Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
Catalog link: https://jainqq.org/explore/008782/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ઉપનથી વગામી Eવ
શ્રી અનુયોગદ્વાર સૂત્રો
ગુરુપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા : તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રત આરોધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
lal-ne ગલતા વધા કાબર
૧ % e iplodra Jarka Re
પ્રઆરી મ
}}} -
Ma
ત્વો નાના
સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
जो समोसव्य भूएस तसेसु थायरे सुय
तस्स सामाइयं होइ (इइ) केवली भासिय
નવાપગા બીજા વીસાવાઈ સંવત ૨ાજની
Each camsha
अनुयोगद्वार सूच
જે સ અને સ્થાવર. વેવા પ્રત્યે સમભાવ રાખેછે તેને સામી સામાયિક હોયછે.એમ ડેવલી ભગવાને રલજી .
1 અનુયો`
માર′ળખ વ્યા વાળ-ખારી૬ આય કેવાય 450 કારૂપે આદાનુ દીલાાંચઉપયા ઉપર
પરબ મા 23કૃષ્ણ
!6$
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક - પ્રાણ - તિ ગુરુભ્યો નમઃ
શ્રી ગર પ્રાણ આગમ બત્રીસી
સ્થવિર સ્થિત મૂળ શાસ્ત્ર
સૌરાષ્ટ્ર કેસરી ગુરુદવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ની ચીર સ્મૃતિ તથા તપસમ્રાટ ગુરુદવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ દશાબ્દીવર્ષ ઉપલક્ષ શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(મૂળપાઠ, શબ્દાર્થ, ભાષાર્થ, વિવેચત્ર, પરિશિષ્ટ)
• પાવન નિશ્રા :
ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
ગોંડલ ગચ્છ જયવંત હો
: સંપ્રેરક :
વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. - પ્રકાશન પ્રેરક :
ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. : શુભાશિષ ઃ મંગલમૂર્તિ પૂજ્યવરા પૂ. શ્રી મુકતાબાઈ મ.
- પરામર્શ પ્રયોજિકા : ઉત્સાહધરા શ્રી ઉષાબાઈ મ.
: અનુવાદિકા : પૂ. શ્રી સુબોધિકાબાઈ મ.
: પ્રકાશક :
શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
• પ્રધાન સંપાદિકા અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મ.
• સહ સંપાદિકા :
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ.
તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
PARASDHAM
પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
ફેર , સૌરાષ્ટ્ર કેસરી
બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
જેઓની પ્રતિભા પ્રાતઃ સ્મરણીય છે, જ જેઓની ગુણ ગરમા ચિરસ્મરણીય છે, છે કે જેઓનું વાત્સલ્ય, સહદયતા
જીવાસ્મરણીય છે, જેઓની અપાર કૃપા હદયસ્મરણીય છે, શિષ્ય - શિષ્યાઓથી પ્રાણઘારામાં
ઘબકાર કરતી, જેઓની પ્રાણઘારણ અવિસ્મરણીય છે,
તેવા પૂજયવર ગુરદેવશીકો ભાવસ્મરણપૂર્વક સમર્પણ.
જ
- પૂ. મુકત - લીલમ - વીર ઉપાસિકા
સાધ્વી સુબોધિકા
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી અનુવાદિકા મહાસતીજીઓ
પ્રધાન સંપાદિકા ભાવોગિની બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧–૨)
શ્રી સમવાયાંગ સૂત્ર
શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ)
શ્રી જ્ઞાતા સૂત્ર
શ્રી ઉપાસકદશાંગ સૂત્ર
શ્રી અંતગડદશાંગ સૂત્ર
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
શ્રી વિપાક સૂત્ર
શ્રી ઉવવાઈ સૂત્ર
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર
શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રશપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ–૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર
શ્રી નંદી સૂત્ર
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
શ્રી નિશીથ સૂત્ર
શ્રી ત્રણ છેદ સૂત્ર
શ્રી આવશ્યક સૂત્ર
સાંનિધ્ય
પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
અનુવાદિકા
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ.
પૂ. વીરમતીબાઈ મ.
પૂ. વનીતાબાઈ મ.
પૂ. ડૉ. આરતીબાઈ મ.
પૂ. સુમનબાઈ મ.
પૂ. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ.
પૂ. સન્મતિબાઈ મ.
પૂ. સુનિતાબાઈ મ.
પૂ. ઉષાબાઈ મ.
પૂ. કલ્પનાબાઈ મ.
પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. સુધાબાઈ મ.
પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ.
પૂ. ડૉ. અમિતાબાઈ મ. પૂ. સુમતિબાઈ મ.
પૂ. ગુલાબબાઈ મ.
પૂ. પ્રાણકુંવરબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ.
પૂ. લીલમબાઈમ.
પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
સિંહ સમા પરાક્રમી, હંસ સમા ઉજ્જવલ થશોમૂર્તિ, સૌરાષ્ટ્ર કેસરી પૂજય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.નાં શ્રી ચરણોમાં શતગુણ
પ્રણામાંલિ
જાગૃતતા આર્જવતા
સજ્જનતા પ્રસા ભવ્યતા
તજજ્ઞતા
માર્દવતા
અપ્રમત્તતા
તા
કરણતા સૌમ્યતા
સામ્યતા
શૂરવીરતા
ધીરતા
સ્થિરતા
સા||B
આત્મરમણતા
ક્રાંતિકારકતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા આસ્તિયતા તલ્લીનતા લોકપ્રિયતા
દયાળુતા સમયજ્ઞતા
પ્રમોદતા
ગિરાગુરુત્વતા વ્યવહાર કુશળતા
ઇન્દ્રિય દમનતા સત્યવક્તૃત્વતા જ્ઞાનદાતા
પ્રતિભાસંપન્નતા શિલાદાતા
પવિત્રતા
દાક્ષિણ્યતા
સેવાશીલતા ઓજસ્વિતા સ્નેહયુક્તતા અકુતૂહલતા તેજસ્વિતા એકાંતપ્રિયતા ધર્મકલાધરતા જ્ઞાનવૃદ્ધતા વર્ચસ્વિતા ક્ષમાશીલતા પચવન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સંગઠનકારકતા અનેકાંતદર્શિતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતા સમ્યક્ષરાક્રમતા આરાધકતા ઉદાસીનતા જ્ઞાનપ્રસારકતા નૈતિકતા
સૌષ્ઠવતા લાવણ્યતા શ્રદ્ધાળુતા વરિષ્ઠતા પરમાર્થતા ઉદારતા ગંભીરતા કુશલતા પરિપક્વતા શ્રુતસંપન્નતા ખમીરતા
શ્રેષ્ઠતા
શતાદિ સદ્ગુણાલંકૃત તવ વપુઃ ભૂયાદ્ ભવાલંબનમ્
ગરિષ્ઠતા
વિશાળતા
પ્રેમાળતા
નિર્લેપતા
નિર્ભયતા
સ્વરમાધુર્ય
કર્મનિષ્ઠતા
પ્રશમતા અહતા
કૃતાર્થતા તત્ત્વલોકતા
વાત્સલ્યતા
ઉપશમતા રોચકતા દિવ્યતા
સહિષ્ણુતા
લઘુતા
સુવિનીતતા નિવેદતા પ્રવિણતા સમતા ઉપશાંતતા
વીરતા
પ્રતિરૂપના ઉત્સાહિતા
નમ્રતા
અમીરતા ચારિત્ર પરાયણતા
વિભુતા
કૃતજ્ઞતા
પ્રભુતા
પ્રૌઢતા
Page #12
--------------------------------------------------------------------------
________________
પપ
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
૦
$ 6
છે.
-
VVVV
=
રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
to જ
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી)
સૂર્ય અસ્ત થાય, અવની પર અંધકાર ફેલાય ત્યારે પ્રકાશ પાથરવાનું કાર્ય દીપક કરે છે, તેમ તીર્થંકર પરમાત્માથી વિહીન આ કાળમાં સંત અને શાસ્ત્ર શાસનના દીપક બનીને રહ્યા છે. આ બંને આધારે જ જિનશાસન ૨૧૦૦૦ વરસ સુધી ટકવાનું છે.
માતુશ્રી લલિતાબેન અને પિતાશ્રી પોપટલાલભાઈએ શાસનના અણમોલા આ બંને દીપકમાં યત્કિંચિત્ દીવેલ પૂરવાનું સત્કાર્ય કર્યું છે. પોતાની સુપુત્રી કુ. ભદ્રા (પૂ. સુબોધિકાબાઈ મ.)ને શાસનના ચરણે સમર્પિત કરી શાસનની સેવા કરી છે.
તેમના સંસ્કાર વારસાને ઉજ્જવળ બનાવતા સુપુત્ર ગિરીશ શાહ અને પુત્રવધુ સૌ. દત્તાબેન અમેરીકામાં પણ ધર્મની સેવા કરી રહ્યા છે. વર્ષોની ભાવનાને સાકાર કરતા મિલપિટસમાં વિશાળ ધર્મસ્થાન – ધર્મસંકુલના નિર્માણમાં તેઓ બંને એ મહત્તમ યોગદાન આપ્યું છે અને જૈના (જૈન ફેડરેશન ઓફ અમેરીકા) માં ફાઉન્ડીંગ મેમ્બર તથા ટ્રેઝરર રૂપે વર્ષોથી સેવા આપી રહ્યા છે.
સુપુત્રી સૌ. લતા શરદ શાહ પણ અમેરીકામાં તપ, જપ, સ્વાધ્યાય દ્વારા જીવનને સફળ બનાવી રહ્યા છે. આકોલા સ્થિત સુપુત્રી સૌ. હર્ષા ભૂપેન્દ્ર મોદી પ્રાણ મહિલા મંડળની બહેનોને અધ્યાત્મ ના સોપાન સર કરાવી રહ્યા છે.
સાધ્વી બનેલા પોતાની સુપુત્રીના આગમ સંપાદન કાર્યની તથા આગમના પ્રકાશનના કાર્યની ગુરુદેવ પૂ. નમ્રમુનિ મ. સા. તથા વીરમતીબાઈ મ. એ ગિરીશભાઈને સોંપેલા શાસ્ત્ર સેવાના કાર્યની અનુમોદના કરીને તથા સ્વયં પોતે આગમ પ્રકાશનમાં શ્રુતાધાર બનીને શાસ્રરૂપી દીપકમાં દીવેલ પૂરી કૃતાર્થ બન્યા છે.
તીર્થ સેવાના કાર્ય કરતા તમે ચતુર્થ તીર્થમાંથી દ્વિતીય તીર્થસ્થાનને પામો, શાસ્ત્રના રહસ્યો તમારે હૈયે પ્રગટ થાય અને આત્મોન્નતિ કરાવે, તેવી ભાવના સહ તમારી બંને પ્રકારની શાસન સેવાના અનેકશઃ ધન્યવાદ.
ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM
7
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષય
પૃષ્ટ
વિષય
11.
૨૬૩
૨
૩૩૭ ૩૫૧
૩૭૮
૩૮૫
૪૨૪
૪૫૪
XCU
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવનદર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવનદર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવનદર્શન પુનઃપ્રકાશનનાબેબોલ પૂર્વપ્રકાશનનાબેબોલ અભિગમ આર્શીવચન સહઅનુમોદના સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩ર અસ્વાધ્યાય
શાસ્ત્ર પ્રારંભ ૧.આવશ્યકનિક્ષેપ ૨. શ્રુતનિક્ષેપ ૩. અંધ નિક્ષેપ પ્રથમ અનુયોગકાર-ઉપકમ ઉપકમનો પ્રથમભેદ–આનુપૂર્વી ૪. ઉપક્રમ નિક્ષેપ ૫. અનૌપનિધિતી દ્રવ્યાનુપૂર્વી ૬. ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી ૭. ક્ષેત્રાનુપૂર્વી ૮. કાલાનુપૂર્વી ૯. ઉત્કીર્તનાદિ પાંચ આનુપૂર્વી ઉપકમનો બીજો ભેદ-નામ ૧૦. એકથી પાંચ નામ ૧૧. છ નામ - છ ભાવ ૧૨. સાતનામ- સાત સ્વર ૧૩. આઠનામ - આઠ વિભક્તિ ૧૪, નવનામ- નવ કાવ્ય રસ ૧૫. દસનામ – ગુણનિષ્પન્ન નામ
૧૬. દસનામ – પ્રમાણનિષ્પન્ન નામ 13૧૭. દસનામ – સમાસ
૧૮. દસનામ- તદ્ધિત ઉપકમનો ત્રીજો ભેદ-પ્રમાણ ૧૯. દ્રવ્યપ્રમાણ ૨૦. ક્ષેત્રપ્રમાણ- અંગુલ સ્વરૂપ ૨૧. ચારગતિની અવગાહના ૨૨. પ્રમાણાંગુલ ૨૩. કાલ પ્રમાણ પલ્યોપમ સ્વરૂપ ૨૪. ચારગતિની સ્થિતિ ૨૫. ક્ષેત્ર પલ્યોપમ ૨૬. બદ્ધ-મુક્ત શરીર ૨૭. ભાવપ્રમાણ - પ્રત્યક્ષાદિ ૨૮. ભાવપ્રમાણ – નય દષ્ટાંત ૨૯. ભાવપ્રમાણ – સંખ્યા(શંખ) ૩૦. અનંત સુધીની ગણના ઉપકમનો ચોથો ભેદ ૩૧. વક્તવ્યતા ઉપકમનો પાંચમો ભેદ ૩૨. અર્થાધિકાર ઉપકમનો છઠ્ઠો ભેદ ૩૩. સમવતાર બીજુ અનુયોગદ્વાર – નિક્ષેપ ૩૪. અધ્યયન નિક્ષેપ ૩૫. અક્ષણ–આય–ક્ષપણા નિક્ષેપ ૩૬. સામાયિક નિક્ષેપ ત્રીજું અનુયોગદ્વાર
૩૭. અનુગમ ર૩૭ ચોથે અનુયોગકાર
૩૮. નય - સાત નય ર૫૧
૫૧૯ પર૫
૯
૨૪૧
y.co
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૨૮
૨૨૪
| વિષય
| પૃષ્ટ | વિષય
| પૃષ્ઠ કોષ્ટકોની સૂચી
| ચાર્ટ સૂચિ આવશ્યક સૂત્ર પરિચય
| અભિધેય દર્શક આગમત–નોઆગમતઃ ભાવશ્રુતનો તફાવત | ૪૪ આવશ્યક નિક્ષેપ ભંગ સમુત્કીર્તનના ર૬ ભંગ
શ્રુતનિક્ષેપ દ્રવ્યાનુપૂર્વીગત પુદ્ગલનું ક્ષેત્ર
૯૦
આવશ્યક નામ-અર્થાધિકાર દ્રવ્યાનુપૂર્વીગત પુદ્ગલની સ્પર્શના
સ્કંધ નિક્ષેપ અનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યનું. અનુયોગના ચાર દ્વાર અલ્પબદુત્વ
ઉપક્રમ નિક્ષેપ કાળની અપેક્ષાએ આનુપૂર્વી આદિની વ્યાખ્યાલ દ્રવ્યાનુપૂર્વી નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વી દ્રવ્યાનુપૂર્વી-ક્ષેત્રાનુપૂર્વી–કાલનપૂર્વી ૧૫૩ કાલાનુપૂર્વી જીવ ઉદય નિષ્પન્ન ઔદયિકભાવ
ઉત્કીર્તનાદિ પાંચ આનુપૂર્વી ક્ષયોપશમ નિષ્પન્નભાવ
ઉપક્રમનો બીજો ભેદ–નામ (એકથી પાંચ નામ) ૧૯૭ સનિપાતિકભાવના રદ્દ ભંગ
છ નામ સપ્ત સ્વર વિગત ૨૩૪ સાત નામ
૨૩૬ ૭નરકના નારકીઓની અવગાહના ૩૧૩ આઠ નામ તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના ૩૨૪ નવ નામ
૨૫૦ મનુષ્ય શરીરની અવગાહના
દસ નામ ચાર પ્રકારના દેવોની અવગાહના
૩ર૮ દ્રવ્ય પ્રમાણ નારકીઓની આયુ સ્થિતિ
ક્ષેત્ર પ્રમાણ
૩૩s પાંચ સ્થાવરની સ્થિતિ
૩૫૮
કાલ પ્રમાણ વિકસેન્દ્રિયની સ્થિતિ 350 ભાવ પ્રમાણ
૪૫૩ તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિ
૩ss ભાવ પ્રમાણમાં સંખ્યા મનુષ્યની સ્થિતિ
વક્તવ્યતા–અર્વાધિકાર–સમવતાર
૫૧૮ ચારે નિકાયના દેવોની સ્થિતિ
બીજુ નિક્ષેપ દ્વાર – અનુયોગદ્વાર છ પ્રકારના પલ્યોપમ
ત્રીજું અનુગમ દ્વાર – ચોથું નય દ્વાર બદ્ધલક-મુક્કલગ શરીર
૩૧૯ પરિશિષ્ટ-૧ પાંચ સ્થાવરના બઢેલક-મુક્કલગ શરીર ૪૨૦ અનુયોગના ચાર કાર અને તેના ભેદ વિકસેન્દ્રિયના બઢેલક-મુક્કલગ શરીર ૪૨૦ અનુયોગના ચાર દ્વારના ચાર્ટ તિર્યંચ પંચેન્દ્રિયના બઢેલક–મુશ્કેલગ શરીર | પરિશિષ્ટ-૨ મનુષ્યના બહેલક-મુક્કલગ શરીર ૪ર૧ | | વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા ૫૭૫ નારકી દેવતાના બઢેલક–મુશ્કેલગ શરીર ૪રર
૨૮૩ ૨૯૬
૩૫૩
૩૮૪
૫૦૦
૩૬૭
10
Page #17
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર
પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન
નામ
: : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ
: વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ
: માંગરોળ. પિતાશ્રી
: ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી
? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત
: માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની
: ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર
: વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના
: અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો
અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપ આરાધના
રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો ': વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે..
ન
Page #18
--------------------------------------------------------------------------
________________
డి.
પ્રમુખ શિષ્ય
પ્રમુખ શિષ્યા
સાધુસંમેલન
વિહાર ક્ષેત્ર
પ્રતિબોધિત શ્રાવકવર્ય
સ્થિરવાસ
અનશન આરાધના
આયુષ્ય
ઉત્તરાધિકારી
ઉપનામ
પાટપરંપરા
*
૩ આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
ૐ
પૂ. શ્રી હીરબાઇ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી માનકુંવરબાઇ મ.
ૐ વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુસાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ માટે ૧૩ નિયમો બનાવ્યાં.
- કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ.
: શ્રી શોભેચંદ્ર કરસનજી શાહ – વેરાવળ.
વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ – ૧૫ થી ગોંડલમાં.
: વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ – ૧૫ સમાધિમરણ.
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય – ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ.
આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી.
:
:
:
વિદ્યમાન વિચરતોપરિવાર :
ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.
દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
12
Page #19
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.
જીવન દર્શન
શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ
વેરાવળ. પિતા
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ
વિસા ઓસવાળ. જન્મદિન
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની
ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર.
તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ
બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા
ગોંડલ ગચ્છ. સંયમદાતા
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય,
વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ
અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા.
ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧
Page #20
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
14
Page #21
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું
- જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા ગુરુદેવ
રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ.
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ તપયોગ
|
15T
Page #22
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
16
Page #23
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Page #24
--------------------------------------------------------------------------
________________
પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
- પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
Page #25
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #26
--------------------------------------------------------------------------
________________
10
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા., તથા આગમ દિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વશ્રુત આરાધક પૂ. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાં નિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્પ્યુટરાઈઝડ્ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાં ય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – ટ્રસ્ટી મંડળ
શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
20
શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #27
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
અનુયોગદ્વાર જૈન વાડમયમાં નિરાળું સ્થાન ધરાવે છે. જૈન તત્ત્વજ્ઞાન કે જૈનદર્શનનો જે વૈચારિક વિભાગ છે તે સંપૂર્ણ વિભાગનો આધાર મૂળ ચાર નિક્ષેપ છે.
જૈન શાસ્ત્રકાર ભૌતિક પદાર્થનો કે વિશ્વગત દ્રવ્યનો વિચાર કરે છે ત્યારે તેને સાંગોપાંગ સમજવા માટે મુખ્યત્વે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર પાયાનો પુરો ઉપયોગ કરે છે.
કેવળ પદાર્થને જ નહીં પરંતુ પદાર્થ માટે વપરાતા શબ્દોનો પણ સાથે સાથે એટલો જ ઊંડો વિચાર કરે છે. ફક્ત પદાર્થ નહી પરંતુ કોઈપણ ભાવતત્ત્વોને સમજવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હોય તે શબ્દોનો પણ પૂર્ણ રીતે વિચાર કરે છે અને આ શબ્દ વિચારને નામ નિક્ષેપમાં ગોઠવી પદાર્થથી તેનું વિભાજન કરે છે.
ત્યાર બાદ શબ્દ અને શબ્દના અર્થને "નય" ના ત્રાજુથી તોળે છે. ત્યાર બાદ શબ્દનો જે અર્થ નીકળતો હોય, તે અર્થના ભાવને સાક્ષાત્ સમજનારને ઉપયોગ યુક્ત જ્ઞાતા કહે છે.
આ માટે શબ્દ વાપર્યા છે નાણા ૩૧૩ો અર્થાત્ જ્ઞાયક તે ઉપયોગવાન હોય તેવો સ્પષ્ટ અર્થ તારવીને અનુયોગદ્વારમાં પ્રારંભના પ્રકરણમાં જ ફેંસલો આપ્યો છે કે- ને મyવસરે રે ? નાણE I ને નાગણ તે મળવત્તે અર્થાત્ જાણનાર ઉપયોગ રહિત ન હોય અને જે ઉપયોગ રહિત હોય તે જાણનાર ન હોય, આ રીતે અંતિમ બોલનો વિચાર કરી બાકીના બધા ભાવોને પોતાની રીતે ગોઠવ્યા છે. જેમકે– (૧) નામથુત (૨) સ્થાપના શ્રુત (૩) દ્રવ્યશ્રત (૪) ભાવશ્રત. તેમાં દ્રવ્યશ્રુતમાં (૧) આગમ દ્રવ્યશ્રુત અને (૨) નોઆગમ દ્રવ્યશ્રત એ બે ભેદ છે. તેમાં પણ નોઆગમ દ્રવ્યશ્રુતના (૧) ટ્યુત ચૈતન્ય શરીર (૨) ભાવિ ચેતન્ય શરીર અને (૩) એ બંનેથી વ્યતિરિક્ત, એમ ત્રણ ભેદ પાડેલા છે તથા ભાવશ્રુતના બે ભેદ છે– (૧) આગમથી ભાવશ્રુત અને (૨) નોઆગમથી ભાવૠત. અહીં આગમથી ભાવસૃત એ જ્ઞાનનો અંતિમ
21
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠ દરજ્જો છે. જેને ગાળU ૩૩ત્તે કહેવાય છે. જ્યારે નોઆગમથી ભાવદ્યુત લૌકિક અને લોકોત્તર એમ બે ભેદવાળું છે, જેમાં લૌકિક એટલે જૈનશાસ્ત્ર સિવાયના બીજા ધર્મના માન્ય પુસ્તકો ઉપરાંત નાટયશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, વૈદકીય પુસ્તકો એ બધા કળાના શાસ્ત્રો પણ લૌકિક ભાવૠતમાં ગણ્યા છે. જ્યારે લોકોત્તર ભાવશ્રુતમાં બધા અરિહંત પ્રરૂપિત, સર્વજ્ઞ માન્ય જૈનધર્મને માટે પ્રમાણિક બધા શાસ્ત્રો ગણવામાં આવ્યા છે. આ રીતે નામશ્રુતથી લઈને આગમભાવશ્રુત સુધી આખો શ્રુતજ્ઞાનનો ક્રમ બતાવેલો છે. આ જ રીતે અનુયોગદ્વાર આવશ્યક અને એવા બીજા તત્ત્વોના પણ અણીશુદ્ધ ક્રમ પ્રદર્શિત કર્યા છે. શાસ્ત્રની આ પ્રાચીન પદ્ધતિ છે.
પાઠક તે ધ્યાનથી સમજે તો શાસ્ત્રવાણી ઘણા જ વ્યાપક વિષયને આવરી લે
છે.
આ રીતે આખો ક્રમ કોઈપણ શબ્દ કે ભાવો ઉપર લાગુ કરેલો છે તથા શબ્દ અને અર્થ બંનેને ખંડ ખંડ કરી અંદરથી નિહાળવાનો પ્રયાસ કર્યો છે અને સાધારણ જનસમૂહ કે સ્થૂળ બુદ્ધિવાળા જીવો જ્ઞાનના કે પદાર્થના જાણપણામાં કેટલા સ્થૂળ રીતે રમતા હોય છે તેનું દર્શન કરાવ્યું છે.
અનુયોગદ્વાર ખરેખર ! જોવા જાણવાની એક અલૌકિક મેથડ પૂરી પાડે છે. પંડિત સુખલાલજીએ "અનુયોગદ્વાર" શબ્દનો અર્થ ફોડતા જણાવ્યું છે કે– અનુયોગ = એ પ્રશ્ન અને દ્વાર = એ તેનો ઉત્તર છે અર્થાત્ અનુયોગદ્વારનું બીજું નામ "પ્રશ્નોત્તરશાસ્ત્ર" એમ કહી શકાય. જોકે સમગ્ર જૈનશાસ્ત્રો લગભગ પ્રશ્નોત્તર રૂપે જ લખાયા છે; પ્રશ્નોત્તર રૂપે જ જ્ઞાન પીરસે છે અને અનુયોગદ્વાર તો સાક્ષાત્ પ્રશ્નોત્તરનો નમૂનો જ છે. ખરૂ પૂછો તો પ્રશ્નોત્તર-પદાર્થને પચાવવાની ચાવી છે.
આ દષ્ટિએ પંડિત સુખલાલજી ઘણા સાચા છે. છતાં અહીં કહેવું પડશે કેઅનુયોગનો અર્થ પ્રશ્ન પુરતો જ સીમિત નથી, તે જ રીતે "અનુયોગકાર"નો અર્થ પ્રશ્નોત્તર પૂરતો જ સીમિત નથી.
હવે આપણે અનુયોગદ્વારને જરા વધારે ઊંડાઈથી સમજીએ
"યોગ"નો અર્થ સંધિ થાય છે, સંમિલન થાય છે. યોગ બે અનુકૂળ પદાર્થ કે અનુકૂળ ભાવોનું સામંજસ્ય પ્રગટ કરે છે. યોગ શબ્દ ભારતની સંપૂર્ણ સંસ્કૃતિ અને
Page #29
--------------------------------------------------------------------------
________________
સમસ્ત ભારતીય દર્શનનો આધાર છે. ભારતમાં"યોગ" શબ્દને લગભગ ભણેલ-અભણ, બધા માણસો જાણે છે.
'યોગ' શબ્દ સંઘટિત, સંગઠિત, સંતુલિત, સમન્વિત, સમભાવી, સમતોલ, ભૂમિકાનું સૂચન કરે છે. જીવ-શિવનું મિલન એ પણ મોટો યોગ જ છે. શબ્દ અને અર્થનું સામંજસ્ય એ પણ યોગ જ છે. પિતા-પુત્ર, માતા-પુત્ર, ભાઈ–બહેન, પતિ-પત્ની, સ્વામી-સેવક, આવા સ્કૂલ સાંસારિક સંબંધો પણ ભૌતિક યોગના સૂચક છે. જ્યારે યોગનો ઉચ્ચ ભૂમિકામાં વિચાર કરીએ ત્યારે મનનો આત્મા સાથે યોગ, વાણીનો લક્ષ સાથે યોગ, શરીરની ક્રિયાઓનો સાધના સાથે યોગ, આ બધા યોગ
જીવાત્માને ઉપરની ભૂમિકામાં લઈ જાય છે અને જ્યારે જીવની દષ્ટિ ખૂલે છે અને વિશ્વદર્શન થાય છે, ત્યારે સંપૂર્ણ વિશ્વમાં ચાલતા કાર્યકારણના યોગ, પરસ્પર છ દ્રવ્યના યોગ, ભાવોના અને દ્રવ્યના યોગ આવા સૂક્ષ્માતિસૂક્ષ્મ યુક્ત યોગ અને ભવ્ય વ્યાપક વિશ્વમાં ઘટિત થતા મહાયોગ એ બધા યોગોનું બુદ્ધિ અનુસંધાન કરે છે. ત્યાર બાદ જીવમાં ભક્તિનો ઉદય થતા જ્ઞાન અતિ નમ્રભાવે વહે છે. ત્યારે શાસ્ત્ર આજ્ઞાના, ગુરુદેવોના અને શ્રી જિનેશ્વર દેવોના ઉપદેશ, આદેશ અને શાસ્ત્રના રહસ્યમય ભાવોથી બનતા યોગોનું ભાન થતાં જીવ તેનું અનુસરણ કરવા તૈયાર થાય છે. આવા અનુસરણ ભાવને અનુયોગ કહેશું અને અનુયોગનું અવલંબન લેતા, આગળ વધતાં એક એક રહસ્યમય દ્વાર ખુલતા જાય છે જેને આપણે અનુયોગદ્વાર કહેશુ.
હવે આપને સમજાયું હશે કે– અનુયોગદ્વારનો અર્થ ફક્ત પ્રશ્નઉત્તર જેટલો સીમિત નથી પરંતુ જે જે યોગોના રહસ્ય છે તેને પામવા માટે જેનાથી અનુસરણ થાય તે અનુયોગ છે અને અનુયોગના પ્રભાવે જે કપાટ ખુલે તે "અનુયોગદ્વાર" છે.
આ શાસ્ત્ર તો વિશેષ રૂપે અનુયોગદ્વાર સ્વયં છે પરંતુ બાકીના બધા શાસ્ત્રોમાં અનુયોગદ્વાર ડગલે પગલે પથરાયેલ છે.
પાઠકને અનુયોગદ્વાર વાંચવા કે સમજવા માટે દાર્શનિક જ્ઞાન હોવું જરૂરી છે. તર્કશાસ્ત્ર કે ન્યાય શાસ્ત્ર ઉપરાંત "નય" "નિક્ષેપ" "સપ્તભંગ" ઈત્યાદિ જૈનદર્શન અને શાસ્ત્રીય જ્ઞાનને સમજવા માટેની જે આ ચાવીઓ છે તેનો પણ પૂરો ઉપયોગ કરવાનો
Page #30
--------------------------------------------------------------------------
________________
જે સમજ્યા વિના આમ જ કંઠસ્થ કરી સ્વાધ્યાય કરવાથી પણ અનંત નિર્જરા થાય છે. એ દ્રવ્યશ્રુત તરીકે અનુયોગદ્વાર ઉપાર્જન થાય છે.
અનુયોગદ્વારને ઝીણવટથી જોઈએ તો દર્શન શાસ્ત્રનો મુકુટ મણીગ્રંથ છે અને જિનેશ્વરોએ ઉપદેશેલી વાણીને ગણધરોએ જે રીતે ગૂંથી છે, તે ભૂલ ભૂલામણીવાળા મોટા રાજમહેલ જેવી છે.
પાઠક બધા દ્વારોનું અને બધા રસ્તાઓનું ઉપયોગવાન રહી ચીવટથી ધ્યાન રાખે તો આ રાજમહેલમાં રમણ કરવાનો આનંદ લઈ શકે.
સાધારણ મનુષ્યને પોતાની સમજણ માટે "હું જાણું છું" એવો સૂક્ષ્મ અહંકાર હોય છે. આવા મિથ્યા અહંકારે કરી તેમના વાણી વર્તનમાં રાગદ્વેષની પ્રબળતા પથરાય છે પરંતુ અનુયોગ શાસ્ત્ર જેવા ગહનશાસ્ત્રનું અધ્યયન કરે, ત્યારે સમજાય છે કે પોતાની સમજ કેટલી અધૂરી છે. અહંકારની જગ્યાએ નમ્રતા અને વિનયનો પ્રાદુર્ભાવ થાય છે.
ધન્ય છે આ વીતરાગ વાણીને, જેમણે પાંથીએ પાંથીએ તેલ નાંખ્યું છે.
જયંતમુનિ પેટરબાર.
Page #31
--------------------------------------------------------------------------
________________
આશીર્વચન સહ અનમોના
નિડર વકતા બા. બ્ર. પૂ. જગદીશચંદ્રમ.સા.
ગુજરાત-સૌરાષ્ટ્રના પરમ ઉપકારી, ગોંડલ સંપ્રદાયના નિદ્રાવિજેતા એકાવતારી યુગપુરુષ પૂ. શ્રી ૧૦૦૮ શ્રી ડુંગરશી મ. સા. ની પાટપરંપરાએ શ્રી કાનજી સ્વામી, શ્રી ભીમજી સ્વામી, શ્રી નેણશી સ્વામી, શ્રી જેસંગજી સ્વામી, શ્રી દેવજી સ્વામીના શિષ્ય શ્રી જયમાણેક ગુરુદેવના સેવાભાવી, લાડીલા શિષ્યરત્ન બા.બ્ર. સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.થી જૈન જૈનેત્તર અબાલવૃદ્ધ પરિચિત છે. અનોખા સંપાદન માટે ધન્યવાદ :
આ પરમ જ્યોતિર્ધરના જન્મશતાબ્દી વર્ષને અમર બનાવવા માટે અજોડ પરુષાર્થ પર્વક વિવિધ કાર્યો દ્વારા થઈ રહ્યા છે. તેમાંનું એક કાર્ય આગમ પ્રકાશન છે. જૈનદર્શને સ્વાધ્યાયને તપ ગણાવેલ છે. આત્માને પ્રકાશિત કરવા માટેનું વિરલ સાધન "સ્વાધ્યાય" છે. વીતરાગવાણી જ માનવમાત્રના કલ્યાણ માટે ખૂબ ઉપકારકમાંગલ્યકારક બની રહેશે. અર્ધમાગધી ભાષામાં રચાયેલા આપણાં શાસ્ત્રોને માતૃભાષા ગુજરાતીમાં રજૂ કરવા માટેનો ભગીરથ પુરુષાર્થ કરનાર સહુને ધન્યવાદ.
પૂ.અંબાબાઈ મહાસતીજીના શિષ્યા પરિવારે શ્રમણી વિદ્યાપીઠ–મુંબઈમાં અભ્યાસ કરી થોડા શાસ્ત્રોનું પ્રકાશન કરાવી સ્વાધ્યાયનો મહાલાભ પ્રાપ્ત કર્યો હતો અને પૂ. ગુરુદેવની જન્મશતાબ્દીના માંગલિક વર્ષે "આગમ બત્રીસી" માતૃભાષામાં પ્રકાશિત કરવાના મહાન કાર્યનો પ્રારંભ કર્યો છે. પ્રાણ પરિવારના પૂ. મુક્તાબાઈ મ. ૫. લીલમબાઈ મ. તથા તેમના પરિવારે અજોડ પરિશ્રમ ઉઠાવી આગમ લેખનનું કાર્ય કર્યું છે. તે તેઓની સ્વાધ્યાય પ્રીતિ, શાસન પ્રભાવના અને પૂ. ગુરુદેવ પ્રત્યેની ઊંડી ભક્તિ પ્રગટ કરે છે. પ્રત્યેકને ધન્યવાદ અને અભિનંદન. તેઓનું આ કાર્ય ફક્ત ગોંડલ સંપ્રદાય કે સ્થાનકવાસી જૈન સમાજ માટે જ નહીં, સમસ્ત જૈન સમાજ માટે પ્રેરક બની
Page #32
--------------------------------------------------------------------------
________________
રહેશે. વર્તમાન સમયની અનેક વિષમતાઓની વચ્ચે દુઃખી એવા લોકોને માટે આ બત્રીસીનો સ્વાધ્યાય ભવટ્ટી માટેનું ઉત્તમ અવલંબન બની રહેશે એ નિઃશંક છે.
યોજના જાહેર થતાંની સાથે જ મારું હૃદય આનંદવિભોર બની ગયું હતું. પૂ. પ્રાણલાલજી મ.સા. તથા પૂ. રતિલાલજી મ.સા. મારા મહાન ઉપકારી છે. એ ઉપકારનું ઋણ જન્મો જનમ સુધી વાળી શકું તેમ નથી. પ્રકાશન પૂર્વે જ મારા પર પૂ. મુક્તાબાઈ સ્વામીનો પત્ર આવ્યો હતો પરંતુ મારી નાદુરસ્ત તબિયતના કારણે જવાબ લખી શુભેચ્છા વ્યક્ત કરી શક્યો ન હતો. ખૂબ મોડો જવાબ આપું છું તે બદલ પૂ. સાધ્વીગણ મને માફ કરશે.
"શ્રી ઉપાસક દશાંગ' આદિ આગમોની પ્રત મારા હાથમાં આવતા તન-મન પુલકિત બની ગયા. ઉત્તમ કવરપેઈજ, સુઘડ છપાઈ, મૂળપાઠ સાથે સરળ-રસાળ ભાવાર્થ, પરિશિષ્ટ વગેરે સામગ્રી અત્યંત ઉત્તમ છે. વિદ્વતાપૂર્ણ—લોકભોગ્ય, કળામય આકર્ષક સંપાદન સીમાચિહ્ન જેવું બની રહેશે. આ પ્રકાશનનું અગિયારમું આગમ 'અનુયોગદ્વાર સૂત્ર' પ્રકાશિત થઈ રહ્યું છે. અન્ય આગમો પણ સવેળા પ્રકાશિત થાય અને તે માટે તન-મન-ધનથી શ્રાવક-શ્રાવિકાઓનો સહકાર પ્રાપ્ત થાય તેમજ સંપાદન કાર્યમાં ઉપકારક સહુ કોઈનું કલ્યાણ થાય એવી શુભેચ્છા...
ઉષાના પ્રથમ કિરણો વડે જગતના અંધારા દૂર થઈ જાય, આરતીના તેજસ્વી કિરણો વડે સુબોધ પામી, શ્રદ્ધાના તાર મજબૂત બને, હસતા ડોલરના ફૂલ વડે સુગંધ ફેલાઈ જાય, લીલીછમ પ્રકૃતિ મન અને હૃદયને અભુત શાંતિ બક્ષે. આ બધું કાર્ય ભાવ પ્રાણને ઉજાગર કરી, રૈલોક્યનું રાજ્ય પ્રાપ્ત કરાવવા, મુક્તિ પ્રાપ્ત કરાવવા સહયોગી બને. એ જ પ્રાણલાલના અંતરના આશીર્વાદ..
આ સંપાદનનો જૈનસમાજ ભરપૂર લાભ લે અને વીતરાગવાણીને જીવનમાં ઉતારી, જીવનને સફળ બનાવે, સંપૂર્ણ સહયોગ આપે એવી આશા અને અભિલાષા સહ...
લિ. 'પ્રાણબાલ'
જગશાંતિ
Page #33
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. દેવ ગુરુ ધર્મ પસાથે, આસન્ન ઉપકારી, અનન્ય શરણદાતા, પરમોપકારી, પરમકૃપાળુ ગુસ્વર્યોની કૃપાબળે, જેમ ડગમગતી ડોલતી નૈયા સારા સૂકાની દ્વારા પાર પામી જાય તેમ અમારી ક્રિયાત્મક થયેલી ગુજરાતી ભાષા અનુવાદ રૂપી આગમ નૈયા સંવેગ પકડી ગુરુ પ્રાણ શતાબ્દીના ઉપલક્ષે આગળ ધપી રહી છે.
પ્રિય પાઠક!
આજે તમારા કરકમળમાં ગુરુપ્રાણ આગમ બત્રીસીનું ચોથું મૂળ આગમ અનુયોગદ્વાર સૂત્ર પ્રેષિત કરી રહ્યા છીએ. અનુયોગ શબ્દ ચાર વિભાગમાં દર્શાવેલ છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. અનુ = પાછળ, યોગ= જોડાણ. જેની અંદર દ્રવ્યનું વર્ણન કરી શબ્દનું જોડાણ કર્યું હોય તે દ્રવ્યાનુયોગ, આચરણ તથા ક્રિયાનું જોડાણ થાય તે ચરણકરણાનુયોગ, ગણિતનું વર્ણન કરી સંખ્યાનું જોડાણ થાય તે ગણિતાનુયોગ અને ધર્મની કથામાં સિદ્ધાંત પૂર્વકના વૈરાગ્ય વાસિત દાંતનું–કથાનું જોડાણ થાય તેને ધર્મકથાનુયોગ કહેવાય છે.
અનુયોગદ્વાર નામના આ મૂળસૂત્રમાં મુખ્યતયા દ્રવ્યાનુયોગ અને ગૌણતા એ ત્રણે ય અનુયોગ સમાવિષ્ટ છે. મુદ્દાની વાત તો એ છે કે દષ્ટિવાદ નામના બારમા અંગસૂત્રના પણ પાંચ અધ્યયન પૈકી ચોથું અધ્યયન અનુયોગ" છે. તેમાં બે વિભાગ છે– મૂળ પ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ. મૂળ પ્રથમાનુયોગમાં તીર્થકર અરિહંત પરમાત્માને જે ભવમાં સમ્યગુદર્શન (બોધિ બીજ)ની પ્રાપ્તિ થઈ ત્યારથી પૂર્વ ભવોના કથાનકથી લઈને તેમના આયુષ્ય, દેવલોક ગમન, ચ્યવન, જન્મ, અભિષેક, પ્રવ્રજ્યા, કેવળજ્ઞાન, તીર્થ પ્રવર્તનાદિ વર્ણન કરેલ છે તો બીજા ગંડિકાનુયોગમાં સમાન વક્તવ્યતાથી અર્થાધિકારનું અનુસરણ કરનારી વાક્ય પદ્ધતિ, અર્થ પ્રગટ કરવાની વિધિ દર્શાવી છે. શેરડીના મધ્ય ભાગને માટે ગંડિકા શબ્દ કહેવાય છે. તેવી રીતે એકાર્થ અધિકાર રૂપ
Page #34
--------------------------------------------------------------------------
________________
ગ્રંથની પદ્ધતિને અહીં ગંડિકા કહેલ છે અને અર્થભાવના યોગે તેને ગંડિકાનુયોગ કહેલ છે. ગંડિકાનુયોગમાં અનેક પ્રકારના કુલકરો તથા સામાન્ય જીવોથી લઈને ચક્રવર્તી વગેરેની જીવનકથાનું વર્ણન છે. અનુયોગ શબ્દમાં અનેક સંકેત ભર્યા છે. સંસારમાં તો યોગ, સંયોગ, વિયોગ, નિયોગ, પ્રયોગ, મનયોગ, વચનયોગ, કાયયોગના વિવિધ કાર્યોથી કર્મ બંધાય છે. યોગ્ય શબ્દ ઉપસર્ગ લઈને આવે ત્યારે તે અનેક અર્થ થઈને પ્રગટે, પાંગરે. તેવી જ રીતે 'અનુ' ઉપસર્ગ યોગ સાથે જોડાયો છે. તેનો અર્થ છે પાછળ થી જે જોડાય તે અનુયોગ કહેવાય. જોડાણ માત્ર બે વસ્તુ વચ્ચે જ થાય છે. બે વસ્તુ જોડાઈને એકરૂપે દેખાય છે પરંતુ તે એક, અજોડ, સળંગ, અખંડ નથી. માટે જ્ઞાની પુરુષો કહે છે કે જ્યાં સાંધો કર્યો ત્યાં વાંધો જ ઊભો થાય. વાંધો માત્ર વિકૃતિની વિજાતીય તત્ત્વની હોનારતો સર્જે, જ્યાં જ્યાં હોનારત સર્જાણી ત્યાં ત્યાં જે હતું તે ન રહે અર્થાત્ વાસ્તવિકતા દબાઈ જાય, છુપાઈ જાય; કૃત્રિમતા પ્રગટ થાય. એ જ કૃત્રિમતાની કૃતિ, પ્રકૃતિ આદિ બંધ પાડી ભવોભવની વિકૃતિના વ્યવહારનો વ્યાપાર ચાલુ કરી દે છે. આ રીતે જીવ અને કર્મનો યોગ જોડાયો છે. તે પણ ઉપાધિ રૂપ કર્મનો અનુયોગ છે. આ સર્વ ભાર જીવની ઉપર લાદેલો છે. તે લાદેલા બોજને હળવો કરવા સંસ્કૃતિમાં લાવવા જ્ઞાની પુરુષોએ કરુણા બુદ્ધિથી મૂળભૂત વાતનું નિરૂપણ મંદતમ બુદ્ધિથીલઈને તીવ્રતમ બુદ્ધિમાન માટે કરેલું છે.
પ્રસ્તુત સૂત્ર આર્યરક્ષિત મહારાજે પોતાની આગવી શૈલીમાં દ્વાર મૂકીને શિષ્ય પરંપરાએ ઉપયોગી થાય તે હેતુથી અનુયોગ કરીને મહાઉપકાર કર્યો છે. એકાગ્ર ચિત્તથી વાંચતા, વિચારતા લાગે છે કે જાણે એક વિશ્વમાં પુલના પ્રચય પરમાણુથી રચાયેલ જીવ, અજીવના પરિચયથી પૂર્ણ અધ્યાસથી વાસિત થયેલ દેહાધ્યાસનું પ્રદર્શન ભર્યું ન હોય ! તેવી અનોખી ભાત પાડે છે. દેહના દર્શનથી જીવ લોભાયો, થોભાયો છે તેવા આત્માઓના લોભથોભ થંભાવી અનુશાસિત કરી આત્માનું સમ્યગુદર્શન કરાવવાનો મૂળ ઉદ્દેશ, સમુદ્દેશ ગ્રંથકારનો છે.
જેમ પ્રદર્શનમાં હસ્ત લાઘવતાની કલા કરીને વસ્તુ ગોઠવવામાં આવે, શૃંગારથી સજ્જ કરવામાં આવે તેમ અનંતજ્ઞાની પરમાત્માએ અખંડ, ધ્રુવ દ્રવ્યને નિહાળ્યું, અનુભવ્યું તેવું જ તેઓએ પ્રગટ કરી આપણી સમક્ષ જાહેર કર્યું; વિશ્વના જીવો દુઃખી ન થાય, સ્વરૂપનું સુખ પામી મારી સમાન અનંત સુખનો અનુભવ કરે તેવા તત્ત્વને પ્રકાશ્ય
28
Page #35
--------------------------------------------------------------------------
________________
ત્યારે આચાર્ય ગણધર પરમાત્માએ તે ઝીલી રચનાત્મક રૂપે રચી, ઉપાધ્યાય ભગવંતે યાદ કરી, સાધુ ભગવંતોએ સાધનામાં ઉતારી ધ્રુવ તત્ત્વની મસ્તી માણી છે. તે મસ્તીમાં મસ્તાન બનાવવા આ પ્રદર્શન પ્રગટ કર્યું છે.
આવો પ્રિય પાઠકો ! આપણે સર્વે "પ્રદર્શન"માં પ્રવેશ કરી આત્માની ઓળખ કરીએ. કર્મક્ષય કરવાની હૃદયકળા હસ્તગત કરી લઈએ.
પ્રવેશદ્વારનું નામ છે મંગલાચરણ, ઉદ્દેશ છે મમતાને ગાળવી, સમુદેશ છે વિશેષ પ્રયોગ કરવો. જેમકે જીવનામધારી એક વ્યક્તિ દુર્દશાથી દુઃખી થઈ રહી છે, સહજ સુખ શોધવા દોટ મૂકી રહી છે, જોરદાર પ્રયત્ન કરી રહી છે પરંતુ સુખને બદલે સંયોગ સંબંધથી પાછળ જોડાયેલું કર્મબંધનનું દુઃખથી ભરેલું આવરણ જ શોધાય છે અને તેને જ સ્વરૂપ માની બેસી, લમણે હાથ દઈને છેતરાતો છેતરાતો જીવ શરીરધારી બની, દુઃખી થઈ ઘૂમવા લાગે છે. બિચારો બાપડો અનુયોગમાં અનુરંજિત થઈ, વ્યથિત થઈ, જીવન વ્યતીત કરે છે.
આખર આત્માનું જ્યારે ભાગ્ય ખીલે છે ત્યારે કોઈ મહાપુરુષનો વરદ હસ્ત મસ્તક ઉપર આવે છે અને તે જીવને લલકારે છે. અહો ! મહાનુભાવ ! તું તને જો, તું આત્મા છો. પેલા સિદ્ધ લોકાગ્રે બિરાજે છે તેની સમાન સર્વ જીવ છે. સમજીશ તો તું તેની સમાન થઈશ પછી તારે ક્યારે ય દુર્દશા ભોગવવી નહીં પડે. અવાજ સાંભળી પેલો દરિદ્રી આવી કહે છે, ક્યાં છે આત્મા? મહાત્માએ જવાબ આપ્યો આ પાંચ પ્રકારે વહેંચાયેલો દેખાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળ જ્ઞાનવાળો છે. પેલા બે જ્ઞાન આત્મ દષ્ટિએ પરોક્ષ છે, પછીના ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. તેમાં પણ પાંચ જ્ઞાન અનુભવાય છે. પરંતુ તે અનુભવને વ્યક્ત કરનાર શ્રુતજ્ઞાન જ છે. છબસ્થ જીવને શ્રુતજ્ઞાનથી જ આત્માની ઓળખ થાય છે. તેથી જ્ઞાનના પાઠથી જ પ્રસ્તુત આગમનું મંગલાચરણ કર્યું છે. કારણ કે ચાર જ્ઞાન તો મૌન જ છે, ફક્ત શ્રુતજ્ઞાનથી
વ્યવહાર કરાય છે. તે જ્ઞાનથી જ નિર્દેશ કરી શકાય છે. તેથી આગમ માત્ર શ્રુતજ્ઞાનને વિસ્તારથી વર્ણવે છે.
તેમાં ઉદ્દેશ = ભણવાની આજ્ઞા અને જાણવું, સમુદ્દેશ = ભણેલ જ્ઞાનનું સ્થિરીકરણ, અનુજ્ઞા = ભણાવવાની આજ્ઞા તેમજ અનુયોગ = વિસ્તારથી વ્યાખ્યાન.
29
Page #36
--------------------------------------------------------------------------
________________
આ રીતે અનુયોગનો કીર્તિધ્વજ શ્રુતજ્ઞાન લહેરાવે છે અને દિવ્ય નાદથી કહે છે કે જેમ માટીથી બાંધેલું મકાન પૂર્ણ થાય ત્યારે લાદી વગેરેને સાફ કરનાર પણ માટી જ હોય છે, તેવી જ રીતે કર્મ બાંધનાર યોગ જ છે તેમજ કર્મ છોડનાર, તોડનાર આત્માના યોગ યોગ જ છે, તેના વડે જ કર્મ તોડી, આત્મામાં ઉપયોગ જોડી, જીવ શિવ થાય છે. સિદ્ધ થવા માટે "આવશ્યક અધિકાર" દર્શાવ્યો. તેના ઉપર નામ, સ્થાપના નિક્ષેપ, ત્રણ પ્રકારે દ્રવ્યનિક્ષેપ અર્થાત્ જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત તથા નોઆગમથી અને આગમથી ભાવનિક્ષેપ છે. જેનું લૌકિક અને લોકોત્તર રૂપે વર્ણન છે. નયના વાર્તાલાપના વૈભવ પૂર્વકના દ્વાર દર્શાવી શાસ્ત્રકારે ચૈતન્યના ગુણકીર્તન કરેલ છે.
દ્રવ્ય આવશ્યકમાં સંસારનો સંપૂર્ણ લૌકિક ક્રિયાકલાપ, મોહરાજાનું રાજ્ય કેટલું વિશાળ છે તેમાં પોલમપોલ કેવી ચાલે છે? તેના મિથ્યાત્વ અને અજ્ઞાન બે કુમારોને અવિરતિ દેવી કેવા લાડ લડાવે છે, તેના લાડકોડ પૂરા કરવાના વૈભવ વિલાસના કેવા રમકડા છે તે સંપૂર્ણ સંસારજન્ય કષાય વૃદ્ધિનું કારણ શરીર થકી જીવતા મોહમુગ્ધ જીવોનું આબેહૂબ લૌકિક આવશ્યકનું વર્ણન કર્યું.
ત્યાર પછી લોકોત્તરીય દ્રવ્યાવશ્યકનું જ્ઞાન કરાવ્યું, આવશ્યક સૂત્ર માત્ર રટાવી સાધુપણાનો વેશમાત્ર ન રહી જાય તેવું ભાન કરાવ્યું અને ત્યાર પછી ભાવાવશ્યકનું લોકાગ્રે પહોંચાડવાનું જ્ઞાન કરાવ્યું. સાધકની ક્રિયા સાધ્ય કેમ બને તેનો હૂબહુ ચિત્તાર રજૂ કર્યો છે;અનેક દષ્ટિકોણથી જોતાં શીખવાડી સાપેક્ષવાદનો સાક્ષાત્કાર કરાવ્યો. ત્યાંથી આગળ વધવા, પુરુષાર્થ-સ્વબળને જાગૃત કરવા સ્વાધ્યાયનો અભ્યાસ સતત રાખી કર્મક્ષય કરવા શ્રત પરિચિત કરવું જોઈએ.
ભવોભવના બાંધેલા કર્મને સાફ કરવા જ્ઞાતાદૃષ્ટા ભાવ કેળવવા શ્રુતનું આલંબન લેવું જરૂરી છે. તેથી બીજો અધિકાર "શ્રુત" રૂપે આવશ્યકનો અનુયોગ કર્યો તે શ્રુતનો અર્થ થાય છે– બોલવું, સાંભળવું, સંભળાવવું તે પરોક્ષ જ્ઞાન છે. આ જ્ઞાનને વ્યવહારમાં મૂકવું હોય ત્યારે વચનયોગ કરવો પડે તે વચનયોગ બનાવવા પુદ્ગલ દ્રવ્યસ્કંધ પર દ્રવ્યનો સહારો લેવો પડે છે. પુદ્ગલાસ્તિકાય ફક્ત પરમાણુના રૂપમાં શુદ્ધ દ્રવ્ય છે. તે પરમાણુ શુદ્ધ દ્રવ્યથી વચન અનુયોગ થાય નહીં તે પણ વિકૃત સ્વરૂપ અનંત સ્કંધ રૂપને ધારણ કરે અર્થાત્ એક પ્રદેશની વર્ગણાથી માંડીને અનંતાનંત પરમાણુઓના
30
Page #37
--------------------------------------------------------------------------
________________
Th( 5.
જથ્થા વર્ગણા રૂપે બને ત્યારે વચનયોગની વર્ગણા ગ્રહણ કરવા યોગ્ય થાય છે, તેને પણ "સ્કંધ" કહે છે.
શ્રુતજ્ઞાન પરોક્ષ હોવાથી તેમજ ઈન્દ્રિયના માધ્યમથી નિરૂપણ થઈ શકતું હોવાથી શ્રુત અધિકાર બાદ સ્કંધ અધિકાર ફરમાવ્યો. તે સ્કંધ અધિકારમાં સ્કંધ શબ્દ
ક્યાં ક્યાં લાગુ પડે તેના પર્યાયવાચી નામ કેટલા, તેનો ચિતાર રજૂ કર્યો. તે સ્કંધોની વર્ગણા જીવની શભાશભ પરિણતિ પ્રમાણે અધ્યવસાયના બળ પ્રમાણે ઈન્દ્રિય પ્રાણની સાથે સ્પર્શિત, અવગાહિત સ્કંધોને વચનાદિ યોગ માટે આકર્ષિત કરે છે. તે સ્કંધો ઉપક્રમથી આવે છે.
ઉપ = નજીક, ક્રમ = ક્રમશઃ જે આવીને આત્મસાતુ થાય તેને ઉપક્રમ કહેવાય. તેથી પછીનો અધિકાર "ઉપક્રમ"ના નામે આપ્યો. તેમાં તો ઉપક્રમ ઉપર ઘણા દ્વારા ઉતારી પર્યાયવાચી અનેક નામ આપી, તેના ભેદ પ્રભેદનું વર્ણન જ્ઞાની ભગવંતોએ કરાવ્યું છે. આપણે પણ તે અધિકારનો અનુયોગ કરી રહ્યા છીએ. આગળ વધીને કહે છે કે જીવ કર્મ બાંધે છે કે છોડે છે તે કર્મમાં પણ ડિસીપ્લીન હોય છે. તે બધી જ કર્મવર્ગણા કાર્મણ શરીર દ્વારા ગ્રહણ કરાય તે પણ "આનુપૂર્વી" થી જ ગોઠવાયેલ હોય છે. તેથી ઉપક્રમ બાદ 'આનુપૂર્વી'નો અધિકાર કહ્યો. તેમાં તો પૂવાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી, મધ્યાનપૂર્વી વગેરે અનેકશઃ ભેદ દષ્ટાંત સહિત આપ્યા છે. લોકમાં વિચરતાં જડ ચૈતન્ય દ્રવ્ય બેલેન્સ જાળવીને કાર્યરત થાય છે; નહીં તો લોકની વ્યવસ્થા નાશ પામે. લોકના છએ છ દ્રવ્ય શાશ્વત છે તે ક્યારેય અવ્યવસ્થિત હોય જ નહીં.
પૂવાનુપૂર્વીનું જ્ઞાન કયા સ્થાને કઈ વ્યક્તિમાં ક્યારે પ્રાપ્ત થાય તેનું જ્ઞાન કરાવવા "નામ" અધિકારનો અનુયોગ ફરમાવ્યો છે. નામ દ્વારના દસ નામથી જુદી જુદી રીતે એકનામ, બેનામ, ત્રણ નામના જગતના સર્વ પદાર્થોને આવરી લઈને પ્રસિદ્ધ કર્યા. તેમાં પણ મોહરાજાના સંપૂર્ણ રાજ્યની પૌલિક સામગ્રીનું વર્ણન કર્યું છે, સંસારની લીલાનું પ્રદર્શન ભર્યું છે. સંસારપ્રેમી પ્રેક્ષક આખી લીલવિલાસનો અભ્યાસ કરે તો જ્ઞાનીના જ્ઞાનનું બહુમાન થયા વિના રહે નહિ તથા તેમ પણ થાય કે આવું લખાણ કરવાની શી જરૂરિયાત હતી? તેના જવાબમાં એક જ વાત છે કે મોહાધીન આત્મા ક્યાં ક્યાં ફસાઈ પડે છે, તે કેવળજ્ઞાનમાં પૂર્ણ રૂપે જણાઈ આવે છે. તેથી યથાર્થ વાત બતાવીને
Page #38
--------------------------------------------------------------------------
________________
તત્ત્વવેત્તાને ઉપર ઊઠાવી ઉદાસીન વૃત્તિ કેળવવાનો બોધ આપ્યો તેમાં ચાર ચાર અનુયોગ સમાવી દીધા. તે લીલા જીવના કર્મ પ્રમાણે થાય છે.
તેમાંય કર્મ પણ કષાયના રસ યોગના આંદોલન પ્રમાણે બંધાય છે તે બાંધવાની પરિણામધારામાં ગતિ, જાતિ, અવગાહના વગેરેનું માપ દેખાડવા નામદ્વારના અનુયોગ બાદ "પ્રમાણ"નો અધિકાર દેખાડયો. શરીરની શ્વાસોચ્છવાસની તથા શરીરના અવયવોની લંબાઈ, પહોળાઈ, પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાનાદિ પ્રમાણ બતાવી ગણિતાનુયોગ સિદ્ધ કરી આત્માના અસંખ્યાત પ્રદેશમાં અનંતાગુણો રહેલા છે તે દર્શાવ્યું છે. તેમાં મુખ્ય ગુણ જ્ઞાન છે. તેને પણ સિદ્ધ કરી જીવ દ્રવ્યને જાહેર કર્યું.
પ્રમાણથી કહેવા યોગ્ય કેટલાક પદાર્થો છે તેનું જ્ઞાન કરાવવા પ્રમાણ બાદ "વક્તવ્ય" અધિકાર ફરમાવ્યો છે. તેમાં સ્વ સમય, પરસમયનું અનુષ્ઠાન શાસન, અનુશાસન બતાવવા માટે નયદષ્ટિ કેળવવી પડે.
જીભ એક છે, વક્તવ્ય પદાર્થો અનંતા છે, તેની અંશે અંશે પ્રરૂપણા કરાય તેથી "નય"નો અધિકાર ફરમાવ્યો. દરેકની અપેક્ષાઓ સાપેક્ષ હોય છે. કોઈ જૂઠો કે સાચો નથી પરંતુ દરેકની દષ્ટિએ અનંત નયની વાત કરવાની રીત હોય છે. તેમની સપ્તભંગી બતાવી પૂર્ણ સાપેક્ષવાદ–સ્યાદ્વાદ રૂપે વર્ણવ્યો છે. તે નયની દષ્ટિએ શું શું અર્થ થાય છે, તેને સિદ્ધ કરવા "અર્થ" અધિકાર કરી સામાયિક આવશ્યકથી લઈને પ્રત્યાખ્યાન સુધીના ષકનો અર્થ સમજાવી કોણ કોનામાં સમાવિષ્ટ થાય છે તે બતાવવા "સમવતાર" અનુયોગ ફરમાવ્યો. તે સમવતાર સ્વમાં, પરમાં, તદુભયમાં પણ થઈ શકે છે. તો કયા પદાર્થમાં મૂકવો તેનું જ્ઞાન કરાવવા નિક્ષેપ" અધિકાર જોડાયો. તે નિક્ષેપ અધિકારમાં ખાસ વર્ણન એ જ કર્યું છે કે આવશ્યકનો અધિકારી કોણ થઈ શકે. તે અધિકારીને દેખાડવા ભાવ સામાયિકને યથાર્થ સેવનારો જ સુભગ ઘડી પ્રાપ્ત કરી શકે તેમજ કર્મબંધન તોડવાનો "અનુગમ" પ્રાપ્ત કરી શકે છે. તેથી અનુગમ અધિકાર ફરમાવ્યો. આ પ્રસ્તુત સૂત્રમાં પાછળથી જેટલું જોડાયું તે અનુક્રમે છે.
આ રીતે મહાત્મા વીતરાગ પરમાત્માએ દુર્દશાથી પીડાયેલા માનવીને જાગૃત કર્યો, સિદ્ધ થવાની દશાનું ભાન કરાવ્યું અને ત્યાર પછી પૂરા વિશ્વનું પ્રદર્શન દેખાડી
K
)
Page #39
--------------------------------------------------------------------------
________________
"નય" અધિકાર ફરમાવી પ્રયોગમાં પ્રતિષ્ઠિત કર્યો, તેથી તે માનવે અનાવશ્યક છોડી, મંગલ આચરણ કરી આવશ્યક સ્વીકારી શ્રુતનો પ્રેમી બની કર્મસ્કંધની નિર્જરા કરી ઉપક્રમથી નિરૂપક્રમી બની, પૂર્વાનુપૂર્વી આત્મ વિશુદ્ધિ પામી, નામ કર્મોનો નાશ કરી, અનામી બની, અનુપમ પ્રમાણવાળું કેવળજ્ઞાન પામી, વક્તવ્ય, અવક્તવ્ય સંપૂર્ણ પદાર્થના લોકાલોકના ભાવ જાણી, એવંભૂત નયમાં પ્રવેશી, શુદ્ધ સામાયિક યથાર્થ ચારિત્રમાં રમણતા કરી, ચારેય જ્ઞાનનો સમવતાર પામી, અનંત ગુણાત્મક દશા પ્રગટ કરી, સંપૂર્ણ કર્મક્ષય કરી, સિદ્ધ બુદ્ઘ મુક્ત બની મોક્ષે ગયો. સ્વાભાવિક અનંત સહજ સુખને પ્રાપ્ત કર્યુ. આ છે અનુયોગદ્વાર સૂત્રનું પ્રદર્શન.
વાચકવૃંદ ! પ્રસ્તુત સૂત્ર ઘણું જ ગંભીર છે. શ્રીમદ્ જેવા બુદ્ધિનિધાન પુરુષે પણ કહી દીધું છે. વીતરાગ વિજ્ઞાન અમાપ છે. મને લાગે છે કે શ્રીમદ્ભુએ અનુયોગ ઘૂંટી ઘૂંટીને પીધું હશે. તેથી તેમણે સિદ્ધાંતનો નિષ્કર્ષ ઉત્કર્ષ ભાવથી હૃદયદ્રાવક દોહનમાંથી નીતાર્યું. જિનેશ્વરની વાણીને લલકારી જે જાણે છે તે જ જાણે છે. આ રહી પેલી પંક્તિઓ–
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય, નિક્ષેપ વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્રબાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
પ્રાન્તે વીતરાગ વાણીને ભાગ્યવાન જ અવધારે છે. ત્યારે લાખોમાંથી કોઈક આત્માઓ પાકે છે. હજારોમાંથી કોઈક દેશ વિરતિ શ્રાવક બને છે કે સાચો સંયમી સાધુ બને છે અને મોક્ષ યોગ્ય થાય છે.
આ સૂત્રમાં અવગાહન કરવાથી આ લેખિકાને અરિહંત આપ્ત પુરુષ પ્રતિ અહો અહો ભાવ જાગે છે. આવો અનુપમ અનુયોગ ક્યારે પ્રાપ્ત થાય અને શરીર કર્મ જંજીરથી મુક્ત થાય તેવી ભાવના પ્રગટે છે. આવી ભાવના સર્વ જીવોના ઉરે વહે તેવી
33
Page #40
--------------------------------------------------------------------------
________________
કામના. માટે જ કહું છું કે "નંદી શબ્દાર્થ વાક્ય રચનાનો કોષ છે ત્યારે તખ્તાલોકના તાળાઓ ખોલવામાં અનુયોગદ્વાર ઊંચી કૂંચીનો ઝુડો છે."
પ્રસ્તુત સૂત્રની અનુવાદિકા છે ઊંડી સૂઝબૂઝ ધરાવનાર અમારી સહ સંપાદિકા તપસ્વિની સાધ્વી રત્ના પ્રશિષ્યા સુબોધિકાશ્રી. તેમણે બહુ સરલ, સરસ, સહજભાવે સમજાય તેવું આલેખન કર્યું છે. અર્થ, ભાવાર્થ, વિવેચન અને ચાર્ટ બનાવી વીતરાગવાણી મંદબુદ્ધિના બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકોને ગ્રાહ્ય બને તેવો પુરુષાર્થ કર્યો છે, કલ્યાણકારી કોશીશ કરી છે. તેનો પુરુષાર્થ સ્તુત્ય તેમજ અનેકશઃ ધન્યવાદને પાત્ર બને છે. હું પણ કામના કરું છું કે સુબોધિકાશ્રી અનુયોગનો અનુગમ કરી આત્માભિમુખ બની સહજ સ્વરૂપ પામવાનો સુબોધ પ્રાપ્ત કરે.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર પૂ. ત્રિલોક મુનિવર્યને શત કોટી વંદના. સહ સંપાદિકા સાધ્વી-આરતીને ધન્યવાદ. આ આગમ અવગાહન કરાવનાર સહયોગી દરેક સાધ્વીવૃંદને અનેકશઃ સાધુવાદ.
શ્રમણોપાસક મુકુંદભાઈ, ધીરૂભાઈવગેરેને ધન્યવાદ. પ્રકાશન સમિતિનાં માનદ શ્રીયુત શ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવથી ભરેલા ભામાશા રમણિકભાઈ એવં આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી દઢ સંકલ્પી તપસ્વિની વિજયાબહેન તથા ભક્તિસભર શ્રી માણેકચંદભાઈ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક સ્થા. જૈનસંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા આગમના શ્રુતજ્ઞાન દાતાઓ વગેરેને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશક, સંપાદકોને આભારસહ અનેકશઃ સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગ શૂન્યતાના યોગે ત્રુટિ રહી જવા પામી હોય, વીતરાગ વચન વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
બોધિબીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, "મુક્ત–લીલમ"તણા તારક થયા, એવા ગુણી "ઉજમ-ફૂલ–અંબામાત" ને વંદન કરું છું ભાવ ભર્યા; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પ. પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ. સ. ના
સુશિષ્યા – આર્યા લીલમ.
Page #41
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
અનંત અનંત ભાવ - ભેદથી ભરેલી, અનંત અનંત નય અને નિક્ષેપથી જેનું વ્યાખ્યાન થઈ શકે તેવી પરમાત્માની વાણી અને તે પરમ પાવન વાણી જેમાં સંગ્રહિત છે, તે આગમગ્રંથો આપણા માટે બહુમૂલ્યવાન તિજોરી સમાન છે અને તેમાં ભરેલા ગહનતમ ભાવો તિજોરીના રત્નો જેવા છે પરંતુ આત્માના વૈભાવિક ભાવોથી, ભ્રમ અને ભ્રાંતિથી તે તિજારીને તાળ લાગેલું છે. આ તાળાને ખોલવું કેવી રીતે ? શાસ્ત્રોનો ગહનતમ ભાવોને, શાસ્ત્રોના અદ્ભત રહસ્યોને પામવા કેવી રીતે ? આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરીજીએ શ્રી અનુયોગદ્વાર સૂત્ર રૂપ એક માસ્ટર કી સમ આગમની રચના કરી. જે માસ્ટર કી થી સાધક પ્રત્યેક આગમમાં પ્રવેશ કરવા માટે સક્ષમ બની જાય છે. આગમના ભાવોને જાણીને સાધક ભ્રમ અને ભ્રાંતિના તાળા તોડી શકે છે.
એક અપેક્ષાએ અન્ય આગમોના અભ્યાસ માટે અનુયોગદ્વાર સૂત્ર ઘણું ઉપયોગી છતાં કઠિન શાસ્ત્ર છે. આ શાસ્ત્ર સંપાદનનો પ્રારંભ કર્યો તે પહેલાં આ શાસ્ત્રનું વાંચન ક્યારેય કર્યું ન હતું, તેના વિષયનો પણ વિશેષ ખ્યાલ ન હતો, તેમ છતાં ગુર્વાણાને શિરોધાર્ય કરીને કાર્યનો પ્રારંભ કર્યો કારણ કે અંતરમાં શ્રધ્ધા સહ વિશ્વાસ હતો કે ગુરુ જ્યારે શિષ્યને કોઈ પણ આજ્ઞા આપે છે, ત્યારે કેવળ આજ્ઞા જ આપતા નથી પરંતુ આજ્ઞાપાલનનું સામર્થ્ય પણ અવશ્ય આપે જ છે. બસ! આ શ્રધ્ધાના સથવારે આગળ વધ્યા.
આ શાસ્ત્રમાં શતક, અધ્યયન કે ઉદેશક જેવા કોઈ વિભાગ નથી. સંપૂર્ણ શાસ્ત્ર અખંડ છે. વિષયોની સ્પષ્ટતા માટે સહુ પ્રથમ અમે વિષયાનુસાર “પ્રકરણ” શબ્દથી તેનું વિભાજન કર્યું છે. અન્ય શાસ્ત્રોથી અનુયોગદ્વાર સૂત્રનો વિષય અને તેની કથન પદ્ધતિ સર્વથા નિરાળી
તા.
- તેમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય, આ મુખ્ય ચાર અનુયોગદ્વારનું ભેદપ્રભેદના માધ્યમથી વિસ્તૃત વર્ણન છે. પ્રત્યેક વિષયનું કથન શાસ્ત્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, આ ચાર નિક્ષેપથી તથા તેના ભેદ-પ્રભેદના માધ્યમથી કર્યું છે. “અનુપૂર્વી ના ભેદ -
35
(/
t
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રભેદની જાળ એટલી વિસ્તૃત છે તે સામાન્ય પાકો તેમાં ક્યાં અટવાઈ જાય, તેનો ખ્યાલ રહેતો નથી, સંપાદન સમયે લક્ષપૂર્વક એક – એક વિષય પૂર્ણ થતાં તેનું કોષ્ટક અને ચાર્ટ આપ્યા છે, તેથી પાઠકો તેનું પુનરાવર્તન સરળતાથી કરી શકે છે. તેમ જ પરિશિષ્ટમાં શાસ્ત્રના વિષયને પૂર્ણતઃ આવરી લેતાં ચાર્ટ આપ્યા છે, આ પ્રસ્તુત સંપાદનની વિશેષતા છે.
તેમ જ એક પરિશિષ્ટમાં સુત્રગત પારિભાષિક શબ્દોની વ્યાખ્યાઓ આપી છે.
સ્યાદ્વાદ જૈનદર્શનનો મૌલિક સિદ્ધાંત છે. તેને સમજવા માટે ચાર નિક્ષેપ અને સાત નયની સમજણ અત્યંત જરૂરી છે. તે વિષયની મહત્તાને સમજીને તેને વિસ્તારથી સમજાવ્યા છે. આ રીતે દ્રવ્યાનુયોગ પ્રધાન આ કઠિનતમ શાસ્ત્રના ભાવોને જન-જનના મન સુધી પહોંચાડવાનો યત્કિંચિત પુરુષાર્થ કર્યો છે. ગુરકપાબળે આ કાર્યમાં અમોને સફળતા મળી છે. તેનો અમોને આનંદ છે. તે માટે અમારી ચૈતન્યજ્યોતને પ્રજવલિત કરવા માટે પ્રેરણા આપનાર ઉપકારી ગુરૂભગવંતોના પાવન ચરણોમાં નતમસ્તકે વંદન કરી વિરામ પામી છીએ.
અંતે આગમોમાં માસ્ટર કી સમાન આ શાસ્ત્રનું સંપાદન અમારા અંતરના તાળા ખોલી આત્માના સ્વભાવભૂત નિર્મળ જ્ઞાન પ્રગટાવવામાં સહાયક બને એ જ શુભકામના...
જિનવાણીથી કોઈ પણ વિપરીત પ્રરૂપણ થઈ હોય તો પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિ દુકકડમ્...
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓતપસમ્રાટગરદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ.મુકત - લીલમ ગુણીશ્રી!
શરણુ ગ્રહ્યું પૂ. મુકત -લીલમ-વીર ગુરણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા
દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
1
36 I
ST
Page #43
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
- સાધ્વીશ્રી સુબોધિકાબાઈ મ. સ
જૈન સાહિત્યમાં આગમનું સ્થાન અપૂર્વ છે. આગમ જૈનધર્મની કરોડરજ્જુ છે. આગમ જૈન ધર્મનો પ્રાણ છે, મુખ્ય આધાર છે. 'આગમ' શબ્દ જ પવિત્ર અને વ્યાપક અર્થ ગરિમાને પોતામાં સમાવિષ્ટ કરે છે. આગમ એ તો સત્યના દ્રષ્ટા, સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ તીર્થકરોની વિમલ વાણીનું સંકલન છે.
યથાર્થ સત્યનું પરિજ્ઞાન કરાવી શકે, આત્માનો પૂર્ણતયા બોધ કરાવી શકે, જેના દ્વારા આત્મા પર અનુશાસન કરી શકાય તે આગમ . આગમને જ શાસ્ત્ર અથવા સૂત્ર કહેવામાં આવે છે. આગમ(શાસ્ત્ર કે સૂત્રની) વિભિન્ન વ્યાખ્યાઓ :(૧) જેના દ્વારા યથાર્થ સત્યરૂપ શેયનો અર્થાત્ આત્માનો પરિબોધ કરી શકાય અને આત્માનું અનુશાસન કરી શકાય તે શાસ્ત્ર. શાસ્ત્ર શબ્દ 'શાસ્ ધાતુથી બને છે. શાસુનો અર્થ છે શાસન, શિક્ષણ અથવા ઉબોધન. જે તત્ત્વજ્ઞાનથી આત્મા અનુશાસિત, ઉબુદ્ધ થાય તે શાસ્ત્ર. - જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત વિશેષાવશ્યક ભાષ્ય-ગા. ૧૩૮૪. (૨) ગણધર, પ્રત્યેક બુદ્ધ, શ્રુતકેવળી અને અભિન્નદસપૂર્વી દ્વારા કથિત શ્રુત સૂત્ર કહેવાય છે. – મૂલાચાર પ/૮૦. (૩) જે ગ્રંથ પ્રમાણમાં અલ્પ, અર્થમાં મહાન, બત્રીસ દોષ રહિત, લક્ષણ તથા આઠ ગુણોથી સંપન્ન, સારભૂત અનુયોગથી સહિત, વ્યાકરણ વિહિત, નિપાત રહિત, અનિંદ્ય, સર્વજ્ઞ કથિત હોય તે સૂત્ર કહેવાય છે. – આવશ્યક નિર્યુક્તિ ૮૮૦/૮૮૬. (૪) જેમ પાણી વસ્ત્રની મલિનતા દૂર કરી ઉજ્જવળ બનાવે છે તેમ શાસ્ત્ર પણ અંતઃકરણમાં સ્થિત કામ, ક્રોધાદિ, કાલુષ્યને દૂર કરી પવિત્ર અને નિર્મળ બનાવે છે. – હરિભદ્ર સૂરિ કૃત યોગ બિન્દુ પ્રકરણ ર૯.
37
Page #44
--------------------------------------------------------------------------
________________
ડો. હરમન જેકોબી, ડો. શુબિંગ વગેરે પાશ્ચાત્ય મનીષીઓએ જૈન આગમ સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ કરી જાહેર કર્યું છે કે અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત દ્વારા વિશ્વને સર્વધર્મ સમન્વયનો પુનીત પાઠ ભણાવનારું આ શ્રેષ્ઠતમ સાહિત્ય છે.
આગમનું વર્ગીકરણ :
આગમ સાહિત્ય ઘણું જ વ્યાપક અને વિરાટ સ્વરૂપ ધરાવે છે. સમયાનુસાર ભિન્ન-ભિન્ન રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે.
પ્રથમ વર્ગીકરણમાં આગમ સાહિત્ય "પૂર્વ અને અંગ" એવા બે વિભાગમાં વિભક્ત જોવા મળે છે. - સમવાયાંગ સૂત્ર ૧૪/૧૩૬.
બીજા વર્ગીકરણમાં આગમ સાહિત્ય અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય તેવા બે વિભાગમાં વિભક્ત જોવા મળે છે. – નંદીસૂત્ર-૪૩.
ત્રીજા વર્ગીકરણમાં સંપૂર્ણ આગમ સાહિત્ય જ અનુયોગમાં વિભક્ત જોવા મળે છે.
અનુયોગ એટલે શું :
અનુયોગ શબ્દ 'અનુ' ઉપસર્ગ અને યોગ શબ્દના સંયોગથી નિર્મિત થયો છે. યોગ શબ્દ યુજ–જોડવું' ધાતુ પરથી બન્યો છે. 'અનુયોગ શબ્દના અર્થને સ્પષ્ટ કરતી વિભિન્ન પરિભાષાઓ પ્રાચીન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. (૧) ૩yોથળમyયો- અનુયોજનને અનુયોગ કહેવામાં આવે છે. અનુયોજન એટલે જોડવું, એકબીજાને સંયુક્ત કરવું, શબ્દ અને અર્થને સંબંધિત કરવા તે અનુયોગ. (૨) યુગૃતે સંવષ્ય ભવદુસ્તાર્થેન સતિ યોઃ | જે ભગવત્ કથનથી સંયોજિત કરે તે અનુયોગ. આ વ્યાખ્યા ટીકાકારની છે. (3) अणु सूत्रं महानर्थस्ततो महतोर्थस्याणुना सूत्रेण योगो अनुयोगः । – અભિધાન રાજેન્દ્ર કોષ. લઘુસૂત્ર સાથે મહાન અર્થનો યોગ કરવો તે અનુયોગ છે અર્થાત્ સૂત્રની સાથે અનુકૂળ, અનુરૂપ અથવા સુસંગત અર્થનો સંયોગ તે અનુયોગ
38
Page #45
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે. (४) अणुणा जोगो अणुजोगो अणु पच्छाभावओ य थोवे वा ।
ના પછીfમદિય સુત્ત થવું ૨ તેણy I- બુહત્કલ્પ-૧ ગા-૧૯૦.
'અનુ' એટલે પશ્ચાદ્ભાવ અથવા સ્તોક. આ દષ્ટિએ સૂત્રપશ્ચાત્ (પછી) અભિહિત અર્થ અથવા સ્તોક સૂત્ર સાથે અર્થનો યોગ તે અનુયોગ. (૫) સૂત્રચર્થોન સહાનુભૂi યોગનમનુયોરાઃ |
अथवा अभिधेय व्यापारः सूत्रस्य योगः। अनुकूलोऽनुरुपो वा योगो अनुयोगः ।।
યથા ઘટશ ઇવેન ઘટસ્થ પ્રતિપાવનતિ - આવશ્યક નિર્યુક્તિ,મલય વૃ.નિ.૧૨૭
સૂત્ર સાથે અનુકૂળ અર્થની યોજના તે અનુયોગ અથવા સૂત્રનો પોતાના અભિધેયમાં જે વ્યાપાર–યોગ તે અનુયોગ કહેવાય છે. જેમ 'ઘટ' શબ્દનો ઘટના પ્રતિપાદક અર્થ–પદાર્થ સાથે યોગ થાય તેમ. (૬) સંક્ષિપ્તમાં 'અનુયોગ' એટલે અનુરૂપ અર્થ સાથે સૂત્રનું જોડાણ. અર્થ પ્રગટ કરવાની વિધિ એટલે અનુયોગ. અનુયોગના ભેદ-પ્રભેદ :
જૈન આગમ સાહિત્યમાં અનુયોગના વિવિધ રીતે ભેદ-પ્રભેદ જોવા મળે છે. આચાર્ય દેવવાચકે નંદીસૂત્રમાં દષ્ટિવાદ સૂત્રના પાંચ ભેદ બતાવ્યા છે. તેમાં અનુયોગ એ ચોથો ભેદ બતાવ્યો છે. તે પાંચ ભેદ આ પ્રમાણે છે– (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ (૫) ચૂલિકા. દષ્ટિવાદ સૂત્રના ચોથા ભેદરૂપ અનુયોગના 'મૂલ પ્રથમાનુયોગ' અને 'ગંડિકાનુયોગ' એવા બે ભેદ કર્યા છે. મૂલ પ્રથમાનુયોગ- મૂલ પ્રથમાનુયોગમાં અહંતુ ભગવાનના સમ્યકત્વપ્રાપ્તિ પછીના ભવો, દેવલોક ગમન, આયુષ્ય, ચ્યવન, જન્મ, અભિષેક, રાજ્યશ્રી, પ્રવ્રજ્યા, તપ,
39
Page #46
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાનની પ્રાપ્તિ, તીર્થ પ્રવર્તન, શિષ્ય-સમુદાય, ગણ-ગણધર, આર્થિકાઓ, પ્રવર્તિની, ચતુર્વિધ સંઘનું પરિમાણ, સામાન્ય કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સભ્યશ્રુતજ્ઞાની, વાદી, અનુત્તર વિમાનને પ્રાપ્ત મુનિઓ, ઉત્તર વૈક્રિયધારી મુનિ, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત મુનિ, કયા સ્થાન પર કેટલા ભક્તનો ત્યાગ કરી પાદપોપગમન અનશનને પ્રાપ્ત અંતકૃત મુનિઓની સંખ્યા તથા અજ્ઞાન રજથી વિપ્રમુક્ત થઈ જે મુનિવરો સિદ્ધિમાર્ગને પ્રાપ્ત થયા છે તેનું વર્ણન જોવા મળે છે. સંક્ષિપ્તમાં જોઈએ તો પ્રથમાનુયોગમાં તીર્થકરોનું સમ્યકત્વ પ્રાપ્તિથી લઈ તીર્થપ્રવર્તન અને મોક્ષગમન સુધીનું વર્ણન જોવા મળે છે. ગંડિકાનુયોગ – અનુયોગનો બીજો ભેદ ચંડિકાનુયોગ છે. ગંડિકાનો અર્થ છે– સમાન વક્તવ્યતાથી અર્થાધિકારનું અનુસરણ કરનાર વાક્યપદ્ધતિ અને અનુયોગ એટલે અર્થ તાત્પર્યાર્થ પ્રગટ કરવાની વિધિ અથવા વિસ્તૃત વ્યાખ્યાન તે અનુયોગ. આ રીતે ગંડિકાનુયોગમાં એક એક વિષયનું વિસ્તૃત વર્ણન છે. ચંડિકાનુયોગના અનેક પ્રકાર છે. (૧) કુલકર ગંડિકાનુયોગ– વિમલ વાહન વગેરે કુલકરોના જીવન. (૨) તીર્થકર ગંડિકાનુયોગ– તીર્થંકર પ્રભુના જીવન. (૩) ગણધર ગંડિકાનુયોગ- ગણધરોના જીવન. (૪) ચક્રવર્તી ચંડિકાનુયોગ– ભરત વગેરે ચક્રવર્તીના જીવન. (૫) દશાર્ણ ચંડિકાનુયોગ- સમુદ્રવિજય વગેરે દશાર્થોના જીવન. (૬) બળદેવ ચંડિકાનુયોગ- રામ વગેરે બળદેવોના જીવન. (૭) વાસુદેવ ગંડિકાનુયોગ- કૃષ્ણ વગેરે વાસુદેવોના જીવન. (૮) હરિવંશ ચંડિકાનુયોગ- હરિવંશમાં ઉત્પન્ન થયેલા મહાપુરુષોના જીવન. (૯) ભદ્રબાહુ ગંડિકાનુયોગ- ભદ્રબાહુ સ્વામીનું જીવન. (૧૦) તપકર્મ નંડિકાનુયોગ–વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓનું વર્ણન. (૧૧) ચિત્રાન્તર ગંડિકાનુયોગ- ભગવાન ઋષભદેવ અને ભગવાન અજિતનાથની
વચ્ચેના સમયાંતરમાં તેઓના વંશજ સિદ્ધ કે સર્વાર્થસિદ્ધમાં ગયા હોય તેમનું વર્ણન. (૧૨) ઉત્સર્પિણી ચંડિકાનુયોગ– ઉત્સર્પિણી કાળનું વિસ્તૃત વર્ણન. (૧૩) અવસર્પિણી ચંડિકાનુયોગ– અવસર્પિણી કાળનું વિસ્તૃત વર્ણન.
ચારે ગતિમાં ગમનાગમનનું વર્ણન પણ ચંડિકાનુયોગમાં સમાવિષ્ટ છે. વૈદિક
40
Page #47
--------------------------------------------------------------------------
________________
પરંપરામાં જેમ વિશિષ્ટ વ્યક્તિઓનું વર્ણન પુરાણ સાહિત્યમાં છે તેમ જૈન પરંપરામાં મહાપુરુષોનાં વર્ણન ગંડિકાનુયોગમાં છે. સમયે-સમયે મૂર્ધન્ય મનીષીઓ અને આચાર્યોએ ગંડિકાનુયોગની રચના કરી અને તે સંઘ દ્વારા સ્વીકૃતિ પામી માન્ય બની
અન્ય પ્રકારે અનુયોગના ચાર પ્રકાર:- અનુયોગ એટલે વ્યાખ્યા. વ્યાખ્યય વસ્તુના આધારે વ્યાખ્યા સાહિત્યમાં અનુયોગના ચાર વિભાગ કરવામાં આવે છે– (૧) ચરણકરણાનુયોગ (૨) ધર્મકથાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. (૧) ચરણકરણાનુયોગ– શ્રાવકો અને સાધુઓના ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષા સંબંધી વર્ણન ચરણકરણાનુયોગ કહેવાય છે. આગમ સાહિત્યમાં જ્યાં જ્યાં સાધુ અને શ્રાવકાચારનું મુખ્યતાએ કથન છે, તે ચરણકરણાનુ યોગ કહેવાય છે. ટૂંકમાં શ્રાવક અને સાધુના આચારને વર્ણવતા અનુયોગ(વ્યાખ્યાઓને) ચરણકરણાનુયોગ કહેવામાં આવે છે. (૨) ધર્મશાનુયોગ- સર્વજ્ઞ કથિત અહિંસા, સંયમ, તપ વગેરે ધર્મો સંબંધી કથાઓ ધર્મકથાનુયોગ કહેવાય છે. ત્રિષષ્ટિશ્લાઘનીય પુરુષો તથા અન્ય મહાપુરુષોના માધ્યમથી જ્ઞાનાદિ ધર્મોને વર્ણવતા અનુયોગને ધર્મકથાનુયોગ કહેવામાં આવે છે. (૩) ગણિતાનયોગ- ગણિતના માધ્યમથી વિષયને સ્પષ્ટ કરવામાં આવતો હોય તે ગણિતાનુયોગ કહેવાય છે. કાળ, ક્ષેત્ર વગેરેની ગણનાનું વર્ણન આગમોમાં જ્યાં છે તે ગણિતાનુયોગમાં સમાવિષ્ટ થાય છે. (૪) દ્રવ્યાનુયોગ-જીવાદિ દ્રવ્યો, નવતત્ત્વાદિ વિષયોના વર્ણનને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે. દ્રવ્યો દ્વારા, દ્રવ્ય હેતુક જે અનુયોગ અથવા દ્રવ્યનો દ્રવ્ય સાથે, દ્રવ્યનો પર્યાય સાથેનો યોગ તે દ્રવ્યાનુયોગ કહેવાય છે. અનુયોગદ્વાર સૂત્ર પરિચય :
આ ચાર પ્રકારના અનુયોગ ઉપર અહીં વિશેષ ચિંતન ન કરતાં આપણે અનુયોગદ્વાર સૂત્ર ઉપર જ વિશેષ ચિંતન કરશું. મૂળ આગમમાં નંદીસૂત્ર પછી અનુયોગદ્વાર સૂત્રનું નામ આવે છે. નંદીસૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર, આ બંને આગમ
Page #48
--------------------------------------------------------------------------
________________
"ચૂલિકા સૂત્ર"ના નામે પ્રસિદ્ધ છે. કોઈ અધ્યયન કે ગ્રંથોના અવશિષ્ટ—શેષ રહી ગયેલ વિષયોનું વર્ણન જેમાં કરવામાં આવે છે તે ચૂલિકા કહેવાય છે. દશવૈકાલિક અને મહાનિશીથ સૂત્રના અંતમાં પણ ચૂલિકા, ચૂલા કે ચુડા જોવા મળે છે. વર્તમાન યુગની ભાષામાં ચૂલિકા એટલે પરિશિષ્ટ. નંદીસૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર આગમ સાહિત્યના અધ્યયન માટે પરિશિષ્ટનું કાર્ય કરે છે. પાંચ જ્ઞાનરૂપ નંદી મંગલ સ્વરૂપ છે તો અનુયોગદ્વાર સૂત્ર સમગ્ર આગમો અને તેની વ્યાખ્યાઓ સમજવા માટે ચાવી સદશ છે. આ બંને આગમ એક બીજાના પૂરક છે. આગમોના વર્ગીકરણમાં આ બંનેનું સ્થાન "ચૂલિકા" રૂપે છે. જેમ કોઈ ભવ્ય મંદિર તેના શિખરથી વધુ શોભા પામે છે તેમ આગમ મંદિર પણ નંદી અને અનુયોગદ્વાર રૂપી શિખરથી વધુ ઝગમગે છે.
શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજમાં આ સૂત્રની ચૂલિકાસૂત્રમાં ગણતરી થાય છે જ્યારે સ્થાનકવાસી આચાર્યોએ આ સૂત્રની ચાર મૂળસૂત્રોમાં ગણતરી કરી છે. વર્તમાનમાં પણ તે અનુસાર પરંપરા પ્રચલિત હોવાથી પ્રસ્તુત સંસ્કરણમાં આ સૂત્રને ચોથા મૂળ સૂત્ર રૂપે અંકિત કર્યું છે. આ રીતે આ સૂત્રની બે પ્રકારે મહત્તા છે– (૧) ચૂલિકા એટલે શિખરસ્થ (૨) મૂલ એટલે મૌલિક અથવા મૂળભૂત શાસ્ત્ર.
બંને પ્રકારના વિભાજન સમય સમયની અપેક્ષાને લઈને થયા છે. આગમ
વર્ણનની અપેક્ષાએ તો આ સૂત્ર અંગબાહ્ય ઉત્કાલિક સૂત્ર છે. આગમમાં આ સૂત્રને ચૂલિકાસૂત્ર કે મૂળસૂત્ર કહેલ નથી. તે બંને કથન પરંપરાના આધારે જુદી જુદી અપેક્ષાથી પ્રચલિત છે.
અનુયોગનો અર્થ વ્યાખ્યા કે વિવેચન છે. તેથી જ ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં નિયોગ, ભાષા—વિભાષા, વાર્તિક અને અનુયોગના પર્યાયવાચી શબ્દ કહ્યા છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સમયમાં સૂત્રની જે વ્યાખ્યા પદ્ધતિ હતી તે વ્યાખ્યા પદ્ધતિનું વિકસિત અને પરિચય રૂપ સહજરૂપે અનુયોગદ્વાર સૂત્રમાં જોવા મળે છે. તત્પશ્ચાત્ લખાયેલા જૈનાગમોના વ્યાખ્યા સાહિત્યમાં અનુયોગદ્વારની જ શૈલી સ્વીકારવામાં આવી છે.
અનુયોગદ્વાર સૂત્રનો વિષય પરિચય :
અનુયોગદ્વાર સૂત્રમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતા છે. તેના ચાર દ્વાર છે. ૧૮૯૯
42
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્લોક પ્રમાણ ઉપલબ્ધ મૂળપાઠ છે. આ સૂત્ર ગદ્યમય છે. તેમાં ૧૪૩ પદ્યસૂત્ર છે.
અનુયોગદ્વાર સૂત્રમાં પ્રથમ પાંચ જ્ઞાનથી મંગલાચરણ કરવામાં આવ્યું છે. તત્પશ્ચાતું આવશ્યક અનુયોગનો ઉલ્લેખ છે. તે ઉપરથી પાઠકને અનુમાન થાય કે આ સૂત્રમાં આવશ્યક સૂત્રની વ્યાખ્યા હશે પરંતુ તેમ નથી. અનુયોગદ્વાર સૂત્રમાં તો તેના ઉપક્રમાદિ દ્વારનું વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચન અથવા વ્યાખ્યા પદ્ધતિ કેવી હોવી જોઈએ તે બતાવવા માટે શાસ્ત્રકારે આવશ્યકને દષ્ટાંત રૂપે પ્રસ્તુત કરેલ છે. પ્રસ્તુત સૂત્રમાં આવશ્યક, શ્રુત, સ્કન્દ, અધ્યયનની વ્યાખ્યા, તેમાં છ અધ્યયનોનો પિંડાર્થ(અર્થાધિકારનો નિર્દેશ), તેના નામ અને સામાયિક શબ્દની વ્યાખ્યા આપી છે. આવશ્યક સૂત્રોના પદોની વ્યાખ્યા નથી. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે 'અનુયોગકાર સૂત્ર' એ મુખ્યરૂપે અનુયોગની વ્યાખ્યાના કારોનું નિરૂપણ કરતો ગ્રંથ છે. આવશ્યક સૂત્રની વ્યાખ્યા કરનાર નહીં. પરંતુ આવશ્યકનો આધાર લઈ અનુયોગની વ્યાખ્યા પદ્ધતિ દર્શાવી છે.
આગમ સાહિત્યમાં અંગો પછી મહત્ત્વપૂર્ણ સ્થાન આવશ્યકસૂત્રને આપવામાં આવ્યું છે અને તેનું કારણ એ છે કે પ્રસ્તુત સૂત્રમાં નિરૂપિત સામાયિકથી જ શ્રમણ જીવનનો પ્રારંભ થાય છે. પ્રતિદિન પ્રાતઃકાલ અને સંધ્યા સમયે શ્રમણ જીવનની આવશ્યક ક્રિયાની આરાધનાનું નિરૂપણ તેમાં છે. તેથી અંગસૂત્રના અધ્યયન પૂર્વે આવશ્યકનું અધ્યયન કરાવવામાં આવે છે. આ જ કારણથી પ્રસ્તુત સૂત્રમાં આવશ્યકની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. વ્યાખ્યારૂપે ભલે સંપૂર્ણ ગ્રંથની વ્યાખ્યા આ સુત્રમાં નથી. માત્ર ગ્રંથમાં ઉલ્લેખિત નામોના પદોની જ વ્યાખ્યા કરવામાં આવી છે. તોપણ આ સૂત્રમાં વ્યાખ્યાની જે પદ્ધતિ સ્વીકારવામાં આવી છે, તે જ પદ્ધતિ સંપૂર્ણ આગમોની વ્યાખ્યામાં સ્વીકારવામાં આવે છે. આવશ્યકની વ્યાખ્યાના બહાને સૂત્રકારે સંપૂર્ણ આગમોના રહસ્યોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. રચનાકાર :- આ અનુયોગદ્વાર સૂત્રના રચયિતા કે સંકલનકર્તા આર્યરક્ષિત છે. તે સાડાનવ પૂર્વના જ્ઞાતા હતા અર્થાત્ પૂર્વધર હતા. આ સૂત્રની રચના વિષયમાં કંઈક મંતવ્યભેદ પણ છે. તેની રચનાનો સમય વીરનિર્વાણ સંવત ૮૨૭ થી પૂર્વનો ગણાય છે, કેટલાક વિદ્વાન તેને બીજી શતાબ્દીની રચના માને છે. આગમ પ્રભાવક પુણ્યવિજયજી
Page #50
--------------------------------------------------------------------------
________________
મહારાજ આદિનુ મંતવ્ય છે કે અનુયોગ દ્વાર સૂત્રની રચના આચાર્ય આર્યરક્ષિત કરી છે તેવું નિશ્ચિત્ત રૂપથી કહી ન શકાય. તેઓનું મંતવ્ય છે કે પ્રત્યેક આગમની જેમ આ અનુયોગદ્વાર સૂત્રની ભાષા અર્ધમાગધી જ છે. તેમ છતાં ચારનામ, પાંચનામ, તદ્ધિત સમાસ જેવા પ્રકરણો સંસ્કૃતનાજ વિષય છે અને તેના ઉદાહરણો માટે મૂળપાઠમાં સંસ્કૃત શબ્દો આપ્યા છે. તે રચનાકાર અને તેના સમય નિર્ધારણ માટે વિચારણીય છે. પરંતુ તેનું સમાધાન એ છે કે સ્થવિર કૃત આગમમાં તેમ શક્ય થઈ શકે છે. માટે આ સૂત્ર આર્યરક્ષિત કૃત છે, તે સુપ્રસિદ્ધ છે અને સમીચીન છે. વ્યાખ્યા સાહિત્ય :
મૂળ ગ્રંથોના રહસ્યોને ઉદ્ઘાટિત કરવા પ્રાચીન સમયથી જ વ્યાખ્યાત્મક સાહિત્ય રચવામાં આવી રહ્યું છે. વ્યાખ્યાત્મક સાહિત્ય લેખક મૂળગ્રંથના અભીષ્ટ અર્થનું વિશ્લેષણ તો કરે, સાથે તે સંબંધમાં પોતાનું સ્વતંત્ર ચિંતન પણ પ્રસ્તુત કરે છે. પ્રાચીન જૈન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાઓનું ગૌરવપૂર્ણ સ્થાન છે. તે વ્યાખ્યાત્મક સાહિત્ય પાંચ વિભાગમાં વિભક્ત કરી શકાય છે. ૧. નિર્યુક્તિ ૨. ભાષ્ય ૩. ચર્ણિ ૪. ટીકા અને ૫. લોકભાષામાં રચિત વ્યાખ્યા.
નિર્યુક્તિ અને ભાષ્ય એ જૈન આગમોની પ્રાકૃત પદ્યબદ્ધ વ્યાખ્યાઓ છે. તેમાં પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવામાં આવી છે. આ વ્યાખ્યા શૈલીનું દર્શન અનુયોગદ્વાર સૂત્રમાં થાય છે. અનુયોગદ્વાર સૂત્ર પર ન નિર્યુક્તિ છે કે ન ભાષ્ય. અનુયોગદ્વાર પર સૌથી પ્રાચીન વ્યાખ્યા ચૂર્ણિરૂપે પ્રાપ્ત થાય છે.
ચૂર્ણિ એ પ્રાકૃત અથવા સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતમાં લખાયેલી વ્યાખ્યારૂપ છે. ચૂર્ણિઓ ગધાત્મક હોવાથી ભાવનાની અભિવ્યક્તિ નિબંધગતિથી તેમાં જોવા મળે છે. નિર્યુક્તિ અને ભાષ્યની અપેક્ષાએ તે વધુ વિસ્તૃત અને ચર્તુમુખી જ્ઞાનના સોતરૂપ છે. અનુયોગદ્વાર પર બે ચૂર્ણિ ઉપલબ્ધ છે. એક ચૂર્ણિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની છે. તે માત્ર 'અંગુલ' પદ પર જ છે. બીજી ચૂર્ણિના રચયિતા જિનદાસગણિમહત્તર છે. તેનો સમય વિક્રમ સં. ૫૦ થી ૭૫૦ ની મધ્યમાં છે કારણ કે નંદીચૂર્ણિની રચના વિ.સં. ૭૩૩માં તેઓએ કરી છે.
અનુયોગદ્વારચૂર્ણિ મૂળસૂત્રનું અનુસરણ કરીને લખવામાં આવી છે. આ ચૂર્ણિમાં
44
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત ભાષાનો જ મુખ્યરૂપે પ્રયોગ થયેલ છે. સંસ્કૃત ભાષાનો પ્રયોગ અતિ અલ્પ પ્રમાણમાં છે. તેમાં આરામ, ઉદ્યાન, શિવિકા વગેરે શબ્દોની વ્યાખ્યા છે. અનુયોગદ્વાર સૂત્રનો પ્રારંભ પાંચ જ્ઞાનના નિર્દેશથી થાય છે. આ પાંચ જ્ઞાન પર ચૂર્ણિમાં ચૂર્ણિકારે પોતાનું ચિંતન ન આપતા લખ્યું છે કે આ વિષય પર નંદીચૂર્ણિમાં વ્યાખ્યા કરી છે તેમ જણાવી પાઠકોને ત્યાંથી પાંચ જ્ઞાનની વ્યાખ્યા જોવાનું સૂચન કર્યું છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે અનુયોગદ્વાર સૂત્રની ચૂર્ણિ નંદીચૂર્ણિ પછી લખવામાં આવી છે.
ચૂર્ણિમાં અનુયોગ વિધિ અને અનુયોગાર્થ પર ચિંતન કરતાં આવશ્યકને ઘણું ઉજાગર કર્યુ છે. આનુપૂર્વી પર વિવેચન કરતાં અને કાલાનુપૂર્વીનું પ્રતિપાદન કરતાં કાલના એકમોનો પરિચય કરાવ્યો છે. સંગીત દષ્ટિએ સપ્ત સ્વરોનું ઊંડાણથી ચિંતન કર્યું છે. વીર, શૃંગાર, અદ્ભુત, રૌદ્ર, બ્રીડનક, બીભત્સ, હાસ્ય, કષ્ણ અને પ્રશાંત આ નવ રસોનું સોદાહરણ નિરૂપણ છે. આત્માંગુલ, ઉત્સઘાંગુલ, પ્રમાણાંગુલ, કાલપ્રમાણ, મનુષ્યાદિ પ્રાણીઓનું પ્રમાણ, ગર્ભજ મનુષ્યોની સંખ્યા વગેરે પર વિવેચન કર્યું છે. જ્ઞાન, પ્રમાણ, સંખ્યાત- અસંખ્યાત, અનંત વગેરે વિષયોને સ્પષ્ટ કરવા ચૂર્ણિકારે પ્રયાસ કર્યો છે.
આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સુપ્રસિદ્ધ ભાષ્યકાર હતા. તેઓએ અનુયોગદ્વારના અંગુલપદ પર એક ચૂર્ણિ લખી હતી. જિનદાસગણિ મહતરે તે ચૂર્ણિ પોતાની ચૂર્ણિમાં અક્ષરસઃ ઉધૃત કરેલ છે. પ્રસ્તુત ચૂર્ણિમાં આચાર્યે પોતાનું નામ પણ લખ્યું છે. – અનુયોગદ્વાર ચૂર્ણિ
જૈન મનીષીઓએ ચૂર્ણિ પછી આગમ સાહિત્ય પર સંસ્કૃતમાં અનેક ટીકાઓ લખી છે. ટીકાકારોમાં આચાર્ય હરિભદ્રસૂરિનું નામ પ્રધાન છે. તેઓ પ્રાચીન ટીકાકાર છે. હરિભદ્રસૂરિ પ્રતાપપૂર્ણ પ્રતિભાના ધણી આચાર્ય હતા. તેઓએ અનેક આગમો પર ટીકાઓ લખી છે.
અનુયોગદ્વાર પર પણ તેમની એક મહત્ત્વપૂર્ણ ટીકા છે. જે અનુયોગ દ્વારા ચૂર્ણિની શૈલીથી લખેલ છે. ટીકાના પ્રારંભમાં પ્રથમ મહાવીર સ્વામીને વંદન કરી અનુયોગદ્વાર સૂત્ર પર વિવૃત્તિ લખવાની પ્રતિજ્ઞા કરી છે. આ અનુયોગવૃત્તિનું નામ તેઓએ શિષ્યદિતા' રાખ્યું છે. અનુયોગદ્વાર પર બીજી વૃત્તિ મલ્લધારી હેમચંદ્રાચાર્યની
45
Page #52
--------------------------------------------------------------------------
________________
છે. આ વૃત્તિ સૂત્ર સ્પર્શી છે. સૂત્રના ગંભીર રહસ્યોને તેમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આ વૃત્તિ ગ્રંથકારની પ્રૌઢ રચના છે. અનુયોગદ્વારની ગહનતા સમજાવવા માટે આ વૃત્તિ અત્યંત ઉપયોગી છે. આચાર્ય હરિભદ્રની ટીકા અત્યંત સંક્ષિપ્ત હતી અને તે મુખ્યરૂપે પ્રાકૃત ચૂર્ણિનો જ અનુવાદરૂપ હતી. આચાર્ય હેમચંદ્ર સુવિસ્તૃત ટીકા લખી, પાઠકો માટે અનુયોગદ્વાર સૂત્રને સરળ અને સુગ્રાહ્ય બનાવી દીધું. આ વૃત્તિ (ટીકા)નું ગ્રંથમાન પ૯૦૦ શ્લોક પ્રમાણ છે. વૃત્તિની રચના સમયનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. છતાં આચાર્ય હેમચંદ્રાચાર્યનો સમય વિક્રમની તેરમી શતાબ્દી ગણાય છે.
સંસ્કૃત ટીકાયુગ પછી લોકભાષાઓમાં બાલાવબોધ' ની રચનાઓનો પ્રારંભ થયો. ટીકાઓમાં દાર્શનિક વિષયોની ચર્ચાઓ ચરમસીમા પર પહોંચી ગઈ હતી. સાધારણ લોકો તે સમજી ન શકે તેથી જનહિતની દષ્ટિએ આગમોના શબ્દાર્થ કરતા સંક્ષિપ્ત લોકભાષામાં 'ટબ્બા ઓ લખાવા લાગ્યા. આચાર્ય ધર્મસિંહજી મુનિએ વિક્રમની અઢારમી સદીમાં સત્યાવીસ આગમો પર બાલાવબોધ ટબ્બા લખ્યા. ટબ્બાઓ મૂળ સ્પર્શી અર્થને સ્પર્શ કરે છે. સામાન્ય પાઠકો માટે તે ખૂબ ઉપયોગી છે. અનુયોગદ્વાર પર પણ એક ટબ્બો છે.
ટબ્ધા પછી આગમોના અનુવાદનો યુગ શરુ થયો. આચાર્ય અમોલક ઋષિજીએ સ્થાનકવાસી પરંપરા માન્ય બત્રીસી આગમોનો હિન્દી અનુવાદ કર્યો. તેમાં અનુયોગદ્વાર પણ છે. આ અનુવાદ સામાન્ય પાઠકોને અત્યંત ઉપયોગી થયો. આચાર્ય આત્મારામજી સાહેબે આગમોના રહસ્યો ખુલ્લા કરવા આગમો પર હિન્દી વ્યાખ્યાઓ લખી. તે વ્યાખ્યાઓ સરળ અને સુગમ છે. તેઓએ અનુયોગદ્વાર પર પણ સંક્ષિપ્ત વિવેચન લખ્યું છે.
આચાર્ય ઘાસીલાલજી મહારાજ સાહેબે સંસ્કૃતમાં વિસ્તૃત ટીકાઓ લખી છે. સાથે જ તે ટીકાઓનો હિન્દી અને ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. ટીકાઓમાં તેઓએ અનેક ગ્રંથોના ઉદાહરણ પણ આપ્યા છે.
આ રીતે અનુયોગદ્વાર સૂત્ર પર અનેક મૂર્ધન્ય મનીષીઓએ કાર્ય કર્યું છે. પ્રકાશનયુગ પ્રારંભ થયા પછી સર્વ પ્રથમ ઈ.સ. ૧૮૮૦માં માલધારી હેમચંદ્રાચાર્ય કૃત અનુયોગદ્દાર વૃત્તિ સહિત આ સૂત્ર રાયબહાદુર ધનપતસિંહ-કલકતાથી પ્રકાશિત થયું.
46
Page #53
--------------------------------------------------------------------------
________________
ઈ.સ. ૧૯૧૫-૧૬માં તે જ વૃત્તિ સહિત અનુયોગદ્વાર દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર દ્વારા મુંબઈથી પ્રકાશિત થયું.
ઈ.સ. ૧૯૨૪માં તે જ વૃત્તિ સહિત અનુયોગદ્વાર આગમોદય સમિતિ મુંબઈથી પ્રકાશિત થયું.
ઈ.સ. ૧૯૨૮માં હરિભદ્રસૂરિકૃત વૃત્તિ સહિત અનુયોગદ્વાર ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા રતલામથી પ્રકાશિત થયું.
ઈ.સ. ૧૯૩૧માં ઉપાધ્યાય આત્મારામજી મ. કૃત અનુયોગદ્વાર– હિન્દી અનુવાદનો પૂર્વાર્ધ શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, મુંબઈ અને ઉત્તરાર્ધ મુરારીલાલ ચરણદાસ જૈન, પટિયાલાથી પ્રકાશિત થયું.
- ઈ.સ. ૧૯૩૯-૪૦માં તે જ વૃત્તિ સહિત અનુયોગદ્વાર કેસરબાઈ જ્ઞાનમંદિર પાટણથી પ્રકાશિત થયું.
વીર સંવત ૨૪૪૬માં આચાર્ય અમોલકઋષિ અનુવાદિત 'અનુયોગદ્વાર હિન્દી અનુવાદ સહિત સુખદેવસહાય જ્વાલાપ્રસાદ જૌહરી, હૈદ્રરાબાદથી પ્રકાશિત થયું.
ઈ.સ. ૧૯૭૭માંવૈરાગી ભદ્રાબેન (વર્તમાને સાધ્વી સુબોધિકા દ્વારા) અનુવાદિત અનુયોગદ્વાર ગુજરાતી ભાવાર્થ સહિત પ્રેમજિનાગમ સમિતિ,મુંબઈ શ્રમણી વિદ્યાપીઠથી પ્રકાશિત થયું.
- ઈ.સ. ૧૯૮૭માં ઉપાધ્યાય કેવળમુનિ અનુવાદિત અનુયોગદ્વાર સૂત્ર વિવેચન સહિત શ્રી આગમ પ્રકાશન સમિતિ, બાવરથી પ્રકાશિત થયું.
ઈ.સ. ૧૯૯૩માં આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ લેખિત 'અનુયોગદ્વાર સૂત્રના સારાંશ પુસ્તક પ્રકાશિત થયું.
અનુયોગદ્વાર સૂત્રનો મૂળપાઠ અનેક પ્રકાશકો દ્વારા પ્રકાશિત થયેલ છે. મહાવીર વિદ્યાલય મુંબઈનું સંસ્કરણ અને તેરાપંથી યુવાચાર્ય મુનિ નથમલજી દ્વારા સંપાદિત જૈન વિશ્વભારતી લાડનૂ દ્વારા પ્રકાશિત સંસ્કરણ પ્રાધાન્ય પામે છે. શુદ્ધ મૂળ પાઠ સાથે પ્રાચીનતમ પ્રતિઓના આધારે મહત્વપૂર્ણ ટિપ્પણ પણ તેઓએ આપી છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત સંસ્કરણ આભાર અભિવ્યક્તિ
સ્વર્ગીય સંતરત્ન, પૂજ્યપાદ દાદા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મશતાબ્દીની સ્મૃતિમાં ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવાર અને તેમાં પણ મુખ્યતયા મુક્ત-લીલમ પરિવારના મહાસતીજીઓના પુરુષાર્થે શ્રી પ્રાણગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત "પ્રાણ આગમ બત્રીસી" અંતર્ગત " અનુયોગદ્વાર સૂત્ર" નું પ્રકાશન થઈ રહ્યું
વિશાળ પરિવારના આધારસ્તંભ સમા પૂજ્યવરા મુક્ત-લીલમ ગુણીય તથા આગમ અનુવાદ ઉભાવિકા શ્રી ઉષાબાઈ મ. એ આગમોની ચાવી સમા ગહન વિષય ધરાવતાં 'શ્રી અનુયોગદ્વાર સૂત્ર'ના અનુવાદ કાર્ય માટે મારી પસંદગી કરી, મને શ્રુત સેવાનો લાભ આપ્યો છે અને મારા અંતસ્થલમાં અનુવાદરૂપ કાર્યનું બીજારોપણ
બીજને અંકુરિત, પુષ્પિત, ફલિત થવા માટે ધરતીની ગહનતા, પાણીની રસાળતા, હવાની લહેરો, સૂર્યનો પ્રકાશ અને ચંદ્રની ચાંદનીની પણ અતિ આવશ્યકતા હોય છે.
'અનુયોગદ્વાર સૂત્ર'ના આ અનુવાદ કાર્યની પૂર્ણતા, એ મુજ માત-તાતના અંતરની શુભ ભાવનાની અને મુજ દ્વિતીય અમ્મા પિયા, શ્રદ્ધાના કેન્દ્ર ગુરુદેવશ્રી રતિલાલજી મ.સા. ની અસીમકૃપારૂપ અંતર પ્રવાહની જ ફલશ્રુતિ છે.
આગમમનીષી અપ્રમત્તયોગી પૂજ્ય ત્રિલોકમુનિએ અહર્નિશ, અવિરત ભાવે આગમ સંશોધનમાં રત બની મારા આ અનુવાદકાર્ય રૂપી બીજને પરિપક્વ બનાવ્યું છે.
મુખ્ય સંપાદિકા બની, આ આગમનું અવગાહન કરી, મુજ જીવન શિલ્પી પૂજ્ય લીલમબાઈ મ. એ ધરતીને ઉપજાઉ બનાવી છે.
મુજ જીવન સુકાની, મુજ સાધનાના સહયોગી ગુણીશ્રી પૂજ્ય વીરમતીબાઈ મ. એ પ્રેરણા, ઉત્સાહ તથા સહયોગરૂપ પાણીનું સિંચન કર્યુ છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
મુજ અંતર હિતૈષી, પૂજ્યપાદ શ્રી નમ્રમુનિ મ. સાહેબે આ અનુવાદનું અવલોકન કરી, સ્થાને–સ્થાને ધ્યાન રેખા દોરી, હવાની લહેરખી પુરી પાડી છે. સહસંપાદિકા બની ડૉ. આરતીબાઈ મ. એ નિજ જ્ઞાનબળે આ કાર્ય પર પ્રકાશ પાથર્યો છે, તો મમ ગુરુકુલવાસી પૂ. બિન્દુબાઈ મ, પૂ. પ્રબોધિકાબાઈ મ. ના સાથ સહકારે શીતળ ચાંદનીની ગરજ સારી છે.
આ સહુના સહિયારા પ્રયત્ન આજે 'અનુયોગદ્વાર સૂત્ર'નું અનુવાદ કાર્ય સંપન્ન થયું છે, તે સહુની હું આભારી છું.
આ અનુવાદકાર્યમાં પૂ. મિશ્રીમલજી મ. સા. તથા પૂ. ઘાસીલાલજી મ.સા. અનુવાદિત 'અનુયોગદ્વાર સૂત્ર' મુખ્ય આધારરૂપ બન્યા છે. આપ બંને પૂજ્યશ્રીની પણ હું આભારી છું.
