनि तत्र च । शाटकं पृथुलं दीर्घ गृहाणेत्यथ तेऽवदन् ॥ १८० ॥ तदाकर्ण्य पिता प्राह द्रष्टव्यं दृष्टमेव यत् । को नः परिग्रहस्तस्मान् नाम्यमेवास्त्वतः परम् ॥ १८१ ॥ एवं प्रायः प्रपश्चैश्वावलेपान् पर्यहापयन् । गुरवो न तु भैक्ष्येऽस्य मनः शक्ता नियोजितुम् ॥ १८२ ॥ एवं *त्ववकरं नायं त्यजति प्रभुणापि च । अनेकश उपायैस्तैः सुपरिच्छेदितोऽपि सन् ॥ १८३ ॥ 5 कदाचिदायुः क्षीयेतास्माकं तन्निस्तरिष्यति । कथं जरनसौ तस्माद् भिक्षां प्राह्यः कथंचन ॥ १८४॥ ध्यात्वेति शिक्षयन्ति स्म रहस्ते मुनिपुङ्गवान् । मण्डल्यां' नास्य दातव्य आहारो भोज्यमेककैः॥ १८५ ॥ अरुच्यमपि चित्तस्य तथा ते प्रतिपेदिरे । तेभ्यो गुरुवचःश्रद्धानिष्ठेभ्योऽस्तु नमो नमः ॥ १८६ ॥ विहारं चक्रुरन्यत्रान्यदा ते गुरवो बहिः । मण्डल्यां यतयो न न्यमत्रयन्त जरन्मुनिम् ॥ १८७ ॥ ब्यढे गुरव आजग्मुरायं च समभाषयन्" । ततः प्रमन्युराहासौ श्रूयतां सुत! मद्वचः ॥ १८८ ॥ 10 दिनानि चेद् बहूनि त्वमवास्थास्यो बहिर्भुवि । अकालेऽपि तदा प्राणान् पर्यत्याक्ष्यमहं ध्रुवम् ॥ १८९॥ मुनयोऽमी त्वदादिष्टा अपि वातां न मामकाम् । वहन्ति हेतो! वेद्मि तन्न कस्याप्यहं प्रभो"! ॥ १९०॥ ततस्ते कृतकक्रोधाद् विनेयानूचिरे चिरम् । तातः कथं भवद्भिर्न भोजनेन निमत्रितः ॥ १९१ ॥ ते प्राहुः पूज्यपादेभ्यो विना नः शून्यचेतसाम् । क्षणं पतितमेवैतत् क्षन्तव्यं बालचेष्टितम् ॥ १९२॥ श्रुत्वेति तद्वचः प्राहुः सूरयः श्रूयतां पितः! । न विधेया परस्याशा मूलहेतुः पराभवे ॥ १९३ ॥ 15 वयं त्वदुचिताहारान्वेषणाय स्वयं ननु । यास्यामः कीदृशोऽमीषां पाटो ब्रीडावहः स्फुटम् ॥ १९४॥ इत्युक्त्वा स्वयमुत्थायादाय चाथ खपात्रकम् । चेलुखावच्च वर्षीयानाह साहसवद् वचः ॥ १९५ ॥ अहमेव प्रयास्यामि भिक्षायै किं मयि स्थिते । वत्स"! गच्छपतिस्त्वं हि भिक्षुभिक्षां भ्रमिष्यसि ॥१९६॥ इत्युक्त्वा मंक्षु॥ सोत्साहः" प्रतिषिद्धोऽपि सूरिभिः । सपात्रः संचचालासौ प्राप्तश्चेभ्यस्य मन्दिरम्॥१९॥ अपद्वारा प्रविष्टोऽसौ भिक्षाशिक्षास्वनिष्ठितः । मूलद्वारा कथं नागा गृहिणेत्युदितस्ततः॥ १९८ ॥ 20 आयातीह" शुभा लक्ष्मीरपद्वाराऽपि धार्मिक" ! भुत्वेति स गृही. दुध्यो वृद्धस्तत्कालधीरयम् ॥ १९९ ॥ द्वात्रिंशन्मोदकांस्तेन तुष्टेन प्रतिलाभितः । आगत्योपाश्रये सूरेः पुरश्चालोचयत् ततः ॥२०॥ गुरुणा प्रथमे लाभे शकुनोऽत्र विचारितः । द्वात्रिंशत्संख्यया शिष्या भविष्यन्ति ममानुतः ॥ २०१॥ अपृच्छच्च पुनस्तात ! यदा राजकुलाद् धनम् । लब्धा ततो भुक्तशेषं दध्वं कस्य भावतः ॥ २०२॥ आर्योऽप्याह गुणोदयश्रोत्रियेभ्यः प्रदीयते । सत्पात्रेभ्यो यतो दत्ता लक्ष्मीः सुकृतभूर्भवेत् ॥ २०३॥ 25 प्रधानाः साधवोऽस्मञ्च वैयावृत्त्यादिसद्गुणैः । अमीषां देहि तत् तात ! जन्म खं सफलं कुरु ॥ २०४॥ बालग्लानादिसाधूनामानीतं चेन्मयाशनम् । उपकारि भवेदेषां किं न लब्धं मयात्र तत् ॥ २०५॥ एवं वदन्नसौ वृद्धो मिक्षायामादरं वहन् । परमाराध्यतां प्राप्तो गच्छे दानैकशुद्धधीः ॥ २०६॥ ६१०. तत्र गच्छे त्रयः" पुष्यमित्राः सुत्रामतेजसः । स्वप्रज्ञाज्ञातशास्त्रार्थाः सन्ति सन्तोषभूमयः॥२०७॥ घृतपूर्वस्तेषु पूर्वो वस्त्रपूर्वो द्वितीयकः । सुधीलिकापूर्व: पुष्यमित्रस्तृतीयकः ॥ २०८॥ 30 1 N तातः। 2 C यो। 3 C नानृतं क्वचित् ; A नानृतं महि । * 'उकर' इति B टि.। 4 B °करानायं । 5A परिछेदतो। 6 ACनः17 N मण्डल्या । 8 N ततो। 9 B राज्यं च । 10C भापयन् । 11 C प्रभोः। । 'वरांसु पडिउ' इति B टि.'लज्जाहीन' इति B टि.। 'वृद्ध बोलिउ' इति B टि.। 12 A वच्छ। T'शीघ्रं यास्यामि' इति Bटि। 18 A B सोत्साह; N सोत्साहं । 14 B आयांतीह। 15 B धामिका, Cधाम्मिकं । 16 C सूरिः। .. • || पाने त्यागी गुणे रागी भोगी परजनैः सह । शास्त्रे बोद्धा रणे योद्धा पुरुषः पंचलक्षणः ॥१॥ इति B टिप्पणी । 17 A त्रयं । 8 'इंद्र सरीषा वेजिइ छ।' इति B टि। 18 A पूर्व । Page #377 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 प्रभावकचरिते तत्राद्यपुष्यमित्रस्य लब्धिरासीच्चतुर्विधा । द्रव्यतः क्षेत्रतश्चापि कालतो भावतस्तथा ॥ २०९ ॥ द्रव्यतो घृतमेव स्यात् क्षेत्रतोऽवन्तिमण्डलम् । ज्येष्ठापाढे कालतस्तु भावतोऽथ निगद्यते ॥ २१० ॥ दुर्गता ब्राह्मणी षड्भिर्मासैः प्रसवधर्मिणी । तद्भर्तेति विमृश्याज्यं भिक्षित्वा' संचये दधौ ॥ २११ ॥ ततः सा प्रसवे चाद्यश्वीने क्षुद्वाधितं द्विजम् । तद् घृतं याचमानं तं रुणद्ध्यन्यनिराशया ॥ २१२ ॥ स मुनिवेदयेत दत्ते तदपि 'सा मुदा । यावद्गच्छोपयोग्यं स्यात् * तावदाप्नोति भावतः ।। २१३ ॥ वस्त्रादिपुष्यमित्रस्य प्रेक्ष्यते 'लक्षणं विदम् । द्रव्यतो लभते वस्त्रं क्षेत्रतो मथुरापुरि ॥ २१४ ॥ वर्षा - शिशिरमन्ते कालतो भावतस्त्विदम् । तस्य लब्धिविशेषोऽयं क्षयोपशमसंभवः ।। २१५ ॥ अनाथा महिला कापि 'कार्पासोच्चयमूल्यतः । तूलं संपिण्ड्य' कर्तित्वा वानकर्मकृतां गृहे ॥ २१६ ॥ कर्म कृत्वा वेतनेन पटं तेभ्यः प्रवाययेत् । शाटकं विपटा' तेनार्थिता तमपि यच्छति ।। २१७ ।। दुर्बलः पुष्यमित्रोऽपि यथालब्धं घृतं घनम् । भुनक्ति स्वेच्छयाऽभीक्ष्णं पाठाभ्यासात् तु दुर्बलः ॥२१८॥ स मनीषाविशेषेण गृहीतनवपूर्वकः । समभ्यस्य त्यहोरात्रं' मा विस्मार्षीन्मम श्रुतम् ॥ २१९ ॥ सनाभयो दशपुरे तस्य तिष्ठन्ति विश्रुताः । सौगतोपासकास्ते च सूरिपार्श्वे समाययुः ॥ २२० ॥ ऊचुर्योष्माकधर्मेऽस्मिन् ध्यानं नास्ति स चावदत् । ध्यानमस्माकमस्तीह यत् तत् तेषां न विद्यते ॥ २२२॥ भावत्कः पुष्यमित्रोऽयं ध्यानेनैवास्ति दुर्बलः । ते प्राहुर्मधुराहाराभावः कार्याय सव्रते ।। २२२ ॥ गुरुः प्रोवाच वृद्धानां प्रसादेन घृतप्लुतम् । भुंक्ते यथेच्छं सततं गुणनेन त्वयं कृशः ॥ २२३ ॥ कुतो वः स्नेहसंपत्तिरित्युक्ते गुरुरुत्तरम् । प्रादाद् घृतं पुष्यमित्रः समानयति तद् घनम् ॥ २२४ ॥ अथ न प्रत्ययो वस्तन्नयतामुं निजे गृहे । दिनानि कतिचिञ्चास्य स्निग्धाहारं प्रयच्छत ।। २२५ ॥ स्वयं ज्ञास्यथ सद्भावं दौर्बल्य हेतुमप्यथ । तैराहूतोऽप्यनुज्ञातो गुरुभिस्तगृहं ययौ ॥ २२६ ॥ पोष्यमाणो वराहारैरप्यसौ कृशतां भजेत् । अहर्निशमधीयानो रसास्वादं न बुध्यते ॥ २२७ ॥ स्वजना "व्यमृशन्नस्य भुक्तं भस्मनि होमवत् । ददुर्बहुतरं ते च ततोऽप्यस्य न किंचन ।। २२८ ॥ प्रेक्षिरे व्यतिरेकं ते प्रान्ताहारप्रदायिनः । न्यषेधयन्नध्ययने पुरावस्थाङ्गभागभूत् ॥ २२९ ॥ प्रतीतास्तेन संबोधिं" प्राप्यन्त स्वजना निजाः । पुनरागाद् गुरूपान्ते शान्ते चेतसि सुस्थितः ।। २३० ॥ ९११. तत्र गच्छे च चत्वारः प्राज्ञा मुनिमतल्लिकाः । I दुर्बलः पुष्यमित्रोऽथ विन्ध्याख्यः" फल्गुरक्षितः ॥ २३१ ॥ १६ गोष्ठामा हिलनामा च जितौशनसचेतनः । तेषां विन्ध्योऽथ मेधावी गुरून् विज्ञपयत्यदः ॥ २३२ ॥ महत्यामनुयोगस्य मण्डल्यां|| पाठघोषतः । 360 स्खलति श्रुतपाठो मे पृथग्मे कथ्यतां ततः ॥ २३३ ॥ - त्रिभिर्विशेषकम् । सूरिराह स्वयमहं व्याख्यामि भवतः पुरः । "व्याख्यानमण्डलीं तूल्लङ्घयामि महतीं कथम् ॥ २३४ ॥ तस्मात् ते वाचनाचार्यो दुर्बलः पुष्यमित्रकः । महामतिरुपाध्यायोऽधीष्व शीघ्रं तदग्रतः ॥ २३५ ॥ एवं कृते " दिनैः कैश्वित्स विन्ध्याध्यापको" गुरून् । कृतांजलि " रहोऽवादीत् प्रभो ! शृणुत मद्वचः ॥२३६॥ अहं वाचनया व्यग्रः स्वाधीतं विस्मरामि यत् । गुणने भङ्गपातेन तत् खिन्नः किं करोम्यहम् || २३७ ॥ 1 N भक्षिला । 2 N समुदा; C सुमुदा । 3 A 'वत्सोपयोग्यं । * 'तृप्तपर्यंतै' इति B टि० । 4 C लवणं । 5 N पुरी । 6 B C कर्पासो | 7 A संपीड्य । 'मूल्य' इति B टि० । 'निष्पत्नं' इति B टि० । 8A विटपा । 9 B भ्यस्यत्यतो बाढं । C आदर्शे । 11 BN संबोधं । 12 B विन्ध्याक्षः । 15 B विन्ध्योऽध्यापको ९ 'विक्षात्' इति B टि० 10 B विमृशन' । एष उत्तरार्द्धः पतितः || 'भणवानी मांडलई' इति B टि० 13 A व्याख्यानं । 14 B दिने । 16 C 'जलिखो । Page #378 -------------------------------------------------------------------------- ________________ २. आर्यरक्षितचरितम् । १७ यदा' स्वकगृहे प्रैषि पूज्यैर्गुणनवारणात् । तत्कृतात् स्खलितं किंचित् तदाऽधीतं पुरापि यत् ॥ २३८ ॥ यद्यतः परमेतस्य वाचनां दापयिष्यथ । ततो मे नवमं पूर्व विस्मरिष्यत्यसंशयम् ।। २३९ ।। श्रुत्वेत्यचिन्तयत् सूरिरीदृग् मेधानिधिर्यदि । विस्मरत्यागमं तर्हि कोऽन्यस्तं धारयिष्यति ।। २४० ।। ततश्चतुर्विधः कार्योऽनुयोगोऽतः परं मया । ततोऽङ्गोपाङ्गमूलाख्यग्रन्थच्छेदकृतागमः ॥ २४१ ॥ अयं चरणकरणानुयोगः परिकीर्तितः । उत्तराध्ययनाद्यस्तु सम्यग्धर्मकथापरः ॥ २४२ ॥ सूर्यप्रज्ञप्तिमुख्यस्तु गणितस्य निगद्यते । द्रव्यस्य दृष्टिवादोऽनुयोगाश्चत्वार ईदृशः ॥ २४३ ॥ - त्रिभिर्विशेषकम् । विन्ध्यार्थमिति सूत्रस्य व्यवस्था सूरिभिः कृता । पुरा चैकत्र सूत्रेऽभूदनुयोगचतुष्टयम् ॥ २४४ ॥ ६१२. अन्यदा मथुरापुर्यामार्यरक्षितसूरयः । तस्या भूमेरधिष्ठातुर्व्यन्तरस्याश्रयेऽवसन् ।। २४५ ।। इतश्चास्ति विदेहेषु श्रीसीमंधरतीर्थकृत् । तदुपास्त्यै ययौ शक्रोऽश्रौषीद् व्याख्यां च तन्मनाः || २४६ ।। 10 `निगोदाख्यानमाख्याच्च केवली तस्य तत्त्वतः । इन्द्रः पप्रच्छ भरते कोऽन्यस्तेषां विचारकृत् ॥ २४७ ॥ अथान् प्राह मथुरानगर्यामार्यरक्षितः । निगोदान् मद्वदाचष्टे ततोऽसौ विस्मयं ययौ ।। २४८ ।। प्रतीतोऽपि च चित्रार्थं वृद्धब्राह्मणरूपभृत् । आययौ गुरुपार्श्वे स शीघ्रं हस्तौ च धूनयन् ॥ २४९ ॥ काशप्रसूनसंकाशकेशो यष्टिश्रिताङ्गकः । सश्वासप्रसरो विष्वग्गलच्चक्षुर्जलप्लवः ॥ २५० ॥ युग्मम् । एवंरूपः स पप्रच्छ निगोदानां विचारणाम् । यथावस्थं गुरुर्व्याख्यत् सोऽथ तेन चमत्कृतः ।। २५१ ।। 15 जिज्ञासुर्ज्ञानमाहात्म्यं पप्रच्छ निजजीवितम् । ततः श्रुतोपयोगेन व्यचिन्तयदिदं गुरुः ॥ २५२ ॥ तदायुर्दिवसैः पक्षैर्मासैः संवत्सरैरपि । तेषां शतैः सहस्रैश्चायुतैरपि न मीयते ॥ २५३ ॥ लक्षाभिः कोटिभिः पूर्वैः पत्यैः पल्यशतैरपि । तलक्ष कोटिभिर्नैव सागरेणापि नान्तभृत् ॥ २५४ ॥ - युग्मम् । सागरोपमयुग्मे च पूर्णे' ज्ञाते तदायुषि । भवान् सौधर्मसुत्रामा परीक्षां किं न ईक्षसे ॥ २५५ ॥ प्रकाश्याथ निजं रूपं मनुष्यप्रेक्षणक्षमम् । यथावृत्ते समाख्याते शक्रः स्थाने निजेऽचलत् ॥ २५६ ॥ प्रतीक्षणे ऽर्थिते किंचिद् यावद् यतिसमागमम् । रूपर्द्धिदर्शनैः साधुनिदानेन न्यषेधयत् ।। २५७ ।। तथापि किंचिदाघेहि चिह्नमित्यथ सोऽतनोत् । वेश्म तद्विपरीतद्वाः प्रययौ त्रिदिवं ततः ।। २५८ ।। आयाते मुनिभिर्द्वारेऽनाप्ते गुरुरुदैरयत् । विपरीतपथा याथा जग्मुस्ते चातिविस्मिताः ॥ २५९ ॥ संभ्रमात् किं किमित्यूचिवांसस्ते बोधितास्तदा । गुरुभिर्गोत्रभिद्वृत्तं* याथातथ्यान्निवेदितम् ॥ २६० ॥ देवेन्द्रादर्शनात् खिन्ना इव किंचित् तदाऽवदन् । मन्दभाग्यैः कथं नाम दृश्यन्ते वासवा नरैः ॥ २६१ ॥ १३ ६१३. अथो विजहुरन्यत्र प्रभवो मथुरां पुनः । आगतो नास्तिवादी च तं गोष्ठामाहिलोऽजयत् ॥ २६२ ॥ असौ तत्रैव संघेन 'चतुर्मासीं व्यधाप्यत । वादलब्धियुतस्तादृक् केनावस्थाप्यते नहि ॥ २६३ ॥ आर्यरक्षितसूरिश्च व्यमृशत् कः पदोचितः । दुर्बलः पुष्यमित्रोऽयं तद्विचारे समागमत् ॥ २६४ ॥ सूरीणां निजवर्गीया व्यमृशन् फल्गुरक्षितम् । गच्छाधिपत्ये तं गोष्ठामाहिलं चात्र मोहतः ॥ २६५ ॥ कुम्भत्रितयमानायि तत्राचार्यैः सुपूरितम् । निष्पावतैलसर्पिर्भिरथ तच विरेचितम् ॥ २६६ ॥ वल्लाः सर्वेऽपि निर्यातास्तैलमीपत् पुनः स्थितम् । घृतं च बहुसंलग्नं पश्यतेमामुदाहृतिम् ॥ २६७ ॥ दुर्बलेऽहं मुनौ जज्ञे शतशिम्बिककुम्भवत् । बन्धौ" तैलकुटौपम्यो मातुले घृतकुम्भवत् ॥ २६८ ॥ 30 361 5 20 1 A यथा । 2 A 'रतिष्ठातु । 3 A तत्त्वदः । 4BCN विचारणम् । 5 A B ज्ञाते पूर्णे । 6 A B शक्रस्थाने । 7 B प्रतिक्षिणे । 8 N विस्मृताः । * 'इंद्रनं' इति B टि० । 9A चातु। 10 B दाहृतं । + 'वला इति B टि० । 11 B बन्ध्यो । प्र० ३ Page #379 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 362 10 तन्मत्पदेऽयमेवास्तु प्रतीष्टं तैर्गुरोर्वचः । ततो न्यवेशयन् तत्र परमाक्षरमाईतम् ॥ २६९ ।। ततो गुरुभिरादिष्टं दुर्बलस्य नवप्रभोः । मदीयमातुल-भ्रात्रोत्यं मद्वत् पितुश्च मे ॥ २७० ॥ यतयोऽन्येऽपि गच्छस्था गुरुभिः पितृसोदरौ । तावशिक्ष्यन्त साध्व्यश्च वचोभिर्मधुरैस्तदा ॥२७१ ।। यूयं मयीव वर्तध्वं मत्तोऽपि विनयाधिका: । अस्मिन् यतो व्रताचारे स्मृते वा विस्मृतेऽपि वा ॥ २७२ ॥ अकृते वा कृते वापि तत्सर्व ममृषे मया । पुनरेष' नवत्वेनाकृतेक्षणमवाप्स्यति ॥ २७३ ।।-युग्मम् । ततोऽस्यापतितं वाक्यं कार्यमेव सदोद्यतैः' । आमृत्यु पादमूलं च न मोक्तव्यममुष्य भो! ॥ २७४ ॥ एवं गच्छव्यवस्था तैरायरक्षितसूरिभिः। विहिता प्रान्तकाले त्वनशनं प्रत्यपादि च ।। २७५ ॥ निर्यामिताश्च गीतार्दैवीं भुवमुपाययुः । पृथक्करणतः सर्वानुयोगस्यानुवर्तकाः ॥ २७६ ॥-युग्मम् । १४. श्रीपुष्यमित्रसरिश्च गच्छं वर्तयते ततः । गरुतोऽभ्यधिकां चास्य समाधिमुदपादयत् ॥ २७७ ।। स गोष्ठामाहिलस्तत्र यथाविप्रतिपत्तिभूः । निहवः सप्तमो जज्ञे ज्ञेयं शास्त्रान्तराद्धि तत् ॥ २७८ ॥ इत्यार्यरक्षितविभोर्विशदं चरित्रं चित्रं जगत्रितयपावनगाङ्गवारि । विद्वज्जनश्रवणकुण्डलतां प्रयातमापुष्पदन्तरुचि नन्दतु वन्दनीयम् ॥ २७९ ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसमभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ सोमर्षिसूनोः कथा श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गो द्वितीयोऽगमत् ॥ २८० ॥ ॥ ग्रन्थानं० २८५, अक्षर ११ ॥ उभयं ४९२ अक्षर २२॥ छ । 1C पुनरेव । 2 A सदाहती। 3N भुपपादयन् । Page #380 -------------------------------------------------------------------------- ________________ 363 ३. आर्यनंदिलचरितम् । ३. श्रीआर्यनन्दिलचरितम् । 15 ६१. आर्यरक्षितवंशीयः स श्रीमानार्यनन्दिलः। संसारारण्यनिर्वाहसार्थवाहः पुनातु वः ॥ १॥ क आर्यनन्दिलस्वामिगुणवर्णन ईशिता । अष्टौ कुलानि नागानां यदाज्ञां शिरसा दधुः ॥ २ ॥ यत्प्रसादेन वैरोट्या क्षमाया उपदेशतः । नागेन्द्रदयिता जज्ञे नाममन्त्राद् विपापहा ॥ ३ ॥ किंचित् प्रस्तौमि तद्वृत्तं गुरुणा गुरुणादृतः । प्रसादेन मृगाङ्कस्थो मृगः किं नाश्रुते नभः ॥४॥ 5 अस्ति स्वस्तिनिधिः श्रीमत् पद्मिनीखण्डपत्तनम् । मण्डितं सारकासारैः पद्मिनीखण्डमण्डितैः ॥ ५ ॥ तत्र *वित्रासिताशेषशत्रुपक्षः क्षमापतिः। पद्मप्रभाभिधः पद्मासन पद्मनिभाननः ॥ ६ ॥ तस्य पद्मावती कान्ता कान्ताशतशिरोमणिः। यया देहश्रिया जिग्ये कान्ता स्वर्गपतेरपि ॥ ७ ॥ तत्रामात्रश्रियां पात्रं श्रेष्ठी श्रेष्ठकलानिधिः । अर्थिचातकपाथोदः' पद्मदत्तोऽस्ति विश्रुतः ॥ ८ ॥ तस्य पद्मयशा नाम वल्लभाऽस्ति रतिप्रभा । पुत्रः सुत्रामपुत्राभरूपः पद्माभिधस्तयोः ।। ९॥ 10 कलाकलापसंपूर्ण तं मत्वा सार्थनायकः । वरदत्तः स्वकां पुत्रीं वैरोट्याख्यां व्यवायत् ॥ १० ॥ अन्यदा वन्यदावाग्निदुस्सहे समुपागते । अन्तप्रतिभुवि न्यक्षपक्षेषु जगतोऽशिवे ॥ ११ ॥ युतः स परिवारेण पुण्यनैपुण्यसंक्षयात् । वरदत्तः पुरं प्राप विपापः समवर्तिनः ॥ १२॥-युग्मम् । ततः प्रभृति तुच्छत्वात् श्वश्रूः शुश्रूषिताप्यलम् । वैरोट्यामवजानाति तां निष्पितगृहामिति ॥ १३ ॥ रूपं राढा धनं तेजः सौभाग्यं प्रभविष्णुता । प्रभावात् पैतृकादेव नारीणां जायते ध्रुवम् ॥ १४ ॥ ततस्तद्वचनैना विनीतानां शिरोमणिः । साऽहोरात्रं भजेत् कार्य कर्मोपालम्भतत्परा ॥ १५ ॥ अन्येाः साऽथ भोगीन्द्रखनसंसूचितं तदा । उवाह रत्नगर्भव रत्नं गर्भ शुभाद्भुतम् ॥ १६ ॥ तृतीये मासि पूर्णेऽथ' दोहदं द्रोहदं द्विषाम् । बभार सारसत्त्वाढ्या दृढं पायसभोजने ॥ १७ ॥ ६२.अथार्यनन्दिल: सूरिरुद्याने समवासरत् । साधुवृन्दवृतः सार्द्धनवपूर्वधरः प्रभुः ॥ १८ ॥ तस्यामापन्नसत्त्वायामपि श्वश्रूरदक्षिणा । वदन्ती कद्वदा यत्किंचिदपि प्रतिकूलति ॥ १९ ॥ अस्याः कथं सुतो भावी निर्भाग्यैकशिरोमणेः । सुतैव भाविनी निष्पिच्याया दारिद्यदीर्घिका ॥ २० ॥ इत्थं दुर्वचनैर्दूना साऽथ प्रभुपदान्तिकम् । आयाद् विमृश्य यच्चैत्यगृहं पितृगृहं ननु ॥ २१ ॥ अभिवन्द्याथ साऽवादीदुदश्रु प्राग्भवे मया । प्रभो! विराधिताम्बा किं यन्मय्यपि विरोधिनी ॥ २२ ॥ प्रभुः 'प्राह पुराकर्मकृते दुःखसुखे जने । तत् किमन्यस्य दोषो हि दीयतेऽत्र विवेकिभिः ॥ २३ ॥ मानुष्ये दुर्लभे लब्धे सुखदा श्लाघ्यते क्षमा । यदस्यामादृतायां ते सर्व भावि शुभं शनैः ॥ २४ ॥ 25 ज्ञानाज्ज्ञातो मया वत्से ! दोहदस्तव पायसे । अवतीर्णः सुपुण्येन सोऽपि संपूरयिष्यते ॥ २५ ॥ इति वागमृतैस्तस्या विध्यायन्मन्युपावकः । शीतीभूता ययौ गेहे स्मरन्ती तद्वचो" हृदि ।। २६ ।। पुण्डरीकतपश्चैत्र पौर्णिमास्यामुपोषिता । व्यधात् पद्मयशास्तस्योद्यापनं च प्रचक्रमे ॥ २७ ॥ तद्दिने पायसापूर्णः प्रदीयेत पतगृहः । गुरूणां समधर्माणां वात्सल्यं क्रियतेऽथ सा ॥ २८ ॥ तस्मिन् कृते समस्तेऽपि कदर्यान्नं ददे तदा । "श्वश्र्वावज्ञावशाद् वध्वा धिग् दर्प गुणदूपकम् ॥ २९ ।। 30 20 * 'नसाड्या' इति B टि। 1A B °पाथोदपद्म। । 'यमस्य पुरं प्राप' इति B टि.। 2 B C च। 'कटुभाषिणी' इति B टि. | 3 AC नतु । 4 CN उदश्रुः । 5 A विराधितं वा । 6 N °मय्यति । 7 N प्रभुराह । 8 CN मानुषे। 9 N सपुण्येन । 10 A तस्य । 11 A B °पावका । 12 A सदचो। 13 A खना; B खथा । 14 A दूषणं । Page #381 -------------------------------------------------------------------------- ________________ २० प्रभावकचरिते 364 15 वधूयॊहृदमाहात्म्यात् किंचिच्छेषं च पायसम् । वस्त्रे बद्धा घटे क्षिप्त्वा जलाय' च बहिर्ययौ ॥ ३० ।। कुम्भं मुक्त्वा तरोर्मूले यावद् याति जलाश्रये । अहिशौचाय सद्वृत्ता क्षैरेयीस्वादत'न्मनाः ॥ ३१ ॥ ततोऽलिञ्जरनागेन्द्रकान्ताप्यागाद् रसातलात् । भ्रमन्ती पायसे लुब्धा तदैक्षिष्ट घटे च सा ।। ३२ ।। वस्त्रखण्डात् समाकृष्य बुभुजे चाथ तत्तया। पुनर्यथागतं प्रायात् पातालं नागवल्लभा ।। ३३ ॥ प्रत्यावृत्ता च वैरोट्या तदप्रेक्ष्य घटान्तरा । न शुशोच न चाकुप्यत् सा सती किंत्विदं जगौ ॥ ३४॥ येनेदं भक्षितं भक्ष्यं पूर्यतां तन्मनोरथः । यादृग्ममेति शान्तान्तःकरणेत्याशिषं ददौ ॥ ३५ ॥ ६३.इतश्च पन्नगेन्द्रस्य कान्तया पत्युरप्रतः । निवेदितेऽवधेात्वा सर्व तां स विगीतवान् ।। ३६ ॥ सानुतापा ततः सापि तदुपनगृहस्थिते:* । स्त्रियः स्वप्नं ददौ तस्याः क्षमया रञ्जिता सती ।। ३७ ॥ यदलितरनागस्य प्रियाऽहं तनया च मे । वैरोट्या पायसं दद्या अस्या दोहदपूरकम् ।। ३८ ।। तथा च मद्वचः कथ्यं तवाहं यत्पितुर्ग्रहम् । ध्रुवं निवारयिष्यामि श्वश्रूभवपराभवम् ॥ ३९ ॥ भोजिता पायसं भक्त्या तया सा पुण्यवर्णिनी । संपूर्णदोहदा प्रीताऽजीजनत् सुतमद्धतम् ॥ ४०॥ नागकान्तापि सूते स्म नागानां शतमुत्तमम् । वर्द्धन्ते तेजसा तेऽपि तेजःप्रतिनिभप्रभाः॥४१॥ वैरोट्या नागिनीं दध्यौ नामारोपण पर्वणि । नन्दनस्य ततोऽम्बाया आदेशात् पन्नगोत्तमैः॥ ४२ ॥ वयं पितृगृहं तस्याः प्रतिश्रुत्येति मानुषे । लोके तैरेत्य तद्गहमलञ्चके ससंमदैः ॥ ४३ ॥-युग्मम् । . केचिन्मतङ्गजारूढा अश्वारूढाश्च केचन । सुखासनगताः केचित् केचिन्नरविमानगाः ॥४४॥ वैक्रियातिशयाद् रूपशतभाजः सुरा अथ । तद्वेश्म संकटं चक्रुः पाटकं चापि पत्तनम् ॥ ४५ ॥ केऽपि बाला घटे क्षिप्त्वा अपिधानाघृतास्यके । रक्षार्थमंबया सर्पा वैरोट्यायाः समर्पिताः ।। ४६ ॥ वधूपितृकुले तस्मिन्नायाते 'श्रीकलाद्भुते । श्वश्रूः स्नानादिभिस्तेषां सत्कर्तुमुपचक्रमे ।। ४७ ॥ अहो! लक्ष्मीवतामेव पक्षः श्रेयान् जयी जने । यज्जातेयं विगीता सा तन्निजा गौरवास्पदम् ॥ ४८॥ कयापि कर्मकर्याऽथ पर्वकर्मविहस्तया । अश्मन्तकस्थितस्थालीमुखे नागघटो ददे ॥ ४९ ॥ . दृष्ट्वा व्याकुलया वैरोट्यया चोत्तारितो घटः । स्नातया जननीवाक्यात् केशाद्भिः सोऽभ्यषिच्यत ॥५०॥ ते तत्प्रभावतः स्वस्थास्तस्थुरेकः पुनः शिशुः । अस्पर्शाज्जलबिन्दूनां विपुच्छोऽजायत क्षणात् ॥ ५१॥ स्खलिते यत्र तत्रापि क्षुतादौ वदति स्म सा । बण्डो जीवत्विमां वाचं तस्य स्नेहेन मोहिता ॥ ५२ ॥ बन्धवो नागरूपास्ते सर्वेभ्यो ददुरद्भुतम् । क्षौमसौवर्णरत्नौघमुक्ताभरणमण्डलम् ॥ ५३ । तत्र पर्वणि संपूर्णे यथास्थानं च ते ययुः । नागास्तेन प्रभावेण गौरव्या साऽभवद् गृहे' ॥ ५४॥ अन्यदालिचरः पुत्रान् नागराजो निमालयन् । बण्डं ददर्श कोपश्च चक्रेऽवयवखण्डनात् ॥ ५५ ॥ तज्ज्ञात्वाऽवधिना गेहे वैरोट्यायाः समाययौ । दशमस्या विधास्यामि ध्रुवं मन्नन्दनद्रुहः ॥ ५६ ॥ इति संश्रवमाकर्ण्य पत्युस्तद्रक्षणोद्यता। समागान्नागिनी भक्ता वैरोट्यति प्रवादिनी ।। ५७ ॥ गिरेति श्रुतया पल्याः किञ्चिच्छान्तः परीक्षितुम् । अन्तर्गृहं कपाटस्य पश्चागृढतनुः स्थितः ।। ५८ ।। प्रदोषतामसात् किंचिदररिं स्थितमग्रतः । अदृष्ट्वा रभसा यान्ती सा गुल्फे पीडिता भृशम् ॥ ५९॥ वण्डो जीवत्विति ततो वादिनी फणभृत्पतिम् । सद्यः सन्तोषयामास तुष्टोऽसौ नूपुरे ददौ ॥ ६ ॥ यातायतं चानुजज्ञे तस्याः पातालवेश्मसु । तेन नागाश्च तद्नेहमायान्त्यपि यथा तथा ॥ ६१ ॥ 1A जलायेव; B जलयेव । 2 B वन्मनाः। 3A 'तापात। * 'उपघ्नं खन्तिकाश्रयः' इति Bटि.। 4 CN दोहदप्रीता। 5 B N रोपणि°। 6 BN श्रीकुला 17A ततोऽभवत्। 8A पत्न्या । 'ऊलालानी रहणइ आवी रहिट' इति Bटि. Page #382 -------------------------------------------------------------------------- ________________ 365 ३. आर्यनंदिलचरितम् । ततो बालाबलामुख्यो'ऽभवल्लोको भयभ्रमि' । इति ख्यातं च तद्गहं दुर्गमं नागमन्दिरम् ॥ ६२॥ विज्ञप्तं पद्मदत्तेन गुरूणां तद् यथातथम् । जगदुस्ते च नागानां स्ववध्वा ख्यापयेरिदम् ॥ ६३ ॥ अस्मद्गृहे न वस्तव्यं जनानुग्रहकाम्यया । वस्तव्यं वा न दष्टव्यमिति कृत्यं मदाज्ञया ॥ ६४ ॥ वैरोट्यायाः समादिष्टं त्वं गच्छाशीविषाश्रये । वक्तव्या नागिनीपुत्रा उल्लङ्घयाऽऽज्ञा हि मे नहि ॥ ६५ ।। तया गत्वा च पाताले ज्ञापिताः फणभृद्वराः । आज्ञां प्रभोस्ततो मान्याऽमीषामाख्येयमद्भता॥६६॥ 5 'जीवतान्नागिनी नागशतं चास्यास्तथा पिता । 'अलिञ्जरश्च नागेन्द्रो विषज्वाला प्लुताम्बरः ॥ ६७ ॥ . अनाथाऽहं च सन्नाथा कृता येन सनूपुरौ । चरणौ रचितावित्याशिष प्रादात् सुधोमिभाम् ॥ ६८ ॥ छत्रध्वजावृतिध्यानाद् देवदेवजिनेशितुः । पन्नग-प्रेत-भूताग्नि-चौर-व्यालभयं नहि ॥ ६९॥ डाकिनी-शाकिनीवृन्दं योगिन्यश्च निरन्तरम् । न विद्रवन्ति जैनाज्ञा यस्य मूर्धनि शेखरः॥ ७० ॥ यश्च तस्य गुरोराज्ञां वैरोट्यायास्तथा स्तवम् । नित्यं ध्यायति तस्य स्यान्नैव क्षुद्रभवं भयम् ॥ ७१ ॥ 10 'गुडाज्यपायसः स्वायं बलिं ढोकयते च यः। जिनस्य जैनसाधोश्च दत्ते सा तं च रक्षति ॥ ७२ ।। उपदेशं प्रभोरेनमाकान्येऽपि भोगिनः । उपशान्तास्तथा पूज्या वैरोट्याख्याऽभवत् सती॥ ७३ ॥ नागदत्तश्च तत्पुत्रो भाग्यसौभाग्यरङ्गभूः । तत्कुलोन्नतिमाधत्त धर्मकर्मणि कर्मठः ॥ ७४ ॥ संसारानित्यतामन्यदिने सद्गुरुगीभरात् । संभाव्य नागदत्तं स्खे पदे न्यास्थद् गुणोज्वलम् ।। ७५ ॥ पद्मदत्तः प्रियापुत्रसहितो जगृहे व्रतम् । उमं ततस्तपस्तप्त्वा सौधर्म ससुतो ययौ ॥ ७६ ॥ 15 तथा पद्मयशाः" पूज्यादेशाद् वध्वा तया सह । मिथ्यादुष्कृतमाधाय देवी तत्रैव साभवत् ।। ७७ ।। वैरोट्याऽपि फणीन्द्राणां ध्यानाद् धर्मोद्यता सती । मृत्वाऽभूद् धरणेन्द्रस्य देवी श्रीपार्श्वसेवितुः ॥ ७८ ॥ सापि "प्रभौ भक्तिमतां चक्रे साहाय्यमद्भुतम् । विषवह्वयादिमीतानां दधात्युपशमं ध्रुवम् ॥ ७९ ॥ श्रीआर्यनन्दिलः स्वामी वैरोट्यायाः स्तवं तदा । 'नमिऊण जिणं पास' मिति मञान्वितं व्यधात् ।।८०॥ एकचित्तः पठेन्नित्यं त्रिसन्ध्यं य इमं स्तवम् । विषाद्युपद्रवाः सर्वे तस्य न स्युः कदाचन ॥ ८१ ॥ 20 "ये वैरोव्याख्यानमेतत् पवित्रम् "क्षान्त्यक्षीणश्रेयसां मूलशाला। श्रुत्वा मा ये क्षमामाद्रियेरन् तेषां खर्गों नापि मोक्षो दुरापः ॥ ८२॥ श्रीचन्द्रप्रभसृरिपसरसीहंसप्रभः श्रीप्रभा- चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ श्रीनन्दिलाख्यान श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गस्तृतीयोऽजनि ॥ ८३॥ प्रभो श्रीप्रद्युम्नाभिघनरसधाराधर ! विना भवन्तं सद्गुर्वक्षरविषयतृष्णातरलितम् । सुलम्भान्यश्रीमद्भुवननिरपेक्षं विशदनै""गिरासारैः शिष्यं ननु धिनु निजं चातक"शिशुम् ॥ ८४ ॥ 30 ॥ इति श्रीनन्दिलाचार्यप्रबन्धः, तृतीयः॥ ॥ ग्रंथान ८७, अक्षर २४ ॥ उभयं ५७७, अक्षर २४॥ 1C वालामुख्यो। 2 CN 'भ्रमिः। 3 B वास्तव्यं 1 4 CN फणवद्। 5 A B °मद्भुताः। 6 A BN जीविता। 7CN आलि°18 N°व्याला 19 A ध्यानादेव। 10 N न्याधादू। 11 B पद्मजसा । 12 BN प्रभोः। 13 A यः। 14 A क्षतिक्षी | 15 A विशदिनै। 16 N गिरा सारैः। 17Cचातक। AC आदर्श नोपलभ्यते समाप्तिसूचका पंक्तिरियम्। Page #383 -------------------------------------------------------------------------- ________________ 356 प्रभावकचरिते ४. श्रीकालकसूरिचरितम् । 10 ३१.श्रीसीमंधरतीर्थेशविदितोऽनणुतो गुणात् । कुतश्चिदपि सोऽव्याद्वः कालकः सूरिकुञ्जरः ॥ १॥ प्राच्यैर्बहुश्रुतैर्वृत्तं यस्य पर्युषणाश्रयम् । आदृतं कीर्यते किं न शकटी शकटानुगा ॥ २ ॥ श्रीधरावासमित्यस्ति नगरं न' गरो जयी । द्विजिह्वास्यसमुद्गीर्णो यत्र साधुवचोऽमृतैः ॥ ३ ॥ आशाकम्बावलंबाढ्या' महाबलभरोच्छ्रिता । कीर्ति-पताकिका यस्याक्रान्तव्योमा गुणाश्रया ॥४॥-युग्मम् । श्रीवैरिसिंह' इत्यस्ति राजा विक्रमराजितः । यत्प्रतापो रिपुत्रीणां पत्रवल्लीरशोषयत् ॥ ५ ॥ तस्य श्रीशेषकान्तेव कान्ताऽस्ति सुरसुन्दरी । उत्पत्तिभूमिभद्रस्य महाभोगविराजिनः ॥ ६ ॥ जयन्त इव शक्रस्य शशाङ्क इव वारिधेः । कालको कालकोदण्डखण्डितारिः सुतोऽभवत् ॥ ७ ॥ सुता सरखती नाम्ना ब्रह्मभूर्विश्वपावना । यदागमात् समुद्रोऽपि गुरुः सर्वाश्रयोऽभवत् ॥ ८ ॥ कालकोऽश्वकलाकेलिकलनायान्यदा बहिः । पुरस्य भुवमायासीदनायासी हयश्रमे ॥ ९ ॥ तत्र धौरितकात् प्लुत्या वल्गितेनापि वाहयन् । उत्तेजिताल्लसद्गत्या हयानुत्तेरितादपि ।। १० ॥ *श्रान्त स्तिमितगन्धर्वो गन्धर्व इव रूपतः । अशृणोन्मसृणोदारं स्वरमाराममध्यतः ॥ ११॥ . . अथाह मत्रिणं राजपुत्रः कीदृक् स्वरो ह्यसौ । मेघगर्जितगम्भीरः' कस्य वा ज्ञायतां ततः ॥ १२ ॥ व्यजिज्ञपत् स विज्ञाय नाथ ! सूरिगुणाकरः। प्रशान्तपावनी मूर्ति विभ्रद् धर्म दिशत्यसौ ॥ १३ ॥ विश्राम्यद्भिर्नपारामे श्रूयतेऽस्य वचोऽमृतम् । अस्त्वेवमिति सर्वानुज्ञाते तत्राभ्यगादसौ ।। १४ ।। गुरुं नत्वोपविष्टे च विशेषादुपचक्रमे । धर्माख्यां योग्यतां ज्ञात्वा तस्य ज्ञानोपयोगतः ॥ १५ ॥ 'धर्मार्हद्-गुरुतत्त्वानि सम्यग् विज्ञाय संश्रय' । ज्ञान-दर्शन-चारित्ररत्नत्रयविचारकः ॥ १६ ॥ धर्मो जीवदयामूलः, सर्वविद् देवता जिनः । ब्रह्मचारी गुरुः संगभङ्गभू रागभङ्गभित् ॥ १७ ॥ व्रतपञ्चकसंवीतो यतीनां संयमाश्रितः । दशप्रकारसंस्कारो धर्मः कर्मच्छिदाकरः ॥ १८ ॥ य एकदिनमप्येकचित्त आराधयेदमुम् । मोक्षं वैमानिकत्वं वा स प्राप्नोति न संशयः ॥ १९ ॥ अथो गृहस्थधर्मश्च व्रतद्वादशकान्वितः । दानशीलतपोभावभङ्गीभिरभितः शुभः ॥२०॥ स सम्यकपाल्यमानश्च शनैर्मोक्षप्रदो नृणाम् । जैनोपदेश एकोऽपि संसाराम्भोनिधेस्तरी ॥ २१ ॥ श्रुत्वेत्याह कुमारोऽपि मंगिनीमंगिनीं दिश" । दीक्षां मोक्षं यथाज्ञानवेलाकूलं लभे लघु ॥ २२ ॥ पितरौ स्वावनुज्ञाप्यागच्छ तत्" तेऽस्तु चिन्तितम् । अत्यादरेण तत् कृत्वागाजाम्या सहितस्ततः ।।२३।। प्रव्रज्याऽदायि तैस्तस्य तया युक्तस्य च स्वयम् । अधीती" सर्वशास्त्राणि स प्रज्ञातिशयादभूत् ॥ २४ ॥ स्वपट्टे कालक" योग्यं प्रतिष्ठाप्य गुरुस्ततः । श्रीमान गुणाकरः सूरिः प्रेत्यकार्याण्यसाधयत् ॥२५॥ ६२.अथ श्रीकालकाचार्यों विहरन्नन्यदा ययौ । पुरीमुज्जयिनीं बाह्यारामेऽस्याः समवासरत् ।। २६ ।। मोहान्धतमसे तत्र मनानां भव्यजन्मिनाम् । सम्यगर्थप्रकाशेऽभूत् प्रभूष्णुर्मणिदीपवत् ॥ २७ ॥ 30 तत्र श्रीगर्दभिल्लाख्यः पुयां राजा महाबलः । कदाचित् पुरबाटोळ कुर्वाणो राजपाटिकाम् ॥ २८ ॥ 25 ___ IN धारावास 12Cनरो। 3 N आशशाकं बलं वाट्या । 4 N °वीरसिंह। 5 N विराजिता। 'थोड थाकु' इति B टि। 6A शान्त°। 7A. गंभीर। 8 A B धर्मों । 9 B संश्रियः। 10 विचारकं । 11 N B दिशः। 12 AN गच्छतस्ते । 'भगिन्या सहित आविउ' इति B टि.। 13 A अधीता । 14 A Bखे प?। 15 A B कालिकं । 'श्रीसूर्य' इति B टि. Page #384 -------------------------------------------------------------------------- ________________ 367 ४. कालकसूरिचरितम् । कर्मसंयोगतस्तत्र वजन्तीमैक्षत स्वयम् । जामि कालकसूरीणां काको दधिघटीमिव ॥ २९ ॥-युग्मम् । हा रक्ष रक्ष सोदर्य! 'क्रन्दन्तीं करुणवरम् । अपाजीहरदत्युग्रकर्मभिः पुरुषैः स ताम् ॥ ३० ॥ साध्वीभ्यस्तत् परिज्ञाय कालकप्रभुरप्यथ । स्वयं राजसमज्यायां गत्वावादीत् तदप्रतः ।। ३१ ।। वृत्तिर्विधीयते कच्छे रक्षायै फलसंपदः । फलानि भक्षयेत् 'सैवाख्येयं कस्याप्रतस्तदा ॥ ३२ ॥ राजन् ! समग्रवर्णानां दर्शनानां च रक्षकः । त्वमेव तन्न ते युक्तं दर्शनि व्रतलोपनम् ॥ ३३ ॥ उन्मत्तकभ्रमोन्मत्तवदुन्मत्तो नृपाधमः । न मानयति गामस्य म्लेच्छवद् ध्वंसते तथा ॥३४॥ संन मश्रिभिः पौरैरपि विज्ञापितो दृढम् । अवाजीगणदारूढो मिथ्यामोहे गलन्मतिः ॥ ३५ ॥ प्राकक्षात्रतेज आचार्य उन्निद्रमभजत् ततः । प्रतिज्ञां विदधे घोरां तदा कातरतापनीम् ॥ ३६ ।। जैनापभ्राजिनां ब्रह्मबालप्रमुखघातिनाम् । अर्हद्विम्बविहन्तणां लिप्येऽहं पाप्मना स्फुटम् ॥ ३७॥ न चेदुच्छेदये शीघ्रं सपुत्रपशुबान्धवम् । अन्यायकर्दमकोडं विब्रुवन्तं नृपब्रुवम् ॥ ३८ ॥-युग्मम् । 10 असंभाव्यमिदं तत्र सामान्यजनदुष्करम् । उक्त्वा निष्कम्य दम्भेनोन्मत्तवेषं चकार सः ॥ ३९ ॥ एकाकी भ्रमति स्मायं चतुष्के चत्वरे त्रिके। असम्बद्धं बदन् द्वित्रिश्चेतनाशून्यवत् तदा ॥४०॥ गर्दभिल्लो नरेन्द्रश्चेत् ततस्तु किमतः परम् । यदि देशः समृद्धोऽस्ति ततस्तु किमतः परम् ॥ ४१ ॥ वदन्तमिति तं श्रुत्वा जनाः प्राहुः कृपाभरात् । स्वसुर्विरहितः सूरिस्ताहगूपहिलतां गतः॥४२॥-युग्मम् । दिनैः कतिपयैस्तस्मानिर्ययावेक एव सः । पश्चिमां दिशमाश्रित्य सिन्धुतीरमगाच्छनैः ॥ ४३ ॥ 15 ६३. शाखिदेशश्च तत्रास्ति राजानस्तत्र शाखयः । शकापराभिधाः सन्ति नवतिः षनिरर्गला ॥ ४४ ।। तेषामेकोऽधिराजोऽस्ति सप्तलक्षतुरङ्गमः। *तुरङ्गायुतमानाचापरेऽपि स्युनरेश्वराः॥ ४५ ॥ एको माण्डलिकस्तेषां प्रैक्षि कालकसूरिणा । अनेककौतुकप्रेक्षाहृतचित्तः कृतोऽथ सः॥४६॥ असौ विश्वासतस्तस्य वयस्यति तथा नृपः । तं विना न रतितस तं बहुक्तैर्यथा क्षणम् ॥ ४७॥ सभायामुपविष्टस्य मण्डलेशस्य सूरिणा। सुखेन तिष्ठतो गोष्ठयां राजदूतः समाययौ ॥४८॥ प्रवेशितश्च विज्ञप्ते प्रतीहारेण सोऽवदत् । प्राचीनरूदितो भक्त्या गृह्यतां राजशासनम् ॥ ४९॥ असिधेनुं च भूपोऽथ तद्गृहीत्वाशु मस्तके । उर्द्धभूयाथ संयोज्य वाचयामास च स्वयम् ॥ ५० ॥ इति कृत्वा विवर्णास्यो वक्तुमप्यक्षमो नृपः । विलीनचितः श्यामाङ्गो" निःशब्दाषाढमेघवत् ॥ ५१ ।। पृष्टश्चित्रान्मुनीन्द्रेण" प्रसादे स्वामिनः स्फुटे । आयाते प्राभृते हर्षस्थाने किं विपरीतता ॥५२॥ तेनोचे मित्र! कोपोऽयं न प्रसादः प्रभोर्ननु । प्रेष्यं मया शिरश्छित्वा स्वीयं शत्रिकयानया ॥५३॥ 25 एवं कृते च वंशे नः" प्रभुत्वमवतिष्ठते । नो चेद् "राज्यस्य राष्ट्रस्य विनाशः समुपस्थितः ।। ५४ ॥ शनिकायामथैतस्यां षण्णवत्यङ्कदर्शनात् । मन्ये षण्णवतेः सामन्तानां क्रुद्धो धराधिपः ॥ ५५ ॥ ६४.सर्वेऽपि गुप्तमाह्वाय्य सूरिभिस्तत्र मेलिताः । तरीभिः सिन्धुमुत्तीर्य सुराष्ट्रां ते समाययुः ॥ ५६ ॥ घनागमे समायाते तेषां गतिविलम्बके । विभज्य षण्णवत्यशैस्तं देशं तेऽवतस्थिरे ॥ ५७ ॥ राजानस्त तथा सूरा वाहिनीव्यूहवृद्धिना। राजहंसगुहा भूयस्तरवारितरङ्गिणा ॥ ५८ ॥ 80 बलभिद्धनुरुल्लासवता चाशुगमीभृताए । समारुध्यन्त मेघेन । बलिष्ठेनेव शत्रुणा ॥ ५९॥ 1 BC कन्दन्ती। 2 N करुणं । 3 N भक्षये शेवा। 4 N तथा। 5 B दयनि । 6N तापिनीं। 7 A °वं । * 'दस सहन' इति B टि.। 8 A °N परेऽपि । 9N विज्ञप्तेः। 10 B श्यामाको। 11C नरेन्द्रण। 12 N मे। 13 N राष्ट्रस्य राज्यस्य । । एतत्पूर्वार्द्धस्थाने मुद्रितपुस्तके-'साध्वी साध्वी खया पाप श्येनेन चटकेव यत्' एतादृशः पाठो लभ्यते । 'बाण' इति B टि.। Page #385 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 368 10 15 निर्गमय्यासनादुनमुपसर्गमुपस्थितम् । प्रापुर्घनात्ययं *मित्रमिवाब्जास्यविकाशकम् ॥ ६॥ परिपक्रिमवाक्शालिः प्रसीदत्सर्वतोमुखः । अभूच्छरहतुस्तेषामानन्दाय सुधीरिव ।। ६१ ॥ सूरिणाथ सुहृद्राजा प्रयाणेऽजलप्यत स्फुटम् । स प्राह शंबलं नास्ति येन नो भावि शं बलम् ।। ६२ ।। श्रुत्वेति कुम्भकारस्य गृह एकत्र जग्मिवान् । वह्निना पच्यमानं चेष्टकापाकं ददर्श च ॥ ६३ ॥ कनिष्ठिकानखं पूर्ण चूर्णयोगस्य कस्यचित् । आक्षेपात् तत्र चिक्षेपाक्षेप्यशक्तिस्तदा गुरुः॥ ६४ ॥ विध्यातेऽत्र ययावने राज्ञः प्रोवाच वत्सखे।। विभज्य हेम गृहीत यात्रासंवाहहेतवे ॥६५॥ तथेत्यादेशमाधाय तेऽकुर्वन् पर्व सर्वतः । प्रास्थानिकं गजाश्वादिसैन्यपूजनपूर्वकम् ॥ ६६ ॥ पश्चाल-लाटराष्ट्रेश भूपान् जित्वाऽथ सर्वतः । शका मालवसन्धि ते प्रापुराकान्तविद्विषः ।। ६७ ॥ श्रुत्वाऽपि बलमागच्छद्' विद्यासामर्थ्यगर्वितः । गर्दभिल्लनरेन्द्रो न पुरीदुर्गमसज्जयत् ॥ ६८ ॥ अथाप' शाखिसैन्यं च विशालातलमेदिनीम् । पतङ्गसैन्यवत् सर्व प्राणिवर्गभयंकरम् ॥ ६९ ॥ मध्यस्थो भूपतिः सोऽथ गर्दमीविद्यया बले । नादर्युन्मादरीतिस्थः सैन्यं सज्जयति स्म न ॥ ७० ।। कपिशीर्षेषु नो ढिंबा कोट्टकोणेषु न ध्रसाः । विद्याधरीषु नो काण्डपूरणं चूरणं द्विषाम् ॥ ७१ ॥ न वा भटकपाटानि पू:प्रतोलीष्व सज्जयत् । इति चारैः परिज्ञाय सुहृद्भपं जगौ गुरुः॥ ७२ ॥ अनावृतं समीक्ष्येदं दुर्ग मा भूरमुखमः । यदष्टमी-चतुर्दश्योरर्चयत्येष गर्दभीम् ॥ ७३ ॥ अष्टोत्तरसहस्रं च जपत्येकाप्रमानसः । शब्दं करोति जापान्ते विद्या सा रासभीनिभम् ॥ ७४ ॥ तंबूत्कारस्वरं घोरं द्विपदो वा चतुष्पदः । यः शृणोति स वक्रेण फेनं मुश्चन् विपद्यते ॥ ७५ ॥ अर्द्धतृतीयगव्यूतमध्ये स्थेयं न केनचित् । आवासान् विरलान् दत्वा स्थातव्यं सबलेनृपैः ॥ ७६ ॥ इत्याकर्ण्य कृते तत्र देशे कालकसका। सुभटानां शतं साष्टं प्रार्थयच्छब्दवेधिनाम् ॥ ७७ ॥ स्थापिताः स्वसमीपे ते लब्धलक्षाः सुशिक्षिताः" । खरकाले मुखं तस्या बभ्रुर्बाणनिषङ्गवती ॥ ७८॥ सा मूर्ध्नि गई भिल्लस्य कृत्वा विण्मूत्रमीति॒या । हत्वा च पादघातेन रोषेणान्तर्दधे खरी ॥ ७९ ॥. अबलोऽयमिति ख्यापयित्वा तेषां पुरो गुरुः । समग्रसैन्यमानीय मानी तं दुर्गमाविशत् ।। ८० ॥ पातयित्वा धृतो बवा प्रपात्य च गुरोः पुरः । गर्दभिल्लो भटैर्मुक्तः प्राह तं कालकप्रभुः" ॥ ८१ ॥ साध्वी साध्वी त्वया पाप ! श्येनेन चटकेव" यत् । नीता गुरुविनीताऽपि तत्कर्मकुसुमं ह्यदः ॥ ८२ ॥ फलं तु नरकः प्रेत्य तद् विबुध्याधुनापि हि । उपशान्तः समादत्व प्रायश्चित्तं शुभावहम् ॥ ८३॥ आराधकः परं लोकं भविता रुचितं निजम् । विधेहीति श्रुतेर्दूनस्त्यक्तोऽरण्ये ततोऽभ्रमत् ।। ८४ ॥ व्याघेण भक्षितो भ्राम्यन् दुर्गतो दुर्गतिं गतः । तारक्साधुट्ठहामीहक गतिर"त्यल्पकं फलम् ॥ ८५ ॥ सूरेरादेशतो मित्रं भूपः स्वामी ततोऽभवत् । विभज्य देशमन्येऽपि तस्थुः शाखिनराधिपाः ।। ८६ ॥ आरोपिता व्रते साध्वी गुरुणाऽथ सरस्वती । आलोचितप्रतिक्रान्ता गुणश्रेणिमवाप च ॥ ८७ ॥ विद्यादेव्यो यतः" सर्वा अनिच्छुत्रीब्रतच्छिदः । कुप्यन्ति रावणोऽपीदृग् सीतायां न दधौ" हठम् ।।८८॥ एताहक शासनोन्नत्या जैनतीर्थ प्रभावयन् । बोधयन् शाखिराजांश्च कालकः सूरिराद बभौ ॥ ८९ ॥ 25: 30 ____* 'चंद्र' इति B टि। 1 B नखः1 2 N प्रस्थानकं C प्रस्थानिकं । 3 NC °देशेश° 1 4 BC गच्छन् । 5 B अवाप । 6 N सर्व 17 N बलैः। 8A रीतिस्था। 9A प्रतोलीच; B प्रतोलीषु। 10 B निभान B C निभात् । 11 N सुरक्षिताः । + 'भाथानी परि' इति B टि०। 12 C N कालको गुरुः । सींचाणा हाथि चटकीनी परिई' इति B टि। 13 C चटिकेव । 'जे अन्याई धन मिलइ ते धन सुधिर न होइ । घोर पाप जेह कुलि हुइ तस कुलि उदय म जोह ॥ इति B टिप्पणी। 14 B आराधय । 15 गतिरित्य। 16 BCजितः। 17A ददौ। Page #386 -------------------------------------------------------------------------- ________________ ४. कालकसूरिचरितम् । २५ ९५. शकानां वंशमुच्छेद्य कालेन कियताऽपि हि । राजा श्रीविक्रमादित्यः सार्वभौमोपमोऽभवत् ।। ९० ।। स चोन्नतमहासिद्धिः सौवर्णपुरुषोदयात् । मेदिनीमनृणां कृत्वाऽचीकरद् वत्सरं निजम् ॥ ९१ ॥ ततो वर्षशते पञ्चत्रिंशता साधिके पुनः । तस्य राज्ञोऽन्वयं हत्वा वत्सरः स्थापितः शकैः ॥ ९२ ॥ इति प्रसङ्गतोऽजल्पि; प्रस्तुतं प्रोच्यते ह्यदः । श्रीकालक' प्रभुर्देशे विजहे राजपूजितः ॥ ९३ ॥ ६६. इतश्चास्ति पुरं लाटललाटतिलकप्रभम् । भृगुकच्छं नृपस्तत्र बलमित्रोऽभिधानतः ॥ ९४ ॥ भानुमित्राजन्मासीत् स्वस्रीयः कालकप्रभोः । 15 स्वसा तयोश्च भानुश्रीः, बलभानुश्च तत्सुतः ।। ९५ ।। – युग्मम् । अन्यदा कालकाचार्यवृत्तं तैर्लोकतः श्रुतम् । तोषादाहूतये मत्री तैर्निजः प्रैष्यत प्रभोः ॥ ९६ ॥ विहरन्तस्ततस्ते चाप्रतिबद्धं विबुद्धये । आययुर्नगरे तत्र वहिच समवासरन् ॥ ९७ ॥ राजा श्रीबलमित्रोऽपि ज्ञात्वाभिमुखमभ्यगात् । उत्सवातिशयात् सूरि प्रवेशं विदधे मुदा ।। ९८ ।। उपदेशामृतैस्तत्र सिचन् भव्यानसौ प्रभुः । पुष्करावर्तवत्तेषां विश्वं तापमनीनशत् ॥ ९९ ॥ . श्रीमच्छकुनिकातीर्थस्थितं श्रीमुनिसुव्रतम् । प्रणम्य तचरित्राख्यादिभिर्नृपमबोधयत् ।। १०० ॥ अन्येद्युस्तत्पुरोधाच मिथ्यात्वग्रहसग्रहः । कुविकल्पवितण्डाभिर्वदन् वादे जितः स तैः ॥ १०१ ॥ ततोऽनुकूलवृत्त्याथ' तं सूरिमुपसर्गयन्' । उवाच दम्भभक्त्या स राजानमृजुचेतसम् ।। १०२ ।। नाथामी गुरवो देवा इव पूज्या जगत्यपि । एतेषां पादुका' पुण्या' जनैर्धार्या स्वमूर्धनि ॥ १०३ ॥ किञ्चिद् विज्ञप्यते लोकभूपालानां हितं मया । अवधारय तश्चित्ते' भक्तिश्चेत्" मातुले" गुरौ ॥ १०४ ॥ विशतां नगरान्तर्यच्चरणा बिम्बिताः पथि । उल्लङ्घयन्ते जनैरन्यैः सामान्यैस्तदघं बहु ॥ १०५ ॥ धर्मार्जनं *तनीयोऽत्रापरं" कुरु महामते ! । प्रतीत आर्जवाद राजा प्राहास्ते संकटं महत् ॥ १०६ ॥ विद्वांसो मातुलास्तीर्थरूपाः सर्वार्चिता इमे । तथा वर्षा अवस्थाप्य पार्यन्ते प्रेषितुं किमु ॥ १०७ ॥ द्विजः प्राह महीनाथ ! मन्त्रये ते हितं सुखम् । तब धर्मों यशस्ते च प्रयास्यन्ति स्वयं सुखात् ॥ १०८ ॥ 20 नगरे डिण्डिमो वाद्यः सर्वत्र स्वामिपूजिताः । प्रतिलाभ्या बराहारैर्गुरवो राजशासनात् ॥ १०९ ॥ आहारमाधाकर्मादि दृष्ट्वानेषणयान्वितम् । स्वयं ते निर्गमिष्यन्ति काव्यश्लाघा न ते पुनः ॥ ११० ॥ अस्त्वेवमिति राज्ञोक्ते स तथेति व्यधात् पुरे । अनेषणां च ते दृष्ट्वा यतयो गुरुमभ्यधुः ॥ १११ ॥ प्रभो !" सर्वत्र मिष्टान्नाहारः संप्राप्यतेतराम् । गुरुराहोपसर्गोऽयं प्रत्यनीकादुपस्थितः ॥ ११२ ॥ 369 गन्तव्यं तत् प्रतिष्ठानपुरे संयमयात्रया । श्रीसातवाहनो राजा तत्र जैनो दृढव्रतः ॥ ११३ ॥ ९७. ततो यतिद्वयं तत्र प्रैषि सङ्घाय सूरिभिः । प्राप्तेष्वस्मासु कर्त्तव्यं पर्वपर्युषणं ध्रुवम् ॥ ११४ ॥ तौ तत्र सङ्गतौ संघमानितौ वाचिकं गुरोः । तत्राकथयतां मेने तेनैतत् परया मुदा ।। ११५ ॥ श्रीकालकप्रभुः " प्राप शनैस्तन्नगरं ततः । श्रीसातवाहनस्तस्य प्रवेशोत्सवमातनोत् ॥ ११६ ॥ उपपर्युषणं तत्र राजा "व्यज्ञपयद् गुरुम् । अत्र देशे प्रभो ! भावी शक्रध्वजमहोत्सवः ॥ ११७ ॥ नभस्यशुक्लपञ्चम्यां ततः षष्ठ्यां विधीयताम् । स्वं पर्व नैकचित्तत्त्वं धर्मे नो लोकपर्वणि ॥ ११८ ॥ प्रभुराह प्रजापाल ! पुरार्हद्रणभृद्गणः । पञ्चमीं नात्यगादेतत् पर्वास्मगुरुगीरिति ॥ ११९ ॥ कम्पते मेरुचूलापि रविर्वा पश्चिमोदयः । नातिक्रमति पर्वेदं पञ्चमीरजनीं ध्रुवम् ॥ १२० ॥ 1 5 10 25 30 1 A कियतामपि । 2 N कालकः । 3 A सूरिः । 4 A वृत्त्यर्थ° 5 BN ° मुपसर्पयन् । 6 A B जगत्पतिः । 7CN पादुकाः । 8 A पुण्याज° । 9 A चित्तेन; C चित्तैः | 10 A भक्तिस्ते । 11 N मानुजे । * 'स्वल्पं' इति B टिο12 N परं । 13 A B णयाश्रितं । 14 BN प्रभोः । 15 A ° कालकगुरुः । 16 B विज्ञप° । प्र० ४ Page #387 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 370 10 15 राजाऽवदञ्चतुर्थ्यां तत् पर्व पर्युषणं तवः । इत्थमस्तु गुरुः प्राह पूर्वैरप्यादृतं ह्यदः ॥ १२१ ॥ अर्वागपि यतः पर्युषणं कार्यमिति श्रुतिः। महीनाथस्ततः प्राह हर्षादेतत् प्रियं प्रियम् ॥१२२॥ यतः कुहू दिने पर्वोपवासे पौषधस्थिताः । 'अन्तःपुरपुरन्ध्यो मे पक्षादौ पारणाकृतः ॥ १२३ ।। तत्राष्टमं विधातणां निर्ग्रन्थानां महात्मनाम् । भवतु प्राशुकाहारैः श्रेष्ठमुत्तरपारणम् ॥ १२४ ॥ उवाच प्रभुरप्येतन्महादानानि पञ्च यत् । निस्तारयन्ति दत्तानि जीवं दुष्कर्मसागरात् ॥ १२५ ॥ पथश्रान्ते तथाग्लाने कृतलोचे बहुश्रुते । दानं महाफलं दत्तं तथा चोत्तरपारणे ॥ १२६ ॥ ततःप्रभृति पञ्चम्याश्चतुर्थ्यामागतं ह्यदः । कषायोपशमे हेतुः पर्व सांवत्सरं महत् ॥ १२७ ॥ श्रीमत्कालकसूरीणामेवं कत्यपि वासराः । जग्मुः परमया तुष्ट्या कुर्वतां शासनोन्नतिम् ॥ १२८ ॥ ६८. अन्येद्युः कर्मदोषेण सूरीणां तादृशामपि । आसन्न विनयाः शिष्या दुर्गतौ दोहदप्रदाः ॥ १२९ ॥ अथ शय्यातरं प्राहुः सूरयोऽवितथं वचः । कर्मबन्धनिषेधाय यास्यामो वयमन्यतः ॥ १३०॥ त्वया कथ्यममीषां च प्रियकर्कशवाग्भरैः । शिक्षयित्वा विशालायां प्रशिष्यान्ते ययौ गुरुः॥१३१॥ इत्युक्त्वाऽगात् प्रभुस्तत्र तद्विनेया: प्रगे ततः । अपश्यन्तो गुरूनूचुः परस्परमवाङ्मुखाः ॥ १३२ ॥ एष शय्यातरः पूज्यशुद्धिं जानाति निश्चितम् । एष दुर्विनयोऽस्माकं शाखाभिर्विस्तृतोऽधुना ॥ १३३ ॥ पृष्टस्तैः स यथोचित्यमुक्त्वोवाच प्रभुस्थितिम् । ततस्ते संचरन्ति स्मोजयिनीं प्रति वेगतः॥ १३४॥ गच्छन्तोऽध्वनि लोकैश्चानुयुक्ता अवदन् मृषा । पश्चादग्रस्थिता अग्रे पश्चात्स्थाः प्रभवो ननु ॥ १३५ ।। यान्तस्तन्नामशृङ्गारात् पथि लोकेन पूजिताः । नारी-सेवक-शिष्याणामवज्ञा स्वामिनं विना ॥ १३६ ।। इतः श्रीकालकः सूरिर्वत्रवेष्टितरत्रवत् । यत्याश्रये विशालायां प्राविशच्छन्नदीधितिः ॥ १३७ ॥ प्रशिष्यः' सागरः सूरिस्तत्र व्याख्याति चागमम् । तेन नो विनयः सूरेरभ्युत्थानादिको दधे ॥ १३८ ॥ तत ईयाँ प्रतिक्रम्य कोणे कुत्रापि निर्जने । परमेष्ठिपरावर्त कुर्वस्तस्थावसङ्गधीः ॥ १३९ ॥ देशनानन्तरं भ्राम्यंस्तत्रत्यः सूरिराह च । किंचित्तपोनिघे जीर्ण! पृच्छ सन्देहमादृतः ॥ १४० ॥ अकिंचिज्ज्ञो जरत्त्वेन नावगच्छामि से वचः। तथापि पृच्छ येनाहं संशयापगम'क्षमः ॥ १४१ ॥ अष्टपुष्पीमथो पृष्टो दुर्गमां सुगमामिव । गर्वाद् यात्कंचन व्याख्याद नादरपरायणः ॥ १४२॥ दिनैः कैश्चित्ततो गच्छ आगच्छत् तदुपाश्रयम् । सूरिणाऽभ्युत्थितोऽवादीद् गुरवोऽग्रे समाययुः ॥१४३॥ वास्तव्या अवदन् वृद्धं विनैकं कोऽपि नाययौ । तेष्वागच्छत्सु गच्छोऽभ्युदस्थात् सूरिश्च सत्रपः॥१४४॥. गुरूनक्षमयद् गच्छः पल्लमः सूरिरप्यमून् । तं च तं चानुशिष्यते सूरिमित्थमबोधयन् ॥ १४५॥ सिकतासंभृतः प्रस्थः स्थाने स्थाने विरेचित्ता । रिक्ते तत्रावदद् वत्स ! दृष्टान्तं विद्ध्यमूदृशम् ॥ १४६ ॥ श्रीसुधर्मा ततो जम्बूः श्रुतकेवलिनस्ततः । षट्स्थाने पतितास्ते च श्रुते" न्यूनत्वमाययुः ॥ १४७ ॥ न्यूनं न्यूनतरं श्रुतम् । अस्मद्गुरुषु यादृक्षं तादृग् न मयि निष्प्रभे ॥ १४८ ॥ यादृग्मे त्वद्गरोस्तन्न यादृक् तस्य न तेऽस्ति तत् । सर्वथा मा कथा वत्स! गर्व सर्वकषं ततः ॥ १४९ ।। अष्टपुष्पी च तत्पृष्टः प्रभुर्व्याख्यानयत् तदा । अहिंसासूनृतास्तेयब्रह्माकिंचनता तथा ॥ १५० ॥ रागद्वेषपरीहारो" धर्मध्यानं च सप्तमम् । शुक्लध्यान मष्टमं च पुष्पैरात्मार्चनाच्छिवम् ॥ १५१ ॥ एवं च शिक्षयित्वा तं मार्दवातिशये स्थितम् । आपृच्छय व्यचरत् सङ्गहीनोऽन्यत्र पवित्रधीः ॥ १५२ ॥ 25 30 1 BN प्रियाम। 2 A पोषधः स्थितः। 7 BC संशयोपगम । 8 B व्याख्यादः। 12 N शुक्लज्ञान। Bअन्तः पुरः। 4 A B अन्यदा। 5A प्रशिष्य। 6AN तत्रेत्य । 9NC प्यभू। 10 श्रुते!: N श्रुते हीनल। 11 N परित्यागो। Page #388 -------------------------------------------------------------------------- ________________ ४. कालकसूरिचरितम् । श्रीसीमंधरतीर्थेशनिगोदाख्यानपूर्वतः । इन्द्रप्रश्नादिकं ज्ञेयमार्यरक्षितकक्षया ।। १५३ ॥ श्रीजैनशासनक्षोणीसमुद्धारादिकच्छपः । श्रीकालकप्रभुः प्रायात् प्रायाद्देवभुवं शमी ॥ १५४ ॥ श्रीमत्कालकसूरि संयमनिधेर्वृत्तं प्रवृत्तं श्रुतात् श्रुत्वात्मीयगुरोर्मुखादवितथख्यातप्रभावोदयम् । संधं मयका तमस्ततिहरं श्रेयः श्रिये जायताम् श्रीसंघस्य पठन्तु तच्च विबुधा नन्द्याच कोटीः समाः ॥ १५५ ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्री पूर्वर्षिचरित्ररोहणगिरौ श्रीकालकाख्यानकं श्रीमनमुनीन्दुना विशदितः शृङ्गचतुर्थोऽभवत् ॥ १५६ ॥ ॥ इति श्रीकालकाचार्य प्रबन्धः * ॥ ॥ ग्रंथाग्र १५७ ॥ अ० २३ ॥ उभयं ७३४ ॥ अक्षर ॥ १५ ॥ 371 * इयं समाप्तिसूचिका पंक्तिर्नोपलभ्यते ACN आदर्शषु । २७ 5 10 Page #389 -------------------------------------------------------------------------- ________________ 372 प्रभावकचरिते ५. श्रीपादलिप्तसूरिचरितम् । 15 ६१. जयन्ति पादलिप्तस्य प्रभोश्चरणरेणवः । श्रियः संवनने वश्यचूर्णं तत्प्रणताङ्गिनाम् ॥ १॥ गुणैकदेशमप्यस्य किमहं वर्णितुं क्षमः । जडस्तथापि 'तद्भक्तिर्लोक*युग्मोपकारिणी ॥ २॥ विमृश्यैवं भणिष्यामि पूज्यैर्मस्तकहस्तिवः । खण्डखण्डश्रुतं वृत्तं चित्रं शृणुत कौतुकात् ॥ ३ ॥ सरय-जाह्नवीवारिसेवाहेवाकिमानवा । अस्ति विस्तारकुशला कोशला नामतः पुरी ॥४॥ तत्रासीद् हास्तिकाश्वीयां पहस्तितरिपुत्रजः । विजयब्रह्म इत्याख्याविख्यातः क्षितिनायकः ॥ ५ ॥ संफुल्लमल्लिकावल्लीकुसुमप्रोल्लसद्यशाः। फुल्लाख्यः फुल्ललक्ष्मीकः श्रेष्ठी श्रेष्ठगुणावनिः ॥६॥ रूपेणाप्रतिमा तस्य प्रतिमाख्याऽतिवल्लभा । सुधा मुधाकृता यस्या गिरयाऽगाद् रसातलम् ॥७॥ अपत्यीयितचित्तायास्तस्या हस्तनिरीक्षणम् । होराविद्यामहामन्त्रावन्ध्यागर्भकराण्यपि ॥८॥ औषधानि प्रयुक्तानि क्षेत्रपद्रादिदेवताः । उपयाचितलक्षैश्चाराद्धा आसंश्च निष्फलाः ॥९॥-युग्मम् । तीर्थस्नानप्रयोगाश्च यथाकथनतः कृवा: अपत्यार्थमहो! मोहः स्त्रीणां सौहृत्यवज्जने ॥१०॥ अस्ति श्रीपार्श्वनाथस्य चैत्ये शासनदेवता । वैरोट्या तामटाट्या' या निर्विण्णा सा समाश्रयत् ॥ ११ ॥ कर्पूरमृगनाभ्यादिभोगैः संपूज्य तामसौ । उपवासळधादष्टाह्निकामेकाग्रमानसा ॥ १२ ॥ अष्टमेऽहनि तुष्टा सा प्रत्यक्षीभूय तां जगौ । वरं वृणु तया पुत्रो ययाचे कुलदीपकः ॥ १३ ॥ अथो फणीन्द्रकान्ताऽसावादिदेश सुते ! शृणु । पुरा नमि-विनम्याख्यविद्याधरवरान्वये ।। १४ ॥ आसीत् कालिकसूरिः श्रीश्रुताम्भोनिधिपारगः । गच्छे विद्याधराख्यस्यायनागहस्तिसूरयः ॥ १५ ॥ खेलादिलब्धिसम्पन्नाः सन्ति त्रिभुवनार्चिताः । पुत्रमिच्छसि चेत्तेषां पादशौचजलं पिबेः' ॥ १६ ॥-त्रिभिर्विशेषकम् । श्रुत्वेति चैत्यतः प्रातस्तेषामागादुपाश्रये । प्रविशन्ती च साऽपश्यत् साधुमेकं तटस्थितम् ॥ १७ ॥ करस्थप्रभुपादाब्जक्षालनोदकपात्रकम् । तत्पार्श्वे प्रार्थनापूर्व तत्पयः साऽपिबन्मुदा ॥ १८ ॥-युग्मम् । अथ तत्राप्रतो गत्वा नमश्चक्रे प्रभोः पदौ । धर्मलाभाशिषं दत्वा निमित्तं चाह सद्रुः ॥ १९॥ .. अस्मत्तो दशभिर्हस्तैर्दूरे पीतं त्वयोदकम् । दशभिर्योजनैरन्तरितो वर्धिष्यते सुतः ॥ २०॥ . यमुना परतीरेऽत्र" मथुरायां प्रभावभूः । भविष्यन्ति तथान्ये ते नवपुत्रा महाद्युतः ।। २१ ॥ साहाथ प्रथमः" पुत्रो भवतामर्पितो मया । अस्तु श्रीपूज्यपार्श्वस्थो दूरस्थस्यास्य को गुणः ॥ २२ ॥ श्रुत्वेत्याह प्रभुः सङ्घानन्तोद्धारादिशूकरः । स भविष्यति ते पुत्रः सुत्रामसचिवो धिया ॥ २३ ॥ इत्यादाय प्रभोर्वाक्यं शकुनग्रन्थिबन्धिनी । गृहं ययौ गृहेशस्य तुष्टा वृत्तं न्यवेदयत् ॥ २४ ॥ गर्भोऽभूत् तद्दिनेऽमुष्या नागेन्द्रस्वानसूचितः । तदौचित्यकृत"श्चास्या वृद्धः साधं मनोरथैः ।। २५ ॥ दिनेषु परिपूर्णेषु सुतो जज्ञे सुलक्षणः । रूपेणातिस्मरः श्रीमांस्तेजसा चातिभानुमान् ॥ २६ ॥ 20 1 N तस्योति । * 'अहिलोक परलोक' इति B टि.12 N कास्मीया 1 3 C विज्ञातः; A B°विख्यातक्षि। 4 N°प्रतिमानस्य । + विन्ध्यो गजेन मलयो मलयोद्भवेन रत्नेन रोहणगिरिर्जगति प्रसिद्धः । मुक्ताफलेन सरितामधिपो यथैव गोत्रं तथैव तनयेन कुलोद्भवेन ॥ १ ॥ इति B टिप्पणी । 5 BN सौहत्यहाजने। B सौहत्यवजने। 6 N नाम विद्याया। 7A पिब, C पिबे। 8 BN नमित्तं । 9 B यमुनापुर। 10 N च। 11 A प्रथमपु°। 12 A °कृतेश्वा । Page #390 -------------------------------------------------------------------------- ________________ ५. पादलिप्तसूरिचरितम् । वैरोव्यायास्ततः पूजां कृत्वा तत्पादयोः पुरः । त्यस्यातो गुरुपादान्ते मुक्तस्तेषां तथार्पितः ॥ २७॥ . वर्द्धतामस्मदायत्त इति प्रत्यर्पितः स तैः । प्रवर्धितोऽतिवात्सल्यात् तथा तद्गुरुगौरवात् ॥ २८ ॥ नागेन्द्राख्यां ददौ तस्मै फुल्ल उत्फुल्ललोचनः । आत्तो गुरुभिरागत्य स गर्भाष्टमवार्षिकः ॥ २९ ॥ तद्गुरुभ्रातरः सन्ति संगमसिंहसूरयः । आदेशं प्रददुस्तेषां प्रभवः शुभमायतौ ॥ ३० ॥ प्रव्रज्यां प्रददुस्तस्य शुभे लग्ने स्वरोदये । उपादानं गुरोर्हस्तं शिष्यस्य प्राभवेन तु ॥ ३१ ॥ 5 गणिश्च मण्डनो नाम तदीयगणमण्डनः । आदिष्टः प्रभुभिस्तस्य शुश्रूषाध्यापनादिषु ॥ ३२ ॥ वैदग्ध्यातिशयादन्यपाठकानां पुरोऽपि यत् । ख्यातं तदपि गृह्णाति खपाठ्येषु तु का कथा ॥ ३३ ॥ लसल्लक्षण-साहित्य-प्रमाण-समयादिभिः । शाखैरनुपमो जज्ञे विशेशो वर्षमध्यतः ॥ ३४ ।। गुणैरुत्तमता प्राप्य नृषु प्रथमरेखया । धूनन्नवनवाविश्वलक्षणेभ्योऽधिकस्ततः ॥ ३५ ॥ ६२. अन्येद्यरारनालाय प्रहितो गुरुभिस्तदा । विधिना तत् समादायोपाश्रये पुनराययौ ।। ३६ ॥ 10 . तदीर्यापथिकीपूर्वमालोचयदनाकुलः । गाथया कोविदश्रेणीहृदयोन्माथया ततः ॥ ३७॥ तथा हिअयं तंबच्छीए अपुल्फियं पुप्फदंतपंतीए । 'नवसालिकंजियं नववहूइ कुडएण' मे दिन्नं ॥ ३८॥ श्रुत्वेतिगुरुभिः प्रोक्तः शब्देन प्राकृतेन सः । पलित्तो इति शृङ्गाराग्निप्रदीप्ताभिधायिना ॥ ३९॥ 15 स च व्यजिज्ञपत् पूज्यैः शिष्यः कर्णात्प्रसाद्यताम् । श्रुत्वेति प्रज्ञया तस्य तुतुषुर्गुरवो भृशम् ॥ ४०॥ विमृश्येत्यतिहल्लासपूरितास्ते* तदप्रतः । पादलितो भवान् व्योमयानसिद्ध्या विभूषितः ॥४१॥ इत्यसौ दशमे वर्षे गुरुभिर्गुरुगौरवात् । प्रत्यष्ठाप्यत पट्टे स्खे कषपट्टे प्रभावताम् ॥ ४२ ॥ मथुरायां गुरुः प्रैषीदसंख्यातिशयाश्रयम् । तेजोविस्तारसंघोपकारहेतोस्तमन्यदा ॥ ४३ ॥ ६३. दिनानि कतिचित् तत्र स्थित्वाऽसौ पाटलीपुरे । जगाम तत्र राजास्ति मुरण्डो नाम विश्रुतः ॥ ४४ ॥20 केनापि तस्य चित्रायसूत्र'प्रथित वृत्तकः । गूढवक्त्रमिलत्तन्तुचयाज्ञाताव'सानकः ॥४५॥ ढौकितः कन्दुकः पादलिप्तस्य च गुरोः पुरः ।। राज्ञा प्राहीयत प्रज्ञापरीक्षावीक्षणोद्यमात् ॥ ४६ ।।-युग्मम् । अथोत्पन्नधिया सरिर्विला'ल्योष्णोदकाप्लवैः । सिककं निपुणं प्रेक्ष्य तत्तन्तुप्रान्तमाप सः॥४७॥ उन्मोच्य प्रहितो राज्ञे तद्वद्ध्यासौ चमत्कृतः । प्रज्ञाविज्ञाततत्त्वाभिः कलाभिः को न गृह्यते ॥४८॥ 25 तथा गङ्गातरोर्यष्टिः समा श्लक्ष्णा समर्पिता" । तन्मूलाग्रपरिज्ञानहेतवे स्वामिना भुवः॥४९॥ तारयित्वा जले मूले गुरुत्वात् तन्निमज्जनात् । अग्र-मूले परिज्ञायाचख्यौ राज्ञः पुरस्ततः ॥५०॥ तथा समुद्रकोऽनीक्ष्यसन्धिः सूरेः प्रदर्शितः । उष्णोदकात् समुद्धाट्य तच्चित्रं प्रकटीकृतम् ॥ ५१ ॥ श्रीपादलिप्ताचार्येण तन्तुग्रथितनुम्बकम् । पेशीकोशायितं वृत्तं प्रहितं राजपर्षदि ॥ ५२॥ उन्मोचितं न तत् तत्र केनापि मुमुचे ततः । तद्गुप्तं तेन मोच्येत नान्यरित्यभि भाषिभिः ॥ ५३॥ 30 1A अतो। 2 B°नवचवा । 3 'घडाथी' इति Bटि.। * 'प्रीणाति यः स्वचरितैः पितरं स पुत्रो यद् भर्तुरेव हितमिच्छति तत्कलत्रम् । तन्मित्रमापदि सुखे च समक्रिय यत् एतत् त्रयं जगति पुण्यकृतो लभन्ति ॥१॥ इति B टिप्पणी । 4 B प्रभावनां। 5 N चित्रायस्तत्र। 6 C°ग्रंथित° 17 N°तंतुक्यारकान्ता । 8CN विलोल्यो । 9B °दकोप्ल। 10CN सिक्थकं । 11 A समाप्तिा । 12 N यतिभाषि। Page #391 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 374 15 भूपाहूतः स 'आगत्योज्जग्रन्थ च यतीश्वरः। मुरण्डनृपतिस्तत्राक्षिप्तश्चिन्तयते तदा ॥ ५४॥ बालाचार्योऽयमीक्षैः खेलनीयः कुहेतुभिः । दध्यावमयं किंत्वधृष्यः केसरिवच्छिशुः ।। ५५ ॥ 'वयस्तेजसि नो हेतु'रिति सत्यं पुरा वचः । को हि सिंहार्भकं सत्रेऽणुरूपमपि लंघयेत् ॥ ५६ ॥ शिरोवेदनयाक्रान्तः सोऽन्यदा भूपतिः प्रभुम् । व्यजिज्ञपत् प्रधानेभ्यः क्षुते* नष्टे स्मृती रवेः ॥ ५७ ।। तर्जनीं प्रभुरप्येष त्रिः खजानावचालयत् । भूपतेर्वेदना शान्ता तस्य किं दुष्करं प्रभोः ।। ५८ ॥ तथा हिजह जह पएसिणि जाणुयंमि पालित्तउ भमाडेइ। तह तह से सिरवियणा' पणस्सई मुरण्डरायस्स ॥ ५९॥ मनरूपामिमां गाथां पठन् यस्य शिरः स्पृशेत् । शाम्येत वेदना तस्याद्यापि मूनोऽतिदुर्धरा ॥६०॥ स तत्कालोपकारेण हृतान्तःकरणो नृपः । सूरे|लस्य पादानां प्रणामेच्छू रवेरिव ॥६१॥ समाययौ ययौ श्रेष्ठ द्रागारुह्य तदाश्रयम् । सकर्णः को न गृह्येत गुणैः सत्यैर्लघोरपि ॥ ६२॥-युग्मम् । ६४. प्रभोरुपान्तमासीनो रहः पप्रच्छ भूपतिः । भृत्याः कृत्यानि नः कुर्युवेतनस्यानुसारतः ॥ ६३ ॥ तद्विनामी विनेयाश्च युष्माकं तु कथं विभो !। भिक्षकवृत्तिमात्राणां ते कार्यकरणोद्यताः ॥६४॥-युग्मम् ।। सूरयः प्राहुरस्माकं विना दानं सदोद्यताः । कार्याणि भूप! कुर्वन्ति लोकद्वयहितेच्छया ॥६५॥ भूपः प्राह न मन्येऽहं द्रव्यस्था' हि जनस्थितिः । निःस्वस्त्याज्यः पुमाल्लोकेऽरण्यं दग्धं मृगैरिव ॥६६॥ अथाह सूरिरुर्वीश! त्वद्भुत्या बहुवृत्तयः । तादृगुक्तं न कुर्वन्ति यादृङ् मे दानमन्तरा ।। ६७ ॥ इहार्थे प्रत्ययो भूप! कौतुकादवलोक्यताम् । दक्षः शुचिर्गुणी कश्चित् प्रतिष्ठां प्रापितः सदा ॥ ६८ ॥ ताम्बूलाभरणक्षौमैरात्मतुल्यः सदेक्षितः। विश्वासस्य परा भूमिमूर्त्यन्तरमिवापरम् ॥ ६९॥ . आहूयतां पुमान् प्रष्ठः सौष्ठवी कोऽपि भृत्यराद । यथा प्रतीतिसम्पत्तिर्मद्वाक्यस्य भवेत्ततः ॥ ७०॥-त्रिभिर्विशेषकम् ।। क्षत्राक्षत्रपतिस्तत्राहूतवान् प्राग्गुणान्वितम् । प्रधानमाजगामायं मूर्धन्यस्तकरद्वयः ।। ७१ ॥ स प्रोवाच प्रसादं मे स्वामिन् ! आदेशतः कुरु । सुदुष्करतरेऽप्यर्थे भृत्यलेशे निजे मयि ।। ७२॥ राजा प्राह-'सखे! गङ्गा वहतीह कुतोमुखी?।' इत्युक्तेऽन्तःस्मितः सोपहासं चिन्तयति स्म सः॥७३॥. अहो ! बालर्षिसंसर्गाद् राज्ञः शैशवमागतम् । 'गङ्गा कुतोमुखी !' बालाङ्गनाख्यातमिदं वचः ॥ ७४ ॥ ततः प्रमाणमादेश इत्युक्त्वा स ययौ बहिः । ऐश्वर्यग्रहिलो राजा नाहमप्यस्मि तादृशः ॥ ७५ ॥ फल्गुवाग्भिस्ततः स्वीयं सुखं परिहरामि किम् । ध्यात्वेति व्यसनी तत्र प्रायः प्रायाद् दुरोदरे ।। ७६ ॥ खेलनिर्वाह्य तत्रासौ चतस्रः पञ्च नाडिकाः । गत्वा स्वामिपुरः 'पूर्वामुखी'त्युत्तरमाह सः ॥ ७७ ॥ अपसप्पैः प्रसर्पद्भिस्तद्वत्तं भूपतेः पुरः । न्यवेद्यथ" यतिस्वामी स्मितं कृत्वाऽभ्यधादिति ॥ ७८ ॥ भूपाल ! चेष्टितं दृष्टं धनमानातिशायिनः । निजप्रसादवित्तस्यापरेषां तु कथापि का ॥ ७९ ॥ अद्यश्वीनविनेयस्याशिक्षितस्य व्यवस्थितिम् । पश्य नश्यन्मदस्येह" चित्तान्तश्चित्रकारिणीम् ॥ ८॥ आगच्छाभिनवक्षुल्ल! व्याहृते चेति सूरिभिः । इच्छामीति वदन् शीघ्रमुत्तस्थौ सरजोहृतिः ॥ ८१ ॥ 30 1A समागव°। * 'छींक नावइ' इति B टि.। 'तर्जनी' इति B टि.12 BN सिसिर । 3A वेयण; C विअणा । 4 नास्ति C आदर्श। 5A वः'मूल्यनइ मेलिं' इति B टि.। 6 BN पात्राणां । 7 BC द्रव्यस्वादे; A द्रव्यत्यादि । 8A जनं स्थित: B जनस्थितः; Cजनः स्थितिः। 9A अवसः। 10 A निवेद्याथ; Cन्यवेद्यत । 11 N°मदनेह Cमदनेहश्चि। Page #392 -------------------------------------------------------------------------- ________________ 375 ५. पादलिप्तसूरिचरितम् । विनयानम्रमौलिश्च मेदिनीं प्रतिलेखयन् । पुर आगाद् गुरोर्जानू भुव्यास्ये न्यस्य पोतिकाम् ॥ ८२ ॥ प्रभो! ऽनुशास्तिमिच्छामीत्युक्ते तेनावदत् प्रभुः । 'गङ्गा कुतोमुखी वत्स ! वहत्या'ख्याहि निर्णयम् ।। ८३ ॥ तदा चावश्यकी पूर्व निर्गच्छन्नाश्रयाद् बहिः । विन्यस्य कम्बलं स्कन्धे कृत्वा दण्डं करे निरैत् ॥ ८४ ॥ प्रभानुचिततां जानन बालवृद्धयुवस्त्रियाम् । अपृच्छन् मध्यवयसं प्रवीणं पुरुषं ततः ।। ८५ ॥ 'गङ्गा कुतोमुखी ?' 'पूर्वामुखी'ति प्रापितोत्तरः । तेनेति त्रि:कृते प्रश्ने सर्वत्रासीत् समोत्तरः ॥ ८६॥ 5 तथापि निश्चिकीर्षुः स खर्धनीजलसन्निधौ । प्रत्युपेक्ष्य ततो दण्डं करस्थितं तदनकः ॥ ८७ ॥ जलान्तरेऽमुचत् तं च श्रोतसाऽतिरयात् ततः । प्राग्वाहिते करे दण्डसहिते प्रत्ययं ययौ ।।८८॥-युग्मम् । आगत्याश्रयमर्यापथिकीपूर्वकं ततः । आलोचयद् यथावृत्तं प्रवृत्तश्च स्वकर्मणि ॥ ८९॥ ___ उक्तं च 'श्रीजिनभद्रगणिक्षमाश्रमणभाष्यकारेण- . निवपुच्छिएण भणिओं गुरुणा गंगा 'कुओंमुही वहइ । 10 संपाइयवं सीसो जह तह सव्वत्थ कायव्वं ॥ ९॥ प्राग्वच्चारैर्यथाख्याते सत्य एव निवेदिते । प्रतीतः प्राह भूपालस्त्वद्वत्तं हि कथातिगम् ॥ ९१ ॥ इति प्रभु कृतैश्वित्रैः सर्वलोकोपकारकैः । नृपो बिभ्रञ्चमत्कारं कालं यान्तं न बुध्यते ॥ ९२ ॥ अन्यदा मथुरायां स सूरिर्गत्वा महायशाः । श्रीसुपार्श्वजिनस्तूपेऽनमत् श्रीपार्श्वमञ्जसा ॥ ९३ ।। ६५. ततोऽसौ लाटदेशान्तश्चोङ्काराख्यपुरे प्रभुः । आगतः स्वागतान्यस्य तत्राधाद् भीमभूपतिः ॥ ९४॥ 15 शरीरस्थस्य बाल्यस्य' माहात्म्यं वितरन्निव । स 'क्रीडत्यन्यदा डिम्भर्विजने विश्ववत्सलः ॥ ९५॥ भरेण रमते यावत् श्रावकास्तावदाययुः । देशान्तरात् तदाकुण्ठोत्कण्ठास्तद्वन्दनोत्सुकाः ॥ ९६ ॥ कलौ' युगप्रधानस्य पादलिप्तप्रभोः कुतः । उपाश्रयोऽस्ति शिष्यामं पप्रच्छुश्च तमेव ते ॥ ९७ ।। तत्रोत्पन्नमतिः सूरिर्दूरभ्रमणहेतुभिः । प्रकटैस्तदभिज्ञानस्वेषामकथयत् तदा ॥ ९८ ॥ स्वयं पटीं च प्रावृत्य संवृत्याकारमात्मनः । आचार्यासन्युपाविक्ष(श)द् दक्षः स क्षिप्रमुन्नते ॥ ९९ ॥ 20 श्राद्धाश्च तावदाजग्मुः प्रणेमुरतिभक्तितः। क्रीडन् दृष्टः स एवायं तैरुपालक्षि दाक्ष्यतः ॥ १० ॥ विद्या-श्रुत-वयोवृद्धसदृशीं धर्मदेशनाम् । विधाय तत्पुरोऽवादीत् तद्विकल्पापलापकृत् ॥ १०१॥ अवकाशः शिशुत्वस्य दातव्यश्चिरसंगतेः" । इति सत्यवचोभङ्गया जहषुस्ते शिशुप्रभोः॥ १०२ ॥ गते विहर्तुमन्येद्युः प्रौढसाधुकदम्बके । विजने स ययौ रथ्यां गच्छत्सु शकटेषु च ॥ १०३ ॥ कुर्वन् मर्कट कीक्रीडां पृष्टः पूर्ववदाश्रयम् । परप्रवादिभिर्दूरदेशेनैषामुदाहरत् ॥ १०४॥ चिरेणायान्ति यावत् ते सम्पन्नातिभ्रमश्रमाः । गुरुः सिंहासने तावत् सुष्वापासौ पटीवृतः॥ १०५ ॥ ताम्रचूड"स्वरश्चके तैः प्रातःक्षणशंसकः । ओतुस्वरं" ततोऽधासीत् सूरिस्तत्परिपन्थिनम्" ॥ १०६॥ तेषां द्वारमपावृत्य तस्थौ सिंहासने प्रभुः । तस्य ते विस्मयस्मेरा ददृशुर्मूर्तिमद्धताम् ।। १०७ ॥ तकॉक्तिभिर्जितास्ते च प्रश्रमेकं च गाथया । एतजिगीषवः सन्तो विदधुदुर्घटं तदा ॥ १०८ ॥ तथा हिपालित्तय ! कहसु फुडं सयलं महिमंडलं भमंतेण । दिट्ठो सुओ व कत्थ वि चंदणरससीयलो अग्गी ॥१०९॥ 25. 1 A नाश्रमादहिः। 2 A स्त्रियम् । 3 AC स्थिततदप्रक: B स्थितमवप्रकः। 4 A श्रीभद्र। 5A B कओं। 6 BN प्रभुक्तस्तै । 7A बालस्य । 8 B क्रीडयत्य। 9 N कालो। 10 N आचार्याः संत्युपाविज्ञदृक्षः। 11 N संगतैः । 12 N ताम्रचूडः । 13 N उत; B ओत,Cउतु: 14 N पन्थिनाम् । Page #393 -------------------------------------------------------------------------- ________________ ३२ प्रभावकचरिते 376 सूरिः श्रीपादलिप्तोऽपि तत्क्षणं प्राह गाथया । उत्तरं द्राग् विलम्बो हि प्रज्ञा-बलवतां कुतः ॥ ११० ॥ सा च'अयसाभिओग'संदूमियस्स पुरिसस्स सुद्धहिययस्स। होइ वहन्तस्स फुडं चंदणरससीअलो अग्गी ॥ १११ ॥ 5 इत्युत्तरेण ते सूरेर्मुदमापुर्जिता अपि । पराजयोऽपि सत्पात्रैः कृतो महिमभूर्भवेत् ।। ११२ ॥ ततः सङ्घन विज्ञप्ते सद्गुणेषु प्रमोदिना । शत्रुजयगिरौ यात्रां पादलिप्तप्रभुय॑धात् ॥ ११३ ॥ ६६. मानखेटपुरं प्राप्ताः कृष्णभूपालरक्षितम् । प्रभवः पादलिप्ताख्या राज्ञाभ्ययंत भक्तितः ॥११४॥ तत्र पांशुपुरात् प्राप्ताः' श्रीरुद्रदेवसूरयः । ते चावबुद्धतत्त्वार्थाः श्रीयोनिप्राभृते श्रुते ॥ ११५ ।। अन्येद्यर्निजशिष्याणां पुरस्तस्माच शास्त्रतः । व्याख्याता शफरोत्पत्तिः पापसन्तापसाधिका ॥ ११६ ॥ 10 सा कैवर्तेन कुड्यान्तरितेन प्रकटं श्रुता । अनावृष्टिस्तदा चासीत् विश्वलोकभयङ्करी ॥ ११७ ।। मीनानुत्पत्तिरत्रासीत् तत्र औतप्रयोगतः । मत्स्यान कृत्वा बहूनेषोऽजीवयद् बन्धुमण्डलम् ।। ११८ ॥ कदापि हर्षतस्तत्र प्रभूपकृतिरञ्जितः । आययौ धीवरो भक्त्या नत्वा च प्रोचिवानिति ॥ ११९ ॥ युष्मत्कथितयोगेनादानो मीनान व्यधामहम् । स्वादित्वा तांश्च दुर्भिक्षे कुटुम्बं निरवाहयम् ॥ १२० ॥ श्रुत्वेति सूरयः पश्चादतप्यन्त कृतं हि किम् । यतो वधोपदेशेनास्माभिः कल्मषमर्जितम् ॥ १२१ ॥ जीवन् जीववधात् पापमयं बह्वर्जयिष्यति । तस्मात् किमपि तत्कार्य येनाधत्ते न स स्वयम् ॥ १२२ ॥ इति ध्यात्वोचिवान् सूरिनिष्पत्तौ रत्नसन्ततेः । प्रयोगं शृणु दारिद्र्यं कदापि न भवेद् यथा ॥ १२३ ।। स च स्फुरति नो मांसाशन-जीवविधातयोः । विधीयमानयोस्तत् त्वममू वर्जयसे यदि ॥ १२४ ॥ कथयामि तदा तत् ते श्रुत्वेत्याहेदमप्यहम् । जाने जीववधात् पापं कुटुम्बं तु न वर्त्तते ॥ १२५ ॥ नाथ ! प्रसादतश्चेत् ते विना पापं धनं भवेत् । सदतिः प्रेत्य तन्मे स्यात् प्रमाणं पूज्यवाक ततः॥१२६॥ अतःपरं गृहे गोत्रे न मे पिशितभक्षणम् । इत्युक्ते रत्नयोगस्तैरुक्तः सोऽभूव धार्मिकः ॥ १२७ ॥ तथा केचिदिति वदन्ति६७. शिक्षितः सिंहयोगं च चक्रे तं तेन भक्षितः । यतोऽल्पदोषतः पुण्यं बहु किं न समयते ॥ १२८ ॥ तथाविलासनगरे पूर्व प्रजापतिरभूत् ततः । तत्र' श्रमणसिंहाख्याः सूरयश्च समाययुः ॥ १२९ ॥ . तानाहूय नृपः प्राह चित्रं किमपि दर्यताम् । सूरयः प्राहुरर्कस्य कोऽपि वेत्तीह संक्रमम् ।। १३०॥ भूपतिः सिद्धदेवज्ञानाहूय वदति स्म सः । रविसंक्रातिसमयमाख्यातास्मत्पुरःसरम् ॥ १३१ ॥ नाडिकापलसङ्ख्याभिस्तं स्फुटं वीक्ष्य तेऽब्रुवन् । आचार्याः' स्माहुरेकोऽश्मा ससूचिर्नः समर्प्यताम्॥१३२।। सांवत्सरस्य च ततो नृपस्तदकरोदरम् । सूरिस्तं समयं सूक्ष्मं ज्ञात्वाऽश्मन्यक्षिपञ्च ताम् ॥ १३३ ॥ उवाच सूचिकामेनां "मौहूर्तिक ! विनिःकषः । संक्रातिसमये यस्मात् सर्वं जलमयं भवेत् ॥ १३४ ॥ 30 गणकोऽपि ततः प्राह ज्ञानं मे नेयतीदशाम्" । प्राप्तं तत्सूरिविज्ञानं दृष्ट्वा भूपो विसिष्मिये ॥ १३५ ।। एकदा सूरयो राज्ञा पृष्टा वृष्टिविधौ पुनः । विचिन्त्य कथयिष्यामः प्रोच्येति स्वाश्रये ययुः ॥ १३६ ।। तैर्देवेन्द्राभिधः शिष्यः प्रेक्ष्यत क्षितिपाग्रतः । कथ्यं किंचिद् विसंवादि* यथासौ स्यादनादरः॥१३७॥ 20 1 'सा च' नास्ति A1 2ACN अभिदूमियस्स। A प्रांशु। 4 A B प्रापुः। 5A सर्वलोक 16 N पापभयं । 7N चित्ते। 8 N ततः। 9N आचार्यः। 100 मुहूर्तिक । 11 N ज्ञाने मे नियतिर्दशा। * 'काइ विपरीत कहूं' इति B टि.। Page #394 -------------------------------------------------------------------------- ________________ ५. पादलिप्तसूरिचरितम् । इति तच्छिक्षितः प्राज्ञो ययौ तत्र जगौ च सः। उत्तरस्या दिशो वृष्टिरमुतः पश्चमेऽहनि ॥ १३८ । संजज्ञे वर्षणं पूर्व दिशस्तत्र दिने स्फुटम् । दिग्विसंवादतो* राजा किंचिन्मन्दादरोऽभवत् ।। १३९ ॥ कर्मबन्धनिषेधाय तदुपेत्य कृतं च तैः । अभीक्ष्णं राजकार्याणां कथनं कल्मषावहम् ॥ १४०॥ मानखेटपुरं प्रापुस्तेऽथ कालेन केनचित् । निमित्तग्रन्थनिष्णाता राज्ञां ज्ञाताः' कलावशात् ॥ १४१ ॥ ६८. अथार्यखपुटाः सन्ति विद्याप्राभृतसंभृताः । तद्वृत्तमिह जैनेन्द्रमतोल्लासि प्रतन्यते ॥ १४२ ॥ 5 तद्यथाविन्ध्योदधिकृताघाट'लाटदेशललाटिका । पुरं श्रीभृगुकच्छाख्यमस्ति रेवापवित्रितम् ॥ १४३ ।। यानपात्रं भवाम्भोधौ यत्र श्रीमुनिसुव्रतः । पातकातङ्कतः पाति स्वर्भुवोभूर्भवं जनम् ॥ १४४ ॥ तत्रास्ति बलमित्राख्यो राजा बलभिदा समः। कालिकाचार्यजामेयः स्थेयः श्रेयधियां निधिः॥१४५॥ भवाध्वनीनभव्यानां सन्ति विश्रामभूमयः । तत्रार्यखपुटा नाम सूरयो विद्ययोदिताः ॥ १४६॥ 10 तेषां च भागिनेयोऽस्ति विनेयो 'भुवनाभिधः । कर्णश्रुत्याप्यसौ प्राज्ञो विद्या जग्राह सर्वतः ॥ १४७॥ बौद्धान् वादे पराजित्य यैस्तीर्थ संघसाक्षिकम् । तद्ग्रहध्वान्ततो भानुप्रतिरूपैरमोच्यत ॥ १४८॥ तदा च सौगताचार्य एको वडकराभिधः । गुडशस्त्रपुरात प्राप्तो जिगीषुर्जनशासनम् ॥ १४९॥ गुडपिण्डैः पुरा तत्र शत्रुसैन्यमभज्यत । गुड शस्त्र मिति ख्यातिरतोऽस्याजनि विश्रुता ।। १५०॥ सर्वानित्यप्रवादी स चतुरङ्गसभापुरः। जैनाचार्यस्य शिष्येण जितः स्याद्वादवादिना ॥ १५१ ॥ कांदिशीकस्ततो मन्युपूरपूरितमानसः । कोपादनशनं कृत्वा मृत्वा यक्षो बभूव सः॥ १५२॥ निजस्थानेऽवतीर्यासौ सकोपः श्वेत भिक्षुषु । अवजानाति तांस्तेषामुपसर्गान् दधाति च ॥ १५३ ॥ तत्पुरस्थेन सङ्घन तदार्यखपुट'प्रभुः । तत्र व्रतिद्वय प्रेष्य ज्ञापितस्तत्पराभवम् ॥ १५४ ॥ एषा कपलिका वत्स ! नोन्मोच्या कौतुकादपि । कदापि शिक्षयित्वेति जामेयमचलत् ततः ॥ १५५ ॥ - पुरे तत्र गतस्तस्य यक्षस्यायतनेऽवसत् । उपानहीं निधायास्य कर्णयोः शयनं व्यधात् ॥ १५६॥ 20 यक्षार्चकः समायातस्तं तथा वीक्ष्य भूपतेः । व्यजिज्ञपदयो तस्मै कुपितः 'कुपतिस्ततः ॥ १५७ ॥ समेत्य शयितं बाढं पटं प्रावृत्य सर्वतः । निजैरुत्थापयामास तेऽद्राक्षुः परितः पुतौ ॥ १५८ ॥ तैराख्याते पुनः क्रुद्धो नृपस्तं लेष्ट्रयष्टिभिः। अघातयत् स घातानां प्रवृत्तिमपि वेत्ति न ॥ १५९॥ क्षणेन तुमुलो जज्ञे पुरेऽप्यन्तःपुरेऽपि च । पूत्कुर्वन्तः समाजग्मुः सौविदा अवदंस्तथा ॥ १६० ॥ रक्ष रक्ष प्रभो! न्यक्षः शुद्धान्तो लेष्टयष्टिभिः । अष्टविहिवैः कैश्चित् प्रहार जेरीकृतः॥ १६१ ॥ तदाकर्ण्य नृपो ध्यौ विद्यासिद्धोऽसको ध्रुवम् । संचारयति शुद्धान्ते प्रहारान् खं तु रक्षति ॥ १६२॥ तदयं माननीयो मे ध्यात्वेति तमसान्त्वयत् । चटुभिः पटुभिर्भूपः साधिष्ठायकदेववत् ॥ १६३ ॥ अथार्यखपुटाचार्यः कृत्वा कपटनाटकम् । उत्थितः प्रणतो भूमिभुजा भून्यस्तमस्तकम् ।। १६४ ॥ यक्षं प्रोचे मया सार्द्ध चलेति स ततोऽचलत् । तमनुप्राचलन्" देवरूपकाण्यपराण्यपि ॥ १६५ ॥ चाल्यं नरसहस्रेण तत्र द्रोणीद्वयं तथा । चालितं कौतुकेनेत्थं तत्प्रवेशोत्सवोऽभवत् ॥ १६६ ॥ 30 तत्प्रभावाद्भुतं वीक्ष्य जनेशोऽपि जनोऽपि च । जिनशासनभक्तोऽभून्महिमानं च निर्ममे ॥ १६७ ॥ सूरिनूपेण विज्ञप्तो यक्षं स्थाने न्ययोजयत् । स शान्तो द्रोणियुगलं तत्रैव स्थापितं पुनः ॥ १६८ ॥ * 'दिसिनु वहिरु पडिउ' इति B टि.। 1 A B ज्ञाता। 2 BN 'घाटा। 3 A विश्वासभू। 4 B C विद्यतोद्यताः । 5 B भवना। 6 N बहुकरा; C वदुकरा; A वडकरा 17A°खपुटः + A B आदर्शद्वये नोपलभ्यते श्लोकोऽयम् । 8 A कुपितः कुपितः; N कुपतिः कुपितः। 9 BN सुतौं; A मुतौ। 10 C N नः। 11 B भारवाहकवद् । Page #395 -------------------------------------------------------------------------- ________________ ३४ प्रभावकचरिते 378 ६९. इतश्च श्रीभृगुक्षेत्रात् यतिद्वितयमागमत् । तेन प्रोचे प्रभो ! प्रैषीत् संघो नौ भवदन्तिके ॥ १६९ ।। स्वस्रीयः स विनेयो *वः 'बलात् कपलिकां ततः । उन्मोच्य पत्रमेकं सोऽवाचयद्वारितप्रियः' ।। १७०॥ तत्राकृष्टिमहाविद्या पाठसिद्धाऽस्य संगता । तत्प्रभावाद् वराहारमानीय स्वादतेतराम् ॥ १७१॥ स्थविरैः शिक्षितः कोपात्* सौगतान्तः स्वयं गतः । अतीव भोजने गृद्धः स्वविद्यागर्वनिर्भरः ।। १७२ ॥ तत्प्रभावेण पात्राणि गतानि गगनाध्वना । भोज्यपूर्वान्युपायान्ति बौद्धोपासकवेश्मतः ॥ १७३ ॥ पात्राणां पुरतः श्राद्धगृहे याति पतगृहः । स प्रधानासने न्यस्य भ्रियते सह पात्रकैः ॥ १७४ ।। प्रातिहार्यमिदं दृष्ट्वा श्राद्धा' अपि तदाहताः । ततोऽपभ्राजनामेतां हरतागत्य वेगतः॥ १७५ ॥ गुडशस्त्रपुरात् ते च भृगुकच्छं समाययुः । भुवनेन च पात्राणि प्रेष्यन्त श्राद्धवेश्मनि ॥ १७६ ।। पूर्णानि तानि भोज्यानामायान्ति गगनाध्वना । गुरुभिः कृतयाऽदृश्यशिलया व्योम्नि पुस्फुटुः ।। १७७ ।। स प्रभूनागतान् ज्ञात्वा चिह्नानेन भीतिभृत् । प्राणेशदथ पूज्याश्च बौद्धानामालये ययुः ॥ १७८॥ बौद्धैर्बुद्धनतावुक्तैः सूरिभिर्जल्पितं तथा । वत्स शुद्धोदनसुत' ! वन्दस्वाभ्यागतं हि माम् ॥ १७९ ॥ प्रतिमास्थस्ततो बुद्ध आगत्यांह्विपुरोऽपतत् । तद्द्वारे चास्ति बुद्धांडः प्रोक्तस्तैः स पदोः पत ।। १८० ॥ समेत्य प्रणतः सोऽपि प्रभुपादाम्बुजद्वये । उत्तिष्ठेति गिरा सूररेषोऽर्द्धावनतः स्थितः ॥ १८१ ।। अद्यापि स तथैवास्ति 'नि ग्रन्थ न मि ताभिधः । बुद्धस्थाने तदादेशादेकपाधेन तु स्थितः ॥ १८२॥ । 10 15६१०. अथो महेन्द्रनामाऽस्ति शिष्यस्तेषां प्रभावभूः । सिद्धप्राभृतनिष्णातस्तद्वृत्तं प्रस्तुवीमहि ॥ १८३ ॥ नगरी पाटलीपुत्रं वृत्रारिपुरसप्रभम् । दाहडो नाम राजाऽत्र मिथ्यादृष्टिर्निकृष्टधीः ॥ १८४ ॥ दर्शनव्यवहाराणां विलोपेन वहन्मुदम् । बौद्धानां नमतां शैवबजे निर्जटतां च सः॥ १८५ ॥ वैष्णवानां विष्णुपूजात्याजनं कौलदर्शने । धम्मिल्लं मस्तके नास्तिकानामास्तिकतां तथा ॥ १८६ ॥ ब्राह्मणेभ्यः प्रणामं च जैनर्षीणां स पापभूः। तेषां च मदिरापानमन्विच्छन् धर्मनिहवी ।। १८७॥ 20 आज्ञां ददौ च सर्वेषामाज्ञाभङ्गे स चादिशत् । तेषां प्राणहरं दण्डमत्र प्रतिविधिर्हि कः ॥ १८८ ॥ नगरस्थितसंघाय समादिष्टं च भूभुजा । प्रणम्या ब्राह्मणाः पुण्या भवद्भिर्वोऽन्यथा वधः ॥ १८९ ॥ धन-प्राणादिलोभेन मेने तद्वचनं परैः । निष्किचनाः पुनर्जेनाः पर्यालोचं प्रपेदिरे ॥ १९०॥ देहत्यागान नो दुःखं शासनस्याप्रभावना । तत् पीडयति को मोहो देहे यायावरे पुनः ॥ १९१ ॥' विमृश्य गुरुभिः प्रोचे श्रीआर्यखपुटप्रभोः । शिष्याप्रणीमहेन्द्रोऽस्ति सिद्धप्राभृतसंभृतः ॥ १९२ ॥ भृगुक्षेत्रे ततः संघो गीतार्थ स्थविरद्वयम् । प्रहिणोतु स चामुष्मिन्नर्थे प्रतिविधास्यति ॥ १९३ ॥ तथाकृते" च संघेन तत्पूज्यैः प्रहितोऽथ सः। अभिमत्रितमानैषीत् करवीरलताद्वयम् ।। १९४ ॥ उवाच च नृपादेशः प्रमाणं गणकैः पुनः । वीक्षणीयो मुहूर्तोऽसौ य आयतिशुभावहः ॥ १९५॥ इति स ज्ञापयामास भूपालाय कृतीश्वरः । स चोत्सेकं दधौ शक्तिरपूर्वकरणे मम ॥ १९६ ॥ दैवज्ञैश्चर्चिते लग्ने स्वीयप्रज्ञानुमानतः । महेन्द्राधिष्ठिता जग्मुः सूरयस्तन्नरैः सदः ॥ १९७ ॥ 30 याज्ञिका दीक्षिता वेदोपाध्याया होमशालिनः । सायंप्रातव्रता आवसथीयाः स्मार्तऋत्विजः ॥ १९८ ।। गाङ्गमञ्चन्दनालेपतिलकौघपवित्रिताः । काषायधौतपोताब्याः सोपवीतपवित्रिकाः ॥ १९९॥ * द्वितारकान्तर्गतः पाठो नोपलभ्यते A आदर्श । 10 य भवत्कपलि । 2 B वापि च प्रियः। 3 CN वेश्मनः । 4 BN शास्त्र।। 5A प्रस्फुटुः। 6 N चिद्देन तेन 17 N सुद्धोदनि। 8N राजास्ति । 9N प्रमाणं । 10 N °कृतेन । Page #396 -------------------------------------------------------------------------- ________________ 379 ५. पादलिप्तसूरिचरितम् । ३५ सिंहासनेषु चित्रेषु गब्दिकाद्यास्तृतेषु ते। उपविष्टास्तदा दृष्टा महेन्द्रेण मनीषिणा ॥ २०० ।-विशेषकम् । ऊचे तेन झिते थ! यदपूर्वमिदं हि नः । पूर्व पूर्वामुखान् किं वा नमामः पश्चिमामुखान् ॥ २०१॥ जल्पन्निति' करेणासौ करवीरलतां किल । संमुखीनां परावृत्य पृष्टे चाभ्रामयत् ततः ।। २०२॥-युग्मम् । 5 आसन् लुठितशीर्षास्ते निश्चेष्टा मृतसन्निभाः। अभूच 'भूपतेर्वकं विच्छायं शशिवद्दिने ॥ २०३ ।। सम्पन्नाश्च तथा सम्बन्धिनस्तेषां कृपाभुवः । जल्पयन्त्यभिधाप्राहं को हि जल्पत्यचेतनः ॥ २०४ ॥ क्रन्दन्ति वजनाः सर्वे विकर्म फलितं हि नः । अदृष्टश्रुतपूर्वा हि जैनर्षीणां नतिः परे ।। २०५॥ भूपरूपेण कालोऽयं दर्शनानामुपस्थितः । पुस्तकस्थपुराणेषु कथापीटग् नहि श्रुता ॥ २०६॥ उत्थायाथासनाद्भूपः पश्चात्तापमुपागतः । महेन्द्रस्य महेन्द्रस्य धीरेषु न्यपतत् पदोः॥ २०७॥ 10 • रक्ष रक्ष महाविद्य! प्रसीद त्वं ममोपरि । क्षमस्वैक व्यलीकं मे सन्तो हि नतवत्सलाः ॥ २०८ ॥ संजीवय द्विजानेतान् रुदत्संबन्धियोषितः । कस्ते माहात्म्यसात्म्यस्य पारं प्राप्तः सुधीरपि ॥ २०९ ॥ इत्याकर्ण्य गिरं प्राह महेन्द्रः शमिनां पतिः । अनात्मज्ञ धराधीश! कस्ते मिथ्याग्रहोऽलगत् ।। २१० ॥ निर्वाणमधितस्थुश्चेजिना आनन्दचिन्मयाः। 'तदधिष्ठायकाः सन्ति प्रत्ययान्यास्तथाप्यहो!॥ २११ ।। एवं मृष्यति को नाम प्राकृतोऽपि विडम्बनम्' । ब्राह्मणानां गृहस्थानां प्रणामो यद् व्रतस्थितैः ॥२१२ ।। 15 दैवतैः शिक्षिता एते त्वदन्यायप्रकोपिभिः। न मे कश्चित् प्रकोपोऽस्ति मादृशां मण्डनं शमः ।। २१३ ॥ पुनर्बादं नृपः प्राह त्वमेव शरणं मम । देवो गुरुः पिता माता किमन्यैर्लल्लिभाषितैः ॥ २१४ ।। अमून् जीवय जीवातो! जीवानां करुणां कुरु । अथावोचत् कृती देवान सान्त्वयिष्ये प्रकोपिनः ॥२१॥ विद्यादेव्यः षोडशापि चतुर्विंशतिसंख्यया । जैना यक्षास्तथा यक्षिण्यश्च वोऽभिदधाम्यहम् ॥ २१६ ॥ अज्ञानादस्य भूपस्यापराद्धं जिनशासने । द्विजैरमीभिस्तत् क्षम्यं मानवाः स्युः कियदृशः ॥ २१७ ॥ 20 इत्युक्ते 'तेन देवी वाक् प्रादुरासीद् दुरासदा । एषां प्रव्रज्यया मोक्षोऽन्यथा नास्त्यपि जीवितम् ॥२१८॥ अभिषेकेण तेषां गीर्मुत्कला च व्यधीयत । पृष्टा अङ्गीकृतं तैश्च को हि प्राणान् न वाञ्छति ॥ २१९॥ उत्तिष्ठतेति तेनोक्त्वाऽभ्राम्यताथापरा लता । सज्जीबभूवुः प्राग्वत् ते जैना यमितशक्तयः॥ २२० । संघेन सह रोमाञ्चाङ्करकन्दलितात्मना । राज्ञा कृतोत्सवेनाथ स्वं विवेशाश्रयं मुनिः ॥ २२१ ॥ प्रव्रज्योत्सवमाधास्यन् सबस्तेन द्विजन्मनाम् । न्यषेध्यतार्यखपुटप्रभुः कर्तेति जल्पता" ॥ २२२ ॥ 25 एवं प्रभावभूमेस्ते कीदृगस्ति गुरुः "प्रभो ! । इत्युक्तः श्रीमहेन्द्रोऽसौ प्राह कोऽहं तदप्रतः ॥ २२३ ॥ मार्जारेभ्य इव क्षीरं सौगतेभ्यो व्यमोच्यत । अश्वावबोधतीर्थ श्रीभृगुकच्छपुरे हि यैः ॥ २२४॥ श्रीआर्यखपुटाख्यानां प्रभूणां महिमाद्भुतम् ।...... तेषां स्तोतुमलं कः स्यादू वादिद्विपरिभियाम् ॥ २२५॥-युग्मम् । चारित्राश्मनि संप्रपीष्य मदनं पात्रे" वरिष्ठात्मके 30 वृद्धस्नेहभरे तपोऽनलमिलज्वाले विपकः स्फुटम् । MA जमन्ति सिको MA ON संमुखानो। 5.4 उपते । AA तुदापि 1 5 A विलितं । 16 A प्रतस्थितिः । 1N जल्पन्ति निकरे। 2CN संमुखानो। 3A नृपवे14A तदाधि | 5A विवितं । 6A प्रतस्थितिः। 7A.C ऽनेन । 8 A आस्यताथापरा ; B त्रास्यतायोऽपरा। 9 A °खपुटः। 10 A. जल्पता । 11 BN प्रभोः । 12 A पात्रेप्यरिष्ठा। Page #397 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 380 रोदःकुञ्जरकुण्डके सितरुचिज्योत्स्नाम्लके यद्यशो राशिः स्यादवसेकिमोऽधविवरः खाद्यः सतां सोऽवतात् ।। २२६ ॥ अथासौ ब्राह्मणैः सार्द्ध संघेनानुमतो ययौ। उपपूज्यं दीक्षिताश्च वाडवाः प्रभुभिस्ततः ।। २२७ ॥ इत्यार्यखपुटश्चक्रे शासनस्य प्रभावनाम् । उपाध्यायो महेंद्रश्व प्रसिद्धि प्रापुरद्भुताम् ॥ २२८ ॥ अश्वावबोधतीर्थे च प्रभावकपरम्परा । अद्यापि विद्यते यस्य सन्ताने सूरिमण्डली ॥ २२९ ॥ ६११. सूरिः श्रीपादलिप्तः प्रागाख्यातगुरुसन्निधौ । प्रतीतप्रातिहार्याणि तानि शास्त्राण्यधीतवान् ॥ २३० ॥ पादलिप्ताख्यभाषा च विद्वत्सङ्केतसंस्कृता । कृता तैरपरिज्ञेयोऽन्येषां यत्रार्थ इष्यते ॥ २३१ ॥ आवर्जितश्च भूपालः कृष्णाख्यः संसदा सह । न ददात्यन्यतो गन्तुं गुणगृह्यो मुनीशितुः॥ २३२॥ अथार्यखपुटः सूरिः कृतभूरिप्रभावनः । अन्तेऽनशनमाधाय दैवीभुवमशिश्रियत् ॥ २३३ ॥ श्रीमहेन्द्रस्ततस्तेषां पट्टे सूरिपदेऽभवत् । तीर्थयात्रां प्रचक्राम शनैः संयमयात्रया ॥ २३४ ॥ पुरा ये पाटलीपुत्रे द्विजाः प्रव्रजिता बलात् । जातिवरेण तेनात्र ते मत्सरमधारयन् ॥२३५ ॥ संघेन पादलिप्तस्य विज्ञैर्विज्ञापितं नरैः । ततस्तेषां समादिक्षत् स विमृश्य प्रभुस्तदा ।। २३६॥ कार्तिक्यामहमेष्यामीत्युक्त्वा तान् स व्यसर्जयत् । ततो राजानमापृच्छय भृगुकच्छं समाययौ ॥२३॥ पूर्वाह्ने व्योममार्गेण रत्नवद्भास्वराकृतिः । अवतीर्णो विशीर्णैनाः श्रीसुव्रतजिनालये ॥ २३८॥ तत्रागतं तमुत्प्रेक्ष्य भास्वन्तमिव भूगतम् । लोकः कोक इवानन्दं प्राप दुष्प्रापदर्शनम् ।। २३९ ।। चित्रात् तत्रागमद् राजा नमश्चके च' तं गुरुम् । महादानं ददौ तत्र भक्त्या संघसमन्वितः ।। २४०॥ तत् प्रदापितमर्थिभ्यो द्रव्यं गुरुभिरद्भुतम् । द्विजा व्योमाध्वगं तं च दृष्ट्वाऽतिभयतोऽनशन ॥ २४१॥ राजाह सुकृती कृष्णः पूज्यों न विमुच्यते । दर्शनस्यापि नार्हाः स्मो मूले जावा वयं कथम् ? ॥२४२॥ कियन्त्यपि दिनान्यत्रावतिष्ठध्वं सुखाय नः । प्राहुः पूज्याश्च युक्तवाव स्थितिर्भवदन्तिके ॥ २४३ ॥ 20 संघादेशो ह्यनुल्लङ्घयः मेहश्च नृपतेरपि । पुरस्तस्यापराह्ने चागमनं प्रतिशुश्रुवे ॥ २४४ ॥ ततः शत्रुञ्जये रैवतके संमेतपर्वते । अष्टापदे च कर्त्तव्या तीर्थयात्रा ममाधुना ॥ २४५ ॥ 'आपृष्टोऽपि महाराज ! तज्जैने भव भक्तिमान् । इत्युक्त्वाऽऽकाशमार्गेण यथारुचि ययौ प्रभुः ।। २४६ ॥ ६१२. तीर्थयात्रां प्रकुर्वाणः पादचारेण सोऽन्यदा । सुराष्ट्राविषयं प्रापदपारश्रुतपारगः ॥ २४७ ॥ तत्रास्ति विगतातङ्का ढंकानाम महापुरी । श्रीपादलिप्तस्तत्रायाद् विहरन् व्रतलीलया ॥ २४८ ॥ 25 तत्र नागार्जुनो नाम रससिद्धिविदां वरः । भाविशिष्यो गुरोस्तस्य तद्वृत्तमपि कथ्यते ॥ २४९ ॥ अस्ति क्षत्रियमूर्धन्यो धन्यः समरकर्मसु । संग्रामनामा विख्यातस्तस्य भार्याऽस्ति' सुव्रता॥२५०॥ सहस्रफणशेषाहिस्वप्नसंसूचितस्थितिः । कृतनागार्जुनाभिख्यस्तयोः पुत्रोऽस्ति पुण्यभूः ॥ २५१ ॥ स वर्षत्रयदेशीयोऽन्यदा क्रीडन् शिशुबजैः । सिंहार्भकं विदार्यागात् तस्मात् किञ्चिच्च भक्षयन् ॥ २५२॥ पित्रा निवारितः क्षात्रे कुले भक्ष्यो नखी नहि । तदागतेन चैकेन सिद्धपुंसेति वर्णितम् ॥ २५३ ।। मा विषीद स्वपुत्रस्य विहितेन नरोत्तम ! । अशक्यास्वादतस्तस्यास्वादं प्राप्स्यत्यसौ सुतः ॥ २५४ ॥ विनिद्र उद्यमी भास्वानाबाल्यादपि तेजसा । प्रवृद्धपुरुषैः संगमङ्गीचक्रे कलाद्भुतैः ॥ २५५ ॥ 30 1 AC स्यादथ सेकिमो। 2 A वो। 3 A ऽथ । 4 N महानन्दं । 5A अपृष्टोऽपि । 6 A तत्रागाद। 7 नार्यस्ति । Page #398 -------------------------------------------------------------------------- ________________ 381 ५. पादलिप्तसूरिचरितम् । 15 गिरयः सरितो यस्य गृहाङ्गणमिवाभवन् । दूरदेशान्तरं गेहान्तरं 'भूरिकलादरात् ॥ २५६ ॥ *नाग-वंगीकृताभ्यासस्ताररङ्गस्य रङ्गभूः । संग्रही चौषधीनां यो रससिद्धिकृतामिह ॥ २५७ ॥ यः सत्त्वं तालके पिष्टं गन्धके द्रावमभ्रके । जारणं मारणं सूते वेत्ता छेत्ता सुदुः स्थितेः ॥ २५८ ॥ सहस्रलक्षकोट्यंशधूमवेधान् रसायनम् । 'पिण्डबद्धान् चकाराथ नदीष्णो रससाधने ।। २५९ ।। स महीमण्डलं भ्रान्त्वाऽन्यदा खपुरमासदत् । पादलिप्तं च तत्रस्थं जज्ञे निःसंख्यसिद्धिकम् ॥ २६० ॥ 5 पर्वताश्रितभूमौ च कृतावासः स्वशिष्यतः । अकार्षीत् पादलेपार्थी ज्ञापनं गणभृत्पतेः ॥ २६१ ॥ तृणरत्नमये पात्रे सिद्धं रसमढौकयत् । छात्रों नागार्जुनस्य श्रीपादलिप्तप्रभोः पुरः ॥ २६२ ॥ स प्राह रससिद्धोऽयं ढौकने कृतवान् रसम् । स्वान्तर्द्धन महो स्नेहस्तस्येत्येवं स्मितोऽभ्यधात् ॥ २६३ ॥ पात्रं हस्ते गृहीत्वा च भित्तावास्फाल्य खण्डशः । चक्रे च तन्नरो दृष्ट्वा व्यषीदद् वक्रवभृत् ॥ २६४॥ मा विषीद तव श्राद्धपार्श्वतो भोजनं वरम् । प्रदापयिष्यते चैवमुक्त्वा संमान्य भोजितः || २६५ ॥ तस्मै चापृच्छयमानाय काचामत्रं प्रपूर्य सः । प्रश्रावस्य ददौ तस्मै प्राभृतं रसवादिने ॥ २६६ ॥ नूनमस्मद्गुरुर्मूर्खो योऽनेन स्नेहमिच्छति । विमृशन्निति स स्वामिसमीपं जग्मिवांस्ततः ॥ २६७ ॥ पूज्यैः सहाद्भुता मैत्री तस्येति स्मितपूर्वकम् । सम्यग् विज्ञप्य वृत्तान्तं तदमत्रं समार्पयत् ॥ २६८ ॥ द्वारमुन्मुद्र्य यावत् स सन्निधत्ते दृशोः पुरः । आजिघ्रति ततः क्षारविश्रगन्धं स बुद्धवान् ‡ ॥ २६९ ॥ अहो निर्लोभतामेष मूढतां 'चास्पृशेदथ । विमृश्येति विषादेन बभंजाश्मनि सोऽपि तत् ॥ २७० ॥ दैवसंयोगतस्तत्रैकेन वह्निः प्रदीपितः । भक्ष्यपाकनिमित्तं च क्षुत् सिद्धस्यापि दुःसहा || २७१ ॥ पक्ता नृजलवेधेन वह्नियोगे सुवर्णकम् | 'सुवर्ण सिद्धमुत्प्रेक्ष्य सिद्धशिष्यो विसिष्मिये' ॥ २७२ ॥ व्यजिज्ञपद् गुरुं सिद्धं सिद्धिस्तस्याद्भुता प्रभो ! । मात्रा हेमी भवेद् यस्य मलमूत्रादिसङ्गमे ॥ २७३ ॥ ततो नागार्जुनः सिद्धो विस्मयस्मेरमानसः । दध्यौ स मम का सिद्धिर्दारिद्र्यं कुर्वतः सदा ॥ २७४ ॥ क्वास्तेऽत्र चित्रको रक्तः कृष्णमुण्डी च कुत्र सा । शाकम्भर्याश्च लवणं वज्रकन्दश्च कुत्र a3 11364 1120 इत्येवं दूरदेशस्थौषधपिण्डान् प्रपिण्डयन् । भिक्षाभोजनतो म्लानदेहोऽहं सर्वदाऽभवम् ॥ २७६ ॥ युग्मम् आचार्योऽयं शिशुत्वादप्यारभ्य प्राप्तपूजनः । सुखी विहायोगामिन्या सिद्ध्या साध्यानि साधयन् ॥ २७७ ॥ तथा यद्देहमध्यस्था मलमूत्रादयो वसु । साधयन्ति मृदश्मादिद्रव्यैस्तस्यास्तु का कथा || २७८ ॥ रसोपकरणं मुक्त्वा ततोऽसौ प्रभुसन्निधौ । जगाम विनयानम्र मौलिर्मदभरोज्झितः ॥ २७९ ॥ प्रणम्य चावदन्नाथ ! सिद्धिगर्वः स सर्वतः । समागत् प्रभौ दृष्टे देहसिद्धे जितस्पृहे ॥ २८० ॥ ततः प्रभुपदाम्भोजं सदाप्यवलगाम्यहम् । मिष्टान्नं लभमानस्य कदन्नं कस्य रोचते ॥ २८१ ॥ इति श्रीपादलिप्तस्य चरणक्षालनादिकम् । देहशुश्रूषणं नित्यं विदधाति प्रशान्तगीः ॥ २८२ ॥ सूरयश्च मुनित्राते गते विचरितुं तदा । प्रागुक्तपनतीर्थ्यां" ते गत्वा व्योम्ना प्रणम्य च ॥ २८३ ॥ समायान्ति मुहूर्तस्य मध्ये नियमपूर्वकम् । विद्याधारणलब्धीनां समानास्ते कलौ युगे ॥ २८४ ॥ आयातानामथैतेषां चरणक्षालनं ध्रुवम् । जिज्ञासुरौषधानीह निर्विकारश्चकार सः ।। २८५ ।। ३७ 1 A सूरिक । * 'सीसू तरूउं' इति B दि० । 'सुवर्ण' इति B टि 1 2 B वडिबद्धान्; C विडबद्धान् । 3 N व्यधात् । 4 BN काचपात्रं । † एतत्पदोपरि B आदर्शे निम्नगतं पद्यमुद्दिप्पितं लभ्यते पृष्ठपार्श्वभागे छेयश्वम्पकचूतचन्दनवने रक्षा करीरद्रुमे हिंसा हंसमयूरकोकिलकुले कार्केषु लीलारतिः । मातंगे खरविक्रयः समतुलां कर्पूरकर्पासयो एषा यत्र विचारणा गुणगणे देशाय तस्मै नमः ॥ 5 N वा। 6 N सुवर्णसिद्धि । 7 B शिष्यो विसिष्मियेषु च । 8 N वा 1 9 N साधयन्ती । 10 N 'तीर्थान्ते । 10 25 30 Page #399 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 382 10 स जिघ्रन् विमृशन् पश्यन् स्वादयन् संस्पृशन्नपि । प्रज्ञाबलादौषधानां जज्ञे सप्ताधिकं शतम् ॥ २८६ ॥ विधायौषधसंयोगं ततः कल्कं चकार सः । पादमालेपयत् तेनोच्छलितो गगनं प्रति ॥ २८७ ॥ स ताम्रचूडसंपातं कृत्वा च न्यपतद् गुणी । उच्चैःप्रदेशात् पातेन जानौ गुल्फे च पीडितः ॥ २८८ ॥ रक्ताभ्यक्तव्रणकिन्नजको दृष्टः शमीश्वरैः । उक्तं च किमहो! पादलेपः सिद्धो गुरुं विना॥ २८९ ॥ सोऽब्रवीच स्मितं कृत्वा नास्ति सिद्धिर्गुरु विना । निजप्रज्ञाबले किंतु परीक्षां चक्रिवानहम् ॥ २९० ॥ प्राह श्रीपादलिप्तोऽपि प्रसन्नस्तस्य सत्यतः । शृणु नाहं नतेस्तुष्टो रससिद्ध्या न तेऽनया ॥ २९१ ॥ शुश्रुषयानया नापि; परं प्रज्ञाबलेन ते। तोषोंह्रिक्षालनात् को हि वस्तुनामानि बुध्यते ॥ २९२ ।। ततो दास्यामि ते विद्यां परं मे गुरुदक्षिणाम् । कां दास्यसि स चोवाच यामादिशसि मे प्रभो!॥२९३ ॥ उचे च गुरुणा सिद्ध ! त्वयि स्निग्धं मनो मम । उपदेक्ष्यामि ते पथ्यं तथ्यं गाथां ततः शृणु ।। २९४॥ साचदीहरफर्णिदनाले महिहरकेसरदिसाबहुदलिल्ले । ओंपियइ कालभमरो जणमयरन्दं 'पुहइपउमे ॥ २९५ ॥ ततो विश्वहितं धर्ममाद्रियख जिनाश्रयम् । तथेति प्रतिपन्ने च तेन तद् गुरुरादिशत् ॥ २९६॥ आरनालविनिद्धांततन्दुलामलवारिणा । पिष्ट्रीषधानि पादौ च लिप्त्वा व्योमाध्वगो भव ॥ २९७॥ तथैव विहितेऽसौ च जगाम गगनाध्वना । पक्षिराजवदुडीय यथाभिलषितां भुवम् ।। २९८ ॥ कृतज्ञेन ततस्तेन विमलादुरुपत्यकाम् । गत्वा समृद्धिभाक चक्रे पादलिप्ताभिधं पुरम् ।। २९९ ॥ अधित्यकायां श्रीवीरप्रतिमाधिष्ठितं पुरा । चैत्यं विधापयामास स सिद्धः साहसीश्वरः ॥ ३०॥ गुरुमूर्ति च तत्रैवास्थापयत् तत्र च प्रभुम् । प्रत्यष्ठापयदाहूयाईबिम्बान्यपराण्यपि ॥ ३०१ ॥ श्रीपादलिप्तसूरिश्च श्रीवीरपुरतः स्थितः । स्तवं चक्रे वरं 'गाहाजुअलेणे'ति संज्ञितम् ॥ ३०२ ॥ गाथाभिश्चेति सौवर्ण-व्योमसिद्धी सुगोषिते । प्रभुर्जजल्प नाभाग्याः प्रबुध्यन्तेऽधुनातनाः॥ ३०३ ॥. तथा रैवतकक्ष्माभृदधो दुर्गसमीपतः । श्रीनेमिचरितं श्रुत्वा तादृशाप्तप्रभोर्मुखात् ॥ ३०४ ॥ कौतुकात् तादृशं सर्वमावासादि व्यधादसौ । दशाईमण्डपं श्रीमदुप्रसेननृपालयम् ॥३०५॥ विवाहादिव्यवस्थां च वेदिकायां व्यधात् तदा । अद्यापि धार्मिकैस्तत्र गतैस्तत् प्रेक्ष्यतेऽखिलम् ॥ ३०६॥ 15 - 20 ६१३. इतः पृथ्वीप्रतिष्ठाने नगरे सातवाहना। सार्वभौमोपमः श्रीमान् भूप आसीद् गुणावनिः॥३०॥ तथा श्रीकालकाचार्यस्वस्नीयः श्रीयशोविधिः । भृगुकच्छपुरं पाति बलमित्राभिधो 'नृपः॥३०८।। अन्येाः पुरमेतच्च रुरुधे सातवाहनः । द्वादशाब्दानि तत्रास्थाद् बहिर्न व्याहतं तु तत् ॥ ३०९॥ अथाशक्यग्रहे दुर्गे निर्विण्णश्चिरकालतः । श्रीपादलिप्तशिष्यस्तन्मत्री नाथं व्यजिज्ञपत् ॥ ३१०॥ ग्राहयिष्याम्यहो दुर्ग भेदात् तत् प्रेषयख माम् । एवमस्त्विति तेनोक्त निर्ययौ शिबिरात्ततः ॥ ३११ ॥ स भागवतवेषेण प्राविशन्नगरान्तरा । भूपालमन्दिरे गत्वा तन्नाथं च व्यलोकयत् ॥ ३१२॥ जीर्णदेवगृहोद्धारो' महादानानि सक्रिया । पुण्याय स्युर्यतो दुर्गरोधाद्यापन्निवर्तते ॥ ३१३ ॥ सोऽपि संरोधनिर्विण्णस्तदाक्षिप्तो व्यधाददः । धर्मोपदेश आपत्सु कार्यपक्षे हि जायते ॥ ३१४ ॥ धर्मस्थानानि भज्यन्ते बहिर्यत्राश्म"गोलकैः । समारचयते राजा तस्य धर्मोपदेशतः॥३१५ ॥ 1 BN °षधीनां । 2 N दापयसि । 3 BN तुहह। 4 BN ऽभवत् । 5 N नृप । 6N भवत् ।7 A गृहोद्धारे। 8 N दानादि°19N स्फूर्यते; A Bस्फुर्यतो। 10 N रोधाद्यावनि। 11 A यत्रा। Page #400 -------------------------------------------------------------------------- ________________ 383 ५. पादलिप्तसूरिचरितम् । पौनःपुन्येन भज्यन्ते निष्पाद्यन्ते पुनः पुनः । एवं च.बलमित्रस्य सर्वखं निष्ठितं तदा ॥ ३१६॥ श्रीसातवाहनो दुर्ग मंत्रिबुद्ध्या ततोऽग्रहीत् । तनिगृह्य महीपालं नगरं खं ययौ मुदा ॥ ३१७ ॥ ६१४. अन्यदा तस्य राजेन्दो राज्यं विद्धतः सतः । चत्वारः शास्त्रसंक्षेपकवयो द्वारमभ्ययुः॥३१८॥ प्रतीहारेण ते राज्ञो विज्ञप्य भवनान्तरा । मुक्ता एकैकपादं च श्लोकस्याहुनृपाप्रतः ॥ ३१९ ।। तथा हि 5 जीर्णे भोजनमात्रेयः; कपिलः प्राणिनां दया। बृहस्पतिरविश्वास, पाञ्चाल' स्त्रीषु मार्दवम् ॥ ३२०॥ पूर्व प्रशस्य' तेषां स महादानं ददौ प्रभुः । परिवारो न किं स्तोतीत्युक्ते तैराह भूपतिः ॥ ३२१ ॥ भोगवत्यभिधां वारवनितां त्वं स्तुतिं कुरु । पादलिप्तं विना नान्यः स्तोतव्यो मम साऽब्रवीत् ॥३२२॥ आकाशमार्गजंघालो विद्यासिद्धो महाक्रियः । पादलिप्ताद् ऋते कोऽन्य एवंविधगुणावनिः ॥ ३२३ ॥ 10 'सांधिविग्रहिको राज्ञः शंकरो नाम मत्सरी । असहिष्णुः स्तुति तस्यावादीदादीनवस्थितिः ॥ ३२४ ॥ मृतो जीवति यस्तस्य पाण्डित्यं नकटं वयम् । मन्यामहेऽपि ते कीरा विद्वांसो गगनेचराः ॥ ३२५ ॥ भोगवत्याह तत्रेदमपि संभाव्यते ध्रुवम् । अतुल्यप्रभावा जैना देवा इव महर्षयः॥ ३२६॥ मानखेटपुरात् कृष्णमापृच्छय्य स भूपतिः । श्रीपादलिप्तमाह्वासीदेतस्मादेव कौतुकात् ॥ ३२७॥ आययौ नगराद्वाह्योद्याने जैनो मुनीश्वरः । विद्वान् बृहस्पतित्विा परीक्षामस्य चक्रिवान् ॥ ३२८॥ 15 विलीनसर्पिषा पूर्ण रौप्यकचोलकं ततः । प्रेषिवान् निपुणेनेष स प्रभोस्तदर्शयत् ।। ३२९ ॥ धारिणीविद्यया सूचीमवस्थाप्योर्द्धसंस्थितिं । प्रेषयत् तेन तद् दृष्टं विषण्णोऽथ बृहस्पतिः॥ ३३०॥ अथाभ्यागत्य भूपालः प्रवेशोत्सवमादधे । गुरोरुपाश्रयस्तस्य महाश्व प्रदर्शितः ॥ ३३१ ॥ कथा तरङ्गलोलाख्या व्याख्याताऽभिनवा पुरः । भूपस्य तत्र पाञ्चाल: कविर्भृशमसूयितः ॥ ३३२ ॥ प्रशंसति कथां नैव दूषयेत् प्रत्युताधिकम् । रासभस्य मुखात् किं स्यात् शान्तिपानीयनिर्गमः ॥ ३३३ ॥ 20 माथेभ्यो मुषित्वार्थबिन्दु कथेयमाथि । बालगोपाङ्गमारङ्गसङ्गि ह्येतद्वचः सदा ॥ ३३४॥ विदुषां चित्तरङ्ग नोत्पादयेत् प्राकृतं हि तत् । स्तौति भोगवती ह्येतत् तादृशां तादृगौचिती ।। ३३५ ॥ ६१५. अन्यदा कपटात् स्वस्य मृत्युमैक्षयत प्रभुः । 'हाहा! पूत्कारपूर्व च जनस्तत्रामिलद् घनः ॥ ३३६ ॥ शिबिकान्तस्तनुः साधूक्षिप्ता यावत्समाययौ । वादित्रैर्वाद्यमानश्च पश्चालभवनाप्रतः ॥ ३३७ ॥ तावद् गेहाद् विनिष्क्रामन् जज्ञेऽसौ शोकपूरितः । आह हाहा ! महासिद्धिपात्रं सूरिययौ दिवम्॥३३८॥25 मादृशोऽसूययाक्रान्तः सत्पात्रे सूनृतव्रते । अकुर्वत दृशो रक्ता मोक्षो नास्ति तदेनसः ।। ३३९ ।। यत उक्तम्आकरः सर्वशास्त्राणां रत्नानामिव सागरः। गुणैर्न परितुष्यामो यस्य मत्सरिणो वयम् ॥ ३४०॥ तथासीसं कहवि न फुढे जमस्स पालित्तयं हरंतस्स। जस्स मुहनिज्झराओं तरंगलोला नई बूढा ॥ ३४१॥ पंचालसत्यवचनाज्जीवितोहऽमिति ब्रुवन् । उत्तस्थौ जनताहर्षारावेण सह सूरिराद ॥ ३४२ ॥ 1A N पाचालत्री । 2 A प्रवेश्य । 3 N संस्थिति । 4 A B द्वेषयेत् ; C देषाय। 5 N दाहात् । 6 N साधुक्षिप्वा; C साधूरिक्षावा। 80 Page #401 -------------------------------------------------------------------------- ________________ 384 5 10 प्रभावकचरिते जनैराक्रुश्यमानश्च ततोऽसौ गुणिमत्सरी । निर्वास्यमानो न्यक्कारपूर्वमुर्वीपतेगिरा ॥ ३४३ ॥ रक्षितो मानितश्चाथ बन्धुबन्धुरसौहृदैः । श्रीपादलिप्तगुरुभिर्गुरुविद्यामदोज्झितैः ॥ ३४४ ॥ श्रावकाणां यतीनां च प्रतिष्ठा दीक्षया सह । उत्थापना प्रतिष्ठाईबिम्बानां शुसदामपि ।। ३४५ ॥ यदुक्तविधितो बुद्धा विधीयेतात्र सूरिभिः । निर्वाणकलिकाशास्त्रं प्रभुश्चक्रे कृपावशात् ॥ ३४६ ॥ प्रश्नप्रकाश इत्याख्यं ज्योतिःशास्त्रं च निर्ममे । लाभालाभादिपृच्छासु सिद्धादेशः'प्रवर्तते ।। ३४७ ॥ अन्यदायुः परिज्ञाय सह नागार्जुनेन ते । विमलादिमुपाजग्मुः श्रीनाभेयं ववंदिरे ॥ ३४८ ॥ सिद्धिक्षेत्रशिरःसारशिलां सिद्धिशिलातुलाम् । शमसंवेगनिधय एकामासेदुरादरात् ॥ ३४९ ॥ प्रायोपवेशनं सद्य आस्थाय शशिरोचिषा। धर्मध्यानाम्भसा विध्यापितरागादिवह्नयः ॥ ३५० ॥ मनोवचनकायानां चेष्टाः संहृत्य सर्वतः । शुक्लध्यानसमानान्तःकरणावस्थितिस्थिराः' ।। ३५१ ॥ द्वात्रिंशद्वासरान् सम्यग् लयलीनमनःक्रमाः। देहं जीर्णकुटीतुल्यमुज्झित्वा प्रकटप्रभाः॥ ३५२ ॥ द्वितीयकल्पे देवेन्द्रसामानिकतनूभृतः। ___अभूवन्नर्चिता भूपैः श्रीपादलिप्तसूरयः ॥ ३५३ ॥-चतुर्भिःकलापकम् । उत्पत्तिसिद्धिपटुरत्र स रुद्रदेवसूरिर्गुरुः श्रमणसिंहनिमित्तसिद्धः । विद्याभृदार्यखपुटप्रभुरेष सिद्धोपाध्याय इत्यतिशयप्रकटो महेन्द्रः ॥ ३५४ ॥ चत्वार इत्यनवधिप्रभसिद्धविद्याः श्रीपादलिप्तसहिता विनुता मयैते । यत्किंचिदत्र गदितं न चरित्रशेषमज्ञानतस्तदिह वृत्तविदः क्षमन्ताम् ॥ ३५५ ॥ श्रीचन्द्रप्रभसूरिपघमासीहंसमभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा। श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ श्रीपादलिताख्यया श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गोऽगमत् पञ्चमः ॥ ३५६ ॥ पूर्वमुनिवृत्तवीते मम गौश्चरितातितृप्सितो मत्ता । कूटपथे गच्छन्ती वशिता प्रद्युम्नगोपतिना ॥ ३५७ ॥ ॥ इति श्रीपादलिप्ताचार्यप्रबन्धः पञ्चमः॥ ॥ ग्रन्थानं० ३७३, अक्षर २८ उभयं ११०८ अक्षर ११ ॥ छ । 15 1A B सिद्धादेशं । 2N मते। 3A.Cचेटी। 4A स्थितिः स्थिरा: C स्थिति स्थिरी। 5N सिंहः । B आदश 'इति श्रीप्रद्युम्नसूरिविरचिते श्रीपादलिप्ताचार्यप्रबन्धः' एतादृशोऽयं पुष्पिकालेखो लभ्यते । Page #402 -------------------------------------------------------------------------- ________________ 385 ६. विजयसिंहसूरिचरितम् । ६. श्रीविजयसिंहसूरिचरितम् । ६१. श्रीविजयसिंहसूरि टिकासिद्धः कथं पथि गिरां स्यात् । तुष्टा दर्शनमात्रादु यस्याम्बाऽदात् सुरी गुटिकाः ॥ १ ॥ अष्टमहासिद्धिनिधेस्तस्य वदिष्यामि कमपि वृत्तलवम् । वृद्धकृतिवचःश्रवणप्रवणप्रणिधानपरतत्रः॥२॥ तीर्थमश्वावबोधं श्रीमेकलकन्यकातटे जयति । तत्र गुरुरसौ समभूत् तद्वृत्तान्तोऽपि वक्तव्यः ॥ ३ ॥5 कनकगिरिशिखरसोदरतुङ्गप्राकारवलयपरिकलितम् । श्रीपुरमिति नानासीत् पुरा पुरं सकलपुरमुकुटः॥४॥ तस्य च बहिरुद्याने समवासाद् द्वितीयजिननाथः । श्रीमानजितस्वामी तत्तीर्थ पूर्वमिति विदितम् ॥ ५॥ पश्चात्पुष्कलकालेऽतीते चन्द्रप्रभः प्रभुरवात्सीत् । उद्यान एतदीये नाना च सरखतीपीठे ॥६॥ पुनरपि बहुकालेन क्षीणं तद् भगरिति प्रथितनामा । उद्दभ्रे च महर्षि गुपुरमभवत् ततःप्रभृति ॥ ७ ॥ वंशे मेरुगिरीन्द्रे चन्द्रार्यमकिरणरजुविस्तारे । यत्कीर्तिवंशनटी नृत्यति विश्वेषु सभ्येषु ॥ ८॥ 10 स नृपतिरिह जितशत्रुः शत्रुश्रेणीपतङ्गगणदीपः।। कलिकालकलुषतामसविघटनपटुरात्मविषयोऽभूत् ॥ ९॥-युग्मम् । छागानां शतषदकं त्रिन्यूनं सोऽन्यदा महीनाथः । विप्रोपदेशमासाद्य यज्ञविधये जुहाव भृशम् ॥ १० ॥ अन्त्ये दिने द्विजैस्तैरानाय्यत होतुमत्र पट्टाश्वः । रेवादर्शनतोऽस्य च पूर्वभवः 'स्मृतिपथं प्राप्तः ॥ ११ ॥ अथ मुनिसुव्रतनाथस्तं सप्तिं पूर्वजन्मसुहृदम् । ज्ञात्वा निश्येकस्यामतीत्य गव्यूतिविंशशतम् ॥ १२ ॥ 15 तस्य प्रबोधनार्थ तदा प्रतिष्ठाननामतो नगरात् । सिद्धपुरे विश्रम्य क्षणमेकमुपाजगामात्र ॥ १३ ॥ कोरिटकाभिधाने परिकरितत्रिंशता मुनिसहस्रैः। .. बाह्योद्याने समवासार्षीचूतद्रुमस्याधः ॥ १४ ॥-त्रिभिर्विशेषकम् । सर्वज्ञ तं मत्वा सम्प्राप्तस्तेन वाजिना सहितः । राजा गत्वा नत्वा यज्ञफलं तदनु पप्रच्छ ॥ १५ ॥ अवदञ्च जिनाधीशः प्राणिवधात् ते भवन्ति नरकफलाः । अश्वश्च साश्रुनेत्रः प्रभुदर्शनतस्तदा जज्ञे॥१६॥20 जिनपतिरबोधयदमुं नृपतिसमक्षं यथा शृणु तुरङ्ग!। खं पूर्वभवं धीमन्नवधानपरश्च बुध्यस्व ॥ १७ ॥ ६२. प्रागत्र पुरेऽवात्सीत् समुद्रदत्ताख्यया वणिग् जैनः । तस्य च सागरपोतो मिथ्यादृष्टिः सुहृत् समभूत् ॥ १८ ॥ जीवाहिंसामुख्ये समुद्रदत्तेन बोधितो धर्मे । स द्वादशव्रतधरः शनैश्च सुकृतीश्वरः' समभूत् ।। १९ ।। तस्य प्राकर्मवशात् क्षयनामा चान्यदाऽभवद् रोगः । निजधर्मत्यागादयमस्याभूत् तन्निजाः प्राहुः॥२० ।।25 तस्यापि 'भावहानियाधिग्रस्तस्य संबभूव तदा । स्वकजनवचनैः को विप्रलभ्यते न चटुपटुभिर्वा ॥२१॥ पर्वण्युदगयनाख्ये क्रियमाणे लिङ्गपूरणमहे' च । आह्रियमाणेषु तथा प्राज्येष्वाज्येषु कुतपेभ्यः ॥ २२ ॥ अध्वन्युज्झिततल्लेशसंगताः किल घृतेलिमा अमिताः। किंकरपादाघातैःक्षुण्णाः स ददर्श सघृणमनाः ।। २३ ॥ प्रत्यावृत्तः सागरपोतः सदयो निनिन्द तं धर्मम् । निःशूकैस्तैश्च तदा स यष्टिमुष्ट्यादिभिः प्रहतः॥२४॥ आर्तध्यानान्मृत्वा तिर्यग्गतिभवशतेषु विभ्रम्य । अश्वः समभूश्च भवानथ मे शृणु भवमहो पूर्वम्।।२५।।30 अजनि पुरा चन्द्रपुरे श्रीवर्मा नरपतिः प्रथितकीर्तिः। आबोधिवीजलाभादहं भवे सप्तमे श्रीमान् ॥२६॥ 1A श्रुतिपर्य। 2 0 नास्ति 'नखा'। 3 N सुकृतेश्वरः। 4 NC धर्महानि। 5 AC व्यस्तस्य । 6 N प्रलुभ्यते । 7N पूर्णमहे। 8N तदा।। प्र० Page #403 -------------------------------------------------------------------------- ________________ ४२ 386 15 प्रभावकचरिते उर्फ चागमेसिवकेऊ सोहम्मे कुबेरदत्तो सणंकुमारम्मि। सिरिवाजकुंडलो भलोयकप्पंमि सिरिवम्मो ॥२७॥ पाणयकप्पे मुणिसुबओं य तित्थाहिवो भवे नवमे । इय संखेवो भणिओ वित्थरमेयं अओ वुच्छं ॥ २८ ॥ व्यवहारी च भृगुपुरात् समुद्रदत्ताख्य आययौ तत्र । निःसंख्यपण्यपूरितयानं स्थानं समस्तलक्ष्मीना(णा)म् ॥ २९ ॥ नृपतिस्तेन समैक्ष्यत तदर्पितप्राभृतैर्मुदितचित्तः । दानगुणादिस्वागत करणादेषोऽपि तमनुजग्राह ॥ ३० ॥ राज्ञः प्रसादवृद्ध्या साधोस्तदुचितविधानतश्चापि । सख्यमभूजिनधर्मे बोधश्चास्मादवनिपस्य ॥ ३१ ॥ सागरपोतेनापि च तत्रायातेन तद्वयस्येन । मैत्री राज्ञः समजनि तद्बोधसमानधर्मत्वात् ॥ ३२ ॥ अन्ते समाधिमरणात् प्राणतकल्पे नृपोऽभवद् देवः । सोऽहं तस्माच्युत्वा भरतक्षेत्रे नृपो जज्ञे॥३३॥ इत्याकर्ण्य तुरङ्गः प्रभुधर्मकथा' नृपेण सोऽनुमतः । सप्तदिनान्यनशनभृत् समाहितोऽगात् सहस्रारम् ॥३४॥ तत्र पुरन्दरसामानिकता सप्तदशसागरायुरसौ । भुञ्जानोऽवधिना प्राग्भवमस्मार्षीच्च तत्रस्थः ॥ ३५ ॥ सार्थद्वादशकोट्यस्तेन सुवर्णस्य ववृषिरे तत्र । राजा पुरलोकश्च प्रबोधितो जैनवरधर्मे ॥ ३६॥ चामीकररत्नमयं श्रीमुनिसुव्रतविभोस्तदा चैत्यम् । माघस्य पूर्णिमास्यां सुकृती स स्थापयामास ॥ ३७ ॥ माघस्य सितप्रतिपदि विभुरायादश्वरत्नबोधाय । तस्यैव सिताष्टम्यां तुरङ्गः सुरलोकमायासीत् ॥ ३८॥ इंति नर्मदातटेऽभूभृगुकच्छेऽश्चावबोध इति नाम्ना। तीर्थ समस्ततीर्थातिशायि पुण्यं प्रवृत्तमदः ॥३९।। श्रीसुव्रतनिर्वाणात् द्वादशसु ततः समासहस्रेषु । अधिकेषु द्वादशभिः पद्मश्चक्रीदमुद्दधे ॥ ४० ॥ हरिषेणचक्रवर्ती पुनरुद्धारं चकार दशमोऽस्य । एवं च वर्षलक्षा एकादश जग्मुरभ्यधिकाः॥४१॥ षण्णवतिसहस्राब्दैरुद्धारशते च तत्र जातेऽस्य । सुदर्शनाभ्युद्धारः प्रकीर्त्यते तदुत्पत्तिरथ ॥ ४२ ।। ६३. वैतात्यपर्वतोपरि रथनूपुरचक्रवालनाग्नि पुरे। राजा विजयरथोऽभूत् तत्कान्ता विजयमालेति ॥ ४३ ॥ विजयाथो तहुहिता तीर्थानां प्रणमनाय किल यान्ती । कुक्कुटसप्पं पुरतोऽवतीर्णमालोकयामास ॥ ४४ ॥ अशकुन' इति पत्तिजनैरुपेक्षितवती प्रहण्यमानं सा । श्रीशान्तिनाथतीर्थ गत्वा च ननाम सा भावात्॥४५॥ तत्र च विद्याचारणयतिनीयतनैकनिष्ठचारित्राः । नत्वा जीववधस्योपेक्षायां सानुतापाभूत् ॥ ४६॥ तत्कर्म तनूचक्रे किश्चिदथान्ते खजीवितव्यस्य । निजगृहधनमोहातध्यानान्मृत्वाभवच्छ कुनिः ।। ४७ ।। स व्यालो व्याधोऽभूत् ततोऽन्यदा मासि भाद्रपदसंज्ञे। बहुदिनवर्षोपशमे वटवृक्षस्था च सा क्षुधिता॥४८॥ सप्तापत्यनिमित्तं स्वार्थ चाहारवीक्षिका शकुनिः व्याधस्य तस्य गेहे चश्नवा जगृहे पललखण्डम्॥४९॥-युग्मम् । उड्डीय चान्तरिक्षे गच्छन्ती प्रणिहितेषुणा तेन । श्रीसुव्रतचैत्यपुरः पतिता कण्ठागतप्राणा ॥५०॥ तत्पुण्यतोऽथ भानुभूषण इति यतियुगं च तत्रागात् । कृपया ताभ्यामाश्वासिता च पानीयसंसेकात् ॥५१॥ पञ्चपरमेष्ठिमवं साऽश्राव्यत तत्र यामयुगलाभ्याम् । तत्तीर्थध्यानपरा परलोकं सा ततः समगात् ॥५२॥ अस्ति च सागरतीरे दक्षिणखण्डेऽथ सिंहलद्वीपः । राजाऽत्र चन्द्रशेखरनामा कामाकृतिज्ञे॥५३॥ 20 25 30 1 A समानबोधत्वात् । 2N कर्मकथा । 3C अवशकुन N अपश° 1 4 N पेक्षया । 5N°दपान्ते। Page #404 -------------------------------------------------------------------------- ________________ 387 ६. विजयसिंहसूरिचरितम् । तस्यास्ति चन्द्रकान्ता कान्ता' रूपेण जितरतिप्रीतिः । शकुनिस्तहुहिताऽभूत् सुदर्शनेत्याख्यया विदिता।।५४ ।। अथ च' जिनदासनामाभृगुपुरसार्थेश्वरः प्रवहणेन । तत्रायासीद् भूपतिरथ तेन प्राभृतैर्ददृशे ॥ ५५ ॥ आयुर्वेदी च तदा नृपतेः श्लेष्मोपशामकं चूर्णम् । प्रदे तीव्रत्रिकटुकयुक्तं तल्लेश उत्पतितः ॥५६॥ तेन घ्राणगतेन क्षुतमायातं बलाच्च वणिजोऽस्य । पञ्चपरमेष्ठिमश्रः प्रोक्तोऽनेन प्रभावनिधिः ॥ ५७ ॥ 5 राजसुता तं श्रुत्वा मूच्छा प्राप्ता पुरातनं जन्म । सस्मार जनकपृष्टा प्राच्यं निजगाद निजचरितम् ॥१८॥ अत्याग्रहेण पितरं तत्तीर्थोत्कण्ठिता तदाऽपृच्छत् । अप्रेषयति गुरौ सा प्रतिशुश्रावानशनमेव ।। ५९ ॥ अतिवल्लभापि दुहिता प्रहिता जिनदाससार्थवाहेन । आलिभिरष्टादशभिः पदातिभिः षोडशसहस्रैः ॥६॥ अष्टादशभिर्यानैः मणिकाञ्चनरजतमौक्तिकापूर्णैः । अष्टाभिः कञ्चुकिभिस्तथाङ्गरक्षैश्च तत्संख्यैः ।। ६१ ॥ सहसा सह साऽचालीदशेषपरिवारपरिवृताथ ततः। 10 सा प्राप राजपुत्री मासेनोपोषिता तीर्थम् ॥ ६२ ॥-त्रिभिर्विशेषकम् । श्रीमुनिसुव्रतनाथं प्रणम्य तत्रोत्सवं च विदधेऽसौ । तौ भानु-भूषणमुनी प्रणनाम च 'सुकृतिमुकुटमणिः ।। ६३ ॥ धनमानीतं सर्व ताभ्यां ढौकितवती कृतज्ञतया। निस्सङ्गत्वादाभ्यां निषेधिता भवविरक्ताऽभूत् ॥ ६४ ॥ उद्दघे सा चैत्यं जीणं तीर्थस्य कनकरत्नदलैः । श्रीशकुनिकाविहारः प्रसिद्धमिति नाम तस्याभूत् ॥६५॥15 द्वादशवर्षाणि ततस्तत्वा दुस्तपतपोभरं प्रान्ते । विहितानशना मृत्वा सुदर्शनाख्या सुरी समभूत् ॥ ६६ ॥ देवीलक्षपरिवृता विद्यादेवीसखीत्वमापन्ना । सा पूर्वभवं स्मृत्वा सुरकुसुमैरर्चति स्म जिनम् ॥ ६ ॥ अष्टादशवरसख्यस्तस्या दुर्गात्वमापुरत्र पुरे । जम्बूद्वीपसमानावासा भुवनेषु निवसन्तराः ।। ६८ ॥ अथ सा विदेहनन्दीश्वरादितीर्थेषु वन्दते प्रतिमाः । तीर्थकृतां श्रीसुव्रतपदकमलध्यानलयलीना ॥ ६९ ।। श्रीवीरजिनस्य पुरः साऽन्येधुर्नाट्यमुत्तमं विदधे । तत्र सुधर्माधीशः पप्रच्छ जिनं किमेतदिति ॥ ७० ॥20 तत्पूर्वभवं सर्व सर्वज्ञः प्रथयति स्म तत्पुरतः । अस्मात् तृतीयजन्मन्येषा निर्वाणमेष्यति च ॥ ७१ ॥ एतत्सामर्थ्यवशाद् भृगुपुरमेतन्न भङ्गमाप्नोति । अतिसुरभिपुष्पफलरम्यमेतदिह विजितपरनगरम् ॥ ७२ ।। सकलकुसुमावचयं विचिन्वती प्रतिदिनं जिनार्चाय । परसुरपूजनविघ्नं विदधे संतापदं लोके ॥ ७३ ॥ श्रीसंघप्रार्थनया श्रीमत्कलहंससूरयस्तां च । आर्यसुहस्तिविनेयाः संस्तभ्य निवारयामासुः ।। ७४ ॥ सम्पतिराजा च पुनर्जीर्णोद्धारं चकार तीर्थेऽस्मिन् । मिथ्यादृष्टिव्यन्तरवृन्दः तत्रोपससृजे च ।। ७५ ।।25 श्रीगुणसुन्दरशिष्यैर्निवारितास्ते च 'कालिकाचा । पञ्चाधिकविंशतियोजनान्तरा स्वप्रभावेन ॥७६।। श्रीसिद्धसेनसूरेर्दिवाकराद् बोधमाप्य तीर्थेऽस्मिन् । उद्धारं ननु विदधे राजा श्रीविक्रमादित्यः ।।७।। कालिकसूरिः प्रतिमा सुदर्शनाया व्यधापयद् यां प्राक् । साऽऽकाशे गच्छन्ती निषेधिता सिद्धसेनेन ॥ ७८ ॥ श्रीवीरमुक्तितः शतचतुष्टये चतुरशीतिसंयुक्ते । वर्षाणां समजायत श्रीमानाचार्यखपुटगुरुः ॥ ७९ ॥ मिथ्यादृष्टिसुरेभ्यो येन तदा सुव्रतप्रमोस्तीर्थम् । मोचितमिह ताथागतमतस्थितेभ्यश्च पादिभ्यः ॥ ८॥ 1नास्ति N 'कान्ता'। 2 A नास्ति 'च'। 3 N वृत्तम् । 4 A सुकृतं 15 N B विरक्तवात् । 6N श्रीवीरस्य । 7 N अस्माच तृ18 N जिनाचार्यैः। 9 A कालका। Page #405 -------------------------------------------------------------------------- ________________ 388 ४४ प्रभावकचरिते श्रीवर्धमानसंवत्सरतो वत्सरशताष्टकेऽतिगते । पञ्चाधिकचत्वारिंशताधिके समजनि वलभ्याः ॥ ८१॥ भङ्गस्तुरष्कविहितस्तस्मात् ते भृगुपुरं विनाशयितुम् । आगच्छन्तो देव्या निवारिताः श्रीसुदर्शनया ॥ ८२॥ श्रीवीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते। जिग्ये स मल्लवादी बौद्धास्तव्यन्तरांश्चापि ॥ ८३ ॥ श्रीसातवाहनाख्यो भूप इदं तीर्थमुद्धधार पुनः । श्रीपादलिप्तसूरिजप्रतिष्ठा व्यधात् तत्र ।। ८४ ॥ प्रत्यक्षीभूय तयोः पुरतो नाटयं सुदर्शना विदधे । विंशतितमतीर्थेश्वरनिरवधि'बहुमानशृङ्गारा ॥ ८५ ॥ ६४. श्रीआर्यखपुटवंशे सूरिः श्रीविजयसिंह इत्यासीत्। शमदमनियमतपस्याकमलाकमलोपमाकलितः॥८६॥ 10 अन्येद्युः शत्रुञ्जय रैवतकप्रभृतितीर्थमुख्येषु । तीर्थाधिपान् प्रणन्तुं व्यहरत् कृतसंयमोद्धारः ॥ ८७ ॥ समगस्त सुराष्ट्रायां शनैस्ततः प्राप रैवतकशैले । तं चारुरोह तीर्थस्वामिध्यानैकलीनमनाः ॥ ८८ ॥ 'श्रीनेमिनाथतीर्थे शासनरक्षाविचक्षणा देवी। श्रीमत्यम्बाभिधया प्रस्तावात् कथ्यते तदाख्यानम् ।। ८९॥ तञ्चेदं६५. काश्यपरोपितनगरे कासहदाख्ये समस्ति भूदेवः । श्रीसर्वदेवनामा वेदचतुष्कस्य पारगतः ॥ ९ ॥ 15 तस्यास्ति सत्यदेवीत्याख्या वरवल्लभा सतीरत्नम् । पुत्री च तयोरम्बादेवीनाम्नी 'सुकृतिमौलिः॥ ९१ ॥ यौवनसंप्राप्तां तामवृणोदतिथिश्च कोटिनगरीयः। कुलशीलरूपचारुः स सोमभट्टाख्यया विदितः॥१२॥ उद्वाह्य च स्वनगरे जगाम रामाजनाभिरामां-ताम् । उत्सवतो निजगेहं प्राविक्षत् परिहृतक्लेशः॥ ९३ ॥ एवं गच्छति काले पुत्रद्वयमजनि वृजिनमुक्तायाः । पूर्वो विभाकराख्यः शुभंकरो नामतोऽन्यश्च ॥१४॥ तत्र श्रीनेमिजिनान्तेवासि श्रीसुधर्मसूरीणाम् । मुनियुगलं तद्वेश्मनि भिक्षायैः विशदवृत्तमगात् ॥ ९५ ।। अम्बादेव्यपि निर्मलमनसा सिद्धं समस्तमप्यन्नम् । दानविधिविहितहर्षा व्यजीहरद् वासनैकविधिः ॥१६॥ प्रहितौ प्रणम्य साधू तावत् प्रायाच सोमभद्दश्च । कृतवैश्वदेवकृत्यं विना कथं रसवती स्पृष्टा ॥ ९७ ॥ इत्यपराधोद्भावनपूर्व दुर्वचनसंहतिमवादीत् । ताममुखविकारां च प्रजहार मुखं चपेटाभिः ॥ ९८ ॥ गृहमानुषैश्च सा मोचिताऽनुकम्पावशात् ततो वनिता । अपमानान्निरगच्छत् पुत्रावादाय सा गेहात् ॥१९॥ आरोहयदथ कट्यां लघु तथा चाकुलिं प्रसह्य गुरुम् । व्यमृशजिनमुनिदाने वरयित्रा'ऽहं पराभूता ॥१०॥ तस्मात् स एव मार्गः शरणं "मे भवतु जैनविधिविशदः । श्रीरवतगिरिमभि सा मानारूढा ययौ त्वरितम् ॥ १०१ ।। क्षुधिता तृषिता श्रान्ता पुनरुच्छ्रितमारुरोह गिरिराजम् । ध्यात्वेति-सुकृतकामा प्रणनामारिष्टनेमिजिनम् ॥ १०२ ।। चैत्यान्निर्गत्य ततो विश्रान्ता चूततरुतले तनुजः । परिपक्रिमफललंबी क्षुधातुरः प्रार्थयामास ।। १०३ ।। 30 तामस्य चापयित्वा श्रीनेमिस्मरणमथ विधायैषा । झम्पापातं चक्रे तस्माच्छिखरात् सपुत्रापि ॥ १०४ ।। श्रीनेमितीर्थनाथस्मृतिवशतो देवतद्धिमाप तदा । विस्मृतकोपाटोपो विप्रोऽपि प्रापदनुतापम् ।। १०५।। अकथितवार्तो निलये सोऽप्यस्या आनुपदिकतां प्राप्य । आरूढो रैवतके सहकारं भैरवं" चाप ।।१०६॥ 20 __ 1A "वरनिधि | 2N श्रीमन्नेमि । N श्रीमत्पद्मा। 4 BN समस्त। 5A सुकृत। 6N°वासी सुध। 7N शुद्ध। 8 N खरं । 9N वरयिखा। 10 N नास्ति 'मे'। 11 N रैवतं । Page #406 -------------------------------------------------------------------------- ________________ 389 ६. विजयसिंहसूरिचरितम् । ४५ तत्रितयमृति मत्वा हत्यादोषी कयं नु जीवामि । आकूणितगन्धझं प्रदयमानोऽङ्गुलीभिरहम् ॥ १०७ ॥ तस्मान्ममापि मृत्युः श्लाघ्योऽत्रैवार्हता पवित्रेऽद्रौ।'याऽमीषा सा मे स्याद् गतिरपरैः प्रलपितैः किं नु॥१०८॥ एवं विचिन्त्य पेते तत्रैवानेन भैरवे भयदे । लेभे तबाहनता सिंहतया व्यन्तरीभूय ॥ १०९ ।। साऽम्बादेवी 'श्रीनेमिनाथतीर्थेऽत्र भक्तियुक्तानाम् । साहाय्यं कुर्वाणा तत्र गिरौ विद्यतेऽद्यापि ॥ ११०॥ ३६. अथ विजयसिंहसूरिस्तत्राष्टाङ्गप्रणाममाधाय । विहिततीर्थोपवासस्तीर्थेशं तुष्टुवे सुष्टु ।। १११ ॥ निरुपमचारित्रनिधिं तत्र प्रेक्ष्यामुमम्बिका देवी । क्षणदायां प्रत्यक्षा भूत्वा प्रणनाम तत्पादौ ।। ११२ ॥ अम्बा त्वं द्विजपत्नी पतिपरिभूता जिनाङ्सिरसिरुहम् । स्मृत्वा सुरत्वमाप्ता त्वामनु पतिरपि च तादृगभूत् ।। ११३ ।। तस्येति वचः श्रुत्वा हृष्टाऽवादीत् समादिशत किंचित् । ते प्राहुरनीहानां कार्य नः किमपि नास्ति शुभे। ॥ ११४ ॥ 10 सा निःस्पृहत्वतुष्टा विशेषतस्तानुवाच बहुमानात् । गुटिकां गृहीत विभो ! चिन्तितकार्यस्य सिद्धिकरीम् ॥ ११५ ॥ चक्षुरदृश्यो गगनेचरश्च रूपान्तराणि कर्ता च । कवितालब्धिप्रकटो विषहृद् बद्धस्य मोक्षकरः ॥ ११६ ॥ भवति जनो गुरुलघुतां प्रपद्यते म्वेच्छया तथावश्यम् । अनया मुखे निहितया विकृष्टया तदनु सहजतनुः ।। ११७ ॥ 15 सुगुरोरनिच्छतोऽपि हि हस्ते मुक्त्वा तिरोदधे च सुरी । वदने तां न्यस्य प्राक् श्रीनेमिस्तवममुं चक्रे॥११८॥ 'नेमिः समाहितधिया'मित्यादिभिरमरवाक्यसंकाशैः। काव्यैरस्तोत् श्रीमन्नेमिम् ; स्तुतिरस्ति साऽद्यापि ॥ ११९ ॥ सूरिरथ तीर्थयात्रां विधाय चायात् तदा भृगुक्षेत्रे । संघप्रवेशमुख्यैर्महोत्सवैस्तं समर्चयत् ॥ १२० ॥ ६७. अन्येधुरंकुलेश्वरनगरात् प्रबलेन पवनवेगेन । जाज्वल्यमान उच्चैवंशकटः प्राप तन्नगरे ।। १२१ ॥ 20 अर्चिलयपरिप्लुत सदनापणहर्म्यचैत्यकोटीषु । अनलः प्रससार तदा सागर इव मुक्तमर्यादः ॥ १२२ ॥ प्रथमकवले तृणावृतगृहाणि कावेल्लुकावृतानि तथा । मध्याहारे किल कुट्टिमानि तृप्त्यर्थमस्यासन् ॥ १२३ ॥ दंदह्यमानमानुषपशुखचराक्रन्दभैरवारावम् । शारदगर्जिरिवो'ऽसौ बधिरितवियदनल' उत्पेदे ॥ १२४ ।। भस्मीकृतं समस्तं नगरं तेनेह दहनरूपेण । समवर्तिना सगोपुरदुर्गाररियनपरिकरितम् ॥ १२५ ॥ उपशान्ते नियतिवशादनुपक्रमसाध्य ईगुपसर्गे । श्रीमुनिसुव्रतचैत्यं काष्ठमयं भस्मसात् तदभूत् ॥ १२६ ।।25 पाषाण-पित्तलामयदेवप्रतिमा विशीर्णसर्वाङ्गाः । अभवन् सुव्रतबिम्बं तस्थावेकं तु सवयवम् ।। १२७ ॥ विश्वप्रकाशरूपा दाहेमेरस्य ननु नवा मृत्स्ना । समराङ्गण इव मर्दितवीरे स्थैर्यस्थिते पुंसि ॥ १२८ ।। अथ विजयसिंहसूरिर्गुटिकां वदने निधाय सत्पात्रम् । हस्ते कृत्वा तीर्थोद्धारायस गोचरं व्यचरत्॥१२९॥ 'इभ्यब्राह्मणवेश्मसु पूर्वमगाद् धर्मलाभवक्ताऽसौ । श्रीमुनिसुव्रतचैत्योद्धारे भिक्षां प्रयागे च ॥ १३ ॥ पश्चाशत् कोऽपि शतं द्विशतीं वा कोऽपि जातरूपस्य । प्रददौ तस्य महर्षेः पञ्चसहस्रास्तदाऽभूवन् ॥ ३३१॥ 30 अष्टमहासिद्धिभृतस्तस्यासाध्यो धनागमो नैव । चारित्रधनं रक्षन् नादत्तादत्तमिह भगवान् ॥ १३२ ॥ पुनरुददीधरदाशु प्रधानदारुव्रजेन सूत्रभृता । बर्द्धकिरनेन तदा चक्रीवाहाय जिनसद्म ॥ १३३ ॥ 1Nयो । 2 'श्री' नास्ति N 13 N प्रत्यक्षी 14 नास्ति नः' A BNC'न'15 A वंशप्रकट; BN वंशः प्रकटः । 6N'प्लुतः। 7 N गर्जितरवो। 8N'दनिल 19 BON एत्य । 10 Aः । Page #407 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 390 तत्करवासप्रभवप्रभावतस्तन्न समदहद् वह्निः । अमृतनिधौ तन्मने न प्रभवति किन्तु विध्याति ॥१३४॥ एकादशसु समानां लक्षेषु गतेषु' विंशजिनसिद्धेः । पञ्चाशीतिसहस्रीषट्शतषडशीतिसहितेषु ॥ १३५ ।। जीर्णमुपजिलिकाभिर्जर्जरकाष्ठं चिरेण तज्जज्ञे । पुनरुद्दधे प्रावभिरंपड इह राणकः श्रीमान् ॥ १३६ ।। श्रीविजयसिंहसूरिर्जिनसमयद्रोणिकर्णधारकलः । आयुःप्रान्तेऽनशनं प्रगृह्य 'देवीं भुवं प्राप ॥ १३७ ।। अद्यापि तस्य वंशे प्रभावकाः सूरयः समुदयन्ते । यत्तेजःप्रसरेण प्रसर्पता शासनं जयति ॥ १३८ । इत्थं प्रभोर्विजयसिंहमुनीश्वरस्य वृत्तं पवित्रमतिदुष्करमल्पसत्त्वैः । अश्वावबोधवरतीर्थचरित्ररम्यं वृत्तेन चातिशयचारु सुदर्शनायाः॥ १३९ ॥ अम्बासुरीवरचरित्रपवित्रमत्र संघस्य पुष्टिकरमद्भुतमुन्नतायाः। अभ्यस्यमानमतुलं प्रकटप्रभावं भूयात् समस्तजिनशासनवैभवाय ॥ १४० ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभा श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा। ' श्रीपूर्वर्षिचरित्ररोहणगिरी प्रद्युम्नसूरीक्षितः शृङ्गोऽजायत षष्ठ एष गुटिकासिद्धस्य वृत्तं प्रभोः ॥ १४१॥ ॥ इति श्रीविजयसिंहसूरि प्रबन्धः ॥ ॥ ग्रंथानं १७९ । अ०७॥ उभयं १२८७ ॥ अक्षर ॥ १८ ॥ 10 1N नास्ति 'गतेषु'। 2 'ऊदेही' इति B टि.। 8 A काष्ठः। 4 N इव । 5 N पुनर्गीय । 6 A सूरिचरितं नाम प्रबन्धः। 7A नास्ति 'प्रबन्धः'। Page #408 -------------------------------------------------------------------------- ________________ 391 ७. जीवसूरिचरितम् । ७. श्रीजीवसूरिचरितम् । ४७ १२ ॥ १३ ॥ ११. अर्हद्ब्रह्मस्थगोः प्राणोल्लासेन चरणोदयम् । विदधे स ददातु श्रीजीवदेवप्रभुः श्रियः ॥ १ ॥ निजप्राणैः परप्राणान् पूर्वेऽपि साङ्गदा दधुः । अक्षतो 'जीवजीवातुर्नापरो जीवदेववत् ॥ २ ॥ अद्य प्रातीन' ( ? ) कालीयो मादृक्षस्तस्य वर्णने । परं मां मुखरं कर्तुं तद्भक्तेर्नापरः प्रभुः ॥ ३ ॥ लवित्रं जाड्यकक्षस्य वहित्रं पापवारिधेः । धवित्रं दुःखधर्मस्य चरित्रं तस्य कीर्त्यते ॥ ४ ॥ जगत्प्राण :* पुरा देवो जगत्प्राणप्रदायकः । स्वयं सदाऽनवस्थानः स्थानमिच्छन् जगत्यसौ ॥ ५ ॥ वायदाख्यं महास्थानं गुर्जराव निमण्डनम् । ददौ श्रीभूमिदेवेभ्यो ब्रह्मभ्य इव मूर्तिभिः ॥ ६ ॥ युग्मम् । शालातालक' सम्बन्ध निवेशेन तदा मरुत् । निदधे ब्रह्मशालायां चैत्ये च परमेष्ठिनम् ॥ ७ ॥ मलयाद्रौ यथा सर्वे चन्दनन्ति महीरुहः । ब्राह्मणा वणिजश्चात्र तथासन् वायटाख्यया ॥ ८ ॥ अभूज्जातिः स्फुरज्जातिपुष्पसौरभ निर्भरा । सरसालिभिराराध्या तन्नाम्ना सर्वमूर्द्धगा ॥ ९ ॥ धर्मदेवः श्रियां धाम श्रेष्ठी त्रास्ति विश्रुतः । साक्षाद्धर्म इव न्यायार्जितद्रव्यप्रदानतः ॥ १० ॥ शीलभूस्तस्य कान्तास्ति नाम्ना शीलवती यया । आनन्दिवचसा नित्यं जीयन्ते चन्द्रचन्दनाः ॥। ११ ॥ तयोः पुत्रावुभावास्तां श्रेयःकर्मसु कर्मठौ । महीधरो महीपालोऽभिधाभ्यां विश्रुताविति ॥ महीपालोऽप्यभूत् कर्मदोषाद् देशान्तरभ्रमी । महीधरच सौभ्रात्रस्नेहाद् वैराग्यवानभूत् ॥ तत्रास्ति जंगमं तीर्थ जिनदत्तः प्रभुः पुरा । संसारवारिधेः सेतुः केतुः कामाद्यरिव्रजे ॥ १४ ॥ संप्राप्य सूत्रधारं यं सत्काष्ठोत्कर्षसंघटम् । संपूर्णसिद्धिसौधस्य मध्यमाध्यासताश्रिताः ।। १५ ।। अन्यदा तं प्रभुं नत्वा भवोद्विमो महीधरः । बन्धोर्विरहवैराग्यात् प्रार्थयज्जैनसङ्गमम् ॥ १६ ॥ योग्यं विज्ञाय तं तस्य पितरौ परिपृच्छय च । प्रव्रज्यां प्रददौ सूरिरभाग्यालभ्यसेवनः ॥ १७ ॥ गुरुशिक्षां द्विधादायाने कविद्याब्धिपारगः । अतिप्रज्ञाबलात् सोऽभूद्भूमिः परवादिनाम् ॥ भववारिधिनिस्तारपोताभं भविनां भुवि । तं शिष्यं स्वपदे न्यस्य गुरुः प्रेत्यश्रियोऽभजत् ॥ शाखानुगतनाम्नाऽसौ श्रीराशिलगुरुस्ततः । विद्याविनोदतः कालं गच्छन्तमपि वेद न ॥ २० ॥ १२. महीपालस्तथा तस्य बन्धू राजगृहे पुरे । प्रापद् दिगम्बराचार्यं श्रुतकीर्तिमिति श्रुतम् ॥ २१ ॥ प्रतिबोध्य ब्रतं तस्य ददौ नाम च स प्रभुः । सुवर्णकीर्तिरिति तं निजां चाशिक्षयत् क्रियाम् ॥ २२ ॥ श्रुतकीर्तिगुरुस्तस्यान्यदा निजं पदं ददौ । श्रीमदप्रतिचक्राया विद्यां च धरणार्च्चिताम् ॥ २३ ॥ परकायप्रवेशस्य कलां चासुलभां कलौ । भाग्यसिद्धां प्रभुः प्रादात् तादृग्योग्या हि तादृशः ॥ २४ ॥ तत्पुरागतवाणिज्यकृद्भ्यो ज्ञात्वा जनन्यथ । जगाम मिलनायास्य भर्तरि त्रिदिवं गते ।। २५ ।। मिलिता तस्य तद्गृह्यैर्मानिता मान्यतानिधिः । जननीदृग् गुरो रत्नखानिवत् कस्य नार्हिता ॥ २६ ॥ तीर्थकृद्धर्मतत्त्वानामविवादेऽपि काञ्चन । समाचारभिदां दृष्ट्वा निज एव सुतद्वये ॥ २७ ॥ अवदत् शङ्किता वत्स ! जैने धर्मेऽपि "वोऽन्तरम् । श्वेताम्बरो ऽतिनिष्ठाभूर्दृष्टोऽयं निःपरिग्रहः ॥ २८ ॥ किचिद्भवान् सुखी पूजालोलो बहुपरिग्रहः । तन्मे शंस कथं सिद्धिः प्राप्यते व्यापृतैर्जनैः ॥ २९ ॥ ततस्त्वं पूर्वजस्थाने समागच्छ मया सह । यथोभौ भ्रातरौ धर्म संविचार्यार्यसम्मतम् ॥ ३० ॥ १८ ॥ १९ ॥ 1 CN मृतजीवातु । 2 N प्राचीन° 3N 'धर्मस्य । * 'वायुः' इति C टि० | 4 B तालाक° 5 A C परमेष्ठिनां । 6 N धर्मश्रेष्ठी । 7 N महीधर महीपालाभिधाभ्यां । 8 A दत्तप्रभुः । 9 A यः । 10BCN बलः । 11 B C निजपद । 12 A चान्तरम् । 10 15 20 25 30 Page #409 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 392 10 15 शास्त्रैः प्रमाणसिद्धान्तैर्बुध्येथामितरेतराम् । तदेकमतिको भूत्वा धर्म स्थापयतं हि माम् ॥ ३१ ॥ स मातुरुपरोधेन विजढे वायटे पुरे । नाशिक्याविव तो तत्राभिन्नरूपी च संगतौ ॥ ३२ ॥ आचार्यों किल सोदयौँ श्वेताम्बर-दिगम्बरौ । स्वस्वाचारं तथा तत्त्वविचारं प्रोचतः स्फुटम् ॥ ३३ ॥ दिग्वासा निर्ममाभासः सद्वतः श्वेतवाससा । अपि प्रौढवचःशक्तिबोंधितः शोधितांहसा ॥ ३४ ॥ तावन्यदा सवित्र्या च भिक्षावृत्त्यै निमश्रितो । महाभक्त्या तदाचारदर्शनार्थ च किश्चन ॥ ३५॥ एकः शुश्रूषितस्थालीवृन्दे भोज्यविधिः कृतः । सामान्यो मध्यमस्थानेष्वपरः प्रवरः' पुनः ॥ ३६॥ दिग्वासाः पूर्वमायातो द्वेधाप्यस्याथ दर्शितः । अमत्रनिकरो रम्यभाण्डस्थस्तेन चाहतः ॥ ३७॥ यावदृष्टः कोऽसौ शीतो दग्धो विसंस्कृतिः । सविकारं मुखं बिभ्रदपश्यन् मातरं तदा ॥ ३८॥ तथा द्वितीयपुत्रस्य साधुयुग्मं समागतम् । प्रदर्श्य भोज्ययुग्मं च जननी प्राह हर्षतः ॥ ३९ ।। अनयोरुचितं यद् वस्तद् गृहीतेति जल्पिते । विमृश्य पाहतुः साधू ग्राह्यं नः शुद्धमेव तत् ॥ ४० ।। आधाकर्मिकदोषे च संदिग्धे कल्पते न तत् । अपि द्वयमनादायागातां तौ मुनिसत्तमौ ।। ४१॥ अथ प्राह सवित्री च सवित्री धर्मकर्मणः । सुतं दिगम्बराचार्य 'दृष्टं भ्रातृव्रतं त्वया ?' ॥ ४२ ॥ बही रम्ये शुभाभासे रक्तानामल्पकं फलम् । आहार इव धर्मेऽपि ध्यात्वेति स्वरुचिं कुरु ॥४३ ।। प्रतिबुद्धो जनन्या स वाग्भिर्बन्धोश्च सन्मतिः । भाखान् प्रपद्यते स्मैष महसे निर्मलाम्बरम् ।। ४४ ॥ श्रीराशिलप्रभोः पार्श्वे दीक्षा-शिक्षाक्रमादयः । जैनागमरहस्यानि जानन् गीतार्थतां ययौ ॥ ४५ ॥ . अन्यदा सद्गुरुयोग्य बन्धुं पट्टेन्यवीविशत् । श्रीजीवदेव इत्याख्याविख्यातः सद्गुरुबभौ ॥ ४६ ।। ६३. यतिपश्चशतीरूपपरिवारविराजितः । आन्तरद्वेषिनिष्पेषनिस्त्रिंशः सदयोऽपि सन् ॥ ४७ ।। व्याख्यां कुर्वन्नदप्रश्रीः श्रीवीरभवनेऽन्यदा । योगिना भोगिना दृष्टिविषेणेवेक्षितो गुरुः॥४८॥-युग्मम् । दध्यौ च 'स महातेजाः सकलो धवलाम्बरः । सार्वभौम इवाभाति जनेऽस्मिन् विस्मयं दधन् ॥ ४९ ।। प्राकृतोपद्रवे शक्तिर्या सा का मेऽस्य चेदिह । विदधे किमपि क्षुणमक्षूणं तदहं पुमान् ॥ ५० ॥ विमृश्येति सभामध्यमध्यासीनः स्खलोलया । लोलयाबध्य पर्यकमुपाविशदिलातले ॥ ५१ ॥ वाचकस्य रसज्ञां चास्तम्भयन् मौनवान् स च । अभूत् तद(दि)ङ्गितैतिं गुरुणा योगिकर्म तत् ॥५२॥ स्वशक्त्या वाचने शक्तं खं विनेयं विधाय च । अमुञ्चत् समये व्याख्यामव्याकुलमनाः प्रभुः॥ ५३ ।। तस्य पर्यस्तिकाभूमावासनं वनलेपवत् । तस्थौ यथा तथा तस्य प्रस्तरेणेव निर्मितम् ॥ ५४॥ ततोऽवददसौ कृत्वा करसम्पुटयोजनम् । अलीकप्रणिपातेन महाशक्ते ! विमुश्च माम् ॥ ५५॥ . अपि श्रद्धालुभिः कैश्चिद् विज्ञप्तः कृपया प्रभुः । मुक्तोऽगात् तेन कः शक्तः कुञ्जरेणेक्षुभक्षणे ॥ ५६ ।। प्रभुयषेधयत् तत्र साधुसाध्वीकदम्बकम् । उदीच्यां दिशि गच्छन्तं स्वीकृतायां कुयोगिना ॥ ५७ ॥ . धर्मकर्मनियोगेन साध्वीयुगमगात् ततः । तत्र कासारसेतौ च तिष्ठन् योगी ददर्श तत् ॥ ५८ ॥ अथ सन्मुखमागत्य लाघवालाघवाश्रयः । एकस्या मूर्ध्नि चूर्ण च किश्चिच्चिक्षेप निष्कृपः ॥ ५९॥ तस्य सा पृष्ठतो गत्वा पार्श्वे निविविशे ततः । वृद्धयोक्ता न चायाति धिकष्टं पूज्यलंघनम् ॥ ६॥ साश्रुरागत्य सूरीणां सा तद्वृत्तं व्यजिज्ञपत् । मा विषीद' भलिष्यामः कार्येऽत्रेति प्रभुर्जगौ ॥ ६१ ।। ततः कुशमयं तत्र पुत्रकं ते समार्पयन् । चतुर्णा श्रावकाणां च शिक्षित्वा तेऽप्यथो ययुः ॥ ६२ ।। निर्गत्य च बहिश्चैत्याच्छित्त्वा तस्य कनिष्ठिकाम् । तत्पार्श्वगाः करं तस्य ददृशुस्ते निरङ्कलिम् ॥ ६३ ।। पृष्टः कस्मादिदं जातमकस्मादिति सोऽवदत् । ऊचे तैर्मुच्यतां साध्वी बहुप्रत्यूहकारिणी ॥ ६४ ॥ 1N प्रचरः । 2 N शुभाभ्यासे । 3 A B N °क्रमोदयः । 4 N स च । 5 N खलीलया। 6 N विषादं । 20 25 Page #410 -------------------------------------------------------------------------- ________________ 393 ७. जीवसूरिचरितम् । अमानयति वां वाचं तत्र ते पुत्रकाङ्गलिम् । द्वितीयां पश्यतस्तस्याछिन्दन साऽप्यत्रुटद् द्रुतम् ॥ ६५॥ अथाभ्यधुर्दण्डसाध्या नीचास्तत्कृपयाऽङ्गली । तव छिन्ना शिरश्चैवं छिनद्मश्चेत् त्वकं कुतः ॥६६॥ मुश्च साध्वीं न चेत् पापं छेत्स्यामस्तव मस्तकम् । न जानासि परे स्खे वा शक्यन्तरमचेतन!॥ ६७ ॥ सम्यग् भीतस्ततः सोऽपि प्राह नीरेण सिच्यताम् । अस्याः शिरस्ततो यातु निजं स्थानमनाकुला ॥ ६८॥ तथा कृते च तैः साध्वी तत्र साऽभूत् सचेतना । आगत्य च निजं स्थानं सा बालाऽऽलोचनां ललौ ॥६९।।5 भीतभीतः' पलाय्यासौ योगी देशान्तरं ययौ । तादृशां किं वराकाणां गम्या गुरव ईदृशाः ॥ ७० ॥ ६४. इतः श्रीविक्रमादित्यः शास्त्यवन्तीं नराधिपः । अनृणां पृथिवीं कुर्वन् प्रवर्तयति वत्सरम् ।। ७१ ॥ वायटे प्रेषितोऽमात्यो लिम्बाख्यस्तेन भूभुजा । जनानृण्याय जीर्ण चापश्यच्छ्रीवीरधाम तत् ॥ ७२ ॥ उद्दधार स्ववंशेन निजेन सह मन्दिरम् । अर्हतस्तत्र सौवर्णकुम्भदण्डध्वजालिभृत् ॥ ७३ ॥ संवत्सरे प्रवृत्ते सषट्सु वर्षेषु पूर्वतः । गतेषु सप्तमस्यान्तः प्रतिष्ठां ध्वज-कुम्भयोः ॥ ७४॥ 10 श्रीजीवदेवसरिभ्यस्तेभ्यस्तत्र व्यधापयत् । अद्याप्यभङ्गं तत्तीर्थममूदृग्भिः प्रतिष्ठितम् ॥ ७५ ॥ ६५. इतश्चास्ति महास्थाने प्रधानो नैगमबजे । दारिद्यारिजये मल्लः श्रेष्ठी लल्लः कलानिधिः ॥ ७६ ॥ महामाहेश्वरः कोटिसंख्यद्रव्येण भास्वरः । महादानं मुदा सोऽदात् सूर्यग्रहणपर्वणि ॥ ७७ ॥ तथा होम समारब्धवता तेन द्विजोत्तमाः । ऋत्विजो यायजूकाश्चाहूता अध्वरदीक्षिताः ॥ ७८ ॥ तानभ्यर्य महाभत्त्या वेदविद्याविशारदान् । प्रावर्त्यत ततो होमः प्रौढमत्रस्वरोर्जितः ॥ ७९ ॥ तत्र कुण्डोपकण्ठेऽहिस्तदूर्ध्वस्थाम्लिकाद्रुमात् । धूमाकुलाक्षियुग्मोऽसौ फटत्फटिति चापतत् ॥ ८०॥ आदातुमेष भोगीन्द्रः स्वयमागत आहुतीः । वाचालेषु द्विजेष्वेवं कोऽपि वह्नौ तमक्षिपत् ॥ ८१ ।। जाज्वल्यमानमुद्वीक्ष्य यजमानः सुधीश्च तम्' । कृपया कम्पमानाङ्गः प्राह किं दुष्कृतं कृतम् ॥ ८२ ।। जीवन पञ्चेन्द्रियो जीवः स्फुटं दृश्यः सचेतनः । सहसैव ज्वलद्वहाँ क्षिप्यते धर्म एष कः ॥ ८३ ॥ अध्वर्युराह च श्रेष्ठिन् ! नहि दोषोऽस्ति कश्चन । सुमत्रसंस्कृते वह्नौ पतितः पुण्यवानहिः ॥ ८४ ॥ 20 यतोऽत्र ज्वलने मृत्वा हिंस्रजीवा महांहसः । प्राप्नुयुर्देवभूयं ते 'सुमानुष्यमथ ध्रुवम् ॥ ८५॥ तत् प्रत्युतोपकारोऽयं विदघे बटुनाऽमुना । अतोऽल्पमपि नैव त्वं सन्तापं कर्तुमर्हसि ॥ ८६ ॥ कृपालुरास्तिकश्चेत् त्वं प्रायश्चित्तं ततः कुरु । सौवर्ण द्विगुणं तस्मादहिं देहि द्विजबजे ॥ ८७ ॥ तदादेशादसौ सर्प क्षिप्रं हैममचीकरत् । मत्रैस्तं संस्कृतं दृष्ट्वा छेदकाले तमब्रवीत् ॥ ८८ ॥ पूर्वस्य फणिनो हिंसापापेऽसौ कारितो मया । एतद्वधेऽपरः कार्योऽनवस्थाऽऽपद्यतात्र तत् ॥ ८९ ॥ 25 ततोऽहं नावगच्छामि धर्ममेनं कथं मृषा । विप्लावयत मां तस्माद् विसृष्टं सकलं मया ॥ ९०॥ वहिर्विध्यापितः कुण्डमुदत्तं प्रेषिता द्विजाः । शान्ते मैरेयमाहात्म्ये न कोऽप्यसदृशं चरेत् ।। ९१ ।।। ततःप्रभृत्यसौ धर्म दर्शनानि समीक्षते । भिक्षायै तद्गृहे प्राप्तं श्वेताम्बरमुनिद्वयम् ॥ ९२ ॥ अन्नं संस्कृत्य चारित्रपात्राणां यच्छत ध्रुवम् । अमीषां ते ततः प्रोचुर्नास्माकं कल्पते हि तत् ॥ ९३ ।। पृथिव्यापस्तथा बहिर्वायुः सर्वो वनस्पतिः । त्रसाश्च यत्र हन्यन्ते कार्ये नस्तन्न गृह्यते ॥ ९४ ॥ 30 अथ चिन्तयति श्रेष्ठी वितृष्णत्वादहो ! अमी । निर्ममा निरहङ्काराः सदा शीतलचेतसः ॥ ९५ ॥ ततोऽवददसौ धर्म निवेदयत मे स्फुटम् । ऊचतुस्तौ प्रभुश्चैये स्थितस्तं कथयिष्यति ॥ ९६ ॥ इत्युक्त्वा गतयोः स्थानं खं तयोरपरेऽहनि । ययौ ललः प्रभोः पार्श्व चक्रे धर्मानुयोजनम् ॥ ९७॥ 1A B भीतो भीतः। 2 N तान् । 3 A सचेतनः। 4 N समानुष्य 1 5A वृथा । Page #411 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 394 10 ते च प्राहर्दया धर्मः सर्वज्ञो देवता जिनः । महाव्रतधरो धीरो गुरुख़स्तान्तरद्विषन् । ९८॥ रागाद्यकाश्रयो देवो गुरुश्च सपरिग्रहः । धर्मश्च पशुहिंसाभिरेप मिथ्याभ्रमो महान् ॥ ९९ ॥ तस्मात् परीक्षया धर्म प्रतिपद्यस्व धार्मिक!। परीक्षापूर्वकं टंकाद्यपि युष्माभिरिष्यते ॥ १०० ।। श्रुत्वेति स प्रपेदेऽथ ससम्यक्त्वां व्रताक्लीम् । धर्मं चतुर्विधं ज्ञात्वा समाचरदहर्निशम् ।। १०१ ॥ आह चैष प्रभो ! किंचिदवधारयताधुना । द्रव्यलक्षस्य सङ्कल्पो विहितः सूर्यपर्वणि ॥ १०२॥ तधं व्ययितं धर्माभासे वेद-स्मृतीक्षिते । कथमर्द्ध मया शेष व्ययनीयं तदादिश ॥ १०३ ॥ मम चेतसि पूज्यानां दत्तं बहुफलं भवेत् । तद् गृहीत प्रभो यूयं यथेच्छं 'दत्तमादरात् ।। १०४।। अथाहुर्गुरवो निष्किञ्चनानां नो धनादिके । स्पर्शोऽपि नोचितो यस्माद् वक्तव्यं किं नु संग्रहे ॥ १०५ चिन्तां भवांस्तु मा कार्षीत् श्वः सन्ध्यासमये तव । प्रक्षालितैकपादस्य प्राभृतं यत् प्रढौकते ॥ १०६॥ समीपे नस्तदानेयं कथयिष्यामहे ततः । श्रुत्वेति सदनं सोऽगाद् विमृशन् स्वगुरोर्वचः ॥ १०७।। परेऽति चोक्तवेलायां कश्चिद् वर्द्धकिरानयत् । तां शय्यापालिकां नो या भूपस्यापि परिग्रहे ।। १०८ स्मरन् गुरुवचः श्रेष्ठी तेन सार्द्धमुपाश्रये । गत्वा व्यजिज्ञपत् पूज्यपुरतो विस्मयोन्मुखः ॥ १०५॥ प्रभवः पुनरागत्य वासान् निक्षिप्य धूर्वहौ । तदाधिवासयामासुरादिशश्चेति तं स्फुटम् ॥ ११ ॥ धुरंधराविमौ यत्र प्रयान्तौ तिष्ठतः स्वयम् । तत्र जैनालयं रम्यं द्रव्येणानेन कारय ॥ १११ ॥ ओमिति प्रतिपद्याथ धौरेयौ मुश्चति स्म सः । मुत्कलौ जग्मतुर्मामे पिप्पलानकनामनि ।। ११२ ॥ तत्रावकरदेशे च' स्थितौ न चलतस्ततः । प्रामाधिपतिरेतस्य गौरवाद् भूमिमार्पयत् ।। ११३ ।। तत्र कर्मान्तरे सूत्रधारैाग विहिते सति । शिखरं मण्डप प्रासादस्य संपूर्णतामगात् ॥ ११४ ॥ अवधूतः पुमान् कश्चिदपरेयुः समाययो । दृष्ट्वा प्रासादमाधत्त प्रशंसां घाणकूणकः ।। ११५ ॥ जनैस्तदूपणं पृष्टो जगाद प्रकटं स च । स्त्रियोऽस्थिशल्यमत्रास्ति विश्वदूपण शेखरः ।। ११६ ॥ 20 विज्ञापिते च पूज्यानां मानयित्वा च तेऽदिशन् । उत्कील्य शल्यमाधाय चैत्यमारभ्यतां पुनः ॥ ११७ ॥ द्रव्याभावोद्भवा चिन्ता कार्या लल्ल ! नहि त्वया । द्रव्यं ते तदधिष्ठाव्यः पूरयिष्यन्ति पुष्कलम् ॥११८॥ उत्कीलने समारब्धे निशि शुश्रुविरे स्वराः । नोत्कील्यमित्यवज्ञाते" निपतन्त्यत्र लोष्टकाः ।। ११९॥ पुनराख्यापिते वन्द्यपादा ध्यानमपूरयन् । देवाह्वाने कृते तत्र देवी साक्षादथाह तान् ॥ १२० ॥ *कन्यकब्जमहीभर्तुर्महिता दुहिता ह्यहम् । स्वीये सुखादिकादेशे। तिष्ठन्ती गूर्जराभिधे ॥ १२१ ॥ म्लेच्छभङ्गभयादत्र कूपेऽह न्यपतं तदा । अभूवं भूभ्यधिष्ठात्री मृत्वा स्खं चास्ति मे बहु ।। १२२ ॥ ततः स्वाङ्गास्थिशल्यानि नानुमन्ये विकर्षितुम् । ममाननुमतौ कोऽपि किंचित् कर्तुं नहि प्रभुः ॥ १२३ ॥ धर्मस्थानेषु पूज्यत्वं वारये प्रभवस्ततः । एनामन्वनयन् शान्ता ततोऽमीषां वचोऽमृतैः ॥ १२४ ।। अवोचद् यदि मामत्राधिष्ठात्री कुरुताधुना । तद्रव्यसहिताभूमिधर्मस्थानाय गृह्यताम् ।। १२५ ॥ गरुभिः प्रतिपन्ने च चैत्ये निर्वर्तिते वरे । ते देवकुलिका तस्या योग्यां पृथगचीकरन् ।। १२६ ॥ 30 आख्या भ व न दे वी ति कृता तस्यास्तदत्र च । अचिंत्यशक्तिरद्यापि पूजां प्राप्नोति धार्मिकैः ।। १२७ ॥ ६६. अथ लल्लं द्विजा दृष्ट्वा जिनधर्मैकसादरम् । स्वभावं स्वमजानाना दधु नेषु मत्सरम् ॥ १२८ ।। ततः संचरतां मार्गे साधूनां गोचरादिके । उद्वेगं ते प्रकुर्वन्ति गिरीणां वारणा इव ।। १२९ ॥ 25 1A अहर्दिवम् । 2A कथमर्थ । 3N व्यपनीयं । 4 BC दत्तं वा (चा?) दरात्। 5N तव। 6N पूज्यं । 7 Nऽथ। 8A भूमिरार्पयत् । 9N मण्डपं; B मण्डपः। 10 BN 'विज्ञाते। * 'छत्रीस लाष गाम कनूज देसि इति B टि.। 'सूखडी' इति C टि.। Page #412 -------------------------------------------------------------------------- ________________ 9. जीवसूरिचरितम् । इत्थमालोचिते तैश्च गुरुः प्राह क्षमावशात् । उपसर्गा विलीयन्ते रहस्यमिदमेव नः ॥ १३०॥ अन्यदा बटवः पापपटवः कटवो गिरा । आलोच्य सुरभि कांचिदंचन्मृत्युदशास्थिताम्* ॥ १३१ ।। उत्पाट्योत्पाट्य चरणान् निशायां तां भृशं कृशाम् । श्रीमहावीरचैत्यान्तस्तदा प्रावेशयन् हठात् ॥ १३२ ॥-युग्मम् । गतप्राणां च तां मत्वा बहिः स्थित्वाऽतिहर्षतः । ते प्राहुरत्र विज्ञेयं जैनानां वैभवं महत् ॥ १३३ ॥ 5 तथ्यः प्रातर्विनोदोऽयं श्वेताम्बरति लम्बकः । इत्थं च कौतुकाविष्टास्तस्थुर्देवकुलादिके ॥ १३४ ॥ माझे मुहूर्त उत्थाय यतयो याषदङ्गणे । पश्यन्ति तां मृतां चेतस्यकस्माद् विस्मयावहाम् ॥ १३५ ।। निवेदिते गुरूणां च चित्रेऽस्मिन्नरतिप्रदे । अचिन्त्यशक्तयस्ते च नाक्षुभ्यन् सिंहसन्निभाः ॥ १३६ ॥ मुनीन मुक्त्वाऽङ्गरक्षार्थ मठान्तः पट्टसन्निधौ । अमानुषप्रचारेऽत्र ध्यानं भेजुः स्वयं शुभम् ॥ १३७ ॥ अन्तर्मुहूर्तमात्रेण सा धेनुः स्वयमुन्थिता । चेतनाकेतनाचित्रहेतुश्चैत्याद् बहिर्ययौ ।। १३८ ॥ 10 पश्यन्तस्तां च गच्छन्तीं प्रवीणब्राह्मणास्तदा । दध्युरध्युषिता रात्रौ मृता चैत्यात् कथं निरैत् ॥ १३९ ॥ जाणुकारणमत्रास्ति व्यसनं दृश्यते महत् । अबद्धा विप्रजातिर्यद् दुर्ग्रहा बटुमंडली ॥ १४० ॥ एवं विमृशतां तेषां गौब्रह्मभवनोन्मुखी । खत्पदोदया पित्र्यस्नेहेनेव द्रुतं' ययौ ।। १४१ ॥ यावत् तत्पूजकः प्रातभरमुद्धाटयत्यसौ । उत्सुका सुरभिब्रह्मभवने तावदाविशत् ॥ १४२ ॥ खेटयन्तं बहिः शृङ्गयुगेनामुं प्रपात्य च । गर्भागारे प्रविश्यासौ ब्रह्ममूर्तेः पुरोऽपतत् ॥ १४३ ॥ 15 तयानं पारयामास जीवदेवप्रभुस्ततः । पूजको झल्लरीनादान्महास्थानममेलयत् ॥ १४४॥ विस्मिता ब्राह्मणाः सर्वे मतिमूढास्ततोऽवदन् । तदा दध्युरयं खपः सर्वेषां वा मतिभ्रमः ॥ १४५ ॥ समकालमभूत् तत्किं गौर्पता चलिताऽपि च । तदप्यस्तु कथं ब्रह्मशालामाजग्मुषी स्वयम् ।। १४६ ॥ दैवदुर्घटितस्यास्य शक्या नहि विचारणा। ज्योतिर्विदामपि ज्ञानादतीतं कार्यमागतम् ॥ १४७ ॥-त्रिभिर्विशेषकम् । 20 अन्ये प्रोचुर्विचारः को बटूनां दुर्नयाम्बुधिः । भृशमुल्लंघ्य मर्यादा स्थानमुत्पातयिष्यति ॥ १४८ ।। अन्यत्र स्थानमाधत्त स्थानवासिद्विजव्रजाः । वायुनैव गता वायोः कीर्तिः स्थानादतो ध्रुवम् ।। १४९ ॥ अपरे प्राहुरेको न उपायो व्यसने गुरौ । मृगेन्द्रविक्रम श्वेताम्बरं चैत्यान्तरस्थितम् ।। १५०॥ प्रणिपत्य प्रपद्यन्तां तं तथ्यं पुरुष रयात् । अपारोऽयं हि चिन्ताब्धिस्तेन पोतेन तीर्यते ॥ १५१॥-युग्मम् । अन्ये प्राहुः स्फुरदम्भर्युष्मडिम्भैविराधितः । अहर्निशं प्रसत्ति से भवतां भजतां कथम् ।। १५२ ।। 25 कृतानुपद्रवानित्थं प्राकृतोऽपि न मृष्यति । किममानुषसामों जैनर्षिर्मूर्तिमान विधिः ॥ १५३॥ एकेऽवोचन तथाप्यस्योपरोधः क्रियतेऽधुना । उत्तमप्रकृतिर्यस्मात् प्रणामाद् वैरमुज्झति ।। १५४ ॥ एवमेकमतीभूय द्वेधा श्रीवीरमन्दिरे । भूमिदेवा ययुः पूज्यास्थानं धार्मिकमण्डितम् ॥ १५५ ॥ योजयित्वाऽथ ते प्रोचुर्ललाटे करसम्पुटम् । अवधारय वाचं नो मनानामार्तिपञ्जरे ॥ १५६ ॥ वायुर्नाम सुरः पूर्व स्थानमेतन्न्यवीविशत् । तत्तुल्यजीवदेवाख्यावशतः सारतस्तव ॥ १५७ ॥ 30 ततोऽस्य व्यसने प्राप्ते बटुकूटापराधतः । प्रतिकर्तुं तवैवास्य बलो नान्यस्य भूतले ॥ १५८ ॥ ततस्तदवतारस्त्वं पालयापालय प्रभो! । स्थानं स्वयशसः स्थानं जीवदानं ददजने ॥ १५९ ।। __* 'मृत्युकाल दूकड्डु' इति B टि.। 1 N हृता। 2N च। 3CN "मुत्पाटयिष्यति। 4 N विशेषितः । 5A जैनमन्दिरे । 6 °तथा।7 N ददखनः । Page #413 -------------------------------------------------------------------------- ________________ ५२ प्रभावकचरिते 396 15 स्वस्य नामान्तरस्थस्य प्रतिभू त्वं यदीच्छसि । तद्रक्ष तेऽन्यथाभावि स्थिरमस्थैर्यदुर्यशः ॥ १६०॥ सूरौ श्रुत्वेति तूष्णीके लल्लः फुल्लयशा जगौ । मद्विज्ञप्तिं द्विजा यूयमेकां शृणुत सूनृताम् ॥ १६१ ।। विरक्तोऽहं भवद्धर्माद् दृष्ट्वा जीववधं ततः । अस्मिन् धर्मे दयामूले लग्नो ज्ञातात् स्वकान्ननु ॥ १६२ ॥ जैनेष्वसूयया यूयमुपद्रवपरंपराम् । विधत्थ प्रतिमल्लः कस्तत्र वः स्वल्पशत्रवः ॥ १६३ ॥ मर्यादामिह कांचिच्चेत् यूयं दर्शयत स्थिराम् । तदहं पूज्यपादेभ्यः केचित् प्रतिविधापये ॥ १६४॥ अथ प्रोचुः प्रधानास्तं त्वं युक्तं प्रोक्तवानसि । कः समः क्षमयाऽमीषां दुर्वारेऽस्मदुपद्रवे ॥ १६५ ॥ स्वरुच्या सांप्रतं जैनधर्मे सततमुत्सवान् । कुर्वतां धार्मिकाणां न कोऽपि विघ्नान् करिष्यति ॥ १६६ ॥ अस्तु च प्रथमो बंटः' श्रीवीरव्रतिनां तथा । सदाऽन्तरं न कर्त्तव्यं भूमिदेवैरतः परम् ॥ १६७ ॥ प्रतिष्ठितो नवाचार्यः सौवर्णमुपवीतकम् । परिधाप्याभिषेक्तव्यो ब्राह्मणैब्रह्ममन्दिरे ॥ १६८॥ इत्यभ्युपगते तैश्च लल्लः सद्गुरुपादयोः । निवेश्य मौलिमाचख्यौ महास्थानं समुद्धर ॥ १६९ ।। श्रीजीवदेवसरिश्च प्राहोपशमवम्मितः । कालत्रयेऽपि नास्माकं रोष-तोषौ जनद्विषौ ॥ १७॥ प्रत्यूहव्यूहघातिन्यः परं शासनदेवताः । इदानीमपि ता एव भलिष्यन्ति मम स्मृतौ ॥ १७१ ॥ इत्युक्त्वाऽन्तर्मठं ध्यानासने संस्थाय सूरयः । निगृह्य रेचकं कुम्भकेन नासाग्रदृष्टयः ॥ १७२ ।। तस्थुर्मुहूर्त्तमात्रेण तावद् गौब्रह्मवेश्मतः । उत्थाय चरणप्राणं कुर्वती निर्जगाम सा ॥ १७३ ॥ कौतुकाद् दृश्यमानाऽसौ हर्षोत्तालद्विजवजैः । पुरो बाह्यप्रदेशोा निरालम्बाऽपतद् द्रुतम् ॥ १७४ ।। आस्थानं पुनराजग्मुर्गरवो गुरवो गुणैः । वेदोदिताभिराशीभिर्विप्रैश्चके जयध्वनिः॥ १७५ ॥ ततः प्रभृति सौदर्यसम्बन्धादिव वायटे । स्थापितस्तैरिह स्नेहो जैनैरद्यापि वर्त्तते ॥ १७६ ॥ ६७. विजहरन्यतः पूज्या ज्ञात्वा कालं तु ते पुनः । स्वस्थानमागमन् योग्यं शिष्यं पट्टे न्यवीविशन् ॥ १७७॥ स्वयं सर्वपरित्यागं कृत्वा धृत्वाऽऽर्जवे मनः । ददुः शिक्षां गणस्याथ नवसूरेश्च सूरयः ॥ १७८॥ गच्छप्रवर्तकस्याथादेशं राहस्यिकं ददुः । योगी प्रतिहतोऽस्माभिर्यः पुरा सिद्ध एव सः॥ १७९ ॥ . अनेकसिद्धिसंयुक्त एकखंडकपालवान् । अस्माकं निधनं ज्ञात्वा स चागन्तात्र निश्चितम् ॥ १८ ॥ अप्यस्माकं कपालं चेत् सैष प्राप्स्यत्यधर्मधीः । शासनस्योपसर्गास्तद् विधास्यति तथाविधान् ॥ १८१ ॥ ततः स्नेहं परित्यज्य निर्जीवेऽस्मत्कलेवरे । कपालं चूर्णयध्वं चेत् तत्र स्यान्निरुपद्रवम् ॥ १८२॥ इहार्थे मामकीनाज्ञापालनं ते कुलीनता । एतत्कार्य ध्रुवं कार्य जैनशासनरक्षणे ॥ १८३ ॥ इति शिक्षा प्रदायास्मै प्रत्याख्यानविधि व्यधुः। विधायाराधनां दध्युः परमेष्ठिनमस्कृतीः ॥ १८४ ॥ निरुध्य पवनं मी मुक्त्वा प्राणान् गुणाब्धयः । वैमानिकसुरावासं तेऽतिश्रियमशिश्रियन् ।। १८५ ॥ लब्धलक्षस्ततो दण्डमुद्दण्डं परिगृह्य सः । कपालं चूर्णयामास यथाऽऽकारोऽपि नेक्ष्यते ॥ १८६॥ लोकशोकोत्सवोन्मुद्रशब्दाद्वैते भवत्यथ । शिबिकास्थं गुरुवपुर्गातार्था अवहन्त तत् ।। १८७ ॥ योगी डमरुकध्वानभैरवस्तत्र चाययौ । क एष पुरुषोऽतीत इत्यपृच्छच्च तं जनम् ॥ १८८ ॥ प्रधानब्राह्मणश्चैकः पुरस्तस्येत्यथावदत् । छिन्नश्मश्रूणि सोऽश्रूणि विमुश्चन् गद्गदस्वरम् ।। १८९ ॥ वायोरिवापरा मूर्तिीवदेवो मुनीश्वरः । महास्थानधरोद्धारवराहो दिवमीयिवान् ॥ १९० ॥ श्रुत्वा स कपटात् शोकं बिभ्रद् वक्षो विघातयन् । विधायोर्जितपूत्कारं रोदनं भृशमब्रवीत् ॥ १९१ ॥ एकदा भो ! मदीशस्य वक्र दर्शयताधुना । अन्यथा स्वशिरोधातं कृत्वा त्यक्षाम्यसून ध्रुवम् ॥ १९२ ॥ 20 25 30 1N ते । 2 A विघ्नं । 3 B बूढः। 4 B स्मृतेः। 5 N अपद्रुतं । 6 N जिन । Page #414 -------------------------------------------------------------------------- ________________ 397 ७. जीवसूरिचरितम्। तत्र प्रवर्तकोऽवोचन्मुच्यतां शिविका भुवि । प्रभोमित्रमसौ योगी दृष्ट्वास्यं जीवताद् घनम् ॥ १९३ ॥ विमुक्ते याप्ययाने च प्रकाशे तन्मुखे कृते । चूर्णितं तच्च दृष्ट्वासौ हस्तौ घृष्ट्वाऽब्रवीदिदम् ॥ १९४ ॥ एकखंडं कपालं श्रीविक्रमादित्यभूपतेः । ममाचार्यस्य चास्य स्यात् पुण्यपुरुषलक्षणम् ॥ १९५ ॥ करे मेऽस्य कपालं चेदारोक्ष्यन्मे मनोरथाः । अपूरिष्यन्त' किं कुर्मो नाभाग्यैः प्राप्यमीदृशम् ॥ १९६ ॥ जीवता च मृतेनापि सख्याहं घृष्ट एव यत् । मर्येषु स पुमानेको येनाहं स्वमतेर्जितः ॥ १९७ ॥ . 5 परं तथापि लोकोऽस्य संस्कारे मां दिशत्वसौ । ममाप्यद्य विभागोऽस्तु पुण्यस्यागण्यसौहृदात् ॥ १९८॥ एवं कृते च स व्योम्नाऽत्रानयन् मलयाचलात् । श्रीखंडागुरुकाष्ठानि विदधेऽङ्गं च भस्मसात् ॥ १९९ ॥ अद्यापि तत्प्रभावेण तस्य वंशे कलानिधिः । भवेत् प्रभावकः सूरिरमराभः स्वतेजसा ॥ २० ॥ इत्थं चरित्रमधिगम्य महाप्रभावं श्रीजीवदेवसुगुरोर्दुरितापहारि। नित्यं स्मरन्तु विबुधा अवधानधीरा नन्द्याच सूरिगरिमस्फुरणैकहेतुः ॥ २०१॥ 10 श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ शृङ्गोऽगमत् सप्तमः प्रद्युम्नप्रभुशोधितः सुचरितं श्रीजीवदेवप्रभोः ॥ २०२ ॥ वाग्दारिद्यप्रमथननन्दमनोरतिलतादृढाधारः। सुमनाप्रसरोल्लासः श्रीमत्पगुम्नकल्पतरोः ॥ २०३ ।। ॥ इति श्रीजीवसूरिप्रबंधः सप्तमः ॥ ॥ ग्रं० २०६ अ० २। उभयं १४९३ अ०२॥ 1 BC इति । 2 A अपूरिष्यति। 3 B एव घृष्ट । 4 AC हेतु । * AC नास्ति समाप्तिसूचका पङ्किरियम् । Page #415 -------------------------------------------------------------------------- ________________ ५४ 5 10 15 20 25 प्रभावकचरिते ८. श्रीवृद्धवादिसूरिचरितम् । 398 ६१. सारसारस्वतश्रोतःपारावारसमश्रिये । वृद्धवादिमुनीन्द्राय नमः शमदमोर्मये ॥ १॥ सिद्धसेaisa स्वामी विश्वनिस्तारकत्वकृत् । ईशहृद्भेदकं दधे योऽर्हद्ब्रह्ममयं महः ॥ २ ॥ कलिकालाचलप्लोपदम्भोलिकलयोस्तयोः । चरित्रं चित्रचारित्रामत्रं प्रस्तावयाम्यहम् ॥ ३ ॥ पारिजातोऽपारिजातो जैनशासननन्दने । सर्वश्रुता' नुयोगद्रु' कन्दकन्दलनाम्बुदः ॥ ४ ॥ विद्याधरवरानाये चिन्तामणिरिवेष्टदः । आसीच्छ्रीस्कन्दिलाचार्यः पादलिप्रभोः कुले ॥ ५ ॥ युग्मम् । असंख्यशिष्यमाणिक्यरोहणाचलचूलिका । अन्यदा गौडदेशेषु विज स मुनीश्वरः ॥ ६ ॥ तत्रास्ति कोशला ग्रामसंवासी विप्रपुंगवः । मुकुन्दाभिधया सक्षान्मुकुन्द इव सत्त्वतः ॥ ७ ॥ प्रसङ्गादमिलत् तेषां बाह्याव निविहारिणाम् । सर्वस्य सर्वकार्येषु जागर्त्ति भवितव्यता ॥ ८ ॥ तेभ्यश्च शुश्रुवे धर्म्मः शर्म्मदः प्राणिनां दया । सुकरः संयमारूढैरतिवैराग्यरङ्गितैः ॥ ९ ॥ स प्राह कारिताकार्यैरनार्यैर्दुर्जनैरिव । चित्रैरिव भ्रमिभ्राग्भिर्विषयैर्मुषितोऽस्म्यहम् ॥ १० ॥ तेभ्यस्त्रायस्व निःसङ्गस्वामिन् विध्वस्तशात्रव ! । पलायनेऽपि मां क्लीवं विश्रसावैशसद्रुतम् ॥ ११ ॥ इत्यचिवांसमेनं तेऽन्वगृह्णन् जैनदीक्षया । I त्वरैव श्रेयसि श्रेष्ठा विलम्बो विघ्नकृद् ध्रुवम् ॥ १२ ॥ - त्रिभिर्विशेषकम् | अपरेर्विहारेण लाटमण्डलमण्डनम् । प्रापुः श्रीभृगुकच्छं ते रेवासेवा पवित्रितम् ।। १३ ।। श्रुतपाठमहाघोषैरम्बरं प्रतिशब्दयन् । मुकुन्दर्षिः समुद्रोमिध्वानसापत्यदुःखदः ॥ १४ ॥ भृशं स्वाध्यायमभ्यस्यन्नयं निद्राप्रमादिनः । विनिद्रयति वृद्धत्वादाग्रही सन्नहर्निशम् ॥ १५ ॥ युग्मम् । यतिरेको युवा तस्मै शिक्षामक्षामधीर्ददौ । मुने! विनिद्रिता 'हिंस्रजीवा भूतद्रुहो यतः ॥ १६ ॥ तस्माद्ध्यानमयं साधु 'विधेह्याभ्यन्तरं तपः । अर्हः संकोचितुं 'साधोर्वाग्योगो निर्ध्वनिक्षणे ॥ १७ ॥ इति श्रुत्वाऽपि जीर्णत्वोदितजाड्यचयान्वितः । नावधारयते शिक्षां तथैवाघोषति स्फुटम् ॥ १८ ॥ - त्रिभिर्विशेषकम् । तारुण्योचितया 'सूक्ताकरणासूयया ततः । अनगारः " खरां वाचमाददे नादरार्दितः ॥ १९ ॥ अजानन् वयसोऽन्तं यदुग्रपाठादरार्दितः । फुल्लयिष्यसि तन्मल्लीबल्ली वन् मुशलं कथम् ॥ २० ॥ इति श्रुत्वा विषेदेऽसौ जरच्चारित्रकुञ्जरः । दध्यौ च मे धिगुत्पत्ति ज्ञानावरणदूषिताम् ॥ २१ ॥ तत आराधयिष्यामि भारतीं " देवतामहम् । अथोप्रतपसा सत्यं यथासूयावचो भवेत् ॥ २२ ॥ इति ध्यात्वा नालिकेरवसत्याख्यजिनालये । सकलां भारतीं देवीमाराद्रुमुपचक्रमे ।। २३ ॥ चतुर्धाहारमाधारं शरीरस्य दृढव्रतः । प्रत्याख्याय स्फुरद्ध्यान वह्निनिहु तजाड्यभीः ॥ २४ ॥ गलद्विकल्पकालुष्यशुद्धधीः समताश्रयः । निष्प्रकम्पतनुर्न्यस्तदृष्टिमूर्तिपदाम्बुजे ॥ २५ ॥ 1 B चारित्रामस्तं । 2 A श्रुखा । 3 N °योगाहकन्द° । + 'न स प्रकारः कोऽप्यस्ति येनासौ भवितव्यता । छायेव निजदेहस्य लंध्यते दंत जंतुभिः ॥' इति B टिप्पणी । 4A मुदितो । 5BN 6 N विनिद्रता हिंस्रा जीव° | 7 N विधेया° । 8 N साधो वा । 9 B सा N सूक्त्या । 10 C अनगारवरां । 11 CN भारती° । Page #416 -------------------------------------------------------------------------- ________________ 399 ८. वृद्धवादिसूरिचरितम् । मुहूर्तमिव तत्रास्थाद् दिनानामेकविंशतिम् । सस्तुष्टा' ततः साक्षाद्भूत्वा देवी तमब्रवीत् ॥ २६ ॥ - त्रिभिर्विशेषकम् । समुत्तिष्ठ ! प्रसन्नास्मि पूर्यन्तां ते मनोरथाः । स्खलना न तवेच्छासु तद्विधेहि निजे हितम् ॥। २७ ॥ इत्याकर्ण्य समुत्तस्थौ देवताया गिरं गिरः । ददर्श मुशलं प्राप्तः कस्यापि गृहिणी गृहे ॥ २८ ॥ पूर्वोक्तयति सोत्प्रासवाक्यश्रुत्यपमानतः । प्राह श्लोकं श्रुतश्लोक प्रतिज्ञापरिपूर्तये ॥ २९ ॥ स चार्य अस्मादृशा अपि यदा भारति । त्वत्प्रसादतः । भवेयुर्वादिनः प्राज्ञा मुशलं पुष्यतां ततः ॥ ३० ॥ इत्युक्त्वा प्राकैनीरैः सिषेच मुशलं मुनिः । सद्यः पल्लवितं पुष्पैर्युक्तं तारैर्यथा नभः ॥ ३१ ॥ तथा गोः शृङ्गं शक्रयष्टिप्रमाणं शीतो वहिर्मारुतो निष्प्रकम्पः । यद्वा यस्मै रोचते तन्न किंचित् वृद्धो वादी भाषते कः किमाह ॥ ३२ ॥ इति प्रतिज्ञयैवास्य तदाकालीयवादिनः । हताः पराहतप्रज्ञाः कांदिशीका इवाभवन् ॥ ३३ ॥ ततः सूरिपदे चक्रे गुरुभिर्गुरुवत्सलैः । वर्द्धिष्णवो गुणा अर्था इव पात्रे नियोजिताः * ॥ ३४ ॥ प्रवया वादमुद्राभृद् यतः ख्यातो जगत्यपि । सान्वयां वृद्धवादीति प्रसिद्धिं प्राप स प्रभुः ॥ ३५ ॥ श्रीजैनशासनाम्भोजवनभासनभास्करः' । अस्तं श्रीस्कन्दिलाचार्यः प्राप प्रायोपवेशनात् ॥ ३६ ॥ ६२. वृद्धवादिप्रभुर्गच्छाचलोद्धारादिकच्छपः । विजहार विशालायां शालायां गुणसन्ततेः ॥ ३७ ॥ 5 तदा श्रीविक्रमादित्यभूपालः पालितावनिः । दारिद्र्यान्धतमोभारसंभारेऽभवदंशुमान् ॥ ३८ ॥ श्रीकात्यायन गोत्रीयो देवर्षित्राह्मणाङ्गजः । देवश्रीकुक्षिभूर्विद्वान् सिद्धसेन इति श्रुतः ॥ ३९ ॥ तत्रायात् सर्वशास्त्रार्थंपारंगममतिस्थितिः । अन्येद्युर्मिलितः श्रीमद्वृद्धवादिप्रभोः स च ॥ ४० ॥ अद्य श्वो वृद्धवादीह विद्यते पुरि' नाथवा । इति पृष्टः स एवाह सोऽहमेवास्मि लक्षय ॥ ४१ ॥ विद्वगोष्ठीमहं प्रेप्सुरित्यतोऽत्रैव जल्प्यते । संकल्पो मे चिरस्थायी सखे संपूर्यते यथा ॥ ४२ ॥ न गम्यते कथं विद्वत्पर्षदि स्वान्ततुष्टये । संप्राप्तौ शातकुम्भस्य पित्तलां को जिघृक्षति ॥ ४३ ॥ इत्युक्तेऽपि यदात्रैव स नौज्झद् विग्रहाग्रहम् । ओमित्युक्त्वा तदा सूरिर्गोपान् सभ्यान् व्यधात् तदा ॥४४॥ सिद्धसेनः प्रागवादीत् - 'सर्वज्ञो नास्ति निश्चितम् । यः प्रत्यक्षानुमानाद्यैः प्रमाणैर्नोपलभ्यते ।। ४५ ।। नभःकुसुमदृष्टान्तादि’त्युक्वा व्यरमश्च सः । उवाच वृद्धवादी च गोपान् सान्त्वनपूर्वकम् ॥ ४६ ॥ भवद्भिरेतदुक्तं भो ! किमप्यधिगतं नवा ? । ते प्राहुः पारसी का भ मव्यक्तं बुद्ध्यते कथम् ॥ ४७ ॥ वृद्धवाद्याह- भो गोपा ! ज्ञातमेतद्वचो मया । जिनो नास्तीत्यसौ जल्पे. तत् सत्यं ?, वदतात्र भोः ! ॥ ४८ ॥ भवद्ग्रामे वीतरागः सर्वज्ञोऽस्ति नवा ? ततः । आहुस्तेऽस्य वचो मिथ्या जैनचैत्ये जिने सति ॥ ४९ ॥ न चानवतेष्वनादरो द्विजवचस्तु नः । सूरिराह पुनर्विप्र ! तथ्यां शृणु गिरं मम ॥ ५० ॥ मनीषातिशयस्तारतम्यं विश्राम्यति क्वचित् । अस्ति चातिशयेयत्ता परिमाणेष्विव स्फुटम् ॥ ५१ ॥ लौ गुरुतरे वापि परमाणौ वियत्यपि । प्रज्ञाया अवधिर्ज्ञानं केवलं सिद्धमेव तत् ॥ ५२ ॥ 1 A सत्त्वात्तुष्टा । 2 N तवेच्छास्तु । 3 N श्रुतलोक° 4 BC N मुगोः । 5 C ° भाखरः । * 'व्याजेषु द्विगुणं प्रोक्तं व्यवसायेन चतुर्गुणं । कृषौ शतगुणं प्रोक्तं पात्रेऽनन्तगुणं भवेत् ॥' इति B टिप्पणी । 6 N मुनिनाथवा । 7 N निश्चयः । 8 A तरुतरे । 9 C अवधिज्ञानं । 10 15 20 25 30 Page #417 -------------------------------------------------------------------------- ________________ ५६ 5 10 15 20 25 प्रभावकचरिते ५६ ॥ ज्ञानं गुणस्तदाधारो द्रव्यं किंचिद् विचिन्त्यताम् । योऽसौ स एव सर्वज्ञ एषाऽभूत् सिद्धिरस्य च ॥ ५३ ॥ ईदृग्वाचां प्रपश्चेन जिग्येऽसौ वृद्धवादिना । ब्राह्मणः पण्डितंमन्यस्तस्य कास्था ह्यमूदृशाम् ॥ ५४ ॥ हर्षाश्रुतनेत्रश्च सिद्धसेनोऽप्यभाषत । प्रभो ! त्वमेव सर्वज्ञः पूर्वः सत्यो जिनस्त्वया ॥ ५५ ॥ शिष्यत्वेनानुमन्यस्व मां प्रतिज्ञातपूर्विणम् । समर्थो नोत्तरं दातुं यस्य तस्यास्मि शैक्षकः ॥ अदीक्षयत जैनेन विधिना तमुपस्थितम् । नाम्ना कुमुदचन्द्रव स चक्रे वृद्धवादिना ॥ ५७ ॥ आशु चाशुवत्तीक्ष्णप्रवरप्रतिभाभरात् । पारदृश्वा तदाकाल' सिद्धान्तस्य स चाभवत् ।। ५८ ।। तृतीयपरमेष्ठित्वे गुरुभिर्विदधे मुदा । पुरा ख्याताऽभिधैवास्य तदा' च प्रकटीकृता ॥ ५९ ॥ तन्निधाय गणाधारे विजहे' स्वयमन्यतः । शिष्यप्रभावो दूरस्थैर्गुरुभिर्वीक्ष्यते यतः ॥ ६० ॥ ६३. श्री सिद्ध सेनसूरिश्वान्यदा बाह्यभुवि व्रजन् । दृष्टः श्रीविक्रमार्केण राज्ञा राजाध्वगेन सः ॥ ६१ ॥ अलक्ष्यं भूप्रणामं स भूपस्तस्मै च चक्रिवान् । तं धर्मलाभयामास गुरुरुच्चतरखरः ॥ ६२ ॥ तस्य दक्षतया तुष्टः प्रीतिदाने ददौ नृपः । कोटिं हाटकटंकानां लेखकं पत्रके लिखत् ॥ ६३ ॥ 30 तद्यथा I धर्मलाभ इति प्रोक्ते दूरादुद्धृतपाणये । सूरये सिद्धसेनाय ददौ कोटिं नराधिपः ॥ ६४ ॥ [ नृपेण सिद्ध माकार्य गृहीष्यामि (?) धनं त्वया । उवाच सिद्धो नोऽस्माकं यथारुचि तथा कुरु * ॥ ] तेन द्रव्येण चक्रेऽसौ साधारणसमुद्गकम् । दुःस्थसाधर्मिक स्तोम - चैत्योद्धारादिहेतवे ॥ ६५ ॥ अन्यदा चित्रकूटाद्रौ विजहार मुनीश्वरः । गिरेर्नितम्ब एकत्र स्तम्भमेकं ददर्श च ॥ ६६ ॥ नैव काष्ठमयो प्रावमयो न नच मृण्मयः । विमृशन्नौषधक्षोदमयं निरचिनोच्च' तम् ॥ ६७ ॥ तद्रस-स्पर्श - गन्धादिनिरीक्षाभिर्मतेर्बलात्' । औषधानि परिज्ञाय तत्प्रत्यर्थीन्यमीमिलत् ॥ ६८ ॥ पुनः पुनर्निघृष्याथ स स्तम्भे छिद्रमातनोत् । पुस्तकानां सहस्राणि तन्मध्ये च समैक्षत ॥ ६९ ॥ एकं पुस्तकमादाय पत्रमेकं ततः प्रभुः । विवृत्य' वाचयामास तदीयामोलिमेककाम् ॥ ७० ॥ सुवर्णसिद्धियोगं स तत्र प्रेक्षत विस्मितः । सर्षपैः सुभटानां च निष्पत्तिं श्लोक एकके ॥ ७१ ॥ सावधानः पुरो यावद् वाचयत्येष हर्षभूः । तत्पत्रं पुस्तकं चाथ' जहे' श्रीशासनामरी ॥ ७२ ॥ तादृक्पूर्वगतप्रन्थवाचने नास्ति योग्यता । सत्त्वहानिर्यतः कालदौस्थ्यादेतादृशामपि ॥ ७३ ॥ ४. स पूर्वदेशपर्य्यन्ते व्यहार्षीश्च परेद्यवि । कर्मारनगरं प्राप विद्यायुगयुतः सुधीः ॥ ७४ ॥ 1 400 देवपालनरेन्द्रोऽस्ति तत्र विख्यातविक्रमः । श्रीसिद्धसेनसूरिं स नन्तुमभ्याययौ रयात् ॥ ७५ ॥ आक्षेपण्यादिधर्माख्याचतुष्टयवशात् प्रभुः । तं प्रत्यबोधयत् सख्ये चास्थापयदिलापतिम् ॥ ७६ ॥ 'श्रीकामरूपभूपालः संरुरोध तमन्यदा । नाम्ना विजयवर्मेति धर्मेतरमतिस्थितिः ॥ ७७ ॥ स आटविकनासीरैरसंख्यैर्विद्रुतोऽधिकम् । देवपालो महीपालः प्रभुं विज्ञापयत् ततः ॥ ७८ ॥ अमुष्य शलभश्रेणिसन्निभैरद्भुतैर्बलैः । विद्रावयिष्यते सैन्यमल्पकोशबलस्य मे ॥ ७९ ॥ अत्र त्वं शरणं स्वामिन्निदमाकर्ण्य स प्रभुः । प्रायः प्रतिविधास्यामि मा भैषीरत्र सङ्कटे ॥ ८० ॥ सुवर्णसिद्धियोगेनासंख्यद्रव्यं विधाय सः । तथा सर्षपयोगेन सुभटानकरोद् बहून् ॥ ८१ ॥ 'पराजितः शत्रुर्देवपालेन भूभृता । प्रभोः प्रसादतः किं हि न स्यात् तादृगुपासनात् ॥ ८२ ॥ युद्धा 1 A तदाकाले । 2 N तथा च । 3A विजहुः । * केवलं B आदर्श पृष्ठपार्श्वभाग एतत्पद्यं लिखितं लभ्यते, प्रक्षिप्तप्रायमसम्बद्धात्मकं च प्रतिभाति । 4 B N निरच नोच; A निरखतोच । 5A निरीक्षादिमते । 6 A एवं । A विसृत्य । 7 B विवृत्ति । B चाध । 8 A विजहे शास° । 9 C 'परोजितः । Page #418 -------------------------------------------------------------------------- ________________ 401 ८. वृद्धबादिसूरिचरितम् । राजाह शत्रुमीत्यन्धतमसेऽहं निपेतिवान् । उद्दधे भास्वता नाथ भवता भवतारक' ! ॥ ८३ ॥ ततो दिवाकर इति ख्याताख्या भवतु प्रभोः । ततः प्रभृति गीतः श्रीसिद्धिसेनदिवाकरः ॥ ८४ ॥ ६५. तस्य राज्ञो दृढं मान्यः सुखासनगजादिषु । बलादारोपितो भक्त्या गच्छति क्षितिपालयम् ॥ ८५ ॥ इति ज्ञात्वा गुरुर्वृद्धवादी सूरिर्जनश्रुतेः । शिष्यस्य राजसत्कारदर्पभ्रान्तमतिस्थितेः ॥ ८६ ॥ शिक्षणेन क्षणेनैवापासितुं दुर्ग्रहाग्रहम् । समाजगाम कर्मारपुरे रूपापलापतः ॥ ८७ ॥ युग्मम् ॥ ततः सुखासनासीनमपश्यत् तं प्रभुस्तदा । राजानमिव राजाध्वान्तरे बहुजनावृतम् ॥ ८८ ॥ प्राह च प्राप्तरूप ! त्वं संदेहं मे निवर्तय । आयातस्य तव ख्यातिश्रुतेर्दूरदिगन्तरात् ॥ ८९ ॥ पृच्छेति सिद्धसेनेन सूरिणोक्ते जगाद सः । तारखरं समीपस्थविदुषां विस्मयावहम् ॥ ९० ॥ तद्यथा अलीय फुल म तोडहु मन' आरामा' म मोडछु । 'मण कुसुमहिं' अचि निरञ्जणु हिण्डह काई वणेण वणु ॥ ९१ ॥ अज्ञातेऽत्र विमृश्यापि कटुत्तरमसौ ददौ । अन्यत् पृच्छेति स प्राहैतदेव हि विचारय ॥ ९२ ॥ अनादरादसम्बद्धं यत्किंचित् तेन चाकथि । अमानितेऽत्र तर्हि त्वं कथयेति जगाद सः ॥ ९३ ॥ वृद्धवादिप्रभुः प्राह कर्णयावहितो भवः । अस्य तत्त्वं यथामार्गभ्रष्टोऽपि लभसे पुनः ॥ ९४ ॥ ५७ 5 10 तथाहि - 'अणु' अल्पमायूरूपं पुष्पं यस्याः साऽणुपुष्पिका' - मानुष तनुः, तस्याः पुष्पाण्यायुः खण्डानि तानि 15 मा त्रोटयत, राजपूजागर्वाद्यं कुटीभिः । 'आरामान्' आत्मसत्कान् यमनियमादीन् सन्तापापहारकान् मा मोटयत-भंजयते । 'मनः कुसुमैः' क्षमामार्दवार्जवसन्तोषादिभिरर्चय, निरञ्जनम् अञ्जनान्यहंकारस्थानानि जातिलाभादीनि निर्गतानि यस्य स निरञ्जन:- सिद्धिपदप्राप्तस्तं ध्यायतु । 'हिण्डत' भ्रमत 'कथं वनेन वनं' मोहादित रुगहने नारण्यमिव संसाररूपं गद्दनमित्येकोऽर्थः ॥ १ ॥ अथवा - अणुर्नामाल्पधान्यं तस्य पुष्पाण्यल्पविषयत्वान्मानवतनोः, सा अणुपुष्पी, तस्याः पुष्पाणि महा- 20 व्रतानि शीलाङ्गानि च तानि मा त्रोटयत मा विनाशयत । 'मन आरामं मोटयत' चित्तविकल्पजालं संहरत । तथा 'निरञ्जनं' देवं मुक्तिपदप्राप्तं, 'मन' इत्यनेन द्वौ निषेधकशब्दौ मा च नश्च ततो मा कुसुमैरचय निरञ्जनं वीतरागम् । गार्हस्थ्योचितदेवपूजादौ षड्जीवनिकायविराधके मोघमं कुरु, सावद्यत्वाद् । 'वनेन' शब्देन कीय हेतुभूतया, 'वनं' चेतनाशून्यत्वादरण्यमिव भ्रमहेतुतया मिथ्यात्वशास्त्रजातं 'कथं भ्रमसि' अवगाहसे लक्षणया, तस्मान्मिथ्यावादं परिहृत्य सत्ये तीर्थकृदादिष्टे आदरमाधेहि । इति द्वितीयोऽर्थः ॥ २ ॥ 1 A °भीत्यंधः तमसे; CN °तमसो । 2 A °तारकः । 3 A अणुदुह्री; B अणहुल्लीय; C अणहुल्ली। 4 नास्ति A B 5 B आराम । 6 A मणु। 7 B कुसुमेद्दं । 8 B प्राह तदेव । 9 A त्रोटय 10 A नास्ति । 11 A सिद्ध° 12 N साल्पपुष्पी A सा च अणु । 13 'च' नास्ति B 14 N स्याद्वाद° । 15 N सिद्धान्तसूत्रं प्र० ८ 25 अथवा - अणरणेति धातोरणः शब्दः स एव पुष्पमभिगम्यत्वाद्यस्याः साऽणपुष्पा' कीर्तिः । तस्याः पुष्पाणि सद्बोधैवचांसि तानि मा त्रोटयत मा संहरत । तथा 'मनस आरा' वेधकरूपत्वात् अध्यात्मोपदेशरूपास्तान् मा त्रोटयत - कुव्याख्याभिर्मा विनाशयत । मनो निरञ्जनं रागादिलेपरहितं कुसुमैरिव कुसुमैः सुरभिशीतलैः सहरूपदेशैरचय पूजितं श्लाध्यं कुरु । तथा वनस्योपचारात् संसारारण्यस्य, तस्येनः स्वामी परमसुखित्वात् तीर्थकृत्, तस्य वनं शब्दसिद्धान्तस्तत्र कथं हिण्डत भ्रान्तिमादधत । यतस्तदेव सत्यं । तत्रैव भावना रतिः 30 कार्या । इति तृतीयोऽर्थः ॥ ३ ॥ इत्यादयो ह्यनेकार्था व्याख्याता वृद्धवादिना । मतिप्रतिविधानं तु वयं विद्मस्तु किं जडाः ।। ९५ ।। इति तज्जल्पपर्जन्यगर्जिवर्षणडम्बरैः । बोधेनाङ्कुरिता सिद्धसेनमानसमेदिनी ।। ९६ ।। fee शक्तिर्हि नान्यस्य मद्धर्माचार्यमन्तरा । स ध्यात्वेति समुत्तीर्य तस्यांही प्राणमद् गुरोः ॥ ९७ ॥ Page #419 -------------------------------------------------------------------------- ________________ १८ 5 10 15 20 प्रभावकचरिते प्राह चान्तरविद्वेषिजितेन मयंका भृशम्। आशातिताः' प्रभोः पादाः क्षम्यतां तन्महाशयैः ॥ ९८ ॥ श्रुत्वेति गुरुराह स्मक्षूणं' वत्स ! न ते क्षणम् । प्राणिनां दुष्षमाकालः शत्रुः सद्गतिनाशनः ॥ ९९ ॥ कहत्य मया जैनसिद्धान्तात्तर्पितो भवान् । तवापि यन्न जीर्येत मन्दाः स्निग्धभोज्यवत् ॥ १०० ॥ अन्येषां 'जडताबातपीनसाश्लेष्मवद्हृदाम् । का कथात्यल्प सत्त्वामिभृतां विद्यान्नजारणे ॥ १०१ ॥ सन्तोषौषधसंवृद्धसद्ध्यानान्तरवहिना। श्रुतं स्वायं' हि जीर्यस्व मद्दत्तमशनायितः ॥ १०२ ॥ स्तम्भाप्तपुस्तकं पत्रं जहे' शासनदेवता । सांप्रतं सांप्रतीनाः किं तादृक्शक्तित्रजोचिताः ॥ १०३ ॥ इत्याकर्ण्य गुरोर्वाचं' वाचंयमशिरोमणिः । प्राह चेद् दुःकृतं नैव कुर्युः शिष्या भ्रमोदयात् ॥ १०४ ॥ तत्प्रायश्चित्तशास्त्राणि चरितार्थानि नाथ ! किम् । भवेयुरविनीतं मां प्रायश्चित्तैः प्रशोध्यत ॥ १०५ ॥ वृद्धवादी विमृश्यादादस्य चालोचनातपः । स्वस्थाने न्यस्य च प्रायं स्वयं लात्वा दिवं ययौ ॥ १०६ ॥ मुनीन्द्रः सिद्धसेनोऽपि शासनस्य प्रभावनाम् । विदधद् वसुधाधीशस्तो व्यहरतावनौ ॥ १०७ ॥ ६६. अन्यदा लोकवाक्येन जातिप्रत्ययतस्तथा । आबाल्यात् संस्कृताभ्यासी कर्मदोषात् प्रबोधितः ॥ १०८ ॥ सिद्धान्तं संस्कृतं कर्तुमिच्छन् संघं व्यजिज्ञपत् । प्राकृते केवलज्ञानिभाषितेऽपि निरादरः ॥ १०९ ॥ तत्प्रभावगरीयस्त्वानभिज्ञस्तत्र मोहितः । संघप्रधानैरूचे च चेतः कालुष्यकर्कशैः ॥ ११० ॥ युगप्रधानसूरीणामलंकरणधारिणाम् । अद्यश्वीनयतिव्रातशिरोरत्नप्रभाभृताम् ॥ १११ ॥ पूज्यानामपि चेचित्तवृत्तावज्ञानशत्रिवः । अवस्कन्दं ददात्यद्य का कथाऽस्मादृशां ततः ॥ यदिति" श्रुतमस्माभिः पूर्वेषां सम्प्रदायतः । चतुर्दशापि पूर्वाणि संस्कृतानि पुराऽभवन् ॥ ११३ ॥ . प्रज्ञातिशयसाध्यानि तान्युच्छिन्नानि कालतः । अधुनैकादशांग्यस्ति सुधर्मस्वामिभाषिता ।। ११४ ॥ बाल-स्त्री- मूढ-मूर्खा दिजनानुग्रहणाय सः । प्राकृतां तामिहाकार्षीदनास्थाऽत्र कथं हि वः ॥ ११५ ॥ पूज्यैर्वदोषेण भूरि कल्मषमर्जितम् । श्रुतेन स्थविरा अत्र" प्रायश्चित्तं प्रजानते ॥ ११६ ॥ तैरूचे द्वादशाब्दानि गच्छत्यागं विधाय यः । निगूढजैनलिङ्गः सन् तप्यते दुस्तपं तपः ॥ ११७ ॥ इति पारांचिकाभिख्यात् प्रायश्चित्तान्महांहसः । अस्य शुद्धिर्जिनाज्ञाया अन्यथा स्यात् तिरस्कृतिः ॥११८॥ जैनप्रभावनां कांचिदद्भुतां विदधाति चेत् । तदुक्तावधिमध्येऽपि लभते खं पदं भवान् ॥ ११९ ॥ ततः श्रीसंघमापृच्छध स सात्विकशिरोमणिः । स्वत्रतं विभ्रव्यक्तं सिद्धसेनो गणं व्यहात् ॥ १२० ॥ इत्थं च भ्राम्यतस्तस्य बभूवुः सप्त वत्सराः । अन्येद्युर्विहरनुज्जय (य) न्यां पुरि समागमत् ॥ १२१ ॥ स भूपमन्दिरद्वारि गत्वा *क्षत्तारमभ्यधात् । स्वं विज्ञापय राजानं मद्वाचा विश्वविश्रुतम् ॥ १२२ ॥ तथा हिfreeक्षुरायातो द्वारि तिष्ठति वारितः । ११२ ॥ हस्तन्यस्तचतुः श्लोकः किमागच्छतु गच्छतु ॥ १२३ ॥ ततो राज्ञा समाहूतो गुणवत्पक्षपाततः । स्वामिनाऽनुमते पीठे विनीविश्याब्रवीदिति ॥ १२४ ॥ 25 80 402 तद्यथा अपूर्वेयं धनुर्विद्या भवता शिक्षिता कुतः । मार्गणैौघः समभ्येति गुणो याति दिगन्तरम् ॥ १२५ ॥ 1 N आशासिताः । 2N क्षणं । 8 N जडताघात । 4 N 'जीरणे । 5N खयं । 6 N जज्ञे । 7 N 'तोचिताः । 8 A वाच्यं । 9 A प्रसाध्यत; C प्रशाध्यतः । 10 N यदि विधु । 11 N अद्य । 12 A विजानते । * ' द्वारपाल' इति B टिप्पणी । Page #420 -------------------------------------------------------------------------- ________________ ८. वृद्धवादिरिचरितम् । अमी पानककाभाः सप्तापि जलराशयः । यद्यशोराजहंसस्य पञ्जरं भुवनत्रयम् ॥ १२६ ॥ सर्वदा सर्वदोऽसीति मिथ्या संस्तूयसे बुधैः । नारयो लेभिरे पृष्ठं न वक्षः परयोषितः ॥ १२७ ॥ भयमेकमनेकेभ्यः शत्रुभ्यो विधिवत्सदा । ददासि तच ते नास्ति राजन् चित्रमिदं महत् ॥ १२८ ॥ इति लोकैर्गुरुश्लोकः स्तुतो राजा तमब्रवीत्' । यत्र त्वं सा सभा धन्याऽवस्थेयं तन्ममान्तिके ।। १२९॥ इति राज्ञा ससन्मानमुक्तोऽभ्यर्णे स्थितो यदा । तेन साकं ययौ दक्षः स कुडंगेश्वरे कृती ॥ १३० ॥ व्यावृत्य द्वारतस्तस्य पश्चादागच्छतः सतः । प्रश्नः कृतोऽन्यदा राज्ञा देवे' ऽवज्ञां करोषि किम् ॥ १३१ ॥ नतिं किं न विधत्से च सोऽवादद् भूपते ! शृणु । महापुण्यस्य पुंसस्ते पुर एवोच्यते मया ॥ १३२ ॥ 10 जल्पितात् प्राकृतैः सार्द्ध कः शोषयति थूत्कृतम् । असहिष्णुः प्रणामं मेऽसकौ कुर्वे ततः कथम् ॥१३३॥ ये मत्प्रणामसोढारस्ते देवा अपरे ननु । किं भावि ?, प्रणम त्वं द्राक्, प्राह राजेति कौतुकी ॥ १३४ ॥ देवान्निजप्रणम्यांश्च दर्शय त्वं वदन्निति । भूपतिर्जल्पितस्तेनोत्पाते दोषो न मे नृप ! ॥ १३५ ॥ राजाह देशान्तरिणो भवन्त्यद्भुतवादिनः । देवाः किं धातुभदेहिप्रणामेऽप्यक्षमा 'ऋषे ! ॥ १३६ ॥ श्रुत्वेति पुनरासीनः शिवलिङ्गस्य स प्रभुः । उदाज स्तुतिश्लोकान् तारस्वरकरस्तदा ॥ १३७ ॥ तथाहि 403 ५१ प्रकाशितं त्वयैकेन यथा सम्यग्जगत्रयम् । समस्तैरपि नो नाथ वरतीर्थाधिपैस्तथा ॥ १३८ ॥ विद्योतयति वा लोकं यथैक्रोऽपि निशाकरः । समुद्गतः समग्रोऽपि तथा किं तारकागणः ॥ १३९ ॥ त्वद्वाक्यतोsपि केषांचिदबोध इति मेऽद्भुतम् । भानोर्मरीचयः कस्य नाम नालोक्रहेतवः ॥ १४० ॥ नो वाद्भुतमुलुकस्य प्रकृत्या क्लिष्टचेतसः । स्वच्छा अपि तमस्त्वेन भासन्ते भाखतः कराः ॥ १४१ ॥ - इत्यादि । 5 15 20 25 तथा न्यायावतार सूत्रं च श्रीवीरस्तुतिमप्यथ । द्वात्रिंशलोकमानाश्च त्रिंशदन्याः स्तुतीरपि ॥ १४२ ॥ ततश्चतुश्चत्वारिंशद्वृत्तां स्तुतिमसौ जगौ । 'कल्याणमन्दिरे त्यादिविख्यातां जिनशासने ॥ १४३ ॥ अस्य चैकादशं वृत्तं पठतोऽस्य समाययौ । धरणेंद्रों दृढा भक्तिर्न साध्यं तादृशां किमु ॥ १४४ ॥ शिवलिंगात् ततो धूमस्तत्प्रभावेण निर्ययौ । यथान्धतमसस्तोमैर्मध्याह्नेऽपि निशाऽभवत् ॥ १४५ ॥ यथा विह्वलितो लोको नंटुमिच्छन् दिशो नहि । अज्ञासीदाश्मनस्तम्भभित्तिष्वास्फालितो भृशम् ॥ १४६ ॥ 30 ततस्तत्कृपयेवास्माद् ज्वालामाला विनिर्ययौ । मध्येसमुद्रमावर्त्तावृत्तिसंवर्त्तकोपमा ॥ १४७ ॥ ततश्च कौस्तुभस्यैव पुरुषोत्तमहृत्स्थितेः । प्रभोः श्रीपार्श्वनाथस्य प्रतिमा प्रकटाऽभवत् ॥ १४८ ॥ 1 N तमस्तवीत् । 2 N देवावज्ञां । 3A अमी । Page #421 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 404 10 ततः परमया भक्त्या स्तुत्वा नाथं प्रणम्य च । मुक्तात्मानो घमी देवा मत्प्रणामं सहिष्णवः ॥ १४९ ॥ प्रतिबो येति तं भूपं शासनस्य प्रभावना। व्यधीयत विशालायां प्रवेशाद्युत्सवात् पुरि ॥ १५० ॥-युग्मम् । वत्सराणि ततः पंच संघोऽमुष्य मुमोच च । चक्रे च प्रकटं श्रीमसिद्धसेनदिवाकरम् ॥ १५१ ॥ शिवलिङ्गादुदैचात्र कियत्कालं फणावलिः । लोकोऽघर्षच्च तां पश्चान्मिथ्यात्वदृढरङ्गभूः* ॥ १५२ ॥ एकदाऽपृच्छय राजानं बलादप्रतिबद्धधीः । विजहार प्रभुस्तस्मात् संघकासारवारिजम् ॥ १५३ ।। ६७. गीतार्थयतिभिः सार्द्ध दक्षिणस्यां स सञ्चरन् । भृगुकच्छपुरोपान्ते प्रदेशभुवमाप सः ॥ १५४ ॥ तत्रासन्नतर'ग्रामगोबजारक्षकास्तदा । सूरेः संमिलितास्तत्र धर्मश्रवणसस्पृहाः ॥ १५५ ॥ कुत्राप्यवस्थिता'नस्मान् यूयं प्रश्नयत स्थिरम् । मार्गभ्रमश्रमायस्ताः किं ब्रूमः कल्मषापहम् ॥ १५६ ॥ ते प्रोचुराग्रहादत्र तरुच्छायासु विश्रमम् । विधाय धर्म व्याख्यात' दास्यामो गोरसानि वः ॥ १५७ ॥ सूरयस्तत्सदभ्यस्तगीतहुंबडकैस्तदा । भ्रान्त्वा भ्रान्त्वा ददानाश्च तालमेलेन तालिकाः ॥ १५८ ॥ प्राकृतोपनिबन्धेन सद्यः सम्पाद्य रासकम् । ऊचुस्तत्प्रतिबोधार्थ तादृशामीदृगौचिती ॥ १५९ ॥ तथाहिनवि मारिअइ नवि चोरिअइ पर-दारह अत्यु' निवारिअइ । ___थोवाह वि थोवं' दाइअई तउ सग्गि टुगुटुंगु" जाइयइ ॥ १६०॥ तद्वाग्भिः प्रतिबुद्धास्ते तत्र प्रामं न्यवेशयन् । धनधान्यादिसम्पूर्ण तत् तालारासकाभिधम्" ॥१६१ ॥ अस्थापयंश्च तत्र श्रीनाभेयप्रतिमान्वितम् । अभ्रंलिहं जिनाधीशमन्दिरं सूरयस्तदा ॥ १६२॥' अचलस्थापनं तच्च तत्राद्यापि प्रणम्यते । भव्यैस्तादृक् प्रतिष्ठा हि शक्रेणापि न चाल्यते ॥ १६३ ॥ ६८. एवं प्रभावनां तत्र कृत्वा भृगुपुरं ययुः । तत्र श्रीबलमित्रस्य पुत्रो राजा धनंजयः॥ १६४ ॥. 20 भक्या चाभ्यर्हितास्तेनान्यदासावरिभिर्वृतः । अवेष्ट्यत पुरं चैभिरमर्यादाम्बुधिप्रभैः ॥ १६५ ॥ भीतः स चाल्पसैन्यत्वात् प्रभु शरणमाश्रयत् । तैलकूपे ऽभिमंत्र्यासौ सर्षपप्रस्थमक्षिपत् ॥ १६६ ॥ ते सर्पपा "भटीभूयासंख्याः कूपाद् विनिर्ययुः । तैः शत्रूणां बले “भन्ने हतास्ते परिपन्थिनः ॥ १६७ ॥ सिद्धसेन इति श्रेष्ठा तस्यासीत् सान्वयाऽभिधा । राजा तु तत्र वैराग्यात् तत्पाद्ये व्रतमाहीत् ॥१६८॥ एवं प्रभावनास्तत्र कुर्वतो दक्षिणापथे। प्रतिष्ठानपुरं प्रापुः प्राप्तरेखाः कवित्रजे ॥ १६९॥ 25 आयुःक्षयं परिज्ञाय तत्र प्रायोपवेशनात् । योग्यं शिष्यं पदे न्यस्य सिद्धसेनदिवाकरः ॥ १७० ।। दिवं जगाम संघस्य ददानोऽनाथताब्यथाम् । तादृशां विरहे को न दुःखी यदि सचेतनः ॥ १७१ ।। वैतालिको विशालायां ययौ कश्चित्ततः पुरात् । सिद्धश्रीयभिधानाया मिलितोऽसौ "प्रभुस्वसुः ॥ १७२ ॥ तत्राह स निरानन्दं पवयमनुष्टुभः । उत्तरार्ध च सावादीत् स्वमतेरनुमानतः ॥ १७३ ।। ** 'शवलिंगादुदैवात्र कियत्कालार्चितं बलिः । लोकोऽव्यर्थकता पश्चान्मिध्यावहढरंगभूत् ।' B अद” एतादृशोऽयं भ्रष्टपाठात्मकः श्लोको विद्यते। 1B आसनगर। 2A BN कुत्राप्यविस्मितान् । प्रश्नयतविरम् । 4N धर्मव्याख्यानं । 5A गोरसानिव: B गोरसामिव । 6N तालमानेन । 7 N संगु। 8 Bथोवू । 9 B दाईयह; Cदाविय; N दाअई। 10 N वसणिद्गुहगु। UN तालारासिकाभिधः। 12 A तैलं कूपे; तेलकूप्ये। 13 N नरीभूया । 14 N बलं भमं । 15 BN प्रभोः। Page #422 -------------------------------------------------------------------------- ________________ 405 ८. वृद्धवादिसूरिचरितम् । तथाहि स्फुरन्ति वादिखद्योताः साम्प्रतं दक्षिणापथे । नूनमस्तंगतो वादी सिद्धसेनो दिवाकरः ॥ १७४ ॥ 5 सापि सापायतां काये विमृश्यानशनं व्यधात् । गीतार्थं विहिताराधनयासौ सद्गतिं ययौ ।। १७५ ।। प्रभोः श्रीपादलिप्तस्य वृद्धवादिगुरोस्तथा । श्रीविद्याधरवंश्यत्व' निर्यामक' मिहोच्यते ॥ १७६ ॥ संवत्सरशते पञ्चाशता श्रीविक्रमार्कतः । साग्रे 'जाकुटिनोद्धारे श्राद्धेन विहिते सति ।। १७७ ॥ श्रीरैवताद्रिमूर्धन्यश्रीनेमिभवनस्य च । वर्षास्त्रस्तमठात् तत्र प्रशस्तेरिदमुद्धृतम् ।। १७८ ॥ ६१ इत्थं पुराणकविनिर्मितशास्त्रमध्यादाकर्ण्य किंचिदुभयोरनयोश्चरित्रम् । श्रीवृद्धवादि-कविवासवसिद्धसेन वादीन्द्रयोरुदितमस्तु धिये मुदेवः ॥ १७९ ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसी हंसप्रभः श्रीप्रभा 10 चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्री पूर्वर्षिचरित्ररोहणगिरौ प्रद्युम्नसूरीक्षितः शृङ्गोऽभूदमलोऽष्टमः सुचरितं श्रीवृद्ध-सिद्धाश्रितम् ॥ १८० ॥ ॥ इति श्रीवृद्ध वा दिसूरिप्रबन्धः * ॥ ॥ ग्रन्थाः १९६ ॥ उभयम् ॥ १६८९ ॥ 1 B N वंशल । 2 BN नियामक° । 3 A जावडिनो। * केवलं B आदर्श एवेयं पंक्तिर्लभ्यते । 15 Page #423 -------------------------------------------------------------------------- ________________ 406 - प्रभावकचरिते ९. श्रीहरिभद्रसूरिचरितम्। ६१. स जयति हरिभद्रसूरिरुद्यन्मतिमदतारकभेदबद्धलक्षः । शरभव इव शक्तिधिकृतारिगुरुवहुलोदयदङ्गसङ्गतश्रीः ॥ १ ॥ कुसुमविशिखमोहशत्रुपायोनिधिनिधनाश्रयविश्रुतः प्रकामम् । स्थिरपरिचयगाढरूढमिथ्याग्रहजलबालकशैलवृद्धिविनः ॥२॥ जिनभटमुनिराजराजराजत्कलशभवो हरिभद्रसूरिरुच्चैः' । वरचरितमुदीरयेऽस्य बाल्यादविगणयन्मतितानवं स्वकीयम् ॥ ३ ॥-युग्मम् । इह निखिलकुहूकृतोपकारादहिमरुचिः शशिना निमनितो नु। रुचिरतररुचिप्रकाशिताशः प्रभवति यत्र निशासु रत्नराशिः ॥ ४ ॥ जगदुपकृतिकारिणोर्बहिष्कृद्रवि-शशिनोः शिथिलः समैक्षि मेरुः। . शिरसि वसतिदस्तु शिश्रिये यखिदिविभिरस्ति स चित्रकूटशैलः॥५॥ बहुतरपुरुषोत्तमेशलीलाभवनमलं गुरुसात्विकाश्रयोऽतः । त्रिदिवमपि तृणाय मन्यते यनगरवरं तदिहास्ति चित्रकटम ॥६॥ हरिरपरवपुर्विधाय यं स्वं क्षितितलरक्षणदक्षमक्षताख्यम् । असुरपरिवृढव्रज विभिन्ते स नृपतिरत्र बभौ जितारिनामा ॥ ७ ॥ चतुरधिकदशप्रकारविद्यास्थितिपठनोन्नतिरग्निहोत्रशाली । अतितरलमतिः पुरोहितोऽभूपविदितो हरिभद्रनाम वित्तः ॥ ८॥ परिभवनमतिर्महावलेपात् क्षितिसलिलाम्बरवासिना बुधानाम् । अवदारणजालकाधिरोहण्यपि स दधौ त्रितयं जयाभिलाषी ॥ ९॥ स्फुटति जठरमत्र शास्त्रपूरादिति स दधावुदरे सुवर्णपट्टम् । मम सममतिरस्ति नैव जम्बूक्षितिवलये वहते लतां च जम्ब्वाः ॥१०॥ अथ यदुदितमत्र नावगच्छाम्यहमिह तस्य विनेयतामुपैमि । इति कृतकृतिदुस्तरप्रतिज्ञः कलिसकलज्ञतया स मन्यते स्वम् ॥ ११ ॥-त्रिभिर्विशेषकम् । ६२. अथ पथि स चरन् सुखासनस्थो बहुतरपाठकवर्णिवर्णकीर्णः । अलिकुलकलितं कपोलपाल्यां मदजलकर्दमदुर्गमीकृतक्ष्माम् ॥ १२ ॥ विपणिगृहसमूहभङ्गभीतभ्रमदतिशोकविहस्तलोकदृश्यम् । कुमरणभयभीतमंक्षुनश्यद्विपदचतुष्पदहीनमार्गहेतुम् ॥ १३ ॥ विधुरविरुतिसन्निपातपूरैरतिपरिखेदितगेहिवासमय॑म् । गजपरिवृढमै'क्षतोत्तमाङ्गत्वरितविधूननधूतसादिवृन्दम् ॥ १४ ॥-त्रिभिर्विशेषकम । प्लवग इव यथा तरूञ्चशृङ्गात् कुसुमगणं प्रविचित्य तिग्मभानुम् । प्रतिविसृजति चञ्चलस्वभावाज्जिनगृहमेष तथा द्विजोऽध्यरोहत् ॥ १५ ॥ __ 1A वृद्धिनः। 2 N सूरिसत्त्वैः। 3 N विभिने। 4 A नागवित्तः; N नामचित्तः। 5 B संचरन् ; N संचरनरसुखा : 6N वर्णिकीर्ण । 7 B.परिदृढ; A परिवृढमोक्ष। 8A °सारिबंद'; B सातिवृदं । Page #424 -------------------------------------------------------------------------- ________________ 407 ९. हरिभद्रसूरिचरितम् । बलजवलयदर्शनोर्ध्वदृष्टिः कथमपि तीर्थपतिं ददर्श सोऽथ । अवददविदितोत्तमार्थतत्त्वो भुवनगुरावपि सोपहासवाक्यम् ॥ १६॥ तथाहिवपुरेव 'तवाचष्टे 'स्पष्टमिष्टान्नभोजनम् । न हि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति शादलः ॥ १० ॥ गजमिह पररध्यया प्रबुध्य व्यवहितमत्र बटुव्रजैर्ऋमद्भिः। निजमथ निलयं ययौ पुरोधास्तृणमिव सर्वमपीह मन्यमानः। १८ ॥ परतरदिवसे च' राजसौधादवसितमंत्रविधेयकार्यजातः । प्रति निजनिलयं प्रयान्निशीथे स्वरमशृणोन्मधुरं स्त्रियो जरत्याः ।। १०॥ प्रकटतरमतिः स्थिरप्रतिज्ञो ध्वनिरहितावसरेऽवधारयन् सः । व्यमृशदथ नचाधिगच्छति स्म श्रुतविषमार्थकदर्थितः स गाथाम् ।। २०॥ सा चेयम्चक्किदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की। केसव चक्की केसव दुचक्की केसी य चक्की य ॥२१॥ अवददिति यदम्ब ! चाकचिक्यं बहुतरमत्र विधापितं भवत्या । इह समुचितमुत्तरं ददौ सा शृणु ननु पुत्रक ! गोमयार्द्रलिप्तम् ॥ २२ ॥ इति विहितसदुत्तरेण सम्यक् स च वदति स्म चमत्कृतिं दधानः । निजपठितविचारणं विधेहि त्वमिह सवित्रि ! न वेझ्यहं त्वदर्थम् ॥ २३ ॥ अवदथ च सा यथा गुरोर्नोऽनुमतिरधीतिविधौ जिनागमानाम् । न विवृतिकरणे विचारमिच्छर्यदि हि तदा प्रभुसंनिधौ प्रयाहि ।। २४ ॥ वचनमिति निशम्य सोऽपि दध्यौ परिहृतदर्पभरः पुरोहितेशः । अपि गुरुपुरुषैर्दुरापमध्ये परिकलना न समस्ति वाङ्मयेऽस्मिन् ।॥ २५ ॥ जिनमतगृहिगेहचन्द्रशालां यदियमुपैति ततो हि जैनसाध्वी । जिनपतिमुनयो गुरुत्वमस्या विदधति तन्मम तेऽपि वन्दनीयाः ॥ २६ ॥ सकलपरिहृतिर्ममागतेयं दुरतिगमा वचनस्य यत् प्रतिष्ठा । व्यमृशदथ स गेहमागतः स्वं तदनु विनिद्रतया निशां च निन्ये ॥ २७ ॥ ६३. अथ दिवसमुखे तदेकचित्तोऽगमदिह वेश्मनि तीर्थनायकस्य । हृदयवसतिवीतरागबिम्ब बहिरपि ..क्ष्य मुदा स्तुतिं प्रतेने ॥ २८॥ तथाहिवपुरेव तवाचष्टे भगवन् ! वीतरागताम् । न हि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति शाबलः ॥ २९ ॥ 1A तथाचष्टे। 2 N स्पष्टं । 3 A B बहुब'; N पटुवः। 4 N ऽथ । 5 A विचारणां। 6 A वेद्यहं; C वेग्रिहं । 7C तमर्थ N बदर्थ। 8 A नास्ति 'न'। 90 °संस्थितामौ । 90 Page #425 -------------------------------------------------------------------------- ________________ .६४ 5 10 15 20 25 30 प्रभावकचरिते दिवसगणमनर्थकं स पूर्वं स्वकमभिमानकदर्थ्यमानमूर्तिः । अमनुत स ततश्च मण्डपस्थं जिन भटसूरिमुनीश्वरं ददर्श ।। ३० ।। हरिमिव विबुधैशवृन्दवन्द्यं शमनिधिसाधुविधीयमान सेवम् । तमिह गुरुमुदीक्ष्य तोषपोषात् समजनि जनितकुवासनावसानः ॥ ३१ ॥ हृतहृदय इव क्षणं स तस्थौ तदनु गुरुर्व्यमृशत् स एव विप्रः । य इह तु विदितः स्वशास्त्रमन्त्रप्रकटमतिर्नृपपूजितो यशस्वी ॥ ३२ ॥ मदकलगजरुद्धराजवर्त्मभ्रमवशतो जिनमन्दिरान्तरस्थम् । जिन पतिमपि वीक्ष्य सोपहासं वचनमुवाच मदावगीतचित्तः ॥ ३३ ॥ युग्मम् । * इह पुनरधुना ययावकस्माज्जिनपतिबिम्ब मथादरात् स वीक्ष्य । अतिशयितरचित्तरङ्गसङ्गी स्तवनमुवाच पुराणमन्यथैव ॥ ३४ ॥ भवतु ननु विलोक्यमेतदग्रे तदनु जगाद मुनीश्वरो द्विजेशम् । निरुपमधिषणानिधे! शुभं ते ?, कथय किमागमने निमित्तमत्र ॥ ३५ ॥ न्यगददथ पुरोहितो विनीतं किमनुपमप्रतिभोऽहमस्मि पूज्याः । जिनमतजरतीवचो मयैकं श्रुतमपि नो विवरीतुमत्र शक्यम् ॥ ३६ ॥ अपरसमयवित्तशास्त्रराशि व्यमृशमहं तु न चक्रिकेशवानाम् । क्रमममुमुदितं तया प्रबुध्ये तदिह निवेदयत प्रसद्य मेऽर्थम् ॥ ३७ ॥ अथ गुरुरपि जल्पति स्म साधो ! जिनसमयस्य विचारणव्यवस्थाम् । शृणु सुकृतमते प्रगृध दीक्षां तदनुगता च विधीयते तपस्या ॥ ३८ ॥ विहितविनयकर्मणा च लभ्यो मिलदचलातलमौलिनानुयोगः । इति तदवगमोऽन्यथा तु न स्याद् यदुचितमाचर मा त्वरां विधास्त्वम् ॥ ३९॥ अथ स किल समस्तसङ्ग्रहानिं सकलपरिग्रहसाक्षिकं विधाय । गुरुपुरत उपाददे चरित्रं परिहृतमन्दिरवेष इष्टलोचः ॥ ४० ॥ गुरुरवददथागमप्रवीणा " यमि-यतिनीजन मौलिशेखर श्रीः । मम गुरुभगिनी महत्तरेयं जयति च विश्रुतजाकिनीति नाम्नी ॥ ४१ ॥ अभणदथ पुरोहितोऽनयाहं भवभवशास्त्रविशारदोऽपि मूर्खः । अतिसुकृतवशेन धर्ममात्रा निजकुलदेवतयेव बोधितोऽस्मि ॥ ४२ ॥ अयमवगतसाधुधर्मसारः सकलमहात्रतधूर्धुरंधरश्रीः । गुरुमगददथ प्रवर्तमानागमगणसारविचारपारदृश्वा ॥ ४३ ॥ अधिकरणिकशास्त्रसुप्रसन्नानुगतिविलोल इयद्दिनानि जज्ञे । त्वदपरिचयमूर्च्छितो मुनीश ! प्रचिकटिपुर्निजमासुतीबलत्वम् ॥ ४४ ॥ धृतधृतिरधुना' शुभानुभावात् श्रुतभरसागरमध्यलीनचित्तः । अनधिगत विमुक्तपद्मवासाप्रिय विरहप्रभृतिव्यथस्त्वभूवम् ॥ ४५ ॥ 1 A विमृशत् । 2 N नु; C नास्ति । * नास्त्येतत् पद्यं C आदर्श 3A यम । 4A ° रमुना । 408 Page #426 -------------------------------------------------------------------------- ________________ 409 ९. हरिभद्रसूरिचरितम् । गुरुरिदमवधार्य धर्मशास्त्राध्ययनसुपाठनकर्मलब्धरेखम् । सुरचितसुकृतोपदेशलीलं निजपदमण्डनमादधौ सुलग्ने ॥ ४६॥ अनुचरितपुराणपादलिप्तप्रमुखसमो हरिभद्रसूरिरेषः। कलिसमययुगप्रधानरूपो विमलयति क्षितिमंहिसंक्रमेण ॥ ४७ ।। अपरदिवि निजी स जामिपुत्रौ पितृकुलकर्कशवाक्यतो विरक्तौ । प्रहरणशतयोधिनी कुमारी बहिरवनावुदपश्यदात्तचिन्तौ ॥४८॥ अथ चरणयुगं गुरोः प्रणम्य प्रबभणतुहतो विरागमेती। तदनु गुरुरुवाच वासना चेन् मम सविधे' व्रतभारमुबहेथाम् ॥ ४९ ॥ तदनुमतिमवाप्य चैष हंसं सपरमहंसमदीक्षयत् ततोऽथ । व्यचरयत' स तौ प्रमाणशास्त्रौपनिषदिकश्रुतपाठशुद्धबुद्धी ॥ ५० ॥ ६४. अथ च सुगततर्कशास्त्रतत्त्वाधिगममहेच्छतया गुरुक्रमेभ्यः । अवनितलमिलल्ललाटपट्टौ सुललितविज्ञपनां वितेनतुस्तौ ॥ ५१ ॥ दुरधिगमतथागतागमानामधिगमनाय सदाहितोद्यमौ तौ । प्रदिशत नगरं यथा तदीयं प्रति निजबुद्धिपरीक्षणाय यावः॥ ५२ ॥ गुरुरपि हृदये निमित्तशास्त्रादधिगतमुत्तरकालमाकलय्य । अवददिति शुभं न तत्र वीक्षेऽभ्युपगममेनमतो हि माद्रियेथाः ॥ ५३ ।। ननु पठतमिहेव देशमध्ये गुणियतिनायकसन्निधौ तु वत्सौ । मतिरतिशयभासुराऽपि केषांचिदपि परागमवेदिनी समस्ति ।। ५४ ॥ गुरुमिह विरहय्य कः कुलीनः पथि निरपायतमेऽपि बंभ्रमीति । कथमवगतदुनिमित्तभावे तदिह न नोऽनुमतिर्दुरन्तकार्ये ॥ ५५॥ अवदथ विहस्य हंसनामा गुरुजनयुक्तमिदं तु वत्सलत्वम् । भवदनुचरणात् प्रभाववन्तौ किमु शिशुको परिपालितौ न पूज्यैः ।। ५६ ॥ अपशकुनगणः करोतु किंवाऽध्वनि परपुर्यपि चेतनायुतानाम् । अविरतमभिरक्षति क्षतान्नौ चिरजपितो भवदीयनाममत्रः ॥ ५७ ॥ दुरधिगमदविष्ठदेश्यशास्त्राधिगमकृते गमनादथागमाञ्च । क इव नु विगुणः कृतज्ञतायाः क्षतिकरणस्तदिदं विधेयमेव ॥ ५८॥ अवदथ गुरुर्विनेययुग्मं हितकथने हि न औचिती भविष्यत् । भवति खलु ततो यथेहितं वा विदधतमुत्तममद्य निन्दितं वा ॥ ५९॥ अथ सुगतपुरं प्रतस्थतुस्तावगणितसद्गुरुगौरवोपदेशौ । अतिशयपरिगुप्तजैनलिङ्गौ न चलति खलु भवितव्यतानियोगः ॥ ६॥ कतिपयदिवसैरवापतुस्तां सुगतमतप्रतिबद्धराजधानीम् । परिकलितकलावधूतवेषावतिपठनार्थितया मठं तमाप्तौ ॥ ६१ ॥ 1AC सविधि । 2 BN व्यरचयत । 3 A B वीक्ष्ये। 4C कृतज्ञताक्षति। 5 N B गणितगुरु । प्र०५ Page #427 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 410 पठनविधिकृते विहारमाला विपुलतराऽस्ति च तत्र' दानशाला । सुगतमुनिपतिश्च तत्र शिष्याननवरतं किल पाठयेद् यथेच्छम् ।। ६२॥ अतिसुखकृतभुक्तितः पठन्तौ सुविषमसौगतशास्त्रजातमत्र । परबुधजनदुर्गमार्थतत्त्वं कुशलतया सुखतोऽधिजग्मतुस्तौ ।। ६३ ।। जिनपतिमतसंस्थिताभिसंधि' प्रति विहितानि च यानि दूषणानि । निहतमतितया यतेनिरीक्षातिशयवशेन निजागमप्रमाणैः ॥ ६४॥ दृढमिह परिहृत्य तानि हेतून् विशदतरान् जिनतर्ककौशलेन । सुगतमत निषेधदार्थयुक्तान समलिखतामपरेषु पत्रकेषु ॥ ६५ ।।-युग्मम् । इति रहसि च यावदाददाते गुरुपवमानविलोडितं हि तावत् । अपगतममुतः परश्च लब्धं गुरुपुरतः समनायि पत्रयुग्मम् ।। ६६ ।। अवलोकयतोऽस्य हेतुदाढ्यं प्रति निजतर्कमुद्ग्रदूषणेषु । जिनपतिमत भूषणेषु पक्षेष्वजयमभून्मनसि भ्रमो महीयान् ॥ ६७ ।। अभणदथ स विस्मयातिरेकात् पिपठिपुरर्हदुपासकोऽस्ति कश्चित् । अपर इह मदीयदूषितं कः पुनरपि भूषयितुं समर्थबुद्धिः॥ ६८॥ स्फुरति च क उपाय ईदृशस्याधिगमविधाविति चिन्तयन् स तस्थौ । क्वचिदमलधियामपि स्खलन्ति प्रतिपद ईदृशि कुत्रचिद् विधेये ॥ ६९ ॥ उदमिषदथ बुद्धिरस्य मिथ्याग्रहमकराकरपूर्णचन्द्ररोचिः । अवददथ निजान जिनेशबिम्बं बलजपुरो निद्धध्वमध्वनीह ।। ७० ॥ तदनु शिरसि तस्य भो ! निधाय क्रमणयुगं हि समागमो विधेयः । इदमिह न करिष्यति प्रमाणं मम पुरतोऽध्ययनं स मा विधत्ताम् ।। ७१ ।। गुरुवचनमिदं तथैव बौद्धैः कृतमखिलैरपशृंखलैः खलैस्तैः । अथ मनसि महार्तिसंगतौ तौ विममृशतुः प्रकटं हि संकटं नः ॥ ७२ ॥ न विदधिव' यदिह क्रमौ सशूको प्रतिकृतिमूर्धनि लक्षितौ तदानीम् । नहि पुनरपि जीविते किलाशा विकरुणमानसपाठकादमुष्मात् ॥ ७३ ॥ बलिमिह पदयोः क्रियावहे सद्गुरुहरिभद्रमुनीश्वरस्य तस्य । अतिदुरितमनागतं विचार्य व्रजनविधिं प्रतिषेधति स्म यः प्राक् ॥ ७४ ।। अविनयफलमावयोस्तदुग्रं समुदितमत्र विनिश्चितं तथैतत् । न चलति नियमेन दैवदृष्टं निजजनने सकलङ्कता मृतिर्वा ॥ ७५ ॥ नरकफलमिदं न कुर्वहे श्रीजिनपतिमूर्द्धनि पादयोनिवेशः । परिशटिततरौ वरं विभिन्नो निजचरणौ नतु जैनदेहलग्नौ ॥ ७६ ।। निधनमुपगतं यथा तथा वा तदिह च साहसमेव संप्रधार्यम् । इति दृढतर आवयोर्निबन्धः प्रतिकृतमत्र कृते विधेयमेव ॥ ७७ ॥ 1A B तत्र तत्र । 2 A संधिप्रति । 3 N तान् हि। 4 Cमति'; N गत। 5 A °पतिमथ । 6 CN.इदमपि । 70 विदघे च। 8A देवदिष्टं । Page #428 -------------------------------------------------------------------------- ________________ 411 ९. हरिभद्रसूरिचरितम् । तदनु च खटिनीकृतोपवीतौ जिनपतिबिम्बहृदि प्रकाशसत्त्वौ । शिरसि च चरणौ निधाय यातौ प्रयततमैरुपलक्षितौ च बौद्धैः ।। ७८ ॥ प्रतिघवशकडारकेकरा:रतिकुशलैरवलोकितौ च तैस्तौ । गुरुरवदहो पुनः परीक्षामपरतरां सुगतद्विषोविधास्ये ।। ७९ ।। स्थिरतरमनसस्तदाध्वमद्य प्रतिविधये हि न चादरो विधेयः । सुरशिरसि च पादपातमुख्यं न हि समधीनिधयोऽपि संविध्युः ॥ ८ ॥ अथ च कृतमिहोपवीतमेतत् प्रतिकृतमत्र कृते दृढत्वचिह्नम् । दृढमतिरपरोऽपि कश्चिदीदृग् नहि विदधाति यथा विकर्मभीतः ।। ८१ ॥ परनगरसमागताश्च विद्यार्थिन इह नैव मया कदर्थनीयाः । भवति च कुयशोभरस्तदत्र प्रतिकरणं कुपरीक्षितं न कार्यम् ॥ ८२ ॥ इति वचनममुष्य ते निशम्य स्थितिमभजन गुरुणा जना निरुद्धाः । शयनभुवि गृहोपरिस्थितानां प्रतिदिशि यामिक एक एव चक्रे ॥ ८३ ।। जिनगुरुशरणं विधाय रात्राविह शयितौ परमेष्टिनः स्मरन्तौ। समगत च तयोरनिच्छतोरप्यसुखभरे सुलभा तदा प्रमीला ॥ ८४ ॥ प्रतततम घटावली तदोर्डावनितलतः स विमोचयांबभूव । खडखडखडिति स्वरेण शय्यां विजहुरमी विरसं तदा रटन्तः ॥ ८५ ॥ निजनिजकुलदेवताभिधास्तेऽभिदधुरिहाद्भतसम्भ्रमेण तौ च । जगृहतुरथ जैननाम तेषां नरयुगलं मतमित्यभूच शब्दः ॥ ८६ ।। अथ निधनभयेन साहसिक्याद् वरतरमौपयिकं तु लब्धवन्तौ । अनवरतमहातपत्रवृन्दात् तत उदबध्यत तयुगं स्वदेहे ॥८७ ॥ तनुरुयुगवत् ततः पृथिव्यां मुमुचतुरंगमथोर्द्धभूमितस्तौ ।। मृदुशयनतलादिवोत्थितौ चाप्रहततनू कुशलावु'दप्रबुद्ध्या ।। ८८ ॥ लघुतरचरणप्रचारवृत्त्या द्रुतमपचक्रमतुः पुरात् तदीयात् । मतिविभववशादबुद्धयानौ छलयति' के न मतिर्हि सुप्रयुक्ता ।। ८९ ।।-त्रिभिर्विशेषकम् । हत हत परिभाषिणस्तयोस्तेऽनुपदमिमे प्रययुर्भटास्तदीयाः । अतिसविधमुपागतेषु हंसोऽवदिति तत्र कनिष्ठमात्मबन्धुम् ॥ ९ ॥ व्रज झगिति गुरोः प्रणामपूर्व प्रकथय 'मामकदुष्कृतं हि मिथ्या । अभणितकरणान्ममापराधः कुविनयतो विहितः समर्षणीयः ॥ ९१ ।। इह निवसति सूरपालनामा शरणसमागतवत्सलः क्षितीशः। नगरमिदमिहास्य चक्षुरीक्ष्यं निकटतरं व्रज सन्निधौ ततोऽस्य ।। ९२ ।। इति सपदि विसर्जितोऽपि तस्थौ क्षणमेकं स तु तैः सहस्रयोधी । गततनुममतस्त्वयुद्धयतैतैः हठहृतधन्वशरावलीभिहंसः ।। ९३ ॥ 30 1N प्रतनुतम | 2 B C कुशलादुन । 3 N वलयति । 4 A किं। 5 A. दुष्कृतमामकं । 6 N युज्यते तैः । Page #429 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 ६८ 30 प्रभावकचरिते अतिविपुलतया शिलीमुखानां तितउरिवाजनि तस्य विग्रहश्च । अपतदथ स वंद्यरक्त उर्व्यामहितनरैरभवत् ततः परासुः ॥ ९४ ॥ अवरज इह 'मोहतो मुञ्चन् सविधममुष्य कृपार्द्रमर्त्यवाक्यात् । त्वरिततरपदप्रचारवृत्त्याऽगमदवनीपतिसूरपालपार्श्वम् ॥ ९५ ॥ शरणमिह ययौ च तस्य धीमान् तदनुपदं रिपवः परः सहस्राः । अवनिपतिमवाप्य चैनमूचुः प्रवितर नः प्रतिपन्थिनं समेतम् ॥ ९६ ॥ अवददथ स को बलेन नेता मम भुजपञ्जरवर्तिनं किलैनम् । अनयिनमपि नार्पयाम्यमुं तत् किमुत कलाकलितं नयैकनिष्ठम् ॥ ९७ ॥ सुगतमतभटास्तथाऽभ्यधुस्तं परतरदेशनरस्य हेतवे त्वम् । धनकनकसमृद्धराज्यराष्ट्रं गमयसि हास्मदधीशकोपनात् किम् ॥ ९८ ॥ अवददिह स चोत्तरं गरीयः पुरुषगणैर्मम यद्वतं व्यधायि । मरणमथ च जीवितं हि भूयात् नहि शरणागतरक्षणं त्यजामि ।। ९९ ।। इतरदिह दधामि चैकमेष प्रकटमतिर्विदित' प्रमाणशास्त्रः । तत इममभिभूय वादरीत्योचितमिह धत्त पराजये जये वा ॥ १०० ॥ अथ वचनविचक्षणः स तेषामधिपतिराह वचस्त्विदं प्रियं नः । परमिह वदनं न दृश्यमस्य क्रमयुगलं सुगतस्य मूर्ध्नि योदात् ॥ १०१ ॥ तदनु च यदि शक्तिरस्ति तस्यान्तरिततरः प्रतिसीरयाशु हेतून् । यदि जयति स या कौशलात् तन्नियतमसौ विजितस्तु वध्य एव ॥ १०२ ॥ अथ घटमुखवादिनी रहःस्था वदति तथागतशासनाधिदेवी । स्वयमिह हरिभद्रसूरिशिष्यः पुनरनयोर्न बभूव दृष्टिमेलः ॥ १०३ ॥ 'व्यमृशदथ स च' च्छलैकनिष्ठाः सुगतमते प्रभवन्ति सूरयोऽपि । अवितथमिह नो घटेत चैतत् त्रुटति वचो न ममापि यत्पुरस्तात् ॥ १०४ ॥ अथ बहुदिनवादतो विषण्णः स परमहंसकृती विषादमाधात्' । विभवति' गुरुसंकटे विचित्या निजगणशासनदेवता किलाम्बा ।। १०५ ॥ स्मृतिवशत इयं तदा 'समायाज्जिनमतरक्षणनित्यलब्धलक्षा | वदति च शृणु वत्स ! मुक्तिमस्माद्दुरितभराद् गुरुसत्वमूलभूमे ! ॥ १०६ ॥ सुगतमतसुरी समस्ति तारा वदति निरन्तरमत्रुटद्वचः सा । मनुज इह सुरैः समं विवादी क इव भवन्तमृते समृद्धसत्त्वम् ॥ १०७ ॥ प्रतिवद च तमद्य दंभवादिब्रुवमसमानकृतप्रतिश्रवं त्वम् । अनुवदनपुरःसरं प्रजल्प्यं भवति कथं तद्यते हि वादमुद्रा ॥ १०८ ॥ "छलमिदमधुनैव तद्विना स्यात् प्रकटतरं " तदतो जयस्तवैव । अवददथ स मेऽत्र कोऽन्य एवं जननि ! विना भवतीं करोति सारां ॥ १०९ ॥ 1 AB मोहितो । 2B CN खम् । 3A नास्ति 'हि' । 4 BC विदितः । 7 A भागातू; B मादधान; C विषाद नध्यात् । 8 B विभयति । 9 N सभाया जिन 412 5 B विमृश°। 6 N स वत्सलैक° । 10 N बल° 11 BN बदतो । Page #430 -------------------------------------------------------------------------- ________________ 413 ९. हरिभद्रसूरिचरितम् । इति समुचितमुत्तरं विधायापरदिवसे विदधौ सुरीनिदेशम् । प्रतिवदितरि संश्रिते च मौनं स जवनिकांचलमूर्द्ध'माततान ॥ ११० ॥ कलशमथ चकार पादपातैर्विशकलमाश्रितवैपरीत्यमेषः । अवदथ सदम्भवादमुद्राब्रुवमिह कृष्टिजनाधमा भवन्तः ॥ १११ ॥ वधकृतमतयोऽस्य ते ह्यमित्राः समभिहिता' ननु तेन भूमिपेन । नयविजयमयः पराय (य॑ ? )वृत्तः किमु वधमर्हति साधुलब्धवर्णः॥ ११२ ॥ अथ कुनयमपीममातनुध्वं यदि न सहेऽहमिदं निशम्यतां तत् । रणभुवि परिभूय मां ग्रहीता खलु य इमं स तु लात्वपातुकश्रीः ॥ ११३ ॥ तदनु नयनसंज्ञयाऽथ विद्वान् ननु समकेति पलायनाय तेन । लघु लघु स पलायनं च चक्रे क इव न नश्यति मृत्युभीविहस्तः ॥ ११४ ॥ द्रुतचरणगतैर्बहिः प्रगच्छन् स च निर्णेजकमेकमालुलोके। तुरगिषु सविधागतेष्ववादीत् तमिह व्रज त्वमिहाययौ प्रपातः ॥ ११५ ॥ स्वमतिविभवतः प्रणाशितेऽस्मिन् वसनविशोधनमादधत् तथासौ । तरलतुरगिणा च जल्पितो यन्मनुजोऽनेन पथा जगाम नैकः ।। ११६ ॥ रजक इह स तेन दर्शितोऽस्य त्वरिततरः स च शीघ्रमेव तेन । निजभटनिवहे समार्पि धृत्वा प्रतिववले' च बलं तदीयवाक्यात् ॥ ११७ ॥ निजमतिबलतस्ततः प्रकाशं विभयमनाश्चलितोऽभिचित्रकूटम् । अभिसमगत तद्दिनैः' कियद्भिर्गुरुचरणाम्बुरुहं समागमोत्कः ॥ ११८ ।। इतर इति निजेशकार्यसिद्ध्या नृपतिममुं किल सांत्वयांबभूवुः। अणुतरविषये दृढं सहायं परिहरते हि क उग्रपौरुषोऽपि ॥ ११९ ॥ अथ निजगुरुसंगमामृतेन प्लुतकरणः शिरसा प्रणम्य पादौ । दृढतरपरिरब्ध एष तैश्च प्रविगलदश्रुजलो जगाद सद्यः॥ १२०॥ गुरुजनवचसां स्मरामि तेषां परतरदेशगतौ हि यैर्निषिद्धौ । निशमयत विभो! प्रबन्धमेनं कुविनयशिष्यजनास्यतः प्रवृत्तम् ।। १२१ ॥ इति चरितमसौ जगाद यावनिजगुरुबन्धुपरांसुतावसानम् । अथ निगदत एव हृद्विभेदः" समजनि जीवहरो बली हि मोहः ॥ १२२ ।। ६५. विमृशति हरिभद्रसूरिरीदृक् किमु मम संकटमद्भुतं प्रवृत्तम् । निरुपचरित"वीतरागभक्तरुदितमिदं निरपत्यतामनस्यम् ॥ १२३ ॥ विमलतरकुलोद्भवौ विनीतौ यमनियमोद्यमसंगतौ प्रवीणौ । मतविजयप्रकाशपंडापरिमलशोभितविद्वदर्चिताही ॥ १२४ ।। अपि परतरदेशसंस्थशास्त्राधिगमरसेन गतौ च विप्रकृष्टम् । मदसुकृतवशेन जीवितान्तं ययतुरुभावपि कर्म धिक् दुरन्तम् ! ।। १२५ ॥ 1A निवेशं। 2 BN मूर्ध्नि। 8 AC समभिहता। 4 A पातुकः श्रीः। 5 N प्रतिवचले। 6A प्रवाश्यं । 7N'समगमदिनः। 8 N रुहां। 9 समागमः कः। 10 N विमेदं। 11 N निरुपम; A निरुपचित । 'आमनस्य प्रगाढं दुःखं' इति टिप्पणी। Page #431 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 414 विनयमथ शमं स्मरामि किं वा गुरुपदसेवनमतं किमत्र । नहि मम सहशैस्तु मन्दभाग्यैः परिचरणं ननु तादृशां विलोक्यम् ॥ १२६ ॥ मुखकृतकवलैर्विवृद्धदेही चटकशिशू इव यावजातपक्षौ । अवसर इह तौ सपक्षताया' भृशमतिगम्य दृशोः पथं व्यतीतौ ।। १२७ ।। कलुषकुलनिवास एष देहः सुचरितकक्षदवानलार्चिरुपः । इह हि किमधुना प्रधार्यतेऽसौ विरहमरेऽपि 'सुशिक्षयोरवाप्ते' ।। १२८ ।। विनिहततमनिर्वृतिप्रकारां कमिव विशेषमवाप्नुमत्र धाऱ्याः । सुललितवचनौ विनेयवर्यावसव इमौ हि विना कदर्यधुर्याः ॥ १२९ ॥ इति विमृशत एव सौगतानामुपरि महः समुदैनिजान्वयस्थम् । सुविहितपरिकर्मणाऽपि साध्यं न सहजमाभिजनं महत्तमेऽपि ॥ १३० ॥ अवददथ स सौगताः कृतास्ते परिभवपूर्णहृदो गृहस्थितेन । अतिविनयविनेयहिंसनेनाद्भुतहतचित्तनिवृत्तिसापराधाः ॥ १३१ ॥ श्रुतविहितनयेऽपि युक्तमुक्तं सकलबलेन निवारणं रिपूणाम् । "परभवगतिरस्य निर्मला नो य इह सशल्यमना लभेत मृत्युम् ।। १३२ ॥ इति जिनपतिशासनेऽपि सूक्तं गुरुतरदोषमनुद्भुतं हि शल्यम् । सुगतमतभृतो निबर्हणीयाः स्वसृसुतनिर्मथनोत्थरोषपोषात् ॥ १३३ ॥-विशेषकम् । इति मतिमति चेतसि प्रकामं गुरुमभिपृच्छय ययौ विना सहायम् । हदि विगलितसंयमानुकम्पो नगरमवाप च भूमिपस्य तस्य ।। १३४ ॥ द्रुततरमभिगम्य पार्श्वमस्य प्रकटतरीकृतजैनलिङ्गरूपः । वदति च हरिभद्रसूरिरेवं जिनसमयप्रवराशिषाभिनन्ध ॥ १३५ ॥ शरणसमितवज्रपञ्जर ! त्वं शृणु मम वाक्यमशक्यसत्त्वभङ्ग!। इह हि मम विनेय उजिजीवे स परमहंस इति त्वया प्रसिद्धः ॥ १३६ ।। किमिव न तव साहसं प्रशस्यं क्षितिप! शरण्यकृते हि लक्ष्य(क्ष)संख्यम् । बलमवगणितं तदेतदभ्युन्नतिकरमूर्जितमस्ति नापरस्य ॥ १३७ ।। निरगममिह सांयुगीनवृत्तिः कृतिजनरीतित उन्नतप्रमाणः । अतिशयनिभनिष्टवाक्प्रबन्धान सुगतमतस्थितकोविदान जिगीषुः ॥ १३८ । अवददथ स सूरपालभूपो मम तव चापि विजेयतापदे ते। 'छलविवदननिष्ठिता अजेयाः शलभगणा इव ते ह्यमी बहुत्वात् ।। १३९ ।। परमिह कमपि प्रपश्चमयं ननु विदधामि यथा भवद्विपक्षः । स्वयमपि विलयं प्रयाति येन प्रतिकूलं वचनं तु मे न गण्यम् ।। १४० ।। अवहितिपर वाचमेककां मे शृणु तव काचिदजेयशक्तिरस्ति । अवददथ च को हि मां विजेता वहति सुरी यदुदन्तमम्बिकाख्या ।। १४१ ।। वचनमिति निशम्य तस्य भूपः सुगतपुरे प्रजिघाय दूतमेषः । अपि स लघु जगाम तत्र दूतो वचनविचक्षण आदृतप्रपश्चः ॥ १४२ ॥ 1A समक्षताया। 2 A शिशुक्षयो। 3 COरवातो। 4 A परमभगवति। 5 B बल°। 6 A °निष्टता। Page #432 -------------------------------------------------------------------------- ________________ 415 ९. हरिभद्रसूरिचरितम् । सुगतगुरुमथ प्रणम्य तत्रावददिति भूमिपतिः स सूरपालः। स्फुरिततनुमिवेह भारतीं त्वामिति किल विज्ञपयत्यनल्पभक्तिः ॥ १४३ ॥ इह मम पुरमाजगाम चैको बुध इह बुद्धमताभिजातिरूपः' । भवति च भुवनत्रयप्रसिद्धे प्रतपति किं नु स एष वादिशब्दः ॥ १४४ ॥ इदमिह महते त्रपाभराय प्रभवति तत् क्रियते तथा 'यथा सः। निधनमविजयः स्वयं स यायात् कुरुतेऽन्योऽपि यथा न कश्चिदित्थम् ।। १४५ ॥ दशबलमतनायकः स सानप्रतिघवशो वदति स्म तं प्रमोदात् । इह जगति समस्तदेशनानाविबुधगणस्तमहं तिरश्चकार ॥ १४६ ।। जिनसमयविशारदोऽपि कश्चिन्नवपठितो भविताऽत्र वावदूकः । वचनमदमहं ततो विनेष्ये गहनविकल्पसमूहकल्पनाभिः ॥ १४७ ॥ स्वयमिह निधने 'कृतप्रतिज्ञः स किमु भविष्यति तद्वद त्वमेव । पटुवच इति जल्पति स्म दूतः प्रभुपुरतो मम गीः प्रवर्त्तते किम् ॥ १४८॥ तव पदकमलप्रसादतो वा किमिव न मे शुभमद्भुतं भविष्यत् । मतिरिति तु मम प्रकाशते'ऽसौ परमिह "सुप्रभुणा विचार्य कार्यम् ॥ १४९ ॥ लिखत' वच इदं पणे जितो यः स विशतु तप्तवरिष्ठतैलकुण्डे । इति भवतु स्ववीप्सया प्रशंसामिह विधेऽस्य गुरुर्विचारहृष्टः ॥ १५०॥ विपुलमतिरथ प्रगल्भदूतः पुनरपि वाचमुवाच दायहेतोः । प्रभुचरणयुगं तथापि धाष्टोत् पुनरपि विज्ञपयामि किश्चिदत्र ॥ १५१ ॥ शृणुत वसुमती रत्नगर्भा भवति कदाचन कोऽपि तत्र विद्वान् । अतिशयितमतिर्यतो जिनानां ननु भवतामवमानना हि माऽभूत् ॥ १५२ ॥ असदिह परिकल्पनं ममैतद् गगनतले कुसुमोद्गमेन तुल्यम् । जयिषु" किल भवत्सु यत्सनाथा" वयमिह तत्तु दृढं विचारणीयम् ॥ १५३ ।। गुरुरवददसौ भयं किमेतद् भवति तथा भ्रम एव कश्च" फल्गुः । अपि मयि चिरसेवितेऽपि यद्वः स्फुरति परेण विजेयताभिशङ्का ।। १५४ ॥ क इव मम पुरः स कोऽपि विद्वाननधिगतवपरप्रमाणभूमिः । मदगदमवमोचये न चेत्तं तदहमहो न निजं वहामि नाम ॥ १५५ ।। स्वनृपतिपुरतः प्रशाधि वाचं मम विनियंत्रितवादिपौरुषस्य । वयमिह परवादिलाभतुष्टा अनुपदमेव समागमाम ते यत् ॥ १५६ ॥ वचनमिति निशम्य तस्य दूतो मुदितमनाः पुरमाययौ निजं सः । इति सुविहितबौद्धविप्रलम्भान्नृपतिमवर्द्धयदत्र सूरपालम् ॥ १५७ ॥ त्रिचतुरदिवसान्तरेण सोऽपि प्रभुरिह बौद्धमतस्य तत्र चायात् । अतिपरिवृढसेव्यपादपद्मो व्यधित स पूर्वपणेन वादमुद्राम् ॥ १५८ ॥ 1A B °भियातिरूपः। 2 B किमिति; C किं स । 8 A यथा तथा। 4 AC निधनकृत। 5A B प्रकाशतो। 6N तु प्रभु 17 A लिखित । 8 A °मतीह रत्न 19N हिरण्यगर्भा। 10 A जय । 11 A सनाथो। 12 B N कस्य । Page #433 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 416 विबुधपतिरचिन्तयत् तथा चासौ कपमहमस्य कृते स्मरामि ताराम् । अथ च किमनया स्मृताऽपि पाऽसौ जितमदरिव्रजघातिनी न सद्यः ।। १५९ ।। इति स च परिचिन्त्य वादसंसद्युपहरिभद्रविशारदं समेत्य । अवददिदमनित्यमेव सर्ष सदिति वचः परिसंस्कृतं यदेतत् ।। १६० ॥ इह भवति च पक्ष एव हेतुर्जलधरवन्ननु सन्ति चात्र भावाः । निगदित इति मूलपक्षजाते, पदति ततः प्रतिवाद्यनूद्य सम्यक् ।। १६१ ॥ यदि सकलमिदं विनश्वरं तत् स्मरणविचारणचारिमा कथं स्यात् । तदिदमिह पुरावलोकितं यत् कथमियमित्यनुसंहतिर्घटेत ॥ १६२ ।। वदति स मतिसन्ततिः स्म तुल्या भवति सदैव सनातना मते नः । बलमिदमनुसंहतेश्च तस्या व्यवहरणं च तथैव वर्तते नः ॥ १६३ ।। अनुवदति मुदा स्म जैनविद्वानिह मतिसन्ततिरप्रणाशिनी चेत् । सदिति सुविदितैव तत धुवत्वानुमतिरिदं तव चात्मवाविरुद्धम् ॥ १६४ ॥ । न विबुधकमनीयमेतदुच्चैः स्खसमयमूढनतिर्भवान् यदिच्छुः । ननु सकलविनश्वरत्वसन्धां परिहर तच्चिस्कालतो बिलमाम् ॥ १६५ ॥ इति वचननिरुत्तरीकृतोऽसौ सुगतमतप्रभुराचचार मौनम् । जित इति विदिते 'जनैर्निपेते द्रुततरमेष सुतप्ततैलकुण्डे ।। १६६ ।। अथ कलकल उद्भभूव तेषां दशबलविद्वदरीतिमृत्युभावात् । इति भवदपमानभारभुमा भयवरला अनशनमी निरीशाः ॥ १६७ ॥ अथ विशदविशारदस्तदीयों वदनमतिः किल तद्वदेक एकः । समगत च' तथैव पञ्चषास्ते निधनमवापुरनेन निर्जिताश्च ॥ १६८ ॥ दशबलमत'शासमाधिदेवी खरवचनैरुपलम्भिताऽथ सा तैः । प्रतिघवशविसर्पिदर्पभङ्गै रणकदिनेषु सुरस्मृतेहि कालः ॥ १६९ ॥ ननु शृणु कटपूतनेऽत्र यस्त्वामविरतमर्चयिता सुधी' नरेन्द्रः । कुमरणविधिना मुतोऽधुना तन्ननु भवती क गतासि हन्त तारे!॥ १७ ॥ मलयजघनसारकुडमादि-प्रकृतिविलेपनधूपसारभोगैः । सुरभिकुसुमदामभिश्व सम्यग् ननु तव दृषद इव व्यधायि पूजा ॥ १७१ ॥ दृढतरपरिपूजिता भवादृग् विधुरतरावसरेऽपि सन्निधानम् । यदि न वितनुते ततः स्वदेहे स किमु नहि क्रियते सुवस्तुभोगः ॥ १७२ ॥ सविधतरभुवि स्थिता च तारा सुकरुणमानसवासना हमीषु । अनुचितमपि जल्पतो निशम्याप्रतिघमना मृदुवागिदं जगाद ।। १७३ ॥ अतिशयशुचि(च?)माप्य यद्वराका असदृशमप्यनुवादिनो भवन्तः । कुवचनमपि' नो मयाऽत्र गण्यं मम वच एकमिदं निशम्यतां च ॥ १७४ ॥ अतिपरतरदेशतः समेतौ परसमयाधिगमाय सङ्गतौ च । __ 1 BN जिनैः। 2N °गतवत्तथैव। 3N मति। 4 A अननु शृणु; B अनुशृणु; C तनुश्णु। 5 N मुधा । 6Cगतास्ति । 7 A°मधि । Page #434 -------------------------------------------------------------------------- ________________ 417 ९. हरिभद्रसूरिचरितम् । जिनशिरसि पदप्रदानपापाभ्युपगमरूपनिभेऽप्यमुक्तसत्त्वौ ॥ १७५ ॥ प्रतिकृतमिह तत्कृते दधानौ झटिति 'च तेन हतौ पलायमानौ । नयपथपथिको महामुनी यत्तत्प्रति कृतिरस्ति तस्य दुष्कृतस्य ॥ १७६ ॥ तत इति समुपेक्षितो मया यद्विलयमवाप निजैनसैव तस्मात् । विदधति ननु येऽस्य' पक्षमुञ्चेर्ननु मम तेऽपि सदा ह्युपेक्षणीयाः ॥ १७७ ॥ इति शुचमपहाय यूयमेते निजनिजभूमिषु गच्छताद्य धीराः । दुरितभरमहं हि वो हरिष्ये निजसन्तानसमेषु को हि मन्युः ॥ १७८ ।। इति वचनमुदीये सा तिरोधात् निजनिजदेशगणं ययुश्च तेऽध । अपरतरपुरेषु' बौद्धवृद्धा उपशममापुरितिश्रुतप्रवृत्त्या ।। १७९ ।। इह किल कथयन्ति केचिदित्थं गुरुतरमबजप'प्रभावतोऽत्र । सुगतमतबुधान् विकृष्य तप्ते ननु हरिभद्रविभुर्जुहाव तैले ॥ १८ ॥ ६६. अथ जिनभटसूरिरत्र कोपाद्भुतमिह शिष्यजने निजे निशम्य । उपशमनविधौ प्रवृत्तिमाधादिह हरिभद्रमुनीश्वरस्य तस्य ॥ १८१ ॥ मृदुवचनविधिं च शिक्षयित्वा यतियुगलं प्रजिघाय तत्करे च । क्रुध उपशमनाय तस्य गाथात्रयमिह समरदिनेशवृत्तबीजम् ॥ १८२ ॥ प्रययतुरथ तेऽपि (तौ हि) तस्य राज्ञो नगरमिदं मिलितौ च तस्य सूरेः । वच इह कथयांबभूवतुस्तद् गुरुभिरमुं प्रति यनिदिष्ट मिष्टम् ।। १८३ ॥ प्रतिघगुरुतरोर्भवान् फलोदाहरणमिमा अवधारयस्व गाथाः । इति किल वदतोस्तयोः स भक्त्या गुरुलिखिताः समवाचयत् ततस्ताः ॥ १८४ ॥ तथा हिगुणसेण-अग्गिसम्मा सीहाणंदा य तह पिआपुत्ता । सिहि-जालिणि माइ-सुआ धण-धणसिरिमो य पइ-भज्जा ॥ १८५ ॥ जय-विजया य सहोअर धरणो लच्छी अ तह पई भजा। सेण-विसेणा पित्तिय उत्ता जम्मम्मि सत्तमए ॥ १८६ ॥ गुणचन्द-वाणमन्तर समराइच-गिरिसेण पाणो अ। एगस्स तओ मोक्खोऽणन्तो अन्नस्स संसारो ॥१८७॥ इति चतुरमतिय॑मृक्षदेवं हृदि हरिभद्रविभस्तदेतदीहक । अपि वनमुनिपारणस्य भङ्गे भवनवकेऽप्यनुवर्तते स्म वैरम् ॥ १८८॥ पुनरिह मयका तु कोपदावानलबहलार्चिरुदस्तचेतनेन । दशबलमतसङ्गिनः प्रपश्चं विरचयता" विनिबर्हिताश्च भूम्नः"।। १८९ ।। अतिविरतचिरप्ररूढमिथ्याप्रहसमयैरिव विप्रलब्धचेताः । अपि जिनमतबोधमाकलय्यासुकृतवशेन तमःप्रवेशमाधाम ॥ १९ ॥ 1N झटितिरनेन । 2A BN प्रकृतिकृति'; Cप्रकृतिरस्ति। 3 BN यस्य 4 A ते च। 5N'तरपरेषु । 60 बौदा। 7N'जय'। 8 A अपि च मुनि। 9N मयकानुकोप। 10 AN विरचयिता। 11 AC भूना; B भूनाः। प्र.१० Page #435 -------------------------------------------------------------------------- ________________ ७४ 5 10 15 20 25 30 प्रभावकचरिते नरकगमनदौहृदं हि जीव ! त्यज ननु दौहृदमायतौ दुरन्तम् । निजमिह परिबोध्य जीवमित्थं प्रकटमुवाच तपोधनाप्रतोऽसौ ॥ १९१ ॥ इह 'गुरुजनवत्सलत्वबुद्धेरनृणविधिः किमवाप्यते कथचित् । नरकगतिसमीपगामिनं मां प्रति घटते भृशमुद्दिधीर्षया यः ।। १९२ ॥ विविध'मथ विरोधमौझ्य सूरिभृशमभिपृच्छय च तं नृपं महेच्छः । निरगमदविलम्बितप्रयाणैः समगत शीघ्रमसौ गुरुक्रमाणाम् ॥ १९३ ॥ शिरसि च विनिधाय तान् नतास्योऽगददथ गद्गदगीर्भरः स तत्र । गुणविशद विनेयमोहतोऽहम् प्रभुचरणाम्बुजसेवया वियुक्तः ।। १९४ ।। श्रुतविहिततपः प्रदाय बाढं मम कलुषं परिशोधयध्वमाशु | अविनयसदने विनेयपाशे प्रगुणतरां मतिमातनुध्वमुच्चैः ॥ १९५ ॥ गुरुरिह परिरभ्य गाढमेनं कृतवृजिनार्द्दतपः प्रदाय चावक् । कलुष- सुकृतयोर्विधौ समर्था ननु हरिभद्रसमाः क्क सन्ति शिष्याः ॥ १९६॥ खरतरतपसा विशोषयन्तं तनुमतनुः स विनेययोर्वियोगः । परिदहति भृशं मनस्तदीयं जलनिधिमौर्व इव प्रकाशकीलः ॥ १९७ ॥ अतिशयपरिदूनमेवमम्बा धृतिविधये सुतरामुवाच वाचम् । क इव स विरहस्तवार्दनेऽसौ गृहधननन्दनसङ्गवर्जितस्य ।। १९८ ।। जिनसमयविचित्रशास्त्रसेवानिपुण ! विशुद्धमते ! स्वकर्मपाकः । फलवितरणकृन्निजः परो वा तदिति विडम्बकमेव कोविदानाम् ॥ १९९ ॥ गुरुपदवरिवस्ययाभिरामः सफलय शुद्धतपस्यया स्वजन्म । शरदि घन इव प्रलीनमेतद् भवति विकर्म यथा तनु त्वदीयम् ॥ २०० ॥ अवगथ हरिभद्रसूरिरम्बे ! जडमतिमाहशशिष्यकावलम्बे ! | न किमपि मम चेतसो 'व्यथाकृद् विशदविधेयविनेयमृत्युमुख्यम् ॥ २०१ ॥ ढमिह निरपत्यता हि दुःखं गुरुकुलमप्यमलं मयि क्षतं किम् । इति गदति जगाद तत्र देवी शृणु वचनं मम सूनृतं त्वमेकम् ॥ २०२ ॥ नहि तव कुलवृद्धिपुण्यमास्ते ननु त (भ) ब शास्त्र समूहसन्ततिस्त्वम् । इति गदितवती तिरोदधे सा श्रमणपतिः स च शोकमुत्ससर्ज ॥ २०३ ॥ मनसि गुरुविरोधवर्द्धिगाथात्रितयमिदं गुरुभिर्गुरुप्रसादात् । प्रहितमभिसमीक्ष्य सैष पूर्व स च समरार्कचरित्रमाततान ॥ २०४ ॥ पुनरिह च शतोनमुग्रधीमान् प्रकरणसार्द्धसहस्रमेष चक्रे । जिनसमंयवरोपदेशरम्यं ध्रुवमिति सन्ततिमेष तां च मेने ॥ २०५ ॥ अतिशयहृदयाभिरामशिष्यद्वय विरहोर्मिंभरेण तप्तदेहः । निजकृतिमिह संव्यधात् समस्तां विरह पदेन युतां सतां स मुख्यः ॥ २०६ ॥ 1 N जीवस्य तु मम । 2 N जनगुरु° 3 N त्रिविध। 4 C विशोधयन्तं । 5 A ननु; C नतु । 6 A वृथा । 418 Page #436 -------------------------------------------------------------------------- ________________ 419 ९. हरिभद्रसूरिचरितम् । ६७, प्रकरणनिकरस्य विस्तरार्थं' हृदयविबाधक' चिन्तयाभिचान्तः । अणुतरजिनवासनं स कार्पासिक इति नामकमैक्षताथ भव्यम् ॥ २०७ ॥ शुभशकुनवशात् स्वकीयशास्त्रप्रसरणकारणमेष तं व्यसृक्षत् । तत इह विरलं च भारतादिश्रवणस तृष्णमुवाच हृद्यविद्यः ॥ २०८ ॥ तथा हि एवं लोइयकव्वं गद्धहलिंडं व' बाहिरे महं' । अन्तो फोडिजंतं तुसवुसभुसमीसियं सव्वं ॥ २०९ ॥ अवददथ वणिग् विवेचयस्व प्रकटमिदं स ततो जगाद सूरिः । 'अनृतभरभृतेष्वहो जनानामितिहासेषु यथा तथा प्रतीतिः (१) ॥ २२० ॥ इति विशकलनाय मूढतायाः कितवकथानकपञ्चकं तदुक्तम् । विषधरवति' मंत्रवत्' कुमिध्याग्रहविषविस्तरसंहृतिप्रवीणम् ॥ २११ ॥ श्रवणत इह तस्य जैनधर्मे प्रकटमतिर्बुबुधे ततो जगाद । वितरणमुख एष जैनधर्मो द्रविणमृते स विधीयते कथं नु ॥ २१२ ॥ गुरुरथ समुवाच धर्मकृत्याद् द्रविणभरो भविता तब प्रभूतः । अवददथ स चेदिदं तदाऽहं सपरिजनः प्रभुगीर्विधायकः स्याम् ॥ २९३ ॥ वदति गुरुरथ त्वमेकचित्तः शृणु बहिरद्यदिनात् तृतीयघस्रे । परविषयवणिज्यकार कौघः' स्फुटमिह वस्तुनिधानमेष्यतीति ।। २१४ ॥ तदुप तव गतस्य "वस्तुजातं तदथ समोद्धृतितः समर्धमाध्यम् । गुरुतरममुतो धनं च भावि व्यवहरणात् सुकृतोदयेन भूना ॥ २१५ ॥ विहितमिह मया हि शास्त्रवृन्दं ननु भवता भुवि पुस्तकेषु लेख्यम् । तदनु यतिजनस्य ढौकनीयं प्रसरति सर्वजने यथा तदुचैः ॥ २१६ ॥ सुकृति "जन शिरोमणिस्ततो " ऽसाविति वचनं विदधे गुरोरलङ्घयम् । तदनु च तदिदं भवार्णवस्य प्रतरणहेतुतरीसमं प्रवृत्तम् ॥ २१७ ॥ अथ च चतुरशीतिमेकपीठे जिनसदनानि महालयानि तत्र । अपरजनमपि प्रबोध्य सूरिः सुमतिरचीकरदुश्चतोरणानि ॥ २९८ ॥ चिरलिखितविशीर्णवर्णभग्नप्रविवरपत्रसमूहपुस्तकस्थम् । कुशल मतिरिहोद्दधार जैनोपनिषदिकं स महानिशीथशास्त्रम् ॥ २१९ ॥ श्रुतपरिचयतो निजायुरन्तं सुपरिकलय्य गुरुक्रमागतोऽसौ । गणविषयनिराश" तोत्थचेतः कदनविरागविशेषसंभृताङ्गः ॥ २२० ॥ अनशनमनघं विधाय निर्यामकवरविस्मृतहार्दभूरिबाधः । त्रिदशवन इव स्थितः समाधौ त्रिदिवमसौ समवापदायुरन्ते ॥ २२१ ॥ ७५ 1 C विस्तरायें। 2 C विबोधक 3 BN4N सिद्धं । 5 A अमृतभर। 9BN विषधर इति । 7 N मंत्रबत्तु । 8 N 'कारकोऽथ 6 CB वन 10 C व 11 AC सुकृत । 12 C °स्तथाऽसौ । 13 C निराश्रितोत्थ° । 5 10 15 20 25 30 Page #437 -------------------------------------------------------------------------- ________________ ७६ 420 प्रभावकचरिते इत्थं श्रीहरिभद्रसूरिसुगुरोश्चित्रं चरित्राद्भुतम् ___ स्मृत्वा विस्मयकारणं पटुतरमज्ञालहृद्यं वुधाः । माक्प्राथमकल्पिकावलिधियां जीवातुपाथेयवत् शृण्वन्तु प्रकटं पठन्तु जयताच्चाचन्द्रसूर्यस्थिति ॥ २२२ ।। श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभः श्रीप्रभा. चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ श्रीहारिभद्री कथा श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गोऽयमष्टाधिकः ॥ २२३ ॥ पुरुषोत्तम परमेष्ठिन् गिरीश गणनाथ विबुधवृन्दपते । प्रद्युम्न ब्रह्मरते सुमनोमय किमसि नहि तपनः ॥ २२४ ॥ ॥ इति हरिभद्रसूरिप्रबन्धः* ॥ ॥ ग्रन्थ ३५४ अ० ३ । उभयं २०४३ अ० ३ ॥ 1B N पूज्यं । * B आदर्श एवोपलभ्यते प्रबन्धसमाप्तिसूचिका पंक्तिरेषा। Page #438 -------------------------------------------------------------------------- ________________ 421 १०. मल्लवादिसूरिचरितम् । १०. श्रीमल्लवादिसूरिचरितम् । ६१. संसारवाद्धिविस्तारान्निस्तारयतु दुस्तरात् । श्रीमल्लवादिसूरिवों यानपात्रप्रभः प्रभुः ॥ १ ॥ गौः सत्तारधना यस्य पक्षाक्षीणलसद्भुवि । अवक्त्रा लक्षभेत्री च जीवामुक्ता सुपर्वकृत् ।। २ ॥ जडानां निबिडाध्यायप्रवृत्तौ वृत्तमद्भुतम् । प्रमाणाभ्यासतः ख्याते दृष्ट्वान्तः किंचिदुच्यते ॥ ३ ॥ रेणुप्राकारतुङ्गत्वाद् रथेनागच्छतो रवेः । रथाङ्गमिव संलग्नं शकुनीतीर्थनाभिभृत् ॥ ४ ॥ हारनिकरैर्युक्तं वप्रनेमिविराजितम् । पुरं श्रीभृगुकच्छाख्यमस्ति स्वस्तिनिकेतनम् ॥ ५ ॥ चारुचारित्रपाथोधिशमकल्लोलकेलितः । सदानन्दो जिनानन्दः सूरिस्तत्राच्युतः श्रिया ॥ ६ ॥ अन्यदा धनदानाप्तिमत्तश्चित्ते छलं वहन् । चतुरङ्गसभावज्ञामज्ञातमदविभ्रमः ॥ ७॥ चैत्ययात्रासमायातं जिनानन्दमुनीश्वरम् । जिग्ये वितंडया बुद्ध्या नन्दाख्यः सौगतो मुनिः ॥ ८॥-युग्मम् । 10 पराभवात् पुरं त्यक्त्वा जगाम वलभी प्रभुः । प्राकृतोऽपि जितोऽन्येन कस्तिष्ठेत् तत्पुरांतरा ॥ ९॥ तत्र दुर्लभदेवीति गुरोरस्ति सहोदरी । तस्याः पुत्रास्त्रयः सन्ति ज्येष्ठोऽजितयशोऽभिधः ॥ १० ॥ द्वितीयो यक्षनामाभून मल्लनामा तृतीयकः । संसारासारता चैषां मातुलैः प्रतिपादिता ॥ ११ ॥ जनन्या सह ते सर्वे बुद्धवा दीक्षामथादधुः । संप्राप्ते हि तरण्डे कः पाथोधिं न विलंघयेत् ॥ १२ ॥ लक्षणादिमहाशास्त्राभ्यासात् ते कोविदाधिपाः । अभूवन भूपरिख्याताः प्रज्ञायाः किं हि दुष्करम् ।।१३।। 15 पूर्वर्षिभिस्तथा ज्ञानप्रवादाभिधपञ्चमात् । नयचक्रमहाग्रन्थः पूर्वाञ्चके तमोहरः ॥ १४ ॥ विश्रामरूपास्तिष्ठन्ति तत्रापि द्वादशारकाः । तेषामारम्भपर्यन्ते क्रियते चैत्यपूजनम् ॥ १५ ॥ किंचित्पूर्वगतत्वाच्च नयचक्रं विनाऽपरम् । . पाठिता गुरुभिः सर्व कल्याणीमतयोऽभवत् (न्) ॥ १६ ॥-त्रिभिर्विशेषकम् । एप मल्लो महाप्राज्ञस्तेजसा हीरकोपमः । उन्मोच्य पुस्तकं वाल्यात् स स्वयं वाचयिष्यति ॥ १७ ॥ 20 तत्तस्योपद्रवेऽस्माकमनुतापोऽतिदुस्तरः । प्रत्यक्षं तजनन्यास्तजगदे गुरुणा च सः ॥ १८ ॥ वत्सेदं पुस्तकं पूर्व निषिद्ध मा विमोचयेः । निषिध्येति' विजदुस्ते तीर्थयात्रां चिकीर्षवः ॥ १९ ॥ मातुरप्यसमक्षं स पुस्तकं वारितद्विषन् । उन्मोच्य प्रथमे पत्रे आर्यामेनामवाचयत् ॥ २० ॥ तथा हिविधिनियमभङ्गवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥ २१ ॥ अर्थ चिन्तयतोऽस्याश्च पुस्तकं श्रुतदेवता । पत्रं चाच्छेदयामास दुरन्ता गुरुगीःक्षतिः ॥ २२ ॥ इतिकर्तव्यतामूढो मल्लश्चिल्लत्वमासजत् । अरोदीच्छैशवस्थित्या किं बलं दैवतैः सह ॥ २३ ॥ पृष्टः किमिति मात्राह मद्त्तात् पुस्तकं ययौ । संघो विषादमापेदे ज्ञात्वा तत्तेन निर्मितम् ।। २४ ॥ आत्मनः स्खलितं साधु समारचयते' स्वयम् । विचार्येति सुधीर्मल्ल आरानोत् श्रुतदेवताम् ।। २५ ॥ 30 गिरिखण्डलनामास्ति पर्वतस्तद्हान्तरे । रूक्षनिष्पावभोक्ता स 'षष्ठपारणकेऽभवत् ॥ २६ ॥ 25 1N निबिडाध्माय प्रवृत्तं। 2 C तत्राच्युतश्रियः। 3A धान्यदानाप्ति। 4 N जिनयशो 1 5 N निषिद्धेति । 6N उन्मायं । 7 BN समाचरयते । 8N षष्ठः पार। Page #439 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते २८ ॥ एवमप्यर्दितः' संघो वात्सल्याज्जननीयुतः । ईदृक् श्रुतस्य पात्रं हि 'दुःप्रापं मा विशीर्यताम् ॥ २७ ॥ विकृतिं प्राहितस्तेन चतुर्मासिकपारणे । साधवस्तत्र गत्वाऽस्य प्रायच्छन् भोजनं मुनेः ॥ श्रुतदेवतया संघसमाराधितया ततः । ऊचेऽन्यदा' परीक्षार्थं 'के मिष्टा' इति भारती ॥ २९ ॥ 'बल्ला' इत्युत्तरं प्रादान् मल्लः फुल्लतपोनिधिः । षण्मासान्ते पुनः प्राह वाचं 'केनेति' तत्पुरः ॥ ३० ॥ उक्ते 'गुड-घृतेनेति' धारणातस्तुतोष सा । वरं वृण्वति च प्राह तेनोक्तं यच्छ पुस्तकम् ॥ ३१ ॥ श्रुताधिष्ठायिनी प्रोचेऽवहितो मद्वचः शृणु । प्रन्थेऽत्र प्रकटे कुर्युद्वेषिदेवा उपद्रवम् ॥ ३२ ॥ श्लोकेनैकेन शास्त्रस्य सर्वमर्थं ग्रहीष्यसि । इत्युक्त्वा सा तिरोधत्त गच्छं मल्लश्च सङ्गतः ॥ ३३ ॥ नयचक्रं नवं तेन श्लोकायुतमितं कृतम् । प्राग्मन्थार्थप्रकाशेन सर्वोपादेयतां ययौ ॥ ३४ ॥ शास्त्रस्यास्य प्रवेशं च' संघश्चक्रे महोत्सवात् । हस्तिस्कन्धाधिरूढस्य प्रौढस्येव महीशितुः ॥ ३५ ॥ 10 ६२. अन्यदा श्रीजिनानन्दप्रभुस्तत्रागमच्चिरात् । सूरित्वे स्थापितो मल्लः श्राद्धैरभ्यर्ध्य सद्गुरुम् ॥ ३६ ॥ तथा 'ऽजितशोनामा प्रमाणग्रन्थमादधे । अल्लभूप' सभेवादि श्रीनन्दकगुरोर्गिरा ॥ ३७ ॥ शब्दशास्त्रे च विश्रान्तविद्याधरवराभिधे । न्यासं चक्रेऽल्पधीवृन्दबोधनाय स्फुटार्थकम् ॥ ३८ ॥ यक्षेण संहिता चक्रे निमित्ताष्टाङ्गबोधनी । सर्वान् प्रकाशयत्यर्थान् या दीपकलिका यथा ॥ ३९॥ मल्लः समुल्लसन्मल्लीफुल्लवेल्लयशोनिधिः । शुश्राव स्थविराख्यानात् न्यक्कारं बौद्धतो गुरोः ॥ ४० ॥ अप्रमाणैः प्रयाणैः स भृगुकच्छं समागमत् । संघः प्रभावनां चक्रे प्रवेशादिमहोत्सवैः ॥ ४१ ॥ बुद्धानन्दस्ततो बौद्धानन्दमद्भुतमाचरत् । श्वेताम्बरो मया वादे जिग्ये दर्पं वहन्नमुम् ॥ ४२ ॥ यस्योन्नमत्यपि भ्रूर्नावलेपभरभारिता । जगदूभ्रष्टं कृपापात्रं मन्यते स धरातलम् ॥ ४३ ॥ जैनर्षीनागतान् श्रुत्वा विशेषादुपसर्गकृत् । संघस्याथ महाकोशो विशां वृन्दैरवीवदत् ॥ ४४ ॥ पूर्वजः श्वेतभिक्षूणां वादमुद्राजयोद्धुरः । स्याद्वादमुद्रया सम्यगजेयः परवादिभिः ॥ ४५ ॥ परं सोऽपि मयात्मीयसिद्धान्तैः प्रकटीकृतैः । कलित लुके कुम्भोद्भवेनेव पयोनिधिः ॥ ४६ ॥ युग्मम् । किं करिष्यति बालोऽसावनालोकितकोविदः । गेहेनद्द सारमेय इवासारपराक्रमः ॥ ४७ ॥ काचित्तस्यापि चेच्छक्तिस्ततो भूपसभापुरः । स्वं दर्शयतु येनैणं वृकवद् प्रासमानये ॥ ४८ ॥ मल्लाचार्य इति श्रुत्वा लीलया सिंहवत् स्थिरः । गम्भीरगीर्भरं प्राह ध्वस्तगर्वोऽद्विषन्नृणाम् ॥ ४९ ॥ जैनो मुनिः शमी कश्चिदविवादावदातधीः । जितो जित इति स्वेच्छावादोऽयं किं घटापटुः ॥ ५० ॥ अथवास्तु मुधा चित्तावलेपं शल्यवद् दृढम् । अलमुद्धर्तुमेतस्य सज्जोऽस्मि विलसज्जयः ॥ ५१ ॥ सज्जनो मे सुहृचापि ज्ञास्ये स्थास्यति चेत्पुरः । तिष्ठन् स्वकीयगेहान्तर्जनो भूपेऽपि कद्वदः ॥ ५२ ॥ प्रत्यक्षं प्राश्निकानां तन्मध्येभूपसभं भृशम् । अनूद्यतां यथा प्रज्ञाप्रामाण्यं लभ्यते भुवम् ॥ ५३ ॥ इत्याकर्ण्य वचः स्मित्वा बुद्धानन्दोऽप्युवाच च । वावदूकः शिशुप्रायः " कस्तेन सह संगरः ॥ ५४ ॥ अतु वासौ निराकृत्य एव मे द्विषदन्वयी । ऋणस्तोकमिवासाध्यः कालेनासौ हि दुर्जयः ॥ ५५ ॥ ततः क्रूरे मुहूर्ते च तौ वादि-प्रतिवादिनौ । संसंथाजग्मतुः सभ्याः पूर्ववादं लघोर्ददुः ॥ ५६ ॥ मल्लाचार्यः स षण्मासीं यावत् प्राज्ञार्यमावदत् । नयचक्रमहाग्रन्थाभिप्रायेणात्रुटद्वचाः ॥ ५७ ॥ नावधारयितुं शक्तः सौगतोऽसौ गतो गृहम् । मल्लेनाप्रतिमल्लेन जितमित्यभवन् गिरः ॥ ५८ ॥ ७८ 5 15 20 25 80 422 1 N B°ध्यर्हितसंघो । 2 N दुःप्रायं भावि शीर्यताम् । 3N तदा । 4 C °मास्यन्ते । 5 N ह। 6N B प्रौढस्य च । 7 N जिनयशो° 8 C अल्लूभूप°। 9 A गुरौ । 10 B N सुहृद्वापि । 11 B C स्वास्यसि । 12 A वावदूकशिशुप्रायः; C शिशुः प्रायः । Page #440 -------------------------------------------------------------------------- ________________ 423 १०. मल्लवादिसूरिचरितम् । मल्लाचार्य दधौ पुष्पवृष्टिं श्रीशासनामरी । महोत्सवेन भूपालः स्वाश्रये तं न्यवेशयत् ॥ ५९॥ बुद्धानन्दपरीवारमपभ्राजनया ततः । राजा निर्वासयन्नत्र वारितोऽर्थनपूर्वकम् ॥ ६० ॥ बिरुदं तत्र 'वादीति ददौ भूपो मुनिप्रभोः । मल्लवादी ततो जातः सूरिभूरिकलानिधिः ॥ ६१ ॥ बुद्धानन्दो निरानन्दः शुचा निष्प्रतिभो भृशम् । रात्रौ प्रदीपमादाय प्रारेभे लिखितुं ततः ॥ ६२ ॥ तत्रापि विस्मृति याते पक्षहेतुकदम्बके * । अनुत्तरो भयाल्लज्जावैशसात् स्फुटिते हृदि ॥ ६३ ॥ 5 मृत्यु प्राप खटीहस्तो राज्ञा' प्रातwलोक्यत' । मल्लेन च ततोऽशोचि वाद्यसौ हा दिवं गतः ॥ ६४ ॥ कस्य प्राणादसौ प्रज्ञा प्रगल्भां" स्वां प्रबुद्धवान् । अवज्ञाता शिशुत्वान् नः स्वयमीहक् च कातरः ॥६५॥ वलभ्याः श्रीजिनानन्दः प्रभुरानायितस्तदा । संघमभ्यर्थ्य पूज्यः स्वः सूरिणा मल्लवादिना ॥६६॥ मदेवीति तुष्टा चारित्रधारिणी । बन्धुना गुरुणाऽभाणि त्वं स्थिता पुत्रिणीधुरि ।। ६७ ॥ गुरुणा गच्छभारश्च योग्ये शिष्ये निवेशितः । मल्लवादिप्रभौ को हि स्वौचित्यं प्रविलङ्घयेत् ॥ ६८ ॥ 10 . नयचक्रमहाग्रन्थः शिष्याणां पुरतस्तदा । व्याख्यातः परवादीमकुम्भभेदनकेसरी ॥ ६९ ॥ श्रीपद्मचरितं नाम रामायणमुदाहरत् । चतुर्विशतिरेतस्य सहस्रा ग्रन्थमानतः ॥ ७० ॥ तीर्थ प्रभाव्य वादीन्द्रान् शिष्यान् निष्पाद्य चामलान् । गुरु-शिष्यौ गुरुप्रेमबन्धेने यतुर्दिवम् ।। ७१ ॥ बुद्धानन्दस्तदा मृत्वा विपक्षव्यन्तरोऽजनि । जिनशासनविद्वेषिप्रान्तकालमतेरसौ ॥ ७२ ॥ तेन प्राग्वैरतस्तस्य प्रन्थद्वयमधिष्ठितम् । विद्यते पुस्तकस्थं तत् वाचितुं स न यच्छति ॥ ७३ ॥ 15 श्रीमल्लवादिप्रभुवृत्तमेतन् मचेतनावल्लिनवाम्बुदाभम् । व्याख्यान्तु शृण्वन्तु कविप्रधानाः प्रसन्नदृष्ट्या च विलोकयन्तु ॥ ७४ ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभः श्रीमभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा। . श्रीपूर्वर्षिचरित्ररोहणगिरी श्रीमल्लवाद्यद्भुतं श्रीप्रद्युम्नमुनीन्दुना विशंदितः शृङ्गो नवाग्रोऽभवत् ॥ ७ ॥ . [अत्र C सज्ञक आदर्श निम्नगतमेकमधिकं पद्यं लिखितमुपलभ्यते-] श्रीनागेन्द्रकुलैकमस्तकमणि[:] प्रामाणिकग्रामणी. रासीदप्रतिमल्ल एव भुवने श्रीमल्लवादी गुरुः । प्रोद्यत्प्रातिभवैभवोद्भवमुदा श्रीशारदा सूनवे यौ तं निजहस्तपुस्तकमदाजैत्रं त्रिलोक्या अपि ॥-ऋषिमण्डलात् । ॥ इति मल्लवादिप्रबन्धः ॥ ॥ ग्रन्थ ७७ । उभयम् २१२० ॥ * 'आक करवा वीसरी गया' इति B टिप्पणी। 1C राजा। 2 A. विलोकत; C व्यलोकत । 3C प्रगल्भं । 4 C स्वसूरिणा । 5C निबन्धेनेवेयतु: N निबन्धेनेयतुः। 6A ऽथ । B आदर्श एवेयं प्रबन्धसमाप्तिसूचिका पंक्तिः प्राप्यते । Page #441 -------------------------------------------------------------------------- ________________ 424 प्रभावकचरिते ११. श्रीबप्पभट्टिसूरिचरितम् । टादा 10 ३१. बप्पभट्टिः श्रिये श्रीमान् यद्वृत्तगगनाङ्गणे । खेलति स्म गतायातै राजा सूरः' कविर्बुधः ॥ १॥ पीत्वा यद्गोरसं तृप्ता दृप्यन्तः' कवितर्णकाः* । बिभ्राणाः शृंगितां विज्ञगोपालैरपि दुर्दमाः ॥ २ ॥ तस्यैव चरितं किश्चित् कीर्तयिष्ये यथाश्रुतम् । मत्प्रज्ञामुकुरी(रो ?)योति साधुशृङ्गारभूषणम् ॥ ३ ॥ अस्ति स्वस्तिनिधिः श्रीमान् देशो गूर्जरसंज्ञया । अनुत्सेकविवेकाढ्यलोकः शोकाचलस्वरुः ॥ ४ ॥ यदेकांश प्रतिच्छन्दस्वरभ्रमुकुरस्थितम् । गौरीशमुनिबाहुल्यात् तत्पुरं पाटलाभिधम् ॥ ५ ॥ जितशत्रुर्महीनाथः पाथःपतिगभीरिमा । तत्रास्ति त्रासिताशेषबाह्यान्तररिपुव्रजः ॥ ६ ॥ चित्रशास्त्ररहस्यालिकन्दकन्दलनाम्बुदः । आश्लिष्टपरमब्रह्मामन्दपीयूषसागरः ॥ ७॥ मोडाख्यप्रौढगच्छश्रीविवोढानूढमूढतः । श्रीसिद्धसेन इत्यासीन्मुनीन्द्रस्तत्र विश्रुतः ॥ ८॥-युग्मम् । विश्वविद्यावदातश्रीर्मान्यः क्षितिभृतामपि । मोढेरे श्रीमहावीरं प्रणन्तुं सोऽन्यदाययौ ॥ ९ ॥ प्रणम्य विधिवत् तीर्थ पृथगाश्रयसंश्रितः । निशायां योगनिद्राभृद् ददर्श स्वप्नमीदृशम् ॥ १० ॥ उन्मीलँल्लीलया नेत्रे यत्केसरिकिशोरकः । आरूढश्चैत्यशृङ्गाप्रमुत्फालः सत्त्वशालितः ॥ ११ ॥ इति दृष्ट्वा जजागारानगारपतिरद्भुतम् । प्रीतश्च श्रावयामास प्रातमुनिमतल्लिकाः ॥ १२ ॥ कल्याणानामुपादानं हेतुत्वं विनयस्य तैः । ख्यापयद्भिर्नतैः पृष्ट आख्यादर्थं च तत्पुरः॥ १३ ॥ 15 शिष्योऽन्यवादिकुम्भीन्द्रकुम्भनिर्भेदनोद्यमः । भाग्यैः संघस्य कोऽप्यद्य समेष्यति महामतिः ॥ १४ ॥ भाविप्रभावसंसूचिस्वप्नानन्दाभिनन्दितैः । तैः समं सूरिरागच्छज्जैनालयमनालयः ॥ १५ ॥ त्रिः प्रदक्षिणयित्वा च यावन्नाथं विवन्दिषुः । तावत्षड्वार्षिको बाल एकस्तत्पुर आगमत् ॥ १६ ॥ कस्कः कौतस्कुतस्त्वं भो! असौ पृष्टस्तदाऽवदत् । 'पश्चालदेश्य-बप्पाख्यपुत्रोऽहं भट्टिदेहभूः ॥१७॥ सूरपालाख्यया शत्रून् निनन् पित्रा निवारितः । अजानतेति वात्सल्यादहेतुर्विक्रमे वयः ॥१८॥ एकोऽम्बामप्यनापृच्छयानुशयातिशयात्ततः । आगमं प्रभुपादान्ते प्रान्ते स्वस्नेहतः स्थितः ॥ १९॥ अस्यामानुष्यकं तेजो ध्यात्वेति गुरुभिस्ततः । किं त्वं नोऽन्तेऽवतिष्ठासुरित्यजलप्यत हर्षतः ॥ २० ॥ मद्भाग्यैः फलितं पूज्या इत्युक्त्वा सोऽप्यवस्थितः । अलिः किं नाम नो तिष्ठेद् विकाशिनि सरोरुहे ॥२१॥ एकशः श्रुतमात्रेणावधारयति निश्चलम । अनष्टमां सहस्रं तु प्रज्ञायां तस्य का कथा ॥ २२ ॥ जडदुस्तर्कसंक्लिष्टा देवी वागधिदैवतम् । दुर्बोधनासह दि सुहृत्वं यस्य वाञ्छति ॥ २३ ॥ 25 प्रेक्षाभियोगसन्तुष्टाः प्रभवस्तस्य पैतृके । गत्वा डुवाउधीग्रामे" पितरौ प्रार्थयन्त ते ॥ २४ ॥ स प्राह यातयामो"ऽहमेतदंबैकपुत्रका" | आशाधारोऽयमावाभ्यां कथं मोक्तं हि शक्यते ।। २५ ॥ निर्बन्धो यदि पूज्यानां तदा नावभिधां" यदि । विश्रुतां बप्पभट्टीति कुरुध्वे तत्सुतोऽस्तु वः ॥ २६ ॥ ओमित्युक्ते जगत्पूज्यैः श्रद्धालुनिवहस्तयोः । आजन्मकसि(शि)पु" प्रादान्महदास्था न निष्फला" ॥२७॥ शताष्टके च वर्षाणां गते विक्रमकालतः । सप्ताधिके राधशुक्लत्तीयादिवसे गुरौ ॥ २८ ॥ 30 मोढेरे ते विहृत्यामुं दीक्षित्वा नाम चादधुः । वाख्या त्रिकैकादशकाद् भद्रकीर्तिरिति श्रुतम् ॥२९॥ 1 A B °शूरः । 2 N B अप्यन्तः। * 'वाछडा' इति B टिप्पणी। 3 A गोपालैरिव । 4 A शोकाचलस्वरुः; N°चलस्तरुः । 5A यदेकांशे। 6N नाशिता । 7A तथावदत् । 8BC पाचाल'। 9AC प्यवास्थित। 10 Nढुंवातिधीग्रामे। 11 N याचयामो। 12 A पुत्रिका N पुत्रकः। 18 A नवविधा । 14 AC°कसिपुः। 15 A निर्मला । Page #442 -------------------------------------------------------------------------- ________________ 425 ११. बप्पभट्टिसूरिचरितम् । तपित्रोः प्रतिपन्नेन पूर्वाख्या तु प्रसिद्धिभूः । शिष्यमौलिमणेरस्य कलासङ्केतवेश्मनः ॥ ३० ॥ संघश्च तद्गुणग्रामरामणीयकरञ्जितः । विदधेऽभ्यर्थनां तेषामत्रावस्थानहेतवे ॥ ३१ ॥ योग्यतातिशयं चास्य ज्ञात्वा सद्गुरवस्ततः । सारस्वतं महामत्रं तत्रस्थास्तस्य ते ददुः ॥ ३२॥ परावर्त्तयतस्तस्य निशीथे तं सरस्वती । स्वर्गङ्गास्रोतसि मान्यनावृतासीद् रहोभुवि ॥ ३३ ॥ तन्मत्रजापमाहात्म्यात् ताहगूरूपा' समाययौ । ईषदृष्ट्वा च तां वर्क परावर्त्तयति स्म सः॥ ३४॥ 5 खं रूपं विस्मरन्ती च प्राह वत्स! कथं मुखम् । विवलेसे भवन्मंत्रजापात् तुष्टाहमागता ॥ ३५॥ वरं वृण्विति तत्प्रोक्तो बप्पभहिरुवाच च । मातर् ! विसदृशं रूपं कथं वीक्षे तवेदृशम् ॥ ३६॥ स्वां तनं पश्य निर्वस्वामित्युक्ते स्वं ददर्श सा। अहो निबिडमेतस्य ब्रह्मव्रतमिति स्फुटम् ॥ ३७॥ उच्चैश्च मन्त्रमाहात्म्यं येनाहं गतचेतना । ध्यायन्ती दृढतोषेण त्वत्पुरः समुपस्थिता ॥ ३८ ॥ वरेऽपि निस्पृहे त्वत्र दृढं चित्रातिरेकतः । गत्यागत्योर्मम खेच्छा त्वदीया निवृतो भव ॥ ३९॥ 10 ३२. अन्यदा तत्र संस्थानां (°नो ?) भद्रकीर्तिर्बहिर्गतः। वृष्टौ देवकुलं श्रित्वा तस्थौ स स्थैर्य सुस्थितः ॥४०॥ तत्रस्थस्य पुमानेको नाकिपाकविडंबकः । समगस्त प्रशस्तश्रीवृष्टिव्याकुलितस्तदा ॥४१॥ श्यामाश्मोत्कीर्णवर्णोघा सहारहृदिवांगना । स्वस्तिप्रशस्तिरत्रास्ति विहस्तितजडस्थितिः ॥ ४२ ॥ काव्यानि वाचयामास महार्थानि सुधीरसौ । सख्याद् व्याख्यापयामास 'प्रत्यग्राद् बप्पभहितः॥४३॥ तदाख्यारंजितवान्तः शान्ते वर्षेऽतिहर्षतः । ययौ सहैव वसतो वसतो तत्र च स्थितः॥४४॥ 15 ततो गुरुभिराशीमिरानन्द्य समपृच्छयत । आमुष्यायणतां स्वस्याचख्यौ ब्रीडावशानतः ॥४५॥ वर्यमौर्यमहागोत्रसंभूतस्य महायुतेः । श्रीचन्द्रगुप्तभूपालवंशमुक्तामणिश्रियः ॥ ४६॥ कान्यकुब्जयशोवर्मभूपतेः सुयशोऽङ्गभूः । पित्रा शिक्षावशात् किंचिदुक्तः कोपादिहागमम् ॥४७॥ अलेखीद् आमनाम खं क्षितौ खटिकया ततः । स्वनामाग्रहणेनास्य विवेकात् ते चमत्कृताः॥४८॥ व्यमृशन् सूरयस्तत्र नखच्छोटन पूर्वकम् । पूर्व श्रीरामसैन्येऽसौ दृष्टः पाण्मासिकः किल ॥४९॥ 20 पीलुवृक्षमहाजाल्यां वस्त्रान्दोलकसंस्थितः । अचलच्छाययाऽस्माभिर्विज्ञातः पुण्यपूरुषः ॥५०॥ ततस्तजननी वन्यफलवर्ग विचिन्वती । अस्माभिर्गदिता वत्से ! का त्वं किं वा भवत्कुलम् ॥५१॥ कथमीहगवस्था च सर्वमाख्याहि नः पुरः। विश्वस्ता' यद्वयं त्यक्तसंगा' मुक्तपरिग्रहाः ॥ ५२॥ साऽवादीत् तातपादानां किमकथ्यं ततः प्रभो! । श्रीकन्यकुब्जभूपालयशोवर्मकुटुम्बिनी ॥ ५३ ॥ अहं सुतेऽत्र गर्भस्थे सपत्न्या मत्सरोदयात् । पुरा लभ्यवरं प्रार्थ्य नृपानिर्वासितास्म्यहम् ॥ ५४॥ 25 ततोऽनुशयतो हित्वा पितृ-श्वशुरमन्दिरे । स्थाने व आगमं वन्यवृत्त्या वर्ते प्रभोऽधुना ॥ ५५॥ श्रुत्वेति सान्त्विताऽस्माभिश्चैत्यशुश्रषया स्थिरा । तिष्ठ बालं प्रवर्द्धस्व जनकस्येव वेश्मनि ॥ ५६ ॥ तत्सपत्नी च केनापि कालेन व्यनशत् स्वयम् । सा च राज्ञा चरैः शोधयित्वा पश्चादनीयत ॥ ५७ ॥ प्राच्यासंख्यगुणेनाथ मानेन बहुमानिता । वयं चात्र ततो देशाद् भूमावस्यां विजहिम ॥ ५८॥ इति श्रुतश्च वृत्तान्तस्तद्देश्यपुरुषव्रजात् । अनेन सांप्रतं भाव्यं तत्पुत्रेणैव धीमता ॥ ५९॥ 30 यदाकृतिः शरीरस्य लक्षणानीदृशानि च । नर्ते नृपसुतं पूज्या इति ध्यात्वाभ्यधुस्ततः ।। ६०॥ तत्रास्स्व वत्स! निश्चिन्तो निजेन सुहृदा समम् । शीघ्रं गृहाण शास्त्राणि संगृहाणामला: कलाः॥६१ ॥ 1N 'तद्रूपा सा। 2 A B C वीक्ष्ये। 3N प्रत्यगाद् । 4 N वशाननः। 5C 'छोदन। 6 A विश्वस्था। 7 A संगात् । 8 N 'दनायिता । प्र०११ Page #443 -------------------------------------------------------------------------- ________________ 426 15 प्रभावकचरिते ताश्चेमाःपठितं लिखितं सम्यगणितं गीत-नर्त्तने । वाद्यं व्याकरणं छन्दो ज्योतिषं शिक्षयों सह ॥ ६२ ॥ निरुक्तं च तथा कात्यायनं च सनिघंटुकम् । पत्रच्छेद्यं नखेच्छेद्यं सह रत्नपरीक्षयाँ ॥ ६३ ॥ आयुधाभ्यासँयोगश्च गजारोहणमेव च । तुरंगारोहणं शिक्षा तयोः प्रत्येकमद्भुता ॥ ६४ ॥ मवेवादो रसवादः खन्यवादस्तथैव च । रसायनं च विज्ञानादो मतिविबोधकः ।। ६५ ॥ तर्कदिश्च सिन्तिो विपनिङ्ग्रह-गारुडे । शौकुने वैयेकं चैवाचार्यविद्या तथागमः ॥ ६६ ॥ प्रासादलक्षणं चैवं सामुद्रिकमथ स्मृतिः । (राणं इतिहाँसश्च तथा वेदविधिर्वरः ॥ ६७ ।। विद्यानुवाद-दर्शनसंस्कारौ खेचरी कलौं । अमरीकरणं चेन्द्रजीलं पातालसिद्धिर्भृत् ।। ६८ ।। धूर्तानां शवलं गंधैंयुक्तिः वृक्षचिकित्सयो । कृत्रिममणिर्माणि सर्ववस्तुकृतिस्तथा ॥ ६९ ।। वंशेकर्म पुष्पकर्म चित्रकर्म कलाद्भुतम् । कॉष्ठे-पार्षांणयोः कर्म लेपैकर्म तथापि च ।। ७० ॥ चर्मकर्म यंत्रकर्म तथा रसवतीविधिः । काव्यालंकार-हसिते संस्कृत-प्रतेि तथा ॥ ७१ ॥ पैशाचिकं अपभ्रंशः कैंपटं देशभाषयो । धातुकर्म प्रयोगाणामुपायोः केवलीविधिः ॥ ७२ ॥ एवंविधकलानां च द्वासप्ततिमधीतवान् । अनन्यसदृशः कोविदानां पर्षदि सोऽभवत् ।। ७३ ॥ . तथा चाभ्यस्यतस्तस्य प्रज्ञादर्पणबिम्बितः । ययौ लक्षणतर्कादिशास्त्रत्रातः स्ववश्यताम् ॥ ७४ ॥ सब्रह्मचारितासख्याद् राजपुत्रः प्रपन्नवान् । बप्पभट्टे ! प्रदास्यामि प्राप्तं राज्यं तव ध्रुवम् ।। ७५ ॥ कालेन केनचित् तस्यातंकिना जनकेन च । प्रधानाः प्रेषिताः पट्टाभिषेककृतिहेतवः (°वे?) ॥ ७६ ।। कृच्छादापृच्छय तं प्राप्तपुरं राज्येऽभ्यषिच्यत' । पित्रा स स्वर्गतेरस्य कृतवानौर्ध्वदेहिकम् ॥ ७७ ॥ लक्षद्वितयमश्वानां चतुर्दशशतानि च । रथानां हस्तिनां पत्तिकोटी राज्यमसाधयत् ॥ ७८ ॥ ६३. स्वकीयसुहृदः प्रैषीदाबानाय नरानथ । आमनामा नृपः श्रीमानतिमानवविक्रमः ॥ ७९ ॥ तेषां चात्यादरात् संघानुमत्या गुरवस्ततः । प्राहिण्वन् बप्पभहिं तं गीतार्थैः परिवारितम् ।। ८०॥ तीर्थप्रभावनोन्नत्यै शनैः संयमयात्रया । जगामाध्यामधामश्रि पुरमाममहीशितुः ।। ८१ ॥ तदागमलसद्वर्णाकर्णनादर्णवो यथा । द्विजराजसमुद्योतादुद्वेलः स तदाऽभवत् ॥ ८२ ॥ भूपः समग्रसामग्र्या संमुखीनस्ततोऽगमत् । कुञ्जरारोहणे 'विद्वत्कुञ्जरस्यार्थनां व्यधात् ॥ ८३ ॥ बप्पभहिरुवाचाथ भूपं शमवतां पतिः । सर्वसङ्गमुचां नोऽत्र प्रतिज्ञा हीयतेतमाम् ।। ८४ ।। राजोचे वः पुरा पूर्व यन्मया प्रतिशुश्रुवे । राज्यमाप्तं प्रदास्यामि तल्लक्ष्म वरवारणः ॥ ८५॥ काममेवामुमाधत्त' चेद् यूयं तन्मम प्रभो!। 'उक्तदोषार्तिदानेनासुखं कर्तुं न साम्प्रतम् ॥ ८६॥ इत्यारोप्य बलात् पट्टकुञ्जरे धरणीधरः । जितक्रोधाद्यभिज्ञानधृतच्छत्रचतुष्टयम् ।। ८७॥ . विश्वस्य दर्शयन्तं सच्चामरैर्वी जितं प्रभुम् । प्रावेशयत् शमिश्रेणीश्वरमत्युत्सवात् पुरम् ।। ८८ ॥-युग्मम् । राज्यचिह्नमिदं धुर्यमिति सिंहासनासनम् । सौधान्तरमनुत्वाहं भूपं मुनिरथावदत् ॥ ८९ ॥ जाते सूरिपदेऽस्माकं कल्प्यं सिंहासनासनम् । इति तस्य वचः श्रुत्वा खिन्नोऽन्यासन्यवीविशत् ।। ९० ॥ दिनानि कतिचित्तत्रावस्थाप्य गुरुसन्निधौ । प्राजीयत् प्रधानौधैः' समं मुनिपति नृपः ॥ ९१ ॥ मोढेरकस्थित श्रीमसिद्धसेनमुनीश्वरम् । प्रणम्य प्रवाणीभिरथ व्यज्ञपयन्नमी ।। ९२ ॥ 20 25 1 N ऽभिषिच्यताम् ; A ऽभिषिच्यत। 2 N विद्वान् । 3 A काममेवाममा। 4 N उक्तवेशार्ति। 5 B N वीजितुं । 6A °सनासनी।7N प्रधानाद्यैः । 8 N स्थिति। Page #444 -------------------------------------------------------------------------- ________________ 427 ११. बप्पभट्टिमरिचरितम् । ८३ चकोरवदचन्द्रेऽभ्रे मराल इव पल्वले । वने मृगवदेकाकी स्तोकाम्भसि च मीनवत् ॥ ९३ ॥ मयूर इव धर्मौ वर्षासु जलधिर्यथा । संग्रामे कातरो यद्वद् विद्वान् वैधेयमण्डले ॥ ९४ ।। चन्द्रवत् कृष्णपक्षान्तःक्षीयते विरहातुरः । स्वामी नः प्रत्यहं पूज्या ! अनेन सुहृदा विना ॥ ९५ ॥ -त्रिभिर्विशेषकम् । आचार्यत्वे प्रतिष्ठाप्य 'निष्ठाधिष्ठातृदेवतम् । अमुं प्रेषयतास्माभिः सह नः स्वामिनो मुदे ॥ ९६ ।। अस्योपदेशतो जैनमन्दिर-प्रतिमादिभिः । निर्मितैः सुकृतै राजा भवाब्धि लंधयेद् यथा ॥ ९७ ॥ श्रुत्वेति तत्पुरोऽवोचद् वाचंयमपतिस्तदा । चारित्राचारधौरेयः सुधामधुरया गिरा ॥ ९८ ॥ रत्नदीपो यथागारे बाह्यान्तरतमोपहः । तेजस्वी निश्चलस्थेमा तथा बालर्षिरेष नः ॥ ९९ ॥ भानुनाम्भोरुहं यद्वत् शशिनेव विभावरी । शिखण्डीव पयोदेन मत्री मुद्रां विना यथा ।। १०० ।। स्तम्भेनेवोज्झितं गेहं देहं च प्राणधारिणाम् । म्लायत्येव मनोवृत्तिस्तथास्माकममुं विना ॥१०१॥-युग्मम् । 10 • इत्याकर्ण्य प्रभोर्वाचं प्राहुः कृतधियोऽथ ते । सन्तः परोपकारार्थे नात्माति गणयन्ति यत् ॥ १०२ ॥ तरवस्तरणेस्तापं स चाभ्रोल्लंघनक्लमम् । पाथोधिनॊश्रमं सोढा वोढा कूर्मः क्षितेधुरम् ॥ १०३ ॥ वारिदो वर्षणक्लेशं क्षितिर्विश्वासुमत्क्लमम् । उपकाराद् ऋतेऽमीषां न फलं किंचिदीक्ष्यते ।।१०४॥-युग्मम् । ततः प्रसादप्रावीण्यात् प्रेषयध्वं कृतीश्वरम् । एवं कृत्वा प्रभुत्वेऽस्मत्स्वामिबाधागिरेः पविम् ॥ १०५ ॥ तेषां निर्बन्धसम्बन्धादित्यभ्युपगते गुरुः । श्रीमन्तं संघमाहूय तत्प्रतिष्ठार्थमादिशत् ॥ १०६॥ 15 अथोत्सवेच्छुभिः स्वच्छैः' श्रावकैर्गच्छवत्सलैः । सद्यः समग्रसामग्यां विहितायां जिनालये ॥ १०७ ।। लग्नेऽथ सौम्यषड्वर्गाधिष्ठिते परमाक्षरम् । सप्तग्रहबलोपेते श्रुतोक्तविधिपूर्वकम् ॥ १०८ ॥ शिष्यस्य विश्वशिष्यस्य कर्णे चन्दनचर्चिते । गर्जसु तूर्यसंघातेष्वहत्तत्त्वं न्यवीविशत् ॥ १०९ ।। -त्रिभिर्विशेषकम् । बप्पभट्टिस्ततः श्रीमानाचार्यः कोविदार्यमा । दुर्वादिसिंहशरभोऽभवद् विश्वस्य विश्रुतः ॥ ११०॥ 20 अथानुशिष्टो विधिवद् गुरुभिर्ब्रह्मरक्षणे । तारुण्यं राजपूजा च वत्सानर्थद्वयं ह्यदः ॥१११॥ आत्मरक्षा तथा कार्या यथा न च्छल्यते भवान् । वामकामपिशाचेन यत्यं तत्र पुनःपुनः ॥ ११२ ।। भक्तं भक्तस्य लोकस्य विकृतीश्चाखिला अपि । आजन्म नैव भोक्ष्येऽहममुं नियममग्रहीत् ॥ ११३ ।। तङ्गत्तूर्यध्वनिः श्राद्धाङ्गना सङ्गीतमङ्गलः । गौरवाभ्यर्थितः संघेनाथ प्रायादुपाश्रये ॥ ११४ ॥ एकादशाधिके तत्र जाते वर्षशताष्टके (८११)। विक्रमात् सोऽभवत्सूरिः कृष्णचैत्राष्टमीदिने ॥११५॥ 25 ६४. श्रीमदाममहाभूपश्रेष्ठामात्योपरोधतः । अनिच्छतोऽपि संघस्य प्रेषीत् तैः सह तं गुरुः ॥ ११६ ॥ प्रयाणैः प्रवणैः प्राप कन्यकुब्जपुरं ततः । प्रासुके बहिरुद्देशेऽवतस्थे स वनाश्रिते ॥ ११७ ॥ उद्यानपालविज्ञप्तेः परिज्ञाय समागतम् । मुनीशमवनीशोऽभूद् बद्धरोमाञ्चक कः ॥ ११८ ॥ ततः प्रत्यापणं हट्टशोभाशोभितरथ्यकम् । प्रतिगेहं प्रतिद्वारं बद्धवन्दनमालिकम् ।। ११९ ॥ . उद्यधूपघटीधूमस्तोमैः कृष्णाभ्रविभ्रमम् । कुर्वाणमाहितोल्लोचैरेकच्छायं महीतलम् ॥ १२० ॥ 30 कश्मीरजद्रवैः सिक्तधरं काश्मीरभूमिवत् । नगरं नगभिद्रङ्गतुल्यं भूपतिरातनोत् ॥ १२१ ॥ -त्रिभिर्विशेषकम् । प्ररूढप्रौढसौहार्दवसुधाधीशसंस्तुतः । पुरं पौरपुरन्ध्रीभिराकुलाहालकं ततः ॥ १२२ ॥ 1N धर्मा” । 2 N °पक्षान्ते । 3N °धिष्ठान 1 4 °विश्वभरक्लमं । 5 B कृतीश्वरः। 6 A पथि; N पति। 7 N स्वस्थैः । 8N श्रधांगतां । 9N B विज्ञप्ते । Page #445 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 428 प्रविवेश विशामीश इव सच्छत्रचामरः । अभ्रंलिहद्विपारूढो विवोढोपशमश्रियः ॥ १२३॥-युग्मम् । सौधे राजा ततः सिंहासने गब्दिका( कया?)स्तृते । उपावेशयदानन्दात् सुहृदं मुनिनायकम् ॥ १२४॥ प्रांशुप्रभावनोद्भूतरङ्गः संघः प्रभोरथ । परिचर्या परां चक्रे वक्रेतरमनाः सदा ॥ १२५ ॥ शश्वद्राजसभावाप्तावपि निर्धूतकल्मषः । बप्पभाहिः 'प्रभुः श्रीमान् भूपाने सुकृतं जगौ ॥ १२६॥ कल्याणपादपारामजलवाहजलप्लवः । धर्म एव निराधाराधारः परपदप्रदः॥ १२७ ॥ तस्यादौ प्रथितं दानं तच्च क्षेत्रेषु सप्तसु । तेषु च प्रथमं विद्धि सिद्धिकृजिनमन्दिरम् ।। १२८॥ अपरं बिम्बनिर्माणमथ सिद्धान्तलेखनम् । चातुर्वर्णस्य संघस्याभ्यर्चेतानि किल क्रमात् ॥ १२९॥ तदन्तरा च सर्वेषामाधारो जैनमन्दिरम् । जिनाः श्रुतधराश्चात्र स्थिताः संघप्रबोधकाः ॥ १३० ।। श्रीमतां सति सामर्थ्य विधेयं विधिवञ्च तत् । बहवो यत्प्रभावेन भव्याः सद्गतिमानुयुः॥ १३१॥ इति तद्वाक्यमाकर्ण्य प्रकर्णानां शिरोमणिः । अवोचदामभूपाल: प्रालेयांशुस्फुरद्यशाः॥ १३२ ॥ पृथ्वी देशः पुरं हर्म्य तिथिर्मास ऋतुः समाः । धन्यान्येतानि भास्यन्ते यानि त्वद्देशनांशुभिः॥ १३३ ॥ इत्युक्त्वाऽदात् तदादेशं भूमिलक्षणवेदिनाम् । कोशकर्मनराध्यक्षपुंसां च श्रीजिनौकसे ॥१३४॥-युग्मम् । विश्वकर्मविदस्तत्र विश्वकर्मसु कर्मठाः । प्रारमिरे महाभूत्या प्रासादं सुकृतोत्सवैः॥ १३५॥ दिनैः कतिपयैः सैकशतहस्तोन्नतस्थितिः । प्रासादः परिनिष्पेदे सर्वलोकमुदा समम् ॥ १३६ ॥ 15 पूर्णवर्णसुवर्णाष्टादशभारप्रमाणभूः । श्रीमतो वर्द्धमानस्य प्रभोरप्रतिमानभूः॥ १३७॥ निरमाप्यत संप्राप्यागण्यपुण्यभरैर्जनैः । धार्मिकाणां संचरन्ती प्रतिमा प्रतिमानसम् ॥ १३८॥-युग्मम् । श्रीबप्पभट्रिरेतस्या निर्ममे निर्ममेश्वरः । प्रतिष्ठां स प्रतिष्ठासुः परमं पदमात्मनः ॥ १३९॥ तथा गोपगिरी लेप्यमयबिम्बयुतं नृपः । श्रीवीरमन्दिरं तत्र त्रयोविंशतिहस्तकम् ॥ १४०॥ . सपादलक्षसौवर्णटङ्कनिष्पन्नमण्डपम् । व्यधापयन्निजं राज्यमिव सन्मत्तवारणम् ॥ १४१ ॥-युग्मम् । एवमभ्यर्हितो राज्ञा गच्छन् सच्छत्रचामरः । राजकुञ्जरमारूढो मुख्यसिंहासनासनः ।। १४२ ॥ मिथ्यात्वध्यामलाभोगान् लोकान् मत्सरपूरितान् । बप्पभहिप्रभुश्चक्रे वक्रेतरनरस्तुतः ॥१४३॥-युग्मम्। राजा पूज्यद्विजातीनां संसर्गादनुवर्तकः । अन्यदान्यन्महीपालासनमाधत्त सूरये ॥ १४४ ॥ ततस्तदाशयं ज्ञात्वा विगताकारवैकृतः। जगाद प्रतिबोधाय तस्यागाधैकसत्त्वभृत् ।। १४५॥ कृतप्राकृतसत्त्वानां मदादीनां जनद्विषाम् । दम्भस्तम्भादियुक्तानां कथं लक्ष्या भवादृशाः ॥ १४६ ॥ ततः, यदुक्तंमर्दय मानमतंगजदपं विनयशरीरविनाशनसर्पम् । क्षीणो दर्पाद् दशवदनोऽपि यस्य न तुल्यो भुवने कोऽपि ॥ १४७॥ इत्याकर्ण्य गिरं धीरां बुद्ध्वा सूरिं व्यजिज्ञपत् । प्रभो! त्वद्वाक्यमत्रैर्मेऽवलेपगरलं 'हृतम् ।। १४८ ॥ प्रभवः प्रभवः क्षेत्रे मम धान्यं हि सौहृदम् । स्वादंतामत्र संपन्नभक्तपाकादिसंस्कृतम् ॥ १४९॥ 30६५. अन्तःपुरेऽन्यदा म्लानवक्रभां वल्लभां तदा । राजा दृष्ट्वाह गाथाध खेच्छयेति प्रभोः पुरः ॥ १५० ॥ - तद्यथा'अजवि सा परितप्पइ कमलमुही अत्तणो पमाएण ।' सारसारस्वतोद्गारसिद्धयाथ गुरुर्गिरा ।। १५१ ॥ ___ IN गष्टिकयास्तृते । 2 N बप्पभट्टिप्रभुः, C भट्टिः प्रभुश्रीमान् । 3 B N°धाराधारं । 4 N°धरा यत्र । 5 A °वेदिना। 6CN सुप्रति°17 N राजा प्रद्विजजातीनां । 8 N द्वतम् । Page #446 -------------------------------------------------------------------------- ________________ 429 ११. बप्पभट्टिसूरिचरितम् । गाथोत्तरार्धमाचख्यौ सख्यौ स्नेहं वहन् नृतम् । 'सुतविउद्वेण' तए जीसे पच्छाइयं अंगं ॥ १५२ ॥ हृद्भेदिवचसा तुष्टः प्रशंसन् कविकर्म तत् । तस्थौ किञ्चिदिव भ्रान्तः पुनरभ्रान्तलोचनः ॥ १५३ ॥ नृपो निरुपमप्रेमनिधिः शमभृता सह । अन्यदा ददृशे देवीं संचरन्तीं पदे पदे ॥ १५४ ॥ व्यथ्यमानामिव कापि मुखभङ्गविकारिणीम् । कृपापरिष्कृत स्वान्त इव गाथार्धमब्रवीत् ॥ १५५ ॥ तद् यथा 'बाला चंकमंती पए पए कीस' कुणइ मुहभंगं ।' ततः सत्यवचोवीचिबन्धुरं प्रावदत् प्रभुः ॥ १५६ ॥ असूनृतं न जल्पेत कल्पान्तेऽपि हि सिद्धवाक् । 'नूनं रमणपएसे मेहलया छिवइ नहपंती” ॥ १५७ ॥ ८५ `श्रुत्वेति भूपतिः किंचित् सभ्रान्तो विकृतं मुखम् । चक्रे हिमोर्मिसंक्लिष्टसरोरुहमिवाद्यति ॥ १५८ ॥ इत्यालोक्य समुत्थाय प्रतिश्रयगतो मुनीन् । विहारहेतुं संवाह्य स्नेहमोहापराजितः ॥ १५९ ॥ काव्यमेतद् विलिख्याथ बहिर्द्वारकपाटयोः । श्रीसंघमप्यनापृच्छय निरगान्नगराद् बहिः ॥ १६० ॥ - युग्मम् । रुचिरचरणारक्ताः सक्ताः सदैव हि सद्गतौ परमकवयः काम्याः सौम्या वयं धवलच्छदाः । 5 तद्यथा यामः स्वस्ति तवास्तु रोहण गिरेर्मत्तः स्थितिप्रच्युता वर्तिष्यन्त इमे कथं कथमिति स्वप्नेऽपि मैवं कृथाः । श्रीमंस्ते मणयो वयं यदि भवल्लब्धप्रतिष्ठास्तदा ते शृङ्गारपरायणाः क्षितिभुजो मौलौ करिष्यन्ति नः ॥ १६९ ॥ ६६. दिनैः कतिपयैगडदेशान्तर्विहरन् गुरुः । श्रीलक्षणावतीपुर्याः प्रापारामावनीतलम् ॥ १६२ ॥ तत्र वाक्पतिराजोऽस्ति श्रीधर्मक्ष्मापपर्षदि । विदुषां मौलिमाणिक्यं प्रबन्धकविरद्भुतः ॥ १६३ ॥ 20 प्रभोरागमनं ज्ञात्वा जलदस्येव चन्द्रकी' । तदागमनगीर्भिः स भूपालं पर्यंतोषयत् ॥ १६४ ॥ वशे वाग्देवता यस्य कविर्मे प्राच्यसंस्तुतः । स इहागात् प्रभोः पुण्यैर्वप्पभहिर्मुनीश्वरः ॥ १६५ ॥ ज्योत्स्नाप्रिय इवैणांकोदयादेष विशांपतिः । अजल्पदुदुषद्रोमा विद्वन्मण्डलमण्डनम् ॥ १६६ ॥ विश्वकोविदकोटीरमेष जैनमुनीश्वरः । ध्रुवं यत्र समभ्येति कृतपुण्यः स वासरः ॥ १६७ ॥ युग्मम् । परं मेऽस्त्यामराजेन दुर्ग्रही विग्रहाग्रहः । तदाह्नानाद् यदा पश्चाद् याति तन्मे तिरस्कृतिः ॥ १६८ ॥ प्रष्टव्यस्तन्मुनिस्वामी स चेदागत्य मां नृपः । साक्षादम्पृच्छते' प्रस्थातव्यं तन्नान्यथा त्वया ॥ १६९ ॥ सुधीभिः कथितेऽर्थेऽस्मिन् सूरिणांगीकृते सति । तज्ज्ञात्वा धर्मभूपालः परमानन्दमाप्तवान् ॥ १७० ॥ आमराजप्रवेशाश्च सहस्रगुणितं ततः । प्रवेशोत्सवमाधत्त पुर्यामाचार्यभूपतेः ॥ १७१ ॥ धर्मभूपे तदा साक्षादिव धर्मे पुरः स्थिते । चक्रवर्ती सुधीवृन्दे प्रोचे वृत्तमिदं तदा ।। १७२ ।। तद् यथा*_ 25 1 A विउद्वेण; B विउहेण । 2 A B संचरंती 3 A ° खांग | 4 N चंकमती पए कीस° । 5 A नहुपंती । 6 N कविउत्तरः । 7 N चन्द्रिका | 8 A यन्नः । 9 N दापृच्छयते । * केवळं A आदर्शे लभ्यते पदमिदम् । 10 15 30 Page #447 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 -30 प्रभावकचरिते गुणपरिचयेोद्धर्षाः सम्यग्गुणातिशयस्पृशः क्षितिप! भवतोऽभ्यर्णं तूर्णं सुमानससंश्रिताः ॥ १७३ ॥ तत्रापि काव्यवक्तृत्वलीलानन्दितपार्षदाः । अवतस्थे सुखं सूरिर्दोगुन्दग इवामरः ॥ १७४ ॥ १७. ततश्चामनृपः प्रातरनायाते प्रभौ तदा । नगरान्तर्बहिर्ग्रामाकरादिष्वगवेषयत् ॥ १७५ ॥ ८६ 430 अप्राप्तौ बालमित्रस्य पारवश्यं गतः शुचः । चैलक्ष्यमक्षतं भेजे च्यवनोन्मुखनाकिवत् ॥ १७६ ॥ अन्येद्युर्बहिरारामे गच्छन्नेकं ददर्श सः । बधुं * ब्रधुं भुजङ्गेन हृतं चित्रीयितस्ततः ।। १७७ ।। अस्य मौलौ मणिं तत्रालुलोके सम्यगीक्षया । संस्तभ्य तुण्डमादत्त फणीन्द्रमपभर्नृपः ।। १७८ ॥ तमाच्छाद्याथ संवृत्या संगृह्य निलये नृपः । आगत्य लोकशल्कं स जजल्प' विदुषां पुरः ॥ १७९ ॥ 'शस्त्रं शास्त्रं कृषिर्विद्या अन्यो यो येन जीवति ।' तैः पूरिता समस्येयमभिप्रायैर्निजैर्निजैः । विभेद हृदयं नैव तेषामेकोऽपि भूपतेः ॥ १८० ॥ सस्मार भारतीपुत्रं बप्पभहिं तदा दृढम् । मालतीकुसुमामोदमसौ रोलम्बबालवत् ॥ १८९ ॥ खद्योता इव चन्द्रस्य वालेया इव दन्तिनः । मम मित्रस्य विद्वांसः कलां नार्हन्ति षोडशीम् ।। १८२ ॥ टंकलक्षं ददे हेम्नस्तस्य यः किल पूरयेत् । समस्यां मदभिप्रायात् प्रादात् पटहमीदृशम् ॥ १८३ ॥ अथो दुरोदराजीव एकः सर्वस्वनाशतः । श्रुत्वेति स धनोपायममुं लोकार्धमाददे ॥ १८४ ॥ - ज्ञात्वा कुतोऽपि गौडेषु पुर्यां ' तत्रागमञ्च सः । बप्पभट्टिप्रभुं नत्वा कथयामास तत्पुरः ।। १८५ ॥ अपरार्द्ध स चाह स्म क्लेशलेशं विना यतः । सरस्वतीप्रसादो हि विश्वक्लेशाब्धिकुम्भभूः ॥ १८६ ॥ 1 तच 'सुगृहीतं हि कर्तव्यं कृष्णसर्पमुखं यथा ॥ १८७ ॥ नागावलोक इत्याख्यां राज्ञस्तत्र प्रभुर्ददौ । ततः प्रभृत्यनेनापि नाम्ना विख्यातिमाप सः ॥ १८८ ॥ स द्यूतकृत् तदादायागमद् आमन्नृपामतः । मुदा निवेदयामास तचमत्कारकारणम् ॥ १८९ ॥ केनापूरीति राज्ञा च पृष्टः प्रोवाच स प्रभो ! । श्रीबप्पभट्टिनेत्युक्ते ददौ तस्योचितं नृपः ॥ १९० ॥ विरहस्य विनोदायान्येद्युर्भूपो बहिर्ययौ । मृतं न्यग्रोधवृक्षस्य तले पान्थं ददर्श च " ॥ १९१ ॥ शाखायां लम्बमानां च तथा करकपत्रिकाम् । ध्योतन्तीं विप्रुषां व्यूहं गाथार्धं लिखितं तथा ॥ १९२ ॥ 1 तच्च 'तइया मह निग्गमणे पियाइ थोरंसुएहि । जं रुन्नं ।' प्राग्वत् तदपि नापूरि भूपालस्य मनोहरा । केनापि विदुषा कोऽकं विना विश्वप्रकाशकः ॥ ९९३ ॥ अस्यामलक्ष्यलक्ष्यायां समस्यायां स देवनी । पुनर्ययौ च श्रीबप्पभट्टिपार्श्वेऽवदच्च ताम् ॥ १९४ ॥ स चानायासतो विद्वन्मौलिः प्रभुरपूरयत् । गृहीत्वा स पुनः प्रायादुत्तरार्धं नृपातः ॥ १९५ ॥ तच्च 'करवत्तिबिंदुनिवडणमिहेण तं अज संभरिअं ' ॥ १९६ ॥ अन्येन विदुषा केनचिदध्वन्येन तत्र तत् । सर्वं दृष्ट्वा दोधकार्धमभण्यत" यथामति ।। १९७ ।। 1 N °संमिताः । 2 CN पर्षद: C पार्षदं । * 'पिंगं नकुलं' इति C टिप्पणी । 3 A विचित्रीयित । 4 N माषत । 5 N श्लोकशकलं जजल्प | 6 N भूपतिः । 7 N तदादृतम् । 8 N पुर्यंत आगमश्च । 9 N राज्ञे । 10 N सः । 'स्थूरातुभिः " इति C टिप्पणी । 11 A B मनोहराम् ; N मनोहरम् । + 'द्यूतकृत्' इति C टिप्पणी । 12 N °मभाष्यत । Page #448 -------------------------------------------------------------------------- ________________ 431 ११. बप्पभट्टिसूरिचरितम् । ८७ 5 15 तथा हिकरवत्तयजलबिंदुआ'पंथिय हियइ निरुद्ध ।-पथिकोक्तिः । सा रोअंती संभरी नयरि ज मुंकी मुद्ध ॥ १९८ ॥-श्रीबप्पभ रुक्तिः । इति पाठान्तरम् । राजा श्रुत्वेति दध्यौ च रसपुष्टिममूहशीम् । मम मित्रं मुनिखामी कविप्रनाति नापरः ॥ १९९॥ प्रधानान भूपतिः प्रैषीदाबानाय मुनीशितुः । तदुपालम्भगर्भाणि दोधकं वृत्तमार्यया ॥२०॥ तैश्योपान्तं प्रभोराप्याप्राप्यं विगतचेतनैः । वाचिकं कथयामासे कुशलप्रश्नपूर्वकम् ॥ २०१॥ तद्यथाछायह कारणि सिरि धरिअ पचि वि भूमि पडंति । पत्तहं इहु पत्तत्तणु वरतरु कांई करंति ॥ २०२॥ न गङ्गां गाङ्गेयं सुयुवतिकपोलस्थलगतं न वा शुक्तिं मुक्तामणिरुरसिजावादरसिकः। न कोटीरारूढं स्मरति च सवित्री वसु भुवं ततो मन्ये विश्वं वसुखनिरतं लेहविरतम् ॥ २०३ ॥ पांशुमलिनांघ्रिजंघः कार्पटिको म्लानमौलिमुखशोभः। यद्यपि गुणरत्ननिधिस्तथापि पथिकः पथि वराकः ॥ २०४॥ इत्याकर्ण्य गुरुस्तेषां पुरः प्राह वचः स्थिरम् । सौहृदे दौहूंदे कापि संसृजेन्मनसा मनः ॥ २०५॥ आमनाममहीभर्तुर्भवद्भिर्वाचिकं हि नः । निवेदनीयमार्यस्य दृढं गाथाकदम्बकम् ।। २०६ ।। तथा हिगय माणसु चंदणु' भमरु रयणायरु सिरि(ससि ?)खंडु । जड उच्छु य बप्पभट्टि किउ सत्तय गाहासंडु ॥ २०७ ॥ विझेण विणा वि गया नरिंदभुवणेसु हुँति गारविया । विंझो न होइ अगओ गएहिं बहुएहिं वि गएहि ॥ २०८ ॥ माणसरहिएहिं सुहाई जह न 'लब्भंति रायहंसेहिं । तह तस्स वि तेहि विणा तीरुच्छंगा न सोहंति ॥ २०९॥ परिसेसियहंसउलं वि माणसं माणसं न संदेहो । अन्नत्थ वि जत्थ गया हंसा वि बया न भन्नति ॥ २१॥ हंसा जहिं गय तहिं जि गय महिमंडणा हवंति । छेहउ ताहं महासरह जे हंसिहि मुचंति ॥ २११॥ मलओं सचंदणो चिय नइमुहहीरंतचंदणदुमोहो।। पब्मटुं पि हु" मलयाओं चंदणं जायइ" महग्धं ॥ २१२ ॥ अग्घायन्ति महुयरा विमुक्कमलायरा वि मयरंदं । कमलायरो वि" दिट्ठो सुओं व किं महुअरविहीणो ॥ २१३ ॥ 30 1A करवत्तजलबिंदुआं। 2C मणिचय । 3 A चंदण। 4 A उम्भुय; Cउन्बुय । 5 A B सत्तह । 6 A माणसरहिं । 7Aन लज्जति; Cनग्धंति। 8A तेण। 9Aनयमुह। 10A ह। 11Aजाइ। 12 Aपि । Page #449 -------------------------------------------------------------------------- ________________ प्रभावकारिते 432 ८८ 15 एक्कण कोत्थुहेणं विणावि रयणायह चिय समुदो । कोत्थुहरयणं पि उरे जस्स ठिो सो विहु महग्यो ॥ २१४ ॥ खंड विणा वि अखंडमंडलो बेच पुण्णिमायंदो। हरसिरिगयं पि सोहइ न नेय विमलं ससिक्खंडं ॥२१५ ॥ तथापइँ मुक्काह वि वरतरु फिट्टा पत्तत्तणं न 'पत्ताह । तह पुण' छाया जइ होइ वारिसी तेहि पत्तेहिं ॥ २१६ ॥ जड सव्वत्थ अह चिय उवरिं सुमणाणि सव्वरुक्खाणं । 'वावे विवडंति गुणा पहुपत्तिय पाषए कोडिं ॥ २१७ ॥ जे के वि पहू महिमंडलंमि ते उच्छुदंडसारिच्छा। सरसा जडाण मज्झे विरसा पत्रीिसु दीसति ॥ २१८ ॥ इय उजुयसीलालंकियाण पायपडियषयणतोहाण। गुणवंतयाण पहुणो पहूण गुणर्वतया दुलहा ॥ २१९ ॥ तत:अस्माभिर्यदि कार्य वस्तदा धर्मख भूपते । सभायां छन्नमागत्य स्वयमापृच्छयतां द्रुतम् ॥ २२० । जाते प्रतिज्ञानि हे पथा यामस्तवान्तिकम् । प्रधानाः प्रहिताः पूज्यैरिति शिक्षापुरस्सरम् ॥ २२१ ॥ कन्यकुममहीनाथमुपाजग्मुश्च सेऽप्यथ । सम्यग् व्यज्ञपयन्' सूरेर्वचो माहात्म्यधाम तत् ॥ २२२ ।। ६८. अकुण्ठोत्कण्ठमामस्तैः करभैगितारिमीः । गच्छन् गोदावरीतीरे ग्राम कंचिदवाप सः ॥ २२३ ॥ तस्य पर्यन्तभपीठे खण्डदेषकले तदा । चके वासं कृतावासस्तद्देव्याश्चेतसि स्थितम् ॥ २२४ ।। निशीथे सा समागत्व रूपाक्षिप्ता नरेश्वरम् । बुभुजे प्रार्थनापूर्व भाग्यं जागर्ति सर्वतः ॥ २२५ ॥ प्रातरस्थाय सन्मित्रायल्लकेनं तरैगितः । ययौ करभमारुह्यानापृच्छयैव तदाथ ताम् ॥ २२६ ॥ स प्राप प्रभुपादान्त प्रान्तं विरहरुक्शुचाम् । काव्यं जजल्प निर्वेदवह्निज्वालोपमं नृपः ॥ २२७ ॥ निद्राजागरणादिकृत्यनिवहे नित्यानुवृत्तिस्पृशां स्ममेष्वप्यथ योगिनां नयनवचेष्टासु सूक्ष्मास्वपि। तत्ताहक "खहृदामिवेह सुहृदां निष्ठेदृशी स्याद्यदा मित्राशापरिहारमाचर ततश्चेतः प्रसीद प्रभो ! ॥ २२८ ॥ नृपो याथातथवचःप्रतीतोऽप्यथ कौतुकात् । गाथापरार्द्धमाचख्यौ पूर्वाधं च गुरुस्ततः ॥ २२९ ॥ तद्यथाअजवि तं सुमरिजइ को नेहो एगराईए। गोलानईऍ खंडेउलमज्झे पहिअ जं न वसिओ सि ॥ २३०॥ इत्युक्त्वा सूरिभिर्भूपो बाढं स परिषखजे । अविश्वास्यं मनस्तस्यान्तः प्रविश्येव वीक्षितुम् ॥ २३१ ॥ प्रकाममामभूपालस्तुष्टिं बिभ्रत्सखीक्षणे । इदं काव्यमुवाचाथ नाथ: कविकुलेषु यः॥ २३२ ॥ 20 25 80 1A सिर। 2A पत्ताह। 3A पण। 4B दावे वारे। 5A विज्ञपयन् । 6A प्राममेकमवाप । 7 स्थिरम् । 8N पादानां । 9AC स्वप्नेष्वप्ययोगिनां । 10 N तत्तद्वत् । 11 A B सुहृदा। . Page #450 -------------------------------------------------------------------------- ________________ 433 ११. बप्पभट्टिसूरिचरितम् । तद्यथाअङ्गैरुत्पुलकै: 'प्रमोदसलिलप्रस्यन्दिभिलोचनै राकाद्भुतसंकथास्तव सुधीभर्तुः प्रसन्नात्मनः । सौजन्यामृतनिझरे सुमहति मातुं विपद्वारिधेः पारं गन्तुमपारपौरुष ! वयं त्वां द्रष्टुमभ्यागताः ॥ २३३ ॥ श्लोकं विचित्रबन्धेन लिलेख स खटीदलात् । कौतुकादामभूपालः शालिसौहार्दरङ्गितः ॥ २३४ ॥ तथा हिअ ति अति अन्म अलं प्री द्य र द्य ज य प ध। मे ला मे ला मेलं मे लं फ स क स क स क स ॥ २३५॥ तं च गोमूत्रिकाबन्धं ज्ञात्वा गुरुरपि स्वयम् । वाचयामास दोषज्ञैरपि ज्ञातं परैर्नहि ॥ २३६ ॥ तथा हिअद्य मे सफला प्रीतिरद्य मे सफला रतिः। अद्य मे सफलं जन्म अद्य मे सफलं फलम् ॥ २३७ ॥ 15 विद्वद्गोष्ठ्या विनिद्रं तं विश्रमय्य क्षपाक्षणे । प्रगेऽशको नृपास्थानं सूरिः प्राप यथास्थितिः ॥ २३८ ॥ आमराजोऽप्यथ श्रीमानभ्रच्छन्न इवांशुमान् । विशिष्टैः स्वार्थनिष्ठोऽगात् स स्थगीधरकैतवात् ॥२३९।। आमविज्ञप्तिकां धर्मराजस्यादर्शयद् गुरुः । आगमिष्यदृवियोगाग्निज्वालामिव सुदुःसहाम् ॥ २४०॥ वाचयित्वा च तां पृष्टो दूतस्ते कीदृशो नृपः । स प्राहास्य स्वगीभर्तुस्तुल्यो देव ! प्रबुध्यताम् ॥ २४१ ।। मातुलिंग करे बिभ्रत् सैष पृष्टश्च सूरिणा । करे ते किं स चावादीद् 'बीज उरा" इति स्फुटम् ॥ २४२ ।। 20 दूतेन चाढकीपत्रे दर्शिते गुरुराह सः । स्थगीधरं पुरस्कृत्य 'तू अरि पत्त' मित्ययम् ॥ २४३ ।। प्राकृतेनोत्तरं प्रादाच्छलेषेण ज्ञापनोपमम् । अवबोधाय यदृच्छा तु धर्मस्यर्जुचेतसः ॥ २४४ ॥ अथोवाच प्रधानश्च सूरिरेष श्लथादरः । अस्माखिति प्रतिज्ञा य' दुस्तरां विदधे ध्रुवम् ॥ २४५ ॥ विहितेऽत्रापि चेत् पूज्य आयाति 'प्राज्यपुण्यतः । ____ अस्माभिः सह तद्देवाः प्रतुष्टा नो विचार्यताम् ॥ २४६॥-युग्मम् । 25 यतःतत्ती सीअली मेलावा केहा, धण उत्तावली प्रिय मंदसिणेहा। विरहिहिं माणुसु जं मरइ तसु कवण निहोरा, कंनि पवित्तडी जणु जाणइ दोरा ॥ २४७॥ राज्ञोचे वस्तुकस्यास्य कीदृगर्थः प्रभुस्ततः । बप्पभर्नुिपस्याये व्याख्यातं ख्यातधीनिधिः ॥ २४८ ॥ तथाहि-एका लोहपिण्डी वहिना तप्ता । अर्थात क्षेया। एका शीतला। अनयोर्मीलकः संसर्गः कीदृशः। उभयोरपि तप्तयोरेव सम्बन्धो भवति । इत्यनेन किमुक्तम्-यद्वयं रणरणकतप्ता, अयं च औदासीन्याज्जितें 1N प्रसाद 1 2 AC°दुःसहम् । 3 N द्विजराज'। 4A ज्ञापनोत्तमम्। 5A अवबोधये; BC अवबोधे। 6 A BB 17 N प्रतिज्ञाय दुःपूरी। 8 A प्राच्य। 9Cमाणुस । 10N व्याख्यादाख्या। प्र. १२ Page #451 -------------------------------------------------------------------------- ________________ ९० प्रभावकचरिते 434 इत्यर्थः पुरुषः, देवधन न गृह्यत इत्यानदुतावली, इत्यर्थ द्रियत्वान्निर्लोभत्वाञ्च शीतस्तदस्माकमनेन सह कथं मीलक इति । तथा, धना देशीशब्देन पत्नी, सा उत्सुका; प्रियश्च मन्दस्नेहः । ततः कथं मीलको भवति । विरहेण यन्मानुषं म्रियते मृततुल्यं प्राणशेषं भवति, तस्य को निहोरक उपरोधः, तत्र कृतेऽपि न जीवति । मिलित एव प्रणयिनि जीवति । तथा कर्णे पवित्रिकेयं जनो जानाति दोरकं द्वित्रिगुणावलिततन्तुरूपं स्थगीधरस्येति वास्तवार्थः॥१॥ 5 तथा-तप्तं तपस्तदिच्छतीत्येवं शीलस्तपश्चरणेच्छु। स तप्तैषी। तथा, अली भूपाप्रिय एको लक्षणया सकामः | 'नाकामी मंडनप्रियः' इति वचनात् । अनयोर्मीलकविषये का ईहा चेष्टा, किंतु न कापि । तथा उप्तं धनं यैस्ते धनोप्ताः, आहिताग्यादित्वात् क्तांतपरनिपाता, तेषामावली श्रेणिर्दानेश्वरसमूहस्तस्य प्रियो वल्लभः। दानेश्वराणां हि सत्पात्रेच्छा विशेषतो भवति । स चार्थादाचार्यः। स मन्दस्नेहो निर्मोह इत्यर्थः। तथा, विरहे विशिष्टैकान्ते तद्धेतोर्मियते, लक्षणया तदर्थ सन्तप्यत इत्यर्थः। तस्य का न होरा मुहूर्तरूपाः । स सर्वदा तस्य विरहे सन्तप्त 10 एवास्ते । स क इति प्रश्नाध्याद्वारे, 'कन्नि-कान्यकुले, पवितडित्समानः-विद्युत्समस्तेजस्वी, जनो विद्वजनो मल्लक्षणः, स जानाति 'दो रा' द्वौ राजानी। यास्तवेऽर्थे-द्वावेव राजानौ धर्म आमश्च विद्वत्प्रियाविति मच्चित्ते । गूढार्थस्तु-एतावता राजन् ! त्वया शेयम्, यहरुप्रतिज्ञानिहाय आमोऽत्रायातोऽस्तीति द्वितीयोऽर्थः ॥२॥ तथा-तप्तिः-सारा शीतला यत्र, श्लथ आदर इत्यर्थः। स ततिशीतलः। 'स्वराणां स्वराः प्रायोऽपभ्रंशे' इती. कारः। तत्र मीलकः कीदृशः। यतः-ध्वनदुक्तावली, चमत्कारिकाव्यथेणिर्वल्लभा यस्य, अर्थादाचार्यः। सोऽस्मासु 15 मन्दस्नेहः । स उपरोधेन न गृह्यत इत्यर्थः। तथा, विरहे अर्थाद् विषयवियोगे सर्वसंगपरित्यागे सति योऽमरति मानुषः पुरुषः, देववत्सुखीभवति, तस्य कः स्नेहः सम्बन्धादिषु । निहोरक उपरोधः, स उपरोधेन न गृह्यत इत्यर्थः। करणप्रवृत्तिर्दानेश्वरत्वाकर्णरीतिः। दोरा-दोषा राजते महाबाहुः स आम एव । एवंविधमपि सूरिर्जनमिव प्राकृतमिव जानाति न किंचिदित्यर्थः॥३॥ तथा-तत्त्वानि ईष्टे तत्वेशी, अत एव अली संगनिषेधी, तस्य मेलः संसर्गः तस्य अवोऽवाप्तिः । 'स्वराणां 20 स्वरा' इत्याकारः । तथा, के ब्रह्मणि, ईहा चेष्टा, यस्य स केहः-परमब्रह्मेच्छः। दीर्घः प्राग्वत् । धनयुक्तानामावली श्रेणिः । प्रिया अमन्दस्नेहा अत्यर्थप्रीतिर्भवति । विगतरागेषु हि सर्वः प्रीतिमान् । धनवन्तोऽपि तत्रैव रतिं विदधति । तथा, विपक्षी गरुडः, स रथो यस्य स विरथो-विष्णुस्तस्मिन्नर्थात् चित्तस्थे, यो म्रियते तस्य को निभः सदृशः। स च रा राजेव एवं भवति । गुरौ चित्तस्थे मृत्युरपि श्लाघ्यः । तथा, जह्नुनद्या गंगायाः सका. शात् का अन्या पवित्रा । अयमेव भगवान्' पूज्यः। तथा, 'दोरा' द्वौ राजानी संगतौ यस्य स द्विराट्, सर्व25 सामर्थ्ययुक्तो भवानेव यदुचितं तद्विघेहीति चतुर्थोऽर्थः॥४॥ ॥तत्तीसीअलीटीकायां ग्रंथाग्रं ३२, अ०८॥ श्रीवप्पभट्टिना चैवमर्थानां साष्टकं शतम् । व्याख्यातं मतिमान्येन न जानीमो वयं पुनः ॥ २४९ ॥ तत उत्थाय रात्रौ च वारवेश्यागृहेऽवसत् । अमूल्यं कङ्कणं दत्वाऽस्याः प्रातर्निरगाद् गृहात् ॥ २५० ॥ द्वितीयं राजसौधस्य द्वारि त्यक्त्वा खरांशुरुक् । इन्द्रकीले ययौ तस्माद् बहिरस्थाद् रहोवने ॥ २५१ ।। 30 ततः प्रातर्मुनिस्वामी संगत्य नृपतेः सभाम् । आपप्रच्छे नृपः कन्यकुब्जप्रस्थानहेतवे ।। २५२ ॥ तेन पूर्णप्रतिज्ञायामज्ञातायां कथं त्विति । राज्ञा पृष्टः समाचख्यावामभूप इहागमत् ।। २५३ ॥ विद्वत्कथनतस्तेन कथितं यद्यदीदृशः । ज्ञायतां सैष एवेति 'दो रा' शब्दात् तथा पुनः ।। २५४ ॥ द्वौ राजानौ इति स्पष्टं मातुलिंगस्य दर्शनात् । इदं किमिति पृष्टे च 'बी ज उ रा त उत्तरात् ।। २५५ ॥ तथा 'तू अ रि पत्तं ति तवारिपत्रमित्यथ । संस्कृताद्भवतीत्येतत् तवाये जगदे स्फुटम् ।। २५६ ॥ 35 ततो विप्रतिसारो*ऽस्य प्रससार प्रकर्षतः । धिगस्ति मम मूर्खत्वं न ज्ञातं कथितेऽपि यत् ॥ २५७ ॥ ततोऽवसर एतस्मिन् वारवामा प्रभोः पुरः । कङ्कणं मुमुचे रत्नरोचिरस्ततमस्ततिः ॥ २५८ ॥ क्षत्ताऽपरं समाथ भूपालाय व्यजिज्ञपत् । द्वारेन्द्रकीले केनापि मुक्तं नाथ ! न वेद्यहम् ॥ २५९॥ 1N या सूत्रार्थः। 2 N स वा इति । N मास्ति 'कनि-। 4N या एवाऽर्थे । 5 N नास्ति 'एतावता'। 6N नास्ति 'एव'17A भवान् । 8 N स्वरांशुरुक । * 'पश्चात्तापः' इति C टिप्पणी। Page #452 -------------------------------------------------------------------------- ________________ 435 ११. बप्पभट्टिसूरिचरितम् । ९१ यावत् पश्यति राजा तदामनामाथ दृष्टवान् । श्रीबप्पभट्टेरापृच्छय हेतुप्रत्यायकः प्रभुः॥२६॥ गृहागतो' नृपः शत्रु र्चितो न च साधितः। द्विधापि चिरवैरस्य निर्वृत्तिन प्रवर्तिता ॥ २६१ ॥ तथा च विरहः पूज्यैरुपतस्थेऽतिदुःखदः । यावल्लभ्यं तु लभ्येत किं ब्रूमः सांप्रतं प्रभो ! ॥ २६२ ॥ गुरुराह महाराज ! मा खेदोऽत्र विधीयताम् । हंसा इव वयं येनाप्रतिबद्धविहारिणः ॥ २६३ ॥ आपृष्टोऽसि महाबाहो' यामः खं नाम सार्थकम् । कुर्यात् यथा परे लोका निर्मलाः स्युः सुहृत्तम !॥२६४॥5 ६९. इत्युक्त्वाऽतो निरीयागात् संगत्यामनृपेण च । करभीभिरभीपुंभिः सुरभिर्यशसा गुरुः ॥ २६५ ।। मार्गे तदासनारूढः प्रभुणा सह संचरन् । पुलिन्दमेकं कासारे क्षिप्तास्यं वारिमध्यतः ॥ ३६६ ॥ पिबन्तं च छगलवद्' दृष्ट्वा गुरुपुरस्तदा । आह प्राकृतकाव्यार्द्धमपूर्वेक्षासकौतुकः ॥ २६७ ॥ तथा हिपसु जेम पुलिंदउ पीअइ जलु पंथिउ कमणिहिं कारणिण। -इत्याकर्ण्य प्रभुः प्राहोत्तराद्धं तत्क्षणादपि ॥ २६८ ॥ विलम्बन्ते न काव्येषु सिद्धसारस्वताः कचित् ।। तञ्च - करवेवि करंबिय कजलिण मुद्धहि अंसुनिवारणिण ॥ २६९ ॥ प्रत्ययार्थ पुलीन्द्रश्च समाकार्य स भूभुजा । पृष्टो लज्जानतास्योऽयं यथावृत्तमथावत् ॥ २७॥ नाथ ! प्रवसने युष्मद्वधू सांत्वयतः सतः । सांजनाचप्रमुष्टे मेऽभूता कज्जलितौ करौ ॥ २७१ ॥ 15 हर्षप्रकर्षमासाद्य वृत्तान्तेनामुना नृपः । सुरेन्द्र इव सौधर्म द्राक् कन्याकुब्जमासदत् ॥ २७२ ॥ प्रविवेशोत्सवेनैष प्राच्या सातिशयेन सः। कोटिकोटिगुणामामकार्षीच्च गुरोस्तथा ॥ २७३ ॥ ६१०. इतश्च श्रीसिद्धसेनसूरयो जरसा भृशम् । आक्रान्ताः कृतकृत्यत्वात् सेच्छाः प्रायोपवेशने ॥२७४॥ बप्पभट्टैर्विधेयस्य विनेयस्य मुखाम्बुजम् । दिदृक्षवो मुनि श्रेषुर्वृत्तं चाह्वानहेतवे ॥ २७५ ॥ तच्चेदम्सारीरं सयलं बलं विगलि दिही वि कट्टेण मे दट्ठव्वेसु पयद्दई परिगयप्पायं तहा आउगं । पाणा पाहुणय व्व गन्तुमहुणा वदंति वंछा तुम - मं दटुं जइ अस्थि ता लहु लहु इजाहि निस्संसयं ॥ २७६ ॥ तं दृष्ट्वा बहुमानार्दो गुरौ द्रागाजगाम च । राजभिः समं मोढेरके प्रभुपदान्तिके ॥ २७७ ॥ 25 प्रभोः स न्यासविन्यासं रुन्धन प्रथमदर्शने । अतृप्तस्तस्य वात्सल्ये तेनासौ जल्पितः शमी ।। २७८॥ ___ तथा हिवपुः कुब्जीभूतं तनुरपि शनैर्यष्टिशरणा विशीर्णा दन्ताली श्रवणविकलं कर्णयुगलम् । निरालोकं चक्षुस्तिमिरपटलध्यामलमहो मनो मे निर्लज्जं तदपि विषयेभ्यः स्पृहयति ॥ २७९ ॥ ततो वत्स मतिस्वच्छ गच्छवात्सल्यतत्परः । भव स्वं 'कुरु साहाय्यं प्रेत्य मे चानृणो भव ॥ २८ ॥ 1A गृहायातो। 2 A महाराज। 3 A कुर्यात्तथा। 40 छगलक। 50 पसु जेम पुलिंदउ कमणिहि कारणिण । 6N पुलिंदस्य । 7 A प्रमृष्टोर्म'; B प्रमृष्टेमैर्भू; N प्रमृटौ मा 18 N प्राच्याशाति। 9 A गुरुसाहाय्यं । Page #453 -------------------------------------------------------------------------- ________________ 436 प्रभावकचरिते 10 तत आराधनां कृत्वा परलोकं समाधिमा । ते ययुर्गणशास्ति' च चक्रेऽसौ राजपूजितः ॥ २८१ ।। श्रीमद्गोविन्दसूरेः श्रीनन्नसूरेश्च स प्रभुः। वप्पभहिः समाथ गच्छं संघ च सोद्यमः ॥२८॥ अनुज्ञाप्य क्षितिस्वामिप्रधानैराहतैर्वृतः । पुनरप्याययावामधाम निर्ग्रन्थनायकः ॥ २८३ ॥-युग्मम् । ६११. सभासीनोऽन्यदा राज्ञः सूरिः प्रेक्षणकक्षणे । प्रवीणपुस्तिकाहस्तः पुंरूपेव सरस्वती ।। २८४ ॥ द्विधाक्षरे पदे स्थास्त्रदृष्टिस्तत्वेशनाशिनी'। सदा कदाचिदाधासीनीलचण्डातको दृशम् ॥२८५।।-युग्मम् । तं दृष्ट्वा भूपतिस्तत्र जातरागविकल्पतः। चित्ताभिसन्धिसम्बद्धां गाथामेनामचिन्तयत् ॥ २८६ ॥ तथा हिसिद्धंततंतपारंगयाण जोईण जोगजुत्ताणं । जइ ताणं पि मयच्छी जयंति ता ति'चिय पमाणं ॥ २८॥ अमूहकार्यनिर्वाहज्ञानहेतुं ततस्तदा । स्नेहादेव निशि प्रेषीत् तां पुंवेषां तदाश्रये ॥ २८८ ॥ सा निलीना कचिद् भव्यगणे स्वस्थानगे ततः । रहः शुश्रषितुं सूरि प्रारेभे धैर्यभित्तये ॥ २८९ ।। स्त्रीकरस्पर्शतो ज्ञात्वाऽत्रोपसर्गमुपस्थितम् । विममर्श नृपाज्ञानतमसश्चेष्टितं ध्रुवम् ॥ २९० ॥ स सज्जः सज्जयसन्जमनोभूविजये संतः । अष्टाङ्गयोगसद्धर्मसंवमिततनुर्मुदा ॥ २९१ ॥ शुभध्यानाश्वमारूढः सन्तोषप्रक्षराक्षतम् । दृढसंयमकोदण्डावष्टब्धतपआशुगः ॥ २९२ ॥ सद्बोधपुष्टिरिष्टिगीःशक्तिशक्तिस्फुरत्करः। अनास्थया समुत्तस्थावन्तरङ्गद्विषजये ॥२९३।।-त्रिभिर्विशेषकम् । अब्रवीद् ब्रूहि काऽत्र त्वं किमर्थं समुपस्थिता । "ब्रह्मवर्मवतामेषा स्यान्न भूमिर्भवादृशाम् ॥ २९४ ॥ अध्वन्येषु यथा व्याली हारहरं" द्विजालये । पलं दर्शनशालासु हलं राजकुले यथा ॥ २९५॥. धर्म प्राणवधो" यद्वद् वेदोच्चारे यथान्त्यजः । नालिकेरं कपौ" यद्वद् द्विके दधिफलं यथा ॥ २९६ ॥ चन्दने मक्षिका यद्वद् रामठं" कुङ्कमे यथा । कपूरे लशुनो यद्वत् तथाऽत्र त्वं न चित्तहृत् ॥ २९७ ।। -विशेषकम् । विश्वश्रोतःश्रवद्विन"जंबालकलुषाकृतौ । लज्जास्थाने ऽबलादेहे रज्यन्ते" के कृमीन् विना ॥ २९८ ॥ श्रुत्वेति तानुवाचासौ नाहं "पूज्याभिलाषिणी । आययौ भवतो मार्गभ्रष्टान् बोधयितुं स्फुटम् ॥ २९९ ॥ संपत्संपत्तये दानधर्म लोकोऽनुरुध्यते । ऐश्वर्याय तपस्तप्यं तच्च राज्यं विना नहि ॥ ३०० ॥ . स्वर्भुवोरपि तत्रापि सारं सारङ्गलोचना । यया विना नृदेवानामवकेशीव पुंजनुः ॥ ३०१ ॥ । उक्तश्चराज्ये सारं वसुधा वसुन्धरायां पुरं पुरे सौधम् । सौधे तल्पं तल्पे वराङ्गनानङ्गसवैखम् ॥ ३०२॥ जगत्पथि"न वर्तन्ते विपरीताग्रहप्रहाः" । अवाप्तवांछया प्राप्तं त्यज्यन्तो जनहास्यदाः ॥ ३०३ ॥ दुर्बुद्धिवृद्धितो देवदण्डिता इव ते प्रभो।। अवधारय पाखण्डखेदितो मा स्म भूजेंडः ।। ३०४॥-युग्मम् महाभक्तयाऽऽमराजेन" प्रेष्यहं प्राणवल्लभा । विज्ञा मनोहरप्रज्ञा गुणरक्तधराधिपा ॥ ३०५ ॥ 25 1N तं । 2N गुणशास्ति । 3 N भटिं। 4 N सोद्यम। * 'क्षरे मोझे काच्यादिके च' इति C टिप्पणी। कंचुके' इति C टि.। 5A नाशने । 60 मणिम्मि। 7 N B तच्चिय। 8 N ससज्ज सज्जयः । 9 N संतोषयक्षराक्षसम् । 10 N ब्रह्मचर्म°1 11 'मद्य' इति CRO | 12 A प्राणिवघो। 13N पपौ। 14 'हिंगु' इति Cटि.1 15 A°द्विध'; BC विध। 16 N लजनीये। 17 N रजन्त्य के। 18 N पूजा। 19N ख वोपि च । 20 BN पुंजनः। 21 N जगत्यपि । 22 N प्रहप्रहम् । 23 A महाराजेन । Page #454 -------------------------------------------------------------------------- ________________ 437 ११. बप्पभट्टिसूरिचरितम् । प्रभो ! 'यदूचे वीभत्सरसन्यासवशा तनुः । अशुश्रूषाकदर्याङ्गभृतामेव कुयोषिताम् ॥ ३०६ ॥ वयं निरन्तरावाप्तकर्पूरादिमया इव । वेधसा विहिता अशा दौर्गन्ध्यादिकथास्वपि ॥ ३०७ ॥ ततो नाथेय नाथ ! त्वां सफलीकुरु मामकम् । भोगाभोगं हि भोगेन भोगिन्या भोगिराडिव ॥ ३०८ ॥ ततः प्राक् सिष्मिये सूरिस्तद्वाग्भिर्न विसिष्मिये । उवाच च गिरं धीरां धैर्याधारधुरन्धरः ॥ ३०९ ॥ हैनी पाञ्चालिका रिक्तान्तरालाशुचिपूरिता । बहिश्चन्दनच चदिभूषासुरभिरस्तु किम् ॥ ३१० ॥ मलमूत्रादिपात्रेषु गात्रेषु मृगचक्षुषाम् । रतिं करोति को नाम सुधीर्षचगृहेष्विव ॥ ३११ ॥ चक्षुः संवृणु वक्रवीक्षणपरं वक्षः समाच्छादय ९३ द्धि स्फूर्जदनेक भङ्गिकुटिलं रम्योपचारं वचः । अन्ये ते नवनीतपिण्डसदृशा वश्या' भवन्ति स्त्रियां मुग्धे ! किं परिखेदितेन वपुषा पाषाणकल्पा वयम् ॥ ३९२ ॥ .इत्याकर्याध्यकर्णेव न बुद्धा प्रत्युत प्रभोः । स्वभावकठिनौ हस्तौ स्वगात्रेऽपत्रपा 'न्यधात् ॥ ३१३ ॥ ताभ्यां च 'सर्गपत्राभ्यामिव सा स्पर्शयेत् ततः । स्मरकुञ्जरकुम्भाभौ मृदुस्पर्शावुरोरुहौ ॥ ३१४ ॥ ततः शृङ्गारशिखरिखादिरांगारभारवत् । 'निर्दम्भशोकदम्भेन पूञ्चकार मुनीश्वरः ॥ ३१५ ॥ किं किमित्युचिषी वक्षोजाग्रात् पाणिं विकृष्य सः । अबाष्पगद्गदाव्यक्तवाचोवाच कथञ्चन ।। ३१६ ॥ अमूल्यातुल्यवात्सल्य वर्द्धितास्मादृशाङ्गिनाम् । गुरूणां स्मारिता अद्य निजाङ्गस्पर्शतस्त्वया ॥ ३१७ ॥ तया" कथमिति प्रश्ने कृते प्राह पुनः प्रभुः । रात्रौ स्वाध्यायकृत्यानन्तरं " विश्रामणां प्रभोः ॥ ३१८ ॥ अहं व्यरचयं" सर्वकालं" सर्वाङ्गसंगिनीम् । कटीं विश्राम्य तत्प्रोथयुगलं च समस्पृशम् ॥ ३१९ ॥ युग्मम् । तदद्य स्मृतिमानीतं वृत्त - मार्दवसाम्यतः । यादृक् तव कुचद्वंद्वं तादृक् तदपि चाभवत् ॥ ३२० ॥ श्रुत्वेति सा परावृत्तरसा भग्नाशतानिधिः । दध्यौ विधूतकामान्ध्या" किं मे कर्मोदयं ययौ ॥ ३२१ ॥ ग्रावा लोहं कथं वज्रं दुर्भिदोऽयं सिताम्बरः । वह्निटंकादिभिर्भेद्यो प्रावा लोहश्च वह्निना ॥ ३२२ ॥ कुवलीकोमलफलक्षोदाद्यैर्वमप्यथ । भिद्येतानन्यसामान्यं काठिन्यं किञ्चिदस्य तु ॥ ३२३ ॥ घृतपिण्डसमास्तेऽन्ये" वह्निकुण्डसमासु ये । महिलासु विलीयन्ते सृष्टिरेवापरस्य तु ॥ ३२४ ॥ वेधायमश्वकावस्य पुरः कर्मोर्मिकिङ्करौ । कम्र्म्माप्यस्माद्” विभेतीव तीव्रब्रह्मव्रतस्पृशः ॥ ३२५ ॥ रसे विरसमाधत्त मत्काममपि भग्नवान् । तिरश्चकार मां यस्तु तेन दैवं हि जीयते ॥ ३२६ ॥ ध्यायन्तीति निदद्रौ सा मुनिद्रोहे गताग्रहा । निद्रा हि विश्वदुःखाप्तौ विश्रामादुपकारिणी ॥ ३२७ ॥ प्रगे जागरिताचार्यं पर्यङ्कासनसंस्थितम् । प्रणम्य प्राह नाहंसुरहं त्वद्विकृतौ कृतीन् ॥ ३२८ ॥ वीतरागः पुरा स्मेरस्मरमुख्यारिजित्वरः । आसीत् त्वद्वृत्ततः सत्यमिदं ख्यातिं ययौ किल ॥ ३२९ ॥ तदापृच्छे प्रसाद्याशु पृष्ठे हस्तं प्रदेहि मे । तव शापेन शक्रोऽपि "भ्रश्यत्यन्यस्य का कथा ॥ ३३० ॥ अथाह गुरुरज्ञानवागेषा ते वयं पुनः । रोषतोषभरातीता" अज्ञाः शापादिगीर्ध्वपि ।। ३३१ ॥ * इति श्रुत्वा ययौ भूपसमीपं वरवर्णिनी । उवाच तद्गुणत्रातक्षण विद्रुतवैकृता ॥ ३३२ ॥ नाथ ! पाथः पतिं बाहुदण्डाभ्यां स तरत्यलम् । भिनन्ति च महाशैलं शिरसा तरसा रसात् पदै"द्वं(?) वह्निमास्कन्देत् सुप्तं सिह बोधयेत् । श्वेत्तभिक्षु तव गुरुं य एनं हि विकारयेत् T ॥ ॥ ३३३ ॥ ३३४ ॥ 5 10 15 20 25 30 N व्यधात् । 1 AN प्रभोर्यदूचे। 2 A अन्या । 'प्रार्थये' इवि C टि० | 4 N सुरभि वस्तु । 5A मर्त्या । 7 ' सागपत्र' इति C टि । 8 N नभः । 9A निर्दभः । 10 A C ' तथा ' 11 N कृत्वानंतरं । 12 A व्यचरयं । 13 A सर्वं कालं । 14 A °निधेः । 15 A कामांधा । 16 N समायन्ये। 17 N च । 18 N कर्माप्यस्य । 19 A स्त्रस्यति ; N नश्यति । 20 AB N भराभीता । * A आदर्श नोपलभ्यते श्लोक एषः । 21 N यथेच्छ । Page #455 -------------------------------------------------------------------------- ________________ ९४ प्रभावकचरिते 438 10 15 इत्याकग्रॅचलापालः' प्राप्तरोमाञ्चकझुकः । स्वगुरोर्गुरुसत्त्वेन प्राह नृत्यन्मनोनटः ॥ ३३५ ॥ न्युछने यामि वाक्याय दृग्भ्यां याम्यवतारणे । बलिविधीये सौहार्दहृद्याय हृदयाय च ।। ३३६ ॥ असौ मही धराधारा देशः पुरमिदं मम । भाग्यसौभाग्यभृद् यत्र बप्पभहिप्रभुस्थितिः ॥ ३३७ ॥ -त्रिभिर्विशेषकम् । स्वक्षेत्रभ्रंशिनः कामं कामादिभि विमर्शतः' । परक्षेत्र गतास्तत्र लालसत्वं हि तत्यजुः ।। ३३८ ॥ पशवोऽपि गजास्तस्मादहासीत् सर्वथा' तु तान् । योऽस्मै गज व रे त्याख्या ततः ख्याताऽस्तु मद्रोः ॥३३९॥ ततो ग ज व रो ब्रह्मचारी च बिरुदद्वयम् । तस्याभूदु भूत-सद्भाव-भाविवेत्तुः श्रुतागमात् ॥ ३४॥ तथा किं विदधे तत्र त्वया पृष्टेति साऽवदत । कटानक्षेपवश्लोजतत्करस्पर्शनादिभिः ॥ ३४१॥ अजातबोधका चैकं तदा दोधकमब्रुवम् । तत्र प्रज्ञानुमानेन कवित्वं हि प्रसर्पति ॥ ३४२ ॥ तथा हिगयवरकेरइ सत्थरइ पायपसारिउसुत्त। निच्चोरी गुजरात जिम्ब' नाह न केणइ भुत्त ॥ ३४३ ॥ एवं नृपादिभिः सत्यगुणकीर्तनतः स्तुतः । ब्रह्मप्रभावप्रागल्भ्याद् बप्पभहिः प्रभुर्जयी ॥ ३४४ ॥ ६१२. प्राकारबाह्यमन्येयू राजा राजाध्वना चरन् । पश्चादोकसि गेहस्येक्षांचक्रे हालिकप्रियाम् ॥ ३४५ ॥ पञ्चांगुलबृहत्पत्रसंवृतस्तनविस्तराम् । वृणुन्नवृतिरन्ध्रेणार्पयित्वा प्रियहस्तयोः ॥ ३४६ ॥ लवित्रं विस्मृतं पश्चात् प्रयान्तीं गृहमन्तरा। उरोजबिम्बाकाराणि बहिःपत्राणि वीक्ष्य च ॥ ३४७ ॥ गाथाई प्रोचिवान् कौतूहलाकृष्टमनःक्रमः। दृष्टिमेरण्ड उद्दण्डस्कन्धे न्यस्यन् चलाचलाम् ॥ ३४८॥ -त्रिभिर्विशेषकम् । तञ्च-वइविवरनिग्गयदलो एरंडो साहइ व तरुणाण । तत्प्रातः स्वगुरोरग्रेऽवदत्संसदि संस्थितः ॥ ३४९ ॥ उत्तरार्द्धमवादीच तस्यानुपदमेव सः ।। इत्थघरे हलियवहू इद्दहमित्तत्थणी वसई ॥ ३५० ॥ इति श्रुत्वा यथादृष्टपूरकं प्रभुमस्तवीत् । सिद्धसारस्वतः कोऽपि कलौ नो मद्गुरु" विना ॥ ३५१ ॥ सायमैक्षत सोऽन्येयुरेका प्रोषितभर्तृकाम् । यान्तीं वासालये वक्रग्रीवां दीपकरां तदा ॥ ३५२ ॥ ___उत्तराद्धं विधायात्र गाथायाः सुहृदः पुरः। प्रातराह ततोऽसौ च प्राग्दलं प्राह सत्वरम् ॥ ३५३ ॥ तथा हिपियसंभरणपलुतअंसुधारानिवायभीयाए। दिजइ वंकग्गीवाइ दीवओं पहियजायाए ॥ ३५४ ॥ इत्यनेकप्रबन्धाढ्यकाव्यगोष्ठीगरीयसा । कालः सुखेन याति स्म गुरु-राज्ञोः" कियानपि ।। ३५५ ॥ 30६१३. श्रीधर्मभूधनोऽन्येाभूतं प्रेषितवानथ । श्रीमदामस्य वामस्य दुष्कृतानां सुधीनिधिः ॥ ३५६ ।। ततः स भूपमानम्य सभायामुचितासनः । सम्यग् व्यजिज्ञपत् सभ्यैर्विस्मितैर्वीक्षिताननः ॥ ३५७ ॥ 25 ___ IN °ावनीपालः । 2 N 'भ्रंशिनं । 3 N कामादितिवि। 4 A विमर्शितः। 5 A क्षेत्रे। 6 A साभसत्वे । 7 C सर्वधा। 8 N नु। 9 A जिमु । 10 A दृष्ट्वा । 11N नामगुरुं। 12 N गुरो राज्ञः। 13 AC सुधीनिधिं । Page #456 -------------------------------------------------------------------------- ________________ 439 ९८ ११. बप्पभट्टिसूरिचरितम् । मम 'नाथः प्रभो ! तावकीनच्छेकत्वभङ्गिभिः । सन्तुष्टः स्पष्टमाह स्म सविस्मयमनःक्रमः ॥ ३५८॥ भवत्कोविद कोटीररत्नश्रीबप्पभहिना । सत्यानृतकवित्वस्य व्याख्यानाच्छलिता वयम् ॥ ३५९ ॥ यदायातोऽपि गेहान्न आतिथ्या)ऽपि नार्हितः । आमों रामो धिया भूपोऽनुतापातिशयः स नः॥३६०॥ हृल्लेखाधायि वैदग्ध्यं साहसं वाक्पथातिगम् । वयं चमत्कृतेर्हृष्टास्तद्वदाम किमप्यहो ॥ ३६१ ॥ राज्ये नः सौगतो विद्वान् नाम्ना वर्द्धनकुञ्जरः। महावादी दृढप्रज्ञो जितवादिशतोन्नतः ॥ ३६२ ॥ 5 देशसन्धौ समागत्य वादमुद्रां करिष्यति । सभ्यैः सह वयं तत्र समेष्यामः कुतूहलात्॥३६३ ॥-युग्मम् । यः कोऽपि भवतां वादकोविदः सोऽपि तत्र च । आयातु सह विद्वद्भिर्घनाघन इवोन्नतः ॥ ३६४ ॥ तद्वाकसंग्राम एवास्तु यस्य वादी विजीयते । जित एवापरेणासौ कि हतबहुशस्त्रिभिः ।। ३६५॥ भजे 'वाचि च शौय्यं ते वादिनोऽप्यपराजिताः । यद्यसौ सौगताचार्यो महावादी विजीयते ॥३६६॥ तस्मिन् जिते जिता एवायासबाह्यं त्वया वयम् । घृतपिण्ड इव स्त्यानम् उदके हिमनिश्चयः ॥ ३६७ ॥ 10 - इति श्रुत्वाऽऽमभूपाल ऊचे संदेशहारकम् । श्रीधम्र्मोऽनुचितं ब्रूयात् किं कदापि नराधिपः॥ ३६८॥ . परं किश्चिदुपालभ्यमस्ति नाहं सतां हि यत् । अस्मिन्नवसरे वाच्यं प्रस्तावो दुर्लभो ध्रुवम् ॥ ३६९ ॥ विदुषः सुहृदस्तस्याकारणव्याजतो ध्रुवम् । आयाम मिलितुं तत्र स्फुटं 'चास्माभिरौच्यत ॥ ३७॥ तत्र 'बीज उरा-दोरा' वाक्याभ्यां बंधुरीतितः । द्वितीयो राडिव द्वौ च राजानाविति संस्कृतात् ॥३७१॥ दर्शिते चाढकीपत्रे व्याख्याते" बप्पभहिना । इदं 'तू अरि पत्तं ते अरिपत्राख्यसंस्कृते ।। ३७२॥ 15. त्रिराख्यातेऽपि न ज्ञातं भिया" वा न स्फुटीकृतम् । न विद्मस्तत् तृतीयेऽपि वचसि प्रकटे नयत् ॥