________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
315
“પૌત્ર: તોડપિ પિતામહ:” (એક પાદ) “સહસ્ત્રીષ પુરમ: સહસ્ત્રાક્ષ: સહસ્ત્રપત્' (દ્વિપાદ) નમ: રપૂરમું, ચંનો વિકુમપત્ન: ", EK -
Mન્ને ક્ષીરસંવાશ” (ત્રિપાદ). , , , , એમ કહેતાં તરત જ કવીશ્વરે એ સમસ્યાઓ પૂરી કરી. કારણ કે જે સિદ્ધ સારસ્વત હોય, તેને કવિતા કરતાં વિલંબ શો ? તે ત્રણે સમસ્યાઓ અનુક્રમે આ પ્રમાણે છે -
મૂર્તિમેશાં નામ: શમીનોમથમિમામ્ |
બ્લોત્પન્નતા યસ્ય: પૌત્ર: તોગપિ પિતામહ:” ૨ | શંભુની એક એ જળમય મૂર્તિને અમે નમસ્કાર કરીએ છીએ કે કમળમાં ઉત્પત્તિ હોવાને લીધે જેનો પૌત્ર તે પણ પિતામહ કહેવાય છે.
ત્રિતશિતો મીત–સ્તવ તેવું ! પ્રથાપક્ષે |
सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात्" ॥ २ ॥ “હે દેવ ! તમારા પ્રયાણથી શેષનાગ ચલાયમાન થયો, ઇન્દ્ર ચકિત થયો અને વિષ્ણુ ભય પામ્યો.”
“નમઃ પૂરપૂર ચંકો વિમપાત્ર: .
कज्जलं क्षीरसंकाशं करिष्यति शनैः शनैः ॥ ३ ॥ વિદ્ગમ સમાન પાટલ-રક્ત ચંદ્રમા હળવે હળવે આકાશને કપૂરના પૂર સમાન અને કાજળને ક્ષીર સમાન ઉજજવળ કરશે.
એ પ્રમાણે મહાવિદ્વાનના શિરને કંપાવનાર ગોષ્ઠીમાં કેટલોક સમય ગાળીને રાજા પોતાના ભવનમાં ચાલ્યો ગયો.
હવે એકવાર શ્રીદેવસૂરિએ જીતેલ વાદના અવસરે રાજાએ પ્રમોદપૂર્વક એક લક્ષ દ્રવ્ય આપેલું હતું, તેમાં બીજું દ્રવ્ય ઉમેરીને એક ઉન્નત જૈન પ્રાસાદ બનાવવામાં આવ્યો. તેના ધ્વજારોપણના મહોત્સવમાં રાજાએ દેવબોધને સત્પાત્ર સમજીને માનપૂર્વક ત્યાં બોલાવ્યો. કારણ કે તેને કોઈનો પક્ષપાત ન હતો. એટલે આવતાં આવતાં, જયસિંહે કરાવેલ શંકરના મંદિર આગળ મહેશની મૂર્તિને જોઈને તે શાર્દૂલમાં એક ચરણ બોલ્યો –
“ો રશિપુ રાતે પ્રિયતમ રેહાદ્ધહારી ?” પ્રિયતમા–પાર્વતીના અધદેહથી મનોહર એવો એક શંકર રાગીજનોમાં શોભેછે. પછી ઉત્સવથી ઉન્નત વિહાર નામના પ્રસાદમાં શ્રી અરિહંતને જોઈને તે બીજું પદચરણ બોલ્યો –
नीरागेषु जिनो विमुक्त-ललनासंगो न यस्मात् परः" । નિરાગી જનોમાં એક જિન સમાન અન્ય કોઈ નથી કે જે રમણીના સંગથી વિમુક્ત છે.