શ્રી રોયલપાર્ક મોટા સંઘના યુવા પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, આગમ પ્રકાશન ધુરાને વહન કરતાં શ્રુત સેવામાં રત બન્યા છે.
શ્રી નેહલભાઈએ આ આગમને મુદ્રિત કરીને અને શ્રી મુકુન્દભાઈ તથા શ્રી ધીરૂભાઈએ સહકાર આપી, શ્રુતસેવામાં પોતાનો તાલ પૂર્યો છે. 'સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટે શ્રુતાધાર બની શ્રુતભાવના પ્રગટ કરી છે, તે સહુની હું આભારી છું.
આ અનુવાદ કાર્યદરમ્યાન શ્રુતની કોઈ પ્રકારે આશાતના થઈ હોય તથા આગમ વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
- પૂ. શ્રી મુક્ત લીલમ વીર ઉપાસિકા
સાધ્વી સુબોધિકા.
49
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૨ સ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
ક્રમ
વિષય
અસ્વાધ્યાય કાલ
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી
બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર
એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૧ ૧૨-૧૩
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય
શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય
કરા પડે
ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય
ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ
[ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય].
ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ
સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં
યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર
ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને
ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી
૨૧-૨૮]
સંપૂર્ણ દિવસ–રાત્રિ
એક મુહૂર્ત
૨૯-૩ર
[નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
50
Page #57
--------------------------------------------------------------------------
________________
श्री अनुयोगद्वा
श्री अनुय
શ્રી અનુયો
श्री अनुयोगद्वार सु
श्री अनुयोगद्वार सूत्र श्री अनुयोगद्वार सूत्र श्री अनुयोगद्वार सू
श्री अनुयोगद्वार सूत्र श्री अनुयोगद्वार सूत्र श्री
नुयोगद्वार सूत्र श्री गद्वार सूत्र श्री अनुयोगद्वार सूत्र श्री अनुयोगद्वार सूत्र श्री अनुयोगद्वार सू योगद्वार सूत्र श्री अनुय
द्वार सूत्र
श्री अनुयोगद्वार सूत्र श्री अनुयोगद्वार सूत्र श्री
આ ઉત્કાલિક
श्री अनुयोगद्वार सूत्र श्री अनुयोगद्वार
સૂત્ર
छे. तेना
यहा
સ્થવિર
महार
रामद्वा श्री अनुयोगद्वार सूत्र
अनुयो
सूत्र श्री अनुयोगद्वार सूत्र
પૂ. શ્રી
રચિત
:
भूजापाठ, शब्दार्थ.
भावार्थ, विवेचन,
મૂળ શાસ
श्री न्याद्वार
પરિશિષ્ટ
सूत्र श्री अनुयोगद्वार
અનુવાદિકા બોધિકાબાઈ
भाभ
भूल
પાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાયકાલને છોડીને ગમે ત્યારે થઈ શકે છે.
Page #58
--------------------------------------------------------------------------
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યક નિક્ષેપ
પ્રથમ પ્રકરણ
આવશ્યક નિક્ષેપ
૧
મંગલાચરણ : પાંચ જ્ઞાન :
"
१ णाणं पंचविहं पण्णत्तं तं जहा- आभिणिबोहियणाणं, सुयणाणं, ओहिणाणं, मणपज्जवणाणं, केवलणाणं ।
ભાવાર્થ :- જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે. (૧) આભિનિબોધિકજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃપર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન.
વિવેચન :
અનુયોગદ્વાર સૂત્રનું આ પ્રથમ સૂત્ર મંગલાચરણાત્મક છે. જોકે સંપૂર્ણ શાસ્ત્ર પોતે મંગલ સ્વરૂપ જ છે, તેમ છતાં સૂત્રકારે ત્રણ કારણથી મંગલાચરણ કર્યું છે. (૧) આચાર પરંપરાનું પાલન કરવા, (૨) શાસ્ત્રની નિર્વિઘ્ને સમાપ્તિ કરવા, (૩) શિષ્યોને શાસ્ત્રના વિષયભૂત અર્થજ્ઞાનની દઢ પ્રતીતિ કરાવવા.
જ્ઞાન, સર્વ જ્ઞેય પદાર્થનું જ્ઞાયક, વિઘ્નોનું ઉપશામક, કર્મનિર્જરાનું કારણ, નિજાનંદનું દાયક અને આત્મગુણોનું બોધક હોવાથી મંગલરૂપ છે. તેથી સૂત્રકારે પાંચ જ્ઞાનના વર્ણન દ્વારા આ શાસ્ત્રનું મંગલાચરણ કર્યું છે.
'જ્ઞાન' શબ્દની વ્યુત્પત્તિ :
(૧) ભાવસાધન વ્યુત્પત્તિ :– 'જ્ઞાતિ જ્ઞાનમ્' જાણવું તે જ્ઞાન. આ ભાવસાધન વ્યુત્પત્તિ અનુસાર જાણવારૂપ ક્રિયાને જ્ઞાન કહે છે.
(૨) કરણસાધન વ્યુત્પત્તિ ઃ– 'જ્ઞાયતે અનેન તિ જ્ઞાનમ્' આત્મા જેના દ્વારા પદાર્થને જાણે તે જ્ઞાન. આત્મા જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમ દ્વારા પદાર્થને જાણે છે. આ ક્ષય કે ક્ષયોપશમ પદાર્થને જાણવામાં કારણ છે. આ વ્યુત્પત્તિ અનુસાર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય—ક્ષયોપશમ જ્ઞાન કહેવાય છે.
(૩) અધિકરણ મૂલક વ્યુત્પત્તિ ઃ– 'જ્ઞાયતે અસ્મિનિતિ જ્ઞાનમાત્મા' પદાર્થ જેમાં જણાય તે જ્ઞાન. પદાર્થ આત્મામાં જણાય છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે આત્મા જ જ્ઞાન સ્વરૂપ છે. અહીં પરિણામ જ્ઞાન
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી અયોગવાર સૂત્ર
અને પરિણામી આત્મામાં અભેદ હોવાથી આત્માને જ્ઞાનરૂપ માનેલ છે. (૪) કસાધન વ્યુત્પત્તિ –'નારીતિ જ્ઞાનમ્' જાણનાર તે જ્ઞાન. આત્મા જાણવાની ક્રિયાનો કર્તા છે. ક્રિયા અને કર્તા માં અભેદોપચાર થવાથી આત્માને જ્ઞાન કહેલ છે.
સંક્ષેપમાં જેના દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાય તે જ્ઞાન, જેમાં વસ્તુ જણાય તે જ્ઞાન. જે નિજ સ્વરૂપનું પ્રકાશક હોય તે જ્ઞાન. જ્ઞાનાવરણ કર્મના ક્ષય કે ક્ષયોપશમના નિમિતથી ઉત્પન્ન થાય તે જ્ઞાન.
જ્ઞાનના પાંચ પ્રકાર અર્થની અપેક્ષાએ તીર્થકરોએ અને સુત્ર અપેક્ષાએ ગણધરોએ પ્રરૂપિત કર્યા છે. સૂત્રકારે આ બાબતનો સંકેત આપuપત્ત' શબ્દ દ્વારા આપેલ છે. ૫ણ શબ્દની સંસ્કૃત છાયા પ્રજ્ઞપ્ત, પ્રજ્ઞાપ્ત, પ્રજ્ઞા, પ્રજ્ઞાપ્ત થાય છે. (૧) પ્રજ્ઞપ્તિ- પ્રરૂપિત. અર્થરૂપે તીર્થકરોએ, સૂત્રરૂપે ગણધરોએ જ્ઞાનના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે. (૨) પ્રજ્ઞાપ્ત-પ્રજ્ઞ+આd, પ્રાજ્ઞ એટલે તીર્થકર અને આખું એટલે પ્રાપ્ત કરવું. તીર્થકરો પાસેથી ગણધરોએ જ્ઞાનના પાંચ પ્રકારનો બોધ પ્રાપ્ત કર્યો છે. (૩) પ્રજ્ઞાત્ત- પ્રા+બત્ત, પ્રાજ્ઞ એટલે ગણધરો, આત્ત એટલે ગ્રહણ કરવું. ગણધરોએ તીર્થકર પાસેથી જ્ઞાનના પાંચ પ્રકારનો બોધ ગ્રહણ કરેલ છે. (૪) પ્રજ્ઞાd- પ્રજ્ઞા+આd, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, આપ્ત એટલે પ્રાપ્ત કરવું. ભવ્ય જીવોએ સ્વપ્રજ્ઞા-બુદ્ધિ દ્વારા જ્ઞાનના પાંચ પ્રકારનો બોધ પ્રાપ્ત કરેલ છે.
સારાંશ એ છે કે સૂત્રકારે પvoid' શબ્દ પ્રયોગ દ્વારા પોતાની લઘુતા પ્રગટ કરી છે. તે ઉપરાંત સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાનના પાંચ પ્રકારનું કથન સ્વબુદ્ધિ કે કલ્પનાથી કર્યું નથી પરંતુ તીર્થકરો દ્વારા પ્રરૂપિત આશયને જ પ્રગટ કર્યો છે. (૧) આભિનિબોવિક જ્ઞાન - પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી, યોગ્ય દેશમાં અવસ્થિત વસ્તુને જાણે તે જ્ઞાન આભિનિબોધિક જ્ઞાન કહેવાય છે. આભિનિબોધિક જ્ઞાનનું જ બીજું નામ મતિજ્ઞાન છે. (ર) શ્રતજ્ઞાન:- (૧) પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી ગ્રહણ કરેલ અર્થનો વિશેષ બોધ, મતિજ્ઞાનથી ગ્રહણ કરેલા અર્થની વિશેષ વિચારણા તે શ્રુતજ્ઞાન. (૨) શ્રત એટલે સાંભળવું અથવા શ્રત એટલે શબ્દ. શબ્દ સાંભળીને અર્થગ્રહણરૂપ ઉપલબ્ધિ વિશેષ તે શ્રુતજ્ઞાન. ઉપલક્ષણથી રૂપ જોઈને, ગંઘ સૂધીને, રસ આસ્વાદીને, સ્પર્શ કરીને જે અર્થગ્રહણરૂપ ઉપલબ્ધિ વિશેષ તે શ્રુતજ્ઞાન કહેવાય છે.
આ જ્ઞાન મન અને ઈન્દ્રિયના નિમિત્તથી ઉત્પન્ન થાય છે છતાં પણ તેમાં મનની મુખ્યતા છે. તેથી તે મનનો વિષય મનાય છે. 'કૃતનિન્દ્રિય'-શ્રુતજ્ઞાન મનનો વિષય છે. મતિજ્ઞાન કારણ છે અને
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
,
શ્રુતજ્ઞાન કાર્ય છે. પાંચ ઈન્દ્રિય દ્વારા થતું મતિજ્ઞાન કારણ છે અને તેની વિશેષ વિચારણા દ્વારા થતું શ્રુતજ્ઞાન કાર્ય છે. તેથી જ શ્રુતજ્ઞાન મનનો વિષય મનાય છે.
તીર્થંકર પ્રરૂપિત, ગણધર રચિત દ્વાદશાંગી તથા દ્વાદશાંગીના આધારે સ્થવિર ભગવંતો દ્વારા રચિત આગમો "શ્રુતજ્ઞાન" રૂપે પ્રસિદ્ધ છે. વર્તમાનમાં ઉપલબ્ધ ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળસૂત્ર, ૪ છેદસૂત્ર અને ૧ આવશ્યક સૂત્ર તેમ ૩ર આગમ શ્રુતજ્ઞાનમાં સમાવિષ્ટ છે.
(૩) અવધિજ્ઞાન – ઈન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી રૂપી પદાર્થનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. અવધિ એટલે મર્યાદા, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની મર્યાદાથી રૂપી પદાર્થને જાણે તે અવધિજ્ઞાન. જે જ્ઞાન મર્યાદા સહિત રૂપી પદાર્થને ઈન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી જાણે તે અવધિજ્ઞાન.
(૪) મન:પર્યવ જ્ઞાન :- સંજ્ઞી જીવો ચિંતન કરે ત્યારે ચિંતનાનુરૂપ મનના જે પરિણામો થાય તેને સર્વપ્રકારે અવગમ કરે, જાણે તે મન:પર્યવ જ્ઞાન. સંજ્ઞી જીવોએ કાયયોગથી ગ્રહણ કરી, મનરૂપે પરિણાવેલ, મનોવર્ગણાના પુદ્ગલને મન કહેવામાં આવે છે અને પરિ' એટલે સર્વ પ્રકારે, 'અવ' એટલે બોધ-જાણવું. સંજ્ઞી જીવોના મનરૂપે પરિણમેલા પુગલોને સર્વથા પ્રકારે જાણવા તે મન:પર્યવજ્ઞાન. (૫) કેવળજ્ઞાન – સંપૂર્ણ શેય પદાર્થોના ત્રિકાલવર્તી ગુણ-પર્યાયને યુગપ જે જ્ઞાન વિષય કરે, જાણે તે કેવળજ્ઞાન.
પાંચ જ્ઞાનનો કમઃ- સમ્યકરૂપે અથવા મિથ્થારૂપે મતિ અને શ્રુત સર્વ સંસારી જીવોને અવશ્ય હોય જ છે. તે બંને જ્ઞાનમાંથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે, તેથી પ્રથમ મતિજ્ઞાન અને ત્યાર પછી શ્રુતજ્ઞાનનો નિર્દેશ કર્યો છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને અવધિજ્ઞાન સાથે કંઈક અંશે સમાનતા છે. મિથ્યાત્વના ઉદયમાં મતિ–શ્રુતની જેમ અવધિ પણ મિથ્યારૂપે–અજ્ઞાનરૂપે પરિણત થાય છે. મિથ્યાત્વીજીવ સમ્યકત્વી બને ત્યારે ત્રણે જ્ઞાન સમ્યક રૂપે પરિણત થઈ જાય છે. મતિ-શ્રુતની સ્થિતિ લબ્ધિની અપેક્ષાએ ઇ સાગરોપમની છે, અવધિજ્ઞાનની પણ તેટલી જ સ્થિતિ છે. આ સમાનતાને લક્ષ્યમાં રાખી મતિ-શ્રુત પછી અવધિનો નિર્દેશ કર્યો છે.
અવધિજ્ઞાનની જેમ મન:પર્યવ જ્ઞાન વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે. આ બંને ક્ષયોપશમજન્ય જ્ઞાન છે અને રૂપી પદાર્થને વિષય કરે છે, આ સમાનતાના કારણે અવધિ જ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો નિર્દેશ કર્યો છે.
કેવળજ્ઞાન આ સર્વના અંતે પ્રાપ્ત થાય છે, તેથી તેનો નિર્દેશ અંતે કર્યો છે. આ પાંચ જ્ઞાનમાંથી પ્રથમના ચાર જ્ઞાન લાયોપથમિક છે. મતિજ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી થાય છે અને કેવળ જ્ઞાન ક્ષાયિકભાવ રૂપ છે. તે કેવળજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સર્વ સંસારી જીવને મતિ અને શ્રુત, આ બે જ્ઞાન તો હોય જ છે. કોઈને ત્રણ જ્ઞાન હોય તો મતિ–શ્રુત અને અવધિ અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ હોય. કોઈને ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાન હોય.
પાંચ જ્ઞાન એક સાથે કોઈપણ જીવને સંભવિત નથી. કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન છે. તેની સાથે મત્યાદિ ચાર ક્ષાયોપાશિમિક જ્ઞાન સંભવિત નથી. તેથી કેવળજ્ઞાન હોય ત્યારે તે એક જ હોય, અન્ય ક્ષાયોપથમિક જ્ઞાન તેમાં તિરોહિત થઈ જાય છે. બે, ત્રણ, ચાર જ્ઞાન સાથે હોય તે લબ્ધિની અપેક્ષાએ સમજવું, ઉપયોગની અપેક્ષાએ તો એક સમયે એક જ્ઞાનનો જ ઉપયોગ હોય છે.
પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાનનો અધ્યયન વ્યવહાર :
२ तत्थ चत्तारि णाणाई ठप्पाइं ठवणिज्जाइं, णो उद्दिस्संति णो समुद्दिस्संति णो अणुण्णविज्जति, सुयणाणस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ । શબ્દાર્થ – પલ્પ = તેમાંથી, રારિ = ચાર, પગારું = જ્ઞાન, ખારું = સ્થાપ્ય છે, વળક્યા = સ્થાપનીય છે, તેનું વર્ણન અહીં કરવાનું નથી, નો દëતિ = (ગુરુદ્વારા શિષ્યને) ઉપદેશ નથી કરાતો-ઉપદિષ્ટ નથી, પો સમુસ્નિતિ = સમુપદિષ્ટ નથી, નો અમુવિનંતિ = આજ્ઞા આપી શકાતી નથી, સુવણTણસ = શ્રુતજ્ઞાનનો, તો = ઉપદેશ, સમુદે = સમુપદેશ, પુણા = આજ્ઞા, અણુઓનો = અનુયોગ, પવત્ત = પ્રવૃત્ત થાય છે. ભાવાર્થ :- આ પાંચ જ્ઞાનમાંથી મતિ, અવધિ, મન:પર્યવ અને કેવળ આ ચાર જ્ઞાન વ્યવહાર યોગ્ય ન હોવાથી સ્થાપ્ય છે, સ્થાપનીય છે. આ ચારે જ્ઞાન ગુરુ દ્વારા શિષ્યોને ઉપદિષ્ટ નથી, તેનો ઉપદેશ આપી શકાતો નથી. તે સમુપદિષ્ટ નથી, તેની આજ્ઞા આપી શકાતી નથી. ફક્ત એક શ્રુતજ્ઞાનનો ઉપદેશ, સમુપદેશ, અનુજ્ઞા અને અનુયોગ થાય છે. | ३ जइ सुयणाणस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ, किं अंग- पविट्ठस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ ? अंगबाहिरस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ ?
अंगपविट्ठस्स वि उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ, अंगबाहिरस्स वि उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ । इमं पुण पट्ठवणं पडुच्च अंग- बाहिरस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो । શબ્દાર્થ –ારું = જો, વિં= શું?, સં વ૬ = અંગપ્રવિષ્ટમાં(બાર અંગ સૂત્રો અંગપ્રવિષ્ટ છે),
હિસં = અંગબાહ્યમાં, (અંગશ્રુતનો આધાર લઈ જે આગમોની રચના સ્થવિર સાધુઓ કરે છે તે
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
,
भागम), इमं = मसी, पट्ठवणं पडुच्च = प्रास्ताविsनी अपेक्षाभे, प्रसंनुसा२.
ભાવાર્થ :- પ્રશ્ન- જો શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ થાય છે, તો તે ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ અંગપ્રવિષ્ટ શ્રુતમાં થાય છે કે અંગબાહ્ય શ્રુતમાં થાય છે?
ઉત્તર- અંગપ્રવિષ્ટશ્રુત અને અંગબાહ્યશ્રુત આ બંનેમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા, અને અનુયોગ પ્રવૃત્ત થાય છે પરંતુ અહીં અંગબાહ્યશ્રુતના ઉદ્દેશાદિનો (કહેવાનો) પ્રારંભ કરાશે. | ४ जइ अंगबाहिरस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ, किं कालियस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो ? उक्कालियस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो ?
कालियस्स वि उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो । उक्कालियस्स वि उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो । इमं पुण पट्ठवणं पडुच्च उक्कालियस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो । शार्थ :-कालियस्स= आसिश्रूतमा, श्रुतनो रात्रि सनेहिवसन। प्रथम अने अतिम ५२मां स्वाध्याय २वामां आवेत आसिश्रत, उक्कालियस्स = Bासि श्रुतमा, अस्वाध्याय ने छोड़ी શેષ સર્વકાળમાં જેનો સ્વાધ્યાય કરી શકાય તે ઉત્કાલિકશ્રુત. ભાવાર્થ - પ્રશ્ન- જો અંગબાહ્યશ્રુતમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ થાય છે, તો શું તે ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ કાલિક શ્રુતમાં થાય છે કે ઉત્કાલિકશ્રુતમાં થાય છે?
ઉત્તર- કાલિકશ્રુત અને ઉત્કાલિકશ્રુત, આ બંનેમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવૃત્ત થાય છે પરંતુ અહીં ઉત્કાલિકશ્રુતમાં ઉદ્દેશાદિનો(કહેવાનો) પ્રારંભ કરાશે. | ५ जइ उक्कालियस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ किं आवस्सगस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो ? आवस्सगवइरित्तस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो ? ।
आवस्सगस्स वि उद्दे सो समुद्दे सो अणु ण्णा अणु ओगो, आवस्सगवइरित्तस्स वि उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो । इमं पुण पट्ठवणं पडुच्च आवस्सगस्स अणुओगो । शार्थ :-आवस्सगस्स = आवश्य/नो, आवस्सगवइरित्तस्स = आवश्यव्यतिरितनो.
Page #64
--------------------------------------------------------------------------
________________
[ s ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- જો ઉત્કાલિકશ્રુતમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા, અનુયોગ પ્રવૃત્ત થાય છે, તો શું આવશ્યકમાં ઉદ્દેશાદિ પ્રવૃત્ત થાય કે આવશ્યક વ્યતિરિક્તમાં ઉદ્દેશાદિ પ્રવૃત્ત થાય?
ઉત્તર- આવશ્યક સૂત્ર અને આવશ્યક વ્યતિરિક્ત સૂત્ર, આ બંને પ્રકારના ઉત્કાલિક સૂત્રમાં ઉદ્દેશાદિ પ્રવૃત્ત થાય છે પરંતુ અહીં આવશ્યક સૂત્રના અનુયોગનો પ્રારંભ કરાય છે.
વિવેચન :
પાંચ જ્ઞાનમાંથી શ્રુતજ્ઞાન વર્જીને શેષ ચાર જ્ઞાન દ્વારા પદાર્થનો બોધ થાય છે પરંતુ એ ચાર જ્ઞાનનું આદાન-પ્રદાન થઈ શકતું નથી અર્થાત્ એ ચાર જ્ઞાન ભણી શકાતા નથી કે ભણાવી શકાતા નથી. તેથી તે જ્ઞાનનો અધ્યયન રૂપ ઉદ્દેશ, સમદ્દેશ આપી શકાતો નથી. તેની આજ્ઞા આપી શકાતી નથી. પોતાના આવરણીય કર્મના ક્ષય–ક્ષયોપશમથી તે સ્વતઃ આવિર્ભત થાય છે. તે ચારે જ્ઞાનની પ્રાપ્તિમાં ઉપદેશાદિની અપેક્ષા પણ હોતી નથી. તેથી તે સ્થાપનીય છે, સ્થાપી રાખવા યોગ્ય છે, અવર્ણનીય છે. અહીં તે જ્ઞાનનો અનુયોગ કરવાનો પ્રસંગ નથી.
લોકોમાં હેય-છોડવા યોગ્ય પદાર્થોથી નિવૃત્તિ, ઉપાદેય-ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોમાં પ્રવૃત્તિ શ્રુતજ્ઞાન દ્વારા જ થાય છે. કેવળજ્ઞાન દ્વારા જણાયેલ પદાર્થ–અર્થની પ્રરૂપણા પણ શ્રુતજ્ઞાન(શબ્દ) દ્વારા થાય છે માટે શ્રુતજ્ઞાન લોકવ્યવહારનું કારણ છે, સંવ્યવહાર્ય છે. ગુરુના ઉપદેશથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરુ શિષ્યને તે પ્રદાન કરી શકે છે. તે સ્વસ્વરૂપનું પ્રતિપાદન કરી શકે છે. તેથી તેમાં ઉદ્દેશ– સમુદેશઆજ્ઞારૂપ પ્રવૃત્તિ થઈ શકે છે. ઉદ્દેશ આદિ થવાથી તેમાં અનુયોગના ઉપક્રમ વગેરે દ્વારની પણ પ્રવૃત્તિ થઈ શકે છે. ઉદ્દેશ સમુદેશ – આગમ વાચનાની અપેક્ષાએ 'ઉદ્દેશ' આદિનો અર્થ આ પ્રમાણે છેઉદ્દેશ = શિષ્યને સૂત્ર અને અર્થની વાચના આપવી. સમુદ્દેશ = બે-ત્રણવાર વાચના આપી સૂત્ર અને અર્થને પરિપક્વ કરાવવા, શુદ્ધ કરાવવા. અનુજ્ઞા = વાચના પ્રાપ્ત શિષ્યને, વાચના આપવાની તથા સુત્રાર્થ પરિપક્વ કરાવવાની અનુમતિ આપવી, અધિકાર આપવો. અનુયોગ = સૂત્રના અર્થને વિસ્તારથી સમજાવવા.
પાંચમા સત્રમાં આવશ્યક્ષ અણુઓનોઆ પદથી અભિધેયનું કથન કર્યું છે. આવશ્યકસૂત્રનો અનુયોગ કરવો સૂત્રકારને ઈષ્ટ છે. આવશ્યક સૂત્ર સકલ સમાચારીના મૂલાધાર રૂપ છે. તેનો અનુયોગ કરવા માટે જ આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. પોતાને ઈષ્ટ અભિધેયનો સમાવેશ કયા જ્ઞાનમાં, કયા શ્રુતમાં થાય છે, તે સૂત્રકારે ૨,૩,૪,૫ સૂત્ર દ્વારા દર્શાવ્યું છે. પાંચ જ્ઞાનમાંથી એક શ્રુતજ્ઞાનનો જ ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા, અનુયોગ થાય છે. શ્રુતના બે ભેદ છે. અંગપ્રવિષ્ટ- અંગબાહ્યશ્રુત, તેમાં આવશ્યકસૂત્ર અંગબાહ્યશ્રત છે. અંગબાહ્ય શ્રુતના બે ભેદ છે– કાલિકશ્રુત, ઉત્કાલિકશ્રુત. તેમાં આવશ્યક
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યક નિક્ષેપ
ઉત્કાલિકશ્રુત છે. આવશ્યક સૂત્રમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ આ ચારે પ્રવૃત્ત થાય છે તેમ છતાં 'અનુયોગ કરવો' તે આ શાસ્ત્રનો અભિધેય હોવાથી શાસ્ત્રકારે ઉદ્દેશાદિ સર્વનો ઉલ્લેખ ન કરતા 'આવલ્લાસ્સ અણુઓનો ' દ્વારા માત્ર અનુયોગનું કથન કર્યું છે.
માતેશાન
અંગપ્રવિષ્ટ
શ્રુતજ્ઞાન
કાલિક
અભિધેય દર્શક
અનુયોગનો નિરુક્ત્યર્થ :
અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન
અંગબાહ્ય
ઉત્કાલિક
આવશ્યકનો અનુયોગ | આવશ્યક વ્યતિરિક્ત
આ આગમનો અભિધેય વર્ણ વિષય છે
કેવળજ્ઞાન
णिययाणुकूलो जोगो सुत्तस्सत्थेण जो य अणुओगो । सुत्तं च अणुं तेणं जोगो अत्थस्स अणुओगो ॥ -
અનુયોગવૃત્તિ. ૫.૭.
(૧) 'અનુ' એટલે નિયત–અનુકૂળ અર્થને, 'યોગ' એટલે જોડવું. સૂત્રને નિયત અને અનુકૂળ અર્થ સાથે જોડવા તે અનુયોગ. (૨) સૂત્રના અનુકૂળ અર્થનું કથન કરવું તે અનુયોગ (૩) સૂત્ર–અણુ(નાનું)અને અર્થ મહાન હોય છે. એક સૂત્રના અનંત અર્થ હોય છે તેથી અર્થ મહાન છે. અણુ એવા સૂત્ર સાથે અર્થનો યોગ તે અનુયોગ કહેવાય છે.
અનુયોગ(સૂત્રના અર્થ કરવા) વિષયક વક્તવ્યનો ક્રમ આ પ્રમાણે છે.
(૧) નિક્ષેપ
– નામ, સ્થાપના વગેરેરૂપે વસ્તુને સ્થાપી પછી અનુયોગનું કથન કરવું.
(૨) એકાર્થ :– અનુયોગના પર્યાયવાચી શબ્દ કહેવા, જેમકે અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, વાર્તિક આ અનુયોગના સમાનાર્થક પર્યાયવાચી નામ છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अणुओगो य नियोग भास विभासा य वत्तियं चेवं ।
પણ અજુગારૂ ય નાના પાયા પર I- અનુયોગવૃત્તિ. (૩) નિર્યુક્તિ – શબ્દગત અક્ષરોના નિર્વચન કરવા અર્થાત્ તીર્થંકર પ્રરૂપિત અર્થનો ગણધરોક્ત શબ્દસમૂહ રૂપ સૂત્ર સાથે અનુકૂળ અને નિયત સંબંધ પ્રગટ કરવો. (૪) વિધિઃ- સૂત્રના અર્થ કરવાની અથવા અનુયોગ કરવાની પદ્ધતિને વિધિ કહે છે. તે આ પ્રમાણે છે. સર્વ પ્રથમ ગુરુએ શિષ્ય માટે સૂત્રના અર્થ કરવા જોઈએ, ત્યાર પછી બીજીવારમાં તે કથિત અર્થને નિર્યુક્તિ કરી સમજાવવા જોઈએ અને ત્રીજીવાર પ્રસંગ, અનુપ્રસંગ સહિત જે અર્થ થતાં હોય તેનો નિર્દેશ કરવો જોઈએ. સમાન્ય રીતે આ અનુયોગની વિધિ છે. વૃત્તિકારે આ ભાવ દર્શાવતા કહ્યું છે.
सुत्तत्थो खलु पढमो, बीओ णिज्जुत्तिमीसितो भणितो ।
તો ય fખારવણેલો, પણ વિહત હો; અનુગોનો I –અનુયોગવૃત્તિ અનુયોગ શ્રવણના અધિકારી – શ્રોતા સમુદાય ત્રણ પ્રકારનો હોય છે. (૧) જ્ઞાયક, (૨) અજ્ઞાયક, (૩) દુર્વિદગ્ધ. (૧) શાયક પરિષદ - જે પરિષદ– શ્રોતા સમુદાય ગુણ અને દોષને જાણે છે, કુશાસ્ત્રના મતનો આગ્રહ નથી, તે જ્ઞાયક પરિષદ કહેવાય છે. (૨) અજ્ઞાયક પરિષદ - જે પરિષદના સભ્ય કોઈ પણ વિષયના ગુણ કે દોષને જાણતા નથી પરંતુ સ્વભાવથી ભદ્ર અને સરળ હોય, સમજાવવાથી સન્માર્ગે આવી જાય તેવો શ્રોતા સમુદાય અજ્ઞાયક પરિષદ કહેવાય છે.
(૩) દુર્વિદગ્ધ પરિષદ - જે પરિષદના સભ્ય કોઇપણ વિષયમાં નિષ્ણાત ન હોય અને સરળતાના અભાવે તેમજ અપ્રતિષ્ઠાના ભયથી નિષ્ણાતને પૂછતા પણ ન હોય, જ્ઞાનના સંસ્કારથી રહિત હોય, પલ્લવગ્રાહી પાંડિત્યથી યુક્ત હોય (ઉપર છલું જ્ઞાન હોય), આવી વ્યક્તિઓની સભા દુર્વિદગ્ધ પરિષદ કહેવાય છે.
આ ત્રણ પ્રકારની પરિષદમાંથી આદિની બે પરિષદ અનુયોગનો બોધ પ્રાપ્ત કરવા યોગ્ય ગણાય છે.
અનુયોગ કતની યોગ્યતા :- શાસ્ત્રમાં અનુયોગ કરવાના અધિકારી-કર્તાની યોગ્યતા આ પ્રમાણે બતાવી છે. (૧) આર્યદેશમાં જન્મેલો હોય, (૨) કુળ–પિતૃવંશ વિશુદ્ધ હોય, (૩) જાતિ-માતૃવંશ વિશુદ્ધ હોય, (૪) સુંદર આકૃતિ, રૂપ આદિથી સંપન્ન હોય, (૫) દઢ સંહનાની–શારીરિક શક્તિ સંપન્ન હોય, (૬) ધૃતિયુક્ત-પરિષહઉપસર્ગ સહન કરવામાં સમર્થ હોય, (૭) અનાશંસી–સત્કાર, સમ્માન આદિના આકાંક્ષી ન હોય, (૮) અવિકલ્થ-વ્યર્થ ભાષણ કરનાર ન હોય, (૯) અમાયી–નિષ્કપટી હોય, (૧૦) સ્થિર પરિપાટી–અભ્યાસ દ્વારા અનુયોગ કરવાના સ્થિર અભ્યાસી હોય, ગુરુપરંપરાથી પ્રાપ્ત જ્ઞાન
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
,
સંપન્ન હોય, (૧૧) ગૃહીતવાક્ય-આદેય વચન બોલનાર હોય, (૧૨) જિત પરિષદ-સભાને પ્રભાવિત કરનાર અને ક્ષભિત થનાર ન હોય, (૧૩) જિતેન્દ્રિયશાસ્ત્રીય અધ્યયન-ચિંતન-મનન સમયે નિદ્રાને વશ થનાર ન હોય, (૧૪) મધ્યસ્થ-નિષ્પક્ષ હોય, (૧૫) દેશ, કાળ, ભાવના જ્ઞાતા હોય, (૧૬) આસન્નલબ્ધ પ્રતિભ-પ્રતિવાદીને પરાસ્ત કરવાની પ્રતિભા સંપન્ન હોય, (૧૭) નાનાવિધદેશભાષા વિજ્ઞા -અનેક દેશોની ભાષાના જ્ઞાતા હોય, (૧૮) પંચવિધ આચાર યુક્ત અર્થાત્ જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારના પાલક હોય, (૧૯) સૂત્રાર્થ, તદુર્ભય, વિધિજ્ઞ–સૂત્ર, અર્થ અને ઉભય (સૂત્રાર્થ) વિધિના જાણકાર હોય, (૨૦) આહરણ, હેતુ, ઉપનય નય નિપુણ–ઉદાહરણ, હેતુ, ઉપનય અને નયદષ્ટિના મર્મજ્ઞ હોય, (૨૧) ગ્રાહણાકુશલ–શિષ્યોને તત્ત્વગ્રહણ કરાવવામાં કુશળ હોય, (૨૨) સ્વસમય, પરસમય વિત- સ્વ અને પર સિદ્ધાન્તમાં નિષ્ણાત હોય, (૨૩) ગંભીર, ઉદાર, સ્વભાવવાળા હોય, (૨૪) દીપ્તિમાનપરવાદીઓ પરાસ્ત ન કરી શકે તેવા તેજસ્વી હોય, (૨૫) શિવ-જનકલ્યાણ કરવાની ભાવનાથી ભાવિત હોય, (૨૬) સૌમ્ય–શાંત સ્વભાવવાળા હોય, (૨૭) ગુણ શત કલિત–દયા, દાક્ષિણ્ય વગેરે સેંકડો ગુણોથી યુક્ત હોય, આ ગુણોથી યુક્ત વ્યક્તિ જ અનુયોગ કરવામાં સમર્થ હોય છે. તે જ અનુયોગ કરવાના અધિકારી છે. અનુયોગવૃત્તિ-પત્ર-૭]. આવશ્યક સૂત્રનો પરિચય :|६ जइ आवस्सयस्स अणुओगो आवस्सयण्णं किमंगं अंगाई ? सुयक्खंधो सुयक्खंधा ? अज्झयणं अज्झयणाई ? उद्देसगो उद्देसगा?
आवस्सयण्णं णो अंगं णो अंगाई, सुयक्खंधो णो सुयक्खंधा, णो अज्झयणं, अज्झयणाई, णो उद्देसगो, णो उद्देसगा। શબ્દાર્થ - ગ = જો, માનસ = આવશ્યક સૂત્રનો, જુઓm = અનુયોગ ઈષ્ટ છે તો, પ્રાસંગિક છે તો, આવાસયા વિના = આવશ્યકસૂત્ર, શું એક અંગરૂપ છે કે, અંધારું = અનેક અંગરૂપ છે, સુયgધ = એક શ્રુતસ્કંધ 'અધ્યયનના સમૂહ 'રૂપ છે? સુરેનgધ = અનેક શ્રુતસ્કન્ધ રૂપ છે, અયન = અધ્યયન રૂપ છે કે, કોઈ એક વિશિષ્ટ અર્થ પ્રતિપાદક શાસ્ત્રના નાના વિભાગને અધ્યયન કહે છે), મારું = અનેક અધ્યયન રૂપ છે, તો = એક ઉદ્દેશક રૂપ છે કે, (અધ્યયનની અંતર્ગત (અંદર) નામનિર્દેશપૂર્વક વસ્તુનું નિરૂપણ કરનાર પ્રકરણ વિશેષ ઉદ્દેશક કહેવાય છે), લ = અનેક ઉદ્દેશક રૂપ છે? નો એ નો સંગા = એક કે અનેક અંગ સૂત્રરૂપ નથી. ભાવાર્થ - પ્રશ્ન- જો આવશ્યકનો અનુયોગ કરવાનો છે તો આવશ્યક સૂત્ર એક અંગરૂપ છે કે અનેક અંગરૂપ છે? એક શ્રુતસ્કંધ રૂ૫ છે કે અનેક શ્રુતસ્કંધરૂપ છે? એક અધ્યયન રૂપ છે કે અનેક અધ્યયન રૂપ છે? એક ઉદ્દેશક રૂપ છે કે અનેક ઉદ્દેશક રૂપ છે?
ઉત્તર- આવશ્યક સૂત્ર એક અંગરૂપ પણ નથી, અનેક અંગરૂપ પણ નથી. આવશ્યક સૂત્ર એક શ્રુત સ્કંધરૂપ છે, અનેક શ્રુતસ્કંધરૂપ નથી. તે એક અધ્યયન રૂપ નથી, અનેક અધ્યયન રૂપ છે. આવશ્યકમાં
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૦
ઉદ્દેશક નથી માટે તે એક કે અનેક ઉદ્દેશક રૂપ નથી.
વિવેચન :
આ સૂત્રમાં આઠ પ્રશ્નોત્તર દ્વારા આવશ્યક સૂત્રનો પરિચય કરાવ્યો છે. આવશ્યક સૂત્ર અંગસૂત્ર નથી અંગબાહ્ય છે. તેથી તે એક કે અનેક અંગરૂપ નથી. તે છ અધ્યયનાત્મક એક શ્રુતસ્કન્ધરૂપ છે. તેથી તે અનેક અધ્યયન અને એક શ્રુતસ્કન્ધ રૂપ છે. શેષ છ પ્રશ્નો અગ્રાહ્ય છે. અનાદેય છે.
આવશ્યક સૂત્ર પરિચય
એક અનેક એક શ્રુતસ્કંધ | શ્રુતસ્કંધ અધ્યયન
એક અનેક અંગરૂપ અંગરૂપ આવશ્યક સૂત્ર ના આવશ્યક વગેરે પદોના નિક્ષેપની પ્રતિજ્ઞા :
હી
ના
=
ના
ના
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અનેક એક અધ્યયન ઉદ્દેશક
હા
વિવેચન :
ના
અનેક
ઉદ્દેશક
७ तम्हा आवस्सयं णिक्खिविस्सामि, सुयं णिक्खिविस्सामि, खंध णिक्खि- विस्सामि, अज्झयणं णिक्खिविस्सामि ।
जत्थ य जं जाणेज्जा, णिक्खेवं णिक्खिवे णिरवसेसं ।
जत्थ वि य ण जाणेज्जा, चउक्कयं णिक्खिवे तत्थ ॥१॥
શબ્દાર્થ :- બિવિવિસ્લામિ - નિક્ષેપ કરીશ, સુર્ય = શ્રુતનો, વષૅ = સ્કંધનો, ગત્થ = જ્યાં, f = જેટલા, નાખેખ્ખા = જાણતા હોય, ખિલેવું = નિક્ષેપ, વિત્ત્તવે - નિક્ષેપ કરવો જોઈએ, પિરવક્ષેત્રં
ના
સંપૂર્ણ, તે સર્વનો, પત્થ વિ - જ્યાં, ન નાખેખ્ખા = ન જાણતો હોય તો, પડવયં = ચાર, બિવિહવે = નિક્ષેપ કરવો જોઈએ, તત્ત્વ = ત્યાં.
ભાવાર્થ :- આવશ્યક સૂત્ર શ્રુતસ્કન્ધ અને અધ્યયન રૂપ છે. તેથી આવશ્યકનો, શ્રુતનો, સ્કંધનો અને અધ્યયનનો નિક્ષેપ (યથાસંભવ નામ વગેરેમાં ન્યાસ) કરીશ.
જો નિક્ષેપ્તા–નિક્ષેપ કરનાર વ્યક્તિ સમસ્ત નિક્ષેપને જાણતા હોય તો, તેને તે જીવાદિ વસ્તુનો સર્વ પ્રકારે નિક્ષેપ કરવો જોઈએ. જો સર્વ નિક્ષેપ જાણતા ન હોય તો નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આ ચાર નિક્ષેપ તો કરવા જ જોઈએ.
આ બે સૂત્રમાં આવશ્યક વગેરે પદોનો નિક્ષેપ કરવાની પ્રતિજ્ઞા કરી સૂત્રકારે વધુ અને ઓછા
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યક નિક્ષેપ
૧૧
નિક્ષેપ કરવાનું કારણ દર્શાવી, નિક્ષેપ કર્તાની યોગ્યતાનો નિર્દેશ કર્યો છે.
આ અનુયોગદ્વાર સૂત્રનો વિષય 'આવશ્યકનો અનુયોગ' છે. સૂત્રના અનુકૂળ અર્થ કરવા તે અનુયોગ છે. આવશ્યક સૂત્રનું સ્પષ્ટરૂપથી વિવેચન ત્યારે જ થઈ શકે કે જ્યારે તેના પદોનો નિક્ષેપ કરાય. તેથી સૂત્રમાં આવશ્યકાદિ પદનો નિક્ષેપ કરવાની પ્રતિજ્ઞા કરી છે.
એક શબ્દના અનેક અર્થ હોય છે. તે વિવિધ અર્થોમાંથી પ્રસંગને અનુરૂપ અર્થની અભિવ્યક્તિ નિક્ષેપ દ્વારા થાય છે. નિક્ષેપ અપ્રસ્તુતનું નિરાકરણ કરી, પ્રસ્તુતનું વિધાન કરવામાં સમર્થ છે. તેથી પ્રકૃત (પ્રસંગસંગત) અર્થનો બોધ અને અપ્રકૃત(અપ્રાસંગિક) અર્થનું નિરાકરણ થઈ જાય છે.
આવશ્યક પર નિક્ષેપ :
८ से किं तं आवस्सयं ?
आवस्सयं चउव्विहं पण्णत्तं तं जहा - णामावस्सयं, ठवणावस्सयं, दव्वावस्सयं, भावावस्सयं ।
ભાવાર્થ :- પ્રશ્ન- આવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– આવશ્યકના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નામ આવશ્યક, (૨) સ્થાપના આવશ્યક, (૩) દ્રવ્ય આવશ્યક, (૪) ભાવ આવશ્યક.
વિવેચન :
આ સૂત્રમાં 'સે' શબ્દ 'અથ' અર્થનો દ્યોતક મગધદેશીય શબ્દ છે. 'અથ' શબ્દનો પ્રયોગ મંગલ, અનન્તર, પ્રારંભ, પ્રશ્ન અને ઉપન્યાસ વગેરે અર્થમાં કરાય છે. અહીં વાક્યના ઉપન્યાસ અર્થમાં તેનો પ્રયોગ થયો છે. વિં શબ્દ પ્રશ્નાર્થસૂચક છે અને તેં શબ્દ સર્વનામ છે. આ રીતે સમસ્ત શાસ્ત્રમાં જ્યાં જ્યાં સે િત નો પ્રયોગ છે, ત્યાં ત્યાં આ જ અર્થ સમજવો.
આવશ્યક શબ્દનું નિર્વચન :– નિર્વચન એટલે સંયુક્ત પદને વિભક્ત–ટુકડા કરી, વાક્યના અર્થને સ્પષ્ટ કરવો.
(૧) અવશ્ય વર્તવ્યમાવણ્યમ્ :- અવશ્ય કરવા યોગ્ય હોય તે આવશ્યક. દિવસ અને રાત્રિના અંતભાગમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને અવશ્ય કરવા યોગ્ય સાધના તે આવશ્યક કહેવાય છે. (૨) મુળાનાં આસમન્તાદૃશ્યમાત્માનું રોતીત્યાવશ્યમ્ । સર્વ પ્રકારે ગુણોને વશ્ય–આધીન કરે તે આવશ્યક.
(3) आ - समन्ताद् वश्या भवन्ति इन्द्रियकषायादिभावशत्रवो यस्मात्तदावश्यकम् ।
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
શ્રી અયોગવાર સૂત્ર
ઈદ્રિય અને કષાયાદિ ભાવશત્રુ સર્વપ્રકારે જેના દ્વારા વશ કરાય તે આવશ્યક. (૪) મુનશૂન્યમાત્માનમ્ -તમત્તાત્ વસતિ ગુરિત્યાવાસમ્ | ગુણશૂન્ય આત્માને સર્વાત્મના ગુણોથી જે વાસિત કરે તે આવક (આવશ્યક) 'આવસ્મય' શબ્દની સંસ્કૃત છાયા 'આવાસર્ક' પણ થાય છે. આવાસકનો અર્થ છે વાસિત કરનાર,
આ સૂત્રમાં આવશ્યકના ચાર પ્રકાર બતાવ્યા છે. તે નિક્ષેપ અનુસાર ચાર પ્રકાર છે. નિક્ષેપના ઓછામાં ઓછા ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. સંક્ષેપમાં ચાર નિક્ષેપ :(૧) નામ નિક્ષેપ - કોઈ પણ વ્યક્તિ કે પદાર્થનું ગુણાદિની અપેક્ષા રાખ્યા વિના નામ રાખવું. જેમ કે કોઈ બાળકનું નામ ઈન્દ્ર રાખવામાં આવે અને તે વ્યક્તિને ઈન્દ્ર કહીએ, તે નામ ઈન્દ્ર કહેવાય.
(૨) સ્થાપના નિક્ષેપ:- પ્રતિમા, ચિત્ર, લાકડા વગેરેમાં તે આકાર રૂ૫ અથવા ચોખા વગેરેમાં આકાર વિના જે સ્થાપના કરાય તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. જેમ કે પ્રતિમામાં 'આ ઈન્દ્ર છે' તેમ સ્થાપવું. પ્રતિમાને ઈન્દ્ર કહેવો તે સ્થાપના નિક્ષેપ છે.
૩) દ્રવ્ય નિક્ષેપ:- જીવ–અજીવની ભૂતકાલીન અવસ્થા અથવા ભવિષ્યકાલીન અવસ્થાનું વર્તમાનમાં કથન કરાય તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. જે સાધુ, આ મનુષ્ય આયુષ્ય પૂર્ણ કરી ઈન્દ્ર બનવાના હોય તે સાધુને ઈન્દ્ર કહેવા અથવા ઈન્દ્ર પર્યાય પૂર્ણ કરી મનુષ્ય અવસ્થાને પ્રાપ્ત થયેલ વ્યક્તિને ઈન્દ્ર કહેવામાં આવે, તે દ્રવ્ય ઈન્દ્ર કહેવાય.
દ્રવ્ય નિક્ષેપમાં જે પદ(શબ્દ)ઉપર નિક્ષેપ ઉતારવા હોય તે પદના જ્ઞાન-જ્ઞાતાના આધારે બે ભેદ કરવામાં આવે છે. (૧) આગમતઃ દ્રવ્ય નિક્ષેપ અને (૨) નોઆગમતઃ દ્રવ્ય નિક્ષેપ. આગમતઃ દ્રવ્ય નિક્ષેપમાં જ્ઞાનાપેક્ષયા કથન હોય છે તે જ્ઞાનમાં જ્ઞાતાનો ઉપયોગ હોતો નથી માટે તે આગમતઃ દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. 'અનુપયો વ્ય' અનુયોગ તે દ્રવ્ય.
નોઆગમતઃ દ્રનિક્ષેપમાં 'નો' પદ સર્વથા નિષેધ અર્થમાં છે. તેનું તાત્પર્ય છે– જ્ઞાનાભાવની અપેક્ષા આવશ્યકનો દ્રવ્ય નિક્ષેપ અથવા પ્રવૃત્યપેક્ષમા આવશ્યકનો દ્રવ્ય નિક્ષેપ. નોઆગમતઃ દ્રવ્ય નિક્ષેપના ત્રણ ભેદ કરવામાં આવે છે. (૧) જ્ઞાયકશરીરનોઆગમથી દ્રવ્યનિક્ષેપ (૨) ભવ્યશરીર નોઆગમથી દ્રવ્યનિક્ષેપ (૩) તવ્યતિરિક્ત (જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત અથવા ઉભયશરીર વ્યતિરિક્ત) નોઆગમથી દ્રવ્યનિક્ષેપ. અહીં બે ભેદમાં જ્ઞાનાભાવની અપેક્ષા છે અને ત્રીજા ભેદમાં પ્રવૃત્યપેક્ષા નિક્ષેપ છે. (૧) શાયકશરીરનોઆગમથી દ્રવ્ય નિક્ષેપ - જેણે ભૂતકાળમાં તે તે પદના અર્થને જાણ્યો હોય, તેવા જ્ઞાતાનું વર્તમાનમાં મૃતક શરીર પડ્યું હોય, તેને તે નામથી સંબોધિત કરવું. જેમ કે 'ઈન્દ્ર' પદના અર્થને જાણનાર કોઈ વ્યક્તિના મૃત શરીરને 'ઈન્દ્ર' કહે તો તે જ્ઞાયકશરીરનોઆગમદ્રવ્યથી ઈન્દ્ર કહેવાય.
Page #71
--------------------------------------------------------------------------
________________
'પ્રથમ પ્રકરણ/આવશ્યકેનિક્ષેપ
[ ૧૭ ]
વર્તમાનમાં તે શરીરમાં જ્ઞાન નથી પણ ભૂતકાળમાં આ શરીર દ્વારા જ્ઞાન મેળવ્યું હતું. તે ભૂતકાલીન અવસ્થાને લક્ષ્યમાં રાખી તેને દ્રવ્ય નિક્ષેપ કહેલ છે. (૨) ભવ્ય શરીરનોઆગમથી દ્રવ્ય નિક્ષેપ - કોઈ બાળક કે વ્યક્તિ ભવિષ્યમાં 'ઈન્દ્ર' પદના અર્થને જાણશે. વર્તમાનમાં જ્ઞાન નથી પરંતુ ભવિષ્યમાં જ્ઞાતા બનશે, તેને વર્તમાનમાં ઈન્દ્ર' કહેવામાં આવે તો તે ભવ્યશરીરનોઆગમ દ્રવ્યથી ઈન્દ્ર કહેવાય. (૩) તદ્દવ્યતિરિક્તનોઆગમથી દ્રવ્ય નિક્ષેપ – તેમાં તે શબ્દનો જે જે પદાર્થ માટે પ્રયોગ થતો હોય, તે સર્વનું ગ્રહણ કરવામાં આવે છે. (૪) ભાવ નિક્ષેપ - શબ્દના અર્થ અનુરૂપ અવસ્થા વર્તમાને હોય ત્યારે તે શબ્દનો પ્રયોગ થાય તે ભાવનિક્ષેપ કહેવાય છે. જેમ કે ઈન્દ્રની પર્યાયનો અનુભવ કરે ત્યારે તેને ઈન્દ્ર કહેવું, તે ભાવ ઈન્દ્ર છે. ભાવ નિક્ષેપમાં પણ તે પદ(જેનો નિક્ષેપ થતો હોય તે પદ)ના જ્ઞાન-જ્ઞાતાના આધારે બે ભેદ કરવામાં આવે છે. (૧) આગમથી ભાવનિક્ષેપ (૨) નોઆગમથી ભાવનિક્ષેપ.
(૧) આગમથી ભાવ નિક્ષેપ – 'ઈન્દ્ર' પદના જ્ઞાનથી યુક્ત કોઈ જ્ઞાતા તેમાં ઉપયોગવાન હોય ત્યારે તે આગમથી ભાવનિક્ષેપ કહેવાય છે.
(૨) નોઆગમથી ભાવ નિક્ષેપ - તે પદનું જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે તદનુરૂપ ક્રિયા-પ્રવૃત્તિ હોય તો તે નોઆગમથી ભાવનિક્ષેપ કહેવાય છે.
અહીં 'નો પદનો પ્રયોગ સૂત્રકારે એક દેશ નિષેધ અર્થમાં કર્યો છે. જ્ઞાન છે તે આગમ છે પરંતુ ક્રિયા છે તે જ્ઞાનરૂપ નથી.વિડિયા મા નો ન હોડ ા તેથી ક્રિયા દેશમાં જ્ઞાનરૂપતાના નિષેધ માટે 'નો' કહ્યું. એક દેશમાં જ્ઞાન છે એક દેશમાં નથી તે સૂચવવા નોઆગમથી' શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમ કે ઈન્દ્ર આ પદને જાણનાર(જ્ઞાયક)ઉપયોગપૂર્વક વંદન નમસ્કાર આદિ ક્રિયાયુક્ત હોય તો તે નોઆમગથી ભાવનિક્ષેપ કહેવાય છે. આગમથી–નોઆગમથી દ્રવ્ય ભાવ નિક્ષેપનો તફાવત :આગમથી દ્રવ્ય નિક્ષેપ– જ્ઞાન હોય પણ ઉપયોગ ન હોય તેવા જ્ઞાયકને આગમથી દ્રવ્યનિક્ષેપ કહે છે.
આગમથી ભાવ નિક્ષેપ– જ્ઞાન પણ હોય અને તેમાં ઉપયોગ પણ હોય, તેવા જ્ઞાયકને આગમથી ભાવનિક્ષેપ કહે છે.
નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ- ભૂતકાળમાં તે પદનું જ્ઞાન હતું, ભવિષ્યમાં તે પદનું જ્ઞાન પ્રાપ્ત કરશે પણ વર્તમાનમાં તે પદનું જ્ઞાન ન હોય તેવી વ્યક્તિ, તે પદનું જ્ઞાન પ્રાપ્ત કરવાના પુસ્તકાદિ સાધનો અથવા તે પદથી સૂચવાતા અન્ય સર્વ જ્ઞેય પદાર્થોને નોઆમગથી દ્રવ્યનિક્ષેપ કહે છે. નોઆગમથી ભાવ નિક્ષેપ– જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે(
તરૂ૫)ક્રિયા હોય તો તેને નો
Page #72
--------------------------------------------------------------------------
________________
| १४ ।
શ્રી અયોગવાર સૂત્ર
આગમથી ભાવનિક્ષેપ કહે છે. नाभ-स्थापना आवश्यक :| ९ से किं तं णामावस्सयं ? णामावस्सयं- जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा आवस्सए त्ति णाम कीरए । से तं णामावस्सयं । शार्थ:- जस्स = , जीवस्स= न, अजीवस्स = मनु, जीवाण = वोन, अजीवाण = सवोर्नु, तदुभयस्स = तहुभयनु, तदुभयाण = तमयोगें, आवस्सए त्ति = मावश्य से, णाम कीरए= नाम ४२वामां आवे, नाम २५वामां आवे, से त णामावस्सयं = ते नाम आवश्य: डेवाय छे. भावार्थ :- प्रश्न- नामावश्यर्नु २१३५ छ ?
ઉત્તર- જે કોઈ જીવનું, અજીવનું અથવા જીવોનું, અજીવોનું અથવા તદુભયનું, તદુભયોનું 'આવશ્યક એવું નામ રાખવું, તે નામ આવશ્યક કહેવાય. १० से किं तं ठवणावस्सयं ? ठवणावस्सयं-जण्णं कट्ठकम्मे वा चित्तकम्मे वा पोत्थकम्मे वा लेप्पकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एगो वा अणेगा वा सब्भावठवणाए वा असब्भावठवणाए वा आवस्सए त्ति ठवणा ठविज्जति । से तं ठवणावस्सयं ।
__णाम-ट्ठवणाणं को पइविसेसो ? णामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा, आवकहिया वा । शार्थ :-कट्ठ कम्मे = U -15म तरेकी आकृति, चित्तकम्मे = यित्र, गण ५२ होरेसीमाति. पोत्थकम्मे = ५स्त -8451 ५२छापेली साइति अथवा पुस्तमहोदी इति अथवा तापत्र ५२छे शबनावेसी साइति, लेप्पकम्मे = सेपभ, भीनी भाटीनापिंडमाथी बनावली आति, गंथिमे = अन्थिम-सूतरथी गूंथीने बनावेली आति, वेढिमे = वेष्टिम-से- आने वस्त्र वाटीने बनावेदी आइति, पूरिमे = परिभ, तांबा-सीसाना २सने बिनभांढाणी बनावेलीआति, संघाइमे = संघातिम-पुष्पोथी बनावेदी अथवा वस्त्र डोने ने बनावेली साति, अक्खे सक्ष, योपाटन पासा, वराडए- ओडी, एगो वा अथवा, अणेगा = अने, सब्भावठवणाए = समाव३५ स्थापना, असब्भावठवणाए = असहभाव स्थापना, ठवणा = स्थापना, ठविज्जति = स्थपायछ, णाम-ट्ठवणाणं = नाम स्थापना वय्ये, को-शू, पइविसेसो विशेषता छ, तशवत छ, णाम आवकहिय = नाम यावत् थिर, ठवणा-इत्तरिया = स्थापना त्वरि, होज्जा = डोय छे.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
,
[ ૧૫ |
ભાવાર્થ :- પ્રશ્ન- સ્થાપના આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કાષ્ઠકર્મ, ચિત્રકર્મ, લેખકર્મ, ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ, અક્ષ અથવા વરાટકમાં એક અથવા અનેક આવશ્યક રૂપ જે સદ્ભાવ અથવા અસદ્ભાવરૂપ સ્થાપના કરવામાં આવે તે સ્થાપના આવશ્યક છે.
પ્રશ્ન- નામ અને સ્થાપના વચ્ચે શું તફાવત છે? ઉત્તર- નામ યાવત્રુથિક હોય છે જ્યારે સ્થાપના ઈત્વરિક પણ હોય અને યાત્મથિક પણ હોય
વિવેચન :
આ સુત્રો દ્વારા સુત્રકારે નામ અને સ્થાપના આવશ્યકનું સ્વરૂપ તેમજ નામ સ્થાપના વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે.
નામ, અભિધાન કે સંજ્ઞા આ ત્રણે શબ્દો એક જ અર્થનું સૂચન કરે છે. નામ માત્રથી જે આવશ્યક તે નામ આવશ્યક. લોક વ્યવહાર ચલાવવા જીવ, અજીવ, જીવ–અજીવ ઉભયરૂપ પદાર્થનું નામ રાખવું જ પડે છે. નામ વિના વ્યવહાર શક્ય નથી.
કોઈ વ્યક્તિનું આવશ્યક એવું નામ રાખવામાં વ્યક્તિની ઈચ્છા જ મુખ્ય છે. જેમ કોઈ વ્યક્તિએ પુત્રનું નામ દેવદત્ત રાખ્યું. દેવે આપ્યો નથી છતાં લોક વ્યવહાર માટે દેવદત્ત' નામ રાખ્યું, તેમ નામ આવશ્યક માટે પણ સમજવું. ભાવની, અર્થક્રિયાની શૂન્યતા હોવા છતાં વ્યવહાર માટે જીવ, અજીવનું આવશ્યક એવું નામ રાખવામાં આવે તો તે નામ આવશ્યક કહેવાય છે. એક જીવ આવશ્યક – કોઈ બાળકનું નામ આવશ્યક રાખવામાં આવે તો તે એક જીવ આવશ્યક છે. અનેક જીવ આવશ્યક - નિંભાડાની અગ્નિમાં અનેક ઉષ્ણયોનિક સંમૂર્છાિમ ઉંદરો જન્મ ધારણ કરે છે. તે નિંભાડાની અગ્નિ તેઓ માટે આવાસરૂપ છે. તે નિંભાડાની અગ્નિ 'આવાસક' નામે પ્રસિદ્ધ છે. આ અસંખ્યાત અગ્નિકાય જીવોનું આવાસક નામ પડ્યું તે અનેક જીવ આવશ્યકનું ઉદાહરણ છે. આવશ્યક શબ્દનો એક અર્થ આવાસ પણ થાય છે. જે પૂર્વે આવશ્યકની વ્યાખ્યા કરતાં બતાવ્યું છે.
એક અજીવ આવશ્યક - અનેક બખોલવાળા સૂકાવુક્ષ (હૂંઠા)માં સાપ રહેતો હોય તો તે વૃક્ષ સર્પના 'આવાસ' નામથી પ્રસિદ્ધિ પામે છે. તે વૃક્ષ એક અજીવ આવશ્યકનું ઉદાહરણ છે.
અનેક અજીવ આવશ્યક :- પક્ષીનો માળો અનેક સુકા ઘાસના તણખલાથી બને છે. તેમાં પક્ષીઓ રહે છે. તેથી તે પક્ષીઓના આવાસરૂપ પ્રસિદ્ધિ પામે છે. માળાનું 'આવાસ' એવું નામ અનેક અજીવ આવશ્યકનું ઉદાહરણ છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
એક જીવાજીવ આવશ્યક- જલાશય, ઉદ્યાન વગેરેથી યુક્ત રાજમહેલ, રાજાના 'આવાસ' રૂપે પ્રસિદ્ધિ પામે છે. જલાશય–ઉધાન વગેરે સચિત્ત છે અને ઈર્ટ વગેરેથી બનેલ રાજમહેલ અચિત્ત છે. આ બંનેથી સંયુક્ત મહેલ રાજાના આવાસરૂપ હોવાથી એક જીવાજીવ આવશ્યક છે. અનેક જીવાજીવ આવશ્યક :- રાજપ્રસાદથી યુક્ત સમસ્તનગર રાજાના આવાસરૂપે કહેવાય છે. તેમાં અનેક જીવો–અજીવો સંમિલ્લિત છે તેથી તે અનેક જીવાજીવ આવશ્યકનું ઉદાહરણ છે. આ રીતે કોઈ પણ પદાર્થને આવશ્યક સંજ્ઞા આપવી તે નામાવશ્યક છે.
સ્થાપના આવશ્યક - ચોક્કસ વસ્તુ કે વ્યક્તિના અભિપ્રાયથી સ્થાપના કરવામાં આવે છે. તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. કાષ્ઠાદિની પૂતળીમાં આવશ્યકવાન શ્રાવકની સ્થાપના કરવામાં આવે તો તે સ્થાપના આવશ્યક કહેવાય. ભાવ આવશ્યકથી રહિત વસ્તુમાં 'આ આવશ્યક છે' તેવા અભિપ્રાયથી સ્થાપના કરવામાં આવે છે.
તે સ્થાપના તત્સદશતદાકાર અથવા અસદશ–અતદાકાર, બંને પ્રકારે થઈ શકે છે. તે ઉપરાંત નિયતકાળ માટે-અલ્પકાળ માટે અથવા જ્યાં સુધી વસ્તુ રહે ત્યાં સુધી-યાવત્રુથિક સમય માટે આવશ્યકની સ્થાપના કરવામાં આવે છે. નામ-સ્થાપના વચ્ચે સમાનતા તથા ભિન્નતા - (૧) ભાવ ન્યતાની અપેક્ષાએ સમાનતા :- નામ અને સ્થાપના બંને નિક્ષેપ ભાવશૂન્ય છે. જેમ ભાવ શૂન્ય વસ્તુમાં નામ નિક્ષેપ કરાય છે, તેમ ભાવશૂન્ય વસ્તુમાં તદાકાર, અતદાકાર સ્થાપના પણ કરાય છે. (૨) અભિપ્રાયની અપેક્ષાએ અસમાનતા -નામ આવશ્યકમાં 'આ ભાવ આવશ્યક છે', તેવો અભિપ્રાય હોતો નથી જ્યારે સ્થાપના આવશ્યકમાં આ ભાવ આવશ્યક છે' તેવો અભિપ્રાય મનમાં હોય છે. (ર) કાળની અપેક્ષાએ અસમાનતા :- નામ આવશ્યક યાવત્રુથિકાયાવઅસ્તિત્વ) હોય છે. નામ વસ્તુનું અસ્તિત્વ રહે ત્યાં સુધી રહે છે. સ્થાપના અલ્પકાળ માટે પણ હોય અને યાવત્રુથિક પણ હોય છે. (૪) ભાવની અપેક્ષાએ અસમાનતા :- સ્થાપનામાં પ્રતિમા વગેરે જોઈ આદર, સન્માન વગેરે ભાવ ઉત્પન્ન થાય છે, જ્યારે નામમાં આદર ભાવ વગેરે ઉત્પન્ન થતા નથી. ઈન્દ્રની પ્રતિમા જોઈ આદરભાવ જાગૃત થાય છે પણ કોઈ બાળકનું ઈન્દ્ર નામ હોય તો તેના પ્રત્યે ઈન્દ્ર જેવા આદરભાવ જાગૃત થતા નથી.
દ્રવ્ય આવશ્યક :
११ से किं तं दव्वावस्सयं ? दव्वावस्सयं दुविहं पण्णत्तं, तं जहा- आगमओ ૨નો સામનો ય શબ્દાર્થ :- સુવિ૬ = બે પ્રકારના, પUત્તિ પ્રરૂપ્યા છે, આ મો= આગમથી, આગમની અપેક્ષા,
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યક નિક્ષેપ
જ્ઞાનની અપેક્ષા, પો આગમો = નો આગમથી, પ્રવૃત્તિની અપેક્ષા, દેશ કે સર્વ જ્ઞાનનો અભાવ. ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દ્રવ્ય આવશ્યકના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– આગમથી(જ્ઞાનની અપેક્ષા) દ્રવ્યઆવશ્યક અને નોઆગમથી(પ્રવૃત્તિની અપેક્ષા) દ્રવ્ય આવશ્યક.
૧૭
વિવેચન :
તે તે પર્યાયોને જે પ્રાપ્ત કરે છે તે દ્રવ્ય અર્થાત્ જે અતીત અને અનાગત ભાવનું કારણ છે, તે દ્રવ્ય કહેવાય છે. વિક્ષિત પર્યાયનો જેણે અનુભવ કરી લીધો છે અથવા ભવિષ્યમાં વિવક્ષિત પર્યાયનો અનુભવ કરશે, તે વસ્તુની વર્તમાનમાં તે દ્રવ્યરૂપે પરિગણના થાય છે. જે આવશ્યકરૂપ પરિણામનો અનુભવ કરી ચૂક્યા છે અથવા ભવિષ્યમાં અનુભવ કરશે એવા આવશ્યકના ઉપયોગથી શૂન્ય સાધુના શરીરને દ્રવ્ય આવશ્યક કહેવામાં આવે છે.
આગમઓ :– જ્ઞાનની અપેક્ષાએ. આવશ્યક સંબંધી આગમ-જ્ઞાન વર્તમાનમાં છે પણ તેમાં ઉપયોગ ન હોય તો તેને આગમથી દ્રવ્યઆવશ્યક કહે છે. આગમો આ શબ્દ માટે અનુવાદમાં આમગતઃ, આગમથી, જ્ઞાનની અપેક્ષાએ, જ્ઞાનાપેક્ષયા વગેરે કોઈપણ શબ્દ પ્રયોગ થાય, તાત્પર્ય એક જ છે.
--
णोआगमओ - પ્રવૃત્તિની અપેક્ષા આવશ્યક સંબંધી આગમ–જ્ઞાન વર્તમાનમાં નથી, ભૂતમાં હતું અથવા ભવિષ્યમાં થશે તો તેને નોઆગમથી દ્રવ્યઆવશ્યક કહેવાય છે તથા જે લૌકિક, લોકોત્તર આવશ્યક પ્રવૃત્તિઓ છે, તેને પણ નોઆગમથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે. તાત્પર્ય એ છે કે જ્યાં પ્રવૃત્તિની(ક્રિયાની)અપેક્ષા હોય અથવા વર્તમાનમાં દેશ કે સર્વ આવશ્યકનું જ્ઞાન ન હોય તેને નોઆગમથીદ્રવ્યઆવશ્યક કહેવાય છે. ગોખમો આ શબ્દ માટે અનુવાદમાંનો આગમતઃ નોઆગમથી, પ્રવૃત્તિની અપેક્ષા, ક્રિયાપેક્ષયા વગેરે શબ્દ પ્રયોગ થાય, તાત્પર્ય એક જ છે.
આગમતઃ દ્રવ્ય આવશ્યક :
१२ से किं तं आगमओ दव्वावस्सयं ?
आगमओ दव्वावस्सयं जस्स णं आवस्सए त्ति पदं सिक्खियं ठियं जियं मियं परिजियं णामसमं घोससमं अहीणक्खरं अणच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुण्णघोसं कंठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं। से णं तत्थ वायणाए पुच्छणाए परियट्टणाए धम्मकहाए, મોઅણુપ્લેહાર્ । ન્હા ? ''અનુવોનો વબ્ધ' મિતિ દ્ગુ ।
શબ્દાર્થ :-આગમો = આગમથી, જ્ઞાનની અપેક્ષા, વબ્બાવાય = દ્રવ્યાવશ્યક, નહ્મળ =
Page #76
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
જેણે, આવરૂણ ત્તિ પયં = આવશ્યક એવા પદને, લિહિયં = શીખી લીધું હોય, ત્ર્યિ = હૃદયમાં સ્થિર કર્યું હોય, નિય= આવૃતિ કરી ધારણા કરી હોય, મિથે = શ્લોક, પદ, વર્ણ વગેરે સંખ્યા પ્રમાણનો સારી રીતે અભ્યાસ કર્યો હોય, પનિય = આનુપૂર્વી પૂર્વક સર્વાત્મના પરિવર્તિત કર્યું હોય, ગામને = નામસમ, પોતાના નામની જેમ અવિસ્મત કર્યું હોય, પોસા = ઉદાત્તાદિ સ્વરોને અનુરૂપ ઉચ્ચાર કર્યા હોય, અહીંથરું = અક્ષરોની હીનતા રહિતપણે ઉચ્ચારણ કર્યું હોય, અવરં= અક્ષરોની અધિકતા રહિત ઉચ્ચારણ કર્યું હોય, ગળાફર-વ્યતિક્રમ રહિત ઉચ્ચારણ કર્યું હોય, અતિરે = અખલિતરૂપે (વચ્ચે-વચ્ચે અક્ષરો છોડ્યા વિના) ઉચ્ચારણ કર્યું હોય, મિતિયં = શાસ્ત્રના પદોમાં અન્ય પદોને મિશ્રિત કર્યા વિના ઉચ્ચારણ કર્યું હોય, અવશ્વાનેતિયં = અવ્યત્યાગ્રંડિત-એક શાસ્ત્રના ભિન્ન-ભિન્ન સ્થાને આવેલા એકર્થક સૂત્રોને એકત્રિત કર્યા વિના પાઠ કર્યો હોય, પરંડપુખ = પ્રતિપૂર્ણ—અક્ષરો અને અર્થની અપેક્ષાએ શાસ્ત્રનો અન્યૂનાધિક અભ્યાસ કર્યો હોય, વિપુi = યોગ્ય ઘોષપૂર્વક–અવાજ કાઢીને શાસ્ત્રનું પરાવર્તન કર્યું હોય, વાકુવપ્રમુજવ = સ્વરોત્પાદક કંઠાદિના માધ્યમથી સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું હોય, ગુરુવાયનોન = ગુરુવાચનોપગત–ગુરુ પાસે (આવશ્યક સૂત્રની) વાચના લીધી હોય, તે તે, ત~-ત્યાં–તેથી, વાયગા = વાચના, પુછIT= પૃચ્છના, પરિવાર = પરાવર્તના, ધર્મદા = ધર્મકથાથી યુક્ત હોય, પરંતુ, નો અણુપેદા = અનુપ્રેક્ષા રહિત હોય, વસ્ફા = શા માટે, અyવોનો શ્વ= અનુપયોગ તે દ્રવ્ય કહેવાય છે, મિતિ ૯= તેથી કરીને. ભાવાર્થ – પ્રશ્ન– આગમથી (જ્ઞાનાપેક્ષયા) દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જ્ઞાનની અપેક્ષાએ દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે છે- જે સાધુએ આવશ્યક પદને શીખી લીધું હોય, સ્થિર કર્યું હોય, જિત, મિત, પરિજિત કર્યું હોય, નામસમ, ઘોષસમ, અહીનાક્ષર, અનત્યક્ષર, અવ્યાવિદ્ધાક્ષર, અસ્મલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત રૂપે ઉચ્ચારણ કર્યું હોય, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણ ધોષ, કંઠોષ્ઠવિપ્રમુક્તરૂપે ઉચ્ચારણ કર્યું હોય, ગુરુ પાસેથી વાચના લીધી હોય, તેથી વાચના, પુચ્છના, પરાવર્તના અને ધર્મકથાથી યુક્ત હોય પરંતુ અનુપ્રેક્ષાથી રહિત હોય–ઉપયોગ શૂન્ય હોય. 'અનુપયોગો દ્રવ્ય' આ શાસ્ત્ર વચનાનુસાર આવશ્યક પદના જ્ઞાતા હોય પણ તેમાં ઉપયોગ રહિત હોવાથી તે આગમતઃ દ્રવ્યઆવશ્યક કહેવાય છે.
વિવેચન :
આ સૂત્રમાં આગમથી–જ્ઞાનાપેક્ષયા દ્રવ્યઆવશ્યકનું નિરૂપણ કર્યું છે. અહીં આગમ એટલે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનના કારણભૂત આત્મા, તેનાથી અધિષ્ઠિત શરીર અને તેના દ્વારા થતાં સૂત્રના ઉચ્ચારણ વગેરેમાં કાર્યનો ઉપચાર કરી તે સર્વને શ્રુતજ્ઞાન-આગમ રૂપ કહેલ છે. આવશ્યક પદનું જ્ઞાન હોવા છતાં દ્રવ્ય કહેવાનું કારણ એ છે કે તેમાં ઉપયોગ નથી. અનુપ્રેક્ષા ઉપયોગ રહિતપણે થઈ શકતી નથી. બાકી વાચનાદિ ઉપયોગ વિના થઈ શકે છે તેથી સૂત્રમાં નો અyપેદા કહ્યું છે. અનુપયોગ અવસ્થા દ્રવ્ય કહેવાય છે. જ્ઞાન છે પણ ઉપયોગ નથી તેથી તેને દ્રવ્ય આવશ્યક કહેલ છે. ઉપયોગપૂર્વકની અનુપ્રેક્ષા ભાવઆવશ્યક કહેવાય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
,
| ૧૯ ]
શ્રુતના ગુણોમાં અહીનાક્ષર ગુણ કહેવાનું કારણ એ છે કે અક્ષરોની ન્યૂનાધિકતા કે ઉચ્ચારણની અનુચિતતાથી અર્થમાં તફાવત થઈ જાય છે. અર્થમાં ભેદ થવાથી ક્રિયા ભેદ થાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ ન થતાં અનંત સંસારની પ્રાપ્તિ થાય. ઘોષસમ વિશેષણ શિક્ષાકાલ આશ્રયી છે અને પરિપૂર્ણ ઘોષપરાવર્તન કાલની અપેક્ષાએ છે. આગમતઃ દ્રવ્યઆવશ્યક સંબંધી નયદષ્ટિઓ :| १३ णेगमस्स एगो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, दोण्णि अणुवउत्ता आगमओ दोण्णि दव्वावस्सयाई, तिण्णि अणुवउत्ता आगमओ तिण्णि दव्वावस्सयाई, एवं जावइया अणुवउत्ता तावइयाइं ताई णेगमस्स आगमओ दव्वावस्सयाइं । एवमेव ववहारस्स वि ।
संगहस्स एगो वा अणेगा वा अणुवउत्तो वा अणुवउत्ता वा आगमओ दव्वावस्सयं वा दव्वावस्सयाणि वा से एगे दव्वावस्सए । उज्जुसुयस्स ए गो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, पुहुत्तं णेच्छइ ।
तिण्हं सद्दणयाणं जाणए अणुवउत्ते अवत्थू । कम्हा ? जइ जाणए अणुवउत्ते ण भवइ । से तं आगमओ दव्वावस्सयं । શબ્દાર્થ -જામક્સ - નૈગમ નયના મતે, પળો = એક, અનુવકો = અનુપયુક્ત આત્મા, કામો = આગમથી, પણ વળાવલ = એક દ્રવ્યઆવશ્યક છે, પર્વ = આ રીતે, નાવડ્યા = જેટલા, અનુવક = અનુપયુક્ત આત્મા, તાવથા = તેટલા, તારું = તે, વનેવ = આ પ્રમાણે–નૈગમનયની જેમ, વવરસ્ત વિ = વ્યવહારનયની મંતવ્યતા જાણવી.
દસ્ત = સંગ્રહનયના મતે, એ = એક, અ = અનેક, અyવડો = અનુપયુક્ત અણુવત્તા = અનુપયુક્ત આત્માઓ, ૩જુલુસ = ઋજુસૂત્રનયના મતે, પુદુ = પૃથક્વ, બહુત્વ, ભેદને, ઋક્ = ઈચ્છતો નથી. તિષે ત્રણે, સMયાળ = શબ્દનયો, નાગણ = જ્ઞાયક, મવલ્થ = અવસ્તુ માને છે, હું
શામાટે ? ગ= જો, ન જવ૬ = ન હોય. ભાવાર્થ :- નૈગમ નયના મતે એક અનુપયુક્ત આત્મા, આગમથી–જ્ઞાનાપેક્ષયા એક દ્રવ્ય આવશ્યક છે. બે અનુપયુક્ત આત્મા, જ્ઞાનાપેક્ષયા બે દ્રવ્ય આવશ્યક છે. ત્રણ અનુપયુક્ત આત્મા, આગમથી ત્રણ દ્રવ્ય આવશ્યક છે. આ રીતે જેટલા અનુપયુક્ત આત્મા, તેટલા આગમથી દ્રવ્ય આવશ્યક છે, તેવું નૈગમનયનું મંતવ્ય છે. નૈગમનની જેમ જ વ્યવહાર નય આગમથી દ્રવ્ય આવશ્યકના ભેદો સ્વીકારે છે.
સામાન્યને ગ્રહણ કરનાર સંગ્રહ નય એક અનુપયુક્ત આત્મા એક અને અનેક અનુપયુક્ત
Page #78
--------------------------------------------------------------------------
________________
| ૨૦ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આત્મા અનેક આગમતઃ દ્રવ્ય છે, તેવા કથનનો સ્વીકાર કરતો નથી. તે બધા અનુપયુક્ત આત્માને એક દ્રવ્યાવશ્યક રૂપે માને છે. જુસૂત્ર નય પૃથકત્વ-ભેદને સ્વીકારતો નથી. તેથી તેના મતે એક અનુપયુક્ત આત્મા જ્ઞાનાપેક્ષયા એક દ્રવ્ય આવશ્યક છે(વર્તમાનકાલીન એક જ આગમતઃ દ્રવ્ય આવશ્યકનો તે સ્વીકાર કરે છે.)
ત્રણે શબ્દનય, શિબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂતની જ્ઞાયક અનુપયુક્ત હોય તો તેને અવસ્તુ, અસત્ માને છે. જે જ્ઞાયક હોય તે ઉપયોગ શૂન્ય હોય શકે નહીં અને જો ઉપયોગ શૂન્ય હોય તો તે જ્ઞાયક કહેવાય નહીં. આ આગમથી દ્રવ્યાવશ્યક છે.
વિવેચન :
નય – વસ્તુ અનંત ધર્માત્મક છે. એક સમયે એક જ ધર્મનું કથન થઈ શકે, તેથી અન્ય ધર્મને ગૌણ કરી એક ધર્મને મુખ્યતાએ જે ગ્રહણ કરે તે નય કહેવાય છે. વસ્તુમાં અનંત ધર્મો હોવાથી નયો પણ અનંત થાય છતાં સુગમતાથી બોધ કરાવવા તેને સાત વિભાગમાં વિભક્ત કર્યા છે, તે જ સાત નય રૂપે પ્રસિદ્ધ છે. (૧) નૈગમનય - વસ્તુમાં રહેલ સામાન્ય અને વિશેષ બંને ધર્મોનો સ્વીકાર કરે છે. તે અનેક પ્રકારે વસ્તુનો બોધ કરાવે છે. વિશેષરૂપ ભેદને પ્રધાન બનાવી આ નય જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલા આગમ દ્રવ્ય આવશ્યકને સ્વીકારે છે. (૨) વ્યવહારનય – સંગ્રહનય દ્વારા ગૃહીત પદાર્થમાં વિધિપૂર્વક વિભાગ જે અભિપ્રાયથી કરવામાં આવે તે અભિપ્રાયને વ્યવહારનય કહેવામાં આવે છે. આ નય લોકવ્યવહારને પ્રધાનતા આપે છે. તે વ્યવહારમાં વિશેષ' ઉપકારી છે. પાણી લાવવું હોય તો ઘટ વિશેષમાં લાવી શકાય, ઘટત્વ સામાન્યથી કાર્ય થઈ શકતું નથી. વ્યવહારનય 'વિશેષને જ માન્ય કરે છે તેથી વિશેષગ્રાહીનૈગમનય જેવું જ તેનું વક્તવ્ય છે. તે જેટલા અનુપયુક્ત આત્મા, તેટલા આગમ દ્રવ્ય આવશ્યકને સ્વીકારે છે.
નૈગમનય જેવી જ પ્રરૂપણા હોવાથી સૂત્રકારે ક્રમ પ્રાપ્ત સંગ્રહનયને છોડી વ્યવહાર નયનું પહેલા કથન કર્યું છે. બાકી સાત નયમાં સંગ્રહાય બીજા ક્રમે અને વ્યવહાર નય ત્રીજા ક્રમે છે. (૩) સંગ્રહનયઃ- પ્રત્યેક પદાર્થમાં રહેલ વિશેષ ધર્મોને ગૌણ કરીને સામાન્યને સ્વીકારી પ્રત્યેક પદાર્થને એકરૂપે સ્વીકારે તેને સંગ્રહાય કહે છે. અનેક ઉપયોગ શૂન્ય આત્માઓમાં અનુપયુક્તત્વ એક સમાન છે તે સામાન્યને લક્ષ્યમાં રાખી સંગ્રહનય એક આગમ દ્રવ્ય આવશ્યકને સ્વીકારે છે. (૪) અસત્રનય :- જે કેવળ વર્તમાન અને સ્વકીય પર્યાયને સ્વીકારે તેને ત્ર&જુસૂત્રનય કહે છે, તેના મતે અતીતકાલ વિનષ્ટ છે, અનાગતકાળ અનુત્પન્ન છે, તેથી તે વર્તમાન પર્યાયને જ સ્વીકારે છે. વર્તમાન પર્યાય એક સમયની જ હોવાથી એક છે. તેથી આ નય અનેકતાને સ્વીકારતો નથી, તેના મતે આગમ દ્રવ્ય આવશ્યક એક જ છે, અનેક નહીં. (૫. ૭) શબ્દનય, સમભિ૩ઢનય અને એવભત નય - આ ત્રણે નય શબ્દ પ્રધાન છે. તેના મતે
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યક નિક્ષેપ
જ્ઞાતૃત્વ અને અનુપયુક્તત્વનો સમન્વય સંભવિત નથી. જ્ઞાતા હોય તો અનુપયુક્ત ન હોય અને અનુપયુક્ત હોય તો જ્ઞાતા ન કહેવાય. તે ત્રણેના મતે દ્રવ્યઆવશ્યક પ્રરૂપણા અસત્ છે.
૨૧
આ રીતે આગમથી દ્રવ્ય આવશ્યક સંબંધી નયોનું મંતવ્ય જાણવું. સાતે નયના સ્વરૂપની વિશેષ જાણકારી માટે જુઓ પ્રકરણ એકતાલીસમું– નય અધિકાર.
નોઆગમતઃ દ્રવ્ય આવશ્યક :
१४ से किं तं णोआगमओ दव्वावस्सयं ?
णोआगमतो दव्वावस्सयं तिविहं पण्णत्तं, तं जहा- जाणगसरीरदव्वावस्सयं, भवियसरीरदव्वावस्सयं, जाणगसरीरभवियसरीरवइरित्तं दव्वावस्सयं । ભાવાર્થ :- પ્રશ્ન– નોઆગમથી દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નોઆગમથી દ્રવ્યઆવશ્યકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાયકશરીર દ્રવ્યાવશ્યક (૨) ભવ્યશરીર દ્રવ્યાવશ્યક (૩) જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યક.
વિવેચન :
આ સૂત્રમાં નોઆગમથી દ્રવ્ય આવશ્યકના ભેદનું કથન છે. અહીં 'નો' શબ્દ સર્વથા નિષેધ અને એકદેશ નિષેધ બંને અર્થમાં પ્રયુક્ત છે. પ્રથમ બે ભેદ જ્ઞાયકશરીર અને ભવ્યશરીર દ્રવ્ય આવશ્યકમાં સર્વથા જ્ઞાનનો અભાવ છે, તેથી નોઆગમથી કહ્યું છે. ભૂત–ભાવિનું કારણ હોવાથી દ્રવ્ય કહેલ છે. ઉભય વ્યતિરિક્ત નોઆગમ દ્રવ્ય આવશ્યક રૂપ ત્રીજા ભેદમાં આવશ્યક શબ્દ અન્ય જે જે અર્થમાં, પ્રવૃત્તિમાં પ્રયુક્ત હોય, તે સર્વનું ગ્રહણ કર્યું છે. તાત્પર્ય એ છે કે બે ભેદ જ્ઞાનાભાવ અપેક્ષાએ છે અને ત્રીજો ભેદ પ્રવૃત્તિની અપેક્ષાએ છે. શાસ્ત્રકાર આ ત્રણે ભેદનું ક્રમથી વર્ણન હવે પછીના સૂત્રોમાં કરે છે.
જ્ઞાયક શરીર દ્રવ્ય આવશ્યક :
१५ से किं तं जाणगसरीरदव्वावस्सयं ?
जाणगसरीरदव्वावस्सयं - आवस्सए त्ति पदत्थाधिकारजाणगस्स जं सरीरयं ववगयचुयचावियचत्तदेहं जीवविप्पजढं सेज्जागयं वा संथारगयं वा सिद्धसिलातलगयं वा पासित्ता णं कोइ भणेज्जा - अहो ! णं इमेणं सरीरसमुस्सएणं जिणदिट्ठेणं भावेणं आवस्सए त्ति पयं आघवियं पण्णवियं परूवियं दंसियं णिदंसियं उवदंसियं । जहा को दिट्ठतो ? अयं महुकुंभे
Page #80
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
आसी, अयं घयकुंभे आसी । से तं जाणगसरीरदव्वा- वस्सयं । શબ્દાર્થ :- માવત્તિ આવશ્યક એવા, પત્થાવાર= પદના અર્થાધિકારને, નાણસ = જાણનાર, સરીર મેં = જે શરીર, વવ - વાગત– ચેતન્ય રહિત, ગુય= ચ્યત–આયુષ્યકર્મનો ક્ષય થઈ જવાથી દસ પ્રાણથી રહિત, નિર્જીવ શરીર, વાવિય= ચ્યાવિત, વિષ વગેરે દ્વારા આયુષ્ય પૂરું થઈ જતાં, નિર્જીવ થયેલ શરીર, ઉત્તવેદં= ત્યક્ત દેહ, સંલેખના-સંથારાપૂર્વક સ્વેચ્છાએ ત્યાગેલ શરીર, નવલખબ૮ = જીવવિપ્રમુક્ત, જીવ દ્વારા પરિત્યક્ત શરીર, તેઝાર્થ = શય્યાગત– શરીરપ્રમાણ લાંબી પહોળી પાટ–પર સ્થિત, સંથારાયે = સંતારકગત–અઢીહાથ પહોળી પાટ–પથારી પર સ્થિત, લિસિનાતનાવ - સિદ્ધશિલાગત-અનશન અંગીકાર કરેલ સ્થાન પર સ્થિત (મૃત શરીરને), પાલિત્તા = જોઈને, તો મને = કોઈ કહે કે, અહો = અહો! ને = આ, સરસપુસ = શરીર સંઘાત (સમુદાયથી), નિરિક્ષ = જિનોપદિષ્ટ, ભાવે = ભાવથી, માવા રિ પડ્યું - આવશ્યક એ પદનું, આવિયંત્ર (ગુરુ પાસેથી) અધ્યયન કર્યું હતું, પણવિર્ય = સામાન્યરૂપે શિષ્યોને પ્રજ્ઞાપિત કરાવ્યું હતું, પવિર્ય = વિશેષરૂપથી સમજાવ્યું હતું, વાવ = પોતાના આચરણ દ્વારા બતાવ્યું હતું. શિવલિવું = અક્ષમ શિષ્યોને આવશ્યક પદ ગ્રહણ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, ૩વયંસિવ = નય-યુક્તિઓ દ્વારા આવશ્યકપદના અર્થ શિષ્યોને અવધારણ કરાવ્યા હતા, ગ = જેમ, વો વિઠ્ઠો ? = કોઈ દાંત છે? અયં = આ, મદમે= મધુકુંભ, આલી = હતો, ગયે વયમે આવી = આ ઘીનો ઘડો હતો, તે તં ગાળ સરીર બ્લાસ = આવું જ્ઞાયક શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે. ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયક શરીર દ્રવ્યઆવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– આવશ્યક એ પદના અર્વાધિકાર જાણનારના થપગત, ટ્યુત-ચ્યાવિત, ત્યક્ત, જીવરહિત શરીરને શય્યાગત, સંસ્તારકગત, સિદ્ધશિલાગત-જે સ્થાન પર સંથારો કર્યો હોય તે સ્થાન પર (મૃત શરીરને) સ્થિત જોઈ, કોઈ કહે, અહો ! આ શરીરરૂપ પુગલ સમુદાયે જિનોપદિષ્ટ ભાવ અનુસાર આવશ્યકપદનું ગુરુ પાસેથી અધ્યયન કર્યું હતું, શિષ્યોને પ્રજ્ઞાપિત કર્યું હતું, વિશેષ રૂપે સમજાવ્યું હતું, પોતાના આચરણ દ્વારા શિષ્યોને બતાવ્યું હતું, અક્ષમ શિષ્યોને આવશ્યક' પદના અર્થ ગ્રહણ કરાવવા પ્રયત્ન કર્યો હતો, જય-યુક્તિઓ દ્વારા શિષ્યોને અવધારણ કરાવ્યું હતું. તેવું આ મૃત શરીર દ્રવ્ય આવશ્યક કહેવાય છે.
પ્રશ્ન- આ વાતને સમર્થન આપતું કોઈ દષ્ટાંત છે?
ઉત્તર-આચાર્ય ઉત્તર આપે છે. હા, 'આ ઘીનો ઘડો હતો, ' આ મધનો ઘડો હતો.' આ રીતે જ્ઞાયક દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
જેણે પહેલા વિધિપૂર્વક આવશ્યક સૂત્ર'નું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અત્યારે તેનું આ મૃત શરીર
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
આવશ્યકસૂત્રના જ્ઞાનથી સર્વથા રહિત છે, વર્તમાનમાં આ મૃત શરીરમાં ચેતના-જ્ઞાન નથી પરંતુ ભૂતપૂર્વ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ ભૂતકાલીન આવશ્યક પર્યાયનું તે કારણ હતું. કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને દ્રવ્ય આવશ્યક કહેવામાં આવે છે. લોક વ્યવહાર પણ તેવો છે. તે દષ્ટાંત દ્વારા સૂચવ્યું છે. પહેલા જે ઘડામાં મધ કે ઘી ભરવામાં આવતું હોય, વર્તમાનમાં તેમાં મધ કે ઘી ન ભરવા છતાં આ મધનો ઘડો છે,' 'આ ઘીનો ઘડો છે, તેવો પ્રયોગ વ્યવહારમાં જોવા મળે છે. તે જ રીતે આનિર્જીવ શય્યાગત શરીર ભૂતકાલીન આવશ્યકજ્ઞાન પર્યાયનું કારણ હોવાથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે.
સુત્રમાં 'અહો' શબ્દ દૈન્ય, વિસ્મય અને આમંત્રણ આ ત્રણ અર્થમાં પ્રયુક્ત છે. આ શરીર અનિત્ય છે માટે દૈન્યઅર્થ, આ નિર્જીવ શરીરે આવશ્યકને જાણ્યું હતું તેથી વિસ્મય અર્થ અને જુઓ ! આ શરીર સંઘાતે આવશ્યક શાસ્ત્રનું જ્ઞાનપ્રાપ્ત કર્યું હતું, તેમ પરિચિતોને આમંત્રણ આપવા માટે 'અહો'નો પ્રયોગ થયો છે. ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક :१६ से किं तं भवियसरीरदव्वावस्सयं ?
भवियसरीरदव्वावस्सयं- जे जीवे जोणिजम्मणणिक्खंते इमेणं चेव सरीर- समुस्सएणं आत्तएणं जिणोवदिद्वेणं भावेणं आवस्सए त्ति पयं सेयकाले सिक्खिस्सइ, ण ताव सिक्खइ । जहा को दिटुंतो? अयं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ । से तं भवियसरीरदव्वावस्सयं । શબ્દાર્થ :–ને જે જીવ, નuિ = યોનિમાંથી, = જન્મ સમયે,વિહતે = નીકળ્યો છે, રૂપ = આ, સરસપુસ = શરીર સમુદાય વડે, સત્તા = પ્રાપ્ત, નિખોવલિ = જિનોપદિષ્ટ, ભાવે = ભાવથી, આવરૂપ તિ પર આવશ્યક પદને, તેયા = ભવિષ્યકાળમાં, જિલ= શીખશે, જા તાવ સિવ૬ = વર્તમાનમાં શીખતો નથી, નહી = તે માટે, જે ૯િો = શું દાંત છે? અર્થ = આ, મદુશ્મે પવિત્સ = આ મધુકુંભ થશે, અય વય શું વસ્ત્ર = આ ઘી ભરવાનો ઘટ થશે. ભાવાર્થ :- પ્રશ્ન- ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર- સમય પૂર્ણ થતાં જે જીવે યોનિસ્થાનમાંથી બહાર નીકળી જન્મને ધારણ કર્યો છે તેવું બાળક, તે પ્રાપ્ત શરીર સમુદાય દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર આવશ્યકપદ ભવિષ્યમાં શીખશે, વર્તમાનમાં શીખતો નથી, જીવના તે શરીરને ભવ્યશરીર દ્રવ્ય આવશ્યક કહે છે.
પ્રશ્ન- તે માટે કોઈ દષ્ટાંત છે?
ઉત્તર– આ મધુકુંભ થશે, આ ધૃતકુંભ થશે. આવું ભવ્ય શરીર દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ જાણવું.
Page #82
--------------------------------------------------------------------------
________________
[૨૪]
શ્રી અયોગવાર સૂત્ર
વિવેચન :
ભવિષ્યમાં આવશ્યક પદને જે શીખવાના છે તેવા જીવનું–બાળકનું શરીર ભવ્યશરીર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. ભાવિન ભૂતવકુવા: ભૂતકાળની જેમ ભાવી–ભવિષ્યમાં પણ ઉપચાર કરાય છે. આ બાળકનું શરીર ભવિષ્યમાં આવશ્યકજ્ઞાન પ્રાપ્તિનું કારણ બનવાનું છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને દ્રવ્ય આવશ્યક કહેલ છે. જેમ ભવિષ્યમાં કોઈ ઘડામાં મધ કે ઘી ભરવાનું હોય, વર્તમાનમાં તેમાં મધ કે ઘી ભર્યુ ન હોવા છતાં વર્તમાનમાં તે ઘડા માટે 'આ મધનો ઘડો છે,' 'આ ઘી નો ઘડો છે' તેવો વ્યવહાર થાય છે, તેમ ભવિષ્યમાં આવશ્યક પદને શીખશે, તેવા આ બાળકાદિના શરીરને ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક' કહે છે.
જ્ઞાચકશરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યક :१७ से किं तं जाणगसरीरभवियसरीरवतिरित्ते दव्वावस्सए ?
जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वावस्सए तिविहे पण्णत्ते, तं जहालोइएकुप्पावयणिए, लोउत्तरिए । ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર-ભથશરીર વ્યતિરિક્ત નોઆગમતઃ દ્રવ્યઆવશ્યકનું સ્વરૂપ કેવું
ઉત્તર-જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યકના ત્રણ પ્રકાર છે. (૧) લૌકિક (૨) કુઝાવચનિક (૩) લોકોત્તરિક. વિવેચન :
નોઆગમથી દ્રવ્ય આવશ્યકના આ ત્રીજા ભેદમાં, ભૂત અને ભાવિની અપેક્ષા સિવાય જેટલા નોઆગમથી દ્રવ્ય આવશ્યક હોય, તે સર્વનો સમાવેશ કર્યો છે. તે સર્વને ત્રણ ભેદમાં વિભાજિત કર્યા છે(૧) લૌકિક આવશ્યક ક્રિયાઓ (૨) કુપ્રાવચનિક આવશ્યક ક્રિયાઓ (૩) વીતરાગમાર્ગની આવશ્યક ક્રિયાઓ.
લૌકિક દ્રવ્યાવશ્યક :१८ से किं तं लोइयं दव्वावस्सयं ?
लोइयं दव्वावस्सयं- जे इमे राईसर-तलवर-माडंबिय-कोडुबिय-इब्भसेट्ठि- सेणावइ-सत्थवाहप्पभिइओ कल्लं पाउप्पभायाए रयणीए सुविमलाए फुल्लुप्पल- कमलकोमलुम्मिल्लियम्मि अहपंडुरे पभाए रत्तासोगप्पगासकिंसुय
Page #83
--------------------------------------------------------------------------
________________
| પ્રથમ પ્રકરણ/આવશ્યક નિક્ષેપ
૨૫ |
सुयमुहगुंजद्धराग सरिसे कमलागर-णलिणिसंडबोहए उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलते मुहधोयण-दंतपक्खालण-तेल्लण्हाणiળદ-સિદ્ધી-હરિયાલિયા -પૂવ-૫ -મ-પ-તંગોત્રवत्थमाइयाई दव्वावस्सयाई करेत्ता तओ पच्छा रायकुलं वा देवकुलं वा आरामं वा उज्जाणं वा सभं वा पवं वा गच्छति । से तं लोइयं दव्वावस्सयं । શબ્દાર્થ તો રધ્ધાવસંવં = લૌકિક દ્રવ્યાવશ્યક, ને ફરે = જે આ, પરંતર = રાજેશ્વર, ચક્રવર્તી વાસુદેવ વગેરે અથવા રાજા, ઈશ્વર એટલે યુવરાજ, અમાત્ય વગેરે, તરવર= તલવર, રાજા દ્વારા પ્રદત સુવર્ણપદને મસ્તક ઉપર ધારણ કરનાર, માંડવિય = માડંબિક જેની આસપાસ અન્ય ગામ ન હોય તે અથવા વિખરાયેલ જનાશ્રય વિશેષને મડંબ કહે છે, તેના અધિપતિ, છોકુળિય = કૌટુમ્બિક, અનેક કુટુંબોનું પાલન કરનાર, ભ = ઈભ્ય, ઈભ એટલે હાથી–જેની પાસે હાથી પ્રમાણ દ્રવ્ય હોય તે, ફિ = શ્રેષ્ઠી-કોટયાધીશ અથવા રાજાએ નગરશેઠની પદવી તથા સુવર્ણપદ આપ્યો હોય તે, તેવ૬ = સેનાપતિ, સત્યવાદ= સાર્થવાહ-ક્રય-વિક્રય અર્થે દ્રવ્ય સમૂહ લઈ, જે અન્ય વ્યાપારીઓ સાથે દેશાત્તરમાં જાય તે, ખમફઓ = વગેરે, વજન = સામાન્યરૂપે પ્રભાતે, (હવે પ્રભાતની વિશેષ અવસ્થાઓ કહે છે.) પ૩િqમાયા = પ્રભાતની પ્રથમ અવસ્થા, પ્રભાતની આભા પ્રાદુર્ભત થતી હોય છે. લગભગ સવારના ચાર વાગ્યાનો સમય, રય વિમા = સુવિમલ રાત્રિ, પહેલા કરતાં વધુ સ્પષ્ટ પ્રકાશ થાય તેવી પ્રભાતની બીજી અવસ્થા. જેને પો ફાટવો' અથવા ભળભાંખળાનો સમય કહે છે, geજુપ્રત= ઉત્પલકમળ, ફલુ–કાંઈક વિકસિત હોય, મત = મૃગવિશેષના, રોમન = કોમળ નયનો, વયિમિ = ઉન્મીલિત(કાંઈક ખુલેલા), પપુર = યથાયોગ્ય પીત મિશ્રિત શ્વેતવર્ણ યુક્ત, માપ = પ્રભાત, (આવી પ્રભાતની બીજી અવસ્થા પસાર થાય ત્યારે ત્રીજી અવસ્થા આવે છે.), રત્તાસોન= રક્ત અશોકવૃક્ષ, પI = પલાસ, સુર્યનું પુષ્પ કિંશુક–કેસુડાનું, સુમુક પોપટનું મુખ(ચાંચ), 'બદ્ધ = ચણોઠીના અર્ધભાગ, રિલોક સમાન રક્ત, વમનાર= જળાશય, કમળોની ખાણ-કમળોના ઉત્પત્તિસ્થાન એવા સરોવરવર્તી, લિણિ = કમળવનો, વોટર = બોધક-વિકસિત કરનાર, ગ્નિ = ઉદય થાય ત્યારે, સૂરે= સૂર્યનો, સહસરસિગ્નિ = સહસ-હજારો, રશ્મિ- કિરણોથી, રિલાયરે = દિનકરદિવસ વિધાયક, તેય = તેજથી, ગત જ્વલંત–દેદીપ્યાન, મુદધોયણ = મુખધોવન, સંતપરંવનન = દંત પ્રક્ષાલન, તેત્ન = તેલમાલિશ, = સ્નાન, પદ = દાંતિયાથી વાળ ઓળવા, સિન્થ = સરસવ, હરિયાલય = દુર્વા (નું પ્રક્ષેપણ), અ = અરિસામાં મુખ જોવું, ભૂજ = ધૂપ કરવો, ધૂપથી વસ્ત્રને સુવાસિત કરવા, પુખમા = પુષ્પમાળા ધારણ કરવી, ધ = સુગંધિત, તવોન = પાનખાવું, વસ્થાથા = વસ્ત્ર પહેરવા વગેરે, રબ્બાવલા = દ્રવ્ય આવશ્યક, વજેતા = કરીને, તો પછી = ત્યારપછી, યજ્ઞ = રાજસભામાં, રેવણ = દેવાલયમાં, આ રીતે = આરામગૃહમાં, ૩ન્નાઈ = ઉધાનમાં, સમં= સભામાં, પલંગ પરબ, છતિ= જાય છે, તે તં તોયે બ્લાવર્સ = તે લૌકિક દ્રવ્ય આવશ્યક છે. ભાવાર્થ :- પ્રશ્ન- લૌકિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે?
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર– જે આ રાજેશ્વર અથવા રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઈલ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે રાત્રિવ્યતીત થાય ત્યારે, પ્રભાતકાલીન કિંચિન્માત્ર પ્રકાશ થાય, પહેલાની અપેક્ષાએ વધુ ફ્રૂટ પ્રકાશ થાય, વિકસિત કમળપત્રો તેમજ મૃગના નયનોના ઈષ ્ ઉન્મીલનયુક્ત, યથાયોગ્ય પીતમિશ્રિત શ્વેતવર્ણયુક્ત, પ્રભાત થાય ત્યારે તથા રક્ત અશોકવૃક્ષ, પલાશપુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગ સમાન રક્ત, સરોવરવર્તી કમળવનોને વિકસિત કરનાર, પોતાના હજારો કિરણોથી દિવસવિધાયક તેજથી દેદીપ્યાન સૂર્ય ઉદિત થાય ત્યારે મુખધોવું, દંતપ્રક્ષાલન, તેલમાલિશ, સ્નાન, દાંતિયાથી વાળ ઓળવા, મંગલ માટે સરસવ, દુર્વા વગેરેનું પ્રક્ષેપણ કરવું, દર્પણમાં મુખ જોવું, ધૂપ દ્વારા વસ્ત્રને સુવાસિત કરવા, પુષ્પ અને પુષ્પમાળાને ધારણ કરવી, પાન ખાવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવા વગેરે દ્રવ્ય આવશ્યક કરી રાજસભા, દેવાલય, આરામ ગૃહ, ઉદ્યાન, સભા અથવા પરબ તરફ જાય છે. તે લૌકિક દ્રવ્ય આવશ્યક છે.
વિવેચન :
૨૬
સંસારી લોકો દ્વારા આવશ્યક કૃત્ય રૂપે જે અવશ્ય કરવા યોગ્ય છે તે, સર્વ લૌકિક દ્રવ્ય આવશ્યક છે. દંતપ્રક્ષાલન, સ્નાન વગેરે આવશ્યક કૃત્યોને મોક્ષ પ્રાપ્તિના કારણરૂપ આવશ્યકની અપ્રધાનતાની અપેક્ષાએ દ્રવ્ય કહેલ છે. મોક્ષનું પ્રધાનકારણ ભાવ આવશ્યક છે. અખાદળે વળ્વસદ્દોલ્થિ અપ્રધાન અર્થમાં 'દ્રવ્ય' શબ્દ પ્રયુક્ત થાય છે. સ્નાનાદિ દૈનિક આવશ્યક કૃત્ય મોક્ષમાર્ગમાં અપ્રધાન છે. તેથી દ્રવ્ય કહેલ છે. તેમાં આગમ રૂપતા નથી, પ્રવૃત્તિરૂપતા છે. તેથી તેને 'નોઆગમતઃ'ના ભેદમાં કહેલ છે.
કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક :
१९ से किं तं कुप्पावयणियं दव्वावस्सयं ?
कुप्पावयणियं दव्वावस्सयं जे इमे चरग-चीरिंग- चम्मखंडिय-भिच्छंडगજંતુરન-નોતમ-નોવૃત્તિય-શિષિધમ્મ-ધમ્મચિંતન-અવિરુદ્ધ-વિશુદ્ધ-વુજ્જુसावगप्पभिइयो पासंडत्था कल्लं पाउप्पभायाए रयणीए जावतेयसा जलते इंदस्स वा खंदस्स वा रुद्दस्स वा सिवस्स वा वेसमणस्स वा देवस्स वा णागस्स वा जक्खस्स वा भूयस्स वा मुगुंदस्स वा अज्जाए वा कोट्टकिरियाए वा उवलेवणसम्मज्जणाऽऽवरिसण-धूव- पुप्फ-गंध-मल्लाइयाइं दव्वावस्सयाइं करेंति । से तं कुप्पावयणियं दव्वा - वस्सयं ।
I
શબ્દાર્થ :-ુાવળિયું - કુપ્રાવાચનિક, નવ્વાવસ્તર્યં = દ્રવ્ય આવશ્યક, ને = જે, મે = આ, વરT = ચરક–સાથે મળી ભિક્ષા માંગનાર અથવા ખાતા—ખાતા ચાલનાર, ત્નિ = ચીરિક—માર્ગમાં પડેલ ચીથરાઓને પહેરનાર, ધમ્મલહિય= ચર્મખંડિક–ચામડાના વસ્ત્ર પહેનાર અથવા જેના સમસ્ત ઉપકરણ ચામડાના હોય તે, મિઠ્ઠુંડળ = પોતાની પાલિત ગાયના દૂધાદિથી નહીં પરંતુ ભિક્ષા પ્રાપ્ત
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
_.
| ૨૭ |
અન્નથી જ ઉદરપૂર્તિ કરનાર અથવા સુગતના શાસનને માનનાર, પાંડુરંગ = પાંડુરંગ = શરીર પર ભસ્મ લગાડનાર, નોતમ = ગૌતમ–બળદને કોડીની માળાઓથી વિભૂષિત કરી, તેની વિસ્મયકારી ચાલ બતાવી ભિક્ષા લેનાર, નોધ્વતિય = ગોવ્રતિક–ગાયની સાથે રહી, ગાય સાથે ગામની બહાર નીકળી, ગાય બેસે ત્યારે બેસવું, ઊઠે ત્યારે ઊઠવું, ચરે ત્યારે ફરાળ કરવું અને ગાય જ્યારે પાણી પીવે ત્યારે પાણી પીવું, તેવું ગ્રોવ્રત લેનાર, હિમ્ન = ગૃહીધર્મ-ગૃહસ્થધર્મી, ગૃહસ્થ, થર્વત = ધર્મસંહિતાના વિચારક,
વિરુદ્ધ અવિરુદ્ધ-દેવ-રાજા-માતા-પિતા, પશુ, પક્ષી વગેરેનો સમાનરૂપે વિનય કરનાર, વિનયવાદી મિથ્યાદષ્ટિ, વિરહ = વિરુદ્ધ-પુણ્ય, પાપ વગેરેને માનનાર ક્રિયાવાદી, કુ-સાવા = વૃદ્ધશ્રાવક – બ્રાહ્મણ-ભરત ચક્રવર્તીએ પોતાના શાસનકાળમાં દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સંભળાવે તે માટે તેઓની સ્થાપના કરી હતી. તેઓને પ્રાચીનતાની અપેક્ષાએ વૃદ્ધ કહ્યા છે અથવા વૃદ્ધાસ્થામાં દીક્ષા અંગીકાર કરી, તપસ્યા કરનાર શ્રાવક, બફા = વગેરે, પસંસ્થા = પાખંડસ્થ–પાંખડી–મિથ્યા વ્રતોનું પાલન કરનાર, = પ્રભાત થાય ત્યારે, પાડ_માથા - પ્રભાતની આભા પ્રાદુર્ભત થાય ત્યારે, વળી ગાવ તેવા નતે = રજની–રાત્રિ (વ્યતીત થાય),ત્યાંથી શરુ કરી તેજથી દેદીપ્યાન સુર્ય ઉદય પામે, ત્યાં સુધીનું વર્ણન અહીં પૂર્વ સૂત્રથી લેવું, ડુંt = ઈન્દ્ર, ઉસ = સ્કન્દ–કાર્તિકેય, રુદ્ર્સ = રુદ્રમહાદેવ, શંકર,શિવસ= શિવ-વ્યંતરદેવ વિશેષ, વેસમાસ વૈશ્રમણ-કુબેર–ધનરક્ષક દેવ, દેવÍ= દેવ, બાલ્સ = નાગકુમાર-ભવનપતિ દેવવિશેષ, ગgટ્સ = યક્ષ, ભૂયલ = ભૂત-વ્યંતરદેવ વિશેષ, મુસ્લિમુકુન્દ–બળદેવ, અજ્ઞા= આર્યાદેવી, વોટ્ટવિરિયા=મહિષાસુમર્દકદેવીની, ૩વસેવા = ઉપલેપન- તેલ-ઘી વગેરેનો લેપ કરવો, તમન્ના = સંમાર્જના- વસ્ત્રખંડથી લૂછવું, વરિલા = આ વર્ષણ-ગંધોદકથી અભિષેક કરવો, સ્નાન કરાવવું, “વ = ધૂપ, પુર = પુષ્પ, ધ = ગંધ, મા = પુષ્પ માળા આદિ દ્વારા(પૂજા કરવારૂપ), બ્લોવયા દ્રવ્યાવશ્યક, તિન કરે છે. ભાવાર્થ :- પ્રશ્ન-કુપ્રાવનિ દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જેઓ ચરક, ચીરિક, ચર્મખંડિક, ભિક્ષોદંડક, પાંડુરંગ, ગૌતમ, ગોવ્રતિક, ગૃહસ્થ, ધર્મચિંતક, વિનયવાદી, અક્રિયાવાદી, બ્રાહ્મણ અથવા વૃદ્ધ શ્રાવક વગેરે વિવિધ વ્રતધારક પાખંડીઓ રાત્રિ વ્યતીત થઈ પ્રભાત કાળે સૂર્ય ઉદય પામે ત્યારે ઈન્દ્ર, સ્કન્ધ, રુદ્ર, શિવ, વૈશ્રમણદેવ અથવા દેવ, નાગ, યક્ષ, ભૂત, મુકુન્દ, આર્યાદેવી, કોટ્ટક્રિયાદેવી વગેરેની પ્રતિમાને ઉપલેપન, સમાર્જન, પ્રક્ષાલન, ધૂપ, પુષ્પ, ગંધ, માળા વગેરે દ્વારા પૂજા કરવા રૂપ દ્રવ્યાવશ્યક કરે છે, તે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક છે.
વિવેચન :
મોક્ષના કારણભૂત સિદ્ધાન્તોથી વિપરીત સિદ્ધાન્તોની પ્રરૂપણા તેમજ આચરણ કરનાર ચરક વગેરે કJાવચનિકોના આવશ્યકને કુપ્રાવચનિકદ્રવ્ય આવશ્યક કહે છે. તેઓ ઈન્દ્રાદિની પ્રતિમાને ઉપલેપન કરવા રૂપ આવશ્યક કૃત્ય કરે છે, તેથી આવશ્યકપદ કહ્યું છે. આ ક્રિયામાં મોક્ષના સાધનભૂત ભાવ આવશ્યકની અપ્રધાનતા હોવાથી દ્રવ્ય છે. તેમાં જ્ઞાનની અપેક્ષાનો સર્વથા અભાવ છે અને પ્રવૃત્તિની પ્રમુખતા છે તેથી તેને નોઆગમતઃ કહ્યું છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૮
લોકોત્તરિક દ્રવ્ય આવશ્યક :
२० से किं तं लोगोत्तरियं दव्वावस्सयं ?
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
लोगोत्तरियं दव्वावस्सयं जे इमे समणगुणमुक्कजोगी छक्काय णिरणुकंपा हया इव उद्दामा, गया इव णिरंकुसा, घट्ठा मट्ठा तुप्पोट्ठा पंडरपडपाउरणा जिणाणं अणाणाए सच्छंदं विहरिऊणं उभओकालं आवस्सगस्स उवट्ठति । से तं लोगुत्तरियं दव्वावस्सयं । से तं जाणगसरीरभवियसरीरवइरित्तं दव्वावस्सयं । से तं णोआगमओ दव्वावस्सयं । से तं दव्वावस्सयं ।
1
'
=
શબ્દાર્થ :-લોગોત્તરિય = લોકોત્તરિક, દ્દવ્યાવસય = દ્રવ્યાવશ્યક, સમળશુળ = શ્રમણ—ગુણથી, મુ = મુક્ત, રહિત, ખોળી = સાધુ, છવાય = છકાયજીવપ્રતિ, બુિ પT = અનુકંપારહિત હોવાથી, હૈયા = અશ્વની, વ = જેમ, વદ્દામા = ઉદ્દામ—શીઘ્રગામી–જલ્દી ચાલનાર (ઈર્યા સમિતિ નહીં જાળવનાર), યા વ = હાથીની જેમ, પિન્ટુલા = નિરંકુશ અર્થાત્ ગુરુની આજ્ઞામાં ન હોય, ચડ્ડા = સ્નિગ્ધ પદાર્થ દ્વારા અંગ–પ્રત્યંગને મુલાયમ કરનાર, મઠ્ઠા = તેલ વગેરે લગાડી વાળ તથા શરીરને સંસ્કારિત કરનાર, તુષ્પોટ્ટા = તુપ–ઘી લગાડી હોઠને મુલાયમ રાખનાર, તુપ–ઘી વગેરે લગાડનાર, પંડુર પંડર–ધોવે, પ૬ = પહેરવાના વસ્ત્ર, પાવર = પ્રાવરણ—પાથરવા–ઓઢવાના વસ્ત્રને, બિખાળ જિનેશ્વરની, બળાબાર્ = આજ્ઞા વિના, આજ્ઞાની ઉપેક્ષા કરી, સચ્છવ = સ્વચ્છંદપણે, વિઝિq= વિચરણ કરનાર, સમો ગત્ત = ઉભયકાળ, સવારે અને સાંજે, આવHTS = આવશ્યક કરવા, વકૃતિ = ઉદ્યમવંત હોય તે, જે તેં તોપુત્તરિય વળ્વાવસ્સયં - આ લોકોત્તરિક દ્રવ્ય આવશ્યક છે. ભાવાર્થ :- પ્રશ્ન- લોકોત્તરિક દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જે સાધુ શ્રમણગુણોથી રહિત હોય, છકાયજીવ પ્રત્યે અનુકંપા રહિત હોવાથી જેની ચાલ અશ્વની જેમ ઉદ્દામ હોય, હાથીની જેમ નિરંકુશ હોય, સ્નિગ્ધ પદાર્થના માલિશ દ્વારા અંગ–પ્રત્યંગને કોમળ રાખતા હોય, પાણીથી વારંવાર શરીરને ધોતા હોય અથવા તેલથી વાળ–શરીરને સંસ્કારિત કરતા હોય, હોઠોને મુલાયમ રાખવા માખણ—ઘી લગાડતા હોય, પહેરવા—ઓઢવાના વસ્ત્રને ધોવામાં આસક્ત હોય, જિનેશ્વર ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા કરી, સ્વચ્છંદપણે વિચરનાર હોય તેવા સાધુ ઉભયકાળ આવશ્યક કરવા તત્પર થાય ત્યારે તેની તે ક્રિયા લોકોત્તરિક દ્રવ્ય આવશ્યક કહેવાય છે. આ તવ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યક, નોઆગમથી દ્રવ્ય આવશ્યક અને દ્રવ્ય આવશ્યક છે.