३७३।। एतत्प्रकाशितं यस्मादज्ञानात् पुनपुंसकम् । "ज्ञापितस्त्वत्प्रभुस्ते च विशिष्टा" विदिताः किल ।। ३७४ ।। तथापि चेजिगीषाऽस्ति मयि तु त्वदधीशितुः । श्रद्धा ते पूरयिष्यामि भवत्वेतद् भवद्वचः ॥ ३७५ ।। परं विजयिनो राज्ञः पराभूतक्षमाभुजा । सप्ताङ्गमपि राज्यं स्वमर्पणीयमदर्पिना" ।। ३७६ ॥ ईदृशं भवतः स्वामी "यदूरीकुरुते तदा । एवमस्त्वन्यथा" किं नः प्रयासेन फलं विना ॥ ३७७॥ 20 इत्याकावद दूत आमेत्याख्या त्वया निजा । सत्या कृता विशांनाथ ! मतेरपरिपाकतः ।। ३७८ ॥ जडोऽपि को न वेत्तीति कथिते किं पुनःपुनः । अपरोऽपि गृहायातं नृपं शत्रुमपि ध्रुवम् ॥ ३७९ ।। योजयेदातिथेये न भवांस्तु प्रकटीकृतः । सत्कारायापि नाम खें सत्यापयति चेद्भिया ॥ ३८० ॥ पलायमानो वाह्यानां हस्त्यारूढो विनश्यति । "तदस्माकं प्रभो मवैतध्यं जायते स्फुटम् ॥ ३८१ ॥ -त्रिभिर्विशेषकम् । 26 निग्रहे ऽपि स एवास्यादोषो राज्ञस्ततो नृप!। विमृश्यकारिता तत्र सैवास्यैकाऽपराध्यति ॥ ३८२ ।। क्षमाक्लीबस्य तस्य त्वं जितेऽस्मद्वादिना ततः । "पुमानप्यपमानस्य पात्रं सर्वस्वनाशतः ॥ ३८३ ॥ ब्राह्मीकृतप्रसादस्य नास्त्येवास्य पराजयः । वादिनो विमृशातस्त्वमविमर्शो हि नाशकृत् ॥ ३८४ ॥ श्रुत्वेति बप्पभयास्ये सहास्ये नृपवीक्षिते । मुनीशेन सदानन्दनिर्भरं जगदे वचः ॥ ३८५ ॥ को हि धर्मस्य नोत्कण्ठी पूर्व परिचितस्य च" । यदि रागिरहो न स्यादस्य श्रेयोबहिष्कृतः ॥ ३८६ ॥ 30 अनित्यैकग्रहे रक्ते भिक्षौ कृतजयाग्रहः । क्षुणं" तदेव चेद्रागे जयो मोक्षस्ततः कुतः ॥ ३८७ ॥ 1 A N नाथ । 2 C आतोरामो। 3 N जिनवादि । 4 N वा। 5 'सज्जो वाचिवशौय्येते' इति भ्रष्टपाठः N पुस्तके । 6 Nऽथ17 N वा°18 A °रीरितः। 90 °तान् । 10 N व्याख्यातं । 11 N तया। 12 N नविघ्नस्तु। 18 C स्थापित। 14A विशिष्टो। 15 N दर्पिता। 16 N यदोरी। 17 A पवनस्व; N पवनास्वत्पथा। 18 ON हस्वारूढो । 19 N दृढमस्मत् । 20 N विप्रहे । 21 N पुमानथाप। 22N वा। 23 AN क्षणं । Page #457 -------------------------------------------------------------------------- ________________ ९६ 15 प्रभावकचरिते 440 वैराग्य एव मुक्तिः स्यात् सर्वदर्शनसंमतम् । कार्या नात्राधृतिर्भिक्षुर्जेयो मे तत्कृतोन्नतिः ॥ ३८८ ॥ धर्मराजस्य सम्यक् कुविचारादिदमाहतम् । मदाश्रितो यतो वादस्तस्यैवोपकरिष्यति ॥ ३८९ ॥ कुत्राप्यवसरे तस्मादस्तु वाक्पूरतो' रणः । संमान्य प्रेषय प्रेष्ठपुमांसं धर्मभूपतेः ॥ ३९० ॥ आमराजेन कृत्वैतत् प्रहितः समयं भुवम् । व्यवस्थाप्य जगामासौ प्रोचे तत्स्वामिनः पुरः॥ ३९१ ॥ 5६१४. वाग्विग्रहाय यादीन्द्रं राजा वर्द्धनकुञ्जरम् । धर्मः संवाहयामास गीष्पतिं वासवो यथा ॥३९२।। चतुर्दिगन्तविश्रान्तकीर्तयः सुहृदस्ततः । आहूयाभ्यर्च्य सभ्यत्वे वादेऽस्मिन् विहिता मुदा ॥ ३९३ ।। परमारमहावंशसम्भूतः क्षत्रियाग्रणीः । तस्य वाक्पतिराजोऽस्ति विद्वान् निरुपमप्रभः ॥ ३९४ ॥ पूर्व परिचितश्चासौ बप्पभाप्रभोस्ततः। तस्य वाग्ममें विज्ञानहेतों संवाहितो मुदा ॥ ३९५॥ व्यवस्थितदिने प्राप प्रदेशं देशसन्धिगम् । 'सभाधीशमहासभ्यः समं वर्द्धनकुञ्जरः॥ ३९६ ।। कन्यकुब्जादपि श्रीमानामः कामं सुधीनिधिः । श्रीबप्पभट्टिना विद्वद्वन्दसन्निधिना समम् ॥३९७॥ भुवं तामेव संप्रापातपत्राच्छादिताम्बरः। आवासान् स्वःपुराभासान् दत्वावस्थितवानथ ॥३९८॥-युग्मम् । आजन्म सर्वदा दृष्टशस्त्राशस्त्रिश्लथादरः । अदृष्टपूर्ववाग्युद्धप्रेक्षायै सकुतूहलः ॥ ३९९ ॥ अहंपर्विकया सिद्ध-विद्याधरसुरव्रजः। समेतश्वाप्सरोवगैः स्वर्गवद्गगनाङ्गणे ।। ४०० ।। कौतुकाकृष्टचेतोभी राजसभ्यैर्बहुश्रुतैः । ईयतुः सङ्गतौ तत्र तौ वादि-प्रतिवादिनौ ॥ ४०१ ॥ उपविष्टेषु सभ्येषु श्रुत्यधीनमनस्सु च । स्तिमितात्र सभा साऽभूदालेख्यलिखिता किल ॥ ४०२ ॥ निजं निजं नराधीशमाशिषाभिननन्दतुः । स्वस्वागमाविरोधेन सभ्यानुमतिपूर्वकम् ॥ ४०३ ॥ ततः श्रीसौगताचार्यः पूर्व वर्द्धनकुञ्जरः । आशीर्वादमुदाजढे व्यथकं द्वेषिपर्षदाम्" ॥ ४०४ ॥ , तथा हिशर्मणे सौगतो धर्मः पश्य वाचंयमेन यः। आदृतः साधयन् विश्वं क्षणक्षणविनश्वरम् ॥४०५ ॥ अथ श्वेतांबराचार्यो बप्पभहिः सुधीपतिः । अभ्यधत्ताशिर्ष स्वीयां भूपालाय यथा तथा ॥ ४०६ ॥ अर्हन शर्मोनति देयानित्यानन्दपदस्थितः" । यद्वाचा विजिता मिथ्यावादा एकान्तमानिनः ॥ ४०७॥ उभयोराशिषः श्लोको निरूचुः पार्षदास्तदा । असौ धर्मों गतः सम्यग् यमिता गीश्व वादिभिः॥४०८॥. क्षणभनि जगञ्चोक्तं भङ्गस्यैवानया गिरा। सौगतस्यानुमीयेत वाग्देवी सत्यवादिनी ॥ ४०९ ॥ नित्यानन्दपदश्रीदो देव एकान्तविग्रही। मिथ्यावाद विजेत्री गीः श्वेतभिक्षोस्ततो जयः ॥ ४१०॥ इति निश्चित्य ते तस्थुर्यावन्मौने सभासदः" । तावत् कस्तूरिका हस्ते कृत्वा बौद्धोऽब्रवीदिदम् ॥ ४११॥ 'कस तरी उपगरई' प्रोक्ते प्राकृत" ऊचिवान् । आचार्य उपकीयं रजकस्येति" विद्यताम् ॥ ४१२ ॥ इति तत्प्रसङ्केतादुत्तरेणाधरीकृते । तावद् रक्ताम्बरः सर्वानुमतः पक्षमब्रवीत् ॥ ४१३ ॥ सर्वानुवादेनानूद्य ततस्तत्पक्षदूषकान् । दाजहार व्याहारान् प्रामाणिकपतिमुनिः ॥ ४१४॥ उत्तरादुत्तरं चैवमुक्ति-प्रत्युक्तिरीतितः । षट् व्यतीयुस्तदा मासास्तयोर्विवदमानयोः ॥ ४१५॥ श्रीमानामतृपोऽन्येारूचे सूरिं कदा प्रभो!। व्याघातो" राजकार्याणां वादः संपूरयिष्यते ॥ ४१६ ॥ 20 1A वाक्यरतो। 2 A B प्रष्टपुमांस। SN सययौ। 4 N वादीदराजवर्द्धन । 5 N धर्म । 6 N समाधीश17 N काम। 8Cसभम् । 9N खःपुरापट्टे। 10 Aता तत्र । 11 BC पर्षदा। 12 A स्थितं । 13 A सदं सदः । 14 A नास्ति 'प्राकृत' । 15 A रजस्येति । 16 B व्यापातो। Page #458 -------------------------------------------------------------------------- ________________ 441 ११. बप्पभट्टिसूरिचरितम् । तत आह तदाचार्यों वाग्विनोदसुखाय वः । इयत्कालं हि नश्चेतस्यासीदिति कृतिप्रभो! ॥ ४१७ ॥ बाधाविधायी' यद्येष' भवतस्तद् विलोकय । प्रभाते निग्रहीष्यामि विद्वन्मन्यं हि भिक्षुकम् ॥ ४१८ ॥ प्राग्दत्तं गुरुभिर्मत्रं परावर्त्तयतः सतः । मध्यरात्रे गिरा देवी वर्गङ्गावेणिमध्यतः ॥ ४१९ ॥ स्नान्ती तादृशरूपा च प्रादुरासीद् रहस्तदा । अहो मत्रस्य माहात्म्यं यद्देव्यपि विचेतना ॥ ४२०॥-युग्मम् । अनावृतशरीरां च सकृदीषद् ददर्श ताम् । सूरिः सूर्यादिवास्यं च परावर्तयति स्म सः॥ ४२१॥ 5 खं रूपं विस्मरन्ती च प्राह वत्स! कथं मुखम् । विवत्तेसे भवन्मबजापात् तुष्टाहमागता ।। ४२२ ।। वरं वृण्विति तत्रोक्तो बप्पभहिरुवाच च । मातर् ! विसदृशं रूपं कथं वीक्षे तवेदृशम् ॥ ४२३ ॥ खां तनुं पश्य निर्वस्त्रामित्युक्ते स्वं ददर्श सा । अहो निबिडमेतस्य ब्रह्मव्रतमिति स्फुटम् ॥ ४२४ ।। वीक्ष्य मामीदृशीं यन्न चेतोऽस्य विकृतिं ययौ । ध्यायन्तीति दृढं तोषात् तत्पुरः समुपस्थिता ।।-युग्मम् । वरेऽपि निस्पृहे त्वत्र दृढं चित्रादुवाच च । गत्यागत्योर्मम स्वेच्छा त्वदीया निवृतो भव ॥ ४२६ ॥ 10 • ततः सूरिनिरां देवीं तुष्टवे सुष्ठवाग्भरैः । वृत्तर 'ध रिते त्या'द्यैश्चतुर्दशभिरद्भः॥ ४२७॥ इमां स्तुतिं सुवर्णाढ्यां कर्णकुण्डलरूपिणीम् । मानयन्त्यतिसन्तोषाद् भारती वाचमूचुपी' ॥ ४२८ ॥ वत्स! किं पृच्छसीत्युक्ते सूरिरूचे विवाद्यसौ । सत्यं प्रज्ञाबलाजल्पेद् , विज्ञानमथ किञ्चन ? ॥ ४२९ ॥ देवी प्राहामुना सप्तभवा नाराधिताऽस्म्यहम् । प्रदत्ता गुटिकाक्षय्यवचनाऽस्य मया ततः ॥ ४३०॥ तत्प्रभावाद् वचो नास्य हीयते यतिनायक! सोपालम्भमिवाहासौ सूरिः श्रीश्रुतदेवताम् ॥ ४३१ ॥ 15 पुष्णासि प्रत्यनीकं किं शासनस्य जिनेशितुः । सम्यग्दृष्टिः पुरानायात् शुश्रुवे भवती ननु ॥४३२॥ सरस्वती पुनः प्राह नाहं जैनविरोधिनी । उपायं तेऽर्पयिष्यामि यथासौ जीयते बुधः ॥ ४३३ ॥ सर्वेऽपि मुखशौचं ते विधाप्याः"पार्षदादयः । ततोऽस्य कार्यमाणस्य गण्डूपं मुञ्चतो मुखात् ॥ ४३४॥ भ्रष्टा चेद् गुटिकाऽवश्यं युष्माभिर्जितमेव तत् । चतुर्दशं पुनर्वृत्तं न प्रकाश्यं कदापि हि ॥ ४३५॥ यतस्तत्र श्रुते साक्षाद् भवितव्यं मया ध्रुवम् । कियतां हि प्रसीदामि निष्पुण्यानां मुनीश्वर! ॥ ४३६ ।। 20 इत्युक्त्वाऽन्तर्दधे देवी सूरिश्छन्नं जगौ पुरः । विज्ञवाक्पतिराजस्य यदादिष्टं गिरा तदा ॥ ४३७ ।। इत्यङ्गीकृत्य तेनाथ करकं नीरपूरितम् । समानाय्य सभा सर्वा वशुद्धिं व्यधाप्यत" ॥ ४३८ ॥ तत्कुर्वतोऽथ तस्यापि गुटिका पतिता मुखात् । भिक्षोरास्यजलैर्नुन्ना श्रीरिवापुण्यकर्मणः ॥ ४३९ ॥ अविश्रान्तमिथोवादाध्वन्यऽध्वन्यतया ततः । श्रान्ता विश्राममिच्छन्ती मूकस्येवास्य गीः स्थिता ॥४४॥ सदस्याश्च वचः प्रोचुर्गुटिकैव वचःक्षमा । अनेडमूक एवायं भिक्षुरन्वर्थनामभूः॥४४१ ॥ 25 जिग्ये श्रीवप्पभहिस्तं वा दि कुअर के सरी । बिरुदं जुघुषे राज्ञा जज्ञे जयजयारवः ॥ ४४२॥ धर्मराज्यं गृहीतुं च स्वबलात् सार्द्धवैभवम् । तदाम उपचक्राम खं पणं कस्त्यजेजयी ॥ ४४३ ॥ उवाचाथ गुरुस्तस्य यदुक्तं च पुरः पुरा । यदाज्येन पणं चक्रे धम्मभूपोऽधिकृत्य नः ॥ ४४४ ॥ तत्तस्यैवोपकाराय" भविष्यति कदाचन । तदस्य वचसः कालो नृपनाथ ! समाययौ ॥ ४४५ ॥ इयं प्रमाणशास्त्राणां मुद्रा यल्लिखिते ततः । सम्बन्धे निग्रहो नैव यत्पराजय एव सः॥४४६॥ 30. अस्य राज्यं तदस्यैव सन्तिष्ठतु यथास्थितम् । अनित्यभवहेतोः कः शास्त्रमुद्रां विलुम्पति ॥ १४७ ॥ गुरुभक्त्याभिरामोऽयमामोऽनिच्छुर्बलादपि । धर्म धर्मस्थितो राज्यमनुमेने प्रसादतः ॥ ४४८ ॥ तत आश्लिष्य बौद्धं तं सूरिर्वद्धनकुञ्जरम् । तदासन्ने गोपगिरौ श्रीवीरभवनेऽनयत् ॥ ४४९ ॥ 1N व्यधायि । 2N यद्येषा। 80 °वर्तयतस्ततः। 4 A मध्ये रात्रेः। 5A वृत्तैरविष्टितेये। 6 A भारतीं। 7 A मनुषी। 80 सप्तवारा 19N माहं । 10 N विधाय श्रीपा। 11 N व्यधीयत । 12 N °वाधिकाराय । प्र. १३ Page #459 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 442 10 श्रीमहावीरबिम्बं स विलोक्य हृदि हर्षितः । शान्तो वेष' इति स्तोत्रं चक्रे प्रमुदितस्तदा ॥ ४५० ॥ एवं स्तुत्वा जिनं स्वात्मनिन्दके सौगतप्रभौ । सूरि नरहस्यानि तस्य प्रादर्शयत् पुरः ।। ४५१ ॥ मिथ्यात्वगरलं हत्वा पीयूषामलगीभरैः । परीक्षापूर्वमस्थापि तच्चित्ते धर्म आहेतः ॥ ४५२ ।। निद्राविद्राणचैतन्ये' निशायामन्यदा गुरौ । प्रति प्रहरमाह स्म ताथागतयतीश्वरः ॥ ४५३ ॥ चतुरक्षरनिष्पन्नं समस्यानां चतुष्टयम् । स चोत्स्वप्नायितेनेवापूरयत् सूरिपुङ्गवः ॥ ४५४ ॥ मन्दाक्रान्तापदैर्मन्दाक्रान्तिक्षुण्णान्यतीर्थिकः । अपूरमपरैः सर्वप्रयत्नेनापि वाग्मिभिः ॥४५५॥-युग्मम् । "एको गोत्रे' [ १ ] 'सर्वस्य द्वे' [ २ ] 'स्त्रीपुंवच्च' [३] 'वृद्धो यूना' [ ४ ] समस्याः 'एको गोत्रे' स भवति पुमान् यः कुटुम्बं बिभर्ति 'सर्वस्य द्वे' सुगति-कुगती पूर्वजन्मानुबद्धे । 'स्त्री पुंवच्च' प्रभवति यदा तद्धि गेहं विनष्टम् ___ 'वृद्धो यूना' सह परिचयात्त्यज्यते' कामिनीभिः ॥ ४५६ ॥ . सम्यक्त्वं प्राहितः सोऽथ द्वादशव्रतशोभितम् । आश्लेषपूर्वमापृच्छय स्वं स्थानं प्रययौ ततः ॥ ४५७ ॥ पूर्ववैरपरीहारात् संगतौ सोदराविव । अन्योऽन्यप्राभृतैस्तुष्टौ पुरं खं खं गतौ नृपौ ॥ ४५८ ॥ ६१५. अन्यदा रहसि प्राह धर्मभूपं स सौगतः। विजिग्ये बप्पभट्टिा न तत् क्षुणं मनस्यपि ॥ ४५९॥ 15 यतो वाग्देवता तस्य यथोदितविधायिनी । स्वयं वदति तद्देहे स्वप्ने जाग्रति 'चास्थिता ।। ४६०॥ परं वाक्पतिराजेन त्वद्राज्यपरिभोगिणा । अस्मास्वपकृतं भूरि मुखशौचविधापनात् ॥ ४६१ ॥ इति श्रुत्वापि बौद्धे स छलवादात् 'श्लथादरः । स्नेहं वाक्पतिराजे च गुणगृह्ये' मुमोच न ॥४६२।। यशोवर्मनृपो धर्ममन्यदा चाभ्यषेणयत् । तस्माद् द्विगुणतन्त्रस्तं भूपं युद्धेऽवधीद् बली ।। ४६३ ॥ तदा वाक्पतिराजश्व बंदे तेन निवेशितः । का व्यं गौ ड वधं कृत्वा तस्माच्च स्वममोचयत् ॥ ४६४ ।। 20 कन्यकुब्जे समागत्य संगतो बप्पभट्टिना । स राजसंसदं नीतस्तुष्टुवे चेति भूपतिम् ॥ ४६५ ॥ तथा हिकूर्मः पादोऽत्र यष्टिर्भुजगतनुलता भाजनं भूतधात्री तैलोत्पूरः समुद्रः कनकगिरिरयं वृत्तवर्तिप्ररोहः । अर्चिश्चण्डांशुरोचिगंगनमलिनिमा कजलं दह्यमाना शत्रुश्रेणी पतंगो ज्वलतु नरपते ! त्वत्प्रतापप्रदीपः ॥ ४६६ ॥ चटच्चटिति चमणि च्छमिति चोच्छलिच्छोणिते" धगद्धगिति मेदसि स्फुटरवोऽस्थिषु "प्वाकृतिः। पुनातु भवतो हरेरमरवैरिनाथोरसि क्कणत्करजपञ्जरक्रकचकाषजन्मानलः ॥ ४६७ ॥ पृथुरसि गुणैः कीर्त्या रामो नलो भरतो भवान् महति समरे शत्रुघ्नस्त्वं सदैव युधिष्ठिरः। 1 A °चैतन्यैः। 2 A तस्य । 3A मुच्यते। 4 N वा। 5A °वादाश्लथादरः। 6N राजेन । 70 गुणप्राये। 8 N तस्माद्विगुणितं दस्तं । 90 पादौ च । 10A च्छमच्छमिति । 11 N चोच्छल्लिते शोणिते। 12 N स्फुटखास्थिध्वाकृतिः। 13 A महसि । Page #460 -------------------------------------------------------------------------- ________________ 443 ११. बप्पभट्टिमरिचरितम् । इति सुचरितैः ख्यातिं बिभ्रचिरन्तनभूभृतां कथमसि न मान्धाता 'देवत्रिलोकविजय्यपि ॥ ४६८॥ सन्मानातिशयो राज्ञा विदधे तस्य भूभृतः । गङ्गां गेहागतां को हि पूजयेदलसोऽपि न ॥४६९ ॥ मन्यते कृतकृत्यं स्वं स्वर्गनाथोऽपि वाक्पतिम् । प्राप्य वाक्पतिराजंतु नाधिकोऽद्य किमस्म्यतः॥४७॥ त्यागाद् धर्मस्य माकार्षीर्मनस्यनुशयं सखे ! । यद्गहागतमत्पूजानाधानात् सोऽवमस्थितिः ॥ ४७१॥ 5 तवाधीनमिदं राज्यं विचिन्तं सुखमास्व तत् । श्रीबप्पभद्देर्मम च तृतीयस्त्वं महामते ! ॥४७२ ।। इत्यामराजव्याहारामृतसारपरिप्लुतः । गङ्गोदक इव स्नातः प्रीतिपावित्र्यमाप सः॥ ४७३ ।। सहैवोत्थाय तत्रासौ नृपमित्रेण सूरिणा । उपाश्रयमनुप्राप्यातिष्ठत् परमया मुदा ॥ ४७४ ।। 'गौडवधो 'महुमहविजय'श्चेति तेन च । कृता वाकपतिराजेन द्विशास्त्री कवितानिधिः ॥ ४७५ ॥ बौद्धकारिततद्वेषापोपके धर्मभूपतौ । सर्वत्र गुणिनः पूज्या गुरुरित्याह तत्पुरः ॥ ४७६ ॥ 10 वृत्तौ कृतं हैमटंकलक्षं तद्विगुणीकृतम् । नृपेणासौ महासौख्यात् कालं गमयति स्म सः॥४७७||-युग्मम् । ६१६. सभायामन्यदा राजा सुखासीनं गुरुं प्रति । प्राह न त्वत्समो विद्वान् स्वर्गेऽपि किमु भूतले ॥४७८॥ गुरुराह पुराऽभूवन् पूर्व ते जैनशासने । श्रुतज्ञानमहाम्भोधेर्यत्प्रज्ञा पारदृश्वरी ।। ४७९ ॥ शतं सहस्रं लक्षं वा पदानामेकतः पदात् । अधिगच्छन्ति विद्वांसोऽभूवन केऽप्यधिका अपि ॥४८०॥ ऐदंयुगीनकालेऽपि सन्ति प्रज्ञाबलाद्धताः । येषामहं न चाप्नोमि पादरेणुतुलामपि ।। ४८१ ॥ 15 अस्मदीयगुरोः शिष्यौ खेटकाधारमंडले । विद्यते नन्नसरिः श्रीगोविंदसूरिरित्यपि ॥ ४८२ ॥ यत्पुरो बठरत्वेन तत्र स्थितिमनिच्छतः । शृङ्गाराय भवत्सख्यं विदेशावस्थितेर्मम ॥ ४८३ ॥ इति वाचा चमत्कारं धारयन्नब्रवीन्नपः । भवद्वचः प्रतीतोऽपि प्रेक्षिष्ये कौतुकं हि तत् ॥ ४८४॥ ततो वेषपरावर्त्तप्राप्तो गूर्जरमंडले । पुरे हस्तिजये जैनमन्दिरस्य समीपतः ।। ४८५ ॥ उपाश्रयस्थितं भव्यकदम्बकनिषेवितम् । राजानमिव सच्छत्रं चामरप्रक्रियान्वितम् ।। ४८६ ॥ 20 सिंहासनस्थितं श्रीमन्ननसूरि समैक्षत । उक्तनहस्तविस्तारसंज्ञयाह किमप्यथ ॥ ४८७ ॥ एतद्विलोक्याचार्योऽपि मध्यमातर्जनीद्वयम् । पुरस्तस्य वितस्तार शृङ्गाकारेण तत्र च ॥ ४८८ ॥ इत्युत्थाय गते तत्र जनैः पृष्टमिदं किमु । ततः प्रापञ्चयत् सूरिः कोऽपि विद्वानसौ पुमान् ॥ ४८९ ॥ पृच्छति स्म यतीनां किं राज्यलीला ततो मया । इत्युत्तरं ददौ शृङ्गे भवतो भूपतेः किमु ॥ ४९० ॥ निविष्टमन्यदा चैत्ये शास्त्रं वात्स्या य ना भिधम् । व्याख्यातं प्रेक्ष्य तं भूपो नमस्कृत्य जिनं ययौ ॥ ४९१ ।। 25 ननाम न गुरुं काम शास्त्र व्याख्यानतः स च । विद्वानेष न चारित्री गुरुरित्थं विकल्पितः ॥ ४९२ ॥ परिज्ञातेऽथ तत्तत्त्वे खेदं दधे स कोविदः । धिग्वैदग्ध्यं हि नो निर्यदपकीर्तिकलङ्कितम् ।। ४९३ ॥ श्रीगोविन्दः शशासैनं खिद्यसे किं वचः शृणु । आमभूपतिरेवायं गुप्तो नापर ईदृशः॥ ४९४ ॥ ततः किंचिद्धर्मशास्त्रं विधायातिरसोज्वलम् । पान्नटस्य कस्यापि बप्पभट्टिप्रभोः पुरः ॥ ४९५ ॥ प्रेषयैतद् यथातथ्यं चाभिनायति तत्पुरः। तत्रापररसावेशं सोऽनुभूय "प्रभोक्षते (?)॥ ४९६॥ 30 तथेति प्रतिपद्याथ कृत्वा तच्च नटोत्तमान् । प्रेषयच्छिक्षितान् सम्यक् "प्रायादामपुरं च सः॥ ४९७ ॥ अमिलद् बप्पभद्देश्च तेन राज्ञोऽध दर्शितः। आदितीर्थकृतो वृत्तमभिनिन्ये स नूतनम् ॥ ४९८ ॥ 1A देवत्रि। 2A भूभृता। 3 BN विचिंत्य । 40 गौडबन्धो भद्रमही विजय। 5A कथिताविधिः। 6N अवगति। 7N केथाधि। 8 B भवदचं प्रतीतेऽपि । 9 N यतो। 10 A B विकल्पतः। 11 A प्रभोः पुरः; B प्रभोक्षाते । 12 B प्रापदाम। Page #461 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 १०० 20 25 30 प्रभावकचरिते विहितं सन्धिबन्धेन रसाय नन्नसूरिणा । तत्कथां प्रथयन् नृत्यन्नाह प्राकृतरूपकम् ।। ४९९ ॥ युग्मम् । सुविहु गिरि वेहु वेहावइ । श्रीबप्पभट्टिराहेदमर्द्धानं रूपकद्वयम् । नर्मधर्मेण तच्चापि नटो व्यावृत्य तत्पुरे || ५०० ॥ आगत्य तथ्यमाचख्यौ नन्नाचार्यकवेः पुरः । नैतद्गम्यमिदं कार्यमिति संचिन्त्य हर्षतः ।। ५०१ ॥ ततो रूपं परावृत्य स सिद्धगुटिकादिभिः । प्रतस्थे कन्यकुब्जे च सह गोविन्दसूरिणा ।। ५०२ ॥ प्राप्तोऽथ मिलितो बप्पभट्टेः पट्टेश्वरस्य च । राजपर्षदि नृत्यंश्च रसं वीरं वितेनिवान् ॥ ५०३ ॥ तद्ध्यानैकमना 'भूपञ्चकर्ष क्षुरिकां निजाम् । 'मारि मारी' ति शब्देन नदन् सिंह इव क्रुधा ॥ ५०४ ॥ अङ्गरक्षैस्ततो नाट्यमिदमित्थं निवारितः । चैतन्ये 'सङ्गते पश्चात् प्रतिबुद्धो गुरूक्तिभिः ।। ५०५ ।। आ गोविन्दसूरिस्तद्रूप ! युक्तं कथं कृतम् । केनापि न परं शास्त्ररसः सर्वोऽनुभूयते ।। ५०६ ।। ततो वात्स्यायने व्याख्यायमाने नन्नसूरिणा । सविकल्पो मनीषी त्वमन्यः को न विकल्पयेत् ॥५०७॥ लज्जितेन ततो राज्ञा क्षमितौ कोविदाधिपौ । सत्यं तद्वचनं बाढं यदूचे सुहृदा मम ।। ५०८ ॥ संयमेन 'सुशीलेन वृत्त्या विद्वत्तया तथा । तद्गुरुभ्रातरौ पूज्यौ भ्रान्तिर्मे क्षम्यतामिति ।। ५०९ ।। इत्याकर्ण्य ततः प्रोचे श्रीमद्गोविन्दसूरिणा । तपो न नः कलंक्येत त्वयि वृत्तानि पश्यति ॥ ५१० ॥ यतः भवन्तु ते दोषविदः शिवाय विशेषतस्तद्वचनैकनिष्ठाः । येषां 'प्रवादादपवादभीता गुणार्जनोत्साहपरा नराः स्युः ॥ ५११ ॥ तथा जे चारित्तिहिं निम्मला ते पंचायण सीह । विसयकसाइंहिं गंजिया ताहं फुसिज्जइ लीह ॥ ताहं फुसिजइ लीह, इत्थ ते तुल्ल सीआलह । ते पुण विसयपिसायछलिय गय करिणिहिं बालह ॥ ते पंचायण सीह सत्ति उज्जल नियकित्तिहिं । ते नियकुलन यलमयंक निम्मलचारित्तिहिं ॥ ५१२ ॥ 444 श्रुत्वेति नृपतिस्तोषादुवाच' सुहृदं गुरुम् । धन्योऽहमेव यस्याभूद् गुरोः कुलममूदृशम् ॥ ५१३ ॥ राज्ञा' saस्थापितौ तत्र दिनान्यथ कियन्त्यपि । आपृच्छय बप्पभहिं तावागतौ स्वभुवं ततः ॥ ५१४ ॥ धर्मव्याख्या सदाख्यानाख्यानप्रश्नोत्तरादिभिः । कियानपि ययौ कालः समुदोः सुहृदोस्तयोः ५१५ ॥ ६१७. आययावन्यदा वृन्दं गायनान्तावसायिनाम् । श्रवः स्वादिमहानादरसनिर्जिततुंबरुः ॥ ५१६ ॥ Satar feat साक्षान्मातङ्गी गीतभङ्गिभिः । राजानं रञ्जयामास रूपादपि रसादिभिः ।। ५१७ ॥ प्रवाह्य प्रतिपक्षस्य राज्ञो रागद्विषन् जयी । चित्तवृत्तिमहापुर्यामवस्कन्दं ददौ तदा ।। ५१८ ।। वास्तव्यानीन्द्रियाण्यस्य बहिर्भीत्येव निर्ययुः । तैरिव प्रेरितो राजा वासं बहिरचीकरत् ॥ ५१९ ॥ 1 N नर्मवर्मेण । 2 N °मना भूय चकर्ष । 3 N चैतन्यै संगतः । 4 N लक्षितेन । 5N तु शीलेन । 6 N बतस्खेह शिवैकनिष्ठाः । 7 N प्रभावाद । 8 N नृपतिस्तेषामुवाच । 9 N राज्ञाय स्था° । Page #462 -------------------------------------------------------------------------- ________________ ११. बप्पभट्टिसूरिचरितम् । १०१ 10 उवाच चवकं पूर्णशशी सुधाऽधरलता दन्ता मणिश्रेणयः कान्तिः श्रीगमनं गजः परिमलस्ते पारिजातद्रमाः। वाणी कामदुघा कटाक्षलहरी तत्कालकूटं विषं तत्किं चन्द्रमुखि ! त्वदर्थममरैरामन्थि दुग्धोदधिः॥ ५२०॥ 5 अन्तश्चरेभ्यो विज्ञातवृत्तान्तः सूरिरप्यथ । दध्यौ स सादिनो दोषो यदश्वो विपथं ब्रजेत् ॥ ५२१ ।। आमभूपे विमार्गस्थे विश्वप्रकृतिषु ध्रुवम् । अपकीर्तिः कलङ्कोऽयं ममैवासञ्जति स्फुटः ॥ ५२२ ॥ तदुपायाद् विनेयोऽसाविति ध्यात्वा बहिर्गृहे । ययौ विलोकनव्याजात् कामार्तेरौषधं स्मरन् ॥ ५२३ ॥ नव्येषु पट्टशालायाः पट्टेषु खटिनीदलैः । काव्यानि व्यलिखद् बोधबन्धुराणि ततो गुरुः ॥५२४॥-युग्मम् । तथाहिशैत्यं नाम गुणस्तवैव तदनु स्वाभाविकी स्वच्छता किं ब्रूमः शुचितां ब्रजन्ति' शुचयः सङ्गेन यस्यापरे । किं चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवितं देहिनां । त्वं चेन्नीचपथेन' गच्छसि पयः कस्त्वां निषेद्धं क्षमः॥२५॥ सद्वृत्त सद्गुण महार्ण्य महार्ह कान्त कान्ताघनस्तनतटोचितचारुमूर्तिः। 15 आः पामरीकठिनकण्ठविलग्नभन हा हार! हारितमहो भवता गुणित्वम् ॥२६॥ उप्पहजायाऍ असोहरीइ फलकुसुमपत्तरहियाए। बोरी. वइँ दितो भो भो पामर न लजिहिसि ।। ५२७॥ मायंगासत्तमणस्स मेइणि तह य भुंजमाणस्स। अभिडइ तुज्झ ना या व लोय को नट्टधम्मस्स ॥ ५२८ ॥ 20 लजिजइ जेणि जणे मइलिज्जइ नियकुलक्कमो जेण । कंठट्ठिएहि जीवे मा सुंदर तं कुणिज्जासु ॥ ५२९ ॥ . जीयं जलबिंदुसमं संपत्तीओं तरंगलोलाओ। सिविणयसमं च पिम्मं जं जाणहं तं करिजासु ॥५३०॥ लिखित्वा स्वाश्रयं प्राप बप्पभडिप्रभुर्मुदा । द्वितीयेऽहनि भूपोऽपि तत्सद्म' प्रेक्षितुं ययौ ।। ५३१ ॥ 25 अवाचयञ्च काव्यानि हृल्लेखीनि यथा यथा। तथा तथा भ्रमोऽनेशद् दुग्धाद्धत्तुरमोहवत् ॥ ५३२ ॥ अथान्वतप्यत श्रीमानामः श्याममुखाम्बुजः । व्यशच विना मित्रं कोऽन्य एवं हि बोधयेत् ॥५३३ ॥ इदानीमहमप्रेक्ष्यं स्वमास्यं दर्शये कथम् । तस्य व्यथाकरं विश्वप्राणिनां दोषकारणम् ॥ ५३४ ॥ सांप्रतं मे बृहद्भानुरेव शुद्धिं विधास्यति । कलङ्कपङ्किलं त्याज्यमेवास्माकं हि जीवितम् ।। ५३५ ।। इति ध्यात्वा स तत्रैवादिशत् प्रेष्यांश्चिताकृते । अनिच्छन्तोऽपि भूपालादेशं तत्र व्यधुर्बलात् ॥ ५३६ ॥ 30 राजलोक इदं ज्ञात्वा पूच्चके करुणस्वरम् । राजमित्रगुरोरने ततोऽसौ तत्र जग्मिवान् ॥ ५३७ ॥ उवाचाथ गुरुभूप! प्रारब्धं स्त्रीजनोचितम् । किमिदं विदुषां निन्द्यं ततो राजाह तत्पुरः ।। ५३८ ।। मम प्रच्छन्नपापस्य मालिन्ये मनसा कृते । स्वदेहत्याग एवास्तु दण्डो दुष्कृतनाशनः ॥ ५३९ ॥ 1A भवन्ति । 2 N°पदेन । 3 A तच्छद्म। 4 BN प्रेषितुं । 5 BN वाक्यानि । 6 A विमृशच।7 BN तेनासो । Page #463 -------------------------------------------------------------------------- ________________ 5. 10 प्रभावकचरिते यथा दुष्कृतिलोकस्य वयं दण्डमकृष्महि । तथा स्वस्यापि किं नैव कुर्मः कर्मच्छिदाकृते ।। ५४० ॥ गुरुराह स्मितेनाथ विमृश त्वं हि चेतसा । निबद्धं कर्म चित्तेन चित्तेनैव विमोच्यते ॥ ५४१ ॥ स्मार्त्तानार्त्त (र्त्ति ) भिदे पृच्छ प्रायश्चित्तानि पाप्मनाम् । यतः स्मृतिषु सर्वेषां मोक्ष ऊचे मनीषिभिः ॥ ५४२॥ वेदान्तोपनिषत्तत्त्वश्रुतिस्मृतिविशारदाः । तत्राहूयन्त भूपेन स्तूपेन न्यायनाकिनः ॥ ५४३ ॥ यथावृत्तं मनः शल्यं जगदे तत्पुरस्तदा । ततस्ते स्मृतिवाचालास्तभ्यं शास्त्रानुगं जगुः ॥ ५४४ ॥ आयसीं पुत्रिकां वह्निध्मातां तद्वर्णरूपिणीम् । आश्लिष्यन्मुच्यते पापाञ्चाण्डाली सङ्ग सम्भवात् ॥ ५४५ ॥ श्रुत्वेति भूपतिः कारयित्वा तां कथितक्रमात् । आनाय्य तत्र सज्जोऽभूत् तदालिङ्गनहेतवे ॥ ५४६ ॥ वेगादागत्य पाञ्चालीमाश्लिष्यंस्तां स्वसिद्धये । पुरोधो' - बप्पभट्टिभ्यां भूपतिर्भुजयोर्धृतः ॥ ५४७ ॥ आह श्रीपट्टिश्च स्थिराधार ! स्थिरो भव । मा कोटिंभरमात्मानं नाशयेथा मुधा सखे ! ।। ५४८ ।। उक्तश्चैकाग्रचित्तेन साहसानन्यवेश्मना । भवता कर्म चित्तेन बद्धमुन्मोचितं त्वया ॥ ५४९ ॥ अस्य पापस्य मुक्तोऽसि कृष्णाभ्रादिव भास्करः । द्योतिष्यसे सतामन्तर्मुञ्च तत्कर्म दुष्करम् ।। ५५० ।। आनन्दितः प्रभोर्वाग्भिरिति तत्याज कुग्रहम् । इति ज्ञाते च हर्षोऽत्र पुनर्जात इवाभवत् ।। ५५१ ॥ अमात्यैर्नगरे तत्र सर्वद्धर्यालंकृते कृते । गजगन्धर्वसन्दोहरध्यापादातिसंवृतः ॥ ५५२ ॥ पट्टहस्तिशिरस्थानाग्रासनस्थे मुनीश्वरे । रोमगुच्छातपत्रादिप्रक्रिया प्रकटप्रभे ॥ ५५३ ॥ प्रविवेश विशामीशः स्वयं श्रीश इव श्रिया । सुराणामध्यपूर्वेण पुरमत्युत्सवेन सः ॥ - त्रिभिर्विशेषकम् । ६१८. इतो वाक्पतिराजश्च तं दृष्ट्वा राजवैकृतम् । निर्बन्धान्नृपमापृच्छय वैराग्यान्मथुरां ययौ ॥ ५५५ ॥ धर्माख्यावसरेऽन्येद्युः प्रभुर्भूपालमूचिवान् । धर्मतत्वानि पार्षद्यमानितानि विवृत्य सः ॥ ५५६ ॥ नवनीतसमं विश्वधर्माणां करुणानिधिम् ' । 'सन्त्याद्यमार्हतं धर्मं परीक्षापूर्वकं श्रय ॥ ५५७ ॥ राजा प्राहातो धर्मो निर्वहत्येव मादृशाम् । परीक्षायां परं शैवधर्मे चेतोऽलगद्' दृढम् ।। ५५८ ॥ त्वदुक्तो नीरमानेष्ये कुम्भेनामेन' रङ्गतः । परं मा माममुं धर्म त्याजयिष्यसि सौहृदात् ॥ ५५९ ॥ न मुझे पैतृकाचारं वच्मि किंचिच्च वः पुरः । चेद्रौषं नहि धत्तात्र गुरुरोषाद्विभीः श्रिये ॥ ५६० ॥ ब्रूतेति' गुरुणा प्रोक्ते "नृपः प्राह स्मितं दधन् । बोधयेयुर्भवन्तोऽपि बालगोपाङ्गनादिकम् ॥ ५६१ ॥ कोविदं नैव शास्त्रार्थपरिकर्मितधीसखम् । रम्भाफलं यथा भक्ष्यं न तु निम्बफलं तथा ॥ ५६२॥ शक्तिश्चेद्भवतामद्य मध्ये मधुरमागतम् । पुराणपुरुषं नित्यं चित्ते ध्यायन्तमद्भुतम् ॥ ५६३ ॥ यज्ञोपवीतवीताङ्गं नासाप्रन्यस्तदृष्टिकम् । तुलसीमालया लीढवक्षःस्थलमिला स्थितम् ॥ ५६४ ॥ श्रीकृष्णगान सत्तृष्ण वैष्णव ब्राह्मणावृतम् । पुत्रजीवकमालाभिर्मण्डितोरःस्थलं किल ।। ५६५ ।। वराहस्वामिदेवस्य प्रासादान्तरवस्थितम् । वैराग्यातिशयात्तत्र कृतप्रायोपवेशनम् ॥ ५६६ ॥ प्रतिबोध्य तदा जैनमते स्थापयत द्रुतम् । वाक्पतिराजसामन्तं पर्यङ्कासनसंस्थितम् ।। ५६७ ॥ - पंचभिः कुलकम् । 15 20 25 30 १०२ तैश्चाभ्युपगतेऽशीतिं चतुर्भिरधिकां तदा । सामन्तानां बुधानां च सहस्रं प्रेषयन्नृपः ॥ ५६८ ।। आचार्यैः सह ते प्रापुस्त्वरितं शीघ्रवाहनैः । मथुरां तत्र चाजग्मुर्वराहस्वामिमन्दिरे ॥ ५६२ ॥ पूर्वाख्यातोदितावस्थं परमात्मस्थचेतनम् । ददृशुः सूरयो भूभृत्पुमांसश्च तमादरात् ॥ ५७० ॥ तत्र श्रीबप्पभट्टिश्च त्रयीस्तवनतत्परम् । काव्यवृन्दमुदाजहे तस्य चेतः परीक्षितुम् ॥ ५७१ ॥ 446 1 A महर्षिभिः । 2 A पुरोधा । 3N यशः श्रिया । 4 A °निधेः । 5 N संत्याज्य° । 6 N परीक्षायाः । 7 N लगे दृढं । 8 A कुंभनासेन । 9 N ब्रूतेऽथ | 10 A नृपे । 11 N तथा निंबफलं न तु । Page #464 -------------------------------------------------------------------------- ________________ 447 ११. बप्पभट्टिसूरिचरितम् । तथा हिरामो नाम बभूव हुं तदवला सीतेति हुं तां पितु वाचा पंचवटीवने विचरतस्तस्याहरद् रावणः। निद्रार्थं जननीकथामिति हरेहुंकारिणः शृण्वतः *पूर्वस्मर्तुरवन्तु कोपकुटिलभ्रूभंगुरा दृष्टयः ॥ ५७२ ॥ दर्पणार्पितमालोक्य मायास्त्रीरूपमात्मनः । आत्मन्येवानुरक्तो वः श्रियं दिशतु केशवः ॥ ५७३ ॥ उत्तिष्ठन्त्या रतान्ते भरमुरगपतौ पाणिनैकेन कृत्वा _धृत्वा चान्येन वासो विगलितकबरीभारमंसे वहन्त्याः । सद्यस्तत्कायकान्तिद्विगुणितसुरतप्रीतिना शौरिणा वः शय्यामालिंग्य नीतं वपुरलसलसद्वाहु लक्ष्म्याः पुनातु ॥ ५७४ ॥ सन्ध्यां यत्प्रणिपत्य लोकपुरतो बद्धाञ्जलिर्याचते धत्से यत्त्वपरां विलज शिरसा तच्चापि सोढं मया। श्रीर्जातामृतमन्थने यदि हरेः कस्माद् विषं भक्षितम् मा स्त्रीलम्पट ! मां स्पृशेत्यभिहितो गौर्या हरः पातु वः ॥ ५७५ ॥ यदमोघमपामन्तरुप्तं बीजमज त्वया। अतश्चराचरं विश्वं प्रभवस्तस्य गीयसे। ॥५७६ ॥ कुलं पवित्रं जननी कृतार्था वसुन्धरा पुण्यवती त्वयैव । अबाह्यसंवित्सुखसिन्धुमग्नं लग्नं परे ब्रह्मणि यस्य चित्तम् ॥ ५७७॥ स कर्णकटुकं तच्च श्रुत्वा शीप व्यधूनयत् । आकूण्य नासिकां वाचं प्राहाथो दुर्मनायितः ॥ ५७८ ॥ 20 अमीषां रसकाव्यानां प्रशंसायाश्च किं सखे!। अ(इ)यं वेला कथं नाम सौहार्द तव चेदृशम् ।। ५७९ ।। इदं च श्रीबप्पभहिसदृशं भवतीह किम् । पारमार्थिकवाणीभिर्बोधवेला ममाधुना ॥ ५८० ॥ ततः प्राह गुरुः साधु साधु ते चेतना स्तुमः । प्रष्टव्यमस्ति किंचित्तु भवत्पार्श्वे सुहृत्तम ! ॥ ५८१ ॥ देवानां यन्मयाऽऽख्यायि स्वरूपं भवदग्रतः । तत्तथ्यं वितथं वास्ते 'तथ्यं चेदुर्मनाः कथम् ॥ ५८२ ।। वितथं च कथं तत्स्यात् प्रत्यक्ष संदीहीत' कः । अत्र कार्ये प्रवृत्तिस्ते राज्यादीच्छावशादिह ।। ५८३ ॥ 25 परमार्थोपलम्भे वा ?, विकल्पः प्रथमो यदि । संमतं नस्तदाऽऽराद्धा देवा भूपतयोऽपि च ।। ५८४ ॥ इष्टं प्रणयिनां दद्यः सामर्थ्यात् संशयोऽपि न । परमार्थे तु चेदिच्छा तत् त्वं तत्त्वं विचारय ।। ५८५ ॥ संसारोपाधिमग्नैश्चेत् सुरैर्मुक्तिः प्रदीयते । तन्नात्र मत्सरोऽस्माकं स्वयं निखिलवेद्यसि ॥ ५८६ ॥ -पंचभिः कुलकम् । श्रुत्वेति सद्गुरोर्वाचं पंकापनयवारिभाम् । अवलेपो ययौ तस्य हिकाऽकस्माद्भयादिव ।। ५८७ ॥ 30 अहो पुण्यपरीपाको मम यत् सूनृतः सुहृत् । संगतोऽवसरेऽमुत्र तत् तत्त्वोपकृतिं कुरु ॥ ५८८ ।। इत्युक्त्वा विरते दत्तावधाने वाक्पती प्रभुः । धर्म-देव-गुरूणां च तत्त्वान्याख्यात् तदग्रतः ।।-युग्मम् । • A आदर्श-'सौमित्रेयधनुर्धनुर्धनुरिति व्यक्ता गिरः पान्तु वः। एतादृशोऽयं चतुर्थः पादः । +A आदर्श नास्त्यसौ श्लोकः । 1 N B नास्ति । 2 N संदिहानकः। 3 N तत्र चोप। Page #465 -------------------------------------------------------------------------- ________________ 448 १०४ प्रभावकचरिते त्रैकाल्यं द्रव्यषर् नवपदसहितं जीव-षट्काय-लेश्याः ___पंचान्ये चास्तिकाया व्रत-समिति-गति-ज्ञान-चारित्रभेदाः । इत्येतन्मोक्षमूलं त्रिभुवनमहितैः प्रोक्तमर्हद्भिरीशैः प्रत्येति श्रद्धधाति स्पृशति च मतिमान् यः स वै शुद्धदृष्टिः॥ ५९० ॥ अथ देवतत्त्वम्अर्हन् सर्वार्थवेदी यदुकुलतिलकः केशवः शंकरो वा विभ्रगौरी शरीरे दधदनवरतं पद्मजन्माऽक्षसूत्रम् । बुद्धो चालं कृपालुः प्रकटितभुवनो भास्करः पावको वा रागाद्यों न दोषैः कलुषितहृदयस्तं नमस्यामि देवम् ॥ ५९१ ॥ यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चे भवानेक एव भगवन् ! नमोऽस्तु ते ॥ ५९२॥ मदेन मानेन मनोभवेन क्रोधेन लोभेन च संमदेन । पराजितानां प्रसभं सुराणां वृथैव साम्राज्यरुजा परेषाम् ॥ ५९३ ॥ प्राइं मुणिहि वि भ्रंतडी ति मणिअडा गणंति।। अखयनिरंजणि परमपद अजवि तउ न लहंति ॥ ५९४ ॥ अथ गुरुतत्त्वम्पंचमहव्वयजुत्त पंचपरमिट्टिहिं भत्तउ । पंचिंदियनिग्गहणु पंचविसय जु विरत्तउ ॥ पंचसमिइ निव्वहणु पगुणगुणु आगमसत्थिण। कविहि कुगह परिहरइ भविय बोहिय परमत्थिण ॥ बालीसदोससुद्धासणिण छव्विह जीवह अभयकरु । निम्मच्छरु केसरि कहइ फुड तिगुत्तिगुत्तु सो मज्झ गुरु ॥५९५ ॥ कुक्खी संवल चत्तधण निच्चुवलंबिय हत्थ। एहा कहवि गवेसि गुरु ते तारणह समत्थ ॥५९६ ॥ दोवि गिहत्था धडहड वच्चई को किर कस्स य पत्तु भणिज्जइ। . सारंभो सारंभं पुज्जइ कद्दमु कद्दमेण किम सुज्झइ ॥ ५९७ ॥ इत्यादिसद्गुरोर्वाक्यैः प्रीणितो हृदयंगमैः । ध्यानं प्रपार्य पप्रच्छ किंचित् सन्दिग्धि मे मनः ॥ ५९८॥ अनन्ताः प्राणिनो मुक्तिं यदि प्राप्ता नृलोकतः। रक्तो भवेत् स पूर्णत्वान्मुक्तौ स्थानं च नास्ति तत् ॥५९९॥ गुरुराह महासत्त्वाज्ञातजैनगिरामयम् । आलापं(प.) शृणु दृष्टान्तमत्र श्राव्यं विपश्चिताम् ।। ६००॥ तथा हिआसंसारं सरियासएहि हीरंतरेणुनिवहेहिं। पुहवी न निट्ठिय चिय उदही वि थली न संजाओ॥ ६०१॥ उल्लसत्पुलकाङ्कुरो दूरीकृतकुवासनः । प्राह वाक्पतिराजोऽथ राजा यो ब्रह्मवेदिनाम् ॥ ६०२ ॥ इयन्तं समयं यावद् भ्रान्ताः स्मो मोहलीलया । परमार्थपरामर्शिधर्मतत्त्वबहिष्कृताः ॥ ६०३ ॥ 30 . Page #466 -------------------------------------------------------------------------- ________________ 449 ११. बप्पभट्टिसूरिचरितम् । १०५ चिरं परिचयः पूज्यैस्त्वादृशैरपि मे ऽफलः। एतावन्ति दिनान्यासीद् धर्माख्यानविनाकृतः ।। ६०४ ॥ उक्तं च तेन मयनाहिकलुसिएणं इमिणा किं किर फलं निडालेण । इच्छामि अहं जिणवरपणाम किणकलुसियं काउं ॥ ६०५ ॥ मुमुक्षोर्मम यत्प्राय औचित्यं न विलंघयेत् । तदादिश यथादिष्टं विदधे कर्मनाशकम् ॥ ६०६ ॥ श्रीभहिराहाथ शङ्का चेत् कर्मणां तव । मनः शुद्धिस्ततः कार्या व्यवहारोऽपि तादृशः ।। ६०७ ॥ ततः संन्यस्त एव त्वं जैनमार्गं समाश्रय । श्रुत्वेति तैः सहैवा साबुदस्याद् भवनात् ततः ॥ ६०८ ॥ आजगामाथ पार्श्वस्य' स्तूपे श्रीपार्श्वमन्दिरे । मिध्यादर्शनवेषं च विमुञ्चत् स्वीकृतं पुरा ॥ ६०९ ॥ जैनर्षिवेषमास्थाय संयमाचार शिक्षकः । संसारचरमप्रत्याख्यानी ध्यानैकतानभृत् ॥ ६१० ॥ अष्टादश तदा पापस्थानान्युत्सृज्य सर्वतः । चतुःशरणमादध्यौ निर्द्धतान्तरकल्मषः ॥ ६११ ॥ युग्मम् | 10 प्रशंसागणे प्राच्यसुकृतासुकृते व्यधात् । परमेष्ठिपदाधीनमानसो मानशोषभूः ॥ ६१२ ॥ दिनान्यष्टादश प्रायमुपायं दुष्कृतार्दने । एकावतारान्तरितो महानन्दपदस्तदा ।। ६१३ ॥ सम्यगाराधनोपात्तपाण्डित्यमृतिरीतितः । देहमुक्त्यां गतः साम्यं प्राप प्राचीनवर्हिषा ॥ ६१४ ॥ युग्मम् । ततः किंचित्सखिस्नेहगद्गदः शमिनायकः । उवाच विश्वसामन्तविद्वद्वृन्दस्य शृण्वतः ॥ ६१५ ॥ 5 तथा हि पई सग्गगए सामंतराय अवरत्तउ न फिट्टिहह । पढमं चिय वरिय पुरंदराइ सग्गस्स लच्छीए ॥ ६१६ ॥ तत्र गोकुलवासेऽस्ति पुरा नन्दनिवेशिते । श्रीशान्तिः शान्तिदेवी च हेतुर्विश्वस्य शान्तिके ।। ६१७ ॥ तत्र श्री भट्टिः श्रीतीर्थेश्वरनमस्कृतौ । गत्वा च तुष्टुवे शान्तिदेवतासहितं जिनम् ॥ ६१८ ॥ ‘जयति जगद्रक्षाकर' इत्याद्यं शान्तिदेवतास्तवनम् । अद्यापि वर्त्तते तच्छान्तिकरं सर्वभयहरणम् ॥ ६१९ || 20 ततः सामाजिकस्तोमस्तुतो व्यावृत्य संययौ । कन्यकुब्जपुरं बप्पभट्टिः कतिपयैर्दिनैः ॥ ६२० ॥ पुरापि ज्ञातवृत्तान्तो नृपतिर्गूढपूरुषैः । संमुखीनः पुरोपान्तं गत्वा प्रावेशयद् द्रुतम् ॥ ६२१ ॥ गुरुं सभोपविष्टं च प्राह भूपश्चमत्कृतः । अहो वो वाच' सामर्थ्यं सोऽपि यत् प्रतिबोधितः ।। ६२२ ॥ प्रभुः प्राहाथ' का शक्तिर्मम यत् त्वं न बुध्यसे । राजाह सम्यग् बुद्धोऽस्मि त्वद्धर्मोऽस्तीति निश्चितम् ॥ ६२३॥ माहेश्वरं पुनर्द्धर्मं मुञ्चतो मे महान्यथा । तत्प्राच्यभवसंबद्ध इवायं किं करोम्यतः ।। ६२४ ॥ श्रुतज्ञाननिमित्तेन ज्ञात्वा प्रभुरुवाच च । तव' प्राक्कृतकष्टस्य राज्यमल्पतरं फलम् ॥ ६२५ ॥ सविस्मयैस्तदा पर्षत्प्रधानैरौच्यत प्रभुः । प्रसह्य कथ्यतां राज्ञः प्राग्भवोऽस्मत्प्रबुद्धये ॥ ६२६ ॥ प्रभुराह ततः सम्यग् विमृश्येति यथातथम् । प्रश्नचूडामणेः शास्त्रादस्ताघज्ञानशेवधिः ।। ६२७ ।। शृणु भूमिपते ! कालिंजराख्यस्य गिरेरधः । शालिशालडुमोर्द्धस्थशाखाबद्धपदद्वयः ॥ ६२८ ॥ अधोमुखो जटाकोटिसंस्पृष्टपृथिवीतलः । व्यन्हे व्यन्हे मिताहारो हारी' क्रोधादिविद्विषाम् ।। ६२९ ॥ इति वर्षशतं सायं तपस्तत्वातिदुष्करम् । आयुः प्रान्ते तनुं त्यक्त्वाऽभवस्त्वं भूपनायकः ॥ ६३० ॥ यदि न प्रत्ययो राजन् ! प्रेषय प्रवरान् नरान् । जटा अद्यापि तत्रस्था आनायय तरोस्तलात् ॥ ६३१ ॥ 1 N सहैवाप्त उद° । 2 N पार्श्वेऽस्य । 3N व्यमुचत् । 4 N संयमावारशिष्यकः । 5N अहो चोवाच । 6 N प्राह च । 7 N तत्र । 8 N विमृशेति । 9 A हाराहारी । प्र० १४ 15 25 30 Page #467 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 प्रभावकचरिते इत्याचार्य कथास्मेरो नृपतिः प्रेष्य मानुषान् । जटा आनाययत्, तत्र गत्वाऽऽनीताश्च तास्ततः ॥ ६३२ ॥ मुनीन्द्रोऽयं महाज्ञानी कलावपि कलानिधिः । भूपालः कृतपुण्योऽसौ यस्येदृग्गुरुरद्भुतः ।। ६३३ ।। पार्षद्या धूतमूर्द्धानस्तद्वृत्तोल्लास संशिनः । पर्युपास्तिं दधुः सूरिपादान्तभ्रान्तमौलयः ॥ ६३४ ॥ १९. अन्यदा सौधमूर्द्धस्थो नृपः कुत्रापि वेश्मनि । कलहान्तरितां रामां भिक्षायै गृहमागतम् ॥ ६३५ ॥ जैनभिक्षं परब्रह्मध्यानैकाग्रहसंग्रहम् । वृषस्यन्तीमवज्ञातां तेन निर्गच्छता गृहात् ॥ ६३६ ॥ बाढं कपाटमाश्लिष्य प्रहारेऽह्नेः समुद्यते । नूपुरं यतिपादाब्जप्रविष्टं' कौतुकादिव ।। ६३७ ॥ पश्यन्तीमथ सोत्प्रासां निर्लज्जां कामदामनीम् । गणयत्येष नेत्येवं वदन्तीं च तदैक्षत' ॥ ६३८ ॥ - चतुर्भिः कलापकम् । प्राकृतस्याथ' वृत्तस्य पादमेकमुवाच सः । गुरोरये ततोऽवादीत् 'स्रागेव पदत्रयम् ॥ ६३९ ॥ तच्च १०६ 450 कवाडमासज्ज वरंगणाएं अन्भत्थिओ जुत्र्वणमत्तियाए । अमन्निए मुक्कपय पहारे सनेउरो पव्वइयस्स पाओ ॥ ६४० ॥ युवा भिक्षाचरोऽन्येद्युः 'प्रोषितप्रेयसीगृहे । दृष्टः प्रविष्टो भिक्षायै राज्ञा सौधाप्रचारिणा ।। ६४१ ॥ आनीयान्नभृतां दमूर्द्धाऽस्थात् सा तदास्यदृक् । सोऽपि तन्नाभिसौन्दर्यासक्तनेत्रस्तथा स्थितः ॥ ६४२ ॥ एकचित्ततया दानग्रहणा' स्मरणात् तदा । * नृपस्तयोरेकदृशोर्ध्यानं पश्यन् जगौ स्मितः ॥ ६४३ ॥ तद्यथा भिक्art पिच्छइ नाहिमंडलं सा वि तस्स मुहकमलं । श्री भट्टराकर्ण्य नृपात्रे वाक्यमब्रवीत् । किं गण्यानीदृशान्यस्य पयोधेरिव बुदबुदाः ॥ ६४४ ॥ दुहं पिकवालं चयं च काया विलुंपंति ॥ ६४५ ।। ६ २०. श्रुत्वेति भूपतिस्तुष्टः प्राह कल्याणधीनिधिम् । विना मन्मित्रमेते कः पूरयेन्मन्मथेक्षितम् ॥ ६४६ ॥ इत्येवं सत्यसौहार्द मार्दवार्द्दनभीतिभूः । गुरुवक्राम्बुजे नित्यं भृशं भृङ्गीतुलां व्यधात् ॥ ६४७ ॥ एकदा समगादेकच्छेको विश्वकलाश्रयः । चित्रकृच्चित्रकृच्चित्रकर्म्मकर्म्मणि कर्मठः ॥ ६४८ ॥ पूर्वमालिखितं सम्यक् ततः कर्पटवारितम् । रेखितं रङ्गिवर्णैघपूर्णक्षणमथ स्फुटम् ॥ ६४९ ॥ अलक्ष्यमपि” मा चित्रभङ्गे जीववधो" ध्रुवः । इति सत्यापयन् " वाचं सजीवकलया स्वया (?) ।।६५० ।। स त्रयोदशभिर्भागैर्भूपरूपं विधाय तत् । चित्रचूडामणिं राज्ञो दर्शयन् विकटे पटे ॥ त्रिभिर्विशेषकम् । राजा सुहृद्गुणग्रामरामणीयकलम्पटः । अनास्थया समीक्ष्यास्य ददौ नोत्तरमप्यसौ ।। ६५२ ॥ एवं त्रिर्विहिते रूपे यदा नोत्तरमाप सः । अवोचत् प्रेक्षकानन्यान् निर्वेदादितिदीनगीः ।। ६५३ ॥ 1 N प्रतिष्ठं । 2 A तदैक्ष्यते; B तदैक्ष्यत । 3 N प्राकृकृतस्याद्य । 4 A च। 5N प्रागेव । 6 N प्रेषितः । 7 A ° प्रहण स्मरणा । * N पुस्तके " नृपस्तयोरेकदृशोर्थ्याने दृष्टेऽथवायसैः ॥ विकीर्णे सकलेऽप्यन्ने विस्मयस्मेरलोचनः । गाथार्द्धमूचिवांस्तत्र यथा दृष्टार्थवाचकम् ॥ ध्यानं पश्यन् जगौ स्मिताः-" एतादृशः पाठविशेषोऽत्र दृश्यते । 8 N सभ्यतः; A सम्यक् तव । 9 N रेखिनं । 10 A अलक्ष्यमति मां; B अलक्ष्म। 11 N वधाद् | 12 A सत्यापयखा । Page #468 -------------------------------------------------------------------------- ________________ 451 ११. बप्पभट्टिसूरिचरितम् । १०७ 10 छिनद्मि स्वौ करौ किं वा ललाटं स्फोटये निजम् । कला यातु क्षयं भाग्यहीनस्य मम किं ब्रुवे ॥ ६५४ ।। बप्पभहिं समीक्षस्वेत्युक्तः कैश्चिद्दयालुभिः । ततोऽसौ गुरवे जैनं बिम्बं कृत्वा करे ददौ ॥ ६५५ ॥ प्राशंसि च ततोऽसौ तैरेष चित्रकलानिधिः । भूपालाग्रेऽथ सोऽप्यस्य टंकलक्षं ददौ मुदा ॥ ६५६ ॥ श्रीवर्द्धमानबिम्बेन भास्वत्पटचतुष्टयम् । व्यधापयधाच्चैकं कन्यकुब्जपुरान्तरा ॥ ६५७ ॥ मथुरायां तथैकं चाणहिल्लपुर एककम् । सतारकपुरे चैकं प्रतिष्ठाप्य न्यधापयत् ॥ ६५८ ॥ 5 श्रीपत्तनान्तरा मोढचैत्यान्तम्लेंच्छभङ्गतः । पूर्वमासीत् तमैक्षन्त तदानीं तत्र धार्मिकाः ॥ ६५९ ॥ द्वापंचाशत् प्रबन्धाश्च कृतास्ता राग णा दयः। श्रीबप्पभहिना शक्षकविसारस्वतोपमाः॥६६०॥ ६२१. अथ राजगिरि दुर्गमन्यदा रुरुधे नृपः । समुद्रसेनभूपालाधिष्ठितं निष्ठितद्विषत् ।। ६६१ ॥ गजाश्वरथपादातपाद पातादिसादितः । शब्दाद्वैतमिव व्योम्नि प्रतितिष्ठत् समुन्नतम् ॥ ६६२ ॥ समग्रमान सामग्रीजापद्व्यग्रपरिग्रहम् । अपि प्रपंचलक्षाभिर्दुग्रहं विग्रहिद्विषाम् ॥ ६६३ ।। भैरवादिमहायत्रयष्टिमुक्ताश्मगोलकैः । बाह्यकुट्टिमकुट्टाकैः कुट्टितादृघटातटम् ॥ ६६४ ॥ अभ्रंलिहदृषद्भित्तिशिरस्थकपिशीर्षकैः । सढिंबैः केशसंचारं रवेस्तारापतेरपि ।। ६६५ ॥ सुरंगा शूकरीमुख्यप्रपंचैरपि विद्विषाम् । पतत्युष्णतैलौघप्लुष्टैर्विफलविक्रमम् ॥ ६६६ ॥-षड्भिः कुलकम् । पप्रच्छ बप्पभहिं च निर्वेदादामभूपतिः । कथं कदा वा ग्राह्योऽयं प्राकारः क्ष्माधरोपमः ॥६६७ ॥ प्रश्नचूडामणेः शास्त्रात् 'सुविचार्याब्रवीदिति । पौत्रस्ते भोजनामाऽमुं ग्रहीष्यति न संशयः ॥ ६६८ ॥ 15 अभिमानादसोढेदं राजा तत्रैव तस्थिवान् । वादशभिर्दुन्दुकस्य सूनोः सुतोऽजनि ॥ ६६९ ॥ स च पर्यकिकान्यस्तः प्रधानैर्जातमात्रकः । आनिन्ये तस्य दम्भोलिरिव शैलच्छिदाविधौ ॥ ६७० ॥ तदृष्टि१र्गशृङ्गाने मुखं बालस्य तन्मुखम् । विधायापात्यतापित्ततैलज्वालाविलासिरुक् ॥६७१ ॥ स कोट्टः कुट्टिताधस्थरणमण्डपमण्डलः । स्फुटट्टालकस्तोमप्रभ्रस्यद्गोपुरादपि ।। ६७२ ।। मृद्यमानमनुष्यत्रीगजाश्वमहिषीगवाम् । आक्रिन्दरवैः शब्दाद्वैतं सर्वत्र पोषयन् ॥ ६७३ ।। 20 निर्घातक्षुण्णसामान्यपर्वतो महतामपि । गिरीणां प्रदद्भीति न्यपतन्नाकिलोकिनः॥६७४॥-त्रिभिर्विशेषकम् । समुद्रसेनभूपोऽपि धर्मद्वाराद् ययौ बहिः । आमनामाथ भूपालः श्रीराजगिरिमाविशत् ॥६७५॥ अधिष्ठाता तु दुर्गस्य यक्षोऽङ्गीकृतवैरतः । आमाधिष्ठायिकैः कृष्टः प्रतोलीस्थो" हि तज्जनम् ॥ ६७६ ॥ इति लोकात् परिज्ञाय राजा तत्रागमत् तदा । तमाह प्राकृतं लोकं मुक्त्वा मामेव घातय ॥ ६७७ ॥ इति साहसवाचा स तुष्टो हिंसाग्रहात् ततः । न्यवर्तत प्रशान्तात्मा सत्संग उपकारकः ॥ ६७८॥ 25 मैत्री च प्रतिपेदे स यथादिष्टकरः प्रभोः । कियन्मे जीवितं मित्र! ज्ञानादृष्ट्वा निवेदय ।। ६७९ ॥ षण्मास्यामवशेषायां कथयिष्यामि तत्र च । इति जल्पन तिरोधत्तावसरे च तद्ब्रवीत् ॥ ६८० ॥ गंगान्तर्मागधे तीर्थे नावाऽवतरतः सतः । मकाराद्यक्षरग्रामोपकण्ठे मृत्युरस्ति ते ॥ ६८१ ।। निर्यमं जलादृष्ट्वाभिज्ञानं भवता दृढम् । विज्ञेयमुचितं यत्ते तत्प्रेत्यार्थ समाचर ॥ ६८२ ।। ६२२, तीर्थयात्रामसौ मित्रोपदेशादुपचक्रमे । अलसः को हिते स्वस्य नेच्छेत् सद्गतिमात्मनः ॥ ६८३ ॥ 30 प्रयाणैः प्रवणैः पुण्डरीकादि प्राप भूपतिः । युगादिनाथमभ्यर्च्य कृतार्थं स्वममन्यत ॥ ६८४ ॥ ययौ रैवतकाद्रिं च श्रीनेमि हृदि धारयन् । उपत्यकाभुवं प्राप प्राप्तरेखः सुधीषु यः ॥ ६८५ ॥ तीर्थ प्रणन्तुमानेकानेकादश नरेश्वरान् । अपश्यन्नश्यदातको यायुतपरिच्छदान् ॥ ६८६ ॥ 1A भूपाला ग्रेपि। 2 N B °द्विषन् । 3A पादापातादि। 4 A प्रतितिष्ठन् । 5 N°प्राज्य। 6A विप्रहद्विषां । 7A °सूकरी । 8A स विचा। 9A °मावसत् । 10 N कृष्टप्रतोलीस्थायिनं जनम् । Page #469 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 452 तथैकादशभिः फल्गुवागडम्बरदिगम्बरैः । राक्षसैरिव शाखोटान् कलिनिष्ठेरधिष्ठितान् ॥६८७॥-युग्मम् । स्वीकुर्वाणान्महातीर्थ शैलारोह निषेविनः । असंख्यसैन्यसंख्यायतानाह्वयदिलापतिः ॥ ६८८ ॥ तान् दृष्ट्वा बप्पभहिः श्रीसुहृद्भूपालमब्रवीत् । धर्मकर्मोद्यमे युद्धात् प्राणिनः को जिघांसति ।। ६८९ ॥ वागाहवेन जेष्यामि विद्वत्पाशानिमान नृप!। नखच्छेद्येऽब्जिनीखण्डे कुठारं कः प्रयोजयेत् ॥ ६९०॥ ते जिता वादमुद्रायाममुद्रायासमन्तरा । दीपस्य शलभप्लोष' स्तुतिः संस्तूयते हि का ॥ ६९१ ॥ ततोऽपि तानभ्यमित्रानवादीद् विशदाम्बरः'। निर्जयादपि चेद् यूयं शमिनो न व्रतादपि ॥ ६९२ ॥ असंख्यव्यन्तराधीशचुम्बितांविनखावलिः । अम्बा श्रीनेमिपादाब्जकादम्बा शासनामरी ।। ६९३ ॥ आत्मनोरुभयोः कन्यायुग्मं व्यत्ययतः स्थितम् । देवी तदन्तरा येषामेतां संजल्पयिष्यति ॥ ६९४ ॥ तीर्थं तदीयमेवास्तु यस्याम्बा क्रमतोऽमुतः । समर्पयति तत्किं नु वादेरादीनवास्पदैः ॥६९५।।-विशेषकम् । उभयाभिमतो जज्ञे व्यवहारोऽयमेतयोः । पक्षयोरक्षयोदप्रप्रभावाम्बालये ततः ॥ ६९६ ॥ ततः कुमारिकां तेषां बप्पभट्टिरिहार्पयत् । द्वादशप्रहरान् यावत्तैमत्रैः साधिवासिता ॥ ६९७ ॥ एडमूकेव नाह स्म कथंचिदथ तेऽवदन् । शक्तिश्चेद् यूयमप्यत्र कन्यां जल्पयताद्य नः ॥ ६९८॥ तन्मूर्ट्सि बप्पभटिश्व करं कमलकोमलम् । ददावम्बा च तद्वक्रे स्थिता स्पष्टमुवाच च ॥ ६९९ ।। उजिंतसेलसिहरे दिक्खा-नाणं निसीहिया जस्स । 15 तं धम्मचक्वहि अरिहनेमि नमसामि ॥ ७०० ॥ ततो जयजयध्वानमिश्रो दुन्दुभिरध्वनत् । रोदःकुक्षिभरिः श्वेताम्बरपक्षोन्नतिप्रदः ॥ ७०१ ॥ ततः प्रभृति गाथेयं चैत्यवन्दनमध्यतः । सिद्धस्तवनकद्गाथात्रितयादूर्द्धमादृता ॥ ७०२ ॥ शक्रस्तववदाबालाङ्गनापाठ्याऽत्र मानिता । अष्टापदस्तुतिश्चापि श्रुतवृद्धैः पुरातनैः ॥ ७०३॥ . ततो रैवतकारोहात् समुद्रविजयाङ्गजम् । आनर्चासौ महाभक्त्या मानयन् जन्मनः फलम् ॥ ७०४ ॥ दामोदरहरिं तत्राभ्यागात् पिंडतारके । तथा माधवदेवे च शंखोद्धारे च तं स्थितम् ।।७०५॥ द्वारकायां ततः श्रीमान् कृष्णमूर्ति प्रणम्य च । तत्र दानादि दत्त्वा श्रीसोमेश्वरपुरं ययौ ॥ ७०६ ॥ ततः श्रीसोमनाथस्य हेमपूजापुरस्सरम् । तल्लोकं प्रीणयामास वासवो जीवनैरिव ॥ ७०७॥ पुनः स्खं नगरं प्राप श्रीमानाममहीपतिः । यादृच्छिकं ददौ दानं धर्मस्थानानि च व्यधात् ॥ ७०८ ॥ ६२३. प्राप्ते काले सुतं राज्ये दुन्दुकं स न्यवेशयत् । प्रकृतीः क्षमयामास पूर्वमानन्दिता अपि ॥ ७०९॥ . 26 प्रयाणं दत्तवान् गंगासरित्तीरस्थमागधम् । तीर्थ जिगमिषुर्नावमारूढश्च तदन्तरा ॥ ७१०॥ सूरिणा सह तन्मध्ये दृष्टवान् धूमनिर्गमम् । उपगंगं जनाज्जज्ञे मगटोडानिवेशनम् ॥ ७११ ॥ प्रतीते व्यन्तराख्याते सूरिराहामभूपतिम् । जैनधर्म प्रपद्यस्व प्रान्तेऽपि प्रत्ययोऽस्ति चेत् ॥ ७१२ ॥ राजाह प्रतिपन्नोऽस्मि सर्वज्ञः शरणं मम । देवो गुरुर्ब्रह्मचारी धर्मश्चेत् कृपयोदितः ॥ ७१३ ॥ देवो गुरुश्च धर्मश्च यश्चके व्यावहारिकः । इयद्दिनानि सोऽत्याजि मया त्रिविधशुद्धितः ॥ ७१४॥ मम सौहाईतः पूज्यपादानामपि सांप्रतम् । विधिवद्विग्रहत्याग इह वो नोचिता स्थितिः ॥ ७१५॥ परत्रापि यथा लोके समस्यापूरणादिभिः । कालोऽतिवाह्यते सौख्याम्मिलितैरेव निश्चितम् ॥ ७१६ ॥ श्रुत्वेत्याह प्रभुर्मुग्धवागियं स्वस्वकर्मभिः । कस्कः कां कां गतिं गन्ता बुद्ध्यते को जिनं विना ॥ ७१७ ॥ 20 __ 1A शलभाप्लोषे । 2 N A °विशदांवरः। 3 A निर्ययादपि । 4 A येष्वामेतां । 5 A एकमूकेव। 6 N महाभक्तो। TNA पुरः। Page #470 -------------------------------------------------------------------------- ________________ 453 ११. बप्पभट्टिसूरिचरितम् । युक्तमेतद् व्रतस्थानां नात्मप्राणापरोपणम् । तथातः पचवर्षाणि ममाद्याप्यायुरस्ति च ॥ ७१८ ॥ विक्रमतो वर्षाणां शताष्टके सनवतौ च भाद्रपदे । १०९ शुक्रे सितपञ्चम्यां चन्द्रे चित्राख्यऋक्षस्थे ।। ७१९ ॥ तुलाराशौ तथा चन्द्रस्थिते ऽर्के प्रहरेऽन्तिमे । श्राव्यमाणो भृशं पञ्चपरमेष्ठिनमस्क्रियाम् ॥ ७२० ॥ दृढं जिनेशसन्मित्र गुरुपादस्मृतिस्थितः । श्रीमान् नागावल्लोकाख्यो राजा प्राप दिवं तदा ।। ७२१ ॥-विशेषकम् । अथ किंचित्सुहृन्मोहात् तत्र स्थित्वौर्द्धदेहिकम् । कारयामास पार्श्वस्थः प्रधानैस्तत्सनाभिभिः ॥ ७२२ ॥ किंचिच्छोकोर्मिसन्तप्त उवाच करुणं तथा । सोद्वेगं च तदीयानां गुणानां संस्मरन् भृशम् ॥ ७२३ ॥ मा भूत् संवत्सरोऽसौ शतवर्मा च ऋक्षेषु चित्रा धिग्मासं तं नभस्यं क्षयमपि स खलः शुक्लपक्षोऽपि यातु । संक्रान्तिर्या च सिंहे विशतु हुतभुजं पञ्चमी या तु शुक्रे गंगातोयाग्निमध्ये त्रिदिवमुपगतो यत्र नागावलोकः ।। ७२४ ॥ 5 10 ॐ ६२४. अथ श्रीपभट्टिश्च कन्यकुब्जे मुनीश्वरः । प्राप दुन्दुकभूपालाधिष्ठितं तन्निरुद्यमः | ७२५ || सक्तः कंट्याख्यवेश्यायां भूपो भोजं निजं सुतम् । भाग्योदयकलाकेलिविलासमपि पापभूः ॥ ७२६ ॥ अभिद्रुह्यति मूढस्तद्वाग्भिर्विगतचेतनः । अविवेकधराधुर्यं धिग् वेश्याजनसंगमम् ॥ ७२७ ॥ युग्मम् । 15 तन्माता निजबन्धूनां ज्ञापयामास दुःखिता । संकटे हि कुलस्त्रीणां शरणं शरणं पितुः ॥ ७२८ ॥ समागत्याह्वयंस्ते च पुत्रजन्मोत्सवच्छलात् । आष्टच्छायै पुनर्भोजः संचचार नृपालये ॥ ७२९ ॥ ज्ञापितो गुरुभिः सौधद्वारे' विज्ञाय शस्त्रिणः । निवृत्तो' मातुलैः साकं प्रययौ पाटलीपुरम् ॥ ७३० ॥ आचार्यमन्यदा राजा दुन्दुकः प्राह मत्सरी । मयि प्रसादमाधायानीयतां नन्दनोत्तमः ॥ ७३१ ॥ ततः स ध्यानयोगादिप्रारम्भैरुत्तरोत्तरैः । वाहयामास वर्षाणि पंच पंचत्ववासरम् ॥ ७३२ ॥ ततोऽन्त' समये प्राप्ते राज्ञा' दृढतरं गुरुः । उपरोध्य सुताह्वानहेतवे प्रेष्यतादरात् ॥ ७३३ ॥ ययौ तन्नगराभ्यासे विममर्श च चेतसि । चेद् भोजो नीयते यस्मात् तन्नृपेण स हन्यते ॥ ७३४ ॥ नोचेत् कंटिकया बाढं मूर्खोऽसाविति संहितः । शिष्याणां विद्रवैः कर्त्ता शासनस्याप्रभावनाम् ॥ ७३५ ।। सांप्रतं सांप्रतं मृत्युस्तस्मात् प्रायोपवेशनात्' । तच्च कृत्वातिगीतार्थकारिताराधनादृतः ।। ७३६ ।। स्वयमध्यात्मयोगेन दिनानामेकविंशतिः । अतिवाह्य क्षुधा तृष्णा-निद्रादिद्वेषिविग्रही ।। ७३७ ॥ आत्मानं दशमद्वारान्निरवासयदुद्यतः । ईशाने नाकितां प्राप बाप्पभहिर्मुनीश्वरः ॥७३८ ॥ - विशेषकम् । विक्रमतः शून्यद्वयवसुवर्षे ( ८००) भाद्रपदतृतीयायाम् । रविवारे हस्त जन्माभूद् बप्पभट्टिगुरोः ॥ ७३९ ॥ पर्षस्य व्रतं चैकादशे वर्षे च सूरिता' । पंचाधिकनवत्या च प्रभोरायुः समर्थितम् ॥ ७४० || शर-नंद-सिद्धिवर्षे (८९५ ) नभः शुद्धाष्टमीदिने । स्वातिभेऽजनि पंचत्वमामराजगुरोरिह || ७४१ ॥ 25 1 B चन्द्रस्थितो । 2 A द्वारि । 3 निर्वृत्तो । 4 A पंचापंच° । 5 N ततोथ सम° । 6 N राजा । 7 N 'वेशने । 8A वषैः । 9 N सूरिणा । 20 30 Page #471 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 ११० प्रभावकचरिते इत्याकर्ण्यामराजस्य पौत्रोऽतिस्फारशोकभूः । भोजः संकुचिताम्भोजवदनं विललाप च ॥ ७४२ ॥ विवेकौघो'ऽविवेकेन जितः ' सारस्वतं हतम् । अनुत्सेकस्तिरोधत्त ज्ञाने दत्तो जलांजलिः ॥ ७४३ ॥ इति क्षणं विमृश्यासावादिदेश चिताकृते । प्रेष्यानदूष्यचारित्रो गुरुभक्तिपवित्रितः ॥ ७४४ ॥ पितामहवियोगेऽपि वर्द्धितस्तस्य मित्रतः । अनाथ इव लोकेऽत्र तत्रापि त्रिदिवं गते ।। ७४५ ॥ ततः क्षणमपि स्थातुं न शक्तः पृथिवीतले । 'पितृवप्तसुहृत्सूरेरनुव्रज्याऽधुनोचिता ॥ ७४६ ॥ मातृपक्षप्रधानानां बोधं चावगणय्य सः । गुरुमृत्युभुवं प्राप गन्ता लीलावने यथा ॥ ७४७ ॥ भुजदण्डे जनन्या च धृत्वाऽथाजल्पि तत्क्षणम् । निर्वीरात्वनिषेधाय राज्यस्य कृपयापि च ।। ७४८ ॥ स्वसुरद्वयसंहारे जाते ते विद्विषन् पिता । जितंमन्यो महापापी त्वत्प्रजाः पीडयिष्यति ॥ ७४९ ॥ हृदयालुः कृपालुश्च तत् त्वं प्रार्थनया मम । कर्मतो विरमामुष्मात् हृदानन्दन नन्दन' ! || ७५० ।। इति मातुरलंघ्यत्वात् श्रीभोजः साश्रुलोचनः । उत्तरीयं निचिक्षेप चितायां गुरुपृष्ठतः ॥ ७५१ ॥ अस्तोकशोकसम्भारधारणकान्तदेहरुक् । ऊ ( औ ? ) र्द्धदेहिकमाधत्त कृत्यं पैतामहं प्रभोः ॥ ७५२ ॥ 454 ६२५. अन्यदा मातुलैः साकमाकस्मिकदवोपमः । तातं शमयितुं प्रायात् कन्यकुब्जमचिन्तितः ॥ ७५३ ॥ प्रविष्टो' गोपुरेणाथ द्राग् राजद्वारसंनिधौ । मालाकारं ददर्शाथ बीजपूरत्रयान्वितम् ॥ ७५४ ॥ तेन ढौंकनकं" स्वामिपुत्रस्यास्य कृतं तदा । तं गृहीत्वा ययावन्तः सौधं रोधं विशन् विशम्" ।। ७५५ ॥ सह कंटिकया तत्रोपविष्टं प्रवरासने । जघान हृदये घातैस्त्रिभिस्तैर्बीजपूरकैः ॥ ७५६ ॥ महाप्राणकृताघातादुभौ प्राणैर्वि (व्य) युज्यताम् । प्राग्ध्यातपुत्रहत्यांहोभीतैरिव विनिर्गतैः ।। ७५७ ।। अपद्वाराद् बहिः कृष्ट्वा” क्रोष्टारमिव वेश्मनः । दुन्दुकं कन्दुकस्थित्या क्रीडया प्रेरितं" नरैः ॥ ७५८ ॥ निस्वानस्वानपूर्वं सोऽविशत् कंठीरवासने । प्रणतः सर्वसामन्तैः "सपौरैर्मन्त्रिभिस्तथा ।। ७५९ ।। श्रीमदामविहाराख्यतीर्थं नन्तुं ययौ नृपः । तत्र शिष्यद्वयं दृष्टं बप्पभट्टेर्महामुनेः" ॥ ७६० ॥ विद्याव्याक्षेपतस्ताभ्यां न चक्रे भूमिपोचितम् । अभ्युत्थानादिसन्मानं श्री भोजोऽथ व्यचिन्तयत् ॥ ७६१॥ अज्ञातव्यवहारौ हि शिष्यावेतौ प्रभोः पदे । न युज्येते यतो विश्वे व्यवहारो महत्वभूः ॥ ७६२ ॥ श्रीनन्नसूरिराचार्यः श्रीमान् गोविन्द इत्यपि । आहूय पूजितौ राज्ञा पट्टे च स्थापितौ प्रभोः ॥ ७६३ ॥ मोढेरे प्रहितो नन्नसूरिः सूरिगुणोन्नतः " । पार्श्वे गोविन्दसूरिश्वावस्थाप्यत नृपेण तु ॥ ७६४ ॥ भोजराजस्ततोऽनेक राज्यराष्ट्रग्रहाग्रहः " । आमादभ्यधिको जज्ञे जैनप्रवचनोन्नतौ ॥ ७६५ ॥ प्पभहिर्भद्र कीर्त्तिर्वा दि कुञ्ज र के सरी । ब्रह्मचारी ग ज व रो राज पूजित इत्यपि ॥ ७६६ ॥ विख्यातो बिरुदैर्जेनशासनक्षीरसागरे । कौस्तुभः " कृतसंस्थानः पुरुषोत्तमवक्षसि ॥ ७६७ ।। जयताज्जगतीपीठे धर्मकल्पद्रुमाङ्कुरः । इदानीमपि यन्नाममत्रो जाड्य विषापहः ॥ ७६८ ।। - त्रिभिर्विशेषकम् | ॐ 1 A विवेकोढ्यो । 2 A जितसार 3 N हितं । 4 A जलांजलिं । 5 N पितृवत्तु । 6 A गुरुभृत्यभुवं । 7 A नन्दनः । 8 A कृतं । 9 N प्रतिष्ठो | 10 A ढाकन के । 11 N दिशत्विषाम् । 12 A कृत्वा 13 N प्रेषितं । 14 A सपूरै । 15 A महामतिः, B महामतिं । B कौस्तुभकृत संस्थानं । । 16 N सूरिगणो° । 17 N राज्यभ्रष्टमहग्रहः । 18 A Page #472 -------------------------------------------------------------------------- ________________ 455 ११. बप्पभट्टिसूरिचरितम् । इत्थं श्रीभप्रभुचरितमिदं विश्रुतं विश्वलोके प्रागविद्वत्ख्यात शास्त्रादधिगतमिह यत् किंचिदुक्तं तदल्पम् । पूज्यैः क्षन्तव्यमत्रानुचितमभिहितं यत्तथा तत्प्रसादात् एतत्सर्वाभिगम्यं भवतु जिनमतस्यैर्यपात्रं ध्रुवं च ॥ ७६९ ॥ श्रीचन्द्रप्रभसूरिप सरसीहंसप्रभः श्रीप्रभाचन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्री पूर्वर्षिचरित्ररोहणगिरौ श्रीवप्पभदेः कथा मनमुनीन्दुना विशदितः शृङ्गः किलैकादशः ॥ ७७० ॥ दुष्कर्मजैत्रः पुरुषोत्तमाङ्गाज्जन्माविशुद्धाक्षरहेतुमूर्त्तिः । गिरीश तुङ्गाध्वपुरः स्थितश्रीः प्रद्युम्नदेहः शिवतातिरस्तु ॥ ७७१ ॥ श्रीकन्यकुब्जक्षितिपप्रबोधकर्त्तुस्तथा पूर्वगतश्रुतेन । विश्वे समस्यानवपाठबन्धैः श्रीभद्रकीर्तेर्नरिनर्ति कीर्त्तिः * ॥ ७७२ ॥ ॥ ग्रंथा० ८२०, उभयं २९४० ॥ * A आदर्शे नोपलभ्यते पद्यमिदम् + B आदर्श इयं संख्या '८४०, ' तथा '२९६०' प्रमिता । १११ 5 10 Page #473 -------------------------------------------------------------------------- ________________ ११२ प्रभावकचरिते १२. श्रीमानतुङ्गसूरिचरितम् । 15 ६१. प्रभोः श्रीमानतुङ्गस्य देशनायां रदविषः । जयन्ति ज्ञानपाथोधिशारदेन्दुसहोदराः ॥ १॥ नित्यं योजनलक्षेण वर्णनीयः'सुवर्णरुक् । मानतः प्रभुः पातु मेरुः सौमनसाश्रितः॥२॥ अस्यैवाबाह्यमैतिह्य मप्रणाय्यं 'जगत्यपि । निकायं तीर्थशृङ्गारप्रकर्षस्य प्रकीर्तये ॥ ३ ॥ सदा सुरसरिद्वीचीनिचयाचान्तकश्मला । पुरी 'वाराणसीत्यस्ति साक्षादिव दिवःपुरी ॥४॥ आसीत् कोविदकोटीरमर्थिदारिद्र्यपारभूः । तत्र श्रीहर्षदेवाख्यो राजा नतु कलङ्कभृत् ॥ ५ ॥ ब्रह्मक्षत्रियजातीयो धनदेवाभिधः सुधीः । श्रेष्ठी तत्राभवद् विश्वप्रजाभूपार्थसाधकः ॥ ६ ॥ तत्सुतो मानतुङ्गाख्यो विख्यातः सत्त्वसत्यभूः । अवज्ञातपरद्रव्यवनितावितथाग्रहः ।। ७ ।। सन्तीह मुनयो जैना नना 'भग्नस्मराधयः । तचैत्ये जग्मिवानन्यदिवसे विवशेतरः ॥ ८॥ 10 वीतरागप्रभु नत्वा गत्वा गुरुपदान्तिकम् । प्राणमद्धर्मवृद्ध्याशीर्वादेन गुरुणाहितः॥ ९॥ महाव्रतानि पंचास्योपादिशन्नग्नतां तथा । ऊर्णकापासकौशेयशौम्बा वृतिनिषेधतः ॥ १०॥ इत्याद्यनेकधा धर्ममार्गाकर्णनतस्तदा । वैराग्यरङ्गिणो मानतुङ्गस्य व्रतकांक्षिणः ॥ ११ ॥ तन्मातापितरौ पृष्ट्वाऽऽचार्यस्तस्य व्रतं ददौ । चारुकीर्तिमहाकीर्तिरित्यस्याख्यां ददौ च सः ॥ १२ ॥ स्त्रीणां न निवृतिर्मान्या भुक्तिः केवलिनोऽपि हि । द्वात्रिंशदन्तरायाणि बुबुधे च बुधेश्वरः ॥ १३ ॥ कृतलोचस्ततो हस्तस्थिततोयकमण्डलुः । "सन्त्यक्तसर्वावरण" ईर्यासमितिसंयुतः ॥ १४ ॥ गृहस्थावसथोर्द्धस्थावस्थानकृतभोजनः । मायूरपिच्छिकाहस्तो मौनकालेषु मौनवान् ॥ १५ ॥ सदा निःप्रतिकासौ प्रतिक्रमणयोयोः । दक्षो गुरुकनीयस्त्वे" दुष्करं कुरुते व्रतम् ॥१६॥-विशेषकम् ।। ६२. अस्य स्वसृपतिर्लक्ष्मीधरो लक्ष्मीवरस्थितिः । आस्तिकानां शिरोरत्नमत्रासीद् विस्फुरद्यशाः ॥ १७॥ दृढभक्त्या स चर्यार्थमन्यदोपनिमत्रितः । महर्षिस्तेन काले च" मध्ये तद्गृहमागमत् ॥ १८॥ 20 अशोधनप्रमादेनानुसन्धानाजलस्य च । नैके संमूर्छितास्तत्र पूतरास्तत्कमण्डलौ ॥ १९॥ गण्डूषार्थमृषिर्यावचुलुके जलमाददे । ददर्श तान् स्वसा प्राह लीना श्वेताम्बरव्रते ॥ २० ॥ व्रते कृपाभरः" सारस्तदमी द्वीन्द्रियास्त्रसाः । विपद्यन्ते प्रमादाद् वस्तजैनसदृशं नहि ॥ २१ ॥ लज्जावरणमात्रेऽत्र वस्त्रखण्डे परिग्रहः । ताम्रपात्रे कथं न स्याद् यादृच्छिकमिदं किमु ॥ २२॥ धन्याः श्वेताम्बरा जैनाः प्राणिरक्षार्थमुद्यताः। न सन्निधते नीरमपि रात्रौ क्रियोद्यताः ॥ २३ ॥ 25 अचेलाश्च सचेलाश्च नावधारणदुर्नयम् । आद्रियन्ते स्म निःसङ्गाः परमार्थकृतादराः ॥ २४ ॥ पञ्चाश्रवेन्द्रियार्थानां परिहारपरायणाः । गुप्तिभिस्तिसृभिर्गुप्ताः स्थिताः" समितिपंचके |॥ २५॥ ___-त्रिभिर्विशेषकम् ॥ इत्याकर्ण्य मुनिः प्राह प्राञ्जलं शृणु मद्वचः । गृहवासपरित्यागो मया पुण्यार्थिना कृतः ॥ २६॥ आस्तामन्यः" समाचारो यत्र जीवदयापि न । तेन धर्मेण किं कुर्वे श्रीसर्वज्ञविरोधिना ॥२७॥ 30 अत्र देशे समायान्ति दुःप्रापाः" श्वेतभिक्षवः । सा प्राह मध्यदेशात्ते समायास्यन्ति सांप्रतम् ॥ २८॥ 1 A वर्णनीय°। 2 'अनादिवा' इति D टिप्पणी । 3 'संमत' इति D टि.14 "निवासः' इति D टि.15 A वाणारसी। 6 A सत्यसत्त्वभः। 7A. नन्न। 8 N शौचावृत्ति 19N मुक्तिः। 10 N सत्यक्त। 11 B °सर्वांचरण; N °सर्वाभरण । 12 N कनीयश्चेहःकर। 13 A दुःवतं। 14 N कालेन । 15 N कृपारसः। 16 N स्थितिः। 17 A अन्यसमा । 18N दुःप्राया। Page #474 -------------------------------------------------------------------------- ________________ 457 १२. मानतुङ्गसूरिचरितम् । ११३ साङ्गत्यं कारयिष्यामि तव तैः सह निश्चितम् । तपसा निर्मलेनाशु भवं पावयसे यथा ॥ २९ ॥ इदानीं कापि कूपादौ रहो जलमिदं त्यज । शासनस्य यथा म्लानिन भवेल्लघुताकरा'॥३०॥ विराधना पुनर्जीवगणस्यात्र भवेद्धवम् । अपरापरनीरोत्थजीवा अन्योऽन्यविद्विषः ॥ ३१ ॥ श्रुत्वेति तद्वचोऽकार्षीद् भृशं विप्रतिसारतः* । भोजितः परया भक्त्या बोधितश्वाश्रयं ययौ ।। ३२ ।। अन्यदाऽजितसिंहाख्याः सूरयः पुरमाययुः । पुरा श्रीपार्श्वतीर्थेशकल्याणकपवित्रिताम् ॥ ३३ ॥ 5 गङ्गातीरस्थमुद्यानमुद्दाम शिखरिव्रजैः । शिश्रियुनिसंयुक्तास्त्रिदशा इव नन्दनम् ॥ ३४ ॥ तया च ज्ञापिते श्राद्धकान्तया सोदरो मुनिः । श्रुत्वा समाययौ तत्र गुरूणां सङ्गतस्तदा ॥ ३५॥ पूर्वर्षिभिः समाचीर्णा सामाचारी न्यवेद्यत । तैस्तदने च पीयूषवत् तां सोऽथाहतोऽशृणोत् ॥ ३६॥ गुरुभिर्दीक्षित'श्चासौ नदीष्णोऽग्रेऽपि च कचित् । तपस्याविधिपूर्व चागममध्याप्यतादरात् ॥ ३७॥ ततः प्रतीतिभृत् सम्यक्तपःश्रुतसमर्जनात् । योग्यः सन् गुरुभिः सूरिपदे गच्छादृतः कृतः॥ ३८॥ 10 क्लिष्टकाव्यभ्रमिश्रान्ता देवी वाचामधीश्वरी । यदचोऽमृतसंसिक्ता परमानन्दभूरभूत् ॥ ३९ ॥ स तदातनकालीयलीनज्ञानक्रियोन्नतिः । अभूदभूमिरुन्निद्रोपद्रवान्तरविद्विषाम् ॥ ४० ॥ ६३. इतश्च पुरि तत्रासीद् वेदवेदाङ्गपारगः । विरंचिरिव मूर्तिस्थो भूदेवः पार्थिवार्चितः ॥ ४१ ॥ कोविदानां शिरोरत्नं मयर इति विश्रुतः । प्रत्यर्थिकविसप्पाणां मयूर इव दर्पहृत् ॥ ४२ ॥-युग्मम् । दुहिता सुहिता रूपशीलविद्यागुणोदयैः । तस्य सत्या उमा-गङ्गा-लक्ष्मीदेव्यो यदीक्षणात् ।। ४३ ॥ 15 पके पङ्कजमुज्झितं कुवलयं चापारनीरे हदे बिम्बी चापि वृतेर्बहिः प्रकटिता क्षिप्तः शशी चाम्बरे । यस्याः पाणिविलोचनाधरमुखान् वीक्ष्य खसृष्टिविधे रुच्छिष्टेव पुरातनी समभवद् दैवाद विधायेह ताम् ॥ ४४ ॥ अद्भुतं कुलरूपाद्यैस्तस्याः समुचितं वरम् । सर्वत्रालोचयन् सम्यगप्राप्तावार्तिमासदत् ॥ ४५ ॥ 20 तर्कलक्षणसाहित्यरसास्वादवशैकधीः । अनूचानो महाविप्रो बाणाख्यः प्राग्गुणान्वितः ॥ ४६॥ प्रख्यातवप्तकः कामाभिरामाकारधारकः । दृष्टे तत्र मयूरोऽभूद् 'वारिदाडम्बरे यथा ।। ४७ ॥ संमान्योद्वाहयामास तां सुतां तेन वैभवात् । अनुरूपवरप्राप्तिसुता पित्रापि दुस्त्यजा ॥ ४८॥ ततः" श्रीहर्षभूपस्य" दर्शितो दुहितुः पतिः । आशिषोदितया तस्योदितया तोषमाप च ॥ ४९॥ तस्यावासः पृथक् चक्रे धनधान्यादिसम्भृतः। एवं राजाहितौ" तौ द्वौ साङ्गत्यं प्रापतुः सदा ॥५०॥25 ६४. बाणोऽन्यदा समं पन्या स्नेहतः कलहायितः । सिता हि मरिचक्षोदाद् ऋते भवति दुर्जरा ॥५१॥ पितुर्गृहमगाद् रुष्टा बाणपत्नी मदोद्धरा । सायं तद्गहमागस भर्त्ता प्राहानुनीतये ॥ ५२॥ तद्यथामानं मुश्च स्वामिनि ! शत्रु जगतो विनाशितस्वार्थम् । सेवक-कामुक-परभवसुखेच्छवो नावलेपभृतः॥५३॥ 30 वासागाराद्वहिः प्रेष्यः पण्डितं तां सखी जगौ । वाग्भङ्गीभिस्ततो मानामुचि तस्यामदोऽवदत् ॥ ५४॥ 1 N °करी। * 'अनुशयात्' इति D टि.। 2N जिनसिंहा । 3 A B D °वीक्षित। 4 B D प्रत्यार्थिसर्पदप्पाणां । 5 A सम्यग् प्राप्तावाति समासदत् । 6 N प्रख्यानवत्तकः17 N मयूरोभूदारिदाडंबरे। 8N नैव । 9N प्राप्तिः। 10 BD तत्र N यत्र। 11 N°देवस्य । 12 A D राजाहती। 13 N संगत्य । प्र.१५ Page #475 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 प्रभावकचरिते उक्तं च लिखन्नास्ते भूमिं बहिरवनतः प्राणदयितो निराहाराः सख्यः सततरुदितोच्छूननयनाः । परित्यक्तं सर्वं हसित पठितं पञ्जरशुकै स्तवावस्था चेयं विसृज कठिने मानमधुना ॥ ५५ ॥ विलक्षीभूय साऽप्याह' बहिरागत्य कोविदम् । भवने प्रविशामोsस्यामुक्त्वा वयमुपानहौ ॥ ५६ ॥ एतस्यां मौनमालम्ब्यावस्थितायां पुनस्ततः । विद्वानविद्वन्मन्योऽसौ बहुप्रातर्जगाद च ॥ ५७ ॥ 458 तद्यथा' गतप्राया रात्रिः कृशतनुशशी शीर्यत इव प्रदीपोऽयं निद्रावशमुपगतो घूर्णित इव । प्रणामान्तो मानस्तदपि न जहासि कुधमहो कुचप्रत्यासत्या हृदयमपि ते सुभ्रु ! कठिनम् ॥ ५८ ॥ ६५ ॥ तद्भित्तिपरतः सुप्तोऽवकाशे तत्पिता तदा । जजागारातिसम्भ्रान्तः काव्यं श्रुत्वेत्युवाच च ।। ५९ ॥ स्थाने त्वं 'सु' शब्दस्य 'चंडी' त्याख्यामुदाहरेः । यतोऽस्या दृढकोपायाः शब्दोऽयमुचितः खलु ॥ ६० ॥ इत्याकर्ण्य पितुर्वाचं - लज्जाभरनतानना । विममर्श निशावृत्तं विश्वं मे जनकोऽशृणोत् ॥ ६१ ॥ धिग्मां मूर्खामविज्ञातकारिणीमित्यकुत्सयत् । आत्मानं सा ततो वप्तर्यमर्षं च व्यधाद् घनम् ॥ ६२ ॥ मदं मुक्त्वा च सा प्रेम भर्त्तरि स्थिरमादधें ' । गङ्गा हिमवतो गर्जे यथा शीतांशुशेखरे ॥ ६३ ॥ अहं' शैशवतो भ्रान्ता यद्यसौ विद्वदप्रणीः । जनकोऽनुचिताधायी विमन्दाक्षः कथं किल ॥ ६४ ॥ इदं किमुचितं वक्तुं कुलीनानां हि तादृशाम् । मातृ- स्वसृ-दुहितृणामवाच्यं नहि वाच्यभूः ॥ शशाप कोपाटोपेन पितरं प्रकटाक्षरम् । कुष्ठी भव क्रियाभ्रष्टावज्ञातौरसनात्रकः ॥ ६६ ॥ तस्याः शीलप्रभावेण सद्यः श्वेताङ्गचन्द्रकैः । कलाप्यमे मयूरोऽग्रे तदा जज्ञे स चन्द्रकी ॥ ६७ ॥ सागान्निजगृहं बाणे बिभ्रती सक्तिमादरात् । पितुर्दुर्वचनं तस्याः सान्त्वनाय तदाऽभवत् ।। ६८ ।। सद्यः कुष्ठं समालोक्य' पश्चात्तापार्त्तिविद्रुतः । अवाङ्मुखो गृहेऽवाप्सीन' ययौ राजपर्षदि ॥ ६९ ॥ पञ्चषान् वासरान्नासौं जगाम क्ष्मापमन्दिरे । बाणोऽपि कुपितस्तस्य बहून् दोषानभाषत ॥ ७० ॥ भोगिभोग" विनाशैकप्रतिज्ञो मलिनाङ्गभृत् । सुहृत्समागमे लज्जास्थानं प्रकटयन् सदा ॥ ७१ ॥ असौ मेघसुहृन्मेघ सुहृच्चन्द्रकितस्तनौ । चित्रश्चित्रात्सभायोग्यो भूपानां नैनसां निधिः ॥ ७२ ॥ राजा श्रुत्वेति किं सत्यं मयूरः कुष्ठदूषितः । इति चित्रात् समाहूतवांस्तं निजनरैः प्रभुः ॥ ७३ ॥ कृतावगुण्ठनः पट्या" स संवीताङ्गमण्डनः । उपभूपतिमागच्छदनिच्छन् स्थानमत्र च ॥ ७४ ॥ बाणेनोचे स्फुटं दृष्ट्वा मयूरं प्राकृतादथ । शीतरक्षाङ्गसंव्यानं 'वरकोढी' ति संसदि ।। ७५ ।। पुनर्निजं गृहं गत्वा व्यमृशश्चेतसि स्थिरम् । कलङ्कपङ्किलानां हि नोचिता सहृदां " सभा ॥ ७६ ॥ सहक्रीडितसंघेऽस्मिन् ये तिष्ठन्त्यशङ्किताः । खड्गच्छिन्नमेते किं स्वं मूर्द्धानं न जानते ॥ ७७ ॥ वैराग्यात् त्यज्यते देहः सतां तदपि नोचितम् । दुःखानामसहिष्णुत्वात् स्त्रीवत्कातरता हि सा ॥ ७८ ॥ सुरः सनातनप्रतिहार्यः कश्चित्कलानिधिः । आराध्यते प्रसादेन यस्य देहो नवो भवेत् ॥ ७९ ॥ T 1ND साथा 2A ° मुक्का 3A तच्च । 4N मादधौ। 5N अहो । 6 N तादृशैः । 7 N तदालोक्य । 8N विह्वलः । 9 N खेsस्थान | 10 A 'भाग' । 11DN पयः । 12 N सुहृदां । Page #476 -------------------------------------------------------------------------- ________________ 459 10 १२. मानतुसूरिचरितम् । सहस्रकिरणः कर्मसाक्षी ध्येयो मयास्य यत् । दृश्येते सफले साक्षादाराधनविराधने ॥ ८॥ षट्पादं रजुयत्रं सोऽवलम्ब्यात्रोपविष्टवान् । गतं च खदिराङ्गारैरधोऽर्चिभिरपूरयत् ।। ८१॥ शार्दूलवृत्तमेकैकमुक्त्वा शत्रिकयाच्छिनत् । पादमेवं च काव्येषु पञ्चसूक्तेषु' कृष्टिना ॥ ८२॥ छिन्दतः शेषपादं च मार्तण्डो व्यक्ततेजसा । आगत्यास्य ददौ देहं मंक्षु विध्यापितोऽनलः ।। ८३॥ काव्यानां शततः सूर्य स्तुति संविदुधे ततः । देवान् साक्षात्करोति स्म येषामेकमपि स्मृतम् ॥ ८४॥ 5 श्रीभानुस्तोषतस्तस्य नीरुजं देहमातनोत् । सार्द्धषोडशवणिक्यदीप्यत्कनकभास्वरम् ।। ८५ ॥ प्रातः प्रकटदेहोऽसावाययौ राजपर्षदि । श्रीहर्षराजः पप्रच्छासीत् ते किं रुंग नवा वद ॥ ८६ ।। आसीद् देव! परं ध्यातः सहस्रकिरणो मया । तुष्टो देहं दावद्य भक्तः किं नाम दुष्करम् ॥ ८७॥ तदा च पाणपक्षीयैः सासूयैरिव पण्डितैः । जगदे किंचिदत्युनं 'प्राग्वृत्तश्रुतितः स्फुटम् ।। ८८ ॥ तथा हि- ..... यद्यपि हर्षोत्कर्ष विदधति मधुरा गिरो मयूरस्य । बाणविज़म्भणसमये तदपि न परभागभागिन्यः॥८९॥ राजाह सत्यमेवेदं गुणी गुणिषु मत्सरी । यूयमत्रापि सासूया ब्रूमहेऽत्र वयं किमु ॥ ९० ॥ वैद्यौषधं विना येन प्राञ्जलेनैव चेतसा । सूर्य आराधितो भक्त्या कवित्वैर्देहमातनोत् ॥ ९१ ॥ परितोषं परं प्राप सविता यद्वचःक्रमैः । के वयं मानुषास्तत्राहारादिकलुषाकुलाः ॥ ९२ ॥ 15 बाणः प्राह प्रभो! प्रायः कृतपक्षं किमुच्यते । अस्य कः किल शृङ्गारो देवस्यातिशये स्फुटे ॥ ९३ ॥ एवंजातीयमाश्चर्यातिशयं कोऽपि दर्शयेत् । अपरो यदि चेच्छक्तिः कः प्रत्यर्थी शुभायतौ ॥ ९४ ।। इति राज्ञो वचः श्रुत्वा बाणः प्राहातिसाहसात् । हस्तौ पादौ च संछिद्य चण्डिकावासपृष्ठतः ॥ ९५ ॥ मां परानयतु स्वामी तत्र मुक्तोज्झितः स्थिरम् । यथाऽमुष्मादतिप्रौढि प्रातिहायं प्रदर्शये ॥९६॥-युग्मम् । अवादीच्च मयूरोऽपि तथाप्यस्यानुकम्पया । मयि प्रसद्य भूपाल मा कार्पोरेनमीदृशम् ॥ ९७ ॥ 20 यतो महुहितुः कष्टं व्यङ्गशुश्रूषणाद् भवेत् । आजन्म तन्ममाभीलं विलगेत प्रभो ! दृढम् ॥ ९८ ॥ श्रुत्वा च भूपतिर्मकि मयूरे विभ्रदद्भुताम् । वाणे कोपं वहन् प्राह तथा कौतूहलं महत् ॥ ९९ ॥ कर्त्तव्यमेव बाणस्य गी:प्राणस्य कवेर्वचः । पाणिपादं नवं चेत् स्यादस्य स्फार तदा यशः ॥ १०॥ अन्यथा चेत् तथास्फारवचसा भज्यते भणिः । यदृच्छावचसां नावकाशो राज्ञां हि पर्षदि ॥ १०१ ॥ अथवा सूर्यमाराध्य त्वमेनमपि' पण्डितम् । विमदं निर्विषं नागमिव प्रगुणमाचरे ॥१०२॥ 25 उक्त्वा चैवं कृते राज्ञा चण्डी स्तोतुं प्रचक्रमे । बाणः काव्यैरतिश्रव्यैरुद्दामाक्षरडम्बरैः ॥ १०३ ॥ ततश्च प्रथमे वृत्ते निवृत्ते सप्तमेऽक्षरे । सधामा तन्मुखी भूत्वा देवी प्राह वरं वृणु ॥ १०४ ।। विधेहि' पाणिपादं मे इत्युक्तिसमनन्तरम् । संपूर्णावयवः' शोभाप्रत्यग्र इव निर्जरः॥ १०५॥ महोत्सवेन भूपालमन्दिरं स समीयिवान् । राज्ञा पुरस्कृती प्रीतिहार्येऽस्थातामुभावपि ॥ १०६ ।' ततो विवदमानौ च निवते पुरा क्रुधा । भूप एवं ततः प्राह निर्णयो नानयोरिह ॥ १०७॥ 30 वाग्देवी मूलमूर्तिस्था यत्रास्ते तत्र गम्यताम् । उभाभ्यामपि काश्मीरनीवृति' प्रवरे पुरे ॥ १०८ ।। जयः पराजयो वाऽस्तु स्वामिन्यैव कृतोऽनयोः । प्रत्यवायं सचैतन्यः को हि स्वस्थानुषञ्जयेत ॥ १०९ ॥ मोति तद्वन्थाः प्राङ्गणे मम । प्रज्वाल्य पुस्तकस्तोम" विनाश्या अस्त्वसौ पणः ॥ ११० ।। या पर 1 पंचसूक्तेन । 20 वाग्वृत्त । 3 BD N प्रतिश्रये। 4 A भलिः। 5A खमेवमपि । 6 N समाधौ। 7 N विदेहि। 8 B'D'वयवशीभा°19'N'निवृत्ति। 10A स्त्रोकं । Page #477 -------------------------------------------------------------------------- ________________ 460 प्रभावकचरिते ताभ्यामभ्युपयाते च व्यवहारेऽथ पण्डितैः । उभौ तत्र प्रतिस्थाते राजमत्त्यैः सहाहितौ ॥ १११ ॥ तावल्पेनापि कालेन प्रयाणैरविखण्डितैः । आसेदाते पुरं ब्राह्मीब्रह्माद्भुतपवित्रितम् ॥ ११२ ॥ आराधयांबभूवाते तपसा दुष्करेण तौ । तुष्टा देवी परीक्षार्थ तौ पृथक्कय दूरतः ॥ ११३ ।। समस्यापदमप्राक्षीत् तूर्णमापूरि तेन च । अपरेणापि संपूर्णा तथैवाक्षरपंक्तिका ॥ ११४ ॥ 5 विलम्बित-दुतभेदतया काष्टार्द्धमानतः । जितं बाणेन शीघ्रत्वाद् विलम्बाच्च जितः परः ॥ ११५॥ ___तथा हिदामोदरकराघातविह्वलीकृतचेतसा। दृष्टं चाणूरमल्लेन शतचन्द्रं नभस्तलम् ॥ ११६॥ इति गीनिर्णयं लब्ध्वा प्रधानैः सहितौ कवी । निजं नगरमायातौ तस्थतुर्भूमिपाग्रतः ॥ ११७ ॥ 10 मयूरश्च निजग्रन्थपुस्तकानि नृपाङ्गणे । आनीयाज्वालयत् खेदात् तानि जातानि भस्मसात् ॥ ११८ ।। भस्मापि यावदुड्डीनं श्रीसूर्यशतपुस्तकम् । तावत्प्रत्यप्रसूर्याशुप्रकटाक्षरमस्ति च ॥ ११९ ॥ ततो राज्ञा प्रभावोऽस्य गौरवेण प्रकाशितः उभयोर्विदुषोर्मानं साम्ये स समभावयत॥ १२०॥ ६५. तो भूपालः स्तुवन्नित्यममात्वं चान्यदा जगौ । प्रत्यक्षोऽतिशयो भूमिदेवानामेव दृश्यते ॥ १२१ ॥ कुत्रापि दर्शनेऽन्यस्मिन् कथमस्ति प्रजल्पत । प्राह मत्री यदि स्वामी शृणोति प्रोच्यते ततः ॥ १२२ ॥ 15 जैनः श्वेताम्बराचार्यों मानतुङ्गाभिधः सुधी। महाप्रभावसंपन्नो विद्यते तावके पुरे ॥ १२३ ॥ चेत् कुतूहलमत्रास्ति तदाहूयत तं गुरुम् । चित्त वो यादृशं कार्य तादृशं पूर्यते तथा ॥ १२४ ॥ इत्याकर्ण्य नृपः प्राह तं सत्पात्रं समानय । सन्मानपूर्वमेतेषां निस्पृहाणां नृपः कियान ॥ १२५ ॥ तत्र गत्वा पुरो मन्त्री गुरूनानम्य चावदत् । आह्वाययति वात्सल्याद्भपः पादोऽवधार्यताम् ॥ १२६ ॥ गुरुराह महामात्य ! राज्ञा नः किं प्रयोजनम् । निरीहाणामियं भूमिर्नहि प्रेत्यभवार्थिनाम् ॥ १२७ ॥ 20 मन्त्रिणोचे प्रभो ! श्रेष्ठा भावनातः प्रभावना । प्रभाव्यं शासनं पूज्यैस्तद्राज्ञो रङ्गतो भवेत् ॥ १२८ ॥ इति निर्बन्धतस्तस्य श्रीमानतुङ्गसूरयः । राजसौधं समाजग्मुरभ्युत्तस्थौ च भूपतिः ॥ १२९॥ धर्मलाभाशिषं दत्त्वा निविष्टा उचितासने । नृपः प्राह द्विजन्मानः कीदृक् सातिशयाः क्षितौ ॥ १३०॥ एकेन सूर्यमाराध्य स्वाङ्गाद् रोगो वियोजितः । अपरश्चण्डिकासेवावशाल्लेभे करक्रमौ ॥ १३१ ॥ भवतामपि शक्तिश्चेत् काप्यस्ति यतिनायकाः । तदा कंचिच्चमत्कारं पूज्या दर्शयताधुना ।। १३२ ॥ इत्याकाथ ते प्राहुन गृहस्था वयं नृप! । धनधान्यगृहक्षेत्रकलत्रापत्यहेतवे ॥ १३३ ॥ राजरञ्जनविद्याप्तिलोकाक्षेपादिकाः क्रियाः । यद् विदध्मः परं कार्यः शासनोत्कर्ष एव नः ॥ १३४॥ इत्युक्ते प्राह भूपालो निगडैरेष यव्यताम् । आपादमस्तकं ध्वान्ते निवेश्य प्रावदन्निति ॥ १३५ ॥ ततोऽपवरके राजपुरुषैः परुषैस्तदा । निगडैश्च चतुश्चत्वारिंशत्संख्यैरयोमयैः ॥ १३६ ॥ नियत्रितः समुत्पाट्य' लोयन्त्रसमो गुरुः । न्यवेश्यताथ तद्वाराररी च पिहितौ ततः॥१३७॥-युग्मम् । अतिजीर्ण सनाराचं तालकं प्रददुस्ततः । सूचिभेद्यतमस्काण्डः स पातालनिभो बभौ ॥ १३८ ।। वृत्तं भक्ता म र इति प्राच्यं प्राहैकमानसः । त्रादकृत्य निगडं तत्र त्रुटित्वापे(पै)ति तत्क्षणात् ॥१३९।। प्राक्संख्यया च वृत्तेपु भणितेषु द्रुतं ततः । श्रीमानतुङ्गसूरिश्च मुत्कलो मुत्कलोऽभवत् ॥ १४० ॥ स्वयमुद्घटिते द्वारयत्रे संयमसंयतः । सदानुच्छृखलः श्रीमानुच्छृखलवपुर्बभौ ॥ १४१ ।। अन्तःसंसदमागत्य धर्मलाभं नृपं ददौ । प्रातः पूर्वाचलानिर्यभास्वानिव महाद्युतिः ॥ १४ ॥ . 1A सहाहती। 2 A यतः। 3 B D°पुस्तकानि च प्रांगणे। 4 A ज्वालयन् । 5A B D तव । 6A महाप्राज्ञ । 7 A समुद्धाट्य । 8 B°नाराचजालकं । 90 प्रख्यं । Page #478 -------------------------------------------------------------------------- ________________ 461 १२. मानतुङ्गसूरिचरितम् । नृपः प्राह शमस्ताहक शक्तिश्चाप्यतिमानुषी । देवीदेवकृताधारं विना कस्येदृशं महः ॥ १४३ ॥ देशः पुरमहं धन्यः कृतपुण्यश्च वासरः। यत्र ते वदनं प्रैक्षि प्रभो ! प्रातिभसप्रभम् ॥ १४४ ॥ आदेशं सुकृतावेशं प्रयच्छ स्वच्छतानिधे! । आजन्मरक्षादक्षः स्याद् यथा मे त्वदनुग्रहः ॥ १४५ ॥ श्रुत्वेति भूपतेर्वाचं प्राहुस्ते यदकिंचनाः । 'लब्धीनामुपयोगं न* कुत्राप्यर्थे विदध्महे ।। १४६॥ परं श्रीमन् गुणाम्भोधे! प्रशाधि वसुधामिमाम् । जैनधर्म हताक्षेमं परीक्ष्य परिपालय ॥ १४७॥ 5 अथावोचन्महीनाथः पान्थो जैनादृते पथि । अदर्शनादियत्कालं पूज्यानां वञ्चिता वयम् ॥ १४८॥ अहो ममावलेपोऽभूद् ब्राह्मणा एव सत्कलाः । देवान् सन्तोष्य यैः स्वीयो दर्शितः प्रत्ययो मम ॥१४९॥ विवदानावहंकारान्नैतावुपरतौ कचित् । दर्पायैव न बोधाय या विद्या सा मतिभ्रमः ॥ १५०॥ येषां प्रभावः सर्वातिशायी प्रशम ईदृशः । सन्तोषश्च तदाख्यातो धर्मः शुद्धः परीक्षया ॥ १५१ ॥ तन्मया भवतामेवोपदेशः संविधीयते । अतःपरं कटुद्रव्यं त्यक्त्वा खाद्यं हि गृह्यते ॥ १५२॥ 10 तत आदेशपीयूषपोषात् तृप्तं कुरुष्व माम् । राज्ञो वाचमिति श्रुत्वा सूरिः प्रण्यगद् गिरम् ॥ १५३॥ दीनपात्रौचितीभेदात् त्रिधा दानरुचिर्भव । जीर्णान्युद्धर चैत्यानि बिम्बानि च विधापय ॥ १५४॥ आह मत्री प्रभो विप्रप्रातिभं कजलोज्वलम् । जैनवाचंयमादेशक्षीरेणैव विलुप्यते ॥ १५५ ।। इत्थं धर्मोपदेशं च प्रदेशमिव सद्गतेः । तेऽथ प्रदाय भूपाय संययुः स्वाश्रयं तदा ॥ १५६॥ ___ सर्वोपद्रवनिर्माशी 'भक्तामर' महास्तवः । तदा तैर्विहितः ख्यातो वर्त्ततेऽद्यापि भूतले ॥ १५७ ॥ 15 ६६. कदापि कर्मवैचित्र्यात् तेषां चित्ररुजाभवत् । कर्मणा पीडिता यस्मात् शलाकापुरुषा अपि ॥१५८॥ . धरणेन्द्रस्मृतेरायात् पृष्टोऽनशनहेतवे । अवादीदायुरद्यापि स तत् संहियते कथम् ॥ १५९ ॥ यतो भवादृशामायुर्बहुलोकोपकारकम् । अष्टादशाक्षरं मनं ततस्तेषां समार्पयत् ॥ १६० ॥ ह्रियते स्मृतियोगेन' रोगादि नवधा भयम् । अन्तर्ययौ ततः श्रीमान् धरणो धरणीतलम् ॥ १६१ ॥ ततस्तदनुसारेण स्तवनं विदधे प्रभुः । ख्यातं 'भयहरं नाम तदद्यापि प्रवर्त्तते ॥ १६२ ॥ 20 हेमन्तशतपत्रश्रीदेहोऽस्ताघमहोनिधिः । सूरेरजनि तस्याहो सुलभं तादृशां ह्यदः ॥ १६३ ॥-युग्मम् । सायं प्रातः पठेदेतत् स्तवनं यः शुभाशयः । उपसर्गा ब्रजन्त्यस्य विविधा अपि दूरतः ॥ १६४ ॥ मानता प्रभुः श्रीमानुद्योतं जिनशासने । अनेकधा विधायैवं शिष्यान्निष्पाद्य सन्मतीन् ॥ १६५॥ द्वेधा गुणाकरं शिष्यं पदे स्वीये निवेश्य च । इङ्गिनीमथ संप्राप्यानशनी दिवमभ्यगात् ॥ १६६ ॥ इत्थं श्रीमानतुङ्गप्रभुचरितमतिस्थैर्यकृज्जैनधर्म 25 प्रासादस्तम्भरूपं सुकृतभरमहापविष्टम्भहेतु । श्रुत्वा कुत्रापि किंचिद् गदितमिह मया संप्रदायं च लब्ध्वा शोध्यं मेधाप्रधानः सुनिपुणमतिभिस्तच नोत्प्रासनीयम् ॥ १६७ ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरी श्रीमानतुङ्गाद्भुतं श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गोऽभवद् द्वादशः॥ १६८ ॥ ___॥ ग्रंथाग्रं १७४, अ० ३ । उभयं ३११४ ॥ 80 90 1N देवदेवी 1 2 N प्राविभसंनिभम् । 30 लक्ष्मीनां । 4 च । 5 N महीपालः। 6A धर्मशुद्धपरीक्ष या । 7 DN स्मृतितोयेन । 8 A त्रिविधा । Page #479 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 १५८ प्रभावकचरिते 462 १३. श्रीमान देवसूरिचरितम् । ६१. सूरेः श्रीमानदेवस्य प्रभावाम्भोनिधिर्नवः । सदा यत्क्रमसेविन्यौ ते जया - विजये श्रियौ ॥ १ ॥ निर्वृतिं यत्क्रमाम्भोज गुणानुचरणाद् दधुः । गतिं मनोहरां हंसा मानदेवः स वः श्रिये ॥ २ ॥ तद्वृत्तसिन्धुतः किंचिदेकदेशं विभाव्य च । आख्यानपण्यविस्तारात् तरिष्यामि स्वमूढताम् || ३ || अस्ति सप्तशतीदेशो निवेशो धर्म्मकर्म्मणाम् । यद्दानेशमिया भेजुस्ते राजशरणं गजाः ॥ ४ ॥ तत्र कोरंटकं' नाम पुरमस्त्युन्नताश्रयम् । द्विजिह्वविमुखा यत्र विनतानन्दना जनाः ॥ ५ ॥ तत्रास्ति श्रीमहावीरचैत्यं चैत्यं दधद्दृढम् । कैलासशैलवद्भाति सर्वाश्रयतयानया ॥ ६॥ उपाध्यायोऽस्ति तत्र श्रीदेवचन्द्र इति श्रुतः । विद्वद्वृन्दशिरोरत्नं तमस्ततिहरो जने ॥ ७ ॥ आरण्यकतपस्यायां नमस्यायां जगत्यपि । सक्तः शक्तान्तरङ्गारिविजये भवतीरभूः ॥ ८ ॥ सर्वदेवप्रभुः सर्वदैव सद्ध्यानसिद्धिभृत् । सिद्धक्षेत्रे' यियासुः श्रीवाराणस्याः समागमत् ॥ ९ ॥ - युग्मम् । बहुश्रुतपरीवारो विश्रान्तस्तत्र वासरान् । कांश्चित्प्रबोध्य तं चैत्यव्यवहारममोचयत् ॥ १० ॥ स पारमार्थिकं तीव्रं धत्ते द्वादशधा तपः । उपाध्यायस्ततः सूरिपदे पूज्यैः प्रतिष्ठितः ॥ ११ ॥ श्रीदेवसूरिरित्याख्या तस्य ख्यातिं ययौ किल । श्रूयन्तेऽद्यापि वृद्धेभ्यो वृद्धास्ते देवसूरयः ॥ १२ ॥ श्री सर्वदेवसूरीशः श्रीमच्छत्रुञ्जये गिरौ । आत्मार्थ साधयामास श्रीनाभेयैकवासनः ॥ १३ ॥ चारित्रं निरतीचारं ते श्रीमद्देवसूरयः । प्रतिपाल्य निवेश्याथ सूरिं प्रद्योतनं' पदे ॥ १४ ॥ अन्तेऽनशनमाधाय ते सदाराद्धसंयमाः । सम्यगाराधनापूर्व दैवीं श्रियमशिश्रियन् ॥ १५ ॥ ६२. अथो विजहुर्नड्डूले श्रीमद्योतनसूरयः । तेषां परोपकारायावतारो हि भवेत् क्षितौ ॥ १६ ॥ तत्र श्री जिनदत्तोऽस्ति ख्यातः श्रेष्ठी धनेश्वरः । सर्वसाधारणं यस्य मानसं मानदानयोः ।। १७ ।। धारिणीति' प्रिया तस्य धर्मे निबिडवासना । वर्त्तते व्यवहारेण द्वयोऽस्तु पुरुषार्थयोः ॥ १८ ॥ तत्पुत्रो मानदेवोऽस्ति मानवानप्यमानरुक् । वैराग्यरङ्गितस्वान्तः प्रान्तभूरान्तरद्विषाम् ॥ १९ ॥ श्रीप्रद्योतनसूरीणामन्यदोषाश्रयेऽगमत् । ते धर्मं तस्य चाचख्युस्तरण्डं भवसागरे ॥ २० ॥ संसारासारतां बुद्धा गुरुपादान् व्यजिज्ञपत् । मानदेवः परिव्रज्यां ददध्वं मे प्रसीदत ॥ २१ ॥ निर्बन्धात् पितरौ चानुज्ञाप्य शुद्धे दिने ततः । चारित्रमग्रही दुग्रमाचचार व्रतं च सः ॥ २२ ॥ अङ्गैकादशकेऽधीती' छेद-मौलेषु निष्ठितः । उपाङ्गेषु च निष्णातस्ततो जज्ञे बहुश्रुतः ॥ २३ ॥ विज्ञाय सोऽन्यदा विज्ञो योग्यः सद्गुरुभिस्तदा । पदप्रतिष्ठितश्चक्रे चान्द्रगच्छांबुधैः शशी ॥ २४ ॥ प्रभावाद् ब्रह्मणस्तस्य मानदेवप्रभोस्तदा । श्रीजया - विजयादेव्यौ नित्यं प्रणमतः क्रमौ ॥ २५ ॥ एवं प्रभावभूयिष्ठे शासनस्य प्रभावकः । संवव्योमाङ्गणोद्योत भास्वानिव स च व्यभात् ॥ २६ ॥ अथ तक्षशिलापुर्यां चैत्यपञ्चशतीभृति । धर्मक्षेत्रे तदा जज्ञे गरिष्ठमशिवं जने ॥ २७ ॥ अकालमृत्यु' संपातिरोगैर्लोक उपद्रुतः " । जज्ञे यत्रौषधं वैद्यो न प्रभुर्गुणहेतवे ॥ २८ ॥ प्रतिजागरणे ग्लानदेहस्येह प्रयाति यः । गृहागतः स रोगेण पात्यते तल्पके द्रुतम् " ॥ २९ ॥ ६३. 1 A कोटरकं । 2D सिद्धिक्षेत्रे । 3 A बाणारस्याः । 4 AD प्रद्योतने । 5 A धारणीति । 6 A ऽधीते । 7 A चन्द्रगच्छो बुधैः । 8 A 'गणोद्योतो । 9 N ● मृत्युं संयाति°। 10 A उपद्रवः । 11 A ध्रुवम् । Page #480 -------------------------------------------------------------------------- ________________ 463 १३. मानदेवसूरिचरितम् । 5 स्वजनः कोऽपि कस्यापि नास्तीह समये तथा । आक्रन्दभैरवारावरौद्ररूपाऽभवत् पुरी ॥ ३० ॥ चित्यानां च सहस्राणि दृश्यन्तेऽत्र बहिः क्षितौ । शबानामर्द्धदुग्धानां श्रेणयश्च भयंकराः ॥ ३१ ॥ सुभिक्षमभवद् गृध्रक्रव्यादानां तदोदितम् । शून्या भवितुमारेभे पुरी लङ्कोपमा तदा ॥ ३२ ॥ पूजा च विश्वदेवानां विश्रान्ता पूजकान् विना । गृहाणि शबसंघातदुर्गन्धानि तदाभवन् ।। ३३ ।। कियान युद्धृतः संघचैत्ये कृत्वा समागमम् । मन्त्रयामास कल्पान्तः किमद्यैवागतो ध्रुवम् ॥ ३४ ॥ न कपर्दी न चाम्बा च ब्रह्मशान्तिर्न यक्षराट् । अद्याभाग्येन संघस्य नो विद्यादेवता अपि ॥ ३५ ॥ भाग्यकाले यतः सर्वो देवदेवीगणः स्फुट: । सप्रत्यय इदानीं तु ययौ कुत्रापि निश्चितम् ॥ ३६ ॥ इति तेषु निराशेषु समेता शासनामरी । उपादिशत् तदा संघमेवं सन्तप्यते कथम् ॥ ३७ ॥ म्लेच्छानां व्यन्तरैरुयैः सर्वः सुरसुरीगणः । विद्रुतस्तद्विधीयेत किमत्रास्माभिरुच्यताम् ॥ ३८ ॥ अतः परं तृतीयेऽत्र वर्षे भङ्गो भविष्यति । तुरुष्कैर्विहितः सम्यग्ज्ञात्वा कृत्यं यथोचितम् ॥ ३९ ॥ परमेकमुपायं वः कथयिष्यामि वस्तुत: । शृणुतावहिताः सन्तः संघरक्षा यथा भवेत् ॥ ४० ॥ ततस्तेनाशिवे क्षीणे मुक्त्वा पुरमिदं ततः । अन्यान्यनगरेष्वेव गन्तव्यं वचसा मम ॥ ४१ ॥ श्रुत्वा च किंचिदाश्वासवन्तस्ते पुनरभ्यधुः । समादिश महादेवि ! कोऽन्यो' नः परिरक्षिता ॥ ४२ ॥ देवी प्राहाथ नड्डूले मानदेवाख्यया गुरुः । श्रीमानस्ति तमानाय्य तत्पादक्षालनोदकैः ॥ ४३ ॥ आवासानभिषिचध्वं यथा शाम्यति डामरम् । एवमुक्त्वा तिरोधत्त श्रीमच्छासनदेवता ॥ ४४ ॥ श्रावकं वीरदत्तं ते प्रैषुर्नड्डुलपत्तने । विज्ञप्तिकां गृहीत्वा च स तत्र क्षिप्रमागमत् ॥ ४५ ॥ भूम (प्रभू ? ) णामाश्रयं दृष्ट्वा व्यधान्नैषेधिकीं तदा । मध्याह्ने सूरिपादाश्च मध्येऽपवरकं स्थिताः ॥ ४६ ॥ उपाविशन् शुभे स्थाने स्थाने सद्ब्रह्मसंविदाम् । पर्यङ्कासनमासीना नासाग्रन्यस्तदृष्टयः ॥ ४७ ॥ युग्मम् । समानाः कृच्छ्र-कल्याणे तृणे स्त्रैणे मणौ मृदि । तेषां प्राप्ते प्रणामाय देव्यौ श्रीविजया जये ॥ ४८ ॥ कोणान्तरूपविष्टे च ते दृष्ट्वा सरलः स च । निमग्मात्मा तमस्तोमे दध्यौ चिन्ताविपन्नधीः ॥ ४९ ॥ ध्रुवं प्रतारिकाऽस्माकं साऽपि शासनदेवता । ययैतावन्तमध्वानं प्रेष्याहं क्लेशितो ध्रुवम् ॥ ५० ॥ आचार्योऽयं हि राजर्षिर्मध्येदिव्याङ्गनं स्थितः । अहो चारित्रमस्यास्ति शाम्येदस्मादुपद्रवः ॥ ५१ ॥ मामायान्तं च विज्ञाय ध्यानव्याजमिदं दधौ । क एवं नहि जानीते तस्मादासे क्षणं बहिः ॥ ५२ ॥ ध्याने च पारिते मुष्टिं बद्धासावृजुधार्मिकः । प्राविशद् द्वारमध्ये च सावज्ञं गुरुमानमत् ॥ ५३ ॥ विज्ञाय चेङ्गितैर्देव्यौ तस्याविप्रतिपन्नताम् । अदृष्टैर्बन्धसम्बन्धैस्तं निपात्य बबन्धतुः ॥ ५४ ॥ आरटन्तं च तं तारस्वरं दृष्टानुकम्पया । प्रभुर्विमोचयामास तदज्ञानप्रकाशनात् ॥ ५५ ॥ जयाह रे महापाप ! शापयोग्य क्रियाधम । प्रभोः श्रीमानदेवस्य चारित्रस्य शरीरिणः ।। ५६ ।। एवं विकल्पमाधत्से श्रावकव्यंसको भवान् । पुंशाप ! नाकिचिह्नानामनभिज्ञाज्ञशेखरः ॥ ५७ ॥ - युग्मम् | ईक्षस्वानिमिषे दृष्टी चरणावक्षितिस्पृशौ । पुष्पमाला न च म्लाना देव्यावावां न लक्षसे ॥ ५८ ॥ प्रागेव मुष्टिघातेन प्रेषयिष्ये यमालयम् | जैनश्रद्धालुदम्भेनाहमपि च्छलिता त्वया ॥ ५९ ॥ प्रभोरादेश एव त्वज्जीवने हेतुरग्रिमः । परं पातकभूः कस्मादीदृशस्त्वं समागतः ॥ ६० ॥ मुष्टिर्बद्धो लभेतात्र लक्षमित्यभिसन्धितः * । बद्धमुष्टिर्भवानागात् तादृगेव प्रयातु तत् ॥ ६१ ॥ ११९ 10 15 20 25 30 1 A चितानां; N चैत्यानां । 2 A सहस्राणां । 3N विहृतः । 4 N रप्यधुः । 5 N ऽन्यः । 6 AD समानां; B समाना । 7 A दध्याविति प्रनष्टधीः; D विप्रतिपन्नधीः । 8N B प्रकाशवान् । 9 N देत्र्यावाचं । * 'अभिप्रायात्' इति D टि० । Page #481 -------------------------------------------------------------------------- ________________ 464 10 १२० प्रभावकचरिते स प्राह श्रूयतां देव्यौ श्रीसंघः प्रजिघाय माम् । पुर्यास्तक्षशिलाख्यायाः शासनेशोपदेशतः ॥ ६२ ॥ अशिवोपशमार्थ श्रीमानदेवस्य सुप्रभोः । आह्वानायाथ मूर्खत्वान्ममैवाशिवमाययौ ॥६३॥ उवाच विजया तत्राशिवं किमिव नो भवेत् । तत्र युष्मादृशः श्राद्धा दर्शनच्छिद्रवीक्षकाः ॥ ६४ ॥ वराक! न विजानासि प्रभावं त्वममुष्य भो। मेघा वर्षन्ति सस्यानां निष्पत्तिश्चास्य सत्त्वतः ॥६५॥ श्रीशान्तिनाथतीर्थशासेविनी शान्तिदेवता। सा मूर्तिद्वितयं कृत्वाऽस्मद्व्याजाद् वन्दते ह्यमुम् ॥६६॥ विजयाह त्वयैकेन श्रावकेण ससंमदा' । प्रहिणोमि कथं पूज्यानकर्णहृदया किमु ॥ ६७ ।। बहवस्त्वादृशाः सन्ति यत्रेहग्धार्मिकोत्तमाः। कथं भवेत् पुनदृश्यः प्रहितस्तत्र नो गुरुः ॥६॥ सूरयः प्राहुरादेशः संघस्याधेय एव नः । अशिवोपशमः 'कार्यस्तदत्रस्थैर्विधास्यते ॥ ६९ ॥ वयं तु नागमिष्यामोऽत्रत्यसंघाननुज्ञया । संघमुख्ये इमे देव्यौ तयोरनुमतिर्नच ॥ ७० ॥ अमूभ्यामुपदिष्टो यः पुरा कमठजल्पितः । अस्ति माधिराजाख्यः श्रीपार्श्वस्य प्रभोः क्रमः ।। ७१ ॥ श्रीशान्तिनाथ-पार्श्वस्थप्रभुस्मृतिपवित्रिवम् । गर्भितं तेन मत्रेण सर्वाशिवनिषेधिना ॥ ७२ ।। श्री शान्ति स्तवना भिख्यं गृहीत्वा स्तवनं वरम् । स्वस्थो गच्छ निजं स्थानमशिवं प्रशमिष्यति ॥ ७३ ॥-त्रिभिर्विशेषकम् । इत्यादेशं च संप्राप्य तथैव कृतवान् मुदा । प्राप्तस्तक्षशिलायां स तवं संघस्य चार्पयत् ।। ७४ ॥ . 15 तस्य चाबालगोपालं पठतः स्तवनं मुदा । दिनैः कतिपयैरेव प्रशान्तोऽयमुपद्रवः ॥ ७५ ॥ कोऽपि कुत्रापि चायातः प्रणश्य जनमध्यतः। गते वर्षत्रये भग्ना तुरुष्कैः सा महापुरी॥७६ ॥ अद्यापि तत्र बिम्बानि पित्तलाश्ममयानि च । तद्भगृहेषु सन्तीति ख्याता वृद्धजनश्रुतिः ॥ ७७ ॥ ततः प्रभृति संघस्य क्षुद्रोपद्रवनाशकः । स्तवः प्रवर्त्ततेऽद्यापि 'शान्ति शान्या दिरद्भुतः ॥ ७८॥ माधिराजनामाभूत् तस्य मत्रः प्रसिद्धिभूः। चिन्तामणिरिवेष्टार्थप्रद आराधनावशात् ॥ ७९ ॥ 20 सूरिः श्रीमानदेवाख्यः शासनस्य प्रभावनाः। विधायानेकशो योग्यं शिष्यं पट्टे निवेश्य च ॥८॥. जिनकल्पाभसँल्लेखनया सल्लिख्य विग्रहम् । आयुःप्रान्ते परं ध्यानं विभ्रत् त्रिदिवमाप सः ॥ ८१॥ इत्थं श्रीमन्मानदेवप्रभूणां वृत्तं चित्तस्थैर्यकृन्मादृशानाम् । विद्याभ्यासैकाग्रहध्यानमन्यव्यासङ्गानां यच्छतादुच्छिदं च ॥ ८२ ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरी प्रद्युम्नसूरीक्षितः शृङ्गोऽसावगमत् त्रयोदश इह श्रीमानदेवाश्रयः॥ ८३॥ सर्वज्ञचिन्तनवशादिव तन्मयत्वमासादयन् जयति जैनमुनिः स एषः। प्रद्युम्नसूरिरपि भूरिमतिः कवीनामर्थेषु काव्यविषयेषु विचक्षणो यः ॥ ८४ ॥ ___n ग्रं० ८८, अ० १६ । उभय ३२०२॥ ॥ इति श्रीमानदेवसूरिप्रबन्धः* ॥ 1BN समं मुदा । 2 A तादृशाः। 3 B D कार्य। 4 N विधाप्यते । 5 N प्रगम्य । 6 A. °नाशनः । * B आदर्श एवोपलभ्यते पंक्तिरियम् । Page #482 -------------------------------------------------------------------------- ________________ 465 १२१ १४. महाकविसिद्धर्षिचरितम् । १४. महाकविश्रीसिद्धर्षिचरितम् । ESH ६१. श्रीसिद्धर्षिः श्रियो देयाद् धियामध्यामधामभूः । निम्रन्थमन्थतामापुर्यग्रन्थाः सांप्रतं भुवि ।। १ ।। श्रीसिद्धर्षिप्रभोः पान्तु वाचः परिपचेलिमाः । अनाद्यविद्यासंस्कारा यदुपास्तेर्भिदेलिमाः ॥ २॥ सुप्रभः पूर्वजो यस्य सुप्रभः' प्रतिभावताम् । बन्धुर्बन्धुरभाग्यश्रीर्यस्य' माघः कवीश्वरः ॥ ३ ॥ चरितं कीर्तयिष्यामि तस्य त्रस्यज्जडाशयम् । भूभृच्चक्रचमत्कारि वारिताखिलकल्मषम् ॥४॥ ___ अजर्जरश्रियां धाम वेपालक्ष्यजरजरः । अस्ति गुर्जरदेशोऽन्यसज्जराजन्यदर्जरः॥५॥ तत्र श्रीमालमित्यस्ति पुरं मुखमिव क्षितेः । चैत्योपरिस्थकुम्भालियंत्र चूडामणीयते ॥६॥ प्रासादा यत्र दृश्यन्ते मत्तवारणराजिताः । राजमार्गाश्च शोभन्ते मत्तवारणराजिताः ।। ७ ॥ जैनालयाश्च सन्त्यत्र नवं धूपगमं श्रिताः । महर्षयश्च निःसङ्गा न बन्धूपगमं श्रिताः॥