વિવેચન :
લોકમાં શ્રેષ્ઠ સાધુઓ દ્વારા આચરત અને ઉત્કૃષ્ટ એવા જિનપ્રવચનમાં વર્ણિત હોવાથી આવશ્યકસૂત્ર લોકોત્તરિક કહેવાય છે. લોકોત્તરિક અને ભાવ આવશ્યકરૂપ હોવા છતાંએ અહીં તેને દ્રવ્ય
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ આવશ્યક નિક્ષેપ
આવશ્યક કહ્યું છે, તેનું કારણ એ છે કે આવશ્યક કરનાર તે સાધુ શ્રમણગુણાથી રહિત, સ્વચ્છંદ વિહારી, દ્રવ્યલિંગી છે. આવશ્યક કરવાની પ્રવૃત્તિરૂપ હોવાથી તેને નોઆગમતઃ કહેલ છે. આ રીતે ઉભયવ્યતિરિક્ત દ્રવ્યઆવશ્યકનું વર્ણન પૂર્ણ થતાં નોઆગમથી દ્રવ્ય આવશ્યકનું અને અંતે દ્રવ્ય આવશ્યક નિક્ષેપનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થયું.
૨૯
ભાવઆવશ્યક :
२१ से किं तं भावावस्सयं ? भावावस्सयं दुविहं पण्णत्तं तं जहाआगमओ य णोआगमओ य ।
શબ્દાર્થ :-માવાવસ્તર્યં = ભાવાવશ્યક, આગમો = આગમથી, જ્ઞાન–અધ્યયનની અપેક્ષાએ ખોબામો - નોઆગમથી, પ્રવૃત્તિક્રિયાની અપેક્ષા.
ભાવાર્થ :- પ્રશ્ન- ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ભાવાવયકના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી ભાવ આવશ્યક (૨) નોઆગમથી ભાવાવશ્યક.
વિવેચન :
વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુક્ત અર્થ, ભાવ કહેવાય છે અર્થાત્ જે શબ્દની જે અર્થક્રિયા હોય તેનાથી યુક્ત । હોય તો તે ભાવ કહેવાય છે. જેમ ઈન્દ્રપણાના ઐશ્વર્યથી યુક્ત હોય તે આદેશ પ્રત્યાદેશની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોય તે ભાવ ઈન્દ્ર કહેવાય. તેમ વિવક્ષિત ક્રિયાની સાથે ભાવસહિત જે આવશ્યક કરાય તે ભાવઆવશ્યક છે.
આગમતઃ ભાવાવશ્યક :
२२ से किं तं आगमओ भावावस्सयं ? आगमओ भावावस्सयं जाणए उवउत्ते से त्तं आगमओ भावावस्सयं ।
શબ્દાર્થ :-ગાળÇ-જ્ઞાયક, આવશ્યક પદના જાણકાર હોય, વત્ત= ઉપયુક્ત—તેમાં(તેના અર્થમાં) ઉપયોગવાન હોય.
ભાવાર્થ :- પ્રશ્ન-આગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– આવશ્યકપદના જ્ઞાતા હોય અને તેમાં ઉપયોગ યુક્ત હોય તે આગમથી ભાવાવશ્યક છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
३०
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વિવેચન :
આવશ્યકના અર્થજ્ઞાનથી જનિત ઉપયોગને ભાવ કહેવામાં આવે છે, ભાવથી યુક્ત આવશ્યકને ભાવ આવશ્યક કહેવાય છે. આગમ એટલે જ્ઞાન, આવશ્યક પદના જ્ઞાનથી યુક્ત જ્ઞાતાને અહીં આગમથી આવશ્યક કહેલ છે. તે આવશ્યકના જ્ઞાનમાં ઉપયોગ હોય તેને ભાવ આવશ્યક કહે છે. ઉપયોગ તે આત્માનો ગુણ છે. જ્ઞાતા ગુણી અને ઉપયોગ રૂપ ગુણમાં અભેદ હોવાથી તે આગમથી ભાવાવશ્યક કહેવાય છે. નોઆગમતઃ ભાવાવશ્યક :
२३ से किं तं णोआगमओ भावावस्सयं ? णोआगमओ भावावस्सयं તિવિદ પળત્ત, તેં નહા- લોફ્ટ, ઝુપાવળિય, તોમુત્તરિય ।
ભાવાર્થ :- પ્રશ્ન– નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નોઆગમથી ભાવાવશ્યકના ત્રણ પ્રકાર છે– લૌકિક, કુપ્રાવચનિક અને લોકોત્તરિક. લૌકિક ભાવાવશ્યક :
२४ से किं तं लोइयं भावावस्सयं ? लोइयं भावावस्सयं पुव्वण्हे भारहं अवरण्हे रामायणं । से तं लोइयं भावावस्सयं ।
I
શબ્દાર્થ :-તોડ્યું માવાવસ્વયં= લૌકિક ભાવાવશ્યક, મુદ્દે ભરē= પૂર્વાનમાં મહાભારત, અવરન્તે રામાયણં = અપરાહ્નમાં રામાયણની સ્વાધ્યાય કરવી તે.
ભાવાર્થ :- પ્રશ્ન- લૌકિક નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– પૂર્વાલ્નકાળ—દિવસના પૂર્વભાગમાં મહાભારત અને અપરાóકાળ–દિવસના પશ્ચાત્ ભાગમાં રામાયણનું વાંચન, શ્રવણરૂપ સ્વાધ્યાય કરવી, તે લૌકિક ભાવાવશ્યક કહેવાય છે. આ લૌકિક ભાવ આવશ્યકનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
લોકમાં આગમરૂપે માન્ય એવા મહાભારત–રામાયણ વગેરે ગ્રંથોનું વાંચન, શ્રવણ નિયત સમયે કરવું આવશ્યક છે, તેવો લોકવ્યવહાર જોવા મળે છે માટે તે લૌકિક આવશ્યક છે. તેના વાંચન–શ્રવણમાં વક્તા અને શ્રોતાનો ઉપયોગ હોવાથી તે ભાવ રૂપે છે. પાઠ કરવો તે પ્રવૃત્તિ રૂપ ક્રિયા હોવાથી તેને નો આગમથી કહેવાય છે. વ્યાખ્યાકારે કહ્યું છે કે વિરિયા આગમો ન હો–ક્રિયા આગમરૂપ નથી, ક્રિયા રૂપ દેશમાં આગમતા નથી. તાત્પર્ય એ છે કે આવશ્યકના જ્ઞાનરૂપ ઉપયોગયુક્ત આગમથી ભાવઆવશ્યક
Page #89
--------------------------------------------------------------------------
________________
'પ્રથમ પ્રકરણ/આવશ્યકેનિક્ષેપ
[૩૧]
એક જ પ્રકારનો છે જ્યારે પ્રવૃત્તિ રૂપ નોઆગમથી ભાવાવશ્યકના ત્રણ પ્રકાર છે.
કુપાવચનિક ભાવાવશ્યક :२५ से किं तं कुप्पावयणियं भावावस्सयं ?
कुप्पावयणियं भावावस्सयं जे इमे चरग-चीरिय जाव पासंडत्था इज्जंजलि-होम-जप्प-उंदुरुक्क-णमोक्कारमाइयाइं भावावस्सयाइं करेंति । से तं कुप्पावयणियं भावावस्सयं ।। શબ્દાર્થ – વિવર્સ = ભાવાવશ્યક, રૂક્યું = ઈજ્યા-યજ્ઞ, અંત્તિ = અંજલિ-પાણીની અંજલિ, ઈજ્યાંજલિ એટલે યજ્ઞ અને તે નિમિત્તે જલધારા કરવી અથવા ઈજ્યા એટલે પૂજા, ગાયત્રી આદિના પાઠ પૂર્વક બ્રાહ્મણ દ્વારા કરાતી સંધ્યોપાસના અને અંજલિ એટલે હાથ જોડી નમસ્કાર અથવા ઈજ્યા એટલે માતા-પિતા વગેરે ગુરુજનો-વડીલોને અંજલી એટલે નમસ્કાર કરવા, હોમ = હોમ, હવન, નખ = જાપ, ૩૬૬ = ધૂપ પ્રક્ષેપ અથવા ઉત્ત્વ એટલે મુખ, રુક્ક એટલે બળદ જેવો અવાજ–બળદ જેવો ધ્વનિ કરવો, મોજ®$= નમસ્કાર વંદન, સારું = આદિ, વગેરે, ભાવાવરૂયાડું = ભાવાવશ્યક, તિ= કરે છે. ભાવાર્થ :- પ્રશ્ન-કુપ્રવચનિક ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ચરક, ચીરિકથી લઈ પાખંડસ્થ સુધીના કુપ્રાવચનિકો (સૂ.૧૯ પ્રમાણે) ઈજ્યા-યજ્ઞ, અંજલિ, હોમ-હવન, જાપ, ધૂપપ્રક્ષેપ અથવા બળદ જેવો ધ્વનિ, વંદના વગેરે ભાવાવશ્યક કરે છે, તે કુઝાવચનિક ભાવ આવશ્યક છે.
વિવેચન :
મિથ્યાશાસ્ત્રને માનનાર ચરક, ચીરિક વગેરે પ્રાવચનિક છે. તેઓ નિશ્ચિત સમયે, નિયમિતરૂપે યજ્ઞાદિ આવશ્યક ક્રિયા કરે છે. તે ક્રિયાઓમાં ઉપયોગ અને શ્રદ્ધા હોવાથી તેમાં ભાવરૂપતા છે, તે યજ્ઞાદિ ક્રિયાઓ જ્ઞાનરૂપ ન હોવાથી નોઆગમથી છે. આ રીતે કુઝાવચનિક નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ જાણવું. લોકોત્તરિક ભાવાવશ્યક :२६ से किं तं लोगोत्तरियं भावावस्सयं ?
लोगोत्तरियं भावावस्सयं जण्णं इमं समणे वा समणी वा सावए वा साविया वा तच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाणे तट्ठोवउत्ते तदप्पियकरणे तब्भावणाभाविए अण्णत्थ कत्थइ मणं अकरेमाणे उभओकालं
Page #90
--------------------------------------------------------------------------
________________
૩૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
आवस्सयं करैति, सेतं लोगोत्तरिय भावावस्सयं । सेतंणोआगमओ भावावस्सयं । से तं भावा- वस्सयं ।
શબ્દાર્થ : -હતોત્તરિયું = લોકોત્તરિક, સન = શ્રમણ, સમા = શ્રમણી, સાવ = શ્રાવક, સાવિયા = શ્રાવિકા, તન્વન્ત = દત્તચિત, તમે = તેમાં જ મન એકાગ્ર કરી, તત્તેરેક તે શુભલેશ્યા યુક્ત બની, તફાવલિ = તે અધ્યવસાયમય બની, તત્તિનવસાવે = તે (આવશ્યક્તાના) તીવ્ર અધ્યવસાયથી, તીવ્ર આત્મ પરિણામથી યુક્ત, તવાવડ = તે આવશ્યક્તાના અર્થમાં ઉપયુક્ત થઈને, તયપથ = તદર્પિત કરણ યુક્ત થઈને (તેમાં શરીર નિયોજિત કરીને), તoભાવાભાવિ = તેની–આવશ્યકની ભાવનાથી ભાવિત બની, પત્થ = અન્યત્ર, બ્લ્યુ = ક્યાંય, મ = મનને, અજમv=ન કરતાં અર્થાતુ અન્ય કોઈપણ વિષયમાં મનને જવા દીધા વિના, ૩મોmli= ઉભયકાળ -સવારે અને સાંજે, અવયં શનિ = આવશ્યક કરે છે.
ભાવાર્થ :- પ્રશ્ન- લોકોત્તરિક ભાવ આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દત્તચિત્ત બની, મનને એકાગ્ર કરી, શુભલેશ્યા અને તન્મય અધ્યવસાય યુક્ત બની, તીવ્ર આત્મ પરિણામથી, આવશ્યકના અર્થમાં ઉપયુક્ત બની, શરીરાદિ કરણને તેમાં અર્પિત કરી, તેની ભાવનાથી ભાવિત બની, અન્ય કોઈ વિષયમાં મનને જવા દીધા વિના જે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા ઉભયકાળ આવશ્યક–પ્રતિક્રમણાદિ કરે છે. તે લોકોત્તરિક ભાવ આવશ્યક છે. આ રીતે લોકોત્તરિક ભાવ આવશ્યકના વક્તવ્યતાની પૂર્ણતા સાથે નોઆગમભાવાવશ્યક અને ભાવઆવશ્યકની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
જે શ્રમણાદિ આવશ્યકમાં મન કેન્દ્રિત કરી ઉભયકાલ–સવારે અને સાંજે આવશ્યક કરે છે, તે લોકોત્તરિકભાવ આવશ્યક કહેવાય છે.
પ્રતિક્રમાણાદિ આવશ્યક ક્રિયા ચતુર્વિધ સંઘને અવશ્ય કરવા યોગ્ય છે માટે તે આવશ્યક કહેવાય છે, આવશ્યક સૂત્ર જિનોપદિષ્ટ છે માટે લોકોત્તરિક છે, તેમાં વર્તમાને ઉપયોગ હોવાથી ભાવરૂપતા છે. તે પ્રતિક્રમણની ક્રિયા-પ્રવૃત્તિ છે તેથી નોઆગમ છે. આ રીતે લોકોત્તરિક નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ છે. આ પ્રમાણે આવશ્યકના ચારે નિક્ષેપ પૂર્ણ થયા.
આવશ્યકના પર્યાયવાચી નામ :२७ तस्स णं इमे एगट्ठिया णाणाघोसा णाणावंजणा णामधेज्जा भवंति ।
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ _.
| [ ૩૩] आवस्सयं अवस्सकरणिज्जं, धुवणिग्गहो विसोही य । अज्झयणछक्कवग्गो, णाओ आराहणा मग्गो ॥२॥ समणेण सावएण य, अवस्स-कायव्वयं हवइ जम्हा । अंतो अहो-णिसिस्स उ, तम्हा आवस्सयं णाम ॥३॥
से तं आवस्सयं । શદાર્થ બ = તે આવશ્યકના, = આ ફિલ= એક અર્થવાળા–એકાર્થક, બાયો = અનેક ઘોષ–સ્વરવાળા, બાપાવન = અનેક વ્યંજનવાળા, બામર્થના = અનેક નામ, ભવતિ છે.
આવરવું = આવશ્યક, અવસર = અવશ્યકરણીય, યુવળિો = ધ્રુવનિગ્રહ, વિરોહી = વિશોધિ, વાછરાવો = અધ્યયન–ષકવર્ગ, ના = ન્યાય, આરહ = આરાધના, મજનો = માર્ગ.
સમv = શ્રમણો અને, વિપુw = શ્રાવકો દ્વારા, અવર્ણજયધ્વયં- અવશ્ય કરવા યોગ્ય, હવ૬ = હોય છે, નન્હા = જેથી, સંતો= અંતે, અહો = દિવસના,fણસિસ = રાત્રિના, તા = તેથી, આવયં ગાને = તેનું નામ આવશ્યક છે.
ભાવાર્થ :- આ આવશ્યકના વિવિધ ઘોષ–સ્વરવાળા અને અનેક વ્યંજનવાળા, એકાર્થક એવા અનેક નામ આ પ્રમાણે છે. ૧. આવશ્યક, ૨. અવશ્યકરણીય, ૩. ધ્રુવનિગ્રહ, ૪, વિશોધિ, ૫. અધ્યયન ષકવર્ગ, ૬. ન્યાય, ૭. આરાધના, ૮. માર્ગ.
શ્રમણો અને શ્રાવકો દ્વારા દિવસ અને રાત્રિના અંત ભાગમાં અવશ્ય કરવા યોગ્ય હોવાથી તેનું નામ આવશ્યક છે. આ આવશ્યકનું સ્વરૂપ વર્ણન છે.
વિવેચન :
આ સૂત્રમાં આવશ્યકના પર્યાયવાચી નામ બતાવ્યા છે. તે પૃથક પૃથક સ્વરવાળા અને અનેક પ્રકારના 'ક' કારાદિ વ્યંજનવાળા હોવાથી કિંચિત્ અર્થભેદ હોવા છતાં એકાર્થક, સમાનાર્થક છે. (૧) આવશ્યક – અવશ્ય કરવા યોગ્ય કાર્ય આવશ્યક કહેવાય છે, સામાયિકાદિની સાધના ચતુર્વિધ સંઘને નિશ્ચિત્તરૂપે અવશ્ય કરવા યોગ્ય હોવાથી તે આવશ્યક કહેવાય છે. (૨) અવશ્યકરણીય – મુમુક્ષુ સાધકો દ્વારા તે અવશ્ય અનુષ્ઠય–આચરણીય હોવાથી તે અવશ્યકરણીય
(૩) ધ્રુવનિગ્રહ:- કર્મ અને કર્મના ફળસ્વરૂપ આ સંસાર અનાદિ કાળથી છે અને અનેક જીવોની અપેક્ષાએ અનંત પણ છે. તેથી તેને ધ્રુવ કહેવામાં આવે છે. ધ્રુવ એવા કર્મ અને સંસારનો આવશ્યક દ્વારા
Page #92
--------------------------------------------------------------------------
________________
३४
નિગ્રહ થતો હોવાથી તે ધ્રુવનિગ્રહ કહેવાય છે.
(૪) વિશોધિ :– કર્મથી મલિન આત્માની વિશુદ્ધિનું કારણ આવશ્યક છે તેથી તેને 'વિશોધિ' કહે છે. (૫) અધ્યયન ષટ્કવર્ગ :− આવશ્યકસૂત્રમાં સામાયિકાદિ છ અધ્યયન હોવાથી તેને 'અધ્યયન ષટ્ક
વર્ગ' કહે છે.
(૬) ન્યાય :– અભીષ્ટ-ઈષ્ટ અર્થની સિદ્ધિના સમ્યક્ ઉપાયરૂપ આવશ્યક છે તેથી અથવા જીવ અને કર્મના અનાદિકાલીન સંબંધને આવશ્યક અપનયન–પૃથક્ કરે છે, માટે તેને ન્યાય કહે છે. (૭) આરાધના :– આવશ્યક આરાધ્ય એવા મોક્ષની પ્રાપ્તિનું સાધન છે માટે તેને આરાધના કહે છે. (૮) માર્ગ :– માર્ગ એટલે ઉપાય. મોક્ષના ઉપાયભૂત હોવાથી તેને માર્ગ કહે છે.
આ રીતે સૂત્રકારે સૂત્ર-૭માં 'આવાર્થ બિવિષ્ણુવિજ્ઞાનિ' આવશ્યકનો નિક્ષેપ કરીશ' આવી જે પ્રતિજ્ઞા કરી હતી. તે અનુસાર આવશ્યકના નિક્ષેપ દ્વારા તેનું નિરૂપણ પૂર્ણ કરતાં આવશ્યક અધિકાર સમાપ્ત થાય છે.
॥ પ્રકરણ-૧ સંપૂર્ણ ॥
નામ
આગમતઃ.
જ્ઞાયક
શરીર.
શ્રીકિક
સ્થાપના
ભવ્ય
શરીર.
કુપ્રાવનિક
આવશ્યક નિક્ષેપ
વ્ય
આવશ્યક
નોઆગમતઃ. આગમતઃ
ઉભય “નિતિ.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સકિ
લોકોનરિક
કુંપ્રાવચનિક
ભાવ
નોંઆગમતઃ.
લોકોકિ
Page #93
--------------------------------------------------------------------------
________________
| બીજું પ્રકરણ/શ્વત નિક્ષેપ
1
। उ ।
બીજું પ્રકરણ
શ્રુત નિક્ષેપ
NeeOAN
श्रुत नि३५ :| १ से किं तं सुयं ? सुयं चउव्विहं पण्णत्तं, तं जहा- णामसुयं, ठवणासुयं, दव्वसुयं, भावसुयं । भावार्थ :- प्रश्न- श्रुतर्नु २१३५ छ ?
उत्तर- श्रुतना या२ मे छ, ते मा ५२ छ– (१) नामश्रुत (२) स्थापनाश्रुत (3) द्रव्यश्रुत (४) मावश्रुत. नाम-स्थापना श्रुत :| २ से किं तं णामसुयं ? णामसुयं जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा सुए त्ति णामं कीरइ । से तं णामसुयं । भावार्थ :- प्रश्न- नामश्रुतर्नु २१३५ ३ छ ?
ઉત્તર– કોઈ જીવ–અજીવ કે જીવાજીવ અથવા જીવો–અજીવો કે જીવાજીવોનું શ્રુત' એવું નામ રાખવામાં આવે તે નામશ્રત છે. | ३ से किं तं ठवणासुर्य ? ठवणासुयं जणं कट्ठकम्मे वा जाव सुए इ ठवणा ठविज्जति । से तं ठवणासुयं ।
__णाम-ठवणाणं को पइविसेसो ? णामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा आवकहिया वा । भावार्थ :- प्रश्न- स्थापना श्रुतर्नु २१३५ छ ?
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર– કાષ્ઠમાં કોતરેલ આકૃતિથી લઈ કોડી આદિમાં 'આ શ્રુત' છે, તેવી જે સ્થાપના કરવામાં આવે, આરોપ કરવામાં આવે તે સ્થાપના શ્રુત છે.
પ્રશ્ન– નામ અને સ્થાપનામાં શું તફાવત છે ?
ઉત્તર– નામ યાવત્કથિક હોય છે જ્યારે સ્થાપના ઈત્વરિક અને યાવત્કથિક, બંને પ્રકારે હોય છે.
વિવેચન :
આવશ્યક સૂત્ર એક શ્રુતસ્કંધરૂપ છે તેમ પૂર્વે સૂત્રમાં કહ્યું છે. તેમાં બે શબ્દો છે– સુય + खंध - સુચવુંથો અહીં સર્વ પ્રથમ 'આવશ્યક' શબ્દની અનુયોગ પ્રરૂપણા કર્યા પછી ક્રમ પ્રાપ્ત 'સુય'(શ્રુત) શબ્દની પ્રરૂપણા આ સૂત્રોમાં કરી છે.
રક
શ્રુતનો અર્થ છે સાંભળવું. ઉપલક્ષણથી જોવું, સૂંઘવું, આસ્વાદ અને સ્પર્શ દ્વારા પ્રાપ્ત વિષયની વિચારણા કરતા, જે જ્ઞાન પ્રાપ્ત થાય તે શ્રુત કહેવાય છે. તે શ્રુતના નામાદિ ચાર પ્રકાર છે. કોઈ જીવ કે અજીવનું 'શ્વેત' એવું નામ રાખવું તે નામશ્રુત છે. તદાકાર અને અતદાકાર અન્ય વસ્તુમાં 'આ શ્રુત છે' તેવી સ્થાપના, આરોપણા કરવી તે સ્થાપના શ્રુત છે. નામ-સ્થાપના શ્રુતનું વિશેષ વર્ણન નામ–સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું.
દ્રવ્યમ્રુત :
४ से किं तं दव्वसुयं ? दव्वसुयं दुविहं पण्णत्तं तं जहा- आगमओ य, णोआगमओ य ।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દ્રવ્યશ્રુતના
બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી દ્રવ્યશ્રુત (૨) નોઆગમથી
દ્રવ્યશ્રુત.
આગમતઃ દ્રવ્યમ્રુત :
५ से किं तं आगमओ दव्वसुयं ? आगमओ दव्वसुयं जस्स णं सुए ति पयं सिक्खियं ठियं जियं मियं परिजियं जाव कम्हा ? जइ जाणते अणुवउत्ते ण भवइ। से तं आगमओ दव्वसुयं ।
ભાવાર્થ :- પ્રશ્ન– આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જે સાધુએ 'શ્વેત' આ પદ શીખ્યુ હતું. સ્થિર, જિત, મિત, પરિજિત કર્યું હતું યાવત્ શાયક
Page #95
--------------------------------------------------------------------------
________________
બીજું પ્રકરણ/શ્રુત નિક્ષેપ
હોય તે અનુપયુક્ત ન હોય ત્યાં સુધીનો સૂત્રપાઠ (સૂ. ૧૨–૧૩ પ્રમાણે ) ગ્રહણ કરવો. આ આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ છે.
વિવેચન :
૩૭
આ સૂત્રમાં આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ દર્શાવ્યું છે. 'શ્રુતપદ'ના અભિધેય આચારાંગ વગેરે શાસ્ત્ર જેઓએ શીખી લીધા પરંતુ ઉપયોગ શૂન્ય હોય તો તે આગમથી દ્રવ્યશ્રુત કહેવાય છે. 'અનુવઓનો વ' અનુપયોગ તે દ્રવ્ય કહેવાય છે. 'ગાવ મ્હા' આ શબ્દ શા માટે? નફ નાખતે અણુવડત્તે ખ ભવદ્ = જે જ્ઞાયક છે તે અનુપયુક્ત હોઈ શકે ત્યાં સુધીના સૂત્રપાઠનો અતિદેશ ખાવ મ્હા આ શબ્દ દ્વારા કરવામાં આવ્યો છે. દ્રવ્ય આવશ્યકના સૂ.૧૨–૧૩ પ્રમાણે અહીં તે સૂત્રપાઠ લેવાનું સૂચન કર્યું છે.
નોઆગમથી દ્રવ્યશ્રુત :
६ से किं तं णोआगमओ दव्वसुयं ? णोआगमओ दव्वसुयं तिविहं पण्णत्तं, तं जहा- जाणयसरीरदव्वसुयं, भवियसरीरदव्वसुयं, जाणयसरीरभवियसरीरवइरित्तं दव्वसुयं ।
ભાવાર્થ :- પ્રશ્ન– નોઆગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નોઆગમથી દ્રવ્યશ્રુતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુત, (૨) ભવ્યશરીર દ્રવ્યશ્રુત (૩) તવ્યતિરિક્ત દ્રવ્યશ્રુત.
જ્ઞાયક શરીર દ્રવ્યશ્રુત :
७ से किं तं जाणयसरीरदव्वसुयं ?
जाणयसरीरदव्वसुयं - सुयत्तिपदत्थाहिकारजाणयस्स जं सरीरयं ववगय- - चुतचावियचत्तदेहं जीवविप्पजढं सेज्जागयं वा संथारगयं वा सिद्धसिलातलगयं वा, अहो ! णं इमेणं सरीरसमुस्सएणं जिणदिद्वेणं भावेणं सुए त्ति पयं आघवियं पण्णवियं परूवियं दंसियं णिदंसियं उवदंसियं । जहा को दिट्ठतो? अयं मधुकुंभे आसी, अयं घयकुंभे आसी । से तं जाणयसरीरदव्वसुयं । શબ્દાર્થ :- સુત્તિપવસ્થદિવાર બાળયલ્સ = શ્રુતપદના અર્થને જાણનારા વ્યક્તિના. ભાવાર્થ :- પ્રશ્ન- શાયકશરીર દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– શ્રુતપદના અર્થાધિકારના જ્ઞાતાનું વ્યપગત, ચ્યુત, ચ્યાવિત, ત્યક્ત, જીવરહિત શરીરને,
Page #96
--------------------------------------------------------------------------
________________
૩૮
|
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
શધ્યાગત, સંસ્તારકગત અથવા સિદ્ધશિલા-તપોભૂમિગત શરીરને જોઈ, કોઈ કહે, અહો! આ શરીરરૂપ પરિણત પુગલ સંઘાત દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુરૂપ 'શ્રુત પદની ગુરુ પાસેથી વાચના લીધી હતી, શિષ્યોને સામાન્યરૂપે પ્રજ્ઞાપિત, વિશેષ રૂપે પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત, ઉપદર્શિત કર્યું હતું. તેનું આ મૃત શરીર જ્ઞાયક શરીર દ્રવ્યાકૃત છે. પ્રશ્ન-તેને માટે કોઈ દષ્ટાંત છે? હા, કોઈ ઘડામાં ઘી કે મધ ભરતા હોય, તે કાઢી લીધા પછી પણ તે ઘડાને આ ઘીનો ઘડો છે, આ મધનો ઘડો છે, તેમ કહેવામાં આવે તેમ. નિર્જીવશરીર ભૂતકાલીન શ્રુતપર્યાયના આધારરૂપ હોવાથી તે જ્ઞાયકશરીર દ્રવ્યશ્રત કહેવાય છે.
ભવ્યશરીર દ્રવ્યહ્યુત :| ८ से किं तं भवियसरीरदव्वसुयं ?
भवियसरीरदव्वसुयं-जे जीवे जोणीजम्मण-णिक्खंते इमेणं चेव सरीर समुस्सएणं आदत्तएणं जिणोवइटेणं भावेणं सुए त्ति पयं सेयकाले सिक्खिस्सइ, ण ताव सिक्खइ । जहा को दिटुंतो? अयं मधुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ, से तं भवियसरीरदव्वसुयं । ભાવાર્થ - પ્રશ્ન- ભવ્યશરીર દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– સમય થતાં જે જીવે યોનિને છોડી જન્મને ધારણ કર્યો છે, તેવા બાળકાદિના પ્રાપ્ત શરીર સંઘાત દ્વારા ભવિષ્યમાં જિનોપદિષ્ટ ભાવાનુસાર શ્રુતપદને શીખશે પરંતુ વર્તમાનમાં શીખી રહ્યો નથી; તેવા તે જીવનું તે શરીર ભવ્યશરીર દ્રવ્યશ્રુત કહેવાય છે. પ્રશ્ન- તે માટે કોઈ દષ્ટાંત છે? જેમ કોઈ ઘડામાં ઘી કે મધ ભરવામાં આવશે પરંતુ વર્તમાનમાં ભર્યું નથી, છતાં તેના માટે 'આ ઘીનો ઘડો છે' આ મધનો ઘડો છે' તેમ કહેવામાં આવે છે. તેમ ભવિષ્યમાં આ શરીરથી શ્રુતપદને ભણશે, તેને વર્તમાનમાં ભવ્યશરીર દ્રવ્યશ્રુત કહે છે. તેનું સર્વ વિવરણ દ્રવ્યઆવશ્યક પ્રમાણે જાણવુ. જ્ઞશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યચુત :| ९ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्तं दव्वसुयं ? जाणयसरीर भवियसरीरव इरित्तं पत्तयपोत्थयलिहियं । શબ્દાર્થ – પત્તા = પત્રો-તાડપત્રો, પોસ્થય = પત્રોના સમૂહરૂપ પુસ્તકમાં, તિદિર = લખેલું જ શ્રુત તે.
ભાવાર્થ - પ્રશ્ન- જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુતનું કેવું સ્વરૂપ છે?
ઉત્તર- તાડપત્રો કે પત્રોના સમૂહરૂપ પુસ્તકમાં લિખિત શ્રુત જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત
Page #97
--------------------------------------------------------------------------
________________
| બીજુ પ્રકરણ/શ્રત નિક્ષેપ
1
[ ૩૯ ]
દ્રવ્યશ્રુત કહેવાય છે.
વિવેચન :
પત્રાદિમાં લખેલ શ્રત ભાવકૃતનું કારણ છે, તેથી તેને દ્રવ્ય કહ્યું છે. પત્ર પર લખેલ શ્રતમાં ઉપયોગ નથી તેથી પણ તે દ્રવ્ય છે. પત્રાદિમાં લેખિતશ્રત અચેતન છે તેથી તે નોઆગમત નો ભેદ છે.
'સુવં' પદની સંસ્કૃત છાયા સૂત્ર પણ થાય છે. શિષ્યની બુદ્ધિ વ્યાપક બને તે માટે સુય-શ્રુતનું પ્રકરણ હોવા છતાં પ્રાસંગિક સૂત્ર-સૂતરનું વર્ણન કરે છે. સૂત્ર-સૂતરના પાંચ પ્રકાર :|१० अहवा सुत्तं पंचविहं पण्णत्तं, तं जहा- अंडयं, बोंडयं, कीडयं, वालयं, વવવેચે ! ભાવાર્થ :- અથવા જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત સૂત્ર પાંચ પ્રકારના પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અંડજ, (૨) બોંડજ, (૩) કીટજ, (૪) વાલજ (૫) વલ્કજ. ११ से किं तं अंडयं ? अंडयं हंसगब्भादि । से तं अंडयं । ભાવાર્થ - પ્રશ્ન- અંડજ સૂત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– હંસગર્ભાદિથી બનેલ સૂત્ર અંડજ કહેવાય છે. [કોશેટામાંથી જે તાર નીકળે છે.] |१२ से किं तं बोंडयं ? बोंडयं फलिहमादि । से तं बोंडयं । શબ્દાર્થ - વડવં = બોંડજ સૂત્ર, હિમા- રૂ વગેરેમાંથી બને તે, ભાવાર્થ :- પ્રશ્ન-બૉડજ સૂત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કપાસ કે રૂમાંથી બનતા સૂત્રને બૉડજ કહેવામાં આવે છે. |१३ से किं तं कीडयं ? कीडयं पंचविहं पण्णत्तं, तं जहा- पट्टे, मलए, अंसुए चीणंसुए, किमिरागे । से तं कीडयं । ભાવાર્થ :- પ્રશ્ન– કીટસૂત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કીટજ સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પટ્ટ (૨) મલય (૩) અંશુક (૪) ચીનાંશુક (૫) કૃમિરાગ.
Page #98
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
| શ્રી અનુયોગદ્વાર સૂત્ર
१४ से किं तं वालयं ? वालयं पंचविहं पण्णत्तं, तं जहा- उण्णिए, उट्टिए, मियलोमिए, कुतवे, किट्टिसे । से तं वालयं । શબ્દાર્થ –વાનાંવાલજ, વાળથી નિષ્પન્ન સૂત્ર, ઔર્ણિક, ટ્ટિ ઔષ્ટ્રિક, મનોમિ = મૃગલોમિક, સુતર્વ = કૌતવ,
વિલે = કિટ્ટિસ. ભાવાર્થ :- પ્રશ્ન- વાલજ સૂત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- વાલજ–વાલથી નિષ્પન્ન સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઔર્ણિક (૨) ઔષ્ટ્રિક (૩) મૃગલોમિક (૪) કોતવ (૫) કિસિ. | १५ से किं तं वक्कयं ? वक्कयं सणमाई । सेतं वक्कयं । से तं जाणय सरीर भवियसरीरवइरित्तं दव्वसुयं । से तं णोआगमओ दव्वसुयं । से तं दव्वसुयं । ભાવાર્થ - પ્રશ્ન-વલ્કજ સૂત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–શણાદિમાંથી નિર્મિત સૂત્ર વલ્કજ સૂત્ર કહેવાય છે. તે જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યકૃતનું સ્વરૂપ છે. આ રીતે નોઆગમથી દ્રવ્યકૃતનું અને સમુચ્ચય દ્રવ્યશ્રુતનું વર્ણન સમાપ્ત થાય છે. વિવેચન :
'સુ' નો અર્થ સૂત્ર(સૂતર)પણ થાય છે, જે વસ્તુથી અને જે ક્ષેત્રમાં તે સૂતર બનતું હોય, તેના આધારે તે સૂતર તે નામથી પ્રસિદ્ધ થાય છે. (૧) અંડજ– હંસ, પતંગ વગેરે ચતુરિન્દ્રિય જાતિના જીવ છે.તે કોશેટા પણ કહેવાય છે. તે પોતાની લાળમાંથી એક થેલી જેવું બનાવી, તે કોશિકા કે કોશેટામાં પુરાય જાય છે. તેમાંથી બનતું સૂતર અંડજ કહેવાય છે. જેમ કે રેશમી તાર. (૨) બોંડજ– બોંડ એટલે કપાસનું કાલુ, જીંડવું, તે કપાસમાંથી બનતું સૂતર બોંડજ કહેવાય છે. જેમ કે સૂતરાઉ તાર અથવા બોંડ એટલે રૂ, આકોલીયાનું રૂ, તે રૂમાંથી બનતું સૂતર બોંડજ કહેવાય છે. (૩) કીટજ– ચતુરિન્દ્રિય જીવ વિશેષની લાળથી ઉત્પન્ન સૂતર કીટજ કહેવાય છે. પટ્ટ વગેરે પાંચે ભેદ કીટ જન્ય છે તેથી તે કીટજ કહેવાય છે, (૧) પટ્ટસૂત્ર–પટસૂત્ર માટે એવું મનાય છે કે જંગલમાં સઘન લત્તાચ્છાદિત સ્થાનમાં માંસના ટૂકડાઓ રાખી આજુબાજુમાં થોડા-થોડા અંતરે નાના મોટા અનેક ખીલા ખોડવામાં આવે છે. માંસના લોભી કીટ–પતંગો માંસ ઉપર ઉડે છે અને ખીલાઓની આસપાસ લાળ પાડે છે. તે લાળ એકત્રિત કરી જે સૂતર બનાવવામાં આવે તે પટ્ટ સૂત્ર. (૨.૩.૪) મલયજ વગેરે- મલયદેશમાં બનતા કીટજસૂતર મલયજ, ચીન દેશ સિવાયના દેશોમાં કીડાઓની લાળથી બનતું સૂતર અંશુક અને ચીન દેશમાં બનતું કીટજ સૂતર ચીનાંશુક કહેવાય છે. (૫) કૃમિરાગ- કૃમિરાગ સૂતરના વિષયમાં એવું મનાય છે કે કોઈ ક્ષેત્ર વિશેષમાં મનુષ્યના લોહીને પાત્રમાં
Page #99
--------------------------------------------------------------------------
________________
| બીજું પ્રકરણ/શ્રુત નિક્ષેપ
.
૪૧ |
ભરી તેના મુખને છિદ્રોવાળા ઢાંકણથી ઢાંકી દેવામાં આવે છે. તેમાં ઘણા લાલ રંગના કૃમિકીડા ઉત્પન્ન થાય છે. તે કીડા છીદ્રમાંથી બહાર નીકળી આસપાસના પ્રદેશમાં ઉડતા પોતાની લાળ છોડે છે. તે લાળ ભેગી કરી જે સૂતર બનાવવામાં આવે તે કૃમિરાગ સૂતર કહેવાય છે. લાલરંગના કૃમિઓથી તે ઉત્પન્ન થવાના કારણે તે સૂતરનો રંગ પણ લાલ હોય છે. (૪) વાલજ– રોમ અથવા વાળથી નિષ્પન્ન સૂતર વાલજ કહેવાય છે. ઘેટાના વાળમાંથી નિષ્પન્ન સૂત્ર ઔર્ણિક, ઊંટના રોમમાંથી નિષ્પન્ન સૂતર ઔષ્ટ્રિક અને મૃગના રોમમાંથી નિષ્પન્ન સૂતર મુગલોમિક, ઉંદરના રોમમાંથી નિષ્પન્ન સૂતર કૌતવ કહેવાય છે. ઑર્ણિક સૂત્ર બનાવતા સમયે રહી ગયેલ નાના-નાના રોમને કિટ્ટિસ કહે છે. તેમાંથી બનતું સૂતર અથવા ઔર્ણિક સૂત્રને ડબલ-ડબલ કરી બનતું સૂતર અથવા ઘોડાના વાળમાંથી બનતા સૂતરને કિટ્ટિસ કહેવામાં આવે છે. (૫) વલ્કજ શણની છાલમાંથી નિષ્પન્ન સૂત્ર વલ્કજ કહેવાય છે.
ભાવસ્કૃત :१६ से किं तं भावसुयं ? भावसुयं दुविहं पण्णत्तं, तं जहा- आगमओ य, णोआगमओ य ।
ભાવાર્થ :- પ્રશ્ન- ભાવકૃતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવશ્રુતના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે, આગમભાવશ્રુત અને નોઆગમભાવશ્રુત.
આગમતઃ ભાવશ્રુત :१७ से किं तं आगमओ भावसुयं ? आगमओ भावसुयं जाणऐ उवउत्ते । से तं आगमओ भावसुयं । ભાવાર્થ - પ્રશ્ન- આગમભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઉપયોગયુક્ત શ્રુતપદના જ્ઞાતા આગમભાવકૃત છે. આ આગમભાવકૃતનું લક્ષણ છે. વિવેચન :
અહીં ઉપયોગરૂપ પરિણામનો સદ્ભાવ હોવાથી ભાવરૂપતા અને શ્રુતના અર્થજ્ઞાનનો સદ્ભાવ હોવાથી આગમતા જાણવી. નોઆગમતઃ ભાવૠત :१८ से किं तं णोआगमओ भावसुयं ? णोआगमओ भावसुयं दुविहं पण्णत्तं, तं जहा- लोइयं, लोउत्तरियं च ।
Page #100
--------------------------------------------------------------------------
________________
૪૨ |
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ - પ્રશ્ન- નોઆગમ ભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમ ભાવકૃતના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે, લૌકિક ભાવશ્રુત અને લોકોત્તરિક ભાવશ્રુત. લૌકિક ભાવૠત :१९ से किं तं लोइय भावसुयं ?
लोइयं भावसुयं- जं इमं अण्णाणिएहिं मिच्छादिट्ठीहिं सच्छंदबुद्धि-मइवि- गप्पियं । तं जहा- भारहं रामायणं भीमासुरुक्कं कोडिल्लयं घोडमुहं सगडभद्दिआओ कप्पासियं णागसुहुमं कणगसत्तरी वइसेसियं बुद्धवयणं वेसियं काविलं लोयाययं सद्वितंतं माठरं पुराणं वागरणं णाडगादी, अहवा बावत्तरिकलाओ चत्तारि य वेदा संगोवंगा । से तं लोइयं भावसुयं । શબ્દાર્થ :-ભીમાસુરુ = ભીમાસુરોક્ત, વહિયં = કૌટિલ્ય (અર્થ શાસ્ત્ર), વોહમુદ = ઘોટમુખ–અશ્વાદિ પશુઓનું વર્ણન કરતું શાસ્ત્ર, સમિદ્દિો = શકટભદ્રિકા-શકટયૂહ વગેરે સૈન્ય રચના બતાવતું શાસ્ત્ર, ખાસિય = કાપસિક-કપાસમાંથી સૂતર, વસ્ત્ર બનાવવાની વિધિ બતાવતું શાસ્ત્ર, નહિ = નાગસૂક્ષ્મ-સંભવતઃ સર્પ વગેરે વિષયુક્ત જીવજંતુને વર્ણવતું શાસ્ત્ર, તત્તરી = કનક સપ્તતિ. સંભવતઃ તેમાં સુવર્ણાદિ ધાતુઓના અથવા સોનાના તારથી મિશ્રિત વસ્ત્ર બનાવવાની વિધિનું વર્ણન હોઈ શકે, વેલિ = વૈષિક–કામશાસ્ત્ર, વ્યાપાર-વ્યવસાય શાસ્ત્ર.
ભાવાર્થ :- પ્રશ્ન- લૌકિક ભાવકૃતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અજ્ઞાની, મિથ્યાદષ્ટિઓ દ્વારા પોતાની સ્વચ્છંદ બુદ્ધિ અને મતિથી રચિત સર્વ ગ્રંથો લૌકિક ભાવકૃત છે.
વિવેચન :
આ સૂત્રમાં નોઆગમથી લૌકિક ભાવશ્રુતનું સ્વરૂપ વર્ણન છે. સર્વજ્ઞોક્ત પ્રવચનથી વિરુદ્ધ અભિપ્રાયવાળી બુદ્ધિ અને મતિ દ્વારા રચિત બધા શાસ્ત્ર લૌકિક શ્રત છે. મોક્ષ સાધક ન હોવાથી તેને લૌકિક શ્રુત કહ્યું છે. આ શાસ્ત્રના વાંચન-શ્રવણાદિમાં ઉપયોગ હોવાથી તે ભાવકૃતરૂપ છે.
અહીં સૂત્રમાં વૃદ્ધસાઈ (બુદ્ધનું શાસન) પાઠ પ્રતોમાં મળે છે પરંતુ તે શ્રુતના નામોમાં પ્રાસંગિક નથી અથવા બુદ્ધશાસન નામના ગ્રંથની અપેક્ષાએ તે પાઠ હોય શકે છે.
સૂત્રમાં બુદ્ધિ અને મતિ, આ બે શબ્દનો પ્રયોગ થયો છે. અવગ્રહ–ઈહારૂપ વિચારધારા બુદ્ધિ
Page #101
--------------------------------------------------------------------------
________________
| બીજું પ્રકરણ/શ્રુત નિક્ષેપ
.
અને અવાય-ધારણા રૂપ વિચારધારા મતિ કહેવાય છે. ના સમાસથી અજ્ઞાની શબ્દનો અલ્પજ્ઞાન એવો અર્થ થાય અને અલ્પજ્ઞાની સમ્યગ્દષ્ટિ જીવ પણ હોઈ શકે. તેની નિવૃત્તિ માટે મિથ્યાષ્ટિ વિશેષણ આપ્યું છે. લોકોત્તરિક ભાવદ્યુત :२० से किं तं लोगोत्तरियं भावसुयं ?
लोगोत्तरियं भावसुयं जं इमं अरहते हिं भगवंते हिं उप्पण्णणाण-दसणधरेहिं तीयपडुप्पण्णमणागयजाणएहिं सव्वण्णू हिं सव्वदरिसीहिं तेलोक्कवहिय- महिय-पूइएहिं अप्पडिहयवरणाण-दसणधरेहि पणीयं दुवालसंगं गणिपिडगं । तं जहा- आयारो, सूयगडो, ठाणं, समवाओ, विवाहपण्णत्ती, णायाधम्मकहाओ, उवासग- दसाओ, अंतगडदसाओ, अणुत्तरोववाइयदसाओ, पण्हावागरणाई, विवागसुयं, दिट्ठिवाओ, य । से तं लोगोत्तरियं भावसुयं । से तं णोआगमओ भावसुयं । से तं भावसुयं । શબ્દાર્થ :-તોરાં લોકોત્તરિક, બાવકુ = ભાવશ્રુત, = = જે આ, અહોëિ - અરિહંત, માવતરું= ભગવાન વડે, ૩quળ = ઉત્પન્ન, નાળ-સાથf૬ = જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, તીય = અતીત, પદુષણ = પ્રત્યુત્પન્ન-વર્તમાન, અખાય = અનાગત, ભવિષ્ય કાલિક પદાર્થોને, નાગદં= જાણનાર, સબ્બUપૂર્દિક સર્વજ્ઞ, સમ્બલિર્દિક સર્વદર્શી, તેતોજવદિય= ત્રિલોકવર્તી જીવો દ્વારા અવલોકિત, અહીં વરિય શબ્દ દેશી શબ્દ છે, તેનો અર્થ અવલોકન થાય છે, મહિય = મહિત, ગુણસ્તવનાથી સ્તવિત, પૂરૂÉિ = પૂજિત, અપડિય= અપ્રતિહત, વરાણવલપ = શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાન-કેવળદર્શનના, છર્દિ = ધારક, પળાય = પ્રણીત, કુવાન = દ્વાદશાંગ,
બિપિ = ગણિપિટક, આકાર = આચારાંગ, સૂયTIકો= સૂયગડાંગ, વાળ = ઠાણાંગ, સમવાળો = સમવાયાંગ, વિવાદપતી = વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, યાદ = જ્ઞાતાધર્મકથાંગ, સવાલા લાગો = ઉપાસક દશાંગ, સંતાડવાગો = અંતગડદશાંગ, અનુત્તરોવવા લાગો = અનુત્તરોપપાતિક દશાંગ, પટ્ટાવારણા = પ્રશ્નવ્યાકરણ, વિવાનુ = વિપાકસૂત્ર, વિવાનો = દષ્ટિવાદ. ભાવાર્થ :- પ્રશ્ન- લોકોત્તરિક ભાવૠતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, ભૂત-ભવિષ્ય, વર્તમાનકાલિક પદાર્થને જાણનાર, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકવર્તી જીવો દ્વારા અવલોકિત, મહિત, પૂજિત, અપ્રતિહત, શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનના ધારક એવા અરિહંત ભગવાન દ્વારા પ્રણીત (૧) આચારાંગ, (૨) સૂયગડાંગ, (૩) ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (૬) જ્ઞાતાધર્મકથાંગ, (૭) ઉપાસક દશાંગ, (૮) અગડદશાંગ, (૯) અનુત્તરોપપાતિક દશાંગ, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકશ્રુત, (૧૨) દષ્ટિવાદ. આ દ્વાદશાંગ ગણિપિટક લોકોત્તરિક ભાવકૃત છે. આ રીતે લોકોત્તરિકભાવશ્રુતનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ નોઆગમથી
Page #102
--------------------------------------------------------------------------
________________
૪૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવશ્રુતની અને સમુચ્ચય ભાવકૃતની વક્તવ્યતા પણ પૂર્ણ થાય છે.
વિવેચન :
આ સૂત્રમાં લોકોત્તરિક નોઆગમતઃ ભાવશ્રુતનું સ્વરૂપ દર્શાવાયું છે. મોક્ષ સાધક હોવાથી દ્વાદશાંગી (બાર અંગસૂત્રો) લોકોત્તરિક છે. અરિહંત પરમાત્મા દ્વારા પ્રણીત હોવાથી તથા તે દ્વાદશાંગીના જ્ઞાનમાં ઉપયોગ હોવાથી ભાવરૂપ છે. તે દ્વાદશાંગીનું જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે તદનુરૂપ ક્રિયા હોય અથવા તેના ઉદ્દેશ, સમુદેશ અને આજ્ઞા સમયે સાથે ક્રિયા હોવાથી તેને નોઆગમત ના ભેદમાં દર્શાવેલ છે.
તાત્પર્ય એ છે કે શ્રુતમાં લૌકિક, લોકોત્તરિકતા મોક્ષ સાધકતાની અપેક્ષાએ છે. ભાવકૃતત્વ ઉપયોગની અપેક્ષાએ છે. જ્ઞાન-ક્રિયાની સંયુક્તતાની અપેક્ષાએ અથવા ક્રિયાની પ્રમુખતાએ તે શ્રતને નોઆગમતના ભેદમાં સમાવિષ્ટ કરેલ છે. આગમતઃ ભાવક્ષત અને નોઆગમતઃ ભાવક્ષત વચ્ચે અંતર - આગમતઃ અને નોઆગમતઃ ભાવશ્રત વચ્ચેનો તફાવત અનેક અપેક્ષાએ સમજી શકાય છે. આગમતઃ ભાવકૃત
નોઆગમતઃ ભાવકૃત (૧) જ્ઞાન અને તેના ઉપયોગની પ્રમુખતા હોય છે. (૧) જ્ઞાન-ઉપયોગ સાથે ક્રિયા-પ્રવૃત્તિની પ્રમુખતા
હોય. (૨) જ્ઞાતા–વ્યક્તિને જ્ઞાન શબ્દશઃ ઉપસ્થિત હોય, (૨) જ્ઞાતા–વ્યક્તિને કંઠસ્થ જ્ઞાન ઉપસ્થિત ન હોય કિંઠસ્થ
હોય. પણ અસ્તિત્વરૂપે, ભાવરૂપે તે જ્ઞાન હોય જ. (૩) શ્રુત' પદનું સંપૂર્ણ જ્ઞાન અને તેમાં ઉપયોગ હોય. (૩) શ્રુતથી ફલિત લૌકિક–લોકોત્તરિક જ્ઞાન અને તેમાં
ઉપયોગ હોય. (૪) ઉપયોગપૂર્વક સમસ્ત શ્રુતજ્ઞાન હોય.
(૪) શ્રુતજ્ઞાન અને તે જ્ઞાનને અનુરૂપ પૂર્ણ શુદ્ધજીવન
હોય. શ્રુતજ્ઞાન અને તદનુરૂપ પ્રવૃત્તિ એકરૂપ થઈ જાય. આવશ્યકાદિ નિક્ષેપના પ્રમાણમાં આગમતઃ અને નોઆગમતઃ આ બે પદ વિશેષ ગહન અર્થ ધરાવે છે, તેથી અહીં વિવિધ રીતે તે બંને વચ્ચેનું અંતર દર્શાવ્યું છે. ઉપરોક્ત તફાવતનો આધાર -'આવશ્યક નિક્ષેપ' નામના પ્રથમ પ્રકરણમાં આગમતઃ દ્રવ્ય આવશ્યકમાં 'આવશ્યક આ પદના જ્ઞાતાને ઉપયોગનો અભાવ સૂચવેલ છે અને આગમતઃ ભાવ આવશ્યકમાં 'આવશ્યક' પદના જ્ઞાતા તથા ઉપયોગવંતને ગ્રહણ કર્યા છે.
નોઆગમતઃ દ્રવ્ય આવશ્યકના ઉભય વ્યતિરિક્તમાં લૌકિક, કુઝાવચનિક અને લોકોત્તર આવશ્યક આ ત્રણ ભેદ કર્યા છે. જેમાં લૌકિકમાં લૌકિક આવશ્યક ક્રિયાઓનું વર્ણન છે. લોકોત્તર નોઆગમતઃ દ્રવ્ય આવશ્યકમાં આવશ્યક સૂત્રમાં વર્ણિત મહાવ્રત, સમિતિ, સાધ્વાચારનું યથાર્થ પાલન નહીં કરતા,
Page #103
--------------------------------------------------------------------------
________________
| બીજુ પ્રકરણ/શ્રુત નિક્ષેપ
2
| ૪૫ |
સ્વછંદપણે જિનાજ્ઞાથી બહાર વિચરતા પરંતુ ઉભયકાલ આવશ્યક કરનારાને ગ્રહણ કર્યા છે. જે શ્રમણ જિનાજ્ઞાનુસાર યથાર્થ સંયમાચરણ કરતાં ઉભયકાલ એકાગ્રચિત્તથી આવશ્યક(પ્રતિક્રમણ) કરતા હોય તેઓને નોઆગમતઃ દ્રવ્ય આવશ્યકમાં ગ્રહણ નહીં કરતાં નોઆગમતઃ ભાવ આવશ્યકમાં ગ્રહણ કર્યા છે.
'શ્રુત' નિક્ષેપના પ્રસ્તુત પ્રકરણમાં 'કૃત' એ પદના યથાર્થ જ્ઞાતા અને ઉપયોગ રહિતને આગમતઃ દ્રવ્યશ્રતમાં અને ઉપયોગ સહિતને આગમતઃ ભાવકૃતમાં ગ્રહણ કર્યા છે.
નોઆગમતઃ દ્રવ્યશ્રતમાં ઉભયવ્યતિરિક્ત ભેદમાં પુસ્તક, પાનામાં લખેલ શ્રતને તથા અપેક્ષા વિશેષથી કપાસ વગેરેના સૂતરને ગ્રહણ કર્યા છે. જ્યારે નોઆમગતઃ ભાવકૃતમાં લૌકિક અને લોકોત્તર બે ભેદ કરી અન્યમત તથા સ્વમતના શાસ્ત્રોને ગ્રહણ કર્યા છે.
આ રીતે આવશ્યક અને શ્રુતના નિક્ષેપ વર્ણનથી તથા 'આગમતઃ''નોઆગમતઃ'ના વિષય વર્ણનના આધારે ઉપર્યુક્ત વિવિધ(ચાર) અપેક્ષાઓ સ્પષ્ટ થાય છે.
સાથે એ પણ સ્પષ્ટ થાય છે કે આવશ્યકના નોઆગમતઃ દ્રવ્ય અને નોઆગમતઃભાવમાં પ્રવૃત્તિની પ્રધાનતા છે. તેમાં લૌકિક, કુઝાવચનિક અને લોકોત્તરમાં વિવિધ આવશ્યક ક્રિયાઓનો સમાવેશ છે. દ્રવ્યમાં દ્રવ્ય (મોક્ષ અહેતુક) ક્રિયાઓનું તથા જિનાજ્ઞાથી બહાર વિચરણ કરનારા જૈનશ્રમણોની ક્રિયાનું કથન છે અને ભાવમાં મોક્ષ હેતુક શુદ્ધ સંયમ આચરણ રૂપ આવશ્યક ક્રિયાઓનું વર્ણન છે. આ રીતે આવશ્યકતા નોઆગમતઃ વર્ણનમાં જે રીતે વિવિધ પ્રકારની ક્રિયાઓની નામાવલિ અને જૈન શ્રમણનો શુદ્ધાચાર અને અશુદ્ધ આચાર વર્ણવેલ છે તે રીતે શ્રુતનિક્ષેપના આ પ્રકરણમાં નોઆગમતઃ ના વર્ણનમાં દ્રવ્ય કે ભાવ ક્યાંય પણ ક્રિયાઓનું સ્પષ્ટ સૂચન નથી. પરંતુ દ્રવ્યશ્રુતમાં પુસ્તક લેખિત કૃત અને કપાસ આદિના સૂતરનું કથન છે તથા ભાવશ્રુતમાં લૌકિક અને લોકોત્તર શાસ્ત્રોના નામ માત્રની સૂચિ આપેલ છે. તેની સાથે કોઈપણ ક્રિયાની ગણતરી ત્યાં કરેલ નથી. ઈત્યાદિ આધારોથી અનુપ્રેક્ષા કરતાં 'આગમતઃ' 'નોઆમગતઃ' નું ઉપરોક્ત અંતર અને સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. શ્રુતના પર્યાયવાચી નામો :२१ तस्स णं इमे एगट्ठिया णाणाघोसा णाणावंजणा णामधेज्जा भवंति, तं जहा
सुय सुत्त गंथ सिद्धांत, सासणे आणा वयण उवदेसे ।
पण्णवण आगमे या एगट्ठा पज्जवा सुत्ते ॥४॥ से तं सुयं । ભાવાર્થ - ઉદાત્તાદિ વિવિધ સ્વરો અને ક કારાદિ અનેક વ્યંજનોથી યુક્ત તે શ્રુતના, એક અર્થવાચીપર્યાયવાચી નામ આ પ્રમાણે છે-(૧) શ્રત, (૨) સૂત્ર, (૩) ગ્રંથ, (૪) સિદ્ધાન્ત, (૫) શાસન, (૬) આજ્ઞા, (૭) વચન, (૮) ઉપદેશ, (૯) પ્રજ્ઞાપના, (૧૦) આગમ. આ બધા કૃતના પર્યાયવાચી નામ છે. આ રીતે શ્રુતની વક્તવ્યતા પૂર્ણ થઈ.
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
વિવેચન :
આ સુત્રમાં "શ્રતના પર્યાયવાચી નામ બતાવ્યા છે. તેમાં શબ્દભેદ છે પણ અર્થ ભેદ નથી. છતાં વ્યુત્પત્તિની અપેક્ષાએ આ રીતે અર્થ થઈ શકે છે.
(૧) શ્રત - ગુરુ પાસેથી સાંભળવાના કારણે તે શ્રત છે. (૨) સૂત્ર:- અર્થોની સૂચના મળવાના કારણે તેનું નામ સૂત્ર છે. (૩) ગ્રંથ :- તીર્થકરરૂપી કલ્પવૃક્ષના, વચનોરૂપી પુષ્પોનું તેમાં ગ્રથન હોવાથી તે ગ્રંથ છે. (૪) સિદ્ધાન્ત - પ્રમાણસિદ્ધ અર્થને પ્રગટ કરનાર છે માટે તે સિદ્ધાન્ત છે. (૫) શાસન – શિખામણ આપનાર હોવાથી તથા મિથ્યાત્વીને શાસિત, સંયમિત કરનાર હોવાથી શાસન છે. વૃત્તિમાં શાસનના સ્થાને પ્રવચન શબ્દ છે. પ્રશસ્ત, પ્રધાન, શ્રેષ્ઠ, પ્રથમ વચન હોવાથી તે પ્રવચન છે. () આજ્ઞા :- મુક્તિ માટે આજ્ઞા આપનાર અથવા મોક્ષમાર્ગ પ્રદર્શક હોવાથી તે આજ્ઞા કહેવાય છે. (૭) વચન - વાણી દ્વારા પ્રગટ કરાય છે માટે વચન. (૮) ઉપદેશ - ઉપાદેયમાં પ્રવૃત્તિ અને હેયથી નિવૃતિનો ઉપદેશ (શિક્ષા) આપનાર હોવાથી તેને ઉપદેશ કહે છે. (૯) પ્રજ્ઞાપના :- જીવાદિ પદાર્થનું યથાર્થ પ્રરૂપણ કરનાર છે માટે પ્રજ્ઞાપના કહેવાય છે. (૧૦) આગમ - આચાર્ય પરંપરાથી આવે છે તેથી અથવા આખુ વચન રૂપ હોવાથી આગમ કહેવાય
સુર્વ વિસ્તાર (સૂ. ૭) આ પ્રતિજ્ઞા વાક્યાનુસાર શ્રુતનું નિક્ષેપ પૂર્ણ થાય છે.
'
પ્રકરણ-ર સંપૂર્ણ || |
Page #105
--------------------------------------------------------------------------
________________
બીજું પ્રકરણ/શ્રુત નિક્ષેપ
પટ્ટ
નામ
શાયક શરીર.
અંડજ
સૂત્ર
સ્થાપના
મલય
આગમતઃ
શ્રુત નિક્ષેપ
શ્રુત
બોંડજ કીટજ
સૂત્ર સૂત્ર
દ્રવ્ય
ભવ્ય શરીર.
નોઆગંમતઃ. આગમતઃ.
વાલજ
સૂત્ર
તવ્યનિરિક્ત, લૌકિક
વલ્કજ
절기
પત્ર પુસ્તક લિખિત
અંશુ ચીનાંશુ કૃષિ શિંક ઔષ્ટિક મુગ
મિ
રાગ
܀܀܀܀܀
ભાવ
કીતવ ક્રિસિ
૪૭
નોઆગમતઃ.
લોકોકિ
Page #106
--------------------------------------------------------------------------
________________
૪.
ત્રીજું પ્રકરણ સ્કંધ નિક્ષેપ
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સ્કન્ધ નિરૂપણ ઃ
ત્તેજિત વધે ? વંથે નબિંદે પળત્તે, તં નહા– ગામપંથે, વળાવથે, વ્યવષે, માવષે |
ભાવાર્થ :- પ્રશ્ન- સ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સ્કન્ધના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે, નામ સ્કન્ધ, સ્થાપના સ્કન્ધ, દ્રવ્ય સ્કન્ધ અને
ભાવ સ્કન્ધ.
વિવેચન :
'થં બિવિવિજ્ઞાનિ' સ્કન્ધનો નિક્ષેપ કરીશ. તે (સૂ. ૭માં કરેલ )પ્રતિજ્ઞાનુસાર આ સૂત્રમાં સૂત્રકાર નિક્ષેપ વિધિથી સ્કન્ધ પ્રરૂપણાનો પ્રારંભ કરે છે.
સ્કન્ધ એટલે પુદ્ગલપ્રચય, પુદ્ગલોનો પિંડ, સમૂહ—સમુદાય, ખંભો અથવા થડ. આ સર્વ માટે પણ સ્કન્ધ શબ્દનો પ્રયોગ થાય છે. અધ્યયન–સમુદાય માટે સ્કંધ શબ્દનો પ્રયોગ પ્રાસંગિક છે.
નામ-સ્થાપના કન્થ :
२ से किं तं णामखंधे ? णामखंधे जस्स णं जीवस्स वा अजीवस्स वा जाव खंधे त्ति णामं कज्जइ । से तं णामखंधे ।
ભાવાર્થ :- પ્રશ્ન− નામસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જે કોઈ જીવનું કે અજીવનું યાવત્ સ્કન્ધ એવું નામ રાખવું તેને નામસ્કંધ કહે છે. ३ से किं तं ठवणाखंधे ? ठवणाखंधे जण्णं कटुकम्मे वा जाव खंधे इ ठवणा ठविज्जइ । से तं ठवणाखंधे ।
Page #107
--------------------------------------------------------------------------
________________
ત્રીજું પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
णाम-ठवणाणं को पइविसेसो ? णामं आवकहियं, ठवणा इत्तरिया
वा होज्जा आवकहिया वा ।
भावार्थ :- प्रश्न - स्थापना स्न्धनुं स्व३प देवु छे ?
४५
ઉત્તર– કાષ્ઠમાં યાવત્ 'આ સ્કન્ધ છે' તેવો જ આરોપ કરવો, તે સ્થાપના સ્કન્ધ છે.
પ્રશ્ન– નામ અને સ્થાપનામાં શું તફાવત છે ?
ઉત્તર– નામ યાવત્કથિક (વસ્તુનું અસ્તિત્વ રહે ત્યાં સુધી રહે )છે, જ્યારે સ્થાપના ઈત્વરિક – સ્વલ્પકાલિક પણ હોય છે અને યાવત્કથિક પણ હોય છે. [નામ–સ્થાપના સ્કન્ધનું સર્વ વિવરણ નામસ્થાપના આવશ્યક પ્રમાણે જ જાણવું.]
द्रव्यसन्ध :
४ से किं तं दव्वखंधे ? दव्वखंधे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य, णोआगमओ य ।
भावार्थ :- प्रश्न - द्रव्यस्धनुं स्व३५ देवु छे ?
ઉત્તર– દ્રવ્ય સ્કન્ધના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી દ્રવ્ય સ્કન્ધ અને નોઆગમથી દ્રવ્ય સ્કન્ધ.
आगमतः द्रव्यसन्ध :
५ से किं तं आगमओ दव्वखंधे ?
आगमओ दव्वखंधे जस्स णं खंधे ति पयं सिक्खियं ठियं जियं मियं जाव णेगमस्स एगे अणुवउत्ते आगमओ एगे दव्वखंधे, दो अणुवउत्ता आगमओ दोण्णि दव्वखंधाइं, तिणिण अणुवउत्ता आगमओ तिण्णि दव्वखंधाई, एवं जावइया अणुवउत्ता तावइयाइं ताइं दव्वखंधाई । एवमेव ववहारस्स वि ।
संगहस्स एगो वा अणेगा वा अणुवडत्तो वा अणुवडत्ता वा दव्वखंधे वा दव्वखंधाणि वा से एगे दव्वखंधे ।
उज्जुसुयस्स एगो अणुवउत्तो आगमओ एगे दव्वखंधे, पुहत्तं णेच्छइ । तिण्हं सद्दणयाणं जाणए अणुवउत्ते अवत्थू । कम्हा ? जइ जाणए कह
Page #108
--------------------------------------------------------------------------
________________
૨૦ |
શ્રી અયોગવાર સૂત્ર
अणुवउत्ते भवइ ? से तं आगमओ दव्वखंधे । ભાવાર્થ :- પ્રશ્ન– આગમથી દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જેણે 'સ્કન્ધ' પદ ગુરુ પાસેથી શીખ્યું છે, સ્થિત કર્યું છે, જિત-મિત કર્યું છે. યાવત્ નિગમનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા આગમથી એક દ્રવ્ય સ્કન્ધ છે, બે અનુપયુક્ત આત્મા આગમથી બે દ્રવ્ય સ્કન્ધ અને ત્રણ અનુપયુક્ત આત્મા આગમથી ત્રણ દ્રવ્ય સ્કન્ધ છે. તે જ પ્રમાણે જેટલા અનુપયુક્ત આત્મા તેટલા આગમથી દ્રવ્યસ્કન્ધ જાણવા.
વ્યવહારનય પણ નૈગમનયની જેમ એક, અનેક જેટલા અનુપયુક્ત આત્મા તેટલા આગમથી દ્રવ્ય સ્કન્ધનો સ્વીકાર કરે છે.
સંગ્રહનય એક કે અનેક અનુપયુક્ત આત્માને એક જ દ્રવ્યસ્કન્ધ રૂપે સ્વીકારે છે.
ઋજુસૂત્ર નયના મતે એક અનુપયુક્ત આત્મા એક આગમથી દ્રવ્યસ્કન્ધ છે, તે વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુ ને જ સ્વીકારે છે. તે ભેદોને કે બહુવચનને સ્વીકારતું નથી.
ત્રણે શબ્દનો અનુપયુક્ત જ્ઞાતાને અવસ્તુ-અસત્ માને છે. તેઓના મતે જે જ્ઞાયક હોય તે અનુપયુક્ત હોય જ નહીં અને જો અનુપયુક્ત હોય તો જ્ઞાયક કહેવાય નહીં.આ આગમથી દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. વિવેચન :
આ સૂત્રમાં આગમથી દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ અને નયો દ્વારા આગમથી દ્રવ્યસ્કન્ધનો વિસ્તૃત ઉલ્લેખ છે. આ સંપૂર્ણ વર્ણન આગમથી દ્રવ્ય આવશ્યક પ્રમાણે જાણવું. પાઠને સંક્ષિપ્ત કરવા પ્રથમ પ્રકરણ સૂ.૧૨ ના પાઠને અહીં ગ્રહણ કરવાનું સૂચન સૂત્રકારે 'નાવ' શબ્દથી કર્યું છે.
નોઆગમથી દ્રવ્યસ્કન્ધ :| ६ से किं तं णोआगमओ दव्वखंधे ? णोआगमओ दव्वखंधे तिविहे पण्णत्ते, तंजहा- जाणगसरीरदव्वखंधे, भवियसरीरदव्वखंधे, जाणगसरीरभवियसरीरवइरित्ते
બધે | ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમથી દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમથી દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે, જ્ઞાયકશરીરદ્રવ્યસ્કન્ધ, ભવ્ય શરીરદ્રવ્યસ્કન્ધ અને ઉભયવ્યતિરિક્તદ્રવ્યસ્કન્ધ.
Page #109
--------------------------------------------------------------------------
________________
ત્રીજું પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
જ્ઞાયક શરીર દ્રવ્યસ્કન્ધ :
७ से किं तं जाणगसरीरदव्वखंधे ?
जाणगसरीरदव्वखंधे खंधे ति पयत्थाहिगार - जाणगस्स जाव खंधे त्ति पयं आघवियं पण्णवियं परूवियं जाव से तं जाणगसरीरदव्वखंधे ।
૫૧
ભાવાર્થ :- પ્રશ્ન- શાયકશરીર દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સ્કન્ધપદના અર્થાધિકારને જાણનાર યાવત્– જેણે સ્કન્ધપદનું ગુરુ પાસે અધ્યયન કર્યું હતું, પ્રતિપાદન કર્યું હતુ, પ્રરૂપિત કર્યું હતું. યાવત્ આ જ્ઞાયકશરીર દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. સ્કન્ધપદને જાણનાર સાધુનું મૃતશરીર પડ્યું હોય તો તે જ્ઞાયકશરીર દ્રવ્યસ્કન્ધ કહેવાય છે.
ભવ્ય શરીર દ્રવ્ય સ્કન્ધ :
८ से किं तं भवियसरीरदव्वखंधे ?
भवियसरीरदव्वखंधे- जे जीवे जोणिजम्मणणिक्खंते जाव खंधे त्ति पयं सेयकाले सिक्खिस्सइ । जहा को दिट्ठतो ? अयं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ । से तं भवियसरीरदव्वखंधे ।
ભાવાર્થ :- પ્રશ્ન- ભવ્યશરીરદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– યથાસમયે યોનિ સ્થાન છોડી જન્મને ધારણ કરનાર યાવત્ ભવિષ્યમાં સ્કન્ધ પદને શીખશે, તે જીવનું આ શરીર ભવ્યશરીરદ્રવ્યસ્કન્ધ છે. તેનું કોઈ દૃષ્ટાંત છે ? હા, જે ઘડામાં ભવિષ્યમાં મધ કે ઘી ભરવાનું હોય તે ઘડાને વર્તમાનમાં ઘીનો ઘડો કે મધનો ઘડો કહે, તેમ ભવ્યશરીર દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ જાણવું.
જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધ :
९ से किं तं जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे ?
जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे तिविहे पण्णत्ते, तं जहाસચિત્તે, અવિત્તે, મીક્ષર્ ।
શબ્દાર્થ:- સચિત્તે - સચિત્ત, અવિત્તે = અચિત્ત, મીક્ષર્ = મિશ્ર.
=
ભાવાર્થ :
પ્રશ્ન– જ્ઞાયકશરીર–ભવ્યશરીરવ્યતિરિક્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
Page #110
--------------------------------------------------------------------------
________________
[ પર |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર- જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે, સચિત્ત, અચિત્ત અને મિશ્ર. સચિત્ત દ્રવ્યસ્કન્ધ :|१० से किं तं सचित्तदव्वखंधे ?
सचित्तदव्वखंधे अणेगविहे पण्णत्ते, तं जहा- हयखंधे गयखंधे किण्णरखंधे किंपुरिसखंधे महोरगखंधे उसभखंधे । से तं सचित्तदव्वखंधे । શબ્દાર્થ -
સચિત્ત દ્રવ્યસ્કન્દ, વિરે જઇત્તે અનેક પ્રકારે પ્રરૂપ્યા છે, દય = અશ્વોનો સમૂહ, જયવંધે- હાથીઓનો સમૂહ, રિબે-કિન્નર સમૂહ વિપુલ = કિંગુરુષ સમૂહ, મહોર વધે = મહોરગ સમૂહ, સમgધે વૃષભ સમૂહ. ભાવાર્થ :- પ્રશ્ન- સચિત્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સચિત્ત દ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર છે. યથા–અશ્વસ્કન્ધ, ગજસ્કન્ધ, કિન્નરસ્કન્ધ, કિંપુરુષ સ્કન્ધ, મહોરગસ્કન્ધ, વૃષભસ્કન્ધ. આ સચિત્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ જાણવું. વિવેચન :
જે–ચેતનાયુક્ત હોય તે સચિત્ત. સ્કન્ધ એટલે સમુદાય. સચિત્તસ્કન્ધ વ્યક્તિ ભેદથી અનેક પ્રકારના છે. તે અશ્વસ્કન્ધ–અશ્વોનો સમૂહ વગેરે ઉદાહરણ સ્પષ્ટ છે. શ્રુત સ્કન્ધનો વિષય હોવા છતાં તવ્યતિરિક્તમાં સ્કન્ધ એટલે સમુદાય અર્થ કરી, સચિત્ત વગેરે સ્કન્ધનું કથન કર્યું છે. તે શિષ્યને વિશદ જ્ઞાન કરાવવા માટે કર્યું છે. અચિત્ત દ્રવ્યરકલ્પ :११ से किं तं अचित्तदव्वखंधे ?
अचित्तदव्वखंधे अणेगविहे पण्णत्ते, तं जहा- दुपएसिए खंधे तिपए सिए खंधे जाव दसपएसिए खंधे, संखेज्जपएसिए खंधे, असंखेज्जपएसिए खंधे, अणंत- पएसिए खंधे । से तं अचित्तदव्वखंधे । ભાવાર્થ :- પ્રશ્ન- અચિત્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અચિત્ત દ્રવ્ય સ્કન્ધના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે. ઢિપ્રદેશી સ્કન્ધ, ત્રિપ્રદેશી સ્કન્ધ કાવત્ દસપ્રદેશી સ્કન્ધ, સંખ્યાત પ્રદેશી સ્કન્ધ, અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ અને અનંતપ્રદેશી સ્કન્ધ,
Page #111
--------------------------------------------------------------------------
________________
ત્રીજું પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
આ અચિત્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે.
વિવેચન :
૫૩
આ સૂત્રમાં સૂત્રકારે અચિત્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ દર્શાવ્યું છે. બે પ્રદેશી સ્કન્ધથી લઈ અનંત પ્રદેશી સ્કન્ધ સુધીના જેટલા પુદ્ગલ સ્કન્ધ છે તે અચિત્ત દ્રવ્ય સ્કન્ધ છે. 'પ્રકૃષ્ટ દેશઃ પ્રવેશઃ" સૌથી નાનો દેશ, નિર્વિભાગ અંશ તે પ્રદેશ–પરમાણુ. આ પરમાણુના સમુદાયને સ્કન્ધ કહેવામાં આવે છે. બે પરમાણુ જોડાય તો દ્વિપ્રદેશી સ્કન્ધ, ત્રણ પરમાણુ જોડાય તો ત્રિપ્રદેશી સ્કન્ધ, ચાર પરમાણુનો સમુદાય ચતુપ્રદેશી સ્કન્ધ કહેવાય છે. તે સર્વ અચિત્ત સ્કન્ધ છે.
મિશ્ર દ્રવ્યસ્કન્ધ :
१२ से किं तं मीसदव्वखंधे ?
मीसदव्वखंधे अणेगविहे पण्णत्ते, तं जहा - सेणाए अग्गिमखंधे, सेणाए मज्झिमखंधे, सेणाए पच्छिमखंधे । से तं मीसदव्वखंधे ।
શબ્દાર્થ ઃમીસર્જ્બવષે = મિશ્રદ્રવ્યસ્કન્ધ, સેળાવ્ = સેનાનો, અશિમલષે = અગ્રિમ સ્કન્ધ, માિમ હથે = મધ્યમસ્કન્ધ, પાિમવુંથે = પશ્ચિમસ્કન્ધ-અંતિમ સ્કંધ.
ભાવાર્થ :- પ્રશ્ન-મિશ્ર દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– મિશ્રદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સેનાનો અગ્રિમસ્કન્ધ, સેનાનો મધ્યમ સ્કન્ધ અને સેનાનો અંતિમ સ્કન્ધ. આ મિશ્રદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે.
વિવેચન :
સૂત્રકારે મિશ્ર દ્રવ્યસ્કન્ધના ઉદાહરણમાં સેનાનો ઉલ્લેખ કર્યો છે, સેના સચેતન અને અચેતન બંનેની મિશ્ર અવસ્થા છે. હાથી—ઘોડા–મનુષ્ય સચેતન છે. તલવાર, કવચ, ભાલા વગેરે અચેતન છે. તે સર્વના સમુદાયથી સેના અસ્તિત્વમાં આવે છે. તેથી તે મિશ્ર સ્કન્ધ કહેવાય છે.
પ્રકારાન્તરથી દ્રવ્યસ્કન્ધ :
१३ अहवा जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे तिविहे पण्णत्ते, तं ના- સિળવળ્યે, અસિળવળ્યે, અને વિયવષે |
ભાવાર્થ :- અથવા જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કૃત્સ્ન(સંપૂર્ણ)સ્કન્ધ (૨) અમૃત્ત્ત સ્કન્ધ (૩) અનેક દ્રવ્ય સ્કન્ધ.
Page #112
--------------------------------------------------------------------------
________________
૫૪ |
શ્રી અયોગવાર સૂત્ર
કૃત્નસ્કન્ધ :१४ से किं तं कसिणखंधे ? कसिणखंधे से चेव हयक्खंधे गयक्खंधे जाव उसभखधे । से तं कसिणखधे । શબ્દાર્થ – વલણ વધે = કૃત્ન-સંપૂર્ણ સ્કન્દ, ભાવાર્થ - પ્રશ્ન– કૃત્નસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અશ્વસ્કન્દ, ગજસ્કન્દ, વાવ, વૃષભસ્કન્ધ. જિ પૂર્વે સચિત્ત સ્કન્દમાં કહ્યા છે, તે સર્વ નામ યાવતુ પદથી અહીં ગ્રહણ કરવા. તે કૃત્ન દ્રવ્યસ્કન્ધ છે.
વિવેચન :
આ સૂત્રમાં કર્ન સ્કન્ધનું વિવરણ છે. આ કન્ઝ સ્કન્ધમાં તે જીવ અને જીવઅધિષ્ઠિત શરીરાવયવરૂપ સમુદાય વિવક્ષિત છે. સચિત્ત સ્કન્દમાં અને કૃમ્ન સ્કન્ધમાં અશ્વસ્કન્ધ, ગજસ્કન્ધ રૂપ ઉદાહરણ એક છે પણ વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. સચિત્ત સ્કન્ધમાં જીવની વિવેક્ષા છે. અહીં કૃત્ન સ્કન્દમાં શરીર સહિત જીવની વિવક્ષા છે. હયસ્કન્ધ, ગજસ્કન્ધ વગેરે પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણ છે. તેથી તે સ્કન્ધને કૃત્ન સ્કન્ધ કહે છે. આત્મા અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રદેશ હય સ્કન્ધ રૂપે હોય કે ગજસ્કન્ધ રૂપે હોય, બધા પૂર્ણરૂપે હોય છે. તે જ તેઓની પોત-પોતાની પૂર્ણતા છે. પ્રત્યેક હાથી વગેરેમાં આત્માના અસંખ્યાત પ્રદેશ પૂર્ણરૂપે વ્યાપક છે.
અકૃ સ્કન્ધ :|१५ से किं तं अकसिणखंधे ?
___ अकसिणखंधे से चेव दुपएसियादी खंधे जाव अणंतपदेसिए खंधे । से तं अकसिणखंधे। ભાવાર્થ :- પ્રશ્ન- અકૃમ્ન સ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અકસ્મસ્કંધના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે–ક્રિપ્રદેશી સ્કન્ધ યાવતું અનંતપ્રદેશી સ્કન્ધ. તે અકૃત્ન સ્કન્ધ કહેવાય છે.
વિવેચન :
આ સૂત્રમાં અકૃત્ન સ્કન્ધનું સ્વરૂપ દર્શાવતા ઉદાહરણ રૂપે ક્રિપ્રદેશી વગેરે અચિત્ત સ્કન્ધના નામ આપ્યા છે. પૂર્વે ક્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધને સામાન્યરૂપે અચિત્ત કહ્યા છે. અહીં
Page #113
--------------------------------------------------------------------------
________________
| ત્રીજુ પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
1
- ૫૫ |
અકસ્નતાના પ્રકરણમાં તે સ્કન્ધોની અકસ્નતા બતાવવામાં આવી છે. ઉદાહરણ એક હોવા છતાં તેમાં વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. અકૃત્ન એટલે અપરિપૂર્ણ. જે સ્કન્ધથી બીજો કોઈ મોટો સ્કન્ધ હોય તો તે અપરિપૂર્ણ કહેવાય અને તે જ કારણે તે અકસ્ન બની જાય છે. ત્રિપ્રદેશીસ્કન્ધ કરતાં દ્ધિપ્રદેશી સ્કન્ધ નાનો છે તેથી તે અપૂર્ણ છે. ચતુષ્પદેશી સ્કન્ધની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કન્ધ અપૂર્ણ છે. કૃ—–જેનાથી મોટો સ્કન્ધ ન હોય તે. અંતિમ સ્કન્ધ અચિત્ત મહાત્કંધ સૌથી મોટો સ્કન્ધ છે. તે સિવાયના બધા સ્કન્ધ અકૃત્ન છે.
અનેક દ્રવ્યસ્કન્ધ :१६ से किं तं अणेगदवियखंधे ? अणेगदवियखंधे तस्सेव देसे अवचिए तस्सेव देसे उवचिए । से तं अणेगदवियखंधे । से तं जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे । से तं णोआगमओ दव्वखंधे । से तं दव्वखंधे । શબ્દાર્થ –અનેરા વિધે= અનેક દ્રવ્યસ્કન્ધ, તરૂંવ = તેનો જ, તેરે = એક દેશ, અપિ = અપચિત-જીવપ્રદેશોથી રહિત કેશ, નખાદિ અજીવ, ૩વનિ = ઉપચિત-જીવપ્રદેશથી વ્યાપ્ત પીઠ, ઉદર વગેરે સજીવ. ભાવાર્થ :- પ્રશ્ન– અનેક દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જેનો એકદેશ અપચિત અને એકદેશ ઉપચિત હોય તે અનેક દ્રવ્ય સ્કન્ધ કહેવાય છે અર્થાત્ એક દેશ અપચિત અને એકદેશ ઉપચિત એવા ભાગ મળીને જે સમુદાય બને છે, તે અનેક દ્રવ્ય સ્કન્ધ છે.
આ જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધ સ્વરૂપ છે, આ નોઆગમથી દ્રવ્યસ્કન્ધ સ્વરૂપ છે. આ સમુચ્ચય દ્રવ્યસ્કંધ છે.
વિવેચન :
આ સૂત્રમાં અનેકદ્રવ્યસ્કન્ધનું નિરૂપણ કર્યું છે. એક દેશ અપચિતભાગ અર્થાત્ જીવપ્રદેશથી રહિત, અચેતન હોય-નખ, વાળ વગેરે એકદેશ અપચિત ભાગ કહેવાય છે.
એકદેશ ઉપચિત ભાગ એટલે જીવપ્રદેશથી વ્યાપ્ત ભાગ–સચેતન ભાગ, પગ, માથુ, પીઠ, ઉદર વગેરે. અપચિત ભાગ એટલે જીવપ્રદેશથી વ્યાપ્ત ન હોય તેવા શરીરના અવયવ, કેશ, નખ વગેરે. તે બંને ભાગના સંયોગથી દેહરૂપ સમુદાય બને છે. તે અનેક દ્રવ્યસ્કન્ધ છે, જેમ કે ગય, હય સ્કન્ધ.
સચિત્ત સ્કન્ધ, કૃમ્ન સ્કન્ધ અને આ અનેક દ્રવ્ય સ્કન્ધમાં ઉદાહરણ એક જ છે પણ પ્રત્યેકમાં વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. સચિત્ત સ્કન્ધમાં માત્ર જીવની વિવક્ષા છે, કૃમ્ન સ્કન્ધમાં જીવપ્રદેશથી વ્યાપ્ત
Page #114
--------------------------------------------------------------------------
________________
પદ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અવયવની જ વિવક્ષા છે. ત્યાં જીવપ્રદેશથી અવ્યાખ નખ-કેશ વગેરેની વિવક્ષા નથી. જ્યારે આ અનેકદ્રવ્ય સ્કન્ધમાં જીવપ્રદેશથી વ્યાપ્ત અવયવ સાથે જીવપ્રદેશથી રહિત એવા નખાદિ અવયવની પણ વિવક્ષા છે.
મિશ્ર સ્કન્દમાં હાથી–અશ્વ-તલવાર વગેરે સચિત્ત-અચિત્તદ્રવ્ય પૃથક પૃથક રૂપથી અવસ્થિત હોય. અનેક દ્રવ્ય સ્કન્દમાં સચેત-અચેત દ્રવ્યોનો વિશિષ્ટ પરિણામથી પરિણત એક સમુદાય રૂપ સમુદાયની વિવેક્ષા છે.
આ રીતે દ્રવ્યસ્કન્ધની વક્તવ્યતા પુરી થાય છે.
ભાવસ્કન્ધ :|१७ से किं तं भावखंधे ? भावखंधे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य, णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન– ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવસ્કન્ધના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે–આગમતઃ ભાવસ્કન્ધ અને નોઆગમતઃ ભાવસ્કન્ધ.
આગમતઃ ભાવસ્કન્ધ :१८ से किं तं आगमओ भावखंधे ? आगमओ भावखंधे जाणए उववत्ते । से तं आगमओ भावखधे । ભાવાર્થ :- પ્રશ્ન– આગમતઃ ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સ્કન્ધપદના અર્થમાં ઉપયોગવાન જ્ઞાતા આગમતઃ ભાવસ્કન્ધ છે.
વિવેચન :
આવશ્યક સુત્રરૂપ શ્રુતસ્કંધનું જ્ઞાન અને તેમાં ઉપયોગ હોય ત્યારે તે આગમતઃ ભાવ શ્રુતસ્કંધ કહેવાય છે.
નોઆગમતઃ ભાવરસ્કન્ધ :|१९ से किं तं णोआगमओ भावखंधे ?
णोआगमओ भावखंधे एएसिं चेव सामाइयमाइयाणं छण्हं अज्झयणाणं
Page #115
--------------------------------------------------------------------------
________________
ત્રીજુ પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
[ ૧૭ ]
समुदयसमिइसमागमेणं णिप्फण्णे आवस्सगसुयक्खंधे भावखंधे त्ति लब्भइ । से तं णोआगमओ भावखंधे । से तं भावखंधे । શબ્દાર્થ – ગોગામો ભાવ = નોઆગમત ભાવસ્કન્દ, લવ = આ, સામાફિયમ્ = સામાયિક, માયાળ = વગેરે, છ ટુંક છે, અયન = અધ્યયનોના, સમુહ સમ સમાન = સમુદાય સમિતિ સમાગમથી (સમુદાયરૂપે મળવાથી), Bv = નિષ્પન્ન, વસ્તસુયરાધે = આવશ્યકશ્રુતસ્કન્ધ, માવહ = ભાવસ્કન્ધપણાને, તમ = પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- આ સામાયિક વગેરે છ અધ્યયનો એકત્રિત થવાથી જે સમુદાય સમૂહ (આવશ્યક સૂત્ર રૂપ એક શ્રુત સ્કંધ થાય છે) તે નોઆગમથી ભાવસ્કંધ કહેવાય છે. આ નોઆગમથી ભાવસ્કંધનું સ્વરૂપ છે. ભાવસ્કંધનું સ્વરૂપ પૂર્ણ થયું. વિવેચન :
આ સૂત્રમાં નોઆગમથી ભાવસ્કન્ધનું સ્વરૂપ દર્શાવ્યું છે. છ અધ્યયનના સમુદાય રૂપ આ સ્કંધમાં તલ્લીન થવા રૂપ ઉપયોગના કારણે તે ભાવસ્કંધ છે. છ અધ્યયનના સમૂહ રૂપ આ ભાવસ્કંધમાં મુખવસ્ત્રિકા, રજોહરણ, વંદનાદિ વ્યાપાર રૂપ ક્રિયા હોય ત્યારે તેને નોઆગમતઃ કહે છે.
'સમુદયમ નાઇ':-છ અધ્યયન સમુદાયનું એકત્રિત થઈ એક સ્કંધરૂપ-આવશ્યક સૂત્રરૂપ થવું. અર્થાત્ છ અધ્યયનોનો સમૂહ એક શ્રુતસ્કંધરૂપ આવશ્યક સૂત્ર કહેવાય છે. કલ્પના પર્યાયવાચી નામ :| २० तस्स णं इमे एगट्ठिया णाणाघोसा णाणावंजणा णामधेज्जा भवंति । તે ગણ
गण काय णिकाय खंध वग्ग, रासी पुंजे य पिंड णियरे य ।
संघाय आकुल समूह, भावखंधस्स पज्जाया ॥५॥ से तं खंधे । ભાવાર્થ :- આ ભાવ સ્કન્ધના વિવિધ ઘોષ અને વ્યંજનવાળા એકાર્થક પર્યાયવાચી નામ આ પ્રમાણે છે. ગણ, કાય,નિકાય, સ્કન્ધ, વર્ગ, રાશિ, પંજ, પિંડ, નિકર, સંઘાત, આકુળ અને સમૂહ. આ ભાવસ્કન્ધના એકાર્થક પર્યાયવાચી નામ છે.
વિવેચન :
(૧) ગણ - મલ્લ વગેરે ગણોની જેમ સ્કન્ધ અનેક પરમાણુઓના સંશ્લિષ્ટ પરિણામયુક્ત હોવાથી ગણ કહેવાય છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૫૮
(૨) કાય ઃ– પૃથ્વીકાયાદિની જેમ સમૂહરૂપ હોવાથી સ્કન્ધને કાય કહેવાય છે.
(૩) નિકાય :– ષટ્જવનિકાયની જેમ સ્કન્ધ નિકાય રૂપ છે.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૪) સ્કન્દ :– દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી આદિરૂપે સંશ્લિષ્ટ હોવાથી સ્કન્ધ કહેવાય છે. (૫) વર્ગ :− ગાયના વર્ગની જેમ હોવાથી વર્ગ કહેવાય છે.
(૬) રાશિ ઃ— ચોખા, ઘઉં વગેરે ધાન્યની જેમ રાશિવત્ ઢગલારૂપ હોવાથી સ્કન્ધ રાશિ કહેવાય છે.
(૭) પુંજ :– એકત્રિત કરેલ ધાન્યના ઢગલાની જેમ હોવાથી પુંજ કહેવાય છે.
(૮) પિંડ :– ગોળ વગેરેની જેમ પિંડવત્ હોવાથી પિંડ કહેવાય છે.
(૯) નિકર :– ચાંદી વગેરેના સમૂહની જેમ હોવાથી નિકર કહેવાય છે.
(૧૦) સંઘાત :— મહોત્સવમાં એકત્રિત જનસમૂહની જેમ હોવાથી સંઘાત કહેવાય છે. (૧૧) આકુળ :– આંગણામાં એકત્રિત જનસમૂહ જેવા હોવાથી આકુળ કહેવાય છે. (૧૨) સમૂહ :– નગરાદિના જનસમૂહ જેવા હોવાથી સમૂહ કહેવાય છે.
આ રીતે સ્કન્ધ નિક્ષેપનું વર્ણન સમાપ્ત થાય છે અને સૂત્ર ૭ માં કરેલ પ્રતિજ્ઞાનુસાર આવશ્યક નિક્ષેપ અને સ્કંધ નિક્ષેપનું વર્ણન પૂર્ણ થાય છે. હવે અધ્યયનના નિક્ષેપનો પ્રસંગ પ્રાપ્ત થાય છે.
એક શ્રુત સ્કંધ રૂપ આવશ્યક સૂત્રમાં ૬ અધ્યયન છે. તેમાં જ સૂત્રનો સંપૂર્ણ વિષય છે. તેથી સૂત્રકાર તે અઘ્યયનોનો વિષય અને નામથી પરિચય આપી પછી પ્રથમ અધ્યયન સામાયિકનું ચાર અનુયોગદ્વારથી વ્યાખ્યાન કરશે. તે ચાર દ્વારમાં બીજું દ્વાર નિક્ષેપ છે. તેમાં આ અધ્યયનનો નિક્ષેપ
કરવામાં આવશે.
આવશ્યકના અર્થાધિકાર અને અધ્યયન :
२१ आवस्सगस्स णं इमे अत्थाहिगारा भवंति । तं जहा
सावज्जजोगविरइ, उक्कित्तण गुणवओ य पडिवत्ती । खलियस्स णिंदणा, वणतिगिच्छ गुणधारणा चेव ॥६॥
ભાવાર્થ :આવશ્યક સૂત્રના અર્થાધિકારના નામ આ પ્રમાણે છે–(૧) સાવધયોગ વિરતિ (૨) ઉત્કીર્તન (૩) ગુણવાનની વિનય પ્રતિપતિ (૪) સ્ખલિત પાપ–દોષની નિંદા (૫) વ્રણ ચિકિત્સા (૬) ગુણધારણા.
२२ आवस्सगस्स एसो, पिंडत्थो वण्णिओ समासेणं ।
तो एक्क्कं पुण, अज्झयणं कित्तइस्सामि ॥७॥
તેં નહા- સામાન્ડ્સ, ચડવીતત્થઓ, વંવળ, હિમાં, જાતસ્સો, पच्चक्खाणं ।
Page #117
--------------------------------------------------------------------------
________________
| ત્રીજુ પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
[ ૫૯ ]
શબ્દાર્થ -પંકલ્પો પિંડ સમુદાય રૂપે અર્થનું, વા = વર્ણન કરી, સમાસેળ = સંક્ષેપમાં, તો = આ, પુખ = પુનઃ ભાવાર્થ :- આ રીતે (પૂર્વ સૂત્રમાં) આવશ્યક સૂત્રના સમુદાયાર્થનું સંક્ષેપ કથન કર્યું છે, હવે એક-એક અધ્યયનનું વર્ણન કરીશ. (એમ સૂત્રકાર પ્રતિજ્ઞા કરે છે.)
તે છ આવશ્યકના નામ આ પ્રમાણે છે. (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન. વિવેચન :
સૂત્ર ૨૧માં આવશ્યકતા છ અર્થાધિકારના નામ દ્વારા તેના છ અધ્યયનોના વિષય વસ્તુનું કથન કર્યું છે. આવશ્યકોની સાધના-આરાધનાથી આ છ ની ઉપલબ્ધિ, પ્રાપ્તિ થાય છે અથવા જે છ વસ્તુ કરણીય છે, તેનો બોધ, આ અર્થ દ્વારા થાય છે માટે તેને અર્વાધિકાર કહેવામાં આવે છે.
આવશ્યક નામ-અર્થાધિકાર
આવશ્યક
નામ સામાયિક ચતુર્વિશતિસ્તવ વંદના
પ્રતિક્રમણ કાયોત્સર્ગ પ્રત્યાખ્યાન
અર્થાધિકાર - સાવધયોગ- ઉત્કીર્તન
વિરતિ
ગુણ ધારણા
ગુણવત્- પ્રતિપત્તિ
અલિત- ત્રણ- નિંદા ચિકિત્સા
(૧) સાવધ યોગ વિરતિ :- પ્રથમ સામાયિક નામના આવશ્યકનો અર્થ છે સાવધયોગથી વિરમવું. હિંસા-અસત્ય વગેરે સાવધયોગ છે–પાપકારી કાર્યો, નિંદનીય કાર્યો છે, તેનો ત્યાગ કરવો, તેનાથી વિરત થવું. હિંસાદિ કાર્યથી થતી મલિન માનસિક વૃત્તિઓની સન્મુખ ન થવું, તે સાવધયોગ વિરતિ અર્થાધિકાર છે.
(૨) ઉત્કીર્તન - સાવધયોગ વિરતિ દ્વારા જેઓ સ્વયં સિદ્ધ–બુદ્ધ મુક્ત થયા અને આત્મશુદ્ધિ માટે સાવધ યોગ રૂપ પ્રવૃત્તિના ત્યાગનો જેઓએ લોકોને ઉપદેશ આપ્યો, તેવા ઉપકારી તીર્થકરોના ગુણોની સ્તુતિ કરવી તે બીજા ચતુર્વિશતિ સ્તવ નામના આવશ્યકનો ઉત્કીર્તન અર્થાધિકાર છે. (૩) ગુણવત્પતિપ્રતિ – વંદના નામના ત્રીજા આવશ્યકનો અર્થ છે–સાવધયોગ વિરતિની સાધનામાં ઉધમવંત ગુણવાન, મુળગુણ–ઉત્તર ગુણના ધારક સંયમી શ્રમણોની પ્રતિપતિ એટલે આદર-સન્માન
Page #118
--------------------------------------------------------------------------
________________
[ ૬૦ |
શ્રી અયોગવાર સૂત્ર
ભાવ રાખવો. ગુણવાન પ્રત્યે આદરભાવ ગુણવત્પતિપતિ અર્વાધિકાર છે. (૪) અલિતનિંદા – પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યકનો અર્થ છે, સંયમ સાધના દરમ્યાન પ્રમાદથી થયેલ ખલના લાગેલા અતિચાર અને દોષોની નિંદા-ગહ કરવી. આ અલિતનિંદા અર્વાધિકાર છે.
(૫) વ્રણચિકિત્સા :- કાયોત્સર્ગ નામના પાંચમા આવશ્યકનો અર્થ છે, અતિચારજન્ય દોષરૂપી ભાવવ્રણ-ઘાનું પ્રાયશ્ચિત રૂ૫ ઔષધોપચારથી નિરાકરણ કરવું. આ ત્રણચિકિત્સા અર્વાધિકાર છે. () ગુણધારણા – પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા આવશ્યકનો અર્થ છે, પ્રાયશ્ચિત દ્વારા દોષોનું પ્રમાર્જન કરી, મૂળગુણો, ઉત્તરગુણોની નિર્દોષ ધારણા કરવી. આ ગુણધારણા અર્વાધિકાર છે.
સૂત્ર રર, પ્રતિજ્ઞા વાક્ય છે. પૂર્વે સૂત્ર ૨૧માં આવશ્યકોના જે અર્થ સંક્ષેપમાં કહ્યા છે, તેનું વિશદ વર્ણન કરવા અહીં તે અધ્યયનોના પૃથક પૃથક નામ બતાવ્યા છે. બંને સૂત્રનું સંયુક્ત તાત્પયાર્થ આ પ્રમાણે છે(૧) સામાયિક નામનું અધ્યયન, સર્વસાવધયોગની વિરતિનું પ્રતિપાદક છે. (૨) ચતુર્વિશતિસ્તવ નામનું અધ્યયન, ચોવીસ તીર્થકરોના સ્તવન–ગુણાનુવાદ કરવાથી ઉત્કૃતન રૂપ
(૩) વંદના નામનું અધ્યયન, મૂળ-ઉત્તરગુણ સંપન્ન મુનિઓનું બહુમાન કરવા રૂપ છે, તેથી તે ગુણવાનોની વિનય પ્રતિપતિનું પ્રતિપાદક છે. (૪) પ્રતિક્રમણ નામનું અધ્યયન, મૂળ–ઉત્તરગુણોથી અલિત થતાં જે અતિચાર લાગે, તેનું નિરાકરણ કરતું હોવાથી અલનાનિંદા અર્થાધિકાર રૂપ છે. (૫) કાયોત્સર્ગ નામનું અધ્યયન, ચારિત્રપુરુષના અતિચાર રૂપી ભાવવ્રણની પ્રાયશ્ચિતરૂપ ચિકિત્સા કરતું હોવાથી વ્રણચિકિત્સા અર્થાધિકારરૂપ છે. (૬) પ્રત્યાખ્યાન નામનું અધ્યયન, મૂળ–ઉત્તર ગુણોને નિરતિચારપણે ધારણ કરવા રૂપ હોવાથી ગુણધારણાત્મક છે.
તાત્પર્ય એ છે કે સુત્ર રરમાં છ આવશ્યકનો નામોલ્લેખ છે અને સુત્ર ૨૧માં તેના અર્થનું સ્પષ્ટીકરણ
|| પ્રકરણ :
Page #119
--------------------------------------------------------------------------
________________
ત્રીજું પ્રકરણ સ્કંધ નિક્ષેપ
નામ સ્કન્ધ
સ્થાપના સ્કન્ધ
સ્કન્ધ નિક્ષેપ
આગમતઃ
દ્રવ્ય સ્કન્ધ
જ્ઞાયક શરીર નોઆગમના
દ્રવ્ય સ્કન્ધ
સચિત્ત
ન
દ્રવ્ય સ્કન્ધ
ભવ્ય શરીર નોઆગમતઃ
દ્રવ્ય સ્કન્ધ
અચિત્ત
કન
નોઆગમતઃ
દ્રવ્ય સ્કન્ધ
પાવાવ મરીન
ઉભય વ્યતિરિક્ત
નગમના
દ્રવ્ય સ્કન્ધ
મિત્ર
અનેક દ્રવ્ય
આગમતઃ ભાવ સ્કન્ધ
ભાવ સ્કન્ધ
51
નોઆગમતઃ ભાવ સ્કન્ધ
Page #120
--------------------------------------------------------------------------
________________
[ 2 ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ચોથું પ્રકરણ પ્રથમ અનુયોગદ્વાર - ઉપક્રમનો નિક્ષેપ
અનુયોગના ચાર દ્વાર :| १ तत्थ पढमज्झयणं सामाइयं । तस्स णं इमे चत्तारि अणुओगद्दारा भवंति, तं जहा- उवक्कमे, णिक्खेवे, अणुगमे, णए ।
ભાવાર્થ :- આ છ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક અધ્યયન છે, તેના આ ચાર અનુયોગદ્વાર છે– (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ (૪) નય.
વિવેચન :
આ સૂત્રમાં સામાયિકના ચાર અનુયોગદ્વાર બતાવ્યા છે. આ આગમનો વણ્ય વિષય આવશ્યકનો અનુયોગ છે' કાવત્સલ્સ અyયોનો (પ્રકરણ–૧, સૂત્ર-૫) તે આવશ્યકના અનુયોગનો પ્રારંભ તેના પ્રથમ અધ્યયન સામાયિકથી પ્રારંભ કરે છે. પર્વવવવ પુખ અક્ષય વિસ્તાર આ સૂત્ર રરના નિર્દેશાનુસાર સૂત્રકાર ચાર અનુયોગથી આવશ્યકના પ્રથમ અધ્યયનની વિચારણાનો પ્રારંભ કરે છે. તાત્પર્ય એ છે કે સૂત્ર ૭ની પ્રતિજ્ઞાનુસાર ક્રમ પ્રાપ્ત અધ્યયનના નિક્ષેપ માટે જ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયન સામાયિકનું વિસ્તૃત વ્યાખ્યાન ચાર અનુયોગદ્વારોથી પ્રારંભ કરાય છે.
તલ્થ પદનું અાયમાં સામાä :- સામાયિક સમસ્ત ચારિત્રગુણોનો આધાર છે. સામાયિક શારીરિક, માનસિક દુઃખોનો નાશ કરનાર અને મુક્તિનું પ્રધાન કારણ છે. તેથી તેનો પ્રથમ અધ્યયન રૂપે ઉપન્યાસ કરેલ છે.
સામાયિકનો નિરુતાર્થ :- સમગ્ર આયઃ સમાચઃ પ્રયોગનનતિ સામાયિહમ | સર્વ પ્રાણીઓમાં આત્મવત્ દષ્ટિ સંપન્ન, રાગ-દ્વેષ રહિત આત્માના પરિણામને સમ કહે છે. તે સમની 'આર્ય' એટલે પ્રાપ્તિ તે સમાય કહેવાય અથવા જ્ઞાનાદિ ગુણોત્કર્ષનો લાભ તે સમાય. તે જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે.
- આ સામાયિક અધ્યયનના ચાર અનુયોગ દ્વાર છે. અધ્યયનના અર્થનું કથન કરવાની વિધિનું નામ છે અનુયોગ અથવા સૂત્ર સાથે તેના અનુકૂળ અર્થને સ્થાપિત કરવા–જોડવા તે છે અનુયોગ. તેના
Page #121
--------------------------------------------------------------------------
________________
ચોપ્રકરણ/પ્રથમ અનયોગદ્વાર - ઉપકમનોનિક્ષેપ
1
|
8 |
ચાર દ્વારોનો પરિચય આ પ્રમાણે છે
(૧) ઉપક્રમ :- વસ્તુને નિક્ષેપયોગ્ય બનાવવાની રીતને ઉપક્રમ કહે છે અથવા જે વચન દ્વારા વસ્તુ નિક્ષેપ યોગ્ય બને અથવા વિનીત શિષ્યના જે વિનયાદિ ગુણોથી વસ્તુ નિક્ષેપ યોગ્ય બને તે ઉપક્રમ કહેવાય છે.
(૨) નિક્ષેપ - નિક્ષેપ એટલે ન્યાસ, રાખવું કે સ્થાપન કરવું. નામ, સ્થાપના, દ્રવ્ય વગેરે ભેદોથી સૂત્રગત પદોનું વ્યવસ્થાપન કરવું તે નિક્ષેપ કહેવાય છે. જેમાં અથવા જેના વડે વસ્તુમાં નિક્ષેપ કરાય, વસ્તનું પ્રતિપાદન કરાય તે નિક્ષેપ. એક શબ્દના અનેક અર્થ થતાં હોય તેમાંથી અપ્રસ્તુત અર્થનું નિરાકરણ કરી પ્રસ્તુત અર્થમાં વસ્તુનું સ્થાપન કરવું તેનું નામ છે નિક્ષેપ. દા.ત. 'મહાવીરને આ પેન આપો' આ વાક્યમાં ભગવાન મહાવીરની વાત નથી. મહાવીરની પ્રતિમાની વાત નથી પણ મહાવીર નામ ધારક બાળકને પેન આપવાની વાત છે. અહીં 'નામ મહાવીર' ઈષ્ટ છે. તેથી તે પ્રસ્તુત છે, સ્થાપના મહાવીર, દ્રવ્ય મહાવીર આ અર્થ અપ્રસ્તુત છે, તેનું નિરાકરણ કરી, નામ મહાવીર ગ્રહણ કરાય છે. અનેક અર્થમાંથી પ્રસ્તુત અર્થમાં વસ્તુને સ્થાપવાનું કાર્ય નિક્ષેપનું છે. (૩) અનુગમ – સૂત્રનો અનુકૂળ અર્થ કરવો તે છે અનુગમ અથવા સૂત્રને અનુકૂળ-યોગ્ય અર્થ સાથે જોડવા તે છે અનુગમ. (૪) નય :- પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે. વસ્તુમાં અનંત ગુણો છે. તે અનંત ધર્મોમાંથી શેષ ધર્મોને ગૌણ કરી મુખ્યરૂપે એકને ગ્રહણ કરે તે નય.
અનુયોગના ચાર દ્વારા
ઉપક્રમ
નિક્ષેપ
અનુગમ
નય.
નિક્ષેપ યોગ્ય વસ્તુમાંજ નિક્ષેપ કરી શકાય. વસ્તુને નિક્ષેપ યોગ્ય બનાવવાનું કાર્ય ઉપક્રમ કરે છે તેથી સર્વપ્રથમ ઉપક્રમ અને ત્યાર પછી નિક્ષેપનો નિર્દેશ કર્યો છે. નામાદિ રૂપે નિક્ષિપ્ત વસ્તુ જ અનુગમનો વિષય બને છે, તેથી નિક્ષેપ પછી અનુગમનું કથન કર્યું છે. અનુગમથી જાણેલી વસ્તુ જ નયો દ્વારા વિચારણીય બને છે, તેથી અનુગમ પછી નયનું કથન કર્યું છે. ઉપક્રમના નિક્ષેપાત્મક છ ભેદ :| २ से किं तं उववक्कमे ? उवक्कमे छव्विहे पण्णत्ते, तं जहा- णामोवक्कमे ठवणोवक्कमे, दव्वोवक्कमे, खेत्तोवक्कमे, कालोवक्कमे, भावोवक्कमे । ભાવાર્થ :- પ્રશ્ન- ઉપક્રમનું સ્વરૂપ કેવું છે?
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર– ઉપક્રમના છ ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) નામોપક્રમ, (૨) સ્થાપનોપક્રમ, (૩) દ્રવ્યોપક્રમ, (૪) ક્ષેત્રોપક્રમ, (૫) કાલોપક્રમ, (૬) ભાવોપક્રમ.
વિવેચન :
આ સૂત્રમાં ઉપક્રમના પરિચયાત્મક ૬ ભેદોનું કથન છે. આ છ ભેદોમાં તેનો નિક્ષેપ રૂપે સંક્ષિપ્ત પરિચય—સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. તે પછી પાંચમા પ્રકરણમાં ફરીથી અનુક્રમે બીજી રીતે છ ભેદોનું કથન કરી ઉપક્રમનું વિસ્તૃત વ્યાખ્યાન વિવિધ ભેદાનુભેદથી કરવામાં આવશે.
નામ-સ્થાપના ઉપક્રમ
૪
३ णाम-ठवणाओ गयाओ ।
શબ્દાર્થ :- ગામ વગો = નામ અને સ્થાપના ઉપક્રમનું સ્વરૂપ, વાળો = પૂર્વમાં વર્ણિત છે, પૂર્વે થઈ ગયેલ છે.
ભાવાર્થ :- નામ અને સ્થાપના ઉપક્રમનું સ્વરૂપ, નામસ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું અર્થાત્ કોઇ સચેતન કે અચેતન વસ્તુનું ઉપક્રમ એવું નામ રાખવું, તે નામ ઉપક્રમ અને કોઈ પદાર્થમાં 'આ ઉપક્રમ છે' તેવો આરોપ કરવો તે સ્થાપના ઉપક્રમ છે.
દ્રવ્ય ઉપક્રમ :
४ से किं तं दव्वोवक्कमे ? दव्वोवक्कमे दुविहे पण्णत्ते, तं जहाआगमओ य, णोआगमओ य जाव जाणगसरीरभवियसरीरवइरित्ते દ્રવ્યોવને તિવિષે પત્તે, તેં નહીં- સચિત્તે, અવિત્તે, મીસર્ ।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દ્રવ્યઉપક્રમના બે પ્રકાર છે. (૧) આગમતઃ દ્રવ્ય ઉપક્રમ (૨) નોઆગમતઃ દ્રવ્યઉપક્રમ યાવત્ જ્ઞાયકશરીર, ભવ્યશરીર, વ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમ ત્રણ પ્રકારનો કહેલ છે, તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર.
વિવેચન :
સૂત્રકારે દ્રવ્યઉપક્રમના કેટલાક વિષય માટે આવશ્યક પ્રમાણે જાણવા 'નાવ’શબ્દથી સંકેત કર્યો છે, તે આ પ્રમાણે છે. ઉપક્રમ પદના અર્થાધિકારના અનુપયુક્ત જ્ઞાતા આગમદ્રવ્યઉપક્રમ કહેવાય છે. ઉપક્રમ પદને જાણનાર જ્ઞાતાનું મૃતક શરીર જ્ઞાયકશરીર દ્રવ્યઉપક્રમ કહેવાય અને જે બાળક ભવિષ્યમાં
Page #123
--------------------------------------------------------------------------
________________
'ચોથ પ્રકરણ/પ્રથમ અનયોગદ્વાર - ઉપક્રમનો નિક્ષેપ
[ ૫ ]
ઉપક્રમ પદને શીખવાનો છે, તે વર્તમાનમાં ભવ્યશરીર દ્રવ્યઉપક્રમ કહેવાય છે. જ્ઞાયકશરીર–ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય ઉપક્રમના ત્રણ પ્રકાર છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર.
સચિત્ત દ્રવ્યઉપક્રમ :| ५ से किं तं सचित्तदव्वोवक्कमे ? सचित्तदव्वोवक्कमे तिविहे पण्णत्ते, तं जहा- दुपयाणं चउप्पयाणं अपयाणं । एक्केक्के दुविहे- परिकम्मे य वत्थुविणासे य । શબ્દાર્થ :-સત્તબ્લોવ = સચિત્ત દ્રવ્યોપક્રમ, કુપા = દ્વિપદ-મનુષ્ય વગેરે બે પગવાળા દ્રવ્યનો ઉપક્રમ, વડપ્પા = પશુ વગેરે ચાર પગવાળા દ્રવ્યનો ઉપક્રમ, અપચાપ = અપદ–પગ વિનાના વૃક્ષ વગેરે દ્રવ્યનો ઉપક્રમ, વિક્રવ કુવો = તે પ્રત્યેકના બે-બે પ્રકાર છે. ભાવાર્થ :- પ્રશ્ન- સચિત્ત દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સચિત્ત દ્રવ્યઉપક્રમ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે છે. દ્વિપદ, ચતુષ્પદ, અપદ તે પ્રત્યેકના પુનઃ બે બે પ્રકાર છે-પરિકર્મ અને વસ્તુવિનાશ.
६ से किं तं दुपए उवक्कमे ? दुपए उवक्कमे- दुपयाणं णडाणं णट्टाणं जल्लाणं मल्लाणं मुट्ठियाणं वेलंबगाणं कहगाणं पवगाणं लासगाणं आइक्खगाणं लंखाणं मंखाणं तूणइल्लाणं तुंबवीणियाणं कायाणं मागहाणं । से तं दुपए उवक्कमे । શબ્દાર્થ :- ૩૧૫ ૩વને = દ્વિપદ ઉપક્રમ, યુવા = બે પગવાળા, બાળ = નટનાટક કરનાર, પટ્ટાઇ = નર્તકો-નૃત્ય કરનાર, ગત્તાપ = જલ્લો-દોરડા પર ખેલ કરનાર, મજ્જાઈ = મલ્લો, મુકિયાઈ = મૌષ્ટિકો–મુષ્ઠિ યુદ્ધ કરનાર મલ્લ વિશેષ, વેરવVT = વેલંબકો–અનેક વેશ ધારણ કરનાર વિદૂષકો, વITH = કથાકાર, વIT = પ્લવકો-ખાડા, નદી વગેરેને કૂદકો મારી પાર કરનાર, નવIN = શાસકો-રાસલીલા કરનાર અથવા હાસ્યોત્પાદક ક્રિયા કરનાર ભાંડો, આFgIj = આખ્યાયકો આખ્યાન કરનાર, સહાન = લખો-મોટા વાંસ પર ચડનાર, બજાણીયાઓ, Hવાળ = મંખો-ચિત્રપટ બતાવી ભીખ માંગતા મંખો, દૂબરૂખ = ખૂણિકો તંતુવાદ્ય-વાદકો, તુવવાણિયાન = તુંબવીણિકો—તુંબડીની વીણા વગાડનાર, વાયા = કાવડીયા કાવડ દ્વારા ભાર વહન કરનાર, માદા = માગધો-મંગલ પાઠકો. ભાવાર્થ :- પ્રશ્ન- દ્વિપદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નટો, નર્તકો, જલ્લો, મલ્લો, મૌષ્ટિકો, વેલંબકો, કથકો, પ્લવકો, લાસકો, આગાયકો, લખો, મખો, તૂણિકો, તુંબવણિકો, કાવડીઓ, મંગલપાઠકો વગેરે બે પગવાળાનો પરિકર્મ અને વિનાશ
Page #124
--------------------------------------------------------------------------
________________
|
છ |
શ્રી અયોગવાર સૂત્ર
કરવા રૂપ ઉપક્રમ દ્વિપદઉપક્રમ છે. આ પ્રકારે દ્વિપદ ઉપક્રમનું વર્ણન થયું.
७ से किं तं चउप्पए उवक्कमे ? चउप्पए उवक्कमे- चउप्पयाणं आसाणं हत्थीण इच्चाइ । से तं चउप्पए उवक्कमे । ભાવાર્થ :- પ્રશ્ન- ચતુષ્પદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ચારપગવાળા ઘોડા, હાથી વગેરે પશુઓના ઉપક્રમને ચતુષ્પાદપક્રમ કહેવાય છે. આ ચતુષ્પદ ઉપક્રમનું વર્ણન થયું. | ८ से किं तं अपए उवक्कमे ? अपए उवक्कमे- अपयाणं अंबाणं
अंबाडगाणं इच्चाइ । से तं अपए उवक्कमे । से तं सचित्तदव्वोवक्कमे । શબ્દાર્થ – ૩૫-૩૧ મે = અપદોપક્રમ, અપચાઈ = પગ વિનાના, સંવાળું = આંબા, એવી = આમ્રાતક, રૂક્વા = વગેરે. ભાવાર્થ :- પ્રશ્ન- અપદદ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર- આંબા, આમ્રાતક વગેરે પગવિનાના વૃક્ષનો ઉપક્રમ તે અપદ ઉપક્રમ કહેવાય છે. આ અપદ ઉપક્રમનું વર્ણન થયું.
વિવેચન :
સૂત્ર ૪માં તવ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમના સચિત્ત અચિત્ત મિશ્ર ત્રણ પ્રકાર કહ્યા છે. પ્રસ્તુત સૂત્રોમાં તે ત્રણમાંના પ્રથમ સચિત્ત દ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે. દ્વિપદમાં મનુષ્ય, ચતુષ્પદમાં પશુ અને અપદમાં વૃક્ષના ઉદાહરણ આપ્યા છે. તે ત્રણેના પુનઃ પરિકર્મ અને વસ્તુ વિનાશ, એવા બે—બે ભેદ કર્યા છે. તેમાં વસ્તુના ગુણ કે શક્તિની વૃદ્ધિ કરવાના પ્રયત્ન કે ઉપાયને પરિકર્મ કહેવામાં આવે છે અને તલવાર વગેરે સાધનો દ્વારા વસ્તુ નાશના પ્રયત્નને વસ્તુ વિનાશ કહેવામાં આવે છે. નટ, નર્તક વગેરે દ્વિપદની શારીરિક શક્તિ વધારવા ઘી વગેરે પદાર્થના સેવનરૂપ પ્રયત્ન વિશેષ તે દ્વિપદપરિકર્મ ઉપક્રમ છે. તલવાર વગેરે દ્વારા તેની ઘાત કરવાનો પ્રયત્ન, દ્વિપદ વસ્તુવિનાશ ઉપક્રમ છે. આ રીતે ચતુષ્પદ અને અપદ પરિકર્મ ઉપક્રમ તથા વસ્તુ વિનાશ ઉપક્રમ સમજવા.
અચિત્ત દ્રવ્યઉપક્રમ :| ९ से किं तं अचित्तदव्वोवक्कमे ? अचित्तदव्वोवक्कमे खंडाईणं गुडाईणं मच्छंडीणं । से तं अचित्तदव्वोवक्कमे ।। શબ્દાર્થ – વિરબ્બોવ = અચિત્ત દ્રવ્યઉપક્રમ, રાંડાદ્ધ = ખાંડ, પુકાળ = ગોળ,
Page #125
--------------------------------------------------------------------------
________________
ચોપ્રકરણ/પ્રથમ અનયોગદ્વાર - ઉપકમનોનિક્ષેપ
1
| [ ૬૭]
મચ્છડી = મિશ્રી–સાકર, રૂક્વાર્ = વગેરે. ભાવાર્થ :- પ્રશ્ન- અચિત્ત દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ખાંડ, ગોળ, મિશ્રી (સાકર) વગેરેમાં મધુરતાની વૃદ્ધિ થાય તેવા પ્રયત્ન અથવા વિનાશ થાય તેવા પ્રયત્ન તે અચિત્ત દ્રવ્ય ઉપક્રમ કહેવાય છે. મિશ્રદ્રવ્યાપક્રમ - |१० से किं तं मीसए दव्वोवक्कमे ? मीसए दव्वोवक्कमे- से चेव थासगआयसगाइमडिते आसादी । से तं मीसए दव्वोवक्कमे । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वोवक्कमे । से तं णोआगमओ दव्वोवक्कमे । से तं दव्वोवक्कमे । શબ્દાર્થ -થાસT= સ્થાસક, આયTT$= આભલાદિથી, હિતે- વિભૂષિત, જે રેવ તે પૂર્વે કહેલ. ભાવાર્થ - પ્રશ્ન- મિશ્ર દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સ્થાસક, આભલા વગેરેથી વિભૂષિત તે પૂર્વોક્ત (સચિત્ત દ્રવ્યોપક્રમમાં કહેલ)અશ્વ વગેરે સંબંધી ઉપક્રમ તે મિશ્ર દ્રવ્યોપક્રમ કહેવાય છે. આ રીતે મિશ્રદ્રવ્યોપક્રમનું વર્ણન પૂર્ણ થયું. તે સાથે જ્ઞાયકશરીર- ભવ્ય શરીરવ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમની તેમજ નોઆગમ દ્રવ્યઉપક્રમની તથા સમુચ્ચય દ્રવ્ય ઉપક્રમની વક્તવ્યતા પૂર્ણ થાય છે. વિવેચના
અચિત્ત પદાર્થમાં ગુણાત્મક વૃદ્ધિ અથવા તેને નષ્ટ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે તે અચિત્ત દ્રવ્યઉપક્રમ છે તેમાં વિભૂષિત અશ્વ મિશ્ર દ્રવ્ય છે. હાથી-ઘોડા વગેરે સચિત્ત છે. સ્થાસક, આભલા, કોડી વગેરે પદાર્થ અચિત્ત છે. તેથી, આભલાદિથી વિભૂષિત અશ્વ આદિને મિશ્ર દ્રવ્ય કહે છે. આવા મંડિત અશ્વાદિને શિક્ષિત કરવાનો પ્રયત્ન તે પરિકર્મ દ્રવ્ય ઉપક્રમ છે અને તલવાર વગેરે દ્વારા પ્રાણનાશનો પ્રયત્ન તે વસ્તુવિનાશ ઉપક્રમ છે.
ક્ષેત્ર ઉપક્રમ :|११ से किं तं खेत्तोवक्कमे ? खेत्तोवक्कमे जणं हल-कुलियादीहिं खेत्ताई उवक्कामिज्जति । से तं खेत्तोवक्कमे । શબ્દાર્થ -ગvi = જે, દ = હળ, શુનયારીર્દિ = કોદાળી વગેરે દ્વારા, રવેત્તારું = ક્ષેત્રને,
Page #126
--------------------------------------------------------------------------
________________
|
૮ |
શ્રી અયોગવાર સૂત્ર
૩૧મિતિ - ઉપક્રમ કરાય છે. ભાવાર્થ - પ્રશ્ન ક્ષેત્ર ઉપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હળ, કોદાળી વગેરે દ્વારા ક્ષેત્રનો ઉપક્રમ કરવામાં આવે તે ક્ષેત્ર ઉપક્રમ કહેવાય છે. આ ક્ષેત્ર ઉપક્રમનું વર્ણન થયું.
વિવેચન :
આ સૂત્રમાં ક્ષેત્ર ઉપક્રમનું સ્વરૂપ બતાવ્યું છે. ક્ષેત્રથી અહીં ખેતર ગ્રહણ કરવામાં આવ્યું છે. હળ જોડી, ખેતરને ખેડી, વાવવા યોગ્ય કરાય છે. તે ક્ષેત્ર સંબંધી પરિકર્મ રૂપ ઉપક્રમ છે અને ખેતરમાં હાથી વગેરે બાંધી, ખેતર ખેતીને અયોગ્ય બનાવી દેવું, તે વસ્તુ વિનાશરૂપ ઉપક્રમ છે. હાથીના મળમૂત્રથી ખેતરની બીજોત્પાદનરૂપ શક્તિનો નાશ થાય છે. વાસ્તવમાં ક્ષેત્રથી આકાશ પ્રદેશનું ગ્રહણ થાય પરંતુ આકાશાસ્તિકાય અમૂર્ત છે, તેથી તેમાં ઉપક્રમ થતો નથી, પૃથ્વી વગેરે દ્રવ્ય આકાશના આધારે છે અને મનુષ્યાદિના નિવાસ માટે તે પૃથ્વી આદિ આધારભૂત છે. તેથી વ્યવહાર નયથી પૃથ્વી આદિમાં ક્ષેત્રનો ઉપચાર કરી, ક્ષેત્રના પ્રસંગે અહીં ખેતર રૂપ પૃથ્વીનું ગ્રહણ કર્યું છે.
કાલોપક્રમ :|१२ से किं तं कालोवक्कमे ? कालोवक्कमे जं णं णालियादीहिं कालस्सोवक्क- मणं कीरइ । से तं कालोवक्कमे । શબ્દાર્થ વોવને = કાલોપક્રમ, i = જે, ખસિયાવહિંગ નાલિકા આદિ વડે, વાસ્તવમળ = કાળનું ઉપક્રમણ, વશૌર = કરવામાં આવે છે તે. ભાવાર્થ - પ્રશ્ન- કાલોપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નાલિકા આદિ દ્વારા જે કાળનું યથાવત્ જ્ઞાન થાય તે કાલોપક્રમ છે. આ કાલોપક્રમનું વર્ણન થયું. વિવેચન : -
નાલિકા એટલે છિદ્ર સહિતનું પાત્રવિશેષ, જલઘડી કે રેતઘડી દ્વારા અથવા ખીલા વગેરેની છાયા દ્વારા કાળનું યથાર્થ જ્ઞાન કરવું તે કાલનું પરિકર્મરૂપ ઉપક્રમ છે તથા નક્ષત્ર વગેરેની ચાલના આધારે જે વિનાશ વગેરે થાય, તેનું જ્ઞાન તે વસ્તુ વિનાશરૂપ કાલોપક્રમ છે. દ્રવ્ય ઉપર કાળ વર્તી રહ્યો છે, તેથી દ્રવ્યના વર્ણનથી કાળનું વર્ણન થઈ જાય છતાં પણ સમય, આવલિકા, મુહૂર્ત વગેરે રૂપે કાળનું સ્વતંત્ર અસ્તિત્વ છે, તે બતાવવા કાળ ઉપક્રમનો અલગ નિર્દેશ કર્યો છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
ચોપ્રકરણ/પ્રથમ અનયોગદ્વાર - ઉપકમનોનિક્ષેપ
1
| 5
भाव 64भ :१३ से किं तं भावोवक्कमे ? भावोवक्कमे दुविहे पण्णत्ते, तं जहाआगमओ य णोआगमओ य । लावार्थ :- प्रश्न- (भावोपभर्नु २१३५ छ ?
उत्तर- (भावोभना २ छ, ते ॥ प्रभाछ– (१) सामथी (शानापेक्षया) भावोपम (२) नोसामथी (प्रवृत्त्यापेक्षया) मावो५3म. १४ से किं तं आगमओ भावोवक्कमे ? आगमओ भावोवक्कमे जाणए उवउत्ते। से तं आगमओ भावोवक्कमे । भावार्थ :- प्रश्न- मामयी वोपम २१३५ छ ?
ઉત્તર- ઉપક્રમના અર્થના જ્ઞાતા, તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવપક્રમ કહેવાય છે. | १५ से किं तं णोआगमओ भावोवक्कमे ? णोआगमओ भावोवक्कमे दुविहे पण्णत्ते, तं जहा- पसत्थे य, अपसत्थे य । भावार्थ :- प्रश्न- नोमामयी मावोपमनु २१३५ छ ?
उत्तर- नोमामयी भाव 643मन में २ छ. (१) प्रशस्त भने (२) मप्रशस्त. |१६ से किं तं अपसत्थे भावोवक्कमे ? अपसत्थे भावोवक्कमे डोडिणीगणियाऽमच्चाईणं । से तं अपसत्थे भावोवक्कमे ।। शार्थ :-अपसत्थे भावोवक्कमे = प्रशस्त मावो५४म, डोडिणि = silsel प्राणी, गणिया = [L51, अमच्चाईणं = अमात्याहि. भावार्थ :- प्रश्न- प्रशस्त मावोवमर्नु स्व३५ छ ?
ઉત્તર- ડોડિણી બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યાદિ દ્વારા અન્યના ભાવોને જાણવા રૂપ ઉપક્રમ અપ્રશસ્ત નોઆગમ ભાવોપક્રમ છે. १७ से किं तं पसत्थे भावोवक्कमे ? पसत्थे भावोवक्कमे गुरुमादीणं । से तं पसत्थे भावोवक्कमे । से तं णोआगमतो भावोवक्कमे । सेतं भावोवक्कमे । भावार्थ :- प्रश्न-प्रशस्त भावोपमनुं २०३५ छ ?
Page #128
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર- ગુરુ વગેરેના અભિપ્રાયને યથાવત્ જાણવા તે પ્રશસ્ત ભાવોપક્રમ છે. આ પ્રશસ્ત ભાવોપક્રમનું વર્ણન થયું સાથે જ નોઆગમ ભાવઉપક્રમ અને સમુચ્ચય ભાવઉપક્રમનું વર્ણન પૂર્ણ થાય
વિવેચન :
આ સુત્રોમાં(૧૩ થી૧૭માં) ભાવ ઉપક્રમનું સ્વરૂપ છે. ભાવ શબ્દના સ્વભાવ, આત્મા, સત્તા, યોનિ અને અભિપ્રાય, આ પાંચ અર્થ થાય છે. અહીં અભિપ્રાય અર્થ ગ્રહણ કર્યો છે. ભાવ અર્થાત અભિપ્રાયનું યથાવતુ પરિજ્ઞાન તે ભાવ ઉપક્રમ કહેવાય છે. ઉપક્રમ શબ્દના, તેના અર્થના તથા ઉપક્રમ સંબંધી અન્ય વર્ણનના જ્ઞાતા ઉપયોગવાન હોય તો તે આગમ ભાવ ઉપક્રમ કહેવાય છે.
નોઆગમતઃ ભાવ ઉપક્રમમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે પ્રકાર બતાવ્યા છે. સાંસારિક ફળ જનક અન્યના અભિપ્રાયનું પરિજ્ઞાન તે અપ્રશસ્ત ભાવઉપક્રમ કહેવાય છે અને મોક્ષના કારણરૂપ ગુર્નાદિના અભિપ્રાયનું પરિજ્ઞાન તે પ્રશસ્ત ભાવ ઉપક્રમ કહેવાય છે.
અપ્રશસ્ત ભાવોપક્રમમાં સૂત્રકારે ત્રણ ઉદાહરણ આપ્યા છે, યથા– ડોડિણી બ્રાહ્મણી, ગણિકા અને અમાત્ય. (૧) ડોડિણી બ્રાહ્મણી – કોઈ એક ગામમાં ડોડિણી નામે બ્રાહ્મણી રહેતી હતી. તેની ત્રણે દીકરીઓના લગ્ન થયા પછી તેને વિચાર આવ્યો કે મારે મારા જમાઈઓના સ્વભાવ જાણી લેવા જોઈએ અને તે અનુસાર દીકરીઓને શિખામણ આપું, તો તેઓ પોતાના પતિની સાથે તેના સ્વભાવને અનુરૂપ વ્યવહાર કરી જીવન સુખી બનાવી શકે.
બ્રાહ્મણીએ પોતાની ત્રણે દીકરીઓને બોલાવીને કહ્યું કે આજે તમારા પતિ સૂવા આવે ત્યારે કોઈપણ ભૂલ બતાવી તેના મસ્તક પર લાત મારજો અને તેઓ તમને જે કહે તે મને સવારે કહેજો.
રાત્રે ત્રણે કન્યાઓએ માતાના કહેવા પ્રમાણે કોઈપણ બહાને પતિને લાત મારી. જ્યેષ્ઠા કન્યાના પતિએ લાત વાગતા જ તેના પગ પકડી કહ્યું, 'પ્રિયે ! પત્થરથી પણ વધુ કઠોર એવા મારા મસ્તક પર પુષ્પસમા કોમળ ચરણથી પ્રહાર કરતા તારા ચરણને વાગ્યું હશે. તેમ કહી તેના પર હાથ ફેરવવા લાગ્યો.
બીજે દિવસે કન્યાએ માતાને સર્વ વૃત્તાંત જણાવ્યો. માતાએ ખુશ થતાં કહ્યું. બેટા! તું તારા ઘરમાં જે કરવા ધારીશ તે કરી શકીશ. તારા પતિના વ્યવહાર પરથી લાગે છે કે તે તારી આજ્ઞાને આધીન રહેશે.
બીજી કન્યાએ પતિને લાત મારી ત્યારે તેના પતિ થોડા ગુસ્સે થયા અને શબ્દો દ્વારા ગુસ્સો વ્યક્ત કર્યો કે તે મારી સાથે જે વ્યવહાર કર્યો તે કુળવધૂને યોગ્ય નથી. તારે આવું કરવું ન જોઈએ. તેટલું કહી તે શાંત થઈ ગયા.
માતા આ વૃત્તાંત સાંભળી સંતુષ્ટ થતાં બોલી, બેટા! તુ પણ તારા ઘરમાં તારી ઈચ્છાનુરૂપ પ્રવૃત્તિ
Page #129
--------------------------------------------------------------------------
________________
| ચોથું પ્રકરણ/પ્રથમ અનુયોગદ્વાર - ઉપક્રમનો નિક્ષેપ
|
૭૧ |
કરી શકીશ. તારા પતિનો સ્વભાવ એવો છે કે તે ગમે તેટલા ગુસ્સે થશે પણ થોડી ક્ષણોમાં શાંત થઈ જશે.
ત્રીજી કન્યાએ પતિને લાત મારી. ત્યારે તેના પતિ અત્યંત ગુસ્સે થઈ બોલ્યા- તારો વ્યવહાર કળવાન કન્યાને યોગ્ય નથી, તે હું ચલાવીશ નહીં. આમ કહી તેને માર મારી ઘરની બહાર કાઢી મૂકી. તે રોતી-કકળતી માતા પાસે આવી અને સર્વ વૃત્તાંત કહ્યો.
પોતાની પુત્રીની વાત ઉપરથી જમાઈરાજનો સ્વભાવ તે જાણી ગઈ અને તુરત જમાઈ પાસે જઈ મીઠા શબ્દોથી તેના ક્રોધને શાંત કરી કહ્યું–જમાઈરાજ ! અમારી કુળ પરંપરા છે કે પ્રથમ રાતે કન્યા પતિના મસ્તક પર ચરણ પ્રહાર કરે. આ કારણથી જ મારી કન્યાએ તેમ કર્યું છે, અન્ય કોઈદુષ્ટ પ્રયોજનથી તેમ કર્યું નથી. તમે તેના તે વર્તનની ક્ષમા આપો.
આ રીતે જમાઈરાજના ગુસ્સાને શાંત કરી, માતાએ પોતાની કન્યાને સલાહ આપી, બેટા! તારા પતિ દુરારાધ્ય છે. તેની આજ્ઞાનું બરાબર પાલન કરજે અને દેવતાની જેમ તેની પૂજા કરજે. ડોડિણી બ્રાહ્મણીએ યુક્તિપૂર્વક પોતાના જમાઈઓના અભિપ્રાય જાણી લીધા.
(૨) વિલાસવતી ગણિકા - એક નગરમાં વિલાસવતી નામની ગણિકા રહેતી હતી. તેને પોતાને ત્યાં આવતા પુરુષોના અભિપ્રાય જાણવા, પોતાના રતિભવનની દીવાલો પર જુદી-જુદી જાતિના, વિવિધ ક્રિયાઓ કરતાં પુરુષોના ચિત્રો રાખ્યા હતા. તેને ત્યાં જે પુરુષો આવતા તે પોતાની જાતિને ઉચિત ચિત્રના નિરીક્ષણમાં તન્મય બની જતા, તે જોઈ તેની રુચિ, જાતિ, સ્વભાવ તે ગણિકા જાણી લેતી અને તે પુરુષને અનુરૂપ વર્તાવ કરી, તેને પ્રસન્ન કરી, વિપુલ ધનરાશિ પ્રાપ્ત કરતી હતી. (૩) સુશીલ અમાત્ય – એક નગરમાં ભદ્રબાહુ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને સુશીલ નામના અમાત્યહતા. તેઓ બીજાના મનોગત ભાવોને જાણવામાં નિપુણ હતા. એકદા અમાત્ય સાથે રાજા અશ્વક્રીડા કરવા નગર બહાર ગયા. રસ્તામાં ઘોડાએ લઘુશંકા(પેશાબ) કરી. અશ્વક્રીડા કરી રાજા તે રસ્તે પાછા ફર્યા. ઘોડાનુ મૂત્ર જરાય સુકાયું ન હતું. તે જોઈ રાજાને વિચાર આવ્યો કે આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે તો તે પાણીથી ભરાયેલું જ રહે. આ પ્રમાણે વિચાર કરતાં-કરતાં રાજા ભૂમિને તાકી રહ્યા અને ત્યાર પછી મહેલમાં પાછા ફર્યા. રાજાને એકીટશે ભૂમિ નીહાળતા જોઈ, ચતુર અમાત્ય રાજાના મનોગત ભાવોને સમજી ગયા. રાજાને પૂછ્યા વિના તે જગ્યાએ મોટું તળાવ બનાવડાવ્યું. તેના ફરતા છ ઋતુના ફળ -ફૂલોના વૃક્ષ રોપાવ્યા.
ફરી કોઈ એકવાર રાજા અમાત્ય સાથે તે જ રસ્તા પર ફરવા નીકળ્યા. વૃક્ષોથી સુશોભિત તળાવ જોઈ રાજાએ પૂછ્યું, 'આ તળાવ કોણે કરાવ્યું?" અમાત્યે કહ્યું. "રાજ! આપે જ કરાવ્યું છે." અમાત્યની વાત સાંભળી રાજાએ આશ્ચર્ય સાથે કહ્યું શું આ તળાવ મેં કરાવ્યું છે? તળાવ બનાવવાનો મેં કોઈને આદેશ આપ્યો હોય તેવું મને યાદ આવતું નથી. પૂર્વ ઘટનાને યાદ કરાવતા અમાત્યે કહ્યું કે હે રાજન્ ! આ સ્થાન પર લાંબા સમય સુધી મૂત્રને સુકાયા વિનાનું જોઈ, તમે જળાશય બનાવવાનો વિચાર કર્યો હતો ને? તમારા તે અભિપ્રાયને જાણી મેં આ તળાવ કરાવ્યું છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
૭૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
બીજાના મનોભાવ જાણવાની અમાત્યની પ્રતિભા જોઈ રાજા ખૂબ પ્રસન્ન થયા. આ ત્રણ દષ્ટાંતમાં અન્યના અભિપ્રાય જે યુક્તિથી જાણ્યા તે ભાવ ઉપક્રમ છે પરંતુ તે મોક્ષના કારણરૂપ ન હોવાથી અપ્રશસ્ત ભાવ ઉપક્રમ છે. ઉપક્રમનું સ્વરૂપ નામ સ્થાપન વગેરે નિક્ષેપના છ દ્વારોથી સંક્ષિપ્ત સ્વરૂપ વર્ણન કરી હવે સૂત્રકાર આનુપૂર્વી આદિ છ દ્વારોથી વિસ્તૃતરૂપે ઉપક્રમનું નિરૂપણ કરશે.
II પ્રકરણ-૪
ઉપક્રમ નિક્ષેપ
અનુયોગ દ્વાર
ઉિપક્રમ
નિક્ષેપ
અનુગમ
નય.
નામ ઉ૫,
સ્થાપના ઉપ.
દ્રવ્ય ઉપક્રમ
ક્ષેત્ર ઉપર
કાળ ઉ૫.
ભાવ ઉપ,
આગમત:
નોઆગમતઃ
આગમતઃ
નોઆગમતઃ
જ્ઞાયક શરીર,
ભવ્ય શરીર,
તવ્યતિરિક્ત
અપ્રશસ્ત
પ્રશસ્ત
સચિત્ત
અચિત્ત
મિશ્ર
દ્વિપદ
ચતુષ્પદ
અપદ
પરિકર્મ
વસ્તુ વિનાશ પરિકર્મ
વસ્તુ વિનાશ
પરિકર્મ વસ્તુ- પરિકર્મ વસ્તુ- પરિકર્મ વસ્તુ
વિનાશ વિનાશ વિનાશ
Page #131
--------------------------------------------------------------------------
________________
'પચ પ્રકરણ / અનૌપનિધિી દ્રવ્યાનપૂર્વી
:
[ ૭૩ ]
પાંચમું પ્રકરણ આનુપૂર્વી – અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી
ઉપક્રમના આનુપૂર્વી આદિ છ ભેદ :| १ अहवा उवक्कमे छव्विहे पण्णत्ते, तं जहा- आणुपुव्वी, णाम, पमाणं, वत्तव्वया, अत्थाहिगारे, समोयारे । ભાવાર્થ - અથવા ઉપક્રમ છ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) આનુપૂર્વી (૨) નામ (૩) પ્રમાણ (૪) વક્તવ્યતા (૫) અર્વાધિકાર (૬) સમવતાર. વિવેચન :
પૂર્વે ૭ ભેદ વડે નિક્ષેપની દષ્ટિએ ઉપક્રમનું સામાન્ય વર્ણન કરી શાસ્ત્રકારે પ્રસ્તુત સૂત્રમાં બીજી રીતે આનુપૂર્વી આદિ ઉપક્રમના છ પ્રકાર દર્શાવ્યા છે. જેમાં આનુપૂર્વી અને નામ આદિના માધ્યમે વિસ્તૃત મેદાનભેદથી વર્ણન કર્યું છે. (૧) આનુપૂર્વી – આનુપૂર્વી એટલે અનુક્રમ–ક્રમ. વસ્તુના અનેક ભેદો-પ્રકારોનું ક્રમ સાથે વર્ણન તે આનુપૂર્વી કહેવાય અથવા એક વસ્તુને સ્થાપી પછી બીજી, ત્રીજી વસ્તુને અનુક્રમે સ્થાપવી તે પણ આનુપૂર્વીનો પ્રકાર છે. (૨) નામ :- જીવ-અજીવ કોઈપણ વસ્તુનો અભિધાયક–વાચક શબ્દ 'નામ' કહેવાય છે. (૩) પ્રમાણ:- વસ્તુના સ્વરૂપને સારી રીતે જાણવું અથવા માપવું તે પ્રમાણ' કહેવાય છે. (૪) વક્તવ્યતા - અધ્યયન વગેરેના પ્રત્યેક અવયવના અર્થનું યથાસંભવ વિવેચન કરવું તે 'વક્તવ્યતા' કહેવાય છે. (૫) અર્વાધિકાર :- અધ્યયનમાં વર્ણિત વિષયના અર્થનું કથન તે 'અર્વાધિકાર' કહેવાય છે. () સમવતાર – વસ્તુ સ્વ-પર-ઉભયમાં ક્યાં સમાવેશ પામે છે તે વિચારણા 'સમવતાર' કહેવાય છે. આનુપૂર્વીના દશ પ્રકાર :| २ से किंतं आणुपुव्वी ? आणुपुव्वी दसविहा पण्णत्ता,तं जहा- णामाणुपुव्वी,
Page #132
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ठवणाणुपुव्वी, दव्वाणुपुव्वी, खेत्ताणुपुव्वी, कालाणुपुव्वी, उक्कित्तणाणुपुव्वी, गणणाणुपुव्वी, संठाणाणुपुव्वी, सामायारियाणुपुव्वी, भावाणुपुव्वी । ભાવાર્થ - પ્રશ્ન- આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– આનુપૂર્વીના દસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામાનુપૂર્વી, (૨) સ્થાપનાનુપૂર્વી, (૩) દ્રવ્યાનુપૂર્વી, (૪) ક્ષેત્રાનુપૂર્વી, (૫) કાલાનુપૂર્વી, (૬) ઉત્કૃતનાનુપૂર્વી, (૭) ગણનાનુપૂર્વી, (૮) સંસ્થાનાનુપૂર્વી, (૯) સમાચાર્યાનુપૂર્વી, (૧૦) ભાવાનુપૂર્વી. વિવેચન :
આનુપૂર્વી એટલે ક્રમ, અનુક્રમ કે પરિપાટી, એક પછી એક, એમ ક્રમથી વસ્તુ વગેરેનું વર્ણન કરવાની અથવા ગોઠવવાની રીતને આનુપૂર્વી કહેવાય છે. પૂર્વ અનુ-પશ્વાવનુપૂર્વ ત૨ ભાવઃ ભાનુપૂર્વ 'અનુ' એટલે પાછળ, પૂર્વે એટલે આગળ. પૂર્વે એકની સ્થાપના કરી તેની પાછળ-પાછળ ક્રમથી સ્થાપના કરવી તે આનુપૂર્વી કહેવાય છે. નામ સ્થાપના અને દ્રવ્યાનુપૂર્વી :| ३ से किं तं णामाणुपुव्वी ? णाम-ठवणाओ तहेव । શબ્દાર્થ તહેવ- તે જ પ્રમાણે અર્થાત્ આવશ્યક પ્રમાણે અર્થ જાણવા. ભાવાર્થ - પ્રશ્ન- નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નામ અને સ્થાપના આનુપૂર્વીનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યકની જેમ જાણવું. | ४ दव्वाणुपुव्वी वि तहेव जाव से किं तं जाणगसरीरभवियसरीरवइरित्ता दव्वाणु- पुव्वी ?
जाणगसरीरभवियसरीरवइरित्ता दव्वाणुपुव्वी दुविहा पण्णत्ता,तं जहाउवणिहिया य, अणोवणिहिया य ।
तत्थ णं जा सा उवणिहिया सा ठप्पा । શબ્દાર્થ સ્થળ = તેમાં, ના = જે, લા ૩વરિય= ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી છે તે, સ્થાપનીય છે. ભાવાર્થ :- દ્રવ્યાનુપૂર્વાના સ્વરૂપ વર્ણનમાં ભવ્યશરીર દ્રવ્યાનુપૂર્વી સુધીનું સભેદ વર્ણન દ્રવ્યઆવશ્યક પ્રમાણે જાણવું ('વાવ' શબ્દથી તે સૂચિત કર્યું છે.)
પ્રશ્ન- જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
Page #133
--------------------------------------------------------------------------
________________
પાચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી
ઉત્તર– જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર છે. (૧) ઔપનિધિકી અને (૨) અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી.
૭૫
તેમાં ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી સ્થાપ્ય છે અર્થાત્ ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું કથન પાછળથી કરવા માટે સ્થાપિત કરીને પહેલાં અનૌપનિધિકીનું સ્વરૂપ સૂત્રકાર દર્શાવે છે.
५ तत्थ णं जा सा अणोवणिहिया सा दुविहा पण्णत्ता, ખેમવવહા- રાળ, સંવહસ્સે હૈં ।
તેં નહા
શબ્દાર્થ :-ખેમવવારા = નૈગમ-વ્યવહારનય સંમત અને, સંTH = સંગ્રહનય સંમત. ભાવાર્થ : – તેમાં જે અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી છે, તેના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નૈગમ–વ્યવહાર નય સંમત (૨) સંગ્રહનયસંમત
વિવેચન :
આ સૂત્રમાં દ્રવ્યાનુપૂર્વીના સ્વરૂપનું નિદર્શન છે. 'તદેવ' પદ દ્વારા અને 'ગાવ' પદ દ્વારા નામાનુપૂર્વી, સ્થાપનાનુપૂર્વી અને દ્રવ્યાનુપૂર્વીમાં આગમથી દ્રવ્યાનુપૂર્વી, જ્ઞાયકશરી૨ નોઆગમથી દ્રવ્યાનુપૂર્વી, ભવ્યશરીરનોઆગમથી દ્રવ્યાનુપૂર્વી સુધીનો પાઠ, આવશ્યક પ્રમાણે જાણી લેવાની સૂચના આપવામાં આવી છે. કેટલીક પ્રતોમાં દ્રવ્યાનુપૂર્વીનો પૂરો પાઠ,પૂર્વવત્ જોવા મળે છે. પ્રસ્તુત સંસ્કરણમાં સંક્ષિપ્ત પાઠ સ્વીકારેલ છે.
તવ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે ભેદ બતાવ્યા છે.
ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી :– 'ઔપનિધિકી' શબ્દમાં મૂળ શબ્દ 'ઉપનિધિ' છે. 'ઉપ' ઉપસર્ગનો અર્થ છે, સમીપ—નજીક અને 'નિધિ'નો અર્થ છે રાખવું અર્થાત્ કોઈ વિવક્ષિત એક પદાર્થને પહેલા સ્થાપિત કરી, તત્પશ્ચાત્ તેની પાસે–સમીપમાં પૂર્વાનુપૂર્વી વગેરે ક્રમથી અન્ય—અન્ય પદાર્થને રાખવામાં આવે તો તે ઉપનિધિ કહેવાય છે. જે આનુપૂર્વીમાં આ ઉપનિધિ પ્રયોજનભૂત છે, તે ઔપનિધિકી આનુપૂર્વી કહેવાય.
છ દ્રવ્ય, સામાયિક વગેરે છ અધ્યયન, દ્વિ–ત્રિ—–ચતુઃપ્રદેશી વગેરે સ્કન્ધોનું પૂર્વાનુપૂર્વી વગેરે ત્રણમાંથી કોઈ પણ ક્રમથી સ્થાપન કે કથન વિધિને ઔપનિધિકી આનુપૂર્વી કહે છે.
--
અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી - અનુપનિધિ—પૂર્વાનુપૂર્વી વગેરે ક્રમથી પદાર્થની સ્થાપના, વ્યવસ્થા ન કરવી તે અનૌપનિધિકી આનુપૂર્વી કહેવાય છે.લોકમાં દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી વગેરે સ્કન્ધો ક્રમથી ગોઠવાયેલા નથી. લોકમાં પરમાણું વગેરે જે પુદ્ગલો જેમ છે તેમ તેની વિચારણા કરવી તે અનૌપનિધિકી કહેવાય છે. પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્ય ક્રમથી ગોઠવાયેલા ન હોવા છતાં તેમાં આદિ, મધ્યમ અને અંત સંભવિત હોવાથી તેને આનુપૂર્વી કહેવામાં આવે છે. પુદ્ગલ સ્કન્ધોનું ક્રમથી કથન કરવામાં આવે તો તે ઔપનિધિકી
Page #134
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
આનુપૂર્વી કહેવાય છે.
લોકમાં સ્થિત પુદ્ગલ સ્કન્ધો ક્રમથી ગોઠવાયેલા નથી તેની, તે જ રીતે વિચારણા કરવી તે અનૌપનિધિશ્રી આનુપૂર્વી કહેવાય છે. ૩:- ઓપનિધિતી દ્રવ્યાનુપૂર્વી અને અનૌપનિધિતી દ્રવ્યાનુપૂર્વી, આ બે માં ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી અલ્પવિષયવાળી છે. તેની વક્તવ્યતા અલ્પ હોવાથી શાસ્ત્રકાર તેનું વર્ણન પહેલાં ન કરતાં અનૌપનિધિતીનું વર્ણન પહેલાં કરે છે. આ વાત સૂત્રકારે 'પા' પદ દ્વારા સૂચવી છે. ઔપનિધિતી દ્રવ્યાનુપૂર્વી સ્થાપ્ય છે હમણા તેનું કથન ન કરતાં અનોપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન સૂત્રકારે કર્યું છે. 'સૂત્રામાં વિવિત્રા
તિઆ ઉક્તિ અનુસાર સૂત્રમાં ક્યારેક સંક્ષિપ્ત વર્ણન પહેલાં કરવામાં આવે છે તો ક્યારેક વિસ્તૃત વર્ણન પહેલાં કરવામાં આવે છે. પ્રસ્તુતમાં વિસ્તૃત વર્ણનને પ્રાથમિકતા આપી છે. અનૌપનિધિશ્રી આનુપૂર્વીના બે ભેદ :- અનૌપનિધિની આનુપૂર્વીના નૈગમ-વ્યવહાર નય સંમત અને સંગ્રહનય સંમત એવા બે ભેદ છે. નૈગમ-સંગ્રહ અને વ્યવહાર આ ત્રણ નય, દ્રવ્યાર્થિક નય છે અને શેષ ચાર નય પર્યાયને વિષય કરે છે માટે પર્યાયાર્થિક નય છે. પ્રસ્તુત અનૌપનિધિકી આનુપૂર્વી પરમાણુથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધને વિષય કરે છે માટે દ્રવ્યાર્થિક નયથી જ અનૌપનિધિકી આનુપૂર્વીનું સ્વરૂપ બતાવવું ઉચિત છે. દ્રવ્યાર્થિક નયના બે પ્રકાર છે, વિશુદ્ધ અને અવિશુદ્ધ. નૈગમનય અને વ્યવહારનય અનંત પરમાણુ, અનંત દ્રયણક, આમ અનેક દ્રવ્યને તથા કૃષ્ણ વગેરે અનેક ગુણોના આધારભૂત ત્રિકાલવર્તી દ્રવ્યને વિષય કરે છે. આ રીતે અનેક ભેદોને સ્વીકારવાથી અવિશુદ્ધ છે. સંગ્રહનય અનેકરૂપ દ્રવ્યને નહીં પણ એકરૂપ દ્રવ્યને સ્વીકારે છે. ભિન્ન-ભિન્ન પરમાણુમાં પરમાણુત્વ સામાન્ય એક છે માટે સંગ્રહાય તેને એકરૂપે જ સ્વીકારે છે. તેથી તેમાં ભેદ નથી તેથી તે વિશુદ્ધ છે. દ્રવ્યાનુપૂર્વીના શુદ્ધ-અશુદ્ધ બંને સ્વરૂપ બતાવવા, અનૌપનિધિકી આનુપૂર્વીના બે ભેદ કરવામાં આવ્યા છે. નૈગમ-વ્યવહાર સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ભેદ :| ६ से किं तं णेगम-ववहाराणं अणोवणिहिया दव्वाणुपुव्वी ?
णेगम-ववहाराणं अणोवणिहिया दव्वाणुपुव्वी पंचविहा पण्णत्ता,तं जहाअटुपयपरूवणया, भगसमुक्कित्तणया, भगोवदसणया, समोयारे, अणुगमे । ભાવાર્થ - પ્રશ્ન– નૈગમ-વ્યવહારનય સંમત અનોપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) અર્થપદ પ્રરૂપણા, (૨) ભંગ સમુત્કીર્તનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર (૫) અનુગમ. વિવેચન :
નિગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર છે, તેના લક્ષણ આ પ્રમાણે છે
Page #135
--------------------------------------------------------------------------
________________
પચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી |
(૧) અર્થપદપ્રરૂપણા - સંજ્ઞા અને સંજ્ઞી, વાચક (શબ્દ) અને વાચ્ય (પદાર્થ)ના સંબંધ માત્રનું કથન કરવું તે અર્થપદ પ્રરૂપણા છે. ચણક વગેરે પદાર્થ જે પદ દ્વારા પ્રરૂપિત કરાય છે, તે અર્થપદ કહેવાય. તેની પ્રરૂપણા તે અર્થપદ પ્રરૂપણા છે. (૨) ભંગ સમુત્કીર્તનતા - પૃથ–પૃથફ ભંગો તથા સંયોગજનિત ભંગોનું સંક્ષેપમાં–નામ માત્ર દ્વારા કથન કરવું તે ભંગ સમુત્કીર્તનતા કહેવાય છે. (૩) ભંગોપદર્શનતાઃ – ભંગના નામનો અર્થ કરી, અર્થરૂપે ભંગોનું ઉપદર્શન કરાવવું, તે ભંગોપદર્શનતા કહેવાય છે. ભંગસમુત્કીર્તનતામાં ભંગ વિષયક સૂત્રનું માત્ર ઉચ્ચારણ કરાય છે અર્થાત્ ભંગોના નામો જ બતાવવામાં આવે છે જ્યારે ભંગોપદર્શનતામાં તે જ ભંગ અર્થ સાથે કહેવાય છે. (૪) સમાવતાર - આનુપૂર્વી વગેરે દ્રવ્યોનો સ્વસ્થાન-પરસ્થાનમાં અંતર્ભાવ થાય છે, તેનો વિચાર કરવો તે સમવતાર કહેવાય છે. (૫) અનુગમ :- સત્પદપ્રરૂપણા વગેરે અનુયોગ દ્વારોથી આનુપૂર્વી આદિ દ્રવ્યોનો વિચાર કરવો તે અનુગમ છે. નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા - ७ से किं तं णेगम-ववहाराणं अट्ठपयपरूवणया ?
णेगम-ववहाराणं अट्ठपयपरूवणया- तिपएसिए आणुपुव्वी, चउपए सिए आणुपुव्वी जाव दसपएसिए आणुपुव्वी, संखेज्जपएसिए आणुपुव्वी, असंखेज्ज- पऐसिए आणुपुव्वी, अणंतपएसिए आणुपुव्वी । परमाणुपोग्गले अणाणुपुव्वी । दुपएसिए अवत्तव्वए । तिपएसिया आणुपुव्वीओ जाव अणंतपए सियाओ आणुपुव्वीओ परमाणुपोग्गला अणाणुपुव्वीओ । दुपएसिया अवत्तव्वगाई । से तं गम-ववहाराणं अट्ठपयपरूवणया । ભાવાર્થ - પ્રશ્ન-નગમ-વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નૈગમ વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા(આનુપૂર્વીનું સ્વરૂ૫) આ પ્રમાણે છેત્રિપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી છે, ચતુષ્પદેશી સ્કન્ધ આનુપૂર્વી છે યાવદસ પ્રદેશી સ્કન્ધ, સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી છે. પરમાણુ પુદ્ગલ અનાનુપૂર્વી છે. ક્રિપ્રદેશી સ્કન્ધ અવક્તવ્ય છે. (બહુવચનથી) ત્રિપ્રદેશી સ્કન્ધો આનુપૂર્વીઓ છે વાવત અનંતપ્રદેશી સ્કન્ધો આનુપૂર્વીઓ છે. અનેક પરમાણુ પુદ્ગલ અનેક અનાનુપૂર્વીઓ છે અને અનેક ક્રિપ્રદેશી સ્કન્ધ અનેક અવક્તવ્ય છે. આ નૈગમવ્યવહાર નયસંમત આનુપૂર્વીનું સ્વરૂપ છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
७८
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વિવેચન :
આ સૂત્રમાં નૈગમ–વ્યવહારનય સંમત અનૌપનિધિકી આનુપૂર્વીની 'અર્થપદ પ્રરૂપણા'નું વર્ણન કરવામાં આવ્યું છે. આદિ—જેની પૂર્વે કાંઈ નથી પણ પાછળ અન્ય હોય તે આદિ. મધ્યમ જેની પૂર્વે અને પછી બંને તરફ અન્ય હોય તે મધ્યમ કહેવાય અને જેની પૂર્વે છે પણ પાછળ નથી તે અંત કહેવાય. ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધમાં આદિ, મધ્ય અને અંત, આ ત્રણે હોય છે. તેથી તે પ્રત્યેક સ્કન્ધ આનુપૂર્વીરૂપ છે. આનુપૂર્વી એટલે ક્રમ. ક્રમ—અનુક્રમ ત્રણ કે તેથી વધુ સંખ્યા હોય ત્યાં જ સંભવે
છે.
પ્રત્યેક પરમાણુ પુદ્ગલ પૃથક્—પૃથક્ સ્વતંત્ર સત્તાવાળા છે. તે પરમાણુ એક જ હોવાથી તેમાં આદિ, મધ્ય અને અંત ઘટિત થતાં નથી તેથી તે અનાનુપૂર્વી કહેવાય છે. અહીં 'અન' શબ્દ સર્વ નિષેધ અર્થમાં પ્રયુક્ત થયો છે. જેમાં આદિ–મધ્ય–અંતના અભાવમાં, ક્રમ ટિત ન થાય તે અનાનુપૂર્વી.
દ્વિપ્રદેશી સ્કન્ધમાં બે પ્રદેશ જોડાયેલ હોય છે તેથી તેમાં પૂર્વ–પશ્ચાત્ ભાવ, એક–બીજાની અપેક્ષાએ ઘટિત થાય છે અને તે અપેક્ષાએ તેમાં આનુપૂર્વ્યતા ઘટિત થાય છે, પરંતુ તેમાં મધ્યનો અભાવ છે. તેથી તેમાં ગણનાનુક્રમ ઘટિત થઈ શકતો નથી. આમ દ્વિપ્રદેશી સ્કન્ધમાં પૂર્વ-પશ્ચાદ્ભાવનો સદ્ભાવ હોવાથી પરમાણુની જેમ અનાનુપૂર્વી કહી શકાય નહીં, તે જ રીતે ગણનાનુક્રમ ન હોવાથી આનુપૂર્વી પણ કહી શકાય નહીં, આ રીતે આનુપૂર્વી કે અનાનુપૂર્વીરૂપે કહેવું અશક્ય હોવાથી, દ્વિપ્રદેશી સ્કન્ધને અવક્તવ્ય કહેવામાં આવે છે.
એક ત્રિપ્રદેશી સ્કન્ધ એક આનુપૂર્વીરૂપ છે. ત્રિપ્રદેશી સ્કન્ધ એક જ નથી પરંતુ ત્રિપ્રદેશી સ્કન્ધ અનંત છે અને તે પ્રત્યેક ત્રિપ્રદેશી સ્કન્ધ અલગ-અલગ વ્યક્તિરૂપ છે, તે સૂચવવા એકવચન અને બહુવચનથી તે વાત દર્શિત કરી છે. પરમાણુ પુદ્ગલ અને દ્વિપ્રદેશી સ્કન્ધ પણ અનેક વ્યક્તિરૂપે અનંત છે, તેથી તે ત્રણેમાં એકવચન–બહુવચનથી સૂત્રકારે કથન કર્યું છે.
ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંત પ્રદેશી સ્કન્ધને અનૌપનિધિકી અર્થપદ પ્રરૂપણામાં ગણના કરી છે. અહીં કોઈ જિજ્ઞાસુને પ્રશ્ન થાય કે ત્રિપ્રદેશી, ચતુપ્રદેશી, પંચપ્રદેશી આમ ક્રમપૂર્વક સમસ્ત સ્કન્ધ સૂત્રમાં બતાવ્યા છે, તો તેનો સમાવેશ ઔપનિધિકીમાં કરવો જોઈએ. પૂર્વાનુપૂર્વી વગરે ક્રમ ઔપનિધિકીમાં ઘટે છે. અનૌપનિધિકીમાં પૂર્વાનુપૂર્વી વગેરે ક્રમ નથી. તો તેનું સમાધાન આચાર્યો કરે છે કે ત્રિપ્રદેશી સ્કન્ધ પછી ચતુઃપ્રદેશી સ્કન્ધ આવો પૂર્વાનુપૂર્વી ક્રમ સ્કન્ધમાં કોઈ બનાવતું નથી. તે તો સ્વભાવથી જ છે અને લોકમાં ત્રિપ્રદેશી વગેરે સ્કન્ધ અનુક્રમથી ગોઠવાયેલા નથી. લોકમાં રહેલ તે પુદ્ગલ દ્રવ્યો અનૌપનિધિ રૂપ જ છે. તીર્થંકર વગેરે દ્વારા પૂર્વાનુપૂર્વી ક્રમથી વસ્તુનું સ્થાપન કરાતું હોય ત્યાં ઔપનિધિકી પૂર્વાનુપૂર્વી બને છે. દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી સ્કંધ આમ તીર્થંકરો શિષ્યોને સમજાવવા ક્રમથી કથન કે સ્થાપન કરે ત્યારે તે ઔપનિધિકી આનુપૂર્વી કહેવાય છે. લોકમાં સ્વભાવથી સ્થિત પરમાણુ અને સ્કન્ધો અનૌપનિધિકી આનુપૂર્વી કહેવાય છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
પચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી |
| ७४ |
સૂત્રકારે પ્રથમ આનુપૂર્વી પશ્ચાત્ અનાનુપૂર્વી અને તત્પશ્ચાત્ અવક્તવ્ય દ્રવ્યોનું નિરૂપણ કર્યું છે. આનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અનાનુપૂર્વી અલ્પ છે અને અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય અલ્પ છે, તે સૂચવવા આ ક્રમથી કથન કર્યું છે. | ८ एयाए णं णेगम-ववहाराणं अटुपयपरूवणयाए किं पओयणं ? एयाए णं णेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए भगसमुक्कित्तणया कीरइ । ભાવાર્થ - પ્રશ્ન– આ નૈગમ વ્યવહારનય સંમત અર્થપદપ્રરૂપણા રૂપ આનુપૂર્વીનું શું પ્રયોજન छ ?
ઉત્તર-નૈગમ વ્યવહારનય સંમત અર્થપદપ્રરૂપણા દ્વારા ભંગસમુત્કીર્તના–ભંગોનું કથન કરવામાં आवे छे. विवेयन :
અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન એ છે કે તેનાથી ભંગસમુત્કીર્તનરૂપ કાર્ય થાય છે. અર્થપદ પ્રરૂપણામાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય સંજ્ઞાઓ નિશ્ચિત થયા પછી જ ભંગનું સમુત્કીર્તનકથન થઈ શકે છે, અન્યથા નહીં. નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતા :| ९ से किं तं गम-ववहाराणं भंगसमुक्कित्तणया ?
णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया- अत्थि आणुपुव्वी, अत्थि अणाणुपुव्वी, अत्थि अवत्तव्वए, अत्थि आणुपुव्वीओ, अत्थि अणाणुपुव्वीओ, अस्थि अवत्तव्व- याइं ॥६॥
अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वीओ य, अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वी य, अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वीओ य ॥४॥
__ अहवा अत्थि आणुपुव्वी य अवतव्वए य, अहवा अत्थि आणुपुव्वी य अवत्तव्वयाई च, अहवा अत्थि आणुपुव्वीओ य अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वीओ य अवत्तव्वयाइं च ॥८॥
__ अहवा अत्थि अणाणुपुव्वी य अवत्तव्वए य अहवा अत्थि अणाणुपुव्वी य अवत्तव्वयाई च, अहवा अस्थि अणाणुपुव्वीओ य अवत्तव्वए य, अहवा
Page #138
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રી અયોગવાર સૂત્ર
अस्थि अणाणुपुव्वीओ य अवत्तव्वयाई च ॥१२॥
अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वयाइं च, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वीओ य अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वीओ य अवत्तव्वयाइं च ॥४॥
अहवा अत्थि आणुपुव्वीओ य, अणाणुपुव्वी य, अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वी य अवत्तव्वयाइं च, अहवा अस्थि आणुपुव्वीओ य अणाणुपुव्वीओ य अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वीओ य अवत्तव्वयाई च, एए अट्ठ भंगा । एवं सव्वे वि छव्वीसं भंगा । से तं गम-ववहाराणं भंगसमुक्कित्तणया । શદાર્થ:-અરવિવત્તાયા = ભંગસમુત્કીર્તનતા, ત્નિ બાપુપુથ્વી = આનુપૂર્વી છે, અસ્થિ અજુપુળી = અનાનુપૂર્વી છે, અસ્થિ અવળ= અવક્તવ્ય છે, બાપુપુળો = આનુપૂર્વીઓ, અTyપુથ્વીરો = અનાનુપૂર્વીઓ, અવqયારું = અવક્તવ્યો. ભાવાર્થ :- પ્રશ્ન-નગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તન-ભંગોનું કથન આ પ્રમાણે કરી શકાય.
(૧) એક આનુપૂર્વી છે, (ર) એક અનાનુપૂર્વી છે, (૩) એક અવક્તવ્ય છે, (૪) અનેક આનુપૂર્વી છે, (૫) અનેક અનાનુપૂર્વી છે, (૬) અનેક અવક્તવ્ય છે. અથવા
(૧) એક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે, (૨) એક આનુપૂર્વી અને અનેક અનાનુપૂર્વી છે, (૩) અનેક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે, (૪) અનેક આનુપૂર્વી અને અનેક અનાનુપૂર્વી છે. અથવા.
(૧) એક આનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૨) એક આનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે, (૩) અનેક આનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૪) અનેક આનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે. અથવા
(૧) એક અનાનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૨) એક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે, (૩) અનેક અનાનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૪) અનેક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે. અથવા
(૧) એક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૨) એક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે, (૩) એક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૪) એક
Page #139
--------------------------------------------------------------------------
________________
| પચમું પ્રકરણ / અનૌપનિવિકી દ્રવ્યાનુપૂર્વી
( ૮૧ |
આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે, (૫) અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૬) અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે, (૭) અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૮) અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય છે. આ સર્વ મળી રદ્દ ભંગ થાય છે, તે નૈગમ–વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
આ સૂત્રમાં નૈગમ-વ્યવહાર નય સંમત છવ્વીસ બંગોનું સમુત્કીર્તન-કથન કરવામાં આવ્યું છે. તે છવ્વીસ ભંગ અસંયોગી અને સંયોગીભંગરૂપ છે. આ ભંગકથનનો મૂળ આધાર આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ ત્રણ દ્રવ્ય છે, અસંયોગી પક્ષમાં એકવચનના ત્રણ અને બહુવચનના ત્રણ એમ છ ભંગ છે.
દ્વિક સંયોગી પક્ષમાં એકવચન–બહુવચન કરતાં, ત્રણ ચતુર્ભગી અર્થાતુ બાર ભેદ થાય છે.
ત્રિક સંયોગમાં એકવચન–બહુવચનને લઈ આઠ ભંગ થાય છે. કુલ મળી રદ ભંગને આ રીતે સ્થાપી શકાય.
અસંયોગી-ભંગ
હિસંયોગી-૧૨ ભગ
ત્રિસંયોગ-૮ ભાગ,
પ્રથમ ચતુર્ભગી ૧. એક આનુપૂર્વી– એક અનાનુપૂર્વી
૧. એક આનુપૂર્વી
૧. એક આનુપૂર્વી–એક અનાનુપૂર્વી—એક અવક્તવ્ય
૨. એક અનાનુપૂર્વી
૨. એક આનુપૂર્વી–અનેક અનાનુપૂર્વી
૨. એક આનુપૂર્વી-એક અનાનુપૂર્વી–અનેક અવક્તવ્ય ૩. એક આનુપૂર્વી–અનેક અનાનુપૂર્વી–એક અવક્તવ્ય
૩. એક અવક્તવ્ય
૩. અનેક આનુપૂર્વી–એક અનાનુપૂર્વી
૪. અનેક આનુપૂર્વી
૪. અનેક આનુપૂર્વી–અનેક અનાનુપૂર્વી
૫. અનેક અનાનુપૂર્વી
+ બીજી ચતુર્ભગી
૪. એક આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી–અનેક અવક્તવ્ય ૫. અનેક આનુપૂર્વી–એક અનાનુપૂર્વી–એક અવક્તવ્ય ૬. અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય
૬. અનેક અવક્તવ્ય
૧. એક આનુપૂર્વી-એક અવક્તવ્ય
૨. એક આનુપૂર્વી–અનેક અવક્તવ્ય
૭. અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય
Page #140
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
૩. અનેક આનુપૂર્વી-એક અવક્તવ્ય | ૮. અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, અનેક
અવક્તવ્ય ૪. અનેક આનુપૂર્વી-અનેક અવક્તવ્ય | ૮ કુલ ભંગ + ત્રીજી ચતુર્ભાગી
૧. એક અનાનુપૂર્વી–એક અવક્તવ્ય ૨. એક અનાનુપૂર્વી–અનેક અવક્તવ્ય ૩. અનેક અનાનુપૂર્વી–એક અવક્તવ્ય ૪. અનેક અનાનુપૂર્વી—અનેક વક્તવ્ય
૧૨ કુલ ભંગ +૧૨૮= ૨૬ ભંગ આ છવ્વીસ ભંગોનું કથન કરવું તે ભંગ સમુત્કીર્તનતા કહેવાય છે. | १० एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए किं पओयणं ? एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए भंगोवदंसणया कीरइ । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે?
ઉત્તર- નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા ભંગોપદર્શન કરાવાય છે.
વિવેચન :
ભંગ સમુત્કીર્તનમાં ભંગોના નામ અને તે કેટલા હોય છે તેનું કથન કરવામાં આવે છે અને ભંગોપદર્શનમાં તે ભંગના વાચ્યાર્થનું કથન કરાય છે. જેમકે 'આનુપૂર્વી' નામનો પ્રથમભંગ છે. તે સમુત્કીર્તનમાં કહ્યું. 'ત્રિપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વીરૂપ છે' તેવા અર્થનું કથન કરવું, તે ભંગોપદર્શન છે. ભંગના નામના કથન પછી જ તેના વાચ્યાર્થનું કથન શક્ય છે માટે ભંગોપદર્શન કરાવવું તે ભંગસમુત્કીર્તનનું પ્રયોજન છે.
નૈગમન સંમત ભંગોપદર્શનતા :११ से किं तं णेगम-ववहाराणं भंगोवदसणया ?
णेगम-ववहाराणं भंगोवदसणया-तिपएसिए आणुपुव्वी १, परमाणुपोग्गले अणाणुपुव्वी २, दुपएसिए अवत्तव्वए ३, तिपएसिया आणुपुव्वीओ ४, परमाणुपोग्गला अणाणुपुव्वीओ ५, दुपएसिया अवत्तव्वयाई ६ ।
Page #141
--------------------------------------------------------------------------
________________
પચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી
अहवा तिपएसिए य परमाणुपोग्गले य आणुपुव्वी य अणाणुपुव्वी य १, अहवा तिपएसिए य परमाणुपोग्गला य आणुपुव्वी य अणाणुपुव्वीओ य २, अहवा तिपएसिया य परमाणुपोग्गले य आणुपुव्वीओ य अणाणुपुव्वी य ३, अहवा तिपए सिया य परमाणुपोग्गला य आणुपुव्वीओ य अणाणुपुव्वीओ य ४ ।
अहवा तिपएसिए य दुपएसिए य आणुपुव्वी य अवत्तव्वए य १, अहवा तिपएसिए य दुपएसिया य आणुपुव्वी य अवत्तव्वयाइं च २, अहवा तिपएसिया य दुपएसिए य आणुपुव्वीओ य अवत्तव्वए य ३, अहवा तिपए सिया य दुपएसिया य आणुपुव्वीओ य अवत्तव्वयाई च ४ ।।
__ अहवा परमाणुपोग्गले य दुपएसिए य अणाणुपुव्वी य अवत्तव्वए य १, अहवा परमाणुपोग्गले य दुपएसिया य अणाणुपुव्वी य अवत्तव्वयाइं च २, अहवा परमाणुपोग्गला य दुपएसिए य अणाणुपुव्वीओ य अवत्तव्वए य ३, अहवा परमाणुपोग्गला य दुपएसिया य अणाणुपुव्वीओ य अवत्तव्वयाइ च ४ ।
अहवा तिपएसिए य परमाणुपोग्गले य दुपएसिए य आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वए य १, अहवा तिपएसिए य परमाणुपोग्गले य दुपएसिया य आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वयाइ च २, अहवा तिपए सिए य परमाणुपोग्गला य दुपएसिए य आणुपुव्वी य अणाणुपुव्वीओ य अवत्तव्वए य ३, अहवा तिपएसिए य परमाणुपोग्गला य दुपएसिया य आणुपुव्वी य अणाणुपुव्वीओ य अवत्तव्वयाइं च ४ ।
अहवा तिपएसिया य परमाणुपोग्गले य दुपएसिए य आणुपुव्वीओ य अणाणुपुव्वी य अवत्तव्वए य ५, अहवा तिपएसिया य परमाणुपोग्गले य दुपएसिया य आणुपुव्वीओ य अणाणुपुव्वी य अवत्तव्वयाइ च ६, अहवा तिपएसिया य परमाणुपोग्गला य दुपएसिए य आणुपुव्वीओ य अणाणुपुव्वीओ य अवत्तव्वए य ७, अहवा तिपएसिया य परमाणुपोग्गला य दुपएसिया य आणुपुव्वीओ य अणाणुपुव्वीओ य अवत्तव्वयाइं च ८ । से तं णेगमववहाराणं भंगोवदसणया । भावार्थ :- प्रश्न- नैराम व्यवहा२नय संमत मंगोपनितानु २१३५ छ ?
ઉત્તર- નગમ-વ્યવહારનય સંમત ભંગોના અર્થ કહેવા, ભંગોનું ઉપદર્શન કરાવવું તે
Page #142
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભંગોપદર્શનતા છે. તે આ પ્રમાણે છે.
(૧) ત્રિપ્રદેશીસ્કન્ધ એક આનુપૂર્વી છે, (૨) પરમાણુ પુદ્ગલ એક અનાનુપૂર્વી છે, (૩) ક્રિપ્રદેશ સ્કન્ધ એક અવક્તવ્ય છે, (૪) ત્રિપ્રદેશ સ્કન્ધો, અનેક આનુપૂર્વીઓ છે, (૫) પુદ્ગલ પરમાણુઓ અનેક અનાનુપૂર્વી છે, (૬) (અનેક) ઢિપ્રદેશીસ્કન્ધો અનેક અવક્તવ્ય છે. આ રીતે અસંયોગી છ ભંગના અર્થ છે. અથવા
(૧) ત્રિપ્રદેશી સ્કન્ધ અને પરમાણુ પુદ્ગલ, એક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે, (૨) ત્રિપ્રદેશી સ્કન્ધ અનેક પરમાણુ પુદ્ગલ, એક આનુપૂર્વી અને અનેક અનાનુપૂર્વીનો વાચ્યાર્થ છે, (૩) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ પરમાણુ પુદ્ગલ, અનેક આનુપૂર્વી-એક અનાનુપૂર્વી છે, (૪) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ–અનેક પરમાણુ પુદ્ગલો, અનેક આનુપૂર્વી–અનેક અનાનુપૂર્વી છે અથવા.
(૧) ત્રિપ્રદેશી સ્કન્ધ અને દ્વિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી એક અવક્તવ્ય છે, (૨) ત્રિપ્રદેશીસ્કલ્પ અનેક ઢિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી—અનેક અવક્તવ્ય છે, (૩) અનેક ત્રિપ્રદેશીસ્કન્ધ–દ્ધિપ્રદેશીસ્કલ્પ, અનેક આનુપૂર્વી એક અવક્તવ્ય રૂપ છે, (૪) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ અનેક દ્વિપ્રદેશીસ્કન્ધ, અનેક આનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે અથવા.
(૧) પરમાણુ પુદ્ગલ–દ્ધિપ્રદેશી સ્કન્ધ, એક અનાનુપૂર્વી એક અવક્તવ્ય છે, (૨) પરમાણુપુદ્ગલ અનેક થ્રિપ્રદેશી સ્કન્ધ, એક અનાનુપૂર્વી અનેક અવક્તવ્ય છે, (૩) અનેક પરમાણુપુદ્ગલો-દ્ધિપ્રદેશીસ્કલ્પ, અનેક અનાનુપૂર્વી–એક અવક્તવ્ય છે, (૪) અનેક પરમાણુ પુદ્ગલ અનેક ક્રિપ્રદેશીસ્કન્ધ, અનેક અનાનુપૂર્વી–અનેક અવક્તવ્ય છે. અથવા
(૧) ત્રિપ્રદેશીસ્કન્ધ, પરમાણપૂગલ અને દ્ધિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી એક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૨) ત્રિપ્રદેશીસ્કલ્પ, પરમાણુપુદ્ગલ અને અનેક ક્રિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય છે. (૩) ત્રિપ્રદેશીસ્કન્ધ, અનેક પરમાણુપુદ્ગલ અને ક્રિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૪) ત્રિપ્રદેશીસ્કન્ધ, અનેક પરમાણુપુલ અને અનેક ઢિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય છે, (૫) અનેક ત્રિપ્રદેશીસ્કન્દ, પરમાણુપુલ અને દ્વિપ્રદેશીસ્કન્ધ, અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૬) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ, પરમાણુપુદ્ગલ અને અનેક ઢિપ્રદેશીસ્કન્ધ, અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય છે, (૭) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ, અનેક પરમાણુપુદ્ગલ અને એક ક્રિપ્રદેશીસ્કન્ધ, અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૮) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ, અનેક પરમાણુપુદ્ગલ અને અનેક ક્રિપ્રદેશીસ્કન્ધ, અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય છે.
આ પ્રમાણે નૈગમ-વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ જાણવું. વિવેચન :
ભંગસમુત્કીર્તનમાં જે ભંગના નામ બતાવ્યા હતા, તેના વાચ્યાર્થ અહીં કહેવામાં આવ્યા છે
Page #143
--------------------------------------------------------------------------
________________
| Lચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી
[ ૮૫ ]
આનુપૂર્વીનો વાચ્યાર્થ ત્રિપ્રદેશી વગેરે સ્કન્ધ છે. અનાનુપૂર્વીનો વાચ્યાર્થ પરમાણુપુદ્ગલ છે. અવક્તવ્યનો વાચ્યાર્થ દ્વિપ્રદેશી સ્કન્ધ છે.
રદ્દ ભંગમાં એકવચન–બહુવચનમાં આ ત્રણે આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય પદોના પ્રયોગ છે. ત્યાં આ જ વાચ્યાર્થ સમજવા.
અર્થપદ પ્રરૂપણામાં પદના અર્થ બતાવ્યા છે પરંતુ ત્યાં કેવળ અર્થપદરૂપ પદાર્થનું કથન છે જ્યારે ભંગોપદર્શનતામાં ભિન્ન-ભિન્ન રૂપે કહેવાયેલા ભંગોના અર્થ કરવામાં આવે છે. તેથી અર્થપદ પ્રરૂપણા અને ભંગોપદર્શનતા, આ બંને એક નથી અને પુનરુક્તિ દોષ પણ આવતો નથી.
સમવતાર :|१२ से किं तं समोयारे ? समोयारे णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं कहिं समोयरति? किं आणुपुव्वीदव्वेहिं समोयरति? अणाणुपुव्वीदव्वेहिं समोयरंति? अवत्तव्वयदव्वेहिं समोयरंति ?
णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं आणुपुव्वीदव्वेहिं समोयरंति, णो अणाणुपुव्वीदव्वेहिं समोयरंति णो अवत्तव्वयदव्वेहिं समोयरंति । શબ્દાર્થ -સમોચા = સમવતાર, માધુપુળીલળીરું = આનુપૂર્વી દ્રવ્ય, દં = ક્યાં, સમોવતિ = સમવતરિત થાય છે? ક્યાં સમાવિષ્ટ થાય છે, લિંક = શું તે, બાપુપુથ્વીવહિં આનુપૂર્વી દ્રવ્યમાં, અ પુષ્પીડબ્બfહં = અનાનુપૂર્વી દ્રવ્યમાં કે અવqયવર્ધ્વર્ણિ- અવકતવ્ય દ્રવ્યમાં. ભાવાર્થ :- પ્રશ્ન- સમવતારનું સ્વરૂપ કેવું છે? નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય ક્યાં સમવતરિત થાય છે? શું તે આનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત થાય છે કે તે અવક્તવ્ય દ્રવ્યમાં સમવતરિત થાય છે?
ઉત્તર- નૈગમ વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં જ સમવતરિત થાય છેસમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી દ્રવ્ય કે અવક્તવ્ય દ્રવ્યમાં સમવતરિત થતા નથી. १३ णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाई कहिं समोयरंति ? किं आणुपुव्वीदव्वेहि समयोरंति ? अणाणुपुव्वीदव्वेहिं समोयरंति ? अवत्तव्वयदव्वेहि समोयरति ?
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं णो आणुपुत्वीदव्वेहि समोयरंति, अणाणुपुव्वीदव्वेहिं समोयरंति, णो अवत्तव्वयदव्वेहि समयोरंति ।
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત અનાનુપૂર્વીદ્રવ્ય ક્યાં સમાવિષ્ટ થાય છે? તે આનુપૂર્વીદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે અનાનુપૂર્વીદ્રવ્યમાં સમાવિષ્ટ થાય કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે?
ઉત્તર- અનાનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થતા નથી પરંતુ અનાનુપૂર્વી દ્રવ્યમાં જ સમાવિષ્ટ થાય છે. १४ णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइंकहिं समोयरंति ? किं आणुपुव्वीदव्वेहि समोयरंति ? अणाणुपुव्वीदव्वेहिं समोयरंति ? अवत्तव्वयदव्वेहि समोयरंति ?
णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइं णो आणुपुव्वीदव्वेहिं समोयरंति, णो अणाणुपुव्वीदव्वेहि समोयरंति, अवत्तव्वयदव्वेहिं समोयरंति । से तं समोयारे । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત અવક્તવ્ય દ્રવ્ય ક્યાં સમવતરિત થાય છે? શું તે આનુપૂર્વીદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે?
ઉત્તર- અવક્તવ્ય દ્રવ્ય આનુપૂર્વીદ્રવ્ય કે અનાનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થતાં નથી પરંતુ અવક્તવ્ય દ્રવ્યમાંજ સમાવિષ્ટ થાય છે.
વિવેચન :
સમવતાર એટલે સમાવેશ અર્થાત્ આનુપૂર્વી વગેરે દ્રવ્ય કોઈપણ જાતના વિરોધ વિના પોતાની જાતિમાં જ રહે છે, પર જાતિમાં રહેતા નથી. કારણમાં કાર્યનો ઉપચાર કરીને પણ તે સ્વજાતિમાં જ અંતર્ભાવ પામે છે.
તે જ રીતે અનાનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્યમાંજ સમાવેશ પામે છે અને અવક્તવ્ય દ્રવ્યનો અવક્તવ્ય દ્રવ્યમાં જ સમાવેશ થાય છે.
અનુગમના નવ દ્વાર :१५ से किं तं अणुगमे ? अणुगमे णवविहे पण्णते, तं जहा
संतपयपरूवणया, दव्वपमाणं च खेत्त फुसणा य ।
कालो य अंतरं भाग, भाव अप्पाबहुं चेव ॥८॥ से तं अणुगमे । ભાવાર્થ - પ્રશ્ન- અનુગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– અનુગામના નવ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે (૧) સત્પદ પ્રરૂપણા, (૨) દ્રવ્યપ્રમાણ,
Page #145
--------------------------------------------------------------------------
________________
પચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી |
| [ ૮૭ ]
(૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાગ, () ભાવ (૯) અલ્પ બહુત્વ.
વિવેચન :
નૈગમ વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનો અંતિમ ભેદ અનુગમ છે. સૂત્રને અનુકૂળ અથવા અનુરૂપ વ્યાખ્યાન કરવાની વિધિને અનુગમ કહે છે અથવા સૂત્ર વાંચ્યા પછી તેનું વ્યાખ્યાન કરવું, તે અનુગમ છે. તે અનુગામના સત્પદ પ્રરૂપણા વગેરે નવ દ્વાર છે. (૧) સત્પદ પ્રરૂપણા - વિદ્યમાન પદાર્થ વિષયક પદની પ્રરૂપણાને સત્પદ પ્રરૂપણા કહે છે. જેમ કે આનુપૂર્વી વગેરે દ્રવ્ય સત્ પદાર્થના વાચક છે, અસત્ પદાર્થના નહીં. તેવી પ્રરૂપણાને સત્પદ્ પ્રરૂપણા કહે છે. (૨) દ્રવ્યપ્રમાણ :- દ્રવ્યની સંખ્યાનો વિચાર તે દ્રવ્ય પ્રમાણ કહેવાય છે. આનુપૂર્વી શબ્દ દ્વારા કથિત દ્રવ્ય કેટલા છે, તેની વિચારણા કરવી તે દ્રવ્ય પ્રમાણ કહેવાય છે. (૩) ક્ષેત્ર - દ્રવ્યનું આધારભૂત ક્ષેત્રને દ્રવ્ય જેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહે તે ક્ષેત્ર કહેવાય છે. સૂચિત દ્રવ્ય કેટલા ક્ષેત્રમાં રહે છે? તે વિચારવું. (૪) સ્પર્શના – આનુપૂર્વી વગેરે દ્રવ્ય દ્વારા સ્પર્શિત ક્ષેત્ર સ્પર્શના કહેવાય છે. ક્ષેત્રમાં માત્ર આધારભૂત આકાશ જ ગ્રહણ કરવામાં આવે છે જ્યારે સ્પર્શનામાં આધેય દ્વારા સ્પર્શિત ચારેદિશા અને ઉપર-નીચેના આકાશ પ્રદેશ પણ ગ્રહણ કરવામાં આવે છે. જેમ કે એક પરમાણુનું ક્ષેત્ર એક આકાશ પ્રદેશ કહેવાય છે કારણ કે તે એક આકાશપ્રદેશના આધારે રહે છે પણ તેની સ્પર્શના સાત આકાશ પ્રદેશની કહેવાય. ચાર દિશાના ચાર આકાશ પ્રદેશ, ઉર્ધ્વ–અધોદિશાના એક–એક આકાશ પ્રદેશ અને સ્વઆધારભૂત ક્ષેત્રનો એક પ્રદેશ, આ રીતે પરમાણુની સ્પર્શના સાત પ્રદેશની કહેવાય. (૫) કાળ – આનુપૂર્વી વગેરે દ્રવ્યની સ્થિતિ–કાળમર્યાદા તે કાળ. (ઈ અંતર :- વિરહકાળ, વિવક્ષિત પર્યાયના પરિત્યાગ પછી ફરી તે પર્યાયની પ્રાપ્તિ થાય, તે વચ્ચેનો જે સમય ગાળો તે અંતર કહેવાય છે. (૭) ભાગ – આનુપૂર્વી વગેરે દ્રવ્ય બીજા દ્રવ્યના કેટલામાં ભાગ હોય છે? તેની વિચારણા તે ભાગદ્વાર. (૮) ભાવદ્રાર – આનુપૂર્વી વગેરે દ્રવ્ય કયા ભાવમાં છે? (૯) અલ્પબદુત્વઃ-ન્યૂનાધિક્તા. દ્રવ્ય-પ્રદેશ–તદુભયના આધારે આ આનુપૂર્વી દ્રવ્યની અલ્પાયિક્તા, તે અલ્પબદુત્વ કહેવાય છે. સત્પદપ્રરૂપણા :|१६ णेगम-ववहाराणं आणुपुत्वीदव्वाई किं अत्थि णत्थि ? णियमा अस्थि ।
Page #146
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं किं अत्थि णत्थि ? णियमा अस्थि ।
णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइं किं अत्थि णत्थि ? णियमा अत्थि । શબ્દાર્થ - વિ અસ્થિ = શું અસ્તિરૂપ છે? વિં સ્થિ= શું નાસ્તિરૂપ છે? ભાવાર્થ - પ્રશ્ન-નૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ છે?
ઉત્તર- નિયમા અતિરૂપ છે.
પ્રશ્ન- નૈગમ વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્ય અતિ રૂપ છે કે નાસ્તિ રૂપ છે?
ઉત્તર– નિયમો અતિરૂપ છે.
પ્રશ્ન- નૈગમ વ્યવહાર નયસંમત અવક્તવ્ય દ્રવ્ય અસ્તિ રૂ૫ છે કે નાસ્તિ રૂપ છે ?
ઉત્તર- નિયમાં અસ્તિરૂપ છે.
વિવેચન :
આ સૂત્રમાં નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી આદિ દ્રવ્યનું નિશ્ચિતરૂપે અસ્તિત્વ પ્રગટ કર્યું છે. તે અસત્ રૂપ નથી. તેનો ક્યારેય અભાવ થતો નથી. તે જ સત્પદ પ્રરૂપણાનું રહસ્ય છે.
દ્રવ્યપ્રમાણ :
|१७ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं किं संखेज्जाइं असंखेज्जाइं अणंताई ? णो संखेज्जाई णो असंखेज्जाई अणंताई । एवं दोण्णि वि । ભાવાર્થ - પ્રશ્ન-નગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત
ઉત્તર-તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. તે જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય પણ અનંત છે. વિવેચન :
આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય આ ત્રણે દ્રવ્ય અનંત છે. એકએક આકાશ પ્રદેશ પર પણ અનંત હોય શકે છે. પ્રસ્તુતમાં પ્રયુક્ત પર્વ વા વં' ના સ્થાને કેટલીક પ્રતોમાં નિમ્નલિખિત પાઠ છે. "પર્વ ગણાપુપુથ્વીવલ્લાહું અવષ્યવધ્યારું ર માંતા ભાળિયબ્રા " આ બંને પ્રકારના સૂત્રપાઠનો આશય એક જ છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
પચમું પ્રકરણ / અનૌપનિઘિકી દ્રવ્યાનુપૂર્વી
| ८९ -
क्षेत्रप्र३५el :|१८ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं लोगस्स कइभागे होज्जा ? किं संखेज्जइभागे होज्जा ? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा ? सव्वलोए होज्जा?
एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागे वा होज्जा, असंखेज्जइभागे वा होज्जा, संखेज्जेसु भागेसु वा होज्जा, असंखेज्जेसु भागेसु वा होज्जा, सव्वलोए वा होज्जा, णाणादव्वाई पडुच्च णियमा सव्वलोए होज्जा ।
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं किं लोगस्स संखेज्जइभागे होज्जा ? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेसु
होज्जा ? सव्वलोए वा होज्जा ? एगदव्वं पडुच्च णो संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, णो संखेज्जेसु भागेसु होज्जा, णो असंखेज्जेसु भागेसु होज्जा, णो सव्वलोए होज्जा, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोए होज्जा । एवं अवत्तव्वयदव्वाणि वि । शार्थ :-आणुपुव्वीदव्वाई = मानुपूर्वाद्रव्य, लोगस्स कइभागे = दोन॥24॥मामा, होज्जा- डोय छ ? किं संखेज्जइ भागे = संध्यातमा भागमा, असंखेज्जइ भागे = मसंध्यातमा भागमा, संखेज्जेस भागेस = संध्यात मागोमां, असंखेज्जेस भागेस = असंध्यात मागोमां, सव्वलोए = सर्वसामां, होज्जा = डोय छ ? एगदव्वं = द्रव्यनी, पडुच्च = अपेक्षा, णाणादव्वाइ = अनेद्रव्यनी. ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્ય લોકના કેટલા ભાગમાં અવગાઢ હોય છે? શું લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોય છે કે સર્વલોકમાં અવગાઢ હોય છે?
ઉત્તર- કોઈ એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યામાં ભાગમાં અથવા લોકના અસંખ્યાતમા ભાગમાં અથવા લોકના સંખ્યાત ભાગોમાં અથવા લોકના અસંખ્યાત ભાગોમાં રહે છે, અથવા સમસ્ત લોકમાં અવગાઢ બની રહે છે.
અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે નિયમાં સમસ્ત લોકમાં અવગાઢ છે.
પ્રશ્ન- નૈગમ-વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમાં ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકમાં અવગાઢ છે?
Page #148
--------------------------------------------------------------------------
________________
૯૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર- એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યામાં ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વ લોકમાં અવગાઢ નથી પરંતુ લોકના અસંખ્યાતમા ભાગમાં અવગાઢ છે, અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં અવગાઢ છે.
તે જ પ્રમાણે અવક્તવ્ય દ્રવ્યના વિષયમાં જાણવું અર્થાત્ તે પણ એક દ્રવ્યની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અવગાઢ છે અને અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં અવગાઢ છે.
વિવેચન :
આ સૂત્રમાં આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્રનો નિર્ણય કરવા પાંચ પ્રશ્ન ઉપસ્થિત
કર્યા છે.
દ્રવ્યાનુપૂર્વીગત પુગલનું ક્ષેત્ર
આનુપૂર્વ - અનાનુપૂર્વી એક અનેક | એક અનેક
અવક્તવ્ય એક અનેક
૧. લોકના સંખ્યાતમાં ભાગમાં
હા
ના
|
ના
૨. લોકના અસંખ્યાતમાં ભાગમાં ૩. લોકના સંખ્યાત ભાગોમાં ૪. લોકના અસંખ્યાત ભાગોમાં
૫. સર્વ સમસ્ત લોકમાં તે રહે છે?
હા
આનુપૂર્વી દ્રવ્યઃ- ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંત પ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી કહેવાય છે.
ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધ એક આકાશ પ્રદેશ પર રહી શકે છે, એ આકાશ પ્રદેશ ઉપર પણ અવગાહન કરી શકે છે, (રહી શકે છે) અને ત્રિપ્રદેશી સ્કન્ધ હોય તો વધુમાં વધુ ત્રણ આકાશપ્રદેશ પર અવગાઢ થઈ શકે છે. એક, બે, ત્રણ અને વધુમાં વધુ જેટલા પ્રદેશી સ્કન્ધ હોય તેટલા આકાશપ્રદેશ ઉપર અવગાહના કરી શકે છે. સંખ્યાતપ્રદેશી સ્કન્ધ એક આકાશપ્રદેશથી લઈ સંખ્યાત આકાશપ્રદેશ પર અવગાહન કરી શકે છે. અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ એકથી લઈ પોતાના જેટલા અસંખ્યાત આકાશપ્રદેશ હોય તેટલા આકાશપ્રદેશ પર સ્થિત થઈ શકે છે. અનંતપ્રદેશી સ્કન્ધ એક પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશપ્રદેશ ઉપર સ્થિત થઈ શકે છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે. તેથી તે અનંત પ્રદેશી સ્કંધ પણ અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર જ અવગાહિત થઈ શકે છે. અચિત્ત મહાસ્કન્ધ મધ્યવર્તી એક સમય માટે સર્વલોકમાં વ્યાપક બને છે.
આનુપૂર્વી દ્રવ્યની ક્ષેત્ર અને સ્પર્શનાની પુચ્છામાં સર્વ પ્રશ્નોના ઉત્તરમાં સૂત્રકારે હા પાડી છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
પચમું પ્રકરણ / અનૌપનિઘિકી દ્રવ્યાનુપૂર્વી
[ ૯૧ ]
તેનો તાત્પર્ય આ પ્રમાણે છે(૧) સરવે માને વા દોm :- લોકના સંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમ કેતિરછા લોક. (૨) બાજુ વાળા :- ઘણા સંખ્યાતમા ભાગમાં પણ આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમ કે- અધોલોક. (૩) અલગ માને વા દોઝા :- અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમ કે– ત્રણ પ્રદેશી આદિ સ્કંધ. (૪) અહેબનોબાજુ વાળા - ઘણા અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમ કે– ઘણા ત્રણ પ્રદેશી આદિ સ્કંધો અથવા ભરતક્ષેત્ર, મેરુપર્વત આદિ. (૫) સબૂનો ના હોળાઃ - સંપૂર્ણ લોકમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમ કે- અચિત્ત મહાસ્કન્ધ એક સમય માટે સર્વલોકને અવગાહે છે.
આનુપૂર્વીદ્રવ્યમાં ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધ હોવાથી તથા તે સ્કન્ધો આકાશના એક પ્રદેશથી લઈ અસંખ્યાત પ્રદેશ સુધી અવગાહના કરી શકતા હોવાથી એક–એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તેમાં સર્વ પ્રકારે અવગાહના સંભવે છે અને અનેક આનુપૂર્વીદ્રવ્યની અપેક્ષાએ તો નિયમ સર્વલોકને તે અવગાહે છે.
પરમાણુપુદ્ગલને અનાનુપૂર્વી કહેવામાં આવે છે. પ્રત્યેક પરમાણુ એક આકાશ પ્રદેશને અવગાહીને રહે છે. એકથી વધુ આકાશપ્રદેશ પર પરમાણુની અવગાહના સંભવિત નથી. એક આકાશપ્રદેશ લોકનો અસંખ્યાતમો ભાગ છે. તેથી એક અનાનુપૂર્વીનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ કહ્યો છે. અનાનુપૂર્વી દ્રવ્યો–પરમાણુ પુગલો આખા લોકમાં છે. તેથી અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ તેનું ક્ષેત્ર સંપૂર્ણલોક છે.
દિપ્રદેશી અબ્ધને અવક્તવ્ય કહેવામાં આવે છે. ક્રિપ્રદેશી સ્કન્ધ એક આકાશ પ્રદેશ ઉપર રહી શકે અને વધુમાં વધુ બે આકાશ પ્રદેશને અવગાહી શકે. બે આકાશપ્રદેશ પણ લોકનો અસંખ્યાતમો ભાગ જ થાય માટે એક–એક અવક્તવ્ય દ્રવ્યનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ છે અને અનેક અવક્તવ્ય દ્રવ્યોની અપેક્ષાએ સર્વલોક છે.
સ્પર્શના :|१९ णेगमववहाराणं आणुपुव्वीदव्वाइं लोगस्स किं संखेज्जइभागं फुसंति? असंखेज्जइभागं फुसंति ? संखेज्जे भागे फुसंति ? असंखेज्जे भागे फुसंति ?
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી અયોગવાર સૂત્ર
सव्वलोयं फुसंति ?
एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागं वा फुसंति, असंखेज्जइभागं वा फुसंति, संखेज्जे वा भागे फुसंति, असंखेज्जे वा भागे फुसंति, सव्वलोगं वा फुसंति, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोगं फुसति । __णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाणं पुच्छा ? एगं दव्वं पडुच्च णो संखेज्जइभागं फुसंति, असंखेज्जइभागं फुसंति, णो संखेज्जे भागे फुसंति, णो असंखेज्जेभागे फुसति, णो सव्वलोगं फुसति, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोग फुसति । एवं अवत्तव्वयदव्वाणि वि भाणियव्वाणि । શબ્દાર્થ: તોગ - લોકના, વિં- શું, સંલેન્જરુ મા પુતિ - લોકના સંખ્યામાં ભાગને સ્પર્શે છે ?
ભાવાર્થ :- પ્રશ્ન-નૈગમ વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમાં ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને સ્પર્શે છે કે સર્વલોકને સ્પર્શે છે?
ઉત્તર-નૈગમ વ્યવહાર નયસંમત એક આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યામાં ભાગને, અસંખ્યાતમાં ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને અથવા સર્વલોકને સ્પર્શે છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકને સ્પર્શે છે.
પ્રશ્ન-નૈગમ-વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમાં ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને કે સર્વ લોકને સ્પર્શે છે?
ઉત્તર- એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકનો સંખ્યાતમો ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો કે સર્વ લોકને સ્પર્શતા નથી પરંતુ લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ સર્વ લોકને સ્પર્શે છે.
અવક્તવ્ય દ્રવ્યોની સ્પર્શના તે જ પ્રમાણે,[અનાનુપૂર્વીની જેમ]જાણવી. વિવેચન :
આ સૂત્રમાં એક અને અનેક આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યોની સ્પર્શનાનો વિચાર કર્યો છે. ક્ષેત્ર દ્વારની જેમ જ અહીં પણ પાંચ પ્રશ્નોત્તર દ્વારા સ્પર્શના વર્ણવી છે. ક્ષેત્ર કરતા સ્પર્શના કાંઈક વિશેષાધિક હોય છે કારણ કે ક્ષેત્રની ચારે દિશાના તથા ઉર્ધ્વ-અધોદિશાના તેમજ સ્વ આધારભૂત ક્ષેત્રના જેટલા આકાશ પ્રદેશને સ્પર્શે તે તેની સ્પર્શના કહેવાય છે. જેમ કે બે આકાશપ્રદેશને અવગાહીને કોઈ અવક્તવ્ય દ્રવ્ય રહેલ હોય તો બે આકાશપ્રદેશ તેનું ક્ષેત્ર કહેવાય અને બાર આકાશ પ્રદેશની તેની સ્પર્શના
Page #151
--------------------------------------------------------------------------
________________
પાચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી
કહેવાય.
દ્રવ્યાનુપૂર્વીગત પુદ્ગલ સ્પર્શના
આનુપૂર્વ
એક અનેક
હી
ના
૧. લોકના સંખ્યાતમા ભાગની સ્પર્શના
૨. લોકના અસંખ્યાતમા ભાગની સ્પર્શના
૩. લોકના સંખ્યાતમા ભાગની સ્પર્શના
૪. લોકના અસંખ્યાતમા ભાગની સ્પર્શના
૫. સર્વ લોકની સ્પર્શના
હી
Ø છે
હા
ના
ર ર
હી
અનાનુપૂર્વી
એક અનેક
ના
હી
ના
ના
ના
ના
ના
ના
ના
હી
એક
ના
હા
ના
ના
ના
૯૪
અવક્તવ્ય
અનેક
ના
ના
ના
ના
હી
કાળ ઃ
२० णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाई कालओ केवचिरं होइ ?
एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाइं पडुच्च णियमा सव्वद्धा ।
एवं दोणि वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ–વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ કેટલાકાળની છે ?
ઉત્તર– એક આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ નિયમા સર્વકાલિક છે.
અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ આનુપૂર્વી દ્રવ્યની જેમ જાણવી. વિવેચન :
આ સૂત્રમાં એક અને અનેક આનુપૂર્વી વગેરે દ્રવ્યોની સ્થિતિ વર્ણવી છે. આનુપૂર્વી દ્રવ્ય તે જ સ્વરૂપે જેટલો સમય રહે તે તેની સ્થિતિ કહેવાય. ત્રણે દ્રવ્યની સ્થિતિ એક–એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે. દ્વિપ્રદેશી સ્કન્ધમાં એક પરમાણુ મળતા તે ત્રિપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી દ્રવ્ય બની, તે સ્વરૂપે એક સમય રહી તે પરમાણુ છૂટું પડી જાય તો તે સ્કન્ધ આનુપૂર્વી રૂપે ન રહે. આ રીતે આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ જઘન્ય એક સમયની કહેવાય. ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત– કાળની છે. પુદ્ગલ સંયોગની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની જ છે. ત્રણે દ્રવ્યો તે જ સ્વરૂપે અસંખ્યાત
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કાળ સુધી જ રહી શકે.
અનેક આનુપૂર્વી—અનાનુપૂર્વી–અવક્તવ્ય દ્રવ્યોની જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વકાળ છે. કોઈપણ સમય એવો નથી કે જેમાં આનુપૂર્વી વગેરે દ્રવ્ય ન હોય માટે તેઓની સ્થિતિ નિયમતઃ સર્વકાલિક છે. અંતર :२१ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाणमंतरं कालओ केवचिरं होइ ?
एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं अणंतं कालं, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं ।
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाणं अंतरं कालओ केवचिरं होइ ?
एग दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं असंखेज्ज कालं, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं ।
णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाणं अंतरं कालओ केवचिरं होइ ?
एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं अणंतं कालं, णाणादव्वाइं पडुच्च पत्थि अंतरं । ભાવાર્થ - પ્રશ્ન-નૈગમવ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્યોનું અંતર(વિરહાકાળ) કેટલું છે?
ઉત્તર– એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર–વિરહકાળ નથી.
પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલું છે?
ઉત્તર- એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે. અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.
પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત અવક્તવ્યદ્રવ્યોનું અંતર કેટલા કાળનું છે?
ઉત્તર- એક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક અવક્તવ્ય દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. વિવેચન :
આનુપૂર્વી વગેરે દ્રવ્ય પોતાના આનુપૂર્વીત્વ વગેરે સ્વરૂપનો ત્યાગ કરીને જેટલા સમય પછી
Page #153
--------------------------------------------------------------------------
________________
| પાચમું પ્રકરણ / અનૌપનિવિકી દ્રવ્યાનુપૂર્વી.
[ ૯૫ ]
પુનઃ આનુપૂર્વીત્વ વગેરે સ્વરૂપને પ્રાપ્ત કરે તે કાળને અંતરકાળ અથવા વિરહકાળ કહે છે.
આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય આ ત્રણે દ્રવ્યોનો જઘન્ય અંતરકાળ એક સમય છે. ત્રિપ્રદેશી સ્કન્ધ કે દ્ધિપ્રદેશી સ્કન્ધ વગેરે અવસ્થા પ્રાપ્ત કર્યા પછી સ્વાભાવિક રીતે કે પ્રયોગ દ્વારા ખંડ થઈ જવાથી આનુપૂર્વી કે અવક્તવ્ય અવસ્થા રહિત બની, એક સમયમાં પુનઃ તેમાં પરમાણુ મળી તે અવસ્થા પ્રાપ્ત કરે તો જઘન્ય એક સમયનો વિરહકાળ થાય.
અનાનુપૂર્વમાં, પરમાણુ કોઈપણ સ્કન્ધમાં જોડાય, એક સમય સ્કન્ધ સાથે સંયુક્ત રહી, છૂટું પડી, પરમાણુપણાને મેળવે, ત્યારે જઘન્ય એક સમયનો તેનો વિરહકાળ થાય છે.
આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યમાં ઉત્કૃષ્ટ વિહરકાળ અનંતકાળનો છે. કોઈ એક વિવક્ષિત આનુપૂર્વી દ્રવ્ય તે અવસ્થાને ત્યાગી તે છૂટા પડેલા પરમાણુઓ અન્ય ક્રિપ્રદેશ, ત્રિપ્રદેશી ચતુઃ પ્રદેશી થાવત્ અનંતપ્રદેશી સ્કન્વરૂપ અનંત સ્થાનોમાં ઉત્કૃષ્ટકાળની સ્થિતિનો અનુભવ કરતાં, અનંતકાળ વ્યતીત થઈ જાય છે. તત્પશ્ચાત્ તે જ પરમાણુઓ દ્વારા તે વિવક્ષિત આનુપૂર્વીત્વ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે ઉત્કૃષ્ટ અનંતકાળનો વિરહકાળ થાય છે. અનાનુપૂર્વી દ્રવ્યમાં ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું છે. પરમાણુરૂપ અનાનુપૂર્વી દ્રવ્ય કોઈપણ સ્કન્ધ સાથે વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી જ સંયુક્ત અવસ્થામાં રહી શકે છે. પરમાણુ પુદ્ગલનો તથા પ્રકારનો સ્વભાવ છે.
અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર જ નથી કારણ કે લોકમાં અનંત આનુપૂર્વી વગેરે દ્રવ્ય વિદ્યમાન જ હોય છે. એક પણ સમય એવો નથી કે જ્યારે આનુપૂર્વી, અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્ય ન હોય.
ભાગ :| २२ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाई सेसदव्वाणं कइभागे होज्जा ? किं संखेज्जइभागे होज्जा ? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेसु होज्जा ?
णो संखेज्जइभागे होज्जा णो असंखेज्जइभागे होज्जा णो संखेज्जेसु भागेसु होज्जा णियमा असंखेज्जेसु भागेसु होज्जा ।
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं सेसदव्वाणं कइभागे होज्जा? किं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेसु होज्जा ? __णो संखेज्जइभागे होज्जा असंखेज्जइभागे होज्जा णो संखेज्जेसु भागेसु होज्जा णो असंखेज्जेसु भागेसु होज्जा । एवं अवत्तव्वयदव्वाणि वि ।
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
શબ્દાર્થ:-ક્ષેસ વલ્ગાળ = શેષ દ્રવ્યના, રૂ માત્તે = કેટલામા ભાગે, ફોગ્ગા = હોય છે? =િ શું, સંવેન્ગર્ માને = સંખ્યાતમા ભાગમાં.
૯૬
ભાવાર્થ :- પ્રશ્ન– નૈગમ–વ્યવહાર નય સંમત આનુપૂર્વીદ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગે છે ? શું સંખ્યાતમા ભાગે, અસંખ્યાતમા ભાગે, સંખ્યાત ભાગોમાં કે, અસંખ્યાત ભાગોમાં છે ?
ઉત્તર– આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના સંખ્યાતમાભાગ, અસંખ્યાતમાભાગ કે સંખ્યાતભાગોમાં નથી પરંતુ નિયમા (નિશ્ચયથી) અસંખ્યાત ભાગોમાં છે.
પ્રશ્ન–નૈગમ–વ્યવહાર નયસંમત અનાનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગે છે? શું સંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગોમાં છે ?
ઉત્તર– અનાનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યના સંખ્યાતમા ભાગ અને સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગો રૂપ નથી પરંતુ અસંખ્યાતમા ભાગે છે.
અવક્તવ્ય દ્રવ્યપણ અનાનુપૂર્વીની જેમ અસંખ્યાતમા ભાગે છે.
વિવેચન :
આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્ય અર્થાત્ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યથી ઓછા છે કે વધુ ? અને તે અધિક્તા કે ન્યૂનતા કેટલા ભાગે છે ? તેના ઉત્તરમાં જણાવ્યું છે કે અસલેન્ગેલું માળેવું હોન્ગા=શેષ દ્રવ્યોથી અસંખ્યાતભાગો અધિક છે. તેની અસંખ્યાત ભાગોરૂપ અધિકતાનું કારણ એ છે કે આનુપૂર્વીદ્રવ્યમાં ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંત પ્રદેશી સ્કન્ધ સમાવિષ્ટ છે.
અનાનુપૂર્વી દ્રવ્ય શેષ આનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગે ન્યૂન છે. તે જ રીતે અવક્તવ્ય દ્રવ્ય શેષ આનુપૂર્વી અને અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગે ન્યૂન છે.
ભાવ :
२३ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं कयरम्मि भावे होज्जा ? किं उदइए भावे होज्जा ? उवसमिए भावे होज्जा ? खाइए भावे होज्जा ? खाओवसमिए भावे होज्जा ? पारिणामिए भावे होज्जा ? सण्णिवाइए भावे होज्जा ?
णियमा साइपारिणामिए भावे होज्जा । अणाणुपुव्वीदव्वाणि अवत्तव्वय- दव्वाणि य एवं चेव भाणियव्वाणि ।
શબ્દાર્થ :-યમ્મિ = કયા, પિયમા = નિયમથી, સાપ રિમિક્ = સાદિ પારિણામિક,
Page #155
--------------------------------------------------------------------------
________________
પચમું પ્રકરણ / અનૌપનિરિકી દ્રવ્યાનુપૂર્વી
[ ૯૭ |
ભાળિયજ્ઞાન = કથન કરવું. ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમવ્યવહાર નયસંમત આનુપૂર્વીદ્રવ્ય કયા ભાવમાં વર્તે છે? (૧) ઔદયિક, (૨) ઔપથમિક, (૩) ક્ષાયિક, (૪) ક્ષાયોપથમિક, (૫) પારિણામિક કે (૬) સાન્નિપાતિક ભાવમાં હોય
ઉત્તર– સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય નિયમા સાદિ પારિણામિક ભાવમાં હોય છે.
અનાનુપૂર્વી અને અવક્તવ્યદ્રવ્ય માટે પણ આ પ્રમાણે જ જાણવું અર્થાત્ તે પણ સાદિ પારિણામિક ભાવમાં વર્તે છે.
વિવેચન :
આનુપૂર્વી વગેરે દ્રવ્યોનો કયા ભાવમાં સમાવેશ થાય તે પ્રશ્ન કરતાં સૂત્રકારે ઔદયિકાદિ છ ભાવોનો ઉલ્લેખ કર્યો છે. ઔદયિકાદિ ચાર ભાવ કર્મ સંબંધિત ભાવો છે અને પારિણામિક ભાવ સહજ પરિણમન જન્ય છે. કર્મના ઉદયથી પ્રાપ્ત અવસ્થા ઔદયિક ભાવ કહેવાય છે. કર્મના ઉપશમથી પ્રાપ્ત અવસ્થા ઔપશમિક ભાવ, કર્મના ક્ષયથી પ્રાપ્ત અવસ્થા ક્ષાયિક ભાવ અને કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત અવસ્થા ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. પાંચ ભાવના સંયોગને સાન્નિપારિક કહેવામાં આવે છે. કર્મ સંબંધિત આ ભાવો જીવને જ સંભવે છે. આનુપૂર્વી વગેરેમાં પુદ્ગલદ્રવ્યની જ વાત છે માટે તેમાં ઔદયિકાદિ ભાવ હોતા જ નથી. પુદ્ગલ દ્રવ્યમાં એક પારિણામિક ભાવ જ હોય છે.
દ્રવ્યમાં, પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કર્યા વિના, જે પરિણમન થયા કરે છે, તે પરિણામ કહેવાય છે અને તે પરિણામ જ પારિણામિકભાવ છે અથવા પરિણમનથી જે નિષ્પન્ન થાય તે પારિણામિક ભાવ કહેવાય છે. તે પારિણામિક ભાવ સાદિ અને અનાદિના ભેદથી બે પ્રકારના છે. ધર્માસ્તિકાય વગેરેમાં સ્વભાવ થી જે પરિણમન અનાદિકાળથી થયા કરે છે તે અનાદિ પારિણામિક ભાવ કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યમાં જે પરિણમન થાય છે તે સાદિ પારિણામિક છે. મેઘ ધનુષ્ય, મેઘ વગેરેનું પરિણમન અનાદિ નથી પણ સાદિ છે. મુગલોનું પરિણમન ઉત્કૃષ્ટરૂપે અસંખ્યાત કાળ સુધી જ રહે છે. પુદ્ગલ દ્રવ્યમાં પરિણમન સાદિ છે માટે આનુપૂર્વી વગેરે દ્રવ્યમાં આનુપૂર્વીત્વ-અનાનુપૂર્વીત્વ અને અવક્તવ્યસ્વરૂપ પરિણમન સાદિ પારિણામિક છે.
અલ્પબદુત્વ :२४ एएसि णं भंते! णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाणं अणाणुपुव्वीदव्वाणं अवत्तव्वयदव्वाण य दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठ-पएसट्टयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवाइं णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइं दव्वट्ठयाए,
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अणाणुपुव्वीदव्वाइं दव्वट्टयाए विसेसाहियाइं, आणुपुव्वीदव्वाइं दव्वट्टयाए असंखेज्जगुणाइं ।
५८
पएसट्ठयाए णेगम-ववहाराणं सव्वत्थोवाइं अणाणुपुव्वीदव्वाइं अपएसटुयाए, अवत्तव्वयदव्वाइं पएसट्टयाए विसेसाहियाइं, आणुपुव्वीदव्वाइं पएसट्ठयाए अणंतगुणाइं ।
दव्वट्ठ-पएसट्टयाए सव्वत्थोवाइं णेगम - ववहाराणं अवत्तव्वयदव्वाइं दव्वट्ठ- याए, अणाणुपुव्वीदव्वाइं दव्वट्टयाए अपएसट्टयाए विसेसाहियाई, अवत्तव्वयदव्वाइं पएसट्टयाए विसेसाहियाइं, आणुपुव्वीदव्वाइं दव्वट्ठयाए असंखेज्जगुणाइं, ताइं चेव पएसट्टयाए अनंतगुणाई । से तं अणुगमे । से तं णेगम-ववहाराणं अणोवणिहिया दव्वाणुपुव्वी ।
શબ્દાર્થ :-Èí = આ, આપુપુથ્વીવાળ - આનુપૂર્વી દ્રવ્ય, અળાજીપુથ્વીવાળ અનાનુપૂર્વી દ્રવ્ય, અવત્ત—યવબાખું = અવક્તવ્ય દ્રવ્ય, તબ્બકુયાપ્ = દ્રવ્યાર્થથી, પણસક્રયાપ્ પ્રદેશાર્થથી, વજ્બટ્ટુ–પËક્રયાપ્ = દ્રવ્યાર્થ, પ્રદેશાર્થથી, જ્યરે = કોણ, જ્યરેહિંતો = કોનાથી, અપ્પા = અલ્પ છે, વહુયા - અધિક છે, તુલ્લા - તુલ્ય છે, વિસેસાજિયા = વિશેષાધિક છે ? સવ્વસ્થોવાડું = સર્વથી થોડા, અસંવેન્દ્રનુળારૂં = અસંખ્યાતગુણ અધિક છે, અપËક્રયાપ્ અપ્રદેશી હોવાથી, અનંતનુખારૂં = અનંતગુણ અધિક.
=
|=
=
ભાવાર્થ :- પ્રશ્ન- ભગવાન્ ! નૈગમ વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્યો, અનાનુપૂર્વી દ્રવ્યો અને અવક્તવ્ય દ્રવ્યોમાંથી દ્રવ્યાર્થથી, પ્રદેશાર્થથી અને દ્રવ્યાર્થપ્રદેશાર્થથી કોણ—કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– ગૌતમ ! દ્રવ્યાપેક્ષાએ અવક્તવ્યદ્રવ્ય સર્વથી થોડા છે, તેનાં કરતાં અનાનુપૂર્વી દ્રવ્યો દ્રવ્યાર્થથી વિશેષાધિક છે અને તેના કરતાં આનુપૂર્વી દ્રવ્ય દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા અધિક છે.
પ્રદેશોની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય સર્વથી થોડા છે, તેથી અવક્તવ્ય દ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ વિશેષાધિક છે અને તેથી આનુપૂર્વીદ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણ અધિક છે.
દ્રવ્ય–પ્રદેશ બંનેમાં અવક્તવ્ય દ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ સર્વથી થોડા છે, તેથી દ્રવ્ય અને અપ્રદેશાર્થની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે, તેથી પ્રદેશની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક છે, તેથી આનુપૂર્વીદ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ અસંખ્યાતગણા છે અને તે જ આનુપૂર્વી દ્રવ્ય પ્રદેશાપેક્ષયા અનંતગણા અધિક છે.
આ રીતે અનુગમનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ નૈગમ–વ્યવહાર નય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીની વક્તવ્યતા પણ પૂર્ણ થાય છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
પચમું પ્રકરણ / અનૌપનિઘિકી દ્રવ્યાનુપૂર્વી
[ ૯૯ ]
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે નૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી વગેરેનો દ્રવ્ય, પ્રદેશ અને ઉભય અપેક્ષાએ અલ્પબદુત્વ બતાવ્યો છે. દ્વવ્યાર્થથી- (૧) અવક્તવ્ય દ્રવ્ય સર્વથી થોડા છે. (૨) તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે. (૩) તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગણા અધિક છે.
દ્રવ્યથી અવક્તવ્ય સર્વથી થોડા અને તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે, તેમાં વસ્તુસ્વભાવ જ કારણ છે. તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગણા અધિક છે. કારણ કે અનાનુપૂર્વી દ્રવ્યને પરમાણુ યુગલ રૂપ એક જ સ્થાન પ્રાપ્ત છે અને અવક્તવ્ય દ્રવ્યોને ક્રિપ્રદેશી સ્કલ્પરૂપ એક જ સ્થાન પ્રાપ્ત છે જ્યારે આનુપૂર્વીમાં ત્રણપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધ સુધીના અનંત સ્થાન પ્રાપ્ત છે, તેથી આનુપૂર્વી દ્રવ્ય, અવક્તવ્ય અને અનાનુપૂર્વીદ્રવ્ય કરતાં અસંખ્યાતગણા અધિક છે. પ્રદેશાર્થથી- (૧) અનાનુપૂર્વી સર્વથી થોડા છે. (૨) તેથી અવક્તવ્ય વિશેષાધિક છે. (૩) તેથી આનુપૂર્વી અનંતગણ અધિક છે.
અનાનુપૂર્વી–પરમાણુપુદ્ગલ અપ્રદેશી છે છતાં પ્રશૂઝ : દેશ : પ્રવેશ : સર્વસૂક્ષ્મ દેશ, નિર્વિભાગ–નિરંશ ભાગ પ્રદેશ કહેવાય છે. આવું નિર્વિભાગપણું પરમાણમાં છે તેથી પ્રદેશાર્થની અપેક્ષાએ અલ્પબદુત્વમાં તેની અપ્રદેશી હોવા છતાં ગણના કરેલ છે. પ્રદેશની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક છે. તેનું કારણ એ છે કે પ્રત્યેક અવક્તવ્ય દ્રવ્ય બે પ્રદેશ છે. જ્યારે અનાનુપૂર્વીદ્રવ્ય અપ્રદેશ છે. તેથી આનુપૂર્વી દ્રવ્યોના પ્રદેશ અનંતણા છે કારણકે અનંતપ્રદેશી સ્કન્ધનો પણ તેમાં સમાવેશ થાય છે. દ્રવ્યપ્રદેશ ઉભય અપેક્ષાએ- (૧) અવક્તવ્યદ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ સર્વથી થોડા છે. (૨) અનાનુપૂર્વીદ્રવ્ય દ્રવ્ય અને અપ્રદેશાપેક્ષાએ વિશેષાધિક છે. (૩) અવક્તવ્યદ્રવ્ય પ્રદેશાર્થથી વિશેષાધિક છે. (૪) આનુપૂર્વીદ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ અસંખ્યાતગણા છે. (૫) આનુપૂર્વીદ્રવ્ય પ્રદેશાપેક્ષાએ અનંતગણા અધિક છે.
સ્વાભાવિક રૂપેજ અવક્તવ્યદ્રવ્ય સર્વથી થોડા છે. તે દ્રવ્યાર્થથી જાણવા.દ્રવ્ય–અપ્રદેશ અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક કહ્યા છે, પરંતુ પ્રદેશ અપેક્ષાએ અનાનુપૂર્વી કરતાં અવક્તવ્યદ્રવ્ય ક્રિપ્રદેશી હોવાથી વિશેષ છે. આનુપૂર્વી દ્રવ્ય દ્રવ્યાર્થથી અસંખ્યાતગણી છે અને પ્રદેશાર્થતાથી અનંતગણા અધિક છે.
આ રીતે તૈગમ-વ્યવહાર નય સંમત અનોપનિધિકી દ્રવ્યાનુપૂર્વીની વક્તવ્યતા પૂર્ણ થાય છે. સંગ્રહનપસંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી :२५ से किं तं संगहस्स अणोवणिहिया दव्वाणुपुव्वी ?
Page #158
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
संगहस्स अणोवणिहिया दव्वाणुपुव्वी पंचविहा पण्णत्ता,तं जहा- अट्ठपयपरूवणया, भंगसमुक्कित्तणया, भंगोवदसणया, समोयारे, अणुगमे । ભાવાર્થ - પ્રશ્ન- સંગ્રહનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંગ્રહનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) અર્થપદ પ્રરૂપણા, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર (૫) અનુગમ.
વિવેચન :
સંગ્રહનયસંમત અનૌપનિધિતી દ્રવ્યાનુપૂર્વીની પ્રરૂપણા પૂર્વોક્ત નૈગમ-વ્યવહાર નયસંમત અનોપનિધિકી દ્રવ્યાનુપૂર્વીની જેમ જ અર્થપદ પ્રરૂપણા વગેરે પાંચ પ્રકારે કરવાની છે. અર્થપદ પ્રરૂપણા વગેરેના લક્ષણ પૂર્વોક્ત રીતે જ જાણવા. સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણા - २६ से किं तं संगहस्स अट्ठपयपरूवणया ?
संगहस्स अट्ठपयपरूवणया- तिपएसिया आणुपुव्वी, चउप्पएसिया आणुपुव्वी जाव दसपएसिया आणुपुव्वी संखिज्जपएसिया आणुपुव्वी, असंखिज्जपएसिया आणुपुव्वी, अणंतपएसिया आणुपुव्वी, परमाणुपोग्गला अणाणुपुव्वी, दुपएसिया अवत्तव्वए । से तं संगहस्स अट्ठपयपरूवणया । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ આ પ્રમાણે છે– ત્રિપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી છે, ચતુષ્પદેશી સ્કન્ધ આનુપૂર્વી છે યાવતું દસ પ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી, સંખ્યાત પ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી, અસંખ્યાતપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી અને અનંતપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી છે. પરમાણુ પુદ્ગલ અનાનુપૂર્વી છે, દ્ધિપ્રદેશી સ્કન્ધ અવક્તવ્ય છે. આ સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ છે.
વિવેચન :
આ સૂત્રમાં સંગ્રહાયની દષ્ટિથી આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યનો વિચાર કરવામાં આવ્યો છે. સંગ્રહનય સામાન્યગ્રાહી છે. તેથી અવિશુદ્ધ સંગ્રહનયના મતે જેટલા ત્રિપ્રદેશી સ્કન્ધ છે તે ત્રિપ્રદેશીપણું સમાન હોવાથી તે એક જ કહેવાય. તે જ રીતે ચાર પ્રદેશી જેટલા સ્કન્ધ હોય તે એક જ કહેવાય. આ રીતે અનંત પ્રદેશી સ્કન્ધ પર્યત જાણવું. વિશુદ્ધ સંગ્રહનયના મતે તો ત્રિપ્રદેશી આનુપૂર્વીથી
Page #159
--------------------------------------------------------------------------
________________
પચમું પ્રકરણ / અનૌપનિઘિકી દ્રવ્યાનુપૂર્વી
,
| ૧૦૧ |
લઈ અનંત પ્રદેશી આનુપૂર્વી પર્વતમાં આનુપૂર્વીત્વ સમાન છે માટે તે એક જ આનુપૂર્વી દ્રવ્યને સ્વીકારે છે. ત્રિપ્રદેશી જેટલા દ્રવ્ય તેટલી આનુપૂર્વી, ચતુષ્પદેશી જેટલા સ્કન્ધ તેટલી આનુપૂર્વી, તેમ ભેદસહિત આનુપૂર્વીદ્રવ્યને નૈગમ–વ્યવહારનય સ્વીકારે છે. તેથી તેમાં એકવચન અને બહુવચન દ્વારા કથન છે, જ્યારે સંગ્રહનય એકત્વને સ્વીકારતું હોવાથી તેમાં એકવચનથી જ કથન છે.
જેટલા પરમાણુ પુદ્ગલ છે તેમાં અનાનુપૂર્વીત્વ સમાન છે માટે એક અનાનુપૂર્વી અને તે જ રીતે એક અવક્તવ્ય દ્રવ્યને સંગ્રહનય સ્વીકારે છે. |२७ एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए किं पओयणं? एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए संगहस्स भगसमुक्कित्तणया कीरइ । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન શું છે?
ઉત્તર- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા સંગ્રહનય સંમત ભંગસમુÖનતા કરવામાં આવે છે. સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતા :२८ से किं तं संगहस्स भंगसमुक्कित्तणया ?
संगहस्स भंगसमुक्कित्तणया- अत्थि आणुपुव्वी, अत्थि अणाणुपुव्वी, अस्थि अवत्तव्वए, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य, अहवा अत्थि आणुपुव्वी य अवत्तव्वए य, अहवा अत्थि अणाणुपुव्वी य अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वए य । एवं एए सत्त भंगा । से तं संगहस्स भंगसमुक्कित्तणया । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ભંગોના નામોનું કથન કરવું તે ભંગસમુત્કીર્તનતા કહેવાય છે. સંગ્રહનય સંમત ભંગોનું કથન આ પ્રમાણે છે. (૧) આનુપૂર્વી છે (૨) અનાનુપૂર્વી છે (૩) અવક્તવ્ય છે. બ્રિકસંયોગી ભંગ-(૪) આનુપૂર્વી-અનાનુપૂર્વી છે (૫) આનુપૂર્વી–અવક્તવ્ય છે, (૬) અનાનુપૂર્વી અવક્તવ્ય છે, ત્રિસંયોગી ભંગ– (૭) આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય છે. વિવેચન :
ભંગસમુÖનતામાં મૂળ ત્રણ ભંગ છે. (૧) આનુપૂર્વી, (૨) અનાનુપૂર્વી અને (૩) અવક્તવ્ય
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
બેના સંયોગથી ત્રણ ભંગ બને છે. ત્રણેના સંયોગથી એક ભંગ બને છે, તે મૂળપાઠથી સ્પષ્ટ છે. સંગ્રહાય સામાન્યગ્રાહી હોવાથી તે એક જ આનુપૂર્વી વગેરેને સ્વીકારે છે માટે તેમાં બહુવચનના ભંગ થતા નથી. તેથી રદ્દ ભંગ થતા નથી પરંતુ સાતભંગ જ થાય છે. २९ एयाए णं संगहस्स भंगसमुक्कित्तणयाए किं पओयणं ? एयाए णं सगहस्स भंगसमुक्कित्तणयाए संगहस्स भगोवदसणया कज्जइ ।। ભાવાર્થ - પ્રશ્ન– સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે?