८॥ तत्रास्ति हास्तिकाश्वीयापहस्तितरिपुव्रजः । नृपः श्रीवर्मलाताख्यः शत्रुमर्मभिदाक्षमः ॥ ९ ॥ 10 तस्य समभदेवोऽस्ति मन्त्री मित्रं जगत्यपि । सर्वव्यापारमुद्राभृन्मुद्राकृर्जनानने ॥१०॥ देवार्योशनसौ यस्य नीतिरीतिमुदीक्ष्य तौ । अवलम्ब्य स्थितौ विष्णुपदं कर्तुं तपः किल ॥ ११ ॥ तस्य पुत्रावुभावंसाविव विश्वभरक्षमौ । आद्यो दत्तः स्फुरद्वृत्तो द्वितीयश्च शुभंकरः॥ १२ ॥ दत्तवित्तोऽनुजीविभ्यो दत्तश्चित्तस्थ धर्मधीः । अप्रवृत्तः कुकृत्येषु तत्र सुत्रामवच्छ्रिया ॥ १३ ॥ हर्म्यकोटिस्फुरत्कोटिध्वजजालान्तरस्थिता । जलजन्मतयेव श्रीर्यस्मादासीदनिर्गमा ॥ १४ ॥ 15 तस्य श्रीभोजभूपालबालमित्रं कृतीश्वरः । श्रीमाधो नन्दनो ब्राह्मीस्यन्दनः शीलचन्दनः ।। १५ ।। ऐदंयुगीनलोकस्य सारसारस्वतायितम् । शिशु पाल व धः काव्यं प्रशस्तिर्यस्य शाश्वती ॥१६॥ श्रीमाधोऽस्ताघधीः श्लाघ्यः प्रशस्यः कस्य नाभवत् । चित्रं जाड्यहरा यस्य काव्यगङ्गोर्मिविपुषः ।। १७॥ तथा शुभंकरश्रेष्ठी विश्वविश्वप्रियंकरः । यस्य दानाद्भुतैर्गीतेहर्यश्वो हर्षभूरभूत् ।। १८ ॥ तस्याभूद् गेहिनी लक्ष्मीर्लक्ष्मीर्लक्ष्मीपतेरिव । यया सत्यापिताः सत्यः सीताद्या विश्वविश्रुताः॥ १९॥ 20 नन्दनो नन्दनोत्तंसः कल्पद्रुम इवापरः । यथेच्छादानतोऽर्थिभ्यः प्रथितः सिद्धनामतः ॥२०॥ अनुरूपकुलां कन्यां धन्यां पित्रा विवाहितः । भुंक्ते वैषयिक सौख्यं दोगुन्दुग इवामरः ॥ २१ ॥ ६२. दुरोदरभरोदारो दाराचारपराङ्मुखः । अन्यदा सोऽभवत् कर्म दुर्जयं विदुषामपि ॥ २२ ॥ पितृमातूगुरुस्निग्धबन्धुमित्रैर्निवारितः । अपि नैव न्यवतिष्ट दुर्वारं व्यसनं यतः॥ २३ ॥ अगूढातिप्ररूढेऽस्मिन्नहर्निशमसौ वशः । तदेकचित्तधूर्त्तानों सदाचारादभूदु बहिः ।। २४॥ स पिपासाशनायाति शीतोष्णाद्य विमर्शतः। योगीव लीनचित्तोऽत्र "वित्रस्यत्साधुवाक्यतः ॥ २५ ॥ निशीथातिक्रमे रात्रावपि स्वकगृहागमी । वध्वा प्रतीक्ष्य एकस्यास्तया नित्यं प्रतीक्ष्यते ॥ २६ ॥ अन्यदा रात्रिजागर्यानिर्यातवपुरुद्यमाम् । गृहव्यापारकृत्येषु विलीनाङ्गस्थितिं ततः॥२७॥ ईदृग् ज्ञातेयसम्बन्धवशकर्कशवाग्भरम् । श्वश्रूरश्रणि मुश्चन्ती वधूं प्राह सगद्गदम् ।। २८ ॥-युग्मम् । मयि सत्यां पराभूतिं कस्ते कुर्यात् ततः स्वयम् । खिद्यसें' कुविकल्पैस्त्वं गृहकर्मसु चालसा ॥ २९॥ 30 श्वशुरोऽपि च ते व्यप्रो यदा राजकुलादिह । आगन्ता च ततो देवावसरादावसजिते ॥ ३० ॥ मामेवाक्रोष्यति त्वं तत् तथ्यं मम निवेदय । यथा द्राग् भवदीयातिप्रतीकारं करोम्यहम् ॥३१॥-युग्मम् । 1A सुरप्रभः । 2 'बन्धुरभाग्यस्य श्रीर्यस्य' इत्येतादृशः पाठः सर्वेष्वादशेषु समुपलभ्यते। 3A रीतिसुदीक्षिती। 4 A D दत्तश्चित्तश्च धर्म'; N दत्तचित्तसुधर्म°15 N शीतोष्माच्च । 6 N व्यत्रसत् 17 BD खिद्यते; N विद्यते। 8 N कर्मभरालसा । प्र०१६ Page #483 -------------------------------------------------------------------------- ________________ १२२ प्रभावकचरिते 466 5 सा न किंचिदिति प्रोच्य श्वश्रूनिर्बन्धतोऽवदत् । युष्मत्पुत्रोऽर्द्धरात्रातिक्रमेऽभ्येति करोमि किम् ॥ ३२ ॥ श्रुत्वेत्याह तदा श्वश्रुः किं नाप्रेऽजल्पि मे पुरः। सुतं खं बोधयिष्यामि वचनैः कर्कशप्रियैः ॥ ३३ ॥ अद्य स्वपिहि वत्से ! त्वं निश्चिन्ताऽहं तु जागरम् । कुर्वे सर्व भलिष्यामि नात्र कार्याऽधृतिस्त्वया ॥३४॥ ओमित्यथ तुषाप्रोक्ते रात्री तद्धाग्नि' तस्थुषी। विनिद्रा पश्चिमे यामे रात्रेः पुत्रः समागमत् ॥ ३५ ॥ द्वारं द्वारमिति प्रौढस्वरोऽसौ यावदूचिवान् । इयद्रात्रौ क आगन्ता माताऽवादीदिति स्फुटम् ॥ ३६॥ सिद्धः सिद्ध इति प्रोक्ते तेन सा कृतकक्रुधा । प्राह सिद्धं न जानेऽहमप्रस्तावविहारिणम् ।। ३७ ।। अधुनाऽहं क यामीति सिद्धेनोक्ते जनन्यपि । अन्यदा शीघ्रमायाति यथाऽस्मात् कर्कशं जगौ ॥ ३८॥ एतावत्यां निशि द्वारं विवृतं यत्र पश्यसि । तत्र यायाः समुद्घाटद्वारा सर्वापि किं निशा ॥ ३९॥ भवत्वेवमिति प्रोक्त सिद्धस्तस्मानिरीय च । पश्यन्ननावृताद्वारो द्वारेऽगादनगारिणाम् ॥ ४०॥ सदाऽप्यनावृतद्वारशालायां पश्यति स्म सः । मुनीन् विविधचर्यासु स्थितान्निष्पुण्यदुर्लभान् ॥४१॥ कांश्चिद्वैरात्रिकं कालं विनिद्रस्य गुरोः पुरः । प्रवेदयन्त उत्साहात् कांश्चित्स्वाध्यायरङ्गिणः ॥ ४२ ॥ उत्कटिकासनान् कांश्चित् कांश्चिद्गोदोहिकासनान् । वीरासनस्थितान् कांश्चित् सोऽपश्यन् मुनिपुङ्गवान् ॥४३॥ अचिन्तयच्छमसुधानिर्झरे निर्जरा इव । सुस्मातशीतला एते तृष्णाभीता मुमुक्षवः ॥ ४४॥ माशा व्यसनासक्ता अभक्ताः स्वगुरुष्वपि । मनोरथद्रुहस्तेषां विपरीतविहारिणः ॥ ४५ ॥ . धिग ! जन्मेदमिहामुत्र दुर्यशो दुर्गतिप्रदम् । तस्मात् सुकृतिनी वेला यत्रैते दृष्टिगोचराः॥४६॥ अमीषां दर्शनात् कोपिन्यापि 'सूपकृतं मयि । जनन्या क्षीरमुत्तप्तमपि पित्तं प्रणाशयेत् ।। ४७॥ . ध्यायन्नित्यप्रतस्तस्थौ नमस्तेभ्यश्चकार सः । प्रदत्तधर्मलाभाशीर्निर्ग्रन्थः प्रभुराह च ॥४८॥ को भवानिति तैः प्रोक्ते प्रकटं प्राह साहसी । शुभंकरात्मजः सिद्धो द्यूतान्मात्रा निषेधितः ॥४९॥ उद्घाटद्वारि यायास्त्वमोकसीयन्महानिशि । इत्यम्बावचनादत्रा प्रावृतद्वारि सङ्गतः॥५०॥ अतःप्रभृति पूज्यानां चरणौ शरणं मम । प्राप्त प्रवहणे को हि निस्तितीर्षति नाम्बुधिम् ॥५१॥ . उपयोगं श्रुते दत्त्वा योग्यताहृष्टमानसाः। प्रभावकं भविष्यन्तं परिज्ञायाथ तेऽवदन ॥ ५२ ॥ अस्मद्वेषं विना नैवास्मत्पार्श्वे स्थीयतेतराम् । सदा स्वेच्छाविहाराणां दुर्ग्रहः स भवादृशाम् ॥ ५३ ।। धार्य ब्रह्मव्रतं घोरं दुश्चरं कातरैर्नरैः । कापोतिका तथा वृत्तिः समुदानाऽपराभिधा ॥ ५४॥ दारुणः केशलोचोऽथ सर्वाङ्गीणव्यथाकरः। सिकतापिण्डवच्चायं निरास्वादश्च संयमः॥ ५५॥ . उच्चावचानि वाक्यानि नीचानां ग्रामकण्टकाः । सोढव्या दशनैश्चर्वणीया लोहमया यवाः॥५६॥ उग्रं षष्ठाष्टमाद्यं तत्तपः कार्य सुदुष्करम् । स्वाद्याखायेषु लब्धेषु रागद्वेषौ न पारणे ॥ ५७ ॥ इत्याकावदत् सिद्धो मत्सदृग्व्यसनस्थिताः । छिन्नकोष्ठनासादिबाहुपादयुगा नराः ।। ५८॥ क्षुधाकरालिता भिक्षाचौर्यादेर्वृत्तिधारिणः । अप्राप्तशयनस्थानाः पराभूता निजैरपि ॥ ५९॥ नाथ! किं तवस्थाया अपि किं दुष्करो भवेत् । संयमो विश्ववन्धस्तन्मूर्ति देहि करं मम ॥ ६०॥ यददत्तं न गृहीमो वयं तस्मात् स्थिरो भव । दिनमेकं यथाऽनुज्ञापयामः पैतृकं तव ॥ ६१ ॥ ततः प्रमाणमादेश इत्युक्त्वा तत्र सुस्थिते । परं हर्षं दधौ सूरिः सुविनेयस्य लाभतः ॥ ६२॥ ६३. इतः शुभंकरः श्रेष्ठी प्रातः पुत्रं समाह्वयत् । शब्दादाने च सम्भ्रान्तोऽपश्यत् पत्नी नताननाम् ॥६३॥ अद्यरात्रौ' कथं नागात् सिद्ध इत्युदिता सती । लज्जानम्राऽवद् द्यूतीशिक्षितोऽथ सुतो ययौ ॥ ६४ ॥ ___ 1N तवारि । 2 N कोपिन्याप्युपकृतं । 3 BN इयंति वाचनादत्रा'; D इयंत्यवाचनादत्रा। 4 N दुष्करं । 5 N विज्ञापयामः। 6 N संभ्रांतः पश्यन् । 7 N अद्यरात्रे। Page #484 -------------------------------------------------------------------------- ________________ 467 १४. महाकविसिद्धर्षिचरितम् । I ६५ ॥ ६६ ॥ ६७ ॥ 1 श्रेष्ठी दध्यौ मलाः स्युरुत्तानधिषणा ध्रुवम् । न कर्कशवचोयोग्यो' व्यसनी शिक्ष्यते शनैः ॥ ईपत्करं ततः प्राह प्रिये ! भव्यं त्वया कृतम् । वयं किं प्रवदामोऽत्र वणिजां नोचितं ह्यदः ॥ गृहाद् बहिश्च निर्याय प्रयासाङ्गीकृतस्थितिः । व्यलोकयत् पुरं सर्वमहो मोहः पितुः सुते ॥ 'दृष्टश्चारित्रि' शालायाम सावुपशमोर्मिभिः । आप्लुतोऽपूर्वसंस्थानः ततोऽवादि च तेन सः ॥ ६८ ॥ यद्येवं शमसामीप्यस्थितिं पश्यामि ते सुत ! । अमृतेनेव सिध्ये तनन्दनानन्दनस्थिते ! ॥ ६९ ॥ द्यूतव्यसनिनां साध्वाचारातीतकुवेषिणाम् । सङ्गतो मम हृद्दुःखहेतुः केतुरिव ग्रहः ॥ ७० ॥ आगच्छ वत्स ! सोत्कण्ठा तव माता प्रतीक्षते । किंचिन्मद्वचनैर्दूना सन्तप्ता निर्गमात् 'तब ॥ ७१ ॥ प्राह तात ! पर्याप्तं 'गेहागमनकर्मणि । मम लीनं गुरोः पादारविन्दे हृदयं ध्रुवम् ॥ ७२ ॥ जैनदीक्षाघरो मार्ग मार्ग निष्प्रतिकर्मतः । आचरिष्यामि तन्मोहो भवद्भिर्मा विधीयताम् ॥ ७३ ॥ याया अपावृतद्वारे वेश्मनीत्यम्बिकावचः । शमिसंनिध्यवस्थानं मतं नस्तद् भवद्वचः ॥ ७४ ॥ यावज्जीवं हि विदधे यद्यहं तत् कुलीनता । अक्षता स्यादिदं चित्ते सम्यक् तात ! विचिन्तय ॥ ७५ ॥ अथाह सम्भ्रमाच्छ्रेष्ठी किमिदं वत्स ! चिन्तितम् । असंख्यध्वजविज्ञेयं धनं कः सार्थयिष्यति ॥ ७६ ॥ विलसत्वं यथासौख्यं 'प्रदेहि निजयेच्छया । अविमुञ्चन् सदाचारं सतां श्लाघ्यो भविष्यसि ॥ ७७ ॥ एकपुत्रा तवाम्बा च निरपत्या वधूस्तथा । गतिस्तयोस्त्वमेवासि जीर्णं माऽजीगणस्तु माम् ॥ ७८ ॥ पित्रेत्थमुदिते प्राह सिद्धः सिद्धशमस्थितिः । संपूर्ण लोभिवाणीभिस्तत्र मे श्रुतिरश्रुतिः ॥ ७९ ॥ ब्रह्मण्येव" मनो लीनं ममातो गुरुपादयोः । निपत्य ब्रूहि दीक्षां मे पुत्रस्य मम " यच्छत ( ? ) ॥ ८० ॥ "अतिनिर्बन्धतस्तस्य तथा चक्रे शुभंकरः । गुरुः प्रादात् परिव्रज्यां तस्य पुण्ये " स्वरोदये ॥ ८१ ॥ दिनैः कतिपयैर्मासमाने तपसि निर्मिते । शुभे लग्ने पश्च महाव्रतारोपणपर्वणि ॥ ८२ ॥ 15 १२३ 5 10 दिग्बन्धं श्रावयामास पूर्वतो गच्छसन्ततिम् । सत्प्रभुः शृणु वत्स ! त्वं श्रीमान् वज्रप्रभुः पुरा ॥ ८३ ॥ तच्छिष्यवज्रसेनस्याभूद् विनेयचतुष्टयी । नागेन्द्रो निर्वृतिश्चन्द्रः ख्यातो विद्याधरस्तथा ॥ ८४ ॥ 20 'आसन्निर्वृत्तिगच्छे च सुराचार्यों धियां निधिः । तद्विनेयश्च गर्गर्षिरहं दीक्षागुरुस्तव ॥ ८५ ॥ शीलाङ्गानां सहस्राणि त्वयाऽष्टादश निर्भरम् । वोढव्यानि विविश्राममाभिजात्यफलं ह्यदः ॥ ८६ ॥ ओमिति प्रतिपद्याथ तप उग्रं चरन्नसौ । अध्येता वर्त्तमानानां सिद्धान्तानामजायत ॥ ८७ ॥ 1 °वचोयोग्ये । 2 N इतश्च । 3 N ° चरित्र । 4 A निर्ममात् । 5 A गेहे गमन° । 6 N °तदभूद्वचः । 7 B अन्वाह । 8N वस्तु 9 N विदेही । 10 N त्वमेवासी । 11 N ब्रह्मणीव | 12 B यच्छ तत् । 18N B इति। 14 BC पुण्येवरो°। 15 B C बृद्धबालाव । 16 N मुद्देजित । 17 B भनि ; N अन्य 18 N संबद्धां । ९४. स चोप देशमा ला या वृत्तिं "बालावबोधिनीम् । विदधेऽवहितप्रज्ञः सर्वज्ञ इव गीर्भरैः ॥ ८८ ॥ सूरिदक्षिण्यचन्द्राख्यो गुरुभ्राताऽस्ति तस्य सः । कथां कुवलयमालां चक्रे शृङ्गारनिर्भराम् ||८९ || 25 किश्चित् सिद्धकृतग्रन्थसोत्प्रासः सोऽवदत् तदा । लिखितैः किं नवो ग्रन्थस्तदवस्थागमाक्षरैः ॥ ९० ॥ शास्त्रं श्रीसमरादित्यचरितं कीर्त्यते भुवि । यद्रसोर्मिप्लुता जीवाः क्षुत्तृडायं न जानते ॥ ९१ ॥ अर्थोत्पत्तिरसाधिक्यसारा किश्चित् कथापि मे । अहो ते लेखकस्येव प्रन्थः पुस्तकपूरणः ॥ ९२ ॥ अथ सिद्धकविः प्राह मनोदूनोऽपि नो खरम् । वयोतिक्रान्तपाठानामीदृशी कविता भवेत् ॥ ९३ ॥ का स्पर्द्धा समरादित्यकवित्वे पूर्वसूरिणा । खद्योतस्येव सूर्येण माहग्मन्दमतेरिह ॥ ९४ ॥ इत्थमुत्तेजित " स्वान्तस्तेनासौ निर्ममे बुधः । " अज्ञदुर्बोधसम्बन्धां" प्रस्तावाष्टकसम्भृताम् ॥ ९५ ॥ 30 Page #485 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 468 १२४ प्रभावकचरिते रम्यामुपमितिभवप्रपञ्चाख्यां महाकथाम् । सुबोधकवितां' विद्वदुत्तमाङ्गविधूननीम् ॥ ९६ ॥ - युग्मम् । ग्रन्थं व्याख्यानयोग्यं यदेनं चक्रे शमाश्रयम् । अतः प्रभृति सङ्घोऽस्य व्याख्या तृ बिरुदं ददौ ॥ ९७ ॥ दर्शिता 'चास्य तेनाथ हसितुः स ततोऽवदत् । ईदृक् कवित्वमाधेयं त्वद्गुणाय मयोदितम् ॥ ९८ ॥ ५. ततो व्यचिन्तयत् सिद्धो ज्ञायते यदपीह न । तेनाप्यज्ञानता तस्मादध्येतव्यं ध्रुवं मया ॥ ९९॥ तर्कन्था मयाधीताः स्वपरेऽपीह ये स्थिताः । बौद्धप्रमाणशास्त्राणि न स्युस्तद्देशमन्तरा ॥ १०० ॥ आपच्छे गुरुं सम्यग् विनीतवचनैस्ततः । प्रान्तरस्थितदेशेषु गमनायोन्मनायितः ॥ १०१ ॥ निमित्तमवलोक्याथ श्रौतेन विधिना ततः । सवात्सल्यमुवाचाथ नाथप्राथमकल्पिकम् ।। १०२ ।। असन्तोषः शुभोऽध्याये वत्स ! किश्चिद् वदामि तु । स त्वमंत्र न सत्त्वानां समये प्रमये धियाम् ॥ १०३ ॥ भ्रान्तचित्तः कदापि स्याद् हेत्वाभासैस्तदीयकैः । अर्थी तदागमश्रेणेः स्वसिद्धान्तपराङ्मुखः ॥ १०४ ॥ उपार्जितस्य पुण्यस्य नाशं त्वं प्राप्स्यसि ध्रुवम् । निमित्तत इदं मन्ये तस्मान्माऽत्रोद्यमी भव ॥ १०५ ॥ अथ चेदवलेपस्ते गमने न निवर्त्तते । तथापि मम पार्श्व त्वमागा वाचा ममैकदा ॥ १०६ ॥ रजोहरणमस्माकं व्रताङ्गं नः समर्पये । इत्युक्त्वा मौनमातिष्ठेद् गुरुश्चित्तव्यथाधरः ॥ १०७ ॥ प्राह सिद्धः श्रुती च्छादयित्वा शान्तं हि कल्मषम् | अमङ्गलं प्रतिहतमकृतज्ञः क ईदृशः ॥ १०८ ॥ चक्षुरुद्धाटितं येन मम ज्ञानमयं मुदा । पुनस्तद् ध्यामयेत् को हि धूमायितपरोक्तिभिः ।। १०९ ।। अन्त्यं वचः कथं नाथ ! मयि पूज्यैरुदाहृतम् । कः कुलीनो निजगुरुक्रमयुग्मं परित्यजेत् ॥ ११० ॥ मनः कदापि गुप्येत चेद् धत्तूरभ्रमादिव । तथापि प्रभुपादानामादेशं विदधे' ध्रुवम् ॥ १११ ॥ * दुरध्येयानि बौद्धानां शास्त्राणीति श्रुतिश्रुतिः । स्वप्रज्ञायाः प्रमाणं तल्लप्स्ये तद्भुपिलाध्वनि ॥ ११२ ॥ इत्युदित्वा प्रणम्याथ स जगाम यथेप्सितम् । महाबोधाभिधं बौद्धपुरमव्यक्तवेषभृत् ॥ ११३ ॥ कुशाग्रीयमतेस्तस्याक्लेशेनापि प्रबोधतः । विद्वदुर्भेदशास्त्राणि तेषामासीच्च मत्कृतिः ॥ ११४ ॥ तस्याङ्गीकरणे मनस्तेषामासीदुरासदः । तमस्युद्योतको रत्नमाप्य माध्यस्थ्यमाश्रयेत् ॥ ११५ ॥ तादृग्वचः प्रपञ्चैस्तैर्वर्द्धकैर्गर्द्धकैरपि । तं विप्रलम्भयामासुर्मीनवद्धीवरा रसात् ॥ ११६ ॥ शनैर्भ्रान्तमनोवृत्तिर्बभूवासौ यथातथा । तदीयदीक्षामादत्त' जैनमार्गातिनिस्पृशः ॥ ११७ ॥ अन्यदा तैर्गुरुत्वेऽसौ स्थाप्यमानोऽवदन्ननु । एकवेलं मया पूर्वे संवीक्ष्या गुरवो ध्रुवम् ॥ ११८ ॥ इति प्रतिश्रुतं यस्मात् तदग्रे तत्प्रतिश्रवम् । सत्यसन्धस्त्यजेत् तत् कस्तत्र प्रहिणुताथ माम् ॥ ११९ ॥ इति सत्यप्रतिज्ञत्वमतिचारु च सौगते । मन्यमानास्ततः प्रैषुः स चागाद् गुरुसंनिधौ ॥ १२० ॥ गत्वाथोपाश्रये सिंहासनस्थं वीक्ष्य तं प्रभुम् । ऊर्ध्वस्थानशुभा यूयमित्युक्त्वा मौनमास्थितः ॥ १२१ ॥ गर्गस्वामी व्यमृक्षश्च सञ्जज्ञे तदिदं फलम् । अनिमित्तस्य जैनी वाग् नान्यथा भवति ध्रुवम् ॥ १२२ ॥ अस्माकं प्रहवैषम्यमिदं जज्ञे यदीदृशः । सुविनेयो महाविद्वान् परशास्त्रैः प्रलम्भितः ॥ १२३ ॥ तदुपायेन केनापि बोध्योऽसौ यदि भोत्स्यते । तदस्माकं प्रियं भाग्यैरुदितं किं बहूक्तिभिः ॥ १२४ ॥ ध्यात्वेत्युत्थाय गुरुभिस्तं निवेश्यासनेऽर्पिता । चैत्यवन्दनसूत्रस्य वृत्तिले लि त विस्तरा ॥ १२५ ॥ ऊचुश्च यावदायामः कृत्वा चैत्यनतिं "वयम् । ग्रन्थस्तावदयं वीक्ष्य इत्युक्त्वा तेऽगमन् बहिः ।। १२६॥ 1 N कथितां । 2 N 'थास्य । 3 Bनु । 4 N भ्रांतं चेतः । 5N गुरु 6 A C°भिदधे । * नोपलभ्यते श्लोकोऽयं N पुस्तके | 7 C माधत्त । 8BN निस्पृहः । 9 C त्यजेत्कस्तत्तत्र । 10 N परशास्त्र । 11 N नयम् । Page #486 -------------------------------------------------------------------------- ________________ 469 १४. महाकविसिद्धर्षिचरितम् । १२५ 5 ततः सिद्धश्च तं ग्रन्थं वीक्षमाणो महामतिः । व्यमृशत् किमकार्य तन्मयाऽऽरब्धमचिन्तितम् ॥१२७॥ कोऽन्य एवंविधो मागविचारितकारकः । स्वार्थभ्रंशी पराख्यानैर्मणि काचेन हारयेत् ॥ १२८ ॥ महोपकारी' स श्रीमान् हरिभद्रप्रभुर्यतः । मदर्थमेव. येनासौ ग्रन्थोऽपि निरमाप्यत ॥ १२९ ॥ "आचार्यो हरिभद्रो मे धर्मबोधकरो गुरुः। प्रस्तावे भावतो हन्त स एवाद्ये निवेशितः ॥ १३०॥ अनागतं परिज्ञाय चैत्यवन्दनसंश्रया। मदर्थ निर्मिता येन वृत्तिले लि त विस्त रा ॥ १३१ ॥ विषं विनिर्धूय कुवासनामयं व्यचीचरद् यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण सुवासनासुधां नमोस्तु तस्मै हरिभद्रसूरये ॥ १३२॥" किं कर्त्ता च मया शिष्याभासेनाथ गुरुर्मम । विज्ञायैतन्निमित्तेनोपकत्तुं त्वाह्वयन्मिषात् ॥ १३३॥ 10 तदंद्विरजसा मौलिं पावयिष्येऽधुनानिशम् । आगः खं कथयिष्यामि गुरुः स्यान्न ह्यनीदृशः ॥ १३४॥ 'ताथागतमतभ्रान्तिर्गता मे ग्रन्थतोऽमुतः । कोद्रवस्य यथा शस्त्राघाततो मदनभ्रमः ॥ १३५ ॥ एवं चिन्तयतस्तस्य गुरुर्बाह्यभुवस्ततः । आगतस्तद् दृशं पश्यन् पुस्तकस्थां मुदं दधौ ॥ १३६ ॥ नैषेधिकीमहाशब्दं श्रुत्वोर्द्धः सम्भ्रमादभूत् । प्रणम्य रूक्षयामास शिरसा तत्पदद्वयम् ॥ १३७ ॥ उवाच किंनिमित्तोऽयं मोहस्तव मयि प्रभो ! । कारयिष्यन्ति चैत्यानि पश्चात् किं मादृशोऽधमाः ॥१३८॥ 15 उन्मीलादूषकाः स्फोटस्फुटा वदनविद्रुहः । स्वादविनाश्वला दन्ताः कुशिष्याश्च गताः शुभाः ॥ १३९ ॥ आहूतो मिलनव्याजाद् बोधायैव ध्रुवं प्रभो!। हारिभद्रस्तथा ग्रन्थो भवता विदधे करे ॥ १४०॥ भन्मभ्रमः कुशास्त्रेषु प्रभुं विज्ञपये ततः । स्वस्यान्तेवासिपाशस्य पृष्ठे हस्तं प्रदेहि मे ॥ १४१ ।। देवगुर्वाद्यवज्ञोत्थमहापापस्य मे तथा । प्रायत्तिश्चं प्रयच्छाद्य दुर्गतिच्छित् कृपां कुरु ॥ १४२॥ अथोवाच प्रभुस्तत्र करुणाशरणाशयः । आनन्दाश्रुपरिश्रुत्या परिक्किन्नोत्तरीयकः ॥ १४३ ॥ मा खेदं वत्स ! कास्त्विं को वनीवच्यते न वा । पानशौण्डैरिवाभ्यस्तकुतर्कमदविह्वलैः ॥ १४४॥ नाहं त्वां धूर्त्तितं मन्ये यद्वचो विस्मृतं न मे । मदेन विकलः कोऽपि त्वां विना प्राक्श्रुतं स्मरेत् ॥१४५॥ वेषादिधारणं तेषां विश्वासायापि सम्भवेत् । अतिभ्रान्ति च नात्राहं मानये तव मानसे ॥ १४६॥ प्रख्यातवप्तकः' प्रज्ञाज्ञातशास्त्रार्थमर्मकः । कः शिष्यस्त्वादृशो गच्छेऽतुच्छे मच्चित्तविश्रमः ॥ १४७॥ इत्युक्तिभिस्तमानन्द्य प्रायश्चित्तं तदा गुरुः । प्रददेऽस्मै निजे पट्टे तथा प्रातिष्ठिपञ्च तम् ।। १४८॥ 25 स्वयं तु भूत्वा निस्सगस्त्वङ्गद्रङ्गभुवं तदा । हित्वा प्राच्यर्षिचीर्णाय तपसेऽरण्यमाश्रयत् ॥ १४९॥ कायोत्सर्गी कदाप्यस्थादुपसर्गसहिष्णुधीः । कदापि निनिमेषाक्षः प्रतिमाभ्यासमाददे॥ १५०॥ कदाचित्पारणे प्रान्ताहारधारितसंवरः । कदाचिन्मासिकाद्यैश्च तपोभिः कर्म सोऽक्षपत् ॥ १५१ ॥ एवंप्रकारमास्थाय चारित्रं दुश्वरं तदा । आयुरन्ते विधायाथानशनं स्वर्ययौ सुधीः ॥ १५२ ॥ इतश्च सिद्धव्याख्याता विख्यातः सर्वतोमुखे । पाण्डित्ये पण्डितंमन्यपरशासन जित्वरः॥ १५३ ॥ 30 समस्तशासनोद्योतं कुर्वन् सूर्य इव स्फुटम् । विशेषतोऽवदातैस्तु कृतनिवृति निर्वृतिः ॥ १५४ ॥ असंख्य तीर्थयात्रादिमहोत्साहैः प्रभावनाः । कारयन् धार्मिकैः सिद्धो वचःसिद्धिं परां दधौ ॥ १५५ ॥ 1 N°भ्रंशैः। 2 N मदोपकारी। 3 A C एवाद्यनि । 4 N तथागतमति। 5A दूषला। 6 C स्तदा। 7 N प्रख्यातवक्तृकप्रज्ञा । 8N विभ्रमः । 9N शंबरम् । 20 Page #487 -------------------------------------------------------------------------- ________________ १२६ प्रभावकचरिते 470 श्रीमत्सुप्रभदेवनिर्मलकुलालंकारचूडामणिः, श्रीमन्माघकवीश्वरस्य सहजः प्रेक्षापरीक्षानिधिः । तद्वृत्तं परिचिन्त्य कुग्रहपरिष्वङ्गं कथंचित्कलि प्रागल्भ्यादपि सङ्गतं त्यजत भो लोकद्वये शुद्धये ॥ १५६ ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरी सिद्धर्षिवृत्ताख्यया श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गो जगत्संख्यया ॥ १५७ ॥ ॥ ग्रं० १६० । उभयं ३३८० ॥ ॥ इति श्रीसिद्धर्षिप्रबन्धः॥ 10 1N सिद्धये। Page #488 -------------------------------------------------------------------------- ________________ 471 १५. वीरसूरिचरितम् । १५. श्रीवीरसूरिचरितम् । १२७ ११. आन्तरारिहरिध्वंसी' दुष्कर्मगजयूथहृत् । अष्टापदोदयद्वर्णः 'श्रीवीरः स्वान्वयः श्रिये ॥ १ ॥ श्रीमद्वीरगणिस्वामिपादाः पान्तु यदादरात् । कषायादिरिपुत्रातो भवेन्नागमनक्षमः ॥ २ ॥ विबुधा विबुधा यस्योपदेशैरमृताश्रवैः । स्वान्ययोरुपकाराय तस्य वृत्तं प्रतन्यते ॥ ३ ॥ पुरं श्रीमालमित्यस्ति गभस्तिरपहस्तितः । यदुद्यानद्रुमैः पूर्वपश्चिमावाश्रयद् गिरी ॥ ४ ॥ मन्दतामरसत्वं च यत्र बिभ्रति नो जनाः । मन्दतामरसत्वं च दधते न सरांस्यपि ॥ ५ ॥ श्रीधूमराजवंशीयः कुमुदामोदिमण्डलः । राजात्र देवराजोऽस्ति तरङ्गितनयोदधिः ॥ ६ ॥ वणिक् प्राग्रहरस्तत्र शिवनागाभिधः सुधीः । यन्मन्त्रैर्हियते ऽत्युग्रद्विजिव्हप्रभवं विषम् ॥ ७ ॥ ढानुरागी श्रीजैनधर्मे श्रीधरणाभिधम् । आरराध स नागेन्द्रं तद्भक्तेरतुषञ्च सः ॥ ८ ॥ कलिकुण्डक्रमं तस्य सर्वसिद्धिकरं ददौ । विपापहारकं सद्यो जपहोमादिकैर्विना ॥ ९ ॥ यः फूत्कारकरस्पर्शैरष्टानामपि संहरेत् । विषं नागकुलानां स मत्रो निष्पुण्यदुर्लभः ॥ १० ॥ स्तवनं स तदा चक्रे तत्सन्दर्भप्रताप परिपूतम् । स्मरणादपि दुरितहरं ख्यातं धरणोरगेन्द्राख्यम् ॥ ११ ॥ तस्य पूर्णलताऽन्वर्था कान्ता धर्मद्रुमाश्रिता । कुलकन्दा वचः पत्रा यशः पुष्पा महः फला ॥ १२ ॥ स्वस्ति वीरस्तयोः पुत्रो रत्नदीप इव स्फुरन् । अक्षयार्चिस्तमोहन्ता दिवसप्रकटप्रभः ॥ १३ ॥ यस्य कोटिध्वजव्याजाद् वैजयन्त्य इवोर्जिताः । सुमनस्थेन गीर्वाणान् जित्वा वीरः कथं न सः ॥ १४ ॥ 15 स सप्तोद्वाहितः कन्याः सप्तानां व्यवहारिणाम् । सप्ताब्धीनामिवामूल्यरत्नौघैर्मण्डिताः श्रियः ॥ १५ ॥ श्रीवीरं वन्दितुं वीरः श्रीमत्सत्यपुरे सदा । मृते पितरि वैराग्याद् याति पर्वसु सर्वदा ॥ १६ ॥ अन्यदा तस्करैर्गच्छन् विद्रोतुमयशस्करैः । अवेष्ट्यतारथान् * शुष्कपत्रैः कारस्करैरिव ।। १७ ।। प्रणश्य च तदा श्यालः श्रेष्ठिनो गृहमागमत् । अधृतेश्वागमन्माता गृहद्वारे जनश्रुतेः ॥ १८ ॥ वीरः कुत्र तया पृष्ठे नर्मणा सोऽप्यभाषत । चौरेवरो मृषावीरः प्रहतः सत्त्ववर्जितः ॥ १९ ॥ इत्याकर्ण्य तदम्बा च ' तथैवास्थादजीविता । अहो अतुच्छं वात्सल्यं मातुर्वाक्यपथातिगम् ॥ २० ॥ पितुर्भर्तुः कलाचार्य-मित्रयोरुपकारिणः । भवेत् कथंचिदानृण्यं जनन्या न कथंचन ॥ २१ ॥ तदा च चौरसंघाताद् वीरो वीरप्रसादतः । स्वक्षेत्रेणाकृतेनागात् (?) शालभादिव कर्षुकः ॥ २२ ॥ दृष्ट्वा स्वाम्बां' गतप्राणां विस्मरन्निजसङ्कटम् । किमभूदित्यतः पृच्छन् यथावृत्तं ' तदाऽशृणोत् ॥ अनुतप्तः प्रियाबन्धुर्वीरेणाभिदधे तदा । अस्थिभङ्गं कथं नर्म कृतं मद्भाग्यदूषकम् ॥ २४ ॥ स प्राह कोऽपि नर्मोक्तया किं मातेव विपद्यते । शल्यं बिल्वकवन्मेऽभूदित्याजन्माप्यनिर्गमम् ॥ २५ ॥ वीरः प्राहाथ वैराग्याज्जनन्या मम च स्फुटम् । कीदृग्दूरतरं स्नेहसम्बन्धे पश्यतान्तरम् ॥ २६ ॥ हास्येन मन्मृतिं श्रुत्वा माता सत्येन संस्थिता । सत्येऽपि निधने तस्या वयं किञ्चिन्मुचोऽपि न ॥ २७ ॥ उक्त्वैति कोटिमेकैकां कलत्रेभ्यः प्रदाय सः । शेषः (? षं) श्रीसंघपूजासु चैत्येष्वेवाव्ययद् धनम्॥२८॥ परिग्रहपरित्यागं कृत्वा गार्हस्थ्य एव सन् । गत्वा सत्यपुरे श्रीमद्वीरमाराधयन्मुदा ॥ २९ ॥ उपवासान् सदा चाष्ट कृत्वा पारणकं व्यधात् । समस्तविकृतित्यागादहो अस्य महत्तपः ॥ ३० ॥ २३ ॥ 1 B N आन्तरारिपुविध्वंसी । 2ABN द्वर्ण श्रीवीरः । 3N 'प्रभाव' । 4 N अवेद्यताखान् । 5 N तत्रैवा । 6 AD खां तां । 7 A D यदावृतं । 8 N चैत्योघे चान्य° । 5 10 20 25 30 Page #489 -------------------------------------------------------------------------- ________________ 472 10 १२८ प्रभावकचरिते प्रासुकाहारभोजी च स चतुर्विधपौषधी । पुरबाटे श्मशानादौ कायोत्सर्ग निशि व्यधात् ॥ ३१ ॥ दिव्यमानुषतरश्चोपसर्गेषु स सासहिः । तप्यमानस्तपस्तीव्रमभवत् तीर्थसन्निभः॥ ३२ ॥ निजक्रियानुमानेन गुरोरुत्कण्ठितः सदा । एकचित्तो महावीरपादान् ध्यायत्यमन्दधीः ॥ ३३ ॥ ६२. प्रदोषसमयेऽन्येयुः प्रतिमार्थ बहिर्मुवि । गच्छन् दूरात् समायान्तं' मायान्तं जङ्गमं शमम् ॥ ३४॥ चारित्रमिव मूर्तिस्थं मथुरायाः समागतम् । स वर्षशतदेशीयमपश्यद् विमलं गणिम् ।। ३५ ।। क्षितिपीठलुठन्मूर्द्धा सर्वाभिगमपूर्वकम् । बन्दे नन्दितस्तेन धर्मलाभाशिषा च सः ॥ ३६ ॥ अकाले नगराद्वाह्ये धर्मशील! क गम्यते । इत्युक्ते प्रान्तभूमीषु व्युत्सर्गायेति सोऽवदत् ॥ ३७ ।। गणिः प्राहातिथिस्तेऽहमङ्गविद्योपदेशतः । मिलित्वा ते स्वकालाय यामि शत्रुञ्जये गिरौ ॥ ३८ ॥ वीरोऽवदथ श्रेयो दिनं मे यद्भवादृशाः। प्रसादमसमं कृत्वोत्कण्ठन्ते किल मादृशाम् ॥ ३९ ॥ निशां सफलयाम्यद्य तत्पूज्यवरिवस्यया । चिन्तामणिं करप्राप्तं कः कुण्ठोऽप्यवमन्यते ॥ ४०॥ इत्युक्त्वा दर्शयन् स्वीयोपाश्रयं तस्य सद्गुरोः । शुश्रुषां च स्वयं चक्रे देहविश्रामणादिकाम् ॥ ४१ ॥ ततश्चाह मुनीशोऽङ्गविद्यां त्वमशठः पठ । प्रभावकः श्रुतज्ञानाद् भवितासि मते यथा ॥ ४२ ॥ वीरः प्राह गृहस्थानां कथं सिद्धान्तवाचना । नाधीतं पुनरायाति वृद्धत्वाद् विदधे किमु ॥ ४३ ॥ अथाह गुरुरध्वन्यो भवान्तरगतावहम् । अङ्गविद्या महाविद्या तवायाता स्वयंवरा ॥ ४४ ॥ 15 तदर्थ ज्ञापयिष्यामि शीघ्रं तत्पुस्तकं पुनः । थारापद्रपुरे श्रीमान्नाभेयस्य जिनेशितुः ॥ ४५ ॥ चैत्यस्य शुकनासेऽस्ति तं गृहीत्वा च वाचयेः। इत्युक्त्वाऽदात् परिव्रज्यां गुरुवीरस्य सादरम् ।। ४६ ॥-युग्मम् । दिशन् ग्रन्थस्य तस्यार्थं दिनत्रयमवास्थित । ततो जगाम स श्रीमान् विमलो विमलाचले ॥ ४७ ॥ तत्र श्रीवृषभं नत्वा तदेकध्यानमानसः । संन्यासात् त्रिदिवं प्राप पापमातङ्गकेसरी ॥ ४८ ॥ 20 ततो गुरुनियोगेन वीरस्तत्र पुरे ययौ । स्थाने च तत्समादिष्टे श्राद्धेभ्यः प्राप पुस्तकम् ॥ ४९ ॥ अधीता तेन तत्राङ्गविद्या च गणिविद्यया। तस्याः प्रसादतः सोऽभूदुग्रशक्तिर्महातपाः ॥५०॥ अभूदथ परीवारस्तस्य प्राचीनपुण्यतः । अबुद्धबोधने सैप नियमं चाग्रहीत् तदा ।। ५१ ॥ ६३. विजिहीर्षुर्गणिर्वीरोऽणहिल्लपुरसंमुखम् । आजगाम स्थिरग्रामे विरूपानाथसंश्रिते ।। ५२ ।। स चात्र वलभीनाथापराख्यो व्यन्तराधिपः । रात्रौ देवगृहे सुप्तं हन्ति मर्यं महारुषा ।। ५३ ।।. 25 तद्वोधाय महामातृपीठान्तर्गणिविद्यया । अर्द्धतुर्यकरोन्मानं कुण्डं कृत्वा महोदयः ॥ ५४॥ तत्रस्थैः स निषिद्धोऽपि महाशक्तिभरात् ततः । अस्थादस्थानमीक्षभयानामक्षततः ॥ ५५ ॥ युग्मम् । झझादिवातवद्विन्नान्यवजानन् सुराद्रिवत् । कायोत्सर्गे स्थितः कार्यों निष्प्रकंपो मनस्यपि ॥ ५६ ।। उद्यत्किलिकिलारावैर्भाति बाह्येष्वयं वदन् । आययौ वलभीनाथ आतकं विदधजने ॥ ५७ ॥ व्यकार्षीद्धस्तिनः पूर्व जङ्गमानिव पर्वतान् । तमाश्रितान् सुरेन्द्रेण सह वैरभयादिव ॥ ५८ ॥ तस्य रेखां न लङ्घन्ते मर्यादां सागरा इव । उन्नतावनतैः शुण्डादण्डैरुड्डामरा अपि ॥ ५९॥ ततः प्रसर्पतः सान् सदानैक्षयत्तराम् । दृष्टिनिर्यद्विपज्वालान् भस्मीभूतान्यदेहिनः ॥ ६०॥ तां रेखामनतिक्रम्य स्थितांस्तान् वीक्ष्य निर्जरः । विलक्ष इव दध्यौ स महिमाऽस्य जनातिगः॥६१ ॥ ततो राक्षसरूपाणि भैरवाणि चकार सः । क्षोभाय तस्य नाभूवन् प्रतिकूलानि तान्यपि ।। ६२ ॥ 30 1 B समायातं मायातं; A समायांतमायांतं । 2 N शिवम् । 3 N विमलेऽचले। 4 B N काये । Page #490 -------------------------------------------------------------------------- ________________ 473 १५. वीरसूरिचरितम् । १२९ अनुकूलैरथारम्भि मुमुक्षोर्विप्रलम्भनम् । माता-पिता-कलत्राणि क्रन्दन्ति स समैक्षयत् ।। ६३ ।। तत्त्वज्ञस्तान्यवाज्ञासीत्, मोहविन्ध्यस्य' कोन्नतिः। वीरे कुम्भोद्भवेऽमुत्र दक्षिणां दिशमाश्रिते ।। ६४ ॥ कलावपि सुराचाल्यं सत्त्वं वीरतपोनिधेः । द्रष्टुं पूर्वाचलं प्राप्ते कौतुकादिव भास्करे ॥६५॥ प्रत्यक्षीभूय गीर्वाण उवाचासौ तपोनिधिम् । अखर्वपर्वताध्वन्यध्वन्यवध्वस्तथाक्रमम् ॥६६॥ पूर्व सुरनरेशानां मानभङ्गो मया दधे । त्वां विना नैव केनापि शक्तेमें स्खलनं कृतम् ॥ ६७ ॥ ६४. पूर्वास्थडकरीपुर्यामागतोऽहं शिवालये । भीमेश्वराख्ये तल्लिङ्गमप्रणम्यैव च स्थितः ॥ ६८ ॥ चरणौ तज्जलाधारे न्यस्य सुप्तश्च तत्क्षणे । तत्रागत्य नृपोऽपृच्छन्मां सविस्मयमानसः॥ ६९ ॥ नमसि त्वं न किं देवमज्ञानाच्छतितोऽथवा । तदाऽवोचमहं राजन् ! हेतुं ते कथये स्फुटम् ॥ ७० ॥ शिवोऽयं शक्तिसम्बद्धो मां दृष्ट्वा लजया नतः । भविष्यति यतः पुंसो लज्जा पुंसोऽग्रतो भवेत् ॥ ७१ ॥ एवंस्थितेऽपि देवेऽस्मिन् नमति प्राकृतो जनः । पशूपमे जने तस्य का ब्रीडास्था ममापि च ॥७२॥ 10 चेत् ते कौतुकमत्रास्ति मत्प्रणामात् तदास्य चेत् । उत्पातः कोऽपि जायेत तत्र दोषोपमोऽपि मे ।। ७३ ॥ इत्युक्त्वा विरते मय्यब्रवीद् भूमिपतिस्ततः । वैदेशिका भवन्त्यत्र स्फारवाक्यक्रमाः सदा ॥ ७४ ॥ चर्मदेहः पुमान देवसाम्यं स्वस्येह मन्यते । हास्यं सचेतनानां तद् बालानां विप्रलम्भनम् ॥ ७५ ।। या काचिदस्ति ते शक्तिस्तां प्रयुक्ष्व न ते पुनः । दोषोऽणुरपि कार्येऽत्र नगरं साक्षि वर्त्तताम् ॥ ७६ ॥ श्रुत्वेति प्रणतिं यावत् कुर्वे संगत्य सन्निधौ । त्रादकृत्य तावत् पुस्फोट लिङ्गं लोकस्य पश्यतः॥ ७७ ॥ 15 अथाहमवदं भीतिसम्भ्रमभ्रान्तलोचनम् । भूपालं बालवत्कण्ठरोधाव्यक्तस्वरं तदा ॥ ७८॥ मदुत्तेजनदम्भेन त्वया वैरं प्रसाधितम् । लिङ्गेऽस्मिन्नर्चनालेशैर्दूनेन चिरकालतः ॥ ७९ ॥ श्रुत्वेति पादयोमौलिं मेलयित्वा तु नीतिभूः । राजा सपरिवारोऽयमाह देवस्त्वमेव नः ॥८॥ तीर्थ त्वयैव दत्तं स्यादन्यथोच्छ(त्स ?)नमेव तत् । शिवस्त्वमेव देहस्थः पाषाणा इतरे पुनः ।। ८१ ॥ एवमुक्के योगपट्टेनावेष्टयमिदं त्वहम् । सम्बद्धद्विदलं तत्र लिङ्गमद्यापि पूज्यते ॥ ८२॥ 20 महाबोधे ततो बौद्धविहारशतपश्चकम् । तान् विजित्य मया भने तत्र सामथ्येतो निजात् ।। ८३ ॥ तथा मम प्रतिज्ञाऽस्ति संमुखं विजये ध्रुवम् । महाकालाख्यया शम्भुीत्या मे कोणके स्थितः।। ८४॥ सोमेश्वरजयार्थं च चलित्वागममत्र च । सोऽत्रागत्यामिलद् भीतो मम ब्राह्मणरूपतः ॥ ८५ ॥ प्राहैतद् दारुणं क्षेत्रं पवित्रं दत्तमत्र च । महोदयाय तद् याचे दातुमीशो भवान् यदि ॥ ८६ ॥ मयोचेहं क्षमो दाने मार्गणानां यथेप्सितम् । घट-मूटक-टंकानां लक्षैराज्यानहेमसु ॥ ८७॥ 25 ततोऽसौ ब्राह्मणोऽवोचन मम किंचिद् ददख तत् । याचखेति मदुक्ते च स प्राह श्रूयतां ततः ॥८८॥ अत्र क्षेत्रे स्थिरो भूत्वाऽवतिष्ठस्व महाबल! । श्रुत्वेति ज्ञानतो यावदीक्षे तावत् स शङ्करः ॥ ८९ ॥ आतङ्घात् सोमनाथाख्यः छलितुं मां समाययौ । वामनो बलिभूपालमिव वृद्धद्विजच्छलात् ॥ ९०॥ दण्डं कमपि मे देहि यथा सत्यः प्रतिश्रवः । मम स्यादन्यथात्रापि स्थितस्तेऽस्मि व्यथावहः ॥ ९१॥ अथ स प्राह नाहंयुस्त्वय्यहं तद्वचः शृणु । मद्यात्रा तस्य पूर्णा स्याद् यस्त्वामत्र" नमस्यति ॥ ९२ ॥ 30 अन्यथाऽर्द्धफला" सा स्यादित्युक्त्वा स्वाश्रयं गतः। वर्ततेऽद्यापि तत्तादृग् मद्वचः को विलवयेत् ॥९३॥ ततः प्रभृत्यसौ ग्रामः स्थिरमित्याख्ययाऽभवत् । मम शम्भोश्च वाचां हि स्थिरता नहि दुर्लभा ॥ ९४ ॥ 1A मोहवंध्यस्य; N मोहविंध्यसकोनतेः। 2N कुभावेऽपि । N D सुराचाल्यः। 4 A B°निधिः। 5 N भको मे। 6N तु जलाधारे। 7 A B D तमपि। 8 N चित्ते। 9N पाषाण इतरः। 10 N प्राहेदं । 11 N स्याद्यस्तामद्य न पश्यति । 12 N कला। प्र०१७ Page #491 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते १०२ ॥ इति न स्खलिता शक्तिर्मम मत्यैः सुरैरपि । त्वं तु श्वेताम्बराकारो दैवं मत्तोऽपि शक्तिमान् ।। ९५ ।। नावमन्तुमहं शक्तः समीक्षे दूरतः स्थितः । रेखाकुण्डं ज्वलच्चारवदिदं शङ्कितः पुमान् ॥ ९६ ॥ तुष्टस्तव तपःशक्तेः वाञ्छितं प्रार्थय द्रुतम् । अक्षेपात् पूरयिष्ये तत् कल्पवृक्ष इव ध्रुवम् ॥ ९७ ॥ पारयित्वा ततो वीरः परमेष्ठिनमस्कृतेः । जगादनादरा अत्र सर्वसङ्गमुचो वयम् ॥ ९८ ॥ तथापि किञ्चिन्मद्भक्तेर्गृहाणेत्युदितेऽमुना । मुनिराहं वधं रक्ष तवाप्यायुर्विनश्वरम् ॥ ९९ ॥ दुर्गतौ पतने हेतुमलोऽयं प्राणिनां वधः । तथाख्यातैः पुरावृत्तैर्हर्षो मे नाऽत्यहंकृतैः ॥ १०० ॥ महादानेषु सामर्थ्यमात्मनश्च त्वयोदितम् । जीवाभयप्रदानं च सर्वेभ्योऽप्युत्तमं पुनः ॥ १०१ ॥ हर्षादाह स तथ्यं ते वचो जानेऽहमप्यदः । स्वेच्छाचारी परीवारो मम तस्य प्रियं त्विदम् ॥ त्वद्वचोभिः सुधासारसारैरित्यतिहर्षितः । प्रासादजगतीमध्ये जीवानां रक्षये वधम् ॥ १०३ ॥ श्रीवीरोऽप्याह भूयात् तद् राज्ञा ज्ञातमिदं वचः । आचन्द्रकालिकं वृत्तमावयोः पुण्यहेतवे ॥ १०४ ॥ ६५. अणहिल्लपुरे 'वासीच्चक्रवर्त्तीव 'नूतनः । श्रीमान् चामुण्डराजाख्यस्तत्रास्मिन्— समये नृपः ॥१०५॥ अज्ञापयदिदं च श्री विरूपानाथ एव तत् । प्रधानैस्तैर्नृपस्याथ हर्षात् तत्राययौ च सः ।। १०६ ।। सत्कर्मणि चिकीर्षात्र कस्य नो महतेत्यसौ । विज्ञाय जीवरक्षायै तच्छासनमची करत् ॥ १०७ ॥ आहूतश्च ततो राज्ञा पुनरप्याययौ तदा । अणहिल्लपुरं धीरस्तत्राबोधानबोधयत् ॥ १०८ ॥ आचार्यत्वप्रतिष्ठाऽस्य विदधे परमर्षिभिः । सूरिभिर्वर्द्धमानाख्यैः सङ्घाध्यक्षं महोत्सवात् ॥ १०९ ॥ तत्र श्री वलभीनाथः श्रीवीरप्रभुभक्तितः । प्रत्यक्षीभूय धर्माख्यां शृणोत्यस्याप्रतः स्थितः ॥ ११० ॥ परं क्रीडाप्रियत्वेन नरं प्रेक्ष्य सलक्षणम् । अवतीर्यास्य देहे च क्रीडते पीडया विना ॥ १११ ॥ श्रीमान् वीरोऽपि तद् दृष्ट्वाऽवादीदेवं न सांप्रतम् । व्यन्तराधीश ! ते केलिं मनुष्या असहिष्णवः ॥ ११२ ॥ एवं निववृते चासौ प्रभुणा स निषेधितः । तथाह मम तोषस्य फलं किमपि नात्र वः ! ॥ ११३ ॥ 20 ६६. उवाच 'प्रभुरानन्दात् तव सामर्थ्यमस्ति किम् । अष्टापदाचले गन्तुं श्रीजैन भवनोन्नते ॥ ११४ ॥ 'देवः प्राह शक्तिर्नो गन्तुं नावस्थितौ पुनः । तत्र सन्ति यतः सूरे ! व्यन्तरेन्द्रा महाबलाः ।। ११५ ॥ अवस्थातुं न शक्नोमि तत्तेजः सोदुमक्षमः । याममेकं त्ववस्थास्ये चल' चेत् कौतुकं तव ॥ ११६ ॥ अधिकं तु क्षणं मित्र ! त्वमवस्थास्यसेऽथ चेत् । तत्तत्रैव भवानत्रागन्ताऽहं तु ध्रुवं ह्यदः ॥ ११७ ॥ नौ तत्प्रतिपेदाने धवलं धवलं ततः । विकृत्यारोहयत् तं च वस्त्रवेष्टितमस्तकम् ॥ ११८ ॥ क्षणेनैव ययौ तस्य गिरेर्मूर्ध्नि स ऊर्द्धगः । वृषादुत्तारयामास चैत्यद्वारे ततो मुनिम् ॥ ११९ ॥ द्वारपाञ्चालिकाजानुपाश्चात्यशुषिरान्तरे' । तस्थौ निलीय तत्रस्थदेवज्योतिरसासहिः ॥ १२० ॥ गव्यूतत्रितयोच्छ्रायं योजनायामविस्तरम् । चतुर्द्वारं महाचैत्यमाद्यचक्रिविधापितम् ॥ १२१ ॥ दृष्ट्वा प्रमाणवर्णैश्च प्रतिमास्ता यदो (थो ) दितैः । एकैकस्मान्नमस्काराच्छु (स्तु ?) त्वा स प्राणमन्मुदा ॥१२२॥ प्रभावनाविधित्सायै तदभिज्ञानमानयत् । पंच शाल्यक्षतान्' तस्मादग्रहीन्नाकि ढौकितान् ॥ १२३ ॥ निशायाः प्रथमे यामे चलितस्तीर्थयात्रया । प्राग्वत् स पुनरायाच्च द्वितीये घटिकाधिके ॥ १२४ ॥ सौरभामोदतः शालेरक्षतानामुपाश्रयः । विमानमिव सौधर्म" सुमनः संवृतो बभौ ॥ १२५ ॥ पृष्ठे मुनिभिराहाथ गुरुरष्टापदाचले । वन्दयध्वं मुदा देवान् श्राद्धाऽकथयंश्च तम् ॥ १२६ ॥ चैत्ये च मिलितः सङ्घः श्रीमान् भूमिपतेः स च । आख्यापयन् महाश्चर्य कौतुकादाययौ स च ॥ १२७॥ 5 10 15 25 १३० 30 474 1 A °र्निकृंतनं । 2 N ° पुरे चासी 3 N 'वर्ती च । 4 N °स्तत्रापि । 5 N पुनरा° । 6 N बलवत् । 7 N शिखरान्तरे । 8A गव्यूति । 9A D शाल्यकृतान् । 10 N साधर्मं । Page #492 -------------------------------------------------------------------------- ________________ 475 १३१ १५. वीरसूरिचरितम् । तेनाकार्यानुयुक्तोऽथाभिज्ञानं पुनराह च । चतुर्विंशतिसंख्यानां स्वभावाख्यानतोऽहंताम् ॥ १२८ ॥ तथा हिबे धउला ये सामला बे रतुप्पलवन्न । मरगयवन्ना विन्नि जिण सोलस कंचणवन्न ॥ १२९॥ नियनियमाणिहिं कारविय भरहिं जि नयणाणंद। ते मई भाविहिं वंदिया ए चउवीस जिणंद ॥ १३०॥ राजाह स्खेष्टदेवानां स्वरूपकथने वरा । नास्ति प्रतीतिरस्माकमन्यत् किमपि कथ्यताम् ॥ १३१ ।। अक्षतान् दर्शयामास 'निःसामान्यगुणोदयान् । वर्णैः सौरभविस्तारैरपूर्वान् मानवव्रजे ॥ १३२ ॥ ते द्वादशाङ्गालायामा अङ्गलं पिण्डविस्तरे । अवेष्ट्यन्त सुवर्णेन महीपालेन ते ततः ॥ १३३ ॥ पूर्व तु रुष्क भङ्ग स्य तेऽभूवंस्तदुपाश्रये । अपूज्यन्त च सोनाष्टापदप्रतिबिम्बवत् ॥ १३४ ॥ 10 एवं चातिशयैः सम्यक् सामान्यजनदुस्तरैः । श्रीमान् वीरगणिः सूरिर्विश्वपूज्यस्तदाऽभवत् ॥ १३५ ॥ ६७. अन्यदा मत्रिणं वीरं रहः प्राह महीपतिः । पूर्वादिष्टक्रमान्याय्याद् राज्यं पालयतो मम ॥ १३६ ॥ सुमनोमण्डलाश्रेयो वचःसिद्धिकुलालयः । वीरो गुरुश्च मत्री च ममार्तीन्दुविधुन्तुदः ॥ १३७ ॥ एकश्चिन्ताज्वरोऽस्माकं 'महाबाधानिबन्धनम् । श्रुत्वा प्रतिविधेहीदं कस्याग्रेऽन्यस्य कथ्यते ॥ १३८ ॥ अथाह वीरमन्त्रीशः स्वामिन्नादिश्यतां मम । क्रियते भृत्यलेशेन किं मयाऽन्यदधीशितः ॥ १३९ ॥ 15 राजाह मम शुद्धान्तकान्तानां सम्भवे सति । स्रावो भवति गर्भस्य तत्र प्रतिविधि कुरु ॥ १४०॥ इत्यादिष्टो महामात्यः श्रीमद्वीरप्रभोः पुरः । व्यजिज्ञपत् ततः सूरिमूरीकृत्य स चाब्रवीत् ॥ १४१ ।। अभिमश्रितवासैमें क्रियतामभिषेचनम् । अवरोधपुरन्ध्रीणां प्रजायन्ते सुता यथा ॥ १४२ ।। एवं च विहिते मत्रिप्रभुणा वचने गुरोः । श्रीमदवल्लभराजाद्या नरेन्द्रस्याभवन् सुताः॥ १४३॥ ६८. अष्टादशशतीदेशे विहरनन्यदा प्रभुः। अगादंबरिणीग्रामे प्राम्येतरनरान्विते ।। १४४ ॥ 20 विशुद्धोपाश्रये तत्र स्थितो गत्वा निशागमे । व्युत्सर्गाय बहिःप्रेतवनमाशिश्रिये मुदा ॥ १४५॥ परमारवराम्नायसद्वज्राकरहीरकः । रुद्राभिधः स तं दृष्ट्वा नमश्चक्रेऽतिभक्तितः ।। १४६॥ उवाच च मुने! मास्थाः श्वापदब्रजसंकुले । श्मशाने ग्राममध्ये न आगच्छ प्रासुकाश्रये ॥ १४७॥ तिष्ठ सौख्यात् तदाकर्ण्य मुनिः प्राह गुरोः सदा । कायोत्सर्गे बहिः पृथव्यां कुर्वन्ति प्रभवस्ततः (?)॥१४८॥ आधेया नाधृती राजपुत्र ! श्रुत्वेति सोऽगमत् । निजं धाम ततस्तस्य जंबूपायनमागमत् ॥ १४९॥ 25 स सिस्वादयिषुर्जबूफलान्यत्रोटयत् तदा । वृन्तं तत्र कृमिं दृष्ट्वा शूकया' धूनयन् शिरः॥ १५० ॥ जगाद कृमयः सूक्ष्माः फलेष्वपि यदाऽभवन् । अदृष्टं किमिव स्वाद्यं निशादौ हि विवेकिना ॥ १५१ ॥ आहूय ब्राह्मणैः पृष्टः प्रायश्चित्तं प्रदेशितम् । विशुद्धये द्विजन्मभ्यो देयः स्वर्णमयः कृमिः ।। १५२ ॥ दध्यौ श्रुत्वेति संकल्प्य द्वितीयोऽपि कृमिर्मया । हन्तव्यो नावगच्छामि ततो धर्मममुं हृदि ।। १५३ ॥ प्रष्टव्यश्च विचारोऽयं कस्यापि शमिनो मुनेः। प्रातजैनमुनि प्राममध्यमागतमानमत् ॥ १५४ ॥ 30 ततः पप्रच्छ सन्देहं गुरुर्विस्तरतोऽवदत् । जीवाः सर्वत्र तिष्ठन्ति द्विधा स्थावरजङ्गमाः॥१५५ ॥ धरा-नीर-वह्नि-वात-महीरुहः । जङ्गमाश्च परिज्ञेयास्ते द्वि-त्रि-चतुरिन्द्रियाः ॥ १५६॥ पश्चेन्द्रियाः सुरास्तिर्यग्नरनैरयिका अपि । गजमीनमयूराद्याः स्थलनीलाम्बरोपगाः ॥ १५७ ॥ वनस्पतिस्तथा जीवाधारो मूलफलादिके । उत्पद्यन्ते विपद्यन्ते यज्जीवास्तत्र भूरिशः ॥ १५८॥ 1 N तैः सामा । 2 D महद् । 3 N नास्य । 4 N D राजपुत्रः। 5 N शंकया। 6 N भवेत् । Page #493 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते १३२ 476 10 धर्मः कृपैव जीवानां विवेकस्थ | विचारय । इति संयमिनो वाचं स श्रुत्वा प्रत्यबुध्यत ॥ १५९ ॥ सर्व हित्वाऽग्रहीद दीक्षामक्षीणश्रेयसे स च । शास्त्रेष्वधीतपूर्वी च जैनागममवाचयत् ॥ १६॥ महाविद्वान् स गीतार्थः क्रिया-ज्ञानद्वयेऽप्यभूत् । प्रदीप इव दीपेन गुरुणा समदीधितिः ॥ १६१ ॥ श्रुतज्ञानात् परिज्ञाय स्वायुःपर्यन्तमन्यदा । गच्छभारं च शिष्येशे रुद्रे' श्रीवीरसूरयः ।। १६२ ॥ श्रीचन्द्रसूरिरित्याख्यापूर्वकं ते न्यवेशयन् । स्वयं तु योगरोधेन तस्थुर्निष्कंपसञ्चराः ॥ १६३ ॥ हित्वा देहं जरनेहमिव दिव्यभुवं ययुः। श्रीवीरप्रभवो बोधशक्तराधारतां गताः ॥ १६४ ॥ वसु-वहि-निधौ (९३८) जन्म, व्रतं व्योम-वसु-अहे (९८०)। ... इंद्र-नंद-ग्रहे (९९१) वर्षेऽवसानमभवत् प्रभोः ।। १६५ ॥ गार्हस्थ्यं समभवत् तस्य द्विचत्वारिंशतं समाः । एकादशव्रतेऽथायुखिपञ्चाशत्समा अभूत् ॥ १६६ ॥ श्रीवीरसूरेविदितं चरित्रं कर्णावतंसं कुरुतात्र सन्तः । उत्कण्ठते श्रीजिनबोधिलक्ष्मीर्यथा महानन्दसुखप्रबोधा ॥ १६७॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ वीरस्य वृत्तं प्रभोः श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गस्तिथीसंख्यया ॥१६८॥ .. नवोऽयं प्रद्युम्नः शिवसहचरः प्रीतिमतुलां । ददौ सन्तोषाय प्रकटरिपवे यो रतिमपि । कवित्वक्षों दायामृतरुचिसखित्वं च मनुते । शुभध्यानोपायं परिहृतमदादिः स जयतु ॥ १६९॥ ॥ ग्रं० १७१ अ० ५। उभयं ३५११ अ०५॥ ॥ इति श्रीवीरगणिप्रबन्धः॥ 20 1A BN भदे। 2D°क्षोभाया । Page #494 -------------------------------------------------------------------------- ________________ 477 १६. वादिवेतालशान्तिसूरिचरितम् । १६. वादिवेतालश्रीशान्तिसूरिचरितम् । पातु वो वा दि वे ता लः कालो दुर्मप्रवादिनाम् । शान्तिसूरिः प्रभुः श्रीमान् प्रसिद्धः सर्वसिद्धिदः॥१॥ व्याचिख्यासां तदाख्याने दधे तद्भक्तिभावितः । अनूरुः सूरसेवातः किं न व्योमाध्वजाजिकः ॥२॥ ६२. अस्ति श्रीगर्जरो देशः कैलासाद्रिनिभः श्रिया । धनदाधिष्ठितश्चारुमानसामानसङ्गमः ॥ ३॥ अणहिल्लपुरं तत्र नगरं न गरप्रभम् । वचः प्रभु द्विजिह्वानां यत्र सद्वचनामृतैः ॥ ४ ॥ श्रीभीमस्तत्र राजासीद् धृतराष्ट्रभवद्विषन् । सदाप्राप्ता नश्लोको' लोकोत्तरपराक्रमः ॥ ५॥ श्रीचन्द्रगच्छविस्तारिशुक्तिमुक्ताफलस्थितिः । थारापद्र इति ख्यातो गच्छः स्वच्छधियां निधिः ॥६॥ सच्चारित्रश्रियां पात्रं सूरयो गुणभूरयः । श्रीमद्विजयसिंहाख्या विख्याताः सन्ति विष्टपे ॥७॥ श्रीमत्संपकचैत्यस्य प्रत्यासन्नाश्रयस्थिताः । भव्यलोकारविन्दानां बोधं विदधतेऽर्कवत् ॥८॥ तथा 10 ६२. श्रीपत्तनप्रतीचीनो लघुरप्यलघुस्थितिः । उन्नतायुरितिमाम उन्नतायुर्जनस्थितिः ॥ ९ ॥ तत्रास्ति धनदेवाख्यः श्रेष्ठी श्रीमालवंशभूः । अहद्गुरुपद्वन्द्वसेवामधुकरः कृती ॥ १० ॥ धनश्रीरिव मूर्तिस्था धनश्रीस्तस्य गेहिनी । तत्पुत्रो भीमनामाऽभूत् सीमा प्रज्ञाप्रभावताम् ॥ ११ ॥ कम्बुकण्ठच्छत्र'मौलिराजानुभुजविस्तरः । छत्रपद्मध्वजास्तीर्णपाणिपादसरोरुहः॥ १२॥ सर्वलक्षणसंपूर्णः पुण्यनैपुण्यश: । विज्ञातो गुरुभिः सङ्घभारधौरेयतानिधिः॥ १३ ॥ 15 अलंचक्रुर्विहारेण प्राममग्राम्यबुद्धयः । तत्ते वितन्द्रविज्ञानविज्ञातशुभसम्भवाः ॥ १४ ॥ श्रीनाभेयं प्रणम्याथ चैये तस्य गृहं ययुः । अर्थयांचक्रिरे भीमं धनदेवसमीपतः ॥ १५ ॥ कृतपुण्योऽस्मि मत्पुत्रश्चेत् पूज्यार्थप्रसाधकः । इत्युक्त्वा प्रददौ पुत्रममुत्रेह च शर्मणे ॥ १६ ॥ एवं तैस्तदनुज्ञातैरदीक्ष्यत शुभे दिने । भीमो मिथ्यादृशां मीम उद्ग्रप्रतिभाबलः ॥ १७ ॥ शान्तिरित्यभिधा तस्य वैधेयस्य व्यधीयत । सकलाः स कलाः प्राप पूर्वसङ्केतिता इव ॥ १८॥ 20 समस्तशास्त्रपाथोधिपारदृश्वाऽभवत् क्रमात् । विचिन्त्येति निजे पट्टे प्रभवस्तं न्यवेशयन् ॥ १९ ॥ स्वगच्छभारं विन्यस्य तत्र प्रायोपवेशनात् । प्रेत्यार्थ साधयामासुस्तेऽथ संसृतिसंहृतौ ॥ २० ॥ ६३. अणहिल्लपुरे श्रीमद्भीमभूपालसंसदि । शान्तिसूरिः कवीन्द्रोऽभूद् वादिचक्रीति विश्रुतः॥२१॥ अन्यदाऽवन्तिदेशीयः सिद्ध सारख तः कविः । ख्यातोऽभूद् धनपालाख्यः प्राचेतस इवापरः॥२२॥ स गोरसे यहातीते साधुभिर्जीवदर्शनात् । यैरबोध्यत तत्पूज्यश्रीमहेन्द्रगुरोगिरा ॥ २३ ॥ 25 गृहीतदृढसम्यक्त्वः कथां तिलकमञ्जरीम् । कृत्वा व्यजिज्ञपत् पूज्यान क एनां शोधयिष्यति ॥ २४ ॥ विचार्य तैः समादिष्टं सन्ति श्रीशान्तिसूरयः। कथां ते शोधयिष्यन्ति सोऽथ पत्तनमागमत् ॥२५॥ तदा च सूरयः सूरितत्त्वस्मरणतत्पराः । देवतावसरे ध्यानलीना आसन् मठान्तरा ॥ २६ ॥ प्रतीक्ष्याणां प्रतीक्षायामुपयुक्तः कवीश्वरः । नूतनाध्ययनं शिष्यमेकमद्भुतमब्रवीत् ॥ २७ ॥ तथा हिखचरागमने खचरो हृष्टः खचरेणाङ्कितपत्रधरः। खचरचरं खचरश्चरति खचरमुखि ! खचरं पश्य ॥२८॥ 1N 'र्जुनश्रीको। 2 °कंठच्छन्न । 3 A B विधेयस्य; "विनयस्थस्य' इति D टिप्पणी। 4 N °सूरेः। 5 अन्यदावंघ्रिदेशीयः 16 N मठांतरे । 30 Page #495 -------------------------------------------------------------------------- ________________ 478 10 प्रभावकचरिते इदं व्याख्याहि चेद् वेत्सि लघु' पण्डितमण्डनः । इत्याकर्ण्य स च व्याख्यादिदं वृत्तमकृच्छूतः ॥ २९॥ श्रुत्वेति 'स कविस्वामी प्राह हृष्ट इदं कियत् । श्रीशान्त्याचार्यहस्तस्य प्रभावो बहुरीक्ष्यते ॥ ३०॥ उपन्यासं प्रतिष्ठायास्तत्र सर्वज्ञ-जीवयोः । ऊर्जस्विर्जिपर्जन्यध्वनिना विदधेऽथ सः॥३१॥ सिंहासनमलंचक्रे गुरुभिस्तावदाशु तैः । अपरो मातृकापाठोचितशिष्यस्तथौच्यत ।। ३२ ॥ इदानी किं कृतं वत्स! स्तम्भावष्टम्भिना त्वया । स प्राहानेन यत्प्रोक्तं तत्सर्वमवधारितम् ॥ ३३ ॥ वदेति प्रभुभिः प्रोक्ते निस्वानध्वानधीरगीः । उज्जग्राहातिकुमाहव्यूहसंहरणाग्रहः ॥ ३४ ॥ श्रुत्वेति धनपालोऽपि चमत्कारातिपूरितः। उवाच भारती किं नु प्राप्ता बालर्पिरूपतः॥ ३५॥ प्रेषयध्वं मया सार्धममुमेव धियां निधिम् । गुरुसन्देहसन्दोहशैलदम्भोलिविभ्रमम् ॥ ३६॥ अथ ते सूरयः प्रोचुः कालोऽस्य पठितुं ततः । क्लिष्टप्रमाणशास्त्राणि परग्रन्थेष्वधीतिनः ॥ ३७॥ पात्रं चेच्छास्त्रपाथोघेर्वादिकल्लोलितं भवेत् । इत्याशा नस्ततो नायमध्यायाद् व्यतिरिच्यते ॥ ३८ ॥ सिद्धसारस्वतो विद्वानथोचे प्रभुभिर्बुवम् । देशः शृङ्गारणीयोऽयं मालवः स्वक्रमाम्बुजैः ॥ ३९ ॥ इत्याकर्ण्य प्रभुः प्रोचे चेन्निर्बन्धोऽयमत्र वः । आप्रष्टव्यस्तदा सङ्घः प्रधानाचार्यसङ्गतः ॥ ४० ॥ ६४. ततस्तदनुमत्या तेऽवन्तिदेशे व्यजीहरन् । वृताः' श्रीभीमभूपालप्रधानैः सपरिच्छदैः ॥ ४१॥ पथि सञ्चरतां तेषां निशि सङ्गत्य भारती । आदेशं प्रददे वाचा प्रसादातिशयस्पृशा ॥४२॥ . . स्व-खदर्शननिष्णाता ऊचे हस्ते त्वया कृते । चतुरङ्गसभाध्यक्षं विद्रविष्यन्ति वादिनः ॥ ४३ ॥ सक्रोशं योजनं धारानगरीतः समागमत् । तस्य तत्र गतस्य श्रीभोजो हर्षेण संमुखः ।। ४४॥ एकैकवादिविजये पणं संविदधे तदा । मदीया वादिनः केन जय्या इत्यभिसन्धितः॥४५॥ लक्षं लक्षं प्रदास्यामि विजये वादिनं प्रति । गूर्जरस्य बलं वीक्ष्यं श्वेतभिक्षोर्मया ध्रुवम् ॥४६॥-युग्मम्। विश्वदर्शनवादीन्द्रान् स राज्ञः पर्षदि स्थितः । जिग्ये चतुरशीतिं च स्वस्वाभ्युपगमस्थितान् ॥४७॥ अजैषीदूर्ध्वहस्तेन प्रत्येकं प्रतिवासरम् । अनायासादसौ सारवक्ता न्यायैकनिष्ठधीः ।। ४८ ॥ लक्षांस्तत्संख्यया दत्त्वा द्रव्यस्याथ महीपतिः । तत आह्वास्त तत्कालं सिद्धसारस्वतं कविम् ॥४९॥ ततोऽनुययुस्ते तं स भीतो द्रव्यव्ययादतः। पंचकोटिव्ययप्राप्तो वादिपंचशतीजये ॥५०॥ किं नामामुष्य जैनधनपालस्ततोऽब्रवीत् । शान्तिरित्यभिधा सूरेरस्य श्रुत्वेति' भूपतिः॥५१॥ शान्तिनाम्ना प्रसिद्धोऽस्ति वे तालो वा दिनां पुनः । ततो वादं निषेध्यासौ सम्मान्यातः प्रहीयते॥५२॥ त(त्व ?)त्कथाशोधकत्वेन नामुमत्र विसूत्रये । अन्यथा मत्सभां जित्वा को यात्यक्षतविग्रहः ॥ ५३ ॥ स्युः पञ्चदश लक्षेण सहस्रा गूर्जरावनेः । एवमङ्केऽथ तज्जज्ञे लक्षद्वादशकं ततः ॥ ५४॥ तथा षष्टिसहस्राश्च मया दत्तास्ततोऽधुना । कथा शोधयितव्याऽऽशु धनपालधियांनिधेः ॥ ५५ ॥ पर्यालोच्येति तेनाथ स्थापिताः शान्तिसुरयः । लक्षादशभिस्तत्र देशे चैत्यान्यचीकरत् ॥५६॥ अवशिष्टास्तथाषष्टिः सहस्रा भूपदत्ततः । थारापद्राभिधद्रङ्गे प्रहिताः प्रभुभिस्तदा ॥ ५७ ॥ तत्रस्थादिप्रभोश्चैये मूलनायकवामतः । तैर्देवकुलिकाऽकारि सशालश्च रथो महान् ॥ ५८॥ कथा च धनपालस्य तैरशोध्यत निस्तुषम् । वा दि वेताल विरुदं तदैषां प्रददे नृपः ॥ ५९॥ कवीश्वरानुयाताश्च गूर्जरेशधरावधिः । प्रत्यावृत्याथ ते प्रापुः पत्तनं श्रीनिकेतनम् ॥ ६ ॥ 30 1N तत्तु। 2N श्रुतेति। 3N च। 4N°पाथोधिः। 5N °पृष्टव्यः सदा। 6N हृताः। 7N शुद्धति । 8N देवो। 90 °चतुःषष्टिः। 10 BN वादिवेतालबिरुदं सूरीणां प्रददे नृपः । Page #496 -------------------------------------------------------------------------- ________________ 479 १६. वादिवेतालशान्तिसूरिचरितम् । १३५ ६५. अग्रे च तत्र वास्तव्यजिनदेवस्य धीमतः । श्रेष्ठिनस्तनयः पद्मनामा दष्टो महाहिना ॥ ६१ ॥ मात्रिकैः सर्वपक्षीयैर्मश्रौषधविजृम्भितैः । अत्यर्थं प्रतिकारेषु कृतेष्वपि न सज्जितः ॥ ६२ ॥ तत उत्पाट्य गर्तायां निक्षिप्तः स्वजनैः सह । सर्पदृष्टव्यवस्थेयं पुनरुज्जीवनाशया॥६३ ॥ इति विज्ञापिते शिष्यैर्जिनदेवगृहेऽगमन् । सम्बोधनार्थमाचख्युरथ ते प्रभवस्तदा ॥ ६४ ॥ दष्टं दर्शयतास्माकं प्रकाश्य क्षितिमध्यतः । जिनदेवस्तदाकर्ण्य श्मशाने तैः समं ययौ ॥६५॥ 5 भुवमुत्खाय तस्मिंश्च दर्शिते गुरवोऽमृतम् । तत्त्वं स्मृत्वाऽस्पृशन देहं दष्टश्चासौ समुत्थितः ॥ ६६ ॥ गुरुपादौ नमस्कृत्य पद्मः पद्मनिभाननः । प्राहाहं गुरवः सखजनाः कथमिहागमन् ॥ ६ ॥ प्राग्वृत्ते कथिते सद्यो जिनदेवेन हर्षतः' । उत्सवाद् गुरुभिः साधं स खं निलयमागमत् ॥ ६८॥ तत्पित्राभ्यर्चिताः पूज्या निजमाश्रममाययुः । गुरुर्वेश्मागतश्योपकर्ता प्राप्येत केन सः॥६९॥ ६६. अथ प्रमाणशास्त्राणि शिष्यान् द्वात्रिंशतं तदा । अध्यापयन्ति श्रीशान्तिसूरयश्चैत्य संस्थिताः॥७०॥10 सूरिः श्रीमुनिचन्द्राख्यः श्रीनड्डलपुरादगात् । अणहिल्लपुरे चैत्यपरिपाटीविधित्सया ॥ ७१ ॥ संपत्संपत्तिरम्यश्रीश्रीसंपकजिनालये । नत्वा श्रीवृषभं सूरिवृषभं प्राणमत् ततः ॥ ७२ ॥ प्रमेया दुःपरिच्छेद्या बौद्धतर्कसमुद्भवाः । तेनावधारिताः सर्वेऽन्यप्रज्ञानवगाहिताः ॥ ७३ ॥ अपुस्तकः स ऊर्ध्वस्थो दिनान् ‘पञ्चदशाऽशृणोत् । तत्रागस तदध्यायध्यानधीरमनास्तदा ॥ ७४ ॥ बहुशः कथ्यमानेऽपि प्रमेये दुर्घटेऽन्यदा । छात्रेष्वनधियच्छत्सु पूज्या निर्वेदमागमन् ॥ ७५॥ 15 भसिते हुतमित्युक्त्वा गुरवोऽत्र निःशश्वसुः । तदा श्रीमुनिचन्द्राख्यः सूरिः पूज्यान व्यजिज्ञपत् ॥७६॥ सपुस्तकाः पाठका ये प्रष्ठप्रज्ञाबलोन्नताः' । किं वदन्ति त एवात्र पुरा गुरुपुरस्कृताः ॥ ७७ ॥ अपरो बहिरायातः सर्वथानुपलक्षितः । सोऽपि किं लभते वक्तुं नवेत्यादिशत प्रभो! ॥ ७८ ॥ श्रुत्वेति हृञ्चमत्कारि तद्वचः प्रभवोऽवदन् । प्रज्ञायां पक्षपातो नः शिष्याणां नान्यहेतुषु ॥ ७९ ॥ इतोऽद्धि षोडशेऽतीते यद् व्याख्यातं सुदुर्घटम् । अस्माभिस्तदभिप्रायादद्योक्तं सुविवेचनम् ॥ ८० ॥ 20 निशमय्येत्यसौ प्राज्ञस्तदधीतदिनावधिः । सर्वेष्वहस्सु यच्चोक्तं तद्वक्तव्यं यथातथम् ॥ ८१ ॥ सद्यश्च तैर्यदाख्यातं परप्राज्ञैः सुदुःश्रवम् । सर्वानुवादसंवादमवादीद् विशदं ततः ॥ ८२ ॥ श्रीशान्तिसूरिभिस्तोषपोषतः परिषस्वजे । प्रोचे च संनिवेश्याङ्के रत्नं रेणुवृतं भवान् ॥ ८३ ॥ वत्स! प्रमाणशास्त्राणि पठाशठमतिर्मम । पार्श्वे नश्वरदेहस्य लाभमत्र गृहाण भोः!॥ ८४ ॥ पुनर्व्यज्ञपयत्" सूरिमुनिचन्द्रः" प्रभो! कथम् । अध्येयं स्थानकाभावे दुष्प्रापं स्थानमत्र यत् ॥ ८५ ॥25 ततस्ते टंकशालायाः पश्चाद्भागे समार्पयन् । आश्रयार्थं गृहं चारु श्राद्धपााद् विदूषणम्" ।। ८६ ।। षड्दर्शनप्रमाणानां शास्त्राण्यक्लेशतोऽथ सः । अध्यैष्ट ज्ञापक-ज्ञात्रोर्योगो दुर्लभ ईदृशः ॥ ८७ ॥ ततः सुविहितानां हि साधूनामाश्रयाः पुरे । बभूवुरत्र संवित्या" सर्वसङ्घचरित्रिणाम् ॥ ८८ ॥ उत्तराध्य य न ग्रंथ टी का श्रीशांतिसूरिभिः । विदधे वादिनागेन्द्रसन्नागदमनीसमा" ॥ ८९॥ शिष्येण मुनिचन्द्रस्य सूरेः श्रीदेवसूरिणा । तन्मध्यत उपन्यस्तस्त्रीनिर्वाणबलादिह ॥ ९० ॥ 30 पुरः श्रीसिद्धराजस्य जितो वादे दिगंबरः । तदीयवचसा निश्रा" विद्वदुःसाधसाधिका" ॥ ९१ ॥ 1N °व्यवस्थायां। 20 जीवनाशयः। 3 N हर्षितः। 4 N भ्यर्थिताः। 50 दिनानां च दशा। 6 N भस्मनि । 7N'प्रज्ञावतोचताः। 8N तदनूद्य । 90 रनरेणु। 10 N व्यजिज्ञपत्; A विज्ञपयत् । 11 N चन्द्रप्रभो। 12 N 'विभूषणम् । 13 N B संवृत्या । 14 N°दमनी हि सा। 15 N मिश्रा । 16 A °साधका । Page #497 -------------------------------------------------------------------------- ________________ 15 * प्रभावकचरिते 480६७. अथान्येयुर्जिते धर्मे धनपालेन मालवे । एक एव महीपीठे कविस्त्वमिति मानिते ॥ ९२ ।। प्रोक्ते च धनपालेन बुधोऽणहिल्लपत्तने । अस्ति श्वेताम्बराचार्यः शान्तिसूरिः परो न हि ॥९॥ दिनैः कियद्भिरभ्यागात् तं द्रष्टुं धर्मकोविदः । स्वर्गश्रीगर्वसर्वस्वहरं श्रीपत्तनं पुरम् ॥ ९४ ॥ थारापद्रमहाचैत्यप्रत्यासन्नमठं ततः । श्रुत्वागादपराहेऽसौ बुधदर्शनकौतुकी' ॥ ९५ ॥ तदानीं स प्रभुदेहे कण्डूपीडित औषधम् । विमृज्य पिहितद्वाराररिस्तदुचितांशुकः ॥ ९६ ॥ संवीक्ष्य कुश्चिकाछिद्राज्ज्ञापितं यतिभिर्गुरुम् । पृच्छयैव विजेष्येऽमुं धर्मो ध्यात्वेति तं जगौ ॥ ९७ ॥ 'कस्त्व'मत्रोत्तरं सूरिः प्रादाद् 'देव' इति स्फुटम् । 'देवः क' इति तत्प्रश्ने त्वहमि'त्युत्तरं ददौ ॥ ९८ ॥ 'अहं क' इति पृच्छायां 'श्वे'ति वाचमवोचत । 'श्वा क' एतादृशि प्रश्ने 'त्वमि'त्युत्तरमातनोत् ॥ ९९ ॥ पुनः त्वं क' इति प्रों वितीर्ण प्राग्वदुत्तरम् । तयोश्चक्रकमेतद्धि जज्ञेऽनन्तमनन्तवत् ॥ १० ॥ ततश्चमत्कृतः सोऽभूद् द्वार उद्घटिते सति । स तत्त्वोपप्लवग्रन्थाभ्यासोपन्यासमातनोत् ॥ १०१ ॥ वितण्डाविरते चात्र श्रीशान्त्याचार्य उज्जगौ। 'कृतसर्वानुवादोऽत्र प्रतिज्ञस्तं विवादिनम ॥ १०२।। ममार्पय निजं वेषं योगपट्टादिकं तथा। अङ्गचेष्टाः समस्तास्ते विधीयन्ते तथा 'तथा ॥१०॥ तथा कृते च सर्वत्र धर्मोऽवाद्यतिविस्मितः । पादावस्य प्रणम्याह नाहमीशों भवजये ॥ १०४॥ बुधस्त्वमेव च श्रीमन् ! धनपालोदितं वचः । प्रतीतमेव मच्चित्ते तादृक्किमनृतं वदेत् ।। १०५॥ . इत्युक्त्वा प्रययौ स्थानं निजं स निरहंकृतिः । अहंकारनियां नामाभिचारपरमौषधिः ॥ १०६ ॥ ६८. अथ द्रविडदेशीयोऽन्यदा वादी समागमत् । अव्यक्तं भैरवाशब्दानुकारं किमपि ब्रुवन् ॥१०॥ प्रभवस्तस्य भाषायामभिज्ञा अपि कौतुकात् । भित्तिस्थे घोटके हस्तं दत्त्वाभिदधिरे स्फुटम् ॥ १०८॥ वद त्वमन्यदेशीयवादिना सह सङ्गतम् । अव्यक्तवादी पशुवद् योग्योऽयं तिर्यगाकृतेः ॥ १०९ ॥ वदतीत्थं प्रभौ सांक्रामिकसारखतोत्तरे । तुरङ्गमप्रतिकृतिस्तरलं साऽवदद् भृशम् ॥ ११०॥ विकल्पैर्गहनैः कष्टादप्यशक्यानुवादिभिः । तथा निरुत्तरः पश्वाकारं खं तेन लम्भितः ॥ १११॥ . गते निर्विद्यतेऽस्मिंश्च कांदिशीके जनोऽवदत् । अस्मिंस्तपति नास्त्यन्यो वादी वाग्देवतावरात् ॥ ११२॥ ६९. विहारं कुर्वतां तेषां थारापद्रपुरेऽन्यदा । देवी श्रीनागिनी व्याख्याक्षणे नित्यं समृच्छति ॥११३।। तत्पट्टे वासनिक्षेपमासनायाथ ते व्यधुः । देव्या सह गुरोस्तस्य समयोऽयं प्रवर्तते ॥ ११४ ॥ अन्यदा वासनिक्षेपं वैचित्त्यात् ते विसस्मरः । आसने प्रेषणे चात ऊर्ध्वस्था सा चिरं स्थिता ॥ ११५ ॥ ध्यानस्थानां निशामध्ये सद्यो देवीस्वरूपिणी । मध्येमठमुपालम्भप्रदानायाययौ तदा ॥ ११६ ॥ उद्योतं सूरयो दृष्ट्वा स्त्रियं चातिरतिस्थितिम् । प्रवर्तकं मुनि प्रोचुर्नारी प्राप्ताऽत्र किं मुने! ॥ ११७ ॥ वेड्यहं नेति तेनोक्तेऽवदद् देवी स्वयं तथा । वासालाभान्ममाद्यांही सव्यथावूर्वसंस्थितेः ।। ११८ ॥ श्रुतज्ञानमयाङ्गानां भूयाच्चेद् वोऽपि विस्मृतिः । आयुः षण्मासशेषं तदभिज्ञानादतः प्रभोः ॥ ११९ ॥ स्वगच्छसंस्थितिं कृत्वा प्रेत्य पथ्यं विधत्त तत् । ज्ञाते ममोचितं ह्येतत् "कालविज्ञापनं प्रभोः ॥ १२०॥ इत्युक्त्वाऽन्तर्हितायां च देव्यां प्रातर्निजंगणम् । सङ्घ च मबयित्वा द्वात्रिंशत्सत्पात्रमध्यतः ॥ १२१ ॥ सधीश्वरालयः सरिपदे तेन निवेशिताः। श्रीवीरसरिः श्रीशालिभद्रः" सरिस्तथापरः ॥ १२२ ।। श्रीसर्वदेवसूरिश्च मूर्ता रत्नत्रयीव सा । सद्वृत्तालङ्कृता दीप्यमाना सत्तेजसा बभौ ॥ १२३ ॥ नाभूत् श्रीवीरसूरीणां कथंचित् सूरिसन्ततिः । तेषां राजपुरिग्रामे श्रीनेमिः शाश्वतं वपुः ॥ १२४ ॥ 20 25 1N कौतुकः । 2N संमृद्य । 3 N कृतः सर्वा14 N यथा तथा । 5 N मीशे । 6 B N °शब्दान् हाकार; A शब्दान् कार किमपि न मुवम् । 7 D स्वयं; A खियं । 8N स्थिताम् । 90 वेद्मीदं । 10 N कालं विज्ञापितं । 11 D शीलभद्रः । Page #498 -------------------------------------------------------------------------- ________________ 481 १६. वादिवेतालशान्तिसूरिचरितम् । १३७ शाखाद्वये परे विद्वत्कोटीरपरिवारिते । सूरयोऽद्यापि वर्तन्ते संघोद्धारधुरन्धराः ॥ १२५ ॥ श्रीशान्तिसूरयः श्रीमदुज्जयन्ताचलं प्रति । यशोभिधानसुश्राद्धसुतसाढेन संगताः ॥ १२६ ॥ कृत्वा प्रयाणमल्पैश्च दिनैस्तं गिरिमभ्ययुः । श्रीनेमि हृदये ध्यात्वा चक्रुः प्रायोपवेशनम् ॥ १२७ ।। धर्मध्यानाग्निनिर्दग्धभवार्तिविततेधसः । अज्ञातक्षुत्तृषानिद्राप्रभूत्यन्तःप्रतीतयः ॥ १२८॥ समाधिना व्यतीत्याथ दिनानां पञ्चविंशतिम् । वैमानिकसुरावासमधिजग्मुर्जगन्नताः ॥ १२९॥ 5 श्रीविक्रमवत्सरतो वर्षसहस्र गते सषण्णवती (१०९६) । शुचिसितिनवमीकुजकृत्तिकासु शान्तिप्रभोरभूदस्तम् ॥ १३०॥ इत्थं श्रीशान्तिसूरेवरचरितमिदं वादिवेतालनाम्न: " पूर्वश्रीसिद्धसेनप्रभृतिसुचरितवातजातानुकारम् । अद्यप्रातीनविद्वज्जनपरिणतामाधान (2) श्रिये स्ता नन्द्याचाचन्द्रकालं विबुधजनशतैः सम्यगभ्यस्यमानम् ॥ १३१॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभः श्रीप्रभा.. चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ शृङ्गोऽगमत् षोडशः श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः श्रीशान्तिसूरिप्रथा ॥ १३२ ॥ 15 ॥ ग्रंथ १३६, अ० ९ । उभयं ३६४६, अक्षर १७॥ ॥ इति श्रीवादिवेतालप्रबन्धः ॥ 10 1N °सोढेन। 2N परिणमतामादधान (1)। प्र०१८ Page #499 -------------------------------------------------------------------------- ________________ 482 प्रभावकचरिते १७. श्रीमहेन्द्रसूरिचरितम् । ६१. श्रीमन्महेन्द्रसूरिभ्यो नमस्कार प्रशास्महे । सत्यंकारमिवागण्यपुण्यपण्यस्थिरीकृतौ ॥ १ ॥ श्रीमतो धनपालस्य सालस्यः को गुणस्तुतौ । यस्याविचलविश्वासे ब्राह्मी तथ्यवचःक्रमा ॥२॥ श्लाघ्यः स धनपाल: स्यात् काल आन्तरविद्विषाम् । यदद्धिरेव सिद्धाज्ञा मिथ्यात्वगरलच्छिदे ॥ ३॥ तद्वृत्ते वाचमाधास्ये दास्ये तिष्ठन् गुरुक्रमे । विधास्ये स्वस्य नैर्मल्यमादास्ये जन्मनः फलम् ॥ ४ ॥ अस्त्यवन्त्यभिधो देशो देशोनं वाडवामुखम् । यस्य येन वसन्त्यत्र' कुलानि नवभोगिनाम् ॥ ५॥ आधारः पुरुषार्थानां पुरी धाराऽस्ति यत्पुरः । दानकल्पद्रुबाहुल्यादसारा साऽमरावती ॥६॥ तत्र श्रीभोजराजोऽस्ति राजा निर्व्याजवैभवः । अवैरं यन्मुखाम्भोज भारती-श्रीनिवासयोः ॥ ७॥ यद्यशःस्वर्णदीतीरे प्रवृत्तव्योमविद्रवे । विधिः पूजाविधौ नालिकेरवद्विधुमादधे ।। ८ ।। 10 २. इतश्च मध्यदेशीयसंकाश्यस्थानसंश्रयः । देवर्षिरस्ति देवर्षिप्रभावो भूमिनिर्जरः ॥ ९ ॥ तस्य श्रीसर्वदेवाख्यः सूनुरन्यूनसक्रियः । ब्राह्मण्यनिष्ठया यस्य तुष्टाः शिष्टा विशिष्टया ॥ १० ॥ तस्य पुत्रद्वयं जज्ञे विशेशैरर्चितक्रमम् । आद्यः श्रीधनपालाख्यो द्वितीयः शोभनः पुनः॥ ११ ॥ तत्रान्यदाऽऽययौ चान्द्रगच्छपुष्करभास्करः । श्रीमहेन्द्रप्रभुः पारदृश्वा श्रुतपयोनिधेः ॥ १२ ॥ जनानां संशयोच्छेदमादधद् व्याख्यया तया । विश्रुतः सर्वदेवेन द्विजराजेन स श्रुतः ॥ १३ ॥ 15 स चास्योपाश्रये प्रायादुचितं मानितश्च तैः । दिनत्रयमहोरात्रं तथैवास्थात् समाधिना ।। १४ ।। पप्रच्छ प्रभुरप्येवं परीक्षाहेतवे हि नः । सुधियो यूयमायाथ कार्य वाप्यस्ति किंचन ॥ १५ ॥ . स्वयंभुवोऽपरा' मूर्तिः प्राहासौ द्विजसत्तमः । महात्मनां हि माहात्म्यवीक्षणे सुकृतार्जनम् ॥ १६ ॥ कार्य नः किश्चिदप्यन्यदस्ति तत्रार्थिनो वयम् । रहस्यं 'यदनाख्येयमितरेषां गुणोदधे ! ॥ १७ ॥ स्थित्वैकान्ते प्रभुः प्राह ख्यात यत् कथनोचितम् । इति श्रुत्वा जगादासौ पिता नः पुण्यवानभूत् ॥ १८॥ राजपज्यस्ततो लक्षदर्दानं प्रापदसौ सदा । गृहे मम निधेः शङ्का तृष्णाविलसितं ह्यदः ।। १९ । तं सर्वज्ञातविज्ञाना यूयं यदि ममोपरि । अनुग्रह धिया ख्यात परोपकरणोद्यताः ॥ २०॥ ब्राह्मणः सकुटुम्बस्तत्वजनैः सह खेलति । दानभोगैस्ततः श्रीमन् ! प्रसीद प्रेक्षयस्व तत् ॥२१॥-युग्मम् । सूरिविमृश्य तत्पााल्लाभं शिष्योत्तमस्य सः। आह सम्यग् भवत्कार्य विधास्यामो धियां निधे! ॥२२॥ परं नः किं भवान् दाता रहः कथ्यं हि नस्त्वया । सामिस्वामिन् ! समस्तस्य दास्यामि तव निश्चितम् ॥२३॥ 25 अहं स्वरुचि भावत्कवस्तुनोऽधं समाददे । साक्षिणोऽत्र विधीयन्तां द्रव्यव्यतिकरो ह्ययम् ।। २४ ।। व्याख्याता वेदवेदाङ्गशास्त्रेषु वितथं कथम् । वदाम्यत्र तथाप्यस्तु विश्वासाय प्रभोरिदम् ॥ २५ ॥ साक्षीकृत्य ततस्तत्रस्थितान् मेने गुरुस्तदा । हृष्टेन गृहमागत्य पुत्रयोर्जगदे तथा ॥ २६ ॥ शुभेऽह्नि सूरिमाह्वास्त ज्ञानाज्ज्ञात्वा स तद्भुवम् । निश्चित्योवाच तद्रव्यं खानयित्वाऽऽप स द्विजः॥२७॥ चत्वारिंशत्सुवर्णस्य टङ्कलक्षा विनिर्ययुः । दृष्टेऽपि निःस्पृहोत्तंसः सूरिः खोपाश्रयं ययौ ॥ २८॥ श्रीमतः सर्वदेवस्य महेन्द्रस्य प्रभोस्तथा । दान-प्रहणयोर्वादो वर्ष यावत् तदाऽभवत् ॥ २९ ॥ अन्यदा सत्यसन्धत्वाद् ब्राह्मणः सूरिमाह च । देयद्रव्येऽत्र ते दत्ते स्वगृहं प्रविशाम्यहम् ॥ ३०॥ सुरिः प्राहाभिरुचितं' ग्रहीष्ये वचनं मम । भवत्विदं ततो मित्रं गृहाण त्वं द्विजोऽवदत् ॥ ३१ ॥ 10 येन च सन्त्यत्र। 2N न्यूनविक्रमः। 3N स्वयंभुवः परा। 4 N वदना, A यदिना। 5A दधेः । 6 AD निवेशका17 N वस्तुतो। 8 B दानामहण°19N प्राहाविरुचितं । Page #500 -------------------------------------------------------------------------- ________________ 483 १७. महेन्द्रसूरिचरितम् । १३९ सुरिराह सुतद्वन्द्वाद् देह्येकं नन्दनं मम । सत्यप्रतिज्ञता चेत् ते न वा गच्छ गृहं निजम् ॥ ३२ ॥ इतिकर्तव्यतामूढो द्विजः कष्टेन सोऽवदत् । प्रदास्यामि ततो वेश्म निजं चिन्तातुरो ययौ ।। ३३ ॥ तत्रानास्तृतखट्वायां शिष्ये'ऽसौ निद्रया विना । दृष्टश्च धनपालेनागतेन नृपसौधतः ॥ ३४ ॥ विषादः किंनिमित्तोऽयं नन्दने मयि तिष्ठति । यथादिष्टकरे तत् त्वमाख्याहिं मम कारणम् ॥ ३५॥ ततः प्राह पिता वत्स! सत्पुत्रा हि भवादृशाः। पित्रादेशविधाने स्युरीदृग्गाढाभिसन्धयः ॥ ३६॥ 5 ऋणतः पितरं पाति नरकादुद्धरत्यथ । सद्गतिं च प्रदत्चे यो वेदे प्रोक्तः सुतः स च ॥ ३७॥ श्रुति-स्मृति-पुराणानामभ्यासस्य कुलस्य च । फलं तदेव युष्माकं यद् ऋणादस्मदुद्धृतिः ॥ ३८॥ ततः शृण्ववधानात् त्वं सन्ति जैना महर्षयः । महेन्द्रसरयो यैस्ते द्रव्यमीहक प्रदर्शितम् ॥ ३९ ॥ यथाभिरुचितं चैषामर्धदेयं प्रतिश्रुतम् । ततः पुत्रद्वयादेकं याचन्ते करवै हि किम् ॥ ४०॥ सङ्कटादमुतो वत्स! त्वयैव ह्यधुना वयम् । मोच्यामहे ततस्तेषां शिष्यो मत्कारणाद् भव ॥४१॥ 10 कोपगर्भ तदाह श्रीधनपालो धियां निधिः । तातोक्तं भवता यादृग् नेदृक् कोऽप्युचितं वदेत् ॥ ४२ ॥ सांकाश्यस्थानसंकाशा वयं वर्णेषु वर्णिताः । चतुर्वेदविदः साङ्गपारायणभृतः सदा ।। ४३ ॥ तथा श्रीमुञ्जराजस्य प्रतिपन्नसुतोऽभवत् (ऽभवम् !) ।श्रीभोजबालसौहार्दभूमिभूमिसुरो ह्यहम् ॥४४॥ तत्पूर्वजानिह स्वीयान् पुत्रो भूत्वा प्रपातये । श्वभ्रे पतितशूद्राणां दीक्षया ह्यवगीतया ॥४५॥ एकस्त्वमृणतो मोच्यः पात्याः सर्वेऽपि. पूर्वजाः । इमं कुव्यवहारं नाधास्ये सजननिन्दितम् ॥ ४६॥ 15 कार्येणानेन नो कार्य मम स्वरुचितं कुरु । तातमित्यक्मत्यामुं स तस्मादन्यतो ययौ ॥४७॥ अश्रुपूरप्लुताक्षोऽसौ निराशो गुरुसङ्कटे । यावदस्ति समायातस्तावदागात् सुतोऽपरः॥४८॥ पृष्टस्तेनापि दैन्येऽत्र निमित्तं स तदाऽवदत् । धनपालेन कुत्रापि कार्य प्रतिहता वयम् ॥४९॥ भवान् बालस्ततः किंनु तत्र प्रतिविधास्यते । गच्छ खकर्मभोक्तारो भविष्यामः सलक्षणैः ॥ ५० ॥ निराशं वाक्यमाकर्ण्य तत्पितुः शोभनोऽवदत् । मा तात! विह्वलो भूया मयि पुत्रे सति ध्रुवम् ॥५१॥ 20 धनपालो राजपूज्यः कुटुम्बभरणक्षमः । निश्चितस्तत्प्रसादेन भवतादिष्टमाचरे ॥५२॥ वेद-स्मृति-श्रुतिस्तोमपारगः पण्डितोऽग्रजः । कृत्याकृत्येषु निष्णातः स वेवेक्त यथारुचि ॥ ५३ ॥ अहं तु सरलो बाल्यादेतदेव विचारये । पित्रादेशविधेरन्यो न धर्मस्तनुजन्मनाम् ॥ ५४॥ अत्र कृत्यमकृत्यं वा नैवाहं गणयाम्यतः । कूपे क्षिप निषादानां मामर्पय यथारुचि ॥ ५५ ॥ श्रुत्वेति सर्वदेवश्च तं बाढं परिषस्वजे । मामृणान्मोचयित्वा त्वं समुद्धर महामते ! ॥५६॥ ततः प्रागुक्तकार्य तच्छावितोऽसौ सुतोत्तमः । अतिहर्षात् ततः प्राह कार्यमेतत् प्रियं प्रियम् ॥ ५७॥ श्रीजैना मुनयः सत्त्वनिधयस्तपसोज्वलाः । तत्संनिधाववस्थानं सद्भाग्यैरेव लभ्यते ॥ ५८ ॥ जीवानुकम्पया धर्मः स च तत्रैव तिष्ठति । चिह्नं यत्सत्यधर्मस्य ज्ञानमीहक् प्रतीतिदम् ॥ ५९ ॥ कः स्थास्यति गृहावासे विषये 'चिकिलाकुले । इदं कार्यमिदं कार्यमिति चिन्तार्तिजर्जरे ॥६॥ बिभेत्युभयथा बन्धुर्वल्लभाया धनश्रियः । असन्तुष्टधियस्तिष्ठत्वपि भोग्येषु वस्तुपु ॥ ६१॥ 30 ममापीदृग्गतिः कन्यासम्बन्धे भाविनी ध्रुवम् । तत्तात! मत्प्रिये कार्ये शङ्कसे किं निषेधतः ॥ ६२ ।। तदुत्तिष्ठ कुरु स्नानं देवार्चनमथ क्रियाम् । वैश्वदेवादिकां कृत्वा निर्वृतः कुरु भोजनम् ॥ ६३ ॥ ततो मां तत्र नीत्वा च तेषामङ्के विनिक्षिप । पवित्रये निजं जन्म यथा तत्पदसेवया ॥६४ ॥ 1N सुप्तो। 20 याति । 3 N वः । 4 N नादास्ये । 5 D कार्य | 6:N सत्य। 7 'चिकिल-पंक' इति D टिप्पणी । Page #501 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 प्रभावकचरिते इत्याकर्ण्य तदा विप्र आनन्दाश्रुपरिप्लुतः । उत्तस्थौ 'बाढमाश्लिष्य मूर्ध्नि चुम्बितवान् सुतम् ॥ ६५ ॥ ततः सर्वाः क्रियाः कृत्वा भोजनानन्तरं द्विजः । प्रायात् शोभनदेवेन सहाचार्यप्रतिश्रये ॥ ६६ ॥ अङ्कमारोपयामास स तेषां वल्लभं सुतम् । यावान्' भाति विधातव्यः पूज्यैस्तावानयं सुतः ॥ ६७ ॥ सूरयस्तमनुज्ञाप्यादीक्षयंस्तं सुतं मुदा । तद्दिनान्तः शुभे लग्ने शुभग्रहनिरीक्षिते ॥ ६८ ॥ ते विजहुः प्रभाते चापभ्राजनविशङ्किताः । अणहिल्लपुरं प्रापुर्विहरन्तो भुवं शनैः ॥ ६९ ॥ ९३. इतश्च धनपालेन सर्वदेवः पृथक्कृतः । विकर्मकृन्निधिद्रव्यात् पुत्रं विक्रीतवानिति ॥ ७० ॥ अदृष्टव्यमुखास्ते च दीक्षापतितशूद्रकाः । कौतस्कृताः शमव्याजात् स्त्रीबालादिप्रलम्भकाः ।। ७१ ।। निर्वास्यते ततो देशादेषां पाषण्डमद्भुतम् । ध्यात्वा विज्ञप्य राजानं तच्चक्रे तेन रोषतः ॥ ७२ ॥ युग्मम् । एवं द्वादशवर्षाणि श्रीभोजस्याज्ञया तदा । न मालवे विजहे तच्छ्रीश्वेताम्बरदर्शनम् ॥ ७३ ॥ स्थितानां गूर्जरे देशे धारासङ्घो व्यजिज्ञपत् । श्रीमन्महेन्द्रसूरीणां यथावृत्तं यथातथम् ॥ ७४ ॥ इतः शोभनदेवश्चाध्यापितः सूरिभिस्तदा । विदुद्धे वाचनाचार्यः शक्रेणापि तुतो गुणैः ॥ ७५ ॥ अवन्तिसङ्घविज्ञप्तिं श्रुत्वाख्यात् शोभनो विभुः । यास्याम्यहं निजभ्रातुः प्रतिबोधाय सत्वरम् ॥ ७६ ॥ दौर्मनस्यमिदं सङ्खे मन्निमित्तं समाययौ । अहमेव प्रतीकारं तत्र सन्धातुमुत्सहे ॥ ७७ ॥ गीतार्थैर्मुनिभिः सार्द्धं प्रभुभिः प्रष्यताथ सः । धारापुरमथायातः प्रयातः प्रौढिमद्भुताम् ॥ ७८ ॥ प्राप्ते काले च साधून् स प्रैषीद् गोचरचर्यया । श्रीमतो धनपालस्य गृहे परिचिते चिरम् ।। ७९ ।। तत्र तावगतौ साधू विद्वदीशस्तदा च सः । नानायोपविवेशाथ स्नेहाभ्यक्त' वपुर्दृढम् ॥ ८० ॥ व्याहृत्य धर्मलाभं तौ तस्थतुः 'स्वस्थचेतसौ । सरत्यस्त्रीति विदधे धनपालप्रियोत्तरम् ॥ ८१ ॥ प्राह श्रीधनपालश्च किंचिद्देानयोर्भुवम् । गृहाद् यान्त्यर्थिनो रिक्ता अधर्मोऽयं यतो महान् ॥ ८२ ॥ उषितान्नं तयाऽऽनीतं गृहीतेऽत्र ततो दधि । द्वितीयमाहृतं पृष्टं तैरेतत् किमहर्भवम् ॥ ८३ ॥ किं निपूतराः सन्ति नवा यूयं दयाभृतः । एतत्र्यहस्थितं लात नोचेद् गच्छत शीघ्रतः ॥ ८४ ॥ तावूचतुरियं रीतिरस्माकं किमसूयसि । असूयया महान् दोषः प्रियवाक्यं हि सुन्दरम् ॥ ८५ ॥ अथ चेत् पृच्छसि भ्रान्ति विना जीवस्थितिं ध्रुवम् । गोरसेऽहर्द्वयातीते नासत्यं ज्ञानिनां वचः ॥ ८६ ॥ सुधीनाथस्ततोऽवादीत् तदानादीनवं वचः । दर्शयतं प्रतीत्यै नो दनि जीवानमूदृशि ॥ ८७ ॥ पूलिकालक्तकस्याथ ताभ्यां तत्र व्यमोच्यत । जीवा दृनस्ततस्तस्यां द्रागेवारुरुहुस्तदा ॥ ८८ ॥ चलन्तस्ते हि चक्षुष्या अचक्षुष्याः स्थिताः पुनः । तद्वर्णास्तद्रसा जीवास्तदा तेनेक्षिताः स्फुटाः ॥ ८९ ॥ मिध्यात्वस्यावलेपोऽथ तद्वाक्येन विनिर्ययौ । तदा कृतीश्वरस्याहिनाथम त्रैर्विषं यथा ॥ अचिन्तयदसौ धर्म एषां जीवयोज्ज्वलः । य एष पशुहिंसादिरसौ मिथ्येव लक्ष्यते ॥ उक्तं च तेन ९० ॥ ९१ ॥ १४० सव्वत्थ अत्थि धम्मो जा मुणिषं ण जिण सासणं तुम्हं । कणगाउराण कणगं ससियपयं अलभमाणाणं ॥ ९२ ॥ 484 विद्वन्नाथस्ततोऽवादीत् को गुरुः कुत आगमः । भवतां कुत्र वा स्थाने शुद्धे यूयमवस्थिताः ॥ ९३ ॥ श्रुत्वेति वदतस्तौ च श्रूयतामवधानतः । गुर्जराद् देशतः श्रीमन्नायाता वयमत्र भोः ॥ ९४ ॥ श्रीमन्महेन्द्रसूरीणां शिष्यः श्रीशोभनो गुरुः । नाभेयभुवनाभ्यर्णे स्थितोऽस्ति प्रासुकाश्रये ॥ ९५ ॥ 1 N गाढ° । 2 A यावद् । 3ABN विभातव्यः । 4 D बिसंकितः । 5 N नेहासक्त° । 6 BD सुस्थ° । Page #502 -------------------------------------------------------------------------- ________________ 485 १७. महेन्द्रसूरिचरितम् । १४१ इत्युक्त्वा जग्मतुस्तौ च निजं स्थानं महामुनी । सुनातो 'मुक्तिपूर्वं च सुधीः प्रायादुपाश्रये ॥ ९६ ॥ अथ श्रीशोभनो विज्ञोऽभ्युत्तस्थौ गुरुबान्धवम् । आलिलिङ्गे च तेनासौ सोदरस्नेहमोहतः ॥ ९७ ॥ तेन चार्द्धासने दत्तेऽग्रजे नोपाविशत् तदा । ऊचे च पूज्य एव त्वममुं यो धर्ममाश्रयः ॥ ९८ ॥ जिनेन्द्रदर्शनं धर्ममूलं भोजनृपाज्ञया । यन्निर्वास्य मयोपार्जि नान्तस्तस्य महांहसः ॥ ९९ ॥ सर्वदेवः पिता त्वं चानुज एतौ महामती । यावेनं सुगुरुं धर्ममाद्रियेथां भवच्छिदे ॥ १०० ॥ वयमत्र पुनर्धर्माभासे धर्मतया श्रिते । स्थिता गतिं न जानीमः कामपि प्रेत्य संश्रयाम् ॥ १०१ ॥ तदाख्याहि मदाम्नायोदधिरत्नानुज स्फुटम् । धर्मं शर्मकरं कर्मममच्छेदविधायिनम् ॥ १०२ ॥ अथ श्रीशोभनो विद्वान् बन्धौ' स्नेहभरं वहन् । उवाच त्वं कुलाधार ! शृणु धर्म कृपैव यत् ॥ १०३ ॥ देव-धर्म-गुरूणां च तत्त्वान्यवहितः शृणु । देवो जिनो महामोहस्मरमुख्यारि जित्वरः ॥ १०४ ॥ स्वयं मुक्तः परान्मोचयितुं सामर्थ्यभूर्भृशम् । प्रदाता परमानन्दपदस्य भगवान् ध्रुवम् ॥ १०५ ॥ शापानुग्रहकर्तारो मग्ना विषयकर्दमे । स्त्रीशस्त्राक्षस्त्रगाधारास्ते देवाः स्युर्नृपा इव ॥ १०६ ॥ गुरुः शमदमश्रद्धासंयमश्रेयसां निधिः । कर्मनिर्जरणासक्तः सदा संचरिसंवरः ॥ १०७ ॥ परिग्रहमहारम्भो जीवहिंसाकृतोद्यमः । सर्वाभिलाषसम्पन्नो ब्रह्महीनः कथं गुरुः ॥ १०८ ॥ सत्यास्तेयदयाशौचक्षमाब्रह्म तपः क्रियाः । मृदुत्वार्जवसन्तोषा धर्मोऽयं जिनभाषितः ॥ अवद्यवस्तुदानेन भवेच्च पशुहिंसया । अधर्मो धर्मवत्ख्यातो नाईः कृत्रिमवस्तुवत् ॥ समुवाच ततः श्रीमान् धनपालः श्रियां निधिः । प्रतिपन्नो मया जैनो धर्मः सद्गतिहेतवे ।। १११ ॥ ततः श्रीमन्महावीरचैत्यं गत्वा ननाम च । वीतरागनमस्कारं श्लोकयुग्मेन सोऽब्रवीत् ॥ ११२ ॥ १०९ ॥ ११० ॥ 1 तथा हि बलं 'जगद्द्ध्वंसनरक्षणक्षमं क्षमा च किं संगमके कृतागसि । इतीव सञ्चिन्त्य विमुच्य मानसं रुषेव रोषस्तव नाथ निर्ययौ ॥ ११३ ॥ कतिपय पुरखामी कायव्ययैरपि दुर्महो, मितवितरिता मोहेनासौ पुरानुसृतो मया । त्रिभुवनविभुर्बुद्ध्याऽऽराध्योऽधुना 'खपदमदः, प्रभुरधिगतस्तत्प्राचीनो दुनोति दिनव्ययः ॥ ११४ ॥ अन्यदा पूर्णिमासन्ध्यासमये नृपमत्रवीत् । जैनदर्शनसंचारहेतवे देशमध्यतः ॥ ११५ ॥ राजंस्तव यशोज्योत्स्नाधवलाम्बरविस्तरः । प्रकटस्तमसो हन्ता भूयादर्थप्रकाशकः ॥ ११६ ॥ राजाऽवदन्मया ज्ञातोऽभिसन्धिर्मंत्रि (र्मिंत्र ! ) ते " ततः । श्वेताम्बसवरन्त्वत्र देशे को दर्शनं द्विषन् ॥११७॥ ततो” धारापुरीसङ्घः संगत्याज्ञापयत् प्रभोः । श्रीमन्महेन्द्रसुरेतत् तत्रायान्मंक्षु सोऽप्यथ ॥ ११८ ॥ क्रमेण धनपालश्च धर्मतत्त्वविचक्षणः । दृढसम्यक्त्व निष्ठाभिर्ध्वस्त मिथ्यामतिर्बभौ ॥ ११९ ॥ ६४. राज्ञा सह महाकालभवने सोऽन्यदा ययौ । तन्मण्डपगवाक्षे चोपाविशन्न शिवाप्रतः ॥ राज्ञाहूतः स च द्वाराप्रतः स्थित्वा झटित्यपि । व्याहृत्य त्रिस्ततो भूपः पप्रच्छैनं सविस्मयः ॥ सखे ! किमिदमित्यत्र पृष्ठे स प्राह संगभृत् । देवोऽस्ति शक्तिसम्बद्धो व्रीडया न विलोक्यते ॥ 5 10 1 N भक्ति 1 2 N बन्धोः । 3 N देवताः । 4 N सदा चरितसंवरः । 5 N वस्त्रवत् । 6 N जैनधर्मो 7 N जगद्धिंसन° । 8 N क्रमं । 9 N सुपद 10 D मंत्र ते । 11 A यतो; D धाता । 15 20 25 १२० ॥ 30 १२१ ॥ १२२ ॥ Page #503 -------------------------------------------------------------------------- ________________ १४२ प्रभावकचरिते 486 10 16 राजाह दिवसेष्वेतावत्सु किं त्वीदृशोऽर्चितः । भवता प्राह सोऽहं च बालत्वाल्लज्जितो नहि ॥ १२३ ।। दिनानीयन्ति लोकश्च भवन्तोऽपीदृशा यतः । शुद्धान्तान्तर्वधूसक्ते त्वय्यपीक्षितुमक्षणः ॥ १२४ ॥ कामसेवापरैः प्राच्यैरपि भूपैर्भवादृशैः । बलित्वादर्चनं त्वस्य प्रवर्तितमिहेदृशः ॥ १२५ ॥ यतःअवरहं देवहं सिरु पुजिअइ महएवह पुणु लिंगु । बलिआ जं जि प्रतिष्टइं तं जणु मन्नइ चंगु ॥ १२६ ॥ स्मित्वा दध्यौ च भूपालो हास्यं सत्यसमं ह्यदः । पृच्छाम्यपरमप्यस्मिन्नेतदुत्तरसंस्पृहः॥ १२७ ॥ बहिभृङ्गिरिटेर्मूर्ति दृष्ट्वा प्राह च कौतुकात् । एष किं दुर्बलो जल्प' ! सिद्धसारस्वतोऽसि भोः ! ॥ १२८ ॥ अथाह धनपालोऽपि सत्योक्तो भवति क्षणः । अस्तु वा सत्यकथने को दोषो नस्ततः शृणु ॥ १२९ ॥ तथा हिदिग्वासा यदि तत्किमस्य धनुषा सास्त्रस्य किं भस्मना भस्माप्यस्य किमङ्गना यदि च सा कामं परिद्वेष्टि किम् । ' इत्यन्योऽन्यविरुद्धचेष्टितमहो पश्यन्निजस्वामिनं . भृङ्गी शुष्कशिरावनद्धमधिकं धत्तेऽस्थिशेषं वपुः॥१३०॥ याज्ञवल्क्यस्मृति व्यासो बहिः पार्षदमण्डले । तारं व्याख्याति भूपश्च तत्र शुश्रूषुरासिवान् ॥ १३१ ॥ व्यावृत्य स्थितमद्राक्षीद् वयस्यं च ततोऽवदत् । श्रुतिस्मृतिषु तेऽवज्ञाऽवहितो न शृणोषि यत् ॥ १३२ ॥ सोऽजल्पन्नावगच्छामि तदर्थं व्यस्तलक्षणम् । प्रत्यक्षेण विरुद्धं हि शृणुयात् को मतिभ्रमी ॥ १३३ ।। कथमस्पर्शोऽमेध्यभुजां गवामघहरो वन्द्या विसञ्ज्ञा द्रुमाः वर्गच्छागवधाद्धिनोति च पितृन् विप्रोपभुक्ताशनम् । आप्ताश्छद्मपराः सुराः शिखिहुतं प्रीणाति देवान् हविः ___ स्फीतं फल्गु च वल्गु च श्रुतिगिरां" को वेत्ति लीलायितम् ॥ १३४ ॥ अथ निष्पद्यमाने च यज्ञे तत्र महापशोः । बद्धस्य हन्तुमश्रौषीद् दीनारावं महीपतिः ॥ १३५ ॥ एष' किं जल्पतीत्युक्ते कविचक्री ततोऽवदत् । भाषामेषां विजानामि तत्सत्यं शृणु तद्वचः ॥ १३६॥ तथा हिअर्काहितदलोच्छेदी सत्त्वोल्लासतनुस्थितिः । नाम्ना गुणैश्च विष्णुयः स कथं वध्यतामजः ॥१३७॥ नाहं स्वर्गफलोपभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया सन्तुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव । वर्ग यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो । यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥१३८ ॥ श्रीभोजः कुपितस्तस्यापसव्यवचनक्रमैः । ध्यावमुं हनिष्यामि विब्रुवन्तं द्विजब्रुवम् ॥ १३९ ॥ साक्षादस्य हतौ किं चापवादः परमो भवेत् । रहः कुत्रापि वेलायां वध्योऽसावेष संश्रवः ॥ १४॥ 20 25 1 N क्षमः। 2 N जल्पि । 3 N श्रुतिगिय 1.4 N अथ । 5 N मद्वचः । 6 N संश्रयः । Page #504 -------------------------------------------------------------------------- ________________ 487 १७. महेन्द्रसूरिचरितम् । तदा चागच्छतो राजपथि स्वं मन्दिरं प्रति । वृद्धा स्त्री दृक्पथं प्रायात्' तटस्था बालिकान्विता ॥ नवकृत्वः शिरो धूनयन्तीं वृद्धां विलोक्य सः । नृपः प्राह किमाहासौ ततोऽवादीत् कृतीश्वरः ॥ तथा हि- किं नन्दी किं मुरारिः किमु रतिरमणः किं हरः किं कुबेरः किं वा विद्याधरोऽसौ किमथ सुरपतिः किं विधुः किं विधाता । नायं नायं न चायं न खलु नहि न वा नापि नासौ न चैषः १४४ ॥ १४५ ॥ क्रीडां कर्तुं प्रवृत्तः स्वयमिह हि हलें ! भूपतिर्भोजदेवः ॥ १४३ ॥ श्रुत्वाथ भूपतिर्दध्यौ नववारोचितान् किमु । विकल्पान्नवकृत्वोऽथ 'नमा पर्यहरत् ततः ॥ ज्ञानिवद्वदिता कोऽन्य एतं दुर्भाषकं विना । निग्रहार्हः स किं श्रीमन्मुञ्ज वर्द्धितविग्रहः ॥ कदाचिद् भूपतिर्मित्रं पापर्द्धावाह्वयत् ततः । ययौ स खेटकास्तंत्र शूकरं च व्यलोकयन् ॥ १४६ ॥ कामं कर्णान्तविश्रान्तमाकृष्य किल कार्मुकम् । बाणं प्राणं दधद् हस्ते व्यमुञ्चन्यञ्चदास्यकः ॥ १४७ ॥ पतितोऽसौ किरिर्घोरं घर्घरारावमारसन् । प्राहुर्विज्ञाः प्रभुर्योधः पार्थो वा नान्य ईदृशः ॥ १४८ ॥ पण्डितेशे ततो दृष्टिः श्रीभोजस्यागमत् तदा । किंचिद् वदिष्यथेत्युक्ते स प्राह शृणुत प्रभो ! ॥ १४९ ॥ तच्चेदम्— १४३ १४१ ॥ १४२ ॥ रसातलं यातु यदत्र पौरुषं क नीतिरेषा' शरणो ह्यदोषवान् । निहन्यते यद् बलिनापि दुर्बलो हहा महाकष्टमराजकं जगत् ॥ १५० ॥ अन्यदा नवरात्रेषु 'लिंब जागोत्रजार्थने । राज्ञाथ विहिते हन्यमाने छागशते तथा ॥ १५१ ॥ रक्ताक्षे घात रक्ताक्षे बद्धा खङ्गाद् द्विधाकृते । एकघातात् सदेशस्थाः प्रशशंसुर्नृपं हतौ ॥ १५२ ॥ धनपालो जगादाथ कारुण्यैकमहोदधिः । एतत्कर्मकृतो विज्ञाः प्रशंसाकारिणोऽपि च ।। १५३ ॥ यतः पसुवे रुडंवि' विहसियउ' निसुणइ साहुकारु । तं जाणइ नरहॅ दुहहॅ दिन्नउ संचक्कारु ॥ १५४ ॥ अन्यदा श्रीमहाकाले पवित्रारोहपर्वणि । महामद्देऽगमद् राजा वयस्यं प्रत्युवाच च ।। १५५ ।। सखे ! त्वदीयदेवानां कदापि न पवित्रकम् । अपवित्रास्ततस्ते स्यू राजमित्रं ततोऽवदत् ॥ १५६ ॥ तथा हिपवित्रमपवित्रस्य पावित्र्यायाधिरोहति । जिनः स्वयं पवित्रः किमन्यैस्तत्र पवित्रकैः ॥ १५७ ॥ अपावित्र्यं शिवे चैतद्भक्तमप्यादृतं यतः । लिङ्गार्चानन्तरं याच्यमानाभ्युपगमाद् ध्रुवम् ॥ १५८ ॥ मूर्ति श्रीकामदेवस्य रतियुक्तां हसन्मुखाम् । तालिकायाः प्रदानायोदितहस्तां नराधिपः ।। १५९ ॥ पश्यन् पण्डित चण्डांशुमाभाषत सकौतुकः । किमेष तालिकां दित्सुर्हसन् कथयति स्फुटम् ॥ १६० ॥ धनपालस्ततः सिद्धसारस्वतवशात् तदा । अवदत् तथ्यमेवाशु ज्ञानी को हि विलम्बते ।। १६१ ॥ तच्चेदमस एष भुवनत्रयप्रथितसंयमः शङ्करो बिभर्ति वपुषाऽधुना विरहकातरः कामिनीम् । 5 10 15 20 1 N दृक्पथप्राया । 2 N हतेः । 3 N तत्रा। 4 N पार्श्वे। 5 D निंबजा। 6 D रुडेवि । 7 A वहसियउ । 8 A नरह दुह । 9 N लिंगार्चनं तरं । 25 30 Page #505 -------------------------------------------------------------------------- ________________ 488 १४४ प्रभावकचरिते अनेन किल निर्जिता षयमिति प्रियायाः करं करेण परिताडयन् जयति जातहासः स्मरः ॥ १२ ॥ अन्यदा नृपतिः प्राह तव सूनृतभाषणे । अभिज्ञानं किमप्यस्ति सत्यं कथय तन्मम ॥ १६३ ॥ चतुर्दारोपविष्टानां केन द्वारेण निर्गमः । स्यादस्माकमिदानीमित्याख्याहि कविवासव !॥ १६४ ॥ ततोऽसौ पत्रके लेखीदक्षराणि महामतिः । ततः स मुद्रयित्वा च स्थगीवित्तस्य चार्पयत् ।। १६५ ॥ ध्यायन्निति नृपो द्वारचतुष्कस्येह मध्यतः । एकेन केनचिद् द्वारा गतिर्शाता भविष्यति ॥ १६६ ।। ज्ञानिनोऽप्यस्य वचनमत्र मिथ्या करिष्यते । ततो गते गृहं मित्रे भुक्त्याह्वानं समागमत् ॥ १६७॥ मण्डपोपरिभागे च छिद्रं 'प्रापातयन्नरैः । तेन-च्छिद्रेण निर्गत्य राजा स्वरचितो ययौ ॥ १६८॥ तन्मध्याहे कवीशं तमाकार्यापृच्छदद्भुतम् । पत्रकं कर्षयित्वा स स्थगीमध्याददर्शयत् ॥ १६९ ॥ __10 तत्र चोपरिभागेन निर्यास्यति नृपो ध्रुवम् । इति तयं वचस्तस्य ज्ञात्वा राजा चमत्कृतः ।। १७० ॥ अन्येयुः सेतुबन्धेन प्राहिणोन्नृपतिर्नरान् । प्रशस्तिर्विद्यते यत्र विहिता श्रीहनूमता ॥ १७१ ॥ तत्काव्यानयनाथ ते मधूच्छिष्टस्य पट्टिकाः । निधायाम्भोनिधौ मत्स्यवसाञ्जितविलोचनाः॥ १७२ ॥ प्रशस्त्युपरि ता' बाढं विन्यस्याथ पुनस्ततः । उत्पाट्यापरतैलाक्त पट्टिकासु च मीलिताः॥ १७३ ॥ ततोऽप्युद्धत्य पत्राल्यामक्षराण्यलिखन्नराः। तानि 'रक्षःकुलानीव खण्डवृत्तान्यतोऽभवन् ॥ १७४ ॥-त्रिभिर्विशेषकम् ॥ राज्ञालोक्यन्त तान्यत्राविशदर्थानि किं पुनः । हदे शाकफलानीव खण्डितान्यरसान्यभुः ॥ १७५ ।। पूरयन्ति निजैः प्रज्ञाविशेषैस्ते महाधियः । परं राज्ञश्चमत्कारकरी कस्यापि नैव वाक् ॥ १७६ ॥ द्विपदी त्रिपदी चैका तन्मध्यादर्पिता ततः । श्रीमतो धनपालस्य बालस्य कविताविधौ ॥ १७७॥ 15 तथा हि 20 25 (क) 'हरशिरसि शिरांसि यानि रेजुर्हरि हरि तानि लुठन्ति गृध्रपादैः।' तथा(ख) 'लाता तिष्ठति कुन्तलेश्वरसुता वारोगराजखसु छतेनाद्य जिता निशा कमलया देवी प्रसाद्याद्य च । इत्यन्तःपुरचारिवारवनिताविज्ञापनानन्तरं' वचनानन्तरं विद्वान् ते समस्ये अपूरयत्। .. . __तथा हि(क) 'अयि खलु विषमः पुराकृतानां विलसति जन्तुषु कर्मणां विपाक' ॥१७८॥ तथा(ख) 'स्मृत्वा पूर्वसुरं विधाय बहुशो रूपाणि भूपोऽभजत् ॥ १७९॥' कीरविद्वान् हसन्नाह जैनोचितमिदं वचः॥ १८ ॥ एषां' मते परीपाकः कर्मणां हि प्रकथ्यते । समस्यापूरणं ह्येतत् सौवीरामोदमेदुरम् ॥ १८१ ॥ कवीन्द्रः प्राह कीरस्य रागः स्याद् वदने ध्रुवः । मलिनाङ्गस्य सत्यं तु सूर्यः प्रकटयिष्यति ॥ १८२॥ 30 1 N प्राप्यत यनरैः। 2N उपरितो। 3N तैलाक्ष। 4A रक्तक। 5N तेषां । 6 A D प्रकव्यते । Page #506 -------------------------------------------------------------------------- ________________ 489 १७. महेन्द्रसूरिचरितम् । द्वापंचाशत्पले 'फाले 'शुध्येञ्चेन्मम मानुषम् । अत्रेदशाक्षराण्येवावश्यमीहक् प्रतिश्रवे ॥१८३ ॥ कौतुकादथ भूपालस्तत्तथैव व्यधापयत् । राजमित्रं ततः फाले शुद्धः शुद्धयशोनिधिः ॥ १८४ ॥ प्रतीत एव राजात्र सये को नाम मत्सरी । अथान्येयुरपृच्छत् तं सुधीशं भोजभूपतिः॥ १८५॥ जैना जलाश्रयद्वारं सुकृतं किं न मन्वते । ततोऽवदत् स तत्रापि सूनृतं सूनृतव्रतः॥ १८६॥ तथा हि 5 सत्यं वप्रेषु शीतं शशिकरधवलं वारि पीत्वा यथेच्छं विच्छिन्नाशेषतृष्णाः प्रहसितमनसा प्राणिसार्था भवन्ति । शोषं नीते जलौघे दिनकरकिरणैर्यान्यनन्ता विनाशं . तेनोदासीनभावं भजति यतिजनः कूपवमादिकार्ये ॥ १८७॥ राजाह सत्यमेवेदं धर्मः सत्यो जिनाश्रयः । व्यवहारस्थितानां तु रुच्यो नैव कथंचन ॥ १८८॥ 10 ततो राजसखा प्राह पित्राहमपि पाठितः । किंचिज्ज्ञात्वा मयाधायि का कथा त्वबुधे जने ॥ १८९॥ __ यतःत्याज्या हिंसा नरकपदवी नानृतं भाषणीयं स्तेयं हेयं विषयविरतिः सर्वसङ्गानिवृत्तिः। जैनो धर्मों यदि न रुचितः पापपङ्काकृतेभ्य ___15 स्तत्कि न्यूनो घृतमवमतं किं प्रमेह्यत्ति नो चेत् ॥ १९० ॥ ६५. धनपालस्ततः सप्तक्षेत्र्यां वित्तं व्ययेत् सुधीः । आदौ तेषां पुनश्चैत्यं संसारोत्तारकारणम् ॥ १९१ ॥ विमृश्येति प्रभो भिसूनोः प्रासादमातनोत् । बिम्बस्यात्र प्रतिष्ठां च श्रीमहेन्द्रप्रभुर्दधौ ॥ १९२ ॥ सर्वज्ञपुरतस्तत्रोपविश्य स्तुतिमादधे । 'ज य जंतु क प्पे'त्यादि गाथापंचशता मिताम् ॥ १९३ ॥ एकदा नृपतिः स्मार्त्तकथाविस्तरनिस्तुषः । वयस्यमवदजनकथा श्रावय कामपि ॥ १९४॥ 20 द्वादशाथ सहस्राणि ग्रन्थमानेन तां ततः। परिपूर्य ततो विद्वत्समूहैरवधारिताम् ॥ १९५॥ यथार्था काचदोषस्योद्धारात् तिलकमञ्जरीम् । रसेन कवितारूपचक्षु३र्मल्यदायिनीम् ॥ १९६ ॥ विद्वज्जनास्यकर्पूरपूराभां वर्णसम्भृताम् । सुधीविरचयांचक्रे कथा नवरसप्रथाम् ।। १९७॥-त्रिभिर्विशेषकम् । रसा नव परां कोटिं प्रापिताः कविचक्रिणा । कथायां तत्समाप्तौ च तद्ध्याने परिवर्तते ॥ १९८॥ स्वयध्यानामिवामीषां प्रस्तावं ते दधुर्भुवम् । रसानां स तंतः षण्णामास्वादमबुधद् बुधः ॥ १९९ ॥ 25 दुहित्रा च ततः पृष्टं तात! प्रन्थः समापि किम् । अहो सो पितृध्याने सुताज्ञाने च चित्रकृत् ॥२०॥ अथासौ गूर्जराधीश कोविदेशशिरोमणिः । वा दि वे ताल विशदं श्रीशान्त्याचार्यमाह्वयत् ॥ २०१ ॥ अशोधयदिमां चासावुत्सूत्रादिप्ररूपणात् । शब्दसाहित्यदोषास्तु सिद्धसारस्वतेषु किम् ॥ २०२ ॥ ६६. तस्यां व्याख्यायमानायां स्थालं हैमममोचयत् । भूपालः पुस्तकस्याधो रससङ्ग्रहहेतवे ॥ २०३ ॥ तत्र तद्रसपीयूषं पूर्वमाहृतवान् नृपः । आधिव्याधिसमुच्छेदहेतुमक्षयतृप्तिदम् ॥ २०४। 30 सम्पूर्णायां च तस्यां स प्राह पृच्छामि किंचन । तथा त्यामर्थये किश्चिच्चेन्न धारयसे" रुषम् ।। २०५॥ 1A स्फाले। 2A शुद्धत मम; N B शुद्ध चेन्मम । 3A मानसम् । 4D N राजा मित्रं । 5 NA मन्यते । 6 A D जनाश्रयः। * “सपिर्दुष्टं तत् किमियता यत् प्रमेही न भुक्ते।' इति B आदर्श पृष्ठपार्श्वभागे पाठमेदो लिखितो लभ्यते। 7 N.मिमाम् । 8 A गूर्जराधीशः। 9 N °सूत्राणां । 10 N °माहूतवान् । 11 N किंच तेन धारय मे। प्र. १९ Page #507 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 १४६ प्रभावकचरिते पूर्वमेव कथारम्भे शिवः पात्वित्यमङ्गलम् । चतुःस्थानपरावर्त्तं तथा कुरु च' मद्गिरा ॥ २०६ ॥ धारासन्ज्ञामयोध्यायां महाकालस्य नाम च । स्थाने शक्रावतारस्य शङ्करं वृषभस्य च ॥ २०७ ॥ श्रीमेघवाहनाख्यायां मम नाम कथा ततः । आनन्दसुन्दरा विश्वे जीयादाचन्द्र कालिकम् ॥ २०८ ॥ सुधीः प्राह महाराज ! न शुभं प्रत्युताशुभम् । परावर्ते कृतेऽमुष्मिन् सूनृतं मद्वचः शृणु ।। २०९ ॥ पयःपात्रे यथा पूर्णे श्रोत्रियस्य करस्थिते । अपावित्र्यं भवेत् तत्र मद्यस्यैकेन बिन्दुना ॥ २१० ॥ एवमेषां विनिमये कृते पावित्र्यहानित: । कुलं मे ते ध्रुवं राज्यं राष्ट्रं च क्षीयतेतराम् ॥ २११ ॥ शेषे से वाविशेषं ये न जानन्ति द्विजिह्वताम् । यान्तो हीनकुलाः किं ते न लज्जन्ते मनीषिणाम् ॥ २१२ ॥ अथ राजा रुषा पूर्णः पुस्तकं तत्र्यधादसौ । अङ्गारशकटीवह्नौ जाड्यात् पूर्वं पुरस्कृते ।। २१३ ॥ ततो रोषाद् बभाणासौ गाथामेकां नृपं प्रति । पुनर्नानेन वक्ष्यामीत्यभिसन्धिः कठोरगीः ॥ २९४ ॥ सा चेयम् 490 मालविओंसि किमन्नं मन्नसि कव्वेण निव्वुइँ तंसि । धणवालं पि न मुंचसि पुच्छामि सर्वचणं कत्तो ॥ २१५ ॥ अथ वेश्म निजं गत्वा दौर्मनस्येन पूरितः । अवाङ्मुखः स सुष्वाप तदाऽनास्तृततल्पके ॥ २१६ ॥ न स्नानं देवपूजा न भुक्तेर्वार्तापि न स्मृता । वचनं नैव निद्रापि पण्डितस्य तदाऽभवत् ॥ २१७ ॥ मूर्त्तयेव सरस्वत्या नवहायनबालया । दुहित्रा मन्युहेतुं स पृष्टस्तथ्यं यथाह तत् ॥ २९८ ॥ उत्तिष्ठ तात ! चेद्राज्ञा पुस्तकं पावके हुतम् । अक्षयं हृदयं मेऽस्ति सकलां ते ब्रुवे कथाम् ॥ २१९ ॥ स्नानं देवार्चनं भुक्तिं कुरु शीघ्रं यथा तव । कथापाठं ददे हृष्टस्ततः सर्व चकार सः ॥ २२० ॥ कथा च सकला तेन शुश्रुवेऽत्र' सुतामुखात् । कदाचिन्न श्रुतं यावत् तावन्नास्याः समाययौ ।। २२१ ॥ सहस्रत्रितयं तस्याः कथाया अत्रुटत् तदा । अन्यत् सम्बन्धसम्बद्धं सर्वं न्यस्तं च पुस्तके ॥ २२२ ॥ अथापमानपूर्णोऽयमुच्चचाल ततः पुरः । मानाद्विनाकृताः सन्तः सन्तिष्ठन्ते न कर्हिचित् ॥ २२३ ॥ पश्चिमां दिशमाश्रित्य परिस्पन्दं विनाचलत् । प्राप सत्यपुरं नाम पुरं पौरजनोत्तरम् ॥ २२४ ॥ तत्र श्रीमन्महाबीर चैत्ये नित्ये पदे इव । दृष्टे स परमानन्दमाससाद विदांवरः ॥ २२५ ॥ नमस्कृत्य स्तुतिं तत्र विरोधाभाससंस्कृताम् । चकार प्राकृतां 'देव निम्मले 'त्यादि साऽस्ति च ॥ २२६ ॥ दिनैः कतिपयैर्भोजभूजानिस्तमजूहवत् । नास्तीति ज्ञातवृत्तान्तः किञ्चित्खेदवशोऽभवत् ।। २२७ ।। आह चेच्चिन्त्यते चित्ते कद्वदोऽस्मासु यात्वसौ । परस्तत्सदृशो नान्यस्तध्यवाग् भारतीनिभः ॥ २२८ ॥ ईदृक्पुरुषसंसर्गे मन्दभाग्या वयं ननु । 'वैशन्तस्य कथं हंसवासपुण्यं विजृंभते ॥ २२९ ॥ इत्यस्य खिद्यमानस्य चकोरस्य कुहूष्विव । प्रायाद् धर्माभिधः कौलो विद्वांस्तद्वृत्तमुच्यते ॥ २३० ॥ तद्यथा ६७. आधारोऽनन्तगोत्राणां पुरुषोत्तमसंश्रयः । आकरोऽनेकरत्नानां लाटदेशोऽस्ति वार्द्धिवत् ।। २३१ ॥ यत्र मेकलकन्योर्मिनिचयो दर्शनाज्जनम् । पवित्रयेत् तदस्ति श्रीभृगुकच्छाख्यया पुरम् ॥ २३२ ॥ तत्रास्ति वेदवेदाङ्गपारगो वाडवाप्रणीः । सूरदेव इति ख्यातो वेधा इव शरीरवान् ॥ २३३ ॥ सतीशिरोमणिस्तस्य कान्ता कान्तनयस्थितिः । सावित्रीत्याख्यया ख्यातिपात्रं दानेश्वरेषु या ।। २३४ ॥ तयोरुभावभूतां च पित्राशानिलयौ सुतौ । धर्मः शर्मश्व दुहिता गोमतीत्यभिधा तथा ।। २३५ ॥ 1 N कुरुत सगिरा । 2 N A कुलमेते | 8 A निहुई। 4 A तथाह । 5 N कथापीठं । 6 A शुश्रुवे च । 7 N B देशं । Page #508 -------------------------------------------------------------------------- ________________ 491 10 15 १७. महेन्द्रसूरिचरितम् । धर्मः स्वनामतो वामः शठत्वादनयस्थितिः। पितुः सन्तापकृजज्ञे सूर्यस्येव शनैश्चरः॥ २३६ ।। स पित्रोक्तो धनं वत्स! जीविकायै समर्जय । मुधा न लभ्यते धान्यं यत्ते' जठरपूरकम् ॥ २३७॥ निष्कलत्वात् ततो नीचसंसर्गात् पाठवैरतः। सर्वोपायपरिभ्रष्टोऽभूदिक्षुक्षेत्ररक्षकः ॥ २३८॥ तत्र श्रीक्षेत्रपालोऽस्ति न्यग्रोधाधः सदैवतः । तद_निरतो धर्मः सदासीद् भक्तिबन्धुरः ॥ २३९ ॥ स च स्वस्वामिनो गेहे गतः कचन पर्वणि । मुंश्वात्रेति तदुक्तः सन् प्रोवाच प्रकटाक्षरम् ॥ २४०॥ 5 न वल्भे क्षेत्रपालाचर्चा विनाऽहं प्रलयेऽपि हि । क्षेत्रं ययौ ततोऽभ्यर्च्य तमूओं यावदास्थितः ॥ २४१॥ तावदैक्षिष्ट नग्नां स योगिनीं तद्वतेबहिः । क्षेत्रपालप्रसादेन शक्तिं मूर्तिमतीमिव ॥ २४२ ॥ तया चेक्षुलतामेकां प्रार्थितेनातिभक्तिना। तद्युग्मं रससर्ववपूर्ण तस्याः समय॑त ।। २४३ ॥ तदास्वादप्रमोदेन सप्रसादाऽथ साऽवदत् । किं त्वं घृणायसे वत्स न वा सोऽप्यवदत् ततः ॥ २४४ ।। न घृणाये महामाये सा ततः पुनराह च । व्यादेहि वचनं तेन तच्चके सादरं वचः ॥ २४५॥ सा च तद्रसगण्डूषं सुधावत्तन्मुखेऽक्षिपत् । हस्तं तन्मस्तके प्रादादायातस्य वृतेर्बहिः ॥ २४६ ॥ तिरोधत्त क्षणेनैव सा देवी च गिरां ततः । विमुच्य स च तत्सर्व तस्मान्निरगमद् द्रुतम् ॥ २४७ ॥ शनैर्गच्छन् पुरः प्राप पूर्वगंगातटं ततः । अचिन्तितमवादीच काव्यं सारस्वतोदयात् ॥ २४८ ॥ तथा हिएते मेकलकन्यकाप्रणयिनः पातालमूलस्पृशः संत्रासं जनयन्ति विन्ध्यभिदुरा वारां प्रवाहाः पुरः। हेलोवर्तितनर्तितप्रतिहतव्यावर्तितप्रेरित त्यक्तखीकृतनिहतप्रकटितप्रोद्धततीरद्रुमाः॥ २४९॥ तत उत्तीर्य नावासौ नगरान्तः समागमत् । निजावासं जन्न्या च स्नेहादस्पर्श हस्तयोः ।। २५०॥ अद्योत्सूरे कथं प्रागा इति पित्रोदितस्तथा । लसता सोऽनुजेनापि शिरसा हृदि पस्पृशे ॥ २५१॥ 20 जामिर्गद्गदशब्दाच' भ्रातर्धातः पुनःपुनः । सर्वानप्यवसम्यासौं रक्षाक्षरमथावदत् ॥ २५२ ॥ मातर्मा स्पृश मा स्पृश त्वमपि मे मा तात तृप्तिं कृथाः ' भ्रातः किं भजसे वृथा भगिनि किं नि:कारणं रोदिषि । निःशङ्ख मदिरां पिबन्ति नृपलं खादन्ति ये निर्दया श्वण्डालीमपि यान्ति निघृणतया ते हन्त कौला वयम् ॥ २५३ ॥ 25 इत्युक्त्वा निर्ययौ गेहात् त्यक्त्वा स्वस्नेहमञ्जसा । अवन्तिदेशसारां स धारां प्राप पुरी ततः॥२५४॥ स राजमन्दिरद्वारि पत्रालम्ब प्रदत्तवान् । काव्यान्यमूनि चालेखीत् तत्र मानाद्रिमूर्द्धगः ॥ २५५ ॥ तद्यथाशम्भुगौँडमहामहीपकटके धारानगर्या द्विजो विष्णुर्भटिअमंडले पशुपतिः श्रीकन्यकुने जितः। ये चान्येऽपि जडीकृताः कतिपये जल्पानिले वादिनः सोऽयं द्वारि समागतः क्षितिपते ! धर्मः खयं तिष्ठति ॥ २६ ॥ 1N तत्ते। 2 N शब्दात्तं । 3 A B °वमान्यासौ । 30 Page #509 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 १४८ प्रभावकचरिते यः कोऽपि पण्डितंमन्यः पृथिव्यां दर्शनेष्वपि । तर्क- लक्षण - साहित्योपनिषत्सु वदत्वसौ ॥ २५७ ॥ अथ श्रीभोजभूपालपुर: संगत्य पर्पदम् । तृणाय मन्यमानोऽसौ साहंकारां गिरं जगौ ॥ २५८ ॥ गलत्विदानं चिरकालसञ्चितो' मनीषिणामप्रति मल्लतामदः । उपस्थिता सेयमपूर्वरूपिणी तपोधनाकारधरा सरखती ॥ २५९ ॥ क्षितिप तव समक्षं बाहुरुकृतो मे वदतु वदतु वादी विद्यते यस्य शक्तिः । मयि वदति वितण्डावादजल्पप्रवीणे जलधिवलयमध्ये नास्ति कश्चिद् विपश्चित् ॥ २६० ॥ हेमाद्रेर्बलवत्प्रमाणपटुता तार्क्ष्यस्य पक्षो दृढः शैलानां प्रतिवादिता दिविषदां पात्रावलम्बग्रहः । देशस्यैव सरखतीविलसितं किंवा बहु ब्रूमहे सञ्चरति क्षितौ कविवुधख्यातिर्ग्रहाणां यदि ॥ २६९ ॥ वृहस्पतिस्तिष्ठतु मन्दबुद्धिः पुरंदरः किं कुरुते वराकः । मयि स्थिते वादिनि वादिसिंहे नैवाक्षरं वेत्ति महेश्वरोऽपि ॥ २६२ ॥ आचार्योऽहं कविरहमहं वादिराट् पण्डितोऽहं दैवज्ञोऽहं भिषगहमहं मात्रिकस्तानिकोऽहम् । राजन्नस्यां जलधिपरिखामेखलाया मिलाया 492 माज्ञासिद्धः किमिह बहुना सिद्धसारखतोऽहम् ॥ २६३ ॥ इत्याडम्बरकाव्यानि तस्य श्रुत्वा महाधियः । अर्वाग्दृशोऽभवन् सर्वे भूपालो व्यमृशत् ततः ॥ २६४ ॥ पुंसा तेन विना पर्षच्छ्रन्येव प्रतिभासते । स कथं पुनरागन्ता य एवमपमानितः ॥ २६५ ॥ पुनः प्राप्यः कथंचित् स्यात् तदा प्रतिविधास्यते । एवं विचिन्त्य सर्वत्राप्रैषीद् विश्वास्यपूरुषान् ॥ २६६ ॥ शोधितः सर्वदेशेषु तेषामेके तमानुवन् । मरुमण्डलमध्यस्थे पुरे सत्यपुराभिधे ॥ २६७ ॥ तैश्च वैनयिकीभिः स वाणीभिस्तत्र सान्त्वितः । औदासीन्ये स्थितः प्राह नायास्ये तीर्थसेव्यहम् ॥ २६८ ॥ तैर्विज्ञप्ते यथावृत्ते भूपः पुनरचीकथत् । ततो (? वो) दासीनताभासं वचोऽसावखरप्रियम् ॥ २६९ ॥ श्रीमुञ्जस्य महीभर्तुः प्रतिपन्नसुतो भवान् । ज्येष्ठोऽहं तु कनिष्ठोऽस्मि तत्किं गण्यं लघोर्वचः ॥ २७० ॥ पुरा ज्यायान्महाराजस्त्वामुत्सङ्गोपवेशितम् । प्राहेति बिरुदं तेऽस्तु श्री कू च ल सरस्वती ॥ २७१ ॥ त्यक्ता वयं त्वया वृद्धा राज्यमाप्ताश्च भाग्यतः । जये पराजये वाप्यवन्तिदेशः 'स्थलं तव ।। २७२ ॥ ततो मत्प्रियहेतोस्त्वमा गच्छागच्छ साऽथवा । जित्वा धारां त्वयं कौल: परदेशी प्रयास्यति ॥ २७३ ॥ तत्ते रूपं विरूपं वा जानासि स्वयमेव तत् । अतः परं प्रवक्तुं न सांप्रतं नहि बुद्ध्यते ॥ २७४ ॥ प्राकृतोऽपि स्वयं ज्ञातं कुरुते नेतरत् पुनः । किं पुनस्त्वं महाविद्वांस्तद् वाथारुचितं कुरु ॥ २७५ ॥ धनपाल इति श्रुत्वा स्वभूमेः पक्षपाततः । तरसाऽगात् ततो ज्ञात्वा राजाभिमुखमागमत् ॥ २७६ ॥ दृष्टे च पादचारेण भूपः संगम्य धीनिधिम् । दृष्टमाश्लिष्य चावादीत् क्षमखाविनयं मम ॥ २७७ ॥ 1 N°सेवितो । 2 N त्यक्त्वा । 3AD खयं । 4 AD 'देशस्थलं । 5 B तद्व्यथा; N तद्यथा । Page #510 -------------------------------------------------------------------------- ________________ 493 १७. महेन्द्रसूरिचरितम् । १४९ धनपालस्ततः साश्रुरवादीद् ब्राह्मणोऽप्यहम् । निःस्पृहो जैनलिङ्गश्वावश्यं तद्तसस्पृहः ॥ २७८ ॥ मयि मोहो महाराज विलम्बयति मामिह । भवेन्मानापमानोऽपि नघुदासीनचेतसि ॥ २७९ ॥ अथ राजाह मे खेदो नाणुरप्यस्त्यसो तव । त्वयि जीवति भोजस्य सभा यत् परिभूयते ॥ २८० ॥ पराभवस्तवैवायमितिश्रुत्वा कृतिप्रभुः । प्राह मा खिद्यतां भिक्षुरक्लेशाज्जेष्यते प्रगे ॥ २८१ ॥ श्रुत्वेति हृदये तुष्टो ययौ श्रीभोजभूपतिः । विद्वानपि निजं वेश्म चिरत्यक्तं पुनर्ययौ ॥ २८२ ॥ 5 संमार्जनातिगे गेहे शशकाखुकृतैर्बिलैः । दृश्यनिःसंख्यवल्मीकदुर्गमे प्राविशत् ततः ॥ २८३ ॥ राजा सौधे गतः प्रातः पृष्टो भूपेन वेश्मनः । शुद्धिं विद्वत्प्रभुः प्राह श्रूयतां सूनृतं वचः ॥ २८४ ॥ तच्चेदम्पृथुकातखरपात्रं भूषितनिःशशेषपरिजनं देव!। विलसत्करेणुगहनं संप्रति सममावयोः सदनम् ॥ २८५॥ 10 राज्ञा धर्मस्तदाहूत आस्थाने स्वःसभोपमे । श्रूयतां धनपालोऽयमाययौ वादिदर्पहृत् ।। २८६ ।। धर्मोऽथ छित्तपं विज्ञं पूर्व परिचितं तदा । दृष्ट्वा काव्यमदोऽवादीत् तदावर्जनगर्भितम् ॥ २८७ ॥ श्रीछित्तपे कईमराजशिष्ये सभ्ये सभाभर्तरि भोजराजे । सारखते स्रोतसि मे प्लवन्तां पलालकल्पा धनपालवाचः ॥ २८८ ॥ धनपेति नृपस्यामंत्रणे मे मम तद्गिरः । आलवाचः प्लवन्तां हि सिद्धसारखते झरे ॥ २८९ ॥ 15 इति भूपालमित्रेण शब्दखण्डनयाऽनया । अस्यैव प्रतिपक्षार्थोऽक्षरैस्तैरेव जल्पितः ॥ २९० ॥ समस्यामर्पयामास सिद्धसारस्वतः कविः । धर्मस्तां च पुपूरेऽसौ वारानष्टोत्तरं शतम् ॥ २९१ ॥ तासामेकाऽपि निर्दोषा न विद्वच्चित्तहारिणी । पुपूरे चान्यवेलायामित्थं तेन मनीषिणा ॥ २९२ ॥ 'इयं व्योमाम्भोधेस्तटमिव जवात् प्राप्य तपनं निशानौर्विश्लिष्टा घनघटितकाष्ठा विघटते' ॥ इति समस्या । 20 'वणिक्चक्राक्रन्दत्विषि शकुनिकोलाहलगणे निराधारास्तारास्तदनु च निमज्जन्ति मणयः ॥२९३ ॥ अतिश्रुतिकटुत्वेन चन्द्रास्तवर्णनेन च । न्यूनोक्तिदूषणाञ्चापि 'सभ्यै षापि मानिता ॥ २९४ ॥ ततो वगं समस्यायाः पतित्विति च सोऽवदत् । विलक्षो जयभग्नाशः स मिथ्याडम्बरी कविः ॥ २९५॥ ततः श्रीधनपालेनापूरि विद्वन्मनोहरा । अनायासात् समस्येयं यतोऽस्यैतत् कियत् किल ॥ २९६ ॥ 25 'असावप्यामूलत्रुटितकरसन्तानतनिकः प्रयात्यस्तं 'स्रस्तसितपट इव श्वेतकिरणः' ॥ २९७ ॥ भग्नो मग्नः पराभूतिवारिधौ बोधतस्ततः । तरण्डाद्धर्म उद्दधे कवीन्द्रेणेति गाथया ॥ २९८ ॥ आसंसारं कहपुंगवेहिं पइदियह गहियसारोवि । अजवि अभिन्नमुद्दो व्व जयइ वायापरिप्फंदो ॥ २९९ ॥ 30 ततः श्रीभोजराजोऽपि कृतीशानुमतस्तदा । यच्छन् धर्मस्य वित्तस्य लक्षं तेनेत्यवार्यत' ॥ ३०० ॥ 1 N हि। 2 वेषं त्यक्सा । 3 A क्षरे; B भरे। 4 N तया 15 N बणिवक्त्राकंद 1 6N साम्यैषा 1 7 D सस्तः । 8Nबोधित°19N वाद्यत । Page #511 -------------------------------------------------------------------------- ________________ 10 प्रभावकचरिते तद्यथाब्रह्माण्डोदरकोटरं कियविदं तत्रापि मृद्गोलकं पृथ्वीमण्डलसञ्ज्ञकं कुपतयस्तत्राप्यमी कोटिशः। तत्रैके गुरुगर्वगद्गदगिरो विश्राणयन्त्यर्थिनां हा हा हन्त वयं तु वनकठिनास्तानेव याचेमहि ॥ ३०१॥ न ग्रहीष्ये ततो वित्तमसारकमशाश्वतम् । अभिमाने हृते जीवे पुरुषः शबसन्निभः ॥ ३०२॥ स 'आह कविरेकोऽसि धनपाल' धियांनिधे !। इति प्रतीतं मञ्चित्ते बुधो नास्ति तु निश्चितम् ॥३०॥ सविस्मयं ततः प्राह सिद्धसारस्वतः कविः । नास्तीति नोच्यते विद्वन् ! रत्नगर्भा वसुन्धरा ॥३०४॥ अणहिल्लपुरे श्रीमान् शान्तिसूरिः कृतिप्रभुः । जैनः ख्यातत्रिभुवने बुधस्तमवलोकय ॥ ३०५ ॥ स्नेहाद विसर्जितो राज्ञा कवीशेनाप्यसौ ततः। विजये तस्य भनाशो व्यमृशन्मानसान्तरा ॥ ३०६॥ अद्य पूर्व न केनापि स्खलितं वचनं मम । ईग्मम वचो हन्ता साक्षाद् ब्राह्मी नतु द्विजः ॥ ३०७ ।। प्रयाणं सुन्दरं तस्माद् बुधालोकमिषादतः । ध्यात्वेति गूर्जरं देशं प्रति प्रस्थानमातनोत् ॥ ३०८॥ प्रातः संसदि भूपालस्तमाह्वस्त विशारदम् । नास्तीति च परिज्ञाते धनपाल: कविर्जगौ ॥ ३०९ ॥ 'धर्मो जयति नाधर्म' इत्यलीकीकृतं वचः । इदं तु सत्यता नीतं 'धर्मस्य त्वरिता गतिः' ३१०॥ राजा प्राह यथा जीवं विनाङ्गेऽवयवान्विते । सत्यपि स्यान्न सामर्थ्यमुत्तरेऽपि परागतौ ॥ ३११ ॥ तद्वदेकं विना मित्रं धनपालं कृतिप्रभुम् । मूकेवः धर्मसंवादे सभा शोभा' विनाकृता ॥ ३१२॥ तस्मात्स एव मत्पावं शृङ्गारयतु सर्वदा । श्रुत्वेति धनपालोऽपि तुष्टः सन्मानतः प्रभोः ॥ ३१३ ॥ यथा स पत्तनं प्राप्तो जितः श्रीशान्तिसूरिभिः । बुध्वाऽऽस्ते मानितास्तेन तज्ज्ञेयं तच्चरित्रतः॥३१४॥ ६८. इतश्च शोभनो विद्वान् सर्वप्रन्थमहोदधिः । यमकान्विततीर्थेशस्तुतीश्च क्रेऽतिभक्तितः ॥ ३१५॥ तदेकध्यानतः श्राद्धग्रहे त्रिर्भिक्षया ययौ । पृष्टः श्राविकया किं त्वं त्रिरागा" हेतुरत्र कः॥३१६॥ स प्राह चित्तव्याक्षेपान्न जाने स्वगतागते । श्राविकाऽऽस्यात् परिज्ञाते गुरुभिः पृष्ट एष तत् ॥ ३१७ ॥ स प्राह न स्तुतिध्यानाजानेऽपश्यदथो" गुरुः । तत्काव्यान्यति हर्षेण प्राशंसत्तं चमत्कृतः ॥ ३१८ ॥ तदीयदृष्टिसङ्गेन तत्क्षणं शोभनो ज्वरात् । आससाद परं लोकं सङ्घस्याभाग्यतः कृती ॥ ३१९ ॥ तासां जिनस्तुतीनां च सिद्धसारस्वतः कविः । टीकां चकार सौदर्यस्नेहं चित्ते वहन् दृढम् ॥ ३२०॥ आयुरन्तं परिज्ञाय कोविदेशोऽन्यदा नृपम् । आपृच्छत परं लोकं साधितुं गुरुसंनिधौ ॥ ३२१ ॥ श्रीमन्महेन्द्रसूरीणां पादाम्भोजपुरस्सरम् । तनुं समलिखद् गेहिधर्म एव स्थितः सदा ॥ ३२२ ॥ उप्रेण तपसा शुद्धदेहः क्षिप्तान्तरद्विषन् । सम्यक्त्वं निरतीचारं पालयन्नालये गुरोः ॥ ३२३ ॥ तिष्ठन्निर्याप्यमानः स स्थविरैः श्रुतपारगैः । अन्ते देहं परित्यज्य श्रीसौधर्ममशिश्रयत्॥३२४॥-युग्मम् । गुरवोऽपि तदा तस्य दृष्ट्वा छेकत्वमद्भुतम् । लोकद्वयेऽपि सन्यासपूर्व तेऽपि दिवं ययौ ॥ ३२५ ॥ 20 1 A स चाह । 2 Nरेकोऽपि । N धनपालः। 4 N धियांनिधिः। 5 N वादीशे'। 6N परागतैः। 7 N मूके च । 8N शोभाविना । 9 N स्तुति च । 10 N किं तु बिरागे। 11 N °दहो। 12 N न्यथ हर्षेण । 13 N°मानस्य स्थ° । 14 AD शिधियत् । Page #512 -------------------------------------------------------------------------- ________________ 495 १५१ १७. महेन्द्रसूरिचरितम् । श्रीमन्महेन्द्रगुरुदीक्षितशोभनस्य प्रज्ञाधनस्य धनपालकवेश्च वृत्तम् । श्रीजैनधर्मदृढवासनया लभन्तां ___ भव्यास्तमस्ततिहरं ननु योधिरत्नम् ॥ ३२६ ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ वृत्तं महेन्द्रप्रभोः श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गो मुनीन्दुप्रभः ॥ ३२७ ॥ श्रीदेवानन्दसूरिर्दिशतु मुदमसौ लक्षणायेन हैमा दुद्धृत्य प्राज्ञहेतोर्विहितमभिनवं सिद्धसारखताख्यम् । शाब्दं शास्त्रं यदीयान्वयिकनकगिरिस्थानकल्पद्रुमश्च श्रीमान् प्रद्युम्नसूरिर्विशदयति गिरं नः पदार्थप्रदाता ॥ ३२८ ॥ ॥ इति श्रीमहेन्द्रप्रभसूरिप्रबन्धः ॥ ॥ ग्रं० ३६१, अ० २६ । उभयं ४००८, अ०५॥ 10 Page #513 -------------------------------------------------------------------------- ________________ १५२ 496 प्रमावकचरिते १८. श्रीसूराचार्यचरितम् । सूराचार्यः श्रिये श्रीमान् सुमनःसपूजितः । यत्प्रज्ञया सुराचार्यों मात्राधिकतया जितः ॥ १॥ सूराचार्यप्रभोरत्र ब्रूमः किं गुणगौरवम् । येन श्रीभोजराजस्य सभा प्रतिभया जिता ॥२॥ चरित्रं चित्रवत्तस्य' सुधीहृद्भित्तिषु स्थितम् । शात्वा वर्णोज्जवलं व्याख्यायते स्थैर्याय चेतसः ॥ ३ ॥ 5 ६१. अणहिल्लपुरं नाम गूर्जरावनिमण्डनम् । अस्ति प्रशस्तिवत् पूर्वभूपालनयपद्धतेः ॥ ४॥ प्रतापाक्रान्तराजन्यचक्र चक्रेश्वरोपमः । श्रीभीमभूपतिस्तत्राभवद् दुःशासनार्दनः ॥ ५ ॥ शास्त्रशिक्षागुरुद्रोणाचार्यः सत्याक्षतव्रतः । अस्ति क्षात्रकुलोत्पन्नो नरेन्द्रस्यास्य मातुलः ॥ ६ ॥ तस्य संग्रामसिंहाख्यभ्रातुः पुत्रो महामतिः । महीपाल इति ख्यातः प्रज्ञाविजितवाक्पतिः ॥ ७ ॥ तत्तातेऽस्तंगते दैवाद् बाल्य एव प्रमोः पुरःसन्माता भ्रातृपुत्रं खं प्रशाधीति प्रभुं जगौ ॥ ८॥ 10 निमित्तातिशयाज्ज्ञात्वा तं शासनविभूषकम् । भादराजगृहु जायां सन्तोष्यवाग्भरैः ॥ ९॥ शब्दशास्त्रप्रमाणानि साहित्यागमसंहिताः । अमिलन् खयमेवास्य साक्षिमात्रे गुरौ स्थिते ॥१०॥ स्नेहादेव गुरोः पार्श्वममुश्चन् जगृहे व्रतम् । खपट्टे स्थापयेन्मक्षु तादृशा नोचितातिगाः ॥ ११ ॥ वार्त्तमानिकशास्त्राम्भोरुहभासुर भानुमान् । जनाज्ञानतमश्छेदी सूराचार्यः स विश्रुतः ॥ १२॥ ६२. अथ श्रीभोजराजस्य वाग्देवीकुलसद्मनः । कलासिन्धुमहासिन्धोर्विद्वल्लीलामहौकसः ॥ १३ ॥ 15 प्रधाना आजग्मिवांसः श्रीभीमनृपपर्षदम् । गाथामेकामजल्पंश्च निजनाथगुणाद्भुताम् ॥१४॥-युग्मम् । तथा हिहेलानिलियगइंदकुंभपयडियपयावपसरस्स । सीहस्स मएण समं न विग्गहो नेय संधाणं ॥१५॥ हेलया तदवज्ञाय तेषां सन्मानमादधे । आवास-भुक्तिवृत्त्याधैर्भूपस्थानं च ते ययुः ॥ १६ ॥ गतेषु तेषु भूपालः स्वप्रधानानिहादिशत् । शोध्यः प्रत्युत्तरार्यायै विपश्चित् कश्चिदद्भतः ॥ १७॥ स्वस्खमत्यनुमानेन प्रत्यार्याः कविभिः कृताः । न चमत्कारिणी राज्ञस्तासामेकाऽपि चाभवत् ॥ १८॥ . सर्वदर्शनिशालासु चतुष्के चत्वरे त्रिके । हर्म्यचैत्येषु गच्छन्ति ते तत्' प्रेक्षाकुतूहलात् ॥ १९ ॥ श्रीमद्गोविन्दसूरीणां चैत्ये ते चान्यदा ययुः । तदा पर्वणि कुत्रापि तत्रासीत् प्रेक्षणक्षणः ॥ २० ॥ अङ्गहारप्रकारैश्च त्रिपताकादिहस्तकैः । तत्र नर्ति लास्येन ताण्डवेन च नर्तकी ॥ २१॥ आतोद्यतालसंवादसपत्न विषमासनैः । श्रान्ता लक्ष्णोपलस्तम्भं स्पर्श म्रक्षणवन्मृदुम् ॥ २२ ॥ आशिश्लेष नटी खेदहतये पवनार्थिनी । तत्काठिन्यप्रकर्षस्य द्रावणायेव निर्भरम् ॥ २३ ॥-युग्मम् । व्यजिज्ञपन विशिष्टाश्च श्रीगोविन्दाय सूरये । इमामीहगवस्थानां वर्णयध्वं प्रभो! स्फुटम् ॥ २४ ॥ सूराचार्य च तत्रस्थं तदुत्कीर्तनहेतवे । तं तदा दिदिशुः पूज्यास्तत्क्षणाचाथ सोऽब्रवीत् ॥ २५॥ तद्यथायत् कङ्कणाभरणकोमलबाहुवल्लिसङ्गात् कुरङ्गकदृशोर्नवयौवनायाः। न खिद्यसि प्रचलसि प्रविकम्पसे त्वं तत् सत्यमेव दृषदा ननु निर्मितोऽसि ॥२६॥ ___1N चित्रकृत्तस्य । 2 N D मण्डलम् । 3 N चक्रं । 4 N महीपतिः। 5 N B रुहाभासनभानु। 6 A D आज. गलांस । * 'धराजानिजनाद्भुताम्' इति A DI7N ततः। 8N सम्पन्न । 9A वर्णय त्वं । 25 30 Page #514 -------------------------------------------------------------------------- ________________ 15 497 १८. सूराचार्यचरितम् । तत्कालं ते नृपायेदं गत्वा हृष्टा व्यजिज्ञपन् । गोविन्दाचार्यपार्श्वेऽस्ति कविः प्रत्युत्तरक्षमः ॥ २७ ॥ भूपालः प्राह सौहार्दभूमिः सूरिरसौ हि नः। समानयत सन्मान्य 'सत्कविं तं गुरुं ततः ॥ २८॥ आदेशानन्तरं ते श्रीगोविन्दस्याश्रयं ययः । आजहवंश्च तं' सोऽपि भपसंसदमाययौ ॥ २९॥ सूराचार्य च पार्श्वेऽस्य दृष्ट्वा भूपः प्रमोदभूः। मन्मातुलस्य पुत्रोऽसौ सम्भाव्यं सर्वमत्र तत् ॥ ३०॥ आशीर्वाद्योपविष्टश्च सूरि पार्ह आसने । श्रीभोजप्रहितां गाथां विद्वद्भिः श्रावितस्ततः ॥ ३१॥ 5 तदनन्तरमेवाथ सूराचार्य उवाच च । कोऽवकाशो विलम्बस्य तादृक्पुण्योदये सति ॥ ३२ ॥ ___तथा हिअंधयसुयाणकालो भीमो पुहवीइ निम्मिओ विहिणा। जेण सयं पि न गणियं का गणणा तुज्झ इक्कस्स ॥ ३३ ॥ इत्यार्या भीमभूपालः श्रुत्वा रोमाञ्चकचकी । धाराधिपप्रधानानां द्रुतं प्राजीयत् करे ॥ ३४॥ 10 श्रीभोजस्तां प्रवाच्याथ' विममर्शेति चेतसि । ईदृक्कविभवो देशः स कथं परिभूयते ॥ ३५॥ सूरिः श्रीभीमराजेन सम्मान्येति व्यसृज्यत । किं कुर्यात् त्वयि पार्श्वस्थे श्रीभोजो विदुषां निधिः॥३६॥ ६३. अन्यदा गुरुभिः शिष्याध्यापनेऽसौ न्ययोज्यत । कारयन्ति गुणा एव प्रतिष्ठां पुरुषाकृतेः ॥ ३७॥ कुशाग्रीयमतिः शास्त्ररहस्यानि पटुप्रभः । तथा दिशति जानन्त्येकशः श्रुत्वापि ते यथा ॥ ३८॥ तारुण्यवयसा प्रज्ञापाटवेनाधिकेन च । किश्चिदृप्तः स्खशिष्याणां कुप्यत्यनवगच्छताम् ॥ ३९॥ ततस्तान् शिक्षयन्नेकां रजोहरणदण्डिकाम् । नित्यं भनक्ति कोपोऽरिस्तादृशानपि गञ्जयेत् ॥४०॥ एकदा त्ववलेपोऽपि स्वजातीयसहायताम् । कर्तुमत्राययौ खीयानुपदीनो न को' भवेत् ॥ ४१॥ वैयावृत्त्यकरं स्वीयं 'खिन्नस्तन्नित्यभङ्गतः । आदिशदण्डिका लौहा कार्याऽस्माकं रजोहृतौ॥४२॥ छात्रा वित्रासमापन्नाः खिन्नस्विन्नतनूभृतः । उपाध्यायात् कथंचित् ते वासरं निरयापयन् ॥४३॥ आवश्यकविधेः शास्त्रगुणनाच्चानु ते ततः । अर्द्धरात्रिककालस्यावसरेऽपि विनिद्रकाः ॥४४॥ 20 ज्येष्ठप्रभुक्रमाम्भोजसेवाहेवाकिनस्ततः । नत्वा व्यजिज्ञापन विश्रमयन्तश्चरणद्वयम् ॥४५॥ शरण्यं शरणायाता अश्रान्तस्रवदश्रवः। शिरोभेदमृतेीता उपाध्यायस्य चेष्टितम् ॥४६॥-त्रिभिर्विशेषकम् । श्रुत्वा प्रभुभिरादिष्टं वत्साः स्वच्छाशया ननु । एष बोहाय पाठाय त्वरते नतु वैरतः॥४७॥ यदयोमयदण्डस्य सोऽर्थी तद्धि विरुध्यते । शिक्षिष्यते तथायं वो नाचरेद् विद्रवं यथा ॥४८॥ इत्थमाश्वासितास्ते च स्वस्वस्थानेष्वसूषुपन् । सूराचार्योऽपि सत्रागाच्छुश्रूषाहेतवे प्रभोः॥४९॥ 25 ददे कृतककोपात् तैर्वन्दने नानुवन्दना । अप्रसादे ततो हेतुं पप्रच्छाह प्रभुः पुनः ॥५०॥ लोहदण्डो यमस्यैवायुधं नहि चरित्रिणाम् । घटते हिंस्रवस्तु स्यात् तथैव तु परिग्रहे ॥ ५१ ॥ आद्योऽपि कोऽप्युपाध्यायः पाठको न शिशुबजे । अहो ते स्फुरिता प्रज्ञा पुंसां हृदयभेदिनी ॥ ५२ ॥ श्रुत्वेति व्यमृशच्छात्रवर्गादयमुपद्रवः । उत्तस्थे च प्रभोरप्रेऽवादीत् सविनयं वचः ।। ५३ ॥ पूज्यहस्तसरोज न" मौलौ किं व्यलसन्मम । एवं निविंशताका" मयि यूयं विधत्त" किम् ॥ ५४॥ 30 काष्ठदण्डिकया देहे प्रहारो दीयते यथा । न तथा लोहदण्डेन झापनैव विधीयते ॥ ५५ ॥ मद्गुणा यद्यमीषां स्युरिति चिन्ता ममाभवत् । घृतपूर्णावपळकैन स्युः सत्यमिदं वचः ॥५६॥ 1N सन्मान्यं सकवित्वं गुरुं। 2 आजूहवंस्ततः। 3 N °विष्टस्य। 4 इत्यर्थ। 5 N प्रवाच्य। 6N गुणा वप्र प्रतिष्ठा । 7N°पदीनोतको। 8N D खिन्नजित्त। 9N खच्छाशयस्य तु। 10 सरोजेन। 11 शंका। 12 N व्यवत्त । प्र.२. Page #515 -------------------------------------------------------------------------- ________________ १५४ प्रभावकचरिते 498 ४. अथ ज्येष्ठप्रभुः प्राह सर्वेषां गुणसंहतिः । कोट्यंशेनापि नास्त्यत्र को मदस्तद्गुणेषु भो। ॥ ५७॥ इत्याकर्ण्य ततः सूराचार्यः प्राज्यमतिस्थितिः । प्राह नाहंकृतोऽहं को गर्वोऽनतिशयस्य मे ।। ५८॥ अभिसन्धिर्ममायं तु चेन्मया पाठिता अमी। विहृत्य' परदेशेषु जायन्ते वादि जित्वराः॥ ५९॥ पूज्यानां किरणा भूत्वा जनजाड्यहृतौ ननु । युष्माकं सोऽपि शृङ्गार उन्नतिर्जिनशासने ॥६० ।। गुरवः प्राहुरुत्तानमते बालेषु का कथा । किमागच्छसि लमस्त्वं कृतभोजसभालयः ॥ ६१ ॥ श्रुत्वेत्याह स चादेशः प्रमाणं प्रभुसंमितः । आदास्ये विकृतीः सर्वाः कृत्वादेशममुं प्रभोः॥ १२॥ इत्युक्त्वा निजसंस्तारेऽक्षिपत् शेषक्षणं ततः । सामर्षः सूरिशार्दूलः शार्दूल: शस्तफालवत् ।। ६३ ॥ प्रातः कृत्वाऽन्ववादी सोऽध्यायोऽद्यास्तु पाठने । शिशुत्याजहषुः शिष्या महोत्सव इवागते ॥६४ ! मध्याढे शुद्धमाहारमानीय यतिमण्डले । मिलिते सूरसारि तमालाययत सद्गुरुः ॥ ६५ ॥ आययौ परिवेष्टे स गृहाति विकृति नहि । अनुनीतोऽपि गीतार्थैः पूज्यैरप्युदिते दृढम् ।। ६६ ॥ अमुञ्चन्नाग्रहं सद्धेनाप्युक्ते इदमभ्यधात् । मम प्रतिश्रवो हन्ताऽनाश्रवो मोच्यतां पुनः ॥ ६७ ।। भणिष्यथाथ चेत् किश्चित्तन्ममानशनं ध्रुवम् । ततः संवाहयामासे गीतार्थैः सह साधुभिः ॥ ६८ ॥ तत उत्सङ्गमारोप्य शिशिक्षे तैरसौ सुधीः । परदेशे विहर्ता त्वं वत्स ! भूयात् सचेतनः ॥ ६९ ॥ शास्त्रं वंशो जातिः प्रज्ञा कुलमनणुसंयमाः सन्ति । जयिनश्च यमा नियमास्तथापि यौवनमविश्वास्यम् ॥ ७० ॥ इति पूज्योपदेशश्रीशृङ्गारैः स तरङ्गितः । मानयन् स्वान्यदेशीयलब्धवर्णास्तपस्विनः ।। ७१ ॥ ततः श्रीभीमभूपालपृच्छायै राजसंसदम् । संप्राप गुर्वनुज्ञातो राज्ञां ज्ञातः पुरापि यः ॥ ७२ ॥ सुवर्णमणिमाणिक्यमये पीठे च भूपतिः । न्यवेशयद् बुधं बन्धुं हेमान्यत् सौरभाद्भुतम् ॥ ७३ ।। तदा च मालवाधीशविशिष्टाः पुनराययुः । स्वरूपं निजनाथस्य भूपालाय व्यजिज्ञपन् ॥ ७४ ॥ देव ! त्वद्विदुषां प्रज्ञाप्रातिभै रञ्जितो नृपः । श्रीभोजः सम्यगुत्कण्ठां तेषु धारयते प्रभुः ॥ ७५॥ ततः प्रहिणुत प्रेक्षादक्षनाथ ! प्रसद्य तत् । अन्योन्यं कौतुकं विद्वद्भूभृतां विद्यते यथा ॥ ७६॥ - राजा प्राह महाविद्वानास्ते मदान्धवो नवः । परदेशे कथं नाम प्रस्थाप्योऽसौ स्वजीववत् ।। ७७ ॥ प्रतिपत्तिं ममेवास्य चेद्विधत्ते भवत्पतिः । प्रवेशादिषु मानं च स्वयं दत्ते तदस्तु तत् ॥ ७८॥ सूराचार्योऽपि ध्यौ च तोषाद् भाग्यमिहोदितम् । मम पूज्यप्रसादेन यत् तस्याह्वानमागमत् ॥ ७९ ।। अथाह भूपते' धाराधिनाथकृतिनां मया । गाथया' कविता दृष्टा तत्रोत्तरमदामहम् ।। ८०॥ शमिनां कौतुकं नः किं विचित्रे जगति ध्रुवे" । श्रीमद्भोजस्य चित्रार्थ गम्यते "त्वदनुज्ञया ॥ ८१ ॥ राजाह तत्र मद्धाता त्वं किं तं वर्णयिष्यसि । स प्राहाहं मुनिभूपं कुतो हेतौ" स्तुवे ततः ॥ ८२ ।। ऊरीकृते प्रधानैश्च तत्र मालवभूपतेः । प्रयाणायानुजज्ञे तं विज्ञेशं भीमभूपतिः ॥ ८३ ॥ . गजमेकं ततः प्रेषीत् सप्तीनां शतपञ्चकम् । पदातीनां सहस्रं च स बन्धौ भक्तिनिर्भरः ॥ ८४॥ शुभे मुहूर्ते नक्षत्र-वार-प्रहबलान्विते । चरे लने प्रहे रे तत्रस्थे शुभवीक्षिते ॥ ८५ ॥ गुरुसङ्घाभ्यनुज्ञातो बहिः प्रस्थानमावनोत् । पञ्चमेऽह्नि प्रयाणं च चक्रे चक्रेश्वराकृतिः ।। ८६ ॥-युग्मम् । ततः प्रयाणकस्तोकमेवासौ गूर्जरावनेः । सन्धिक्षोणिमवापाथ" ससज्ज स च सज्जयः ॥ ८७ ॥ धाराधिरूढप्रज्ञाभूर्धारापुरमवाप्तवान् । प्रधानैश्च प्रतिज्ञातं ज्ञापितः स्वप्रभुस्ततः ॥ ८८ ॥ ततः सर्वर्द्धिसामठ्या सैन्यमान्यमदैन्यभूः । अवन्तिनायकः सज्जयित्वा"ऽस्याभिमुखोऽचलत् ॥ ८९ ॥ IN व्यहत्य । 20 हृतो। 8N सेक्षणं । 4D सूरिसूरि 1 5 Nच। 6 N हेमात्य) 7A भूपते धराधिनायः । 8 N कृतिना। 9N गाथाया । 10 N ध्रुवम् । 11N तदनु। 12N हेतोः। 13 N 'मवाप्याथ । 14 N सबयिता। Page #516 -------------------------------------------------------------------------- ________________ 499 १८. सूराचार्यचरितम् । दन्तावलैः कलैर्विन्ध्य इव पर्यन्तपर्वतैः । रथैर्ध्वनिप्रथैरभैरदरभ्रवद् व्यभात् ॥ ९ ॥ शोभमानो वराश्वीयैः कल्लोलैरिव वारिधिः । पदातिराजिभिभंजे राजा राजेव तारकैः ॥ ९१ ॥-त्रिभिर्विशेषकम् । राजामात्योपरोधेन व्रताचारव्यतिक्रमे । प्रायश्चित्तचिकीश्चित्ते सूरिरारूढवान् गजम् ॥ ९२ ॥ दृग्गोचरे करिस्कन्धात् तावुत्तीर्य स्थितौ भुवि । राजा च मुनिराजश्च मिलितौ भ्रातराविव ॥ ९३ ॥ 5 देशागतमहाविद्वदुचितं नृपकोशतः । प्रवालकमयं पढें तदध्यक्षा समानयन् ॥ ९४ ॥ नियुक्तैश्चाथ तैः स्थूलवेष्टनेभ्यो विवेष्ट्य च । कम्बिकाहस्तमानेन दैर्ध्यविस्तरयोः समः॥ ९५ ॥ अष्टाङ्गुलोच्छ्रयः सूर्य बिम्बवत्तेजसा दृशा । दुर्दर्शः शुद्धभूपीठे व्यमुच्यत नृपाज्ञया ॥ ९६ ।।-युग्मम् । अत्राध्वमिति भूपालानुज्ञाताः प्रत्यलेखयन् । ते रजोहरणात् त्रिस्तं तत्रोपविविशुस्ततः॥ ९७ ॥ अथ श्रीभोज आह स्मरणरोमालिपिच्छकात् । किं नु प्रमार्जितं रेणुजीवा वात्र 'लसन्ति किम् ॥ ९८॥10 उपविष्टस्ततः सूरिः कम्पमानशरीरकः । राज्ञा पृष्टः कथं कम्पो जज्ञे वः प्राह सोऽप्यथ ॥ ९९ ॥ .. राजपत्तीन विकोशास्त्रहस्तान् वीक्ष्य बिभेम्यहम् । राज्ञोचेऽसौ स्थिती राज्ञांस प्राहासौ बतिस्थितिः ॥१०॥ अस्त्वेवमिति राज्ञोक्ते स जैनीमाशिषं ददौ । भूपालायोत्तरस्थैर्यहर्षिताय कलानिधिः ॥ १०१ ॥ हुत्वा मत्री विधाता लवणमुडुगणं सान्ध्यतेजाकृशानी ___ धात्रीपात्रं विमोच्य द्विजनिनदमहामनघोषेण यावत् । 15 आदायेन्दुं घर कृषति मुहुरुषा शाकिनी ताम्रचूड-" ध्वानान तावजय त्वं वसुमतिसुमनोमंडले भोजराज ! ॥ १०२॥ परस्परं प्रशंसाभिर्निर्गम्य कमपि क्षणम् । राजा वं मन्दिरं प्राप सूरिः पुर्यन्तरीयिवान् ॥ १०३ ॥ ६५. मध्ये नगरि तत्रास्ति विहारो हारवत्" क्षितेः। जनाद् विज्ञाय तत्रायात् सूराचार्यः कलानिधिः॥१०४॥ सुवर्णमणिमाणिक्यपूजाभिः प्रसरत्प्रभाः । प्रतिमा वीतरागाणां ववन्दे भक्तिनिर्भरम् ॥ १०५॥ 20 लुठत्पाठकपाठाप्तिकर्मठाशठपण्डिते । प्रणष्टबठरे प्रायान्मठे निष्ठितकल्मषः ॥ १०६॥ तत्र "बूटसरखत्याचार्योऽनायतमोऽयेमा । अस्ति प्रशस्तियेस्यास्ति विश्वविद्वन्मुखे सदा ॥ १०७ ॥ सर्वाभिगमपूर्व च प्रणतस्तैः प्रभुर्मुदा । तच्छिष्याः प्राणमन्तामून्" सौवागतिकवाणयः ॥ १०८॥ तैस्तथातिथयो नैव गोचरे प्रहितास्तदा । आनीय शुद्धमाहारं भोजिता भक्तिपूर्वकम् ॥ १०९॥ साधर्मिकनृपश्राद्धकुशलप्रश्नकेलिभिः । अपराहोऽभवत् तेषां परितोषभराल्लघुः ॥ ११० ॥ 25 अवलेपश्च भूपस्य प्रभूतातिशयादभूत् । तदा कदाचिदम्भोजादपि कीटः प्रजायते ॥ १११ ॥ असौ षडपि संमील्य दर्शनानि तदाऽभणत् । भवद्भिभ्राम्यते लोकः पृथगाचारसंस्थितैः ११२ ॥ तस्मात् सर्वेऽपि संगत्य दर्शनस्थ"मनीषिणः । कुरुध्वमेकमेवेदं सन्दिहाम यथा नहि ।। ११३ ॥ विज्ञप्तं मत्रिमुख्यैस्तु भूपः प्राच्योऽपि कोऽपि न । समर्थोऽपि विधाताऽऽसीदीदृक्षस्येह कर्मणः ॥ ११४॥ भूपतिः प्राह किं कोऽपि परमारान्वये पुरा। आसीत् स्वशक्तितो भोक्ता सगौडं दक्षिणापथम् ॥ ११५ ॥ 80 1A विभात् । 2N BC भ्राजदू। 3D राजमयोपरोधेन । 4 N प्रायश्चितं चिकीर्षुश्चित्ते । 5 BN तदध्यक्षः समानयत् । 6 D रेणु वा17 N चात्र नसति । 8N ऽथ ।9N राजपत्नीविकाशनिहस्तान् । 10 N व्रतस्थितिः। 11 B शाकिनी ताम्रचूडध्वाना । 12 N हारवक्षिते। 13 N चूडसर । 14 N 'तामुं। 15 N दर्शनस्य। 16 N भूपति। Page #517 -------------------------------------------------------------------------- ________________ 5 10 137 15 १५६ 20 25 प्रभावकचरिते I तूष्णीष्विति विश्रुत्य तेषु भूपो निजैर्नरैः । समपिण्डयदेकत्र वाटके तान् पशूनिव ॥ ११६ ॥ सहस्रसंख्यया तत्र पुंसः स्त्रीरपि चानयत् । भोक्तुं नादाश्च सर्वेषामैकमत्यचिकीर्षया ॥ ११७ ॥ अनादिसिद्धशास्त्रौघप्रमाणैश्च निजैर्निजैः । मतिरेका' कथं तेषां धान्येष्वेको यथा रसः ॥ ११८ ॥ क्षुधा बाधापरीणामादैकमत्यं त्वजायत । जीवो निजः कथं रक्ष्य इति चिन्तामहाज्वरे ॥ ११९ ॥ तन्मध्ये दर्शनस्थित्या सूराचार्योऽपि चागमत् । सर्वैरैक्येन सोऽभाणि सान्त्वनापूर्वकं तदा ।। १२० ।। भूपाल: काल एवायं य एवं दर्शनत्रजे । ऐक्यबुद्धिं विधित्सुस्तन्न भूतं न भविष्यति ॥ १२१ ॥ भवन्तो गुर्जराश्छेका वाक्प्रपश्वेन केनचित् । निवर्त्तयध्वमेनं कुविकल्पादमुतो दृढात् ॥ १२२ ॥ परं सहस्रलोकानां भवन्तः प्राणदानतः । उपार्जयध्वमत्युत्रं पुण्यं यद्गणनातिगम् ॥ १२३ ॥ सूराचार्यस्ततः प्राहातिथीनां नः किमागतौ । कार्यं भवेन्महीशो ऽपि न नः * प्रतिवदेत् किमु ॥ १२४ ॥ परन्तु दर्शनश्रेणिराराध्याऽनादिपद्धतिः । तदुक्तोपक्रमं किञ्चित् करिष्यामो विमोचकम् ॥ १२५ ॥ अमात्यपार्श्वतो भूपपुरतोऽख्यापयद् गुरुः । आयातयातमस्माकं नृपेण सह नामतः ॥ १२६ ॥ परं दर्श निलोकानां बहूनामनुकम्पया । किंचिद्वदामि चेद्भूपोऽवधारयति तत्त्वतः ॥ १२७ ॥ राजापि शीघ्रमायातु गूर्जरः कविकुञ्जरः । इत्युक्ते मत्रिभिः सार्धं स ययौ राजमन्दिरम् ॥ १२८ ॥ अवदद् भूपते ! अभ्यागतानामातिथ्यमद्भुतम् । उचितं विदधे सम्यक् तप एव तपस्विनाम् ॥ १२९ ॥ . परं न नः स्वर्क' कार्य दर्शनानि धृतानि यत् । तत्तु दूयेत तेनैव वयं यामो भुवं स्वकाम् ॥ १३० ॥ तत्रापि हि गताः किं नु स्वरूपं कथयेमहि । धारापुरश्च संस्थानं पृच्छामो भवदन्तिके ॥ १३१ ॥ राजाहाभ्यागतानां वो नाहं किमपि संमुखम् । भणाम्येषां तु पार्थक्ये हेतुं पृच्छामि निश्चितम् ॥ १३२ ॥ स्वरूपं मत्पुरो यूयं शृणुताव्यप्रचेतसः । चतुर्भिरधिकाशीतिः प्रासादानामिह स्थिता ॥ चतुष्पथानि तत्संख्यानि च प्रत्येकमस्ति च । चतुर्विंशतिरानामेवं पुरि च सूत्रणा ॥ सूरिः प्राहैकमेका कुरु किं बहुभिः कृतैः । एकत्र सर्वं लभ्येत लोको भ्रमति नो यथा राजाऽवदत् पृथग्वस्त्वर्थिनामेकत्र मीलने । महाबांधा ततश्चक्रे पृथग हट्टावली मया ॥ इत्याकर्ण्यावदत् सूरिर्भूरिर्वक्तृत्व केलिषु' । विद्वानपि महाराज ! विचारयसि किं नहि स्वकृतान्यपि हट्टानि भङ्कं न क्षमसे यदि । अनादिदर्शनानि त्वं कथं ध्वस्तुं समुद्यतः ॥ दयार्थी जैनमास्थेयाद् रसार्थी कौलदर्शनम् । वेदांश्च व्यवहारार्थी मुत्यर्थी च निरञ्जनम् ॥ १३९ ॥ चिरप्ररूढचित्तस्थावलेपैः सकलो जनः । एकः कथं भवेत् तस्मान्महीपाल ! विचिंतय ॥ १४० ॥ श्रुत्वेति भ्रष्टकुग्राहावलेपो भूपतिस्तदा । संमान्य भोजयित्वा च दर्शनान्यमुचद् धृतेः ॥ अवस्थेयं भवद्भिश्च सांगत्याग्रहमाह्वयम् । इत्थं बहुमतोऽगच्छन् निजं सूरिरुपाश्रयम् ॥ I १३३ ॥ १३४ ॥ ॥ १३५ ॥ १३६ ॥ ॥ १३७ ॥ १३८ ॥ १४१ ॥ १४२ ॥ ६६. 1 तत्र व्याकरणं श्रीमद्भोजराजविनिर्मितम् । तच्च विद्यामठे छात्रैः पठ्यतेऽहन्निशं भृशम् ॥ १४३ ॥ मिलन्ति सुधियः सर्वे तत्राकारणमागमत् । ततः " प्रचलितः सूरिः श्रीमान् " बूटसरखती" ॥ १४४ ॥ सष्यामो वयमपि सुराचार्येण जल्पिते । गुर्जरावनिविद्वत्ताशङ्कया च न्यषेधि तैः ॥ १४५ ॥ दर्शनार्थे परिश्रान्ता यूयमद्यावतिष्ठथ । सदोषतः पुनरसौ प्राह तत्प्रेक्षणोत्सुकः ॥ १४६ ॥ तारुण्ये कः श्रमो युष्मादृशविद्वन्निरीक्षणे । कुतूहलाइ विहारो नः समागच्छाम एव तत् ॥ १४७ ॥ अथ तेऽप्यनुमन्तारोऽप्रतिषेधेन तान् सह । नीतवन्तस्तदा पाठशालायां शङ्कितास्तदा ।। १४८ ।। 30 500 1 N गतिरेकः । 2 A D क्षुदा । 3D महेशोऽपि । 4AB न न प्रति । 5 N सहसाग्रतः । 6 N भूप । 7 N परं ततः कथं । 8 N कथयामहो । 9A B भूरिवत्कृत्व केलिषु । 10 N तत्र । 11 N चूडसर° 12 A ° सरखतीं । Page #518 -------------------------------------------------------------------------- ________________ 501 १८. सूराचार्यचरितम् । उपाध्यायश्च तत्राहातिथयः कुत आययुः । ऊचे तत्रस्थिताचारणहिल्लपुरादिते ॥ १४९ ॥ विशेषसम्भ्रमाञ्चक्रेऽध्यापकः' स्वागतादिकम् । उपावीविशदेषोऽपि प्रधानासनि तवयम् ॥ १५०॥ सूराचार्यस्ततः प्राह प्रन्थः कोऽत्र प्रवाच्यते । कृतिः श्रीभोजराजस्य शब्दशास्त्रं स चावदत्॥१५१॥ प्रोच्यतां तन्नमस्कार इत्युक्तेऽभ्यागतैर्बुधैः । उपाध्यायः सह च्छात्रैः पटुस्खरमुवाच तम् ॥ १५२ ॥ तद्यथाचतुर्मुखमुखाम्भोजवनहंसवधर्मम । मानसे रमतां नित्यं शुद्धवर्णा सरखती ॥ १५३ ॥ मराचार्यस्ततः प्राह किञ्चिदत्तासगर्भितम । एवंजातीयविद्वांसो देशेऽत्रैव न चान्यतः ॥ १५४॥ अस्माभिर्भारती पूर्वमश्रावि ब्रह्मचारिणी । कुमारी साम्प्रतं तत्र व्यपदिष्टा वधूरिति ॥ १५५॥ चित्रमश्रुतपूर्व तदन्यत् पृच्छामि किञ्चन । मातुलस्य सुता गम्या यथाऽऽस्ते दक्षिणापथे ॥ १५६ ॥ 10 सुराष्ट्रायां भ्रातृजाया देवरस्य यथोचिता । भवदेशे तथा गम्याऽनुजाङ्गजवधूः कथम् ।। १५७ ॥ यद्वधूशब्दसामीप्ये 'मानसे रमतां मम । प्रयुक्तं तद् भवन्त्येव देशाचाराः पृथग्विधाः ॥ १५८॥ अनुत्तरं प्रतिहतश्वालयन्नन्यसंकथा: । कालं विलम्बयामासेष्टानध्यायकृतादरः॥१५९॥ सन्ध्यावसरसंप्राप्तः श्रीभोजनृपतेः पुरः । अपराहेतिवृत्तं स जगौ विस्मयकारकम् ॥ १६०॥ भूपश्च विस्मितः प्राह सम्भाव्यं गूर्जरावनौ । इदं प्रातर्विलोक्योऽसौ विद्वानाहूय निश्चितम् ॥ १६१ ॥ 15 तत्रस्थाचार्यपाधै च भूपालः प्रेषयन्नरान् । आह्वातुमतिथिं ते 'च भक्तिपूर्व तमाह्वयन् ॥ १६२ ॥ ततो' बूटसरखत्याचार्येण सह स प्रभुः । ययौ श्रीभोजभूनाथसभा स्वर्गमभानिमाम् ॥ १६३ ॥ राज्ञा नृपाङ्गणेऽनेच शिलैका निहिता तदा। गूजेराने निजप्राणस्फूर्तिदर्शनहेतवे ।। १६४॥ तत्र पूर्ण पुनश्छिद्रं प्राग विधाप्य पिधाय' च । तद्वर्णसमकल्केन तादृशोऽपि छलार्थिनः॥१६५।।-युग्मम् । आगच्छन्तं तदाऽऽलोक्य सूरि शरमिलापतिः । आकर्ण धनुराकृष्यामुचल्लक्षे दृशं दधन् ॥ १६६ ॥ 20 सूराचार्यश्व सूक्ष्मेक्षी कल्कालेपं तटस्थितम् । बाणापोत्कीर्णमालोक्य गर्भार्थ काव्यमनवीत् ॥ १६७ ॥ तथा हि विद्धा विद्धा शिलेयं भवतु परमतः कार्मुकक्रीडितेन . श्रीमन् पाषाणभेदव्यसनरसिकां मुश्च मुश्च प्रसीद । वेधे कौतूहलं चेत् कुलशिखरिकुलं बाणलक्षीकरोषि 25 ___ध्वस्ताधारा धरित्री नृपतिलका सदा याति पातालमूलम् ॥ १६८॥ इत्यमद्भुतसामर्थ्यवर्णनात् तोषितो नृपः । अधृष्यप्रशमनं श्रीधनपालोऽपि बुद्धवान् ॥ १६९ ॥ व्यचिन्तयश्च बुद्धैव' विज्ञानं भूपतेरियम् । गर्भितोकिरहो जैना जीयन्ते केन मेधया ॥ १७०॥ निजाश्रयं ययौ श्रीमान् सूराचार्यों नृपार्चितः। ६७. राजाऽऽस्थानमथाऽऽस्थाय समस्तविदुषोऽवदत् ।। १७१ ॥ 30 गूर्जरोऽयं महाविद्वानाययौ श्वेतचीवरः । अनेन सार्ध कोऽपीह वादमुद्रां बिभर्तु वः ॥ १७२ ॥ पण्डितानां सहस्रार्धमध्ये सर्वेऽप्यवानमुखाः। भनास्वत्प्रतिघातेन घनगार्भका इव ।। १७३॥ विलक्षो नृपतिः प्राह किं गेहेनर्दिनः खलु । स्वयं वृत्तिभुजोऽस्माकं विद्वज्जल्पा मुधा बुधाः ॥ १७४ ।। 1N व्यापकः। 2N तं च। 3 N ततथूडसर । 4N. नृपांगणामे च। 5A विधाय । 6 N सूरीश्वरमिला। 7N बुदिं च। Page #519 -------------------------------------------------------------------------- ________________ 10 १५८ प्रभावकचरिते 502 तेषामेको महाप्राज्ञः प्रादान्मत्रं प्रभो ! शृणु । मा वैलक्ष्यं प्रपद्येथा रत्नगर्भा वसुन्धरा ॥ १७५ ॥ निर्जरा इव देहस्था गूर्जराः श्वेतभिक्षवः । दुर्जेयास्तदतो मनसाध्यं कार्यमिदं प्रभो ! ॥ १७६ ॥ छात्रः कोऽपि महाप्राज्ञ आषोडशसमावयाः। प्रमाणशास्त्रोपन्यासं पाठ्यतामशठः सुधीः ।। १७७ ॥ श्रुत्वेति भूपतिस्तुष्टिपुष्टः पण्डितवाक्यतः । अस्त्वेवमित्यवादीत् तत् त्वमेवैतत् कुरुष्व भो!॥ १७८ ॥ एकः पटुर्बटुः सौम्यः प्रज्ञावक्तृत्वशेवधिः । तर्कशास्त्रसदभ्यासोपन्यासं 'पाठतस्ततः ॥ १७९ ॥ अतिव्यक्ताक्षरं तेनादायि 'पाठो गुरोः पुरः । एतद् विज्ञाप्य राजानं मुहूर्तः शोधितः शुभः ॥ १८० ॥ ज्ञापितं वादसूराय सूराचार्याय भूभुजा । समाहूय च वादार्थ स्थापितोऽसौ वरासने ॥ १८१ ॥ पट्टवासोनिवसनश्छात्रः शृङ्गारितस्ततः । सुवर्णरत्नपुष्पाद्याभरणैः शरणैः श्रियः ॥ १८२ ॥ स्वमततं समारोप्य राजाह प्रतिवाद्यसौ । ततो जगाद वादीन्द्रः प्रकटाक्षरपद्धतिः॥१८३ ॥ क्षीरकण्ठः क्षीरगन्धवक्त्रोऽपवित्रमवागसौ । यूनां न उचितो नैव समानो विग्रहः खलु ॥ १८४ ॥ राजाह रभसा नायं बाल एवेति भाव्यताम् । शिशुरूपा बसौ ब्राह्मी जितेऽस्मिन् मत्सभा जिता ॥१८५॥ पूर्ववादो लघोरस्तु सूरिणोक्ते ततः शिशुः । यथालिखितपाठं च व्यक्तमस्खलिताक्षरम् ।। १८६॥ अपदच्छेदवाक्यं तं विशरारुविभक्तिकम् । शुण्वन्मेने बसावर्थावगमेन' विना वदेत् ॥१८७॥-युग्मम् । इत्येवं शङ्कया क्षुण्णं विमृशनिश्चिकाय च । पट्टिकापाठ एवायमीदृशोऽत्र नहीतरत् ॥ १८८ ॥ जल्पेद् यावद् रयेणासौ तावत् परुषशब्दतः । पाश्चात्यं तु पदं कूटं बभणे भवता हि भो!॥ १८९ ॥ . पुनर्भणेति स प्रोक्तो रभसेति ततोऽवदत् । पट्टिकायां ममेहरं लिखितं निश्चयो मम ॥ १९०॥ सराचार्य इति श्रुत्वा प्राह सन्तोषनिर्भरम् । यादृग् लक्षणशास्त्रादौ श्लोको वादोऽपि तादृशः ॥ १९१ ।। तदापृच्छामहे श्रीमन् ! भोजभूपालपुङ्गव!। अदर्शि मालवो देशो मण्डकाः स्वादिता अपि ॥१९२॥ इत्युक्त्वा प्रययौ सूरिर्मठं हठजितद्विषन् । लज्जा-मन्युभराक्रान्तो राजाऽऽस्थानं व्यसर्जयत् ॥ १९३ ।। 20 ६८. श्रीमान् बूटसरखत्याचार्यः प्राघुणमभ्यधात् । अस्माकं शासनोद्योतात् सुखं त्वन्मृत्युतोऽसुखम् ॥ १९४॥ श्रीभोजराजः स्वसभाजेतारं हन्ति निश्चितम् । जये पराजये वापि न श्रेयः किमु कुर्महे ॥ १९५ ॥ सूराचार्यस्ततोऽवादीद् वीरधोरणिधूर्धरः । खं रक्षिष्येऽहमात्मानं भवद्भिर्माऽनुतप्यताम् ।। १९६ ॥ तदा श्रीधनपालेन प्रेषितः" कविचक्रिणा । पुरुषो गूर्जराचार्य प्रोचे स्वस्वामिवाचिकम् ॥ १९७ ॥ पूज्याश्छलेन" केनापि मद्वेश्मायान्तु सत्वरम् । अविश्वास्यो नृपस्यास्य प्रसादो पि भयंकरः ॥ १९८ ॥ मण्डनं सर्वदेशानां भवाहग विश्रुतः सुधीः । भाग्यातिशयतो मादृग्जनैर्दुर्लभ एव यत् ॥ १९९ ॥ मदर्शनानन्तरं च विधेया कापि नाधृतिः । सुखेन गूर्जरं देशं प्रापयिष्यामि निश्चितम् ॥ २० ॥ अहो जागर्ति भाग्यं वः साधूनामिति भाषिणाम् । प्रातः क्षणेऽश्ववारेस्तच्चैत्यं "बाढमवेष्ट्यत ॥ २०१॥ सन्तोषाजयपत्रं" वः प्रदास्यति नृपाप्रणीः । विद्वांसमतिथिं प्रेषयध्वं विध्वस्तवादिनम् ॥ २०२॥ । 30 इति वास्तव्यसूरिं तेऽभ्यधुर्विधुरिताननम् । आयास्थतीति तानाह शून्यतायातचेतनः ॥ २०३ ॥ मध्याहे कर्कशे सूर्यतापात् कुम्भे गुरो तदा । कृतवेषपरावर्ता दाम दत्वा दृढं गले ॥ २०४॥ तत्रत्यैकानगारेण प्रावृत्यासौ जरत्पटीम् । मलिनां निःसरंश्चैत्यद्वारेण जगदे भटैः ॥२०५॥-युग्मम् । 25 1N समावयः। 2N पाठत°। 3N पाठं14 N पुष्पान्याभरणैः। 5 N समाने। 6N तत् । 7 N °वगमो न । 8N सप्तोके। 9N हतजितद्विषम् । 10N प्रेरितः। 11 N पूज्याश्च येन। 12 D प्रातरवेष्ट्यत; N वाटमवेश्यत । 13N सन्तोषजय। Page #520 -------------------------------------------------------------------------- ________________ 503 १८. सूराचार्यचरितम् । १५९ बहिः कथं तु निर्यासि मध्ये गच्छ सिताम्बर|| अर्पिते गूजरे सर्वे सर्वतो मुत्कला ध्रुवम् ॥ २०६॥ स च श्रुत्वा करालोक्तिर्विकरालमुखोऽवदत् । मध्ये सिंहासनासीनं भूपालमिव गर्वतः ॥ २०७॥ कणे धृत्वा प्रभोरले नयतास्माकवैरिणम् । जयपत्रमथानोति यमपत्रमथापि वा ॥ २०८॥ तृषाक्रान्ता वयं युष्मत्पुरवास्तव्यतां गताः । भवद्धर्मेण नीराय गच्छामो मुञ्चत द्रुतम् ॥ २०९॥ एकेन चाश्ववारेण कृपया मोचितोऽथ सः । मनीषिमौलिरत्नस्य गृहं प्रापापभीः प्रभुः ॥ २१॥ 5 स चाह वाक्पथातीताच्छेकताने यतीश्वरः । यमदृष्टिपथादन्तर्धाय मे दृक्पथे स्थितः ॥ २११॥ अद्य ते जन्म मन्येऽहं गच्छस्तेऽद्य सपुण्यकः' । यद्भवानागतो जैनशासनव्योमभास्करः ॥ २१२ ॥ कथमागा इदं पृष्टः सूराचार्यो यथातथम् । अभ्यधादिति च श्रुत्वा परमानन्दमाप्तवान् ॥ २१३ ।। भूमीगृहे सावकाशेऽवस्थाप्यादरपूर्वकम् । शुद्धाहारेण तं भक्त्या प्रत्यलाभयदुद्यतः ॥ २१४ ॥ ततस्ताम्बूलिकस्तोमं तत्र यान्तं निरीक्ष्य सः । अत्यादरेण संमान्य भोजनाच्छादनादिना ॥ २१५॥ 10 ततश्चाभ्यर्थयामास तान् मम भ्रातरं स्वकम् । अणहिल्लपुर यावत् परानयत निश्चितम् ।। २१६॥ तेऽप्यूचुर्ब्राह्मणः पूज्यो राज्ञां ज्ञातो बुधाप्रणीः । तदादेशः प्रमाणं नः कार्यमावश्यकं ह्यदः ॥ २१७ ।। नात्रानिवृतिराधेया नयामः सपरिच्छदम् । यानारोहे वरे' भुक्तौ निश्चिन्तो वर्ततामसौ ॥ २१८ ॥ श्रीमता धनपालेन दीनाराणां शतं ददे । अङ्गीकरणतोऽमीषां रङ्गसङ्गतरङ्गिणा ॥ २१९ ॥ गुरचोल्लकमध्ये च गुप्तं कृत्वा गुरुं तदा । पर्याण्य वृषभान शीघ्रं ते चेलुगूजरावनौ ॥ २२० ॥ 15 महीतटागतेन श्रीसूराचार्येण सद्गुरोः । विज्ञापितं नरैरात्मागमनं कोशलोत्तरम् ॥ २२१ ॥ ६९. इतश्च विविशुश्चैत्यमपराहे भटाः स्वयम् । साधुं स्थूलोदरं दृष्ट्वा सिंहासन्युपवेशितम् ।। २२२ ॥ प्रधानवस्त्रसंवीतमुद्यन्मदकलाकृतिम् । एवमूचुर्नुपादेशानिर्गच्छत जिनालयात् ॥ २२३ ॥-युग्मम् । मध्ये योऽत्र विलम्बः सोदूखले घातवञ्चना । उत्थाय सोऽप्रतो भूत्वाऽश्ववारैः सह जग्मिवान् ॥ २२४॥ पार्थिवस्य पुरो भूत्वाऽवतस्थे मौनमास्थितः । विलक्षण ततो राज्ञाऽऽह्वायका' जल्पितास्तदा ॥ २२५॥ 20 कोऽयं भवद्भिरानीतो बठरः स्थूलदेहभृत् । 'गतोऽसौ गूर्जरश्छेको भवतामग्रतो ननु ॥ २२६ ॥ अक्षिण रेणुं हि निक्षिप्य केनाप्यन्धाः कृताः कथम् । भवतां सदृशः कश्चिच्चेतनारहितो नहि ॥ २२७ ॥ तेऽप्यूचुर्नाथ ! नीरस्य वाहकं दुर्गतं मुनिम् । एकं मुक्त्वा न कस्यापि निर्गमोऽस्मत्पुरः प्रभो! २२८ ॥ भूप आह परावृत्य वेषं वः पश्यतां ययौ । विजित्य नः" सभां नान्यस्तं विनोत्पन्नबुद्धिमान् ॥ २२९ ॥ पुरस्थं प्राह राजा स्वमावासं गच्छ पुण्यतः । मुर्खत्वं हि वरं श्लाध्यं येनास्मत्तोऽपि जीवितः ॥ २३०॥ 25 इत्यसौ प्रहितो राज्ञा मठे व्यावृत्य चाययौ । मूर्ध्न एव भुको वाक्षतवर्द्धन-मुण्डने ॥ २३१ ॥ १०. इतः श्रीभीमभूपालः प्रजिघाय नरान् निजान् । आह्वायकान् निजभ्रातुर्मातुलो व्रतिभिः" सह ॥२३२॥ स्वदेशे प्रकटो भूत्वा राजधानीमथाययुः । गुरवः" सबसंवीतास्तस्याभिमुखमागमन ।। २३३ ॥ राजा च सर्वसामग्र्या प्रतिपन्थीव कः शुभे । आचार्यः स्वगुरोः पादौ प्रेक्ष्य हीमानिवानमत् ॥ २३४ ॥ प्रत्यासन्नश्च तेषां स सर्वाभिगमपूर्वकम् । योगीवाष्टाङ्गयोगेन प्रलोऽभिहितवान् वचः ।। २३५॥ 30 सफलाऽद्य गुरोराशा सफला मातुराशिषः । प्रसन्ना दृक् च मादृक्षे श्रीसङ्घस्य फलेग्रहिः ॥ २३६ ॥ अविमृश्य विधायी च गतो मालवके तदा। अक्षतोऽहमिहागच्छं यज्जित्वा भोजपर्षदम् ।। २३७ ।।-युग्मम् । 1N सुपुण्यकः । 2 N यथा तथा । 3 N अभ्ययादिति। 4 A D N यानारोहेतरे । 5 N भक्तो। 6N गुरवोऽल्लक । 70 हायिका। 8N ततो।9N प्यन्धः कृतः। 10DN न सतां । 11 N वृत्तिभिः। 12 A सभूपः संघ संवीत: वस्या; D स संघः संवीतः खस्या। Page #521 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 504 15 तथाऽन्तेवासिनोऽमी श्रीगुरुपादाग्रतो मम । क्ष(क्षणं नाकथयिष्यन्ताशिक्षिष्यत न च प्रभुः॥२३८॥ बालोऽहं यदि दर्पण न व्यधास्यं प्रतिश्रवम् । गुरुमस्तकहस्तस्य कः प्रमाणमथोच्यते ॥२३९॥-युग्मन् । इत्याकर्ण्य प्रभुयॊणः शोणहद इव स्थिरः । उवाच वाचमाचारचारुचारित्रचचुरः ॥ २४॥ एवं प्रतिश्रवं क्लीबदुष्करं विदधीत कः । निर्वाहयेत च श्रीमन् ! विना त्वामाप्तवाग्वरम् ॥ २४१ ॥ सगच्छ-सङ्घनश्च वयमाचामाम्लैरुपस्थिताः । आभवद्वदनालोकात् सम्यक्शासनदेवताम् ।। २४२॥ सगद्गदमुदित्वैवं स बाढं परिषस्वजे । गुरुभिश्वाथ भूपोऽपि श्रीभीमः प्राह सादरम् ॥ २४३ ।। मनीषी विनयी छेकस्तत्कालोत्पन्नबुद्धिमान् । त्वां विना दृश्यते नान्यस्तेजखी दृढधैर्यभूः ।। २४४॥ श्रीभोज छलयित्वा यत्तादृप्राज्ञपरिप्रहम् । आगत्याक्षतदेहस्त्वं मम तेजोऽभ्यवर्द्धय ॥ २४५॥ किश्चित् पृच्छामि सन्देहं नृपतिः स 'स्तुतो न वा । सूरसूरिरथ प्राह पयोवाहनिभध्वनिः ॥ २४६ ॥ रसना मे महाराज! त्वां विना स्तौति नापरम् ।.मदुक्तस्य च काव्यस्य भावार्थ शृणु कौतुकात् ॥२४७॥ शिला विद्धा सती विद्धा छिद्रे शरमुचां हि कः । विक्रमः कार्मुकक्रीडां मुश्च तद् व्याजतः कृताम् ॥२४८॥ व्यसने दृषदां भेदाद् भवतां पूर्वजो गिरिः । अर्बुदस्तस्य भेदे तु ध्वस्ताधारा धरित्र्यपि ॥ २४९ ।। पातालमूलं यान्तीयं शिक्षयेऽहमिति ब्रुवन् । अपि द्विषति सच्छिक्षा दातव्या शमजीवितैः ॥ २५० ॥ श्रीभीमः प्राह तच्छ्रुत्वा पुलकोद्भेदमेदुरः। मदन्धुना जिते भोजे का मे चिन्तास्ति तजये ॥ २५१ ॥ स्वसमीपे समारोप्य गजराजवरासने । सूराचार्यस्य भूपालः प्रवेशोत्सवमातनोत् ॥ २५२ ॥ ६११. अतीचारान् स विज्ञप्य गुरुपार्श्वे महामतिः । देशान्तरगतौ जातांस्तपसाऽशोधयद् दृढम् ॥ २५३॥ युगादिनाथ-श्रीनेमिचरिताद्भतकीर्तनात् । इतिवृत्तं द्विसन्धानं व्यधात् स कविशेखरः ॥ २५४॥ यः पूर्व पिपठीः शिष्यवर्गस्तमिह सूरिराट् । सम्यग् निष्पाद्य वादीन्द्रतया स समयोऽजयत् ॥ २५५ ॥ श्रीद्रोणसुरिणेङ्गिन्यां परलोके सुसाधिते । क्षितावक्षामचारित्रपवित्रः 'सूरसद्गुरुः ।। २५६ ॥ प्रभावनाभिः श्रीसङ्घमुन्नमय्य श्रुतोदधिः । शिष्याग्निष्पाद्य सम्पाद्य जैनप्रवचनोन्नतिम् ॥ २५७॥ योग्यं सूरिपदे न्यस्य भारमत्र निवेश्य च । प्रायोपवेशनं पञ्चत्रिंशदिनमितं दधौ॥ २५८ ॥ आत्मारामादरः सम्यग् योगत्रयनिरोधतः । श्रीभीमभूपतेर्बन्धुरुत्तमां गतिमाश्रयत् ॥ २५९ ॥-चतुर्भिः कलापकम् । श्रीसूराचार्यवृत्तं व्यरचि परिचितं वादविद्याविनोद क्षुभ्यद्वादिप्रवादं किमपि गुरुमुखादन्यतो वाथ किश्चित् । श्रेयो देयादमेयं जिनपतिवचनोद्योतनस्थैर्यहेतुः सेतुर्जाब्याम्बुराशेर्भवतु भवभृतामद्य विद्योद्यमाय ॥ २६०॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसमभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरी श्रीसूरसूरेः कथा श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गोऽयमष्टादशः ॥ २६१ ॥ ॥ ग्रंथ० २६९, अ० २३ । उभयं ४२७७, अ० २८॥ ॥ इति श्रीसूराचार्यप्रबन्धः ॥ 20 1N बालोऽयं । 2 A D °माप्तवान् भर । 3 N°वीर्यभूः। 4 N ससुतो। 5 A विधात् । 6 N द्रोणसूरिणां गया। 7N सूर 8A D योगत्रितयरोधतः। 9CN वाप्य । Page #522 -------------------------------------------------------------------------- ________________ 505 १९. अभयदेवसूरिचरितम् । १९. श्रीअभयदेवसूरिचरितम् । 10 श्रीजैनतीर्थधम्मिलोऽभयदेवः प्रभुः श्रिये । भूयात् सौमनसोद्भेदभास्वरः सर्वमौलिभूः ॥ १॥ आदृत्याष्टाङ्गयोगं यः स्वाङ्गमुद्धृत्य च प्रभुः । श्रुतस्य च नवाङ्गानां प्रकाशी स श्रिये द्विधा ॥ २ ॥ वदन् बालो यथाऽव्यक्तं मातापित्रोः प्रमोदकृत् । तद्वृत्तमिह वक्ष्यामि गुरुहर्षकृते यथा ॥ ३ ॥ ६१. अस्ति श्रीमालवो देशः सद्वृत्तरसशालितः । जंबूद्वीपाख्यमाकन्दफलं सद्वर्णवृत्तसूः ॥ ४॥ 5 तत्रास्ति नगरी धारा मण्डलायोदितस्थितिः । मूलं नृपश्रियो दुष्टविग्रहद्रोहशालिनी ॥५॥ श्रीभोजराजस्तत्रासीद् भूपालः पालितावनिः । शेषस्येवापरे मूर्ती विश्वोद्धाराय यद्भुजौ ॥ ६॥ तत्र लक्ष्मीपतिनाम व्यवहारी महाधनः । यस्य श्रिया जितः श्रीदः कैलासाद्रिमशिश्रयत् ॥७॥ अन्यदा मध्यदेशीयकृष्णब्राह्मणनन्दनौ । प्रहप्रज्ञावलाक्रान्तवेदविद्याविशारदौ ॥८॥ ___ अधीतपूर्विणौ सर्वान् विद्यास्थानांश्चतुर्दश । स्मृत्यैतिह्यपुराणानां कुलकेतनतां गतौ ॥ ९॥ श्रीधरः श्रीपतिश्चेति नामानौ यौवनोद्यमात् । देशान्तरदिदृक्षायै निर्गतौ तत्र चागतौ ॥ १०॥-त्रिभिर्विशेषकम् । तौ पवित्रयतः स्मात्र लक्ष्मीधरगृहाङ्गणम् । सोऽपि भिक्षा ददौ भक्त्या तदाकृतिवशीकृतः ॥ ११ ।। गेहाभिमुखभित्तौ च लिख्यते स्मास्य लेखकम् । टंकविंशतिलक्षाणां नित्यं ददृशतुश्च तौ ॥ १२ ॥ सदा दर्शनतः प्रज्ञाबलादप्यतिसङ्कलम् । तत्परिस्फुरितं सम्यक् सदाभ्यस्तमिवानयोः ॥ १३ ॥ जनो मत्पावतः सूपकारवत्सूपकारवान् । वर्त्तते निष्ठुरः किं तु मम किश्चिन्न यच्छति ॥ १४ ॥ ब्राह्मणा अपि गीर्वाणान् मन्मुखादाहुतिप्रदाः। तर्पयन्तु फलं तु स्यात् तत्कर्मकरतैव मे ॥ १५ ॥ इतीव कुपितो वहिरद्वैकेनापि भस्मसात् । विधे तां पुरीमूरीकृतप्रतिकृतक्रियः॥१६॥-त्रिभिर्विशेषकम् । लक्ष्मीपतिद्धितीयेऽह्नि न्यस्तहस्तः कपोलयोः । सर्वखनाशतः खिन्नो लेख्यदाहाद् विशेषतः ॥१७॥ प्राप्ते काले गतौ भिक्षाकृते तस्य गृहाङ्गणे । प्राप्तौ प्लुष्टं च तदृष्ट्वा विषण्णाविदमूचतुः॥ १८॥ 20 यजमान ! तवोन्निद्रकष्टेनावां सुदुःखितौ । किं कुर्वहे क्षुधा किं तु सर्वदुःखातिशायिनी ॥ १९ ॥ पुनरीहकशुचाक्रान्तसत्त्ववृत्तिर्भवान् किमु । धीराः सत्त्वं न मुश्चन्ति व्यसनेषु भवादृशाः॥२०॥ इत्याकर्ण्य तयोर्वाक्यमाह श्रेष्ठी निशम्यताम् । न मे धनान्नवस्त्रादिदाहाद् दुःखं हि तादृशम् ॥ २१॥ यादृग्लेख्यकनाशेन निर्धर्मेण जनेन यत् । कलहः संभवी धर्महानिकृत् क्रियते हि किम् ॥२२॥-युग्मम ! जजल्पतुश्च तावावां भिक्षावृत्ती 'तवापरम् । शक्नुवो नोपकर्तुं हि व्याख्यावो लेख्यक' पुनः ॥ २३ ॥ 25 श्रुत्वातिहर्षभूः श्रेष्ठी स्वपुरस्तौ बरासने । न्यवेशयज्जनः स्वार्थपूरक ध्रुवमर्हति ॥ २४ ॥ तौ चादितः समारभ्यतिथिवारक्षेसङ्गतम् । व्यक्तवत्सरमासाङ्कसहितं खटिनीदलैः ॥ २५॥ वर्णजात्यभिधामूलद्रव्यसंख्यानवृद्धिभृत् । आख्यात लेख्यकं स्वाख्याख्यानवद्धिषणाबलात् ॥ २६ ॥ पत्रकेषु लिखित्वा तत् श्रेष्ठी दध्यावहो इमौ । मम गोत्रसुरी कौचित् प्राप्तौ मदनुकम्पया ॥ २७॥ यद्विशोपकमात्रेण वदन्तौ तावविस्मृतम् । दस्तरी-संपुटी'-पत्रनिरपेक्षं हि लेख्यकम् ॥ २८॥-युग्मम् । 80 ततः सन्मान्य सद्भोज्य वस्त्राद्यैर्बहुमानतः । खगेहचिन्तको तेन विहितौ हितवेदिना ॥ २९ ॥ जितेन्द्रियौ स तौ शान्तौ दृष्ट्रेति व्यमृशद् धनी। शिष्यो मद्गुरुपार्श्वेऽमू स्तां चेत् तत्संघभूषणौ ॥३०॥ 1 A D शिश्रियत् । 2 N व्यसनेन । 3 N °लेखक। 4 N नचापरं । 5 N दुस्तरीसंपुटे । 6 B °चित्रको। प्र०२१ Page #523 -------------------------------------------------------------------------- ________________ 506 10 १६२ प्रभावकचरिते ६२. इतः सपादलक्षेऽस्ति नाम्ना कूर्चपुरं पुरम् । मषीकूर्चकमाधातुं यदलं शात्रवानने ॥ ३१ ॥ अल्लभूपालपौत्रोऽस्ति' प्राक्पोत्रीव' धराधरः । श्रीमान् भुवनपालाख्यो विख्यातः सान्वयाभिधः ॥ ३२ ।। तत्रासीत् प्रशमश्रीभिर्वर्द्धमानगुणोदधिः । श्रीवर्द्धमान इत्याख्यः सूरिः संसारपारभूः ॥ ३३ ॥ चतुर्भिरधिकाशीतिश्चैत्यानां येन तत्यजे । सिद्धान्ताभ्यासतः सत्यतत्त्वं विज्ञाय संसृतेः॥३४॥ अन्यदा विहरन् धारापुर्यां धाराधरोपमः । आगाद् वाग्ब्रह्मधाराभिर्जनमुज्जीवयन्नयम् ॥ ३५ ॥ लक्ष्मीपतिस्तदाकर्ण्य श्रद्धालक्ष्मीपतिस्ततः । ययौ प्रद्युम्न-शाम्बाभ्यामिव ताभ्यां गुरोर्नतौ ॥ ३६ ।। सर्वाभिगमपूर्व स प्रणम्योपाविशत् प्रभुम् । तौ विधाय निविष्टौ च करसम्पुटयोजनम् ॥ ३७॥ वर्यलक्षणवर्यां च दध्यौ वीक्ष्य तनुं तयोः । गुरुराहानयोर्मूर्तिः सम्यक् स्वपरजित्वरी ॥ ३८ ॥ तौ च प्राग्भवसम्बद्धाविवानिमिषलोचनौ । वीक्षमाणौ गुरोरास्यं व्रतयोग्यौ च तैर्मतौ ॥ ३९ ॥ देशनाभीशुभिर्ध्वस्ततामसौ बोधरङ्गिणौ । लक्ष्मीपत्यनुमत्या च दीक्षितौ शिक्षितौ तथा* ॥ ४०॥ महाव्रतभरोद्धारधुरीणौ' तपसां निधी । अध्यापितौ च सिद्धान्तं योगोद्वहनपूर्वकम् ॥४१॥ ज्ञात्वौचित्यं च सूरित्वे स्थापितौ गुरुभिश्च तौ। 'शुद्धवासो हि सौरभ्यवासं समनुगच्छति ॥ ४२ ॥ जिनेश्वरस्ततः सूरिरपरो बुद्धिसागरः। नामभ्यां विश्रुतौ पूज्यैर्विहारेऽनुमतौ तदा ॥ ४३ ॥ 15 ददे शिक्षेति तैः श्रीमत्पत्तने 'चैत्यसूरिभिः । विघ्नं सुविहितानां स्यात् तत्रावस्थानवारणात् ॥ ४४ ।। युवाभ्यामपनेतव्यं शक्त्या बुद्ध्या च तत् किल । यदिदानीतने काले नास्ति प्राज्ञो भवत्समः॥४५॥-युग्म ! अनुशास्ति प्रतीच्छाव इत्युक्त्वा गूर्जरावनौ । विहरन्तौ शनैः श्रीमत्पत्तनं प्रापतुर्मुदा ॥ ४६॥ सद्गीतार्थपरीवारौ तत्र भ्रान्तौ गृहे गृहे । विशुद्धोपाश्रयालाभाद् वाचां सस्मरतुर्गुरोः॥४७॥ श्रीमान् दुर्लभराजाख्यस्तत्र चासीद् विशांपतिः । गीष्पतेरप्युपाध्यायो नीतिविक्रमशिक्षणे ॥ ४८ ॥ श्रीसोमेश्वरदेवाख्यस्तत्र चासीत् पुरोहितः । तद्नेहे जग्मतुर्युग्मरूपी सूर्यसुताविव ।। ४९ ।। तहारे चक्रतुर्वेदोच्चारं सङ्केतसंयुतम् । तीर्थ सत्यापयन्तौ च ब्रामं पित्र्यं च दैवतम् ॥५०॥ चतुर्वेदीरहस्यानि सारणीशुद्धिपूर्वकम् । व्याकुर्वन्तौ स शुश्राव देवतावसरे ततः ।। ५१ ॥ तद्ध्वानध्याननिर्मग्नचेताः स्तम्भितवत् तदा । समग्रेन्द्रियचैतन्यं श्रुत्योरेव' स नीतवान् ॥ ५२ ॥ ततो भक्त्या निजं बन्धुमाप्याय वचनामृतैः । आव्हानाय तयोः प्रैषीत् प्रेक्षापेक्षी द्विजेश्वरः ॥ ५३॥ तौ च दृष्ट्वान्तरायातौ दध्यावम्भोजभः किम । द्विधा भयाद आदत्त दर्शनं शस्यदर्शनम् ॥ ५४॥ हित्वा भद्रासनादीनि तदत्तान्यासनानि तौ । समुपाविशतां शुद्धस्वकम्बलनिषद्ययोः ॥ ५५॥ वेदोपनिषदां जैनतत्त्वश्रुतगिरां तथा । वाग्भिः साम्यं प्रकाश्यैतावभ्यधत्तां तदाशिषम् ॥ ५६ ॥ तथा हिअपाणिपादो घमनो ग्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः। स वेत्ति विश्वं नहि तस्यास्ति वेत्ता शिवो ह्यरूपी स जिनोऽवताद् वः ॥१७॥ ऊचतुश्चानयोः सम्यगवगम्यार्थसङ्ग्रहम् । दययाभ्यधिकं जैनं तत्रावामाद्रियावहि ॥५८॥ युवामवस्थितौ कुत्रेत्युक्ते तेनोचतुश्च तौ। न कुत्रापि स्थितिश्चैत्यवासिभ्यो लभ्यते यतः॥ ५९॥ 90 1 N पुत्रोऽपि; 'वंश्यो' इति D टिप्पणी। 2 N शक्योऽतीव । * इदं पद्यं नोपलभ्यते N पुस्तके। 3 N सूरिणौ तपसो। 4 N सिद्धवासो। 5 N पत्तनैश्चैत्य। 6 N विक्षणातू । 7 D भुत्यामेव । 8N ह्यरूपः। Page #524 -------------------------------------------------------------------------- ________________ 507 10 15 १९. अभयदेवसूरिचरितम् । १६३ चन्द्रशालां निजां चन्द्रज्योत्स्नानिर्मलमानसः । स तयोरार्पयत् तत्र तस्थतुः सपरिच्छदौ ।। ६०॥ द्विचत्वारिंशता भिक्षादोषमुक्तमलोलुपौ । नवकोटीविशुद्धं चायातं भैक्षमभुञ्जताम् ॥ ६१ ॥ मध्याहे याज्ञिकस्मार्त्तदीक्षितानग्निहोत्रिणः । आहूय दर्शितौ तत्र नियूंढौ तत्परीक्षया ।। ६२ ।। यावद् विद्याविनोदोऽयं विरिश्चेरिव पर्षदि । वर्तते तावदाजग्मुर्नियुक्ताश्चैत्यमानुषाः ॥ ६३ ॥ ऊचुश्च ते झटित्येव गम्यतां नगराद् बहिः । अस्मिन्न लभ्यते स्थातुं चैत्यबाह्यसिताम्बरैः ॥ ६४ ॥ पुरोधाः प्राह निर्णयमिदं भूपसभान्तरे । इति गत्वा निजेशानामाख्यातमिद (?) भाषितम् ॥ १५ ॥ इत्याख्याते च तैः सर्वैः समुदायेन भूपतिः। वीक्षितः प्रातरायासीत् तत्र सौवस्तिकोऽपि सः॥६६॥ व्याजहाराथ देवास्मद्गृहे जैनमुनी उभौ । स्वपक्षे स्थानमप्राप्नुवन्तौ सम्प्रापतुस्ततः ।। ६७ ॥ मया च गुणगृह्यत्वात् स्थापितावाश्रये निजे । भट्टपुत्रा अमीभिर्मे प्रहिताश्चैत्यपक्षिभिः ॥ ६८ ॥ अत्रादिशत मे क्षणं दण्डं चात्र यथार्हतम् । श्रुत्वेत्याह स्मितं कृत्वा भूपालः समदर्शनः ॥ ६९ ॥ 'मत्पुरे गुणिनः कस्माद् देशान्तरत आगताः । वसन्तः केन वार्यन्ते को दोषस्तत्र दृश्यते ॥ ७० ॥ अनुयुक्ताश्च ते चैवं प्राहुः शृणु महीपते ! । पुरा श्रीवनराजोऽभूचापोत्कटवरान्वयः ॥ ७१ ॥ स बाल्ये वर्द्धितः श्रीमद्देवचन्द्रेण सूरिणा । नागेन्द्रगच्छभूद्धारप्राग्वराहोपमास्पृशा ॥ ७२ ।। पंचाश्रयाभिधस्थानस्थितचैत्यनिवासिना । पुरं स च निवेश्येदमत्र राज्यं ददौ नवम् ।। ७३ ॥ वनराजविहारं च तत्रास्थापयत प्रभुः। कृतज्ञत्वादसौ तेषां गुरूणामहणं व्यधात् ॥ ७४॥ व्यवस्था तत्र चाकारि सङ्घन नृपसाक्षिकम् । सम्प्रदायविभेदेन लाघवं न यथा भवेत् ॥ ७५ ॥ चैत्यगच्छयतिव्रातसम्मतो वसतान्मुनिः । नगरे मुनिभिर्नात्र वस्तव्यं तदसम्मतैः ॥ ७६ ॥ राज्ञां व्यवस्था पूर्वेषां पाल्या' पाश्चात्यभूमिपैः । यदादिशसि तत्कार्य राजन्नेवंस्थिते सति ॥ ७७ ॥ राजा प्राह समाचारं प्राग्भूपानां वयं दृढम् । पालयामो गुणवतां पूजां तूल्लंघयेम 'न ॥ ७८ ॥ भवादृशां सदाचारनिष्ठानामाशिषा नृपाः । एधन्ते युष्मदीयं तद् राज्यं नानास्ति संशयः ॥ ७९ ॥ उपरोधेन नो यूयममीषां वसनं पुरे। अनुमन्यध्वमेवं च श्रुत्वा तेऽत्र तदा दधुः॥८॥ सौवस्तिकस्ततः प्राह स्वामिन्नेषामवस्थितौ । भूमिः काप्याश्रयस्यार्थे श्रीमुखेन प्रदीयताम् ॥ ८१ ॥ तदा समाययौ तत्र शैवदर्शनवासवः । ज्ञानदेवाभिधः कूरसमुद्रबिर(रु ?)दाई (हिं ?)तः ॥ ८२॥ अभ्युत्थाय समभ्यर्च्य निविष्टं निज आसने । राजा व्यजिज्ञपत् किश्चिद्य विज्ञप्यते प्रभो!॥ ८३ ॥ प्राप्ता जैनर्षयस्तेषामर्पयध्वमुपाश्रयम् । इत्याकर्ण्य तपस्वीन्द्रः प्राह प्रहसिताननः॥८४॥ गुणिनामर्चनां यूयं कुरुध्वे विधुतैनसाम् । सोऽस्माकमुपदेशानां फलपाकः श्रियां निधिः ॥ ८५ ॥ शिव एव जिनो 'बाह्यत्यागात् परपदस्थितः । दर्शनेषु विभेदो हि चिह्न मिथ्यामतेरिदम् ॥८६॥ निस्तुषव्रीहिहट्टानां मध्ये त्रिपुरुषाश्रिता । भूमिः पुरोधसा ग्राह्योपाश्रयाय यथारुचि ॥८७॥ विघ्नः स्वपरपक्षेभ्यो निषेध्यः सकलो मया । द्विजस्तच प्रतिश्रुत्य तदाश्रयमकारयत् ॥ ८८ ॥ ततः प्रभृति सञ्जज्ञे वसतीनां परंपरा । महद्भिः स्थापितं वृद्धिमश्नुते नात्र संशयः॥८९॥ ६३. श्रीबुद्धिसागरः सूरिश्चक्रे व्याकरणं नवम् । सहस्राष्टकमानं तत् श्री बुद्धि सा गरा भिधम् ॥ १०॥ अन्यदा विहरन्तश्च श्रीजिनेश्वरसूरयः । पुनर्धारापुरी प्रापुः सपुण्यप्राप्यदर्शनाः ॥ ९१ ॥ 20 25 1NOमिह भाषितं। 2N लाघवं च यथाभवत् । 3D तदसंमितेः। 4N मान्या। 5 D न नः। 6A B करः । 7N बालत्या । Page #525 -------------------------------------------------------------------------- ________________ १६४ प्रभावकचरिते 508 OT श्रेष्ठी 'महाधरस्तत्र पुरुषार्थत्रयोन्नतः । मुक्त्वैकां स्वधने संख्यां यः सर्वत्र विचक्षणः ॥ ९२ ॥ तस्याभयकुमाराख्यो धनदेव्यङ्गभूरभूत् । पुत्रः सहस्रजिह्वोऽपि यद्गुणोक्तौ नहि प्रभुः॥ ९३ ॥ सपुत्रः सोऽन्यदा सूरिं प्रणन्तुं सुकृती ययौ । संसारासारतामूलः श्रुतो धर्मश्चतुर्विधः॥ ९४ ॥ अथाभयकुमारोऽसौ वैराग्येण तरङ्गितः। आपपृच्छे निजं तातं तपःश्रीसङ्गमोत्सुकः ॥ ९५॥ अनुमत्या ततस्तस्य गुरुभिः स च दीक्षितः । ग्रहणासेवनारूपशिक्षाद्वितयमग्रहीत् ।। ९६ ॥ स चावगाढसिद्धान्त'तत्त्वप्रेक्षानुमानतः । बभौ महाक्रियानिष्ठः श्रीसङ्घाम्भोजभास्करः ॥ ९७ ॥ श्रीवर्द्धमानसूरीणामादेशात् सूरितां ददौ । श्रीजिनेश्वरसूरिश्च ततस्तस्य गुणोदधेः ॥ ९८ ॥ श्रीमानभयदेवाख्यः सूरिः पूरितविष्टपः। यशोभिर्विहरन् प्राप पल्यपद्रपुरं शनैः ॥ ९९॥ आयुःप्रान्ते च संन्यासमवलम्ब्य दिवः पुरीम् । अलंचक्रुर्वर्द्धमानसूरयो भूरयः क्रमात् ॥ १० ॥ समये तत्र दुर्भिक्षोपद्रवैर्देशदौस्थ्यतः । सिद्धान्तबुटिमायासीदुच्छिन्ना वृत्तयोऽस्य च ॥ १०१॥ ईषत्स्थितं च यत्सूत्रं प्रेक्षासुनिपुणैरपि । दुर्बोधदेश्यशब्दार्थ खिलं जज्ञे ततश्च तत् ॥ १०२॥ निशीथेऽथ प्रभुं धर्मस्थानस्थं शासनामरी । नत्वा निस्तन्द्रमाह स्माभयदेवं मुनीश्वरम् ॥१०३॥ श्रीशीलाङ्कः पुरा कोट्याचार्यनाम्ना प्रसिद्धिभूः । वृत्तिमेकादशाङ्गयाः स विदधे धौतकल्मषः ॥१०४॥ अङ्गद्वयं विनाऽन्येषां कालादुच्छेदमाययुः। वृत्तयस्तत्र संघानुग्रहायाद्य कुरूद्यमम् ॥ १०५॥ सूरिः प्राह ततो मातः ! कोऽहमल्पमतिर्जडः । श्रीसुधर्मकृतग्रन्थदर्शनेऽप्यसमर्थधीः ॥ १०६ ॥ अज्ञत्वात् कचिदुत्सूत्रे विवृते कल्मषार्जनम् । प्राच्यैरनन्तसंसारभ्रमिभृद् दर्शितं महत् ॥ १०७॥ अनुल्लंघ्या च ते वाणी तदादिश करोमि किम् । इतिकर्तव्यतामूढो लेभे न किञ्चिदुत्तरम् ॥ १०८॥ देवी प्राह मनीषीश! सिद्धान्तार्थविचारणे । योग्यतां तव मत्वाऽहं कथयामि विचिन्तय ॥१०९॥ यत्र सन्दिह्यते चेतः प्रष्टव्योऽत्र मया सदा । श्रीमान् सीमन्धरस्वामी तत्र गत्वा धृतिं कुरु ॥ ११०॥ आरभस्व ततो ह्येतत् माऽत्र संशय्यतां त्वया । स्मृतमात्रा समायास्ये इहार्थे त्वत्पदोः शपे ॥ १११॥ . श्रुत्वेत्यङ्गीचकाराथ कार्य दुष्करमप्यदः । आचामाम्लानि चारब्ध ग्रन्थसंपूर्णतावधिः ॥ ११२॥ अक्वेशेनैव संपूर्णा नवाझ्या वृत्तयस्ततः । निरवाह्यत देव्या च प्रतिज्ञा या कृता पुरा ॥ ११३ ॥ महाश्रुतधरैः शोधितासु तासु चिरन्तनैः । ऊरीचक्रे तदा श्राद्धैः पुस्तकानां च लेखनम् ॥ ११४ ॥ ततः शासनदेवी च विजने तान् व्यजिज्ञपत् । प्रभो! मदीयद्रव्येण विधाप्या प्रथमा प्रतिः ॥ ११५ ॥ इत्युक्त्वा सा च समवसरणोपरि हैमनीम् । उत्तरीयां निजज्योतिःक्षतदृष्टिरुचिं दधौ ॥ ११६ ।। तिरोधत्त ततो देवी यतयो गोचरादथ । आगता ददृशुः सूर्यबिम्बवत् तद्विभूषणम् ॥ ११७॥ चित्रीयितास्ततश्चित्ते पप्रच्छुस्ते प्रभून मुदा । ते चाचख्युरुदन्तं तं श्राद्धानाह्वाययंस्तथा ॥ ११८ ॥ आयातानां ततस्तेषां गुरवः प्रैक्षयंश्च तत् । अजानन्तश्च तन्मूल्यं श्रावकाः पत्तनं ययुः ॥ ११९॥ अदर्शि तैश्च सा. तत्र स्थितरत्नपरीक्षिणाम् । अज्ञास्तेऽपि च तन्मूल्ये मनं विदधुरीदृशम् ॥ १२०॥ अत्र श्रीभीमभूपालपुरतो मुच्यतामियम् । तहत्तो निःक्रयो ग्राह्यो मूल्यं निर्णीयते तु 'न ।। १२१ ॥ समुदायेन ते सर्वे पुरो राज्ञस्तदद्भुतम् । मुमुचुः किल शक्रेण प्रणयात् प्राभृतं कृतम् ॥ १२२ ॥ तदुदन्ते च विज्ञप्ते तुष्टः प्रोवाच भूपतिः । तपस्विनां विना मूल्यं न गृह्णामि प्रतिग्रहम् ।। १२३ ॥ ते प्रोचुः श्रीमुखेनास्य यमादिशति निःक्रयम् । स एवास्तु प्रमाणं नस्ततः श्रीभीमभूपतिः।। १२४॥ ___1N महीधर 1 2 B°सिद्धान्तः तलकावनुमानत:, D सिद्धान्ततत्त्वः प्रेक्षानु । 3 Nऽत्र। 4 N लभते । 5 N मन्ताहं । 6 D पुरा कृता । 7 N ननु । Page #526 -------------------------------------------------------------------------- ________________ 509 १९. अभयदेवसूरिचरितम् । द्रम्मलक्षत्रयं कोशाध्यक्षाद् दापयति स्म सः । पुस्तकान् लेखयित्वा च सूरिभ्यो ददिरेऽथ तैः ॥ १२५ ॥ पत्तने ताम्रलिप्त्यां चाशापल्यां धवलक्कके। चतुराश्चतुरशीतिः श्रीमन्तः श्रावकास्तथा ॥१२६।। पुस्तकान्यङ्गवृत्तीनां वासनाविशदाशयाः । प्रत्येकं लेखयित्वा ते सूरीणां प्रददुर्मुदा ॥ १२७ ॥-युग्मम् । प्रावर्त्तन्त नवाङ्गानामेवं तत्कृतवृत्तयः । श्रीसुधर्मोपदिष्टेष्टतत्त्वतालककुञ्चिकाः ॥ १२८ ॥ ६४. पुरं धवलकं प्रापुरथ संयमयात्रया । स्थानेष्वप्रतिबन्धो हि सिद्धान्तोपास्तिलक्षणम् ॥ १२९॥ 5 आचामाम्लतपःकष्टान्निशायामतिजागरात् । अत्यायासात् प्रभोजज्ञे रक्तदोषो दुरायतिः॥ १३०॥ अमर्षन्त जनास्तत्र प्रोचुरुत्सूत्र'देशनात् । वृत्तिकारस्य कुष्ठोऽभूत् कुपितैः शासनामरैः ॥ १३१ ॥ निशम्येति शुचाक्रान्तः वान्तः प्रायाभिलाषुकः । निशि प्रणिदधे पन्नगेन्द्रं श्रीधरणाभिधम् ॥ १३२ ॥ लेलिहानेश्वरं लेलिहानं देहमनेहसा । अचिरेणैक्षत श्रीमान स्वप्ने सत्त्वकषोपलः ॥ १३३ ॥ कालरूपेण कालेन व्यालेनालीढविग्रहः । क्षीणायुरिति संन्यास एव मे साम्प्रतं ततः ॥ १३४ ॥ इति ध्यायन् द्वितीयाह्नो निशि स्वप्ने स औच्यत । धरणेन्द्रेण रोगोऽयं मयाऽऽलिह्य हृतस्ततः ॥ १३५ ॥-युग्मम् । निशम्येति गुरुः प्राह नाति, मृत्युभीतितः । रोगाद्वा पिशुना यत्तु' कद्वदा तद्धि दुःसहम् ॥ १३६ ॥ नागः प्राहाधृतिर्नात्र कार्या जैनप्रभावनाम् । एकामद्य विधेहि त्वं हित्वा दैन्यं जिनोद्धृतेः॥ १३७ ॥ श्रीकान्तीनगरीसत्कधनेशश्रावकेण यत् । वारिधेरन्तरा यानपात्रेण बजता सता ॥ १३८॥ 15 तदधिष्ठायकसुरस्तम्भिते वहने ततः । अर्चितव्यन्तरस्योपदेशेन व्यवहारिणा ॥ १३९॥ तस्या भुवः समाकृष्टा प्रतिमाणां त्रयी शितिः' । तेषामेका च चारूपग्रामे तीर्थ प्रतिष्ठितम् ॥ १४०॥ अन्या श्रीपत्तने चिश्चातरोर्मूले निवेशिता । अरिष्टनेमिप्रतिमा प्रासादान्तःप्रतिष्ठिता ॥ १४१ ।। तृतीया स्तम्भनग्रामे सेटिकातटिनीतटे । तरुजाल्यन्तरे भूमिमध्ये विनिहिताऽस्ति च ॥ १४२ ॥ तां श्रीमत्पार्श्वनाथस्याप्रतिमा प्रतिमामिह । 20 प्रकटीकुरु तत्रैतन्महातीर्थ भविष्यति ॥ १४३ ॥-पशिः कुलकम् । पुरा नागार्जुनो विद्यारससिद्धो धियां निधिः । रसमस्तम्भयद् भूम्यन्तःस्थबिम्बप्रभावतः ॥ १४४ ॥ सतः स्तम्भनकाभिख्यस्तेन प्रामो निवेशितः। - तदेषा तेऽपि कीर्तिः स्याच्छाश्वती पुण्यभूषणा ॥ १४५॥-युग्मम् । अदृष्टान्यैः सुरी वृद्धारूपा ते मार्गदर्शका । श्वेत(श्वान ?)खरूपतः क्षेत्रपालो गन्ता" यथामतः ॥ १४६॥ 25 उक्त्वेत्यन्तर्हिते तत्र सूरयः प्रमदोद्धराः । व्याकुर्वन्ति स्म सशस्य निशावृत्तं तदद्भुतम् ॥ १४७ ॥ ततश्च संमदोत्चालैः प्रक्रान्ता धार्मिकैस्तदा । यात्रा नवशती तत्र शकटानां चचाल च ॥ १४८ ॥ अग्रे भूत्वा प्रभुर्वृद्धा-कौलेयकपदानुगः । श्रावकानुगतो"sचालीत् तृणकण्टकिना पथा" ॥ १४९ ॥ शनैस्तत्र ययुः सेटीतीरे तत्र तिरोहितौ । वृद्धा-श्वानौ ततस्तस्थुस्तत्राभिज्ञानतोऽमुतः ॥ १५० ॥ पप्रच्छुरग्रे गोपालान् पूज्यं किमपि भो ! किमु । जाल्यामबास्ति तेष्वेकः प्रोवाच श्रूयतां प्रभो! ।।१५१।। 30 ग्रामे महीणलाख्यस्य मुख्यपट्टकिलस्य गौः । कृष्णाऽऽगाय झरेत् क्षीरमन सर्वैरपि स्तनैः ॥ १५२ ॥ गृहे रिक्तव सा गच्छेद् दुह्यमानाऽतिकष्टतः । मनाग्मुश्चति दुग्धं न ज्ञायतेऽत्र न कारणम् ।। १५३ ॥ तत्र तैर्दर्शितं क्षीरमुपविश्यास्य सन्निधौ । श्रीमत्पार्थप्रभोः स्तोत्रं प्रोचे प्राकृत वस्तु कैः ॥ १५४ ॥ 1N अमर्षणजना 12N प्रोचुरुच्छत्र। 3N प्रेयामि'14 N वितीयेऽहि। 6 N यंतु 1 6 N °हारिणी। 7 N यी वितुः। 80 सूरिवृद्धारुपांते। 90 °खरूपतस्तत्र । 10 N D °पालो यथाप्रतः । 11 N°नुमतो। 12 N यथा । Page #527 -------------------------------------------------------------------------- ________________ १६६ प्रभावकचरिते 510 'जयतिहयणेत्यादि'वृत्तं द्वात्रिंशतं तदा । अवदन् स्तवनं तत्र नासाग्रन्यस्तदृष्टयः॥ १५५॥ बभूव प्रकटं श्रीमत्पार्श्वनाथप्रभोस्ततः । शनैरुन्निद्रतेजस्वि बिम्ब तत्प्रतिवस्तुकम् ॥ १५६ ।। प्रणतं सूरिभिः सङ्घसहितैरेतदुञ्जसा । गतो रोगः समग्रोऽपि कायोऽभूत् कनकप्रभः ॥ १५७ ॥ गन्धाम्भोभिः स संस्नप्य कर्पूरादिविले पनैः । विलिप्य चार्चितः सौमनसैः सौमनसैस्तदा ॥ १५८॥ चक्रे तस्योपरि च्छाया सच्छायाप्रतिसीरया । सत्रादवारितात् तत्र सङ्घो ग्राम्यानभोजयत् ।। १५९ ।। प्रासादार्थ ततश्चक्रः श्राद्धाद् द्रव्यस्य मीलनम् । अक्लेशेनामिलल्लक्षं ग्राम्यैरनुमता च भूः॥ १६०॥ श्रीमलवादिशिष्यश्च' श्राद्धरामेश्वराभिधः। महिषाख्य पुरावासः समाह्वायि धियां निधिः॥१६॥ अनुयुक्तः स 'संमान्य कान्तरविचक्षणः । अथ प्रासाद आरेभे सोऽचिरात् पर्यपूर्यत ॥ १६२ ।। कर्माध्यक्षस्य वृत्तौ यद्रम्म एको दिनं प्रति । विहितो घृतकर्षश्च भुक्तौ तण्डुलमानकम् ॥ १६३ ।। विहृत्य भोजनात् तेन तेन द्रव्येण कारिता । स्वा देवकुलिका चैये सा तत्राऽद्यापि दृश्यते ॥ १६४ ॥ श महर्ते बिम्बं च पूज्यास्तत्र न्यवेशयन् । तद्रात्रौ धरणाधीशस्तेषामेतदुपादिशत् ॥ १६५ ॥ स्तवनादमुतो गोप्यं मद्वाचा वस्तुकद्वयम् । कियतां हि विपुण्यानां प्रत्यक्षीभूयते मया ॥ १६६॥ तदादेशादतोऽद्यापि त्रिंशद्वृत्तमिता स्तुतिः । सपुण्यैः पठ्यमानाऽत्र क्षुद्रोपद्रवनाशिनी ॥ १६७ ॥ ततःप्रभृत्यदस्तीर्थं मनोवाञ्छितपूरणम् । प्रवृत्तं रोगशोकादिदुःखदावघनाघनः ॥ १६८॥ अद्यापि कलशो जन्मकल्याणकमहामहे । आद्यो धवलकश्राद्धः स च नपयति प्रभुम् ॥ १६९ ॥ बिम्बासनस्य पाश्चात्यभागेऽक्षरपरंपरा । ऐतिह्यात् श्रयते पूर्वकथितात् प्रथिता जने ॥१७॥ नमेस्तीर्थकृतस्तीर्थ वर्षे द्विकचतुष्टये (२२२२)। आषाढःश्रावको गौडोऽकारयत् प्रतिमात्रयम् ॥१७॥ श्रीमान जिनेश्वरः सूरिस्तथा श्रीबुद्धिसागरः। चिरमायुः प्रपाल्यैतौ संन्यासाद् दिवमीयतुः ॥१७२॥ श्रीमानभयदेवोऽपि शासनस्य प्रभावना[म्] । पत्तने श्रीकर्णराज्ये धरणोपास्तिशोभितः ॥१७३॥ विधाय योगनीरोधधिकृतापरवासनः । परं लोकमलंचक्रे धर्मध्यानैकधीनिधिः ॥ १७४ ॥-युग्मम् । वृत्तान्तोऽभयदेवसूरिसुगुरोरीहक् सतामर्चितः । कल्याणैकनिकेतनं कलिकलाशैलाग्रवज्रप्रभः । भूयाद् दुर्धरदुर्घटोदिततमःप्रध्वंससूर्योदयः श्रेयाश्रीनिलयो लयं दिशतु वो ब्रह्मण्यनन्तोदये ॥ १७५ ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसमभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ प्रद्युम्नसूरीक्षितो वृत्तान्तोऽभयदेवसूरिसुगुरोः शृङ्गो ग्रहेन्दुप्रभः ॥ १७६ ॥ वरकरुणबन्धुजीवकवृतिलकनालीकरूपविजयश्च । श्रीप्रद्युम्नसुजाते सुमनश्चित्रं नवकुलश्रीः॥ १७७ ॥ ॥ इति श्रीअभयदेवसूरिप्रबन्धः ॥ ॥ ग्रंथान १८२, अ०४। उभयं ४४५६ ॥ 20 1N शिष्यस्य । 2N महिषाख्यः। 3 N समं मान्य । 4N भारोढं। 5N BA ऐतिमान् : A पूर्वकथितात् प्रथितान जने; N पूर्व प्रकथिता जने। 6 N शैलादि । Page #528 -------------------------------------------------------------------------- ________________ 511 ६१. २०. वीराचार्यचरितम् । २०. श्रीवीराचार्यचरितम् । १६७ वीराचार्यः श्रिये 'वोsस्तु सन्तः क्रोधाद्यरिक्षयम् । यदभ्वासे कृताभ्यासाः' कर्तुमिच्छन्ति साम्प्रतम् ॥ १ ॥ ८ ॥ ९ ॥ यत्करस्पर्शमात्रेण कन्यादिष्वपि संक्रमम् । विधाय भारती वक्तिः कथं वीरः स वर्ण्यते ॥ २॥ बहुश्रुतमुखाच्छ्रुत्वा तद्वृत्तं कियदप्यहम् । वर्णयिष्यामि बालः किं न वक्ति स्वानुमानतः ॥ ३ ॥ श्रीमच्चन्द्रमहागच्छसागरे रत्नशैलवत् । अवान्तराख्यया गच्छः षंडिल्ल इति विश्रुतः ॥ ४ ॥ श्रीभावदेव इत्यासीत् सूरिरत्र च रत्नवत् । पात्रे स्नेहादिहीनोऽपि सदा लोकहिते रतः ॥ ५ ॥ श्रीमद्विजयसिंहाख्याः सूरयस्तत्पदेऽभवन् । प्रतिवादिद्विपघटाकटपाटनलम्पटाः ॥ ६ ॥ तत्पट्टमानससरोहंसाः श्रीवीरसूरयः । बभूवुर्गति-शब्दाभ्यामनन्यसदृशश्रियः ॥ ७ ॥ राजा श्रीसिद्धराजस्तान् मित्रत्वे स्थापयन् गुणैः । स्वभावविशदे ह्येष ददाति कुमुदे मुदम् ॥ अथ मित्रं समासीनो' नृपतिर्नर्मणाऽवदत् । श्रीवीराचार्यमुन्निद्रं तेजो वः क्षितिपाश्रयात् ॥ अथाहुः सूरयः स्वीयप्रज्ञाभाग्यैर्विजृम्भते । प्रतिष्ठा नान्यतः श्वा किं सिंहौजस्वी नृपादृतः ॥ १० ॥ राजाह मत्सभां मुक्त्वा भवन्तोऽपि विदेशगाः । अनाथा इव भिक्षाका बाह्यभिक्षाभुजो ननु ॥ ११ ॥ सूरिराह भवत्प्रेम सन्दानमिव नोऽभवत् । दिनानीयन्ति गच्छाम आपृष्टः साम्प्रतं भवान् ॥ १२ ॥ भूपः प्राह न दास्यामि गन्तुं निजपुरात् तु वः । सूरिराह निषिध्यामो यान्तः केन वयं ननु ॥ १३ ॥ 15 इत्युक्त्वा स्वाश्रयं प्रायात् सूरिर्भूरिकलानिधिः । रुरोध नगरद्वारः सर्वान्' नृपतिर्नरैः ॥ १४ ॥ इतश्च गुरवः सान्ध्यं धर्मकृत्यं विधाय ते । विधिवद् विदधुर्ध्यानं श्रीपर्णीपट्टकासनाः ॥ १५ ॥ अध्मात्मयोगतः प्राणनिरोधाद् गगनाध्वना । विद्याबलाच्च ते प्रापुः पुरीं पल्लीतिसञ्ज्ञया ॥ १६ ॥ प्रातर्विलोकिते तत्रादृष्टे राजा " व्यचिन्तयत् । किं मित्रं गत एवायं सदा शिथिलमोहधीः ॥ १७ ॥ ईदृक् पुनः कथं प्राप्योऽनेकसिद्धिकुलावनिः । सिद्धले हे वयं मन्दपुण्याः पिण्याकसंनिभाः ॥ १८ ॥ इतश्च ब्राह्मणैः पल्लीबासैः श्रीपत्तने पुरे । विज्ञाप्यततरां श्रीमज्जयसिंहनरेशितुः ॥ १९ ॥ तिथि-नक्षत्र-वाराबासरव्यक्तियुते दिने । श्रीवीरसूरिरायातः संगतो न इति स्फुटम् ॥ २० ॥ श्रुत्वेति विमर्शाथ भूपाल: केलिरीदृशी । विकृता यत्स एवैष प्रेमोहापोहवासरः ॥ २१ ॥ ययावाकाशमार्गेण तद्रात्रावेव स ध्रुवम् । नर्मलीलाद्वितीयेऽहि तद्विजानां स संगतः || २२ || -युग्मम् । उत्कण्ठा" रसपूर्णोऽथ प्रधानान् प्राहिणोन्नृपः । आह्नानाय महाभक्त्या ययुस्ते तत्र मंक्षु च ॥ २३ ॥ नृपस्यानुनयः सान्द्रीकृत्य तैश्व प्रकाशितः । औदासीन्यस्थितास्ते च प्रोचुः प्रचुरसंयमाः ॥ २४ ॥ *निजं विद्याबलं ज्ञातुं वयं हि विजिहीर्षवः । देशान्तरं पुराप्यात्मस्थानस्थैर्ज्ञायते न तत् ॥ २५ ॥ कारणं सहकार्यत्र राज्ञ उच्चावचं वचः । तस्माद् विहृत्य देशेषु यद्येष्यामो भवत्पुरे ॥ २६ ॥ दुर्लभं मानुषं जन्म व्रतं विद्या बलं श्रुतम् । मुधा नराधिपस्नेहे मोहैः को नाम हारयेत् ॥ २७ ॥ इत्याकर्ण्याथ ते प्रोचुरेकं शृणुत भूपतेः । वचः सिद्धत्वमस्माकं त्वत्संगात् तथ्यतास्पदम् ॥ २८ ॥ भविष्यति पुनः कालमियन्तं पितृनाम तत् । सिद्धे भवति पार्श्वस्थ वयं सिद्धा हि नान्यथा ॥ २९॥ 25 1 N सोऽखु । 2 A कृतभ्यासः कर्तुमिच्छति; D कृतभ्यासाः । 3N सभासीनो । 4 N भवतो । 5N पुराय । 6 N यातः । 7 N सर्वत्र नृपतेर्नरैः । 8 N साध्यं । 9 N श्रीपट्टपट्टिका । 10 N व्यचिंतयत् । 11 N उतवारस° । * एष छोको नास्ति N पुस्तके | 5 10 20 30 Page #529 -------------------------------------------------------------------------- ________________ १६८ प्रभावकचरिते 512 श्रुत्वेति बहुमानाद्रेरिव तैराददे वचः । आयास्यते पुरे तत्र मा चिन्ताऽत्र विधीयताम् ॥ ३० ॥ महाबोधपुरे बौद्धान् वादे जित्वा बहूनथे । गोपालगिरिमागच्छन् राज्ञा तत्रापि पूजिताः ॥ ३१ ॥ परप्रवादिनस्तैश्च जितास्तेषां च भूपतिः । छत्र चामरयुग्मादिराजचिह्नान्यदान्मुदा ॥ ३२ ॥ व्यावृत्यार्थ' निजां भूमिमायान्तस्तेऽवतस्थिरे । मुरे नागपुरे तत्राप्यकार्युश्च प्रभावनाः ॥ ३३ ॥ ज्ञात्वाथ सिद्धराजेनाहूता भक्तिभृताऽथ ते । प्रैषुः परिच्छदं गोपगिरिराजसमर्पितम् ॥ ३४॥ विजहुः सूरयस्तस्माच्छनैः संयममात्रया । अपहिल्लपुरासन्नं चारूपग्राममागमन् ॥ ३५ ॥ अभ्युद्ययावथ श्रीमजयसिंहनरेश्वरः । प्रवेशोत्सवमाधत्तादृष्टपूर्व सुरैरपि ।। ३६ ॥ ६२. अथात्र वादिसिंहाख्या सांख्यवादी समागमत् । पत्रं प्रदत्तवानीदृक्लिखित श्लोकदुर्घटम् ॥ ३७ ॥ .. तथा हिउद्धृत्य बाहू किल रारटीति यस्यास्ति शक्तिः स च वावदीतु। मयि स्थिते वादिनि वादिसिंहे नैवाक्षरं वेत्ति महेश्वरोऽपि ॥ ३८॥ श्रीमत्कर्णमहाराजबालमित्रं यतीश्वरः । गोविन्दाचार्य इत्यस्ति वीराचार्यकलागुरुः ॥ ३९ ॥ रात्रौ रहः समागत्य छन्नवेषः क्षमाधिपः । प्राह तं किमयं भिक्षुरपि पूज्यैः प्रतीक्ष्यते ॥ ४०॥ . तैः प्रोचे भवतामेव वाग विलोक्याऽत्र भूपते!। प्रभाते विवदिष्यन्तं वीराचार्यो विजेष्यते ॥ ४१ ॥ प्रीतो राजा प्रभाते तमाह्वास्त नृपपर्षदि । स निःस्पृहत्वदम्भेन शान्तोऽवददिदं तदा ॥ ४२॥ वयं किमागमिष्यामो निःसंगा यदि भूपतिः । अस्मद्वाकौतुकी भूम्यासनोऽत्रायातु सोऽपि तत् ॥ ४३ ॥ प्रातः कुतूहली राजोररीकृत्य तदप्यथ । तदावासे समागच्छदुर्व्यामुामुपाविशत् ॥ ४४ ॥ समाह्वयत गोविन्दसूरि सूरिसभासदम् । सोऽपरान् साकृतीनीषद् विदुषोऽपि पुरो दुधे ॥ ४५ ॥ वीराचार्य महाप्रज्ञाप्रज्ञातानेकशास्त्रकम् । उद्यत्कवित्व'वक्तृत्वावधि पश्चाञ्चकार च ॥४६॥ समाययौ ततस्तत्रोपविष्टः कम्बलासने । राजाह को वदेदेषाममुना वादिना सह ॥ ४७ ॥ श्रीगोविन्दप्रभुः स्माहानौचित्यज्वरसंगिना । अनेन शास्त्रपाथोधितरण्डोपमधीजुषः ॥४८॥ अज्ञेन सह लज्जन्ते वदन्तस्तत् शिशुः कृती पीरो वदिष्यति प्राज्ञः श्रुत्वा वादी स चावदत् ॥ ४९ ॥ दुग्धगन्धमुखो मुग्धः किं वक्ष्यति मया सह । असमानो विग्रहोऽयं नास्माकं भासते शुभः ॥५०॥ राज्ञोचे क्षीरकण्ठास्यादर्थपीयूषगन्धितः । अस्मात् त्वन्मदधत्तूरविभ्रमः स हरिष्यति ॥ ५१ ॥ श्रुत्वेति स उपन्यासमवज्ञावशतो दुधे । अर्धकूपर हस्तस्थमस्तकस्तर्कसंभवम् ॥ ५२॥ विरते तत्र चाजल्पत् श्रीवीरो विदुषां प्रभुः। वदामि गद्यात् पद्याद् वा यश्चित्ते तव भासते ॥ ५३॥ स्वेच्छं तदुद्दिश छन्दोऽलंकारं च ममाप्रतः । सर्वानुवादमर्थानुवादं वा सत्वरं भवान् ॥ ५४ ॥ श्रुत्वेति स पुनः प्राह गूर्जराडम्बरः पुरः। ममन' क्रियते बालः किं ज्ञास्यति' भवानिह ॥ ५५ ॥ 30 अथ शक्तिस्तवास्ते चेत् पद्येन छन्दसा पुनः पद मत्तमयूरेणालंकारान्निवात् तथा ॥ ५६ ॥ सर्वानुवादमाश्रित्य स निशम्येति तं जगौ । उत्तिष्ठासनसंस्थोऽस्थाः सावधानस्ततः शृणु ॥ ५७ ॥ वयं नहि गिरा देव्या अवहेला विधमहे । अर्द्धसप्तपुरो वादादाकयेति स चोत्थितः ॥ ५८॥ वाचि वीरं ततो वीरं यथा प्रागुक्तसंश्रवात । उपन्यस्यन्तमाकास्विद्यतोद्यतगीबलः॥ ५९॥ 1N बहून् तथा। 20 व्यावृत्याध्य । 7N गमनं। 8A ज्ञास्यसि । N पर। 4 N लिखिनश्लोक। 5 N°कविखवित्कृला। 6 AN °कर्पूर । Page #530 -------------------------------------------------------------------------- ________________ 513 २०. वीराचार्यचरितम् । श्रीवीरे विरते जल्पादर्थतस्तस्य कुर्वतः । अनुवादं जगादासौ जल्प सर्वानुवादतः ॥ ६० ॥ न शक्तोऽहमिति प्राह वादिसिंहस्ततो नृपः । स्वयं बाहौ विधृत्यामुं पातयामास भूतले ॥ ६१ ॥ वक्तुं न शक्तश्चेदुच्चैरासने कथमासिवान् । तथा च कविराज : श्रीश्रीपालो वाक्यमब्रवीत् ॥ ६२ ॥ Teri ति नोचैरासनसंस्थितः । प्रासादशिखरस्थोऽपि काकः किं गरुडायते ॥ ६३ ॥ १६९ 5 ततो विडम्ब्यमानं तं दृष्ट्वा श्रीवीर ऊचिवान् । श्रूयतां भूप मे वाणी प्राणी दर्पेण जीयते ॥ ६४ ॥ यदनेन नराधीश ! शुद्धन्यायैकनिष्ठधीः । सभाध्यक्षमवज्ञातो' वर्णाश्रमगुरुर्भवान् ॥ ६५ ॥ स्वास्याम्बुजस्थिरावासप्रदानात् प्रीणिता दृढम् । त्वद्गृह्या कोपभूरत्र देव्यदाद् वाचि मन्दताम् ॥६६॥–युग्मम् । वाचां रणे तु चास्माकं प्रामूढः समयो ह्ययम् । बादी निगृह्यमाणो हि संरक्ष्यः प्रतिवादिना ॥ ६७ ॥ ततो विमुच्यतां श्रीमन् ! मदान्धोऽयं कृपास्पदम् । निशस्वेति नृपेणासौ मुक्तो' दृष्ट्वा ततो बहिः ।। ६८ ।। 10 जयपत्रार्पणादस्याददे तेजः परं तदा । द्रव्यं तु निःस्पृहत्वेन स्पृशत्यपि पुनर्न सः ॥ ६९ ॥ ६३. अन्यदा जययात्रायां चलिते' गूर्जरेशितुः' । चतुरङ्गचमूचक्रे रेणुच्छादितभानुनि ॥ ७० ॥ श्री वीराचार्यचेत्यस्य पुरतः सवरिष्णुनि । नृपमीक्षितुमाप्ते च कवीन्द्रे तत्र विश्रुते ॥ ७१ ॥ - क्रमात् तत्र च संप्राप्तः श्रीसिद्धाधीश भूपतिः । तं समीक्ष्य कविः कश्चित् समस्यापद्मभ्यधात् ॥७२॥ तदुद्दिश्य कवौ वीराचार्ये दृष्टिं व्यधान्नृपः । अनायासात् ततोऽपूरि कृतिना तेन सत्वरम् ॥ ७३ ॥ 15 तथा हि कालिन्दि ब्रूहि कुम्भोद्भवजलधिरहं नाम गृह्णासि कस्माच्छत्रो नर्मदाऽहं त्वमपि मम सपत्न्याश्च गृह्णासि नाम । मालिन्यं तर्हि कस्मादविरलविगलत्कज्जलैर्मालवीनां बाष्पाम्भोभिः किमासां समजनि चलितो गुर्जराणामधीशः ॥ ७४ ॥ 20 श्रुत्वेति भूप आचख्यौ तव सिद्धगिराऽनया । मालवेशं गृहीष्यामि संशयो नात्र मे हृदि ॥ ७५ ॥ त्वया बलानकस्थेनाशिष्टो मे शत्रुनिग्रहः । विजयस्य पताकेयं ततस्तत्रास्तु सा दृढम् ॥ ७६ ॥ श्रीभावाचार्य्यचैत्यस्य पत्ताकाऽभूद् बलानके । महता विहितं यस्माच्चिरेणापि न नश्यति ॥ ७७ ॥ ४. वादी कमलकीर्त्याख्य आशाम्बरयतीश्वरः । वादमुद्राभृद्भ्यागादुवज्ञातान्यकोविदः ॥ ७८ ॥ आस्थानं सिद्धराजस्य जिह्वाकण्डूययार्दितः । वीराचार्य स आह्वास्त ब्रह्मानं विदुषां रणे ॥ ७९ ॥ 25 पचवर्षीयबालां स सहादाय समागमत् । अवज्ञया वादिनं तं वीक्ष्य न्यविशदासने ॥ ८० ॥ स चोपन्यस्तवान् सर्वसामर्थ्येन गुरुस्ततः । श्रीवीरो बालया सार्द्धमरंस्त कुतुकादिव ॥ ८१ ॥ स तं दृष्ट्वाऽब्रवीद् वादी भूपते ! भवतः सभा । नोचिता विदुषां बालक्रीडाविप्लवसम्भृता ॥ ८२ ॥ 'राजाऽऽह स्वप्रमाणेन क्रीडत्येष बुधैश्वरः । इत्युक्त्वा प्रेक्षितो' वीरो नृपेण प्राह' सस्मितः ॥ ८३ ॥ समानवयसोर्वादो विमृश्येति मया ततः । एषा बाला समानिन्ये वस्त्रावृति निरादरा ॥ ८४ ॥ एष वाद्यपि नमत्वाद् दृश्यते डिम्भसन्निभः । उभयोरेतयोरस्तु वादो व्रीडात्वनेन नः ॥ ८५ ॥ स्त्रीनिर्वाणनिषेधेनानयैवास्य च विग्रहः । विधेयस्तदसौ वादमुद्रयामुं विजेष्यते ॥ ८६ ॥ 1 N श्रूयते । 2 N सभामध्यमवज्ञातो । 3 B मुक्तः कृष्ट्रा । 4 N बलितो । 5 N गूर्जरे विशुः । 6 N राजा हस्तप्रमाणेन । 7. N प्रेषितो । 8 D सह । 9NB वस्त्रावृत । 10 Nतु । प्र० २२ 80 Page #531 -------------------------------------------------------------------------- ________________ 5 १७० 10 मभावकचरिते 1 अस्पृष्टहस्तं तन्मौलौ प्रदायोचे यतीश्वरः । तां जल्प बादिनानेन स्थापय स्त्रीषु निर्वृतिम् ॥ ८७ ॥ ततः सा निपुणाधीत प्रमाणविदुषामिव। मरे ' स्थापयामास तेनाशक्यस्थिरोत्तरैः ॥ ८८ ॥ अनेडमूकतां प्राप्ते तत्र वित्रत्तमानसे । ससुर्जयजयारावाः सभ्यानां नृपतेरपि ॥ ८९ ॥ भूपालः प्राह को जेता मत्सभां तपति प्रभौ । श्रीबीरे बादिवीरेऽत्र सिद्धेऽनेकासु सिद्धिषु ॥ ९० ॥ यदीयहस्तस्पर्शेन संक्रान्ता यत्र तत्र च । वाग्देवी भाषतेऽजस्रं स शक्यः केन वर्णितुम् ॥ ९१ ॥ एवं युगप्रधानाभगुणव्यूताः पटा इषः । भीषीरसूरयः पान्तु भव्यजाड्यापहारिणः ॥ ९२ ॥ श्रीमत्कालकसूरीणामनिर्वाच्यं प्रभाद्भुतम् । अद्यापि यत्कुले वीराः प्राग्वीरान् भासयन्त्यमी ॥ ९३ ॥ प्रसूरि सरसीहंसप्रभः श्रीप्रभा चन्द्रः सूरिरनेम चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्री पूर्वर्षिचरित्ररोहणगिरी श्रीवीरवृत्ताद्भुतं श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गः सविंशोऽभवत् ॥ ९४ ॥ ॥ ० ९६ म० ११, उभयं ४५५२ अ० ११ ॥ ॥ इति श्रीवीरसूरिप्रबन्धः ॥ 1 D वाग्भिरस्थापयते नाशक्यभंगाभिरादृता । 514 Page #532 -------------------------------------------------------------------------- ________________ 515 १७१ २१. वादिदेवरिपरितम् । २१. श्रीवादिदेवसूरिचरितम् । श्रीदेवसूरिर्वः पातु य आक्रम्य दिगम्बरम् । कीर्तेरपि स्त्रियः सिद्धमूलधिष्ण्य मतिष्ठिपत् ॥ १॥ देवाचार्यः श्रिये भूयात् केवलज्ञानशालिनाम् । विमोच्याभोजनं येनाव्युच्छित्तिः शासने कृता ॥२॥ जीवितानादिराजीवममध्यमहितोदयम । अनन्तविपरद्रोह वदनं सस्य संस्तमः॥३॥ भ्रान्तिसंवर्तकभ्रान्तिदुर्वृत्तरजसः शमे । अवारवारिबाहमि तवृत्तं परिकीर्यते ॥४॥ ६१. अस्ति गूर्जरदेशस्य नवनीतमिवोद्धृतम् । अष्टादशशतीनाम मण्डलं स्वर्गखण्डलम् ॥ ५॥ तत्र मड्डाहृतं नाम नगरं नगराजिभिः । ध्वान्तस्येव महादुर्गमगम्यं सूर्यरोचिषाम् ॥ ६ ॥ सद्वृत्तोज्जीवनच्छायो राजमानः स्वतेजसा । प्राग्वाटवंशमुक्तासीद् वीरनागाभिधो गृही ॥ ७ ॥ तत्प्रिया सक्रियाधारा प्रियंकरगुणावनिः । जिनदेवीति देवीव मेना हिमवतो बभौ ॥ ८॥ अन्यदा सा निशि स्वप्ने पीयूषरुचिमैक्षत । प्रविशन्तं मुखे पृथ्व्यामवतारेच्छया किल ॥९॥ अन्वये गुरवस्तस्य श्रीमुनिचन्द्रसूरयः । सन्ति शान्तिकमत्रान्ते येषां नामाक्षराण्यपि ॥ १०॥ प्रातः सा तत्पुरो' गत्वा नत्वा सत्त्वमहालया। अपृच्छन्मुदिताचार्य(०१) स्वप्नस्यातिशयस्पृशः॥११॥ देवश्चन्द्रनिभः कोऽप्यवततार तवोदरे । आनन्दयिष्यते विश्वं येन ते चेत्थमादिशन् ॥ १२ ॥ अथ सा समयेऽसूत सुतं वनोपमद्युतिम् । यत्तेजसा कलि: शैलश्चकम्पे भेदभीतितः॥ १३ ॥ हृदयानन्दने तत्र वर्धमाने च नन्दने । चन्द्रस्वप्नात् पूर्णचन्द्र इत्याख्यां तत्पिता व्यधात् ॥ १४॥ 15 कदाचिनगरे तत्राशिवं जज्ञे जनान्तकृत् । सहसैव यतो लोकः प्रेक्ष्याप्रेक्ष्यत्वमादधौ ॥ १५ ॥ वीरनागो विचिन्त्यैतद् दक्षिणां दिशमाश्रयत् । भृगुकच्छपुरं प्राप लाटदेशविभूषणम् ॥ १६॥ विहार जंगम तीर्थ श्रीमुनिचन्द्रसरयः । चक्रस्तत्र तदादेशात् स्थापितोऽसौ सधर्मिभिः ॥१७॥ वर्षाष्टकवयाः पूर्णचन्द्र इत्यस्य नन्दनः । चक्रे 'सुखासिकादीनां वाणिज्यं शैशवोचितम् ॥ १८ ॥ वित्त नौवित्तहर्येषु विकाशिचणकैः समाः । द्राक्षा अवापदर्भत्वेऽपि हि पुण्यानि जाप्रति ॥ १९॥ 20 कस्मिंश्चित्सदनेऽन्येधुर्गतो व्यञ्जनविक्रये । द्रम्मान हेमच गेहेशं पिटैरुज्झन्तमैक्षत ॥ २०॥ भवाभाग्याद् घटश्लक्ष्णकर्कराङ्गाररूपतः । पश्यति स ततः पूर्णचन्द्रः प्राहातिविस्मितः ॥ २१ ॥ किमुज्झसि महाद्रव्यं नरसञ्जीवनौषधम् । इत्युक्ते स गृही दध्यौ चित्तेऽहो पुण्यवानसौ ॥ २२ ।। वत्स ! द्रव्यमिदं वंशपात्रे क्षित्वा ममार्पय । इत्युक्त' पूरयित्वाऽसौ पात्राण्यस्यार्पयत् तदा ॥ २३ ॥ तत्करस्पर्शमाहात्म्यात् तद् द्रव्यं पश्यति स्म सः । अपुण्य-पुण्ययोः साक्षादीदृशं दृश्यतेऽन्तरम् ॥ २४ ॥25 सोऽन्तर्गेहं क्षिपत्येवं सर्व निहितमन्तरा । एका सुखादिकाहेतोः प्रसूतिस्तेन चाlत ॥ २५ ॥ हृष्टश्च पितुराख्याय ददौ तद् द्रविणं मुदा । वीरनागः प्रभूणां च यथावृत्तमदोऽवदत् ॥ २६ ॥ व्यमृशंस्तेऽप्यवातार्षीत् " किमेष पुरुषोत्तमः । दर्शयन्ती स्वरूपाणि लक्ष्मीर्यस्याभिलाषुका ॥ २७ ॥ रङ्गत्कुमुदचन्द्रांशुप्रसराच्छादकोदयः । विरोचनो विनेयश्चेदेषानन्तोन्नतिस्तदा ॥ २८॥ ततस्तेऽप्यवदन् वाचं शृणु नस्तव यद्वरम् । वस्तु सम्पद्यते कस्य भक्त्या तत् प्रतिपद्यते ॥ २९॥ 80 स प्राह नाथ ! पूज्यानां कुले नो गुरुताभृताम् । अहं त्वेकसुतो जीर्णस्तदास्था मेऽत्र जीवितुम् ॥ ३०॥ 1N मूलविद्या । 20 प्रियो। 3 N तत्पुरे। 4 B सुखादिका। 5 D चित्त; N चिंतनौचित्यह। 6 N D तवा । 7N इत्युक्खा। 8N चार्थिता । 9 विधेह्याख्याय । 10 Asप्याथाता। Page #533 -------------------------------------------------------------------------- ________________ १०२ प्रभावकचरिते 516 10 15 व्यवसाये क्षमः कीदृक्षेऽपि नाहं जनन्यपि । अस्य नश्यत्तनुस्थेमाऽनन्यसुस्तद् वदामि किम् ॥३१॥ अत्र चेत् पूज्यपादानामाग्रहस्तन्मया नहि । विचारणं हि कर्तव्यं गृह्यतामेष नन्दनः ॥३२॥-विशेषकम् । प्रभुराहाथ मे पश्चशती चारित्रिणां गणे । सर्वेऽपि ते सुताः सन्तु तवैकस्मादतः प्रति ॥ ३३ ॥ अमी साधर्मिका यावज्जीवं कशिपुदास्तव । धर्म घेयास्त्र निश्चिन्तः परलोकैकशम्बलम् ॥ ३४ ॥ तदम्बां च यथादेशकारिणीमनुमान्य च । पूर्णचन्द्रं दृढाभक्तिं प्रभवः समदीक्षयन् ॥ ३५ ॥ ६२. रामचन्द्राभिधां तस्य' ददुरानन्दुनाकृतेः । दर्शनोल्लासिनः सङ्घसिन्धुवृद्धिविधायिनः ॥ ३६॥ दुईयत्वकलंकस्यापनोदादुपकारिणीम् । यत्प्रज्ञा दुर्गशास्त्राणामपि वाग्गोचरः स किम् ॥ ३७ ॥ तर्क-लक्षण-साहित्यविद्यापारगतः स च । अभूत् स्वपरसिद्धान्ते वर्तमाने कषोपलः ॥ ३८ ॥ शिवाद्वैतं वदन् धन्धः पुरे धवलके द्विजः । काश्मीरःसागरो जिग्ये वादात् सत्यपुरे पुरे ॥३९॥ तथा नागपुरे क्षुण्णो गुणचन्द्रो दिगंबरः। चित्रकटे भागवतः शिवभत्याख्यया पुनः॥४०॥ गंगाधरो गोपगिरौ धारायां धरणीधरः । पद्माकरो द्विजः पुष्करिण्यां वादमदोद्धरः ।।४१॥ जितश्च श्रीभृगुक्षेत्रे कृष्णाख्यो ब्राह्मणाप्रणीः । एवं वादजयोन्मुद्रो रामचन्द्रः क्षितावभूत् ॥ ४२ ।। विद्वान् विमलचन्द्रोऽथ हरिचन्द्रः प्रभानिधिः । सोमचन्द्रः पार्श्वचन्द्रो विबुधः कुलभूषणः ॥ प्राज्ञः शान्तिस्तथाऽशोकचन्द्रश्चन्द्रोल्लसद्यशाः । अजायन्त सखायोऽस्य मेरोरिव कुलाचलाः॥४४॥. ततो योग्यं परिज्ञाय रामचन्द्रं मनीषिणम् । प्रत्यष्टिपन पदे दत्तदेवमूरिवराभिधम् ॥ ४५ ॥ पितुस्तस्य व्रतं वीरनागाख्यस्य स्वसुः पुनः । पुरात्तव्रतमुद्राया अमुद्राया महावतैः ॥ ४६ ।। महत्तराप्रतिष्ठां च व्यधुर्विधुरितांहसः । श्रीमचन्दनबालेति नामास्याः प्रददुर्मुदा ॥ ४७ ॥-युग्मम् । ६३. अन्यदा गुर्वनुज्ञाताः श्रीमन्तो देवसूरयः । विहारमादधुः पूज्याः पुरे धवलकाभिधे ॥४८॥ उदयो नाम तत्रास्ति विदितो धार्मिकाप्रणीः । श्रीमत्सीमंधरस्वामिबिम्बं सैष व्यधापयत् ॥ ४९॥ स प्रतिष्ठाविधौ तस्यानिश्चिन्वन् सद्गुरुं ततः। श्रीमच्छासनदेवीं चाराध्नोत् व्यहमुपोषितः ॥