ઉત્તર- સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા સંગ્રહનય સંમત ભંગાપદર્શન કરવામાં આવે છે. સંગ્રહનય સંમત ભંગોપદર્શનતા :|३० से किं तं संगहस्स भंगोवदसणया ? भंगोवदसणया- तिपएसिया आणुपुव्वी, परमाणुपोग्गला अणाणुपुव्वी, दुपएसिया अवत्तव्वए,
अहवा तिपएसिया य परमाणुपोग्गला य आणुपुव्वी य अणाणुपुव्वी य, अहवा तिपएसिया य दुपएसिया य आणुपुव्वी य अवत्तव्वए य, अहवा परमाणुपोग्गला य दुपएसिया य अणाणुपुव्वी य अवत्तव्वए य,
अहवा तिपएसिया य परमाणुपोग्गला य दुपएसिया य आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वए य । से तं संगहस्स भंगोवदसणया । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભંગોના નામ વાચ્યાર્થ સહિત બતાવવા તે ભંગોપદર્શનતા કહેવાય છે. અર્થ સહિત તે ભંગો આ પ્રમાણે બને છે. અસંયોગી ત્રણ ભંગ- (૧) ત્રિપ્રદેશ સ્કન્ધ આનુપૂર્વી છે. (૨) પરમાણુપુદ્ગલ અનાનુપૂર્વી છે. (૩) ઢિપ્રદેશી સ્કન્ધ અવક્તવ્ય છે. દ્વિસંયોગી ત્રણ ભંગ- (૧) ત્રિપ્રદેશી સ્કન્ધ અને પરમાણુપુદ્ગલ, આનુપૂર્વી-અનાનુપૂર્વી છે. (૨) ત્રિપ્રદેશી સ્કન્ધ અને દ્ધિપ્રદેશી સ્કન્ધ, આનુપૂર્વી-અવક્તવ્ય છે. (૩) પરમાણુપુદ્ગલ અને દ્ધિપ્રદેશી
સ્કન્ધ અનાનુપૂર્વી, અવક્તવ્ય છે. ત્રિસંયોગી એક ભંગ- ત્રિપ્રદેશી સ્કન્ધ, પરમાણુપુદ્ગલ અને ક્રિપ્રદેશી સ્કન્ધ–આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્ય છે. [આનુપૂર્વીનો વાચ્યાર્થ ત્રિપ્રદેશી સ્કન્ધ, અનાનુપૂર્વીનો વાચ્યાર્થ પરમાણુ યુગલ અને અવક્તવ્યનો વાચ્યાર્થ દ્વિપ્રદેશી સ્કન્ધ છે, તેમ સર્વત્ર જાણવું. આ પ્રમાણે સંગ્રહનય સંમત
Page #161
--------------------------------------------------------------------------
________________
| પચમું પ્રકરણ / અનૌપનિવિકી દ્રવ્યાનુપૂર્વી
૧૦૩ ]
ભંગોપદર્શનતાનું સ્વરૂપ જાણવું. સંગ્રહનય સંમત સમવતાર :३१ से किं तं समोयारे ? समोयारे संगहस्स आणुपुव्वीदव्वाई कहिं समोयरंति? किं आणुपुव्वीदव्वेहिं समोयरंति ? अणाणुपुव्वीदव्वेहिं समोयरंति ? अवत्तव्वयदव्वेहिं समोयरति ?
संगहस्स आणुपुव्वीदव्वाइं आणुपुव्वीदव्वेहिं समोयरंति, णो अणाणुपुव्वी- दव्वेहि समोयरति, णो अवत्तव्वयदव्वेहिं समोयरति । एवं दोण्णि वि सट्ठाणे समोयरंति । से तं समोयारे ।। શબ્દાર્થ :- સોયારે = સમવતાર, સાહસ = સંગ્રહનય સંમત, સ૬ = સ્વસ્થાનમાં. ભાવાર્થ - પ્રશ્ન- સમવતારનું સ્વરૂપ કેવું છે? સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું આનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યમાં સમાવિષ્ટ-સમવતરિત થાય છે કે અવક્તવ્યદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે?
ઉત્તર- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વીદ્રવ્યમાં સમવતરિત થાય છે, અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થતાં નથી. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય સ્વ-સ્વ સ્થાનમાં સમાવિષ્ટ થાય છે. સંગ્રહનચસંમતઅનુગમ :३२ से किं तं अणुगमे ? अणुगमे अट्ठविहे पण्णत्ते । तं जहा
संतपयपरूवणया दव्वपमाणं च खेत्त फुसणा य ।
कालो य अंतरं भाग भाव अप्पाबहु णत्थि ॥९॥ ભાવાર્થ - પ્રશ્ન- સંગ્રહનય સંમત અનુગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંગ્રહનય સંમત અનુગમ આઠ પ્રકારના છે. ૧) સત્પદ પ્રરૂપણા (૨) દ્રવ્યપ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાળ (૬) અંતર (૭) ભાગ (૮) ભાવ. સંગ્રહ નય સામાન્યગ્રાહી હોવાથી તેમાં ભેદ સંભવતા નથી, તેથી તેમાં અલ્પબદુત્વ નથી. સત્પદ પ્રરૂપણા :|३३ संगहस्स आणुपुव्वीदव्वाइं किं अत्थि पत्थि ? णियमा अस्थि । एवं
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
दोणि वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વીદ્રવ્ય અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ છે ?
ઉત્તર– આનુપૂર્વીદ્રવ્ય નિયમા–નિશ્ચિતરૂપે અસ્તિ રૂપ છે. તે જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યપણ અસ્તિરૂપ જ છે.
વિવેચન :
આનુપૂર્વીદ્રવ્ય વગેરે પદ અસત્ અર્થ વિષયક નથી. જેમ 'સ્તમ્ભ' પદ સ્તમ્ભ [થાંભલા] રૂપ વાસ્તવિક અર્થને વિષય કરે છે. તેવી રીતે 'આનુપૂર્વી' પદ પણ વિધમાન પદાર્થનો જ વાચક છે. તે 'યિમા અસ્થિ' શબ્દ દ્વારા બતાવ્યું છે.
દ્રવ્ય પ્રમાણ :
३४ संगहस्स आणुपुव्वीदव्वाई किं संखेज्जाइं असंखेज्जाई अणंताई ? णो સંથેન્નારૂં, નો અસંવેગ્ગારૂં, ખો અળતારૂં, ળિયમા ો ાલી । વ નોળિ વિ। શબ્દાર્થઃ-શોાલી = એક રાશિરૂપ છે.
ભાવાર્થ :
પ્રશ્ન– સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ?
ઉત્તર- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી અને અનંત પણ નથી, પરંતુ નિયમા એક રાશિ રૂપ છે. તે જ પ્રમાણે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ એક રાશિરૂપ છે.
વિવેચન :
સંગ્રહનય સામાન્યને ગ્રહણ કરે છે. બધા આનુપૂર્વી દ્રવ્યને એક રૂપ જ સ્વીકારે છે માટે તેના મતે આનુપૂર્વી વગેરે ત્રણે દ્રવ્ય સંખ્યાત અસંખ્યાત કે અનંત નથી પરંતુ એક રાશિરૂપ જ છે.
ક્ષેત્ર :
| ३५ संगहस्स आणुपुव्वीदव्वाइं लोगस्स कइभागे होज्जा ? किं संखेज्जइभागे होज्जा ? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेसु होज्जा ? सव्वलोए होज्जा ?
णो संखेज्जइभागे होज्जा, णो असंखेज्जइभागे होज्जा णो संखेज्जेसु भागेसु होज्जा, णो असंखेज्जेसु भागेसु होज्जा, णियमा सव्वलोए होज्जा । ए
Page #163
--------------------------------------------------------------------------
________________
પચમું પ્રકરણ / અનૌપનિરિકી દ્રવ્યાનુપૂર્વી
[ ૧૦૫ |
वं दोण्णि वि।
ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ભાગમાં છે? શું તે લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વલોકમાં છે?
ઉત્તર– સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યામાં ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગોમાં નથી પરંતુ નિયમા સર્વલોકમાં છે. આ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ સર્વલોકમાં છે.
વિવેચન :
સંગ્રહનય, આનુપૂર્વીદ્રવ્યો આદિને એકરૂપ માને છે અને આ ત્રણે દ્રવ્ય લોકમાં સર્વત્ર વિદ્યમાન હોય છે. તેથી તે નિયમા સર્વ લોકમાં છે, તેમ કહ્યું છે. લોકના દેશભાગમાં વ્યાપ્ત ભિન્ન-ભિન્ન આનુપૂર્વી દ્રવ્યને સંગ્રહનય માન્ય કરતું નથી.
સ્પર્શના :३६ संगहस्स आणुपुव्वीदव्वाइं लोगस्स किं संखेज्जइभागं फुसंति ? असंखेज्ज- इभागं फुसंति ? संखेज्जे भागे फुसंति ? असंखेज्जे भागे फुसंति ? सव्वलोगं फुसंति ? ___णो संखेज्जइभागं फुसंति णो असंखेज्जइभागं फुसंति णो संखेज्जे भागे फुसंति णो असंखेज्जे भागे फुसंति, णियमा सव्वलोगं फुसति । एवं दोण्णि वि।
ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વીદ્રવ્ય શું લોકના સંખ્યામાં ભાગ, અસંખ્યાતમા ભાગ સંખ્યાતભાગો, અસંખ્યાત ભાગો કે સર્વલોકને સ્પર્શે છે?
ઉત્તર- આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ, સખ્યાત ભાગો, અસંખ્યાત ભાગોને સ્પર્શતા નથી પરંતુ નિયમથી સર્વલોકને સ્પર્શ છે. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય પણ સર્વલોકને સ્પર્શે છે.
વિવેચન :
સંગ્રહનયના મત મુજબ આનુપૂર્વીત્વ સામાન્યની અપેક્ષાએ સર્વ આનુપૂર્વી દ્રવ્ય એક છે. તે જ રીતે અનાનુપર્વ અને અવક્તવ્ય દ્રવ્ય પણ એક છે. તે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આખા લોકમાં વ્યાપ્ત છે. તેનું ક્ષેત્ર આખોલોક છે, તેમ તેની સ્પર્શના પણ આખા લોકની છે. કાળ :|३७ संगहस्स आणुपुव्वीदव्वाइं कालओ केवचिरं होति ? सव्वद्धा । एवं दोण्णि वि। ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી આનુપૂર્વારૂપે રહે છે?
ઉત્તર- આનપર્વદ્રવ્ય આનપર્વરૂપે સર્વકાળ રહે છે. અનાનપર્વ અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ તેમજ સમજવું અર્થાત્ આ ત્રણે દ્રવ્ય સર્વકાળમાં વિદ્યમાન જ હોય છે. સંગ્રહનય સર્વ આનુપૂર્વી વગેરે દ્રવ્યને એક રૂપે જ સ્વીકારે છે માટે અનેક દ્રવ્યની અપેક્ષાએ કાળમર્યાદા સર્વોદ્ધા કહી છે.
અંતર :३८ संगहस्स आणुपुव्वीदव्वाणं कालओकेवचिरं अंतरं होइ ? णत्थि अंतर । एवं दोण्णि वि । ભાવાર્થ – પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્યનું કાળની અપેક્ષાએ કેટલા કાળનું અંતર–વિરહકાળ હોય છે?
ઉત્તર-કાળની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યમાં વિરહ નથી અંતર નથી. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ તેમજ જાણવું કે તેમાં અંતર નથી. આ ત્રણે દ્રવ્ય સર્વકાળમાં હોય જ છે. તેનું અવસ્થાન ત્રણે કાળમાં હોવાથી તેમાં વિરહ નથી.
ભાગ :|३९ संगहस्स आणुपुव्वीदव्वाई सेसदव्वाणं कतिभागे होज्जा ? किं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा ? ।
__णो संखेज्जइभागे होज्जा, णो असंखेज्जइभागे होज्जा, णो संखेज्जेसु भागेसु होज्जा, णो असंखेज्जेसु भागेसु होज्जा, णियमा तिभागे होज्जा । एवं दोण्णि वि । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગ પ્રમાણ હોય છે? શું સંખ્યાતમા ભાગ પ્રમાણ, અસંખ્યાતમા ભાગ પ્રમાણ, સંખ્યાત ભાગો પ્રમાણ કે અસંખ્યાત ભાગો પ્રમાણ હોય છે?
Page #165
--------------------------------------------------------------------------
________________
| Lચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી
૧૦૭ ]
ઉત્તર- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યના સંખ્યામાં ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગો પ્રમાણ નથી પરંતુ નિયમમાં ત્રીજા ભાગ પ્રમાણ હોય છે. શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યપણ શેષ દ્રવ્યથી ત્રીજા ભાગ પ્રમાણ હોય છે.
વિવેચન :
આ સુત્રમાં આનુપૂર્વી વગેરે દ્રવ્ય શેષ દ્રવ્યના કેટલામાં ભાગે છે, તેનું નિરૂપણ કર્યું છે. સંગ્રહનય આનુપૂર્વી દ્રવ્યને, અનાનુપૂર્વી દ્રવ્યને અને અવક્તવ્ય દ્રવ્યને એક એક રૂપે માને છે. એટલે આનુપૂર્વી દ્રવ્ય શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્યદ્રવ્યના ત્રીજા ભાગે કહેવાય. ત્રણ રાશિમાંથી પ્રત્યેક રાશિ અન્ય રાશિના ત્રીજા ભાગે જ કહેવાય. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ શેષ રાશિના ત્રીજા ભાગે છે.
ભાવ :४० संगहस्स आणुपुव्वीदव्वाई कयरम्मि भावे होज्जा ?
णियमा सादिपारिणामिए भावे होज्जा । एवं दोण्णि वि । अप्पाबहु पत्थिा से तं अणुगमे । से तं संगहस्स अणोवणिहिया दव्वाणुपुव्वी । से तं अणोवणिहिया दव्वाणुपुव्वी । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્ય કયા ભાવમાં હોય છે?
ઉત્તર- આનુપૂર્વી દ્રવ્ય નિયમથી સાદિ પારિણામિક ભાવમાં હોય છે. તેમજ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ જાણવું. એક રાશિગત દ્રવ્યોમાં અલ્પબદુત્વ નથી. આ અનુગમનું વર્ણન પૂર્ણ થયું. આ રીતે સંગ્રહનયસંમત અનૌપનિધિતી દ્રવ્યાનુપૂર્વીનું વક્તવ્ય પૂર્ણ થયું. તેમજ અનૌપનિધિની દ્રવ્યાનુપૂર્વીની વક્તવ્યતા પૂર્ણ થઈ.
વિવેચન :
સંગ્રહનયની દષ્ટિએ આનુપૂર્વી વગેરે દ્રવ્યમાં અનેકત્વ નથી, સર્વ એક–એક દ્રવ્ય છે. અનેકત્વ ન હોવાથી અલ્પબદુત્વ સંભવિત નથી.
સૂત્રકારે પૂર્વે સ્થાપ્ય કહી જેનું વર્ણન કર્યું ન હતું, તે ઔપનિધિતી દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન હવે કરશે.
|
| પ્રકરણ-૫ સંપૂર્ણ || ||
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
છઠ્ઠું પ્રકરણ
ક ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીમાં પૂર્વાનુપૂર્વી આદિ
ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકાર :
१ से किं तं ओवणिहिया दव्वाणुपुव्वी ?
ओवणिहिया दव्वाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- - પુલ્લાખુપુથ્વી, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी य ।
ભાવાર્થ :- પ્રશ્ન− ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્ત૨– ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી.
વિવેચન :
કોઈ એક વસ્તુને સ્થાપિત કરી, તેની સમીપે પૂર્વાનુપૂર્વી આદિ ક્રમથી અન્યવસ્તુઓને સ્થાપિત કરવામાં આવે તેને ઉપનિધિ કહેવાય છે. ઉપનિધિ જેનું પ્રયોજન છે તે ઔપનિધિકી કહેવાય છે. દ્રવ્યવિષયક આનુપૂર્વી તે દ્રવ્યાનુપૂર્વી કહેવાય છે.
(૧) પૂર્વાનુપૂર્વી :– વિક્ષિત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય વિશેષના સમુદાયમાં જે પ્રથમ દ્રવ્ય છે ત્યાંથી પ્રારંભ કરી અનુક્રમે પછીના દ્રવ્યોને સ્થાપવામાં આવે અથવા તે રીતે ગણના કરાય તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. જેમ કે ધર્માસ્તિકાયથી શરૂ કરી ક્રમથી કાળદ્રવ્ય સુધીની ગણના કરવી.
(૨) પશ્ચાનુપૂર્વી :– વિવક્ષિત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય વિશેષના સમુદાયમાંથી અંતિમ છેલ્લે જે દ્રવ્ય છે ત્યાંથી શરૂ કરી વિપરીતક્રમથી પ્રથમ દ્રવ્ય સુધીની ગણના કે સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે. જેમ કે કાળ દ્રવ્યથી શરૂ કરીને ધર્માસ્તિકાય દ્રવ્ય સુધીની ગણના કરવી.
(૩) અનાનુપૂર્વી :– પૂર્વાનુપૂર્વી પશ્ચાનુપૂર્વીના ક્રમને છોડી, વચ્ચે–વચ્ચેના દ્રવ્યથી પ્રારંભ કરી, કોઈપણ ક્રમથી કથન કે સ્થાપન કરવામાં આવે તો તે અન્નાનુપૂર્વી કહેવાય છે.
અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીમાં અર્થપદ પ્રરૂપણામાં આનુપૂર્વી–અનાનુપૂર્વી અને અવક્તવ્ય
Page #167
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ : અનૌપનિલિકા દ્રવ્યાનપૂર્વી
૧૦૯ ]
તેમ ત્રણ પ્રકારે દ્રવ્ય બતાવ્યા છે. ત્યાં અનાનુપૂર્વીનો અર્થ છે ક્રમ ન હોવો. પરમાણુપુલ એક નિવિભાગ અંશ રૂપ છે. તેમાં આદિ–મધ્યઅંતરૂપ ક્રમ નથી.તેથી પરમાણુની ગણના અનાનુપૂર્વીમાં કરી છે. ત્યાં સર્વ નિષેધ અર્થમાં 'અન’ નો પ્રયોગ કરી, અનાનુપૂર્વી શબ્દથી ક્રમ અભાવ સૂચવ્યો છે.
જ્યારે ઔપનિધિકીના પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી, આ ત્રણ ભેદમાં અનાનુપૂર્વી અનુક્રમ કે વિપરીત ક્રમ સિવાયના ક્રમરૂપ છે અર્થાત્ અહીં અનાનુપૂર્વમાં વચ્ચે-વચ્ચેના કોઈ પણ દ્રવ્યથી શરૂ કરી ક્રમ બનાવવામાં આવે છે. તે ક્રમ પૂર્વાનુપૂર્વ અને પશ્ચાનુપૂર્વીથી ભિન્ન ક્રમ હોય છે. પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી આ બંનેથી ભિન્ન સ્વરૂપવાળી આનુપૂર્વીને અનાનુપૂર્વી કહેવામાં આવે છે. પદ્રવ્ય આધારિત પૂર્વાનુપૂર્વી નિરૂપણ :| २ से किं तं पुव्वाणुपुव्वी ?
पुव्वाणुपुव्वी धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए, अद्धासमए । से तं पुव्वाणुव्वी। ભાવાર્થ :- પ્રશ્ન– પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય, (૬) અદ્ધાકાળ. આ પ્રમાણે અનુક્રમથી કથન કરાય કે સ્થાપન કરાય, તેને પૂર્વાનુપૂર્વી કહે છે. આ પૂર્વાનુપૂર્વીનું વર્ણન થયું. | ३ से किं तं पच्छाणुपुव्वी ?
पच्छाणुपुव्वी- अद्धासमए, पोग्गलत्थिकाए, जीवत्थिकाए, आगासत्थिकाए, अधम्मत्थिकाए, धम्मत्थिकाए । से तं पच्छाणुपुव्वी । ભાવાર્થ :- પ્રશ્ન- પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૬) અદ્ધાસમય, (૫) પુદ્ગલાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૧) ધર્માસ્તિકાય. આ પ્રમાણે વિપરીત ક્રમથી સ્થાપન કરાય તેને પશ્ચાનુપૂર્વી કહે છે. | ४ से किं तं अणाणुपुव्वी ?
अणाणुपुव्वी एयाए चेव एगाइयाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अण्ण- मण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । શબ્દાર્થ –પાપ વેવ આ છ દ્રવ્યની, પિ = એક આદિથી પ્રારંભ કરી, પત્તરિયા =
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૧૦ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
એક–એકની વૃદ્ધિ કરતાં, છછ થાપ = છના ગચ્છ–સમુદાય ગત અર્થાતુ છ પર્યતની સંખ્યા સ્થાપિત, તે દીપ = શ્રેણીને, તે શ્રેણીના અંકોને, અvખમામા = અન્યોન્ય-પરસ્પર અભ્યાસ કરી (પરસ્પર ગુણાકાર) પ્રાપ્તરાશિમાંથી, ડુવૂણો = બે રૂપ—અંક, આદિ અને અંતના બે ભંગોને ન્યૂન કરવાથી. ભાવાર્થ :- પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકથી પ્રારંભ કરી, એક–એકની વૃદ્ધિ કરતાં છ સંખ્યા પર્વતની સ્થાપિત શ્રેણીના અંકોને પરસ્પર ગુણી–અભ્યસ્ત રાશિમાંથી આદિ અને અંતના(પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીરૂપ) બે ભંગ ન્યૂન કરતાં જે સંખ્યા રહે, તેટલી (આ છ દ્રવ્યોની)અનાનુપૂર્વી છે. આ અનાનુપૂર્વીનું વર્ણન થયું.
વિવેચન :
આ ત્રણ સૂત્રોમાં ઓપનિધિતી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ ભેદ, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીનું સ્વરૂપ દર્શાવ્યું છે.
ધર્માસ્તિકાયથી શરૂ કરી અનુક્રમથી અદ્ધાસમય સુધી દ્રવ્યોને સ્થાપન કરવામાં આવે, તેને પૂર્વાનુપૂર્વી કહે છે. અદ્ધા સમયથી શરૂ કરી વિપરીતક્રમથી ધર્માસ્તિકાય પર્યત કથન કરવામાં આવે તો તે પશ્ચાનુપર્વ કહેવાય છે અને આ બંને પ્રકારના ક્રમને છોડી, સંભવિત ભંગો દ્વારા જે ક્રમ રચવામાં આવે અને તે દ્વારા તેનું કથન કરાય તેને અનાનુપૂર્વી કહે છે.
ભંગ બનાવવાની રીત - સૌ પ્રથમ એક અંકને સ્થાપિત કરી. એક–એકની વૃદ્ધિ કરતા અર્થાત્ ૨,૩,૪ એમ છ સંખ્યા સુધી અંકો સ્થાપવા. અહીં ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્ય છે, તેથી છ સંખ્યા સુધી સ્થાપના કરી છે. અન્ય સ્થાને વિવક્ષિત વસ્તુની જેટલી સંખ્યા હોય તેટલા અંક સ્થાપિત કરવા જોઈએ. અહીં દ્રવ્યોને ૧,૨,૩,૪,૫,૬. તેમ સ્થાપિત કરી ત્યારપછી તેને પરસ્પર ગુણવાથી અભ્યસ્તરાશિ પ્રાપ્ત થાય છે ૧૪૨×૩×૪૪૫૪૬ = ૭૨૦ થયા. તેમાં આદિનો ભંગ પૂર્વાનુપૂર્વી અને અંતિમભંગ પશ્ચાનુપૂર્વી હોય છે, તે બાદ કરતાં ૭૧૮ ભંગ આવે તે અનાનુપૂર્વી છે. જેમ કે (૧) અધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય, (૬) અદ્ધાસમય. આ એક રીતે અનાનુપૂર્વી થઈ. (૧) ધર્માસ્તિકાય, (૨) આકાશાસ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુલાસ્તિકાય, (૬) અદ્ધાકાળ. આ બીજી રીતે અનાનુપૂર્વી થઈ. તેમ ૭૧૮ રીતે અનાનુપૂર્વીનું કથન થઈ શકે.
ધમસ્તિકાયાદિ છ દ્રવ્યોના કમની સાર્થકતા - છ દ્રવ્યમાં 'ધર્મ' પદ માંગલિકરૂપ હોવાથી તીર્થકરોએ પ્રથમ ધર્માસ્તિકાયનું કથન કર્યું છે. ધર્મનું પ્રતિપક્ષી પદ 'અધર્મ છે. તેથી ત્યાર પછી અધર્મનું, ધર્મ અને અધર્મનો આધાર આકાશ હોવાથી ત્યાર પછી આકાશનું, આકાશની સાથે અમૂર્તતાની અપેક્ષાએ સામ્યતા હોવાથી ત્યાર પછી જીવનું, જીવના ભોગોપભોગનું સાધન પુગલ હોવાથી ત્યાર પછી પુગલનું કથન છે અને જીવ તથા અજીવની પર્યાય હોવાથી અને જીવ અને અજીવ દ્રવ્યો પર કાલદ્રવ્ય વર્તી રહ્યું હોવાથી
Page #169
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ / અનૌપનિધિ દ્રવ્યાનપૂર્વી
|
। १११ ।
અંતે અદ્ધાસમય-કાલદ્રવ્યનો ઉપન્યાસ કર્યો છે. પુદ્ગલદ્રવ્ય આધારિત પૂર્વાનુપૂર્વી આદિનું નિરૂપણ - |५ अहवा ओवणिहिया दव्वाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहापुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी । भावार्थ :- अथवा औपनिया द्रव्यानुपूर्वी त्रए प्रा२ ४४ी छ. हेभ:- (१) पूर्वानुपूर्वी, (२) पश्चानुपूर्वी, (3) अनानुपूर्वा. | ६ से किं तं पुव्वाणुपुव्वी ?
पुव्वाणुपुव्वी- परमाणुपोग्गले दुपएसिए तिपएसिए जाव दसपएसिए जाव सखिज्जपएसिए असखिज्जपएसिए अणतपएसिए । से तं पुव्वाणुपुव्वी । भावार्थ :- प्रश्न- पूर्वानुपूर्वानु २१३५ ३ छ ?
ઉત્તર-પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે– પરમાણુપુલ, ક્રિપ્રદેશી સ્કન્દ, ત્રિપ્રદેશી સ્કન્ધ થાવત્ દસ પ્રદેશની સ્કન્ધ, સંખ્યાત પ્રદેશી સ્કન્ધ, અસંખ્યાત પ્રદેશી સ્કન્દ, અનંતપ્રદેશી સ્કન્દ, આ ક્રમવાળી આનુપૂર્વી પૂર્વાનુપૂર્વી કહેવાય છે. આ પૂર્વાનુપૂર્વીનું વર્ણન થયું. | ७ से किं तं पच्छाणपुव्वी ?
पच्छाणुपुव्वी- अणंतपएसिए असंखिज्जपएसिए संखिज्जपएसिए जाव दस- पएसिए जाव तिपएसिए दुपएसिए परमाणुपोग्गले । से तं पच्छाणुपुव्वी । लावार्थ :- प्रश्न- पश्चानुपूर्वानु २१३५ ३ छ ?
ઉત્તર- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે- અનંતપ્રદેશી સ્કન્ધ, અસંખ્યાતપ્રદેશી સ્કન્ધ, સંખ્યાત પ્રદેશી સ્કન્ધ, યાવતુ દશપ્રદેશી સ્કન્ધ થાવ ત્રિપ્રદેશી સ્કન્દ, દ્ધિપ્રદેશી સ્કન્ધ, પરમાણુપુદ્ગલ. આ રીતે વિપરીત ક્રમથી સ્થાપન કરાય તેને પશ્ચાનુપૂર્વી કહે છે. | ८ से किं तं अणाणुपुव्वी?
अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए अणंतगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । सेतं अणाणुपुवी । सेतं ओवणिहिया दव्वाणुपुव्वी। से तं जाणगसरीर भविय शरीरव्वइरित्ता दव्वाणुपुव्वी । से तं णोआगमओ दव्वाणुपुव्वी । से तं दव्वाणुपुव्वी ।
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
શબ્દાર્થ અનંત છ વાર = અનંત સમુદાયગત અર્થાત્ અનંતપ્રદેશી સ્કન્ધ પર્યત. ભાવાર્થ :- પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકથી પ્રારંભ કરી એક એકની વૃદ્ધિ કરવાથી નિર્મિત અનંતપ્રદેશી સ્કન્ધ પર્વતની શ્રેણીની સંખ્યાને પરસ્પર ગુણવાથી નિષ્પન્ન અન્યોન્યાભ્યસ્ત રાશિમાંથી આદિ અને અંતરૂપ બે ભંગ ન્યૂન કરવાથી અનાનુપૂર્વી બને છે.
આ રીતે ઓપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે.
આ રીતે જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વી અને નોઆગમથી દ્રવ્યાનુપૂર્વી તથા દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. વિવેચન :
આ સૂત્રોમાં પુદ્ગલાસ્તિકાયમાં ઘટિત પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વીનું સ્વરૂપ વર્ણન કર્યું છે. છ દ્રવ્યમાંથી એક પુલાસ્તિકાયમાં જ પરમાણુ વગેરે પુગલદ્રવ્યની બહુલતા હોવાથી અનુક્રમ ઘટિત થાય છે. ધર્મ-અધર્મ અને આકાશ એક દ્રવ્ય રૂપ છે. તેથી તેમાં દ્રવ્ય બાહુલ્ય ન હોવાથી અનુક્રમ ઘટિત ન થાય. જીવાસ્તિકાયમાં અનંત જીવ હોવાથી દ્રવ્ય બાહુલ્ય છે પરંતુ તેમાં પૂર્વ–પશ્ચાદ્ ભાવ નથી. પ્રત્યેક જીવદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશ હોવાથી તુલ્ય પ્રદેશતા છે. પુદ્ગલદ્રવ્યમાં દ્રવ્ય બાહુલ્ય સાથે પરમાણુ, બે પ્રદેશી, ત્રણ પ્રદેશી સ્કન્ધોમાં વિષમ પ્રદેશતા છે. ત્યાં પૂર્વ–પશ્ચાદ્ભાવ હોવાથી પૂર્વાનુપૂર્વી વગેરે ઘટિત થાય છે. અદ્ધાસમય એક સમયપ્રમાણ રૂપ છે, તેથી ત્યાં પણ ક્રમ ઘટિત થતો નથી. તેથી પ્રકારાન્તરથી પુદ્ગલદ્રવ્યમાં પૂર્વાનુપૂર્વી આદિ આનુપૂર્વીનું કથન કર્યું છે. આ રીતે દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું.
I પ્રકરણ-૬ સંપૂર્ણ |
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ / અનૌપનિધિ દ્રવ્યાનપર્વ
|
[ ૧૧૩]
દ્રવ્યાનુપૂર્વી અનુયોગ દ્વાર
ઉપક્રમી
નિક્ષેપ
અનુગમ
] નય
આનુપૂર્વી
નામ પ્રમાણ વક્તવ્યતા અર્વાધિકાર સમવતાર
નામ
સ્થાપના દ્રવ્યાનુપૂર્વી ક્ષેત્ર
કાળ૦ ઉત્કીર્તન, ગણના સંસ્થાન સમાચારી ભાવ
નીમ પાધના તળાનુપૂર્વી
નામ
સ્થાપના દ્રવ્ય દ્રવ્યાનુપૂર્વી
ભાવ
આગમતઃ
નોઆગમતઃ
જ્ઞાયક શરીર
ભવ્ય શરીર,
તવ્યતિરિક્ત.
ઔષનિધિશ્રી છ દ્રવ્ય અપેક્ષાએ Tી પુદ્ગલ દ્રવ્ય અપેક્ષાએ
અનોપનિધિકી
પૂર્વાનુપૂર્વી પથ્થોનુપૂર્વી અંનાનુ પૂર્વાનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અનાનુ
નૈગંમ વ્યવહાર નયસંમત
સંગ્રહનય
સંમત
અર્થપદ પ્રરૂપણા
ભંગસમુત્કીર્તન ભંગોપદર્શન
સમવતાર
અનુગમ
ક્ષેત્ર
સ્પર્શના કાળ
અંતર
ભાંગ ભાવ અલ્પ બહુ
પ્રરૂપણા પ્રમાણ
અર્થપદ પ્રરૂપણા
ભંગસમુત્કીર્તન ભંગોપદર્શન
સમવતાર
અનુગમ
Page #172
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સાતમું પ્રકરણ - આનુપૂર્વીનો ચોથો ભેદ ક્ષેત્રાનુપૂર્વી
ક્ષેત્રાનુપૂર્વીના પ્રકાર :[१ से किंते खेत्ताणपुव्वी? खेत्ताणुपुव्वी दुविहा पण्णत्ता,तंजहा- ओवणिहिया य अणोवणिहिया य । तत्थ णं जा सा ओवणिहिया सा ठप्पा ।
तत्थ णं जा सा अणोवणिहिया सा दुविहा पण्णत्ता, तं जहाणेगमववहाराणं, संगहस्स य । ભાવાર્થ :- પ્રશ્ન ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષેત્રાનુપૂર્વીના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે–પનિધિતી અને અનોપનિધિ કી.
તે બેમાંથી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વ સ્થાપ્ય છે. તે અલ્પ વિષયવાળી હોવાથી તેનું વર્ણન પશ્ચાત્ કરવામાં આવતું હોવાથી તે સ્થાપ્ય છે.
ક્ષેત્રાનુપૂર્વીમાં જે અનોપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી છે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) નૈગમ-વ્યવહારનય સંમત અને (૨) સંગ્રહનય સંમત.
નૈગમ-વ્યવહારનય સમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી :| २ से किं तं णेगम ववहाराणं अणोवणिहिया खेत्ताणुपुव्वी ।
णेगम ववहाराणं अणोवणिहिया खेत्ताणुपुव्वी पंचविहा पण्णत्ता,तं जहाअट्ठपयपरूवणया, भंगसमुक्कित्तणया, भगोवदसणया, समोयारे, अणुगमे, । ભાવાર્થ - પ્રશ્ન-નગમ-વ્યવહારનય સંમત અનોપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) અર્થપદ– પ્રરૂપણા, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર અને (૫) અનુગમ.
Page #173
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
ક્ષેત્રાનુપૂર્વી અર્થપદ પ્રરૂપણા :
३ से किं तं गम-ववहाराणं अट्ठपयपरूवणया ?
૧૧૫
णेगमववहाराणं अट्ठपयपरूवणया- तिपएसोगाढे आणुपुव्वी जाव दसपए सोगाढे आणुपुव्वी जाव संखिज्जपएसोगाढे आणुपुव्वी, असंखेज्जपएसोगाढे आणुपुव्वी, एगपएसोगाढे अणाणुपुव्वी, दुपएसोगाढे अवत्तव्वए ।
-
तिपएसोगाढा आणुपुव्वीओ, दसपएसोगाढा आणुपुव्वीओ जाव संखेज्जपएसोगाढा आणुपुव्वीओ, असंखिज्जपएसोगाढा आणुपुव्वीओ, एगपएसोगाढा अणाणुपुव्वीओ, दुपएसोगाढा अवत्तव्वगाई । सं तं गमववहाराणं अट्ठपय- परूवणया ।
ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ–વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નૈગમ–વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા આ પ્રમાણે છે– ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત(અવગાઢ) સ્કન્ધ આનુપૂર્વી છે યાવત્ દશપ્રદેશાવગાહી સ્કન્ધ, સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્ય આનુપૂર્વી છે. એક પ્રદેશાવગાઢ દ્રવ્ય સ્કન્ધો અનાનુપૂર્વી છે અને બે પ્રદેશાવગાઢ દ્રવ્ય સ્કન્ધો અવક્તવ્ય છે.
ત્રણ આકાશપ્રદેશાવગાઢ અનેક દ્રવ્ય સ્કન્ધો અનેક આનુપૂર્વી છે યાવત્ દસપ્રદેશાવગાઢ સ્કન્ધો, સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કન્ધો અને અસંખ્યાત પ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક આનુપૂર્વી છે, એક પ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક અનાનુપૂર્વી છે, દ્વિપ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક અવક્તવ્ય છે. આવું નૈગમ–વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ જાણવું.
४ एयाए णं णेगम - ववहाराणं अट्ठपयपरूवणयाए किं पओयणं ? एयाए जं णेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए णेगम - ववहाराणं भंगसमुक्कित्तणया कीर । ભાવાર્થ :- પ્રશ્ન- આ નૈગમ–વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન શું છે ?
ઉત્તર– આ નૈગમ–વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા નૈગમ–વ્યવહાર નય સંમત ભંગસમુત્કીર્તનતા કરવામાં આવે છે.
વિવેચન :
ક્ષેત્રાનુપૂર્વીમાં ક્ષેત્રની પ્રધાનતા છે. ક્ષેત્રથી આકાશાસ્તિકાયનું ગ્રહણ થાય છે. ક્ષેત્ર એટલે આકાશ, આકાશ પ્રદેશો. આકાશ પર આનુપૂર્વી વગેરે ઘટાવતા તેની વ્યાખ્યા નીચે પ્રમાણે થાય છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
1;
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
એક આકાશ પ્રદેશને અનાનુપૂર્વી કહે છે.
બે આકાશ પ્રદેશને અવક્તવ્ય કહે છે.
ત્રણ-ચાર આકાશ પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશને આનુપૂર્વી કહે છે.
આકાશ દ્રવ્ય અરૂપી હોવાથી, સુગમતાથી બોધ કરાવવા, ક્ષેત્રમાં પુદ્દગલ દ્રવ્યના ઉપચારથી ક્ષેત્રાનુપૂર્વીનો વિચાર કરવામાં આવે છે. પુદ્ગલ દ્રવ્યોનું ક્ષેત્ર આકાશ પ્રદેશ છે. જે પુદ્ગલ દ્રવ્ય જેટલા આકાશ પ્રદેશના આધારે રહે—અવગાઢ થાય, તે તેનું ક્ષેત્ર કહેવાય છે.
પુદ્દગલ દ્રવ્યમાં સંખ્યાત, અસંખ્યાત, અનંતપ્રદેશી સ્કન્ધમાં એવી અવગાહન શક્તિ છે કે તે એક, બે, ત્રણ વગેરે આકાશ પ્રદેશ પર અવગાહન કરી શકે છે. પરમાણુ એક આકાશ પ્રદેશ ઉપર રહે છે.
વિપ્રદેશી ધ એક અથવા બે આકાશ પ્રદેશને અવગાહે છે.
ત્રિપ્રદેશી સ્કંધ એક, બે કે ત્રણ આકાશ પ્રદેશને અવગાહે છે. આ રીતે અસંખ્યાત પ્રદેશી સંધ સુધીમાં જેટલા પ્રદેશી સ્કન્ધ હોય તે ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ સ્કન્ધમાં જેટલા પ્રદેશ હોય તેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહે છે.
અનંત પ્રદેશી સ્કન્ધુ એક આકાશ પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. લોકાકાશના પ્રદેશ અસંખ્યાત જ છે માટે અનંતપ્રદેશી સ્કન્ધે અનંત આકાશ પ્રદેશને અવગાહી શકતા
નથી. પુદ્ગલ દ્રવ્યના ઉપચારથી ક્ષેત્રાનુપૂર્વીગત આનુપૂર્વી વગેરેની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે.
એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય અનાનુપૂર્વી છે.
બે પ્રદેશાવગાઢ પુદ્દગલ દ્રવ્ય અવક્તવ્ય છે.
ત્રણ–ચારથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યો આનુપૂર્વી છે.
ક્ષેત્ર અપેક્ષાથી
દ્રવ્ય ઉપચારથી
એક આકાશ પ્રદેશ
એક પ્રદેશાવગાઢ પુદ્દગલ દ્રવ્ય
બે આકાશ પ્રદેશ
બે પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય
ત્રણથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશ
ત્રણ પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય.
વ્યાખ્યા
૧. અનાનુપૂર્વી
૨. અવક્તવ્ય
૩. આનુપૂર્વી
એકવચન અને બહુવચનથી છ અર્ધપદોની પ્રરૂપણા અહીં કરવામાં આવી છે.
ત્રિપ્રદેશાવગાઢ સ્કન્ધ આનુપૂર્વી છે અને અનેક ત્રિપ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક આનુપૂર્વી છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
|
| ११७ ।
એક પ્રદેશાવગાઢ સ્કન્ધ અનાનુપૂર્વી અને અનેક એકપ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક અનાનુપૂર્વી છે.
ઢિપ્રદેશાવગાઢ સ્કન્ધ અવક્તવ્ય છે અને અનેક ઢિપ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક અવક્તવ્ય છે. ક્ષેત્રાનુપૂર્વી ભંગસમુત્કીર્તનતા :५ से किं तं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया ?
णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया-अत्थि आणुपुव्वी, अस्थि अणाणुपुव्वी, अत्थि अवत्तव्वए, एवं दव्वाणुपुव्वीगमेणं खेताणुपुव्वीए वि ते चेव छव्वीसं भंगा भाणियव्वा जावसे तं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया । शEार्थ :-दव्वाणुपुव्वीगमेणं = द्रव्यानुपूर्वी प्रमाणो, खेत्ताणुपुष्वीए वि = क्षेत्रानुपूर्वीमा ५९, ते चेव = ते ४, छव्वीसं भंगा = ७०वीस मंग, भाणियव्वा = 341, भावार्थ :- प्रश्न- नैगम-व्यवहा२नय संभत मंगसमुहीनितानु २१३५ छ ?
ઉત્તર– નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતા–ભંગોનું નિરૂપણ આ પ્રમાણે છે –
(१) आनुपूर्वी छ, (२) अनानुपूर्वी छ, (3) अवतव्य छ वगेरे ७व्वीस मंगोन। नामोनू थन દ્રવ્યાનુપૂર્વીગત ભંગસમુત્કીર્તનતા પ્રમાણે જાણવું. આ નૈગમ વ્યવહાર નય સંમત ભંગસમુત્કીર્તનતાનું स्व३५ छे. |६ एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए किं पओयणं ?
एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए णेगम-ववहाराणं भंगोवदसणया कज्जइ । भावार्थ :- प्रश्न-नैगम-व्यवहार नय संमत मंसमुत्तीनितानु प्रयो४न शुंछ ?
ઉત્તર- નૈગમ વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તન દ્વારા નૈગમ વ્યવહારનય સંમત ભંગોપદર્શન કરવામાં આવે છે. ક્ષેત્રાનુપૂર્વી ભગોપદર્શનતા :७ से किं तं गम-ववहाराणं भंगोवदंसणया ?
णेगम-ववहाराणं भंगोवदसणया-तिपएसोगाढे आणुपुव्वी, एगपएसोगाढे अणाणुपुव्वी, दुपएसोगाढे अवत्तव्वए, तिपएसोगाढाओ आणुपुव्वीओ, एगपए
Page #176
--------------------------------------------------------------------------
________________
[૧૧૮]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર सो- गाढाओ अणाणुपुव्वीओ, दुपएसोगाढाई अवत्तव्वयाई,
अहवा तिपएसोगाढे य एगपएसोगाढे य आणुपुव्वी य अणाणुपुव्वी य, एवं तहा चेव दव्वाणुपुव्वीगमेणं छव्वीसं भंगा भाणियव्वा जाव से तं णेगम-ववहाराणं भंगोवदसणया ।। ભાવાર્થ :- પ્રશ્ન-નગમ-વ્યવહાર નયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૧) નૈગમ વ્યવહાર નય સંમત ક્ષેત્રાનુપૂર્વીની ભંગોપદર્શનતા આ પ્રમાણે છે. ત્રણ આકાશપ્રદેશાવગાઢ દ્રવ્યસ્કન્ધ 'આનુપૂર્વી' (પદનો વાચ્યાર્થ) છે. (૨) એક પ્રદેશાવગાઢ પરમાણુ વગેરે દ્રવ્ય 'અનાનુપૂર્વી' છે. (૩) તથા બેપ્રદેશાવગાઢ સ્કન્ધ અવક્તવ્ય છે. (૪) ત્રણ આકાશપ્રદેશાવગાઢ અનેક સ્કન્ધો અનેક 'આનુપૂર્વી' (એ બહુવચનાત્ત પદના વાચ્ય) છે. (૫) એક આકાશ પ્રદેશાવગાઢ અનેક પરમાણુઓ, સ્કન્ધો અનેક 'અનાનુપૂવી' છે. (૬) દ્ધિપ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક અવક્તવ્ય' છે અથવા (૭) ત્રણ પ્રદેશાવગાઢ(સ્કંધ) અને એક પ્રદેશાવગાઢ પરમાણુ કે સ્કંધ આનુપૂર્વી અને અનાનુપૂર્વી (દ્વિસંયોગી) છે. આ પ્રમાણે અસંયોગીના ૬, દ્વિસંયોગીના ૧૨ અને ત્રણ સંયોગીના ૮ ભંગ મળી કુલ છવ્વીસ ભંગના વાચ્યાર્થ નૈગમ વ્યવહાર નય સંમત દ્રવ્યાનુપૂર્વીની જેમ જાણવા જોઈએ. આ નૈગમ-વ્યવહાર નય સંમત ક્ષેત્રાનુપૂર્વીની ભંગોપદર્શનાનું સ્વરૂપ છે. વિવેચન :
આ સૂત્રમાં ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી આદિના કથિત ભંગોના વાચ્યાર્થનું કથન કર્યું છે. આનુપૂર્વી – ત્રિપ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધીના ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધોને આનુપૂર્વી કહે છે. અનાનુપૂર્વી – એક પ્રદેશાવગાઢ પરમાણુ પુદ્ગલથી અનંતપ્રદેશી સુધીના સ્કંધને અનાનુપૂર્વી કહે છે. અવક્તવ્ય:- દ્ધિપ્રદેશાવગાઢ ઢિપ્રદેશથી અનંતપ્રદેશી સુધીના સ્કંધને અવક્તવ્ય કહે છે.
દ્રવ્યાનુપૂર્વીમાં દ્રવ્યની પ્રધાનતા છે જ્યારે ક્ષેત્રાનુપૂર્વીમાં ક્ષેત્રની પ્રધાનતા છે. દ્વવ્યાપેક્ષમા આનપર્વનો ક્ષેત્ર સાથે સંબંધ - દ્રવ્યની અપેક્ષાએ ત્રિપ્રદેશ સ્કંધને આનુપૂર્વી કહે છે. પરંતુ તે જ ત્રિપ્રદેશ સ્કંધ જો એક આકાશપ્રદેશ પર સ્થિત હોય તો ક્ષેત્રની અપેક્ષાએ તે અનાનુપૂર્વી કહેવાય છે.
તે જ રીતે ત્રિપ્રદેશી સ્કન્ધ જો બે આકાશપ્રદેશ પર સ્થિત હોય તો તે ક્ષેત્રની અપેક્ષાએ અવકતવ્ય કહેવાય છે.
ત્રિપ્રદેશ સ્કંધ જો ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત હોય તો તે ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી કહેવાય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
આ રીતે દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય, ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય ત્રણે પ્રકારે હોઈ શકે છે.
૧૧૯
દ્રવ્યાપેક્ષયા અનાનુપૂર્વીનો દ્રવ્યક્ષેત્ર સાથે સંબંધ :– દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ પુદ્ગલને અનાનુપૂર્વી કહે છે. પરમાણુ પુદ્ગલ એક આકાશપ્રદેશ પર જ સ્થિત થઈ શકે છે. તેથી અધિક આકાશપ્રદેશ પર તે સ્થિત થઈ શકે નહીં. તેથી દ્રવ્યની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય, ક્ષેત્રની અપેક્ષાએ પણ અનાનુપૂર્વી જ હોય છે. તેમાં અન્ય વિકલ્પ સંભવિત નથી.
દ્રવ્યાપેક્ષયા અવક્તવ્ય દ્રવ્યનો ક્ષેત્ર સાથે સંબંધ :- દ્રવ્યની અપેક્ષાએ દ્વિપ્રદેશી કંધને અવક્તવ્ય કહે છે. દ્વિપ્રદેશી સ્કંધ જો એક આકાશપ્રદેશ પર સ્થિત હોય તો તેને ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વી અને જો બે આકાશપ્રદેશ પર સ્થિત હોય તો ક્ષેત્રની અપેક્ષાએ અવક્તવ્ય કહે છે. દ્વિપ્રદેશી સ્કંધ બે થી અધિક આકાશપ્રદેશ પર સ્થિત થઈ શકતું નથી. તેથી તેમાં આનુપૂર્વીત્વ સંભવિત નથી. આ કારણે દ્રવ્યની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય, ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વી અથવા અવક્તવ્ય હોઈ શકે છે.
પ્રસ્તુત સૂત્રમાં ૨૬ ભંગમાંથી સાત ભંગના વાચ્યાર્થ બતાવ્યા છે. અવશેષ ભંગના વાચ્યાર્થ માટે દ્રવ્યાનુપૂર્વીના ૨૬ ભંગના વાચ્યાર્થ અનુસાર સમજવાનો નિર્દેશ કર્યો છે.
ક્ષેત્રાનુપૂર્વી સમવતાર :
८ से किं तं समोयारे ? समोयारे णेगम - ववहाराणं आणुपुव्वीदव्वाइं कहिं समोयरंति ? किं आणुपुव्वीदव्वेहिं समोयरंति ? अणाणुपुव्वीदव्वेहिं समोयरंति ? अवत्तव्वयदव्वेहिं समोयरंति ?
आणुपुव्वीदव्वाइं आणुपुव्वीदव्वेहिं समोयरंति, णो अणाणुपुव्वीदव्वेहिं समो- यरंति णो अवत्तव्वयदव्वेहिं समोयरंति ।
I
एवं तिण्णि वि सट्ठाणे समोयरंति त्ति भाणियव्वं । से तं समोयारे । ભાવાર્થ :- પ્રશ્ન- સમવતારનું સ્વરૂપ કેવું છે ? નૈગમ–વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્યો ક્યાં સમાવિષ્ટ થાય છે ? આનુપૂર્વી દ્રવ્યમાં, અનાનુપૂર્વી દ્રવ્યમાં કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે ?
ઉત્તર- આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી દ્રવ્યોમાં કે અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી.
આ રીતે ત્રણે સ્વ—સ્વસ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે. આ રીતે સમવતારનું સ્વરૂપ છે. વિવેચન :
સમવતાર એટલે સમાવિષ્ટ થવું, સમાય જવું, એકબીજામાં મળી જવું. આ સમવતાર સ્વજાતિરૂપ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૨૦ |
શ્રી અયોગવાર સૂત્ર
દ્રવ્યમાં જ થાય છે. પરજાતિરૂપ દ્રવ્યમાં નહીં. ક્ષેત્રાનુપૂર્વી અનુગમ :| ९ से किं तं अणुगमे ? अणुगमे णवविहे पण्णत्ते, तं जहा
संतपयपरूवणया, दव्वपमाणं च खेत्त फुसणा य ।
कालो य अंतरं भाग, भाव अप्पाबहुं चेव ॥१०॥ ભાવાર્થ :- પ્રશ્ન– અનુગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનુગમના નવ પ્રકાર કહ્યા છે. (૧) સત્પદપ્રરૂપણા, (૨) દ્રવ્ય પ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાલ, (૬) અંતર, (૭) ભાગ, (૮) ભાવ, (૯) અલ્પબદુત્વ. १० गम-ववहाराणं खेत्ताणुपुव्वीदव्वाइं किं अत्थि णत्थि ? णियमा अत्थि । एवं दोण्णि वि । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહારનય સંમત ક્ષેત્રાનુપૂર્વી, અતિરૂપ છે કે નાસ્તિરૂપ છે?
ઉત્તર-નૈગમ વ્યવહાર નય સંમત ક્ષેત્રાનુપૂર્વી નિયમા અસ્તિરૂપ છે. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ નિયમા અતિરૂપ છે.
દ્રવ્યપ્રમાણ :|११ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं किं संखेज्जाइं असंखेज्जाइं अणंताई? णो संखेज्जाई णो अणंताई, णियमा असंखेज्जाई । एवं दोण्णि वि । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત
- ઉત્તર-નૈગમ–વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત કે અનંત નથી પરંતુ અસંખ્યાત છે. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય બંને દ્રવ્ય પણ નિયમા અસંખ્યાત છે.
વિવેચન :
આ સૂત્રમાં ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી વગેરે દ્રવ્યોનું પ્રમાણ અસંખ્યાત બતાવ્યું છે. આકાશના ત્રણ વગેરે પ્રદેશમાં સ્થિત દ્રવ્ય આનુપૂર્વી છે. ત્રણ-ત્રણ આકાશ પ્રદેશના ક્ષેત્ર વિભાગ કરીએ તો તે અસંખ્યાત જ થાય છે. લોકના ત્રિપ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે અને તતુતુલ્ય સંખ્યાવાળા આનુપૂર્વી
Page #179
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ક્ષેત્રાનપૂર્વી
.
૧૨૧]
દ્રવ્યપણ અસંખ્યાત છે. એક–એક પ્રદેશાવગાઢ દ્રવ્ય અનાનુપૂર્વી છે. લોકના પ્રદેશ અસંખ્યાત છે માટે અનાનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત છે. ક્રિપ્રદેશાવગાઢ દ્રવ્ય અવક્તવ્ય છે. લોકના બે પ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે માટે અવક્તવ્ય દ્રવ્ય પણ અસંખ્યાત છે. ક્ષેત્ર :| १२ णेगम-ववहाराणं खेत्ताणुपुव्वीदव्वाइं लोगस्स कइभागे होज्जा? किं संखिज्जइभागे वा होज्जा ? असंखेज्जइभागे वा होज्जा ? जाव सव्वलोए वा होज्जा ?
एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागे वा होज्जा असंखेज्जइभागे वा होज्जा, संखेज्जेसु वा भागेसु होज्जा, असंखेज्जेसु वा भागेसु होज्जा, देसूणे वा लोए होज्जा, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोए होज्जा ।
अणाणुपुव्वीदव्वाणं पुच्छा, एगंदव्वं पडुच्च णो संखिज्जइभागे होज्जा, असंखिज्जइभागे होज्जा, णो संखेज्जेसु वा भागेसु होज्जा, णो असंखेज्जेसु वा भागेसु होज्जा, णो सव्वलोए होज्जा, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोए होज्जा।
एवं अवत्तव्वयदव्वाणि वि भाणियव्वाणि । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહારનય સંમત ક્ષેત્રાનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ભાગમાં હોય છે? શું સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે વાવનું સર્વલોકમાં હોય છે.
ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યામાં ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં અથવા દેશોન લોકમાં હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં હોય છે.
પ્રશ્ન- નૈગમ-વ્યવહારનય સંમત અનાનુપૂર્વી દ્રવ્યના વિષયમાં ઉપરોક્ત પ્રશ્ન પૂછવા.
ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ સંખ્યામાં ભાગમાં, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં નથી, સર્વલોકમાં નથી પરંતુ અસંખ્યાતમા ભાગમાં છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં છે.
અવક્તવ્ય દ્રવ્ય માટે પણ આ પ્રમાણે જ–અનાનુપૂર્વી દ્રવ્યની જેમ જ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ક્ષેત્રાનુપૂર્વગત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્રનો વિચાર
Page #180
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨ ]
શ્રી અયોગવાર સૂત્ર
એકવચન અને બહુવચનની અપેક્ષાએ કરવામાં આવ્યો છે.
એક આનુપૂર્વી ત્રિપ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ હોય છે. ત્રણ આકાશ પ્રદેશ લોકાકાશનો અસંખ્યાતમો ભાગ થાય તેથી એક આનુપૂર્વી લોકના અસંખ્યાતમા ભાગમાં કહેવાય, કોઈ એક આનુપૂર્વી લોકના સંખ્યાતમા ભાગ, અસંખ્યાત ભાગો, સંખ્યાત ભાગોમાં સંભવે છે અને કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય દેશોન લોકમાં રહે છે અર્થાત્ ક્ષેત્રાનુપૂર્વારૂપ આનુપૂર્વીનું જઘન્ય ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ દેશોન લોક છે. દ્રવ્યાનુપૂર્વીગત આનુપૂર્વી અને ક્ષેત્રાનુપૂર્વીગત આનુપૂર્વીના ક્ષેત્રનો તફાવત :- દ્રવ્યાનુપૂર્વાગત આનુપૂર્વીનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર સર્વ લોક છે અને ક્ષેત્રાનુપૂર્વીગત આનુપૂર્વીનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર દેશોન લોક છે. આ તફાવતનું કારણ એ છે કે દ્રવ્યાનુપૂર્વીમાં દ્રવ્યની પ્રધાનતા છે અને ક્ષેત્રાનુપૂર્વીમાં ક્ષેત્રની.
દ્રવ્યાનુપૂર્વીમાં પુદ્ગલ દ્રવ્યની મુખ્યતા છે. પુદ્ગલ દ્રવ્યમાં અચિંત્ય અવગાહન શક્તિ છે. એક દીપકનો પ્રકાશ હોય ત્યાં હજારો દીપકનો પ્રકાશ સમાય જાય, તેમ એક પુદ્ગલ સ્કન્ધ, પરમાણુ વગેરે હોય ત્યાં અન્ય સ્કન્ધો પણ રહી શકે છે. તેથી કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય (અચિત્ત મહાસ્કન્ધ) લોકવ્યાપી બને ત્યારે તે જ આકાશ પ્રદેશ ઉપર અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય રહી શકે છે. કોઈ આનુપૂર્વી દ્રવ્ય લોકવ્યાપી બને તોપણ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યનો અભાવ થતો નથી.
ક્ષેત્રાનુપુર્નીમાં ક્ષેત્ર–આકાશ પ્રદેશની પ્રધાનતા છે. ક્ષેત્રમાં દ્રવ્યની વિવક્ષા કરી ત્રણ પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢ, એક પ્રદેશાવગાઢ દ્રવ્ય કહ્યા છે. અહીં દ્રવ્યની વિવક્ષા વિના માત્ર આકાશ પ્રદેશમાં આનુપૂર્વીનો વિચાર કરીએ તો એક આકાશ પ્રદેશ અનાનુપૂર્વી, બે આકાશ પ્રદેશ અવક્તવ્ય અને ત્રણ વગેરે આકાશ પ્રદેશ આનુપૂર્વી કહેવાય છે. આનુપૂર્વીનો એક આકાશ પ્રદેશ, અવક્તવ્યના બે આકાશ પ્રદેશ, આ ત્રણ આકાશ પ્રદેશ સિવાયના શેષ આકાશ પ્રદેશ આનુપૂર્વીનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર કહેવાય છે. જો લોકમાં સ્થિત સર્વ આકાશ પ્રદેશને આનુપૂર્વી કહીએ તો અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યને લોકમાં સ્થાન ન રહે. એક આકાશ પ્રદેશ હોય ત્યાં અન્ય આકાશ પ્રદેશ રહી શકતા નથી. માટે ત્રણ આકાશ પ્રદેશ ન્યૂન લોકાકાશને આનુપૂર્વીનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર કહી શકાય. ત્રણ આકાશ પ્રદેશ લોકનો દેશભાગ છે માટે દેશોન લોક આનુપૂર્વીનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર છે. અહીં ક્ષેત્રમાં આકાશ પ્રદેશ ઉપર સ્થિત દ્રવ્યની વિવક્ષા નથી પણ માત્ર આકાશ પ્રદેશની વિવેક્ષા છે.
એક અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય લોકના અસંખ્યાતમા ભાગમાં અવગાહન કરે છે. એક અને બે આકાશ પ્રદેશ લોકનો અસંખ્યાતમો ભાગ છે. તેથી તે બંનેનું અવગાહન ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ છે.
અનેક આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય સર્વલોકમાં છે. એક જ આકાશ પ્રદેશ ઉપર આનુપૂર્વી આદિ ત્રણે દ્રવ્ય સ્વતંત્ર રૂપે રહી શકે છે. સ્પર્શના :|१३ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं लोगस्स किं संखेज्जइभागं फुसंति,
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
असंखेज्जइ भागं फुसंति जाव सव्वलोगं फुसंति ?
एगं दव्वं पडुच्च संखेज्जइभागं वा फुसंति, असंखेज्जइभागं वा फुसंति, संखेज्जे वा भागे, असंखेज्जे वा भागे, देसूणं वा लोगं फुसंति, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोगं फुसंति ।
૧૨૩
अणाणुपुव्वीदव्वाइं अवत्तव्वयदव्वाणि य जहा खेत्तं, णवरं फुसणा માળિ- ય∞ા ।
શબ્દાર્થ:-તેમૂળ વા લોન પ્લુસંતિ દેશોન લોકને સ્પર્શે છે, ST હેત્ત = ક્ષેત્રદ્વારની જેમ કહેવું, णवरं = તફાવત એટલો કે, ઝુલના માળિયવ્વા = ક્ષેત્રને બદલે અહીં સ્પર્શના કહેવું.
ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ–વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને કે સર્વલોકને સ્પર્શે છે ?
ઉત્તર– એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો અથવા દેશોન લોકને સ્પર્શે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ નિયમા સર્વલોકને સ્પર્શે છે.
અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોની સ્પર્શનાનું કથન પૂર્વોક્ત ક્ષેત્ર દ્વારને અનુરૂપ સમજવું વિશેષતા એ છે કે ક્ષેત્રને બદલે અહીં સ્પર્શના કહેવી.
વિવેચન :
ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઈક વધુ હોય છે. અવગાહન ક્ષેત્રની પૂર્વાદિ ચારે દિશા, ઉર્ધ્વ, અધો દિશાને, આધેય દ્રવ્ય સ્પર્શે, તે સ્પર્શના કહેવાય છે માટે ક્ષેત્રથી કંઈક અધિક સ્પર્શના જાણવી.
કાળ :
१४ गम-ववहाराणं आणुपुव्वीदव्वाइं कालओ केवचिरं होइ ? एगदव्वं पडुच्च जहण्णेण एगं समयं उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाइं पडुच्च सव्वद्धा । एवं दोण्णि वि ।
ભાવાર્થ:- પ્રશ્ન- નૈગમ–વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી આનુપૂર્વી દ્રવ્ય રૂપે રહે છે ?
ઉત્તર– એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વીઓ નિયમા સર્વકાલિક છે. આ જ રીતે અનાનુપૂર્વી અને
Page #182
--------------------------------------------------------------------------
________________
| ૧૨૪ |
શ્રી અયોગવાર સૂત્ર
અવક્તવ્ય દ્રવ્યોની સ્થિતિ જાણવી.
વિવેચન :
આ સૂત્રમાં આનુપૂર્વી વગેરે દ્રવ્ય પોત-પોતાના સ્વરૂપમાં કેટલો કાળ રહે છે તેની વિચારણા એક દ્રવ્ય આશ્રી અને અનેક દ્રવ્ય આશ્રી, તેમ બે રીતે કરવામાં આવી છે. એક દ્રવ્યની અપેક્ષાએ તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે. ત્રિપ્રદેશાવગાઢ અંધ એક સમય પર્યત ત્રિપ્રદેશાવગાઢ રહીને તુરંત જ પરિણામની વિચિત્રતાથી અન્યથા પરિણમન પામે, તે એક પ્રદેશાવગાઢ કે ઢિપ્રદેશાવગાઢ બની જાય તો તેની જઘન્ય એક સમયની સ્થિતિ ઘટી શકે છે. જ્યારે તે ત્રણ પ્રદેશાવગાઢ દ્રવ્ય અસંખ્યાતકાળ સુધી ત્રણ પ્રદેશાવગાઢ રહી પછી બે કે એક પ્રદેશાવગાઢ બને ત્યારે ક્ષેત્રઅપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યની ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની સ્થિતિ થાય છે. આ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યની પણ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની કહી છે.
અનેક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી વગેરે ત્રણે દ્રવ્યની સ્થિતિ સર્વકાલની છે. કારણ કે એવો કોઈ પણ સમય નથી કે જ્યારે લોકાકાશના પ્રદેશ પર કોઈ આનુપૂર્વી વગેરે દ્રવ્ય અવગાહિત ન હોય. તેથી અનેક આનુપૂર્વી વગેરે દ્રવ્યનું અવસ્થાન સર્વકાલિક બતાવ્યું છે.
અંતર :१५ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाणमंतरं कालओ केवचिरं होइ ?
तिण्णि वि एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं । ભાવાર્થ - પ્રશ્ન-નગમ-વ્યવહાર નયસંમત આનુપૂર્વીદ્રવ્યનું કેટલા કાળનું અંતર હોય છે?
ઉત્તર- ત્રણે આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યોમાં એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.
વિવેચન :
આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વીપણાને છોડી અનાનુપૂર્વી વગેરે રૂપ બને અને જેટલા સમયમાં તે પુનઃ આનુપૂર્વીપણાને પ્રાપ્ત કરે તે વચ્ચે જેટલો સમય પસાર થાય તે અંતરકાળ કે વિરહકાળ કહેવાય છે. તે વિરહકાળનું વર્ણન આ સૂત્રમાં છે.
ક્ષેત્રાનુપૂર્વીગત કોઈ એક આનુપૂર્વીદ્રવ્ય ત્રણાદિ આકાશપ્રદેશ પર અવગાઢ હોય તે અન્ય આકાશપ્રદેશ પર અવગાહન પામી, એક કે બીજા દ્રવ્ય સાથે સંયુક્ત થઈ એક સમયમાં પુનઃ તે ત્રણાદિ
Page #183
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ક્ષેત્રાનપૂર્વી
.
૧૨૫ ]
વિવક્ષિત આકાશપ્રદેશમાં અવગાઢ થાય તો એક સમયનું જઘન્ય અંતર કહેવાય. તે જ આનુપૂર્વી દ્રવ્ય અન્ય ક્ષેત્રમાં અસંખ્યાત કાળ સુધી અવગાઢ રહી પછી તે જ દ્રવ્ય અથવા અન્ય દ્રવ્ય સાથે સંયુક્ત થઈ પુનઃ ત્રણાદિ વિવક્ષિત આકાશપ્રદેશમાં અવગાહિત થાય તો અસંખ્યાત કાળનું અંતર કહેવાય.
દ્રવ્યાનુપૂર્વીમાં ઉત્કૃષ્ટ વિરહકાળ અનંતકાળનો છે. વિવક્ષિત દ્રવ્ય કરતાં અન્ય દ્રવ્ય અનંત છે તેથી વિવક્ષિત દ્રવ્ય અન્ય દ્રવ્યો સાથે ક્રમથી સંયોગ પામી પુનઃ પોતાનું પ્રથમ સ્વરૂપ પ્રાપ્ત કરે તેમાં અનંતકાળ પસાર થઈ જાય છે. ક્ષેત્રાનુપૂર્વીમાં વિવક્ષિત અવગાહન ક્ષેત્રથી અન્ય ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે પ્રાપ્તિસ્થાનમાં અવગાહન કરી પ્રથમના અવગાહન ક્ષેત્રને પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ જ પસાર થાય છે. તેથી ક્ષેત્રાનુપૂર્વીમાં ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું છે.
આનુપૂર્વીદ્રવ્યો હંમેશાંવિધમાન જ હોય છે તેથી અનેકદ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ આ જ રીતે અંતર સમજવું. આ સૂત્રમાં પ્રશ્ન આનુપૂર્વી દ્રવ્યથી પૂછ્યો છે પણ ત્રણેનો ઉત્તર એક સમાન હોવાથી 'તિનિ' પદ દ્વારા ત્રણેનો ઉત્તર એક સાથે આપ્યો છે.
ભાગ :
|१६ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं सेसदव्वाणं कइभागे होज्जा ? तिण्णि वि जहा दव्वाणुपुव्वीए । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગ પ્રમાણ છે?
ઉત્તર- ત્રણે દ્રવ્યોનું કથન દ્રવ્યાનુપૂર્વી પ્રમાણે જાણવું.
વિવેચન :
આ સૂત્રમાં દ્રવ્યાનુપૂર્વ પ્રમાણે ક્ષેત્રાનુપૂર્વેમાં જાણવાનું વિધાન છે. આશય એ છે કે આનુપૂર્વ દ્રવ્ય શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોના અસંખ્યાત ભાગોરૂપ છે અર્થાત્ આનુપૂર્વી દ્રવ્ય શેષ બંને દ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગો અધિક છે અને શેષ બંને દ્રવ્ય આનુપૂર્વી દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ (ન્યૂન) છે.
આનુપૂર્વી દ્રવ્ય શેષ બંને દ્રવ્ય કરતાં વધુ છે. તેવા શાસ્ત્રના વચનમાં શંકા કરતા જિજ્ઞાસુના મનમાં પ્રશ્ન થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્ય એક પ્રદેશ પર સ્થિત છે. અવક્તવ્ય દ્રવ્ય બે પ્રદેશ પર સ્થિત અને આનુપૂર્વીદ્રવ્યો તો ત્રણ વગેરે પ્રદેશ પર સ્થિત છે અને ત્રણ ત્રણ, ચાર–ચાર પ્રદેશોના ઝુમખા આખા લોકમાં છે. તેથી સૌથી થોડા આનુપૂર્વી દ્રવ્ય થવા જોઈએ. તે આ પ્રમાણે કે લોકમાં આકાશના અસંખ્યાત પ્રદેશ છે. અસત્કલ્પનાથી લોકના અસંખ્યાત પ્રદેશોને ૩૦ માની લઈએ તો એક-એક
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આકાશપ્રદેશ પર અવગાહિત અનાનુપૂર્વી દ્રવ્યોની સંખ્યા ૩૦, બે-બે આકાશપ્રદેશ પર અવગાહિત અવક્તવ્ય દ્રવ્યોની સંખ્યા ૧૫ તથા ત્રણ-ત્રણ આકાશ પ્રદેશ પર અવગાહિત આનુપૂર્વી દ્રવ્યની સંખ્યા ૧૦ થાય. ઘણાં આનુપૂર્વી દ્રવ્ય તો ચાર-પાંચથી લઈ અસંખ્યાત પ્રદેશ પર અવગાહન કરે છે માટે તેની સંખ્યા વધુ ઓછી થઈ જાય. આ રીતે વિચાર કરતાં આનુપૂર્વી દ્રવ્ય સૌથી ઓછા છે તેમ કહેવું જોઈએ.
આ શંકાનું સમાધાન એ છે કે જે આકાશપ્રદેશ પર આનુપૂર્વી દ્રવ્ય અવગાઢ હોય તે જ આકાશ પ્રદેશ ઉપર અન્ય આનુપૂર્વી દ્રવ્ય રહી ન શકે–અવગાઢ ન થઈ શકે તો ઉપર્યુક્ત કથન યુક્તિ સંગત માની શકાય પરંતુ વસ્તુસ્થિતિ તેવી નથી. જે ત્રણ આકાશ પ્રદેશ ઉપર એક આનુપૂર્વી દ્રવ્ય રહે તે જ આકાશ પ્રદેશ ઉપર અન્ય અનંત આનુપૂર્વી દ્રવ્યો પણ અવગાહિત થઈ શકે છે. લોકના એક–એક આકાશ પ્રદેશ અનંત આનુપૂર્વી દ્રવ્યનો આધાર બની શકે છે માટે ઉપરોક્ત શંકાને સ્થાન રહેતું નથી. એક અવગાહન ક્ષેત્રમાં અનેક આનુપૂર્વી દ્રવ્યો રહી શકે છે. તેથી તેની સંખ્યા અનાનુપૂર્વી અને અવક્તવ્ય કરતાં અસંખ્યાત ભાગો વધારે છે.
અનાનુપૂર્વી દ્રવ્ય, આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે જ પ્રમાણે અવક્તવ્ય દ્રવ્ય પણ અનાનુપૂર્વી અને આનુપૂર્વી દ્રવ્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે.
ભાવ :
१७ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं कयरम्मि भावे होज्जा ? तिण्णि वि णियमा सादिपारिणामिए भावे होज्जा ।। ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય કયા ભાવમાં વર્તે છે?
ઉત્તર- આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય આ ત્રણે નિયમો સાદિ પારિણામિક ભાવમાં વર્તે છે.પુગલ દ્રવ્યનું પરિણમન સાદિ પારિણામિક છે.]
અલ્પબદુત્વ :|१८ एएसि णं भंते ! णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाणं अणाणुपुव्वीदव्वाणं अवत्तव्वयदव्वाण य दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवाई णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइं दव्वट्ठयाए, अणाणु- पुव्वीदव्वाइं दव्वट्ठयाए विसेसाहियाई, आणुपुव्वीदव्वाइं दव्वट्ठयाए
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ /ક્ષેત્રાનુપૂર્વી
૧૨૭ ]
पएसट्ठयाए- सव्वत्थोवाइं णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं अपएसट्ठयाए, अवत्तव्वयदव्वाई पएसट्टयाए विसेसाहियाई, आणुपुव्वीदव्वाई पएसट्ठयाए असंखेज्जगुणाई ।
दव्वट्ठपएसट्ठयाए- सव्वत्थोवाइं णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाई दव्वट्ठयाए, अणाणुपुत्वीदव्वाइं दव्वट्ठयाए अपएसट्ठयाए विसेसाहियाई, अवत्तव्वयदव्वाइं पएसट्ठयाए विसेसाहियाई, आणुपुव्वीदव्वाइं दव्वट्ठयाए असंखेज्जगुणाई, ताई चेव पएसट्टयाए असंखेज्जगुणाई । से तं अणुगमे । से तं णेगम-ववहाराणं अणोवणिहिया खेत्ताणुपुव्वी । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્યો, અનાનુપૂર્વી દ્રવ્યો અને અવક્તવ્ય દ્રવ્યોમાં દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ અને દ્રવ્ય-પ્રદેશાર્થની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- દ્રવ્યની અપેક્ષાએ નૈગમ–વ્યવહાર નયસંમત અવક્તવ્ય દ્રવ્ય (દ્ધિપ્રદેશાગાવઢ) સૌથી અલ્પ છે. તેથી અનાનુપૂર્વી એક પ્રદેશાવગાઢ] દ્રવ્ય વિશેષાધિક છે અને તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે.
પ્રદેશની અપેક્ષાએ સર્વથી થોડા અનાનુપૂર્વી દ્રવ્ય છે, અપ્રદેશી હોવાથી, અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક છે. તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત ગુણા છે.
દ્રવ્ય-પ્રદેશ અપેક્ષાએ(નૈગમ વ્યવહાર નય સંમત) દ્રવ્યાર્થથી સૌથી અલ્પ અવક્તવ્ય દ્રવ્ય છે. તેથી દ્રવ્યાર્થ અપ્રદેશાર્થથી અનાનુપૂર્વીદ્રવ્ય વિશેષાધિક છે. તેથી પ્રદેશાર્થથી અવક્તવ્યદ્રવ્ય વિશેષાધિક છે. તેથી દ્રવ્યાર્થથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે. તેથી પ્રદેશાર્થથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે.
આ રીતે અનુગદ્વારનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ નૈગમ વ્યવહાર નયસંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
આ સૂત્રમાં ક્ષેત્રાનુપૂર્વમાં અલ્પબદુત્વનો, દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશ ઉભયરૂપે, એમ ત્રણ પ્રકારે વિચાર કરવામાં આવેલ છે.
દ્રવ્યોની ગણનાને દ્રવ્યાર્થ, પ્રદેશોની ગણનાને પ્રદેશાર્થ અને દ્રવ્ય-પ્રદેશ બંનેની ગણનાને દ્રવ્યપ્રદેશાર્થ કહેવામાં આવે છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આનુપૂર્વી દ્રવ્યમાં ત્રણ પ્રદેશાવગાઢ દ્રવ્યથી ઉપલક્ષિત ત્રણ આકાશ પ્રદેશનો સમુદાય-એક દ્રવ્ય કહેવાય, ચાર પ્રદેશવગાઢ સ્કન્ધથી ઉપલક્ષિત ચાર આકાશ પ્રદેશનો સમુદાય અન્ય દ્રવ્ય છે. આ રીતે પ્રત્યેક આનુપૂર્વી દ્રવ્યથી અવગાઢ આકાશપ્રદેશોના સમુદાય એક–એક દ્રવ્ય કહેવાય છે. ત્રણ પ્રદેશના સમુદાયરૂપ આકાશ પ્રદેશ એક દ્રવ્ય છે, તો તેના પ્રદેશ ત્રણ કહેવાય.
અનાનુપૂર્વીમાં એક–એક પ્રદેશાવગાઢ દ્રવ્યથી ઉપલક્ષિત પૃથક–પૃથક પ્રત્યેક પ્રદેશ પૃથ પૃથક દ્રવ્ય છે. તેમાં અન્ય પ્રદેશનો સંભવ નથી તેથી તે અપ્રદેશાર્થ કહેવાય.
અવક્તવ્ય દ્રવ્યોના બે-બે આકાશ પ્રદેશોનો જે યોગ છે, તે તેટલા દ્રવ્ય કહેવાય છે. એક અવક્તવ્ય દ્રવ્યમાં એક દ્રવ્ય અને બે પ્રદેશ છે. બે અવક્તવ્યના બે દ્રવ્ય અને ચાર પ્રદેશ કહેવાય. આ રીતે દ્રવ્ય-પ્રદેશ અને ઉભયરૂપતાથી અલ્પબદુત્વ દર્શાવ્યો છે. જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
અલ્પબહુત્વ દ્રવ્યાર્થથી | પ્રદેશાર્થથી
દ્રવ્ય-પ્રદેશાર્થથી ૧. અવક્તવ્ય થોડા
૧. અનાનુપૂર્વી દ્રવ્ય થોડા | ૧. અવક્તવ્ય દ્રવ્યાર્થથી થોડા ૨. અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક | ૨. અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક ૨. અનાનુપૂર્વી દ્રવ્યાર્થથી
વિશેષાધિક (અપ્રદેશાર્થ) ૩. આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત–| ૩. આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત- | ૩. અવક્તવ્ય પ્રદેશાર્થથી ગણા અધિક ગણાઅધિક
વિશેષાધિક ૪. આનુપૂર્વી દ્રવ્યાર્થથી અસંખ્યાત ગણા અધિક ૫. આનુપૂર્વી પ્રદેશાર્થથી
અસંખ્યાતગણી અધિક સંગ્રહનય સંમત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વી - १९ से किं तं संगहस्स अणोवणिहिया खेत्ताणुपुव्वी ? ।
जहेव दव्वाणुपुव्वी तहेव खेत्ताणुपुव्वी णेयव्वा । से तं संगहस्स अणोवणि- हिया खेत्ताणुपुव्वी । से तं अणोवणिहिया खेत्ताणुपुव्वी । ભાવાર્થ – પ્રશ્ન- સંગ્રહનયસંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પૂર્વકથિત સંગ્રહનય સંમત દ્રવ્યાનુપૂર્વી જેવું જ સંગ્રહનય સંમત ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
|
| ૧૨૯ ]
જાણવું.
આ રીતે સંગ્રહનય સંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
આ સૂત્રમાં સંગ્રહનય સંમત અનોપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના અતિદેશ દ્વારા ક્ષેત્રાનુપૂર્વીના વર્ણનનો સંકેત કર્યો છે. કોઈ પ્રતોમાં દ્રવ્યાનુપૂર્વી સદશ સૂત્રપાઠ આ સૂત્રમાં જોવા મળે છે. અહીં તે સૂત્રપાઠ ન આપતા દ્રવ્યાનુપૂર્વીથી જાણવાનો સંક્ત કર્યો છે. હવે ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન સૂત્રકાર શરૂ કરે છે. ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વી :२० से किं तं ओवणिहिया खेत्ताणुपुव्वी ? ओवणिहिया खेत्ताणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुव्वी, पच्छाणुणुव्वी, अणाणुपुव्वी । ભાવાર્થ - પ્રશ્ન-ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે- (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી અને (૩) અનાનુપૂર્વી. २१ से किं तं पुव्वाणुपुवी ? पुव्वाणुपुव्वी- अहोलोए, तिरियलोए, उड्डलोए, । से तं पुव्वाणुपुव्वी। ભાવાર્થ - પ્રશ્ન- પૂર્વાનુપૂર્વી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૧) અધોલોક, (૨) તિર્યમ્ લોક (૩) ઉર્ધ્વલોક. આ ક્રમથી ક્ષેત્ર-લોકનો નિર્દેશ કરવો તેને પૂર્વાનુપૂર્વી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી કહે છે. | २२ से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- उड्डलोए, तिरियलोए, अहोलोए । से तं पच्छाणुपुव्वी। ભાવાર્થ - (૧) ઉર્વલોક, (૨) તિર્થ લોક (૩) અધોલોક, આવા વિપરીત ક્રમથી ક્ષેત્રનું કથન કરવું તેને પશ્ચાનુપૂર્વી કહે છે.
२३ से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए तिगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से त अणाणुपुव्वी ।
Page #188
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- એકથી શરૂ કરી, એક–એકની વૃદ્ધિ કરતાં ત્રણ પર્વતની રાશિને પરસ્પર ગુણવાથી જે અભ્યસ્તરાશિ આવે તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે રાશિ આવે તેટલા અનાનુપૂર્વીના ભંગ કહેવાય છે.
વિવેચન :
આ સૂત્રોમાં ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અનૌપનિધિનીમાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય એમ ત્રણ ભેદ છે. જ્યારે અહીં ઔપનિધિનીમાં-પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી એવા ત્રણ ભેદ કર્યા છે. અહીં ત્રણ લોકના આધારે ત્રણે આનુપૂર્વીનું સ્વરૂપ સમજાવ્યું છે.
ચૌદરાજુ લાંબા આ લોકના રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિ ભાગવાળા ક્ષેત્ર અને મેરુપર્વતની મધ્યના ક્ષેત્રમાં આકાશ દ્રવ્યના આઠ રુચકપ્રદેશ છે. તે રુચક પ્રદેશથી નીચે–અધોદિશામાં નવસો યોજન પછીના ક્ષેત્રને અધોલોક, ઉર્ધ્વદિશામાં નવસો યોજનથી ઉપરના ક્ષેત્રને ઉર્ધ્વલોક અને વચ્ચેના ૧૮00 યોજન- વાળા ક્ષેત્રને મધ્યલોક કહેવામાં આવે છે. તેનો તિરછો વિસ્તાર વધુ હોવાથી તેને તિર્યકુ લોક પણ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે મેરુની અધોદિશામાં હોવાથી અધોલોક, ઉર્ધ્વદિશામાં હોવાથી ઉદ્ગલોક અને તે બંનેની મધ્યમાં હોવાથી મધ્યલોક કહેવાય છે પરંતુ આ ત્રણે લોકના નામકરણનું વિશેષ કારણ જણાવતા વ્યાખ્યાકાર કહે છે કે 'અધઃ' શબ્દનો અર્થ છે અશુભ. ક્ષેત્ર પ્રભાવથી જ જે ક્ષેત્રમાં અશુભ પરિણમનવાળા પુદ્ગલ દ્રવ્ય વધુ છે, તે અધોલોક તરીકે ઓળખાય છે. જે ક્ષેત્રમાં શુભ પરિણમનવાળા પુદ્ગલદ્રવ્યો વધુ છે, તે ક્ષેત્ર ઉર્ધ્વલોક તરીકે ઓળખાય છે અને જે ક્ષેત્રમાં પ્રાયઃ મધ્યમ પરિણમનવાળા પુદ્ગલ દ્રવ્યો વિશેષ છે, તે ક્ષેત્ર મધ્યલોક તરીકે ઓળખાય છે.
કમવિન્યાસ:- શાસ્ત્રકારે (૧) અધોલોક, (૨) મધ્યલોક અને (૩) ઉર્ધ્વલોક, આ પ્રમાણે ક્રમ બતાવ્યો છે. તે ક્રમ વિન્યાસનું કારણ જણાવતા વ્યાખ્યાકાર કહે છે કે ચૌદ ગુણસ્થાનકમાં જેમ જઘન્ય પરિણામ વાળા મિથ્યાત્વનું પ્રથમ કથન કરાય છે તેમ અહીં અધોલોકમાં જઘન્ય પરિણામવાળા દ્રવ્યનો સંબંધ વિશેષ હોવાથી ક્રમમાં તેને પ્રથમ સ્થાન પ્રાપ્ત થાય છે. તત્પશ્ચાતુ મધ્યમ પરિણામવાળા દ્રવ્યસંયોગથી મધ્યલોકનું અને ઉત્કૃષ્ટ પરિણામવાળા દ્રવ્યસંયોગના કારણે ઉર્ધ્વલોકને અંતમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
અન્યોન્ય અભ્યસ્ત રાશિનું સ્પષ્ટીકરણ :- અહીં અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક એમ ત્રણની શ્રેણી છે તેથી એકથી શરૂ કરી, એક-એક વધારતા ત્રણ સુધી વૃદ્ધિ કરી, ૧.૨.૩ એમ એમ ત્રણની શ્રેણી સ્થાપિત કરી, તેને પરસ્પર ગુણવાથી છ સંખ્યા પ્રાપ્ત થાય છે. તેમાંથી પહેલો અને છેલ્લો ભંગ(પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીનો છે, તેને બાદ કરી શેષ ચાર ભંગ અનાનુપૂર્વીના સમજવા.
ત્રણ લોકના છ ભંગ આ પ્રમાણે છે
Page #189
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
.
[ ૧૩૧ ]
|
૩, ૨, ૧
ભગ અર્થઘટન
આનુપૂર્વી ૧, ૨, ૩ અધોલોક, મધ્યલોક, ઉદ્ગલોક પૂર્વાનુપૂર્વી ૨, ૧, ૩ મધ્યલોક, અધોલોક, ઉદ્ગલોક અનાનુપૂર્વી ૧, ૩, ૨ અધોલોક, ઉર્ધ્વલોક, મધ્યલોક અનાનુપૂર્વી ૩, ૧, ૨ ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક અનાનુપૂર્વી ૨, ૩, ૧ મધ્યલોક, ઉર્ધ્વલોક, અધોલોક અનાનુપૂર્વી
ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક પશ્ચાનુપૂર્વી આ છ ભંગમાં પ્રથમ ભંગ ક્રમાનુસાર હોવાથી પૂર્વાનુપૂર્વી કહેવાય છે. અંતિમ ભંગ વિપરીત ક્રમાનુસાર હોવાથી પશ્ચાનુપૂર્વી કહેવાય છે. શેષ ચાર ભંગ અનાનુપૂર્વી કહેવાય છે. અધોલોક ક્ષેત્રાનુપૂર્વી :२४ अहोलोयखेत्ताणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी अणाणुपुव्वी । ભાવાર્થ - અધોલોક ક્ષેત્રાનુપૂર્વી ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે-(૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી. २५ से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- रयणप्पभा, सक्करप्पभा, वालुयप्पभा, पंकप्पभा, धूमप्पभा, तमप्पभा, तमतमप्पभा । सेतं पुव्वाणुपुव्वी। ભાવાર્થ :- પ્રશ્ન- અધોલોક ક્ષેત્રપૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ પ્રભા અને (૭) તમસ્તમપ્રભા. આ ક્રમથી સાત નરકભૂમિઓના કથનને અધોલોક ક્ષેત્ર પૂર્વાનુપૂર્વી કહે છે. | २६ से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी-तमतमा, जाव रयणप्पभा, । से तं पच्छाणुपुव्वी। ભાવાર્થ :- પ્રશ્ન- અધોલોક ક્ષેત્રપશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- તમસ્તમપ્રભા નામની સાતમી નરકથી શરૂ કરી વિપરીત ક્રમથી પ્રથમ રત્નપ્રભા નરક
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩ર |
શ્રી અયોગવાર સૂત્ર
પર્યતના કથનને અધોલોક ક્ષેત્ર પશ્ચાનુપૂર્વી કહે છે. २७ से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए सत्तगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । શદાર્થ સત્તાછાયા = સાત સંખ્યા પર્વતની શ્રેણીને અર્થાત્ એકથી સાત સુધીની સંખ્યાને. ભાવાર્થ :- પ્રશ્ન- અધોલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- આદિમાં એકને સ્થાપિત કરી એક–એકની વૃદ્ધિ કરતાં સાત પર્યતની સંખ્યાને એક શ્રેણીમાં રાખીને તે શ્રેણી (લાઈન)ના અંકોને પરસ્પર ક્રમશઃ ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને છોડીને શેષ ભંગ અનાનુપૂર્વી કહેવાય છે. વિવેચન :
આ સૂત્રમાં અધોલોક ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન છે. અધોલોકમાં સાત નરક પૃથ્વીઓ આવેલી છે. તેના ક્રમથી સાત નામ આ પ્રમાણે છે. (૧) રત્નપ્રભા – પ્રથમ નરક પૃથ્વીમાં રત્નો જેવી પ્રભા–કાન્તિનો સદ્ભાવ છે. (૨) શર્કરા પ્રભા – બીજી નરક પૃથ્વીમાં શર્કરા-પત્થરખંડ જેવી પ્રભા છે. (૩) વાલુકાપ્રભા –ત્રીજી નરક પૃથ્વીમાં વાલુકા–રેતી જેવી પ્રભા છે. (૪) પંકપ્રભા :- ચોથી નરક પૃથ્વીમાં પંક-કાદવ-કીચડ જેવી પ્રભા છે. (૫) ધૂમપ્રભા – પાંચમી નરક પૃથ્વીમાં ધૂમ-ધૂમાડા જેવી પ્રભા છે. (૬) તમ પ્રભા – છઠ્ઠી નરક પૃથ્વીમાં તમઃ અંધકાર જેવી પ્રભા છે. (૭) તમસ્તમપ્રભા – સાતમી નરક પૃથ્વીમાં ગાઢ અંધકાર જેવી પ્રભા છે. અનાનપટ્વની ભંગસંખ્યા - એકથી સાત અંકને સ્થાપિત કરી પરસ્પર ગુણવાથી ૫૦૪૦ ભંગ થાય છે. તેમાંથી પ્રથમ ભંગ પૂર્વાનુપૂર્વી અને અંતિમ ભંગ પશ્ચાનુપૂર્વી હોવાથી તેને બાદ કરતાં શેષ ૫૦૩૮ ભંગથી સાત નરકનું કથન કરવામાં આવે તે અધોલોકક્ષેત્ર અનાનુપૂર્વી કહેવાય છે.
દા.ત. (૧) રત્નપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૨) શર્કરા પ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, () તમ:પ્રભા, (૮) તમસ્તમ પ્રભા. આ રીતે જુદી-જુદી રીતે સાત નરકના કથનને અનાનુપૂર્વી કહેવામાં આવે છે. અનાનુપૂર્વીથી સાત નરકનું ૫૦૩૮ રીતે કથન થઈ શકે છે. મધ્યલોક ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ - २८ तिरियलोयखेत्ताणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुपुव्वी,
Page #191
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
पच्छाणुपुव्वी अणाणुपुव्वी ।
ભાવાર્થ :– તિર્થંકલોક ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી.
२९ से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी
૧૩૩
નંનુદ્દીને તવળે, ધાય-વાતોય-પુત્ત્વો વળે । खीर घय खोय णंदी, अरुणवरे कुंडले रुयगे ॥११॥ जंबुद्दीवाओ खलु णिरंतरा, सेसया असंखइमा । भुयगवर कुसवरा वि य, कोंचवराऽऽभरणमाईया ॥१२॥ आभरण वत्थ गंधे, उप्पल तिलये य पउम णिहि रयणे । वासहर दह णइओ, विजया वक्खार कप्पिदा ॥१३॥
कुरु मंदर आवास, कूडा णक्खत्त चंद सूरा य । देवेागे जक्खे, भूये य सयंभुरमणे य ॥ १४ ॥ से तं पुव्वाणुपुव्वी ।
:
=
=
શબ્દાર્થ :-ગવદ્દીવાઓ - જંબુદ્રીપથી લઈ (બધા દ્વીપ સમુદ્ર) ખરંતા = અંતરવિના (એક બીજાથી વેષ્ટિત છે, ઘેરાયેલ છે, અસંહના સેલયા - અસંખ્યાત દ્વીપ–સમુદ્ર, શેષ રાખીને—અંતર પાડ્યા પછી,(અસંખ્યાત દ્વીપ–સમુદ્ર પછી), આમરણમાા = આભરણ વગેરેના શુભનામવાળા દ્વીપસમુદ્ર છે, વાતહર - વર્ષધર (પર્વતો), વવúાર્ = વક્ષસ્કાર (પર્વત), પ્પિવા = કલ્પેન્દ્ર, ગુરુ = કુરુ (ઉત્તરકુરુ દેવકુરુ).
=
ભાવાર્થ :- પ્રશ્ન- મધ્યલોકક્ષેત્ર પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જંબુદ્રીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરોદ સમુદ્ર, વરુણદ્વીપ, વરુણોદસમુદ્ર, ક્ષીરદ્વીપ, ક્ષીરોદ સમુદ્ર, ધૃતદ્વીપ, ઘૃતોદસમુદ્ર, ઈક્ષુવરદ્વીપ, ઈક્ષુવર સમુદ્ર, નન્દી દ્વીપ, નંદીસમુદ્ર, અરુણવર દ્વીપ, અરુણવર સમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલ સમુદ્ર, રુચકદ્વીપ, રુચક સમુદ્ર જંબુદ્રીપથી લઈને આ રુચક સમુદ્ર પર્યંતના દ્વીપ સમુદ્ર નિરંતર છે. તે પછી શેષ અસંખ્યદ્વીપ સમુદ્રોનું અક્રમિક કથન છે અર્થાત્ ત્યાંથી આગળ અસંખ્યાત દ્વીપ સમુદ્ર, પછી ભુજગવર દ્વીપ સમુદ્ર, પશ્ચાત્ અસંખ્યાત દ્વીપ સમુદ્ર પછી કુશવર, કૌંચવર વગેરે દ્વીપ સમુદ્રો છે. તે પછી આભરણ આદિ દ્વીપસમુદ્રો છે અર્થાત્ લોકમાં જેટલા શુભ નામના આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પદ્મ, નિધિ, રત્ન, વર્ષધર, હૃદ, નદી, વિજય, વક્ષસ્કાર, કલ્પેન્દ્ર, કુરુ, મંદર, આવાસ, ફૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય આદિ છે તે નામના દ્વીપસમુદ્રો છે. અંતે દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ આ પાંચ નામના દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. જંબુદ્રીપથી લઈ સ્વયંભૂરમણ પર્યંતના બધા દ્વીપસમુદ્ર એક–બીજાથી વેષ્ટિત છે, વીંટળાયેલા
Page #192
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
३० से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- सयंभुरमणे य भूए य जाव जंबुद्दीवे । से तं पच्छाणुपुव्वी । ભાવાર્થ – પ્રશ્ન– મધ્યલોકક્ષેત્ર પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– સ્વયંભૂરમણ સમુદ્ર, સ્વયંભૂરમણ દીપ, ભૂત સમુદ્ર,ભૂતદ્વીપથી લઈ જંબુદ્વીપ સુધી વિપરીત ક્રમથી દ્વીપ-સમુદ્રના સ્થાપનને મધ્યલોક ક્ષેત્ર પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે. |३१ से किं तं अणाणुपुव्वी ?
अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए असंखेज्जगच्छगयाएसेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । શબ્દાર્થ –મહેન્દ્રીય = અસંખ્યાત પર્યત. ભાવાર્થ :- પ્રશ્ન– મધ્યલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– એકથી શરૂ કરી, એક–એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્યંતની રાશિને એક શ્રેણીમાં સ્થાપી, તેને પરસ્પર ગુણવાથી જે અભ્યસ્ત રાશિ આવે તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે રાશિ રહે તે રાશિ પ્રમાણ ભંગ અનાનુપૂર્વી કહેવાય છે. વિવેચન :
આ સુત્રોમાં મધ્યલોકનું વર્ણન છે. મધ્યલોકવ અસંખ્યાત દ્વીપ-સમુદ્રની બરોબર મધ્યમાં જંબુદ્વીપ છે. તે જંબૂદ્વીપ એક લાખ યોજન લાંબો પહોળો છે અને થાળી આકારે સ્થિત છે. તેના ફરતો લવણ સમુદ્ર છે. તેને ફરતો ધાતકી ખંડ છે. તત્પશ્ચાત્ કાલોદધિ સમુદ્ર અને તેને ફરતો પુષ્કર દ્વીપ છે. આમ અસંખ્યાત દ્વીપસમુદ્ર એક બીજાને વીંટળાઈને રહેલ છે. તે બધા પૂર્વ-પૂર્વના દ્વીપસમુદ્ર કરતાં બમણા વિસ્તારવાળા ચૂડીના આકારે સ્થિત છે. અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર છે. મધ્યલોકમાં અઢી ઉદ્ધાર સાગરોપમના સમય પ્રમાણ અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે.
ગાથા કથિત પુષ્કરથી લઈ સ્વયંભૂરમણ સુધીના નામ દ્વીપ અને સમુદ્ર બંનેના વાચક છે અર્થાત્ તે નામવાળા દ્વીપ અને સમુદ્ર બંનેનું ગ્રહણ થાય છે. સમુદ્રોમાં પાણીનો સ્વાદઃ- (૧) લવણ સમુદ્રના પાણીનો સ્વાદ ખારો-લવણ જેવો છે. (૨) કાલોદધિ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના પાણીનો સ્વાદ શુદ્ધ પાણી જેવો છે. (૩) વારુણોદ સમુદ્રના પાણીનો સ્વાદ વારુણી (દારૂ) જેવો છે. (૪) ક્ષીરોદ સમુદ્રના પાણીનો સ્વાદ ખીર જેવો છે. (૫)
Page #193
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૭/હોત્રાનુપૂર્વી
| | ૧૩૫ ]
વૃતોદ સમુદ્રના પાણીનો સ્વાદ ઘી જેવો છે. (૬) ઈશુરસદ અને શેષ સર્વ સમુદ્રના પાણીનો સ્વાદ શેરડીના રસ જેવો છે.
અસંખ્યાત દ્વીપ–સમુદ્રમાંથી કેટલાક દ્વીપ–સમુદ્રના નામ શાસ્ત્રમાં બતાવ્યા છે. શેષ નામોનો શાસ્ત્રમાં નામોલ્લેખ નથી પરંતુ સ્વસ્તિક, કળશ, શુભવર્ણ, ગંધ વગેરે શુભનામોવાળી લોકમાં જેટલી વસ્તુઓ છે, તે નામાવાળા દ્વીપ-સમુદ્ર જાણવા. તેવો સંકેત શાસ્ત્રમાં છે.
જંબુદ્વીપ, લવણ સમુદ્રથી શરૂ કરી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત ક્રમથી કથન કરે તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય, સ્વયંભૂરમણ સમુદ્રથી શરૂ કરી વિપરીત ક્રમથી જંબૂદ્વીપ સુધી સમુદ્ર-દ્વીપોને સ્થાપિત કરવા તેને પશ્ચાનુપૂર્વી કહેવાય અને એકથી પ્રારંભ કરી અસંખ્યાત રાશિ સુધી સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણા કરી જે રાશિ આવે, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગ છોડીને શેષ ભંગો અનાનુપૂર્વી કહેવાય છે.
ઊર્વલોક ક્ષેત્રાનુપૂર્વી :
३२ उड्डलोगखेत्ताणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुपुव्वी पच्छाणुपुव्वी अणाणुपुव्वी । ભાવાર્થ:- ઉદ્ગલોક ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે આ પમાણે છે- (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી. |३३ से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- सोहम्मे, ईसाणे, सणंकुमारे, माहिंदे, बंभलोए, लंतए, महासुक्के, सहस्सारे, आणए, पाणए, आरणे, अच्चुए, गेवेज्जविमाणा, अणुत्तरविमाणा, ईसिपब्भारा । से तं पुव्वाणुपुव्वी । ભાવાર્થ :- પ્રશ્ન- ઉદ્ગલોક ક્ષેત્ર પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનસ્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાન્તક, (૭) મહાશુક્ર, (૮) સહસાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ, (૧૨) અશ્રુત, (૧૩) રૈવેયક, વિમાન, (૧૪) અનુત્તર વિમાન (૧૫) ઈષપ્રાગભારા પૃથ્વી. આ ક્રમથી ઉદ્ગલોકના ક્ષેત્રોને સ્થાપિત કરવા તેને પૂર્વાનુપૂર્વી કહેવાય. ३४ से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- ईसिपब्भारा जाव सोहम्मे । से तं पच्छाणुपुवी। ભાવાર્થ – પ્રશ્ન– ઉર્વલોક ક્ષેત્ર પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઈશસ્ત્રાગભારા પૃથ્વીથી શરૂ કરી સૌધર્મ કલ્પ સુધી વિપરીત ક્રમથી ઉદ્ગલોકના ક્ષેત્રોને
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
સ્થાપિત કરવા તેને પશ્ચાનુપૂર્વી કહેવાય છે. ३५ से किं तं अणाणुपुव्वी? अणाणुपुव्वी- एयाए चेव एगाइगाए एगुत्तरियाए पण्णरसगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुवी । ભાવાર્થ - પ્રશ્ન- ઉર્ધ્વલોક ક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-એકને આદિમાં સ્થાપિત કરી એકોત્તર વૃદ્ધિ કરતા પંદર પર્વતની સંખ્યાની શ્રેણી–પંક્તિમાં સ્થાપિત કરી, તે સંખ્યાને ક્રમશઃ પરસ્પર ગુણા કરવાથી જે ભંગ રાશિ પ્રાપ્ત થાય તેના આદિ અને અંતના બે ભંગને છોડી શેષ ભંગોને અનાનુપૂર્વી કહેવામાં આવે છે. વિવેચન :
આ ચાર સૂત્રોમાં ઉર્ધ્વલોક ક્ષેત્ર સંબંધી વક્તવ્યતા છે. ઉદ્ગલોકમાં બાર દેવલોક, નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. સર્વથી ઉપર સિદ્ધશિલા-ઈષપ્રાગભારા પૃથ્વી છે.
સૌધર્માવલંસક વગેરે મુખ્યવિમાનના આધારે બારદેવલોકના બારનામ પ્રસિદ્ધિ પામ્યા છે. લોકરૂપ પુરુષની ગ્રીવાને સ્થાને આવેલ નવ વિમાન રૈવેયક રૂપે પ્રસિદ્ધિ પામ્યા છે અને અનુત્તર એટલે શ્રેષ્ઠ. દેવ વિમાનોમાં શ્રેષ્ઠ હોવાથી પાંચ વિમાન 'અનુત્તરવિમાન' તરીકે પ્રસિદ્ધ થયા છે. આ પાંચે વિમાનમાં સમ્યક્દષ્ટિ જીવો જ ઉત્પન્ન થાય છે. તેમાં ચાર વિમાન ચાર દિશામાં છે અને સર્વાર્થસિદ્ધ વિમાન તે ચાર વિમાનની વચ્ચે છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી જીવો જ ઉત્પન્ન થાય છે. તે દેવ ભવ પછી મનુષ્યનો ભવ પામી મોક્ષે જાય છે. સિદ્ધશિલાથી ઉપરના ક્ષેત્રમાં સિદ્ધભગવંતો સ્થિત છે. તે પૃથ્વી થોડી નમેલી હોવાથી તેને ઈષપ્રાગભારા સંજ્ઞા પ્રાપ્ત થઈ છે.
સૌધર્મ કલ્પથી શરૂ કરી ક્રમથી ઈષ~ાગભારા પૃથ્વી પર્વતની સ્થાપનાને પૂર્વાનુપૂર્વી અને ઈષ~ાગુભારાથી શરૂ કરી વિપરીત ક્રમથી સૌધર્મ કલ્પ પર્વતની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે. ૧ થી ૧૫ પર્યતની સંખ્યાને ક્રમશઃ પરસ્પરણા કરી જે રાશિ આવે તેમાં પ્રથમ અને અંતિમ ભંગને છોડી, શેષ ભંગો અનાનુપૂર્વી કહેવાય છે.
ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું અન્ય પ્રકારે વર્ણન :|३६ अहवा ओवणिहिया खेत्ताणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहापुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी । ભાવાર્થ – અન્ય અપેક્ષાએ ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી. | ३७ से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- एगपएसोगाढे दुपएसोगाढे
Page #195
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ક્ષેત્રાનપૂર્વી
| ૧૩૭ ]
जावदसपएसोगाढे, संखेज्जपएसोगाढे, असंखेज्जपएसोगाढे । सेतं पुव्वाणुपुव्वी। ભાવાર્થ – પ્રશ્ન પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એક પ્રદેશાવગાઢ, દ્વિ પ્રદેશાવગાઢ થાવત દશપ્રદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોને કમથી સ્થાપવામાં આવે, તે ક્ષેત્ર સંબંધી પૂર્વાનુપૂર્વી કહેવાય. ३८ से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- असंखेज्जपएसोगाढे जाव एगपए-सोगाढे । से तं पच्छाणुपुव्वी । ભાવાર્થ :- પ્રશ્ન– પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અસંખ્યાત પ્રદેશાવગાઢથી શરૂ કરી વિપરીત ક્રમથી એક પ્રદેશાવગાઢ પર્વતની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે. |३९ से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए असंखेज्जगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । से तं ओवणिहिया खेत्ताणुपुव्वी । से तं खेत्ताणुपुव्वी । ભાવાર્થ :- એક પ્રદેશાવગાઢ પૂગલની એક સંખ્યાથી પ્રારંભ કરી, એક એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્વતની શ્રેણી સ્થાપિત કરી તે સંખ્યાનો ક્રમશઃ પરસ્પર ગુણાકાર કરી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી આદિ અને અંતના બે ભંગ છોડીને શેષ ભંગ અનાનુપૂર્વી કહેવાય છે. આ અનાનુપૂર્વીનું સ્વરૂપ છે. આ રીતે ઓપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે અને સંપૂર્ણ ક્ષેત્રાનુપૂર્વીની વકતવ્યતા પણ પૂર્ણ થાય છે.
વિવેચન :
આ ચાર સૂત્રોમાં ક્ષેત્રાનુપૂર્વીનું બીજી રીતે પ્રરૂપણ કર્યું છે. આકાશ દ્રવ્ય સર્વદ્રવ્યને અવગાહનાસ્થાન આપે છે. તેથી આકાશ પ્રદેશની ગણના ક્ષેત્રમાં કરવામાં આવે છે. છ દ્રવ્યમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આ બંને અખંડ દ્રવ્ય છે અને અસંખ્યાત પ્રદેશાવગાઢ છે તેથી તેમાં આનુપૂર્વી ઘટી શકે નહીં. પ્રત્યેક જીવ અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર જ સ્થિત થાય છે, તેથી તેમાં પણ આનુપૂર્વી ઘટિત થઈ શકે નહીં. કાળ દ્રવ્યના કાલાણુ એક–એક આકાશ પ્રદેશ ઉપર રહે છે, તેથી તેમાં પણ આનુપૂર્વી ઘટી ન શકે. એક પુદ્ગલ દ્રવ્ય એક, બે, ત્રણ, ચાર આદિ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય છે માટે તેમાં આનુપૂર્વી ઘટિત થાય છે.
આકાશ દ્રવ્યના એક પ્રદેશ ઉપર જેટલા પુદ્ગલ રહે તે એક પ્રદેશાવગાઢ કહેવાય. જે પુદ્ગલ દ્રવ્ય આકાશના બે પ્રદેશ ઉપર વ્યાપીને રહે તે ક્રિપ્રદેશાવગાઢ કહેવાય. તે જ રીતે જે પુદ્ગલ દ્રવ્ય
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આકાશના સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશ પર વ્યાપીને રહે તે સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ કહેવાય છે.
- એક પ્રદેશાવગાઢ, દ્ધિપ્રદેશાવગાઢ તેમ ક્રમથી અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધી સ્થાપના કરવામાં કે કથન કરવામાં આવે તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય.
અસંખ્યાત પ્રદેશાવગાઢથી શરૂ કરી વિપરીત ક્રમે એક પ્રદેશાવગાઢ પર્વતની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવાય.
પૂર્વાનુપૂર્વી–પશ્ચાનુપૂર્વી ક્રમને છોડીને અન્ય કોઈપણ ક્રમથી એક પ્રદેશાવગાઢથી અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યોની સ્થાપનાને અનાનુપૂર્વી કહેવાય.
'I પ્રકરણ-૭ સંપૂર્ણ II
Page #197
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
.
૧૩૯
ક્ષેત્રાનુપૂર્વી અનુયોગ દ્વાર
ઉપક્રમ]
નિક્ષેપ
અનુગમ
નય
આનુપૂર્વી
નામ પ્રમાણ વક્તવ્યતા અર્વાધિકાર સમવતાર
નામ
સ્થાપના. દ્રવ્ય ક્ષેત્રાનુપૂર્વી કાળ, ઉત્કીર્તન, ગણના. સંસ્થાના સમાચારી, ભાવ
ઔપનિધિની
અનૌપનિધિની ક્ષેત્ર અપેક્ષાએ
IT ક્ષેત્ર આધારિત દ્રવ્યાપેક્ષાએ T TT TT | પૂર્વાનુ- પશ્ચાતુ- અનાનુ- પૂર્વાનુ- પાનુ- અનાનું- નૈગમ વ્યવહાર નયસંમત સંગ્રહનય સંમત પૂર્વી પૂર્વી પૂર્વ
અર્થપદ પ્રરૂપણા ભંગસમુત્કીર્તન ભંગોપદર્શન સમવતાર
અનુગમ
ક્ષેત્ર
સ્પર્શના કાળ
અંતર
સત્પદ- દ્રવ્ય- પ્રરૂપણા પ્રમાણ
ભાગ ભાવ અલ્પ
બહુત્વ
અર્થપદ પ્રરૂપણા
ભંગસમુત્કીર્તન ભંગોપદર્શન
સમવતાર
અનુગમ
સત્પદ પ્રરૂપણા દ્રવ્ય પ્રમાણ ક્ષેત્ર
સ્પર્શના
કાળ
અંતર
ભાગ
ભાવ
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આઠમું પ્રકરણ
આનુપૂર્વીનો પાંચમો ભેદ : કાલાનુપૂર્વી
કાલાનુપૂર્વી
१ से किं तं कालाणुपुव्वी ? कालाणुपुव्वी दुविहा पण्णत्ता, તેં નહીંओवणिहिया य, अणोवहिया य । तत्थ णं जा सा ओवणिहिया सा ठप्पा |
:
ભાવાર્થ:- પ્રશ્ન- કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– કાલાનુપૂર્વીના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે, (૧) ઔપનિધિકી અને (૨) અનૌપનિધિકી
ઔપનિધિકી અને અનૌપનિધિકીમાંથી ઔપનિધિકી કાલાનુપૂર્વી સ્થાપ્ય છે અર્થાત્ અલ્પવક્તવ્ય હોવાથી તેનું વર્ણન પછી કરવામાં આવશે.
२ तत्थ णं जा सा अणोवणिहिया सा दुविहा पण्णत्ता, णेगमववहाराणं, संगहस्स य ।
તેં નહા
ભાવાર્થ :- તેમાં જે અનૌપનિધિકી કાલાનુપૂર્વી છે, તેના બે પ્રકાર છે– (૧) નૈગમ–વ્યવહાર નય સંમત (૨) સંગ્રહનય સંમત.
વિવેચન :
ઉપક્રમ નામના પ્રથમ અનુયોગ દ્વારના, આનુપૂર્વી નામના પ્રથમ ભેદના પાંચમા પ્રભેદ કાલાનુપૂર્વીના વર્ણનનો સૂત્રકાર પ્રારંભ કરે છે. કાલ સંબંધી અનુક્રમથી કથન કરવામાં આવે તે કાલાનુપૂર્વી કહેવાય છે. કાલ એટલે સમયરૂપ નિશ્ચયકાળ અને આવલિકા, સ્તોક વગેરે રૂપ વ્યવહારકાળ. કાળ અરૂપી છે તેમાં આનુપૂર્વી, સત્પદ પ્રરૂપણા વગેરે સુગમ નથી. તેથી કાળમાં દ્રવ્યોનો ઉપચાર કરી એક સમયની સ્થિતિ, બે સમયની સ્થિતિવાળા દ્રવ્યાદિનો વિચાર કાળાનુપૂર્વીમાં કરવામાં આવે છે. કોઈક સ્થાને દ્રવ્ય સાથે ક્ષેત્રના ઉપચારથી પણ કથન કરવામાં આવેલ છે.
કાલાનુપૂર્વીના બે પ્રકારમાં ઔપનિધિકી કાલાનુપૂર્વી અલ્પવિષયવાળી હોવાથી તેનું વર્ણન અહીં
Page #199
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
.
[ ૧૪૧]
ન કરતાં અનૌપનિધિકીનું વર્ણન સૂત્રકાર પ્રથમ કરે છે. નૈગમ વ્યવહાર નયસંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વી :| ३ से किं णं णेगम-ववहाराणं अणोवणिहिया कालाणुपुव्वी ? णेगमववहाराणं अणोवणिहिया कालाणुपुव्वी पंचविहा पण्णत्ता, तं जहाअट्ठपयपरूवणया, भंगसमुक्कित्तणया, भंगोवदसणया, समोयारे, अणुगमे । ભાવાર્થ – પ્રશ્નનગમવ્યવહારનય સમત કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વીના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અર્થપદ પ્રરૂપણા, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર (૫) અનુગમ. અર્થપદપ્રરૂપણા - | ४ से किं तं गम-ववहाराणं अट्ठपयपरूवणया ?
णेगम-ववहाराणं अट्ठपयपरूवणया तिसमयट्ठिईए आणुपुव्वी जावदससमयट्ठिईए आणुपुव्वी, संखेज्जसमयढिईए आणुपुव्वी, असंखेज्जसमयट्ठिईए आणुपुवी । एगसमयट्टिईए अणाणुपुव्वी । दुसमयट्टिईए अवत्तव्वए ।
तिसमयट्टिईयाओ आणुपुव्वीओ जावसंखेज्जसमयट्टिईयाओ आणुपुव्वीओ, असंखेज्जसमयट्टिईयाओ आणुपुव्वीओ । एगसमयट्ठिईयाओ अणाणुपुव्वीओ। दुसमयट्टिईयाइं अवत्तव्वयाई । से तं णेगम-ववहाराणं अट्ठपयपरूवणया । ભાવાર્થ – પ્રશ્ન– નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- નૈગમ–વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણામાં ત્રણ સમય, ચાર સમય થાવત દસ સમય, સંખ્યાત સમય, અસંખ્યાત સમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી અને બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવક્તવ્ય કહેવાય છે.
ત્રણ સમયની સ્થિતિવાળા, ચાર સમય યાવત અસંખ્યાત સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક આનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અનાનુપૂર્વી અને એ સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અવક્તવ્ય કહેવાય છે. આ નૈગમ-વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણા
| ५ एयाए णं णेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए किं पओयणं ?
Page #200
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ ]
શ્રી અયોગવાર સૂત્ર
जाव भंगसमुक्कित्तणया कज्जइ । ભાવાર્થ :- આ નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું શું પ્રયોજન છે? વાવ તેના દ્વારા ભંગસમુત્કીર્તનતા કરાય છે. તે તેનું પ્રયોજન છે. વિવેચન :
આ સૂત્રોમાં સૂત્રકારે કાળદ્રવ્યને પ્રધાન કરી, કાળપર્યાય વિશિષ્ટ દ્રવ્ય દ્વારા કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે.
આનુપૂર્વી એટલે ક્રમથી દ્રવ્યનું સ્થાપન કરવું. પરમાણુથી લઈ અનંતપ્રદેશી સ્કંધ જે એક સમયની સ્થિતિવાળા હોય તે કાળની અપેક્ષાએ અનાનુપૂર્વી કહેવાય છે.
બે સમયની સ્થિતિવાળા દ્રવ્યોમાં એક અને બીજા સમય વચ્ચે પૂર્વપશ્ચાતુ ભાવ ઘટિત થાય છે, તેથી તેને અનાનુપૂર્વી કહી ન શકાય, તેમજ મધ્યનો અભાવ હોવાથી સંપૂર્ણ ગણનાનુક્રમ સંભવિત નથી, તેથી આનુપૂર્વી કહી ન શકાય, તેથી તેને અવક્તવ્ય કહેવામાં આવે છે. ત્રણ સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યમાં ગણના ક્રમ ઘટિત થાય છે, તેથી તેને આનુપૂર્વી કહેવામાં આવે છે. સ્વભાવથી જ કોઈપણ દ્રવ્ય અનંત સમયની સ્થિતિવાળા ન હોવાથી આનુપૂર્વીમાં ત્રણ સમયથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા જ પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરેલ છે.
શાસ્ત્રકારે કાળદ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી વગેરેનું કથન કર્યું છે પરંતુ કાળદ્રવ્ય અરૂપી છે. સમજવામાં સુગમતા રહે તે માટે શાસ્ત્રકારે કાળમાં દ્રવ્યનો ઉપચાર કરી એક સમય આદિની સ્થિતિ વાળા પુદ્ગલ દ્રવ્યનું અહીં ગ્રહણ કર્યું છે. શાસ્ત્રકારે કોઈ સ્થાને માત્ર કાળની અપેક્ષાએ, કોઈક સ્થાને કાળમાં દ્રવ્યના ઉપચારથી અને કોઈક સ્થાને કાળમાં દ્રવ્ય-ક્ષેત્ર બંનેના ઉપચારથી આનુપૂર્વી આદિનું કથન કર્યું છે. જેમ કે અનુગમના બીજા પ્રકાર દ્રવ્યપ્રમાણમાં દ્રવ્ય ક્ષેત્ર દ્વારા અનાનુપૂર્વી-અવક્તવ્ય દ્રવ્યને અસંખ્યાત કહ્યા છે. આ ત્રણે પ્રકારની વ્યાખ્યા ચાર્ટથી સમજવી સુગમ છે.
કાળની અપેક્ષાએ આનુપૂર્વી આદિની વ્યાખ્યા કાળની | અપેક્ષાએ | કાળમાં દ્રવ્યના ઉપચારથી | કાળમાં દ્રવ્ય ક્ષેત્રના ઉપચારથી અનાનુપૂર્વી એક સમય | એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ | એકસમયની સ્થિતિ,એક પ્રદેશાવગાઢથી
અસંખ્યાત પ્રદેશાવગઢ પુદ્ગલો અવક્તવ્ય બે સમય બે સમયની સ્થિતિવાળા પુદ્ગલ બે સમયની સ્થિતિવાળા એક
પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત
પ્રદેશાવગાઢ પુદ્ગલ આનુપૂર્વી | ત્રણ સમયથી | ત્રણ સમયથી અસંખ્યાત સમયની | ત્રણ સમયથી લઈ અસંખ્યાત લઈ
Page #201
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮/કાલાનુપૂવી
[ ૧૪૭ |
સમય
સંખ્યાત
સ્થિતિવાળા
સમયની સ્થિતિવાળા એક પ્રદેશાવગાઢ થી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુગલો
પુદ્ગલો
એક, બે, ત્રણાદિ સમયની સ્થિતિવાળા દ્રવ્ય એક પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે માટે આનુપૂર્વી, અવક્તવ્ય અને અનાનુપૂર્વી, આ ત્રણેનું એકવચન અને બહુવચનથી કથન કર્યું છે. ભંગ સમુત્કીર્તનતા :|६ से किं तं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया ?
णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया अत्थि आणुपुव्वी, अत्थि अणाणुपुव्वी, अत्थि अवत्तव्वए, एवं दव्वाणुपुव्वीगमेणं कालाणुपुव्वीए वि ते चेव छव्वीसं भंगा भाणियव्वा जाव से तं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया। ભાવાર્થ – પ્રશ્નનગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-નગમ-વ્યવહારનયસંમત દ્રવ્યાનુપૂર્વીની જેમ કાલાનુપૂર્વીની ભંગસમુર્કીતનતામાં (૧) આનુપૂર્વી છે, (૨) અનાનુપૂર્વી છે, (૩) અવક્તવ્ય છે વગેરે છવ્વીસભંગ જાણવા. યાવત્ આ રીતે નૈગમવ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. વિવેચન :
આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય આ ત્રણ એકવચનાત્ત, ત્રણ બહુવચનાત્ત, તે રીતે અસંયોગી છ ભંગ, દ્રિકસંયોગી બાર અને ત્રિસંયોગી આઠ ભંગ થાય. આ રીતે ૬+ ૧૨ + ૮ = ૨૬, કાલાનુપૂર્વીના ભંગસમુત્કીર્તનતાના છવ્વીસ ભંગ દ્રવ્યાનુપૂર્વીની જેમ જાણવા. | ७ एयाए णं णेगम-ववहाराणं जाव किं पओयणं ? एयाए णं णेगमववहाराणं जाव भंगोवदसणया कज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- આ નૈગમ-વ્યવહાર નયસંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે?
ઉત્તર- આ નૈગમ-વ્યવહાર નયસંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા ભંગોપદર્શન કરાય છે. ભગોપદર્શનતા :| ८ से किं तं गम-ववहाराणं भंगोवदसणया ?
णेगम-ववहाराणं भगोवदसणया-तिसमयट्ठिईए आणुपुव्वी, एगसमयट्ठिईए
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अणाणुपुव्वी, दुसमयट्ठिईए अवत्तव्वए, तिसमयईियाओ आणुपुव्वीओ एगसमयट्ठिईयाओ अणाणुपुव्वीओ दुसमयट्ठिईयाइं अवत्तव्वयाइं । एवं दव्वाणुगमेणं ते चेव छव्वीस भंगा भाणियव्वा, जाव से तं णेगम - ववहाराणं भंगोवदंसणया । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ–વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ?
૧૪૪
ઉત્તર– ત્રણ, ચાર આદિ સમયની સ્થિતિવાળા એક–એક દ્રવ્ય આનુપૂર્વી, એક સમયની સ્થિતિ– વાળા એક—એક દ્રવ્ય અનાનુપૂર્વી અને બે સમયની સ્થિતિવાળા એક–એક દ્રવ્ય અવક્તવ્ય કહેવાય છે. ત્રણ સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક આનુપૂર્વી, એક સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અનાનુપૂર્વી તથા બે સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અવક્તવ્ય કહેવાય છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ અહીં પણ છવ્વીસ ભંગોનું સ્પષ્ટીકરણ કરવું, એક–એક ભંગનું સ્વરૂપ દર્શન કરાવે તે ભંગોપદર્શનતા કહેવાય છે.
વિવેચન :
અનૌપનિધિકી કાલાનુપૂર્વીના બીજા ભેદ ભંગસમુત્કીર્તનતામાં સંભવિત ભંગોનો નામોલ્લેખ કરવામાં આવે છે. ત્રીજા ભેદ ભંગોપદર્શનતામાં તે જ ભંગોના સ્વરૂપનું દર્શન સૂત્રકાર કરાવે છે. ભંગસમુત્કીર્તનતામાં અર્થપદ પ્રરૂપણતાના વિષયભૂત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યના છવ્વીસભંગનું કથન કર્યું છે અને આ સૂત્રમાં તે ભંગોનું સ્વરૂપ બતાવ્યું છે. કાલાનુપૂર્વીમાં કાલની પ્રધાનતા છે. કાળથી પુદ્ગલ દ્રવ્યનો વિચાર કરતા, પુદ્ગલ દ્રવ્યની તે જ સ્વરૂપે રહેવાની કાલમર્યાદાના આધારે અનુપૂર્વી આદિ સંભવે છે. એક સમયની સ્થિતિવાળા એક–એક પરમાણુથી લઈ અનંતપ્રદેશી સ્કંધ વગેરે દ્રવ્ય એક અનાનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળા અનેક પરમાણુ વગેરે દ્રવ્ય અનેક અનાનુપૂર્વી કહેવાય છે. આ જ પ્રમાણે શેષ ભંગોનું સ્વરૂપ સમજવું જોઈએ.
સમવતાર :
९ से किं तं समोयारे ? समोयारे णेगम - ववहाराणं आणुपुव्वीदव्वाई कहि समोयरंति ? जाव तिण्णि वि सट्ठाणे समोयरंति त्ति भाणियव्वं । से तं समोयारे ।
ભાવાર્થ :- પ્રશ્ન- સમવતારનું સ્વરૂપ કેવું છે ? નૈગમ–વ્યવહારસંમત અનેક આનુપૂર્વી દ્રવ્યો ક્યાં સમવતાર પામે છે ? અર્થાત્ ક્યાં સમાવિષ્ટ થાય છે ? યાવત્
ઉત્તર– ત્રણે સ્વ–સ્વ સ્થાનમાં સમવતરિત થાય છે. આ સમવતારનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
સમવતાર એટલે સમાવિષ્ટ થવું. તે તે દ્રવ્યમાં અંતર્ભૂત થવું. નૈગમવ્યવહારનયસંમત
Page #203
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ /કાલાનુપૂર્વી
.
| ૧૪૫ |
કાલાનુપૂર્વીના આનુપૂર્વી દ્રવ્ય, અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય, આ ત્રણની અપેક્ષાએ ત્રણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
પ્રશ્ન- આનુપૂર્વીદ્રવ્ય શું આનુપૂર્વી દ્રવ્યમાં, અનાનુપૂર્વી દ્રવ્યમાં કે અવક્તવ્ય દ્રવ્યમાં સમવતરિત થાય છે?
ઉત્તર- આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત (સમાવિષ્ટ) થાય છે. અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્યમાં નહીં
તે જ રીતે અનાનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્યમાં અને અવક્તવ્ય દ્રવ્ય અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે. આ રીતે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય, આ ત્રણે દ્રવ્ય પોત-પોતાના સ્થાનજાતિમાં અંતર્ભત થાય છે.
અનુગમ :|१० से किं तं अणुगमे ? अणुगमे णवविहे पण्णत्ते । तं जहासंतपयपरूवणया, जाव अप्पाबहु चेव ॥१५॥
ભાવાર્થ :- પ્રશ્ન- અનુગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનુગામના નવ પ્રકાર કહ્યા છે તે આ પ્રમાણે- (૧) સત્પદપ્રરૂપણા યાવત (૯) અલ્પબદ્ધત્વ.
વિવેચન :
આ સૂત્રમાં અનુગામના નવ પ્રકારમાંથી પ્રથમ સત્પદ પ્રરૂપણા અને અંતિમ અલ્પબદુત્વનો નામોલ્લેખ કર્યો છે. શેષ સાત પ્રકારના ગ્રહણનો સંકેત 'ના' યાવત્ પદ દ્વારા કર્યો છે. તે નવ પ્રકાર (ગાથા ૧૫ દ્વારા)આ પ્રમાણે છે– (૧) સત્પદપ્રરૂપણા, (૨) દ્રવ્યપ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાગ, (૮) ભાવ અને (૯) અલ્પબદુત્વ.
સત્પદપ્રરૂપણા :११ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं किं अत्थि णत्थि ? णियमा तिण्णि वि अस्थि । ભાવાર્થ :-પ્રશ્ન-નગમ-વ્યવહારનયસંમત[કાલઆનુપૂર્વી દ્રવ્ય અસ્તિરૂપે છે કે નાસ્તિરૂપ છે?
ઉત્તર- નૈગમ-વ્યવહારનયસંમત[કાલ]આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય, આ ત્રણે દ્રવ્ય
Page #204
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
નિયમા અસ્તિરૂપે છે. દ્રવ્ય પ્રમાણ :|१२ णेगमववहाराणं आणुपुव्वीदव्वाइं किं संखेज्जाइं असंखेज्जाई अणंताई? तिण्णि वि णो संखेज्जाइं, असंखेज्जाइं, णो अणंताई । ભાવાર્થ - પ્રશ્ન- આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે?
ઉત્તર- આનુપૂર્વી વગેરે ત્રણે દ્રવ્ય સંખ્યાત કે અનંત નથી પરંતુ અસંખ્યાત છે. વિવેચન :
આ સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યનું દ્રવ્ય પ્રમાણ બતાવ્યું છે. આ ત્રણે દ્રવ્ય અસંખ્યાત છે.
અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પુદ્ગલ દ્રવ્ય અનંત છે તો કાલાનુપૂર્વીગત આનુપૂર્વી વગેરેનું દ્રવ્ય પ્રમાણ અનંતના બદલે અસંખ્યાત કેમ કહેવામાં આવે છે?
તેનું સમાધાન એ છે કે કાલાનુપૂર્વીમાં કાળની પ્રધાનતા હોવાથી ત્રણ સમયની સ્થિતિવાળા દ્રવ્યો, ચાર સમયની સ્થિતિવાળા, પાંચ સમયાદિની સ્થિતિવાળા અનંત દ્રવ્યો પણ એક–એક દ્રવ્યરૂપે ગણાય છે. દ્રવ્યના સ્થિતિ સ્થાન અસંખ્યાત છે માટે આનુપૂર્વી વગેરે દ્રવ્ય અસંખ્યાત કહ્યા છે.
સ્થિતિ સ્થાન અસંખ્યાત હોવાથી કાલાનુપૂર્વીગત આનુપૂર્વીની અસંખ્યાત દ્રવ્ય પ્રમાણતા તો સિદ્ધ થઈ જાય છે પરંતુ એકસમયની સ્થિતિવાળા દ્રવ્યો અનાનુપૂર્વી કહેવાય છે. તેનું એક સમય'નું એક જ સ્થિતિ સ્થાન બને અને એ સમયની સ્થિતિવાળા દ્રવ્યો અવક્તવ્ય કહેવાય છે. તેનું બે સમયનું એક જ સ્થિતિ સ્થાન બને તેથી તેમાં કાળવિવક્ષાથી એકજ દ્રવ્યપ્રમાણતા અને દ્રવ્યવિવક્ષાથી અનંત દ્રવ્ય પ્રમાણતા પ્રાપ્ત થાય પરંતુ આ સૂત્રમાં અનાનુપૂર્વી-અવક્તવ્ય કાલાનુપૂર્વીને અસંખ્યાત કહ્યા છે તે કેવી રીતે ઘટિત થાય? આ પ્રશ્નનું સમાધાન કરતાં શાસ્ત્રકાર કહે છે કે કાલાનુપૂર્વીગત અનાનુપૂર્વી અને અવક્તવ્યની અસંખ્યાત દ્રવ્ય પ્રમાણતા ક્ષેત્રની વિવક્ષાથી કહેવામાં આવે છે. એક–એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યો અને બે—બે સમયની સ્થિતિવાળા અવક્તવ્ય દ્રવ્યો લોકના એક પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશપ્રદેશ ઉપર અવગાહન કરે છે. પુલ દ્રવ્ય એક પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ જ હોય છે. આ રીતે આધારભૂત ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યની દ્રવ્ય પ્રમાણતા અસંખ્યાત બતાવી છે.
ક્ષેત્ર અને સ્પર્શના :१३ गमववहाराणं आणुपुव्वीदव्वाइं लोगस्स किं संखेज्जइभागे होज्जा ?
Page #205
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
|
૧૪૭ |
जाव पुच्छा।
एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागे वा होज्जा जाव असंखेज्जेसु वा भागेसु होज्जा, देसूणे वा लोए होज्जा, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोए होज्जा । एवं अणाणुपुव्वी अवत्तव्वयदव्वाणि भाणियव्वाणि जहा णेगमववहाराण खेत्ताणुपुव्वीए । ભાવાર્થ :- પ્રશ્ન-નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમાં ભાગમાં, સખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં રહે છે?
ઉત્તર– એક દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય- (૧) લોકના સંખ્યાતમા ભાગમાં, (૨) અસંખ્યાતમા ભાગમાં, (૩) સંખ્યાત ભાગોમાં, (૪) અસંખ્યાત ભાગોમાં (૫) દેશોન લોકમાં રહે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સર્વલોકમાં રહે છે.
અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોની વક્તવ્યતા નૈગમ-વ્યવહારનય સંમત ક્ષેત્રાનુપૂર્વી પ્રમાણે જાણવી અર્થાતુ એક દ્રવ્યની અપેક્ષાએ તે બંને દ્રવ્ય લોકના સંખ્યામાં ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં અવગાઢ નથી પરંતુ અસંખ્યાતમા ભાગમાં રહે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ તે બંને અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય સર્વ લોકમાં વ્યાપ્ત છે. १४ एवं फुसणा कालाणुपुव्वीए वि तहा चेव भाणियव्वा । ભાવાર્થ :- કાલાનુપૂર્વીના સ્પર્શના દ્વારનું કથન ક્ષેત્રાનુપૂર્વીની જેમજ જાણવું. વિવેચન :
આ બે સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્ર અને સ્પર્શનાનો વિચાર કરવામાં આવ્યો છે. કાલાનુપૂર્વાની અપેક્ષાએ ત્રણથી વધુ સમયની સ્થિતિવાળા દ્રવ્યો આનુપૂર્વી કહેવાય છે. આ ત્રણ, ચાર, સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા આનુપૂર્વી દ્રવ્ય આકાશના એક પ્રદેશથી લઈ અસંખ્યાત પ્રદેશ પર અવગાહન કરી શકે છે. આ આનુપૂર્વી દ્રવ્ય જો એક—બે-ત્રણ વગેરે આકાશ પ્રદેશને અવગાહે તો લોકનો અસંખ્યાતમો ભાગ તેનું ક્ષેત્ર કહેવાય. તે જ રીતે કેટલાક લોકના સંખ્યાતમા ભાગને, કેટલાક આનુપૂર્વીદ્રવ્ય સંખ્યાત ભાગોને, કેટલાક અસંખ્યાત ભાગોને અને કેટલાક દેશોન લોકને અવગાહે છે. પરંતુ કોઈ એક પુદ્ગલ સ્કંધની અપેક્ષાએ કાલાનુપૂર્વીગત આનુપૂર્વી દ્રવ્ય સર્વલોક વ્યાપી નથી. અચિત્ત મહાસ્ક દ્રવ્ય સર્વલોકવ્યાપી બની શકે છે પરંતુ કાલની વિવક્ષામાં તે આનુપૂર્વી દ્રવ્ય નથી. તે એક સમય માટે લોકવ્યાપી બને છે. સર્વલોક વ્યાપી સ્કલ્પરૂપે તેની સ્થિતિ એક સમયની જ છે અને એક સમયની સ્થિતિવાળા દ્રવ્ય કાળની અપેક્ષાએ અનાનુપૂર્વી કહેવાય છે. તેથી અચિત્ત મહાસ્કન્ધની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યને સર્વલોકવ્યાપી ન કહી શકાય.
Page #206
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કેવળ સમુદ્દઘાતની જેમ અચિત્ત મહાસ્કન્ધ પણ આઠ સમયનો છે. પ્રથમ સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મંથાન આકારે વિસ્તાર પામી, ચોથા સમયે લોકવ્યાપી બની, પુનઃ પાંચમાં સમયે મંથાન, છઠ્ઠા સમયે કપાટ, સાતમા સમયે દંડને સંકોચી આઠમા સમયે મૂળરૂપને પ્રાપ્ત થાય છે. આ રીતે આઠ સમયમાં અચિત્ત મહાસ્કન્ધ બને છે. તેથી તેની સ્થિતિ આઠ સમયની કહેવાય અને આઠ સમયની સ્થિતિ હોવાથી તે આનુપૂર્વી દ્રવ્ય જ ગણાય અને અચિત્ત મહાસ્કન્ધની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યને સર્વલોક વ્યાપી માનવું જોઈએ. આવું કોઈ કથન કરે તો તેને કહેવું જોઈએ કે દંડ, કપાટ, મંથાન વગેરે એક–એક સમયે તે સ્કન્ધની અવસ્થા બદલાય છે માટે તે એક એક સમયની સ્થિતિવાળી અલગઅલગ અનાનુપૂર્વી છે. દંડ અનાનુપૂર્વી, કપાટ અનાનુપૂર્વી તરીકે તે ઓળખાવી શકાય છે.
કાલાનુપૂર્વીગત આનુપૂર્વીનું ક્ષેત્ર દેશોન લોક છે. કાળમાં માત્ર ક્ષેત્રની વિવક્ષાથી ત્રણ પ્રદેશ ન્યૂન અર્થાત્ દેશોન ન્યૂન આનુપૂર્વી દ્રવ્ય માનવા જોઈએ. તેથી તે ત્રણ પ્રદેશમાંથી એક પ્રદેશ પર અનાનુપૂર્વી અને બે આકાશ પ્રદેશ ઉપર અવક્તવ્ય દ્રવ્ય રહી શકે. આ વિધાન ક્ષેત્રની વિવક્ષાથી કાલાનુપૂર્વીમાં સમજવું.
આ સૂત્રમાં સૂત્રકારે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યનું ક્ષેત્ર, ક્ષેત્રાનુપૂર્વીની જેમ લોકના અસંખ્યાતમા ભાગમાં છે, તેવું વિધાન કરેલ છે, તે એક અપેક્ષાએ સમજવું. કાલની અપેક્ષાએ એક સમયની સ્થિતિવાળા દ્રવ્યો અનાનુપૂર્વી, બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો અવક્તવ્યો છે. આ કાલ સાપેક્ષ અનાનુપૂર્વીઅવક્તવ્ય દ્રવ્યો એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ પણ હોઈ શકે છે. તેથી આ બંને દ્રવ્યો લોકના સંખ્યામાં ભાગ, અસંખ્યાતમાં ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો તથા લોકવ્યાપી પણ સંભવે છે. સુત્રકારે કાલાનુપૂર્વીના અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્ર વર્ણન માટે ક્ષેત્રાનુપૂર્વીનો અતિદેશ કરેલ છે. ક્ષેત્રાનુપૂર્વીમાં તો એક પ્રદેશાવગાઢ દ્રવ્ય અનાનુપૂર્વી અને બે પ્રદેશાવગાઢ દ્રવ્ય અવક્તવ્ય કહેવાય છે. એક—બે આકાશ પ્રદેશો તો લોકના અસંખ્યાત ભાગરૂપ હોય છે માટે ક્ષેત્રાનુપૂર્વીગત અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્ય નિયમા લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. એક સમયની સ્થિતિવાળા કાલાનુપૂર્વી દ્રવ્ય અને એ સમયની સ્થિતિવાળા અવક્તવ્ય દ્રવ્ય એક—બે પ્રદેશવગાઢ હોય તો તે લોકના અસંખ્યાતમા ભાગરૂપ ક્ષેત્રને અવગાહે છે તે અપેક્ષાએ કાળગત અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય ક્ષેત્રાનુપૂર્વીની જેમ લોકના અસંખ્યાતમા ભાગમાં અવગાહે છે તેવું વિધાન સમજવું. આ અપેક્ષા વિના તો અનાનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યામાં ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો અને અચિત્ત મહાસ્કન્ધ આશ્રી લોકને અવગાહે છે અને અવક્તવ્ય દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ,સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો તથા દેશોન લોકને અવગાહે છે. સ્પર્શના, ક્ષેત્ર કરતાં કાંઈક અધિક હોય છે.
કાળ :१५ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं कालओ केवचिरं होति ? एगं दव्वं पडुच्च जहण्णेणं तिण्णि समया उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाई
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
पडुच्च सव्वद्धा ।
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं कालओ केवचिरं होंति ? एगदव्वं पडुच्च अजहण्णमणुक्कोसेणं एक्कं समयं णाणादव्वाइं पडुच्च सव्वद्धा ।
૧૪૯
णेगमववहाराणं अवत्तव्वयदव्वाइं कालओ केवचिरं होंति ? एगं दव्वं पडुच्च अजहण्णमणुक्कोसेणं दो समया, णाणादव्वाइं पडुच्च सव्वद्धा। ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વીરૂપે કેટલો કાળ રહે છે ? અર્થાત્ તેની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ જઘન્ય ત્રણ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળની છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ સર્વકાલિક છે.
પ્રશ્ન– નૈગમ વ્યવહાર નયસંમત અનાનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય-અનુત્કૃષ્ટ સ્થિતિ એક સમયની અને અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ સર્વકાલિક છે.
પ્રશ્ન– નૈગમ વ્યવહાર નયસંમત અવક્તવ્ય દ્રવ્યની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– એક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ બે સમયની છે અને
અનેક દ્રવ્યની અપેક્ષાએ સર્વકાલિક છે.
વિવેચન :
આ સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી વગેરે દ્રવ્યોની સ્થિતિનું વર્ણન છે. આનુપૂર્વી વગેરે દ્રવ્ય આનુપૂર્વીરૂપે જેટલો સમય રહે તે કાલમર્યાદાને સ્થિતિ કહે છે.
કાલની અપેક્ષાએ જઘન્ય ત્રણ સમયની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને જ કાલાનુપૂર્વી કહે છે. તેથી તેની સ્થિતિ તે પ્રમાણે જ સંભવિત છે.
એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને અનાનુપૂર્વી અને બે સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને અવક્તવ્ય કહ્યા છે. તે બંનેમાં એક જ સ્થિતિ સ્થાન છે. તેથી તેની અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ એક અને બે સમયની છે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એવી બે પ્રકારની સ્થિતિ સંભવિત નથી.
અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય દ્રવ્ય સર્વકાળમાં હોય છે. એક પણ સમય એવો ન હોય કે જ્યારે આ ત્રણે દ્રવ્ય ન હોય. તેથી તેની સ્થિતિ સર્વદ્વા—સર્વકાલની કહી છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૫૦ |
શ્રી અયોગવાર સૂત્ર
અંતર :|१६ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाणमंतरं कालओ केवचिरं होइ ? एगं दव्वं पडुच्च जहण्णेणं एग समयं उक्कोसेणं दो समया, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं ।
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाणं अंतरं कालओ केवचिरं होइ? एगदव्वं पडुच्च जहण्णेणं दो समया उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाई पडुच्च पत्थि अंतरं ।
णेगम-ववहाराणं अवत्तव्वगदव्वाणं पुच्छा । एगदव्वं पडुच्च जहण्णेणं एग समयं उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं । ભાવાર્થ - પ્રશ્ન-નૈગમ વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્યનું કાળાપેક્ષાએ અંતર કેટલા સમયનું હોય છે?
ઉત્તર– એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ બે સમયનું અંતર છે અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.
પ્રશ્ન- નૈગમ વ્યવહારનયસંમત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલા સમયનું છે?
ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે અને અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.
પ્રશ્ન- નૈગમ વ્યવહારનયસંમત અવક્તવ્ય દ્રવ્યનું અંતર કેટલા સમયનું છે?
ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્યનું જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે. અનેક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. વિવેચન :
આ સૂત્રોમાં આનુપૂર્વી વગેરે દ્રવ્યોનું અંતર–વિરહકાળને વર્ણવવામાં આવ્યો છે. આનુપૂર્વી વગેરે દ્રવ્ય આનુપૂર્વીરૂપ પરિણામને ત્યાગી અન્ય પરિણામને પામી પુનઃ જેટલા સમય પછી આનુપૂર્વીપણાને પ્રાપ્ત થાય તેટલા સમયને અંતરકાળ કે વિરહકાળ કહેવાય છે.
(૧) આનુપૂર્વીદ્રવ્યનો વિરહકાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ એ સમયનો છે. (૨) અનાનુપૂર્વીદ્રવ્યનો વિરહકાળ જઘન્ય બે સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો છે. (૩) અવક્તવ્યદ્રવ્યનો વિરહકાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
.
[ ૧૫૧ |
આનુપૂર્વીદ્રવ્યના જઘન્ય ઉત્કૃષ્ટ એક—બે સમયના વિરહકાળનું કારણ એ છે કે ત્રણ સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્ય આનુપૂર્વી કહેવાય છે. તે આનુપૂર્વીપણાને ત્યાગી એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યરૂપે પરિણત થઈ પુનઃ ત્રણાદિ સમયની સ્થિતિ પ્રાપ્ત કરી લે ત્યારે જઘન્ય વિરહકાળ થાય અને આનુપૂર્વીપણાને ત્યાગી એ સમયની સ્થિતિવાળા અવક્તવ્ય દ્રવ્યરૂપે પરિણત થઈ પુનઃ આનુપૂર્વીને પ્રાપ્ત થાય ત્યારે ઉત્કૃષ્ટ બે સમયનો વિરહકાળ થાય. તે યુગલ ત્રણ, ચાર, પાંચ વગેરે સમયની સ્થિતિવાળા દ્રવ્યરૂપે પરિણત થાય તો તે આનુપૂર્વીરૂપ જ ગણાય માટે એક અને બે સમયનો જ વિરહકાળ કહ્યો છે.
એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વીત્વને ત્યાગી એ સમયની સ્થિતિ પ્રાપ્ત કરી પુનઃ એક સમયની સ્થિતિ પામે ત્યારે જઘન્ય બે સમયનો વિરહકાળ થાય અને ત્રણ, ચાર સમયથી લઈ અસંખ્યાતકાળની સ્થિતિ પામી, અસંખ્યાતકાળ પછી પુનઃ એક સમયની સ્થિતિ પામે ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો વિરહકાળ કહેવાય. અનાનુપૂર્વી દ્રવ્ય સ્વયં એક સમયની સ્થિતિવાળા હોવાથી તેનો જઘન્ય વિરહકાળ બે સમયનો સમજવો.
અવક્તવ્ય દ્રવ્ય બે સમયની સ્થિતિવાળા હોય છે, તે બે સમયની સ્થિતિ પૂર્ણ કરી એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વીપણાને પામી પુનઃ બે સમયની સ્થિતિને પ્રાપ્ત થાય ત્યારે વિરહકાળ એક સમયનો થાય છે અને ત્રણ–ચાર સમયથી લઈ અસંખ્યાતકાળની સ્થિતિએ આનુપૂર્વીપણાને પ્રાપ્ત થઈ પુનઃ બે સમયની સ્થિતિવાળા અવક્તવ્યપણાને પામે ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો વિરહકાળ થાય છે.
અનેક આનુપૂર્વીદ્રવ્ય, અનેક અનાનુપૂર્વી દ્રવ્ય અને અનેક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. આ ત્રણે દ્રવ્યોનો લોકમાં સર્વદા સદુભાવ હોય છે, તેથી તેનો વિરહકાળ નથી.
ભાગદ્વાર :१७ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं सेसदव्वाणं कइभागे होज्जा ? पुच्छा । जहेव खेत्ताणुपुव्वीए । ભાવાર્થ – પ્રશ્ન– નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગ પ્રમાણ છે?
ઉત્તર- ક્ષેત્રાનુપૂર્વીના ભાગદ્વાર પ્રમાણે ત્રણેનું વક્તવ્ય જાણવું. આનુપૂર્વી દ્રવ્ય, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગ અધિક છે. અનાનુપૂર્વી દ્રવ્ય, આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અવક્તવ્ય દ્રવ્ય, આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અર્થાત્ અસંખ્યાતભાગ ન્યૂન છે.
વિવેચન :
કાલાનુપૂર્વીના ભાગદ્વારને વર્ણવતા આ સૂત્રમાં ક્ષેત્રાનુપૂર્વીના ભાગદ્વારનો અતિદેશ કરેલ છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૫ર |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ક્ષેત્રાનુપૂર્વીના ભાગદ્વારમાંદ્રવ્યાનુપૂર્વીના ભાગદ્વારનો અતિદેશ કરેલ છે અર્થાત્ દ્રવ્યાનુપૂર્વીના ભાગદ્વારની જેમ ક્ષેત્રાનુપૂર્વી અને કાલાનુપૂર્વીનો ભાગદ્વાર જાણવો.
અનાનુપુર્નીમાં એક સમયની સ્થિતિનું એક જ સ્થિતિસ્થાન છે, અવક્તવ્ય દ્રવ્યમાં પણ બે સમયની સ્થિતિરૂપ એક જ સ્થિતિસ્થાન છે જ્યારે આનુપૂર્વીદ્રવ્યમાં ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિના અસંખ્યાત સ્થિતિસ્થાન છે. આ રીતે આનુપૂર્વી શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્યદ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગોથી અધિક છે અને આનુપૂર્વીની અપેક્ષાએ શેષ બંને દ્રવ્ય અસંખ્યાત ભાગન્યૂન છે.
ભાવ અને અલ્પબદુત્વ :| १८ भावो वि तहेव । अप्पाबहुं पि तहेव णेयव्वं जाव से तं अणुगमे । से तं गम-ववहाराणं अणोवणिहिया कालाणुपुव्वी । ભાવાર્થ :- ભાવાર અને અલ્પબદુત્વ દ્વારનું કથન ક્ષેત્રાનુપૂર્વ પ્રમાણે સમજવું યાવત્ અનુગામનું આ સ્વરૂપ છે. આ પ્રમાણે નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિકી કાલનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય આ ત્રણે દ્રવ્ય સાદિ પરિણામિક ભાવવાળા છે.
અવક્તવ્ય દ્રવ્ય સ્વભાવથી જ સર્વથી થોડા છે. તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક અને તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગણા અધિક છે. આ અસંખ્યાતગણી અધિકતા ક્ષેત્રાનુપૂર્વીના ભાગ દ્વારા પ્રમાણે જાણવી.
નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિતી કાલાનુપૂર્વીનો અંતિમ ભેદ અનુગમ છે અને અનુગમનો અંતિમ ભેદ અલ્પબદુત્વ છે. તેથી અહીં અલ્પ બહુત્વનું વર્ણન પૂર્ણ થતાં નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિતી કાલાનુપૂર્વીનું વર્ણન સમાપ્ત થયું. સંગ્રહનપસંમત અનૌપનિધિ કી કાલાનુપૂર્વી - |१९ से किं तं संगहस्स अणोवणिहिया कालाणुपुव्वी ? संगहस्स अणोवणिहिया कालाणुपुव्वी पंचविहा पण्णत्ता, तं जहा- अट्ठपयपरूवणया, भंगसमुक्कित्तणया, भंगोवदसणया, समोयारे, अणुगमे । ભાવાર્થ - પ્રશ્ન- સંગ્રહનયસંમત અનોપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંગ્રહનયસંમત અનપનિધિકી કાલાનુપૂર્વી પાંચ પ્રકારની છે, તે આ પ્રમાણે- (૧) અર્થપદ પ્રરૂપણા (૨) મંગસમુત્કીર્તનતા (૩) ભંગોપદર્શનતા (૪) સમવતાર (૫) અનુગમ.
Page #211
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
.
[ ૧૫૩ |
સંગ્રહનપસંમત અર્થપદ પ્રરૂપણા :२० से किं तं संगहस्स अट्ठपयपरूवणया ?
संगहस्स अट्ठपयपरूवणया- एयाइं पंच वि दाराइं जहा खेत्ताणुपुव्वीए संगहस्स तहा कालाणुपुव्वीए वि भाणियव्वाणि, णवरं ठिई अभिलावो जाव से तं संगहस्स अणोवणिहिया कालाणुपुव्वी । सेतं अणोवणिहिया कालाणुपुव्वी। શબ્દાર્થ -પાવર = તફાવત એટલો કે મિલાવો = સ્થિતિનો અભિલાપ કહેવો, પ્રદેશાવગાઢને બદલે અહીં સ્થિતિ કહેવી. ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અર્થપદ પ્રરૂપણા વગેરે પાંચ કારોનું કથન સંગ્રહનયસંમત ક્ષેત્રાનુપૂર્વી પ્રમાણે જાણવું. ત્યાં પ્રદેશાવગાઢ શબ્દપ્રયોગ છે. તેની જગ્યાએ અહીં સ્થિતિ શબ્દનો પ્રયોગ કરવો યાવત આ રીતે સંગ્રહનયસંમત અનૌપનિધિની કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અનોપનિધિતી કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
આ સૂત્રમાં સંગ્રહનયસંમત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વીના અતિદેશદ્વારા કાલાનુપૂર્વીના પાંચ કારોનું વર્ણન કર્યું છે. ક્ષેત્રાનુપૂર્વીમાં દ્રવ્યાનુપૂર્વીનો અતિદેશ કર્યો છે. તે પ્રમાણે પાંચે પદોનું વર્ણન સમજવું. ક્ષેત્રાનુપૂર્વમાં પ્રદેશાવગાઢના પ્રયોગની જગ્યાએ અહીં 'સમયસ્થિતિક' શબ્દનો પ્રયોગ જે રીતે નૈગમ વ્યવહારનય સંમત કાલાનુપૂર્વીમાં (સૂત્ર ૧૮ સુધી) કર્યો છે તે રીતે અહીં સંગ્રહ નયમાં પણ કરવો.આ રીતે કાલાનુપૂર્વીના મુખ્ય બે ભેદમાંથી પ્રથમભેદ અનોપનિધિકી કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. મૈગમ-વ્યવહારનય સમય અનૌપનિધિતી દ્રવ્યાનુપૂર્વી-ક્ષેત્રનુપૂર્વી-કાલાનુપૂર્વી દ્રવ્યાનુપૂર્વી
ક્ષેત્રાનુપૂર્વી | કાલાનુપૂર્વ
(૧) અર્થપદ પ્રરૂપણ આનુપૂર્વી :આનુપૂર્વી :
આનુપૂર્વી :ત્રણ પ્રદેશથી લઈ અનંત ત્રણ પ્રદેશાવગાઢથી લઈ ત્રણ સમય સ્થિતિથી લઈ પ્રદેશી દ્રવ્ય અસંખ્યાત પ્રદેશાવગઢ દ્રવ્ય | અસંખ્યાત સમય સ્થિતિવાળા
દ્રવ્ય અનાનુપૂર્વી :
અનાનુપૂર્વી :
એક પ્રદેશાવગાઢ દ્રવ્ય પરમારણ પુદ્ગલ
અનાનુપૂર્વી :એક સમયની સ્થિતિવાળા દ્રવ્યT
Page #212
--------------------------------------------------------------------------
________________
| ૧૫૪ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અવક્તવ્ય - બે પ્રદેશ દ્રવ્ય
અવક્તવ્ય :બે સમયની સ્થિતિવાળા દ્રવ્ય
અવક્તવ્ય :- |
બે પ્રદેશાવગાઢ દ્રવ્ય | (૨–૩) ભંગસમુત્કીર્તન-ભંગોપદર્શન
૨૬ ભંગ અને તેના અર્થ
(૪) સમાવતાર સ્વ દ્રવ્યમાં સમાષ્ટિ
૨૬ ભંગ અને તેના અર્થ
૨૬ ભંગ અને તેના અર્થ
સ્વ દ્રવ્યમાં સમાષ્ટિ
સ્વ દ્રવ્યમાં સમાષ્ટિ
(૫) અનુગમ (નવતાર)
૧.
અતિરૂપ
અતિરૂપ
અતિરૂપ
સત્પદ પ્રરૂપણા
અનંત
અસંખ્યાત
અસંખ્યાત
દ્રવ્ય પ્રમાણ
૩. ક્ષેત્ર
આનુપૂર્વી
આનુપૂર્વી | | આનુપૂર્વી લોકનો અસંખ્યાતમો ભાગ | લોકનો અસંખ્યાતમો ભાગ | લોકનો અસંખ્યાતમો ભાગ લોકના અસંખ્યાત ભાગો લોકના અસંખ્યાત ભાગો લોકના અસંખ્યાત ભાગો લોકનો સંખ્યાતમો ભાગ લોકનો સંખ્યાતમો ભાગ લોકનો સંખ્યાતમો ભાગ લોકનો સંખ્યાતમા ભાગો લોકનો સંખ્યાતમા ભાગો લોકનો સંખ્યાતમા ભાગો તથા સર્વ લોક તથા સર્વ લોક
તથા સર્વ લોક અનાનુપૂર્વી-અવક્તવ્ય | અનાનુપૂર્વી-અવક્તવ્ય | અનાનુપૂર્વી-અવક્તવ્ય લોકનો અસંખ્યાતમો ભાગ | લોકનો અસંખ્યાતમો ભાગ | લોકનો અસંખ્યાતમો ભાગ અનેક દ્રવ્યાપેક્ષયા અનેક દ્રવ્યાપેક્ષયા અનેક દ્રવ્યાપેક્ષા સર્વલોક સર્વલોક
સર્વલોક
૪.
ક્ષેત્ર કરતાં વિશેષાધિક
ક્ષેત્ર કરતાં વિશેષાધિક
ક્ષેત્ર કરતાં વિશેષાધિક
સ્પર્શના
૫. કાળ
એકની અપેક્ષાએ એકની અપેક્ષાએ એકની અપેક્ષાએ
જઘન્ય – ૧ સમય જઘન્ય – ૧ સમય જઘન્ય – ૧ સમય ઉત્કૃષ્ટ – અસંખ્યાતકાળ | ઉત્કૃષ્ટ – અસંખ્યાતકાળ | ઉત્કૃષ્ટ – અસંખ્યાતકાળ
Page #213
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
,
| ૧૫૫ |
અનેકની અપેક્ષાએ
સર્વકાલીન
અનેકની અપેક્ષાએ
સર્વકાલીન
અનાનુપૂર્વી – ૧ સમય અવક્તવ્ય – ૨ સમય અનેકની અપેક્ષાએ
સર્વકાલીન
૬. અંતર
આનુપૂર્વી – અવક્તવ્ય | આનુપૂર્વી – અવક્તવ્ય | આનુપૂર્વી – અવક્તવ્ય
જઘન્ય – ૧ સમય જઘન્ય – ૧ સમય જઘન્ય – ૧ સમય ઉત્કૃષ્ટ – સંખ્યાતકાળ ઉત્કૃષ્ટ – સંખ્યાતકાળ ઉત્કૃષ્ટ – સંખ્યાતકાળ અનાનુપૂર્વી અનાનુપૂર્વી
અનાનુપૂર્વી જઘન્ય – ૧ સમય
જઘન્ય – ૧ સમય | જઘન્ય – ૧ સમય ઉત્કૃષ્ટ – અસંખ્યાતકાળ | ઉત્કૃષ્ટ – અસંખ્યાતકાળ | ઉત્કૃષ્ટ – અસંખ્યાતકાળ સર્વદ્રવ્ય આશ્રી અંતર નથી | | સર્વદ્રવ્ય આશ્રી અંતર નથી | સર્વદ્રવ્ય આશ્રી અંતર નથી
૭. ભાગ
આનુપૂર્વી આનુપૂર્વી
આનુપૂર્વી શેષ દ્રવ્યના અસંખ્યાત | શેષ દ્રવ્યના અસંખ્યાત | શેષ દ્રવ્યના અસંખ્યાત ભાગો અધિક ભાગો અધિક
ભાગો અધિક અનાનપર્વ-અવક્તવ્ય | અનાનુપૂર્વી-અવક્તવ્ય | અનાનુપૂર્વી-અવક્તવ્ય શેષ દ્રવ્યના અસંખ્યાત ભાગશેષ દ્રવ્યના અસંખ્યાત ભાગશેષ દ્રવ્યના અસંખ્યાત ભાગ
૮. ભાગ
સાદિ પારિણામિક
સાદિ પારિણામિક
સાદિ પારિણામિક
૯. અલ્પ
દ્રવ્યાર્થથી બહુત્વ | * અવક્તવ્ય દ્રવ્ય થોડા
* અનાનુપૂર્વીદ્રવ્ય વિશેષાધિક * આનુપૂર્વી દ્રવ્ય * અસંખ્યાતગુણ અધિક
દ્વવ્યાર્થથી
દ્વવ્યાર્થથી * અવક્તવ્ય દ્રવ્ય થોડા * અવક્તવ્ય દ્રવ્ય થોડા * અનાનુપૂર્વી દ્રવ્યવિશેષાધિક | અનાનુપૂર્વી દ્રવ્ય * આનુપૂર્વી દ્રવ્ય
| વિશેષાધિક અસંખ્યાતગુણ અધિક * આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત
ગુણ અધિક
પ્રદેશાર્થથી પ્રદેશાર્થથી
પ્રદેશાર્થથી * અનાનુપૂર્વી દ્રવ્ય થોડા * અનાનુપૂર્વી દ્રવ્ય થોડા
| * અનાનુપૂર્વી દ્રવ્ય થોડા * અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક | * અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક | * અવક્તવ્ય દ્રવ્ય * આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત | * આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત વિશેષાધિક | ગુણ અધિક
ગુણ અધિક
| * આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ગુણ અધિક દ્રવ્યાર્થથી દ્વિવ્યાર્થથી
દ્રવ્યથાર્થથી * અવક્તવ્ય દ્રવ્યાર્થથી થોડા, | અવક્તવ્ય દ્રવ્યાર્થથી થોડા, | * અવક્તવ્ય દ્રવ્યાર્થથી થોડા, * અનાનુપૂર્વી દ્રવ્યાર્થ- * અનાનુપૂર્વી દ્રવ્યાર્થ- * અનાનુપૂર્વી દ્રવ્યાર્થપ્રદેશાર્થથી વિશેષાધિક પ્રદેશાર્થથી વિશેષાધિક પ્રદેશાર્થથી વિશેષાધિક * અવક્તવ્ય પ્રદેશાર્થથી * અવક્તવ્ય પ્રદેશાર્થથી * અવક્તવ્ય પ્રદેશાર્થથી વિશેષાધિક, વિશેષાધિક,
વિશેષાધિક, * આનુપૂર્વી દ્રવ્યાર્થથી * આનુપૂર્વી દ્રવ્યાર્થથી * આનુપૂર્વી દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણ અધિક, અસંખ્યાતગુણ અધિક, અસંખ્યાતગુણ અધિક, * આનુપૂર્વ પ્રદેશાર્થથી * આનુપૂર્વ પ્રદેશાર્થથી * આનુપૂર્વી પ્રદેશાર્થથી અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક
ઔપનિધિકી કાલાનુપૂર્વી - २१ से किं तं ओवणिहिया कालाणुपुव्वी ? ओवणिहिया कालाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी ।
__से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- एगसमयठिईए दुसमयठिईए तिसमयठिईए जाव दससमयठिईए संखेज्जसमयठिईए असंखेज्जसमयठिईए। से तं पुव्वाणुपुव्वी ।
से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- असंखेज्जसमयठिईए जाव एक्कसमयठिईए । से तं पच्छाणुपुव्वी ।
से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए ए गुत्तरियाए असंखेज्जगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । ભાવાર્થ - પ્રશ્ન- ઓપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઓપનિધિક કાલાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી.
પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-પૂર્વનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે– એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિ
Page #215
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮/કાલાર્વી .
૧૫૭]
વાળા, ત્રણ સમયની સ્થિતિવાળા યાવતું દસ સમયની સ્થિતિવાળા, સંખ્યાત સમયની સ્થિતિવાળા, અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યોનું ક્રમથી સ્થાપન કરવું કે કથન કરવું, તેને ઔપનિધિની પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે.
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અસંખ્યાત સમયની સ્થિતિવાળા યાવત એક સમયની સ્થિતિવાળા દ્રવ્યોનું વિપરીત ક્રમથી સ્થાપન કરવું કે કથન કરવું તેને ઔપનિધિની પશ્ચાનુપૂર્વી કહેવાય છે.
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– એકને સ્થાપન કરી એક–એકની વૃદ્ધિ દ્વારા અસંખ્યાત પર્યતની સંખ્યાનું સ્થાપન કરી, તેનો પરસ્પર ગુણાકાર કરતાં, પ્રાપ્ત રાશિમાંથી પ્રથમ અને અંતિમ બે ભંગ ન્યૂન કરી, જે ભંગ રહે, તેને અનાનુપૂર્વી કહે છે. વિવેચન :
આ સૂત્રોમાં ઔપનિધિકી કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. એક સમયથી શરૂ કરી ક્રમથી અસંખ્યાત સમય સુધીના સ્થાપનને પૂર્વાનુપૂર્વી, અસંખ્યાત સમયથી શરૂ કરી વિપરીત ક્રમથી એક સમયની સ્થિતિ પર્યંતના દ્રવ્યની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહે છે. પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વીના આદિ–અંતના બે ભંગને છોડી શેષ કોઈપણ ભંગ દ્વારા(કોઈ પણ ક્રમથી) સ્થાપન કરે તેને અનાનુપૂર્વી કહેવાય છે. ઔપનિધિકી કાલાનુપૂર્વી-અન્ય પ્રકારે २२ अहवा ओवणिहिया कालाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहाપુત્રાપુપુથ્વી, પછાપુપુળી, બાપુપુથ્વી !
से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- समए आवलिया आणापाणू थोवे लवे मुहुत्ते दिवसे अहोरते पक्खे मासे उऊ अयणे संवच्छरे जुगे वाससए वाससहस्से वाससयसहस्से पुव्वंगे पुव्वे तुडियंगे तुडिए अडडंगे अड्डे अववंगे अववे हूहुयंगे हुहुए उप्पलंगे उप्पले पउमंगे पउमे णलिणंगे णलिणे अत्थणिउरंगे अत्थणिउरे अउयंगे अउए णउयंगे णउए पउयंगे पउए चूलियंगे चूलिए सीसपहेलियंगे सीसपहेलिया पलिओवमे सागरोवमे ओसप्पिणी उस्सप्पिणी पोग्गलपरियट्टे तीतद्धा अणागयद्धा सव्वद्धा । से तं पुव्वाणुपुव्वी ।
से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी सव्वद्धा अणागतद्धा जाव समए ।
Page #216
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ]
શ્રી અયોગવાર સૂત્ર
से तं पच्छाणुपुव्वी। ___से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी एयाए चेव एगाइयाए एगुत्तरियाए अणंतगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणे । से तं अणाणुपुव्वी । से तं ओवणिहिया कालाणुपुव्वी । से तं कालाणुपुव्वी । ભાવાર્થ :- અથવા સંગ્રહનયસંમત ઔપનિધિની કાલાનુપૂર્વીના (બીજી રીતે)ત્રણ પ્રકાર છે– (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી.
પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે.
ઉત્તર– સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક, લવ, મુહર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખવર્ષ, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અડાંગ, અડ, અવવાંગ, અવવ, હુહુકાંગ, દુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલ પરાવર્ત, અતીતાદ્ધા, અનાગતાદ્ધા, સર્વોદ્ધા, આ ક્રમથી સ્થાપન કરવાને કાળસંબંધી પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે.
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સર્વોદ્ધા, અનાગતાદ્ધાથી સમય સુધીના પદોની વિપરીત ક્રમથી સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે.
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સમયાદિને એક સંખ્યા આપી ત્યાંથી પ્રારંભ કરી, એક–એકની વૃદ્ધિ દ્વારા સર્વોદ્ધા પર્વતની અનંતશ્રેણી સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરવાથી પ્રાપ્ત રાશિમાંથી આદિ અને અંતના બે ભંગ બાદ કરી, શેષ ભંગો અનાનુપૂર્વી કહેવાય છે.
આ રીતે ઔપનિધિકી કાલાનુપૂર્વી અને કાલાનુપૂર્વીનું વર્ણન સમાપ્ત થયું.
વિવેચન :
આ સૂત્રોમાં પ્રકારાન્તરથી ઔપનિધિતી કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. પ્રથમ પ્રકારમાં કાલ અને કાલદ્રવ્યમાં અભેદ કરી કાલ પર્યાયયુક્ત દ્રવ્ય દ્વારા અર્થાત્ એક સમયની, બે સમયની સ્થિતિવાળા દ્રવ્ય દ્વારા કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે.
પ્રકારાન્તરમાં ગણનાકાળના એકમો દ્વારા કાલાનુપૂર્વી વર્ણવી છે. સમય એ કાળનો સૂક્ષ્મઅંશ છે
Page #217
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
.
૧૫૯ ]
અને તે કાળગણનાનું પ્રથમ એકમ છે. તેના દ્વારા જ આવલિકા વગેરે કાળગણનાના એકમોની સંજ્ઞાઓ નિષ્પન્ન થાય છે.
સમયથી શરૂ કરી ક્રમથી સર્વોદ્ધા પર્વતના પદોની સ્થાપનાને પૂર્વાનુપૂર્વી, સર્વોદ્ધાથી શરૂ કરી વિપરીત ક્રમથી સમય પર્યતના પદોની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી અને આ બે સિવાય અન્ય કોઈપણ રીતે પદોના સ્થાપનને અનાનુપૂર્વી કહેવામાં આવે છે. આવલિકા, શ્વાસોશ્વાસ, લવ, સ્ટોક વગેરે સંપૂર્ણ કાલના એકમોનું સ્વરૂપ કાલપ્રમાણ નામક ત્રેવીસમા પ્રકરણમાં બતાવ્યું છે.
| | પ્રકરણ-૮ સંપૂર્ણ ||
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૦ |
શ્રી અયોગવાર સૂત્ર
કાલાનુપૂર્વી અનુયોગ દ્વાર
Iઉપક્રમ|
નિક્ષેપ
અનુગમ
નય
આનુપૂર્વ નામ પ્રમાણ વક્તવ્યતા અર્વાધિકાર સમવતાર
નામા
| | | | | | સ્થાપના દ્રવ્ય. ક્ષેત્ર, કાલાનુપૂર્વ ઉત્કીર્તન, ગણના, સંસ્થાન. સમાચારી, ભાવ,
અનૌપનિધિ કી
કાલ અપેક્ષાએ
ઔપનિધિકી
| કાલ આધારિત દ્રવ્યાપેક્ષા
સંગ્રહનય સંમત
પૂવોનુ- પશ્ચાતુ- અનાનુ- પૂવોનુ- પશ્ચાતુ- અનાનું- નૈગમ વ્યવહાર નય સંમત પૂર્વી પૂર્વી પૂર્વી આ પૂર્વી પૂર્વી પૂર્વ
અર્થપદ પ્રરૂપણા ભંગસમુત્કીર્તન
ભંગોપદર્શન
સમવતાર
અનુગમ
ક્ષેત્ર |
સ્પર્શના કાળ
અંતર
સત્પદ દ્રવ્ય પ્રરૂપણા પ્રમાણ
| | ભાગ ભાવ અલ્પ
બહુત્વ
અર્થપદ પ્રરૂપણા
ભંગસમુત્કીર્તન ભંગોપદર્શન
સમવતાર
અનુગમ
સપરૂિપલા કળ પ્રમાણ
પહેલા તેમ
કર બાંધવા
Page #219
--------------------------------------------------------------------------
________________
- પ્રકરણ ૯/ઉત્કીર્તનાદિ પાંચ આનુપૂર્વી
| ११ |
નવમું પ્રકરણ ઉત્કીર્તનાનુપૂર્વી આદિ અવશેષ પાંચ આનુપૂર્વી-ઉત્કીર્તનાનુપૂર્વી
આનુપૂર્વીનો છઠ્ઠો ભેદ ઉત્કીર્તનાનુપૂર્વી :| १ से किं तं उक्कित्तणाणुपुव्वी ? उक्कित्तणाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी ।
से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी उसभे अजिए संभवे अभिणंदणे सुमइ पउमप्पभे सुपासे चंदप्पहे सुविहि सीयले सेज्जंसे वासुपुज्जे विमले अणंते धम्मे संती कुंथू अरे मल्ली मुणिसुव्वए णमी अरिट्ठणेमी पासे वद्धमाणे । से तं पुव्वाणुपुव्वी ।
से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी वद्धमाणे पासे जाव उसभे । से तं पच्छाणुपुवी।
से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए चउवीसगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणे । से तं अणाणुपुव्वी । से तं उक्कित्तणाणुपुव्वी । भावार्थ :- प्रश्न- Goldनानुपूर्वानु २१३५ छ ?
उत्तर-6-तनापूर्वान॥ ॥ २४ह्या छ, ते माप्रमाणो छ– (१) पूर्वानुपूर्वा (२) पश्चानुपूर्वा (3) अनानुपूर्वा.
प्रश्न- पूर्वानुपूर्वानु २१३५ ३ छ ?
उत्तर- (१) ऋषम (२) मलित (3) संभव (४) अभिनंदन (५) सुभाति () प्रभप्रम (७) सुपाच (८) यंद्रप्रम (C) सुविधि (१०) शीतल (११) श्रेयांस (१२) वासुपूज्य (१३) विमल (१४)
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અનંત (૧૫) ધર્મ (૧૬) શાંતિ (૧૭) કુંથુ (૧૮) અર (૧૯) મલ્લિ (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિ (૨૨) અરિષ્ટનેમિ (ર૩) પાર્થ (૨૪) વર્ધમાન. પ્રથમ ઋષભથી લઈ૨૪માં વર્ધમાન પર્યંતના ચોવીસ તીર્થકરોના નામના ક્રમથી ઉચ્ચારણને પૂર્વાનુપૂર્વી કહેવાય છે.
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- વર્ધમાનથી પ્રારંભ કરી ઋષભ પર્યત વિપરીત ક્રમથી નામોચ્ચાર કરાય તેને પશ્ચાનુપૂર્વી કહેવાય છે.
એક(પ્રથમ) ઋષભ દેવને સ્થાપન કરી, એક–એક આંકની વૃદ્ધિ કરતાં ચોવીસ આંક સુધી સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ બે ભંગ બાદ કરતાં, શેષ જે રાશિ વધે તે અનાનુપૂર્વીના ભંગ જાણવા.
વિવેચન :
નામના ઉચ્ચારણને ઉત્કીર્તન કહે છે. કોઈપણ વ્યક્તિ વસ્તુ, દ્રવ્યાદિના નામોના ઉચ્ચારણને ઉત્કીર્તન કહેવામાં આવે છે. આ નામનું ઉચ્ચારણ ક્રમથી કરાય તો તેને ઉત્કીર્તનાનુપૂર્વી કહે છે.
આ સૂત્રમાં ઉદાહરણરૂપે ઋષભદેવ સ્વામીથી શરૂ કરી વર્ધમાન સ્વામી પર્વતના ચોવીસ તીર્થકરોના નામોચ્ચારને ગ્રહણ કરેલ છે.
ઋષભદેવથી વર્ધમાનસ્વામી પર્યત ક્રમથી કરેલા નામોલ્લેખને પૂર્વાનુપૂર્વી, વિપરીત ક્રમના નામોલ્લેખને પશ્ચાનુપૂર્વી અને અન્ય કોઈપણ રીતે નામોલ્લેખ કરવામાં આવે તો તેને અનાનુપૂર્વી કહેવાય છે.
એ આનુપૂર્વનો છઠ્ઠો ભેદ સંપૂર્ણ આનુપૂર્વીનો સાતમો ભેદ ગણનાનુપૂર્વી :| २ से किं तं गणणाणुपुव्वी ? गणणाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहापुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी ।
से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- एक्को दस सयं सहस्सं दससहस्साइं सयसहस्सं, दससयसहस्साई, कोडी, दस कोडीओ, कोडीसयं, दसकोडीसयाई । से तं पुव्वाणुपुव्वी ।
Page #221
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૯/૯ીર્તનાદિ પાંચ આનપર્વ
[ 9 ] से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी दसकोडिसयाई जाव एक्को । से तं पच्छाणुपुव्वी।
से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी एयाए चेव एगाइयाए एगुत्तरियाए दसकोडिसयगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । सेतं अणाणुपुव्वी। से तं गणणाणुपुव्वी। શબ્દાર્થ – પ = એક, 1 = દસ, સર્વ = સો, સદi = સહસ, હજાર, સહસ્સા = દશહજાર, સાસંદશ્ત = શતસહઋલાખ, લયસદસ્સારું = દશશત સહસ, દસ લાખ, oોડી = કોટિ, કરોડ, લોહીઓ = દશ કરોડ, વોડીસર્ચ = શતકોટિ, અરબ, રોહીસા = દસ અરબ. ભાવાર્થ :- પ્રશ્ન- ગણનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ગણનાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી. પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– એક, દશ, સો, હજાર, દશહજાર, લાખ, દશલાખ, કરોડ, દશકરોડ, અરબ, દશ અરબ. આ પ્રમાણે ક્રમથી ગણના કરવામાં આવે તેને પૂર્વાનુપૂર્વી કહેવાય છે.
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દશ અરબથી શરૂ કરી એક પર્યત વિપરીતક્રમથી ગણના કરવામાં આવે તો તેને પશ્ચાનુપૂર્વી કહે છે.
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકથી શરૂ કરી એક-એકની વૃદ્ધિ કરતાં દશ અરબ સુધીની સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરી જે રાશિ આવે તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગ બાદ કરી, શેષ ભંગોદ્વારા ગણના કરાય તેને અનાનુપૂર્વી કહેવાય છે.
વિવેચન :
ગણતરી કરવાની પદ્ધતિ, જે આંકડાઓ દ્વારા ગણતરી કરાય છે, તેના અનુક્રમને ગણનાનુપૂર્વી કહેવામાં આવે છે. ગણનાનું પ્રથમ એકમ છે એક'. તેને દશગુણા કરવાથી દશ, તેને દશગણા કરવાથી સો, આ પ્રમાણે દશ-દશ ગણા કરી સૂત્રોક્ત સંખ્યાઓ પ્રાપ્ત થાય છે. આ એકમોને ક્રમથી સ્થાપન કરવામાં આવે તો પૂર્વાનુપૂર્વી, વિપરીત ક્રમથી સ્થાપન કરવામાં આવે તો પશ્ચાનુપૂર્વી અને તે બે સિવાયના અન્ય કોઈ ક્રમથી સ્થાપન કરવામાં આવે તો અનાનુપૂર્વી કહેવાય છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આ ગણનાનુપૂર્વી દ્વારા ગણતરી કરવાની વ્યવહારિક સંખ્યા ૧૦ અરબ સુધીની સૂચિત કરી છે. આ પહેલા કાલાનુપૂર્વીમાં વર્ષ અને કાલના આધારે એકમો બતાવતાં શીર્ષ પ્રહેલિકા અને પલ્યોપમ આદિ ઘણા એકમો સૂચવેલ છે. તે વર્ષરૂપ કાલના આધારે છે અને અહીં સંખ્યારૂપ ગણતરીનું વર્ણન છે. બંનેમાં જુદી જુદી અપેક્ષા છે.
૧૬૪
૫ આનુપૂર્વીનો સાતમો ભેદ સંપૂર્ણ પ્ર
આનુપૂર્વીનો આઠમો ભેદ
સંસ્થાનાનુપૂર્વી :
३ से किं तं संठाणाणुपुव्वी ? संठाणाणुपुव्वी तिविहा पण्णत्ता, પુજ્વાળુપુથ્વી, વચ્છાળુપુથ્વી, અનાજુપુથ્વી ।
તું ના
से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- समचउरंसे, णग्गोहमंडले, સારી, સ્વો, વામળે, ઉંડે । તે તેં પુબાપુપુથ્વી ।
से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- हुंडे जाव समचउरंसे । से तं पच्छाणुपुव्वी ।
किं तं अणाणुपुवी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणे । से तं अणाणुपुव्वी । से तं संठाणाणुपुव्वी ।
ભાવાર્થ :- પ્રશ્ન- સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સંસ્થાનાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે, (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી અને (૩) અનાનુપૂર્વી.
પ્રશ્ન– પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– (૧) સમચતુરસસંસ્થાન, (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, (૩) સાદિ સંસ્થાન, (૪) કુબ્જ સંસ્થાન, (૫) વામન સંસ્થાન, (૬) હુંડ સંસ્થાન. આ ક્રમથી સંસ્થાનોનું સ્થાપન કરવું તેને પૂર્વાનુપૂર્વી કહે છે.
પ્રશ્ન– પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– હુંડ સંસ્થાનથી શરૂ કરી સમચતુરસ્ર સંસ્થાન પર્યંત વિપરીતક્રમથી સંસ્થાનોના સ્થાપનને
Page #223
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૯/ઉત્કીર્તનાદિ પાચ આનુપૂર્વી
|
૧૫ |
પશ્ચાનુપૂર્વી કહે છે.
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકથી લઈ એક–એક વૃદ્ધિ કરતાં છ સુધીની સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણા કરતાં જે રાશિ આવે, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને બાદ કરી, શેષ ભંગ દ્વારા સંસ્થાનોના સ્થાપનને અનાનુપૂર્વી કહેવામાં આવે છે.
વિવેચન :
સંસ્થાન એટલે આકાર. જીવ અને અજીવ સંબંધી સંસ્થાનમાંથી અહીં જીવશરીરના સંસ્થાનને ગ્રહણ કરેલ છે. વિવિધ પ્રકારના સંસ્થાનોનું સ્થાપન તે સંસ્થાન–આનુપૂર્વી કહેવાય છે. અહીં પ્રાણીઓના શરીર સંબંધી સંસ્થાન છ પ્રકારના કહ્યા છે.
(૧) સમચતરસ સંસ્થાન :- સંપૂર્ણ શરીર, તેના સર્વ અવયવો પ્રમાણોપેત હોય, પલાંઠી વાળીને બેસે તો, એક ઘૂંટણથી બીજા ઘૂંટણ સુધીનું, એક ખભાથી બીજા ખભા સુધીનું, ડાબા ઘૂંટણથી ડાબા ખભા સુધીનું, તેમજ જમણા ઘૂંટણથી જમણા ખભા સુધીનું તથા ચારે બાજુ સમચોરસની જેમ એક સરખું માપ રહે તે સમચતુરસ–સંસ્થાન કહેવાય. આ સંસ્થાનવાળું શરીર પોત-પોતાના અંગુલથી માપતાં ૧૦૮ આંગુલની ઊંચાઈવાળું હોય છે. (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન :- ન્યગ્રોધ એટલે વટવૃક્ષ. વડલો ઉપરથી સુંદર, સંપૂર્ણ અવયવવાળો હોય છે અને નીચેના ભાગમાં તેવો હોતો નથી. તે રીતે જેના નાભિથી ઉપરના અવયવો પ્રમાણોપેત હોય પણ નાભિથી નીચેના અવયવો હીન હોય. તેવા આકારવાળા શરીરને ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કહે છે. (૩) સાદિ સંસ્થાન :- અહીં આદિ શબ્દથી નાભિથી નીચેના દેહ ભાગનું ગ્રહણ કરેલ છે. નાભિથી નીચેનો ભાગ વિસ્તારવાળો હોય, પ્રમાણોપેત હોય અને નાભિથી ઉપરના અવયવો હીન હોય, તેવા આકારવાળા શરીરને સાદિ સંસ્થાન કહે છે.
(૪) કન્જ સંસ્થાન :- જે સંસ્થાનમાં મસ્તક, ગ્રીવા, હાથ, પગ વગેરે પ્રમાણોપેત હોય પરંતુ પીઠ, પેટ વગેરે હીનાધિક હોય તે કુન્જ-કુબડું સંસ્થાન કહેવાય છે.
(૫) વામન સંસ્થાન :- જે સંસ્થાનમાં છાતી, પેટ, પીઠ વગેરે પ્રમાણોપેત હોય પરંતુ શેષ અવયવો લક્ષણહીન હોય તે વામન સંસ્થાન કહેવાય છે.
() હુંડ સંસ્થાન – જે સંસ્થાનમાં બધાજ અવયવો લક્ષણહીન હોય તે હુંડ સંસ્થાન કહેવાય છે.
સમચતુરસ સંસ્થાનથી શરૂ કરી ક્રમથી હુંડ સંસ્થાન સુધીની સ્થાપનાને પૂર્વાનુપૂર્વી, હુંડ
Page #224
--------------------------------------------------------------------------
________________
| १६ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સંસ્થાનથી શરૂ કરી સમચતુરસ સંસ્થાન સુધીની વિપરીત ક્રમવાળી સ્થાપનાને પશ્ચાનુપૂર્વી અને તે બે સિવાય અન્ય કોઈપણ ક્રમવાળી સ્થાપનાને અનાનુપૂર્વી કહે છે.
છે. આનુપૂર્વીનો આઠમો ભેદ સંપૂર્ણ આનુપૂર્વીનો નવમો ભેદ सभायार्यानुपूर्वी :| ४ से किं तं समायारी आणुपुव्वी ? सामायारी आणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी । से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी
इच्छा मिच्छा तहक्कारो, आवस्सिया य णिसीहिया । आपुच्छणा य पडिपुच्छा, छंदणा य णिमंतणा । उवसंपया य काले, सामायारी भवे दसविहा ॥१६॥
से तं पुव्वाणुपुव्वी । से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी उवसंपया जाव इच्छा । से तं पच्छाणुपुवी।
से किं तं अणाणुपुवी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए ए गुत्तरियाए दसगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । से तं सामायारीआणुपुव्वी । भावार्थ :- प्रश्न- समायारी भानुपूर्वानु २५३५ छ ?
उत्तर- समायारी भानुपूर्वान। ३९ प्रा२ छ, ते ॥ प्रभा छ- (१) पूर्वानुपूवा (२) पश्चानुपूर्वी (3) अनानुपूर्वी.
प्रश्न- पूर्वानुपूर्वानु स्व३५ छ ?
उत्तर- (१) ७२७।४।२, (२) मिथ्या॥२, (3) तथा॥२, (४) आवश्यी , (५) नैघिी , (5) आपृच्छना, (७) प्रतिपृ२७ना, (८) छन।, () निमंत्र॥, (१०) 64सं५. ॥ ६श प्रा२नी સમાચારીની ક્રમપૂર્વકની સ્થાપનાને પૂર્વાનુપૂર્વી કહે છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯/ઉત્કીર્તનાદિ પાંચ આનુપૂર્વી
૧૬૭
પ્રશ્ન- પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ઉપસંપદાથી શરૂ કરી ઈચ્છાકાર પર્યંત વિપરીતક્રમથી સમાચારીની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહે છે.
પ્રશ્ન– અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– એક–એકની વૃદ્ધિ કરતાં એકથી દશ સુધી સંખ્યાની સ્થાપના કરી, પરસ્પર ગુણાકાર કરી, જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગ બાદ કરી, અન્ય ભંગ દ્વારા સમાચારીની સ્થાપનાને અનાનુપૂર્વી કહે છે.
વિવેચન :
શિષ્ટ જનોને આચરવા યોગ્ય ક્રિયાઓનું સમ્યક્ આચરણ તે સમાચારી કહેવાય છે. તેના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે—
(૧) ઈચ્છાકાર
:– કોઈપણ જાતના દબાણ વિના, અંતઃસ્ફુરણાથી વ્રતાદિના આચરણની ઈચ્છા થાય તે
ઈચ્છાકાર.
(૨) મિથ્યાકાર :– નહીં કરવા યોગ્ય ક્રિયાઓનું આચરણ થઈ ગયા પછી ખ્યાલ આવે કે મેં આ ખોટું કર્યું, મેં અસત્ આચરણ કર્યું. તેવા વિચારને મિથ્યાકાર કહે છે.
(૩) તથાકાર :– ગુરુ આજ્ઞાને 'તહત' કહી ['આપ કહો છો તે જ પ્રમાણે છે.'] સ્વીકાર કરવો તે તથાકાર.
(૪) આવશ્યકી :- આવશ્યક કાર્ય માટે બહાર જતાં પૂર્વે ગુરુને નિવેદન કરવું.
(૫) નૈષધિકી :– કાર્ય કરી પોતાના સ્થાન પર પાછા આવે ત્યારે પ્રવેશની સૂચના આપવી તે નૈષધિકી. (૬) આપૃચ્છના - કોઈપણ કાર્ય કરતાં પૂર્વે ગુરુદેવને પૂછવું, આજ્ઞાલેવી તે.
--
(૭) પ્રતિકૃચ્છના :– કાર્યના પુનઃ પ્રારંભ પૂર્વે ગુરુદેવની આજ્ઞા લેવી અથવા કોઈ કાર્ય માટે ગુરુદેવે ના પાડી હોય તો, થોડી વાર પછી તે કાર્યની અનિવાર્યતા બતાવી પુનઃ પૂછવું તે.
(૮) છંદના :– અન્ય સાંભોગિક સાધુઓને—આહારાદિ સાથે કરતા હોય તેવા સાધુઓને, પોતે લાવેલ આહાર ગ્રહણ કરવા ગુરુની આજ્ઞા લઈ વિનંતી કરવી તે.
(૯) નિમંત્રણા । :– અન્ય સાધુઓને "હું તમને આહારાદિ લાવી આપીશ" આ પ્રમાણે નિયંત્રણ કરવું તે. (૧૦) ઉપસંપદા :– શ્રુતાદિની પ્રાપ્તિ માટે અન્ય સાધુઓની નેશ્રા સ્વીકારવી તે.
દસ સમાચારીનું આ ક્રમથી સ્થાપન કરવું તે પૂર્વાનુપૂર્વી, આ સમાચારીનું વિપરીત ક્રમથી સ્થાપન કરવું તે પશ્ચાનુપૂર્વી અને પૂર્વ-પશ્ચાનુપૂર્વી સિવાય અન્ય કોઈપણ ક્રમથી સ્થાપન કરવું તે અનાનુપૂર્વી કહેવાય છે.
અહીં સૂત્રમાં આવશ્યકી અને નૈષધિકીનો ક્રમ ચોથો પાંચમો છે પરંતુ ઉત્તરાધ્યયન આદિ સૂત્રોમાં
Page #226
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
તેનો ક્રમ પહેલો, બીજો છે. આ સૂત્રની ગાથામાં કોઈ કારણથી ક્રમની વિકૃતિ થયાની શક્યતા જણાય છે.
# આનુપૂર્વીનો નવમો ભેદ સંપૂર્ણ આનુપૂર્વીનો દસમો ભેદ ભાવાનુપૂર્વી :
५ से किं तं भावाणुपुव्वी ? भावाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहापुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी ।
से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- उदइए, उवसमिए, खाइए, खओवसमिए, पारिणामिए, सण्णिवाइए । से तं पुव्वाणुपुव्वी ।
से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- सण्णिवाइए जाव उदइए । से तं पच्छाणुपुव्वी।
से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । से तं भावाणुपुव्वी । से तं आणुपुव्वी त्ति पदं समत्तं । ભાવાર્થ - પ્રશ્ન- ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર ભાવાનુપૂર્વીના ત્રણ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી.
પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૧) ઔદયિકભાવ, (૨) ઔપથમિકભાવ, (૩) ક્ષાયિકભાવ, (૪) ક્ષાયોપથમિકભાવ, (૫) પારિણામિકભાવ (૬) સાત્રિપાતિકભાવ. આ ક્રમથી ભાવોના ઉપન્યાસને પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે.
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સાન્નિપાતિકભાવથી શરૂ કરી ઔદયિકભાવ પર્યત વિપરીત ક્રમથી ભાવોના સ્થાપનને પશ્ચાનુપૂર્વી કહે છે.
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકથી શરૂ કરી એક–એકની વૃદ્ધિ કરતાં છ પર્યતની સંખ્યાને સ્થાપન કરી, પરસ્પર ગુણા કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને બાદ કરી, શેષ રાશિના ભંગથી છ
Page #227
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯/ઉત્કીર્તનાદિ પાંચ આનુપૂર્વી
ભાવોના સ્થાપન કે કથનને અનાનુપૂર્વી કહે છે.
આ રીતે ભાવાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ ઉપક્રમના પ્રથમ આનુપૂર્વી નામના ભેદની વક્તવ્યતા પણ પૂર્ણ થાય છે.
વિવેચન :
૧૬૯
જીવ અને વસ્તુના પરિણામ, પર્યાયને ભાવ કહેવામાં આવે છે. ભાવ અંતઃકરણની પરિણતિ વિશેષરૂપ છે. ભાવ જીવ અને અજીવ બંનેમાં હોય છે. છ ભાવમાંથી એક પારિણામિક ભાવ જીવ, અજીવ બંનેમાં હોય છે. અવશેષ ઔદાયિક આદિ પાંચ ભાવ જીવના પરિણામ વિશેષ છે. તે છ ભાવ આ પ્રમાણે છે—
(૧) ઔયિકભાવ ! :– કર્મના ઉદયથી જીવના જે પરિણામ, પર્યાય વિશેષ થાય તેને ઔદયિકભાવ કહે છે.
(૨) ઔપશમિકભાવ ઃ– મોહનીય કર્મના ઉપશમથી જીવને જે પર્યાય પ્રાપ્ત થાય તેને ઔપશમિક ભાવ કહે છે.
(૩) ક્ષાયિકભાવ :– આઠ કર્મના ક્ષયથી જીવને જે પર્યાય પ્રાપ્ત થાય તેને ક્ષાયિકભાવ કહે છે.
(૪) ક્ષાયોપશમિકભાવ ઃ– કર્મના ક્ષયોપશમથી જીવને જે પર્યાયો પ્રાપ્ત થાય તેને ક્ષાયોપશમિક ભાવ કહે છે.
(૫) પારિણામિકભાવ ઃ– જીવના કર્મ નિરપેક્ષ સહજ પરિણામ વિશેષને પારિણામિકભાવ કહે છે. · પૂર્વોક્ત પાંચભાવોના બે–ત્રણ વગેરે સંયોગથી સાન્નિપાતિક(મિશ્ર) ભાવ
(૬) સાન્નિપાતિકભાવ ઉત્પન્ન થાય છે.
:
છ ભાવોના આ અનુક્રમને પૂર્વાનુપૂર્વી, વિપરીત ક્રમને પશ્ચાનુપૂર્વી અને તે બે સિવાયના ક્રમને અનાનુપૂર્વી કહે છે.
'सेतं आणुपुव्वी त्ति पयं समतं ' :- સૂત્રનું આ પદ ઉપસંહારાત્મક છે. નામાનુપૂર્વીથી લઈ ભાવાનુપૂર્વી સુધીના આનુપૂર્વીના દસ ભેદોનું વર્ણન પૂર્ણ થાય છે, તે આ વાક્ય દ્વારા સૂચિત થાય છે અને ઉપક્રમના પ્રથમ ભેદરૂપ આનુપૂર્વીની સમસ્ત વક્તવ્યતા પૂર્ણ થાય છે તેમ પણ સૂચિત થાય છે.
૫ અનુપૂર્વીનો દશમો ભેદ સંપૂર્ણ u
॥ પ્રકરણ-૯ સંપૂર્ણ ॥
Page #228
--------------------------------------------------------------------------
________________
| ૧૭૦ |
શ્રી અયોગવાર સૂત્ર
ઉત્કીર્તનાદિ પાંચ આનુપૂર્વી
અનુયોગ દ્વાર
ઉપક્રમ
નિક્ષેપ
અનુગમ
આનુપૂર્વી|
ਭਗ
ਐਬ ਆ ਸਵਾਦ ਮਾਘ
નામ પ્રમાણ વક્તવ્યતા અર્વાધિકાર સમવતાર
નામ
સ્થાપ, દ્રવ્ય
ક્ષેત્ર
કાળ, Iઉત્કીર્તનાગણનાને સંસ્થાના સમાચાયlભાવાનું
પૂર્વી | પૂર્વી | પૂર્વી || નુપૂર્વી || પૂર્વ
પૂર્વાનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી (૨૪ તીર્થકરના ક્રમથી (૨૪ તીર્થકરના વિપરીત (અન્ય કોઈપણ
નામોચ્ચારણ) ક્રમથી નામોચ્ચારણ) ક્રમથી નામોચ્ચારણ)
પૂર્વાનુપૂર્વી પશ્ચાનુપૂર્વી
અનાનુપૂર્વી (એકથી અબજ સુધી (અંક સંખ્યાનું વિપરીત (અંક સંખ્યાનું અન્ય કોઈ અંક સંખ્યાનું ક્રમથી
ક્રમથી સ્થાપન)
ક્રમથી સ્થાપન) સ્થાપન) પૂર્વાનુપૂર્વી પશ્ચાનુપૂર્વી
અનાનુપૂર્વી (છ સંસ્થાનનું ક્રમથી (છ સંસ્થાનનું વિપરીત (છ સંસ્થાનનું અન્ય કોઈ સ્થાપન) ક્રમથી સ્થાપન)
ક્રમથી સ્થાપન)
પૂર્વાનુપૂર્વી
પશ્ચાનુપૂર્વી - (૧૦ સમાચારીનું ક્રમથી સ્થાપન) (૧૦ સમાચારીનું
વિપરીત ક્રમથી
સ્થાપના)
અનાનુપૂર્વી (૧૦ સમાચારીનું અન્ય કોઈ ક્રમથી સ્થાપન)
- પૂર્વાનુપૂર્વી (છ ભાવનું ક્રમથી સ્થાપન)
પશ્ચાનુપૂર્વી (છ ભાવનું વિપરીત
ક્રમથી સ્થાપન)
અનાનુપર્વ (છ ભાવનું અન્ય કોઈ ક્રમથી સ્થાપન)
Page #229
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
દસમું પ્રકરણ
ઉપક્રમદ્વારનો બીજો ભેદ : નામ [એકથી પાંચ નામ]
નામના દસ પ્રકાર :
સે િત ામે ? ખાને વિષે પળત્તે, તેં નહા- ગામે, દુખામે, તિગામે, વકળામે, પંચળામે, છળામે, સત્તળામે, અકળામે, બવળામે, વસળાને । ભાવાર્થ :- પ્રશ્ન– નામનું સ્વરૂપ કેવું છે ?
૧૭૧
ઉત્તર– નામના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) એકનામ, (૨) બેનામ, (૩) ત્રણ નામ, ) ચાર નામ, (૫) પાંચ નામ, (૬) છ નામ, (૭) સાત નામ, (૮) આઠ નામ, (૯) નવ નામ, (૧૦) દસ નામ. વિવેચન :
નામનું લક્ષણ ઃ— જીવ, અજીવ આદિ કોઈપણ વસ્તુના વાચક શબ્દને નામ કહેવામાં આવે છે. જીવ—અજીવ વગેરે કોઈપણ વસ્તુને સૂચવતા શબ્દને નામ કહેવામાં આવે છે.
એક નામ, બે નામ વગેરે નામના દશ પ્રકાર છે. જે એક નામથી જગતના સમસ્ત દ્રવ્ય-પદાર્થનું કથન થઈ જાય તે એક નામ કહેવાય છે. જેમ કે સત્, સત્ કહેતા જગતનાં બધા પદાર્થ ગ્રહણ થઈ જાય છે. કોઈપણ પદાર્થ સત્તા વિહીન નથી. તે જ રીતે એવા બે નામ હોય કે જેમાં જગતના બધા દ્રવ્યોનું કથન થઈ જાય. જેમકે જીવ અને અજીવ. આ બે નામમાં સમસ્ત દ્રવ્ય સમાવિષ્ટ થઈ જાય છે. તે જ રીતે ત્રણ નામ વગેરે સમજવા.
એક નામ, બેનામ, વગેરેનું સૂત્રકારે બીજી રીતે પણ પ્રતિપાદન કર્યું છે. તદનુસાર એક નામ દ્વિનામથી સમસ્ત જાતિનું કથન પણ કરાય છે. અપેક્ષાભેદથી એકનામ વગેરેની સૂત્રકારે ભિન્ન—ભિન્ન વ્યાખ્યા કરી છે.
એક નામ
દ્રવ્યગુણ પર્યાયના નામ :
२ से किं तं एगणामे ? एगणामे
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
णामाणि जाणि काणि वि, दव्वाण गुणाण पज्जवाणं च । तेसिं आगमणिहसे, णामं ति परूविया सण्णा ॥ १७॥ से तं एगणामे ।
શબ્દાર્થ:-Īામે = એક નામ, ગામણિ = નામો, ગાળિ ઋષિ = જે કોઈ, વળ્વાળ = દ્રવ્ય, મુળાળ = ગુણ, પદ્મવાળ = પર્યાય, તેäિ = તેને, આગમણિદશે = આગમરૂપ નિકષ–કસોટી પર, નામ ત્તિ = નામ તે રૂપે, પવિયા = પ્રરૂપી છે, સT = સંજ્ઞા.
ભાવાર્થ :- પ્રશ્ન– એક નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– એક નામનુ સ્વરૂપ આ પ્રમાણે છે– દ્રવ્ય, ગુણ, પર્યાયના જે નામ લોકમાં રૂઢ છે. તેમની તે નામ વાળી સંજ્ઞા આગમરૂપ નિકષ–કસોટી પર કસીને કહેવામાં આવી છે. તે એક નામ છે.
વિવેચન :
જીવ, જંતુ, આત્મા, પ્રાણી, આકાશ, અંબર વગેરે દ્રવ્ય અથવા જીવ અને અજીવ વગેરે દ્રવ્યના નામ બુદ્ધિ, બોધ, રૂપ, રસ, ગંધ વગેરે ગુણોના નામ અને નારક, તિર્યંચ, મનુષ્ય, એક ગુણ કૃષ્ણ, બેગુણ કૃષ્ણ વગેરે પર્યાયના જે નામ લોકમાં રૂઢ છે, તે નામત્વ સામાન્યની અપેક્ષાએ એક છે. બધામાં નામરૂપતા સમાન છે માટે તે 'એકનામ' કહેવાય છે.
સોના, ચાંદીની યથાર્થતાની કસોટી નિકષ-પત્થર પર ઘસવાથી થાય છે તેમ જીવ–જીવાદિ પદાર્થનું સ્વરૂપ જ્ઞાન આગમ દ્વારા થાય છે. આગમ તે નિકષ–કસોટી પત્થર સમાન છે. તેના દ્વારા જીવાદિ પદાર્થના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
બ નામ
એકાક્ષરિક અનેકાક્ષરિક નામ :
३ से किं तं दुणामे ? दुणामे दुविहे पण्णत्ते, तं जहा- एगक्खरिए य, अणेगक्खरिए य ।
से किं तं एगक्खरिए ? एगक्खरिए अणेगविहे पण्णत्ते, तं जहा - ही: શ્રી: થી: સ્ત્રી । તે ત ાવવૃદ્િ।
से किं तं अणेगक्खरिए ? अणेगक्खरिए अणेगविहे पण्णत्ते, तं जहाकणा वीणा लता माला । से तं अणेगक्खरिए ।
Page #231
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦/એક થી પાય નામ
[ ૧૭૩ |
ભાવાર્થ :- પ્રશ્ન- 'દ્રિનામ' નું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– હિનામના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) એકાક્ષરિક અને (૨) અનેકાક્ષરિક. પ્રશ્ન- એકાક્ષરિક દ્રિનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકાક્ષરિક દ્વિનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– હી (દેવી), શ્રી લક્ષ્મી દેવી) ધી (બુદ્ધિ), સ્ત્રી વગેરે એકાક્ષરિક દ્વિનામ છે.
પ્રશ્ન- અનેકાક્ષરિક દ્વિનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનેકાક્ષરિક દ્રિનામના અનેક પ્રકાર છે. જેમકે- કન્યા, વીણા, લતા, માલા વગેરે અનેકાક્ષરિક દ્વિનામ છે.
વિવેચન :
કોઈપણ વસ્તુના નામનું ઉચ્ચારણ અક્ષરોના માધ્યમથી થાય છે. તે નામ એક અક્ષરથી બનેલ હોય તો તે એકાક્ષરિક નામ કહેવાય છે અને એકથી વધુ અક્ષરોથી તે નામ બનતું હોય તો તે અનેકાક્ષરિક નામ કહેવાય છે. દરેક પદાર્થનું કોઈને કોઈ નામ અવશ્ય હોય અને તે નામ એકાક્ષરિક હોય અથવા અનેકારિક હોય. આ રીતે એકાક્ષરિક અને અનેકાક્ષરિક એ બે નામમાં સમસ્ત દ્રવ્યો સમાવિષ્ટ થઈ જાય છે.
અહીં જે એકાક્ષરિક નામના ઉદાહરણો સૂત્રમાં આપ્યા છે તે સંસ્કૃત ભાષા પ્રમાણે છે. અર્ધમાગધી ભાષા પ્રમાણે હિરી, સિરી ઈન્થી શબ્દો છે જે એકાક્ષરિક નથી. તેથી સૂત્રમાં સંસ્કૃત ભાષાના શબ્દો આપ્યા છે તે પરંપરાથી સ્વીકાર્ય છે.
જીવ-અજીવનામ :४ अहवा दुणामे दुविहे पण्णत्ते, तं जहा- जीवणामे य, अजीवणामे य ।
से किं तं जीवणामे ? जीवणामे अणेगविहे पण्णत्ते, तं जहा देवदत्तो, जण्णदत्तो, विण्हदत्तो, सोमदत्तो । से तं जीवणामे ।
से किं तं अजीवणामे ? अजीवणामे अणेगविहे पण्णत्ते, तं जहा घडो, પડો, રુડો, હો તે તંગળીવાને ભાવાર્થ – પ્રકારાન્તરથી બેનામાં બે પ્રકારના કહ્યા છે. જીવનામ અને અજીવનામ.
પ્રશ્ન- જીવનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જીવનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુદત્ત, સોમદત્ત
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૭૪
વગેરે જીવનામ છે.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
પ્રશ્ન– અજીવ નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– અજીવનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે— ઘટ, પટ (વસ્ત્ર), કટ (ચટાઈ), રથ વગેરે.
વિવેચન :
નામ દ્વારા જે પદાર્થનો બોધ થાય છે, તે પદાર્થ બે પ્રકારના છે– જીવ અને અજીવ. જેમાં ચેતના છે, જે દ્રવ્ય પ્રાણ તથા ભાવપ્રાણથી જીવે છે તે જીવ કહેવાય છે. જે જડ છે, જેમાં ચેતના–જ્ઞાન નથી તે અજીવ કહેવાય છે. દુનિયામાં જીવ અને અજીવ દ્રવ્ય હંમેશાં હોય જ છે. જીવ અને અજીવમાં સમસ્ત દ્રવ્ય સમાય જાય પણ લોકવ્યવહાર માત્ર આ 'બેનામ'થી ચાલી ન શકે તેથી હવે પ્રકારાન્તરથી પુનઃ 'બેનામ' જણાવે છે. વિશેષિત-અવિશેષિત નામ :
५ | अहवा दुणामे दुविहे पण्णत्ते, तं जहा- विसेसिए य अविसेसिए य, अविसेसिए दव्वे, विसेसिए जीवदव्वे य अजीवदव्वे य । अविसेसिए जीवदव्वे, વિસેસિલ્ ખેરૂ, તિવિહગોળિ, મનુસ્યું, તેવે ।
अविसेसिए णेरइए, विसेसिए रयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, पंकप्पभाए, धूमप्पभाए, तमाए, तमतमाए । अविसेसिए रयणप्पभापुढवीणेरइए, विसेसिए पज्जत्तए य अपज्जत्तए य । एवं जाव अविसेसिए तमतमापुढवीणेरइए, विसेसिए पज्जत्तए य अपज्जत्तए य ।
ભાવાર્થ :-પ્રકારાન્તરથી બેનામના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) વિશેષિત (૨) અવિશેષિત.
દ્રવ્ય તે સામાન્ય—અવિશેષિત નામ છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય તે વિશેષ નામ છે. જીવદ્રવ્ય તે અવિશેષ નામ છે. નારકી, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવ, તે વિશેષ નામ છે. નારકી તે અવિશેષનામ છે. રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમપ્રભા, તે વિશેષ નામ છે.
રત્નપ્રભાનારકી અવિશેષ છે તો પર્યાપ્ત રત્નપ્રભાનારકી અને અપર્યાપ્ત રત્નપ્રભા નારકી તે વિશેષ નામ બની જાય છે. આ જ પ્રમાણે શર્કરાપ્રભા વગેરે નારકીને અવિશેષ કહેવામાં આવે ત્યારે પર્યાપ્ત અને અપર્યાપ્ત શર્કરાપ્રભાદિ નારકી વિશેષ નામ બની જાય છે.
વિવેચન :
આ સૂત્રમાં અવિશેષિત અને વિશેષિત, આ બે અપેક્ષાએ દ્વિનામનું વર્ણન કર્યું છે. પ્રત્યેક વસ્તુમાં
Page #233
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
૧૭૫ ]
સામાન્ય અને વિશેષ ગુણ રહેલા છે. જેમકે પ્રત્યેક મનુષ્યમાં મનુષ્યત્વ રહેલું છે તે સામાન્ય કહેવાય અને કોઈ ભારતના મનુષ્ય, કોઈ અમેરીકાના મનુષ્ય, આ વિશેષતા તે વિશેષગુણ કહેવાય. પૂર્વનું સામાન્ય પશ્ચાતુ વિશેષ બની જાય. પછીનું વિશેષ પુનઃ સામાન્ય બની જાય. જેમકે ભારતના સર્વ મનુષ્યમાં ભારતીય મનુષ્યત્વ સામાન્ય અને ગુજરાત, પંજાબના મનુષ્ય તે વિશેષ. સંગ્રહનય સામાન્યને અને વ્યવહારનય વિશેષને પ્રધાનરૂપે ગ્રહણ કરે છે. સંગ્રહનય દ્વારા ગ્રહણ કરાયેલ સામાન્ય, અવિશેષમાં વ્યવહારનય વિધિ પૂર્વક ભેદ કરી વિશેષનું દર્શન કરાવે છે. તે વિશેષમાં સંગ્રહનય પુનઃ સામાન્યના દર્શન કરાવે છે. વસ્તુ માત્રમાં સામાન્ય અને વિશેષગુણ રહેલા હોવાથી તે શક્ય બને છે. આગામી સૂત્રોમાં સૂત્રકાર સંગ્રહન-વ્યવહારનો આશ્રય લઈ સામાન્ય-વિશેષને જીવદ્રવ્ય પર ઘટાવે છે.
વિશ્વમાં રહેલ સર્વ દ્રવ્યમાં દ્રવ્યત્વ સમાનરૂપે રહેલ છે માટે સંગ્રહનય દ્રવ્ય સામાન્યને સ્વીકારે છે, અને વ્યવહારનય તેમાં ભેદ કરે છે કે દ્રવ્યમાં કેટલાક જીવ દ્રવ્ય છે અને કેટલાક અજીવ દ્રવ્ય છે. પુનઃ સંગ્રહનય સામાન્યને દર્શાવતા કહે છે કે બધા જીવમાં જીવત્વ સમાન છે માટે બધા જીવ સમાન છે. તેમાં ભેદ કરતા વ્યવહારનય કહે છે કે જીવમાં નારકી જીવ, તિર્યચજીવ, મનુષ્ય અને દેવ જીવ ભિન્ન-ભિન્ન છે. સંગ્રહનય નારકી જીવને એક સમાન કહે તો વ્યવહારનય રત્નપ્રભાદિ નારકીના સાત ભેદ બતાવે છે. સંગ્રહનય પ્રત્યેક નરકના નારકીમાં સમાનતા બતાવે છે તો વ્યવહારનય તેમાં પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદરૂપે વિશેષનું કથન કરે છે. આ જ રીતે આગામી સૂત્રોમાં તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવ જીવોમાં રહેલ સામાન્ય-વિશેષનું કથન શાસ્ત્રકાર કરે છે. વિશેષિત અવશેષિત એકેન્દ્રિય વિકસેન્દ્રિય :| ६ अविसेसिए तिरिक्खजोणिए, विसेसिए एगिदिए बेइंदिए तेइंदिए चउरिदिए पंचिदिए ।
अविसेसिए एगिदिए, विसेसिए पुढविकाइए आउकाइए तेउकाइए वाउकाइए वणस्सइकाइए ।
__ अविसेसिए पुढविकाइए, विसेसिए सुहमपुढविकाइए य बायरपुढ विकाइए य ।
अविसेसिए सुहुमपुढविकाइए, विसेसिए पज्जत्तयसुहुमपुढविकाइए य अपज्ज- त्तयसुहुमपुढविकाइए य ।
अविसेसिए बायरपुढविकाइए, विसेसिए पज्जत्तयबायरपुढविकाइए य अपज्जत्तयबायरपुढविकाइए य ।
एवं आउ तेउ वाउ वणस्सई य अविसेसिए य पज्जत्तय-अपज्जत्तयभेए
Page #234
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી અયોગવાર સૂત્ર
हिं भाणियव्वा ।
अविसेसिए बेइंदिए, विसेसिए पज्जत्तयबेइदिए य अपज्जत्तयबेइदिए य । एवं तेइंदियचउरिदिया वि भाणियव्वा । ભાવાર્થ :- તિર્યંચયોનિક આ નામને સામાન્ય માનવામાં આવે તો એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, આ પાંચ વિશેષ નામ કહેવાય.
એકેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, તે વિશેષ નામ કહેવાય.
જો પૃથ્વીકાયને સામાન્ય કહેવામાં આવે તો સૂક્ષ્મ પૃથ્વીકાય અને બાદર પૃથ્વીકાય, આ બે વિશેષ કહેવાય.
જો સૂક્ષ્મ પૃથ્વીકાયને સામાન્ય કહેવામાં આવે તો પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષ કહેવાય.
બાદર પૃથ્વીકાયને જો અવિશેષ–સામાન્ય માનવામાં આવે તો પર્યાપ્ત બાદર પૃથ્વીકાય અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય વિશેષ કહેવાય છે.
આ પ્રમાણે અપકાયથી વનસ્પતિકાય પર્યત તે સામાન્ય મનાય ત્યારે પર્યાપ્ત, અપર્યાપ્ત તેના વિશેષ કહેવાય છે.
જો બેઈદ્રિયને સામાન્ય માનવામાં આવે તો પર્યાપ્ત બેઈન્દ્રિય અને અપર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષ બને છે. બેઈન્દ્રિયની જેમજ તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયની વક્તવ્યતા જાણવી. વિવેચન :
સામાન્ય-વિશેષનું સ્વરૂપ પૂર્વ સૂત્રના વિવેચનથી જાણવું. આ સૂત્રોમાં આવેલ તિર્યંચ યોનિક વગેરે કેટલાક પારિભાષિક શબ્દોની વ્યાખ્યા આ પ્રમાણે છે –
તિર્યંચ – તિર્યંચ ગતિ નામ કર્મના ઉદયે જેઓને સીધા નહીં પણ આડા-તિરછ ચાલી શકાય તેવા શરીર પ્રાપ્ત થયા છે, તે તિર્યંચ કહેવાય છે. એકેન્દ્રિય :- જે જીવોને એક સ્પર્શેન્દ્રિય હોય તેને એકેન્દ્રિય કહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો એકેન્દ્રિય છે. બેઈન્દ્રિય - જે જીવોને સ્પર્શ અને રસના, બે ઈન્દ્રિય હોય તેને બેઈન્દ્રિય કહે છે. તે ઈન્દ્રિયઃ- જે જીવોને સ્પર્શ, રસના અને ઘાણ, ત્રણ ઈન્દ્રિય હોય તેને તેઈન્દ્રિય કહે છે. ચતરિદ્રિય – જે જીવોને સ્પર્શ, રસના, ઘાણ અને ચક્ષ, ચાર ઈન્દ્રિય હોય તેને ચતુરિન્દ્રિય કહે છે,
Page #235
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦/એક થી પાય નામ
૧૭૭ ]
પરિય:- જે જીવોને સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત, પાંચ ઈન્દ્રિય હોય તેને પંચેન્દ્રિય કહે છે. પૃથ્વીકાય:- પૃથ્વી જ જેનું શરીર હોય તેને પૃથ્વીકાય કહે છે. તે જ રીતે પાણી, અગ્નિ, આદિની વ્યાખ્યા પણ સમજી લેવી જોઈએ. સૂક્ષ્મ :- સૂક્ષ્મનામ કર્મના ઉદયથી જે જીવનું શરીર અત્યંત સૂક્ષ્મ હોય, જે કોઈ પણ શસ્ત્રથી વ્યાઘાત ન પામે, તેથી હણ્યા હણાય નહીં, માર્યા મરે નહીં, બાળ્યા બળે નહીં, ચર્મચક્ષુથી જે દેખાય નહીં તે જીવોને સૂક્ષ્મ કહે છે. પૃથ્વી આદિ પાંચે સ્થાવર જીવના સૂમ અને બાદર બે ભેદ થાય છે. બાદર – બાદર નામ કર્મના ઉદયથી જે જીવનું શરીર ધૂલ હોય, જે શસ્ત્રથી વ્યાઘાત પામે તેને બાદર કહે છે. જેમાંથી કેટલાક જીવોના શરીર દષ્ટિગોચર થાય અને કેટલાક જીવોના અસંખ્ય શરીર ભેગા થાય ત્યાર પછી દષ્ટિગોચર થાય છે. પર્યાતિ:- શક્તિ – આહારાદિ ગ્રહણ કરીને તેને શરીર, ઈન્દ્રિય આદિ રૂપે પરિણત કરવાની શક્તિને પર્યાપ્તિ કહે છે, પર્યાપ્તિના છ ભેદ છે. ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ૫. ભાષા પર્યાપ્તિ, ૬. મનઃ પર્યાપ્તિ.
તેમાં એકેન્દ્રિય જીવને ચાર, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને પાંચ, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ પર્યાપ્તિ હોય છે. પર્યાપ્ત - જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય તેને પર્યાપ્ત કહે છે. અપર્યાપ્ત – જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી હોય તેને અપર્યાપ્ત કહે છે. વિશેષિત અવિશેષિત જલચર :| ७ अविसेसिए पर्चेदियतिरिक्खजोणिए, विसेसिए जलयरपर्चेदियतिरिक्खजोणिए थलयरपर्चेदियतिरिक्खजोणिए खहयरपंचेदियतिरिक्खजोणिए य । ___अविसेसिए जलयरपर्चेदियतिरिक्खजोणिए, विसेसिए सम्मुच्छिम जलयर पंचेदियतिरिक्खजोणिए य गब्भवक्कंतियजलयरपर्चेदियतिरिक्खजोणिए य ।
अविसेसिए सम्मुच्छिमजलयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयसम्मुच्छिमजलयरपर्चेदियतिरिक्खजोणिए य अपज्जत्तयसमुच्छिमजलयरपर्चेदियतिरिक्खजोणिए य ।
अविसेसिए गब्भवक्कंतियजलयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्त- य गब्भवक्कंतिय जलयरपंचेंदियतिरिक्खजोणिए य अपज्जत्तयगब्भवक्कंतिय जलयरपंचेंदियतिरिक्खजोणिए य ।
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ - તિર્યંચ પંચેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો જલચર, સ્થલચર અને ખેચર તિર્યંચ પંચેન્દ્રિયને વિશેષ કહેવાય છે.
જલચર તિર્યંચ પંચેન્દ્રિયને જ સામાન્ય કહેવામાં આવે તો સમૂર્છાિમ જલચર તિર્યંચ અને ગર્ભજ જલચર તિર્યંચ વિશેષ કહેવાય છે.
જો સમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો પર્યાપ્ત સમૂર્છાિમ જલચર અને અપર્યાપ્ત સમૂર્છાિમ જલચરને વિશેષ કહેવાય. તે જ રીતે જો ગર્ભજ જલચર તિર્યંચને સામાન્ય માનવામાં આવે તો પર્યાપ્ત ગર્ભજ જલચર અને અપર્યાપ્ત ગર્ભજ જલચર વિશેષ કહેવાય છે.
વિવેચન :
તિર્યંચ પંચેન્દ્રિયના ભેદની અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિય સામાન્ય કહેવાય અને તિર્યંચ પંચેન્દ્રિયના ભેદો વિશેષ કહેવાય છે. આ સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ ભેદ બતાવ્યા છે. જલચર, સ્થલચર અને ખેચર. તે પ્રત્યેકના પેટા ભેદોની અપેક્ષાએ તે સામાન્ય કહેવાય અને પેટા ભેદ વિશેષ કહેવાય છે.
જલચરના પેટાભેદ બે છે. (૧) સમૂર્છાિમ (૨) ગર્ભજ. તે બંનેના પુનઃ બે-બે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા.
જલચર - પાણીમાં વિચરણ કરતા તિર્યંચ પંચેન્દ્રિય જીવો જલચર કહેવાય છે.
સ્થલચર - જમીન ઉપર વિચરણ કરતા તિર્યંચ પંચેન્દ્રિય જીવો સ્થલચર કહેવાય છે. ખેચર :- આકાશમાં ઊડતા તિર્યંચ પંચેન્દ્રિય જીવો ખેચર કહેવાય છે. સમૃદ્ઘિમ - માતા-પિતાના સંયોગ વિના, ગર્ભ વિના, પુદ્ગલ સંયોગથી જે જીવો ઉત્પન્ન થાય તે સમૂર્છાિમ કહેવાય છે. ગર્ભવ્યુત્કાંત(ગર્ભજ) :- વ્યુત્ક્રાંતિ એટલે ઉત્પત્તિ. જે જીવોની ઉત્પત્તિ ગર્ભ દ્વારા થાય છે તે ગર્ભવ્યુત્કાત–ગર્ભજ કહેવાય છે. વિશેષિત અવિશેષિત સ્થલચર :| ८ अविसेसिए थलयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए चउप्पयथलयरपंचेंदिय तिरिक्खजोणिए य परिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणिए य ।
अविसेसिए चउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणिए, विसेसिए सम्मुच्छिमचउप्पय थलयरपंचेंदियतिरिक्खजोणिए य गब्भवक्कंतियचउप्पयथलयर पंचेंदिय तिरिक्खजोणिए य ।
Page #237
--------------------------------------------------------------------------
________________
[પ્રકરણ ૧૦/એક થી પાય નામ
૧૭૯ ]
अविसेसिए सम्मुच्छिमचउप्पयथलयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयरपर्चेदियतिरिक्खजोणिए य अपज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयरपर्चेदियतिरिक्खजोणिए य ।
अविसेसिए गब्भवक्कंतियचउप्पयथलयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयगब्भवक्कं तियचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणिए य अपज्जत्तयगब्भव-क्कंतियचउप्पयथलयरपंचेदियतिरिक्खजोणिए य ।
__ अविसेसिए परिसप्पथलयरपर्चेदियतिरिक्खजोणिए, विसेसिए उरपरिसप्पथलयरपर्चेदियतिरिक्खजोणिए य भुयपरिसप्पथलयरपंचेदियतिरिक्खजोणिए य ।
एवं सम्मुच्छिमा पज्जत्ता अपज्जत्ता य, गब्भवक्कंतिया वि पज्जत्ता अपज्जत्ता य भाणियव्वा । ભાવાર્થ :- સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ માનવામાં આવે તો ચતુષ્પદ સ્થલચર અને પરિસર્પ સ્થલચર વિશેષ કહેવાય.
જો ચતુષ્પદ સ્થલચરને સામાન્ય-અવિશેષ નામ માનવામાં આવે તો સમૃદ્ઘિમ ચતુષ્પદ સ્થલચર અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર વિશેષનામ કહેવાય.
જો સમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચરને અવિશેષ નામ માનવામાં આવે તો પર્યાપ્તા અને અપર્યાપ્તા સમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય વિશેષનામ કહેવાય.
જો ગર્ભજ ચતુષ્પદ સ્થલચરને અવિશેષ નામ માનવામાં આવે તો પર્યાપ્તા અને અપર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર વિશેષ નામ કહેવાય.
જો પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ માનવામાં આવે તો તેના ભેદ ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ વિશેષનામ કહેવાય. પૂર્વોક્ત રીતે સમૃદ્ઘિમ, પર્યાપ્તા, અપર્યાપ્તા તથા ગર્ભજ, પર્યાપ્તા અપર્યાપ્તાનું વક્તવ્ય જાણવું.
વિવેચન :
સ્થલચર - જમીન પર વિચરતા તિર્યચોમાં જે ગાય વગેરે ચાર પગે ચાલે છે તે ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવ કહેવાય છે. જમીન પર સરકતા તિર્યચપંચેન્દ્રિય જીવો પરિસર્પ સ્થલચર કહેવાય છે. તેના બે ભેદ છે– (૧) ઉરપરિસર્પ– છાતી કે પેટથી સરકતા અજગર વગેરે ઉરપરિસર્પ કહેવાય છે અને (૨) ભુજપરિસર્પ ભુજા વડે સરકતા ખીસકોલી વગેરે જીવો ભુજપરિસર્પ કહેવાય છે. તે પ્રત્યેકના સમૂર્છાિમ અને ગર્ભજ, પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ભેદ થાય છે. તેઓ પરસ્પરની અપેક્ષાએ સામાન્ય-વિશેષ
Page #238
--------------------------------------------------------------------------
________________
| १८०
શ્રી અયોગવાર સૂત્ર
નામ તરીકે ઓળખાય છે. વિશેષિત અવિશેષિત ખેચર :| ९ अविसेसिए खहयरपंचेंदियतिरिक्खजोणिए, विसेसिए सम्मुच्छिमखहयरपंचेदियतिरिक्खजोणिए य गब्भवक्कंतियखहयरपंचेंदियतिरिक्खजोणिए य ।
अविसेसिए सम्मुच्छिमखहयरपंचेंदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयसम्मुच्छिमखहयरपंचेदियतिरिक्खजोणिए य अपज्जत्तयसमुच्छिमखहयरपंचेंदिय तिरिक्खजोणिए य ।
अविसेसिए गब्भवक्कंतियखहयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयगब्भवक्कंतियखहयरपर्चेदियतिरिक्खजोणिए य अपज्जत्तयगब्भवक्कंतियखहयरपंचेंदियतिरिक्खजोणिए य । ભાવાર્થ :- ખેચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ રૂપે માનવામાં આવે તો સમુદ્ઘિમ અને ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય વિશેષ નામ કહેવાય.
સમુદ્ઘિમ ખેચરને અવિશેષ નામ માનવામાં આવે તો તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા વિશેષનામ वाय.
તે જ પ્રમાણે ગર્ભજ ખેચરને અવિશેષ નામ માનવામાં આવે તો પર્યાપ્તા અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય.
विवेयन :
ખેચર - ખે = આકાશ, ચર = વિહરતાં–આકાશમાં ઊડતાં પક્ષીઓને ખેચર કહે છે. તેના પણ ગર્ભજ અને સમૃદ્ઘિમ, પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ભેદ-પ્રભેદ થાય છે. તેને પૂર્વવતુ સામાન્ય અને વિશેષનામ તરીકે સમજવા જોઈએ.
વિશેષિત અવિશેષિત મનુષ્ય :१० अविसेसिए मणुस्से, विसेसिए सम्मुच्छिममणुस्से य गब्भवक्कंतियमणुस्से य।
अविसेसिए सम्मुच्छिममणुस्से, विसेसिए पज्जत्तयसम्मुच्छिममणुस्से य अपज्जत्तयसमुच्छिममणुस्से य ।
Page #239
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ એક થી પાંચ નામ _.
[ ૧૮૧] अविसेसिए गब्भवक्कंतियमणुस्से, विसेसिए पज्जत्तयगब्भवक्कंतियमणुस्से य अपज्जत्तयगब्भवक्कतियमणुस्से य । ભાવાર્થ - મનુષ્ય આ નામને અવિશેષનામ માનવામાં આવે તો સંમૂર્છાિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય વિશેષ કહેવાય.
સંમૂર્છાિમ મનુષ્યને અવિશેષ માનવામાં આવે તો પર્યાપ્તા સમૂમિ મનુષ્ય અને અપર્યાપ્તા સંમૂર્છાિમ મનુષ્ય વિશેષ કહેવાય.
ગર્ભજ મનુષ્ય અવિશેષનામ કહેવાય તો પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય વિશેષ કહેવાય. વિવેચન :
આ સૂત્રમાં મનુષ્યનું સામાન્ય-વિશેષરૂપે કથન કરવામાં આવ્યું છે. મનુષ્યના બે ભેદ છે. ગર્ભજ અને સંમૂચ્છિમ. ગર્ભજ મનુષ્યઃ- માતા-પિતાના સંયોગથી, ગર્ભ દ્વારા જે મનુષ્ય જન્મ પામે તે. સંમૂર્છાિમ મનુષ્ય – મનુષ્યના મળ, મૂત્રાદિ ચૌદ અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય તે.
સૂત્રમાં સંમૂર્છાિમ મનુષ્યને સામાન્ય-અવિશેષરૂપ ગણાવી તેના બે ભેદ પર્યાપ્ત અને અપર્યાપ્તને વિશેષ કહ્યા છે. અહીં એટલું યાદ રાખવું આવશ્યક છે કે સંમૂર્છાિમ મનુષ્યના પર્યાપ્તનો ભંગ શૂન્ય છે. સંમૂર્છાિમ મનુષ્ય અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરતા નથી. વિશેષિત અવિશેષિત દેવ :११ अविसेसिए देवे, विसेसिए भवणवासी वाणमंतरे जोइसिए वेमाणिए य ।
अविसेसिए भवणवासी, विसेसिए असुरकुमारे । एवं णागसुवण्णविज्जु अग्गिदीवउदधिदिसावाउथणियकुमारे । सव्वेसि पि अविसेसिय-विसेसिय पज्जत्तय-अपज्जत्तयभेया भाणियव्वा । ભાવાર્થ :- દેવને અવિશેષનામ રૂપે સ્વીકારવામાં આવે તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વિમાનિક વિશેષનામ કહેવાય છે.
ભવનપતિ દેવને અવિશેષ નામ તરીકે સ્વીકારવામાં આવે તો અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુત્યુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર, તે વિશેષ
Page #240
--------------------------------------------------------------------------
________________
| १८२ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
નામ કહેવાય છે. આ પ્રત્યેકને અવિશેષ માનવમાં આવે તો તેના પર્યાપ્તા અપર્યાપ્તા ભેદ વિશેષ મનાય
|१२ अविसेसिए वाणमंतरे, विसेसिए पिसाए भूए जक्खे रक्खसे किण्णरे किंपुरिसे महोरगे गंधव्वे । एतेसि पि अविसेसिय-विसेसिय पज्जत्तयअपज्जत्तयभेया भाणियव्वा । भावार्थ:-वायव्यंतरानामने अविशेष गावामां आवेतो तेनामा मह (१) पिशाय, (२) भूत, (3) यक्ष, (४) राक्षस, (५) उन्नर, (G) पुरुष, (७) महो। (८) गंधर्व, विशेषनाम वायछ.ते પિશાચાદિ પ્રત્યેકને અવિશેષ માનવામાં આવે તો તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય છે. |१३ अविसेसिए जोइसिए, विसेसिए चंदे सूरे गहे णक्खत्ते तारारूवे ।एए सिं पि अविसेसिय-विसेसिय पज्जत्तय-अपज्जत्तयभेया भाणियव्वा । भावार्थ :- ज्योतिषहेवने विशेषनाम३५ मानवामां आवे तो (१) यंद्र, (२) सूर्य, (3) अड, (४) नक्षत्र (५) तारा, ते विशेषनाम उपाय छे.
ચંદ્રાદિ પ્રત્યેકને અવિશેષ નામ કહેવામાં આવે તો તેના પર્યાપ્તા, અપર્યાપ્તા વિશેષ નામ કહેવાય
१४ अविसेसिए वेमाणिए, विसेसिए कप्पोवगे य कप्पातीतए य ।
अविसेसिए कप्पोवए, विसेसिए सोहम्मए ईसाणए सणंकुमारए माहिदए बंभलोगए लंतयए महासुक्कए सहस्सारए आणयए पाणयए आरणए अच्चुयए। एतेसि पि अविसेसिय-वेसेसिय पज्जत्तय-अपज्जत्तयभेया भाणियव्वा ।
अविसेसिए कप्पातीतए, विसेसिए गेवेज्जए य अणुत्तरोववाइए य ।
अविसेसिए गेवेज्जए, विसेसिए हेट्ठिमगेवेज्जए मज्झिमगेवेज्जए उवरिम गेवेज्जए । अविसेसिए हेट्ठिमगेवेज्जए विसेसिए हेट्ठिमहेट्ठिमगेवेज्जए हेट्ठिममज्झिम गेवेज्जए हेट्ठिमउवरिमगेवेज्जए।
अविसेसिए मज्झिमगेवेज्जए, विसेसिए मज्झिमहेट्ठिमगेवेज्जए मज्झिममज्झि- मगेवेज्जए मज्झिमउवरिमगेवेज्जए ।
अविसेसिए उवरिमगेवेज्जए, विसेसिए उवरिमहे ट्ठिमगेवेज्जए
Page #241
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
૧૮૩ |
उवरिममज्झि- मगेवेज्जए उवरिमउवरिमगेवेज्जए । एतेसि पि सव्वेसि अविसेसिय विसेसिय- पज्जत्तय अपज्जत्तयभेया भाणियव्वा ____ अविसेसिए अणुत्तरोववाइए, विसेसिए विजयए वेजयंतए जयंतए अपराजियए सव्वट्ठसिद्धए । एतेसि पि सव्वेसिं अविसेसिय विसेसिय पज्जत्तयअपज्जत्तयभेया भाणियव्वा । ભાવાર્થ :- વૈમાનિકદેવ નામને અવિશેષ માનવામાં આવે તો કલ્પોપપન્ન અને કલ્પાતીત વિશેષનામ કહેવાય.