५०॥ . युगप्रधानकल्पेन श्रीमता देवसूरिणा । प्रतिष्ठापय बिम्ब स्वमित्युपादिशताथ सा ॥ ५१ ।। तत्तदर्थनया बिंबप्रतिष्ठां विधुस्तदा । ऊदा व स ति नाम्ना तच्चैत्यमद्यापि विद्यते ॥ ५२ ॥ ६४. अथ नागपुरेऽन्येद्युः प्रभवो विजिहीर्षवः । गिरीन्द्रमदं प्रापुरुत्का आरुरुहुश्च तम् ॥ ५३ ॥ मत्रिणोऽम्बप्रसादस्य गिरिमारोहतः सह । गुरुभिः कर्मवैचित्र्याद् दन्दशूकोऽदशत् पदे ॥ ५४॥ ज्ञात्वा ते प्रेपयंस्तस्य हेतुं पादोदकं तदा । धौतमात्रे तदा तेन दंशोऽसौ निर्विषोऽभवत् ॥ ५५ ॥ श्रीनाभेयं नमस्कृत्य संसारार्णवतारणम् । तुष्टुवुः श्रीमदम्बां च प्रत्यक्षा शासनेश्वरीम् ॥५६॥ साऽवादीत् कथयिष्यामि किंचित्ते बहुमानतः । दूरे सपादलक्षे त्वं मा यासीन्मम वाक्यतः ।। ५७ ॥ गुरुस्तवाष्टमासायुरस्मादेव दिनाद् यतः । व्यावर्त्तख ततो वेगादणहिल्लपुरं प्रति ॥ ५८ ॥ इत्याख्याय तिरोधाच देवी दध्यौ ततः प्रभुः । मम्यम्बाया इवाम्बाया वत्सलत्वमहो महत् ॥ ५९ ॥ व्यावृत्यायात् ततः पूज्यपुर आख्यत् सुरीवचः । आनन्दमसमं प्रापुस्ते कालज्ञानतो निजात ॥ ६ ॥ ६५. अन्यदा देवबोधाख्यः श्रीभागवतदर्शनी । भूरिवादजयोन्मुद्रः श्रीमत्पत्तनमाययौ ॥ ६१ ।। अवालम्बत' पत्रं च राजद्वारे मदोबुरः । वत्र लोकं दुरालोकं विबुधैरलिखञ्च सः ॥ १२ ॥ 30 1D यस्य । 2 AD कृते । 3A दुर्जेयखN दुर्नेयल। 40 प्राजा1 5N बंधः। 6N अवलंबन'। Page #534 -------------------------------------------------------------------------- ________________ 517 २१. वादिदेवसूरिचरितम् । तथा हि एकद्वित्रिचतुः पंचषण्मेनकमने न काः । देवबोधे मयि क्रुद्धे षण मेनकमनेनकाः ॥ ६३ ॥ ततः सर्वेऽपि विद्वांस एनमालोक्य सूर्यवत् । दृशो विपरियन्ति स्म दुर्बोधं सुधियामपि ॥ ६४ ॥ षण्मासान्ते तदा चाम्बाप्रसादो भूपतेः पुरः । देवसूरिप्रभुं विज्ञराजं दर्शयति स्म च ।। ६५ ।। स भूपालपुर: लोकं बिभेदोद्भेदधीनिधिः । कुलत्थजलवद्गण्डशैलं राज्ञा मतः सुहृत् ॥ ६६ ॥ १७३ 5 अथास्य श्लोकस्य विवरणं- कै गै रै शब्दे । कायन्तीति क्वचित् डप्रत्यये काः शब्देन वादिनः । ते षट्काः । सन्तीति क्रियाध्याहारे, षड्वादिनो न सन्ति । व सति देवबोधे मयि क्रुद्धे सति । पुनः कथंभूते - एकद्वित्रिचतुःपंचषण्मेनकमने । मांक माने, मानं माः किपू प्रमाणं । एकं प्रमाणं प्रत्यक्षरूपं येषां ते एकमाः, चार्वाकाः, एकप्रमाणवादिनः । तथा द्विमाः द्वे प्रमाणे प्रत्यक्षानुमानरूपे येषां ते द्विमाः, द्विप्रमाणवादिनो बौद्धाः वैशे- 10 षिकाश्च । तथा त्रिमाः - त्रीणि प्रमाणानि प्रत्यक्षानुमानागमरूपाणि येषां ते त्रिमाः, त्रिप्रमाणवादिनः सांख्याः । चत्वारि प्रत्यक्षानुमानागमोपमान रूपाणि प्रमाणानि येषां ते चतुर्माः, चतुःप्रमाणवादिनो नैयायिकाः । तथा पंचमा:- पंच प्रत्यक्षानुमानागमोपमानार्थापत्तिरूपाणि प्रमाणानि येषां ते पंचमाः, पंचप्रमाणवादिनः प्राभाकराः । तथा षण्माः षट् प्रत्यक्षानुमानागमोपमानार्थापत्त्यभावरूपाणि प्रमाणानि येषां ते षण्माः, षट्प्रमाणवादिनो मीमांसकाः । तेषामिनास्तद्वेत्तृत्वात् तान् कमते अभिलषति, स एकद्वित्रिचतुः पंचपण्मेनकमनः, 15 तस्मिन्मयि । तथा मेनकमनेनका अपि न काः न वादिनः । मा लक्ष्मीः, तस्या इनः स्वामी विष्णुः; कमनो ब्रह्मा; इन आदित्यः मेनकमनेनाः । अल्पत्वात्कप्रत्यये मेनकमनेनकाः । तेऽपि विष्णु-ब्रह्म-सूर्या मयि देवबोधे क्रुद्धे सति अज्ञानत्वान्नकाः न वादिनः । यतो- देवान् बोधयति इति शब्दव्युत्पत्या तेऽपि मया बोधिताः सुशाना भवन्ति । ततो मानुषाणां पटुवादिनां विदुषामपि किं प्रमाणं का वार्ता ॥ इति पत्रावलंबव्याख्या ॥ ग्रं० १६ ॥ * ६६. अथास्ति 'थाहडो नाम धनवान् धार्मिकामणीः । गुरुपादान् प्रणम्याथ चक्रे विज्ञापनामसौ ॥६७॥ 20 आदिश्यतामतिश्लाध्यं कृत्यं यत्र धनं व्यये । प्रभुराहालये जैने द्रव्यस्य सफलो व्ययः ॥ ६८ ॥ आदेशानन्तरं तेनाकार्यत श्रीजिनालयः । हेमाद्रिधवलस्तुको दीप्यत्कुम्भमहामणिः ॥ ६९ ॥ श्रीमतो वर्द्धमानस्याबीभरद् बिम्बमद्भुतम् । यत्तेजसा जिताश्चन्द्रसूर्यकान्तमणिप्रभाः ।। ७० ।। शतैकादशके साष्टासप्ततौ विक्रमार्कतः । वत्सराणां व्यतिक्रान्ते श्रीमुनिचन्द्रसूरयः ॥ ७१ ॥ आराधनाविधिश्रेष्ठं कृत्वा प्रायोपवेशनम् । शमपीयूषकल्लोलप्लुतास्ते' त्रिदिवं ययुः ॥ ७२ ॥ युग्मम् । वत्सरे तत्र चैकत्र पूर्णे श्रीदेवसूरिभिः । श्रीवीरस्य प्रतिष्ठां स थाहडोऽकारयन्मुदा ॥ ७३ ॥ ६७. अथ नागपुरे श्रीमान् देवसूरिप्रभुर्ययौ । अभ्यागादत्र च श्रीमानाह्लादननरेश्वरः ॥ ७४ ॥ प्रणनाम सहायातः स च भागवतेश्वरः । देवबोध इमामार्यामार्या चारोऽवदत् प्रभुम् ॥ ७५ ॥ 25 सा चेयं यो वादिनो द्विजिह्वान् साटोपं विषममानमुद्गिरतः । शमयति स देवसूरिर्नरेन्द्रवन्द्यः कथं न स्यात् ॥ ७६ ॥ एवं चासौ महाभक्त्या स्थापितो नगरान्तरा । राज्ञा विज्ञाततत्त्वार्थो भव्यान् बोधयति स्म सः ॥ ७७ ॥ तच श्रीसिद्धराजोऽथ नगरं रुरुचेतराम् । तत्रस्थं देवसूरिं च ज्ञात्वा व्याववृते ततः ॥ ७८ ॥ मध्यस्थितेऽत्र तन्मित्रे दुर्गं लातुं न शक्यते । इति ध्यात्वाऽऽह्वयद् भक्त्या नृपः श्रीपत्तने प्रभुम् ॥७९॥ 1 N बाइको । 2 N°gतोऽसौ । 3N ययौ । 4 N तदायातः; B तदायात ; D सदायातः । 5 B प्रभोः; D प्रभुः । 30 Page #535 -------------------------------------------------------------------------- ________________ १०४ प्रभावकचरिते 518 तत्र वर्षास्ववस्थाप्याश्विने' तं चाभ्यमित्रयत् । प्राकारं जगृहे श्रीमान् सिद्धराजश्व सत्वरम् ॥ ८०॥ ६८. अथ कर्णावतीसोऽन्येगुरुत्कण्ठितः प्रभोः । आह्वाययन्महाभत्त्या चतुर्मासकहेतवे ॥ ८१ ॥ ततस्तत्राययुः पूज्याः सबादेशपुरस्कृताः। शुद्धोपाश्रयमासाद्यावस्थानं प्रतिशुश्रुवुः ॥ ८२॥ अरिष्टनेमिप्रासादे व्याख्यानं च प्रतुष्टुवुः । अबुध्यन्ताबुधा लोका यस्य श्रवणतो घनाः॥८३॥ इतश्च दाक्षिणात्यः श्रीकर्णाटनृपतेर्गुरुः। श्रीजयकेशिदेवस्य श्रीसिद्धेशप्रसूपितुः ॥८४॥ अनेकवादिनिर्जिष्णुर्वादिपुत्रकपद्धतिम् । वामपादे वहन् गर्वपर्वताधित्यकाश्रितः ॥ ८५॥ जैनो जैनमतद्वेषिदर्पसर्पकरण्डिका । श्रीमान कुमुदचन्द्राख्यो वादिचक्री दिगम्बरः ।। ८६ ।। श्रीवासपूज्यचैत्यस्थो वर्षानिर्वाहहेतवे । श्रीदेवसरिधर्माख्याप्रभावामर्षणस्तदा ॥ ८७ ॥ दानान्मुखरयन बंदिवृन्दानि प्रजिघाय सः। उद्दीपयन् वचोभिस्तं सूरि शमिकुलेश्वरम् ॥८८॥ -पंचभिः कुलकम् । वैतालिकपतिर्धर्मिपर्षदन्तःप्रविश्य च । आह स्तुतिपरस्तस्य काव्यानि क्रोधदीप्तये ॥ ८९ ॥ गेय-वाङ्मययोः पारदृश्वरी प्रेक्ष्य यन्मतिम् । वीणापुस्तकभृद् ब्राझी विस्मिता 'तदपारगा ॥१०॥ ततस्तद्रामास्थाय तदुपास्तितरास्तिकाः । सिताम्बराः परानन्दभाजो भवत किं न हि॥११॥ . . तथा हिहंहो श्वेतपटाः किमेष विकराटोपोक्तिसण्टङ्कितैः संसारावटकोटरेऽतिविषमे मुग्धो जनः पात्यते । तत्त्वातत्वविचारणासु यदि वो हेवाकलेशस्तदा सत्यं कौमुदचन्द्रमहियुगलं रात्रिंदिवं ध्यायत ॥ ९२॥ 20 अथाह देवसूरीणां माणिक्याख्यो विनेयराट् । दर्शनप्रतिकूलाभिर्वाग्मी रोषाकरं वहन् ॥ ९३ ॥ . तद्यथाकः कण्ठीरवकण्ठकेसरसटाभारं स्पृशत्यहिणा कः कुन्तेन शितेन नेत्रकुहरे कण्डूयनं कांक्षति । का सन्नह्यति पन्नगेश्वरशिरोरत्नावतंसश्रिये यः श्वेताम्बरदर्शनस्य कुरुते वन्द्यस्य निन्दामिमाम् ॥ ९४ ॥ माणिक्यः शिष्यमाणिक्यं जगदे देवसूरिभिः। नात्र कोपावकाशोऽस्ति खरवादिनि दुर्जने ॥ ९५॥ अथ बन्दिराज आह श्वेताम्बरचणकतुरग इह वादी । श्वेताम्बरतमसोऽर्कः श्वेताम्बरमशकधूमोऽयम् ॥ ९६ ॥ श्वेताम्बरप्रहसने स सूत्रधारः प्रभुः कुमुदचन्द्रः। किं वाच्यस्तव वाचा संदिश किमिहान्यवागडमरैः ॥ ९७ ॥ स गुरुः प्राह नाईयुव्रतमास्माकदर्शने । ततः कथय मद्धातु: "पुर एकं हि वाचिकम् ॥ ९८॥ ___ तद् यथादिगम्बरशिरोमणे ! गुणपराशुखो मा स्म भू गुणग्रहफलं हि तद् वसति यदू रमापङ्कजे । 1N °स्थाप्याश्चित्ते । 2 सिदो। 3 0 वेदपारगा। 4 N श्वेतांवरः प्रहसनैः। 5 N माग्डंबरैः। 6 D पर । Page #536 -------------------------------------------------------------------------- ________________ 519 १७५ २१. वादिदेवसूरिचरितम् । ततस्त्यज मदं कुरु प्रशमसंयतान् वान् गुणान् दमो हि मुनिभूषणं स च भवेन्मदव्यत्यये ॥ ९९ ॥ इत्येवं कथिते बन्दिवरेणास्य पुरो मुनेः । वादिनः सोऽवदन्मूर्खसाधूनां शम उत्तरम् ॥१०॥ उत्तेजनं किमप्येष क्रियते चित्तपीडनम् । अस्य विद्याकलामध्यं ज्ञायते येन तत्त्वतः ॥ १०१॥ विमृश्येति निजैः साधुवृन्द रथ्यान्तरागतम् । वैरानुबन्धचेष्टाभिरुपास यदद्भुतम् ।। १०२॥ इत्येवमुपस्पृष्टेऽत्र निःप्रकम्पे सुमेरुवत् । दिग्वासा निजरूपाभमविशिष्टं प्रचक्रमे ॥ १०३ ॥ निजचैत्याग्रतो यान्तीं वृद्धां गोचरचर्यया । उपसर्गयितुं साध्वीमारेभेऽन्येचुरुद्यतः ॥ १०४ ॥ अथ पल्लवकान् पल्लवकानिव 'तमस्तरोः। प्रेष्य तां कुण्डके क्षित्वा नर्त्तयामास साहसी ॥ १०५॥ अहो साध्वीमसौ वृद्धां दर्शनिव्याजबुक्कसः । विडम्बयति पापीति तस्यावर्णो जनेऽभवत् ॥ १०६ ॥ अथ सा मोचिता कैश्विदनुकम्पापरैनरैः । सूरेरुपाश्रयं प्रायादतिगद्गदशब्दभूः॥ १०७॥ किंकृतस्तेऽपमानोऽयमिति पृष्टा च सूरिभिः। जरामन्युभराव्यक्तस्वरं प्राह तदग्रतः॥ १०८॥ वर्द्धितोऽध्यापितः सूरिपदे मद्गुरुभिर्भवान् । स्थापितोऽस्मादृशामीहग्विडम्बनकृते ध्रुवम् ॥ १०९ ॥ दिगम्बरोऽयं बीभत्सदर्शनः स्वविटब्रजैः । राजाध्वनि प्रयान्तीं मामनाथवदुपाद्रवत् ॥ ११०॥ विद्वत्तया प्रभुत्वेन किं फलं तेऽवकेशिना । किं करस्थेन शोण यदि शत्रुन हन्यते ॥ १११॥ शमशैत्यमहावयाः फलं परिभवो दृढः । प्रस्यते मुच्यते वापि राहुणा खेच्छया शशी ॥ ११२॥ 15 अद्य ते विक्रमः कालः पठितस्य फलं ह्यदः । धान्ये शुष्के धने घास्ते वर्षन् मेघ: करोतु किम् ॥११॥ देवसूरिरथो वाचमुवाच क्रोधदुर्धराम् । मा विषादं कुरुष्वायें ! दुर्विनीतः पतिष्यति ॥ ११४ ॥ आर्याह दुर्विनीतोऽयं पतिष्यति नवा पुनः । त्वयि न्यस्तभरः साः पतिष्यत्येव वेत्रवत् ॥ ११५॥ प्रमुराह स्थिरीभूय चेद् विलोकयसे ततः । मुक्तानामिह वेधोना संभवी गुणयुक्तये ॥ ११६॥ अथ चोवाच माणिक्य ! विज्ञप्ति लिख मामिकाम् । श्रीमत्पत्तनसङ्काय विनयातिशयस्पृशम् ॥११७॥20 आदेशानन्तरं सोऽथ लिखति स्म स्फुटाक्षरम् । अदर्शयत् प्रभोः पश्चादथासौ प्रत्यवाचयत् ॥ ११८॥ 'खस्ति नत्वा जिनं श्रीमदणहिलपुरे प्रभुम् ।। संघ कर्णावतीपुर्याः श्रीमंतो देवसरयः ॥ ११९॥ भक्या विज्ञपयन्त्यत्राशाम्बरेण विवादिना। शीघ्रमेवागमिष्यामः कृतवादाश्रवा इति ॥ १२०॥ अचिराध्वन्यपुंसश्च हस्ते साऽथ समर्पिता । गूर्जराणां राजधानी स पाप प्रहरत्रयात् ॥ १२१ ॥ दृष्ट्वा सङ्घन मोऽसौ भोजनाच्छादनादिभिः । सम्मान्य प्रहितः शीघ्र प्रतिलेखं समर्प्य च ॥ १२२ ।। आयाद् देवगुरोः पार्थे सहादेशं ददौ मुदा । एनं ललाटे विन्यस्य विवृत्यावाचयच सः ॥ १२३ ॥ 'खस्ति श्रीतीर्थनेतारं नत्वा श्रीपचना प्रमः। सक्छः कर्णा व ती पुर्या परवादिजयोर्जिवस् ॥ १२४॥ श्री देवोपपदं सरि समादिशति सम्मदात् । आगन्तव्यं सटित्येव भवता वादिनच! ॥ १२५ ॥ 1N नभखरोः। 20 विकमे। 8A BN "युकयो। Page #537 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 १७६ प्रभावकचरिते किं च श्री वा दिवेताल - शान्त्या चार्य स्य सद्गुरोः । पार्श्वेऽधीतस्य शैवाख्यवादिजेतुर्महामतेः ॥ १२६ ॥ सुनिचन्द्र प्रभोः किं न भवान् शिष्यशिरोमणिः । कालेऽधुनातने सङ्घोदयस्त्वय्येव तिष्ठते ॥ १२७ ॥ ततः श्री सिद्ध भू पालं विज्ञप्यात्र सकौतुकम् । त्वत्कृतं विजयं स्वस्य वयं वीक्षामहे ध्रुवम् ॥ १२८ ॥ श्राद्धानां श्राविकाणां च शतानि त्रीणि सप्त च । विजयाय तव श्रीमन्नाचामाम्लानि तन्वते ॥ १२९ ॥ प्रतिहन्तुं प्रत्यनीकसुराणां वैभवं लघु । देव्याः श्रीशासनेश्वर्या बलं दातुं स्वसत्त्वतः ॥ १३० ॥ 520 तदर्थमिति विज्ञाय विश्ववन्द्यः स बन्दिनम् । प्राहिणोद् वादिने धीमान् शिक्षयित्वा स्ववाचिकम् ॥१३१॥ स गत्वा चाह-वादीन्द्रो देवाचार्यों वदत्यदः । मन्मुखेन व्रजन्नस्मि पत्तनेऽहं त्वमापतेः ॥ १३२ ॥ सभायां सिद्धराजस्य पश्यतां तत्सभासदाम् । स्वपराभ्यस्तवाणीनां प्रमाणं लभ्यते यथा ।। १३३ ॥ भवत्वेवमिति प्रोच्य स दिगम्बरसंनिधौ । गत्वा प्रोवाच तत्सर्वं श्रुतं तेनावधानतः ॥ १३४ ॥ गमिष्यत इति प्रोक्ते वादिनाऽजायत भुतम् । तत्तस्याशकुनं मत्वा समेत्याकथयद् गुरोः ॥ १३५ ॥ ततः सूरिर्दिने शुद्धे मेषलग्ने रबौ स्थिते । सप्तमस्थे शशांके च षष्ठे राहौ रिपुदुहि ॥ १३६ ॥ प्रयाणं कुर्वतस्तस्य निमित्तं शकुनाः शुभाः । स्फुरितं दक्षिणेनाक्षणा शिरःस्पन्दोऽप्यभूद् भृशम् ॥ १३७ ॥ किकी दिविर्हशोर्मार्गमा ययौ चन्द्रकी व्यरौत् । मृगाः प्रदक्षिणं जग्मुर्विषमा विषमच्छिदः ॥ १३८ ॥ तथा रथः प्रभोस्तीर्थनाथस्याभ्यर्चितो जनैः । अभ्यर्हितप्रतिमया बभूवाभिमुखस्तथा ॥ १३९ ॥ इत्यादिभिर्निमित्तैश्च मनः 'सौष्ठवमाश्रितः । अक्षेपात् पत्तनं प्राप प्राप्तरूपेश्वरः प्रभुः ॥ १४० ॥ प्रवेशोत्सवमाधत्त सङ्घ उत्कण्ठितस्ततः । तत्र सिद्धाधिपं भूपमपश्यच्च क्षणे शुभे ॥ १४१ ॥ पुनश्च मागधाधीशो दिगम्बरपुरो गतः । प्राह स्फुटं वचोभिः श्रीदेवाचार्यस्य वाचिकम् ॥ १४२ ॥ मदं मुश्च यतः पुंसां दन्तेऽसौ व्यसनं महत् । शलाकापुरुषस्यापि दशास्यस्य यथा पुरा ॥ १४३ ॥ एवमुक्त्वा स्थिते वैतालिके दिग्वसनोऽवदत् । श्वेताम्बराः कथाभिज्ञा एषामेतद्धि जीवनम्' ॥ १४४ ॥ अहं तु तत्कथातीतः प्रीतो वादेन केवलम् । येन स्वस्य परस्यापि प्रमाणं हि प्रतीयते ॥ १४५ ॥ 'एकमेवोचितं तेन जल्पितं यन्नुपायतः । संगम्यं वामुद्रायां तदेतत् क्रियतां ध्रुवम् ॥ १४६ ॥ तत्रागच्छाम शीघ्रं च वयमप्यद्य निश्चितम् । प्रस्थान वस्तदित्युक्त्वाऽऽरुरोह च सुखासनम् ॥ १४७ ॥ संमुखं पुनरासीच्च क्षुतं व्यमृशदत्र च । विकारः श्लेष्मणः शब्दस्तत्रास्था काऽस्तु मादृशाम् ॥ १४८ ॥ स्याद्वाततोऽपि कण्डूतिर्जिह्वाया मे नरेण न । प्रतिहन्येत वादेन श्रुतमस्मान्निषेधकम् ॥ १४९ ॥ याम एव तथाप्येवमुक्त्वा सञ्चरतः सतः । अवातरत् फणी श्यामः कालरात्रेः कटाक्षवत् ॥ १५० ॥ व्यलम्बत परीवारस्तस्याशकुनसम्भ्रमात् । आह च स्वामिनो नैव कुशलं दृश्यते ह्यदः ॥ १५१ ॥ स प्राह पार्श्वनाथस्य तीर्थाधिष्ठायको मम । धरणेन्द्रो ददौ दर्श साहाय्यविधये ध्रुवम् ॥ १५२ ॥ इत्याद्यशकुनैबढं निषिद्धोऽपि दिगम्बरः । अणहिल्लपुरं प्राप तथा प्रावेशि कैरपि ॥ १५३ ॥ 1 N मद्दात्मनः। 2 N स तत्वतः । 3N प्रोचे । 4 N मतः । 5N जीवितम् । 6 N कथाभीतः । 7 N एवमेवो । 8 N तनृपा° । 9 N संगम्य । Page #538 -------------------------------------------------------------------------- ________________ 521 २१. वादिदेवसूरिचरितम् । ६९. इतश्च श्रीदेवसूरेः पुरं प्रविशतः सतः । थाहडो नागदेवश्चाययाते संमुखौ तदा ॥ १५४ ॥ ताभ्यां प्रणम्य विज्ञप्तं दिगम्बरपराजये । दाप्यतां खेच्छया द्रव्यमेतदर्थं तदर्जितम् ॥ १५५॥ श्रीदेवसूरयः प्राहुर्यदि ब्राह्मीप्रसादतः। न जयस्तत् किमुत्कोचैः संकोचैः सत्यसंविदाम् ॥ १५६ ॥ अथाह थाहडो नाथाशाम्बरेण धनव्ययात् । तत्रस्थेन धनाध्यक्षादशिता' गांगिलादयः ।। १५७ ।। ऊचुश्च प्रभवो देवा गुरवश्वात्र जाग्रति । कार्यों 'व्ययो न युष्माभिरस्थाने द्रविणस्य तत् ॥ १५८॥ 5 ततः कुमुदचन्द्रेणागतेन नगरान्तरा । श्वेताम्बरजयोन्नयै कृतं पत्रावलम्बनम् ॥ १५९ ॥ दिनानां विंशतिं प्रत्युपाश्रयं यतिनां तदा। नीरं तृणानि मुक्त्वा च स पुरोगान्यवादयत् ॥ १६० ॥ केशवत्रितयं तस्य पक्षे सभ्यतया स्थितम् । अन्येऽप्याग्दशः सर्वे तस्य पक्षस्पृशोऽभवन् ॥ १६१ ।। थाहडस्तस्य 'तत्पत्रं राजद्वारविलम्बितम् । स्फाटयामास शृङ्गारमिव तस्य जयश्रियः ॥ १६२ ॥ श्रीसिद्धाधीश्वरो राजा श्रीपालादधिगम्य च । वृत्तान्तमाह्वयत् तत्र श्वेताम्बर-दिगम्बरौ॥१६३ ॥ 10 सभाव्यवस्थामाधाय प्रैषीद् दूतं च सत्वरम् । सम्बन्धकावताराय तयोगागिलमंत्रिणे ॥ १६४ ॥ ततः श्रीकरणे सोऽथ श्रीदेवगुरुराह्वयत् । जातिप्रत्ययतः किंचिद् 'विद्विष्टमिव चावदत् ।। १६५ ॥ तथा हि- - दन्तानां मलमण्डलीपरिचयात् स्थूलं भविष्णुस्ततिः कृत्वा भैक्षकपिण्डभक्षणविधिं शौचं किलाचाम्लतः । 15 नीरं साक्षि शरीरशुद्धिविषये येषामहो कौतुकं तेऽपि श्वेतपटाः क्षितीश्वरपुर कांक्षन्ति जल्पोत्सवम् ॥ १६६ ॥ आह देवगुरुः स्फूर्त्या मीमांसासक्तताजुषः । धीवरायोचितं तद् वः शौचाचारविचारणम् ॥ १६७ ॥ परमुक्तं चविमृश विमृशाम्भोभिः शक्योऽपसारयितुं न यै 20. जठरपिठरीक्रोडस्थेमाप्यहो मललेशकः । कथमिव सदा तिष्ठन्नात्मन्यरूपिणि तैरहो __ परिदलयितुं पार्योनार्यः स पातककर्दमः ॥ १६८ ॥ माणिक्यः प्राह किंनाम द्विजस्यास्यास्ति दूषणम् । श्रीसिद्धेश उपालभ्यः स विवेकबृहस्पतिः॥१६९॥ संस्कारसूत्रपातेन चतुर्की हृदयात्मनाम् । वपुर्मनोवच कार्यजातेष्वन्यान्यरूपतः ।। १७०॥ अकृत्य-कृत्ययोस्तुल्यकर्त्तव्यत्वस्पृशां सदा । द्विजन्मनां प्रधानत्वं दर्शनानां विडम्बनम् ॥ १७१॥ इत्येवमूहापोहेन सम्बन्धो नार्पितस्तदा। प्रातः सभागत:' पृष्टो राजा सचिवगांगिल:॥ १७२ ।। लिखितो भवता कः सम्बन्धः किं वादिनोयोः । स आहेषामपावित्र्यानाही राजसभास्थितिः ॥ १७३॥ अतो मया न चालेखि सम्बन्धो नृपतिस्ततः। अन्तःकोपानलं बभ्रे पयोधिरिव वाडवम् ॥ १७४ ।। एवं च सदसन्मर्त्यविशेषविदुषस्तव । व्ययस्य करणं तेऽलंकारारोपस्तवोचितः ।। १७५॥ 30 प्रजानां गौरवर्णोऽपि काल एवावभासते । अल्पोऽप्यत्र न ते दोषः सा ममैवाविचारिता ॥ १७६ ।। परं दर्शनबाह्यत्वाद् प्राम्यवनागरोऽपि सन् । नान्तर्मुखो गुणान् दोषीकृत्य यस्मात् प्रजल्पसि ॥ १७७ ॥ 1A ध्यक्षोद्वसिता; Bध्यक्षावसिता। 2 N कार्योऽन्वयो। 3 N वत्रत्यं । 40 विशिष्ट । 5 N °ष्णुस्तुति । 60 किलात्रात्मनः। 70 किमीश्वरपुरः। 8N समागतः। 9N प्र(अ)ज्ञाना। । प्र०२३ Page #539 -------------------------------------------------------------------------- ________________ १७८ प्रभावकचरिते 522 10 15 अन्यदेकं च ते भाग्यं यत्तेन ब्रह्मचारिणा । एवं विवदमानोऽपि शापाद् भस्मीकृतोऽसिन ॥ १७८ ॥ संमान्य चास्य सम्बन्धमधुनैव समर्पय । लिखित्वा वादिनोवादकाले जयपराजये ॥ १७९ ॥ राजादेशं गृहीत्वेति तेन प्रैषि निजोऽनुजः । सान्त्वनाय प्रभोः सोऽपि तत्कृत्वाह्वयदत्र तम् ॥ १८०॥ प्रमुर्विजयसेनाख्यं श्रेषीत् तत्र मनीषिणम् । नोचितं गमनं तत्र सचिवानागतौ' स्वयम् ॥ १८१ ॥ दिगम्बरो विजीयेत चेत् तन्यकारपूर्वकम् । निर्वास्योऽतः पुरा 'धृत्वा परिस्पन्दं स चौरवत् ॥ १८२ ॥ अथ श्वेताम्बरो हारयेत् तत्तस्य शासनम् । उच्छिद्याशाम्बरत्वेनावस्थाप्यं तैः स्थितैः किमु ॥ १८३॥ इत्येवं लेखयित्वाऽत्र तद्'राजकरणेऽमुचत् । कृतपक्षोऽपि सम्बन्धोऽनुमतस्तैर्बलोन्नतैः ॥ १८४ ॥ प्रेषितः सिद्धराजेन श्रीश्रीपाला कवीश्वरः । शिक्षां दत्वातिवात्सल्याद् देवसूरिप्रभोरथ ॥ १८५॥ स प्रणम्य नृपस्याह वाचिकं तत्पुरः स्फुरन् । खदेश-परदेशस्था अपि विज्ञा ममार्हिताः॥ १८६॥ परं तथा त्वया बन्धो! वक्तव्यं वादलीलया । यथा देशान्तरी जेयः स्थेयः श्रेयःकृते 'मम ॥ १८७ ॥ त्वय्येव मम 'चित्तस्य दृढावस्थितिरीदृशी । यथा वीडयसे नो नः सभा कार्यस्तथा ध्रुवम् ॥ १८८ ।। अथ श्रीदेवमरिश्च प्रदे प्रतिवाचिकम् । प्रतापस्ते महाराज! विदेशिबधजित्वरः॥ १८९॥ वयं सहकृतस्तत्र परं मा दोल्यतां मनः । गुरूपदिष्टपक्षोधैर्विजेष्ये तं विवादिनम् ॥ १९॥ क ईदृग विदुषां शास्ता तद्वचःकौतुकी च कः। भवानिव भवानिच्छुरप्यहं येन वादकृत् ॥ १९१ ॥ इति तद्वच आख्याच श्रीपालः कविवासवः । भूपालोऽपि मुदं प्राप देवसूरिवचोमृतैः ॥ १९२ ॥ १०. चन्द्राष्टशिववर्षेत्र (१९८१) वैशाखे पूर्णिमादिने। आहूतौ वादशालायां वौ वादिप्रतिवादिनौ ॥ १९३ ॥ वादी कुमुदचन्द्रश्चाययावाडम्बरस्थितः । सुखासनसमासीनश्छत्रचामरशोभितः ॥ १९४ ॥ . प्रतीहारेण मुक्तेऽत्र पट्टे चासावुपाविशत् । आहाद्यापि न चायाति श्वेतभिक्षुः कथं भिया ? ॥ १९५ ॥ अथ श्रीदेवमूरिश्वाययौ भूपालसंसदम् । ऊचे कुमुदचन्द्रश्च स्वप्रज्ञाबलगर्वितः ॥ १९६ ॥ तथा हिश्वेताम्बरोऽयं किं ब्रूयान्मम वादरणाङ्गणे । मस्य पलायनम् ॥ १९७॥ सूरिः प्रोवाच बन्धुर्मे किमसत्यं वदत्यसौ । श्वेताम्बरो 'यतः श्वायमस्मद्वादरणाङ्गणे ॥ १९८॥ . भषणे तस्य पर्याप्तं रणे नाधिकृतिः पुनः । परं पलायनं शीघ्रं युक्तं युक्तं वदत्यदः ॥ १९९ ॥ श्रुत्वेति पार्षदा वाचं शब्दखण्डनयानया । विस्मिताः स्मितमाधाय दध्युरस्य जयो ध्रुवम् ॥ २० ॥ एकाप्रमानसौ तत्र शासने पक्षपातितौ । थाहडो नागदेवश्व सह चाजग्मतुर्मुदा ॥ २०१॥ थाहडः स्वगुरुं व्यज्ञपयद् त्र्येण भेदिताः" । सभ्याः श्रुता मया द्रव्यं तहास्ये द्विगुणं ध्रुवम् ॥२०२॥ प्रभावनाकृते स्वीयशासने तत्" समादिश । अथावद् गुरुद्रव्यव्ययः कार्यो न हि त्वया ॥ २०३ ॥ अद्य प्रभुभिरादिष्टः श्रीमुनिचन्द्रसूरिभिः । स्वप्ने यद् वत्स ! वक्तव्यः प्रयोगः स्त्रीषु मुक्तिकृत् ॥२०४।। उत्तराध्य य न ग्रन्थदीका श्रीशान्तिसूरिभिः । कृता तदनुसारेण वक्तव्यं जेष्यते रिपुः ॥ २०५ ।। इत्युक्त्वा नृपतेराशीर्वाद दर्शनसङ्गतम् । अभ्यधात् सूरिरानन्दहेतुं केतुं विवादिनाम् ॥ २०६ ॥ 25 30 1 N कृतोऽपि सन् । 20 ते। 3 सचिवाना मतौ। 4 A B पुराकृता। 5 N तं। 6 B बलोनते; D बलोनतेः । 7AN कृतेर्मम। 8 N वित्तस्य । 9A यतश्चायं । 100 मेदिना। 11 N वत्स। Page #540 -------------------------------------------------------------------------- ________________ 523 २१. वादिदेवसूरिचरितम् । नारीणां विदधाति निर्वृतिपदं श्वेताम्बरप्रोल्लसत्कीर्तिस्फीतिमनोहरं नयपथप्रस्तार भङ्गीगृहम् । यस्मिन् केवलिनो विनिर्जितपरोत्सेकाः सदा दन्तिनो राज्यं तज्जिनशासनं च भवतश्चौलुक्य ! जीयाच्चिरम् ॥ २०७ ॥ ऊचे कुमुदचन्द्रेण वादिना सिद्धभूपतेः । आशीरासीमभूमीशविद्वद्विजयशोभिनः ॥ २०८ ॥ सा चेयं १७९ 5 खद्योतद्युतिमातनोति सविता जीर्णोर्णनाभालयच्छायामाश्रयते शशी मशकतामायान्ति यत्राद्रयः । इत्थं वर्णयतो नभस्तव यशो जातं स्मृतेर्गोचरं तद्यत्र भ्रमरायते नरपते ! वाचस्ततो मुद्रिताः ॥ २०९ ॥ तस्मिन् महर्षिरुत्साहः सागरश्च कलानिधिः । प्रज्ञाभिरामो रामश्च नृपस्यैते सभासदः । २१० ॥ ते प्रोचुर्मुद्रिता वाच इति दिग्वाससः क्षतिः । नारीमुक्तिर्ज्ञानिभुक्तिर्यत्र तत्र जयो ध्रुवः ॥ २११ ॥ देवाचार्यश्व भाव' श्रीपालश्च महाकविः । पक्षे दैगंबरे तत्र केशवत्रितयं मतम् ॥ २१२ ॥ . तत्रोत्साहो महोत्साह उवाच प्रकटाक्षरम् । किंचिदुत्प्रासनागर्भ दृष्ट्वा दिग्वखपार्षदान् ॥ २१३ ॥ तथा हिसंवृतावयवमस्तदूषणं साधनं सदसि दर्शयिष्यतः । 20 अस्य लुञ्चितकचस्य केवलं केशवत्रितयमेति सभ्यताम् ॥ २९४ ॥ महर्षिणा च विज्ञप्ते उपलक्ष्य प्रभुस्ततः । प्रयोग उच्यतां सम्यगादिदेशेति कौतुकात् ॥ २१५ ॥ ततोऽसौ नास्ति निर्वाणं, स्त्रीभवस्थस्य देहिनः । तुच्छसस्वतया तस्य, यस्तुच्छो मुक्तिरस्य न ॥ २१६ ॥ अत्रोदाहरणं बालः पुमान् तुच्छोऽबलाभवः । अतो न निर्वृतिस्तत्र प्रयोगममुमाह सः ॥ २१७ ॥ देवसूरिरथाह स्मासिद्धं धर्मिविशेषणम् । स्त्रीभवे निर्वृतिं प्राप मरुदेवाऽऽगमे मतम् ॥ २१८ ॥ तवाप्रसिद्धमेतचेदनेकान्तं ततः पठ । तस्य मार्गमतिक्रम्य दुर्नयो ह्यवधारणम् ॥ २१९ ॥ तथा हेतुश्च ते दूष्योऽनैकान्तिकतया मतः । स्त्रियोऽपि यन्महासत्त्वाः प्रत्यक्षागमवीक्षिताः ॥ २२० ॥ सीताद्या आगमेऽध्यक्षं पुनः साक्षान्महीपतेः । माता श्रीमयणल्लाख्या सत्त्वधर्मैकशेवधिः ॥ २२१ ॥ तथा व्याप्तिरलीकेयं प्रतिव्याप्ते प्रढौकनात् । याः स्त्रियस्ता' ध्रुवं तुच्छा नैतत् तत्सत्त्वदर्शनात् ॥ २२२ ॥ 25 तथा तद्दर्शनात् तत्रोदाहृतिश्चापि दूषिता । बालं पुंसामभिज्ञानादतिमुक्तकसाधुवत् ॥ २२३ ॥ तथास्योपनयोऽसिद्धः प्राकू सिद्धान्तात् सदूषणात् । ततो निगमनं दूष्यं प्रत्यनुमानसम्भवात् ॥ २२४ ॥ अनूद्य दूषयित्वैवं परपक्षमथ स्वकम् । पक्षं देवगुरुः प्राह श्रीभवेष्वथ निर्वृतिः ॥ २२५ ॥ प्राणिनः सत्त्ववैशिष्ट्यात् स्त्रियः सत्त्वाधिका मया । दृष्टाः कुन्ती-सुभद्राद्या अथोदाहृतिरागमे ॥ २२६ ॥ महासत्त्वाः स्त्रियः सन्ति मोक्षं गच्छन्ति निश्चितम् । इत्युक्त्वा विरते देवगुरावाशाम्बरोऽवदत् ॥ २२७॥ 30 पुनः पठततोऽवाचि तत्राप्यनवधारिते । त्रिरप्याह कृते नैवमबुद्धा तमदूषयत् ॥ २२८ ॥ प्रतिवाद्याह वाच्यस्यामबोधः प्रकटोत्तरम् । दिग्वासाः प्राह जल्पोऽयं कटित्रे लिख्यतामिह ॥ २२९ ॥ महर्षिः प्राह संपूर्णा वादमुद्राऽत्र' दृश्यते । दिगम्बरो जितः श्वेताम्बरो विजयमाप च ।। २३० ॥ SN सतः । 4 N स्त्रियाना । 5 N°मुद्रा च । 1 N ज्ञानिमुक्ति । 2 N भानुश्व; A लाभूख । 10 15 Page #541 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 १८० प्रभाषकचरिते एवं चानुमते राज्ञा प्रयोगं केशवोऽलिखत् । बुद्धा च दूषिते तत्र देवसूरिस्तथाऽवदत् ॥ २३९ ॥ अनूद्य दूषणं भित्त्वा स्वपक्षं स्थापयन्निह । कोटाकोटीति शब्दं स प्रयुयोज विदूषणम् ॥ २३२ ॥ अपशब्दोऽयमित्युक्ते वादिना पार्षदेश्वरः । उत्साहः प्राह शुद्धोऽयं शब्दः पाणिनिसूचितः ॥ २३३ ॥ एकं प कोटाकोटिः कोटिकोटिः कोटीकोटिरिति त्रयः । शब्दाः साधुतया हन्त संमताः पाणिनेरमी ॥ २३४ ॥ इत्थं निरनुयोज्यानुयोगो निग्रहभूमिका । सवैवैषा समायाता व्यावर्त्तख ततो महात् ॥ २३५ ॥ अशक्नुवन्निति प्रत्युत्तरे देवगुरोस्ततः । सबैलक्ष्यमथाहस्मानुत्तरः स दिगंबरः ॥ २३६ ॥ महाराज ! महान् वादी देवाचार्यः किमुच्यते । राजाह वद निस्तन्द्रः कथयिष्यामि विस्मृतम् ॥ २३७॥ अवदत्यन्यसभ्यैश्च ' हारिताला प्रपातिता । सम्बन्धकविधिं भूप आदिशन्निजपूरुषैः ॥ २३८ ॥ जयपत्रं प्रसादेन देवसूरेर्ददौ नृपः । ततोऽवादीद् गुरुस्तं च किमप्याचक्ष्महे वचः ॥ २३९ ॥ शास्त्रीयवादमुद्रायां निप्रहो यत्पराजयः । वद्वादिनतिरस्कारः कोऽपि नैव विरच्यताम् ॥ २४० ॥ राजाह भवतां वाग्भिरिदमप्यतु किं पुनः । आडम्बरापहारेण दर्शनित्वमवाप्यताम् ॥ २४१ ॥ एवं कृते तदा वज्रार्गलाख्या सिद्धयोगिनी । श्रीमत्कामाख्यया देव्या प्रहिता साययौ रवात् ॥ २४२॥ भूयास्त्वमक्षयस्कन्धः सिद्धाधीश ! तथा सुहृत् । तथा श्रीदेवसूरिश्वाशिषेत्यभिननन्द तौ ॥२४३॥ मषीकूर्च्चकमालीय भाले न्यस्तो दिगम्बरः । ततः सा पश्यतामेव निश्चक्राम नभोध्वना ॥ २४४ ॥ तुष्टिदाने ततो लक्षं द्रव्यस्य मनुजाधिपः । ददृश्यषेधि निर्मन्थेश्वरेणास्पृहताजुषा ॥ २४५ ॥ गणगन्धर्वसिद्धादिदेवैः पूर्वमनीक्षितः । राजादेशात् प्रवेशस्य सोऽवर्त्त्यत महोत्सवः ॥ २४६ ॥ समस्ततूर्यनिर्घोषपूर्वं संगीतमङ्गलैः । कुलाङ्गनाकृतैः सूरिर्वसतौ प्रविवेश सः ॥ २४७ ॥ राजवैतालिकस्तत्र तारस्वरत आशिषम् । ददौ सदौचितीकृत्यविदं देवगुरुं प्रति ॥ २४८ ॥ सन्तोषं स्फारनिः किञ्चनजनवचनैराहतं प्रेक्ष्य नव्यं कामो हिंसादिकेभ्योऽप्यवगणिततमः शत्रुपक्षे शमादौ । आदिष्टो यस्य चेतो नृपतिपरिभवात् पुण्यपण्यं प्रवेश्य प्रायासीद् वालयित्वा शुचिमतिवहिकां देवसूरिः स नन्द्यात् ॥ २४९ ॥ श्री सिद्ध हेम चंद्राभिधा न शब्दानुशासने । सूत्रधारः प्रभुः श्रीमान् हेमचन्द्रप्रभुर्जगौ ॥ २५० ॥ तथा हि यदि नाम कुमुदचन्द्रं नाजेष्यद् देवसूरिरहिमरुचिः । कटिपरिधानमधास्यत कतमः श्वेताम्बरो जगति ॥ २५९ ॥ 524 श्रीचन्द्रसूरयस्तत्र सिद्धान्तस्येव मूर्त्तयः । शासनोद्धारकूर्मायाशासन् श्रीदेवसूरये ॥ २५२ ॥ 90 १११. श्रीमद्देवगुरौ सिंहासनस्थे सति भास्वति । 'प्रतिष्ठायां न लग्नानि वृत्तानि महतामपि ॥ २५३ ॥ तदा गच्छस्य' संघस्य समस्तस्य विभावरी । विभावरीयसी चैषा विनिद्रत्वात् क्षणाद्गात् ॥ २५४ ॥ प्रातश्च प्रत्युपेक्षायामुपधिं साधवस्तदा । अपश्यन् खण्डशचूर्णीकृतामाखुभिरुद्भटैः ॥ २५५ ॥ प्रवर्त्तकेन विज्ञप्ते गुरूणां ते 'व्यचिन्तयन् । दिग्वासाः स्वसमं वेषं ममापि हि चिकीर्षति ॥ २५६ ॥ 1 N °तदा°। 2 N हरिताला । 3 N साह्यगौरवात्। 4 N पूर्वमपीक्षितः । 5 N गच्छस्थ' । 6 N°रुद्भवैः । 7 N व्यजिज्ञपन् । Page #542 -------------------------------------------------------------------------- ________________ 525 २१. वादिदेवसूरिचरितम् । १८१ तत्र प्रतिविधौ शक्तिर्मम पूज्यप्रसादतः । सौवीरपूर्ण आमायि कुम्भो यतित एकतः ॥ २५७ ।। गलपिण्डनतः कण्ठं तस्य बद्धाऽन्तराऽमुचन् । असिमक्य ततः साधूनाह सर्वत्र साहसी ॥ २५८ ।। खेदं कमपि मा कार्युर्भवन्तः कौतुकं महत् । समीक्षत यदेतेषां 'भावि दुर्विनये फलम् ॥ २५९ ॥ पादोनप्रहरे श्राद्धा नग्नस्याजग्मुरानताः । प्रसादा गुस्मस्माकं मुग्नमिति भाषिणः ॥ २६० ॥ मद्वन्धोः का भवेद् बाधा न जानीमो वयं ननु । अज्ञानदस्मतः सर्वप्रकारैस्ते निषेधिताः ॥ २६१॥ 5 सार्द्धयामे च संपूर्णे नग्नाचार्यस्तदागमत् । ननाचार्य इवाहार्यः प्रशंसां प्रकटं दधत् ॥ २६२ ॥ आश्लिष्यार्द्धासने सूरिरुपावेशयत्र तम् । भ्रातः! का वव' पीडाऽस्ति ममाज्ञातमिदं ध्रुवम् ॥ २६३ ।। स प्राह छिन्धि मा त्वं मां भव मा दीर्घरोषभूः। विमोचय निरोधं मे तन्निरोधे मृतिभ्रुवम् ॥ २६४ ॥ तस्यैतद् वचनं दीनं श्रुत्वाऽवदसौ प्रभुः। भवान् सपरिवारोऽपि यातु मे वसतेर्बहिः ॥ २६५ ।। तदादेशेन ते द्वारे स्थिता 'आध्माततुन्दकाः । लुलाया इव संपूर्ण तिम्यदुङ्गास्तदा बभुः ॥ २६६ ॥ 10 साधोः पार्थात् समानाय्य कुम्भं सौवीरपूरितम् । आच्छोटयन्मुखं तेषां सञ्जज्ञे मुत्कलः श्रवः ।। २६७ ।। अनिरोघे निरोधे सत्यसपत्राकृताश्च ते । नृजलस्य प्रवाहेण जनः सर्वोऽपि विस्मितः ॥ २६८ ॥ अर्हितोऽपि भृशं शोकतप्तस्तस्मात् पराभवात् । ययौ कुमुदचन्द्रोऽयमदृश्यत्वममाखिव ॥ २६९ ॥ तुष्टिदानं ददानस्य राज्ञः सूरेरगृहतः । आशुकोऽब्दे' गते मत्री राज्यारामशुकोऽब्रवीत् ॥ २७०॥ देवैषां निःस्पृहाणां न धनेच्छा तजिनालयः । विधाप्यते यथामीषां पुण्यं तव च वर्धते ॥ २७१॥ 15 भवत्वेवं नृपप्रोक्ते मत्री चैत्यमकारयत् । स्वेन तेनेतरेणापि स्वामिनाऽनुमतेन सः॥ २७२॥ दिनस्तोकं च संपूर्णः प्रासादोऽभ्रंलिहो महान् । मेरुलोपमः स्वर्णरत्नकुम्भध्वजालिभिः ॥ २७३ ॥ श्रीनाभेयविभोर्बिम्बं पित्तलामयमद्भुतम् । दृशामगोचर रोचिःपूरतः सूर्य बिम्बवत् ॥ २७४ ॥ अनलाष्टशिवे वर्षे (१९८३) वैशाखद्वादशीनिशि । प्रतिष्ठा विदधे तत्र चतुर्भिः सूरिभिस्तदा ॥ २७५॥ एवं प्रभावनापूरप्लाविते धर्मिणां हृदि । क्षेत्रे वपन् बोधिबीजं चिरं च व्यहरत् प्रभुः ॥ २७६ ॥ ६१२. अन्यदा व्रजतोऽरण्ये नाम्ना पिप्पलवाटके । शार्दूलं गुरुशार्दूलो रेखया स न्यषेधयत् ।। २७७ ॥ बालवृद्धाकुलो गच्छो विहारे प्रान्तरावनौ । क्षुधादिबाधया तत्र क्लिष्टो दुःप्रतिकारया ॥ २७८॥ तदीयचिन्तामात्रेण सार्थेऽकस्मादुपागते । प्रासुकैर्भक्तपानैस्तद्भव्यास्तं प्रत्यलाभयन् ॥ २७९ ॥-युग्मम् । स्थाद्वाद पूर्वकं रत्नाकरं स्वादुवचोऽमृतम् । प्रमेयशतरत्नाढ्यममुक्तं स किल श्रिया ॥ २८० ॥ 25 पीतान् दृष्टा पुरा कुम्भोद्भवेनाम्भोनिधीनिह । परवादिघटोद्भूतशवागम्यं व्यधान्नवम् ॥ २८१ ।।-युग्मम् । इति श्रीदेवसूरीणामसंख्यातिशयस्पृशाम् । वर्षाणां व्यधिकाशीतिरत्यक्रामदतन्द्रिणाम् ॥ २८२ ।। श्रीभद्रेश्वरसरीणां गच्छभारं समर्प्य ते । जैनप्रभावनास्थेमनिस्तुषश्रेयसि स्थिताः ॥ २८३ ॥ रसयुग्मरवौ वर्षे (१२२६) श्रावणे मासि संगते । कृष्णपक्षस्य सप्तम्यामपराह्ने गुरोदिने ॥ २८४ ॥ मर्त्यलोकस्थितं लोकं प्रतिबोध्य पुरंदरम् । बोधका इव ते जग्मुर्दिवं श्रीदेवसूरयः ॥ २८५ ॥ त्रिभिर्विशेषकम् । 30 1N मावि। 2 D न तु। 3N बत। 4D आध्मान। 5N संपूर्णेतिम्पदंगा। * 'सपत्राकृतिनिःपत्राकृती खत्यंतपीढने।' इति D टिप्पणी। 6N'ममास्थि च। 7 N आशुकोष्ठे। 8N वियो। 9N रेखायातं । Page #543 -------------------------------------------------------------------------- ________________ १८२ प्रभावकचरिते शिखिवेदशिवे (११४३) जन्म दीक्षा युग्मशरेश्वरे (११५२)। वेदाश्वशंकरे वर्षे (११७४) सूरित्वमभवत् प्रभोः ॥ २८६ ॥ नवमे वत्सरे दीक्षा एकविंशत्तमे तथा । सूरित्वं सकलायुश्च त्र्यशीतिवत्सरा अभूत् ॥ २८७ ।। ___ इत्थं श्रीदेवसूरेश्चरितमधरितक्षुद्रवादिप्रवादं ___ नादं वर्द्धिष्णु जैनप्रवचनभविनां सत्त्वमुक्तैरसेव्यम् । श्रेष्ठश्रेयःप्रदं तद् भवतु भवभृतामद्य काले भवानां । नन्द्यादाचन्द्रकालं विबुधजनशतैर्नित्यमभ्यस्यमानम् ॥ २८८ ॥ श्रीचन्द्रप्रभसूरिपसरसीहंसप्रभः श्रीप्रभा___ चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरी श्रीदेवसूरेः कथा श्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गः कुयुग्मक्रमः ॥ २८९॥ अर्थ यच्छति संमृतिस्थितिमतां दुःखापनोदक्षम कल्पद्रुव्रजचिन्तिताश्मनिवहादप्यद्भुतं यः प्रभुः। स श्रीमान् कनकप्रभः कथमयं शक्यो मया वर्णितुं प्रद्युम्नो यतिनायकश्च समभूदु यन्नाममन्त्रस्मृतेः॥ २९० ॥ ॥ इति श्रीदेवसूरिप्रबन्धः॥ ॥अं० ३२५, उभयं ४८७९॥ Page #544 -------------------------------------------------------------------------- ________________ 527 १८३ २२. हेमचन्द्रसूरिचरितम् । २२. श्रीहेमचन्द्रसूरिचरितम् । श्रीहेमचन्द्रसूरीणामपूर्व वचनामृतम् । जीवातुर्विश्वजीवानां राजचित्तावनिस्थितम् ॥१॥ पातकान्तकमातङ्गस्पर्शदूषणपूषणः । श्रीहेमचन्द्रसूरीणां वाचः स्वर्णोदकद्युतः ॥२॥ अनन्तागमविद्याभृन्मृतखोजीवनस्थितिः । श्रीहेमसूरिरव्याद् वः प्रतिश्रीपादलिप्तकः ॥३॥ कृतिसद्वृत्तमुक्तास्रनायकश्चरितं प्रभोः । स्थाप्यतेऽन्तः प्रकाशाय सतां हृदयवेश्मसु ॥ ४ ॥ 5 ६१. अस्ति श्रीगूर्जरो देशः क्वेशावेशवियुक्तभूः । पुरुषार्थत्रयश्रीपु स्वर्गोऽपीच्छति यत्तुलाम् ॥ ५ ॥ अणहिल्लपुरं नाम कामधुक् प्रणयिव्रजे । अस्ति प्रासादराजीमिर्नगरं नगरंगभूः ॥ ६॥ संक्रन्दनसुपारिद्विजिह्वा यस्य नोपमाम् । सुरासुरोरगाधीशाः प्रापुर्लोकेश्वरा अपि ॥ ७ ॥ स तत्र वाक्सुधासारसंप्रीणितचकोरकः । राजा सिद्धाधिपः सिद्धाधिपगीतयशा अभूत् ॥८॥-युग्मम् । सत्पूजाभोगशृङ्गारप्रभावदृढरङ्गभूः । बन्धूकमिव धन्धूकं देशे तत्रास्ति सत्पुरम् ॥ ९॥ 10 व्यूढमोढान्वयप्रौढ उदूढमहिमा दृढः । बाढमाढौकयद् दाढ्यं प्रौदिषु प्रौढचेतसाम् ॥१०॥ उत्कोचकृतसंकोच उल्लोचः सत्त्वमण्डपे । श्रेष्ठी तत्राभवच्चाचः प्रवाचः पूजयन् सदा ॥११॥-युग्मम् । गेहिनी पाहिनी तस्य देहिनी मन्दिरेन्दिरा । यस्याः सीता-सुभद्राद्याः सत्यः सत्याः सतीत्वतः ॥१२॥ सा 'स्खीचूडामणिश्चिन्तामणिं स्वप्नेऽन्यदक्षत । दत्तं निजगुरूणां च भक्त्यावेशनिवेशतः ॥ १३ ॥ चान्द्रगच्छसरःपद्मं तत्रास्ते मण्डितो गुणैः । प्रद्युम्नसूरिशिष्यः श्रीदेवचन्द्रमुनीश्वरः ॥ १४॥ 15 आचख्यौ पाहिनी प्रातः स्वप्नमस्वप्नसूचितम् । तत्पुरः स तदर्थं च शास्त्रदृष्टं जगौ गुरुः ॥ १५ ॥ जैनशासनपाथोधिकौस्तुभः संभवी सुतः । तव स्तवकृतो यस्य देवा अपि सुवृत्ततः ॥ १६ ॥ श्रीवीतरागविम्बानां प्रतिष्ठादोहदं दधौ । अन्यदा सा स चापूरि सत्पत्या भूरिपुण्यतः ॥ १७ ॥ असूत सा च पुण्येऽह्रि जितवहिप्रभं रुचा । मलयाचलचूलेव चन्दनं नन्दनं मुदा ॥ १८॥ नानाविधध्वनत्तूर्यभरडम्बरिताम्बरैः । वर्धापने व्यतीते च द्वादशाहे मुदा तदा ।। १९ ।। अभिधाविधिमाधित्सुः सनाभीन् भक्तितो निजान् । आहूय व्याहरच्चाचः सदाचरणबन्धुरः ॥ २० ॥ अस्मद्गृहेऽवतीर्णेऽत्र प्रतिष्ठादोहदोऽजनि । एतन्मातुस्तया रम्याः पूजाभिः स्युः सुरा अपि ॥ २१ ।। तचंगदेव इत्यस्य स्थानभृन्नाम सान्वयम् । विदधे विश्ववस्तूनां यतः सत्यं शुभायतिः॥ २२ ॥ -चतुर्भिः कलापकम् । क्रमुकैः क्रोडकर्पूरैः पत्रैः सौरभनिर्भरैः । दत्त्वा नागरखण्डैश्च ताम्बूलं तान् व्यसर्जयत् ॥ २३ ॥ 25 वर्द्धमानो वर्द्धमान इवासौ मङ्गलाश्रयः । शिशुत्वेऽप्यशिशुप्रज्ञः सोऽभूदक्षतदक्षतः॥ २४ ॥ तस्याथ पंचमे वर्षे वर्षीयस इवाभवत् । मतिः सद्गुरुशुश्रूषाविधौ विधुरितैनसः ॥ २५ ॥ ६२. अन्यदा मोढचैत्यान्तः प्रभूणां चैत्यवन्दनम् । कुर्वतां पाहिनी प्रायात् सपुत्रा तत्र पुण्यभूः॥२६॥ सा च प्रदक्षिणां दत्त्वा यावत् कुर्युः स्तुति जिने । चंगदेवो निषद्यायां तावन्निविविशे द्रुतम् ॥ २७ ॥ स्मरसि त्वं महास्वप्नं सकृदालोकयिष्यसि । तस्याभिज्ञानमीक्षस्व स्वयं पुत्रेण यत्कृतम् ॥ २८ ॥ 30 इत्युक्त्वा गुरुभिः पुत्रः सङ्घनन्दननन्दनः । कल्पवृक्ष इवाप्रार्थि स जनन्याः समीपतः ॥ २९ ॥ सा प्राह प्रार्थ्यतामस्य पिता युक्तमिदं ननु । ते तदीयाननुज्ञाया भीताः किमपि नाभ्यधुः ॥ ३० ॥ 20 1N भूषणाः. B 'लूषणा । 2N स्त्री चिंतामणि । जनन्या । Page #545 -------------------------------------------------------------------------- ________________ १८४ प्रभावकचरिते 528 5 10 15 अलंध्यत्वाद् गुरोर्वाचामाचारस्थितया तया । दूनयापि सुतः स्नेहादाय॑त स्वप्नसंस्मृतेः ॥ ३१ ॥ तमादाय स्तम्भतीर्थे जग्मुः श्रीपविमन्दिरे । माघे सितचतुर्दश्यां ब्राझे धिष्ण्ये शनेर्दिने ॥ ३२ ॥ धिष्ण्ये तथाष्टमे धर्मस्थिते चन्द्रे वृषोपगे । लमे बृहस्पतौ शत्रुस्थितयोः सूर्यभौमयोः ॥ ३३ ॥ श्रीमानुदयनस्तस्य दीक्षोत्सवमकारयत् । सोमचंद्र इति ख्यातं नामास्य गुरवो दधुः ॥ ३४ ॥ संचस्करुः परिस्कारान् प्रजाप्य परमाक्षरैः । आईतस्तेऽहमर्हाणां तमेकप्रणिधानतः !! ३५ ॥ अथैत्य' मिलिते कोपकलिते कटुभाषिणि । चाचे प्राचेतसाभस्तमयं प्राशमयत् स्वयम् ॥ ३६ ॥ सोमचन्द्रस्ततश्चन्द्रोज्वलप्रज्ञाबलादसौ । तर्क-लक्षण-साहित्यविद्याः पर्यच्छिनद् द्रुतम् । ३७ ॥ ६३. अन्यदाऽचिन्तयन् पूर्व परो लभूपदानुगः । आसीदेकपदात् तस्माद्धिगस्मानल्पमेधसः ॥ ३८॥ तत आराधयिष्यामि देवी काश्मीरवासिनीम् । चकोरद्विजरोचिष्णुं ज्योत्स्नामिव कलावतः ॥ ३९ ॥ इति व्यज्ञपयत् प्रातः प्रभु विनयनम्रवाक । संमुखीनागमं देव्या ध्यात्वा सोऽप्यन्वमन्यत ॥४०॥ गीतार्थः साधुभिः सार्धं धाम विद्याब्रजस्य च प्रस्थानं तामलिप्त्याःस ब्राह्मीदेशोपरि व्यधात्॥४॥ श्रीरैवतावतारे* च तीर्थे श्रीनेमिनामतः । साथै 'माधुमते। तत्रावात्सीदवहितस्थितिः ॥ ४२ ॥ निशीथेऽस्य विनिद्रस्य नासामन्यस्तचक्षुषः। आराधनात् समक्षाऽभूद् ब्राह्मी ब्रह्ममहोनिधेः॥ ४३ ।। वत्स स्वच्छमते ! यासीन् मा स्म देशान्तरं भवान् । तुष्टा त्वद्भक्तिपुष्ट्याऽहं सेत्स्यतीहितमत्र ते ॥४४॥ . इत्युक्त्वा सा तिरोधत्त देवी वाचामधीश्वरी । स्तुत्या तस्या निशां नीत्वा पश्चादागादुपाश्रयम् ॥-युग्मम् । सिद्धसारस्वतोऽकेशात् सोमः सीमा विपश्चिताम् । अभूदभूमिरुन्निद्रान्तरवैरिकृतद्रुहः ॥ ४६॥ प्रभाषकधुराधुर्यममुं सूरिपदोचितम् । विज्ञाय सङ्घमामव्य गुरवोऽमत्रयन्निति ॥ ४७ ॥ योग्यं शिष्यं पदे न्यस्य स्वकार्य कर्तुमौचिती । अस्मत्पूर्वेऽमुमाचारं सदा विहितपूर्विणः ॥ ४८ ॥ तदैव विज्ञदेवज्ञवजालमं व्यचारयत् । विमृश्य तेऽथ व्याचक्रुः सर्वोत्तमगुणं क्षणम् ॥ ४९ ॥ जीवः कर्के तनौ सूर्यो मेषे व्योम्नि बुधान्वितः । चन्द्रो वृषे च लाभस्थो भौमो धनुषि षष्ठगः ॥ ५० ॥ धर्मस्थाने झपे शुक्रः शनिरेकादशो वृषे । राहुस्तृतीयः कन्यायां विश्वविघ्नविनाशकः ॥ ५१ ॥ इति सर्वप्रहबलोपेतं लग्नं समृद्धिकृत् । होरा चान्द्री ततः पूर्वा द्रेष्काणः प्रथमस्तथा ॥ ५२ ॥ वर्गोत्तमः शशांकांशो नवमो द्वादशस्तथा । त्रिंशांशो वाक्पतेः षष्ठो लग्नेऽस्मिन् गुणमण्डिते ॥ ५३ ।। च । राज्ञां ज्ञातो जगत्पूज्यः स भवेद् विश्वशेखरः ॥ ५४ ॥ -पंचभिः कुलकम् । अथ वैशाखमासस्य तृतीयामध्यमेऽहनि । श्रीसङ्घनगराधीशविहितोत्सवपूर्वकम् ॥ ५५ ॥ मुहूर्ते पूर्वनिर्णीते कृतनन्दीविधिक्रमाः । ध्वनत्तूर्यरवोन्मुद्रमङ्गलाचारबन्धुरम् ॥ ५६ ॥ शब्दाद्वैतेऽथ विश्रान्ते समये घोषिते सति । पूरकापूरितश्वासकुम्भकोद्भेदमेदुराः ॥ ५७ ।। श्रवणेऽगरुकर्पूरचन्दनद्रवचर्चिते । कृतिनः सोमचन्द्रस्य निष्ठानिष्ठान्तरात्मनः ॥ ५८ ॥ श्रीगौतमादिसूरीशैराराधितमबाधितम् । श्रीदेवचन्द्रगुरवः सूरिमत्रमचीकथन् ॥ ५९ ॥ -पंचभिः कुलकम् । तिरस्कृतकलाकेलिः कलाकेलिकुलाश्रयः । हेमचन्द्रप्रभुः श्रीमान्नाम्ना विख्यातिमाप सः ॥ ६ ॥ तदा च पाहिनी स्नेहवाहिनी सुत उत्तमे । तत्र चारित्रमादत्ताविहस्ता गुरुहस्ततः ॥ ६१ ॥ 20 30 1 N अथेत्य। 2N प्रोचे। 3N साधुमते । * 'उज्जयंततीर्थ' इति D टिप्पणी। 'सारखते' इति D टि०14 N व्याचख्युः A B व्याचक्षुः। 5 N षष्ठमः । 60 वैश्वविघ्नविनाशनः। 7N मस्ततः । Page #546 -------------------------------------------------------------------------- ________________ 529 २२. हेमचन्द्रसूरिचरितम् । १८५ प्रवर्तिनीप्रतिष्ठां च दापयामास नम्रगीः । तदैवामिनवाचार्यों गुरुभ्यः सभ्यसाक्षिकम् ।। ६२ ।। सिंहासनासनं तस्या अन्वमानयदेष च । कटरे जननीभक्तिरुत्तमानां कषोपलः ।। ६३ ॥ ६४. श्रीहेमचन्द्रसूरिः श्रीसङ्घसागरकौस्तुभः । विजहारान्यदा श्रीमदणहिल्लपुरं पुरम् ॥ ६४ ॥ श्रीसिद्धभूभृदन्येशु राजपाटिकया परन् । हेमचन्द्रं प्रभुं वीक्ष्य तटस्थविपणौ स्थितम् ॥ ६५॥ निरुध्य टिंबकासन्ने गजप्रसरमङ्कुशात् । किंचिद् भणिष्यतेत्याह प्रोवाच प्रभुरप्यथ ॥ ६६ ॥ कारय प्रसरं सिद्ध ! हस्तिराजमशङ्कितम् । त्रस्यन्तु दिग्गजाः किं तैर्भूस्त्वयैवोद्धृता यतः॥ ६७ ॥ श्रुत्वेति भूपतिः प्राह तुष्टिपुष्टः सुधीश्वरः । मध्याह्न मे प्रमोदायागन्तव्यं भवता सदा ॥ ६८ ॥ तत्पूर्व दर्शनं तस्य जज्ञे कुत्रापि सत्क्षणे । आनन्दमन्दिरे राज्ञा यत्राजर्यमभूत् प्रभोः ॥ ६९ ॥ अन्यदा सिद्धराजोऽपि जित्वा मालवमण्डलम् । समाजगाम तस्मै चाशिषं दर्शनिनो ददुः ॥७०॥ 10 तत्र श्रीहेमचन्द्रोऽपि सूरिभूरिकलानिधिः । उवाच काव्यमव्यप्रमतिश्रव्यनिदर्शनम् ॥ ७१ ॥ तथा हिभूमि कामगवि ! स्वगोमयरसैरासिश्च रनाकरा ! __ मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुम्भो भव । धृत्वा कल्पतरोदलानि सरलैर्दिवारणास्तोरणा 15 न्याधत्त खकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥७२॥ व्याख्याविभूषिते वृत्ते वृत्ते इव विभोस्ततः । आजुहावावनीपालः सूरिं सौधे पुनः पुनः ॥ ७३ ॥ ६५. अन्यदाऽवन्तिकोशीयपुस्तकेषु नियुक्तकैः । दर्यमानेषु भूपेन प्रैक्षि लक्षणपुस्तकम् ॥ ७४ ।। किमेतदिति पप्रच्छ स्वामी 'तेऽपि व्यजिज्ञपन् । भोज व्या करणं ह्येतच्छन्दशास्त्रं प्रवर्त्तते ॥ ७५ ॥ असौ हि मालवाधीशो विद्वञ्चक्रशिरोमणिः । शब्दालङ्कारदैवज्ञतर्कशास्त्राणि निर्ममे ॥ ७६॥ 20 चिकित्सा-राजसिद्धान्त-रस-वास्तूदयानि च । अङ्क-शाकुनकाध्यात्म-स्वप्र-सामुद्रिकान्यपि ॥ ७७ ॥ ग्रन्थान् निमित्तव्याख्यान-प्रश्नचूडामणीनिह । विवृतिं चायसद्भावेऽर्घकाण्ड' मेघमालया ॥ ७८ ॥ भपालोऽप्यवदत किं नास्मरकोशे शास्त्रपद्धतिः । विद्वान् कोऽपि कथं नास्ति देशे विश्वेऽपि गूर्जरे॥७९॥ सर्वे सम्भूय विद्वांसो हेमचन्द्रं व्यलोकयन् । महाभक्त्या च राज्ञाऽसावभ्यर्च्य प्रार्थितः प्रभुः॥८॥ शब्दव्युत्पत्तिकृच्छास्त्रं निर्मायास्मन्मनोरथम् । पूरयख महर्षे! त्वं विना त्वामत्र कः प्रभुः॥ ८१ ॥ 25 संक्षिप्तश्च प्रवृत्तोऽयं समयेऽस्मिन् कलापकः । लक्षणं तत्र निष्पत्तिः शब्दानां नास्ति तादृशी ।। ८२ ॥ पाणिनिर्लक्षणं वेदस्याङ्गमित्यत्र च द्विजाः । अवलेपादसूयन्ति कोऽर्थस्तैरुन्मनायितैः ॥ ८३ ॥ यशो मम तव ख्यातिः पुण्यं च मुनिनायक' ! । विश्वलोकोपकाराय कुरु व्याकरणं नवम् ।। ८४ ॥ इत्याकर्ष्याभ्यधात् सूरिहेमचन्द्रः सुधीनिधिः । कार्येषु नः किलोक्तिर्वः स्मारणायैव केवलम् ॥ ८५ ॥ परं व्याकरणान्यष्टौ वर्तन्ते पुस्तकानि च । तेषां श्रीभारतीदेवीकोश एवास्तिता ध्रुवम् ।। ८६॥ 30 आनाययतु काश्मीरदेशात् तानि स्खमानुषैः । महाराजो यथा सम्यक् शब्दशास्त्रं प्रतन्यते ।। ८७ ॥ इति तस्योक्तिमाकर्ण्य तत्क्षणादेव भूपतिः । प्रधानपुरुषान् प्रैषीद वाग्देवीदेशमध्यतः ॥८८॥ प्रवराख्यपुरे तत्र प्राप्तास्ते देवतां गिरम् । वन्दनादिभिरभ्यर्च्य तुष्टुवुः पाठनस्तवैः ॥ ८९॥ 1N खाम्यपीति । 2N °तरुवास्तू । 3 N ऽर्थशास्त्रं; Bऽशास्त्रं । 4 BD'नायकः। 5 N °वास्ति ते ध्रुवम् । प्र. २४ Page #547 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 १८६ 25 30 प्रभावकचरिते समादिशत् ततस्तुष्टा निजाधिष्ठायकान् गिरा । मम प्रसादवित्तः श्री हेमचन्द्रः सिताम्बरः ॥ ९० ॥ ततो मूर्त्त्यन्तरस्येव मदीयस्यास्य हेतवे । समर्प्य प्रेष्यतां प्रेष्यवर्गः पुस्तकसञ्चयम् ॥ ९१ ॥ ततः सत्कृत्य तान् सम्यग् भारतीसचिवा नरान् । पुस्तकान्यर्पयामासुः प्रैषुश्चोत्साहपण्डितम् ॥ ९२ ॥ अचिरान्नगरं स्वीयं प्रापुर्देवीप्रसादिताः । हर्षप्रकर्षसम्पन्नपुलकाङ्कुरपूरिताः ॥ ९३ ॥ I सर्वं विज्ञपयामासुर्भूपालाय गिरोदिताः । निष्ठानिष्ठे प्रभौ हेमचन्द्रे तोषमहादरम् ॥ ९४ ॥ इत्याकर्ण्य चमत्कारं धारयन् वसुधाधिपः । उवाच धन्यो मद्देशोऽहं च यत्रेदृशः कृती ॥ ९५ ॥ श्री हेमसूरयोऽप्यत्रालोक्य व्याकरणव्रजम् । शास्त्रं चक्रुर्नवं श्रीमत् सिद्ध है मा ख्य मद्भुतम् ॥ ९६ ॥ द्वात्रिंशत्पाद संपूर्णमष्टाध्यायमुणादिमत् । धातुपारायणोपेतं रङ्गल्लिङ्गानुशासनम् ॥ ९७ ॥ सूत्रसद्वृत्तिमन्नाममालानेकार्थसुन्दरम् । मौलिं लक्षणशास्त्रेषु विश्वविद्वद्भिरादृतम् । ९८ ।। - त्रिभिर्विशेषकम् । आदौ विस्तीर्णशास्त्राणि नहि पाठ्यानि सर्वतः । आयुषा सकलेनापि पुमर्थस्खलनानि तत् ॥ ९९ ॥ संकीर्णानि च दुर्बोधदोषस्थानानि कानिचित् । एतत् प्रमाणितं तस्माद् विद्वद्भिरधुनातनैः ॥ १०० ॥ श्रीमूलराजप्रभृति' राज पूर्वजभूभृताम् । वर्णवर्णनसम्बद्धं पादान्ते लोकमेककम् ॥ १०१ ॥ तच्चतुष्कं च सर्वान्ते श्लोकैस्त्रिंशद्भिरद्भुता । पञ्चाधिकैः प्रशस्तिश्च विहिताऽवहितैस्तदा ॥१०२॥ युग्मम् । राज्ञः पुरः पुरोगैश्च विद्वद्भिर्वाचितं ततः । चक्रे लक्षत्रयं वर्षे राज्ञा पुस्तकलेखने ॥ १०३ ॥ राजादेशान्नियुक्तैश्च सर्वस्थानेभ्य उद्यतैः । तदा चाहूय सच्चक्रे लेखकानां शतत्रयम् ॥ १०४ ॥ पुस्तकाः समलेख्यन्त सर्वदर्शनिनां ततः । प्रत्येकमेवादीयन्ताभ्येतॄणामुद्यमस्पृशाम् ॥ १०५ ॥ - विशेषकम् । अंग-वंग-कलिंगेषु लाट-कर्णाट-कुंकणे । महाराष्ट्र- सुराष्ट्रासु वत्से कच्छे च मालवे ।। १०६ ॥ सिंधु- सौवीर - नेपाले पारसीक-मुरंडयो:' । गंगापारे हरिद्वारे काशि- चेदि - गयासु च ॥ १०७ ॥ कुरुक्षेत्रे कन्यकुब्ने गौड - श्रीकामरूपयोः । 530 सपादलक्षवजालंधरे च खसमध्यतः ॥ १०८ ॥ सिंहलेऽथ महाबोधे चौडे मालव- कैशिके । इत्यादिविश्वदेशेषु शास्त्रं व्यस्तार्थत स्फुटम् ॥ १०९ ॥ - चतुर्भिः कलापकम् । अस्य सोपनिबन्धानां पुस्तकानां च विंशतिः । प्राहीयत नृपेन्द्रेण काश्मीरेषु' महादरात् ॥ ११० ॥ एतत्तत्र गतं शास्त्रं स्वीयकोशे निवेशितम् । सर्वो' निर्वाहयेत्' स्वेनादृतं देव्यास्तु का कथा ॥ १११ ॥ कालो नाम कायस्थकुलकल्याणशेखरः । अष्टव्याकरणाध्येता प्रज्ञाविजितभोगिराट् ॥ ११२ ॥ प्रभुस्तं दृष्टमात्रेण ज्ञाततत्त्वार्थमस्य च । शास्त्रस्य ज्ञापकं चाशु विदधेऽध्यापकं तदा ॥ ११३ ॥ प्रतिमासं स च ज्ञानपञ्चम्यां पृच्छनां दधौ । राजा च तत्र निर्व्यूढान् कङ्कणैः समभूषयत् ॥ ११४ ॥ निष्पन्ना अत्र शास्त्रे च दुकूलवर्णभूषणैः । सुखासनातपत्रैश्च ते भूपालेन योजिताः ॥ ११५ ॥ १६. अन्यदा सत्प्रभोस्तस्य सभायां स्वः पतेरिव । विबुधत्रात रोचिन्यामेकश्चारण आययौ ॥ ११६ ॥ अवज्ञया न कोऽप्यत्र संमुखं तस्य वीक्षते । रत्नेषु वीक्ष्यमाणेषु जरत्तृणमणेरिव ॥ ११७ ॥ अथ चासावपभ्रंशादपाठीद् दोहकं वरम् । तत्पुण्यदोहदं ब्राह्मीप्रसादं प्रकटं ननु ॥ ११८ ॥ 1 N मूलराजप्रभृतिभीराज° । 2 N विहिताविहितै । 3 N वर्षत्रयं । 4 N मुरंडके । 5D कस्मीरेषु । 6 A सर्वा । 7 N निर्वाहयेत्तना । 8 N नियोजिताः । 9 N विशुद्धज्ञात । Page #548 -------------------------------------------------------------------------- ________________ 531 २२. हेमचन्द्रसूरिचरितम् । १८७ तथा हिहेमसूरि अत्थाणि ते ईसर जे पंडिया। लच्छि-वाणि मुहकाणि सा पई भागी मुह मरउं ॥ ११९ ॥ तारमुक्तेऽस्य' पूर्वाह्रौ नाम्ना पूज्यप्रजल्पनात् । अवज्ञाकृतिनोऽभूवन सभ्यानां कोपतो दृशः ॥ १२० ।। माजिष्ठाः सावधानेषु तेषु तस्य पदत्रयम् । उवाच चारणस्तच श्रुत्वा ते पुलकं दधुः॥ १२१ ॥-युग्मम् 15 अचिन्तयंश्च वाण्यस्य चमत्कारकृदुन्नता । बुधस्य हि स्थितिर्यत्र तत्र स्यान्महिमा गुरुः ॥ १२२ ॥ ऊचुर्मुदा ते सम्भूय पुनः पठ पुनः पठ । पठिते प्रभवोऽवोचनिःक्षोभस्त्रिः' पुनः पठ ।। १२३ ॥ चतुःकृत्वोऽपि पाठे तु मते कृतिभिरादरात् । कोपाभासमिवाबिभ्रद् विचाराच्चारणोऽवदत् ॥ १२४ ॥ यूयं यथेष्टदातारो यदि तत्स्वानुमानतः । गृहाम्यहं गुरुं भारं वाहीक इव दुर्वहम् ॥ १२५ ॥ त्रिःपाठे दोहकस्यास्य यल्लब्धं तेन मे धृतिः। नैवाधिकेन कार्य में प्रत्युताहितहृदुजा ॥ १२६ ॥ तस्यायुतत्रयं पूज्याः सभ्यपादिदापयन् । स ऊचे मे धनं पूर्णमासप्तपुरुषावधि ।। १२७ ॥ . अहं प्रतिग्रहं गृहे 'न चातोऽभ्यधिकं किल । इत्युक्त्वा प्रययौ सोऽथ प्रदेशं स्वसमीहितम् ॥ १२८॥ ६७. राज्ञा श्रीसिद्धराजेनान्यदाऽनुयुयुजे प्रभुः । भवतां कोऽस्ति पट्टस्य योग्यः शिष्यो गुणाधिकः॥१२९॥ तमस्माकं दर्शयत चित्तोत्कर्षाय मामिव । अपुत्रमनुकम्पाई पूर्वे त्वां मा स्म शोचयन् ॥ १३० ॥ आह श्रीहेमचन्द्रश्च न कोऽप्येवं हि चिन्तकः । आद्योऽप्यभूदिलापालः सत्पात्राम्भोधिचन्द्रमाः॥१३॥1॥ सज्ज्ञानमहिमस्थैर्य मुनीनां किं न जायते । कल्पद्रुमसमे राज्ञि त्वयीदृशि कृतस्थितौ ॥ १३२ ॥ अस्त्यामुष्यायणो रामचन्द्राख्यः कृतिशेखरः । प्राप्तरेखः प्राप्तरूपः संघे विश्वकलानिधिः ।। १३३ ।। अन्यदाऽदर्शयंस्तेऽमुं क्षितिपस्य स्तुतिं च सः । अनुक्तामाद्यविद्वद्भिहल्लेखाधायिनी व्यधात् ।। १३४ ।। तथा हिमात्रयाऽप्यधिकं किंचिन्न सहन्ते जिगीषवः। 20 इतीव त्वं धरानाथ ! धारानाथमपाकृथाः ॥ १३५ ॥ शिरोधूननपूर्व च भूपालोऽत्र दृशं दधौ । रामे वामेतराचारो विदुषां महिमस्पृशाम् ॥ १३६ ।। 'एकदृष्टिर्भवान् भूयाद् वत्स! जैनेन्द्रशासने । महापुण्योऽयमाचार्यो यस्य त्वं पदरक्षकः ॥ १३७ ॥ इत्युक्त्वा विरते राज्ञि रामस्यादुष्यदेककम् । नेत्रं दृष्टिहि दुर्मुष्या सुकृतातिशयस्पृशाम् ॥ १३८ ॥ उपाश्रयाश्रितस्यास्य महापीडापुरःसरम् । व्यनशद् दक्षि चक्षुर्न रत्नमनुपद्रवम् ॥ १३९ ॥ कर्मप्रामाण्यमालोच्य ते शीतीभूतचेतसः। स्थितास्तत्र चतुर्मासीमासीनास्तपसि स्थिरे ॥ १४०॥ ६८. चतुर्मुखाख्यजैनेन्द्रालये व्याख्यानमद्भुतम् । श्रीनेमिचरितस्यामी श्रीसङ्घाने प्रतुष्टुवुः ॥ १४१ ॥ सुधासारवचःस्तोमाकृष्टमानसवासनाः । शुश्रषवः समायान्ति तत्र दर्शनिनोऽखिलाः ॥ १४२ ॥ पाण्डवानां परिव्रज्याव्याख्याने विहितेऽन्यदा । ब्राह्मणा मत्सराध्माता व्याचख्युनृपतेरिदम् ।। १४३ ॥ स्वामिन् ! पुरा महाव्यासः कृष्णद्वैपायनोऽवदत् । वृत्तं युधिष्ठिरादीनां भविष्यज्ज्ञानतोऽद्भुतम् ॥१४४ ॥30 तत्रेदमुच्यते स्वायुःप्रान्ते पाण्डोः सुता अमी । हिमानीमहिते जग्मुहिमवद्भूधराध्वनि ॥ १४५ ।। श्रीकेदारस्थितं शम्भुं स्नानपूजनपूर्वकम् । आराध्य परमाभक्तिस्वान्ताः" स्वान्तमसाधयन् ॥-युग्मम् । 25 ___1B तारमुक्तेश्च; पूर्वाहौ। 2 N गुरोः। 3D निक्षोभः पुनस्त्रिः पठ। 4 A नः15 N न वातोऽ। 6 D कंचिन्न । 7A B D एकादृष्टि । 8 A D पुण्यरक्षकः। 9N रामस्यादुपदेशकम् । 10 N परया भक्त्या खान्ताः । Page #549 -------------------------------------------------------------------------- ________________ १८८ प्रभावकचरिते ___532 5 10 15 अमी श्वेताम्बराः शूद्रा विद्रुतस्मृतिसूक्तयः । तदुक्तवैपरीत्यानि जल्पन्ति निजपर्षदि ॥ १४७॥ अनौचित्यकृताचारात् पुरे तेऽरिष्टमित्यदः । भूभृता रक्षणीयाश्च दुराचाराः प्रजाकृताः ॥ १४८ ॥ विचार्य हृदि कार्याणि विचारक ! विधेहि तत् । इत्युक्त्वा विररामासौ द्विजव्यूहोऽतिधीरगीः ॥ १४९ ॥ राजाप्याह न भूपाला अविमृश्य विधायिनः । दर्शनानां तिरस्कारमविचार्य' न कुर्वते ॥ १५० ॥ अनुयोज्या अमी चात्र दद्युश्चेत् सत्यमुत्तरम् । तन्मे गौरविता एव न्याय एवात्र नः सुहृत् ॥ १५१ ।। हेमाचार्योऽपि निर्ग्रन्थः सङ्गत्यागी महामुनिः। असूनृतं कथं ब्रयाद् विचार्य तदिदं बहु ॥ १५२ ।। एवं भवत्विति प्रोचुः प्रवीणा ब्राह्मणा अपि । आजुहाव ततो राजा हेमचन्द्रं मुनीश्वरम् ।। १५३ ।। अपृच्छदथ माध्यस्थ्यात सर्वसाधारणो नृपः । शास्त्रे चाहती दीक्षा किं' गृहीता पाण्डवैः किमु ॥१५४॥ सूरिरप्याह शास्त्रे न इत्यूचे पूर्वसूरिभिः । हेमाद्रिगमनं तेषां म हा भारत मध्यतः ॥ १५५॥ परमेतन्न जानीमो ये न (नः?) शास्त्रेषु वर्णिताः । त एव व्यासशास्त्रेऽपि कीर्त्यन्तेऽथ परेऽपरे ॥१५६॥ राजाह तेऽपि बहवः पूर्व जाताः कथं मुने! । अथावोचद् गुरुस्तत्र श्रूयतामुत्तरं नृप!॥ १५७ ॥ व्याससन्दर्भिताख्याने श्रीगांगेयः पितामहः । युद्धप्रवेशकालेऽसावुवाच स्वं परिच्छदम् ।। १५८ ॥ मम प्राणपरित्यागे तत्र संस्क्रियतां तनुः । न यत्र कोऽपि दग्धः प्राग भूमिखण्डे सदा शुचौ ॥ १५९ ॥ विधाय न्याय्यसङ्ग्रामं मुक्तप्राणे पितामहे । विमृश्य तद्वचस्तेऽङ्गमुत्पाट्यास्य ययुर्गिरौ ॥ १६० ॥ अमानुषप्रचारे च शृङ्गे कुत्रापि चोन्नते । अमुश्चन् देवतावाणी कापि तत्रोद्ययौ तदा ॥ १६१ ॥ तथा हिअत्र भीष्मशतं दग्धं पाण्डवानां शतत्रयम् । द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ॥ १६२॥ एतद् वयमिहाकर्ण्य 'व्यमृशाम वचेतसि । बहूनां मध्यतः केऽपि चेद् भवेयुर्जिनाश्रिताः ॥ १६३ ॥ गिरौ शत्रुञ्जये तेषां प्रत्यक्षाः सन्ति मूर्तयः । श्रीनासिक्यपुरे सन्ति श्रीमञ्चन्द्रप्रभालये ॥ १६४॥ केदारे च महातीर्थे कोऽपि कुत्रापि तद्रतः । बहूनां मध्यतो धर्म तत्र ज्ञानं न 'नः स्फुटम् ॥ १६५ ॥ स्मार्त्ता अप्यनुयुज्यन्तां वेदविद्याविशारदाः । ज्ञानं कुत्रापि चेद् गङ्गा नहि कस्यापि पैतृकी ।। १६६॥. राजा श्रुत्वाह तत्सत्यं वक्ति जैनर्षिरेष यत् । अत्र ब्रूतोत्तरं तथ्यं यद्यस्ति भवतां मते ॥ १६७ ॥ अत्र कार्ये हि युष्माभिरेकं तथ्यं वचो ननु । अजल्पि यद्विचार्यैव कार्य कार्य क्षमाभृता ॥ १६८॥ तथाहमेव कार्येऽत्र दृष्टान्तः समदर्शनः । समस्तदेवप्रासादसमूहस्य विधापनात् ॥ १६९ ॥ उत्तरानुदयात् तत्र मौनमाशिश्रियंस्तदा । स्वभावो जगतो नैव हेतुः कश्चिन्निरर्थकः ॥ १७०॥ राज्ञा सत्कृत्य सूरिश्वाभाष्यत स्वागमोदितम् । व्याख्यानं कुर्वतां सम्यग् दूषणं नास्ति वोऽण्वपि ॥१७१॥ भूपेन सत्कृतश्चैवं हेमचन्द्रप्रभुस्तदा । श्रीजैनशासनव्योनि प्रचकाशे गभस्तिवत् ॥ १७२ ॥ ६९. राज्ञः सौवस्तिकोऽन्येारामिगाख्यो वृथा रुषम् । वहन जजल्प सूरिं तं निविष्टं राजपर्षदि॥१७॥ धर्मे वः शमकारुण्यशोभिते न्यूनमेककम् । व्याख्याने कृतशृङ्गारास्त्रिय 'आयान्ति सर्वदा ॥ १७४ ॥ भवन्निमित्तमकृतं प्रासुकं ददते च ताः। विकारसारमाहारं तद्ब्रह्म क स्थितं हि वः ॥ १७५ ॥ यत:विश्वामित्रपराशरप्रभृतयो ये चाम्बुपत्राशना स्तेऽपि स्त्रीमुखपङ्कजं सुललितं दृष्ट्वैव मोहं गताः । 1A °मविचार्येह; D °मविचार्येण । 2 N नास्ति 'कि' । 3 N विमृशाम । 4 N ततः। 5 D स्त्रियश्चायांति । 20 30 Page #550 -------------------------------------------------------------------------- ________________ १८९ 533 २२. हेमचन्द्रसूरिचरितम् । आहारं सुदृढं पुनर्वलकर ये भुञ्जते मानवा स्तेषामिन्द्रियनिग्रहो यदि भवेद् विन्ध्यः प्लवेत् सागरे ॥ १७६ ॥ अथ सूरिरुवाचात्र नेदं विद्वज्जनोचितम् । अविमर्श' पुरस्कारं वचः शुचि पुरोहित ! ॥ १७७ ॥ यतो विचित्रा विश्वेऽस्मिन् प्राणिनां चित्तवृत्तयः । पशूनामपि चैतन्यवतां नणां तु किं पुनः ॥ १७८ ॥ यतःसिंहो बली 'हरिणशूकरमांसभोजी सम्वत्सरेण रतिमेति किलैकवारम् । पारापतः खरशिलाकणभोजनोऽपि ___ कामी भवत्यनुदिनं वद' कोऽत्र हेतुः॥ १७९ ॥ श्रुत्वेति भूपतिः प्राहातिसाहसमिदं नृणाम् । य उत्तराय नालं स्यात् स यद्वदति पर्षदि ॥ १८०॥ 10 इति भूपालसन्मान्यो वदान्यः सुकृतार्थिनाम् । श्रीहेमसूरिः सञ्जज्ञे सङ्घोद्धारधुरन्धरः ॥ १८१ ॥ ६१०. अथान्यदा महाविद्वान् श्री भा ग व त दर्शनी । देवबोधाख्यया' सांक्रामिकसारस्वतोत्तरः ॥ १८२ ॥ आजगाम धियां धामाणहिल्लपरमध्यतः । व्यजिज्ञपनियुक्ताश्च श्रीसिद्धाधिपतेः पुरः ॥ १८३ ॥ ततः श्रीपालमामध्य कविराज नराधिपः । रहो मत्रयते स्मासौ प्रतिपन्नं सहोदरम् ॥ १८४ ॥ देवयोधो महाविद्वान् द्रष्टव्योऽसौ कथं हि नः । निस्पृहत्वादनागच्छन् सभायां तपसोर्जितः ॥१८५ ॥15 आत्मदेशे परो विद्वानागतो यन्न पूज्यते । तत् क्षणमात्मनः केन निवार्यमपकीर्तिकृत् ॥ १८६ ॥ अथाह कविराजोऽपि विद्वानाडम्बरी च यः । स कथं निस्पृहो लक्ष्मी विना परिकरः कथम् ॥ १८७ ॥ सा विद्वद्वल्लभैर्युष्मादृशैभूपैर्भवेदिह । दत्तैव नापरः कश्चिदुपायोऽस्याः समजने ॥ १८८ ॥ परं श्रीभारतीभक्त्यात्यादरः स्वामिनो यदि । तत् सुधर्मासधायां पर्षद्याहूयतामसौ ॥ १८९ ॥ अस्त्वेवमिति राज्ञोक्ते प्रधानपुरुषास्ततः। प्राहीयन्त ततस्तेनाभिहितास्ते मदोद्धतम् ॥ १९०॥ 20 आह्वानायागता यूयं मम भूपनिदेशतः । भूपालैः किं हि नः कार्य स्पृहाविरहितात्मनाम् ॥ १९१ ॥ तथा काशीश्वरं कन्यकुब्जाधीशं समीक्ष्य च । गणयामः कथं स्वल्पदेशं श्रीगूर्जरेश्वरम् ॥ १९२ ॥ परमस्मद्दिदृक्षायै भवतां स्वामिनस्तदा । उपविष्टः क्षितौ सिंहासनस्थं मां स पश्यतु ॥ १९३ ॥ एवं विसर्जितास्ते च यथावृत्तं व्यजिज्ञपन् । कविराज नृपः प्राह तद्वाचातिचमत्कृतः ॥ १९४ ॥ विना जैनमुनीन् शान्तान् को न नामावलिप्तधीः । तारतम्याश्रिते ज्ञाने कोऽवकाशो मदस्य तत् ॥१९५।।25 द्रष्टव्यमिदमप्यस्य चेष्टितं कौतुकात् ततः । सश्रीपालस्ततो भूपोऽन्यदागच्छत् तदालये ॥ १९६ ॥ सिंहासनस्थमद्राक्षीद् विद्वद्वन्दनिषेवितम् । मृगेन्द्रमिव दुर्धर्ष देवबोधं कवीश्वरम् ।। १९७॥ दृढभक्त्या नमश्चक्रे राजा विनयवामनः । गुणपूर्णे सतां चित्ते नावकाशो मदस्य यत् ॥ १९८ ॥ प्रत्यक्षविश्वरूपं तं विश्वरूपवराशिषा । अभिनन्द्यावदत् पाणिसञ्जयाऽदर्शयन् भुवम् ॥ १९९ ॥ अत्रोपविश्यतां राजन् ! श्रुत्वेति क्षमापतिस्ततः । श्रीश्रीपालकृतं काव्यमुवाच प्रकटाक्षरम् ॥ २०० ॥ 30 यत:इह निवसति मेरुः शेखरो भूधराणामिह विनिहितभाराः सागरा: सप्त चान्ये । 1 BN पयोदधियुतं। 2 अविमृश्य; B अविमृश्य । 3D शशकशूकर। 4 N बत। 50 °बोधाख्यरासीः । 6N इह हि वसति । Page #551 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 १९० प्रभावकचरिते इद' महिपतिदम्भस्तम्भसंरम्भधीरं धरणितलमिहैव स्थानमस्मद्विधानाम् ॥ २०९ ॥ इत्युक्त्वाऽथ प्रतीहार' पटास्तृतधरातले । उपाविशद् विशां नाथः प्रमाथो दोषविद्विषाम् ॥ २०२ ॥ पर्षदोऽनुचितः कोऽयमिति हस्तेन दर्शिते । कविराजे नृपोऽवादीदनादीनवगीर्भरः ॥ २०३ ॥ एकाहविहितस्फीतप्रबन्धोऽयं कृतीश्वरः । कविराज इतिख्यातः श्रीपालो नाम मानभूः ॥ २०४ ॥ श्री दुर्लभसरोराजस्तथा रुद्रमहालये । अनिर्वाच्यरसैः काव्यैः प्रशस्तीरकरोदसौ ॥ २०५ ॥ महाप्रबन्धं चक्रे च वैरोचनपराजयम् । विहस्यः सद्भिरन्योऽपि नैवास्य तु किमुच्यते ॥ २०६ ॥ श्रुत्वेति स्मितमाधाय देवबोधकविर्जगौ । काव्यमेकं लसद्भर्वपर्वताधित्यकासमम् ॥ २०७ ॥ तथा हि शुक्रः कवित्वमापन्नः एकाक्षिविकलोऽपि सन् । चक्षुर्द्वयविहीनस्य युक्ता ते कविराजता ॥ २०८ ॥ अतिशीघ्रे तथा गुम्फे भिन्त्यन्तः पूरणाकृतौ । कोऽभिमानस्ततो धीमनेकमस्मद्वचः शृणु ॥ २०९ ॥ तद्यथा भ्राग्रमकुविन्द ! कन्दलयता वस्त्राण्यमूनि त्वया गोणीविभ्रमभाजनानि बहुशोऽप्यात्मा किमायास्यते । अप्येकं रुचिरं चिरादभिनवं वासस्तदासूत्र्यते यन्नोज्झन्ति कुचस्थलात् क्षणमपि क्षोणीभृतां वल्लभाः ॥ २९० ॥ समस्यां दुर्गमां कांचित् पृच्छतेति नृपोदिते । श्रीपाल ऊचिवानेकं स्फुटं शिखरिणीपदम् ॥ २१ ॥ तच 'कुरङ्गः किं भृङ्गो मरकतमणिः किं किमशनि' तत्पाठपृष्ट एवायमवदत् ' कविनायकः । चरणत्रितयं वृत्ते को विलम्बोऽप्यमूहशि ॥ २१२ ॥ तद्यथा चिरं चित्तोद्याने चरसि च मुखाब्जं पिबसि च क्षणादेणाक्षीणां विषयविषमुद्रां हरसि च । नृप । त्वं मानाद्रि दलयसि च किं कौतुककरः कुरङ्गः किं भृङ्गो मरकतमणिः किं किमशनिः ॥ २१३ ॥ 534 गृहाण चैकं मत्पार्श्वे किंशब्दं व्यवहारतः । दौस्थ्यं यत्र भवेद् यस्याधमर्णो न स तत्र किम् ॥ २१४ ॥ निगद्यन्ते समस्याश्चामूदृश्यो विषमार्थकाः । एकपादा द्विपादा च त्रिपदी च बुधोचिता ॥ २१५ ॥ किंशब्दबहलास्त्वेताः शून्यप्रश्ननिभा नृप ! । सहक्षा भणितेरस्य निन्द्या संसदि धीमताम् ॥ २१६ ॥ तथा हि (१) पौत्रः सोपि पितामहः । (२) सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । 1 N इह हि । 2 N इत्युक्त्वा च । 8AD प्रतीहारः । 4 N एकोहं विहित° । 5 N भूमिभूः । 6 N कविगलिता । 7 N एवासाववदत् । 8BN निंया कोविदसम्पदा । Page #552 -------------------------------------------------------------------------- ________________ 535 २२. हेमचन्द्रसूरिचरितम् । (३) नमः कर्पूरपूराभं, चन्द्रो विद्रुमपाटलः । कज्जलं क्षीरसङ्काशं ... वाचाऽनुपदमेवासौ ताः पुपूरे कवीश्वरः । सिद्धसारस्वतानां हि विलम्बकविता कुतः ॥ २१७ ॥ ताश्व मूर्तिमेकां नमस्यामः शम्भोरम्भोमयीमिमाम् । अन्नोत्पन्नतया यस्याः (१) पौत्रः सोऽपि पितामहः ॥ २९८ ॥ चलितश्चकितो 'भीतस्तव देव ! प्रयाणके । १९१ (२) सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् ॥ २१९ ॥ (३) नभः कर्पूरपूराभं चन्द्रो विद्रुमपाटलः । कज्जलं क्षीरसङ्काशं करिष्यति शनैः शनैः ॥ २२० ॥ इत्थं गोष्ठ्या महाविद्वनन्शिरःकम्पकृता तदा । कियन्तमपि निर्वाह्य क्षणं सौधं ययौ नृपः ॥ २२१ ॥ ११. अन्यदा श्रीदेवसूरिजितवादक्षणे मुदा । दत्ते वित्ते नरेन्द्रेण लक्षसंख्ये तदुद्धृते ॥ २२२ ॥ अपरेणापि वित्तेन जैनप्रासाद उन्नते । विधापिते ध्वजारोप विधानाख्यमहामहे ॥ २२३ ॥ देवयोधोऽपि सत्पात्रं तत्राहूयत हर्पतः । समायातेन भूपेन धर्मे ते स्युः समा यतः ॥ २२४ ॥ श्रीजयसिंहमेर्वाख्य महेशभुवनाप्रतः । आगच्छन् शङ्करं दृष्ट्वा शार्दूलपद्मातनोत् ॥ २२५ ॥ यतः एको रागिषु राजते प्रियतमादेहार्द्धहारी हरो श्रीमद्रराजविहारेऽसावाययावुत्सवोन्नते । दृष्ट्वाऽर्हन्तं द्वितीयं च पदं प्रणिजगाद सः ॥ २२६ ॥ नीरागेषु जिनो विमुक्तललनासङ्गो न यस्मात् परः । ततस्तत्र महापर्षत्पार्षद्यान् बुधशेखरान् । सावहेलं समीक्ष्याह स्वज्ञानाशावलिप्तधीः ॥ २२७ ॥ तद्यथा दुर्वारस्मरघस्मरोरगविषव्यासङ्गमूढो जनः शेषः कामविडम्बितो न विषयान् भोक्तुं न मोक्तुं क्षमः ॥ २२८ ॥ भद्रासने समासीनः शक्तिप्रकटनाकृते । आह भूपं नरं कश्चिदानाययत पामरम् ॥ २२९ ।। राज्ञाऽऽदिष्टः प्रतीहारस्तत्क्षणादानयद् द्रुतम् । श्रीसिद्धाधीशकासारात् कञ्चित् कासारवाहकम् ॥२३०॥ भगवानपि पप्रच्छ किं ते परिचयोऽक्षरे । कियानप्यस्ति स प्राह 'स्वज्ञातिसदृशं वचः ॥ २३१ ॥ स्वामिन्नाजन्म नो शिक्षे 'था जा' इत्यक्षरे विना । रक्ताक्षवाहे रक्ताक्षस्तत्पुच्छास्यगतागतान् ॥ २३२ ॥ उवाच विदुषां नाथो देवबोधस्तदीयके' । उत्तमाङ्गे करं न्यस्यामुष्य वाक् श्रूयतां जनैः ॥ २३३ ॥ ततो दत्तावधानेषु सभ्येषु स्थिरधीरगीः । काव्याभ्यासीव महिषीमहामात्योऽब्रवीदिदम् ॥ २३४ ॥ तं नौमि यत्करस्पर्शाद् व्यामोहमलिने हृदि । सद्यः सम्पद्यते गद्यपद्यबन्धविदग्धता ।। २३५ । इत्याकर्ण्य सकर्णेषूत्कर्णेध्वतिचमत्कृतेः । द्रव्यलक्षं ददौ सिद्धाधीश्वरोऽस्य कवीशितुः ॥ २३६ ॥ ६१२. आप्राक् तदीयवैरस्यात् श्रीपालोऽपि कृतिप्रभुः । वृत्तान्यन्वेषयत्यस्यासूयागर्भमना मनाक् ॥ २३७॥ अन्यदात्यद्भुतं चारैर्भगवच्चरितं किल । महन्निन्द्यमवज्ञेयं सम्यग् विज्ञातमौच्यत ॥ २३८ ॥ 1 D चकितश्छन्नस्तव । 2 N ध्वजारोप्य । 3 N स्वज्ञानासाविलप्तधीः । 4 N प्रज्ञाति° । 5 N देवबोधस्तृतीयके । 5 10 15 20 25 30 Page #553 -------------------------------------------------------------------------- ________________ १९२ प्रभावकचरिते 536 5 10 15 अश्रद्धेयं वचः श्रद्धातव्यमस्मत्प्रतीतितः । प्रत्यक्षं यदुशा दृष्टमपि सन्देहयेन्मनः ॥ २३९ ।। वेदगर्भः सोमपीथी दुग्ध्वा यज्ञोपवीतकम् । अपिबदु गाङ्गनीरेण 'प्रात्तभागवतव्रतः ॥ २४०॥ असौ यत्याश्रमाभासाचारः सारखते तटे । निशीथे स्वपरीवारवृतः पिबति वारुणीम् ॥ २४१॥ राजा बुधः कविः शूरो गुरुर्वक्रः शनैश्वरः । अस्तं प्रयाति वारुण्यासगी चित्रमयं तु न ॥ २४२ ।। अथाह कविराजोऽपि सम्भ्रमोद्धान्तलोचनः । कथं हि जाघटीत्येतच्छ्रद्धेयं नापि वीक्ष्य यत् ॥ २४३ ।। अस्य तुर्याश्रमस्थस्य भोगैर्व्यवहृतैरपि । नार्थस्तद्दर्शनाचारविरुद्धैस्तु किमुच्यते ।। २४४ ॥ तेऽप्यूचुः स्वदृशाऽऽलोक्य वयं ब्रूमो न चान्यथा । यस्यादिशत तस्याथ वीक्षयामः प्रतिज्ञया ॥ २४५ ।। श्रीपालोऽप्यूचिवान् श्रीमजयसिंहनरेशितुः । अद्य दर्शयत श्यामोत्तरार्धे तत्र सङ्गते ॥ ॥ २४६ ॥ ओमिति प्रतिपन्ने च तैर्नृपाग्रे यथातथम् । व्यजिज्ञपदिदं सर्व सिद्धसारस्वतः कविः ।। २४७ ॥ इत्याकाह भूपालः सत्यं चेन्मम दर्शय । इदं हि न प्रतीयेत साक्षादृष्टमपि स्फुटम् ।। २४८ ॥ अर्धरात्रे ततो राजापसर्प प्रेक्षिताध्वना । 'सवन्तीसैकतं प्राप दुःप्रापं कातरैनरैः ॥ २४९ ॥ वृक्षवल्लीमहागुल्मान्तरितो यावदीक्षते । भूपस्तावद् ददर्शामुमुन्मत्तानुचराश्रितम् ॥ २५०॥ यथेच्छं गीयमानत्वाव्यक्तध्वनिसम्भृतम् । चषकास्यस्फुरन्मद्यप्लुतवक्रसखीसखम् ।। २५१ ।।-युग्मम् । प्रतीतः सिद्धराजोऽपि दृष्ट्वेदमतिवैशसम् । विचिकित्सां दधौ चित्ते नासाकूणन'पूर्वकम् ॥ २५२॥. अहो संसारवैचित्र्यं विद्वांसो दर्शनाश्रिताः । इत्थं विलुप्तमर्यादाः कुर्वते कर्म कुत्सितम् ।। २५३ ॥ इदानीं यद्यहं साक्षादेनं नो जल्पयाम्यथ । प्रातः किमेष मन्येत दुश्चरित्रमिदं ननु । २५४ ।। इति ध्यायत एवास्य वाणी भूपस्य कर्णयोः। प्राविशत् प्रकटा कोटिं रसप्राप्तातिकेलितः ॥ २५५ ।। वीक्ष्य प्रान्तदशं स्वेशं तत्तेजःप्रसरोज्ज्वला । विभान्त्यनु प्रयाति स्म ज्योत्स्ना कटसतीस्थितिः ॥ २५६ ।। प्रसन्नास्वादमत्यन्तप्रसन्नास्वादमेककम् । विधायाथ निजं स्थानं गम्यतेऽथ विरम्यते ॥ २५७ ॥ इतिस्मृतिमनु क्षमापः' प्रकटं वदति स्म तम् । अपि नः संविभागोऽस्तु कः स्वादेषु पराङाखः ।। २५८॥ क्षणं ध्यात्वा समुत्पन्नप्रतिभः प्रोचिवानिति । भवता निधिना भूप! दिष्ट्या वर्द्धमहे वयम् ॥ २५९॥ सौवर्णपात्रमापूर्यार्पितं तेनाथ भूभृता' । यावत् समीक्ष्यते तावत् क्षीरपूर्ण 'व्यलोक्यत ॥ २६० ॥ पपावथामृतास्वादं व्यमृशद् भूपतिः क्षणम् । इदं दुग्धं नु मद्यं वा शक्त्यापावृत्ततद्रसम् ॥ २६१ ।। चेत् परावृत्तमस्याहो शक्तिप्रातिभमद्भुतम् ! । ततो विससृजेऽनेनावसरोऽयं मनीषिणा ।। २६२ ।।. प्रातर्भूपसभां गत्वा देवबोधस्ततोऽवदत् । आपृच्छयसे महाराज ! वयं तीर्थयियासवः ।। २६३ ॥ श्रीसिद्धभूपतिः प्राह भवादृशमुनीश्वराः। देशस्य शान्तिनीरं कः प्रहेण्यति सकर्णकः ॥ २६४ ॥ आह सोऽप्यर्थवादेन कृतं यत्र 'क्षितीश्वरः । प्रत्येति खलभाषाभिः स्थितिस्तत्र न युज्यते ॥ २६५ ॥ कुलविद्यावयोज्ञानशक्तयश्चेन्नरं नहि । व्यावर्तयन्ति सन्निन्द्यकर्मभ्यस्तत् "परैर्हि किम् ॥ २६६ ॥ देवा देव्यो महामत्रा विद्याश्चानेकशो वशे । येषां ताः सिद्धयश्चाष्टौ कल्यास्तेऽर्वाग्"जनैर्हि किम् ॥२६७।। ततो भूपाल ! नास्मागयोग्या पर्षत् तव स्फुटम् । ईदृग्ग्रामनटग्राम्यसंयोगः सदृशोऽस्तु वः ॥ २६८ ॥ साकूतमवद् भूपः श्रीपालं कविपुङ्गवम् । शुश्रुवे शमिनो वाक्यं कोपगर्भ ननु त्वया ॥ २६९ ॥ प्रज्ञाचक्षुः कविर्दध्यौ कार्यसन्मानदण्डितः । भिक्षुरेष क्रियाभ्रष्टः स्रस्तरूपो यथा भवेत् ॥ २७०॥ 20 1 BN प्राप्तभागवत°12 N अवन्ति । 3 N नासाक्षणन 140 °सतीखिति । 5 N °मनुक्ला यः। 6 N संविभागेषु । 7A भूमृतः। 8 N व्यलोकयत् । 9 N कृतीश्वरः। 10 N तत्पुरे हि। 11 N कल्पस्तैर्वाग् । Page #554 -------------------------------------------------------------------------- ________________ 537 २२. हेमचन्द्रसूरिचरितम् । १९३ उवाच च महाराजाऽचिन्त्यशक्तिभृतो ह्यमी । महाप्रभावा मुनयो न प्रहेयाः स्वदेशतः ।। २७१ ॥ नहि द्रव्येण विद्वांस आवय॑न्ते न चाटुभिः। परिज्ञातस्वभावा हि सद्वात्सल्येन केवलम् ॥ २७२ ॥ श्रुत्वा श्रव्यं वचस्तथ्यं स्वशिरो मुनिपादयोः । स्पर्शयित्वा जगौ वाक्यं राजा विनयसम्भृतम् ॥ २७३ ।। मुनिसद्वृत्तमाहात्म्याद् भूपालाः पालकाः क्षितेः । वासवा इव शोभन्ते तत्र हेतुर्नहीतरः ।। २७४ ।। अस्मद्देशान्तरा तिष्ठ क्रियानिष्ठमुनीश्वर ! । अर्थिप्रणयभङ्ग हि महात्मानो न कुर्वते ॥ २७५ ॥ 5 इत्थं गिरां भरैः प्रीतोऽवातिष्ठत गुरुस्तदा । तिस्रः समाः समासन्नदारिद्र्यश्च शनैरभूत् ॥ २७६ ।। तस्य न केय-विक्रेयव्यवहाराद् धनागमः । राजदत्तं हि भुज्येत तद्विना दौस्थ्यमाययौ ॥ २७७ ॥ सूरेः श्रीहेमचन्द्रस्य विदितं वृत्तमप्यभूत् । श्रीश्रीपालश्च तत्पार्श्वेऽमत्रयत् तदिदं रहः ॥ २७८ ॥ असौ भिक्षुर्निजाचारभ्रष्टो नष्टक्रियः कुधीः । निष्ठानिष्ठयतिव्यूहादृश्यवक्रः कुवृत्तभूः ॥ २७९ ॥ दारिद्यराजधानीत्वादिदानीमृणजर्जरः । मदोद्धतमहालोल लोलावशविनष्टभूः ॥ २८० ॥ 10 अधुना सपरीवारो भिक्षया भुक्तिभाक् ततः। दर्शनी दर्शनाचारे स्थापितो निजलक्षणैः ॥ २८१ ॥ सिद्धीनामष्टसंख्यानां षड् ययुस्तस्य सद्गुणैः । अणिमा लघिमा च द्वे पोषं प्रापतुरद्भुतम् ॥ २८२ ।। श्रीसिद्धाधीश्वरं मूर्त्त देवेन्द्रमिव तेजसा । सौधमौलिस्थकाकोल इव सिंहासने स्थितः ॥ २८३ ।। वर्णाश्रमगुरुं भूमावुपदेशयति स्म यः । निर्विवेकस्य तस्यैतन् मान्यावज्ञालताफलम् ॥ २८४ ॥ मया चाश्रावि तन्मत्रो यदृणोपद्रवो हि नः । राज्यपूज्यं हेमचन्द्रं विना न प्रतिहन्यते ॥ २८५ ॥ 15 तदसौ चेत् समायाति पूज्यपाद्यं ततोऽपि न । मान्योऽसौ पतितस्यास्य वकं कः प्रेक्षते सुधीः ॥ २८६ ।। अथोचुर्गुरवो यूयं यजल्पत तदेव तत् । एकत्रास्य गुणे नस्तु बहुमानः परत्र नः ॥ २८७ ॥ दृश्यते ऽनन्यसामान्यं सांक्रामिक गुणोत्तरम् । सारस्वतं न कुत्रापि समयेऽस्मिन्नमुं विना ॥ २८८ ॥ ततोऽसौ निर्विषः सर्प इव चेदागमिष्यति । म्लानमानः कुतो धीमान् लभ्याऽनेनापि सत्कृतिः ॥२८९॥ अथाह कविराजोऽपि गुणमेवेक्षते महान् । कृष्णवत् कृष्णमुक्तासुश्वदन्तधवलत्ववत् ॥ २९०॥ 20 . स्वाभिप्रायो मया प्रोचे पुनः पूज्यैर्बहुश्रुतैः । यथाविचारं कार्याणि कार्याणि गरिमोचितम् ।। २९१ ॥ अन्यदाभिनवग्रन्थगुम्फाकुलमहाकवौ । पट्टिकापट्टसंघातलिख्यमानपदब्रजे ॥ २९२ ॥ शब्दव्युत्पत्तयेऽन्योन्यं कृतोहापोहबन्धुरे । पुराणकविसन्हब्ध दृष्टान्तीकृतशब्दके ।। २९३ ॥ ब्रह्मोल्लासनिवासेऽत्र भारतीपितृमन्दिरे । श्रीहेमचन्द्रसूरीणामास्थाने सुस्थकोविदे ।। २९४ ।। क्षुधातुरपरीवारप्रेरितः स परेद्यवि । अपराह्ने समागच्छत् प्रतीहारनिवेदितः॥२९५।।-चतुर्भिः कलापकम् । 25 अभ्युत्तस्थुश्च ते देवबोधविद्वन्मतल्लिकाम् । मन्त्रौषधिप्रभास्तब्धवह्निवच्छीततेजसम् ॥ २९६॥ स्वागतं स्वागतं विद्वत्कोटीर जगती' श्रुतः । कृतपुण्यं दिनं यत्र जातस्त्वं लोचनातिथिः ॥ २९७ ॥ तदलंक्रियतामद्यार्द्धासनं नः कलानिधे !। सङ्कटेष्वपि नियूंढकलाप्रागल्भ्यभूषित ! ॥ २९८ ॥ श्रुत्वेति देवयोधोऽपि दध्यौ मे मर्म वेत्त्यसौ । कथनात् कथनातीतकलातो वा न विद्महे ॥ २९९ ॥ यथातथा महाविद्वानसौ भाग्यश्रियोर्जितः । अत्र को मत्सरः स्वच्छे बहुमानः शुभोदयः ॥ ३००॥ 30 समयेऽद्यतने कोऽस्य समानः पुण्य-विद्ययोः । गुणेषु कः प्रतिद्वन्द्वी तस्मात् प्राञ्जलतोचिता ।। ३०१॥ अथोपाविशदेतेनानुमतेऽर्द्धासने कृती । मनसा मन्यमानश्च पुंरूपां तां सरस्वतीम् ।। ३०२ ॥ सविस्मयं गिरं प्राह सारसारखतोज्वलः । पार्षद्यपुलकारघनाघनघनप्रभाम् ॥ ३०३ ॥ 1 A क्षितौ; N क्षितैः। 2A दारिद्रश्च; N समासन्नादरिद्र । 3 N नष्टः क्रिया। 4 N योषे। 5 N नान्यसामान्य । 6N संक्रामित°। 70 °मानकृतो। 8 N °संदृष्ट । 9A B जगतीश्वरः । प्र०२५ Page #555 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 १९४ 25 30 प्रभावकचरिते तथा हि पातु वो हेमगोपालः कम्बलं दण्डमुद्वहन् । षड्दर्शनपशुग्रामं चारयन् जैनगोचरे || ३०४ || 538 1 व्याधूतशिरसः श्लोकमेनं सामाजिका हृदा । श्रुत्वा सत्यार्थपुष्टिं च तेऽतुलं विस्मयं दधुः || ३०५ || ततः श्रीपाल माकार्य्यास्नेहयत् तेन स प्रभुः । आद्यो धर्मो व्रतस्थानां विरोधोपशमः खलु ॥ ३०६ ॥ अस्य वृत्तं ततः श्रीमज्जयसिंहनरेशितुः । ज्ञापयित्वा च तत्पार्श्वाद् द्रव्यलक्षमदापयत् ॥ ३०७ ॥ अन्यदर्शनसम्बद्धविद्वत्प्रणतितस्तदा । प्रहीणभाग्यशक्त्यायुःस्थितिं स्वं सुविमृश्य सः ॥ ३०८ ॥ तत्रतत्रानृणो भूत्वा देवबोधो महामतिः । तेन द्रव्येण गङ्गायां गत्वाऽसानोत् परं भवम् ॥ युग्मम् । ९१३. अन्यदा सिद्धभूपालो निरपत्यतयार्दितः । तीर्थयात्रां प्रचक्रामानुपानत्पादचारतः ॥ ३१० ॥ हेमचन्द्र प्रभुस्तत्र सहानीयत तेन च । विना चन्द्रमसं किं स्यान्नीलोत्पलमतन्द्रितम् ॥ ३११ ॥ द्विधा चरणचारेण प्रभुर्गच्छन्नदृश्यत । शनैर्यान् जीवरक्षार्थं मूर्तिमानिव संयमः ॥ ३१२ ॥ अर्थितैर्वाहनारोहे निषिद्धश्चरितस्थितेः । किञ्चिद् दूनो जडा यूयमिति तानाह सौहृदात् ॥ ३१३ ॥ प्राकृतेनोत्तरं प्रादाद् यद् वयं निजडा इति । राजा चमत्कृते 'दध्यावूचेऽसौ सजडा जडाः || ३१४ ॥ वयं तु सुधियः स्वीयमाचारं दधतो ननु । निजडा इत्यहो सूरेर्ध्वनिव्याख्यातिचातुरी ॥ ३१५ ॥ दिनत्रयं न संजग्मुर्नृपस्याध्वनि सोऽपि च । कुपितानिव' विज्ञाय सान्त्वनाय तदागमम् ।। ३१६ ॥ प्रतिसीरान्तरस्थानामाचामाम्लेन भुञ्जताम् । तामपावृत्य भूपालोऽपश्यत् तदशने विधिम् ॥ अहो जितेन्द्रिया एते किन्नमन्नं हि नीरतः । आकृष्य गृहते तद् दुश्चरमेतत् तपो ध्रुवम् अज्ञान एव लोकोऽयममून् मिष्टान्न भोजिनः । भक्तेरतिशयाद् भव्यलोकानां वदति ध्रुवम् ध्यात्वेत्याह भवद्देहव्यथोच्छेदाय कर्कशम् । नाभक्तेरुक्तमित्यागः पुन्नाग ! क्षम्यतां मम ॥ ३२० ॥ सूरिः प्राह महाराज ! कुर्याद् गीः किं खरा प्रिया । अरक्तद्विष्टवृत्तानां नृपतेर्दुर्गतस्य वा ॥ ३२१ ॥ ३१७ ।। ॥ ३१८ ॥ ॥ ३१९ ।। यतः भुञ्जीमही वयं भैक्षं जीर्णं वासो वसीमहि । शीमहि महीपृष्ठे कुर्वीमहि किमीश्वरैः ॥ ३२२ ॥ I सम्मान्य तांस्ततो राजा स्थानं सिंहपुरा भिधम् । दत्त्वा द्विजेभ्य आरूढः श्रीमच्छत्रुञ्जये गिरौ ॥ श्रीयुगादिप्रभुं नत्वा तत्राभ्यर्च्य च भावतः । मेने स्वजन्म भूपालः कृतार्थमतिहर्षभूः ॥ ३२४ ॥ ग्रामद्वादशकं तत्र ददौ तीर्थस्य भूमिपः । पूजायै यन्महान्तस्तां 'स्वानुमानेन कुर्वते ॥ ३२५ ॥ ततश्च गिरिमार्गेणाचिराद् रैवतकाचलम् । निकषा निकषः पुण्यवतां भर्ता भुवोऽगमत् ॥ ३२६ ॥ स प्रादापयदावासान् संकलीग्रामसन्निधौ । गिरिं तत्र स्थितोऽपश्यन्नेत्रामृतरसायनम् ॥ ३२७ ॥ तदा श्रीनेमिचैत्यस्य पर्वतोर्द्धभुवि स्थितेः । जीर्णोद्धारे कारिते च श्रीमत्सज्जनमन्त्रिणा ॥ ३२८ ॥ प्रासादं धवलं दृष्ट्वा राज्ञा पृष्टः स चाब्रवीत् । तीर्थप्रभावनाहर्षवशसम्फुल्ललोचनः ॥ ३२९ ॥ दे॒व ! यादवसद्वंशावतंसस्य जिनेशितुः । प्रासादः स्वामिपादानां कृतिरेषा समीक्ष्यते* ॥३३० ॥ - युग्मम् । 1 D 'कृतेर्दध्या° । 2 N खीयखाचारं । 3 N कुपितानि च । 4 N सिंहासनाभिधम् । 5 N चानुमाने° । 6 N पर्वतोर्द्धभुवि स्थितः । * B आदर्श एतच्छ्रेोकयुग्ममेतादृशं लभ्यते प्रासादं धवलं दृष्ट्वा राज्ञा पृष्टः सचाब्रवीत् । देव ! यादवसद्वंशावतंसस्य जिनेशितुः ॥ दारिद्रौघविनाशस्य सुखसंपत्तिदायकः । प्रासादः खामिपादानां कृतिरेषा समीक्ष्यते ॥ Page #556 -------------------------------------------------------------------------- ________________ 15 २२. हेमचन्द्रसूरिचरितम् । १९५ नृपतिः प्राह जाने श्रीहेमचन्द्रोपदेशतः । उज्जयन्तमहातीर्थं श्रीनेमिस्तत्र तीर्थकृत् ॥ ३३१ ॥ जगत्पूज्यः कृतिर्मेऽस्तु कथमेषेति संशये । श्रुत्वेत्यमात्य आह स्मावधानावधार्य्यताम् ॥ ३३२॥ अद्य प्राग् नवमे वर्षे स्वामिनाऽधिकृतः कृतः । आरुरोह गिरिं जीर्णमद्राक्षं च जिनालयम् ॥ ३३३ ।। प्रतिवर्ष त्रिलक्षी' च व्ययित्वा चैत्यमुद्धतम् । स्वामिपादैरनुमतं चेत् प्रमाणमिदं न चेत् ॥ ३३४॥ सप्तविंशतिलक्षांश्च द्रम्मान गृहातु भूपतिः । इत्याकर्ण्य प्रभुः प्राह पुलको दमेदुरः ॥ ३३५ ॥ कथमुक्तमिदं मबिन ! तुच्छं द्रव्यादशाश्वतात् । वपुः स्थिरं ममाकार्षीः पुण्यं कीर्तिमयं महत् ॥३३६॥ त्वत्समः स्वजनः कोऽस्ति' ममेह-परलोकयोः । सखा विषीद मा तस्मादस्मिन्नारुह्यते ततः ॥ ३३७ ।। वचोऽनुपदमीशश्चाधित्यकायां ययौ गिरेः । मण्डपे शुद्धमेदिन्यां स्थित्वाऽष्टाङ्गं नतो जिनम् ॥ ३३८॥ पीठेष्वानीयमानेषु न्यवारयत तं जनम् । तीर्थेऽत्र नोपवेष्टव्यं परेणाप्यासनादिके ॥ ३३९ ॥ स्वापस्तल्पे विधेयो न भुक्तौ नाडुनिका तथा । स्त्रीसङ्गः सूतिकापि न दध्नोऽथ विलोडनम् ॥ ३४० ॥ 10 इत्यादि सिद्ध मर्यादा वर्त्ततेऽद्यापि शाश्वती । ततोऽभ्यर्च्य जिनं स्वर्णरत्नपुष्पोत्करैर्वरैः ॥ ३४१ ॥ ततोऽम्बाशिखरं गत्वा तां संपूज्य ननाम च । अवलोकनशृङ्गं चारुरोह स तु कौतुकी ॥ ३४२ ।। तत्र श्रीनेमिनाथं च नत्वा भक्तिभरानतः । दिशोऽवलोकयामास तत ऊचे स चारणः ।। ३४३ ॥ यत:मई नायं सीधेस जं चडिउ गिरनारसिरि। लई च्यारु देस अलयउं जोअई कर्णऊत्र ॥ ३४४ ॥ पर्वतादवतीर्याथ श्रीसोमेश्वरपत्तनम् । ययौ श्रीहेमचन्द्रेण सहितश्च शिवालयम् ॥ ३४५ ॥ सूरिश्च तुष्टुवे तत्र परमात्मस्वरूपतः । ननाम चाविरोधो हि मुक्तेः परमकारणम् ॥ ३४६॥ तथा हियत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । 20 वीतदोषकलुषः स चेद् भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥ ३४७॥ महादानानि दत्त्वा च पूजाश्च महिमाद्भुताः । व्यावृत्तः कोटिनगरं प्रापदम्बिकयादृतम् ॥ ३४८ ।। अपत्यचिन्तयाऽऽक्रान्तोऽम्बिकामाराधयत् ततः । श्रीहेमसूरिभिर्ब्रह्ममूलावासैरिहादरात् ॥ ३४९ ॥ उपोष्य त्रिदिनीं 'ते चाह्वयंस्तां शासनामरीम् । प्रत्यक्षीभूय साऽप्याह शृणु वाचं मुने! मम ॥ ३५०॥ नास्यास्ति सन्ततेर्भाग्यं जीवोऽपीदृग् न पुण्यभूः । समयेऽत्र कुमारस्य भूपभ्रातृसुतस्य च ॥ ३५१ ॥ 25 स भावी भूपतिः पुण्यप्रतापमहिमोर्जितः । राज्यान्तराणि जेतासौ भोक्ता च परमार्हतः ॥ ३५२ ॥ अणहिल्लपुरं प्रायादनायासोत्सवोदयम् । अन्तर्दूनः सुताभावप्रजापीडनशङ्कितः ॥ ३५३ ॥ १४. इतः श्रीकर्णभूपालबन्धुः क्षत्रशिरोमणिः । देवप्रसाद इत्यासीत् प्रासाद इव सम्पदाम् ॥३५४॥ तत्पुत्रः श्रीत्रिभुवनपाल: पालितसद्वतः । कुमारपालस्तत्पुत्रो राज्यलक्षणलक्षितः ॥ ३५५ ॥ अथ श्रीसिद्धभूमीशः पुत्राशाभङ्गदुर्मनाः । आह्वाययत दैवज्ञान् परमज्ञानिसंनिभान् ।। ३५६॥ 30 ग्रहचारायसद्भाव-प्रश्नचूडामणिक्रमैः । केवलीभिश्च संवाद्य तेऽप्याचख्युः प्रभोः पुरः ॥ ३५७ ।। स्वामिन् ! कुमारपालोऽसौ युष्मद्वन्धुसुतो ध्रुवम् । अलंकरिष्यते राज्यमनुत्वा न चलेदिदम् ॥ ३५८ ।। 1N नृलक्ष्मी। 2 N कोऽन्यो। 8 A लइया । 4A चारू; B चारु। 5 A अलयु; B भलिऊं। 6 A B जोइ । 7N त्रिदिनान्ते। 8N सा प्राह । 9N बन्धुषु तु । Page #557 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 540 प्रतापाक्रान्तदिक्चक्रोऽनेकभूपालजित्वरः । भविष्यति पुनस्तस्य पश्चाद् राज्यं विनंक्ष्यति ॥ ३५९ ॥ श्रुत्वेति भूपतिर्भाव्यं भवतीति विदन्नपि । तत्र द्वेषं परं वोढा वधेच्छरभवत् ततः ॥ ३६० ॥ कथंचिदिति स ज्ञात्वाऽपसृत्य शिवदर्शने । जटामुकुटवान् भस्मोद्धलनः सत्तपो दधे ॥ ३६१ ॥ विज्ञप्तमन्यदा चारैर्जटाधरशतत्रयम् । अभ्यागादस्ति तन्मध्ये भ्रातूपुत्रो भवद्रिपुः ॥ ३६२ ॥ भोजनाय निमत्यन्ते ते सर्वेऽपि तपोधनाः । पादयोर्यस्य पद्मानि ध्वजश्छत्रं स ते द्विषन् । ३६३ ॥ श्रुत्वेत्याह्वाप्य तान् राजा तेषां प्राक्षालयत् स्वयम् । चरणौ भक्तितो यावत् तस्याप्यवसरोऽभवत् ॥३६४॥ पद्मेषु दृश्यमानेषु पदयोईष्टिसञ्ज्ञया । ख्यातेऽत्र तैपो ज्ञानात् कुमारोऽपि बुबोध तत् ॥ ३६५ ॥ ततः कमण्डलु हस्ते कृत्वा प्रश्रावदम्भतः । बहिर्भूय नृपावासादुपलक्षणभीदिने ॥ ३६६ ॥ वसतिं हेमसूरीणां त्रस्तः स्रस्तवपुर्बलः । आययौ भूपतो रक्ष रक्षेत्याख्यन् स्खलद् गिरा ॥ ३६७ ॥ 10 प्रभुभिः साहसात् ताडपत्रलक्षान्तराहितः । राजमौः पदायातैालोकि नतु चेक्षितः ॥३६८॥-युग्मम्। निश्याकृष्य प्रेषितश्च प्रायाद् देशान्तरं पुनः । प्राग्वदागात् साहसिक्यमहो भाग्यस्य लक्षणम् ॥ ३६९ ।। तथा निर्गत्य तस्मात्तु वामदेवतपोवने । तत्तीर्थस्नानदम्भेन जटी प्रायादपायभीः ॥ ३७॥ आलिनाम्नः कुलालस्य यावदालयसन्निधौ । आययौ पृष्ठतो लग्नान् सादिनस्तावदैक्षत ॥ ३७१ ।। आह प्रजापते ! रक्ष शरणागतवत्सल!। मां संकटादतो रक्ष तत्रमागतमेव यत् ॥ ३७२ ॥ . स च 'सञ्चितनीवाहकोणे संस्थाप्य तं तदा । मुमोच वह्निमहाय विमुच्य तदवस्थितिम् ।। ३७३ ।। स तुरङ्गिभिरायातैः पृष्टः कोऽपि जटाधरः । तत्रायातो नवाऽजल्पि न व्यग्रत्वान्मयैक्ष्यत ॥ ३७४ ।। निर्विद्यानादराच्चैते व्यावृत्य प्रययुस्तदा । रात्रौ सोऽपि बहिः कृष्ट स्तेन देशान्तरेऽचलत् ॥ ३७५ ।। ६१५. स्तम्भतीर्थपुरं प्रायाद् द्विजेनानुगतस्ततः । तदा वोसरिणा श्रीमान् कुमारः स्फारवृत्तभूः।।३७६॥ श्रीमालवंशभूस्तत्र व्यवहारी महाधनः । समस्त्युदयानाभिख्यस्तस्य पार्श्वगमद् बटुः ।। ३७७ ।। एकान्तेऽस्य स्ववृत्तान्ते तेन सत्ये निवेदिते । अवादीद् वणिजां श्रेष्ठः किंचित्प्रार्थितशम्बलः॥३७८ ॥ अनभीष्टो महीशस्य यस्तेनार्थो न नः स्फुटम् । तद् द्रागपसरेह त्वां मा द्राक्ष राजपूरुषाः॥ ३७९ ।। बटो! स्वामिनमात्मीयं पुरः सीमां प्रहापय । एवमुक्तः स नैराश्य प्राप प्राप्तभयोदयः ॥ ३८०॥ श्रुत्वा कुमारपालोऽपि तत्पुरं प्राविशन् निशि । बुभुक्षाक्षामकुक्षिः सन् चतुर्थे लङ्घने तदा ॥ ३८१॥ . सूरिः श्रीहेमचन्द्रश्च चतुर्मासकमास्थितः । तदा चारित्रसज्ज्ञान'लब्धिभिौतमोपमः ॥ ३८२ ॥ उद्यव्याख्यानलीलाभिर्वारिदस्येव वृष्टिभिः । शीतीकुर्वन् सदा भव्यमनोभूमिं शमिप्रभुः ॥ ३८३ ॥ कथंचिदपि तत्रागात् कमारोऽपीक्षितश्च तैः । आकृत्या लक्षणैश्चायमुपालक्षि विचक्षणः ।। ३८४ ॥ वरासन्युपवेश्योच्चै राजपुत्रास्स्व निर्वृतः । अमुतः सप्तमे वर्षे पृथ्वीपालो भविष्यसि ॥ ३८५ ॥ *स प्राह पूज्यपादानां प्रसादेन भविष्यति । सर्व कथं तु स" प्राप्यः कालो" नि:किंचनैः क्षुधा॥३८६॥ द्वात्रिंशतमथ द्रम्मानस्य श्रावकपार्श्वतः । दापयित्वा पुनः प्राहुः शृण्वेकं नो वचः स्थिरम् ॥ ३८७ ॥ अद्यप्रभृति दारिद्यं नायाति तव सन्निधौ । व्यवहारैरमोच्योऽसि भोजनाच्छादनादिभिः॥ ३८८ ।। एवं भावीति चेद् राज्ये प्राप्ते मम कृतं विभो ! । अवलोक्यमिदानीं तु बहूक्तैः फल्गुभिः किमु ॥३८९॥ इत्युक्त्वा प्रययौ देशान्तरं गूढो नराधिपः। घनं घनाघनश्छन्न इव पार्वणचन्द्रमाः॥ ३९०॥ 20 30 1N जानात् । 20 प्रस्ताव 1 3 B N न तु वीक्षितः, A ननु वेक्षितः। 4 N चिन्तित । 5 N D तदा। 6 N °महदूटुः। 70 संज्ञात। 8DN भविष्यति। * एष पूर्वार्दो नास्ति A BN आदर्शपुस्तके। 9BN न। 10A B सुप्राप्यः। 11 BN कालं। Page #558 -------------------------------------------------------------------------- ________________ 541 २२. हेमचन्द्रसूरिचरितम् । कापालिकवते' कौले शैवे चित्रपटोत्तरे । चरन् कदापि कुत्रापि कृत्रिमे कृत्रिमक्रमः ॥ ३९१ ॥ ततो वर्षाणि सप्तापि दिनानीवात्यवायत् । गुरुवाक्यैर्मनो बिभ्रत् सङ्कटेऽपि बिसङ्कटम् ॥ ३९२ ।। तस्य भोपलदेवीति कलत्रमनुगाऽभवत् । छायेव सर्वावस्थास्वमुश्चन्ती सविधे स्थितिम् ।। ३९३ ।। द्वादशवथ वर्षाणां शतेषु विरतेषु च । एकोनेषु महीनाथे सिद्धाधीशे दिवं गते ॥ ३९४ ॥ ज्ञात्वा कुतोऽपि सत्त्वा ढ्यः कमारोऽगान्निजं पुरम् । अस्थादासन्नदेशस्थो वासके श्रीतरोरधः॥३९५॥ दुर्गादेव्याः स्वरं तत्र मधुरं शुश्रुवे सुधीः । तामाजुहाव भाग्यस्य जिज्ञासुः प्रमिति तदा ॥ ३९६ ॥ मम पश्यसि चेद् राज्यं देवि ज्ञाननिधे ! ततः । उपविश्यैव मे मूर्ध्नि स्वरं श्रुतिसुखं कुरु ॥ ३९७ ।। वचनानन्तरं साऽपि तथैवाधादतिस्फुटम् । 'तू राज' इति संरावं तच्चेतःसौधदीपकम् ।। ३९८ ॥ आयात् पुरान्तरा श्रीमत्सांबस्य मिलितस्ततः । चित्ते सन्दिग्धराज्याप्तिनिमित्तान्वेषणाहतः ॥ ३९९ ॥ 10 स तेन सह संगत्य पार्श्वे श्रीहेमसुप्रभोः । तन्निषद्यावृते पट्टे उपविष्टो विशिष्टधीः ॥ ४०॥ भविष्यत्येव ते राज्यं यन्निविष्टोऽस्मदासने । एतदेव निमित्तं न इत्यमुष्य गुरुर्जगौ ॥४०१॥ राज्येच्छया पादपातीति विगानभिया नहि । नतोऽहमिति शंक्यो न प्रभो दुर्विनयो मयि ॥ ४०२॥ तत्रास्ति कृष्णदेवाख्यः सामन्तोऽश्वायुत स्थितिः। स्वसुः पतिः कुमारस्य मिलितो निशितस्य च ॥४०३॥ -युग्मम्। 15 श्रीसिद्धराजमेरौ च संजग्मुः शिवमन्दिरे । प्रधाना राज्यसर्वस्वं राज्ययोग्यपरीक्षिणः ॥ ४०४ ॥ कुमारोऽपि पुरस्यान्तराऽऽजगाम चतुष्पथे । एकत्र सङ्गतानां च प्रधानानां तदाऽमिलत् ॥ ४०५॥ कृष्णः प्रवेशयामास प्रासादे तं करे कृतम् । तत्रापरौ च तस्थाते राजपुत्रौ प्रवेशितौ ।। ४०६ ॥ तयोरेकः प्रणम्यात्र पार्षद्यान् स उपाविशत् । अपरोऽपि स्वसंव्यानपट मुत्कुलमातनोत् ॥ ४०७ ।। अथ श्रीकृष्णदेवेनोपविशेत्युदिते सति । संवृत्य वस्त्रयुग्मं स्वमुपाविक्षद् वरासने ॥ ४०८॥ 20 व्यचारयन्त नीतिज्ञा एकस्तावत् कृतानतिः । निस्तेजाः परिभूयेत खैः परैरपि निन्द्यधीः ॥ ४०९ ॥ सम्भ्रान्तलोचनं पश्यन्नपरो मुत्कलाञ्चलः । तस्य पार्थात् परैर्भूपैर्विश्वं राज्यं ग्रहीष्यते ॥ ४१०॥ असौ कुमारपालश्च दैवज्ञानुमतः पुरा । धीरं पश्यनिहायातः संवृत्याञ्चलमण्डलम् ॥ ४११ ॥ निग्रहीता विपक्षाणां विग्रहीता दिगन्तरान् । भविष्यति महाभाग्यः सार्वभौमसमः श्रिया ॥ ४१२ ॥ अभिषेकमिहैवास्य विदध्वं ध्वस्तदुर्द्धियः । आसमुद्रावधिं पृथ्वी पालयिष्यत्यसौ ध्रुवम् ॥ ४१३ ॥ 25 अथ द्वादशधा तूर्यध्वनिडम्बरिताम्बरम् । चक्रे राज्याभिषेकोऽस्य भुवनत्रयमङ्गलम् ॥ ४१४ ॥ प्रविवेशोत्सवै राजा राजसौधं नृपासनि । निविष्टो गोत्रवृद्धाभिरक्षतैरभ्यवीत ॥ ४१५ ।। कृतप्रशमनाचारः प्रतापोग्रः परंतपः । कुमारपालभूपालः पालयामास मेदिनीम् ॥ ४१६ ॥ ६१६. सपादलक्षभूमीशमोंराजं मदोद्धतम् । विग्रहीतुमनाः सेनामसावेनामसज्जयत् ॥ ४१७ ।। हास्तिकाश्वीयपादातरध्याभिरभितो वृतः । धिष्ण्यग्रहौषधीतारानिकरैरिव चन्द्रमाः ॥ ४१८ ॥ 30 चचाल लघु सामन्तमण्डलीकमहाधरैः' । अन्यैश्च क्षत्रियैः सेव्यपादाम्भोजयुगस्ततः ॥ ४१९ ॥ दिनैः कतिपयैरेवाजयमेरु सुदुर्ग्रहम् । लंकादुर्गमिवागम्यं नृपः प्राकारमासदत् ॥ ४२० ॥-विशेषकम्। परितोऽस्य च बब्बूलबदिरीखदिरद्रुमैः । करीरैर्गुपिलं नृणां दुर्गमं योजनद्वयम् ॥ ४२१ ।। 1°व्रतैः । 2 N वासकैः। 8 N भिशिष्टधीः। 4 N तत्रापरावतस्थाते। 5 N °पदं मुकुल°। 6 N मदोद्धरम् । 7 N मंडलैकमहीधरैः। 8 N करीरैगुफितं । Page #559 -------------------------------------------------------------------------- ________________ 10 १९८ प्रभावकचरिते 542 बहुधा बहुभिर्मत्यैश्छिद्यमानमपि क्षयम् । प्राप्नोति न ततः खिन्नो व्यावर्त्तत नराधिपः ॥ ४२२ ॥ उपवर्ष समागत्याणहिल्लपुरमध्यतः । चतुर्मास्यां पुनः सैन्यं जातशोषमपोषयत् ॥ ४२३ ॥ प्रावर्त्तत च तस्यान्ते पुनीष्मे न्यवर्तत । एवमेकादश समा व्यतीयुः पृथिवीपतेः ॥ ४२४ ॥ मम पीतपराम्भोधेरपि' भाग्याधिकः कथम् । अर्णोराज इति ध्यायन् क्षणं तस्थौ नराधिपः ॥ ४२५॥ तस्य वाग्भटदेवोऽस्ति मत्री मन्त्रीव नाकिनाम् । नीत्या क्षत्रेण मत्रेणोदयनस्याङ्गभूस्तदा ॥ ४२६ ॥ अपृच्छत् तं नराधीशः सङ्कटेऽस्मिन् समागते । अस्ति सप्रत्ययः कश्चित् सुरो यक्षोऽथवा सुरी ॥४२७॥ प्रातिहार्यप्रभावेण भवामो जितकाशिनः । यस्य तस्य मनोऽवश्यं वश्य नो भवतु ध्रुवम् ॥ ४२८ ॥ व्यजिज्ञपदथ श्रीमान् वाग्भटस्तस्य वाग्भटः । अवधार्य वचः सावधानेन प्रभुणा मम ।। ४२९ ।। यदा श्रीस्वामिपादानामादेशात् प्रभुसोदरः। कीर्तिपालो महाबाहुः सुराष्टामण्डलं ययौ ॥४३०।। तद्देशाधीश्वरं निग्रहीतुं नवधनाभिधम् । अनेकशी विग्रहैश्च खेदिताद्यनराधिपम् ॥ ४३१ ॥ तदा मजनकस्तत्र श्रीमानुदयनाभिधः । स्तंभतीर्थपुरावासी जज्ञे सैन्यबलप्रदः ॥ ४३२ ।। अन्यदा गच्छता तत्र पुंडरीकाविरुद्धरः। द्रष्टव्यस्यावधेदृष्टस्तेन दुष्प्राप्यदर्शनः ॥ ४३३ ॥ आचख्ये च निजेशस्य तस्य माहात्म्यमद्भुतम् । *धर्मश्रद्धाश्रिताश्चर्यादथ सोऽप्यारुरोह तम् ॥ ४३४ ॥ श्रीमद्युगादिनाथं च नमस्कृत्यातिभक्तितः । मेने कृतार्थमात्मानं स ध्यानादनुजः प्रभोः ॥ ४३५॥. 15 प्रासाद आलुलोके च तेन सोऽप्यतिजर्जरः। ततः श्रीकीर्तिपालेन प्रोचेऽसौ भांडशालिकः॥४३६॥ प्रासादस्यास्य नश्चेतस्युद्दिधीर्षा स्थिता ध्रुवम् । जित्वामुं विग्रहं प्रत्यावृत्तः सर्व विधास्यते ॥ ४३७ ।। पर्वतादवतीर्याथ प्रतस्थे पुरतोऽधिपः । अभ्यमित्रीणतां प्राप नृपः सोऽपि मदोद्धतः ॥ ४३८ ॥ तत आसीन्महायुद्धं कुन्ताकुन्ति गदागदि । सैन्ययोरुभयोः शौर्यावेशादज्ञातघातवान् ॥ ४३९ ।। तस्मिन्नदयनोऽपि स्वस्वामिनः' पुरतः स्थितः । प्रजहे प्रहृतश्चासौ न्यपतद् भूमिमण्डले ॥४४०॥ 20 युद्धे जिते हते शत्रौ शोध्यमाने रणे प्रभुः । निरीक्ष्योदयनं श्वासावशेषायुषमूचिवान् ॥ ४४१ ।। अनित्यो भौतिको देहः स्थिरेण यशसा त्वया । व्यकीयत स्फुटं साधु वणिग्व्यवहृतिः कटः' ॥४४२ ।। किंचिद् यदस्ति ते चित्ते शल्यं खुरखुरायितम् । ब्रूहि तद् विद्धानोऽहं किंचित् ते स्यामृणातिगः॥४४३॥ अथ स प्राह नाथ स्मो वयं स्वामिवशाः स्थिताः । तत्कार्यादपरं नैव जानीमोऽनन्यचेतनाः ॥ ४४४ ।। श्रीमसिद्धाधिपाद् विभ्यद् भवबन्धुः क्षितीश्वरः। बटुमेकं समीपे मे प्रैषीत् स न्यकृतो मया ॥४४५।। श्रीमान् कुमारपालोऽपि क्षणं मयि तदा घनम् । अधारयिष्यदत्युग्रमूरीचक्रे मयापि तत् ॥ ४४६ ।। इदानीं तु त्वदंवीणामग्रेऽसून् मुश्चतो मम । उभौ लोकौ निजाम्नायः श्रुतं शीलं पवित्रितम् ॥ ४४७ ।। मृत्यौ विप्रतिसारो नास्माकं विज्ञापयामि तु। किंचिन्मन्नन्दनस्यास्य वाग्भटाख्यस्य कथ्यताम् ॥४४८॥ शत्रुञ्जयमहातीर्थे प्रासादस्य प्रतिश्रुतः । जीर्णोद्धारस्ततः श्रेयोहेतुर्मे स विधीयताम् ॥ ४४५॥ ओमित्युक्त्वा ततः कीर्तिपालेनाङ्गीकृते तदा । परासुरभवत् तत्र श्रीमानुदयनः शमी ॥ ४५० ॥ 30 कृते तत्रानृणो वप्तुरहं स्यामधुना पुनः । स्वां देवकुलिकामेकां नगरान्तर्व्यधापयम् ॥ ४५१॥ तथाऽत्रैव पुरे 'वासी व्यवहारी महाधनः । श्रीछड़क इत्याख्यः श्रेष्ठी नवतिलक्षकः ॥ ४५२ ।। मन्मैत्र्या तेन चाकारि धर्मस्थानेऽत्र खत्तकम् । श्रीमत्तत्राजितस्वामिबिम्बं चास्थाप्यतामुना ॥ ४५३ ।। प्रतिष्ठितं च श्रीहेमसूरिभिर्ज्ञानभूरिभिः । तदीयहस्तमत्राणां माहात्म्यात् सकलं ह्यभूत् ॥ ४५४ ॥ 25 1A परांभोधिरपि भाग्याधिपः। * पतित एष उत्तरार्द्धः N पुस्तके। 2 A D वखमिव । 3 N व्यवहते कटुः । 4 0 तन्मुंचतो। 5N तत् । 6N परिश्रुतः। 7N पुरे वासीद् । Page #560 -------------------------------------------------------------------------- ________________ 543 २२. हेमचन्द्रसूरिचरितम् । १९९ तत्रोपयाचितं स्वामी चेदिच्छति ततो ध्रुवम् । विजयोऽस्याभिधाऽपीगपराजितताकरी ॥ ४५५ ॥ इति विज्ञापनां श्रुत्वा मामका नायको भुवः । विदधातु विचार्येव ननु प्रभुपुरो मतिः ॥ ४५६ ।। विज्ञप्तेऽत्रावनीनेता ध्यातामात्यवचःक्रमः । ऊचे मनिन् ! भवद्वाक्यात् कार्यजातं मया स्मृतम् ॥ ४५७॥ सखे ! शृणु यदा पूर्व वयं सामान्यवृत्तयः । स्तम्भतीर्थेमगच्छाम दिनत्रयमुपोषिताः ॥ ४५८ ॥ बोसरिर्बदरस्माभिः प्रेष्यतोदयनान्तिके । अकृतार्थस्ततश्चागात् तदागः स्फुरितं न मे ॥ ४५९॥ 5 एतेऽहो! स्वामिनो भक्ता इति चेतस्यभून्मम । परेषु रोषणः स्वीयाभाग्यदर्शी कृती न सः॥ ४६० ॥ तथा श्वेताम्बराचार्यों हेमसरिर्मया तदा । प्रदोषसमयेऽदर्शि कल्पद्रुमसमः श्रिया ॥ ४६१ ॥ पाथेयं कृपया किंच न दद्याद् यद्यसौ प्रभुः। राज्यं कः प्राप्स्यदानन्दि भवत्सङ्गमसुन्दरम् ॥ ४६२॥ तथा तद्वचनं तथ्यमभूदु दैवतवाक्यवत् । अद्यापि ध्वनति ध्मातघण्टाटङ्कारवदृढम् ॥ ४६३ ॥ बिम्बस्यास्य प्रतिष्ठातृव्याजात् स्मारयता गुरुम् । ममोपकृतमत्यर्थं कृतावेदी नराधमः ॥ ४६४॥ 10 'तथा श्रीसिद्धराजोऽपि हत्वा खंगारभूपतिम् । तज्जातीयबहुत्वेन शक्तो देशं न वासितुम् ॥ ४६५ ॥ इदानीं त्वपितुर्बुद्ध्या शत्रवस्ते विनाशिताः । सर्वेऽपि च यथा तेषां नामापि नहि बुध्यते ।। ४६६ ॥ भुक्तौ न्यक्षेपि देशश्च मुक्तास्तत्राधिकारिणः। ईदृग् धीमान् भवद्वता स्वामिभक्तिफलं हि तत् ॥ ४६७ ॥ कीर्तिपालकुमारोऽसौ पदातिर्विग्रहादिषु । अबुधः सांयुगीनेन त्वत्पित्रैव बुधः कृतः ॥ ४६८ ॥ तीर्थोद्धारश्च सन्दिष्टस्तेन ते तदपीह नः । कार्य ततोऽधुनैवायमादेशो भवतात् तव ।। ४६९ ॥ 15 राजकोशात् समादाय धनान्यापूर्णतावधि । पूर्य तस्य प्रधानस्य स्वस्यास्माकं च वाञ्छितम् ॥४७०॥ इदानीं त्वस्य देवस्य बिम्ब मे दर्शय द्रुतम् । पुण्यैर्लभ्यं समभ्यर्च्य प्रस्थानं कुर्महे ततः ॥ ४७१ ॥ ततः सन्दर्यमानाध्वा श्रीमद्वाग्भटमत्रिणा । संचचालाचलाधीशः प्राप चास्य जिनालयम् ॥ ४७२ ॥ श्रीमन्तं पार्श्वनाथं प्रागानतो मूलनायकम् । ददर्श मत्रिणा ख्यातमजितं तदनु प्रभुम् ।। ४७३ ॥ कुङ्कमागुरुकर्पूरकरतूरीचन्दनद्रवैः । सुगन्धकुसुमैश्चार्चा विदधे वासनावशात् ॥ ४७४ ॥ 20 व्यजिज्ञपञ्च तीर्थेशं त्वत्प्रभावानृपं रिपुम् । अस्मिन्नवसरे नाथ! विजेष्ये त्वत्प्रसादतः ॥ ४७५ ॥ ततो मम भवानेव देवो माता गुरुः पिता । अत्र साक्षी भवान् मनिन् ! पाल्यमेतद्वचो मया ।।-युग्मम् । इत्युक्त्वाऽऽनम्य तं भूपः पुलकाङ्कितविग्रहः । तदा विजययात्राय सैन्यानि समवायत् ॥ ४७७ ॥ ६१७. उपचन्द्रावति प्रायात् प्रयाणैरप्रमाणकैः । आवासान् दापयामास तत्र भूवासवो मुदा ॥ ४७८॥ तत्र विक्रमसिंहोऽस्ति राज्ये मुख्य महाधरः । राज्ञः कटकसेवाया निर्विण्णो गमनामनाः ॥ ४७९ ।।25 प्रशस्तैः स महामात्यैर्निजैः समममन्त्रयत् । वयं खेदं परं प्राप्ता निर्जीवनृपसेवया ॥ ४८०॥ कः प्रतापो बलं किं वा भ्रान्तदेशान्तरे नरे । अत्र चित्रपटाजीवे नमस्कारोऽतिदुष्करः॥ ४८१ ॥ भस्माधारः पुटीपात्रं जटा मूर्ध्नि शिवार्चनम् । एवं वेषे प्रणामों नः काऽत्र राज्यविडम्बना ॥ ४८२ ॥ तस्मात् कथंचिदत्रैव यद्यसौ साध्यते नृपः । असौ हि शशकः खञ्जों रुणन्निष्पाववाटकम् ॥ ४८३ ॥ कोऽपि चौलुक्य'वंशीयः क्षात्रतेजोभिरद्भुतः । राज्ये निवेश्यतेऽस्माकं तदाज्ञां कर्तुमौचिती ॥ ४८४ ॥ 30 प्राहुस्तस्य प्रधानाश्च नोचितं भवतां कुले । स्वामिद्रोहो यतोऽधीशसिद्धाधिपपदस्थितः ॥ ४८५ ।। अस्माकं सर्वथाऽऽराध्यो युद्धेष्वनियतो जयः। दुर्गरोधविशेषेण विमृश्यं तदिदं घनम् ॥ ४८६ ॥ उवाच च कथं वध्यो भूपालोऽसौ भविष्यति । कृतं वोऽ'परशिक्षाभिरुपायं वदत ध्रुवम् ॥ ४८७ ॥ 1N प्रतिष्ठान। 2N प्रधानं । 3 N यात्रायां । 4 N ऽमुष्यमहाधरः। 5 N चमत्कारो । 6 A पंडो। 7 A B चौलिक्य°18N बोध्यो। 90 वो परभिक्षाभि । Page #561 -------------------------------------------------------------------------- ________________ 544 . 15 २०० प्रभावकचरिते वयं हि तस्य वक्तारः स्वामिना करणे पुनः । प्रमाणं स्वरुचिर्नाथ ! तत्कुरु प्रतिभासितम्॥४८८॥ अथाह विक्रमो वह्नियत्रं प्रकुरुताधुना । मत्सौधेऽसौ यथावश्यमक्लेशेन विनश्यति ॥ ४८९ ॥ 'व्यचारयन्निमित्तं ते निजावासेऽग्निदीपनम् । प्रागल्भ्यात् कुमतेरेतद्' विनाशस्यैव सूचकम् ॥ ४९० ॥ किं च प्रविदधामोऽत्र दुर्लघ्या भवितव्यता । राज्योच्छेदोऽस्य सम्पन्नो भूपालो विजयी पुनः ॥ ४९१ ॥ श्रीसिद्धाधीशपट्टे यः प्राच्यपुण्यैर्निवेशितः । एतत्सदृशभृत्यानां नासौ योग्यो भविष्यति ॥ ४९२ !! एवं विमृश्य तेऽवोचन हस्तस्पृष्टललाटकाः । स्वाम्यादेशः प्रमाणं नः कार्या नाऽत्र विचारणा ।। ४९३ ।। सूत्रधारैस्ततो भूम्यन्तरा सौधं निवेशितम् । ऊर्ध्वं च स्तम्भपट्टादि चलं वस्त्राश्चलोपमम् ॥ ४९४ ॥ तस्योपरि प्रतिसीरापावारास्तरणास्तृताः। मण्डिता विततोल्लोचाऽवचूलैः पद्मकैस्तथा ॥ ४९५ ॥ मौक्तिकैः कुसुमैर्गुच्छैर्विच्छन्दकशतैरपि । सुन्दरा तत्र शय्या च सूत्रतन्तुमयाऽरचि ॥ ४९६ ॥-युगमम् । एकत्र कीलके कृष्टे' तत्सर्व गर्तमन्दिरे । खदिराङ्गारसंपूर्ण भस्मीभवति तत्क्षणात् ॥ ४९७॥ एवं निवेद्य ते नेत्रे नेत्रे बाष्पप्लते दधुः। तन्नायकोऽप्युवाचैवं मतिः कार्यप्रसाधिका ॥ ४९८॥ असौ यथा तपस्वीरक्शय्यायां चङ्गभनिभिः' । आक्षिप्ताक्षो निवेश्येत तदास्याधोगते' मृतिः॥ ४९९।। इति प्रातर्विचिन्त्यायमायाच्छिबिरमध्यतः । राजपादान् नमश्चक्रेऽवनीलुठनपूर्वकम् ॥ ५००॥ विज्ञो विज्ञपयामास मारवो मण्डलेश्वरः । दम्भात् सुधां मुखे बिभ्रद् विषपूर्णो घटो यथा ।। ५०१ ॥ अलंकुरुत हयं मे प्रसादः क्रियतां प्रभो!। तत्र प्रत्यवसानेनावसानेनाद्य दुःस्थितेः॥ ५०२॥ ध्यात्वेति धीनिधिभूपो मारवेषु न विश्वसेत् । प्राह नः परिवारः प्राग् भुक्तामनु वयं ततः ॥ ५०३ ।। क एवं हि हितान्वेषी स्वामिभक्तश्च दृश्यते । परमारकुलोद्भुतं भवन्तमभयं विना ॥ ५०४॥ तत्र कः प्रतिषेद्धास्ति शुभे कार्ये महाधर!। अस्माकं भवदावास एव योग्यो विलोकितुम् ॥ ५०५॥ स्वाध्यादेशः प्रमाणं मे इति प्रोच्य परिच्छदम् । भक्तोऽसौ भोजयांचक्रेऽपराहावध्यबाधया ॥ ५०६ ।। अङ्गरक्षास्ततः स्वामिमूर्तिरक्षासदोद्यताः । आहतास्तत्समस्तं च कुट्टिमं प्रकटीकृतम् ॥ ५०७ ॥ यत्रासन्नः पुमानेको वृद्धो मतिमतां पतिः । आजिघ्रन् गन्धमत्युग्रं ध्माताङ्गारगणस्य सः ॥ ५०८॥ विममर्श निजस्वान्ते विज्ञानं किश्चिदद्भुतम् । तत्रास्ते वह्निसम्बद्धं प्रभुद्रोहस्य" कारणम् ।। ५०९॥ ततस्तं विक्रमः साभिप्रायं दृष्टिविकरितः । परिज्ञायातिसच्चक्रे वक्राशयशिरोमणिः ॥ ५१० ॥ ययौ विक्रमसिंहोऽथ सह तेनैव मन्दिरम् । राज्ञः प्राह च मत्सौधे नाथ ! पादोऽवधार्यताम्॥५११॥ 25 अथ भ्रसञ्ज्ञया तेन न्यषेधि गमनं प्रति । भूपतिः प्राह तत्रं मे समस्तं भोजितं त्वया ।। ५१२ ॥ वयं तु प्राकृत्रियामाया चिन्ताजागरपीडिताः । अधुनाऽभ्यवहारेषु" नाभिलाषुकचेतसः ॥ ५१३ ॥ मुहूर्त्तश्चापि दैवज्ञैः प्रयाणाय विचारितः" । संप्रत्येव ततो ढक्का वाद्या प्रस्थीयते यथा ॥ ५१४ ॥ त्वमपि स्वां चमूं सज्जीकृत्य कृत्यविशारद ! । शीघ्रमागच्छ न च्छेका जृम्भायन्ते त्वरायिते ॥५१५।। अन्तःशङ्कां वहन्नोमित्युक्त्वा च प्रययौ स्वकम् । धाम ज्ञातमिवायं स्वं विमृशन" चेतसि क्षणम् ॥५१६॥ 80 झटित्येव प्रतस्थे च स्कन्धावारः" प्रभोस्तदा । अचिराद रिपुदुर्गस्योपकण्ठे शिबिरं दधौ ॥ ५१७॥ स यथास्थानमातस्थौ शिबिरस्य निवेशनम्" । अहर्दिवं प्रहरके जापव्ययभटोद्धरम् ।। ५१८॥ 20 1N प्रतिभाषितं । 2 B विचारयन्नि। Nकुमारेतत् । 4 N कुष्टे । 5 B चंगभंगिनः। 6 D निविश्येत । 7 B तदाधोवगतेम॒तिः। 8 A प्रत्यवसानेनाव्यसनेनाथ: B प्रत्यवसानेनावसीनेनाद्य । 90वांतेति। 10 A प्रभोद्रोहस्य; N प्रभुविद्रोहका। 11 B 'भ्यवहारे तु। 12 N निवेदितः। 18 N तच्छेका । 14 A Mभायां चरितायते; N जंभायंते खरायते । 15 A व्यमृशन् । 16 A स्तंभाचारप्रभो', D स्वाचारN संवाचाट। 17 N निकेतनं । Page #562 -------------------------------------------------------------------------- ________________ 545 २२. हेमचन्द्रसूरिचरितम् । अर्णोराजोऽप्यजानानः सिद्धकुम्भभवव्रतम् । अवमेनेऽवलेपोप्रव्याहारोर्मिभिरेव तम् ॥ ५१९ ॥ अथैकादश वर्षाणि विजुगोप पदोरधः । ममाथ द्वादशेऽप्यस्तु काऽत्र भूपालकल्पना ।। ५२०॥ हतसत्त्वोद्वृतैीत्या कृत्रिमैरपि दर्शनैः । जीव जीवेति जल्पद्भिर्मतो राजा स्वसेवकैः ।। ५२१ ॥ तथा चारुभट: श्रीमसिद्धराजस्य पुत्रकः । हक्काढक्कास्वरभ्रान्तहस्ती मामुपतिष्ठते ॥ ५२२ ।। इत्यनल्पविकल्पैः स यवान् नासज्जयत् तदा । दुर्गे स्वर्ग इवासीन उदासीनोऽकुतोभयः ॥ ५२३ ॥ 5 कुन्ततोमरशक्त्याद्यैः पूर्णेष्वट्टालकेष्वपि । विलेभे न भटनातं निजभाग्यकर्थितः ॥ ५२४॥ श्रीमान कुमारपालोऽपि ज्ञात्वेति प्रणिधिवजैः । अनीकिनी निजां दानमानाद्यैः समपूजयत् ॥ ५२५ ।। गजानां प्रतिमानानि शृङ्खलान् मुकुरांस्तथा । अश्वानां कविका-वल्गा-दाम-पल्ययनानि च ।। ५२६ ।। रथानां किंकिणीजालचक्राङ्गयुगशम्बिकाः । योधानां हस्तिका-वीरवलयानि च चन्द्रकान् ॥ ५२७ ।। सुवर्णरत्नमाणिक्यसूचीमुखमयान्यपि । चतुरङ्गेऽपि सैन्येऽसौ भूषणानि ददौ मुदा ॥५२८ ॥-विशेषकम् । 10 रोहणद्रुमकर्पूरकश्मीरजविलेपनैः । स्वयं विलिप्य वक्राणि भटानां पटुताभृताम् ॥ ५२९ ॥ सहस्रपत्रचांपेयजातीविचिकिलस्रजः । कामं धम्मिल्लमालासु बबन्ध स्वयमीशिता ॥ ५३०॥-युग्मम् । हेमन्तसितपत्राभैः शातकुम्भसमैरसौ। स्कन्धानभ्यर्चयद् योधप्रधानानां प्रमोदतः ।। ५३१॥ सान्धकारे निशीथे च राजा तेजःप्रतापभूः । तानुत्साह्य सुधासधीचीभिर्वचनवीचिभिः॥ ५३२ ।। चचाल संमदोत्तालकलकेलिकुलावनिः । अतूर्यवक्रनिर्घोषं रहो योगीव निध्वनिः ॥ ५३३ ।। 15 पर्वताधित्यकाभूमिं गत्वा तूर्यरवान् समम् । व्यस्तारयत् तथा चक्रे भूपः सूकरिकास्तथा ॥ ५३४ ॥ तदा च वाग्भटामात्यस्तेनादिष्टः समानय । आप्रभातात् पंचशतीमार्द्राणां सैरिभत्वचाम् ॥ ५३५ ॥ तेनानीताश्च ताः संवर्मिणोऽथ रथमण्डपः'। खंडीः प्रपातयामासुस्तन्मध्यस्था' भटोत्कटाः ॥ ५३६ ।। एके च दशनैः खड्गान्युत्पाट्यारुरुहुर्तुतम् । प्राकारकपिशीर्षाणि तच्छीर्षाणीव विक्रमात् ॥ ५३७ ।। व्यद्रवन्नथ तेऽन्तस्था विहिते संप्रसारणे । ह्रस्वीकृताः कुमारेण भूपेनाख्यातवेदिना ॥ ५३८ ॥ 20 विवृत्य गोपुरद्वारं बहिर्निरसरत् प्रगे। अर्णोराजोऽपि तत्राजौ स्वजीवे विगतस्पृहः ॥ ५३९ ॥ वाद्यमानेषु संग्रामतूर्येषु प्रतिशब्दितैः । शब्दाद्वैतं बभूवात्र पक्षयोरुभयोरपि ॥ ५४०। कातराणां तदा तत्र देहानाशाक्षमानिव' । परित्यज्य ययुः प्राणाः पातालं शरणार्थिनः ५४१॥ ततः प्रववृते युद्धं खड्गाखगि शराशरि । बाहूबाहवि सर्वत्रादृश्यमानजनास्यकम् ॥ ५४२ ॥ शूरसंक्रान्तिकाले च भूधरा अस्मया इव । बहुशः खण्ड्यमानाङ्गा अदृश्यन्त गजेश्वराः ॥ ५४३ ॥ 25 पककूष्माण्डकानीवाखण्ड्यन्तात्र तुरङ्गमाः । शालिपर्पटवद्ध्याः समचूर्यन्त निर्भरम् ॥ ५४४ ॥ परिपक्त्रिमकालिङ्गवत् पत्तिजठरावलिः । पाटिता तत्र कालेयप्लीहफुप्फुससंकुलाः॥५४५॥ विचेरुगंगने गृध्रा नूनं मांसाभिलाषुकाः । विमानस्थाप्सरो दूता इव प्राणेशसङ्गमे ॥ ५४६ ॥ इत्येवमन्वयख्यातिनामोद्घट्टनपूर्वकम् । युद्धे भवति शान्तासु धूलीषु मदवारिभिः॥ ५४७ ॥ पटवारणयोस्तत्र दन्तादन्ति विलग्नयोः । दृष्टश्चारुभटो राज्ञाऽरिनिषादितया स्थितः ॥ ५४८॥ 30 श्यामलाधोरणस्तत्र हस्तिहक्काभयापहृत् । उत्कील्याच्छपटी द्विः स कृत्वा तस्य श्रुती प्यधात्॥५४९।। ततश्चारुभटो गर्वाद्धस्तिदन्ते पदं दधौ । यत् कियान प्रतिमातङ्ग इति चेतसि चिन्तयन् ॥ ५५०॥ पक्षयोर्जरेशोऽपि लोचने संन्यवीविशत् । बलं विघटितं सर्व महाधरमुखं तदा ॥ ५५१ ।। 1N संवम्मिणोघरधर्म | 2N B मध्ये तु । 3 N कृतः। 4 N देह नाशाक्षमानि च । 5A पिधात् । प्र.२६ Page #563 -------------------------------------------------------------------------- ________________ 10 २०२ प्रभावकचरिते 546 काङ्कितेन तदाऽजल्पि शामल! त्वमपी किम् । भेदितो वारणं पश्चाद् व्यावर्त्तयसि यत्सखे !॥५५२॥ स प्राह नाथ! नो शंक्यं स्वप्नेऽपि त्रयभेदनम् । निषादी श्यामलः स्वामी गजः कलभकेसरी ॥ ५५३ ॥ पश्चात्क्रमैर्गतो नीचैस्ततः प्रतिगजात् पतन् । शत्रुराज्यस्य सर्वखं ग्राह्यश्चारुभटस्त्वया ॥ ५५४ ॥ यावदेवं वदत्येष तावद्विघटितौ रदौ । अन्तर्द्वयोर्जवात् तत्रापतत् स्वस्वामितेजसा ॥ ५५५॥ . जगृहे तलवर्गीयैः सुभटैः संयतश्च सः। अर्णोराजश्व राज्ञापि कुन्तेन निहतोऽलिके ॥ ५५६ ॥ प्रणाशाभिमुखः कांदिशीकश्चारुभटं विना । व्यावयद् गजं सेनाप्यस्य व्याजुघुटे ततः॥ ५५७।। जितं जितमिति प्रोच्य पटमभ्रमयत् प्रभुः । मन्यमानश्च राजानं स्वं तदा विक्रमोर्जितात् ॥ ५५॥ सामन्ताश्चाययुः सर्वे मंक्षु तं पर्यवारयन् । जितो भवद्भिरेवासावित्यावर्जयदत्र तान् ॥ ५५९॥ देशः कोशश्च लुण्टाकैस्तस्य सेनाप्यलुण्ट्यत । सुलूषणाः सत्त्वहीना युद्धे पृष्ठप्रदायिनः ॥ ५६०॥ ततश्चमुचराः सर्वे तदीयद्रविणैर्घनैः । स्वयं ग्रहणतोऽतृप्यन्नासप्तपुरुषावधि ॥ ५६१ ॥ जितकाशी ततो भूपो न्यवर्त्तत पुरं प्रति । यच्छन् यथार्थनं दानमर्थिभ्यः कल्पवृक्षवत् ॥ ५६२॥ ६१८. अष्टादशशतीदेशप्रख्यपत्तनमासदत् । पूर्ववत् वृत्तमत्युग्रं तदीशस्याप्यबुध्यत'। ५६३ ॥ नृपतिर्विजये सोविदल्लान् मल्लानथादिशत् । ततो निमन्त्रणायातः पश्चाद्वाहुय॑यकमत ॥ ५६४॥ प्रेष्य प्रेष्यान निजांस्तस्य मन्दिरं मन्दुरावरम् । अज्वालयत् क्षणादेव यथाभवदसतसहक'॥५६५॥ फटेऽनास्तुते' क्षिप्तः स्वस्थानाच्चालिताङ्गकः । हुंकारेऽप्यन लंभूष्णुः सोऽभत का वचने कथा ॥ भूत् का वचने कथा ॥ ५६६ ।। नद्युत्तारेषु पाषाणोद्घाटसंकटभूमिषु । अभूदमृग्विलिप्ताक्षः स षटकारस्फुरच्छिराः ॥ ५६७ ॥ परमारान्वयै राजपुत्रैरुत्तार्य भूपतिः । सम्यकपणम्य विज्ञप्तोऽन्वमन्यत तृणास्तृतिम् ॥ ५६८ ॥ मञ्चातिमश्चकलितमुत्तुकदतोरणम् । अणहिल्लपुरं प्राप मापः प्राप्तजयोदयः ॥ ५६९ ॥ महोत्सवे प्रवेशस्य गजारूढः सुरेन्द्रवत् । वाग्भटस्य विहारं स ददृशे दररसायणम् ॥ ५७०॥ तत्र प्रविश्य श्रीमन्तमजितस्वामिनं नृपः । आर्चयत् सुरभिद्रव्यैरत्यासन्नोपकारिणम् ॥ ५७१ ॥ श्रीपार्श्वमथ च स्मृत्वा संपूज्य च ततोऽवदत् । प्रागुक्तं यन्मया नाथ ! तत्तथैवावधार्यताम् ॥ ५७२ ॥ ततः प्रणम्य सोत्कण्ठं कण्ठीरववरासने । पट्टकुञ्जरकुम्भस्थे स्थितोऽगाद् भूभृदालयम् ॥ ५७३ ॥ गोत्रवृद्धाङ्गनावर्गसङ्गीतस्फुटमङ्गलः । प्रतीच्छन् शिरसा वोपनान्यनुबभूव सः ।। ५७४ ॥ ततो विक्रमसिंहस्य स्थाने सन्धीनिवेश्य च । आनाय्यानतिदूरे तं भूपालः प्राह सस्मितः॥ ५७५ ॥ भो विक्रमानियत्रेण भूपाला एव पश्चताम् । प्रायान्ति नैव सामन्ता इति त्वं केन शिक्षितः ॥५७६॥ तत्रैव यद्यहं त्वां भो! वह्नौ होता ततो भवान् । भस्मीभूतः क दृश्येत सपुत्रपशुबान्धवः ॥ ५७७ ।। यादृशाश्च भवन्तः स्युर्गृहकर्मकरा मम । मलिना न वयं नाथास्तादृशास्तदसून वह ॥ ५७८ ॥ अक्षेपि बंदिशालायां ततोऽसौ निजकर्मतः । इह लोके हि भोज्यन्ते राजभिस्तामसास्तमः ॥ ५७९॥ तथा श्रीरामदेवाख्य'तद्धातुनन्दनं नृपः । श्रीयशोधवलं चन्द्रावत्यामेष न्यवीविशत् ॥ ५८० ॥ 15 30 ६१९. अन्येधुर्वाग्भटामात्यं धर्मात्यन्तिकवासनः । अपृच्छदार्हताचारोपदेष्टारं गुरुं नृपः ॥ ५८१ ।। सूरेः श्रीहेमचन्द्रस्य गुणगौरवसौरभम् । आख्यदक्षामविद्यौघमध्यामोपशमश्रियम् ॥ ५८२ ॥ शीघ्रमाहूयतामुक्तो राज्ञा वाग्भटमत्रिणा । राजवेश्मन्यनीयन्त सूरयो बहुमानतः ॥ ५८३ ॥ 1 N प्यबुध्य ते। 2 N B सकृत् । 3 N शाकटेनासति । 4 N हुंकारेणान। 5 N समुन्मत्तनृणां स्तुतिम् । 6 N तां भूपालं । 7 N रामदेवाख्यं । 8 N°शमाश्रयम् । Page #564 -------------------------------------------------------------------------- ________________ 547 २२. हेमचन्द्रसूरिचरितम् । २०३ अभ्युत्थाय महीरोन ते दत्तासन्युपाविशन् । राजाह सुगुरो ! धर्मं दिश जैनं तमोहरम् ' ॥ ५८४ ॥ अथ तं च दयामूलमाचख्यौ स मुनीश्वरः । असत्यस्तेनताब्रह्मपरिग्रहविवर्जनम् ॥ ५८५ ॥ निशाभोजनमुक्तिश्च मांसाहारस्य हेयता । श्रुति स्मृति-स्वसिद्धान्तनियामकशतैर्हढा ॥ ५८६ ॥ उक्तं च योगशास्त्रे - चिखादिषति यो मांसं प्राणिप्राणापहारतः । उन्मूलयत्यसौ मूलं दयाख्यं धर्मशाखिनः ।। ५८७ ।। अशनीयन् सदा मांसं दयां यो हि चिकीर्षति । ज्वलति ज्वलने वल्लीं स रोपयितुमिच्छति ।। ५८८ ॥ हन्ता पलस्य विक्रेता संस्कर्ता भक्षकस्तथा । क्रेताऽनुमन्ता दाता च घातका एव यन्मनुः ॥ ५८९ ॥ 'अनुमन्ता विशसिता नियन्ता क्रयविक्रयी । संस्कर्ता चोपहर्त्ता च खादकश्चेति घातकाः' ।। ५९० ॥ नाकृत्वा प्राणिनां हिंसां मांसमुत्पद्यते कचित् । न च प्राणिवधः स्वर्ग्यस्तस्मान्मांसं विवर्जयेत् ।। ५९१ ॥ इत्यादिसर्वयानां परित्यागमुपादिशत् । तथेति प्रतिजग्राह तेषां च नियमान् नृपः ॥ ५९२ ॥ श्रीचैत्यषन्दनस्तोत्रस्तुति मुख्यमधीतवान् । वन्दनक्षामणालोच प्रतिक्रमणकान्यपि ॥ ५९३ ॥ प्रत्याख्यानानि सर्वाणि तथा गाथाविचारकाः । नित्यं व्यशनमाधत्त पर्वस्वेकाशनं तथा ।। ५९४ ॥ स्नात्राचारप्रकारं चारात्रिकस्याप्यशिक्षत । जैनं विधिं समभ्यस्य चिरभावकवद् बभौ ।। ५९५ ॥ प्राक्कृते चामिपाहारे परमानुशयं गतः । उवाचावाच्यमेतन्मे पातकं स्वभ्रपातकम् ॥ ५९६ ॥ निक्रयोऽस्यांहसो नास्ति पुनरेतद् ब्रवीम्यहम् । अपराधी निगृह्येत राजनीतेरिति स्थितिः ।। ५९७ ॥ दशनान् पातयाम्यद्य मांसाहारापराधिनः । सर्वत्र सहते कर्त्ता दृष्टमित्थं स्मृतावपि ।। ५९८ ।। गुरुराह महाराज ! रूढं स्थूलमिदं वचः । सकृद्देहापदा न स्यान्निः कृतिः कृतकर्मणः ॥ ५९९ ॥ तत आईतधर्मेच्छापवित्रितमना भवान् । प्रवर्त्ततां तथा पङ्कः समस्तः क्षाल्यते यथा ।। ६०० ।। दन्ता द्वात्रिंशतः पाप्ममोक्षाय त्वं विधापय । द्वात्रिंशतं विहाराणां हाराणामिव तेऽवनेः' ।। ६०१ ॥ निजवतुस्त्रिभुवनपालस्य सुकृताय च । मेरुशृङ्गोन्नतं चैत्यं श्रीजैनेन्द्रं विधापय ॥ ६०२ ॥ अथाह मेदिनीपालः सुरीतिरियमुज्ज्वला । भवकान्तारनिस्तार एतदेव च शम्बलम् ।। ६०३ ॥ अथो परमया भक्त्या प्राहिणोत् प्रभुमालये । अपरेद्युश्च संप्राप वाग्भटस्य जिनालयम् ।। ६०४ ॥ तत्रायातस्य भूपस्य ययौ नेपालदेशतः । श्रीबिम्बमेकविंशत्यङ्गुलं चान्द्रमणीमयम् ॥ ६०५ ।। 'प्राभृतेऽप्रावृते तत्र मूर्ते चिन्तामणाविव । सर्वतो व्यकसद् राजा पूर्णमासीनिशीथवत् ॥ ६०६ ॥ ततो मणिमाकार्य प्रसादविशदाननः । कुत्राप्यमात्य ! कार्येऽहमधमर्णो भवामि वः ।। ६०७ ।। इत्याकर्ण्य स च प्राह प्राणाः स्वामिवशा मम । परिच्छदो धनं भूमिरास्था कान्येषु वस्तुषु ।। ६०८ ।। राजाह प्राञ्जलिर्याचे प्रासादो मे प्रदीयताम् । सनाथं करवे मित्र ! यथा प्रतिमयानया ।। ६०९ ॥ महाप्रसादो मे नाथ ! भवत्वेवं धृतिर्मम | श्री कुमार विहारोऽतः परं स्वाम्याख्ययाऽस्तु तत् ॥ ६१० ॥ 1 A मनोहरम् । 2 N सकृद्देहापदां स्यान्निः । 3N मनाऽभवत्; B भवन् । 4 N ते वने । 5 D प्रावृते । 5 10 15 20 25 80 Page #565 -------------------------------------------------------------------------- ________________ 15 २०४ प्रभावकचरिते 548 ६२०. किश्चिच्च स्वामिने विज्ञपये तवधार्यताम् । श्रीकीर्तिपालतः पित्रा सन्दिष्टं मम यद्वचः ॥ ६११ ॥ श्रीशत्रुञ्जयतीर्थस्य प्रासादः श्रेयसे मम । जीर्णशीर्णस्त्वयोद्धार्य इति मे कृत्यमस्त्यदः ॥ ६१२॥ प्रभुपादैस्तथादिष्टं यात्रायाः प्रक्रमे तदा । देवतास्मृतिवेलायां कीर्तिपालप्रतिश्रुतात् ॥ ६१३ ॥ अस्मत्कोशधनं लात्वा कार्या चैत्योद्धतिस्त्वया । स आदेशो ममास्तु स्वैः पितुरानृण्यहेतवे ।। ६१४ ॥ श्रुत्वेत्याह नृपोऽस्माकं कार्येऽस्मिन् सोदरादरात् । एवमप्यस्त्वनुलंध्यवचनस्त्वं हि नः सखे ॥६१५॥ स्वामिन् ! महाप्रसादोऽयमित्युक्त्वा तत्र धीसखः । विमलाद्रौ ययौ श्रेष्ठिव्यापारिपरिवारितः ॥ ६१६॥ तत्र तीर्थे प्रभुं नत्वा नाभेयं भक्तिनिर्भरः। गुरुदरान प्रदाप्यास्थात् प्रतिसीराश्च सर्वतः॥ ६१७ ॥ विमानकानि 'मंचांश्च प्रादात् करभिकास्तथा । वाटिकानि चतुष्पाटीः पदृशाटकमण्डिताः ॥ ६१८॥ चश्चच्चतुरकांश्चापि स्वर्विमानोपमद्युतीन् । अनेकभटसङ्घातसङ्कीर्णीकृतपर्वतान् ॥ ६१९ ।।-विशेषकम् । 10 तत्र चैको वणिक प्रत्यासन्नग्रामात् समागतः । निधिःस्थ्यस्य 'घृष्टातिपटचरयुगं दधत ॥ ६२०॥ षदद्रम्मनीविकस्तश्च क्रीताज्यकुतपं वहन् । कटके ग्राहकव्यूहबाहल्याद् रूपकाधिकम् ॥ ६२१ ॥ द्रम्म स चार्जयित्वाऽतितुष्टः श्रीवृषभप्रभुम् । कुसुमै रूपकक्रीतैः पूजयामास भक्तितः ।। ६२२ ॥ सप्त द्रम्मान् सप्त लक्षानिव ग्रन्थौ वह्न मुदा । वीक्षकः सचिवाधीशं तत्कंटीद्वारमागमत् ॥ ६२३॥ ददृशे तेन मश्रीन्दुरीषजवनिकान्तरात् । कूर्मेनेव हदे बद्धजालशेवालरन्ध्रतः ॥ ६२४ ॥ स व्यमृक्षत् प्राच्यपुण्य-पापयोरेतदन्तरम् । पुरुषत्वे समेऽमुष्य मम चानीहगाकृतिः ॥ ६२५ ॥ वर्णमौक्तिकमाणिक्याभरणांशुदुरीक्ष्यरुक । व्यापारि-व्यवहार्यत्रजीवि-त्रातपरिच्छदः॥ ६२६ ॥ चक्रीव मुकुटाबद्धमण्डलाभ्यर्चितक्रमः । श्रीनाभेयमहातीर्थजीर्णोद्धारमनोरथः ॥ ६२७ ॥ अहं तु स्वगृहिण्याप्यभिभूतो निर्धनत्वतः । सन्ध्यावध्यपि सन्दिग्धाहारप्राप्तिर्मुधाश्रमः ॥ ६२८॥ कुतपोद्वहन क्लिष्टशिरा आशैशवादपि । एकरूपकलाभेन धन्यमन्यो दिन प्रति ।। ६२९॥ 20 एवं विचिन्तयन् द्वारपालेन परतः कृतः। श्रीमद्वाग्भटदेवेन मत्रिणादर्शि दैवतः॥६३०॥ . वणिगाहूयतामेषेत्युक्ते स द्वारपालकः । दूरप्रयातमपि तमाह्रास्तादेशतः प्रभोः ।। ६३१ ।। तत्पुरः पर्षदन्तः स ऊर्दोऽस्थात् स्थाणुवत् स्थिरः । अनभिज्ञः प्रणामादौ ग्रामणीत्वाद् ऋजुस्थितिः॥६३२॥ कस्त्वमित्युक्तिभाजि श्रीमत्रिणि प्रकटाक्षरम् । प्रागुक्तनिजवृत्तं स आख्यदक्षामदुःखभृत् ॥ ६३३ ॥ मत्रीश्वरः 'पुनः प्राह धन्यस्त्वं क्लेशतोऽर्जितम् । यद्रूपकं व्ययित्वाचा श्रीजिनस्य समाचरः ॥ ६३४ ।। 25 इत्युक्त्वा स करे धृत्वा स्वार्द्धासनि निवेशितः।धर्मबन्धुर्भवान् मे तत् कार्य किंचिद् ब्रवीहि भोः॥६३५।। सोऽस्य प्रभोः प्रियैर्वाक्यैः प्रीणितोऽचिन्तयन्मुदा । संप्रापितः परां कोटिमनेनाकिञ्चनोऽप्यहम् ॥६३६॥ तदा साधर्मिकास्तत्र व्यवहारिनियोगिनः । इष्टे तीर्थसमुद्धारेऽनन्त पुण्यभरार्थिनः ॥ ६३७॥ वहिकां मण्डयामासुर्द्रव्यमीलनिकाकृते । प्राग्मत्रिणस्ततो ज्येष्ठानुक्रमादभिधा व्यधुः ॥ ६३८॥ दृष्ट्या नामान्यसौ दध्यौ चेद् द्रम्माः सप्त मामकाः । कार्येऽस्मिन्नपकुर्वन्ति तत्र धन्यो मया समः॥६३९॥ वक्तुकामोऽसि किश्चित् किमित्युक्ते मत्रिणा स च । प्राह सप्त गृहीत्वाऽमून् द्रम्मान प्रीणय मां प्रभो!॥६४०॥ तदाचारात् परानन्दमेदुरः सचिवोऽवदत् । त्वं मे धर्मसुहृद् भ्रातस्तत्वानर्पय सत्वरम् ॥ ६४१ ।। श्रीतीर्थजीर्णोद्धारस्य निष्पत्त्याशाऽद्य मेऽभवत् । नीवीं जीवितवत्स्वीयां यदक्लेशत्वमव्ययः ॥ ६४२ ॥ वहिकादौ च तन्नाम लिखित्वाऽथ निजाभिधाम् । अधस्तस्य ततो नामान्यन्येषां धनशालिनाम्॥६४३॥ 1 A D विमानकामिमं चा। 2 A पृष्टाति°1 3 N मंत्रीश्वरं प्रति । 4 N नंतपुण्य । 5 N मित्युक्तो। Page #566 -------------------------------------------------------------------------- ________________ 549 २२. हेमचन्द्रसूरिचरितम् । २०५ वयं तु को टिसंख्यस्य द्रव्यस्य खरकर्मभिः । उपात्तस्य व्यये 'तन्द्राभृतोऽन्यधनमिच्छवः ॥ ६४४ ॥ खकीयकोषादाहार्षीत् ततः पट्टांशुकत्रयम् । द्रम्मपञ्चशतीं चैवं प्राहेतद्धि गृहाण भोः!॥ ६४५ ॥ मत्रीशेन स चेत्युक्तः स्मित्वाऽवादीदसौ वणिक । न विक्रीणे नवं पुण्यमस्थिरद्रव्यलेशतः ॥ ६४६ ॥ भवन्तः स्वामिनः प्राच्यपुण्यसम्पन्नवैभवाः । कुर्वन्तः किं न लज्जन्ते मादृशां विप्रलम्भनम् ॥ ६४७ ॥ इत्याकोद्भुषद्रोमा मबीन्दुः प्राह बाणिजम् । मत्तो धन्यस्त्वमेवासि यस्येदृग् निःस्पृहं मनः ॥ ६४८॥5 ततः केलिमपूगैः सपत्रै गरखण्डकैः । बीटकं प्रददाबस्स कर्पूरपरिपूरितम् ॥ ६४९ ॥ तद् गृहीत्वा स सम्मानपूरितः स्वं गृहं ययौ । गहिन्या विभ्यदभ्यस्तदुर्वाक्यालीकुलक्षितेः॥ ६५० ॥ अकस्मात् सा च तं स्वादुवचनैः पर्यतोषयत् । आजन्मादृष्टपूर्व तद् दृष्ट्वा विस्मयमाप सः॥ ६५१ ॥ तेनोक्ते च यथावृत्ते साऽवादीत् पारितोषिकम् । यन्न त्वया गृहीतं तन्निवृति' मे व्यधाद् धनम् ॥६५२।। यदि त्वं मत्रिणः पार्श्वे लोहटंकार्धमप्यहो । अग्रहीष्यत् ततो नाहमस्थास्यं त्वद्गृहे ध्रुवम् ॥ ६५३ ॥ 10 धेनुयोग्यं ततः स्थाणुं श्लथं गाढं कुरुष्व तत् । तयेत्युक्तः कुशी प्रार्थ्य दरमत्राखनत् ततः ॥ ६५४ ।। खाते चाल्पे खनित्रं च खटत्कृतमतः स तु । भार्यामाकार्य कथयामास सा च ततोऽवदत् ॥ ६५५ ।। रात्रौ निर्व्यञ्जने किंचिद्विधेयं नतु सांप्रतम् । वेलां विलम्ब्य तत्तस्मात्तदाऽकृष्यत यत्नतः॥ ६५६ ॥ चत्वारि हैमटकानां सहस्राणि स चासदत् । अल्पाया अपि पूजायाः फलमेतजिनेशितुः ॥ ६५७ ॥ अर्पयिष्याम्यहं मश्रिवाग्भटस्य धनं ह्यदः। ईदृशि व्ययितं तीर्थे तद्धि कोटिगुणं भवेत् ॥ ६५८ ॥ 15 पन्याप्यनुमतः प्रातर्गिरिमारुह्य मत्रिणम् । वीक्ष्य तदर्शयामास गृहीतेत्यवदच्च तम् ॥ ६५९ ॥ श्रुत्वेति धीसखस्वामी प्राह मद्वचनं शृणु । सत्त्वात्ते सप्तभिर्द्रम्मैः पूर्णो मम मनोरथः॥ ६६०॥ अतः परं भवद्रव्यं ग्रहीतुं नाहमीशिता । अनेन भविता यस्मात् सौवर्णः सकलो गिरिः॥ ६६१ ॥ . अभिसन्धिर्न मे सोऽस्ति तत् स्वं द्रव्यं यथारुचि । व्यय वर्धय भुक्ष्वाथ धर्मे वाऽऽधेहि शीघ्रतः॥६६२॥ स प्राह कुतपोद्वाहभाग्यस्य कनकं किमु । स्थाता मे निलये तत्कः केशोऽङ्गीक्रियतेऽस्य तु ॥ ६६३ ॥ 20 भवान् यथातथाकर्तुमिमं शक्तः प्रभुत्वतः । तत्प्रसद्य गृहाणेदं तुष्टोऽस्तु कुतपो मम ॥ ६६४ ॥ प्राह मश्री ततो द्रव्यं न गृहामि निरर्थकम् । एनं भारं न वोढाऽस्मि वाहीक इव दुर्वहम् ॥ ६६५॥ एवं विवदतोर्मत्रि-वणिजोर्दिनमत्यगात् । रात्रौ च श्रीकपर्दीशः साक्षाद् वाणिजमभ्यधात् ।। ६६६ ॥ श्रीयुगादिप्रभो रूपका_तुष्टो धनं ह्यदः। अहं प्रादर्शयं ते तत् त्वं व्ययस्व निजेच्छया ॥ ६६७ ॥ क्षयं यास्यति नैवैतद् दानभोगैर्घनैरपि । अन्यस्येदं हि नाधीनमत्रान्यन्मा विचार्यताम् ॥ ६६८॥ 25 अत्र चैतदभिज्ञानं त्वत्पत्नी दुर्मुखाऽप्यलम् । अकस्मात् प्रियवाक्याऽभूद् भक्तिप्रह्वा च विद्धि तत् ॥६६९।। इदं समीक्ष्य च प्रातः श्रीनाभेयप्रभु स च । सुवर्णरत्नपुष्पायैस्तद्ध्यानः समपूजयत् ॥ ६७०॥ अभ्यर्च्य श्रीकपर्दीशं ततः स्वगृहमागमत् । स्वकृतैः सुकृतैर्जन्म पवित्रं व्यतनोत्तराम् ॥ ६७१ ॥ श्रीमद्वाग्भटदेवोऽपि जीर्णोद्धारमकारयत् । सदेवकुलिकस्यास्य प्रासादस्यातिभक्तितः ॥ ६७२ ॥ घनद्रव्यव्ययाचिन्तावशादक्षेपतस्तदा । पर्यपूर्यन्त कुम्भश्चात्रारुरोह' मुदा सह ॥ ६७३ ।। 30 शिखीन्दुरविवर्षे च (१२१३) ध्वजारोपे व्यधापयत् । 'प्रतिष्ठां सप्रतिष्ठा स श्रीहेमचन्द्रसूरिभिः ॥ ६७४ ॥ 1N तं प्राभूतो 1 2N नितं । 3 N श्लाघ्यं । 40 स्थातामेकनके। 5 N पर्यपूर्यंत ककुभाश्चारुरोह। 60 प्रतिमा । Page #567 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 550 10 15 ६२१. इतश्च स्वर्विमानश्रीस्ततः प्रभृति विश्रुतः । श्रीकुमारविहारोऽयं भव्यदृक्पुण्यलक्षणम् ॥ ६७५ ।। पटुवैकटिकश्रेणिघटनाकोटिटंकितम् । बिम्ब श्रीपार्श्वनाथस्य निष्पन्नं रम्यवावधि ॥ ६७६ ॥ प्रातिष्ठिपत् शुभे लग्ने मत्री श्रीहेमसूरिभिः । अतिचिन्तामणि' प्राणिवाञ्छितातीतवस्तुदम् ।। ६७७॥ प्रासादशुकनासेच भूपतिमोक्षकाभिधम् । छिद्रे विमोचयामास विश्वोपकृतितत्परः ॥६७८ ॥ पूर्णमासीनिशीथे च रोगिप्रार्थनया ततः । प्रकटीकृततच्छिद्रेऽमृतमस्रावि बिम्बतः ६७९ ॥ तच्चक्षरादिरोगाणामपहारं जनेऽतनोत् । उपचक्रे क एवं हि नृपतिः सर्वतो मुखम् ॥ ६८०॥ प्रासादैः सप्तहस्तैश्च यथावणैर्महीपतिः । द्वात्रिंशतं विहाराणां साराणां निरमापयत् ॥ ६८१ ॥ द्वौ शुभ्री श्यामलौ द्वौ च द्वौ रक्तोत्पलवर्णको । द्वौ नीलौ षोडशाथ स्युः प्रासादाः कनकप्रभाः॥६८२॥ चतुर्विंशतिचैत्येषु श्रीमन्तो ऋषभादयः । 'सीमंधराद्याश्चत्वारश्चतुर्पु निलयेषु च ॥ ६८३ ॥ श्रीरोहिणिश्च समवसरणं प्रभुपादुकाः । अशोकविटपी चैवं द्वात्रिंशत् स्थापितास्तदा ॥ ६८४ ॥ द्वात्रिंशतः पुरुषाणामनृणोऽस्मीति गर्भितम् । व्यजिज्ञपत् प्रभोभूपः पूर्ववाक्यानुसारतः ॥ ६८५ ।। सपश्चविंशतिशताङ्गुलमानो जिनेश्वरः । श्रीमत्तिहुणपालाख्ये पंचविंशतिहस्तके ॥ ६८६ ।। विहारेऽस्थाप्यत श्रीमान्नेमिनाथोऽपरैरपि । समस्तदेशस्थानेषु जैनचैत्यानचीकरत् ॥ ६८७ ॥-युग्मम् । ६२२. क्षणे धर्मोपदेशस्य सप्तव्यसनवर्णनम् । घनदोगत्यदुर्योनिभवभ्रमणकारणम् ॥ ६८८॥ उपादिक्षत् प्रभू राज्ञे स्वदेशेऽसौ न्यषेधयत् । अचीकरदमारिं च पटहोद्घोषपूर्वकम् ॥६८९ ॥ पुरा देशभ्रमिस्थेन राज्ञा मृतवणिप्रिया । सपादलक्ष ऐक्षिष्ट खेदिता राजपूरुषैः ॥ ६९०॥ तदा निषेधं जग्राह तस्या एवानुकम्पया । निर्वीराखेन नो कार्य राज्यं चेन्मे भविष्यति ॥ ६९१ ॥ अधुनाऽत्र मृते कापि व्यवहारिणि विश्रुते । अपुत्रे तद्धनं कान्तानीयतास्याधिकारिभिः ॥ ६९२ ॥ स्वामी पप्रच्छ तान् कस्य विपुत्रश्रीर्भवेदियम् । तेऽवदन् रूढिरेषाऽस्ति तत्पुत्रस्य नृपस्य वा ॥ ६९३ ॥ स्मित्वाऽह भूपः पूर्वेषां राज्ञामेषाऽविवेकधीः । यत्कौटिल्यं विना वाच्या दोषा निजगुरोरपि ॥ ६९४ ॥ अशाश्वतश्रियः सर्वाधीनाया हेतवे नृपाः । उत्तमाधममध्यानां पुत्रतामनुयान्ति यत् ॥ ६९५ ॥ तस्मान्नाहं भविष्यामि विश्वलोकस्य नन्दनः । विश्वस्यानन्दनो भावी निर्वीराधन उज्झिते ॥ ६९६ ॥ मृतभर्तृसताद्रव्यमित्यौज्झद् भूपतिः सुधीः । अमुक्तं नल-रामायैरपि प्राक्कालराजभिः॥ ६९७॥ प्रभर्निजोपदेशानां सत्यत्वात् परितोषवान् । भूपवृत्तलसद्वृत्तिस्थेम्ने वृत्तमुदाहरन् ॥ ६९८॥ 25 तद्यथानयन्मुक्तं पूर्वैरघुनघुषनाभागभरत प्रभृत्यु-नाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुश्चन् सन्तोषात् तदपि रुदतीवित्तमधुना कुमारक्षमापाल ! त्वमसि महतां मस्तकमणिः ॥ ६९९ ॥ 30 एवं सान्तःपुरो राजा प्रत्याख्यानी' निरन्तरम् । राज्यं बभार देवेन्द्र इव स्फीतं विकण्टकम् ।। ७०० ॥ ६२३. अन्येद्युजैनधर्मस्थं भूपालं प्रणिधिवजैः । बलहीनं द्विधा ज्ञात्वा कल्याणकटकाधिपः ।। ७०१ ।। भूपोऽभ्यमित्रयन्नाधात् प्रयाणं बलकोटिभिः । कुमारपालस्तज्ज्ञात्वा चारैश्चिन्तामवाप च ॥ ७०२॥ विज्ञप्तं च प्रभूणां तत् प्रभोज॑नस्य मे किमु । अस्मात् पराभवो भावी प्राप्तशासनलाघवः ।। ७०३ ।। प्रभुराह महाराज ! त्वां श्रीशासनदेवताः । पान्ति जानाति लग्नस्तत् सप्तमे वासरे भवान् ।। ७०४ ॥ 1N अतिचिन्तामणिं वांछिता। 2N शुकनासेव । SAD सामन्ताद्याश्च चत्वार 4 N भूपं । 5N निवारास्तेन । 6N अभुकं। 70 °ख्याननिरं। 8N नायात् । Page #568 -------------------------------------------------------------------------- ________________ 551 २२. हेमचन्द्रसूरिचरितम् । २०७ श्रुत्वेति सचमत्कारं ययौ भूपः स्वमन्दिरम् । अध्यायद् रजनौ सूरिर्विधिना परमाक्षरम् ॥ ७०५ ॥ तदधिष्ठायकस्तस्यादेशं साक्षाद् ददौ तदा । भाग्यात् कुमारपालस्य शत्रुरस्तंगतोऽद्य सः॥ ७०६ ॥ सप्तमे वासरे चारैररिमृत्योः स वर्द्धितः । नृपोऽवददहो ज्ञानं मद्गुरो परत्र तत् ॥ ७०७ ॥ ६२४. अन्यदाऽलिख्यमाने च स्वगुरुग्रन्थसश्चये । प्राग्रीत्या शास्त्रविस्तारविधये निधये धियाम् ।। ७०८॥ ताडपत्रवटिजज्ञे 'शलभेभ्यो दवेन च । देशान्तरादनायातेस्तैश्चिन्ता भूपतेरभूत् ॥ ७०९ ॥ मद्रोः करणे शक्तिलेखनेऽपि न मे पुनः । शास्त्राणां ब्रीडिता अद्य ततस्ते पूर्वजा मया ॥ ७१० ॥ गत्वारामे निजे तालजाले स्थित्वाऽस्य पूजनम् । गन्धद्रव्यैर्व्यधाद् भूपः सुगन्धकुसुमैस्तथा ॥ ७११ ॥ उवाच 'तृणराज! त्वं पूज्यो ज्ञानोपकारतः । सर्वदर्शनिशास्त्राणामाधारस्त्वं दलैः कलैः ॥ ७१२॥ पुस्तकावस्थितौ चेन्मे भाग्यं जागर्ति निर्भरम् । तदा भवन्तु श्रीतालाः सर्वेऽमी तालभूरुहः ॥ ७१३ ॥ इत्युक्त्वा प्रथितं "मुक्तामाणिक्यैः स्वर्णनिर्मितम् । अवेयकं तरोः स्कन्धे न्यवेशयदशङ्कधीः ॥ ७१४ ।। 10 व्यावृत्य सौधमूर्धानमधितस्थौ नराधिपः । प्रातः प्रावर्द्धयंस्ते चारामपालाः प्रभुं मुदा ॥ ७१५॥ सर्वे श्रीताडतां जग्मुः स्वामिन्नत्र तलद्रुमाः । यथेच्छं लेखकैः शास्त्रसमूहो लिख्यतां ततः ॥ ७१६ ॥ वस्त्राभरणभोज्यादि तेषां सत्पारितोषिकम् । ददावदैन्यदं दानमनादीनवचेतनः ॥ ७१७ ॥ ततः प्रववृते पुस्तकानां लेख्यविधिस्तदा । भूपालयशसां भाग्यसङ्घात इव सङ्गतः ॥ ७१८ ॥ राजा सान्तःपुरो गेहिब्रतं बिभ्रदनिन्दितम् । सम्यग्बभार साम्राज्यं स 'चक्रीव त्रयोदशः ॥ ७१९॥ 15 ६२५. अन्यदा भूपतिं श्रीमदजितस्वामिसंस्तवम् । कुर्वन्तं प्राग् रिपूच्छेदसंकल्पपरिपूरितः ॥ ७२०॥ तत्प्रासादविधानेच्छु प्रभुरादिक्षत स्फुटम् । गिरौ तारङ्गनामाख्येऽनेकसिद्धोन्नतस्थितौ ॥ ७२१ ॥ विहार उचितः श्रीमन्नक्षय्यस्थानवैभवात् । शत्रञ्जयापरामूर्तिगिरिरेषोऽपि मृश्यताम् ॥ २२॥ चतर्विशतिहस्तोचप्रमाणं मन्दिरं ततः । बिम्बं चैकोत्तरशताङ्कलं तस्य न्यधापयत् ॥ ७२३ ॥ अद्यापि त्रिदशनातनरेन्द्रस्तुतिशोभितः । आस्ते सवजनदृश्यः प्रासादो गिरिशेखरः॥ ७२४ ॥ 20 २६. आसीदयनस्यापि द्वितीयो नन्दनाग्रणी । अंबडाभिधया श्रीमानमानवपराक्रमः ।। ७२५ ।। श्रीमत्कुमारपालस्यादेशतो नृपतेरसौ । कुंकणाधिपतेर्मल्लिकार्जुनस्याच्छिनच्छिरः ॥ ७२६ ।। लाटमंडल-भंभेरीसहस्रनवकं तथा । कुंकणा-नंदपद्रं च राष्ट्र पल्लीवनानि च ॥ ७२७॥ भुंक्ते देशानिमान् स्वामिप्रसादान्निजविक्रमात् । 'राज संहार' इत्युमं सान्वयं बिरुदं वहन् ।-युग्मम् । अथ श्रीभृगुकच्छेऽसौ श्रीसुव्रतजिनालयम् । चिरंतनं काष्ठमयं जर्जरं परिदृष्टवान् ॥ ७२९॥ घणोत्कीर्णजरत्काष्ठपतञ्चास्तृतावनिः (नि?)। श्लथायःकीलकभ्रश्यत्पट्टकच्छाद्यकावृतम् ॥ ७३० ॥ अतिवृष्टिगलत्तोयं पतद्भित्तिव्रजं तदा । गर्भागारेऽपि निभ्योतदाशातितजिनेश्वरम् ॥-त्रिभिर्विशेषकम् । पूर्वप्रासादमुत्कील्य स्वस्थानस्थं प्रभुं ततः । प्रक्रान्तजीर्णोद्धारश्च गर्तापूरमचीखनत् ॥ ७३२॥ अत्रान्तरे छले' कस्मिंश्चिदस्मिन् योगिनीगणः । द्वात्रिंशल्लक्षणत्वेनाच्छलयन् श्रीमदम्बडम् ।। ७३३ ॥ सर्वाङ्गीणव्यथाक्रान्तस्ततःप्रभृति रुग्णरुक । अक्षुत्तष्णो विलीनाङ्गः केवलं क्षीयतेतराम् ॥ ७३४॥ पद्मावतीति तन्मात्राऽऽराद्धा पद्मावती सुरी । उपादिशदिदं स्वने शृणु सत्यं वचः सुते ! ॥ ७३५॥ महापीठमिदं विश्वयोगिनीरङ्गसङ्गतेः । तद्स्तं मोचयेन्नान्यो हेमचन्द्रं गुरुं विना ॥ ७३६ ॥ 30 1N°गतोद्यमः। 2N शालमेभ्यो। 3 N प्रवणराज। 4N इत्युक्ता । 5 N भुक्ता। 6N चक्री च। 7 N स्थळे । 8N B कवलं। Page #569 -------------------------------------------------------------------------- ________________ २०८ प्रभावकचरिते 552 10 15 ततः प्रातः प्रभोरेषाऽऽकारणायादिशनरान् । वेगात् तेऽपि प्रभुं दृष्ट्वा यथादेशं व्यजिज्ञपन ॥ ७३७ ।। क्षुते नष्टे भानुरेव शरणं नापरस्ततः । जीवितव्यं सपुत्राया मम देहि प्रभो! ततः ॥ ७३८ ॥ श्रुत्वेति गुरुराश्वेव' यशश्चन्द्रसमन्वितः । आययौ पादचारेण समीपेऽम्बडमत्रिणः ॥ ७३९ ।। गणी गणितनिष्णातश्चेष्टामैक्षिष्ट तस्य च । चित्ते विचिन्त्य तन्मातुर्ददौ शिक्षामलक्ष्यधीः ॥ ७४० ॥ नरं निशीथे विश्वासपात्रं प्रेषय मेऽन्तिकें । चपलामबलिव्यग्रकरं सौगन्धसङ्गतम् ॥ ७४१॥ प्रातौलिकानामादेशे दापिते निशि सूरयः । दुर्गाद् बहिः प्रचेलुस्ते गणिना सह तेन च ।। ७४२ ॥ उद्घाट्य गोपुरद्वारा तत्र निर्गत्य ते ततः । गच्छन्तो ददृशुर्मार्गे कलविङ्ककदम्बकम् ॥ ७४३ ।। चगच्चगिति शब्दाढये तन्मुखे बलिमक्षिपन् । यशश्चन्द्रस्ततो दृष्टनष्टं तत् तत्क्षणादभूत् ॥ ७४४ ॥ गच्छन्ति कियध्वानं तावत्ते कपिपेटकम् । अद्राक्षुर्मक्षु तत्रापि सपर्यक्षिपदक्षतान् ॥ ७४५ ॥ असत्तुलं तदाभूत्तत् ततोऽप्यप्रे च ते ययुः । श्रीसन्धवीसूरीवेश्मपावं कातरभीषणम् ॥ ७४६ ।। अग्रे व्यलोकयन् यावत् तावन्मार्जारमण्डलम् । अविच्छिन्नमहारौद्रशब्दभीषितबालकम् ॥ ७४७ ।। पुष्पाणि तत्र रक्तानि चिक्षेपाथ ननाश तत् । तोरणाने महादेव्याः प्रभुरूर्द्धदमः स्थितः ॥ ७४८ ॥ अनाकुलं गणी प्रोचे हेमसूरिस्तवाङ्गणे । आयासीदतिदूरेण पादचारेण कष्टभूः ॥ ७४९ ॥ अभ्युत्थानादिका पूजा कर्तुं समुचिता तव । एषोऽर्चितो यतः सर्वैः पीठैर्जालन्धरादिभिः ॥ ७५० ।। एवं वदत एवास्य चलञ्चञ्चलकुण्डला । पुरः श्रीसैन्धवीदेव्यस्थाद् योजितकरद्वया ॥ ७५१ ॥ आतिथ्यमतिथीनां नो विधेहि विबुधेश्वरि !। अम्बडं मोचय स्वीयपरिवाराद् बलादपि ।। ७५२ ॥ श्रुत्वेति सद्गुरोर्वाक्यं प्राह सा परमर्थ्यताम् । सहस्रधाविभक्तश्च स परं योगिनीगणैः ॥ ७५३ ॥ गण्यथाह महाक्षेपादित्थमप्यस्तु चेत्तव । व्यावृत्य निजके स्थाने उपवेष्टं समर्थता ॥ ७५४ ॥ प्रभोः श्रीहेमचन्द्रस्य दीयतां मानमद्धतम् । ततो यथोभयो रूपमवतिष्ठेत मण्डले ॥ ७५५ ॥ इत्याकर्ण्य भयोद्धान्ता देवी शब्दं दधौ गुरुम् । यदाहूतः सुरीवर्गोऽमुश्चदहाय मत्रिणम् ॥ ७५६ ॥ प्रदापयामि वाचो वः किं देव्येत्युदिते सति । ब्रह्मादिवाग्भिरास्था का परब्रह्मनिधेः प्रभोः ।। ७५७ ।। भवत्याः प्राभृतं किश्चिद् विधास्यामः पुनः प्रगे। विसृज्येति सुरीं स्थानं खं ययौ प्रभुरप्यतः ॥ ७५८॥ श्रीमदम्बडमश्रीन्दोनिद्रा रात्रौ तदाययौ । प्रातः साहनिक भोगं स श्रीदेव्या व्यधापयत् ॥ ७५९ ॥ इत्थं श्रीसैन्धवीदेव्या:' प्रभुभिर्मोचितोऽम्बडा । श्रीमतसुव्रतचैत्यस्य जीर्णोद्धारमकारयत् ॥ ७६० ॥ हस्ताष्टादशकं चैत्यमप्रतिच्छन्दघाटभृत् । अनेकदेववेश्माढ्यं बभौ हेमाद्रिकूटवत् ।। ७६१ ॥ ध्वजारोपोत्सवं तत्राकारयत् सचिवाप्रणीः । तं समीक्ष्याशिषं प्रादाद् गुरुस्तुष्टिभरैर्गुरुः ।। ७६२ ।। . तथा हि- . किं कृतेन न यत्र त्वं यत्र त्वं तत्र कः कलिः। कलौ चेद्भवतो जन्म कलिरस्तु कृतेन किम् ॥ ७६३ ॥ तजयाचन्द्रसूर्य त्वं निजवंश्यमनोरथान् । पूरयन् चूरयन्नन्तर्बहिःशात्रवमण्डलम् ॥ ७६४ ।। तमापृच्छय समागत्य स्वस्थाने भूपतिं प्रभुः । प्रधानायुः प्रदानेन विदधे मेदुरं मुदा ॥ ७६५ ॥ दुस्साध साधिका यस्य गुरोरीहगमानुषी । शक्तिस्तत्कृतपुण्यत्वं मय्येवेति नृपोऽवदत् ।। ७६६ ।। 20 25 80 __1N गुरुराह खेवयश्चन्द्र । 2 N प्रेषयदन्तिके। 3 B तोरणाप्रस्थितो देव्याः। 4 N गणीं । 5 N पुरै । 6 N सुरीस्थाने । 7 B सेन्धवा । 80 प्रधानासुप्रदा। 9D दुस्साधु । Page #570 -------------------------------------------------------------------------- ________________ २२. हेमचन्द्रसूरिचरितम् । २०९ २७. अन्येद्युरुपदिष्टे च सम्यक्त्वे सङ्घसाक्षिकम् । राजा गृहीते गुरुभिर्गाथामेनां स जल्पितः ॥ ७६७ ।। तथा हि तुम्हाण किंकरो हं तुम्हे नाहा भवोयहिगयस्स | सयलधणाइसमेओ मइँ तुम्ह समपिओ अप्पा ॥ ७६८ ॥ 553 5 व्याख्यातायामथैतस्यामर्थं सत्यापयन्नृपः । राज्यं समर्पयामास जगदुर्गुरवस्ततः ॥ ७६९ ॥ निस्सङ्गानां निरीहाणां नार्थो राज्येन नो नृप ! । आपिबामः कथं भोगान् वान्ताननुचितं ह्यदः ॥ ७७० ।। एवं विवादसम्बाधे दानाग्रहणकारणे । गुरु-भूपालयोर्मश्री' वैशिष्ट्यमकरोदिदम् ॥ ७७१ ॥ सर्वाणि राजकार्याणि कार्याण्यश्रावितानि न । अतः परं प्रभो राज्ये भूयादनुमतं ह्यदः ।। ७७२ ॥ प्रतिपन्ने ततः श्राद्धव्रतसङ्ख्यानहेतवे । भूपस्याध्यात्मतत्त्वार्थावगमाय च स प्रभुः ॥ ७७३ ॥ योगशास्त्रं सुशास्त्राणां शिरोरत्नसमं व्यधात् । अध्याप्य तं स्वयं व्यक्तं तत्पुरश्च व्यचारयत् । - युग्मम् । 10 २८. जग्राह नियमं राजा दर्शनी जिनदर्शने । यादृशस्तादृशो वा मे वन्द्यों मुद्रेव भूपतेः ॥ चतुरङ्गचमूमध्ये राजा राजाध्वना व्रजन् । गजारूढोऽन्यदाऽद्राक्षीज्जैनषिं वेश्यया समम् ॥ क्षुरलूनशिरःकेशं सितवैकक्षकावृतम् । कस्तीरास्तीर्णसध्वानपत्रद्धारूढपादकम् ॥ ७७७ ।। अतुल्यफणभृद्वल्लीदलबीटकहस्तकम् । आलम्बितभुजादण्डमंसेऽस्या मन्दिराद् बहिः ॥ - त्रिभिर्विशेषकम् । कुम्भयोर्न्यस्य मूर्द्धानं तं ननाम महीपतिः । पृष्ठासनस्थितश्चक्रे नड्डूलनृपतिः स्मितम् ॥ ७७९ ॥ ददर्श वाग्भटामात्यस्तत् प्रभोश्च न्यवेदयत् । ततो राज्ञः पुरः पूज्या इत्थं धर्मकथां व्यधुः ॥ ७८० ॥ ७७५ ॥ ७७६ ॥ 15 तथा हि पासत्थाइ वंदमाणस्स नेव कित्ती न निज़रा होइ । काय किलेस एमेव कुणइ तह कम्मबंधं वा ॥ ७८१ ॥ 25 व्यमृशद् भूपतिः केनाप्यद्य वृत्तं निवेदितम् । व्यजिज्ञपश्च पूज्यानां शिक्षाभिर्निर्वृतो ऽस्म्यहम् ॥ ७८२ ॥ 20 इतश्च पृथिवीशक्रनमस्कारमुदीक्ष्य सः । दध्यावध्यासचैतन्यं का मय्यस्ति नमस्यता ॥ ७८३ ॥ विध्वस्तवीतरागाज्ञे' त्यक्तभोगपुनर्ग्रहे । अदृश्यास्ये प्रतिज्ञाया भ्रष्टे दुर्गानामनि ॥ ७८४ ॥ - युग्मम् । अमुचद् भुजमस्याश्च चापतुल्यं मनोभुवः । कुधियां पेटकं वाथ बीटकं व्रतकण्टकम् ॥ ७८५ ॥ नरकाध्वनि यानाभे मुमोचायमुपानहौ । विरागी स्वाश्रयेऽगच्छतुच्छं स्वल्पभर्तृकः ॥ ७८६ ॥ पुनर्प्रतं समुच्चार्य गुरूपान्ते महामनाः । सङ्गत्यागाद्नशनप्रत्याख्यानी बभूव सः ॥ ७८७ ॥ निजैरनेकधाऽप्युक्तो दृढो नासौ निजामहात् । पश्चाद् व्याजुघुटे द्रोणीमन्धौ लब्धां हि कस्त्यजेत् ॥७८८ ॥ अनशन्याश्रयास्तत्र प्रावर्त्तन्त प्रभावनाः । वरिवस्यां तपस्यायाः श्रेयोर्थी कः करोति न ।। ७८९ ॥ विज्ञप्तेऽधिकृतैस्तत्र भूपो नन्तुं तपोनिधिम् । अभ्याययौ प्रमोदेन सान्तःपुरपरिच्छदः ॥ ७९० ॥ यावत् पश्यति तद्वक्त्रं तावद् दृष्टः स एव यः । पण्याङ्गनागृहद्वारे कुवेषोऽपि नतस्तदा ॥ ७९१ ॥ तद्गुरून् मुनिवर्गं च नत्वा भूपालपुङ्गवः । तत्पादौ प्रणमंस्तेन निषिद्धो भुजधारणात् ॥ ७९२ ॥ महाराज ! गुरुस्त्वं मे भवान्धेस्तारितस्त्वया । तव विश्वेऽपि वन्द्यस्य प्रणामो ह्यतिदुर्जरः ।। ७९३ ।। मादृशा भ्रष्टचारित्रा विराधितजिनोक्तयः । आराधकाः कथं नु स्युः स्फुरन्नरकदौहृदाः ॥ ७९४ ॥ 1D मैत्री । 2 N स्वयं चक्रं । 3 N वेद्यो । 4 N शिष्याभिर्निवृतो । 5 N रागांये । प्र. २७ 30 Page #571 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरिते 554 15 भवादृशः पृथिव्यां चेन्नाथोऽपूर्वपितृप्रभुःन स्वाल्लोकद्वयापायसंहा प्राणभृद्गणे ॥७९५ ॥-युग्मम् । अवन्धं वन्द्यमानेन मां निस्तारयितुं त्वया । पुपूरे समसंवेगवासना सङ्गमोचिनी॥ ७९६ ।। नि गृहस्थैर्यतिभिरभियुक्तोऽपि' जीवितुम् । लीवो व्रतस्य कष्टानि न सोढा प्रायमासदम् ॥ ७९७ ।। उवाच भूपतिर्धीमन् ! मुनीशः कस्त्वया समः । निमित्तादेकतस्त्यक्तसङ्गः प्रत्येकबुद्धवत् ॥ ७९८॥ तीर्थकदर्शनाधारं प्रणामं मे स्वभावजम् । मानयन्नुपकाराय कृतज्ञमुकुटायसे ।। ७९५ ।। ममाथ वन्दनामात्रार्जितमप्यप्रतीच्छया । अदित्सन सुकृतं संविभागार्ह मां न मन्यसे ॥ ८००॥ उदरंभरिता युक्ता सतां नैतदिति ब्रुवन् । तद्वचोऽवसरादानात् प्रणनाम बलादुपि ॥ ८०१॥ अथाहानशनी धन्यो देशः पुण्यश्रियः प्रजाः । क्षाल्यते यत्र पङ्कस्त्वदर्शनामृतवृष्टिभिः ॥ ८०२ ॥ श्रुत्वेत्यानन्दसम्भेदगद्गदाक्षः क्षमापतिः। प्रभोः श्रीहेमचन्द्रस्य गत्वा वृत्तमथावदत् ॥ ८०३ ॥ 10 युष्माभिरुपदिष्टानां नियमानां प्रपालना । प्रभो! कामदुधैवेयं समस्तहृदभीष्टदा ।। ८०४॥ अवोचन गुरवः पुण्यदशेयं तव जाप्रती। प्रकाशयति वस्तूनि गुरुभक्त्यर्चिरर्चिता ।। ८०५ ॥ एवं कृतार्थयन् जन्म सप्तक्षेत्र्यां धनं वपन् । चक्के संप्रतिवज्जैनभवनैर्मण्डितां महीम् ।। ८०६ ॥ ६२९. श्रीशलाकानृणां वृत्तं खोपलं प्रभवोऽन्यदा । व्याचख्युनृपतेर्धर्मस्थिरीकरणहेतवे । ८०७ ।। श्रीमहावीरवृत्तं च व्याख्यान्तः सूरयोऽन्यदा । देवाधिदेवसम्बन्धं व्याचस्युर्भूपतेः पुरः ॥ ८०८॥ . यथा प्रभावती देवी भूपालोदयनप्रिया । श्रीचेटकावनीपालपुत्री तस्या यथा पुरा ॥ ८०९ वारिधी व्यन्तरः कश्चिद् यानपात्रं महालयम् । स्तम्भयित्वाऽपैयच्छ्राद्धस्याद्ध संपुटं दृढम् (?)*॥८१०॥ एनं देवाधिदेवं य उपलक्षयिता प्रभुम् । स प्रकाशयिता' नान्य' इत्युक्त्वाऽसौ तिरोदधे ॥ ८११॥ परे वीतभये यानपात्रे सङ्कटिते यथा । अन्यैर्नोद्घाटितं देव्या वीराख्यायाः प्रकाशितम ॥१२॥ यथा प्रद्योतराजस्य हस्तं सा प्रतिमा गता। दास्या तत् प्रतिबिम्बं च मुक्तं पश्चात् पुरे यथा॥८१३।। ग्रन्थगौरवभीत्या च न तथा वर्णिता कथा। श्रीवीरचरिताज्ज्ञेया तस्यां श्रुतिसकौतुकैः।-षद्भिःकुलकम्। तां श्रुत्वा भूपतिः कल्पहस्तानिपुणधीरसौ। प्रेष्य वीतभये शून्येऽचीखनत् तद्भवं क्षणात् ॥ ८१५ ॥ 'राजमन्दिरमालोक्य भुवोऽन्तस्तेऽतिहर्षतः । देवतावसरस्थानं प्रापुर्बिम्बं तथाईतः ॥ ८१६ ॥ आनीतं च विभो राजधानीमतिशयोत्सवैः । स प्रवेशं दधे तस्य सौधदैवतवेश्मनि ॥ ८१७ ॥ प्रासादः स्फाटिकस्तत्र तद्योग्यः पृथिवीभृता । प्रारेभेऽथ निषिद्धश्च प्रभुभि विवेदिभिः ॥ ८१८ ॥ राजप्रासादमध्ये च नहि देवगृहं भवेत् । इत्यमाज्ञामनुल्लंघ्य न्यवर्त्तत ततो नृपः॥ ८१९ ॥ एकातपत्रतां जैनशासनस्य प्रकाशयन् । मिथ्यात्वशैलवणं श्रीहेमचन्द्रप्रभुर्बभौ ॥ ८२०॥ ३०. तथा लोलार्कचैत्यस्याग्रतः क्षेत्राधिपालये। अपश्यदामिषापूर्ण शरावं तण्डकाधिपः ॥ ८२१ ॥ तेन त्रिलोचनस्येव संहर्तुरनयस्पृशाम् । तत् त्रिलोचननाम्नश्च तलारक्षस्य दर्शितम् ॥ ८२२ ॥ असंख्यजनसञ्चारानुपलब्धपदस्ततः । अन्वेषयन्नुपायं स लेभे मतिमतां वरः ।। ८२३ ॥ कुलालवृन्दमाकार्य प्रत्येकं तदुदैक्षयत् । शरावं घटितं केन पप्रच्छेति कुशाप्रधीः ।। ८२४ ॥ एफस्तेषामभिज्ञाय व्याहरद् घटितं मया । अचीकरच तं लक्षो नडुलेशस्थगीधरः ॥ ८२५ ॥ 25 1A N प्राणिभृत् । 2 A मोचिती। 3 N यविभिरेभिर्युक्तोऽपि । 4 N सुकृतं संविभागाई न मन्यसे । 5 N गद्दाख्यः सभापतिः। 6 BN श्राद्धतस्यार्द्ध । * सप्ताक्षरपादोऽयम् AD आदर्शद्वयेऽपि । 7 A प्रकाशयता। 8 B न्यत्य । 90 प्रतिविदक्ष। 10 AD भाववेदिभिः। Page #572 -------------------------------------------------------------------------- ________________ 555 २२. हेमचन्द्रसूरिचरितम् । २११ विसृज्य तान् महीशाय तलारक्षो व्यजिज्ञपत् । व्याजहे तत्क्षणान्नाथ[:] केल्हणं मण्डलेश्वरम् ।।८२६।। आज्ञाभङ्गापराधेन देशः श्रीकरणे त्वया । उद्गण्यतां स चावादीन्न जाने किमिदं प्रभो!॥ ८२७ ।। द्वारावलगकाख्याते स्थगीशचरिते ततः । लक्षं विलक्षं हत्वा च तोषं चक्रे प्रभोरसौ ॥ ८२८ ॥ चैत्रमाघाश्वयुग्मासमहेष्वपि सुरीगणः । अहिंसया मुदं प्राप गुणे को मत्सरं वदेत् ॥ ८२९ ॥ कर्पूरप्रमुखैभॊगैर्बलि भिर्मोदकादिभिः । तुष्टोऽसौ मद्य-मांसेषु पिच्छिलेषु श्लथादरः ।। ८३०॥ शैवावार्या अपि तदा मिथ्याधर्मध्वनाहताः । 'जटान्तः स्थापनाचार्यमवहन् कृतिकर्मणे ॥ ८३१ ।। श्रीवीतरागमभ्यर्च्य परमेष्ठिनमस्कृतीः । परावर्तन्त धर्मोऽपि राजार्यः क्रियते जनैः ॥ ८३२ ।। चराचरवपु तामभयदानदानेश्वरो जडाखिलहगापगाचरणरत्नराशिप्रदः । लसन्निज-परागमाप्रकटतत्वपारंगमः शशाङ्ककुलशेखरो जयति हेमचन्द्रप्रभुः ॥ ८३३ ॥ व्याकरणं पञ्चाङ्गं प्रमाणशास्त्रं प्रमाणमीमांसा । छन्दोऽलङ्कतिचूडामणी च शास्त्रे विभुय॑धित ॥ ८३४ ॥ एकार्थानेकार्था देश्या निर्घण्ट इति च चत्वारः । विहिताश्च नामकोशाः शुचि कवितानथुपाध्यायाः ॥ ८३५ ॥ 15 व्युत्तरषष्टिशलाकानरेतिवृत्तं गृहिव्रतविचारे । अध्यात्मयोगशास्त्रं विदधे जगदुपेकृतिविधित्सुः ॥ ८३६ ॥ लक्षण-साहित्यगुणं विदधे च द्याश्रयं महाकाव्यम् । चक्रे विंशतिमुच्चैः सवीतरागस्तवानां च ।। ८३७ ॥ . इति तद्विहितग्रन्थसंख्यैव नहि विद्यते । नामापि न विदन्त्येषां मादृशा मन्दमेधसः ॥ ८३८ ॥ 20 ३१. व्याख्यायामन्यदा श्रीमच्छत्रुञ्जयगिरेः स्तवम् । श्रीमद्भवतकस्यापि प्रभुराह नृपाग्रतः ॥ ८३९ ॥ उपदेशाप्रदीपेन विध्वस्तान्तस्तमा नृपः । तीर्थयात्रां ततश्चक्रे 'शक्रेभोजवलकीर्तिभृत् ॥ ८४० ॥ प्रयाणैः पञ्चगव्यूतैः पादचारेण सोऽन्यदा । अनुपानत्कगुरुणा प्रापोपवलभि द्रुतम् ॥ ८४१ ॥ तत्रास्ति स्थाप ईष्यालु रिति भूमिधरद्वयम् । तदधो गुरवः प्रीताः प्रातरावश्यकं दधुः ॥ ८४२ ॥ भूपतिस्तत्र चागत्य वासनामोदमेदुरः । प्रभुत्वानिर्जितात्मीयगुरुनिष्ठाविशिष्टधीः ।। ८४३ ।। 25 प्रणनाम प्रभोः पादौ प्रक्रान्तेऽतः प्रयाणके । प्रासादौ कारयामास भूपोऽत्र गुरुभक्तितः ॥ ८४४॥ श्रीनाभेय-त्रयोविंशजिनबिम्बे विधाप्य च । प्रतिष्ठाप्य प्रभोः पार्थादस्थापयत चात्र सः॥८४५ ॥ विमलाद्रौ जिनाधीशं नमश्चक्रेऽतिभक्तितः । निजानुमानतोऽभ्यर्च्य ययौ रैवतकाचलम् ॥ ८४६ ॥ दुरारोहं गुरुं पद्याभावाद् दृष्ट्वा स वाग्भटम् । मत्रिणं तद् विधानाय समादिक्षत् स तां दधौ ८४७॥ तत्र छत्रशिलाशङ्कावशाच्छैलाधिरोहणम् । राज्ञो विनाय तदधोभूस्थः श्रीनेमिमार्चयत् ॥ ८४८ ॥ 30 ततो व्यावृत्य स प्राप नगरं स्वं नराधिपः । जैनयात्रोत्सवं कृत्वा मेने स्वं पुण्यपूरितम् ।। ८४९ ॥ 1 N जयंतस्थापना 1 2 N भुवि कविता 1. 3.N °नरेशवृत्तं । 4 N शक्काभो । Page #573 -------------------------------------------------------------------------- ________________ २१२ 556 प्रभावकचरिते शर-वेदेश्वरे (११४५) वर्षे कार्तिके पूर्णिमानिशि । जन्माभवत् प्रभोयोम-बाण-शम्भौ (१९५०) व्रतं तथा ॥ ८५० ॥ रस-पकेश्वरे (११६६) सूरिप्रतिष्ठा समजायत । नन्द-द्वय-रवौ वर्षे (१२२९) ऽवसानमभवत् प्रभोः ॥ ८५१ ॥ इत्थं श्रीजिनशासनाभ्रतरणेः श्रीहेमचन्द्रप्रभो रज्ञानान्धतमःप्रचारहरणं मात्रादृशां मादृशाम् । विद्यापङ्कजिनीविकाशि विदितं राज्ञोऽतिवृद्ध्यै स्फुरद् वृत्तं विश्वविबोधनाय भवताद् दुष्कर्मभेदाय च ॥ ८५२ ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसीहंसप्रभः श्रीप्रभा चन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा। . श्रीपूर्वर्षिचरित्ररोहणगिरी श्रीहेमचन्द्रप्रथाश्रीप्रद्युम्नमुनीन्दुना विशदितः शृङ्गो द्विकद्विप्रमः ॥ ८५३ ॥ ॥ इति श्रीहेमचन्द्रसूरिप्रबन्धः॥ *ग्रंथा० ८७१ ॥ छ ॥ स्वस्ति ॥ 1N प्रवाहहरणं । * B ग्रंथानं ८५५ ॥ उभयं ग्रंथसंख्या ५७८४, अक्षर २३ । Page #574 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थकारकृता खकीया प्रशस्तिः । भावत्पात्रं कविमुनिवुधभ्राजितो राजसेव्यः सर्वेष्टार्थप्रदगुरुलसत्कल्पवृक्षावदाता । श्रीजैनांहिश्रयशुचि'शिराः सिद्धिमढूंद्रशालो गच्छश्चान्द्रः सुरगिरितुलामनुवानः समस्ति' ॥ १॥ प्रद्युम्नसूरिरिति तत्र पुरा बभूव मन्दारपादपतुला कलितोरुशाखः।। यत्सङ्गमामृतरसैबहवः सुधर्माधीशा भवन्ति सुधियः सुमनोभिरामाः ॥२॥ अल्लूसभायां विजिते दिगम्बरे तदीयपक्षः किल कोशरक्षकः । दातुं प्रभोरेकपटं समानयत् तमेकप जगृहे सुधीषु यः॥३॥ 100 शिष्योऽस्याभयदेवसूरिरभवजाड्यान्धकार हरन् ___ गोभिर्भास्करवत् परां विरचयन् भव्याप्तवर्गे मुदम् । ग्रन्थो वा दम हार्णवोऽस्य विदितः प्रौढप्रमेयोर्मिभृत् दत्तेऽर्थ जिनशासनप्रवहणे सोयात्रिकाणां ध्रुवम् ॥ ४ ॥ N भनुवान (नो)सम(मो)स्तिः। 4 N °पादपतुला। 5N 1N वृक्षा(१)लदाव (ता)। 2N जैनादित्रियभुवि । 'वर्गच्छदम् । 6 N प्रवहणे । Page #575 -------------------------------------------------------------------------- ________________ २१४ प्रभावकचरिते 558 10 त्रिभुवनगिरिखामी श्रीमान् स कर्दमभूपति स्तदुप समभूत् शिष्यः श्रीमद्धनेश्वरसञ्ज्ञया । अजनि सुगुरुस्तत्पट्टेऽस्मात् प्रभृत्यवनिस्तुतः तदनु विदितो विश्वे गच्छः स 'राज'पदोत्तरः ॥५॥ सुगुरुरजितसिंहस्तत्पदाम्भोजभानुः समजनि जनितश्रीभव्यपङ्केरुहाणाम् । वचनकरवितानं यस्य देदीप्यमानं जडगतमपि सोढुं' दुर्दशोर्न क्षमन्ते ॥ ६॥ श्रीवर्द्धमानसुगुरुः कौन्नतधामसङ्गतस्तदनु । मतसङ्घचारिशरणः समजनि 'जनलग्नदोषहरः ॥७॥ तत्पद'भूमिरुहपोषतपात्ययश्रीः श्रीशीलभद्र' इति सूरिपदं प्रपेदे। . धर्मोपदेशजलवाहजलैर्यदीयः प्रापोन्नतिं जगति कीर्तिलतावितानः ॥ ८॥ तदहिसरसीहंसः सूरिः श्रीचन्द्र इत्यभूत् । विवेचकः शुचिः सद्गीस्तद्वाचानुपजीवनात् ॥९॥ अर्थप्रकाशिका' शास्त्रचक्षुषाममृताञ्जनम् । घनसाररसाढ्या यन्मतिः पुन्नागरङ्गभृत् ॥ १०॥ सूरिः श्रीभरतेश्वरस्तदनु च प्रामाणिकग्रामणी___ यन्नामस्मृतितोऽप्यघं हरति च श्रीधर्मघोष प्रभुः । कल्याणावलिकन्दलालिजलदः श्रीसर्वदेवो गुरु___ श्चत्वारः किल शीलभद्रसुगुरोः शिष्या नरेन्द्रार्चिताः ॥११॥ श्रीपात्रं स जिनेश्वरप्रवरत् सङ्घाम्बुधौ चन्द्रमाः सूरिः श्रीजिनदत्त इत्युदितधीरुन्निद्रविद्याद्युतिः। चारित्रामलशैलनन्दनवनं श्रीपद्मदेवप्रभुः श्रीश्रीचन्द्रमुनीश्वरस्य जयिनः शिष्या अभूवन्नमी ॥ १२ ॥ श्रीसङ्घरोहणधराधरचारुरत्नं श्रीपूर्णभद्रगुरुरभ्युदितः पदेऽस्य । यत्सन्निधिस्थितिभृतो भुवि भव्यसार्थी वस्तूनि विश्वविषयानि विलोकयन्ति ॥१३॥ 15 1N °गतमपसोढुं । 2 N समजनलम। 3 N तदाढ(दि) 1 4 N योषत्तपात्यपश्री; A 'तपात्ययः श्रीः। 5 N शालिभद्र। 6 N प्राप्नोत्तति (तो)। 7N °नुपजीविनाम् । 8 N अर्थप्रकाशकं । 9 N प्येतसा संसार साद्धव्यायन्मतिः पुत्तोग। 10A 'घोषः प्रभुः। Page #576 -------------------------------------------------------------------------- ________________ 559 २१५ प्रन्थकारकृता खकीया प्रशस्तिः। तत्पद्रोदयपर्वतामृतरुचिः प्रीणचकोखलं. श्रीचन्द्रप्रभसूरिरद्भुतमतिज्योत्सानिधानं पभो । आश्चर्य न कलङ्कधाम तमसानुलंयमूर्ति भवं पाथोधि क्षणुते' विनम्रकमलोल्लासी न दोषाकरः ॥ १४ ॥ आचार्यः श्रीप्रभाचन्द्रस्तत्पादाम्भोजषट्पदः। चित्रं यः सुमनःस्थोऽपि सदानवगुरुक्रमः ॥१५॥ श्री हेमचन्द्रसूरीणामनुध्यानप्रवृत्तितः । पर्वणः परिशिष्टस्य दृष्टेः' सम्पुटवासनः ॥ १६ ॥ श्रीवज्रानुप्रवृत्तप्रकट'मुनिपतिप्रष्ठवृत्तानि तत्तद् ग्रन्थेभ्यः कानिचिच्च श्रुतधरमुखतः कानिचित् सङ्कलय्य । दुष्प्रापत्वादमीषां विशकलिततर्यकत्र चित्रावदातं जिज्ञासैकाग्रहाणामधिगतविधयेऽभ्युचयं स प्रतेने ॥ १७ ॥ -त्रिभिर्विशेषकम् । SCAMS अघ्र क्षुणं हि यत्किञ्चित् संप्रदायविभेदतः । मयि प्रसादमाधाय तच्छोधयत कोविदाः ॥ १८ ॥ यतःआराधितं मया शून्यं यथा तुष्टं खतामदात् । निजोक्तौ स्थापितं तत् प्राक् कथाकन्थी कृतास्ततः ॥ १९ ॥ रोदोरन्ध्रगसिद्धकिन्नरगणानुल्लंघ्यशृङ्गस्थिति स्तुङ्गत्वोदितवृत्तशेवधिरतिप्रौढार्थसंपत्तिकृत् । पूरत्नप्रभया तिरस्कृतपरज्योति प्रकाशोदयः श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ स्थावारबीन्दुब्रुवः ॥ २० ॥ N°वज्ञानमत्रकट। 40 आराधितमया। 50 स्व(म)तमे(मे) 1Nक्षपुले विलमकमलो | 2N "शिष्टस्याटे। दात् । 6A कथाकंठीकृताः। Page #577 -------------------------------------------------------------------------- ________________ २१६ 560 प्रभावकचरिते श्रीप्रद्युम्नगुरोहिमांशुविशदो बोधः शुचेः सङ्गतो मिश्रो रक्तरुचा मम प्रतिपदास्फूर्जयशःपूरुषः । ज्ञानश्रीपुरतः पदार्थघटनाविम्बद्वयोङ्कनात् जातो ग्रन्थमिषेण साक्षरशुचिर्द्रम्मश्चिरं नन्दतु ॥ २१ ॥ वेदानल-शिखि-शशधर (१३३४) वर्षे चैत्रस्य धवलसप्तम्याम् । शुक्रे पुनर्वसुदिने सम्पूर्ण पूर्वऋषिचरितम् ॥ २२ ॥ शिक्षाप्रसादवशतः खगुरोर्मयैनमायासमत्र दधता यदवापि पुण्यम् । व्याख्यानसक्तमनसः श्रवणादराश्च श्रेयस्सुसङ्गममनुत्तरमवाप्नुवन्तु ॥ २३ ॥ 10 ग्रन्थस्य मानमस्य प्रत्यक्षरगणनया सुनिर्णीतम् । पश्चसहस्राः सप्त च शतानि चतुरधिकसप्ततियुतानि* ॥ २४ ॥ । प्रिशस्ति श्लोक ४०, उभयं ५७७४, शिवमस्तु । 1D मिश्रोरुक्तरुचा; N मिश्रो(चारु)रुचा। 2A पूर्वर्षिचरितम् । * B चतुरशीति अधिकमिह । + B आदर्थे नास्तीयं समस्ताऽपि प्रन्थकारकृता खकीया प्रशस्तिः । Page #578 -------------------------------------------------------------------------- ________________ १. परिशिष्टम् । प्रभावकचरित्रान्तर्गतसमुद्धृतपद्यानां अकाराद्यनुक्रमणिका। १०८ १६८ ८९ ८८ १२५ २०३ १६२ १७४ अग्घायंति महुयरा अजवि सा परितप्पड़ अज्जवि तं सुमरिजइ अणुहुल्लीय फुल्ल म अति अति अन्म अलं अत्र भीष्म शतं दग्धं अद्य मे सफला प्रीति अनागतं परिज्ञाय अनुमन्ता विशसिता अपाणिपादो ह्यमनो अपूर्वेयं धनुर्विद्या अमी पानकारम्भाः अयसाभियोगसंदूमि० अर्काहितदलोच्छेदी अर्हन सर्वार्थवेदी अवरहं देवहं सिरु पुजि० अशनीयन् सदा मांसं अझैरुत्पुलकैः प्रमोद अन्धयसुयाण कालो अंबं तंबच्छीए आकरः सर्वशास्त्राणां आचार्यहरिभद्रो मे आचार्योऽहं कविरहमहं आसंसारं कइपुंगवेहिं आसंसारं सरियासएहि इय उज्जुयसीलालंकिया इयं व्योमाम्भोधेस्तट० इह निवसति मेरुः १४२ उजिंतसेलसिहरे उत्तिष्ठन्त्या रतान्ते भर० उदृत्य याहू किल रारटीति उप्पहजायाए असोहरीइ एको गोत्रे स भवति पुमान् एको रागिषु राजते एकेण कोत्थुहेणं एते मेकलकन्यका एयं लोइयकव्वं का कण्ठीरवकण्ठकेसर० कतिपयपुरखामी करवत्तयजलबिंदुआ कवाडमासज्ज वरंगणाए कारय प्रसरं सिद्ध कालिन्दि ब्रूहि कुम्भो. किं कृतेन न यत्र त्वं किं नन्दी किं मुरारिः कुक्खी संबल चत्तधण कुलं पवित्रं जननी कृतार्थी कूर्मः पादोऽत्र यष्टि कोटाकोटि कोटिकोटिः क्षितिप तव समक्षं खचरागमने खचरो खद्योतद्युतिमातनोति खंड विणावि अखंड गतमाया रात्रिः कृशतनु० गयमाणसु चंदणु गयवर केरइ सत्थरइ १०४ १४२ २०३ १६९ २०८ १४३ १०४ १०४ ९८ ९८० १४८ १७९ ८८ ११४ ८७ Page #579 -------------------------------------------------------------------------- ________________ 562 २०३ १७९ १४२ ८७ ११३ १०४ ४२ २१८ गलत्विदानि चिरकाल. गुणचन्द वाणमन्तर गुणसेण अग्गिसम्म गुणैरुत्तुङ्गतां याति चकिदुगं हरिपणगं चक्षुः संवृणु वक्रवीक्षण चटचटिति चर्मणि चतुर्मुखमुखाम्भोज० चिखादिषति यो मांसं चिरं चित्तोद्याने चरसि च छायह कारणि सिरि जड सवत्थ अहच्चिय जय-विजया य सहोयर जह जह पएसिणिं जीयं जलबिंदुसमं जीर्णे भोजनमात्रेयः जे केवि पहू महिमंडलंमि जे चारित्तिहिं निम्मला तइया मह निग्गमणे तत्ती सीअली मेलावा केहा तुम्हाण किंकरो हं त्याज्या हिंसा नरकपदवी त्रैकाल्यं द्रव्यषट्कं नव० त्वद्वाक्यतोऽपि केषांचित् दन्तानां मलमण्डली दर्पणापितमालोक्य दामोदरकराघात दिगम्बरशिरोमणे दिग्वासा यदि तत् किमस्य दिक्षुर्भिक्षुरायातो दीहरफर्णिदनाले दोवि गिहत्था धडहड धर्मलाभ इति प्रोक्ते न गङ्गां न गाङ्गेयं न यन्मुक्तं पूर्व रघु. प्रभावकचरिते १४८ । नवि मारिअइ नवि ७२ - नाकृत्वा प्राणिनां हिंसा ७३ | नारीणां विदधाति निवृति. १६९ - नाहं वर्गफलोपभोग. ६३ । निद्रा जागरणादिकृत्य. ९३ । निवपुच्छिएण भणिओ नो वाद्भुतमुलूकस्य १५७ पई मुक्काहवि वरतरु २०३ पई सग्गगए सामंतराय परिसेसिय हंसउलं पसु जेम पुलिंदउ पीअइ पसु वे रुडंवि विहसियउ पङ्के पङ्कजमुज्झितं पंच महव्वयजुत्ता प्रकाशितं त्वयैकेन पाणयकप्पे मुनिसुव्वओ पातु वो हेमगोपालः पालित्तय कहसु फुडं पासत्थाइ वंदमाणस्स पांशुमलिनांघ्रिजंघः | पियसंभरण पलुटुंत पृथुकार्तखरपात्रं पृथुरसि गुणैः कीर्त्या | पौत्रः सोऽपि पितामहः १७७ | प्राई मुणिहि वि भ्रंतडी बलं जगद्ध्वंसनरक्षणक्षम ११६ | बाला चंकमंती पए पए बृहस्पतिस्तिष्ठतु मन्द० वे धउला बे सामला ब्रह्माण्डोदरकोटरं कियविदं भयमेकमनेकेभ्यः १०४ । भवन्तु ते दोषविदः ५६ | भिक्खयरो पिच्छइ नाहिं | भुञ्जीमहि वयं भक्ष्यं २०६ । भूमि कामगविं खगोमय. .३१ २०२ ९४ १५२ ०४ १४१ १४८ १३१ ९४ Page #580 -------------------------------------------------------------------------- ________________ 563 समुद्भुतपद्यानामकारायनुक्रमणिका । २१९ १८८ २९५ । ८७ १४७ १९० १०२ १४९ १७८ १४० १५२ १९० १८० १०३ भ्रातर्गामकुविन्दकन्दलयता मई नायं सिद्धेस मदेन मानेन मनोभवेन मद्गोः शृङ्ग शक्रयष्टि० मयनाहिकलुसिएण मर्दय मानमतङ्गजदर्प मलओ सचंदणो चिय माणसरहिएहिं सुहाई माता स्पृश मा स्पृश मात्रयाऽप्यधिकं किश्चित् मानं मुश्च स्वामिनि मा भूत् संवत्सरोऽसौ मायंगासत्तमणस्स मालविओसि किमन्नं यत्कङ्कणाभरणकोमल. यदमोघमपामन्तरुतं यदि नाम कुमुदचन्द्र यद्यपि हर्षोत्कर्ष यत्र तत्र समये यथा तथा यामः स्वस्ति तवास्तु यो वादिनो द्विजिह्वान् । रसातलं यातु यदत्र पौरुषं राज्ये सारं वसुधा रामो नाम बभूव हुं रुचिरचरणारक्ताः सक्ताः लजिजइ जेणि जणे लिखन्नास्ते भूमि वइविवरनिग्गयदलो वक्त्रं पूर्णशशी सुधा वपुरेव तवाचष्टे वपुः कुनीभूतं तनुरपि विधिनियमभङ्गवृत्ति विद्धा विद्धा शिलेयं विद्योतयति वालोकं विमृश विमृशाम्भोभिः १९० । विश्वामित्रपराशरप्रभृतयो विषं विनिर्धूय कुवासना० विझेण विणावि गया शस्त्रं शास्त्रं कृषिविद्या शम्भु¥डमहामहीप० | शुक्रः कवित्वमापन्नः शैत्यं नाम गुणस्तवैव श्रीछित्तपे कर्दमराजशिष्ये १४७ श्वेताम्बरोऽयं किं ब्रूयात् १८७ स एष भुवनत्रयप्रथित सत्यं वप्रेषु शीतं सवृत्त सद्गुण महार्य सव्वत्थ अस्थि धम्मो १४६ सर्वदा सर्वदोऽसीति सहस्रशीर्षा पुरुषः १०४ सन्तोषं स्फारनि:किश्चन १८० सन्ध्यां यत् प्रणिपत्य संवृतावयवमस्तदूषणं सारीरं सयलं बलं सिद्धततंतपारंगयाण सिवकेउ सोहम्मे १४३ सिंहो बली हरिणशूकर सीसं कहवि न फु स्पर्शोऽमेध्यभुजां लाता तिष्ठति कुन्तलेश्वर ११४ स्फुरन्ति वादिखद्योताः हरशिरसि शिरांसि हन्ता पलस्य विक्रेता | हंसा जहिं गय तहिं गय हंहो श्वेतपटाः किमेष | हुत्वा मंत्री विधाता १५७ हेमसूरि अत्याणि जे ईसर हेमाद्रेबलवत्प्रमाण १७७ | हेलानिदलियगइंद १५७० १८१ १४२ १४४ १५ १४४ २०३ १५५ १८७ १४८ Page #581 -------------------------------------------------------------------------- ________________ २. परिशिष्टम् । प्रभावकचरित्रान्तर्गतविशेषनाम्नां अकाराद्यनुक्रमणिका। 00000000 १७२ १८६ . 25 K कर्णराज्य २ १६५ अजयमेरु [दुर्ग] १९७। आमराज [नृपति] ८१-९२,९५-९७, उंबरिणीग्राम १३१ अजितयश [मुनि] ७७,७८ ९९,१०१,१०७, | उदावसति [प्रासाद] भजितसिंहसूरि (१) ११३ १०८,११० ऋषिमण्डल प्रकरण [ग्रन्थ ] , , (२) २१४ आम [नृप] पुर एकार्थ कोश [ग्रन्थ] २११ भणहिल्लपुर (पत्तन) १०७,१२८,१३०, आमविहार प्रासाद । ११० ओंकारपुर [नगर] १३३,१३५,१३६,१४०,१५०,१५२. आमिग [पुरोहित] १८८ कच्छ [देश] १६६ १५५,१५९,१६८,१७२,१७५,१७६, आनेश्वर [श्राद्ध] | कनकप्रभ [ सूरि] । १ १८३,१८५,१८९,१९५,१९८,२०२ आर्य खपुटाचार्य २,३३-३५,४०,४३,४४ | | कन्यकुब्ज (कान्यकुब्ज) [देश] ५०, अतिमुक्तक [मुनि] आर्य नन्दिल [ सूरि] २,१९,२१ ८८,९०,९६,९८,१००,१०५,१०७, अध्यात्म-योगशास्त्र [ग्रन्थ] आर्य मागहस्ति [सूरि] २८ १०९-१११,१४७,१८६,१८९. अनेकार्थकोश , २११ आर्य रक्षित [ सूरि] २,९-१४,१७ कन्यकुब्जपुर [ नगर] अभयकुमार [ श्रेष्टिपुत्र] - १९,२७ १६४ कपर्दी [यक्ष] ११९ • अभयदेव सूरि २,१६१,१६४,१६६,२१३ आर्य समित [ सूरि] कमलकीर्ति [मुनि] १५९ आर्य सुहखि [सूरि] अम्बड [ मन्त्री] ४६,२०७,२०८ कर्ण [नृपति] १६८,१९५ आलिग [कुंभकार] १९६ अम्बप्रसाद , १७२,१७३ अम्बादेवी, आल्हादन [नृपति] ४४,४५,४६,११९ कर्णाट [देश] १७४,१८६ अम्बाशिखर आशापल्ली [ग्राम] १९५ कर्णाटनृप १७४ आशाम्बर (दिगम्बर) १७५ अर्णोराज [नृपति] १९७,१९८,२०१,२०२ कर्णावती [नगरी] १७४,१७५ आशुक [मंत्री] १८१ अर्बुदगिरि कर्दमभूप [नृपति] १४७,२१४ आषाढ [श्रावक] अलिअरनाग [देव] कारपुर [ग्राम] इन्द्रभूति [गणधर] अलङ्कतिचूडामणि [ग्रन्थ] . २११ ईश्वरी [श्राविका ] कलहंस [सूरि] अल्लभूप [ नृप] ७८,१६२,२१ उज्जयन्तगिरि [ तीर्थ ] कलापक [व्याकरण ग्रन्थ ] ८,१०८,१३७, अवन्तिदेश ३,६,९,१६,४९,१३३,१३४, १८४,१९५ कलिंग [देश] . १३८,१४७,१४८,१८५ उजयिनी पुरी १०,२२,२६,५८ कल्याणकटक [नगर ] अवन्तिनायक | कल्याणमन्दिर [ स्तव] उत्तराध्ययनसूत्रवृत्ति [अन्य] १७,१३५, अवन्तिसंघ कविराज श्रीपाल १९०,१९३ अवलोकन [पर्वतभंग] १९५ उत्साह [ पण्डित] १७९,१८६ कंटिका [ वेश्या ] १०९,११०. अशोकचन्द्र [ विद्वान् ] उदय [श्रावक] १७२ काकलकायस्थ [पण्डित] १८६ अश्वावबोधतीर्थ ३४,४१,४२,४६ | उदयन [मंत्री] १८४,१९६-१९८, कात्यायन [गोत्र] अष्टादशशतीदेश १३१,१७१,२०२ २०७,२१. कान्ती नगरी अष्टापदगिरि ३,८,३६,१३. उदायन [शुपति] ९ कान्यकुब्ज [ देश] अंकुलेश्वर [ग्राम] ४५ उन्नतायुग्राम १३३ कामरूप १८६ अंग [देश] | उपदेशमालावृत्ति [अन्य] १२३ | | कामाख्या देवी १८. भाचाराङ्गसूत्र [ग्रन्थ] ७. उपमितिभवप्रपञ्चा कथा [ग्रन्थ] १२४ | कार्पासिक [श्रावक] . १६०,१७२ १८५ १८६ २०६ १५४ १४ १७८ १७२ Page #582 -------------------------------------------------------------------------- ________________ 565 विशेषनामामकारायनुक्रमणिका । २२१ १६७ १०५ १८६ २११ १४९ १६. १८१ काक(लि)काचार्य २,२२-२८,३३,३८, गांगिल [मंत्री] १७७ | चन्द्रमहागच्छ ४३,१७० गिरनार [पर्वत[ १९५ चन्द्रशेखर [राजा] ४२ कालिंजर [ दुर्ग] | गिरिखण्डल [पर्वत] चन्द्रावती [ नगरी] १९९,२०२ काशि [ देश] १८६ गुडशस्वंपुर [प्राम] ३३,३४ चाचश्रेष्ठी १८३,१८४ কাহীশ্বৰ गुणचन्द्र [दिगम्बर विद्वान् ] - १७२ चान्द्रगच्छ ११८,१८३ काश्मीर [ देश] ८३,१७२,१८४-१८६ गुणचन्द्रसूरि [श्वेताम्बर] ४३ चापोस्कट [राजवंश ] कासहदनगर गुणाकरसूरि (१) २२ चामुण्डराज [चालुक्य नृपति] १३० कितवकथानक पञ्चक [प्रन्थ ] , (२) ११७ चारुकीर्ति [ दिगम्बर सूरि] ११२ कीर [ देश] १४४ गूर्जर [जनविशेष] १५६,१५८ | चारुभट [सुभट] २०१,२०२ कीर्तिपाल [क्षत्रिय ] १९८,१९९,२०४ गूर्जरकवि चारूपग्राम १६५,१६८ कुंक(कु)ण देश ,१८६,२०७ गूर्जरदेश ४७,५०,८०,२१,१३३,१३४, चित्रकूट [पर्वत] ६२,६९,१७२, कुंकणाधिपति (मल्लिकार्जुन) २०७ १४०,१५०,१५२,१५७,१५८,१५९, चेटक [राजा] २१० कुंडगेश्वर [ तीर्थ ] १६८,१७१,१७५,१८३,१८५,१८९ चेदि [ देश] १८६ कुमारपाल [ नृपति] १९५-१९७,२०१, गूर्जर मण्डल चौड [देश] २.६,२०७ गूर्जराचार्य १५८ छडुक [श्रेष्ठी] १९८ कुमार विहार [प्रासाद] गूर्जराधीश १४५,१६९ छन्दश्शूडामणि [ग्रन्थ ] कुमुदचन्द्र [दिगम्बर विद्वान् ] १७४,१७८ गूर्जरावनि ४७,१५४,१५,१६२ छित्तप [कवि] गूर्जरेश १३४,२०१ जम्बूद्वीप कुरुक्षेत्र गोकुलवास | जम्बूस्वामी २६ कुवलयमाला [कथा प्रन्थ ] गोदावरी नदी ८८ | जयकेशि [राजा] १७४ कूर्चपुर [ग्राम] १६२ गोपगिरि ८४,९५,१६८,१७२ जयतिहुयण [स्तव] कृष्ण [ ब्राम्हण पण्डित] १७२ गोपालगिरि | जयसिंह (सिद्धराज) १६५,१६८,१९१, कृष्णदेव [क्षत्रिय] गोमती [ब्राह्मणी] १४६ १९२,१९४ कृष्णभूप [नृपति] | गोविन्दसूरि । ९२,९९,१००,१०, जया-विजया [ देवी] केदार [ तीर्थ ] १८७,१८८ गोविन्दाचार्य १५२,१५३,१६८ जाकिनी [महत्तरा साध्वी ] केरहण [मण्डलेश्वर] २१ गोष्ठामाहिल[संप्रदायप्रवर्तक] १५,१८ जाकुटि [श्रावक] केशव [पण्डित] १७७,१७९,१८ गौड [ देश] ५४,८५,१४४,१५५,१८६ जान्हवी [गंगा] २८ कैशिक देश गौडपुरी ८६ जालंधर [ देश] १८६,२०८ कोटिनगर [प्राम] . __४४,१९५ गौडवध [ काव्य], ९९ जावदि [श्रावक] कोव्याचार्य [ सूरि] १५४ गौतमस्वामी १,१८४ जितशत्रु [राजा] कोरं (रि)टक [प्राम] ४१.११ घृत [पूर्व ] पुष्पमित्र [सूरि] १५ जितारिराजा ६२ कोशलाग्राम ५४ चक्रवालपुर [नगर] ४२ जिनदत्त [ सूरि ] (1) कोशलापुरी |चंगदेव [वणिक्पुत्र] १८३ __ , , (२) २१४ खस [ देश] चंदनबाला [ साध्वी] १७२ | जिनदत्त [ श्रेष्ठी ] ८,११८ खंगार [नृपति] १९ चन्द्र सूरि (१) ८,१२३ जिनदास [श्रावक] खेटकाधार मंडल ९९ चन्द्र सूरि (२) १३२,१८०,२१४ जिनदेव [श्रेष्ठी] १३५ गजवर (बप्पभहीसूति) ९४ चन्द्रकान्ता [राज्ञी] ४३ जिनदेवी [ श्राविका] १७१ गया [ तीर्थस्थान] १८६ चन्द्रगच्छ १ २३,१३३,१८३,२१३ जिनभट सूरि ६२,६४,७३ गर्गस्वामि (गर्गर्षि) १२३,१२४ | चन्द्रगुप्त मौर्यनृपति] जिनभद्रगणि [क्षमाश्रमण] ३. गर्दभिल [राजा] २२,२३,२४ चन्द्रपुर [नगर] | जिनानन्द [सूरि] गंगा [नदी] १.७,१०८,११३,११४ चन्द्रप्रभसूरि १,८,१८,२१,२५,४०,४६, जिनेश्वर सूरि १६२-१६४,१६६,२१४ गंगावट १४७ ५३,६१,७६,७९,१११,१७,१२०, जीवदेवसूरि २,४७-४९,५१-५३ गंगाधर [ ब्राम्हण पण्डित] १७२ १२६,१३२,१३५,१५१,१६,१६६, | जैनधर्म गंगापार १७०,१०२,२१२,२१५/शानदेव [शैवाचार्य] १९७ ११८ 4m. १८६ २८ ॥ Page #583 -------------------------------------------------------------------------- ________________ २२२ विक [ग्राम ] डक्करीपुरी डुंवाउधीग्राम ढंकपुरी ढर [ श्रावक ] सोप [अन्य] तक्षशिला [पुरी]] तरङ्गकोला [ कथाप्रन्थ ] तार गिरि [ पर्वत ] तारङ्ग नग तारणगिरि ताम्रलिप्ती [ नगरी ] तिलकमअरी [ कथाप्रन्थ ] तिदुपाखविहार [प्रसाद]] धारापद्रगच्छ धारापद्रपुर तुम्बवनग्राम तोसलिपुत्र [आचार्य ] त्रिभुवनगिरि [ पर्वत ] त्रिभुवनपाल त्रिलोचन [तलारक्ष ] त्रिपटिकापुरुषचरित [शास्त्र] थाहड [ श्रेष्टी ] दक्षिणापथ [[]] दशपुर [ नगर ] दाक्षिण्य[सूरि ] दामोदरदरि] [तीर्थस्थान [ दाहड [ राजा ] दिगंबर संप्रदाय ] ५५ २,११८, १३५,१७१ १७५, १७७, १७८, १८०, १०१-१०२,१११ १,१५१ ३२ २११ ३९ द्रोणाचार्य [ जैनसूरि ] १५२, १६०, १८८ ९ १३६ १०० देवराज [ नृपति ] देवर्षि [ ब्राह्मण ] १८५ | देवश्री [ ब्राह्मणी ] १२९ | देवसू [] ८० ३६ १. देवा १३६ देवेन्द्र सुनि ११८,१२० देशी नाममाला [ प्रन्थ ] २०७ | दृष्टिवाद [ शास्त्र ] . द्रविडदेशीय [वादी ] द्वारका [ नगरी ] १६५, १८४ याश्रय महाकाव्य १३३,१४५ द्विसन्धानकाव्य २०६ धनगिरि [मुनि ] ३ | धनंजय [ राजा ] १११-१२ घनदेव [] (१) २१४ धनदेव [अशी ] ( २ ) १९५,२०३ धनदेवी १२८,१३४,१३६ १७३, १७७, १७८ ७,६०, १५५, १५७ १२१ ६९,१२,१६ १२२ प्रभावकचरिते २१० | धन्ध [ द्विज ] २११ धन्धूक [नगर] १३३ १९० ११८ धनपाल कबि २,१३३, १२० ५५,१३८ धनपाल व्यवहारी धनपाल श्रेष्ठी धनश्री [] धनेश [भावक धनेश्वर [] } ] दुर्लभसर देवचन्द्र [ उपाध्याय ] देवचन्द्रसूर १६३,१८३,१८४ धारासंघ देवप्रसाद [ क्षत्रिय ] | धारिणी [बेडमी ] देवबोध [ शैवाचार्य ] १७२, १७३, १८९, धूमराज [ नृपति ] १९५ १९०,१११-१९४ र पतन श [ोष ] पुर १०८ धर्म [ पंडित ] १३६, १४६, १४७, १५० ३४ धर्मराज [ नृपति ] ८५,८८,८९,९४ ९९ पत्तनसङ्घ १२५,१०४, १७९ धर्मपोष [] १८०,२१३ | धर्मदेव [ श्रेष्टी ] २१४ ४७ ५७ १०७-११० धवलक धवलक्क धरणीधर [पण्डित]]] दिवाकर (सिद्धसेनसूरि ) दुम्दुक [ राजा ] दुर्बल [ पूर्व ] पुष्प मित्र [ सूरि ] १५-१८ दुर्लभदेवी [ मलवादिजननी ] ७७,७९ हेमराज [चालुक्य नृपति] १६२,१९० पुरी नगरी २२,१२४,१२० पद्मप्रभ] [राजा] धरणोरगेन्द्र [देव] धारावास-पुर, पुरी, १६५ २१४ [[ नमक [ सूरि ] ७७ ७८ २०७ ४३ ९२,९९,१००, ११० २८ ७७-७९ ४२ १९८ २१ १०८, १७७ १६८, १७२,१७३ ३०,३७,४०,१६५ ८६, १०९ १३६ ११२ नागेन्द्र कुल, गच्छ ८,२९,७९, १२३, १६३ १३३ नाकिरेवसति [प्रासाद] ५४ १६४ मासिक्यपुर नगर ] १७२ निर्घण्ट [ ग्रन्थ ] १८३ निर्वाणकटिका [] - निवृत्ति कुल, गच्छ १३४,१३६, १३८ १५१,१५८, १५९ नेपाल [ देश ] ३ न्यायावतार [ ग्रन्थ ] ३, ६ १३३, १३९ १४१, १४६ - १४८, १५३, १५४, १५६,१६१-१६३, १७२ १४० ११८ १२७ ११८, ११९,१३४ २१० १०५ १६५, १७२ १७२ १२७ नन्दपद [ ग्राम ] नन्दीश्वरद्वीप २११ नागपुर [ नगर ] १६ नागार्जुन योगी ] ३, ४ नागायसोक (भामराज) ६० नागिनीदेवी ] नमसूरि नमि - विनमि [ विद्याधर ] नयचक्र [ प्रन्थ ] नर्मदातट नवघन [ राजा ] नागदत्त [ श्रेष्टी ] नागदेव [अ] *• ८, १२३ १८६ ५९ पञ्चवटी [ तीर्थस्थान ] १०३ पञ्चाल देश २४,८० पञ्चाश्रय चैत्य १६३ पतन (अणहिलपुर ) १३२ - १३६, १५०, १६२, १६४ - १६७, १७२, १७३, १७६ १७५ पद्म [] (१) (1) "} 566 पद्मचक्री पद्मचरित [ ग्रन्थ ] पद्मदत्त [ श्रेष्टी ] पद्मदेवसूरि | पद्मयशा [ श्रेष्ठपत्नी ] पद्माकर [ द्विज ] पद्मावती [देवी ] पद्मावती [ राजपत्नी ] पद्मिनीखंड [ पत्तन ] परमहंस [ मुनि ] परमारवंश, कुल १८० २११ १९ १३५ ४२ ७९ १९,२१ २१४ १७ १९,२१ १७२ २०७ १९ १९ ६५,६८,७० ९६,१५५,१८८, २०० २०२, Page #584 -------------------------------------------------------------------------- ________________ 567 पति (पालि ) [स] पालीपन पल्लीवास पल्यपद्रपुर [ ग्राम ] पाञ्चाल [कवि] पाटलपुर [ ग्राम ] पाटलिपुर, - पुत्र, नगर ६, ९, १२, २९, ३४, पाणिनि [ व्याकरणग्रन्थ ] पाणिनि [ प्रन्थकार ] पालिस आचार्य, सूरि २,२८,२९,३१, पालिसपुर पादलिप्स भाषा पारसीक [ देश ] पार्श्वन्द्र [विद्वान्]] पाहिनी [ श्राविका ] पशुपुर [ नगर ] पिण्डतारक [ ग्राम ] पिप्पलवाटक " पिप्पलानक [ ग्राम ] पुण्डरीक [ गिरि] पुष्करिणी [ नगरी ] पुष्यमित्र [ सूरि ] पूर्णचन्द्र [ठिपुत्र ] पूर्णचन्द्र सूरि दानन्द [ बौद्ध पण्डित ] ३२,३६-४०,४४,५४,६१,६५ बुद्धिसागर सूरि २८ सरस्वती [आचार्य ] ३६ | बृहस्पति [ पण्डित ] १०६ [ज] १७२ बौद्ध १८३,१८४ बौद्धपुर प्रजापति [ नृपति ] प्रतिमा [श्रेष्ठिपी ]] २९ प्राग्वाटवंश २०७ | फल्गुरक्षित [ सूरि ] ९, ११-१३, १६, १७ १६७ | फुल्ल श्रेष्ठ १६४सिंह [आरामिक ] ३९ | बङ्ग [ देश ] ८० बप्प [ क्षत्रिय ] बप्पभट्टि सूरि ३६,१०९ बलभानु [ नृपति ] १८५ बलमित्र [ नृपति ] १८० बाण [कवि] Y विशेषनानामात्यनुक्रमणिका । १७२ | भक्तामर स्तव १५, १६, १८ भट्टि [ क्षत्रियपली ] १७१,१७२ भट्टिमंडल [ देश ] २१४ भड़कीर्त्ति [ बण्यभट्ट ] ३२ २८ भद्रगुप्ताचार्य भद्रेश्वर सूरि प्रतिष्ठानपुर, नगर २५, ३८,४१,६० प्रद्युम्नसूरि २,८,१८,२१,२७,४०,४६, भंभेरी [ नगरी ] प्रभावती [ राशी] प्रमाणमीमांसा [अन्य] प्रवरपुर [ नगर ] प्रचूडामणि [ प्रन्थ ] प्रप्रकाश [ ग्रन्थ ] प्र० २९ ३२ विदार १०८ बौद्धशासन १८१ [जाति ] ५० मशान्ति [ वक्ष ] १०७, १९८ ब्राह्मी देश ५३,६१,७६,७९,१११, ११७, १२०, १२६,१३२, १३७,१५१,१६०, १६६, १७०,१८२,१८३,२१२,२१३, २१६ प्रद्योतराज [ नृपति ] प्रद्योतन सूरि प्रभाचन्द्र सूरि २१० भयहरस्तव भरतक्षेत्र भरतेश्वर सूरि भागवत दर्शनी २१८ शालिक [गोत्र ] ८,१८,२१,२७,४०,४६, भानुमित्र [ राजा ] ५३,६१,७६,७९, १११, ११७, १२०, भानुमुनि १२६,१३२,१३७,१५१, १६०, १६६, १७०,१८२,१८३,२१२, २१५ १७१ भीमेश्वर [ महादेव ] भीष्म भानुश्री [ राजकुमारी ] भाभु [ श्रेष्ठी ]. २१० भारत [ पुराणमन्थ ] २११ भावाचार्य २८, २९ | भुवन [मुनि ] भूषण मुनि भृगु [ ऋषि ] २५, ३३-३८,४२, २५ २,८०-१११ भृगुकच्छ [ नगर ] ५४, ६०, ७७, ७८, १४६, १७१, २०७ २५,३३,३८,३९,६० भृगुक्षेत्र ३४,४५, १७२ ११३ - ११६ | भृगुपुर [ स्थान ] २५,३५,४१,४२,४३,१७१ १८, १९ भोगवती [ श्या] १६२,१६३, १६६ भोज [ नृपति ] १५५-१५८ ! भोजराज [ धारापति ] १३४, १३८ - १४३, १४५, १४६, १४८, १४९, १५२ - १५५, १५७ - १६१ १५९ १८५ १५४ १९७ १०८ १७१ २९ १३८,१६१ २०३ ७ भुवनपाल [ राजा ] १८६ ८० ३९ १९९ ७, ८८ १२८ १२९ भोजपर्षद भोज व्याकरण ७ भोजसभा ११२ ११९ मड्डाहृत नगर मण्डनगणि १८४ ११६,११७ ८० मध्यदेशीय १४७ मनु [ शास्त्रकार ] ८०,८१,११०, मथुरापुरी १११ भोपलदेवी [राज्ञी ] मगरोबा [तीर्थ ] २५ महाधर [ श्रेष्ठी ] १७९ महानिशीथशास्त्र] ११५१८५ भीम [] १०५, १०७ भीम [ चौपति ] ३१,१३,१३४, ४० १५२-१५४,१५९,१६०, १६४ २२३ ७५ महापरिज्ञाध्ययन [ शास्त्र ] १६९ महापुरी [ नगरी ] १३३ १२९ १८८ १६,१७,२८,२९,३१, १०२, १०७,१२८ १७९ ६, ११ २०७ मरुमण्डल मयणला [राज्ञी ] १८१ मयूर पण्डित [ कवि ] ११३ - ११५, १७९ ૧૪ ११७ मल्लवादी [ सूरि, आचार्य ] २,४४,७७१७, ४२ ७९, १६६ २०७ १७९ २१४ मल्लिकार्जुन [ राजा ] १८९ महर्षि [ ब्राह्मणविद्वान् ] महाकाल [ शम्भु ] १९८ १२९ २५ महाकाल [ शिवभक्त ] १४१, १४३, १४६ ४२, ४३ महाकीर्त्ति [ दिगम्बरमुनि ] ११२ १६४ ३३, ३४ १६२ ४२, ४३ ४१ ३९ १०७ १०९, ११०, १२१, महाबोध [पुर ] महाभारत [पुराणशास्त्र ] महाराष्ट्र [ देश ] १२४, १२९,१८६ १८८ १८६ Page #585 -------------------------------------------------------------------------- ________________ २२४ प्रभाववचरिते महास्थान ( वायट नगर ) ४९, ५१, ५२ याकिनी महत्तरा [ साध्वी ] महिष पुर [ नगर ] महल [ पट्टकिल ] महीत [ प्रदेश ] महीधर [[]] महीपाल [टी] मडुमविजय [काव्य ग्रन्थ ] महेन्द्रमुनि मालवमण्डल मालवाधीश मालवी [श्री] मालवेश माहेश्वरी [ नगरी ] मुकुन्दर्षि [वि] मुञ्जराज [ मालवपति ] मुनिचन्द्र सूरि महेन्द्र सूरि २,३६,४०, १३३, १३८ - १४१ मागध [ तीर्थ ] माघ [महाकवि ] १४५, १५०, १५१ १०७, १०८ १२१,१२६ माणिक्य [ पण्डित- मुनि ] १७४, १७५, १७७ माधवदेव [ तीर्थस्थान] मानखेट [ नगर ] मानतुङ्ग [ सूरि ] मानदेव [] मारव [ देश ] मालव] २,११२, ११६, ११७ २,११८-१२० २०० [देश] २,२४,१३४, १४० राशिल सूरि दविमणी [किया ] } मालवक १५८,१५९,१६१,१०५,१८६ परमार क्षत्रिय रुद्र [ मालव भूपति १५४ रुद्रदेव [ सूरि ] १८५ मा [शिवमन्दिर ] सोमा [] सुरण्ड [देश] मुरण्ड राजा मूलराज [ चालुक्य नृपति ] मेकलकन्यका [ नदी ] मोड चै मोढवंश क मोर- [ नगर] मौर्य [ वंश ] १६६ याज्ञवल्क्य स्मृति [ शास्त्र ] १६५ युगादि-नेमिचरित (ग्रन्थ ] १५९ योगशास्त्र [ प्रन्थ ] ४७ योनित [ शास्त्र ] ४७ रथनुपुर [ नगर ] ९९ ३४, ३५ | राजगच्छ यक्ष [ क्षत्रियपुत्र ] यमुना (नदी) [गणी] यश शोध [परमार ति] यशोवर्म्म [ नृपति ] यशः [ श्राद्ध ] राजगिरि [ नगर ] राजगृह [ नगर ] राजपुरि ग्राम राजविहार [ प्रासाद] राम [ पण्डित ] १०८ रामचन्द्र [ कवि ] २२,२९ रामदेव [पति ] रामसैन्य [पुर ] रामायण [ पुराणग्रन्थ ] १५४,१८५ ५४ तीर्थ १३३, १४३,१४८ रैवतकदुर्ग १२५,१०१,१०२ तावतार [ तीर्थ ] १७६,१७८ लक्ष [ क्षत्रिय ] १८६क्षण नगरी ] २९क्ष्मी [श्रेष्ठपनी 1 १८६ समीर [श्रेष्ठी] ४११४६ मीपति [व्यवहारी] १०७, १८३ | ललितविस्तरा [ प्रन्थ ] १८३ लल्ल श्रेष्ठी ८०,८१,११ लाटदेश ८१ ७७, ७८ लाटमण्डल ६४ वज्रार्गला [ योगिनी ] वडकर [ सौगताचार्य ] वरस [ देश ] ३२ दनमति [ सोगत पण्डित ] वनराज [चापोटीय पति ] ४२ वनराजविहार [जिनमन्दिर ] १४२ १६० २०३,२०,२११ २८ लिम्वजा [ गोत्रजादेवी ] २०८ | लिम्बा [ अमात्य ] २०२ | लोलार्क चैत्य ८१,१८ स्वामि [ सूर १३७ | वज्रसेनाचार्य ८१ ७९ ४७,४८ ६ १२१ बादी देवसूर १,२९,४० बादिबेताल [शान्वाचार्य] १९० ९-१३ १६५ रेवानदी १२,४१,५४ १६९ रैवतकगिरि [ पर्वत ] ३६,४४,६१,१०७, ७ ८ वरद [[]]] नकुर [सोगताचार्य ] २१० १०७ वर्द्धमानसूरि १३०,१६२,१६४,२१४ ४७ वर्मा [ नृपति ] १३६ वल्लभराज [ चालुक्य नृपति ] १९१ वलभीपुर १७९ १७२८१ २०२ भीनाथ क्षेत्रपाल ] राज [ महाकवि ] १८४ २१०, १११ २१०,२११ ८५ वाग्भटदेव [ मंत्री ] वात्स्यायन [ शास्त्र ] यादमा [अन्य] १०८, १९४,२११ वायट [पुर ] वाराणसी [नगरी ] विक्रमसिंह [राज्य] ४४ २० विक्रमादित्य [रति ] ४९ २१० १,१४,१२२ वादिसिंह [ सांख्यवादी ] बामदेव [ तपोधन] विजयम [ भूपति ] बिजयमाला [ राशी ] 568 १२१ १३१ ७,७९,२११ १२८, १३० ८५,९६-९९ १०२-१०४ १९८, १९९,२०१, २०५,२०९,१११ १८० ३३ १८६ ७२ १६३ १६३ १९ ९५-९७ विन्ध्य [ पर्वत ] विन्ध्य [सूरि] ७८ विनमि [विद्याधर] ९८ २१३ १७१ १२१ विजयरथ [ राजा ] ४२ विजयसिंहसूरि ( १ ) २,४१,४४ - ४६ विजयसिंहसूरि ( २ ) १३३ ११२ १६१, १६२ १२४,१२५ बिजयसिंहसूर (३) ४९, ५०, ५२ विजयसेन [मुनि २४,१५,३१,२२,१४६, विजया [राजकुमारी) १७१,१०६ विजया [देवी] ५४,२०७ विद्याधर [ मुनि ] १४३ विद्याधर कुल, गच्छ, वंश १३२-१२४, १३७,१७६ १६८,१६९ १९६ ४७-४९,५२ ११२,११८ १९९,२००,२०२ २५,४३,४९, ५३,५५,६१ २८ ४१ १६७ १७८ ४२ ११८ ८ २८,५४,६१, १२३ ३३ १६,१७ २८ Page #586 -------------------------------------------------------------------------- ________________ 569 विशेषनानामिकामचनुक्रमणिका । २२५ १३७ ११९ १९२ १३१ ११८ विभाकर [ अम्बापुत्र] ४४ शाखिसैन्य २४ | समुद्रदत्त [ वणिक् ] विमलगणी [सूरि] १२८ शामल [हस्तिप.] . २०२ समुद्रसेन [राजा ] विमलगिरि [पर्वत ] ८,४०,१२८,२०४, शान्तिचन्द्र [मुनि] १७२ सरयू नदी ] २११ शान्तिसूरि (वादिवेताल) २,१३३, सरस्वती [ साध्वी ] विमलचन्द्र [ विद्वान् ] १७२ १३७,१५,१५०,१७९ सरस्वतीपीठ विरूपानाथ [ क्षेत्रपाल] १२८,१३० शान्तिस्तवन १२० सर्वदेव (१) [ ब्राह्मण] विलास नगर ३२ शालिभद्र सूरि १३६ सर्वदेव (२) , १३८,१४०,१४१ विशाला [नगरी] | शिवनाग [ वणिक्] १२७ सर्वदेव सूरि ११८,१३६,२१४ विश्रान्तविद्याधर [ शब्दशास्त्र] ७८ शिवभूति [ भागवत विद्वान् ] १७२ सागर (१) [ ब्राह्मणपण्डित] १७२ विश्वामित्र [ऋषि] १८८ शिशुपालवध [काव्य ] १२१ सागर (२)[ ,, ,] १७९ बीतभयपुर [नगर] शीलभद्र सूरि २१४ सागरपोत [वणिक् ] ४१,४२ वीतरागस्तव [ग्रन्थविशेष] २११ शीलवती [श्रेष्टिपत्नी]... सागरमुनि वीरगणी २,१२५-१३२ शीलाङ्ग सूरि १६४ साढ [ श्रावक] वीरचरित [अन्यविशेष] २१० शुद्धोदनसुत ३४ सातवाहन [ राजा] २५,३८,३९,४४ वीरदत्त [श्रावक] शुभंकर [अम्बापुत्र] सारस्वत [नदीतट] वीरनाग [श्रेष्टी] १७१,१७२ शुभंकर [श्रेष्ठी] सावित्री [ब्राह्मणपत्नी] १४६ वीरमन्त्री | शोभन [मुनि] १३०,१४१,१५० सांकाश्यस्थान १३८,१३९ वीरसूरि, वीराचार्य २,१३६,१६७,१७० श्यामल [हस्तिप] २०१ सांब [कुमारपालमित्र] १९७ वीरस्तुति [स्तव] ५९ श्रमणसिंह [ सूरि] २,३२,४० सिद्धर्षि [ कवि, ग्रन्थकार] १२१-१२५ वृद्ध देवसूरि १८ श्रीचन्द्रसूरि . १८०,२१४ सिद्धक्षेत्र वृद्ध-वादी सूरि २,५४, ६१ श्रीधर [ब्राह्मणपुत्र] १६१ | सिद्धपुर [नगर ] ४१ वैताव्य [पर्वत] | श्रीपति [ब्राह्मणपुत्र] सिद्धप्राभृत [प्रन्थ ] ३४ वैरिसिंह [राजा] २२ श्रीपत्तन (भणहिलपुर) १०७ सिद्धमर्यादा १९५ वैरोच्या [देवी] १९,२०,२१,२८,२९ श्रीपाल [कवि] १६७,१७७-१७९, सिद्धराज (जयसिंह) १३५,१६५-१६९ वो(बो)सरि [ब्राह्मण] १९६ १८९-१९४ १७३,१७४,१७६,१७८-१८०, व्याख्यात (सिद्धर्षि) श्रीपुर नगर ४१ १८३,१८५,१८७,१८९,१९१शक [जनविशेष २४ श्रीमालपुर [नगर ] १२१,१२७ १९५,१९८-२०१ शकराजा श्रीमालवंश १३३,१९६ सिद्धराजमेरु [मन्दिर] १९७ शकवंश २५ श्रीवर्म [ नृपति] ४१ | सिद्धव्याख्याता (सिद्धर्षि) १२५ शकसंवत् | श्रुतकीर्ति [ दिगम्बराचार्य] ४७ | सिद्धसारस्वत (धनपालकवि) १३३ शकुनिकातीर्थ १७४,१७७ सिद्धश्री [साध्वी ] शकुनिकाविहार ४३ श्वेताम्बर -१०,१८८ सिद्धसेन सूरि (दिवाकर) २,४३,५४, शक्रावतार [तीर्थ] पंडिल्ल गच्छ १६७ ६१,१३७ शंकर [सान्धिविग्रहिक] संगमसिंह सूरि सिद्धसेन सूरि [मोढगच्छीय] ८०,८२,९१ शंखोद्धार [ तीर्थ] सजन [ मन्त्री] १९४ | सिद्धहेमशब्दानुशासन [व्याकरण ग्रन्थ ] शत्रुञ्जयगिरि ३२,३६,११८,१२८,१८ सतारकपुर [ग्राम] १०७ १८०,१८६ १९४,१९८,२०४,२०८,२११ सत्यदेवी [ब्राह्मणपत्नी] सिद्धादेश [ग्रन्थ] शत्रुञ्जयतीर्थ सत्यपुर [प्राम] १२५,१४६,१४८,१७२ | १८६ शर्म [ द्विज] | सपादलक्ष [ देश] १६२,१७२,१८६, सिन्धु [नदी] शलाकावृत्त [त्रिषष्टिशलाकापुरुषचरित] १९७,२०६ सिंहगिरि [सूरि] १,२१. सप्तशती देश ११८ | सिंहपुर [नगर] शाकम्भरी [नगरी] समरदिनेशवृत्त [कथाप्रन्थ] सिंहलद्वीप ४२,१८६ शाखिदेश २३ समरादित्यचरित। ____३,४,१२३ सीमंधरस्वामी १७,२२ शाखिराजा २४ समराचरित्र ) सुदर्शना [ राजकुमारी] २५ श्वेतपट ३१ १०८ १३६ २३ १९४ Page #587 -------------------------------------------------------------------------- ________________ २११ १९८ साप २२६ प्रभावकारिते 570 सुधर्मसूरि ४४ | सैन्धवी [ देवी ] २०८ | संमेत पर्वत [ तीर्थ ] सुधर्मा स्वामी २६,४३,५८,१६४,१६५ सोपारनगर ८ स्कन्दिलाचार्य ५४,५५ सुनन्दा [ वणिक्सुता] ३,४,५,१३ सोमचन्द्र (१) [ पण्डित, मुनि] १७२ | स्तम्भनग्राम ८,१६५ सुप्रभदेव [मन्त्री] १२१ | सोमचन्द्र (२) हेमचन्द्रपूर्वनाम] १८४ स्तम्भतीर्थ,-पुर १८४,१९६,१९८,१९९ सुराष्ट्रदेश २३,३६,४४,१५७,१८६ सोमदेव [ सौवस्तिक] ९,११,१३,१४ स्थाप-इष्यालु। पर्वत सुराष्ट्रमण्डल सोमनाथ [ तीर्थस्थान] १०८,१२९ स्थिरग्राम १२८,१२९ सुवर्णकीर्ति [ दिगम्बरमुनि ] ४७ सोमभह ४४ स्थाद्वादरत्नाकर [प्रन्थ ] १८१ सुव्रतप्रभु तीर्थ [भृगुपुरस्थ] ४३ सोमर्षि १८ हरिचन्द्रमुनि १७२ सुव्रता [क्षत्रियपत्नी] ३६ सोमेश्वरदेव [पुरोहित] हरिद्वार [ तीर्थ ] १८६ सूरदेव [ब्राह्मण] १४६ सोमेश्वरपत्तन,-पुर १०८,१९५ हरिभद्र सूरि २,६२,६५-७६,१२५ सूरपाल [राजा] हर्षदेव, हर्षराज [नृपति ] ११२,११३,११५ सौगतोपासक ६७,६८,७०,७१ सौनन्देय (वज्रस्वामी) हरिषेण चक्रवर्ती सूरपाल [क्षत्रिय] ४२ हस्तिजयपुर [नगर ] सूराचार्य २,१३,१५२,१६० सौवीर [देश] १८६ हिमवगिरि सूरिमन्न १८४ संकलीग्राम हुंबडक [वैश्य ज्ञाति] ' सूर्यप्रज्ञप्ति [ सूत्रग्रन्थ] १७ संग्राम [ क्षत्रिय ] . हेमचन्द्रसूरि, । १,२,१८०,१८३ सूर्यशतक [ काव्यग्रन्थ ] ११६ संग्रामसिंह [क्षत्रिय ] हेमसूरि, हेमाचार्य २१२,२१५ सेटिका [नदी] १६५ संपकचैत्य . १३३,१३५ हंस [ मुनि] सेटीतीर [प्रदेश] १६५ संप्रति [राजा] . ४३,२१० हंस-परमहंस [मुनि युगल] १६ १९४ १५२ Page #588 -------------------------------------------------------------------------- _