કલ્પપપન્નને જો અવિશેષનામ કહેવામાં આવે તો (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાંતક, (૭) મહાશુક્ર, (૮) સહસાર, (૯) આણત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ, (૧૨) અર્ચ્યુત, તે વિશેષનામ કહેવાય. સૌધર્મ વગેરે પ્રત્યેકને જો અવિશેષ કહેવામાં આવે તો તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા વિશેષ નામ કહેવાય.
જો કલ્પાતીત દેવનામ અવિશેષ માનવામાં આવે તો રૈવેયકવાસી દેવ અને અનુત્તરોપપાતિક દેવ વિશેષ નામ કહેવાય છે.
જો ગ્રેવેયક દેવને અવિશેષનામ કહેવામાં આવે તો અધસ્તન, મધ્યમ અને ઉપરિમ રૈવેયક વિશેષનામ કહેવાય.
જો અધસ્તન રૈવેયકને અવિશેષનામ કહેવામાં આવે તો અધસ્તન–અધસ્તન, અધસ્તન મધ્યમ અને અધસ્તન ઉપરિમ રૈવેયક વિશેષનામ કહેવાય.
જો મધ્યમ ગ્રેવેયકને અવિશેષનામ કહેવામાં આવે તો મધ્યમ અધસ્તન, મધ્યમ મધ્યમ અને મધ્યમ ઉપરિતન ગ્રેવેયક વિશેષનામ કહેવાય.
જો ઉપરિમ રૈવેયકને અવિશેષનામ કહેવામાં આવે તો ઉપરિમઅધિસ્તન, ઉપરિમમધ્યમ અને ઉપરિમ ઉપરિમ રૈવેયક વિશેષનામ કહેવાય.
તે પ્રત્યેકને અવિશેષ માનવામાં આવે તો તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય.
જો અનુત્તરોપપાતિક દેવનામને અવિશેષ માનવામાં આવે તો (૧) વિજય, (ર) વૈજયન્ત, (૩) જયન્ત, (૪) અપરાજિત (૫) સર્વાર્થસિદ્ધ દેવ વિશેષનામ કહેવાય.
તે પ્રત્યેકને અવિશેષ માનવામાં આવે તો તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય. વિવેચન :
દેવના ચાર ભેદ છે. અધોલોકના ભવનોમાં રહે તે ભવનપતિ કે ભવનવાસી દેવ કહેવાય છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
તિરર્દા લોકના વનાદિમાં જે રહે છે તે વાણવ્યંતર, મધ્યલોકમાં ચંદ્ર, સૂર્ય વગેરે પ્રકાશિત સ્વરૂપે રહે છે, તે જ્યોતિષી દેવો અને ઉર્ધ્વલોકમાં વિમાનોમાં રહે છે તે વૈમાનિક દેવ કહેવાય છે.
૧૮૪
વૈમાનિક દેવોમાં જ્યાં ઈન્દ્ર, સામાનિકદેવ (રાજપરિવાર જેવા દેવ) ત્રાયશ્રિંશત (પુરોહિત જેવા દેવ) વગેરે ભેદ હોય તે કલ્પોપપન્ન કહેવાય છે. સૌધર્માદિ બાર દેવલોક કલ્પોપપન્ન છે. જ્યાં ઈન્દ્રાદિ ભેદ ન હોય, બધા જ દેવો સમાન–અહમેન્દ્ર હોય તે કલ્પાતીત કહેવાય છે. નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવો કલ્પાતીત છે.
લોક પુરુષાકાર છે. તે લોકરૂપી પુરુષના ગ્રીવાના સ્થાને જે દેવલોકો છે તે ત્રૈવેયક કહેવાય છે. તે નવ ત્રૈવેયકના ત્રણ વિભાગ કરવામાં આવે છે. નીચેની ત્રિકને અધસ્તન ત્રૈવેયક, મધ્યમત્રિકને મધ્યમ ત્રૈવેયક અને ઉપરની ત્રિકને ઉપરિમ ત્રૈવેયક કહેવામાં આવે છે. તે ત્રણેમાં ત્રણ-ત્રણ ત્રૈવેયક હોવાથી પુનઃ અધસ્તન, મધ્યમ અને ઉપરિમ, એવા ત્રણ-ત્રણ વિભાગ થાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે. ઉપરિમ– (૧) ઉપરિમ ઉપરિમ (૨) ઉપરમ મધ્યમ (૩) ઉપરિમ અધસ્તન. મધ્યમ- (૧) મધ્યમ ઉપરિમ (૨) મધ્યમ મધ્યમ(૩) મધ્યમ અધસ્તન અધસ્તન– (૧) અધસ્તન ઉપરિમ (૨) અધસ્તન મધ્યમ (૩) અધસ્તન અધસ્તન.
આ પ્રત્યેક ત્રૈવેયકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ભેદ વિશેષનામ કહેવાય છે.
દેવગતિમાં જે અનુત્તર ઉત્પત્તિવાળા દેવલોક છે તે અનુત્તરોપપાતિક કહેવાય છે. આ દેવો એકાંતે સમકિતી છે. તેમાં વિજયાદિ પાંચ વિમાનો છે. સર્વાર્થસિદ્ધ વિમાનના પ્રત્યેકદેવો એકાવતારી હોય છે.
વિશેષિત અવિશેષિત અજીવ દ્રવ્ય ઃ
१५ अविसेसिए अजीवदव्वे, विसेसिए धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए पोग्गलत्थिकाए अद्धासमए य ।
अविसेसिए पोग्गलत्थिकाए विसेसिए परमाणुपोग्गले दुपएसिए जाव अणंतपए सिए । से तं दुणामे ।
ભાવાર્થ - જો અજીવ દ્રવ્યોને અવિશેષનામ માનવમાં આવે તો (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) કાળ–અહ્વાસમયને વિશેષનામ કહેવાય.
જો પુદ્ગલાસ્તિકાયને અવિશેષ નામ માનવામાં આવે તો પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશીસ્કંધ વિશેષનામ કહેવાય. આ પ્રમાણે દ્વિનામનો વિષય પૂર્ણ થયો.
વિવેચન :
જીવનામમાં સામાન્ય—વિશેષનું દર્શન કરાવ્યા પછી સૂત્રકાર અજીવનામમાં સામાન્ય વિશેષ
Page #243
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
૧૮૫
દર્શાવતાં જણાવે છે કે અજીવ દ્રવ્યને અવિશેષ નામ માનવામાં આવે તો તેના પાંચભેદધર્માસ્તિકાય વગેરે વિશેષનામ કહેવાય.
ધર્માસ્તિકાય :– · ગતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યને ગતિ ક્રિયામાં સહાયક બને તેને ધર્માસ્તિકાય કહે છે. તે અરૂપી છે.
અધર્માસ્તિકાય ઃ– જીવ અને પુદ્ગલની ગતિપૂર્વકની સ્થિતિ ક્રિયામાં સહાયક બને તેને અધર્માસ્તિકાય કહે છે. તે અરૂપી છે.
આકાશાસ્તિકાય ઃ– સર્વ દ્રવ્યને અવગાહના—સ્થાન આપે તેને આકાશાસ્તિકાય કહે છે. તે અરૂપી છે. પુદ્ગલસ્તિકાય ઃ– વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત દ્રવ્યને પુદ્ગલાસ્તિકાય કહે છે. તે રૂપી છે.
-
કાલ :– સર્વ દ્રવ્યો પર જે વર્તી રહ્યો છે, તેમજ સર્વ દ્રવ્યની પર્યાય—અવસ્થાના પરિવર્તનમાં જે સહાયક બને તેને કાલદ્રવ્ય કહે છે. તે અરૂપી છે.
પરમાણુ :– સમુદાય–સ્કંધથી છૂટો પડેલો પુદ્ગલાસ્તિકાયનો નાનામાં નાનો નિર્વિભાગ અંશ કે જેના વિભાગ થવા શક્ય નથી, તેને પરમાણુ કહે છે.
બે પરમાણુ જોડાય તો દ્વિપ્રદેશી સ્કંધ, ત્રણ પરમાણુ ભેગા થાય તો ત્રિપ્રદેશી સ્કંધ બને છે. તે જ રીતે સંખ્યાત પરમાણુ ભેગા થાય તો સંખ્યાત પ્રદેશી સ્કંધ અને અસંખ્યાત પરમાણુ ભેગા થાય—જોડાય જાય તો અસંખ્યાત પ્રદેશી સ્કંધ, અનંત પરમાણુ જોડાયેલ હોય તો તે અનંતપ્રદેશી બંધ કહેવાય છે. દ્વિનામનું સંક્ષિપ્ત અવલોકન – સૂત્રકારે દ્વિનામ ત્રણ રીતે બતાવ્યા છે. (૧) એકાક્ષરિક અને અનેકાક્ષરિક, (૨) જીવનામ અને અજીવનામ, (૩) અવિશેષ નામ અને વિશેષ નામ.
(૧) એકાક્ષરિક, અનેકાક્ષરિક. એક અક્ષરવાળા નામ અને એકથી વધુ, અનેક અક્ષરવાળા નામમાં જગતના સર્વ પદાર્થનું ગ્રહણ કર્યું છે.
(૨) જીવ, અજીવના ગ્રહણ દ્વારા લોકના સર્વ દ્રવ્યનું ગ્રહણ થઈ જાય છે.
(૩) અવિશેષનામ અને વિશેષનામ દ્વારા જગતના સર્વ પદાર્થનું ગ્રહણ કર્યું છે. ભેદને વિશેષનામમાં ગ્રહણ કરી, તેના પ્રભેદની અપેક્ષાએ ભેદને અવિશેષ કહી, પ્રભેદને વિશેષનામ રૂપે ગ્રહણ કર્યા છે.
ત્રિનામ
દ્રવ્ય, ગુણ, પર્યાય નામ :
१६ से किं तं तिणामे ? तिणामे तिविहे पण्णत्ते, तं जहा- दव्वणामे,
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
गुणणामे, पज्जवणामे य ।
ભાવાર્થ :- પ્રશ્ન- ત્રિનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ત્રિનામના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે (૧) દ્રવ્યનામ, (૨) ગુણનામ અને (૩)
પર્યાયનામ.
વિવેચન :
જેના ત્રણ ભેદ, ત્રણ વિકલ્પ હોય તેવા નામને ત્રિનામ કે ત્રણ નામ કહેવામાં આવે છે. આ સૂત્રમાં ત્રણ નામના ઉદાહરણ તરીકે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું કથન કર્યું છે.
દ્રવ્ય ઃ— "પર્યાયોને જે પ્રાપ્ત થાય તે દ્રવ્ય” આ દ્રવ્યનો વ્યુત્પત્તિ અર્થ છે. દાર્શનિકોએ દ્રવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ગુણ અને પર્યાયનો જે આધાર તે દ્રવ્ય અથવા ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સ્વભાવવાળા હોય તે દ્રવ્ય કહેવાય છે.
ગુણ :– ત્રિકાલ સ્થાયી સ્વભાવવાળા અસાધારણ ધર્મને ગુણ કહેવામાં આવે છે.
પર્યાય :– પ્રતિક્ષણે બદલાતી દ્રવ્યની અવસ્થાઓ અથવા ગુણના વિકારને પર્યાય કહેવામાં આવે છે. દ્રવ્યની અવસ્થાઓ બદલાતી રહે છે. જેમ કોઈ મનુષ્યનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે મનુષ્ય અવસ્થા નાશ પામે અને દેવઆયુષ્યના ઉદયે દેવ અવસ્થા પ્રાપ્ત થાય તો આ જીવ દ્રવ્યની બદલાયેલી અવસ્થા પર્યાય કહેવાય છે.
જીવ શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગુણની વિકારરૂપ અવસ્થા થયા કરે છે. આત્માનો ગુણ વીતરાગતા છે. અકષાયપણુ તે આત્મિક ગુણ છે પરંતુ કષાય ઉત્પન્ન થાય, કષાયમાં તીવ્ર મંદ કષાયોની અવસ્થાઓ પ્રાપ્ત થાય, રાગદ્વેષ થાય, એ સર્વ ગુણના વિકાર કહેવાય છે અને તે વિકાર જ પર્યાય રૂપે ઓળખાય છે.
ગુણો ધ્રુવરૂપ છે. પર્યાયો ઉત્પાદ–વ્યયરૂપ છે. દ્રવ્ય ઉત્પાદ–વ્યય અને ધ્રુવ સ્વભાવવાન છે. જગતના સર્વ પદાર્થ દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપ છે.
દ્રવ્યનામ :
१७ से किं तं दव्वणामे ? दव्वणामे छव्विहे पण्णत्ते, तं जहा धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए, अद्धासमए य । से तं दव्वणामे ।
।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યાનામનું સ્વરૂપ કેવું છે ?
Page #245
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
૧૮૭
ઉત્તર–દ્રવ્યાનામના છ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) અહ્વાસમય.
વિવેચન :
આ સૂત્રમાં છ દ્રવ્યોના નામનું કથન કર્યું છે. આ છ દ્રવ્યમાં પ્રથમના પાંચ દ્રવ્ય મુખ્ય છે અને છઠ્ઠા કાળ દ્રવ્યની અભિવ્યક્તિ પ્રાયઃ પુદ્ગલના માધ્યમથી થાય છે. વર્તના, પરિણમન વગેરે દ્વારા તેનો બોધ થાય છે. બીજી રીતે કહીએ તો પ્રથમના પાંચ દ્રવ્ય અસ્તિકાયરૂપ છે અને છઠ્ઠું કાળદ્રવ્ય વર્તના લક્ષણરૂપ છે.
છ દ્રવ્યમાં એક પુદ્ગલ દ્રવ્ય જ મૂર્ત છે. તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોવાથી ઈન્દ્રિય દ્વારા તે જાણી શકાય છે. શેષ પાંચ દ્રવ્ય અમૂર્ત છે, તેથી ઈન્દ્રિયગમ્ય નથી.
છ દ્રવ્યમાં પ્રથમના પાંચ દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. અસ્તિ એટલે અસ્તિત્વ, તે દ્રવ્યો ત્રિકાલ સ્થાયી અસ્તિત્વ ધરાવે છે. કાય એટલે બહુ પ્રદેશી પિંડ. આ પાંચે દ્રવ્ય પિંડરૂપે, બહુપ્રદેશરૂપે, અસ્તિત્વ ધરાવે છે, તેથી તે અસ્તિકાય કહેવાય છે. અહ્રાસમયનું અસ્તિત્વ વર્તમાન સમય રૂપ છે, પ્રદેશના પિંડ રૂપ નથી. તેથી તે કાયરૂપ નથી. અસ્તિરૂપ છે પણ કાયરૂપ ન હોવાથી કાળ દ્રવ્ય અસ્તિકાય કહેવાતું નથી. ગુણનામ :
१८ से किं तं गुणणामे ? गुणणामे पंचविहे पण्णत्ते, तं जहा- वण्णणामे गंधणामे रसणामे फासणामे संठाणणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન– ગુણનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ગુણનામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧)વર્ણનામ, (૨) ગંધનામ, (૩)રસનામ, (૪) સ્પર્શનામ, (૫) સંસ્થાનનામ.
વિવેચન :
સૂત્રકારે આ સૂત્રમાં ગુણનામનું વર્ણન કરતાં માત્ર પુદ્ગલાસ્તિકાયના ગુણોના નામોનું કથન કર્યું છે. શેષ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના ગુણોનું કથન નથી કર્યું. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય અમૂર્ત હોવાથી તેના ગુણો પણ અમૂર્ત છે. પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે. તેના ગુણ ઈન્દ્રિયગોચર છે, તેથી આ સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યના ગુણ ગ્રહણ કર્યા છે.
વર્ણનામ :
१९ से किं तं वण्णणामे ? वण्णणामे पंचविहे पण्णत्ते, तं जहा- कालवण्णणामे
Page #246
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
णीलवण्णणामे लोहियवण्णणामे हालिद्दवण्णणामे सुक्किलवण्णणामे । से तं वण्णणामे । ભાવાર્થ :- પ્રશ્ન- વર્ણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- વર્ણનામના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે- (૧) કૃષ્ણવર્ણનામ, (૨) નીલવર્ણનામ, (૩) રક્ત-લાલવર્ણનામ, (૪) હારિદ્ર-પીળોવર્ણનામ, (૫) શુક્લવર્ણનામ. આ વર્ણનામનું સ્વરૂપ છે.
ગંધનામ :२० से किं तं गंधणामे ? गंधणामे दुविहे पण्णत्ते, तं जहा- सुरभिगंधणामे य दुरभिगंधणामे य । से तं गंधणामे । ભાવાર્થ - પ્રશ્ન-ગંધનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ગંધનામના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સુરભિગંધ નામ (૨) દુરભિગંધ નામ. આ ગંધનામનું સ્વરૂપ છે.
રસનામ :|२१ से किं तं रसणामे ? रसणामे पंचविहे पण्णत्ते, तं जहा- तित्तरसणामे, कडुयरसणामे, कसायरसणामे, अंबिलरसणामे, महुररसणामे य । से तं रसणामे । ભાવાર્થ :- પ્રશ્ન- રસનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- રસનામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) તિક્ત– મરચા જેવો તીખો રસ (૨) કર્ક- લીમડા જેવો કડવો રસ (૩) કષાય રસ-કસાયેલ છે, હરડે જેવો તુરોરસ (૪) આસ્ફરસ- આંબલી જેવો ખાટો રસ (૫) મધુર રસ સાકર જેવો મીઠો રસ. આ રસનામનું સ્વરૂપ છે. વિવેચન :
આ સૂત્રમાં પાંચ રસના નામ છે. તેના અર્થ કરતાં પિત્ત-રિવાતનો અર્થ તીખો અને ડુ-ટુ નો અર્થ 'કડવો કર્યો છે. ઘણા સ્થાને આચાર્યો તિક્તનો અર્થ કડવોરસ અને કર્કનો અર્થ તીખોરસ કરે છે. શાસ્ત્રમાં ક્યાં ય મરચાને કટુક અને લીંબડાને તિક્ત કહેલ નથી. જેમ સાયનો અર્થ કસાયેલ, અંકિત નો અંબ-ખાટો, મદુરનો મધુર અર્થ કરવામાં આવે છે, તેમ ભાષાશાસ્ત્રની અપેક્ષાએ બંને ભાષાની સરખામણી કરતાં તિવતનો તિખો અને હોદ્દનો અર્થ કડવો કરવો ઉચિત્ત લાગે છે.
આગમોમાં પાંચરસના નામમાં '
તિક્તરસનો ક્રમ પ્રથમ અને કકરસનો ક્રમ બીજો જોવા
Page #247
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
૧૮૯
મળે છે. લેશ્યાઓના રસ બતાવ્યા ત્યાં કટુક રસનું પ્રથમ કથન છે અને તીખારસનું પછી કથન છે. જેમકે ઉત્તરાધ્યયન, પ્રજ્ઞાપનાસૂત્રમાં પ્રથમ કૃષ્ણલેશ્યાનો કડવો રસ કહી, કડવા રસના ઉદાહરણો છે. તત્પશ્ચાત્ નીલલેશ્યાનો તીખોરસ કહી, તીખા રસવાળા પદાર્થોના ઉદાહરણ આપ્યા છે. આ કારણે તીખા રસવાળા પદાર્થોને ટુ અને કડવા રસવાળા પદાર્થોને તિખ્ત ગણવાનો ભ્રમ વ્યાખ્યા ગ્રંથોમાં થયો હોવો જોઈએ.
સ્પર્શનામ :
२२ से किं तं फासणा ? फासणामे अट्ठविहे पण्णत्ते, तं जहा- कक्खडफासणामे मउयफासणामे, गरुयफासणामे, लहुयफासणामे, सीयफासणामे, उसिणफासणामे, णिद्धफासणामे, लुक्खफासणामे । से तं फासणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન- સ્પર્શનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સ્પર્શનામના આઠ પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) પત્થર જેવો કર્કશ સ્પર્શ, (૨) માખણ જેવો કોમળ સ્પર્શ કે મૃદુસ્પર્શ, (૩) લોખંડ આદિ જેવો ભારે સ્પર્શ, (૪) આંકડાના રૂ જેવો હળવો સ્પર્શ, (૫) બરફ જેવો શીત, ઠંડો સ્પર્શ, (૬) અગ્નિ જેવો ઉષ્ણ—ગરમ સ્પર્શ, (૭) તેલ જેવો સ્નિગ્ધ-ચીકણો સ્પર્શ, (૮) રાખ જેવો રુક્ષ–લુખો સ્પર્શ. આ સ્પર્શનામનું સ્વરૂપ છે.
સંસ્થાનનામ :
२३ से किं तं संठाणणामे ? संठाणणामे पंचविहे पण्णत्ते, तं जहा- परिमंडल - संठाणणामे, वट्टसंठाणणामे, तंससंठाणणामे, चउरंससंठाणणामे, आयतसंठाणणामे। से तं संठाणणामे । से तं गुणणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન– સંસ્થાન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સંસ્થાન નામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ચૂડી જેમ વચ્ચે ખાલી હોય તેવું પરિમંડલ સંસ્થાન, (૨) લાડવા જેવા આકારવાળું વૃત્ત સંસ્થાન, (૩) ત્રિકોણ આકારવાળું વ્યસસંસ્થાન (૪) ચોરસ આકારવાળું ચતુરસ સંસ્થાન (૫) લાંબુ-લંબચોરસ આકારવાળું આયત સંસ્થાન. આ સંસ્થાનનું સ્વરૂપ છે. આ રીતે ગુણનામનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
પુદ્દગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નામના ગુણો રહેલા છે તેમજ તેને આકાર પણ હોય છે. (૧) જેના દ્વારા વસ્તુ અલંકૃત કરાય તે વર્ણ. તે આંખનો વિષય છે. વર્ણ એવું નામ તે વર્ણનામ. (૨) જે સૂંઘી શકાય તે ગંધ. તે નાકનો વિષય છે. (૩) જે આસ્વાદી શકાય તે રસ. તે જિàન્દ્રિયનો વિષય છે. (૪) જેનો
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સ્પર્શ કરી શકાય તે સ્પર્શ. તે સ્પર્શેન્દ્રિયનો વિષય છે. (૫) આકાર, આકૃતિ તે સંસ્થાના
અહીં વર્ણાદિના જે ભેદ બતાવ્યા છે તે કાળો, નીલો વગેરે મૂળ વર્ણાદિ સમજવા. તેના મેળથી, સંયોજનથી અનેક વર્ણાદિ બને છે. તેનો સમાવેશ આ મૂળ પાંચ વર્ણ, બે ગંધ, પાંચરસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાનમાં થઈ જાય છે.
પર્યાયનામ :२४ से किं तं पज्जवणामे ?
पज्जवणामे अणेगविहे पण्णत्ते, तं जहा- एगगुणकालए, दुगुणकालए जाव अणंतगुणकालए, एगगुणणीलए, दुगुणणीलए जाव अणंतगुणणीलए, एवं लोहिय- हालिद्द-सुक्किला वि भाणियव्वा ।
एगगुणसुरभिगंधे, दुगुणसुरभिगंधे जाव अणंतगुणसुरभिगंधे एवं दुरभिगंधो वि भाणियव्वो ।
एगगुणतित्ते दुगुणतित्ते जाव अणंतगुणतित्ते, एवं कडुय-कसाय-अंबिलमहुरा वि भाणियव्वा ।
एगगुणकक्खडे दुगुणकक्खडे जाव अणंतगुणकक्खडे, एवं मउय-गरुय- लहुय-सीय-उसिण-णिद्ध-लुक्खा वि भाणियव्वा । से तं पज्जवणामे । ભાવાર્થ :- પ્રશ્ન- પર્યાયનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પર્યાયનામના અનેક પ્રકાર છે. જેમકે એક ગુણકાળો, દ્વિગુણકાળો વાવ અનંતગુણ કાળો, એક ગુણનીલ, દ્વિગુણ નીલ યાવત અનંતગણ નીલ. કાળા નીલા વર્ણની જેમ લાલ, પીળા અને શ્વેતવર્ણમાં પણ એક ગુણથી લઈ અનંતગુણ સુધીના પર્યાય નામ જાણવા.
એક ગુણ સુરભિગંધ, દ્વિગુણ સુરભિગંધ વાવ અનંતગુણ સુરભિગંધ. તે જ રીતે દુરભિગંધ માટે પણ જાણવું.
એક ગુણ તીખો, બે ગુણ તીખો યાવતુ અનંતગુણ તીખો. તે જ રીતે કડવા, તુરા, ખાટા, મીઠારસની અનંત પર્યાયોનું કથન કરવું.
એક ગુણ કર્કશ, બે ગુણ કર્કશ યાવતુ અનંતગુણ કર્કશ. કર્કશની જેમ મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ,
Page #249
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
[ ૧૯૧]
સ્નિગ્ધ, રુક્ષ સ્પર્શની પર્યાયોની વક્તવ્યતા સમજવી. વિવેચન :
પર્યાય એટલે અવસ્થા, તે ઉત્પન્ન અને નાશના સ્વભાવવાળી હોય છે. દ્રવ્ય અને ગુણ બંનેની પર્યાયો હોય છે. આ સૂત્રમાં સૂત્રકારે પુદ્ગલ દ્રવ્યના ગુણોની પર્યાયના ઉદાહરણથી પર્યાયનું સ્વરૂપ દર્શાવ્યું છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે, તેથી તેના ગુણો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પણ મૂર્ત અને ઈદ્રિય ગ્રાહ્ય છે. તે ગુણોની અવસ્થા પણ કાયમ એક સરખી રહેતી નથી. તે પર્યાયો બદલાયા કરે છે. જેમ કોઈ સફેદ વસ્ત્ર હોય તેની આજે સફેદાઈ હોય તે સફેદાઈમાં થોડા દિવસમાં ફેર પડી જાય છે. પાકતી કેરીમાં પ્રતિદિન મીઠાસ વધતી અનુભવાય છે. ગુલાબની ઉઘડતી કળી કરતાં વિકસિત ગુલાબમાં સુગંધ તીવ્ર બને છે અને વળી તે સુગંધ મંદ થતી પણ અનુભવાય છે. વર્ણાદિની પલટાતી પર્યાયને લક્ષ્યમાં લઈ, તે પર્યાયના પરિવર્તનને સૂચવવા સૂત્રકાર ગુણ અથવા અંશ શબ્દનો પ્રયોગ કરે છે. એક ગુણ કે એક અંશ શ્વેતતા. "એક ગુણ કાળું" આવા શબ્દ પ્રયોગમાં ગુણનો અર્થ અંશ થાય છે. એક ગુણ–એક અંશ કાળું, બે ગુણ કાળું, સખ્યાત ગુણકાળું અસંખ્યાતગુણ કાળું ભાવતુ અનંતગુણ કાળું. પ્રત્યેક વર્ણ, પ્રત્યેક ગંધ, પ્રત્યેક રસ અને પ્રત્યેક સ્પર્શમાં એક અંશથી અનંત અંશ સુધીની પર્યાયો જોવા મળે છે. વર્ષાદિના અંશોની વધઘટ થાય તે પર્યાય કહેવાય છે.
પુગલ દ્રવ્યમાં પરમાણુ અને અંધ એવા બે વિભાગ છે. દ્રવ્યનો નિર્વિભાગ અંશ, સ્કંધસમુદાયથી છૂટો હોય તો તે પરમાણુ કહેવાય અને તે નિર્વિભાગ અંશ(પરમાણુઓ) અન્ય પરમાણુ કે સ્કંધ સાથે જોડાયેલ હોય તો તે અંધ કહેવાય છે. પ્રત્યેક પરમાણુમાં કોઈ એક વર્ણ, એક ગંધ, એક રસ અને શીત–ઉષ્ણ, સ્નિગ્ધ–રુક્ષ આ બે જોડકામાંથી એક–એક અર્થાત્ બે સ્પર્શ, એમ પાંચ ગુણ હોય છે. સ્કંધમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ, એમ વીસ ગુણ હોય છે. તે સર્વ ગુણોની પર્યાય પલટાતી રહે છે. કોઈ પરમાણુમાં સર્વ જઘન્ય-એક અંશ કાળો વર્ણ હોય તે બે અંશ કૃષ્ણવર્ણવાળું બને ત્યારે એક અંશ કૃષ્ણવર્ણવાળી પર્યાય નાશ પામે અને બે અંશવર્ણવાળી પર્યાય ઉત્પન્ન થાય છે. આવી અનંત પર્યાય એક–એક ગુણની છે.
ધર્માસ્તિકાય વગેરે અમૂર્ત દ્રવ્યમાં પણ ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ વગેરે અનંતગુણો રહેલા છે અને તે પ્રત્યેકમાં અનંત અગુરુલઘુ પર્યાય હોય છે પણ તે અમૂર્ત હોવાથી ઈન્દ્રિય ગ્રાહ્ય બનતી નથી, તેથી આ સૂત્રમાં ઉદાહરણરૂપે પુદ્ગલદ્રવ્યની પર્યાય ગ્રહણ કરી છે.
પુલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગવાચી શબ્દો :| २५ तं पुण णामं तिविहं, इत्थी पुरिसं णपुंसगं चेव ।
एएसिं तिण्हं पि य, अंतम्मि परूवणं वोच्छं ॥१८॥ तत्थ पुरिसस्स अंता आ, ई ऊ ओ य होति चत्तारि । ते चेव इत्थियाए हवंति, ओकारपरिहीणा ॥१९॥
Page #250
--------------------------------------------------------------------------
________________
| १८२
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अंति य, ई ति य, उति य, अंता उ णपुंसगस्स बोद्धव्वा ।
एएसिं तिण्हं पि य, वोच्छामि णिदंसणे एत्तो ॥२०॥ शार्थ :-एएसिं = मा, तिण्हं पि = योनो (भोप) ५५, अंतम्मि = मंतिम अक्षरनी, परुवणं = ५३५९॥ द्वारा, वोच्छ = उपाय छ, डीश.
तत्थ = तेभांपरिसस्स = ५२५नामना. ५२वायी शहनाअंता = संतभा आ.ई.ऊ. ओ = मा,,, ओ, होति = डोय छ, चत्तारि = यार, ते चेव = ते ४, इत्थियाए = स्त्रीनाममां, हवंति = डोय छ, ओकार परिहीणा = मोब२ने छोडीने.
अंति य = अं, ई ति य = 8, उंति य = 6, अंता = अंतमा डोयते, णपुंसगस्स = नपुंस नाम , बोद्धव्वा = 4, एतेसिं = मा, तिण्हं = त्रयोना, वोच्छामि = 51श, णिदसणे = GE२९, ए तो = मा पछी. भावार्थ :- त्रिनामन। प्रारान्तरे । १२ . (१) स्त्रीनाम, (२) पुरुषनाम अने (3) नपुंस નામ. આ ત્રણે પ્રકારના નામનો બોધ અંતિમ અક્ષર ઉપરથી થાય છે. ૧૮
પુરુષ નામના અંતે આ, ઈ, ઊ, ઓ, આ ચારમાંથી કોઈ એક વર્ણ હોય છે તથા સ્ત્રી નામોના अंतभा 'मो' छोडीने शेषा , वडोय छे.॥१९॥
ठे शहोना तमां, , Gayleोय ते नपुंसलिंगवावा . (संस्कृत-प्राकृत भाषामi) હવે તેના ઉદાહરણ કહે છે. મારવા | २६ आकारंतो राया, ईकारंतो गिरी य सिहरी य ।
ऊकारंतो विण्हू, दुमो ओअंताओ पुरिसाणं ॥२१॥ आकारता माला, ईकारंता सिरी य लच्छी य । ऊकारंता जंबू, वहू य अंता उ इत्थीणं ॥२२॥ अंकारंत धण्णं, इंकारंतं णपुंसकं अच्छि ।
उंकारंतं पीलुं महुं च अंता णपुंसाणं ॥२३॥ से तं तिणामे । शार्थ:-अकारंतं = २५२न्त(नपुंसनामनुं प्राकृत ५६३५ 65२५), धण्णं = धान्य, इकारतं = रात, णपुंसकं = नपुंसनामनु, अच्छि = अक्षि, उकारतं = 61२न्त, पीलुं = पीलु, महुं = भधु, अंता = मा संतवावगेरे मंतवा), णपुंसाणं = नपुंसना (GE13२९॥ छ.) भावार्थ :- मारान्त पुरुषनामनु-या(un), रान्तनु-गिरि, सिडरी (शिप), २रान्त -
Page #251
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦/એક થી પાય નામ
,
૧૯૩ |
વિહૂતવિષ્ણુ) અને ઓકારાન્તનું-દુમો(મો–વૃક્ષ) ઉદાહરણ છે. રવા
સ્ત્રીનામમાં આકારાન્ત–માલા, ઈકારાત્ત-શ્રી, લક્ષ્મી અને ઊકારાત્ત-જંબૂ, વધૂ આદિ ઉદાહરણ રૂપ છે. પરરા
ધન્ન (ધાન્ય) તે પ્રાકૃતપદ અકારાન્તનું અછિં(અક્ષિ) તે ઈંકારાન્તનું; પીલું, મહું(મધુ) તે ઉંકારાન્ત નપુંસક નામના ઉદાહરણ જાણવા. પારકા વિવેચન :
દ્રવ્યાદિ સંબંધી નામો સ્ત્રીલિંગ, પુલિંગ કે નપુંસકલિંગવાચી હોય છે. તે નામોના અંતિમ અક્ષરના આધારે તે નામ પુંલિંગ વાચી છે કે સ્ત્રીલિંગવાચી છે કે નપુંસકલિંગવાચી છે, તે નક્કી થાય છે.
ત્રણે નામ ગાથામાં ઉદાહરણ સહિત સ્પષ્ટ કર્યા છે. અહીં પ્રાકૃત ભાષાનુસાર ત્રણે લિંગનું કથન છે. જેમકે ધાન્ય ગુજરાતી ભાષા પ્રમાણે તે અકારાન્ત નપુંસકલિંગવાચી છે, પણ પ્રાકૃતમાં 'ધન્ન' પદ થાય છે અને તે અકારાન્ત નપુંસકલિંગવાચી ગણાય છે.
અહીં વ્યાકરણ શાસ્ત્રની દષ્ટિએ લિંગાનુસાર ત્રિનામનું સ્વરૂપ બતાવ્યું છે.
ચારનામ
શબ્દોમાં અક્ષરનો આગમ, લોપ વગેરે :|२७ से किं तं चउणामे ? चउणामे चउव्विहे पण्णत्ते, तं जहा- आगमेणं, નોવે, ચપ,
વિM I ભાવાર્થ :- પ્રશ્ન- ચતુર્નામનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- ચતુર્નામના ચાર પ્રકાર છે. (૧) આગમનિષ્પન્ન નામ, (૨) લોપનિષ્પન્ન નામ, (૩) પ્રકૃતિ નિષ્પન્ન નામ અને (૪) વિકાર નિષ્પન્ન નામ. | २८ से किं तं आगमेणं ? आगमेणं- पद्यानि पयांसि कुण्डानि [पोम्माई, પાછું, હુંડા] . તે તં મi I ભાવાર્થ :-પ્રશ્ન- આગમ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– આગમ નિષ્પન્ન શબ્દો આ પ્રમાણે છે– પદ્માનિ, પયામિ, કુંડાનિ વગેરે આગમ નિષ્પન્ન
નામ છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
२९ से किं तं लोवेण? लोवेणं- ते अत्र तेऽत्र, पटो अत्र पटोऽत्र, घटो अत्र घटोऽत्र, रथो अत्र रथोऽत्र [ते अत्थ तेऽत्थ, पडो अत्थ पडोऽत्थ, घटो अत्थ घटोऽत्थ, रहो अत्थ रहोऽत्थ] से तं लोवेणं । ભાવાર્થ - પ્રશ્ન-લોપ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- લોપનિષ્પન્ન શબ્દો આ પ્રમાણે છે- તે+અત્ર તેત્ર, પટ+અત્ર = પટોત્ર, ઘટ+અત્ર = ઘટોડત્ર, રથ+અત્ર = રથોડત્ર વગેરે લોપ નિષ્પન્ન નામ છે. ३० से किं तं पगइए ? पगइए- अग्नी एतौ, पटू इमौ, शाले एते, माले इमे । से तं पगईए। ભાવાર્થ - પ્રશ્ન– પ્રકૃતિ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રકૃતિ નિષ્પન્ન શબ્દો આ પ્રમાણે છે– અગ્નિ એત, પર્ ઈમ, શાલે એતે, માલા ઈમે વગેરે આ પ્રકૃતિ નિષ્પન્ન નામ જાણવા.
३१ से किं तं विकारेणं ? विकारेणं- दण्डस्य अग्रं दण्डाग्रं, सा आगता साऽऽगता, दधि इदं दधीदम् णदी ईहते णदीहते, मधु उदकं मधूदकम्, बहु ऊहते વદૂતે કિલ્લ+મ = વંડા, સી+ગાથા = સાડાયા, દિર્ગ = વહીf, દ = પદ, મહુ+ ૩ = મહૂવાં, વધૂદ = વપૂ] I તે તં વિ- તે તં વડા .
ભાવાર્થ :- પ્રશ્ન- વિકાર નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- વિકાર નિષ્પન્ન શબ્દો આ પ્રમાણે છે- દંડસ્સ+અગ્રમ્ = દંડાગ્રમ્ = સા+આગતા = સાssગતા, દધિ+ઈદ = દધીદ, નદી+ઈહતે = નદીહતે, મધુ+ઉદકં = મધૂદક, બહુ+ઊહતે = બહૂહને વગેરે વિકાર નિષ્પન્ન નામ છે.
વિવેચન :
આ પાંચ સૂત્રો દ્વારા વ્યાકરણશાસ્ત્ર તથા શબ્દશાસ્ત્રની અપેક્ષાએ નિષ્પન્ન થતાં ચાર નામનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તે ચારનામના લક્ષણ આ પ્રમાણે છે. (૧) આગમનિષ્પન્ન નામ - આગમ એટલે આવવું–પ્રાપ્ત થવું. કોઈ અક્ષર ઉમેરવાથી જે શબ્દ બને તે આગમ નિષ્પન્ન નામ કહેવાય છે. પદ્માનિમાં 'અ' નો આગમ થવાથી, પાલિ માં અનુસ્વારનો આગમ
Page #253
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ એક થી પાંચ નામ
__
૧૯૫ |
થવાથી, આ શબ્દો નિષ્પન્ન થયા છે માટે તે નિષ્પન્ન નામ કહેવાય છે.
(૨) લોપનિષ્પન્ન નામ :- વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર કોઈ વર્ણ, અક્ષરનો લોપ થવાથી જે શબ્દ બને તે લોપનિષ્પન્ન નામ કહેવાય છે. તે+મત્ર અહીં સંધિના નિયમાનુસાર 'અ' નો લોપ થાય છે અને શબ્દ બને છે તેત્ર તે લોપનિષ્પન્ન નામ કહેવાય છે.
(૩) પ્રતિનિષ્પન્ન નામ :- વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર ઘણીવાર બે સ્વર, વર્ષો પાસે આવવા છતાં સંધિ થતી નથી. જે પ્રયોગ જે સ્વરૂપે હોય તેમ જ રહે તો તેને પ્રકૃતિભાવ કહેવાય છે. જે શબ્દ પ્રયોગમાં પ્રકૃતિભાવ હોવાથી કોઈપણ પ્રકારનો વિકાર (પરિવર્તન) ન થાય પણ તે પ્રયોગ મૂળરૂપમાંજ રહે, તો તે પ્રકૃતિ નિષ્પન્ન નામ કહેવાય છે. જેમ કે સન-પત્તી = અહીં બે સ્વર પાસે આવ્યા છે પણ વ્યાકરણમાં તેને માટે દ્વિવચનમાં પ્રકૃતિ ભાવનું વિધાન છે માટે સંધિ ન થતા ' ની પી' શબ્દ જ રહે છે. એની પતી, ગ મ આ નામ પ્રકૃતિનિષ્પન્ન નામ કહેવાય છે. (૪) વિકારનિષ્પન્ન નામ -વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર કોઈવર્ણ, અક્ષર વર્ણાન્તર, બીજા અક્ષરરૂપે, પરિવર્તન પામે તો તે વિકાર કહેવાય છે. આવા વિકારથી જે નામ નિષ્પન્ન થાય તે વિકારનિષ્પન્ન નામ કહેવાય છે. એક વર્ણના સ્થાને બીજાવર્ણનો પ્રયોગ જે શબ્દમાં કરવામાં આવે તે વિકારનિષ્પન્ન નામ કહેવાય. += બંને 'અ'ની જગ્યાએ 'આ પ્રયોગ થાય છે. (સમાસ થવાથી 'હં નો લોપ થઈ જવાથી) રા+અw = દડાગ્ર. આ વિકાર નિષ્પન્ન નામ કહેવાય છે.
શબ્દ શાસ્ત્રની દષ્ટિએ કોઈપણ શબ્દ પ્રકૃતિ, વિકાર, લોપ કે આગમ આ ચારમાંથી કોઈ એક દ્વારા નિષ્પન્ન થાય છે. હિન્દુ-વિત્થ જેવા અવ્યુત્પન્ન નામ પણ શકટાયનના મતે વ્યુત્પન્ન છે અને આ ચાર નામમાંથી કોઈ એકમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ સૂત્રના ઉદાહરણમાં સંસ્કૃત શબ્દો છે. તે શબ્દો પરંપરાથી માન્ય છે છતાં અર્ધમાગધી શબ્દો કૌંસમાં આપ્યા છે.
પંચનામ
સર્વ શબ્દોનો પાંચ નામમાં સંગ્રહ :३२ से किं तं पंचणामे ?
पंचणामे पंचविहे पण्णत्ते, तं जहा- नामिक, नैपातिकं, आख्यातिकं, औपसर्गिकं, मिश्रं च । अश्व इति नामिकम्, खल्विति नैपातिकम्, धावतीत्याख्यातिकम्, परि इत्यौपसर्गिकम्, संयत इति मिश्रम् [णामियं णेवाइयं अक्खाइयं ओवसग्गियं मिस्सं । 'आस' त्ति णामियं, 'खलु'त्ति णेवाइयं, 'धावई' त्ति अक्खाइयं, 'परि' त्ति ओवसग्गियं 'संजय' त्ति मिस्सं] । से तं पंचणामे ।
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૯૬]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- પંચનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પંચ નામ પાંચ પ્રકારે છે, જેમ કે– નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઔપસર્ગિક અને મિશ્ર. 'અશ્વ'એ નામિકનામનું, 'ખલુ'એ નૈપાતિકનામનું, ધાવતિ' એ આખ્યાતિક નામનું, 'પરિ' ઔપસર્ગિક નામનું અને સંયત'એ મિશ્રનામનું ઉદાહરણ છે.
વિવેચન :
આ સુત્રમાં પાંચનામના પાંચ પ્રકારનો નિર્દેશ છે. નામિક વગેરે પાંચનામમાં સમસ્ત શબ્દોનો સંગ્રહ થઈ જાય છે.
(૧) નામિકનામ:- સમસ્ત શબ્દો કોઈને કોઈ વસ્તુના વાચક હોય છે. વસ્તુવાચક શબ્દ નામિક નામ કહેવાય છે. જેમકે 'અશ્વ' શબ્દ પ્રાણી વિશેષને સૂચવે છે. (૨) નૈપાતિકનામ:-વ્યાકરણ શાસ્ત્રમાં કેટલાક શબ્દોને 'નિપાત' સંજ્ઞા આપવામાં આવી છે. તે નૈપાતિક નામ કહેવાય. જેમ કે 'ખલુશબ્દનો 'નિપાતની સૂચિમાં પાઠ છે. (૩) આખ્યાતિકનામ :- ક્રિયાપદ-ક્રિયા સૂચક શબ્દ આખ્યાતિક કહેવાય છે. ધાવ' શબ્દ દોડવારૂપ ક્રિયાને સૂચવે છે માટે તે આખ્યાતિક નામ છે. (૪) ઔપસર્ગિકનામ:- વ્યાકરણ શાસ્ત્રમાં પરિ, અપુ, પ્ર, સમ વગેરે ઉપસર્ગ કહેવાય છે. તે શબ્દની આગળ લાગે છે અને નૂતન શબ્દ બને છે. જેમકે પરિગ્રહ, પરિવર્તન તે ઔપસર્ગિક નામ છે.
(૫) મિશ્રનામ :- નામિક–પસર્ગિક વગેરે ઉપરોક્ત ચારમાંથી બે, ત્રણ આદિ શબ્દ સાથે જોડાવાથી જે નામ બને તે મિશ્રનામ કહેવાય છે. જેમકે સયત’ શબ્દ સમ ઉપસર્ગ અને યતુ ધાતુના સંયોગથી બન્યો છે અર્થાત્ ઔપસર્ગિક અને આખ્યાતિક બેના મિશ્રણથી સંયત શબ્દ બન્યો છે.
ચાર નામ અને પાંચ નામમાં વ્યાકરણનો વિષય હોવાથી મૂલપાઠમાં ઉદાહરણરૂપ શબ્દો સંસ્કૃતમાં આપવામાં આવ્યા છે. આ રીતે આ અનુયોગ દ્વાર સૂત્રમાં અનેક સ્થળે માત્ર ઉદાહરણરૂપે સંસ્કૃત શબ્દોનો પ્રયોગ છે.
I પ્રકરણ-૧૦
Page #255
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
૧૯૭ |
ઉપક્રમનો બીજો ભેદ–નામ એક થી પાંચ નામ
અનુયોગ દ્વાર
ઉપક્રમ
નિક્ષેપ
અનુગમ
નય
આનુપૂર્વી
નામ
પ્રમાણ વક્તવ્યતા અર્વાધિકાર સમવતાર
એક બિ નામ નામ
LIITTTT ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ નામ, નામાં નામ નામ નામ નામ નામ નામ
જીવ અજીવ
એકા- ક્ષરિક
અનેકા- ક્ષરિક
અવિશેષ વિશેષ
દ્રવ્યની
દ્રવ્યનામ ગુણનામ પર્યાયનામ સ્ત્રીનામ પુરુષનામ નપુંસકનામ ધર્માસ્તિકાય વર્ણ-૫ અધર્માસ્તિકાય ગંધ-ર અનંત આકાશાસ્તિકાય રસ-૫ પર્યાય પુલાસ્તિકાય સ્પર્શ-૮ | જીવાસ્તિકાય સંસ્થાન ૫ 'કાળ
આગમનામ લોપનામ પ્રકૃતિનામ વિકારનામ (વર્ણાદિ ભળવાથી (વર્ણાદિના લોપથી (પરિવર્તન વિના (વર્ણના વિકારથી . બનતા નામ) બનતા નામ) બનતા નામ) બનતા નામ)
T નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઔપસર્ગિક,
મિશ્ર (પદાથે વાચક શબ્દ) (નિપાત સંજ્ઞા પ્રાપ્ત નામ) (ક્રિયાપદ) (ઉપસર્ગ) (નામિક વગેરેના સંયોગથી
બનતા નામ)
T
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અગિયારમું પ્રકરણ
છ નામ
છ ભાવ
-
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
જીવના છ ભાવોનું સ્વરૂપ :
१ से किं तं छणामे ? छणामे छव्विहे भावे पण्णत्ते, तं जहा - उदइए उवसमिए खइए खओवसमिए पारिणामिए सण्णिवाइए ।
ભાવાર્થ :- પ્રશ્ન- છ નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– છ નામમાં છ પ્રકારના ભાવ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદયિક, (૨) ઔપશમિક, (૩) ક્ષાયિક, (૪) ક્ષાયોપશમિક, (૫) પારિણામિક (૬) સાન્નિપાતિક.
વિવેચન :
આ સૂત્રમાં છ નામમાં છ ભાવના નામોનો ઉલ્લેખ છે. નામ અને નામના અર્થમાં અભેદ માની નામના આ પ્રકરણમાં છ ભાવોનું નિરૂપણ કરવામાં આવે છે. સૂત્રમાં આપેલ ૬૬ વગેરે પદથી ઔદાયિકભાવ, આ રીતે સમગ્ર પદનું ગ્રહણ કરવું જોઈએ.
(૧) ઔદયિક ભાવ :– જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો વિપાક–ફળનો અનુભવ કરાવે તે ઉદય કહેવાય છે. કર્મોના ઉદયથી જે ભાવ (પર્યાય) ઉત્પન્ન થાય તે ઔદિયકભાવ.
(૨) ઔપમિક ભાવ ઃ– ભારેલો અગ્નિ જેમ ઉપરથી શાંત દેખાય પણ અંદર અગ્નિ વિધમાન હોય. તેમ જે કર્મો સત્તામાં પડ્યા છે, જેનો ઉદય અટકાવી દેવામાં આવ્યો છે, તેને ઉપશમ કહેવામાં આવે છે, કર્મના ઉપશમથી જે ભાવ પ્રાપ્ત થાય તે ઔપમિક ભાવ કહેવાય છે.
(૩) શાયિક ભાવ :– કર્મનો આત્યંતિક નાશ થાય, સંપૂર્ણપણે નાશ થાય તેને ક્ષય કહેવામાં આવે છે. કર્મનો ક્ષય થવાથી જે પર્યાય ઉત્પન્ન થાય તે ક્ષાયિકભાવ કહેવાય છે.
(૪) ભાયોપશમિક ભાવ ઃ– કર્મોનો ઉદયભાવી ક્ષય, સદવસ્થારૂપ ઉપશમ અને દેશઘાતિ પ્રકૃતિનો ઉદય ચાલુ હોય તો તેને ક્ષયોપશમ કહેવામાં આવે છે. કર્મો પોતાની પૂર્ણશક્તિ સાથે ઉદયમાં ન આવે પણ ક્ષીણ શક્તિવાળા બની ઉદયમાં આવે અને ઉદયાવલિકામાં પ્રવેશેલા મંદરસવાળા કર્મોનો નાશ થઈ જાય
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧/છ નામ – છ ભાવ
૧૯૯
તેને ઉદયભાવી ક્ષય કહેવામાં આવે છે. ઉદયમાં નહીં આવેલા સત્તાગત સર્વઘાતિ કર્મો ઉદયમાં ન આવે તેવા બનાવી દેવા, તેને ઉપશમ કહેવામાં આવે છે. આ રીતે ઉદયમાં નહીં આવેલા સર્વઘાતિ કર્મોનો ઉપશમ અને દેશઘાતિ કર્મોનો ઉદય ચાલુ હોય તેને ક્ષયોપશમ કહેવામાં આવે છે. દેશઘાતિ કર્મોની શક્તિ મંદ હોવાથી તે ઉદય જીવના ગુણોની ઘાત કરી શકતો નથી. દેશઘાતિ કર્મો ગુણને આવરિત કરતા નથી. કર્મના ક્ષયોપશમથી જે ભાવ પ્રાપ્ત થાય તે શાયોપશમિકભાવ કહેવાય છે.
(૫) પારિણામિક ભાવ ઃ– દ્રવ્ય કે વસ્તુનું પરિણમન થાય તે પરિણામ. તે પરિણામથી જે ભાવ ઉત્પન્ન થાય તે પારિણામિકભાવ અથવા દ્રવ્ય પોતાના સ્વભાવમાં જ પરિણત થાય તે પારિણામિક ભાવ કહેવાય છે અથવા કર્મના ઉદય, ઉપશમાદિની અપેક્ષા વિના દ્રવ્યમાં જ સહજ પરિણમન થાય તેને પારિણામિક भाव हे छे.
(5) सान्निपातिङ भाव :- પાંચ ભાવોમાંથી બે–ત્રણ, ચાર વગેરે ભાવો ભેગા મળે તો તે સન્નિપાત કહેવાય છે અને સન્નિપાતથી જે ભાવ ઉત્પન્ન થાય તે સાન્નિપાતિક ભાવ કહેવાય છે.
औौथिङ भाव :
२ से किं तं उदइए ? उदइए दुविहे पण्णत्ते, तं जहा - उदए य, उदयणिप्फण्णे ।
से किं तं उदए ? उदए अट्ठण्हं कम्मपगडीणं उदएणं । से तं उदए ।
से किं तं उदयणिप्फण्णे ? उदयणिप्फण्णे दुविहे पण्णत्ते, तं जहाजीवोदयणिप्फण्णे य, अजीवोदयणिप्फण्णे य ।
से किं तं जीवोदयणिप्फण्णे ? जीवोदयणिप्पण्णे अणेगविहे पण्णत्ते, तं जहा रइए तिरिक्खजोणिए मणुस्से देवे, पुढविकाइए जाव वणस्सइकाइए, तसकाइए, कोहकसायी जाव लोहकसायी, इत्थीवेयए पुरिसवेयए णपुंसगवेयए, कण्हलेसे जाव सुक्कलेसे, मिच्छादिट्ठी, अविरए, अण्णाणी, आहारए, छउमत्थे, सजोगी, संसारत्थे, असिद्धे । से तं जीवोदयणिप्फण्णे ।
से किं तं अजीवोदयणिप्फण्णे ? अजीवोदयणिप्फण्णे चोद्दसविहे पण्णत्ते, तं जहा - ओरालियं वा सरीरं, ओरालियसरीरपयोगपरिणामियं वा दव्वं, वेडव्वियं वा सरीरं, वेडव्वियसरीरपयोगपरिणामियं वा दव्वं, एवं आहारगं सरीरं, तेयगं सरीरं, कम्मगं सरीरं च भाणियव्वं, पयोगपरिणामिए वण्णे गंधे रसे फासे । से तं अजीवोदयणिप्फण्णे । से तं उदयणिप्फण्णे । से तं उदइए ।
AGEार्थ:-उदइए = खौ६यिभाव, मोनोअध्य, उदए = सौहथिङ, उदयणिप्फण्णे = ध्यनिष्पन्न
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૦૦ |
શ્રી અયોગવાર સૂત્ર
ઉદયથી થનાર ભાવ.
ભાવાર્થ - પ્રશ્ન- ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઔદયિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– ઉદય અને ઉદયનિષ્પન્ન, પ્રશ્ન- ઉદય-ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મનો ઉદય તે ઉદય ઔદાયિકભાવ છે. પ્રશ્ન- ઉદયનિષ્પન્ન ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઉદય નિષ્પન્ન ઔદયિક ભાવના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જીવઉદય નિષ્પન્ન અને અજીવ ઉદયનિષ્પન્ન.
પ્રશ્ન- જીવ ઉદયનિષ્પન્ન ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–જીવ ઉદયનિષ્પન્ન ઔદયિક ભાવના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ, પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધી, ત્રસકાયિક, ક્રોધ કષાયથી લોભકષાયી સુધી, સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, કૃષ્ણલેશ્યી, નીલલેથી, કાપોતલેશ્ય, તેજલેથી, પવૅલેથી, શુક્લલશ્કી, મિથ્યાષ્ટિ, અવિરત, અજ્ઞાની, આહારક, છદ્મસ્થ, સંયોગી, સંસારી, અસિદ્ધ.
પ્રશ્ન- અજીવ ઉદયનિષ્પન્ન ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અજીવ ઉદયનિષ્પન્ન ઔદયિકભાવના ચૌદ પ્રકાર છે. તે આ પ્રમાણે- (૧) ઔદારિક શરીર, (૨) ઔદારિક શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૩) વૈક્રિયશરીર, (૪) વૈક્રિય શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૫) આહારક શરીર, (૬) આહારક શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૭) તૈજસ શરીર, (૮) તૈજસ શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૯) કાર્પણ શરીર, (૧૦) કાર્પણ શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય. (૧૧) પાંચે શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્યના વર્ણ, (૧૨) ગંધ, (૧૩) રસ (૧૪) સ્પર્શ. વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે ઔદયિકભાવનું નિરૂપણ કર્યું છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો ઉદય અને ઉદયથી પ્રાપ્ત થનારા ભાવ-પર્યાયો–અવસ્થાઓને ઔદયિકભાવ કહેવામાં આવે છે. કર્મોદય અને તે કર્મોદયથી ઉત્પન્ન થતી પર્યાયો વચ્ચે પરસ્પર કાર્ય-કારણ ભાવ રહેલો છે. કર્મોના ઉદયથી તે તે પર્યાયો -અવસ્થાઓ ઉત્પન્ન થાય છે માટે કર્મોદય કારણ છે અને પર્યાય કાર્ય છે. તે તે અવસ્થાઓ થાય ત્યારે વિપાકોન્મુખી (ઉદય સમ્મુખ થયેલા) અન્ય કર્મોનો ઉદય થાય છે. તેથી પર્યાય કારણ બને છે અને કર્મોદય કાર્ય બને છે. ઉદય નિષ્પન્ન કારણભૂત કર્મોદયથી જે અવસ્થાઓ ઉત્પન્ન થાય છે તે ઔદયિકભાવ કહેવાય છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
.
[ ૨૦૧]
ઔદયિક ભાવના બે પ્રકાર છે. ઉદય અને ઉદયનિષ્પન્ન ઔદયિકભાવ. ઉદયમાં માત્ર સામાન્ય કથન છે કે આઠ કર્મના ઉદયથી જે ભાવ-પર્યાય પ્રાપ્ત થાય તે ઉદય ભાવ છે અને જુદાજુદા કર્મના ઉદયથી જીવને શું–શું પ્રાપ્ત થાય છે તે વિશેષ કથન ઉદય નિષ્પન્ન ઔદયિક ભાવ છે.
ઉદય નિષ્પન્ન ઔદયિક ભાવના બે પ્રકાર છે. (૧) જીવ ઉદયનિષ્પન્ન (૨) અજીવ ઉદયનિષ્પન્ન. (૧) જીવ ઉદય નિષ્પન્ન ઔદયિકભાવ -
કર્મના ઉદયથી થતી જે અવસ્થાઓ જીવને સાક્ષાતુ પ્રભાવિત કરે અર્થાતુ અન્ય કોઈ માધ્યમ વિના જીવને સીધા જે કર્મ ફળનો અનુભવ થાય તે જીવ નિષ્પન્ન ઔદયિકભાવ કહેવાય છે. જીવોદય નિષ્પન્ન ઔદયિકભાવમાં ચારગતિ, છ કાય, ત્રણવેદ વગેરેની ગણના કરી છે. તેમાં પ્રાયઃ જીવવિપાકી પ્રકૃતિનો સમાવેશ થયો છે. કયા કર્મના ઉદયે તે ભાવ પ્રાપ્ત થાય છે તેનો ચાર્ટ આ પ્રમાણે છે. જીવોદય નિષ્પન્ન ઔદયિકભાવ
કયા કર્મના ઉદયે પ્રાપ્ત થાય છે ?
ચાર ગતિ છે કાય ચાર કષાય ત્રણ વેદ છ વેશ્યા મિથ્યાદષ્ટિ અવિરત અજ્ઞાન આહારક છદ્મસ્થ સયોગી સંસારીપણું અસિદ્ધત્વ
ગતિનામ કર્મના ઉદયે. સ્થાવર નામકર્મ અને ત્રસનામકર્મના ઉદયે. કષાય ચારિત્ર મોહનીયકર્મના ઉદયે. વેદ નોષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદયે. કષાય મોહનીય અને શરીરનામ કર્મના ઉદયે. મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મના ઉદયે. અપ્રત્યાખ્યાનાવરણ ચારિત્ર મોહનીય કર્મના ઉદયે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયે. શરીર નામકર્મ ઉદયે. ચાર ઘાતિ કર્મના ઉદયે. શરીર નામકર્મના ઉદયે. આઠ કર્મના ઉદયે. આઠ કર્મના ઉદયે.
લેશ્યા કોઈ કર્મના ઉદયના સીધા પરિપાકરૂપે નથી પરંતુ કષાયથી અનુરંજિત યોગની પ્રવૃત્તિને લેશ્યા કહેવામાં આવે છે અને યોગએ શરીરનામકર્મના ઉદયનું ફળ છે, તેથી તેની જીવોદયનિષ્પન્ન ઔદયિક ભાવમાં ગણના કરી છે. તે જ રીતે આહારકત્વ પણ કોઈ કર્મના સીધા પરિપાક રૂપે નથી પરંતુ શરીર અને પર્યાપ્તિ યોગ્ય પગલોના ગ્રહણને આહાર કહેવામાં આવે છે. કાયયોગ દ્વારા જ પુદ્ગલોનું ગ્રહણ થાય છે અને યોગ તે શરીર નામકર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે માટે આહારકપણાને જીવોદય નિષ્પન્ન
ઔદયિક ભાવમાં ગ્રહણ કરેલ છે. સૂત્રમાં જીવોદયનિષ્પન્ન ઔદયિકભાવમાં ગતિ વગેરે થોડા નામોનો ઉલ્લેખ છે તે ઉપલક્ષણ માત્ર છે. નિદ્રા, નિદ્રા-નિદ્રા વગેરે જે પ્રકૃતિઓ જીવના સ્વાભાવિક ગુણોની ઘાત
Page #260
--------------------------------------------------------------------------
________________
२०२
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કરનાર છે તે સર્વના ઉદયે જીવને જે ભાવ પ્રાપ્ત થાય છે તે પણ ઔયિક ભાવરૂપ જ છે.
(૨) અજીવોદયનિષ્પન્ન ઔદયિક ભાવ :- જે ભાવ-પર્યાય શરીરના માધ્યમથી કે અજીવના માધ્યમથી પ્રગટ થાય છે, તે અજીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવ કહેવાય છે. નારકત્વ આદિની જેમ ઔદારિક શરીર પણ જીવને જ હોય છે પરંતુ ઔદારિક શરીર નામકર્મનો વિપાક મુખ્યતયા શરીરરૂપ પરિણત પુદ્ગલોના માધ્યમથી જીવને પ્રાપ્ત થાય છે. તેથી પુદ્ગલવિપાકી પ્રકૃતિઓના ઉદયને અજીવોદય નિષ્પન્ન ઔદયિકભાવમાં ગણના કરી છે.
અજીવોદય નિષ્પન્ન ઔયિકભાવમાં પાંચ શરીર તથા તે શરીરના વ્યાપારથી ગ્રહણ કરાતા અને તે તે રૂપે પરિણમિત થતા દ્રવ્યોનું પણ ગ્રહણ કરેલ છે. જેમકે ભાષા, શ્વાસોશ્વાસ, મન યોગ્ય પુદ્ગલો શરીર દ્વારા જ ગ્રહણ કરાય છે. તે સર્વ પર્યાયોને અજીવોદય નિષ્પન્ન ઔદયિકભાવમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. પાંચ શરીર અને પાંચે શરીરના પ્રયોગ–વ્યાપારથી ગ્રહણ થતાં પુદ્ગલ દ્રવ્ય, એમ દસ ભેદ અને પાંચે શરીર દ્વારા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરિણમિત કરાય છે. તેનો સમાવેશ તેમાં કરતાં અજીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવના ચૌદ ભેદ જાણવા જોઈએ.
ઔપશમિકભાવ :
३ से किं तं उवसमिए ? उवसमिए दुविहे पण्णत्ते, तं जहा- उवसमे य, उवसमणिप्फण्णे य, ।
से किं तं उवसमे ? उवसमे मोहणिज्जस्स कम्मस्स उवसमेणं । से तं उसमे |
से किं तं उवसमणिप्फण्णे ? उवसमणिप्फण्णे अणेगविहे पण्णत्ते, तं जहा- उवसंतकोहे जाव उवसंतलोभे, उवसंतपेज्जे, उवसंतदोसे, उवसंत दंसण मोहणिज्जे, उवसंतचरित्तमोहणिज्जे, उवसंतमोहणिज्जे, उवसमिया सम्मत्तलद्धी, उवसमिया चरित्तलद्धी, उवसंतकसायछउमत्थवीयरागे । से तं उवसमणिप्फण्णे । सेतं उवसमिए ।
ભાવાર્થ :- પ્રશ્ન– ઔપશમિક ભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ઔપશમિક ભાવ બે પ્રકારના છે. તે આ પ્રમાણે છે– (૧) ઉપશમ (૨) ઉપશમનિષ્પન્ન. પ્રશ્ન ઉપશમ–ઔપશમિક ભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– મોહનીય કર્મના ઉપશમથી જે ભાવ થાય તે ઉપશમ–ઔપમિક ભાવ છે.
પ્રશ્ન– ઉપશમનિષ્પન્ન ઔપશમિકભાવનું સ્વરૂપ કેવું છે ?
Page #261
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
,
૨૦૩ |
ઉત્તર- ઉપશમનિષ્પન્ન ઔપથમિકભાવના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ઉપશાંત ક્રોધાદિ ચાર કષાય, ઉપશાંત રાગ, ઉપશાંત દ્વેષ, ઉપશાંત દર્શન મોહનીય, ઉપશાંત ચારિત્ર મોહનીય, ઉપશાંત મોહનીય, ઔપથમિક સમ્યકત્વલબ્ધિ, પથમિક ચારિત્ર લબ્ધિ, ઉપશાંત કષાય છદ્મસ્થ વીતરાગ. આ સર્વ ઉપશાંત નિષ્પન્ન ઔપથમિક ભાવમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રમાણે ઔપથમિક ભાવનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
સૂત્રકારે આ સૂત્ર દ્વારા ઔપશમિક ભાવનું સ્વરૂપ બતાવ્યું છે. આઠ કર્મોમાંથી માત્ર મોહનીય કર્મને જ ઉપશાંત કરી શકાય. ફટકડી નાંખવાથી જેમ પાણીમાં રહેલ ડોળ નીચે બેસી જાય છે અને પાણી નિર્મળ દેખાય છે, તેમ મોહનીય કર્મને અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં ન આવે તેવું બનાવી શકાય છે. તે સમયે સત્તામાં તો કર્મ રહેલા હોય છે. કર્મની આવી ઉપશમ અવસ્થા અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે.
મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે. (૧) દર્શન મોહનીય અને (૨) ચારિત્ર મોહનીય. આ બંને પ્રકૃતિના ઉપશમથી જીવને ક્રમશઃ ઔપશમિક સમ્યકત્વલબ્ધિ અને ઔપથમિકચારિત્રલબ્ધિ પ્રાપ્ત થાય છે. દર્શન મોહનીયના ત્રણ પ્રભેદ અને ચારિત્ર મોહનીયમાં કષાય ચારિત્ર મોહનીયના ક્રોધ, માન, માયા અને લોભના સોળ તથા નોકષાય ચારિત્ર મોહનીયના નવ પ્રભેદ કુલ ૨૫ ભેદ ચારિત્ર મોહનીયના છે. સૂત્રગત ઔપશમિક નિષ્પન્નના અનેક ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓના ઉપશમની અપેક્ષાએ સમજવા.
અગિયારમા ગુણસ્થાનકમાં મોહનીયકર્મ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. મોહનીય કર્મની એક પણ પ્રકૃતિ ઉદયમાં ન રહેવાના કારણે જીવ વીતરાગતાનો અનુભવ કરે છે. શેષ ઘાતિ કર્મો ઉદયમાં હોવાથી છદ્મસ્થ કહેવાય છે. અગિયારમા ગુણસ્થાનકની આ પ્રકારની સ્થિતિવાળા જીવને 'ઉપશાંત કષાય છઘસ્થ વીતરાગ' કહેવાય છે.
ક્ષાવિકભાવ :४ से किं तं खइए ? खइए दुविहे पण्णत्ते, तं जहा-खए य, खयणिफण्णे य।
से किं तं खए ? खए अट्ठण्हं कम्मपगडीणं खएणं । से तं खए । से किं तं खयणिप्फण्णे?
खयणिप्फण्णे अणेगविहे पण्णत्ते, तं जहा- उप्पण्णणाणदसणधरे-अरहा जिणे केवली, खीणआभिणिबोहियणाणावरणे खीणसुयणाणावरणे खीणओहिणा- णावरणे खीणमणपज्जवणाणावरणे खीणकेवलणाणावरणे अणावरणे णिरावरणे खीणावरणे णाणावरणिज्ज कम्मविप्पमुक्के ॥१॥
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
केवलदंसी सव्वदंसी खीणणिद्दे खीणणिद्दाणिद्दे खीणपयले खीणपयलापयले खीणथीणगिद्धे खीणचक्खुदंसणावरणे खीणअचक्खुदंसणावरणे खीणओहिदंसणावरणे खीणकेवलदंसणावरणे अणावरणे णिरावरणे खीणावरणे दरिसणावरणिज्जकम्मविप्पमुक्के ॥२॥
२०४
खीणसायवेयणिज्जे खीणअसायवेयणिज्जे अवेयणे णिव्वेयणे खीणवेयणे सुभाऽसुभवेयणिज्जकम्मविप्पमुक्के ॥३॥
खीणकोहे जाव खीणलोभे खीणपेज्जे खीणदोसे खीणदंसणमोहणिज्जे खीणचरित्तमोहणिज्जे अमोहे णिम्मोहे खीणमोहे मोहणिज्जकम्मविप्पमुक्के ॥४॥
खीणणेरइयाउए खीणतिरिक्खजोणियाउए खीणमणुस्साउए खीणदेवाउए अणाउए णिराउए खीणाउए आउयकम्मविप्पमुक्के ॥५॥
गतिजातिसरीरंगोवंग- बंधण - संघात - संघयण - अणेगबोंदिविंदसंघाय-विप्पमुक्के, खीणसुभणामे खीणासुभणामे अणामे णिण्णामे खीणणामे सुभाऽसुभणामकम्मविप्पमुक्के ॥ ६ ॥
खीणउच्चागोए, खीणणीयागोए अगोए निग्गोए खीणगोए सुभाऽसुभगोत्तकम्म विप्पमुक्के ॥७॥
खीणदाणंतराए खीणलाभंतराए खीणभोगंतराए खीणुवभोगंतराए खीणवीरियंत- राए अणंतराए निरंतराए खीणंतराए अंतराइयकम्मविप्पमुक्के, सिद्धे बुद्धे मुत्ते परिणिव्वुए अंतगडे सव्वदुक्खप्पहीणे । से तं खयणिप्फण्णे । से तं खइए ॥८॥
I
भावार्थ :- प्रश्न - क्षायिभावनुं स्व३५ देवु छे ?
छे.
ઉત્તર– ક્ષાયિકભાવના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે— ક્ષય અને ક્ષયનિષ્પન્ન.
प्रश्न-क्षय-क्षायिङभावनुं स्व३५ देवु छे ?
ઉત્તર– આઠ કર્મ પ્રકૃતિઓના ક્ષયથી જે ભાવ થાય તે ક્ષય–ક્ષાયિક ભાવ કહેવાય છે. તે ક્ષાયિકભાવ
પ્રશ્ન– ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે છે– ઉત્પન્ન જ્ઞાન
Page #263
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
,
| ૨૦૫ |
દર્શનધર, અહંતુ, જિન, કેવળી, ક્ષીણ આભિનિબોધિકજ્ઞાનાવરણ, ક્ષીણશ્રુતજ્ઞાનાવરણ, ક્ષીણઅવધિજ્ઞાનાવરણ, ક્ષીણમન:પર્યવજ્ઞાનાવરણ, ક્ષીણકેવળજ્ઞાનાવરણ, અનાવરણ, નિરાવરણ, ક્ષીણાવરણ, જ્ઞાનાવરણીયકર્મ વિપ્રમુક્ત. ll ll
કેવળદર્શી, સર્વદર્શી, ક્ષીણનિદ્ર, ક્ષીણનિદ્રાનિદ્ર, ક્ષીણપ્રચલ, ક્ષીણપ્રચલાપ્રચલ, ક્ષીણત્યાનગૃદ્ધ, ક્ષીણચક્ષદર્શનાવરણ, ક્ષીણઅચક્ષુદર્શનાવરણ, ક્ષીણઅવધિદર્શનાવરણ, ક્ષીણકેવળદર્શનાવરણ, અનાવરણ, નિરાવરણ, ક્ષીણાવરણ, દર્શનાવરણીયકર્મ વિપ્રમુક્ત. રા.
ક્ષીણશાતાવેદનીય, ક્ષીણઅશાતાવેદનીય, અવેદન, નિર્વેદન, ક્ષીણવેદન, શુભાશુભવેદનીયકર્મ વિપ્રમુક્ત. llll.
ક્ષીણક્રોધ યાવત ક્ષીણ લોભ, ક્ષીણરાગ, ક્ષીણદ્વૈષ, ક્ષીણદર્શનમોહનીય, ક્ષીણચારિત્રમોહનીય, અમોહ, નિર્મોહક્ષણમોહ, મોહનીયકર્મ વિપ્રમુક્ત. જા
ક્ષીણનરકાયુષ્ક, ક્ષીણતિર્યંચાયુષ્ક, ક્ષણમનુષ્પાયુષ્ક, ક્ષીણદેવાયુષ્ક, અનાયુષ્ક, નિરાયુષ્ક, ક્ષીણાયુષ્ક, આયુકર્મ વિપ્રમુક્ત. //પા.
ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત, સંહનન, અનેક શરીર વૃંદ સંઘાત વિપ્રમુક્ત, ક્ષીણ શુભનામ, ક્ષીણ અશુભનામ, અનામ, નિર્નામ, ક્ષીણનામ, શુભાશુભ નામકર્મ વિપ્રમુક્ત. Iટ્ટા
ક્ષીણઉચ્ચગોત્ર, ક્ષીણનીચગોત્ર, અગોત્ર, નિર્ગોત્ર, ફણગોત્ર, શુભાશુભ ગોત્રકર્મ વિપ્રમુક્ત. Hill
ક્ષીણદાનાંતરાય, ક્ષીણલાભાંતરાય, ક્ષીણભોગાંતરાય, ક્ષીણઉપભોગાંતરાય, ક્ષીણવીર્યંતરાય, અનન્તરાય, નિરન્તરાય, ક્ષીણાન્તરાય, અંતરાયકર્મ વિપ્રમુક્ત. ટી.
સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત, અંતકૃત, સર્વદુ:ખ પ્રહણ. આ ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવનું સ્વરૂપ જાણવું. આ રીતે ક્ષાયિક ભાવની વક્તવ્યતા પૂર્ણ થઈ.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે ક્ષાયિકભાવનું પ્રરૂપણ કર્યું છે. આઠે કર્મોનો, સર્વ ઉત્તર ભેદ સહિત સર્વથા ક્ષય થાય ત્યારે ક્ષાયિકભાવ પ્રગટ થાય છે. ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવમાં જે નામ બતાવ્યા છે તે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ આત્માની સ્વાભાવિક અવસ્થાના નામ છે. આ બધા નામ ભાવનિક્ષેપરૂપ જ છે.
ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવમાં જે નામ બતાવ્યા છે તે બધા જ નિષ્કર્મા આત્માના ધોતક છે. તેમાં પ્રથમ જે ઉત્પન્ન જ્ઞાન-દર્શનધારક, અહંત, જિન, કેવળી વગેરે નામ બતાવ્યા છે તે ઘાતિકર્મ સર્વથા ક્ષય પામે ત્યારે આત્માને જે નામોથી સંબોધિત કરાય છે તે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આઠે કર્મ અને તેની ઉત્તર પ્રવૃતિઓનો ક્ષય થયો છે. તે સૂચવવા પ્રત્યેક ઉત્તર પ્રકૃતિ સાથે 'ક્ષણ' વિશેષણ લગાવી, ક્ષીણ આભિનિબોધિક જ્ઞાનાવરણ વગેરે પ્રયોગ કર્યા છે. પ્રત્યેક કર્મમાં ઉત્તર પ્રવૃતિઓનો ક્ષય દર્શાવી (૧) અનુ કે અ ઉપસર્ગ, નિર ઉપસર્ગ અને ક્ષીણ વિશેષણ દ્વારા ત્રણ-ત્રણ શબ્દનો પ્રયોગ છે. અનાવર બિરાવરને હીનાવાર – જ્ઞાનાવરણ–દર્શનાવરણકર્મમાં 'અનાવરણ, નિરાવરણ તથા ક્ષીણાવરણ' અંતરાય કર્મમાં અનંતરાય, નિરંતરાય, ક્ષીણાંતરાય આ ત્રણ શબ્દ પ્રયોગ છે. તેમાં વર્તમાનમાં આવરણ–અંતરાય નથી તે સૂચવવા અનાવરણ અને અનંતરાય પ્રયોગ છે. ભવિષ્યમાં તે કર્મની સંભાવના નથી તે સૂચવવા નિરાવરણ અને નિરંતરાય પ્રયોગ છે અને તે કર્મની સત્તા જ નથી તે સૂચવવા ક્ષીણાવરણ અને ક્ષીણાંતરાય પ્રયોગ છે. અગાઉ, , વીણ૩ :- આયુષ્યમાં 'અનુ' આદિ ઉપસર્ગ દ્વારા અનાયુષ્ક, નિરાયુષ્ક, ક્ષીણાયુષ્ક પ્રયોગ છે. અનાયુષ્ક અર્થાત્ આયુષ્યનો ક્ષય થઈ ગયો છે. તદ્ભવ આયુષ્યનો જ ક્ષય થયો છે, તેવો અર્થ કોઈ ન કરે તે માટે નિરાયુષ્ક કહ્યું અને ચૌદમાં ગુણસ્થાનકે કિંચિત્માત્ર આયુષ્ય શેષ હોય તેવી નિરાયુષ્કતા ગ્રહણ થઈ ન જાય માટે ક્ષીણાયુષ્ક કહ્યું. તે નિઃશેષ આયુ ક્ષમતાને સૂચવે છે.
વેલ, જિગ્નેય અનોદે ળનો - શેષ કર્મોમાં 'અ' અને નિરુ ઉપસર્ગ સહિત શબ્દ પ્રયોગ છે. જેમકે અવેદન, નિર્વેદન, ક્ષીણવેદન, અમોહ, નિર્મોહ, ક્ષીણમોહ વગેરે. તેમાં અવેદન અમોહ એટલે વેદનીય રહિત, મોહ રહિત તેવો અર્થ થાય છે. 'અ' ઉપસર્ગ નો 'અલ્પ' એવો અર્થ પણ થાય છે તેથી "અલ્પવેદન' એવો અર્થ કોઈન કરે તે માટે નિર્વેદન, નિર્મોહ વગેરે કહ્યું અને આ નિર્વેદન, નિર્મોહ અવસ્થા કાલાન્તર સ્થાયી છે તે સુચવવા ક્ષીણવેદન, ક્ષીણમોહ વગેરે પ્રયોગ કરેલ છે. આ રીતે સર્વ કર્મોમાં આ ત્રણે શબ્દો ભિન્નાર્થ દ્યોતક છે. રિકે યુદ્ધ કરે - ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવના નામની ગણનાના અંતે આઠે કર્મોનો ક્ષયથી નિષ્પન્ન પદોની સાર્થકતા આ પ્રમાણે છે. સિદ્ધ–સમસ્ત પ્રયોજન સિદ્ધ થઈ ગયા તે સિદ્ધ, બુદ્ધ–બોધિસ્વરૂપ પ્રાપ્ત કરી લેવાથી બુદ્ધ અથવા જ્ઞાન સ્વરૂપ થઈ ગયા તે બુદ્ધ, મુક્ત–બાહ્ય આવ્યેતર બંધનથી મુક્ત થઈ જવાથી મુક્ત, પરિનિવૃત–સર્વપ્રકારે શીતલીભૂત થઈ જવાથી પરિનિવૃત, અંતકૃત-સંસારનો અંત કરનાર હોવાથી અંતકૃત, સર્વ દુઃખ પ્રહણ-શારીરિક, માનસિક સમસ્ત દુઃખોનો આત્મત્તિક ક્ષય થઈ જવાથી સર્વ દુઃખપ્રહણ કહેવાય છે. ક્ષાયોપથમિકભાવ :| ५ से किं तं खओवसमिए ? खओवसमिए दुविहे पण्णत्ते, तं जहाखओवसमे य खओवसमणिप्फण्णे य ।
से किं खओवसमे ? खओवसमे चउण्हं घाइकम्माणं खओवसमेणं, तं जहा- णाणावरणिज्जस्स, दसणावरणिज्जस्स, मोहणिज्जस्स, अंतराइयस्स । से
Page #265
--------------------------------------------------------------------------
________________
| ५४२५३११/७ नाम - ७ मा
| २०७ ।
तं खओवसमे ।
से किं तं खओवसमणिप्फण्णे ? खओवसमणिप्फण्णे अणेगविहे पण्णत्ते, तं जहा खओवसमिया आभिणिबोहियणाणलद्धी जावखओवसमिया मणपज्जवणाणलद्धी, खओवसमिया मइअण्णाणलद्धी, खओवसमिया सुयअण्णाणलद्धी, खओवसमिया विभंगणाणलद्धी, खओवसमिया चक्खुदंसणलद्धी, एवमचक्खु दसणलद्धी, ओहिदसणलद्धी, एवं सम्मदसणलद्धी मिच्छादसणलद्धी सम्मामिच्छादसणलद्धी, खओवसमिया सामाइयचरित्तलद्धी एवं छेदोवट्ठावणलद्धी परिहारविसुद्धियलद्धी सुहमसंपराइयलद्धी एवं चरित्ताचरित्तलद्धी,खओवसमिया दाणलद्धी जावखओवमसिया वीरियलद्धी एवं पडियवीरयलद्धी बालवीरियलद्धी बालपडियवीरियलद्धी, खओवसमिया सोइंदियलद्धी जाव खओवसमिया फासिंदियलद्धी, खओवसमिए आयारधरे, सूयगडधरे, ठाणधरे, समवायधरे, विवाहपण्णतिधरे जाव खओवसमिए विवागसुयधरे, खओवसमिए दिट्ठिवायधरे, खओवसमिए णवपुव्वी जाव चोद्दसपुव्वी, खओवसमिए गणी, खओवसमिएवायए । से तं खओवस- मणिप्फण्णे । से तं खओवसमिए । भावार्थ :- प्रश्न- क्षयोपशम भाव- २१३५ छ ?
उत्त२- क्षायोपशम भावना प्रा२ छे. ते माप्रमाणे छ- (१) क्षयोपशम (२) ક્ષયોપશમનિષ્પન્ન.
પ્રશ્ન- લયોપશમ-લાયોપથમિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ચાર ઘાતિ કર્મોના ક્ષયોપશમને ક્ષાયોપથમિક ભાવ કહે છે, તે આ પ્રમાણે છે – (૧) शानाव२४ीयनो, (२) शनाव२४ीयनो, (3) भोडनीयनो (४) अंतशयनो क्षयोपशम थाय छे. ॥ ક્ષયોપશમનું સ્વરૂપ છે.
પ્રશ્ન- ક્ષયોપશમ નિષ્પન્ન ક્ષાયોપથમિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષયોપશમનિષ્પન્ન ક્ષાયોપથમિક ભાવના અનેક પ્રકાર છે. તે લબ્ધિરૂપે આ પ્રમાણે છેક્ષાયોપથમિકી આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનલબ્ધિ. ક્ષાયોપથમિકી મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાનલબ્ધિ. ક્ષાયોપથમિકી ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શનલબ્ધિ. ક્ષાયોપથમિકી સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, મિશ્રદર્શનલબ્ધિ. ક્ષાયોપથમિકી સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાયચારિત્ર, ચારિત્રાચારિત્રલબ્ધિ. ક્ષાયોપથમિકી દાન, લાભ,
Page #266
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૮ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભોગ, ઉપભોગ, વીર્યલબ્ધિ. ક્ષાયોપથમિકી પંડિતવીર્ય, બાલવીર્ય, બાલપંડિતવીર્યલબ્ધિ. ક્ષાયોપથમિકી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિયલબ્ધિ.
ક્ષાયોપથમિક આચારાંગધારી, સૂત્રકૃતાં.ધારી, સ્થાનાંગધારી, સમવાયાંગધારી, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિધારી યાવતુ વિપાકસૂત્રધારી, દષ્ટિવાદધારી, નવપૂર્વધારી, દસ, અગિયાર, બાર, તેર, ચૌદપૂર્વધારી,
ક્ષાયોપથમિક ગણી, ક્ષાયોપથમિક વાચક. આ ક્ષયોપશમનિષ્પન્ન ક્ષાયોપથમિક ભાવનું સ્વરૂપ છે. ક્ષાયોપથમિક ભાવની વક્તવ્યતા પૂર્ણ થઈ,
વિવેચન :
આઠ કર્મમાંથી ચાર ઘાતિકર્મની પ્રકૃતિઓનો ક્ષયોપશમ થઈ શકે છે, ચાર અઘાતિ કર્મોનો ક્ષયોપશમ થતો નથી. જે કર્મમાં સર્વઘાતિ અને દેશઘાતિ બંને પ્રકારના સ્પર્ધકો(અંશો) હોય તે કર્મનો જ ક્ષયોપશમ થાય. અઘાતિકર્મોમાં આ બે વિકલ્પ જ નથી માટે તેનો ક્ષયોપશમ નથી. ઘાતિકર્મોમાં પણ હાસ્યાદિ નવ નોકષાયમાં માત્ર દેશઘાતિ સ્પર્ધકો છે, કેવળજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓમાં માત્ર સર્વઘાતિ
સ્પર્ધકો જ છે, તેથી તેનો ક્ષયોપશમ ન થાય. બંને પ્રકારના સ્પર્ધકો હોય તેવા મતિજ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓનો ક્ષયોપશમ સંભવે છે. કયા કર્મના ક્ષયોપશમથી કયો ભાવ પ્રગટ થાય છે તેનો ચાર્ટ.
લયોપશમ નિષ્પન્નભાવ
પ્રથમના ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાન પ્રથમના ત્રણ દર્શન સમ્યગ્દર્શનાદિ ત્રણ
કયા કર્મનો ક્ષયોપશમ તત્ તત્ જ્ઞાનાવરણ તત્ તત્ જ્ઞાનાવરણ દર્શનાવરણીય દર્શન મોહનીય
ચાર ચારિત્ર, ચારિત્રાચારિત્ર
દાનાદિ પાંચ ત્રણ વીર્ય પાંચ ઈદ્રિયલબ્ધિ (ભાવેદ્રિયાપેક્ષા)
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ, કષાય ચતુષ્ક. તત્ તત્ અંતરાય વિયંતરાય મતિ–શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુ–મંચક્ષુ
દશર્નનાવરણ શ્રુતજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ
બાર અંગધારણ ગણિ, વાચકલબ્ધિ
અહીં અભાવરૂપ ત્રણ અજ્ઞાન લેવાના નથી. જાણપણાના અભાવરૂપ અજ્ઞાન ઔદયિક ભાવમાં સમાવિષ્ટ થાય છે. ક્ષયોપશમભાવગત ત્રણ અજ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. મિથ્યાત્વના ઉદયે તે વિપરીત બોધ રૂપ છે, પણ જે બોધ છે, તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ થાય છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
,
| २०८ |
ઔદયિક ભાવના અજ્ઞાનમાં જ્ઞાનાવરણીયના ઉદયે બોધનો અભાવ હોય છે અને ક્ષાયોપથમિક ભાવના અજ્ઞાનમાં જ્ઞાનાવરણના ક્ષયોપશમથી બોધ તો હોય છે પણ મિથ્યાત્વના ઉદયે વિપરીત બોધ હોય છે.
ક્ષયોપશમભાવમાં જે કર્મનો ઉપશમ થાય છે તે વિપાકની અપેક્ષાએ છે. પ્રદેશની અપેક્ષાએ નહીં. પ્રદેશની અપેક્ષાએ તો ઉદય ચાલુ જ હોય છે. ઉપશમભાવમાં વિપાક અને પ્રદેશ બને અપેક્ષાએ ઉદયનો અભાવ હોય છે. કર્મફળનો અનુભવ કરાવે તો તે વિપાકોદય કહેવાય અને ફળનો અનુભવ કરાવ્યા વિના કેમે આત્માથી પૃથક્ થઈ જાય, તે પ્રદેશોદય કહેવાય. पारिभि भाव :| ६ से किं तं पारिणामिए ? पारिणामिए दुविहे पण्णत्ते, तं जहासादिपारिणामिए य, अणादिपारिणामिए य । से किं तं सादिपारिणामिए ? सादिपारिणामिए अणेगविहे पण्णत्ते, तं जहा
जुण्णसुरा जुण्णगुलो, जुण्णघयं जुण्णतंदुला चेव ।
अब्भा य अब्भरुक्खा, संझा गंधव्वणगरा य ॥२४॥ उक्कावाया दिसादाहा गज्जियं विज्जू णिग्घाया जूवया जक्खादित्ता धूमिया महिया रयुग्घाओ चंदोवरागा सूरोवरागा चंदपरिवेसा सूरपरिवेसा पडिचदया पडिसूरया इंदधणू उदगमच्छा कविहसिया अमोहा वासा वासहरा गामा णगरा घरा पव्वया पायाला भवणा णिरया रयणप्पभा सक्करप्पभा वालुयप्पभा पंकप्पभा धूमप्पभा तमा तमतमा सोहम्मे ईसाणे जाव आणए पाणए आरणे अच्चुए गेवेज्जे अणुत्तरोववाइया ईसीपब्भारा परमाणुपोग्गले दुपएसिए जाव अणतपएसिए । से त सादिपारि- णामिए ।
से किंतं अणादिपारिणामिए ? अणादिपारिणामिए-धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्थिकाए पोग्गलत्थिकाए अद्धासमए लोए अलोए भवसिद्धिया अभवसिद्धिया । से तं अणादिपारिणामिए । से तं पारिणामिए । शार्थ :- पारिणामिए = पारिभिभाव, सादिपारिणामिए = साहिपारिशभिभाव, अणादिपारिणामिए = अनाहि पारिभि भाव, जुण्णसुरा = ठूनो ॥३, जुण्णगुलो = ठूनो गोग, जुण्णघयं = रुनु घी, जुण्णतंदुला = ठूना थोपा, अब्भा = अभ्र-वाह, अब्भरुक्खा = अभवृक्ष, वृक्षार परित als, संझा = संध्या, गंधव्वणगरा = मसोथी शोभित नारो सेवा आशमा जनता आरो, दिसादाहा = हि आशमiती अग्निनो मामास थवो, ओ७५५॥
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
દિશામાં અગ્નિ જેવું દેખાવું, ડાવાયા = ઉલ્કાપાત, આકાશમાંથી પડતા તેજપુંજ, = ગર્જના, મેઘગર્જના, વિન્ગ = વિજળી, પિયા = નિર્ધાત- વિજળીનું પડવું, કૂવા = ચૂપકશુક્લપક્ષના પ્રથમ ત્રણ દિવસનો ચંદ્ર, ગજલ્લાલિત્તા = યક્ષાદિપ્ત, આકાશમાં પિશાચના આકારવાળી અગ્નિ દેખાય તે, ધૂપિયા = ધૂમિકા–ધૂમાડા જેવી આકાશમાં દેખાતી ધૂમ્મસ, મદિયા = મહિકાજલકણવાળી ધૂમ્મસ-ઝાકળ, યુવાનો = રજોદ્યાત–આકાશમાં ધૂળ ઊડે તે, વંવરા'IT =ચંદ્રગ્રહણ, સૂરોવર = સૂર્યગ્રહણ, પરિવેલ = ચંદ્રપરિવેશ, ચંદ્રની ચારેબાજુ પુલનું મંડળ, સૂરપરિવેલ = સૂર્યપરિવેશ, વંદા, કસૂરવા = પ્રતિચંદ્ર, પ્રતિસૂર્ય, ઉત્પાતને સૂચવતા બીજા ચંદ્ર-સૂર્યનું દેખાવું, રૂંધy = મેઘ ધનુષ્ય, ૩૬ મિચ્છ= મેઘધનુષ્યના ટુકડા, વિલિય= કપિઉસિતા- આકાશમાં સંભળાતી કર્ણક ધ્વનિ, અમોલ = અમોઘ, ઉદય-અસ્ત સમયે સૂર્યના કિરણ દ્વારા ઉત્પન્ન રેખા વિશેષ. ભાવાર્થ :- પ્રશ્ન- પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પરિણામિક ભાવના બે ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) સાદિપારિણામિક (૨) અનાદિ પારિણામિક.
પ્રશ્ન- સાદિ પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સાદિ પારિણામિક ભાવના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે– જૂનો દારૂ, જૂનો ગોળ, જૂનું ઘી, જૂના ચોખા, વાદળા, અભ્રવૃક્ષ, સંધ્યા, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગ્દાહ, મેઘગર્જના, વિજળી, નિર્ધાત, યૂપક, યક્ષાદિપ્ત, ધૂમિકા, મહિકા, રજોદ્ઘાત, ચંદ્ર-સૂર્ય ગ્રહણ, ચંદ્ર-સૂર્ય પરિવેષ, પ્રતિચંદ્રપ્રતિસૂર્ય, મેઘધનુષ્ય, મેઘધનુષ્યના ટુકડા, કપિઉસિત, અમોઘ, ક્ષેત્ર, વર્ષધર પર્વત, ગામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમપ્રભા, સૌધર્મ, ઈશાનથી લઈ આનત, પ્રાણત, આરણ-અર્ચ્યુત દેવલોકો, રૈવેયક, અનુત્તરોપપાતિકદેવ વિમાન, ઈષ~ાગભારા પૃથ્વી, પરમાણુપુલ, દ્ધિપ્રદેશી ઢંધથી લઈ અનંત પ્રદેશીસ્કંધ. આ સર્વે સાદિપારિણામિક ભાવરૂપે છે.
પ્રશ્ન- અનાદિ પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, અદ્ધાસમય, લોક, અલોક, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક. તે અનાદિ પારિણામિક ભાવરૂપે છે. તે પારિણામિકભાવ છે.
વિવેચન :
આ સૂત્ર દ્વારા સૂત્રકારે પારિણામિક ભાવનું નિરૂપણ કર્યું છે. મૂળ સ્વભાવને કાયમ રાખીને પૂર્વઅવસ્થાનો નાશ અને ઉત્તરાવસ્થાની પ્રાપ્તિરૂપ પરિણમન દ્રવ્યમાં થયા જ કરે છે. તેને પરિણામિક ભાવ કહે છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
.
૨૧૧]
સ્વરૂપમાં સ્થિત રહીને દ્રવ્યની પર્યાયનું ઉત્પન્ન અને નષ્ટ થવું તે પરિણામ કહેવાય છે. પરિણામ અથવા પરિણામથી નિષ્પન્ન થાય તે પરિણામિક કહેવાય છે. આ પરિણામિક ભાવના સાદિ પારિણામિક અને અનાદિ પારિણામિક એવા બે ભેદ છે.
દારૂ, ગોળ, ઘી, ચોખાની અવસ્થા નવા જૂના થવા રૂપે બદલાય છે. નવીનતારૂપ પર્યાય નાશ પામે ત્યારે જ જીર્ણતારૂપ પર્યાય ઉત્પન્ન થાય છે. નવી-જૂની પર્યાય ઉત્પન્ન થાય છે માટે તે પરિણામ આદિ સહિત છે. 'જૂનું તેવિશેષણ ઉપલક્ષણ માત્ર છે. નવું કે જૂનું પર્યાયસૂચક કોઈપણ વિશેષણ ઉદાહરણરૂપે લઈ શકાય. મેઘ-સંધ્યા–ઉલ્કાપાત વગેરે અવસ્થા પણ ઉત્પન્ન થતી અને થોડા સમયમાં નાશ પામતી જણાય છે માટે તે આદિ પરિણામરૂપે છે. ભરત વગેરે ક્ષેત્ર, વર્ષધરો, વિમાન વગેરેને સાદિપરિણામરૂપે ગ્રહણ કરેલ છે કારણ કે તે પુગલદ્રવ્યના બનેલ છે અને પુદ્ગલ દ્રવ્ય પરિણમનશીલ છે. આકારથી અવસ્થિત રહેતા હોવાથી ભરતાદિ ક્ષેત્ર વગેરે શાશ્વત છે પરંતુ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ પછી તે પુલોનું અવશ્ય પરિણમન થાય છે. તે પુગલોની જગ્યાએ તે જ આકારમાં અન્ય પુદગલો જોડાય જાય છે. આ રીતે આકારની અપેક્ષાએ શાશ્વત હોવા છતાં ભરત વગેરે સાદિ પરિણામરૂપ છે.
ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય, લોક, અલોક, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે સ્વભાવથી જ અનાદિકાળથી તે–તે રૂપમાં પરિણત છે માટે તે અનાદિ પરિણામ કહેવાય છે.
સાનિપાતિકભાવ :| ७ से किं तं सण्णिवाइए ?
सण्णिवाइए- एतेसिं चेव उदइय-उवसमिय-खइय-खओवसमियपारिणा- मियाणं भावाणं दुयसंजोएणं तियसंजोएणं चउक्कसंजोएणं पंचगसंजोएणं जे णिप्फज्जति सव्वे से सण्णिवाइए णामे । तत्थ णं दस दुगसंजोगा, दस तिगसंजोगा, पंच चउक्कसंजोगा, एक्के पंचगसंजोगे । ભાવાર્થ :- પ્રશ્ન- સાન્નિપાતિકભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પારિણામિક. આ પાંચ ભાવોમાંથી બેના સંયોગથી, ત્રણના સંયોગથી, ચારના અને પાંચના સંયોગથી જે ભાવનિષ્પન્ન થાય છે, તે સાન્નિપાતિક ભાવનામ છે. તેમાં ક્રિકસંયોગજ દસ, ત્રિકસંયોગજ દસ, ચતુઃસંયોગજ પાંચ અને પંચસંયોગજ એક ભાવ છે. આ સર્વ મળી છવ્વીસ સાન્નિપાતિક ભાવ છે. વિવેચન :
આ સૂત્રમાં સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ તથા તેના ભેદોની સંખ્યાનું સંક્ષિપ્ત વર્ણન છે. ઔદયિક
Page #270
--------------------------------------------------------------------------
________________
| २१२ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વગેરે પાંચ ભાવોમાંથી બે-બે ભાવોને ભેગા કરવામાં આવે તેને ક્રિકસંયોગ સાન્નિપાતિક ભાવ કહેવાય છે. તેના દસ ભેદ છે. તે જ રીતે ઔદયિક વગેરે ત્રણ, ચાર, પાંચ ભાવને ભેગા કરવામાં આવે તે ક્રમથી त्रिसंयोग, यतुःसंयोगासने पंथसंयोगसान्निपाति भाडेवाय.द्विसंयोग४-१०,त्रिसंयोग४-१०, ચતુઃસંયોગજ-૫ અને પંચ સંયોગજ-૧, કુલ મળી છવ્વીસ ભેદ સાન્નિપાતિક ભાવના થાય છે. દ્વિકસંયોગી દસ સાન્નિપાતિકભાવ :| ८ तत्थ णं जे से दस दुगसंजोगा ते णं इमे-अत्थि णामे उदइए उवसमणिप्फण्णे, अत्थि णामे उदइए खयणिप्फण्णे, अत्थि णामे उदइए खओवसमणिप्फणे, अत्थि णामे उदइए पारिणामियणिप्फण्णे ।
अत्थि णामे उवसमिए खयणिप्फण्णे, अत्थि णामे उवसमिए खओवसमणिप्फण्णे, अत्थि णामे उवसमिए पारिणामियणिप्फण्णे ।।
अत्थि णामे खइए खओवसमणिप्फण्णे, अत्थि णामे खइए पारिणामिय णिप्फण्णे, अत्थि णामे खओवसमिए पारिणामियणिप्फण्णे । ભાવાર્થ – પાંચ ભાવોમાંથી બે-બેનો સંયોગ કરવાથી નિષ્પન્ન થતાં દસ દ્વિસંયોગી ભંગોના નામ આ प्रमाणे -
(१) मोहयि-औपशभिना संयोगथी निष्पन्न भाव. (२) मोहयि:-क्षायिन। संयोगथी निष्पन्न माव. (3) मोहयि:-क्षायोपशभिना संयोगथी निष्पन्न माव. (४) मोहयि-पारिमिना संयोगथी निष्पन्न भाव. (५) औपशभि-क्षायिन संयोगथी निष्पन्न भाव. (6) ઔપથમિક–ક્ષાયોપથમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૭) ઔપથમિકપારિણામિકના સંયોગથી निष्पन्न भाव. (८) क्षायि-क्षायोपशमिना संयोगथी निष्पन्न भाव. (C) क्षायि-पारिभिजन સંયોગથી નિષ્પન્ન ભાવ. (૧૦) ક્ષાયોપથમિક–પારિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. | ९ कयरे से णामे उदइए उवसमणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया, एस णं से णामे उदइए उवसमणिप्फण्णे ॥१॥
कयरे से णामे उदइए खयणिप्फण्णे ? उदए त्ति मणूसे खइयं सम्मत्तं, एस णं से णामे उदइए खयणिप्फण्णे ॥२॥
कयरे से णामे उदइए खओवसमणिप्फण्णे ? उदए त्ति मणूसे खओवसमियाइं इंदियाई, एस णं से णामे उदइए खओवसमणिप्फण्णे ॥३॥
कयरे से णामे उदइए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे पारिणामिए
Page #271
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
.
| २१३ ।
जीवे, एस णं से णामे उदइए पारिणामियणिप्फण्णे ॥४॥
कयरे से णामे उवसमिए खयणिप्फण्णे ? उवसंता कसाया खइयं सम्मत्तं, एस णं से णामे उवसमिए खयणिप्फण्णे ॥५॥ __कयरे से णामे उवसमिए खओवसमणिप्फण्णे ? उवसंता कसाया खओवसमियाइं इंदियाई, एस णं से णामे उवसमिए खओवसमणिप्फण्णे ॥६॥
कयरे से णामे उवसमिए पारिणामियणिप्फण्णे ? उवसंता कसाया पारिणामिए जीवे, एस णं से णामे उवसमिए पारिणामियणिप्फण्णे ॥७॥
कयरे से णामे खइए खओवसमणिप्फण्णे ? खइयं सम्मत्तं खओवसमियाई इदियाई, एस णं से णामे खइए खओवसमणिप्फण्णे ॥८॥
कयरे से णामे खइए पारिणामियणिप्फण्णे ? खइयं सम्मत्तं पारिणामिए जीवे, एस णं से णामे खइए पारिणामियणिप्फण्णे ॥९॥
कयरे से णामे खओवसमिए पारिणामियणिप्फण्णे? खओवसमियाइं इंदियाई पारिणामिए जीवे, एस णं से णामे खओवसमिए पारिणामियणिप्फण्णे ॥१०॥ भावार्थ :-प्रश्र-शंग्रहए। वाथी 'मोहथि-मोपशभि' नामनी प्रथम मगजने?
ઉત્તર- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય ગ્રહણ કરવાથી પ્રથભ ભંગ નિષ્પન્ન થાય છે. [૧]
प्रश्र-शुड ४२वाथी 'मोहयि-क्षायि' नामनोभी मंगजने?
ઉત્તર- દયિક ભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યકત્વ ગ્રહણ કરવાથી पीलीभगवनेछ.॥२॥
प्रश्न- शुं अडए। ४२वाथी 'मौयि:-क्षायोपशभि' नामनोत्री मापने ?
ઉત્તર- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી त्री मंगजनेछ.॥३॥
प्रश्र-शं अहए। ४२वाथी 'मोहयि-पारिएमि' नामनो योथो मंगजने?
ઉત્તર– ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, પારિણામિકભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ચોથો ભંગ बनेछ.॥४॥
Page #272
--------------------------------------------------------------------------
________________
| ૨૧૪ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔપશમિક–ક્ષાયિક નામનો પાંચમો ભંગ બને?
ઉત્તર- ઔપશમિક ભાવમાં પથમિક કષાય અને ક્ષાયિક ભાવમાં ક્ષાયિકસમ્યકત્વ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને છે. પા.
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔપશમિક–ક્ષાયોપથમિક' નામનો છઠ્ઠો ભંગ બને?
ઉત્તર- પશમિક ભાવમાં ઉપશાંત કષાય અને ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિયો ગ્રહણ કરવાથી છઠ્ઠો ભંગ બને છે. liા.
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔપશમિક–પારિણામિક નામનો સાતમો ભંગ બને ?
ઉત્તર- પશમિક ભાવમાં ઉપશાંત કષાય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી સાતમો ભંગ બને છે. IIણા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ક્ષાયિક–ક્ષાયોપથમિક નામનો આઠમો ભંગ બને?
ઉત્તર- ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિયો ગ્રહણ કરવાથી આઠમો ભંગ બને છે. all
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ક્ષાયિક-પારિણામિક' નામનો નવમો ભંગ બને ?
ઉત્તર- ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી નવમો ભંગ બને છે. લા.
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ક્ષાયોપથમિક-પારિણામિક' નામનો દસમો ભંગ બને ?
ઉત્તર– ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી દસમો ભંગ બને છે. ૧oll
વિવેચન :
આ સૂત્રમાં બ્રિકસંયોગજ સાન્નિપાતિક ભાવના દસ ભંગ કહ્યા છે. તે ભંગ બનાવવા પાંચે ભાવોને ક્રમથી સ્થાપિત કરવા. પેલો અને બીજો ભાવ ભેગો કરતા પ્રથમ ભંગ થાય, પેલો અને ત્રીજો ભાવ ભેગો કરતા બીજો ભંગ થાય, પેલો અને ચોથો ભાવ ભેગો કરતાં ત્રીજો ભંગ થાય. એ રીતે પ્રથમ ઔદયિક ભાવ સાથે ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પરિણામિક ભાવને ક્રમથી જોડતા ચાર ભંગ થાય, ત્યાર પછી બીજો ભાવ પથમિક સાથે ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પારિણામિકને ક્રમથી જોડતા ત્રણ ભંગ થાય, ક્ષાયિક ભાવ સાથે ક્ષાયોપથમિક અને પારિણામિકને ક્રમથી જોડતા બે ભંગ થાય અને ક્ષાયોપથમિક સાથે પારિણામિકને જોડતા એક ભંગ થાય, આ રીતે દ્વિક સંયોગી સાત્રિપાતિક ભાવના દસ ભંગ થાય છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧/છ નામ- છ ભાવ
૨૧૫ |
૧૩.
૧.૫
યથા– ૧.૨ પ્રથમ ભંગ
છઠ્ઠો ભંગ બીજો ભંગ
સાતમો ભંગ ૧.૪ ત્રીજો ભંગ
૩.૪
આઠમો ભંગ ચોથો ભંગ
નવમો ભંગ ૨.૩ પાંચમોભંગ
૪.૫
દશમો ભંગ સૂત્રકારે આ દસ ભેગોને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યા છે. તેમાં ઔદયિક ભાવમાં ઉદાહરણરૂપે મનુષ્યગતિ લીધી છે કારણ કે ગતિનામ કર્મના ઉદયથી મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં અનંતાનુબંધી કષાય અને દર્શન મોહનીયના ક્ષયથી પ્રાપ્ત ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિયો, જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના ક્ષયોપશમથી ભાવેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. પારિણામિક ભાવમાં જીવત્વનું ગ્રહણ કર્યું છે. જીવત્વ જીવનો સ્વભાવ છે અને તે અનાદિ પારિણામિક ભાવ છે. પાંચ ભાવોના ઉદાહરણરૂપે આ નામો ગ્રહણ કર્યા છે તે પણ ઉપલક્ષણરૂપ છે. આ ભાવોમાં જે જે કર્મ પ્રકૃતિઓનો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, જ્યાં જે ઘટિત થતાં હોય ત્યાં તે ગ્રહણ કરી શકાય.
દ્રિકસંયોગી સાન્નિપાતિક ભાવના દસ ભંગમાંથી 'ક્ષાયિક–પારિણામિક' નામનો નવમો ભંગ જ સિદ્ધ ભગવાનની અપેક્ષાએ ઘટિત થાય છે. શેષ નવ ભંગ શૂન્ય છે. પ્રરૂપણા માત્ર છે. સિદ્ધ ભગવાનમાં આઠ કર્મના ક્ષયના કારણે ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સમ્યકત્વ ક્ષયિકચારિત્ર વગેરે ક્ષાયિક ભાવ છે અને જીવત્વરૂપ પારિણામિક ભાવ છે. સંસારી જીવોમાં ઓછામાં ઓછા ત્રણ ભાવ હોય. માટે દ્વિક સંયોગી ભંગ સંસારી જીવોમાં હોતા નથી. ત્રિકસંયોગી દશ સાન્નિપાતિક ભાવ :| १० तत्थ णं जे ते दस तिगसंजोगा ते णं इमे- अत्थि णामे उदइए उवसमिए खयणिप्फण्णे, अत्थि णामे उदइए उवसमिए खओवसमणिप्फण्णे, अत्थि णामे उदइए उवसमिए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उदइए खइए खओवसमणिप्फण्णे, अत्थि णामे उदइए खइए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उदइए खओवसमिए पारिणामियणिप्फण्णे ।
अत्थि णामे उवसमिए खइए खओवसमणिप्फण्णे, अत्थि णामे उवसमिए खइए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे । अत्थि णामे खइए खओवसमिए पारिणामियणिप्फण्णे । ભાવાર્થ :- તેમાં જે દસ ત્રિસંયોગી ભંગ છે, તે આ પ્રમાણે છે
Page #274
--------------------------------------------------------------------------
________________
| २१७ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(१) मोहथि:-औपशभि:-क्षायि निष्पन्न. (२) मोहयि-औपशभिक्षायोपशभिनिष्पन्न. (3) सौहाय-औपशभि पारिभि निष्पन्न. (४) मोहयि:-क्षायि:-क्षायोपशभिनिष्पन्न. (५) मोहयि-शायि-पारिभि निष्पन. (6) मोहयि:-क्षयोपशभि-पारिभि निष्पन्न. (७) औपशभि:-क्षायि-क्षायोपशमि निष्पन्न. (८) औपशभि:-क्षाथि-पारिभि निष्पन्न. (e) औपशभि:-क्षायोपशभि:-पारिएराभिनिष्पन्न. (१०) क्षायि:-क्षायोपशभि:-पारिएराभिनिष्पन्न. |११ कयरे से णामे उदइए उवसमिए खयणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया खइयं सम्मत्त, एस णं से णामे उदइए उवसमिए खयणिप्फण्णे ॥१॥
कयरे से णामे उदइए उवसमिए खओवसमणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया खओवसमियाइं इंदियाई, एस णं से णामे उदइए उवसमिए खओवसमणिप्फण्णे ॥२॥
कयरे से णामे उदइए उवसमिए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया पारिणामिए जीवे, एस णं से णामे उदइए उवसमिए पारिणामिय-णिप्फण्णे ॥३॥
कयरे से णामे उदइए खइए खओवसमणिप्फण्णे ? उदए त्ति मणूसे खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाई, एस णं से णामे उदइए खइए खओवसमणिप्फण्णे ॥४॥
कयरे से णामे उदइए खइए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे खइयं सम्मत्तं पारिणामिए जीवे, एस णं से णामे उदइए खइए पारिणामियणिप्फण्णे ॥५॥
कयरे से णामे उदइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे खओवसमियाइं इंदियाई पारिणामिए जीवे, एस णं से णामे उदइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥६॥
कयरे से णामे उवसमिए खइए खओवसमणिप्फण्णे ? उवसंता कसाया खइयं सम्मत्तंखओवसमियाइं इंदियाई, एस णं से णामे उवसमिए खइए खओवसमणिप्फण्णे ॥७॥
__कयरे से णामे उवसमिए खइए पारिणामियणिप्फण्णे ? उवसंता कसाया खइयं सम्मत्तं पारिणामिए जीवे, एस णं से णामे उवसमिए खइए पारिणामियणिप्फण्णे ॥८॥
Page #275
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧/છ નામ – છ ભાવ
૨૧૭
कयरे से णामे उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उवसंता कसाया खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥ ९॥
कयरे से णामे खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥ १०॥
ભાવાર્થ :- પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔદયિક-ઔપશમિક–ક્ષાયિક' નામનો પ્રથમ ભંગ બને ?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કાય તથા ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવાથી પ્રથમ ભંગ બને છે.
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપમિક–ક્ષાયોપશમિક' નામનો બીજો ભંગ બને ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિયો ગ્રહણ કરવાથી બીજો ભંગ બને છે. રા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપશમિક-પારિણામિક' નામનો ત્રીજો ભંગ બને છે ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય અને પારિણામિક ભાવમાં જીવત્વનું ગ્રહણ કરવાથી ત્રીજો ભંગ બને. ૫ડ્યા
પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔદયિક–ક્ષાયિક–ક્ષાયોપમિક' નામનો ચોથો ભંગ બને ?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં—ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયોપશમિક ભાવમાં ઈંદ્રિય ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને. ૫૪૫
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔદયિક–ક્ષાયિક-પારિણામિક' નામનો પાંચમો ભંગ બને ?
ઉત્તર– ઔદિયક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને. ાપા
પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔયિકક્ષાયોપમિક-પારિણામિક' નામનો છઠ્ઠો ભંગ બને ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી છઠ્ઠો ભંગ બને. ા
પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔપશમિકક્ષાયિક—ક્ષાયોપશમિક' નામનો સાતમો ભંગ બને ?
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૧૮ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર-પથમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિય ગ્રહણ કરવાથી સાતમો ભંગ બને. ઘણા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી પથમિક–ક્ષાયિક-પારિણામિક નામનો આઠમો ભંગ બને?
ઉત્તર-પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી આઠમો ભંગ બને. ઘટા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી પથમિક-સાયોપથમિક-પારિણામિક નામનો નવમો ભંગ બને?
ઉત્તર- પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી નવમો ભંગ બને. પલા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી ક્ષાયિક–ક્ષાયોપથમિક–પારિણામિક' નામનો દસમો ભંગ બને?
ઉત્તર– ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી દસમો ભંગ બને છે. ૧૦
વિવેચન :
આ બે સૂત્રો દ્વારા સૂત્રકારે ત્રિસંયોગી સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ અને તેના દસ ભેગો ઉદાહરણ સાથે સમજાવ્યા છે.
પાંચ ભાવોને ક્રમથી સ્થાપિત કરી ત્રણ-ત્રણને ભેગા કરવાથી ત્રિક સંયોગી ભંગ બને છે. તે આ પ્રમાણે સમજવા. (૧) ઔદયિક, (૨) ઔપથમિક, (૩) ક્ષાયિક, (૪) ક્ષાયોપથમિક, (૫) પારિણામિક.
પ્રથમ ભંગ
૧. ૪. ૫
છઠ્ઠો ભંગ
૧. ૨. ૩ ૧. ૨.૪
બીજો ભંગ
૨. ૩. ૪
સાતમો ભંગ
૧. ૨. ૫
ત્રીજો ભંગ
૨. ૩. ૫
આઠમો ભંગ
૧. ૩.૪
ચોથો ભંગ
૨. ૪. ૫
નવમો ભંગ
૧. ૩. ૫
પાંચમો ભંગ
૩. ૪. ૫
દસમો ભંગ.
આ દસ ભંગોમાંથી પાંચમો ભંગ 'ઔદયિક–ક્ષાયિક-પારિણામિક કેવળી ભગવાનની અપેક્ષાએ ઘટિત થશે. તેમાં મનુષ્યગતિ, મનુષ્યગતિ નામ કર્મના ઉદયથી છે. ક્ષાયિક સમ્યકત્વ વીતરાગતા આદિમોહનીયના ક્ષયથી અને જીવત્વ પારિણામિક ભાવરૂપે છે. ઘાતિકર્મોનો ક્ષય થઈ જવાથી ઉપશમ તથા
Page #277
--------------------------------------------------------------------------
________________
प्र२ ११/७ नाभ - छलाव
૨૧૯
ક્ષયોપશમ ભાવ કેવલી ભગવાનમાં નથી.
છઠ્ઠો ભંગ 'ઔદિયક—ક્ષાયોપશમિક-પારિણામિક' સામાન્યરૂપે સર્વ સંસારી જીવમાં ઘટિત થાય છે. ગતિ–શરીર વગેરે કર્મના ઉદયજન્ય ભાવો સંસારી જીવને હોય છે. કર્મના ક્ષયોપશમથી ઈંદ્રિયાદિ ભાવ પ્રાપ્ત થાય છે અને જીવત્વ પારિણામિક ભાવ રૂપે છે.
ભંગો
શેષ આઠ ભંગ શૂન્ય છે. પારિણામિક ભાવ સર્વ જીવોમાં હોય છે. તેથી પારિણામિક વિનાના शून्य । બને છે. સર્વ સંસારી જીવોને ક્ષાયોપશમિક ભાવ હોય જ છે માટે ક્ષાયોપશમિક ભાવ ન હોય તેવા ભંગ શૂન્ય બને છે. ઔદિયક ભાવ પણ સર્વ સંસારી જીવોને હોય જ, માટે ઔયિક ભાવ ન હોય તેવા ભંગ શૂન્ય બને છે.
यतुः संयोगी पांय सान्निपातिभाव :
१२ तत्थ णं जे ते पंच चउक्कसंयोगा ते णं इमे - अत्थि णामे उदइए उवसमिए खइए खओवसमणिप्फण्णे, अत्थि णामे उदइए उवसमिए खइए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उदइए उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उदइए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ।
ભાવાર્થ :- ચાર ભાવને ભેગા કરવાથી—ચારના સંયોગથી ચતુઃસંયોગી સાન્નિપાતિક ભાવના પાંચ भंग थाय छे. ते खा प्रमाणे छे - ( १ ) जौहयिङ - खोपशमिड- क्षायिङ - क्षायोपशमिङ निष्पन्न भाव. (२) जौहडि - सौपशभिड - क्षायिङ - पारिशाभिङ निष्पन्न भाव. ( 3 ) जौहयिङ - खोपशमिडક્ષાયોપશમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ. (૪) ઔદયિક–ક્ષાયિક–ક્ષાયોપશમિક-પારિણામિક નિષ્પન્ન भाव. (4) खोपशमिङ - क्षायिङ - क्षायोपशमिङ - पारिशाभिङ निष्पन्न भाव.
१३ कयरे से णामे उदइए उवसमिए खइए खओवसमणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाई, एस णं से णामे उदइए उवसमिए खइए खओवसमणिप्फण्णे ॥१॥
कयरे से णामे उदइए उवसमिए खइए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया खइयं सम्मत्तं पारिणामिए जीवे, एस णं से णामे उदइए उवसमिए खइए पारिणामियणिप्फण्णे ॥२॥
कयरे से णामे उदइए उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया खओवसमियाइं इंदियाई पारिणामिए जीवे,
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
एस णं से णामे उदइए उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥३॥
कयरे से णामे उदइए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाई पारिणामिए जीवे, ए स णं से णामे उदइए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥४॥
૨૨૦
कयरे से णामे उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उवसंता कसाया खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥५॥ ભાવાર્થ :- પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔદયિકઔપશમિક—ક્ષાયિક–ક્ષાયોપશમિક' નામનો પ્રથમ ભંગ બને ?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિયો ગ્રહણ કરવાથી પ્રથમ ભંગ બને. u
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપમિક–ક્ષાયિક-પારિણામિક' નામનો બીજો ભંગ
બને ?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી બીજો ભંગ બને. રા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપમિક–ક્ષાયોપશમિક-પારિણામિક' નામનો ત્રીજો ભંગ બને ?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિયો, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ત્રીજો ભંગ બને. usu
પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔદયિક–ક્ષાયિક ક્ષાયોપશમિક-પારિણામિક' નામનો ચોથો ભંગ
બને?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક ભાવમાં ઈંદ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને. ૫૪u
પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔપશમિક—ક્ષાયિક–ક્ષાયોપશમિક-પારિણામિક' નામનો પાંચમો ભંગ બને ?
ઉત્તર– ઔપમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક
Page #279
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧/છ નામ - છ ભાવ
]
[ ૨૨૧]
ભાવમાં ઈદ્રિયો, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને. ૫
વિવેચન :
આ બે સૂત્રોમાં સૂત્રકારે પાંચ ભાવમાંથી ચાર-ચાર ભાવને ભેગા કરવાથી બનતા ચતુઃસંયોગી સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ તથા તેના પાંચ અંગોને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યા છે. પાંચ ભાવોને ક્રમથી સ્થાપી ચાર–ચારનો સંયોગ આ પ્રમાણે કરવો.
(૧) ૧. ૨. ૩.૪ (૨) ૧. ૨. ૩. ૫ (૩) ૧. ૨.૪. ૫ (૪) ૧. ૩. ૪. ૫ (૫) ૨. ૩. ૪. ૫
સર્વ જીવમાં પારિણામિક ભાવ હોય જ છે માટે જે ભંગમાં પારિણામિક ભાવ ન હોય તેવો પ્રથમ ભંગ શૂન્ય છે. ક્ષાયોપથમિક ભાવજન્ય ઈદ્રિયાદિ સર્વ સંસારી જીવને હોય જ છે. બીજા ભંગમાં તે ન હોવાથી બીજો ભંગ શુન્ય છે. પાંચમા ભંગમાં ઔદયિક ભાવ નથી. સર્વ સંસારી જીવને ઔદયિક ભાવ હોય જ માટે તે શુન્ય છે. સિદ્ધમાં તો માત્ર બે જ ભાવ હોય ક્ષાયિક અને પરિણામિક માટે ત્યાં ચતુઃસંયોગી ભંગ ઘટિત થઈ શકતા નથી.
ત્રીજો અને ચોથો ભંગ ચારેગતિના જીવમાં સમકિત પ્રાપ્તિની અવસ્થામાં ઘટિત થાય છે. મનુષ્યનારક વગેરે ગતિ–ઉદય ભાવથી હોય. કોઈ નારકાદિને ઉપશમ સમકિત હોય તો કોઈને ક્ષાયિક સમક્તિ હોય. તેથી સમકિત ઓપશમિકભાવે અથવા ક્ષાયિકભાવે હોય. ઈદ્રિય વગેરે ક્ષયોપશમભાવે અને જીવત્વ પારિણામિક ભાવે હોય. નરકાદિ ચારે ગતિમાં જે જીવને ક્ષાયિક સમકિત હોય તે અપેક્ષાએ ચોથો ભંગ અને જે જીવોને ઔપથમિક સમ્યકત્વ હોય તે અપેક્ષાએ તૃતીય ભંગ ઘટિત થાય છે.
પંચસંચોગી સાન્નિપાતિકભાવ :१४ तत्थ णं जे से एक्के पंचसंजोगे से णं इमे अस्थि णामे उदइए उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥१॥ ભાવાર્થ :- પંચસંયોગજ સાન્નિપાતિક ભાવનો એક ભંગ થાય છે, તે આ પ્રમાણે થાય છે. ઔદયિકઔપથમિક-ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન. |१५ कयरे से णामे उदइए उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे उदइए उवसमिए खइए खओवसमिए पारिणामिय-णिप्फण्णे । से तं सण्णिवाइए । से तं छण्णामे ।
ભાવાર્થ :- પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔદયિક–ઔપશમિક–ક્ષાયિક–ક્ષાયોપથમિક–પારિણામિક'
Page #280
--------------------------------------------------------------------------
________________
રરર |
શ્રી અયોગવાર સૂત્ર
નામનો ભંગ બને?
ઉત્તર-દયિક ભાવાં મનુષ્યગતિ, ઔપથમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયક સમ્યકત્વ, ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી પંચસંયોગી સાન્નિપાતિક ભાવ નિષ્પન્ન થાય છે. આ સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ છે. છ ભાવનું વર્ણન પૂર્ણ થતાં છ નામનું નિરૂપણ પૂર્ણ થાય છે. વિવેચન :
પાંચે ભાવોને ભેગા કરવાથી પંચસંયોગી સાન્નિપાતિક ભાવ બને છે. ભાવો પાંચ જ છે. તે પાંચેનો સંયોગ થાય તેથી તેનો એક જ ભંગ બને છે. આ ભંગ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમ શ્રેણીનો પ્રારંભ કરે ત્યારે ઘટિત થાય છે. ઔદયિક ભાવે મનુષ્યગતિ છે, ક્ષાયોપથમિક ભાવે ઈદ્રિયો છે. જીવત્વ તે પારિણામિક ભાવ છે. ક્ષાયિક સમકિત હોવાથી ક્ષાયિક ભાવ અને ઉપશમ શ્રેણીમાં ચારિત્ર મોહનીયનો ઉપશમ કરે તેથી ઔપશમિક ભાવ છે. આ રીતે પાંચે ભાવ તેમાં ઘટિત થઈ જાય છે. આ રીતે સાન્નિપાતિક ભાવના છવ્વીસ બંગોનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થાય છે.
સાનિપાતિક ભાવના રદ્દ ભંગ ક્રમ | ભંગનું નામ ભંગનું અર્થઘટન
શૂન્ય/ઘટિત ભંગ
શૂન્ય. શૂન્ય. શૂન્ય.
શૂન્ય.
શૂન્ય.
- j k j k $ $ 9
મનુષ્યગતિ – ઉપશાંત કષાય મનુષ્યગતિ - ક્ષાયિક સમ્યત્વ મનુષ્યગતિ – ઈદ્રિય મનુષ્યગતિ – જીવત્વ ઉપશાંત કષાય - ક્ષાયિક સમ્યકત્વ ઉપશાંત કષાય – ઈદ્રિયો ઉપશાંત કષાય- જીવત્વ ક્ષા. સમકિત – ઈદ્રિયો ક્ષા. સમકિત – જીવત્વ ઈદ્રિયો – જીવત્વ
દ્વિક સંયોગી ૧૦ ભંગ ઔદ, ઔપ. ઔદ. ક્ષાયિક. ઔદ. ક્ષાયોપ. ઔદ. પારિ. ઔપ. ક્ષા. ઔપ. ક્ષાયોપ. ઔપ. પારિ. ક્ષા. ક્ષાયોપ. ક્ષા. પારિ. ક્ષાયોપ. પારિ. ત્રિસંયોગી ૧૦ ભંગ ઔદ. ઔપ. ક્ષા. ઔદ. ઓપ. ક્ષાયોપ. ઔદ. ઔપ. પારિ. ઔદ. ક્ષા. ક્ષાયોપ. ઔદ. ક્ષા. પારિ. ઔદ, ક્ષાયોપ, પારિ.
શૂન્ય.
શૂન્ય. શૂન્ય. સિદ્ધમાં ઘટિત થાય. શૂન્ય.
૧૧,
શૂન્ય. શૂન્ય.
૧૩.
શૂન્ય.
મનુષ્યગતિ, ઉપશાંત કષાય–ક્ષા. સમકિત મનુષ્ય., ઉ. કષાય, ઈદ્રિય મનુષ્ય., ઉ. કષાય, જીવત્વ મનુષ્ય., ક્ષા. સમકિત, ઈદ્રિયો મનુષ્યગતિ, ક્ષા. સમકિત, જીવ7. મનુષ્યગતિ, ઈદ્રિયાદિ, જીવત
શૂન્ય. કેવળી ભગવાનમાં ઘટિત થાય છે. સામાન્ય રૂપે સર્વ સંસારી જીવમાં ઘટિત થાય છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧/છ નામ- છ ભાવ
૨૨૩ |
૧૮.
ઔપ, ક્ષાયિક, ક્ષાયોપ. ઉ. કષાય, ક્ષા. સમકિત, ઈદ્રિયાદિ શૂન્ય. ઔપ, ક્ષા, પારિ. ઉ. કષાય, ક્ષા. સમકિત, જીવત શૂન્ય. ઔપ. ક્ષાયોપ. પારિ. ઉ. કષાય, ઈદ્રિયાદિ, જીવત્વ
શૂન્ય. ક્ષા. ક્ષાયોપ. પારિ. ક્ષા. સમકિત, ઈદ્રિયાદિ, જીવ
શૂન્ય. ચાસંયોગી પાંચ ભંગ ઔદ. ઔપ. ક્ષા. ક્ષાયોપ. | મનુષ્ય, ઉ. કષાય, ક્ષા. સમકિત, ઈદ્રિયાદિ | શૂન્ય. ઔદ. ઓપ. ક્ષા. પારિ. | મનુષ્ય, ઉ. કષાય, ક્ષા. સમકિત, જીવત્વ શુન્ય. ઔદ. ઔપ. ક્ષાયોપ. પારિ, મનુષ્ય, ઉ. સમકિત-કષાય, ઈદ્રિયાદિ, ચારે ગતિના ઉપશમ સમકિતજીવત્વ
વાળા જીવની અપેક્ષા ઘટિત
થાય છે. ઔદ. ક્ષા, ક્ષાયોપ. પારિ. | મનુષ્ય, ક્ષા. સમકિત, ઈદ્રિયાદિ, જીવત્વ ચારેગતિના ક્ષાયિક સમકિતી
જીવની અપેક્ષાએ ઘટિત થાય છે. ઔપ. ક્ષા. ક્ષાયોપ. પારિ. | ઉ. કષાય, ક્ષા. સમકિત, ઈદ્રિયાદિ, જીવત્વ શૂન્ય. ઔદ. ઓપ. ક્ષા. ક્ષાયોપ. | મનુષ્ય. ઉ.કષાય, ક્ષા. સમકિત, ઈદ્રિયાદિ સાયિક સમકિતી જીવ ઉપશમ પારિ. જીવત્વ.
શ્રેણી માંડે તે અપેક્ષા એ ઘટિત થાય છે.
૨૪.
| II પ્રકરણ-૧૧ સંપૂર્ણ II
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૪
ઔદિયક
ઉદય
જીવ ઉદય
નિષ્પન્ન
૪ ગતિ
૬ કાય
ઉપક્રમ
આનુપૂર્વી
એક
પરામિક
ઉદય ઉપશમ ઉપશમ
નિષ્પન્ન
નિષ્પક્ષ
અજીવોદય
નિષ્પન્ન
*૫ શરીર
*૫ શરીરના
વ્યાપારથી
ગૃહિત દ્રવ્ય *૪ શરીરના
૪ કપાય
૩ વેદ
ૐ શેવા
૧ બિલ્લાદષ્ટિ વ્યાપારી
૧ અવિરત
પરિણામિત
૧ અજ્ઞાની
વર્ણ
૧ આહારક
ગંધ
૧ છદ્મસ્થ
૧ સયોગી
૧ સંસારસ્થ
૧ અસિદ્ધ
રસ
સ્પર્શ
બે
નામ
ત્રણ ચાર
ક્ષાયિક
ક્ષય
ઉપરાંત
૪ કાય
*ઉપશાંત
નિક્ષેપ
રાગ
*ઉપશાંત
સમ્યક્ત્વ
*ઉપશાંત
ચારિત્ર
*ઉપશાંત
કાય
છદ્મસ્થ
વીતરાગત્વ
છ નામ
અનુયોગ દ્વાર
પ્રમાણ વક્તવ્યતા અર્થાધિકાર
અનુગમ
પાંચ છ નામ
જ્ઞાનાવરણ
*ક્ષીણ
દર્શનાવરણ
*ક્ષીણ
વેદનીય
*ஜி
મોનીય
*ક્ષીણ
ક્ષય ક્ષયોપશમ
નિષ્પન્ન
*ક્ષીણ
આધ્ય *ક્ષીણનામ
*સીલગગ
*ક્ષીણ
અંતરાય
સાયપરામિ
ક્ષયોપશમ
નિષ્પન્ન
પ્રથમ ૪ જ્ઞાન
પ્રથમ ૩ જ્ઞાન
૩ દર્શન
દષ્ટિ
૫ ચારિત્ર
1 ચારિત્રાચારિત્ર
૫ દાનાવિધિ
૩ વીર્ય
૫ ઈદ્રિય
૧૨ અંગધારણ
સાત આઠ નવ દસ
૯થી૧૪ પૂર્વધર
ગવિપદ
વાચક પદવી.
નય
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
દ્વિક સંયોગી ત્રિક સંયોગી
૧૦ ભંગ ૧૦ ભગ
સમવતાર
પારિણામિક સાન્નિપાતિક
સાદિ
જૂનો ગોળ
જૂનો ઘરુ
જૂના ચોખા
ઉલ્કાપાત
દાહ
વગેરે
અનાદિ. ધર્માસ્તિકાય
અર્ધમાંતિ.
આકાશાસ્તિ
પુદ્ગલાસ્તિ
જીવાસ્તિકાય
ચતુઃસંયોગી
૫ ભંગ
કાળ
કો
અવક
ભવ્ય
અભવ્ય
જીવત્વ
વગેરે.
પંચ સંયોગી
૧ભંગ
Page #283
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૨/સાત નામ - સાત સ્વર
|
[ ૨૨૫]
બારમું પ્રકરણ સાત નામમાં સાત સ્વર
સાત સ્વરોનું સ્વરૂપ :| १ से किं तं सत्तणामे ? सत्तणामे सत्त सरा पण्णत्ता, तं जहा
सज्जे रिसभे गंधारे मज्झिमे पंचमे सरे ।
धेवए चेव णेसाए सरा सत्त वियाहिया ॥२५॥ ભાવાર્થ :- પ્રશ્ન– સપ્તનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સપ્તનામમાં સાત પ્રકારના સ્વર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ષડજ (૨) ઋષભ (૩) ગાંધાર (૪) મધ્યમ (૫) પંચમ (૬) ધૈવત (૭) નિષાદ. વિવેચન :
પુરુષોની ૭ર કળા અને સ્ત્રીઓની ૬૪ કળાઓમાં ગીત, સંગીત, વાદન વગેરેનો સમાવેશ થાય છે. તેથી સૂત્રકારે આ સપ્તનામમાં સાત સ્વરોનું વર્ણન કર્યું છે. સ્વર એ વિશેષ ધ્વનિરૂપ છે. તે સાત સ્વરોના લક્ષણ આ પ્રમાણે છે. (૧) ષજ સ્વર – કંઠ, વક્ષસ્થલ, તાલુ, જિહા, દાંત અને નાસિકા, આ છ સ્થાનના સંયોગથી જે સ્વર ઉત્પન્ન થાય તે ષડુજ કહેવાય છે.
૨) અષભ સ્વર - ઋષભ એટલે બળદ. નાભિથી ઉત્થિત થઈ કંઠ અને મસ્તક સાથે અથડાયને પ્રગટ થતા, ઋષભની ગર્જના જેવા સ્વરને ઋષભ કહે છે.
(૩) ગાંધાર સ્વર :- ગંધવાહક સ્વર. નાભિથી ઉત્થિત, કંઠ અને હૃદય સમાહત(અથડાયેલ) અને વિવિધ ગંધોના વાહક સ્વરને ગાંધાર કહે છે.
(૪) મધ્યમ સ્વર – મધ્યમ ભાગથી ઉત્પન્ન થાય તે સ્વર અર્થાતુ નાભિથી ઉત્પન્ન થઈ જે સ્વર ઉર અને હદયથી સમાહત થઈ ફરી નાભિ પ્રદેશમાં આવેલ વાયુ દ્વારા ઉચ્ચ નાદરૂપે પ્રગટે તે મધ્યમ સ્વર કહેવાય છે.
(૫) પંચમ સ્વર – નાભિ સ્થાનથી ઉત્પન્ન વાયુ, વક્ષસ્થળ, હૃદય, કંઠ અને મસ્તકમાં વ્યાપ્ત થઈ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૨૬ |
શ્રી અયોગવાર સૂત્ર
સ્વરરૂપે પરિણમે તે પંચમ સ્વર કહેવાય છે. () ધૈવત સ્વરઃ- જે સ્વર પૂર્વોક્ત બધા સ્વરોનું અનુસંધાન કરે તે ધવત સ્વર કહેવાય છે. (૭) નિષાદ સ્વર – સર્વ સ્વરોનો જે પરાભવ કરે તે નિષાદ સ્વર કહેવાય છે. તેનો સ્વામી સૂર્ય છે.
સંગીત શાસ્ત્રમાં, આ સાત સ્વરોનો બોધ કરાવવા, તે પ્રત્યેક સ્વરના પ્રથમના એક–એક અક્ષર દ્વારા નિષ્પન્ન 'સારેગમપધનિ' આ પદ પ્રસિદ્ધ છે. 'સ' ષજ સ્વરનો, ૨' ઋષભ સ્વરનો, 'ગ'–ગાંધાર સ્વરનો બોધક છે. તેમ પદના પ્રત્યેક અક્ષર એક–એક સ્વરના બોધક છે.
આ સાતે સ્વરો જીવ અને અજીવ બંને માધ્યમથી ઉત્પન્ન થાય છે. સાત સ્વરોના સ્થાન :| २ एएसि णं सत्तण्हं सराणं सत्त सरट्ठाणा पण्णत्ता, तं जहा
सज्जं च अग्गजीहाए, उरेण रिसहं सरं । कंठुग्गतेण गंधारं, मज्झजीहाए मज्झिमं ॥२६॥ णासाए पंचमं बूया, दंतोटेण य धेवतं ।
भमुहक्खेवेण णेसायं, सरट्ठाणा वियाहिया ॥२७॥ શબ્દાર્થ -પતિ i = આ, સરદં સરTM = સાતસ્વરના, સત્ત = સાત, સરક્ાા = સ્વર સ્થાન
અજfiદપ = અગ્રજિહાથી, કા = વક્ષસ્થલથી, વસંતુતિ = કંઠગત-કંઠથી, મળીહાણ = મધ્ય જિલ્લાથી, સંતોષ = દતોષ્ઠ સંયોગથી, સમુહવેગ = ભ્રકુટિ તાણેલા મસ્તકથી, મૂર્ધાથી, સરાણ = સ્વરસ્થાન, વિયારિયા = જાણવા. ભાવાર્થ :- સાત સ્વરના સાત ઉચ્ચારણ સ્થાન આ પ્રમાણે છે– (૧) જિહાના અગ્રભાગથી ષજ સ્વર (૨) વક્ષસ્થલથી ઋષભ સ્વર (૩) કંઠથી ગાંધાર સ્વર (૪) જિહાના મધ્યભાગથી મધ્યમ સ્વર (૫) નાસિકાથી પંચમ સ્વર (૬) દાંત-હોઠના સંયોગથી પૈવત સ્વર (૭) ભ્રકુટિ યુક્ત મૂર્ધાથી નિષાદ સ્વરનું ઉચ્ચારણ કરાય છે. આ સાત સ્વર સ્થાન કહેવાય છે.
વિવેચન :
- સાતે સ્વરોનું મૂળ ઉદ્દગમ સ્થાન તો નાભિ છે. નાભિથી ઉત્થિત અવિકારી સ્વરમાં જિહાદિ અંગ દ્વારા વિશેષતા ઉત્પન્ન થાય છે. સર્વ સ્વરોના ઉચ્ચારણમાં જિહા, કંઠ વગેરે સર્વ સ્થાનોની અપેક્ષા હોય છે પરંતુ પ્રત્યેક સ્વર એક–એક સ્થાન દ્વારા અભિવ્યક્ત થાય છે. તેથી સાતે સ્વરના ભિન્ન-ભિન્ન સ્વર સ્થાન માનવામાં આવે છે. જેમકે ઋષભ સ્વરના ઉચ્ચારણમાં વક્ષસ્થલનો વિશેષરૂપથી ઉપયોગ કરાય છે. તે
Page #285
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૨/સાત નામ - સાત સ્વર
|
૨૨૭ |
રીતે જે સ્વરનું જ સ્વર સ્થાન છે તે સ્વરના ઉચ્ચારણમાં તે તે સ્થાન વિશેષરૂપે ઉપયોગી બને છે. તેથી આ સૂત્રમાં સાતે સ્વરના સાત ઉચ્ચારણ સ્થાન બતાવ્યા છે.
જીવનિશ્ચિત સપ્તસ્વર :
सत्त सरा जीवणिस्सया पण्णत्ता, तं जहासज्ज रवइ मयूरो, कुक्कुडो रिसभं सरं । हंसो रवइ गंधारं, मज्झिमं तु गवेलगा ॥२८॥ अह कुसुमसंभवे काले, कोइला पंचमं सरं ।
छटुं च सारसा कुंचा, णेसायं सत्तमं गओ ॥२९॥ શબ્દાર્થ-નવલિયા = જીવ નિશ્રિત,રવ = બોલે છે, સુસંજવે ફૂલોની ઉત્પત્તિ કાળમાં વસંતઋતુમાં, વોલા = કોયલનો, સારસા = સારસ, જુવા = કૌંચનો, કો = હાથી, ગજ. ભાવાર્થ :- જીવનિશ્ચિત સ્વરો સાત પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે છે– (૧) મયુર ષઙજ સ્વરમાં (૨) કુકડો ઋષભ સ્વરમાં (૩) હંસ ગાંધાર સ્વરમાં, (૪) ગવેલક મધ્યમ સ્વરમાં (૫) કોયલ વસંતઋતુમાં પંચમ સ્વરમાં (૬) સારસ અને કૌંચ પક્ષી ધૈવત સ્વરમાં (૭) હાથી નિષાદ સ્વરમાં બોલે છે.
અજીવનિશ્ચિત સપ્તસ્વર :| ४ सत्त सरा अजीवणिस्सिया पण्णत्ता, तं जहा
सज्ज रवइ मुयंगो, गोमुही रिसह सरं । संखो रवइ गंधारं, मज्झिमं पुण झल्लरी ॥३०॥ चउचलणपइट्ठाणा, गोहिया पंचमं सरं ।
आडंबरो धेवइयं, महाभेरी य सत्तमं ॥३१॥ શબ્દાર્થ -મુNળો = મૃદંગ, મુદી = ગોમુખી, સવો = શંખ, ઝુલ્તરી = ઝાલર, વડતા = ચાર ચરણ પર, પઠ્ઠા = પ્રતિષ્ઠિત-સ્થિત, દિયા = ગોધિકા(વાદ્ય વિશેષ), આવો = નગારું, મારા = મહાભેરી.
ભાવાર્થ :- સપ્તસ્વર અજીવ નિશ્ચિત છે, તે આ પ્રમાણે છે– (૧) મૃદંગ ષજ સ્વર, (૨) ગોમુખી વાદ્ય ઋષભ સ્વર, (૩) શંખ ગાંધાર સ્વર, (૪) ઝાલર મધ્યમ સ્વર, (૫) ચાર ચરણ પર સ્થિત ગોધિકા પંચમ સ્વર, (૬) નગારું ધૈવત સ્વર (૭) મહાભેરી નિષાદ સ્વર રેલાવે છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
२२८
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
विवेचन :
જીવ—અજીવના માધ્યમથી સ્વર ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક જીવ અને કેટલાક અજીવ વાદ્યોના નામોલ્લેખ દ્વારા સૂત્રકારે કયો સ્વર કોના દ્વારા કે કયા વાદ્ય દ્વારા ઉત્પન્ન થાય છે, તે આ સૂત્રો દ્વારા દર્શાવ્યું છે. કંઠાદિ સાત સ્વર સ્થાનો પૂર્વસૂત્રમાં બતાવ્યા છે, તે જીવ દ્વારા ઉચ્ચારણ કરાય છે. અજીવ નિશ્રિત સ્વર ઉત્પત્તિમાં પણ જીવોનો વ્યાપાર અપેક્ષિત છે અર્થાત્ જીવના પ્રયત્ન દ્વારા જ અજીવ વાધોથી વિવિધ સ્વરો प्रगटे छे.
स्वरलक्षण :
५ एएसि णं सत्तण्हं सराणं सत्त सरलक्खणा पण्णत्ता,
तं जहा
सज्जेण लहइ वित्तिं, कयं च ण विणस्सइ । गावो पुत्ताय मित्ता य, णारीणं होइ वल्लहो ॥३२॥
रिसहेणं तु एसज्जं, सेणावच्चं धणाणि य । वत्थ गंधमलंकारं, इत्थीओ सयणाणि य ॥३३॥
गंधारे गीतजुत्तिणा, वज्जवित्ति कलाहिया । हवंति कइणो पण्णा, जे अण्णे सत्थपारगा ॥३४॥
मज्झिमसरमंता उ, हवंति सुहजीविणो । खायइ पियइ देइ, मज्झिमस्सरमस्सिओ ॥३५॥ पंचमस्सरमंता उ, हवंती पुहवीपई । सूरा संगहकत्ता, अणेग गणणायगा ॥ ३६ ॥
धेवयस्सरमंता उ, हवंति कलहप्पिया । साउणिया वग्गुरिया, सोयरिया मच्छबंधा य ॥३७॥
चंडाला मुट्ठिया मेता, जे यऽण्णे पावकारिणो । गोघायगा य चोरा य, णिसायं सरमस्सिया ॥ ३८ ॥
शGघार्थ :-वितिं = आलुविडा, लहइ = प्राप्त थाय छे, कयं = अर्थ-प्रयत्न, ण विणस्सइ = व्यर्थ नथी ४तो, वल्लहो = वस्सल, प्रिय.
Page #287
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૨/સાત નામ - સાત સ્વર
|
| રર૯ ]
પ્રસન્ન = ઐશ્વર્યવાન, સેબાવચં સેનાપતિત્વ, ધ = ધન-ધાન્ય.
જાત ગુણિ = ગાનાર માણસો(ગાંધાર ગીતયુક્ત), વર્ષાવિત્તી = શ્રેષ્ઠ આજીવિકાવાળો, નાદિયા = કલાવિદમાં શ્રેષ્ઠ, કળામાં અધિક હોય, પણ = કાવ્યકાર, કર્તવ્યશીલ, સત્યપર+I = શાસ્ત્રોમાં પારંગત હોય છે.
સપિયા = શાનિક પક્ષીઓનો શિકાર કરનાર, વરિયા = વારિક–હરણોની હત્યા કરનાર, સોયારિયા = સૂવરનો શિકાર કરનાર, મછવધા = માછલીઓને પકડનાર.
રંડાના = ચાંડાલ રોદ્રકર્મ કરનાર, કુલ = મુષ્ટિ પ્રહાર કરનાર, નેતા = ધિક, અધમ. ભાવાર્થ :- આ સાત સ્વરોના સાત સ્વર લક્ષણ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
ષડજ સ્વરવાળા મનુષ્ય વૃત્તિ-આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનો પ્રયત્ન વ્યર્થ જતો નથી. તેને ગોધન. પુત્ર, મિત્રનો સંયોગ થાય છે. તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ફરી
ઋષભ સ્વરવાળા મનુષ્ય ઐશ્વર્યશાળી હોય છે. તે સેનાપતિત્વ, ધન-ધાન્ય, વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શયનાસન વગેરે ભોગ સામગ્રી પ્રાપ્ત કરે છે. ll૩૩ll
ગાંધાર સ્વરમાં ગીત ગાનાર મનુષ્ય શ્રેષ્ઠ આજીવિકા પ્રાપ્ત કરે છે. તે વાજિંત્રથી આજીવિકા ચલાવનાર હોય છે, કલાકારોમાં શ્રેષ્ઠ હોય, કવિ અથવા કર્તવ્યશીલ હોય, બુદ્ધિમાન-ચતુર તથા અનેક શાસ્ત્રોમાં પારંગત હોય છે. ૩૪
મધ્યમ સ્વરભાષી મનુષ્ય સુખજીવી હોય છે. પોતાની રુચિને અનુરૂપ ખાય છે, પીવે છે અને બીજાને આપે છે. રૂપા
પંચમ સ્વરવાળા પૃથ્વી પતિ, શૂરવીર, સંગ્રાહક અને અનેક ગણના નાયક હોય છે. llફા ધવત સ્વરવાળા પુરુષ કલહપ્રિય, શાનિક, વાગરિક, શૌકરિક અને મત્સ્યબંધક હોય છે.ll૩૭ll
નિષાદ સ્વરવાળા પુરુષ ચાંડાલ, વધિક, મુક્કાબાજ, ગોઘાતક, ચોર અને તેવા પ્રકારના અન્યઅન્ય પાપ કરનાર હોય છે. ૩૮ વિવેચન :
આ ગાથાઓમાં સાતે સ્વરવાળા વ્યક્તિના હાવભાવ, આચાર-વિચાર, વ્યવહાર, કુળ, શીલ, સ્વભાવનો બોધ કરાવ્યો છે. વ્યક્તિની પ્રવૃતિ તેના વચન વ્યવહારને અનુરૂપ હોય છે. અહીં બતાવેલ લક્ષણો અને સ્વરો પરસ્પર સંબંધિત છે અર્થાત્ તે તે સ્વરવાળા તેવા(ગાથા કથિત)લક્ષણોથી સંપન્ન હોય છે અથવા તે તે લક્ષણવાળાઓને ઉક્ત સ્વર હોય છે, તેમ સમજવું જોઈએ. વાસ્તવમાં ઉક્ત લક્ષણો એકાંતિક નથી પરંતુ પ્રાયિક(પ્રાયઃ કરીને) હોય છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
| २३० ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
નિષાદ સ્વરના લક્ષણોની ગાથામાં પાઠાંતર જોવા મળે છે. પ્રસ્તુતમાં ઠાણાંગ સૂત્રના સાતમા ઠાણા અનુસાર ગાથા મૂલપાઠમાં સ્વીકારેલ છે.
સાત સ્વરના ગ્રામ અને મૂચ્છનાઓ :|६ एतेसिणं सत्तण्हं सराणं तओ गामा पण्णत्ता,तं जहा- सज्जग्गामे, मज्झिमग्गामे, गंधारग्गामे । सज्जग्गामस्स णं सत्त मुच्छणाओ पण्णत्ताओ, तं जहा
मंगी कोरव्वीया हरी य, रयणी य सारकंता य । छट्ठी य सारसी णाम, सुद्धसज्जा य सत्तमा ॥३९॥ मज्झिमग्गामस्स णं सत्त मुच्छणाओ पण्णत्ताओ, तं जहाउत्तरमंदा रयणी, उत्तरा उत्तरायसा (ता)। अस्सोकंता य सोवीरा, अभीरू भवइ सत्तमा ॥४०॥ गंधारग्गामस्स णं सत्त मुच्छणाओ पण्णत्ताओ, तं जहाणंदी य खुडिमा पूरिमा य, चउथी य सुद्धगंधारा । उत्तरगंधारा वि य, पंचमिया हवइ मुच्छा उ ॥४१॥ सुठुत्तरमायामा सा, छट्ठा णियमसो उ णायव्वा ।
अहउत्तरायता कोडिमा य, सा सत्तमी मुच्छा ॥४२॥ भावार्थ :- सात स्वरोना ३५ ग्राम ह्या छ, ते ॥ प्रभा - (१) ५४ाम (२) मध्यमग्राम (3) ગાંધારગ્રામ.
(१) भगा (२) औ२वीया (3) डरित (४) २४नी (५) सा२न्ता (G) सारसी (७) शुद्ध १५४. આ સાત મૂર્છાના ષજગ્રામની જાણવી. ૩૯ો.
(१) उत्तरभंह।, (२)२४नी, (3) उत्त२, (४) उत्तरायशा अथवा उत्तरायता, (५) अश्वान्ता, (6) सौवीरा, (७) अभिरुगतामा सात भूना मध्यम ग्रामनी एवी. ॥४०॥
(१) नन्ही, (२) क्षुद्रिी , (3) पूरिभा, (४) शुद्ध धारा, (५) उत्त२ धारा, (G) सुष्टुतर आयाभा (७) उत्तरायता-मोटिभा. सात भूना गांधारयामनीएवी. ॥४१-४२॥ विवेयन :
આ સૂત્રો દ્વારા સૂત્રકારે સાતસ્વરના ત્રણ ગ્રામ અને પ્રત્યેક ગ્રામની ૭–૭ મૂર્ચ્છના અર્થાત્ ૨૧
Page #289
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૨/સાત નામ - સાત સ્વર
| ૨૩૧ ]
મૂચ્છના બતાવી છે. મૂર્ચ્છનાઓના સમુદાયને ગ્રામ કહેવામાં આવે છે અને ગાયક ગીતના સ્વરમાં તલ્લીન મૂચ્છિત જેવા બની જાય તે મૂર્ચ્છના કહેવાય છે. ગ્રામ તથા મૂર્છાનાની વિશેષ જાણકારી ભરતમુનિના નાટ્ય શાસ્ત્ર વગેરે ગ્રંથથી જાણી લેવી. સપ્ત સ્વરની ઉત્પત્તિ આદિ વિષયક સમાધાન :
सत्तस्सरा कओ संभवंति ? गीयस्स का हवइ जोणी? । कइसमया ऊसासा ? कइ वा गीयस्स आगारा ? ॥४३॥ सत्त सरा णाभीओ संभवंति, गीतं च रुण्णजोणीयं । पायसमा उस्सासा, तिण्णि य गीयस्स आगारा ॥४४॥ आदि मिउ आरभंता, समुव्वहंता य मज्झगारम्मि ।
अवसाणे य झवेंता, तिण्णि वि गीयस्स आगारा ॥४५॥ શબ્દાર્થ –વા = ક્યાંથી, સંમતિ = ઉત્પન્ન થાય છે? લીલા = તેના (ગીતના) ઉચ્છવાસ કાળનો, યસ = ગીતના, વતિ આભાર = કેટલા આકાર છે?
ખામીઓ સંભવંતિ = નાભિથી ઉત્પન્ન થાય છે, સાણનોળીય = રુદન યોનિ (જાતિ) છે, પાથરૂમ = પાદસમ કોઈ છંદનું એક ચરણ જેટલા સમયમાં ગાય શકાય તે પાદસમ જેટલો, ૩ = ગીતનો ઉચ્છવાસકાળ.
આજે મિડ = આદિમાં મૃદુ, મારવંતા = પ્રારંભ કરતા, સમુધ્યાંતા = તીવ્રતાર, HIR = મધ્યમાં, એવાઈ = અંતમાં, ફર્વતા = સમાપ્ત સમયે મંદ.
ભાવાર્થ :- (૧) સપ્ત સ્વર ક્યાંથી ઉત્પન્ન થાય છે? (૨) ગીતની યોનિ–જાતિ કઈ છે? (૩) ગીતનો ઉચ્છવાસકાળ કેટલા સમય પ્રમાણ છે? (૪) ગીતના કેટલા આકાર હોય છે? II૪all.
(૧) સાતે સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે. (૨) ગીતની યોનિ રુદન છે, (૩) પાદસમ જેટલો સમય ગીતનો ઉચ્છવાસકાળ છે. કોઈપણ છંદનું એક ચરણ ગાતા જેટલો સમય લાગે તે પાદસમ કહેવાય છે. તેટલા સમયનો ગીતનો ઉચ્છવાસ કાળ છે. (૪) ગીતના ત્રણ આકાર છે. ૪૪.
ગીતના પ્રારંભમાં મૃદુ, મધ્યમાં તાર–તીવ્ર (ઊંચો અવાજ) અને ગીતની સમાપ્તિ સમયે અંતમાં મંદ, આવા ગીતના ત્રણ આકાર જાણવા. ૪પી. ગાયકની યોગ્યતા :
छद्दोसे अट्ठ गुणे, तिण्णि य वित्ताणि दोण्णि भणितीओ । जो णाही सो गाहिई, सुसिक्खओ रंगमज्झम्मि ॥४६॥
૮
Page #290
--------------------------------------------------------------------------
________________
ર૩ર |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- સંગીતના (૧) છ દોષ, (૨) આઠ ગુણ, (૩) ત્રણ વૃત્તો (૪) બે ભણિતીઓને જે જાણે છે, તે શિક્ષિત વ્યક્તિ રંગમંચ પર ગાઈ શકે છે. ગીતના છ દોષો :
भीयं दुयमुप्पिच्छं, उत्तालं च कमसो मुणेयव्वं ।
काकस्सरमणुणासं, छद्दोसा होति गीयस्स ॥४७॥ ભાવાર્થ :- ગીતના છ દોષ આ પ્રમાણે જાણવા. (૧) ભીતદોષ-ડરતાં-ડરતાં ગાવું. (૨) કૂતદોષ - ઉદ્વેગના કારણે જલ્દી-શીધ્ર ગાવું. (૩) ઉસ્પિચ્છદોષ–શ્વાસ લેતાં-લેતાં જલ્દી ગાવું. (૪) ઉત્તાલદોષવિરુદ્ધ તાલથી ગાવું. (૫)કાકસ્વરદોષ-કાગડાની જેમ કર્ણકટુ સ્વરમાં ગાવું. (૬) અનુનાસદોષ-નાકથી સ્વરનું ઉચ્ચારણ કરતા ગાવું. ગીતના આઠ ગુણ :१० पुण्णं रत्तं च अलंकियं च, वत्तं तहेवमविघुटुं ।
महुरं समं सुललियं, अट्ठ गुणा होति गीयस्स ॥४८॥ ભાવાર્થ :- ગીતના આઠ ગુણ આ પ્રમાણે જાણવા- (૧) પૂર્ણગુણ- સ્વરના આરોહ-અવરોહ વગેરે સમસ્ત સ્વરકળાયુક્ત પૂર્ણરૂપથી ગાવું. (૨) રક્તગુણ- રાગથી ભાવિત થઈને ગાવું. (૩) અલંકૃતગુણ– વિવિધ શુભસ્વરોથી સંપન્ન બનીને ગાવું. (૪) વ્યક્તગુણ– ગીતના શબ્દો-સ્વર—વ્યંજનોના સ્પષ્ટ ઉચ્ચારણથી ગાવું.(૫) અવિઘુષ્ટગુણ— વિકૃતિ અને વિશૃંખલા રહિત, નિયત અને નિયમિત સ્વરથી ગાવું. ચીસ પાડતા હોય તેમ, રાડો પાડતા હોય તેમ ન ગાવું. (૬) મધુરગુણ- કર્ણપ્રિય, મનોરમ સ્વરથી ગાવું. (૭) સમગુણ- સુર, તાલ, લય વગેરેનું ધ્યાન રાખી સુસંગત સ્વરમાં ગાવું. (૮) સુલલિતગુણસ્વરઘોલન દ્વારા લલિત-શ્રોતેન્દ્રિય પ્રિય અને સુખદાયી સ્વરમાં ગાવું.
उर कंठ सिरविसुद्धं च, गिज्जते मउय रिभियपदबद्धं । समताल पडुक्खेवं, सत्तस्सरसीभरं गीयं ॥४९॥
११
ભાવાર્થ :- અન્ય રીતે ગીતના આઠ ગુણ આ પ્રમાણે છે-(૧) ઉરોવિશુદ્ધ- જે સ્વર ઉરસ્થલમાં વિશાળ હોય.(૨) કંઠવિશુદ્ધ- નાભિથી ઉત્થિત જે સ્વર કંઠમાં વ્યાપ્ત થઈ સ્પષ્ટરૂપે વ્યક્ત થાય તે અર્થાત્ જે સ્વર કંઠમાં ફાટી ન જાય તે. (૩) શિરોવિશુદ્ધ– જે સ્વર શિર–મસ્તકથી ઉત્પન્ન થવા છતાં નાસિકાના સ્વરથી મિશ્રિત ન થાય તે. (૪) મૃદુક- જે ગીત મૃદુ-કોમળ સ્વરમાં ગવાય તે. (૫) રિભિત- ઘણા ઘોલન યુક્ત આલાપ દ્વારા ગીતમાં ચમત્કાર ઉત્પન્ન કરવો. (૬) પદબદ્ધ– ગીતને વિશિષ્ટ પદ રચનાથી નિબદ્ધ કરવું. (૭) સમતાલ પ્રત્યુન્સેપ- જે ગીતમાં હસ્તકાલ, વાદ્યધ્વનિ અને નર્તકના પાદક્ષેપ સમ
Page #291
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨/સાત નામ – સાત સ્વર
હોય અર્થાત્ એક–બીજાના મેળમાં હોય. (૮) સપ્તસ્વર સીભર– જેમાં ષડ્જ વગેરે સાત સ્વર, તંત્રી વગેરે વાદ્ય ધ્વનિને અનુરૂપ હોય અથવા વાદ્ય ધ્વનિ ગીતના સ્વરની સમાન હોય.
१२
अक्खरसमं पयसमं, तालसमं लयसमं गहसमं च 1 णिस्ससियउस्ससियसमं, संचारसमं सरा सत्त ॥५०॥
ભાવાર્થ :- પૂર્વગાથામાં 'સપ્તસ્વરસીભર' નામનો અંતિમ ગુણ બતાવ્યો છે. ગીત જો સાત પ્રકારે સ્વર સાથે અનુરૂપ હોય તો તે ગીત 'સપ્ત સ્વરસીભર' બને છે. તે સપ્ત સીભરતા આ પ્રમાણે છે–
(૧) અક્ષરસમ– જે ગીત હૃસ્વ, દીર્ઘ, પ્લુત અને સાનુનાસિક અક્ષરોને અનુરૂપ હૃસ્વાદિ સ્વરયુક્ત હોય તે. (૨) પદસમ— સ્વર અનુરૂપ પદ અને પદ અનુરૂપ સ્વરથી ગવાતું ગીત.(૩) તાલસમ– તાલવાદનને અનુરૂપ સ્વરથી ગવાતું ગીત. (૪) લયસમ– વીણા વગેરે વાધની ધુન અનુસાર ગવાતું ગીત. (૫) ગ્રહસમ—વીણા વગેરે દ્વારા ગૃહીત સ્વર અનુસાર ગવાતું ગીત. (૬) નિશ્વસિતોચ્છવસિતસમ– શ્વાસ લેવા અને મૂકવાના ક્રમાનુસાર ગવાતું ગીત. (૭) સંચારસમ-સિતાર વગેરે વાદ્યોના તાર પર થતાં આંગળીના સંચાર સાથે ગવાતું ગીત.
ગેય પદના આઠ ગુણ :
१३
णिद्दोसं सारवंतं च, हेउजुत्तमलंकियं । વળીય સોવયાર્ં ૬, મિયં મહુરમેવ ય ॥૧॥
૨૩૪
ભાવાર્થ :- ગેય પદોના આઠ ગુણ આ પ્રમાણે છે. (૧) નિર્દોષ– અલીક, ઉપઘાત વગેરે ૩ર દોષથી રહિત ગીતના પદથી યુક્ત હોવું. (૨) સારવંત– સારભૂત વિશિષ્ટ અર્થથી યુક્ત હોવું. (૩) હેતુયુક્ત– અર્થસાધક હેતુથી યુક્ત હોવું. (૪) અલંકૃત- કાવ્યગત ઉપમા, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારથી યુક્ત હોવું. (૫) ઉપનીત– ઉપસંહારથી યુક્ત હોવું. (૬) સોપચાર– અવિરુદ્ધ–અલજ્જનીય અર્થના પ્રતિપાદન યુક્ત હોવું. (૭) મિત− અલ્પપદ અને અલ્પ અક્ષરવાળું હોવું. (૮) મધુર- સુશ્રાવ્ય શબ્દ, અર્થ અને પ્રતિપાદનની અપેક્ષાએ પ્રિય હોવું.
ગીતના વૃત્ત-છંદ
१४
--
समं अद्धसमं चेव, सव्वत्थ विसमं च जं । तिणिण वित्तप्पयाराई, चउत्थं गोवलब्भइ ॥५२॥
શબ્દાર્થ :-વિત્ત - વૃત્ત-છંદ, યાપારૂં = પ્રકારાદિ.
=
ભાવાર્થ :- ગીતના વૃત્ત–છંદ ત્રણ પ્રકારના હોય છે.(૧) સમ– જે ગીતમાં ચરણ અને અક્ષર સમ
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૩૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
હોય અર્થાત્ ચાર ચરણ હોય અને તેમાં ગુરુ–લઘુ અક્ષર પણ સમાન હોય અથવા જેના ચારે ચરણ સમાન હોય. (૨) અર્ધસમ- જેમાં પ્રથમ અને તૃતીય તથા દ્વિતીય અને ચતુર્થ ચરણ સમાન હોય. (૩) સર્વ વિષમ-જેમાં બધા ચરણો અને અક્ષરોની સંખ્યા વિષમ હોય, જેના ચારે ચરણ વિષમ હોય. આ ત્રણ સિવાય ચોથા પ્રકારનો વૃત–છંદ નથી. ગીતની ભાષા :
सक्कया पायया चेव, भणिईओ होति दुण्णि उ ।
सरमंडलम्मि गिज्जते, पसत्था इसिभासिया ॥५३॥ શબ્દાર્થ :-સવવ = સંસ્કૃત, પાયથા = પ્રાકૃત, મણિ = ભણિતીઓ ગીતની ભાષા, તિ
= બે પ્રકારની કહી છે, સરHડમ્પિ = સ્વરમંડળમાં, fજwતે = કહેવાય છે, ગવાય છે, પસંસ્થા = પ્રશસ્ત, સિમાલિયા = ઋષિભાષિત. ભાવાર્થ:- ગીતની ભાષા સંસ્કૃત અને પ્રાકૃત એ બે પ્રકારની કહી છે. આ બંને ભાષા પ્રશસ્ત અને ઋષિભાષિત છે. સ્વર મંડળમાં તે ભાષા જોવા મળે છે. તે બંને ભાષામાં ગવાય છે.
કોયલ
જજ | ઋષભ | ગાંધાર | મધ્યમ | પંચમ | ધૈવત | નિષાદ સ્થાન | જિહાગ્ર | વક્ષઃસ્થલ કંઠ | જિહામધ્યભાગ | નાસિકા દતોષ્ઠ | મૂર્ધા જીવનિશ્રિત | મયૂર | કૂકડો
ગવેલક |
સારસ હાથી, અજીવ | મૃદંગ | ગોમુખવાધ | શંખ | ઝલર | ગોધિકા | નગારું | મહાભેરી નિશ્રિત આજીવિકા | ઐશ્વર્યવાન |
સુખજીવી, | પૃથ્વી પતિ | કલહપ્રિય | ચાંડાલ, વધિક મેળવે, સેનાપતિત્વની | આજીવિકા | રૂચી પ્રમાણે | બને, શૂરવીર હોય, મુક્કાબાજ, અવ્યર્થ પ્રયત્ન પ્રાપ્તિ, ધન- | મેળવે, શ્રેષ્ઠ ખાનાર | સંગ્રાહક બને, શાનિક, ગોઘાતક, ચોર વાન, ગોધન | ધાન્યાદિ ભોગ | કલાકાર બને, | -પીનાર બને | અનેકગણનો વાગરિક, અનેક પાપ પુત્ર-મિત્રનો | સામગ્રી મેળવે | શ્રેષ્ઠ કવિ બને,
નાયક બને. શૌકરિક, | કરનાર હોય. સંયોગ થાય કર્તવ્યશીલબુદ્ધિ
મસ્યબંધક સ્ત્રીઓને પ્રિય ચતુર, શાસ્ત્ર
હોય. પારંગત હોય. તાન | સાત સાત | સાત | સાત | સાત | સાત |
સાત ઉત્પત્તિ | નાભિથી | નાભિથી | નાભિથી | નાભિથી | નાભિથી | નાભિથી | નાભિથી
સપ્ત સ્વરના ત્રણ ગ્રામ અને ૨૧ મૂર્છાના છે
સપ્ત સ્વરમાં ગવાતા ગીતની વિગત ગીતની
ઉચ્છવાસકાળ | આકાર
ગુણ
વૃત-છંદ ભણિતિરૂદન | પાદસમ | ત્રણ | છ | આઠ |. ત્રણ | ભાષા બે
બને.
Page #293
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨/સાત નામ – સાત સ્વર
ગાયકના પ્રકાર :
१६
૨૫
केसी गायइ महुरं ? केसी गायइ खरं च रुक्खं च ? જેસી ગાયક્ પડર ? જેસી ય વિલંબિય ? લુત્ત જેલી ? વિસ્તર ખુબ રિલી ? ॥૧૪॥ [પંચપી]
सामा गायइ महुरं, काली गायइ खरं च रुक्खं च । गोरी गायइ चउरं, काणा य विलंबियं, दुतं अंधा, વિસ્તર પુળ પિંગલા ક॥ [પંચપી]
=
શબ્દાર્થ :-જેસી = કઈ સ્ત્રી, ઘર ૪ વસ્તુ = કઠોર અને રુક્ષ સ્વરમાં, વડર = ચતુરાઈથી, વિલંબિય - વિલંબિત સ્વરમાં, જુત = દ્રુત સ્વરમાં, વિસ્કર - વિકૃત સ્વરમાં, લિી - કોણ, સામા શ્યામા(ષોડશી) સ્ત્રી, પિંગતા = પિંગળી (કપિલા).
=
ભાવાર્થ :-પ્રશ્ન- કઈ સ્ત્રી મધુર સ્વરમાં, કઈ સ્ત્રી કઠોર અને રુક્ષ સ્વરમાં, કઈ સ્ત્રી ચતુરાઈથી, કઈ સ્ત્રી વિલંબિત સ્વરોમાં, કઈ સ્ત્રી દ્રુત સ્વરમાં અને કઈ સ્ત્રી વિકૃત સ્વરમાં ગાય છે.
ઉત્તર– શ્યામા મધુર સ્વરમાં, કૃષ્ણવર્ણી સ્ત્રી કઠોર અને રુક્ષ સ્વરમાં, ગૌરવર્ણી સ્ત્રી ચતુરાઈથી, કાણી સ્ત્રી વિલંબિત(મંદ), અંધ સ્ત્રી દ્રુત–શીઘ્ર સ્વરમાં, પિંગલા સ્ત્રી વિકૃત સ્વરમાં ગાય છે.
સ્વર મંડલ ઉપસંહાર :
१७
रातो गामा, मुच्छणा एक्कवीसतिं ।
ताणा एगूणपण्णासं, सम्मत्तं सरमंडलं ॥ ५६ ॥ से तं सत्तणामे । ભાવાર્થ :- સાત સ્વર, ત્રણ ગ્રામ અને એકવીસ મૂર્ચ્છનાઓ હોય છે. પ્રત્યેક સ્વર સાત તાનથી ગવાય છે. તેથી(૭×૭ = ૪૯) સાત સ્વર સાત તાનથી ગવાતા ઓગણપચાસ ભેદ થાય છે. આ રીતે સ્વરમંડલની સાથે સપ્તનામની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
=
॥ પ્રકરણ-૧ર સંપૂર્ણ ॥
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
સાતનામ અનુયોગ દ્વાર
ઉિપક્રમાં
નિક્ષેપ
અનુગમ
નય
આનુપૂર્વી
નામ]
પ્રમાણ વક્તવ્યતા અર્વાધિકાર સમવતાર
એક
બે
ત્રણ ચાર પાંચ, છ, સાતનામ આઠ નવ દસ
સાતસ્વર
| | પંચમ
| ધૈવત
| નિષાદ
પજ
ઋષભ
ગાંધારી
મધ્યમ
Page #295
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩/આઠ નામ – આઠ વિભક્તિ
તેરમું પ્રકરણ
આઠ નામ
-
આઠ વિભક્તિ
આઠ વિભક્તિઓનું સ્વરૂપ :
१ से किं तं अट्ठणामे ? अट्ठणामे अट्ठविहा वयणविभत्ती पण्णत्ता,
णिसे पढमा होति, बिइया उवदेसणे । तइया करणम्मि कया, चउत्थी संपयावणे ॥५७॥
पंचमी य अपायाणे, छट्ठी सस्सामिवायणे । सत्तमी सण्णिधाणत्थे, अट्ठमाऽऽमंतणी भवे ॥५८॥
२३७
तं जहा
भावार्थ :- प्रश्न- अष्टनामनुं स्व३५ देवु छे ?
ઉત્તર– અષ્ટનામાં આઠ પ્રકારની વચન વિભક્તિ કહેલ છે. વચન વિભક્તિના તે આઠ પ્રકાર खा प्रमाणे छे - (१) निर्देश - निर्देश प्रतिपाह अर्थमा उर्ता माटे प्रथमा विभक्ति. (२) (पहेश - उपदेश ક્રિયાના પ્રતિપાદનમાં દ્વિતીયા વિભક્તિ. (૩) કરણ અર્થમાં તૃતીયા વિભક્તિ. (૪) સંપ્રદાન–સ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ. (૫) અપાદાન—છૂટા પડવાના અર્થમાં પંચમી વિભક્તિ. (૬) સ્વ સ્વામિત્વ બતાવવા ષષ્ઠી વિભક્તિ. (૭) સન્નિધાન–આધારકાળભાવમાં સપ્તમી વિભક્તિ. (૮) સંબોધન– આમંત્રણ અર્થમાં અષ્ટમી વિભક્તિ વપરાય છે.
तत्थ पढमा विभत्ती णिद्देसे, सो इमो अहं वत्ति । बिइया पुण उवदेसे, भण कुणसु इमं व तं व त्ति ॥५९॥
तइया करणम्मि कया, भणियं व कयं व तेण व मए वा । हंदि णमो साहाए, हवइ चउत्थी संपयाणम्मि ॥६०॥
अवणय गिण्ह य एत्तो, इतो त्ति वा पंचमी अपायाणे । छट्ठी तस्स इमस्स व, गयस्स वा सामिसंबंधे ॥६१ ॥
Page #296
--------------------------------------------------------------------------
________________
[ ર૩૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
हवइ पुण सत्तमी तं, इमम्मि आधार काल भावे य ।
आमंतणी भवे अट्ठमी, उ जह हे जुवाण त्ति ॥६२॥से तं अट्ठणामे । શબ્દાર્થ - ભ = કહો, સુસુ = કરો, ફ = આને, ત = તેને, તફ વરનિ ય = તૃતીયા કરણમાં કરાય છે, તેઝ-મા = તેના દ્વારા, મારા દ્વારા, મણિયે = કહેવાયેલ, વરચું = કરાયેલ, લિ = હિંદિ! નમો = નમ:, સાહિણિ = સ્વાહા(અર્થમાં), પત્તો-અવય= અહીંથી આને દૂર કરો, રૂતો જિદ્દ = અહીંથી આને (આનાથી) લઈ લો, ત્તિ = તે રીતે, માયાળે = અપાદાન-દૂર કરવાના અર્થમાં, સાયન્સ = હાથીની, તલ્સ = તેની, મસ્ત = આની (વસ્તુ) છે, તાનિ વધે = સ્વામી સંબંધમાં. તે = તે (ફળાદિ), રૂકગ્નિ = આમાં(કંડ વગેરેમાં) છે.
ભાવાર્થ :- (૧) નિર્દેશમાં પ્રથમ વિભક્તિ, જેમકે– તે, આ, હું (૨) ઉપદેશમાં દ્વિતિયા વિભક્તિ જેમકે– તેમને કહો, આને કહો. (૩) કરણમાં તૃતીયા વિભક્તિ જેમકે– મારા વડે કહેવાયેલ, તેના દ્વારા કહેવાયેલ, મારા કે તેના દ્વારા કરાયેલ, (૪) સંપ્રદાન તથા નમસ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ જેમકે– 'નો વિના જિનને નમસ્કાર 'અનવે સ્વાદ' વિપ્રાય માં વાત – બ્રાહ્મણને ગાય આપે છે. (૫) અપાદાનમાં પંચમી વિભક્તિ જેમકે આને અહીંથી દૂર કરો, આને અહીંથી લઈ લો. (૬) સ્વામી સંબંધમાં ષષ્ઠી વિભક્તિ જેમકે તેની અથવા આની આ વસ્તુ છે. (૭) આધાર કાલ ભાવમાં સપ્તમી વિભક્તિ જેમકે તે ફલાદિ આમાં છે. (૮) સંબોધન આમંત્રણમાં અષ્ટમી વિભક્તિ જેમકે- હે યુવાન ! આ આઠ વિભક્તિનું સ્વરૂપ છે. આ રીતે આઠ નામ પ્રરૂપણા પૂર્ણ થાય છે.
વિવેચન :
આ સૂત્ર દ્વારા સૂત્રકારે વચન વિભક્તિનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. જે કહેવાય તે વચન અને તે વચનોના કર્તા કર્મરૂપ અર્થ જેના દ્વારા પ્રગટ થાય તે વિભક્તિ. વચનપદોની વિભક્તિ તે વચન વિભક્તિ કહેવાય છે. જેમકે લક્ષ્મણે રામને ફળ આપ્યું. લક્ષ્મણ–રામ અને ફળ વચન છે. 'એ' અને 'ને' વિભક્તિ છે. વચનને વિભક્તિ લાગવાથી લક્ષ્મણ કર્તા, ફળ કર્મ અને રામ સંપ્રદાન છે, તેમ જાણી શકાય છે. આ સૂત્રમાં નામ તથા સર્વનામને લાગતી વિભક્તિનું કથન છે. ક્રિયાપદની વિભક્તિનું કથન નથી. તે આઠ વિભક્તિનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે
(૧) પ્રથમા વિભક્તિ-કર્તા કારક – જે નામ કે સર્વનામ કર્તા અર્થમાં પ્રયુક્ત થાય, તેને માટે પ્રથમ વિભક્તિનો પ્રયોગ કરાય છે. ગુજરાતીમાં પ્રથમા વિભક્તિમાં ક્યારેક 'એ' પ્રત્યય લાગે છે તો ક્યારેક પ્રત્યય લાગતો નથી. જેમકે રામે ફળ ખાધું. અહીં રામ કર્યા છે તેને 'એ' પ્રત્યય લાગ્યો છે. 'રામ જાય છે' આ વાક્યમાં કર્તા રામને કોઈ પ્રત્યય લાગ્યો નથી. સંક્ષેપમાં કર્તા કારકનો પ્રત્યય 'એ' છે.
(૨) દ્વિતીયાવિભમિ-કર્મકારક - જેના પર ક્રિયાનું ફળ લાગુ પડે અથવા ક્રિયામાં પ્રવર્તિત કરાવવાની ઈચ્છા ઉત્પન્ન કરવા ઉપદેશ આપે અને ઉપદેશ અર્થમાં દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ થાય છે. જેમકે રામે
Page #297
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩/આઠ નામ – આઠ વિભક્તિ
૨૩૯
ફળને ખાધું. ખાવારૂપ ક્રિયાની અસર ફળ પર પડે છે માટે અહીં ફળ કર્મ કહેવાય છે. ગુજરાતી ભાષામાં કર્મકારકમાં ક્યારેક 'ને' પ્રત્યય લાગે છે, ક્યારેક પ્રત્યય લાગતા નથી 'રામે ફળ ખાધુ' આ વાક્યમાં ફળ કર્મ છે. તેને પ્રત્યય લાગ્યો નથી.
(૩) તૃતીયા વિભક્તિ–કરણ કારક, :– ક્રિયાની સિદ્ધિમાં જે સૌથી વધુ સહાયક અને ઉપકારક સાધન હોય તે કરણ કહેવાય છે. જેમકે "કઠીયારો કુહાડીથી લાકડું કાપે છે' 'તે સોયથી વસ્ત્ર સાંધે છે.' અહીં કાપવારૂપ અને સોંધવારૂપ ક્રિયામાં કુહાડી અને સોય સહાયક સાધન છે માટે તે કરણ કહેવાય અને તેને તૃતીયા વિભક્તિનો પ્રત્યય–'થી' લાગેલ છે. કરણ કારકના પ્રત્યય છે– 'થી, થકી, વડે દ્વારા'
(૪) ચતુર્થી વિભક્તિ-સંપ્રદાન કારક :– જેને માટે ક્રિયા કરાય છે તે સંપ્રદાન કહેવાય છે. 'સીતા રામને માટે માળા ગૂંથે છે.' અહીં ગૂંથવારૂપ ક્રિયા રામને માટે કરાય છે, તેથી રામને ચતુર્થી વિભક્તિ લાગે. ચતુર્થીનો પ્રત્યય છે 'માટે.'નમઃ, સ્વાહા જેવા પદ જેના માટે વપરાય તેને માટે ચતુર્થીના પ્રત્યય સંસ્કૃત પ્રાકૃત ભાષામાં વપરાય છે.
(૫) પંચમી વિભક્તિ—અપાદાન કારક :- પૃથક્ થાય છે કે અલગ પડે છે, તેવો બોધ જેનાથી થાય તે અપાદાન કહેવાય છે. વૃક્ષ પરથી ફૂલ પડયું, છાપરા ઉપરથી પક્ષી ઊડ્યું. વૃક્ષ અને ફૂલ છૂટા પડે છે, ફૂલ તો કર્તા છે. વૃક્ષ પરથી અલગ થાય છે માટે વૃક્ષને પંચમી વિભક્તિ લાગે, તેમ છાપરાને પંચમી વિભક્તિ લાગે. પંચમીનો પ્રત્યય છે, થી, પરથી, ઉપરથી.
(૬) ષષ્ઠી વિભક્તિ—સ્વામિત્વ કારક :– પોતાની માલિકી બતાવવી તે સ્વામિત્વ છે અને તે માટે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. પ્રિયાની બોલપેન ખોવાઈ ગઈ.' બોલપેનની માલિક પ્રિયા છે, માટે પ્રિયાને ષષ્ઠી વિભક્તિ લાગે. ષષ્ઠી વિભક્તિના પ્રત્યય છે– નો,ની,નું,ના.
(૭) સપ્તમી વિભક્તિ-સન્નિધાન કારક :– વસ્તુનો આધાર તે સન્નિધાન કહેવાય છે. જે આધાર હોય તેને સપ્તમી વિભક્તિ લાગે છે 'ડાળ ઉપર પક્ષી બેઠું છે.” ડાળ પક્ષીના આધારરૂપ છે માટે તેને સપ્તમીનો પ્રત્યય લાગે. સપ્તમીનો પ્રત્યય છે માં, પર, ઉપર,
(૮) અષ્ટમી વિભક્તિ-સંબોધન કારક :– કોઈને સંબોધન કરવામાં અષ્ટમી વિભક્તિ લાગે છે. હે રામ ! તમે મારી સાથે આવશો ?' રામને સંબોધન કર્યું છે માટે તે અષ્ટમી વિભક્તિ કહેવાય. અષ્ટમી વિભક્તિ નામને જ લાગે છે, સર્વનામને નહીં અને નામ પૂર્વે હે, અરે, લાગે છે. આ રીતે અષ્ટનામનું સ્વરૂપ જાણવું.
॥ પ્રકરણ-૧૩ સંપૂર્ણ ॥
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૪૦
એક
બે.
આઠ નામ
અનુયોગ દ્વાર
ઉપક્રમ
નિક્ષેપ
આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા અર્થાધિકાર સમવતાર
ત્રણ ચાર પાંચ છે. સાત આઠનામ નવ દસ
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
*****
અનુગમ
નય
કર્તાકારક કર્મ કરણ સંપ્રદાન અપાદાન સ્વ સ્વામીત્વ. સન્નિધાન સંબોધન
Page #299
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૪/નવ નામ- નવ કાવ્ય રસ
|
[ ૨૪૧]
ચૌદમું પ્રકરણ
નવનામ - નવરસ
કાવ્યના નવ રસોનું નિરૂપણ - | १ से किं तं णवणामे ? णवणामे णव कव्वरसा पण्णत्ता, तं जहा
वीरो सिंगारो अब्भुओ य, रोद्दो य होइ बोधव्वो ।
वेलणओ बीभच्छो, हासो कालुणो पसंतो य ॥६३॥ ભાવાર્થ :- પ્રશ્ન- નવનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– નવનામમાં નવ કાવ્યરસ કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) વીરરસ, (૨) શૃંગારરસ, (૩) અદ્ભુતરસ, (૪) રૌદ્રરસ, (૫) બ્રીડનકરસ–લજ્જાનકરસ (૬) બીભત્સરસ, (૭) હાસ્યરસ, (૮) કરુણરસ (૯) પ્રશાંત રસ. વિવેચન :
મ્બર(જાવ્ય :) :- કવિના કર્મને, કવિની કૃતિને કાવ્ય કહે છે. કાવ્યમાં નિબદ્ધ રસને કાવ્યરસ કહે છે. અંતરાત્મામાં ઉત્પન્ન અનુભૂતિને રસ કહે છે. કાવ્ય આસ્વાદની ક્ષણોમાં આસ્વાદક જ્યારે અનુભૂતિની ગહનતામાં લીન બને છે, તેને જ રસ કહેવામાં આવે છે.
વીરરસ :
| २ तत्थ परिच्चायम्मि य, तव-चरणे सत्तुजणविणासे य ।
अणणुसय-धिति-परक्कम, चिण्हो वीरो रसो होइ ॥६४॥ वीरो रसो जहा
सो णाम महावीरो जो, रज्ज पयहिऊण पव्वइओ ।
काम-क्कोहमहासत्तु, पक्खणिग्घायणं कुणइ ॥६५॥ શબ્દાર્થ તલ્થ = તેમાં, નવરસોમાં, પરિવાનિ = પરિત્યાગમાં, અણપુર = અનન્સય,
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૪૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અનુસય એટલે ગર્વ કે પશ્ચાતાપ, તે ન હોય તે અનનુસય, તવરને તપશ્ચરણમાં, જુનવિષાણે = શત્રુઓના વિનાશમાં, પરવવમ = પરાક્રમ, વિઠ્ઠો = આવા ચિન્હ, લક્ષણવાળો,
સૌ ગામ = તે છે, મહાવો = મહાવીર, નો = જે, રક્ત પદ = રાજ્યનો પરિત્યાગ કરી, પથ્થો = દીક્ષિત, પ્રવ્રજિત થયા, વામ = કામ, વજોદ = ક્રોધરૂપી, મનુષg = મહાશત્રુપક્ષનો, પાયા = નિર્ધાત, વિનાશ, લુગડું = કર્યો. ભાવાર્થ :- પરિત્યાગમાં ગર્વ અને પશ્ચાતાપ ન હોય, તપશ્ચરણમાં ધૈર્ય અને શત્રુઓના વિનાશમાં પરાક્રમ હોય, વીરરસના આ લક્ષણો છે.
- વીરરસનું ઉદાહરણ સૂત્રકાર જણાવે છે કે રાજ્ય વૈભવનો પરિત્યાગ કરી દીક્ષિત બની, જેણે કામ, ક્રોધરૂપ મહાશત્રુઓનો નાશ કર્યો તે નિશ્ચયથી મહાવીર છે.
વિવેચન :
વીરરસ નિરૂપક બે ગાથામાંથી પ્રથમમાં સૂત્રકારે અનનુયસ, ધૃતિ અને પરાક્રમને વીરરસના લક્ષણ કહી, બીજી ગાથામાં તે લક્ષણોથી યુક્ત વ્યક્તિનું ઉદાહરણ આપ્યું છે. શત્રુ બે પ્રકારના છે. બાહ્ય અને આત્યંતર. મોક્ષ પ્રતિપાદક આ શાસ્ત્રમાં કામ-ક્રોધ વગેરે આંતરિક શત્રુઓને જીતે તેને વીર કહ્યા છે.
શૃંગારરસ :
सिंगारो णाम रसो, रतिसंजोगाभिलाससंजणणो । મંડળ-વિલાસ-વિશ્વો, હાસ-તીતા-રમાલિકો દદ્દા सिंगारो रसो जहामहुरं विलासललियं, हिययुम्मादणकरं जुवाणाणं ।
सामा सदुद्दाम, दाएइ मेहलादामं ॥६७॥ શબ્દાર્થ : --તિ = રતિ, નોન = સંયોગ(રતિના કારણભૂત સાધનોના સંયોગની), બનાસ = અભિલાષાનો, સંગાપો = જનક તથા, મંડપ = મંડન, અલંકારથી શરીર સુશોભિત કરવું, વિલાસ = વિલાસ, કામોત્તેજક નેત્રાદિની ચેષ્ટાઓ, વિશ્લોય = વિબ્લોક-વિકારોત્તેજક શારીરિક પ્રવૃત્તિઓ, રસ = હાસ્ય, નાના = રમણીય ચેષ્ટા, રમણ = રમણ—ક્રીડા, ઉલો = ચિહ્ન.
સીમા = શ્યામા–સોળ વરસની તરુણ કન્યા, સહુને ઘૂઘરીઓથી મુખરિત (ઘૂઘરીઓ વાગતી હોવાથી), જુવાળ = યુવકના, દિયુગ્ગારંગ હૃદયને ઉન્મત્ત કરનાર, મેદત્તાવામ= પોતાના કટિસૂત્રને, મદુર-મધુર,વિતાન=ચેષ્ટાવિશેષથી, સુત્તતિ = સુલલિત સુંદર લાગે તેમ, રાપ દેખાડે છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪/નવ નામ – નવ કાવ્ય રસ
ભાવાર્થ :- શ્રૃંગારરસ રતિક્રીડાના કારણભૂત સાધનોના સંયોગની અભિલાષાનો જનક છે. મંડન, વિલાસ, વિબ્લોક, હાસ્ય, લીલા અને રમણ આદિ શ્રૃંગારરસના લક્ષણ છે.
શ્રૃંગારરસનું બોધક ઉદાહરણ– કામચેષ્ટાઓથી મનોહર કોઈ શ્યામા—સોળ વરસની તરુણી, નાની ઘૂઘરીઓથી મુરિત હોવાથી મધુર તથા યુવકોના હૃદયને ઉન્મત્ત કરનાર પોતાના કટિસૂત્રનું પ્રદર્શન કરે છે.
૨૪૩
વિવેચન :
શ્રૃંગાર રસને વર્ણવતી બે ગાથામાંથી પ્રથમ ગાથામાં મંડન વગેરે શ્રૃંગારરસના લક્ષણ બતાવી બીજી ગાથામાં તે ચેષ્ટાઓ, લક્ષણોથી યુક્ત યુવતીનું ઉદાહરણ આપ્યું છે.
અદ્ભુતરસ ઃ
૪
विम्हयकरो अपुव्वो व भूयपुव्वो व जो रसो होइ । सो हास-विसायुप्पत्ति, लक्खणो अब्भुओ णाम ॥ ६८ ॥ अब्भुओ रसो जहा
अब्भुयतरमिह एत्तो अण्णं किं अत्थि जीवलोगम्मि । जं जिणवयणेणऽत्था तिकालजुत्ता वि णज्जंति ॥६९॥
=
શબ્દાર્થ :- વિમ્ફયરો - વિસ્મયકારક, અપુષ્ત્રો - અપૂર્વ–પહેલા ક્યારે ય નહીં અનુભવેલ, મૂયપુષ્વો = અનુભવમાં આવેલ (કોઈ), હાલ-વિજ્ઞાયુત્તિ = હર્ષ અને વિષાદની ઉત્પત્તિ, અશ્રુઓળામ = અદ્ભુત નામનો, અમુયતરમ્ = અદ્ભુતતર, TE = આ, તો = એનાથી, અળ - અન્ય, િ અસ્થિ = શું છે ? નીવ તોમ્નિ = જીવલોકમાં, નં જે, બિવયમેળ = જિન વચનદ્વારા, તિાલગુત્તા = ત્રિકાલ યુક્ત પદાર્થને, પાન્ગતિ = જાણી લે છે.
=
=
ભાવાર્થ : પૂર્વે અનુભવેલ ન હોય અથવા પૂર્વે અનુભવેલ એવા કોઈ વિસ્મયકારી આશ્ચર્યકારક પદાર્થને જોઈને જે આશ્ચર્ય થાય છે, તેનુ નામ અદ્ભુતરસ છે. હર્ષ અને વિષાદની ઉત્પત્તિ એ અદ્ભુતરસનું લક્ષણ છે. તેનું ઉદાહરણ –
આ જીવલોકમાં તેનાથી અધિક અદ્ભુત બીજુ શું હોઈ શકે કે જિનવચન દ્વારા ત્રિકાળ સંબંધી સમસ્ત પદાર્થો જણાય છે.
રૌદ્રરસ ઃ
५
મયગળળવ-સદ્ધયા, ચિંતા-વ્હાલમુબળો । સમ્મોહ-સંમમ-વિસાય, મરગતિનો રસો રોદ્દો II૭૦॥
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૪૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
रोद्दो रसो जहा
भिउडीविडंबियमुहा, संदट्ठोट्ठ इय रुहिरमोकिण्ण ।
हणसि पसुं असुरणिभा, भीमरसिय अइरोद्द रोद्दोऽसि ॥७१॥ શબ્દાર્થ -ભગાવ = ભય ઉત્પાદક રૂપ, સધીર = શબ્દ તથા અંધકાર, વિતા = ચિંતા, વહી = કથાથી, સમુHળી ઉત્પન્ન થાય છે, સોદ = સંમોહ, વિવેક શૂન્યતા, વિવેક વિકલતા, સંયમ = સંભ્રમ-વ્યાકુળતા, વિલાવે = વિષાદ, નિરાલિગો અને પ્રાણ વિસર્જન રૂપમરણના ચિહ્નોથી યુક્ત.
fમડી = ભૂકુટિ–ભંવર, નેણ ચઢાવવાથી, વિવિય મુહ ! = વિડમ્બિત-વિકરાલ મુખવાળા!, સંદ = દાંતથી હોઠોને ચાવનાર, રૂચ = આ, દરનો િળ = રુધિરાકીર્ણ-લોહીથી લથપથ (શરીર વાળા), હરિ પણું = પશુની હત્યા કરનાર, અસુરભિ = અસુર, રાક્ષસ જેવો, ભૌતિય = ભીમ ભયંકર શબ્દ બોલનાર, અતિરોદ્ર = અતિરોદ્ર-રૌદ્રરૂપ ધારી, રોદ્યોતિ = તું સાક્ષાત રૌદ્ર છો. ભાવાર્થ - ભયોત્પાદક રૂપ, શબ્દ, અંધકારનું ચિંતન, કથા, દર્શન વગેરે દ્વારા રોદ્રરસ ઉત્પન્ન થાય છે. સંમોહ, સંભ્રમ, વિષાદ તેમજ મરણ તેના લક્ષણ છે. રૌદ્ર રસનું ઉદાહરણ
ભ્રમર ચઢાવવાથી વિકરાલ મુખવાળો, દાંતોથી હોઠને ચાવી રહેલ, લોહીથી લથપથ શરીરવાળ છે, ભયાનક શબ્દ બોલવાથી રાક્ષસ જેવો, પશુઓની હત્યા કરનાર અતિશય રૌદ્રરૂપધારી તું સાક્ષાત્ રોદ્ર જ છે.
વિવેચન :
અહીં રોદ્રરસના લક્ષણ અને તે લક્ષણયુક્ત વ્યક્તિનું ઉદાહરણ આપ્યું છે. હિંસામાં પ્રવૃત્ત વ્યક્તિના પરિણામ રૌદ્ર હોય છે. ભૂકુટિ વગેરે દ્વારા જ પરિણામોની રૌદ્રતાનો બોધ થઈ જાય છે. ભયાનક રૂપાદિના દર્શન કે સ્મરણથી સંમોહાદિ લક્ષણવાળા ભયાનક રસની ઉત્પતિ થઈ જાય છે, તેમ છતાં રૌદ્ર પરિણામનો બોધ થવામાં કારણરૂપ હોવાથી તે વ્યક્તિમાં રૌદ્રતાની વિવક્ષા કરી છે.
વીડનક રસ-લક્ઝાનક :
विणयोवयारगुज्झ, गुरुदारमेरावइक्कमुप्पण्णो ।
वेलणओ णाम रसो, लज्जा-संकाकरणलिंगो ॥७२॥ वेलणओ रसो जहा
किं लोइयकरणीओ, लज्जणियतरं ति लज्जिया होमो ।
वारिज्जम्मि गुरुजणो, परिवदइ ज बहूपोत्त ॥७३॥ શબ્દાર્થ - વિયોવચાર = વિનય કરવા યોગ્ય ગુરુ–માતા-પિતાનો અવિનય કરવાથી, કુ =
Page #303
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪/નવ નામ-નવ કાવ્ય રસ
|
[ ૨૪૫]
ગુહ્ય- ગુપ્તવાતને પ્રગટ કરવાથી, ગુરુવાર = ગુરુપત્નીની, મેરા = મર્યાદાનું વતિ મુખvળો = અતિક્રમણ કરવાથી ઉત્પન્ન થાય છે, તો ગામ રસી = બ્રીડનક નામનો રસ, તન્ના = લજ્જા,
ન = શંકા ઉત્પન્ન થવી તે, લિો = તેનું લક્ષણ છે.
કિં = , તોફા રળી - લૌકિક કરણી–લૌકિક વ્યવહારથી, તળિયતર = વધુ લજ્જાસ્પદ, તિ = તેનાથી, ઝિયા હોમો = લજ્જિત થાઉં છું, વારિગ્નિ = વિવાહ-પ્રથમ સમાગમ સમયે, મુરુગળો = વડીલો, પરિવ૬ = પ્રશંસા કરે, ન = જે, વહૂપોd = વધૂના વસ્ત્રની. ભાવાર્થ :- વિનય કરવા યોગ્ય માતા-પિતા તેમજ ગુરુજનોનો વિનય ન કરવાથી, ગુપ્ત રહસ્યોને પ્રગટ કરવાથી, ગુરુપત્ની સાથે મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી બ્રીડનક(લજ્જાનક) રસ ઉત્પન્ન થાય છે. લજ્જા અને શંકા ઉત્પન્ન થવી તે આ રસના લક્ષણ છે.
બ્રીડનક–લજ્જાનક રસનું ઉદાહરણ– (કોઈ વધૂકહે છે.) આ લૌકિક વ્યવહારથી વધુ લજ્જાસ્પદ બીજી કંઈ વાત હોઈ શકે? હું તેનાથી ખૂબ લજ્જા પામું છું કે વરવધૂના પ્રથમ સમાગમ સમયે વડીલો વધૂના વસ્ત્રની પ્રશંસા કરે, કથન કરે. વિવેચન :
લોક મર્યાદા અને આચાર મર્યાદાના ઉલ્લંઘનથી બ્રીડનક રસની ઉત્પત્તિ થાય છે. લજ્જા આવવી અથવા શંકિત થવું અર્થાત્ શરમથી સંકુચિત થવું, તે તેના લક્ષણ છે. લજ્જા એટલે શરમાવું, મસ્તક નમી જાય, શરીર સંકુચિત થઈ જાય, મનમાં સંકોચ પેદા થાય અને દોષ પ્રગટ ન થઈ જાય તે વિચારથી મનનું ચંચળ અને ચલિત રહેવું.
બીભત્સરસ :
असुइ-कुणव-दुइंसण, संजोगब्भासगंधणिप्फण्णो ।
णिव्वेयऽविहिंसालक्खणो, रसो होइ बीभच्छो ॥७४॥ बीभच्छो रसो जहा
असुइमलभरियणिज्झर, सभावदुग्गंधि सव्वकालं पि । धण्णा उ सरीरकलिं, बहुमलकलुसं विमुंचति ॥७५॥
શબ્દાર્થ :-અહુ = અશુચિ–મળ મૂત્રાદિ, વાવ = મૃતશરીર, ઉદલપ = દુદર્શન, લાળ વગેરેથી વ્યાખ શરીરાદિ, સગો ભાસ = તેવા સંયોગના વારંવારના અભ્યાસથી, ષ = તેની ગંધથી,
f uળો = બીભત્સરસ ઉત્પન્ન થાય છે, પિન્વેયનિર્વેદ(વૈરાગ્ય), વિહંસા = અવિહિંસા-હિંસાદિ પાપોનો ત્યાગ, તળો = લક્ષણ છે, તો હોદ્દ = રસનું છે, વીછો = બીભત્સ.
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૪૬ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
= અશુચિ, મન = મળથી, બરિય = ભરેલું નિરૂર = જેમાંથી અશુચિ વહી રહી છે, સમાવ= સ્વભાવથી, યુધિ- દુર્ગધયુક્ત, વાજં = સર્વકાળમાં, = ધન્ય છે, શરીરલિ = શરીર કલિ-અપવિત્રતા (ગંદકી)નું મૂળ છે, વમન = ઘણામળથી, જુસ = કલુષિત, ભરેલું, વિમુવંતિ = છોડી દે છે તે. ભાવાર્થ :- અશુચિ, મૃતશરીર તથા લાળ વગેરેથી વ્યાપ્ત ધૃણિત શરીરાદિ તેમજ દુદર્શનીય પદાર્થોને વારંવાર જોવા રૂપ અભ્યાસથી અથવા તેની ગંધથી બીભત્સ રસ ઉત્પન્ન થાય છે. નિર્વેદ અને અવિહિંસા તેના લક્ષણો છે.
બીભત્સરસનું ઉદાહરણ–અપવિત્ર મળથી ભરેલું, અશુચિ વહેવડાતા છિદ્રોથી વ્યાખ, દુર્ગધયુક્ત આ શરીર ગંદકી–અપવિત્રતાનું મૂળ છે. તેવું જાણી જે વ્યક્તિ તેની મૂર્છાને ત્યાગે છે તે ધન્ય છે. વિવેચન :
સૂત્રકારે બીભત્સ રસનું વર્ણન કરી ઉદાહરણરૂપે શરીરનો ઉલ્લેખ કર્યો છે. શરીરમાં રહેલા લોહી, માંસ, પરુ, ચરબી આ સર્વથી વધુ ધૃણિત બી બીભત્સરસના લક્ષણ કહ્યા છે. નિર્વેદ અર્થાત્ ઉદ્વેગ, મનમાં ગ્લાનિભાવ થાય, સંકલ્પ-વિકલ્પ ઉત્પન્ન થાય અને શરીરની અસારતા જાણે તે નિર્વેદ અને તેથી હિંસાદિ પાપોને ત્યાગે તે અવિહિંસા. આ શરીર ઉદ્વેગકારી, હોવાથી કોઈ ભાગ્યશાળી જ તેના મમત્વને ત્યાગી, વિરત થઈ આત્મરમણ કરે છે.
હુમત નુi-રીર વલિ – ઘણા મલથી યુક્ત, અશુચિના ભંડાર, આ શરીરની અવસ્થા-દશાને જાણીને નિતિ -જે આ શરીરના મોહને છોડી, તપ સંયમમાં લીન થઈ જાય, તે ધન્ય છે. આ ઉદાહરણમાં અશુચિભાવના દ્વારા બીભત્સરસનું વર્ણન કર્યું છે. હાસ્યરસ :
વ-વ-વેસ-ભાલા, વિવરીયવિવારનુષ્યો
हासो मणप्पहासो, पकासलिंगो रसो होति ॥७६॥ हासो रसो जहा
पासुत्तमसीमंडिय, पडिबुद्धं देयरं पलोयंती ।
ही जह थणभरकपण, पणमियमज्झा हसइ सामा ॥७७॥ શબ્દાર્થ વિનવણT = વિડંબનાથી, સમુપળો = હાસ્યરસ ઉત્પન્ન થાય છે, રાતો મળખાતો = હાસ્યરસ, મનનેહર્ષિત કરે છે,
પ તિ = પ્રકાશ-મોટુ, નેત્ર વગેરે વિકસિત થાય તે તેના લિંગ-લક્ષણ છે. સુત્ત સૂતેલા, સૂઈને, મરી-મસ-કાજલ-રેખાથી), મંદિર મંડિત, યર દિયરને, પત્તોપંતી
Page #305
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૪/નવ નામ - નવ કાવ્ય રસ
|
૨૪૭ ]
= જોતી, હ = હી–હી કરીને, નદ - જેમ, થળસર = સ્તનના ભારથી, પણ = કંપિત, પનિય = નમેલા, નફા = મધ્યમભાગવાળી, લ = હસે છે, સામા = શ્યામા. ભાવાર્થ :- રૂ૫, વય, વેષ અને ભાષાની વિપરીતતાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. હાસ્યરસ મનને હર્ષિત કરે છે. મુખ, નેત્રનું વિકસિત થવું, અટ્ટ–હાસ્ય વગેરે તેના લક્ષણ છે. હાસ્યરસનું ઉદાહરણ –
સૂઈને પ્રાતઃકાલે ઊઠેલા, કાલિમાથી-કાજળની રેખાઓથી મંડિત દિયરના મુખને જોઈને સ્તન યુગલના ભારથી, નમેલા મધ્યમભાગવાળી કોઈ યુવતી હી–હી કરતી હસે છે. વિવેચન :
રૂ૫, વય, વેશ અને ભાષાની વિપરીતતા રૂપવિડંબનાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. પુરુષ-સ્ત્રીનું, સ્ત્રી-પુરુષનું રૂપ ધારણ કરે, તરુણ વૃદ્ધનું રૂપ બનાવે, રાજપુત્ર વણિકનું રૂપ ધારણ કરે તો તેવિપરીતતાઓ હાસ્યરસ ઉત્પન્ન કરે છે. મુખનું વિકસિત થવું, ખડખડાટ હસવું તે તેના લક્ષણ છે. તે માટે સૂત્રમાં યુવતિ અને દિયરનું ઉદાહરણ આપેલ છે, જે સ્પષ્ટ છે.
કરુણરસ :
વિવિખયો-વંધ-વદ, વાદ-વિવાય-સંકુપાળો..
सोचिय-विलविय-पव्वाय, रुण्णलिंगो रसो कलुणो ॥७८॥ कलुणो रसो जहा
पज्झातकिलामिययं, बाहागयपप्पुयच्छियं बहुसो ।
तस्स वियोगे पुत्तिय, दुब्बलयं ते मुहं जायं ॥७९॥ શબ્દાર્થ –વિવિપ્રોન = પ્રિયનો વિયોગ, વંથ = બંધ, વદ = વધ, વાદ- વ્યાધિ, વિવાર = પુત્રાદિમરણ, સમમ = સંભ્રમ–પરરાજ્યના ભયથી, ૩MUળો = કરુણરસ ઉત્પન્ન થાય છે, સોવિય = શોક, વિનિય= વિલાપ, અધ્યાય- પ્રજ્ઞાન–અતિજ્ઞાન, પણ = રુદન, લિંગ-લક્ષણ, પઠ્ઠાત = પ્રધ્યાત, પ્રિયતમની ચિંતાથી, વિનયચું = ક્લાન્ત-શુષ્ક, વાહ ય = અશ્રુઓના આવવાથી, પપુર = પ્રસ્કુત–વ્યાપ્ત, છિયે = આંખોવાળું, વહુ = વારંવાર, તલ્સ લિયોન = તેના–પતિના વિયોગમાં, પુત્તિય ! = હે પુત્રી !, કુબ્ધતય = દુર્બળ, તે= તારું, મુદ્દ = મોટું, ના = થઈ ગયું છે. ભાવાર્થ :-પ્રિયનો વિયોગ, બંધ, વધ, વ્યાધિ, વિનિપાત-પુત્રાદિ મરણ, સંભ્રમ–પરચક્રાદિના ભયથી કરુણરસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, અતિશય પ્લાનતા, રુદન વગેરે કરુણ રસના લક્ષણ છે.
કરુણરસનું ઉદાહરણ-હે પુત્રી!પ્રિયતમના વિયોગમાં, વારંવાર તેની અતિશય ચિંતાથી કલાત્ત, મુરઝાયેલું અને આંસુઓથી વ્યાપ્ત નેત્રવાળું તારું મુખ દુર્બળ થઈ ગયું છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૪૮
વિવેચન :
કરુણરસના વર્ણનમાં સૂત્રકારે શોક, વિલાપ, મુખ શુષ્કતા, રડવું વગેરેને તેના લક્ષણ કહ્યા છે. ઉદાહરણ સ્પષ્ટ છે.
પ્રશાન્ત રસ ઃ
१० णिद्दोसमणसमाहाण, संभवो जो पसंतभावेणं ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अविकारलक्खणो सो, रसो पसंतो त्ति णायव्वो ॥८०॥
पसंतो रसो जहा
સમાવિિબજાર, હવસંત-સંત-સોવિઠ્ઠીય । ही जह मुणिणो सोहइ, मुहकमलं पीवरसिरीयं ॥८१॥
=
શબ્દાર્થ :- બિદ્દોસ = નિર્દોષ (હિંસાદિ દોષથી રહિત), મળ સમાળ = મનની સમાધિથી, સંભવો - ઉત્પન્ન તથા, વસંત ભાવેન = પ્રશાંત ભાવથી, અવિવાર તવાળો = અવિકાર લક્ષણવાળો, સાવ = સ્વભાવથી (માયાચરણથી નહીં પણ), ખિખ્વિાર નિર્વિકાર, વસંત = ઉપશાંત–વિષયોની ઉત્સુક્તા રહિત હોવાથી ઉપશાંત, પસંત – પ્રશાંત–ક્રોધાદિ દોષોના ત્યાગથી પ્રશાંત, સોમલિકીય - સૌમ્યદષ્ટિ, મુખિળો = મુનિનું, મુહમાં = મુખકમળ, હ્રીઁ = આશ્ચર્ય સાથે કહેવું પડે છે કે, નહ = જેમ, સોહતિ = શોભે છે, પીવર = પરિપુષ્ટ, સિરીય = શોભા સંપન્ન.
=
=
ભાવાર્થ :- નિર્દોષહિંસાદિ દોષ રહિત, મનની સમાધિ અને પ્રશાંત ભાવથી જે ઉત્પન્ન થાય છે તથા અવિકાર જેનું લક્ષણ છે તે પ્રશાંત રસ જાણવો. પ્રશાંત રસનું ઉદાહરણ
સ્વાભાવિકરૂપે જ નિર્વિકાર, વિષયોના અવલોકનની ઉત્સુક્તાના ત્યાગથી ઉપશાંત, ક્રોધાદિ દોષના ત્યાગથી પ્રશાંત, સૌમ્યદષ્ટિથી યુક્ત મુનિનું મુખકમળ અહો ! વાસ્તવમાં અતીવ શ્રી સંપન્ન થઈ, સુશોભિત લાગે છે.
વિવેચન :
આ સૂત્રમાં અંતિમ પ્રશાંત રસનું સ્વરૂપ દર્શાવ્યું છે. ક્રોધાદિ કષાયો વિભાવ રૂપ છે. તે વિભાવના ભાવો ન રહેવાથી અંતરમાં શાંતિની અનુભૂતિ અને બહાર મુખ પર લાવણ્યમય ઓજ—તેજ દેખાય તે પ્રશાંતરસ છે. તે વાત સૂત્રમાં ઉદાહરણથી સ્પષ્ટ કરી છે.
ન
કાવ્યરસનો ઉપસંહાર :
११
एए णव कव्वरसा, बत्तीसादोसविहिसमुप्पण्णा ।
गाहाहिं मुणेयव्वा, हवंति सुद्धा व मीसा वा । ८२ । से तं णवणामे ।
Page #307
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૪/નવ નામ -નવ કાવ્ય રસ
[ ૨૪૯ ]
શબ્દાર્થ -= આ, નવ વબરલા = નવ કાવ્યરસ, વરલ વિદિ = બત્રીસ દોષરહિત વિધિથી, સમુપ્પUM = ઉત્પન્ન, હાર્દિ = ગાથાઓ વડે, મુયબ્બા = કહેલ, હૃતિ = હોય છે, સુહા = શુદ્ધ, = અથવા, નીલા = મિશ્રિતરૂપમાં, ભાવાર્થ :-ગાથાઓ દ્વારા કહેવાયેલ આ નવ કાવ્ય રસો અલકતા વગેરે બત્રીસ દોષરહિત વિધિથી ઉત્પન્ન થાય છે. આ રસ ક્યાંક શુદ્ધ હોય છે તો ક્યાંક મિશ્રિતરૂપે હોય છે. આ રીતે નવરસ અને સાથે નવનામનું વક્તવ્ય પૂર્ણ થયું. વિવેચન :વરસાવરિ :- બે પ્રકારે અર્થ થાય છે– (૧) બત્રીસદોષોથી રહિત વિધિપૂર્વક આ નવરસો ઉત્પન્ન થાય તે ગાથા દ્વારા કહેલ છે (૨) નવરસની ઉત્પતિમાં અલીક, ઉપઘાત વગેરે બત્રીસ દોષો દ્વારા તે રસ ઉત્પન્ન થાય છે. જેમકે
तेषां कटितटभ्रष्टै, गजानां मदबिन्दुभिः ।
प्रावर्तते नदी घोरा, हस्त्यश्वरथवाहिनी ॥ અર્થ– તે હાથીઓના કટિતટથી ઝરતા મદબિન્દુઓથી એક –વિશાળ નદી વહેવા લાગી. જેમાં હાથી, ઘોડા, રથ, સેના તણાવા લાગ્યા. આ કથન અલીક દોષથી દૂષિત છે કારણ કે મદજળથી નદીનું વહેવું સંભવિત નથી. તે કલ્પના માત્ર છે. આ રીતે અલીક દોષથી અભુત રસ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. આ પ્રમાણે યથાસંભવ દોષથી રસોની ઉત્પત્તિ જાણવી. જોકે એકાન્ત નિયમ નથી કે બધા રસ દોષોથી જ ઉત્પન્ન થાય. તપશ્ચરણ વિષયક વીરરસ, પ્રશાંતરસ, દોષ વિના પણ ઉત્પન્ન થાય છે.
મુ વ વી –શુદ્ધ રસ એટલે એક રસ અને મિશ્ર એટલે બે-ત્રણ રસ. કોઈ કાવ્યમાં એક જ રસ હોય તે શુદ્ધ રસ કહેવાય અને કોઈ કાવ્યમાં બે-ત્રણ રસો સમાવિષ્ટ હોય તેમિશ્ર રસ કહેવાય છે.
'IL પ્રકરણ-૧૪ સંપૂર્ણ II
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૫૦
નવનામ અનુયોગ દ્વાર
ઉપક્રમ
નિક્ષેપ
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
બનાવવાન
અનુગમ
આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા અર્થાધિકાર સમવતાર
નય
એક બે ત્રણ ચાર પાંચ છે. સાત આઠ નવનામ દશ
વીરરસ શ્રૃંગાર રસ અદ્ભુત રસ રૌદ્ર રસ ગ્રીડનક રસ બીભત્સ રસ હાસ્ય રસ કરુણ રસ પ્રશાંત રસ
Page #309
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૫/દસ નામ- ગણનષ્પન્ન નામ
[ ૨૫૧]
પંદરમું પ્રકરણ દસ નામમાં ગુણનિષ્પન્ન આદિ નામ
દશ પ્રકારના નામોનું સ્વરૂપ - | १ से किं तं दसणामे ?
दसणामे दसविहे पण्णत्ते, तं जहा- गोण्णे, णोगोण्णे, आयाणपएणं, पडिवक्खपएणं, पाहण्णयाए, अणादियसिद्धतेण, णामेणं, अवयवेणं, संजोगेणं, પમાને /
ભાવાર્થ :- દસનામના દસ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ગૌણનામ, (૨) નાગૌણનામ, (૩) આદાનપદ નિષ્પન્નનામ, (૪) પ્રતિપક્ષપદ નિષ્પન્નનામ, (૫) પ્રધાનપદ નિષ્પન્નનામ, (૬) અનાદિ સિદ્ધાંત નિષ્પન્નનામ, (૭) નામનિષ્પન્નનામ, (૮) અવયવ નિષ્પન્નનામ, (૯) સંયોગનિષ્પન્નનામ, (૧૦) પ્રમાણ નિષ્પન્નનામ.
વિવેચન :
વિભિન્ન આધારોથી વસ્તુનું નામકરણ કરી શકાય છે. આ સૂત્રમાં તેના દસ પ્રકારનું કથન કર્યું છે.
ગુણનિષ્પનું નામ :| २ से किं तं गोण्णे ? गोण्णे खमतीति खमणो, तपतीति तपणो, जलतीति जलणो, पवतीति पवणो । से तं गोण्णे । શબ્દાર્થ –ળે = ગુણ નિષ્પન, નિતીતિ રથનો = ખમે, ક્ષમા રાખે તે ક્ષમણ, તપતિ તપળો = તપે તે તપન(સૂર્ય), નલતતિ ગત = પ્રજ્વલિત હોય તે જવલન(અગ્નિ), પવતીતિ પવો = વહે તે પવન. ભાવાર્થ - પ્રશ્ન- ગુણનિષ્પન્ન(ગૌણનામ) નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષમાગુણયુક્ત હોય તે 'ક્ષમણ', તપે તે તપન-સૂર્ય પ્રજ્વલિત હોય તે પ્રજ્વલન
Page #310
--------------------------------------------------------------------------
________________
[ ર૫ર |
શ્રી અયોગવાર સૂત્ર
અગ્નિ, વહે તે પવન. આ ગુણનિષ્પન્ન નામ કહેવાય છે.
વિવેચન :
ગુણના આધારે જે નામ રાખવામાં આવે તે ગૌણનામ અથવા ગુણ નિષ્પન્નનામ કહેવાય છે. આ નામ યથાર્થ નામ છે. વ્યુત્પત્તિને અનુરૂપ નામ છે. ક્ષમણ–તપન વગેરે ગુણનિષ્પન્ન નામના ઉદાહરણ છે. ગુણરહિત નામ :| ३ से किं तं णोगोण्णे ?
णोगोण्णे- अकुंतो सकुंतो, अमुग्गो समुग्गो अमुद्दो समुद्दो, अलालं पलालं, अकुलिया सकुलिया, णो पलं असतीति पलासो, अमाइवाहए माइवाहए, अबीयवावए बीयवावए, णो इंदं गोवयतीति इंदगोवए । से तं णोगोण्णे । શબ્દાર્થ-અવતો = કુંત ભાલો ન હોવા છતાં, તો સકુન્ત, નમુનો નમુનો - મગ ધાન્ય ન હોવા છતાં, સમુદ્ગ, મમુદ્દો મુદ્દો = અમુદ્રને સમુદ્ર, સતા-પતાd = અલાલને પલાલ, અજુલિયા-સજુનિયા = અકુલિકાને સકુલિકા, પત્ત-માંસ, જો સતતિ =નખાવા છતાં, પતાસો = પલાસ કહેવું, સમારંવાદ કાવાદા= માતાને વહન ન કરવા છતાં માતૃવાહક કહેવું, ગલીયવાવણ જીવવાવા = બીજ ન વાવનારને 'બીજ વાપકો, ફ = ઈન્દ્રની, નો નવયતતિ = ગાયનું પાલન ન કરવા છતાં, વળવા ઈન્દ્રગોપ કહેવું. ભાવાર્થ :- પ્રશ્ન- નાગૌણનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- વ્યુત્પત્તિપરક ગુણ રહિત, વાચ્યાર્થ રહિત નામને નોગૌણનામ કહે છે. તેના ઉદાહરણ આ પ્રમાણે જાણવા- કુન્ત શસ્ત્ર વિશેષ–ભાલાને કહે છે. તે ન હોવા છતાં પક્ષીને સકુન્ત' કહેવું. મુગ એટલે મગ, તેનાથી રહિત હોવા છતાં ડબ્બીને સમુદ્ગ કહેવું. મુદ્રા એટલે વીંટી તેનાથી સહિતને સમુદ્ર કહેવાય પણ મુદ્ર રહિતને સમુદ્ર કહેવું. લાલ એટલે લાળ, તેનાથી રહિત એવા એક પ્રકારના ઘાસને 'પલાલ' કહેવું. કુલિકા એટલે દિવાલ, દિવાલ રહિત એવી પક્ષિણીને 'સલિકા' કહેવું. પલ એટલે માંસ, અશ્રાતિ એટલે ખાવું, માંસ ન ખાવા છતાં વૃક્ષ વિશેષને પલાશ' કહેવું. અમાતૃવાહક–માતાને ખંભાપર વહન ન કરવા છતાં બેઈદ્રિય જીવ વિશેષને માતૃવાહક કહેવું.
અબીજવાપક–બીજનું વપન, વાવેતર ન કરવા છતાં જીવ વિશેષને બીજવાપક કહેવું. ઈદ્રની ગાયનું પાલન ન કરવા છતાં કીડા વિશેષને ઈન્દ્રગોપ કહેવું. આ નોગૌણનામનું સ્વરૂપ છે.
વિવેચન :
જે નામ ગુણ, ધર્મ, સ્વભાવ, વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના માત્ર લોકરૂઢિથી નિષ્પન્ન થાય છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫/દસ નામ- રણનિષ્પન્ન નામ
૨૫૩ ]
તેને અયથાર્થ નામ અથવા નાગૌણનામ કહે છે. સૂત્રમાં સકુન્ત વગેરે અયથાર્થ નામના ઉદાહરણો આપ્યા છે. કુન્ત એટલે ભાલો. ભાલા સહિત હોય તેને સકુન્ત કહે તો તે ગૌણનામ બને પણ પક્ષી પાસે ભાલો નથી છતાં લોકમાં પક્ષીને સકુન્ત કહેવામાં આવે છે, તેથી તે નોગૌણનામ કહેવાય છે. તે જ રીતે અન્ય ઉદાહરણો સમજવા.
આદાનપદ નિષ્પનનામ :| ४ से किं तं आयाणपदेणं?
आयाणपदेणं- आवंती चातुरंगिज्ज अहातथिज्ज अद्दइज्ज असंखयं जण्ण- इज्ज पुरिसइज्ज(इसुकारिज्ज) एलइज्ज वीरियं धम्मो मग्गो समोसरणं जमईय। से तं आयाणपदेणं । શકદાર્થઃ-ગવંતી = આવંતી, રાજકd = ચાતુરંગીય, અહાgિi = યથાતથ્ય, અન્ન = આદ્રકીય, હવે = અસંસ્કૃત, નાગફન = યજ્ઞકીય, પુલિફન = પુરુષકીય (ઈસુકારીય), પ ન્ન = એલકીય, વારિવું = વિર્ય, ધબ્બો = ધર્મ, મળો = માર્ગ, સમોસર = સમવસરણ, નમ = જમકીય, યમતીત. આ નામ આદાનપદ નિષ્પન્નનામ છે. ભાવાર્થ :- પ્રશ્ન– આદાનપદ નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– કોઈપણ અધ્યયનના પ્રારંભ પદ પરથી અધ્યયનનું નામ હોય તે આદાનપદ નિષ્પન્ન નામ છે જેમ કે- આવંતી, ચાતુરંગીય, યથાતથ્ય, આદ્રકીય, અસંસ્કૃત, યજ્ઞકીય, પુરુષકીય(ઈક્ષુકારીય), એલકીય, વીર્ય, ધર્મ, માર્ગ, સમવસરણ, યમીત વગેરે. આ આદાનપદ નિષ્પન્ન નામ છે.
વિવેચન :
કોઈપણ શાસ્ત્રના અધ્યયનના પ્રારંભમાં જે પદનું ઉચ્ચારણ થતું હોય તે 'આદાનપદ' કહેવાય છે. તે આદાનપદના આધારે જ અધ્યયનનું નામ નિશ્ચિત થાય, તો તે અધ્યનનનું નામ 'આદાનપદનિષ્પન્ન' નામ કહેવાય, સૂત્રકારે ઘણા ઉદાહરણ આપ્યા છે. આવતી :- આચારાંગ સૂત્રના પાંચમાં અધ્યયનના પ્રારંભમાં આવેલ 'વંતી ચાવત' પદના આધારે અધ્યયનનું નામ 'આવતી' છે. વીMિ :- ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનની પ્રથમ ગાથા 'વતાર પરમગજ' ના 'ચતારિ' અને 'અંગાણિ' પદના આધારે અધ્યયનનું નામ વાડજ છે. મહાતસ્થિi -સૂત્રકૃતાંગના તેરમા અધ્યયનની પ્રથમ ગાથાના'દાદ'ના આધારે અધ્યયનનું નામ 'અસ્થિM' છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૫૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અi - સૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની પ્રથમ ગાથા 'પુરા સદ્દ સુદ ના પદના આધારે અધ્યયનનું નામ 'ફન્ન છે. અવયં - ઉત્તરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની પ્રથમ ગાથા 'અવયં નવિય.'ના 'અસંખયું પદના આધારે અધ્યયનનું નામ 'સંહ છે. નાઇફન્ન, લિફન્ન (ફુવારફળં), પન્ન - ઉત્તરાધ્યયન સૂત્રના પચ્ચીસમા અધ્યયનની પ્રથમ ગાથામાં આવેલ 'ગન્ન' પદના આધારે 'કન્નડું,' ચૌદમાં અધ્યયનની પ્રથમ ગાથામાં આવેલ "સુથાર' પદના આધારે મુરિનું અને સાતમાં અધ્યયનની પ્રથમ ગાથાના 'પ' પદના આધારે અધ્યયનનું નામ પ ન્ન છે. વરિય, ધમ, મા :- સૂત્રકૃતાંગ સૂત્રના આઠમા અધ્યયનની પ્રથમ ગાથાના વારિયું' પદના આધારે અધ્યયનનું નામ વરિયું, નવમા અધ્યયનની પ્રથમ ગાથાના 'ધર્મ' પદના આધારે અધ્યયનનું નામ 'અમે ' અને અગિયારમા અધ્યયનની પ્રથમ ગાથાના 'મન' પદના આધારે અધ્યયનનું નામ '
માયા ' છે. સમોસરા, જમરૂચ - સૂત્રકૃતાંગ સૂત્રના બારમા અધ્યયનની પ્રથમ ગાથાના સમોસરામિનિ' પદના આધારે તે અધ્યયનનું નામ 'સસરાયણ' અને પંદરમા અધ્યયનની પ્રથમ ગાથાના 'સમ' પદના આધારે અધ્યયનનું નામ 'ગમ છે. આ તથા આવા પ્રકારના અન્ય નામો આદાનપદનિષ્પન્નનામ કહેવાય છે.
પ્રતિપક્ષપદ નિષ્પન્નનામ :[ ५ से किं तं पडिवक्खपएणं ?
पडिवक्खपएणं- णवेसुगामाऽऽगर-णगर-खेड-कब्बड-मडंब- दोणमुहपट्टणाऽऽसम-संवाह-सण्णिवेसेसु णिविस्समाणेसु असिवा सिवा, अग्गी सीयलो, विसं महुरं, कल्लालघरेसु अबिलं साउयं, जे लतए से अलत्तए, जे लाउए से अलाउए, जे सुभए से कुसुभए, आलवते विवरीयभासए । से तं पडिपक्खपएणं। શબ્દાર્થ –ાવેલું = નવીન, નૂતન, ગામ = ગ્રામ-જ્યાં બુદ્ધિ વગેરે ગુણ પ્રસાય જાય, ગુણોમાં હીનતા આવે અથવા કાંટાની વાડ હોય તે, આ ૨= આકર, ધાતુઓ વગેરેની ખાણ, = જ્યાં કર ન લેવાતો હોય તે નગર, હેડ = ખેડ–જેના ફરતો માટીનો કોટ હોય તે, ર૦૧૬ = કર્બટ–કુત્સિતનગર, જ્યાં જીવન ઉપયોગી સાધનોનો અભાવ હોય, મહંવ = મડંબ–જેની આજુબાજુ અઢીકોસ–ગાઉ સુધી અન્ય ગામ ન હોય તે, રોગમુદ- દ્રોણમુખ–જળમાર્ગ અને સ્થળમાર્ગથી જે સ્થાન જોડાયેલ હોય તે, પણ = જ્યાં સર્વ વસ્તુ મળતી હોય અથવા જ્યાં માત્ર જળમાર્ગ હોય તે, આમ = આશ્રમ-તાપસીના આવાસસ્થાન,
Page #313
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫/દસ નામ – ગુøનિષ્પન્ન નામ
સંવાહ – પથિકોનું વિશ્રામ સ્થાન, અનેક પ્રકારના લોકોથી વ્યાપ્ત સ્થાન, સખિવેસેતુ - સાર્થવાહોના નિવાસ સ્થાનોમાં, બિવિક્સમાÒસુ - નિવાસ કરવા જાય અથવા તેને વસાવે ત્યારે, ને તાર્ સે મલાતદ્ – જે લાબુ છે, પ્રક્ષિપ્ત પાણી વગેરેને પોતાનામાં સ્થિર કરે તે પાત્ર 'લાબુ' કહેવાય તેને અલાબુ કહેવું, ને સુખ સે સુંગર - જે સુંભ-શુભવર્ણવાળું છે તેને કુટુંભક કહેવું, આવંત વિવલીય (વિવરીય) માલણ્ - વિપરીત બોલનાર કે અસંબદ્ધ બોલનારને અભાષક કહેવું.
ભાવાર્થ :- પ્રશ્ન- પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
૫
ઉત્તર- નવા ગ્રામ, આકર, નગર, બેટ, કર્બટ, મડબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબાહ અને સન્નિવેશમાં નિવાસ કરવા જાય ત્યારે અથવા નવા ગામ વગેરેને વસાવવાના સમયે અશિવા(શિયાળી) માટે શિવા નામનો, અગ્નિ માટે શીતલ નામનો, વિષ માટે મધુર નામનો પ્રયોગ કરવો. કલાલના ઘરમાં આમ્બ માટે સ્વાદુ નામનો પ્રયોગ થાય છે. તે જ રીતે રક્તવર્ણનું હોય તે લકતક કહેવાય તેના માટે અલકતક, લાબુ-પાત્ર વિશેષ માટે અલાબુ, શુભવર્ણવાળા સુંભક માટે કુટુંભક અને અસંબદ્ધ પ્રલાપ કરનારા માટે અભાષક, એવા શબ્દોનો(નામનો) પ્રયોગ કરવામાં આવે તો તે પ્રતિપક્ષપદનિષ્પન્નનામ કહેવાય છે.
વિવેચન :
પ્રતિપક્ષ એટલે વિરોધી. પ્રતિપક્ષપદનામ એટલે વિરોધી નામ. જે વસ્તુ હોય તેના ધર્મથી વિપરીત ધર્મ-ગુણ વાચક નામ દ્વારા તે વસ્તુનું કથન કરાય તો તે પ્રતિપક્ષપદ નામ કહેવાય છે. જેમકે શબ્દકોષમાં 'અશિવા' શબ્દ શિયાળીનો વાચક છે. તેનું જોવું, બોલવું અશિવ,અમંગલ અને અશુભ મનાય છે. વાસ્તુ, ગૃહપ્રવેશ, નગરપ્રવેશ, લગ્નપ્રસંગ જેવા માંગલિક પ્રસંગે 'અશિવા'ના બદલે 'શિવા' નામનો પ્રયોગ
કરવામાં આવે છે. તેને પ્રતિપક્ષપદનિષ્પન્નનામ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે મંગલ-અમંગલની લોકમાન્યાતાનુસાર અગ્નિને શીતળ, વિષને મધુર, અમ્લને સ્વાદુ કહેવામાં આવે છે. અગ્નિમાં રહેલ ઉષ્ણતારૂપ ગુણધર્મથી વિપરીત શીતલતા ગુણ વાચક શબ્દ પ્રયોગ અગ્નિ માટે કરાય છે, તેથી તે પ્રતિપક્ષપદ નિષ્પન્નનામ કહેવાય. તે જ રીતે લતક માટે અલકતક, લાખુ માટે અલાબુ વગેરે પ્રયોગો પ્રતિપક્ષનિષ્પન્ન
નામ જાણવા.
નૌગૌણ નામ અને પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ ભિન્ન ભિન્ન છે. નોગૌણનામમાં જે નામ છે તેની પ્રવૃત્તિનો અભાવ પ્રધાન મુખ્યરૂપે હોય છે. જેમકે કુખ્ત, શસ્ત્ર વિશેષનો અભાવ છે, છતાં પક્ષીને સકુન્ત કહેવું. તેમાં વિરોધીધર્મ અને વ્યુત્પત્તિ અર્થ બંનેનો અભાવ છે. જ્યારે પ્રતિપક્ષપદનિષ્પન્નમાં પ્રતિપક્ષવિરોધી નામની પ્રધાનતા છે. અહીં અશિયાળને શિયાળ કહેવાની વાત નથી પરંતુ શિયાળ—અશિવાની જગ્યાએ જ શિવા' નામનો પ્રયોગ કરવામાં આવે છે.
પ્રધાનપદ નિષ્પનનામ :
६ से किं तं पाहण्णयाए ?
Page #314
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર |
पाहण्णयाए- असोगवणे सत्तपण्णवणे चंपकवणे चूयवणे णागवणे पुण्णागवणे उच्छुवणे दक्खवणे सालवणे । से तं पाहण्णयाए । ભાવાર્થ :- પ્રશ્ન– પ્રધાનપદનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રધાનપદનિષ્પન્નનામ આ પ્રમાણે છે. અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન, આમ્રવન, નાગવન, પુન્નાગવન, ઈક્ષુવન, દ્રાક્ષવન, શાલવન. આ સર્વ પ્રધાનપદ નિષ્પન્ન નામ જાણવા.
વિવેચન :
જેની બહુલતા હોય, જે મુખ્ય હોય તે પ્રધાન કહેવાય છે. તે પ્રધાનતાની અપેક્ષાએ જે નામનું કથન કરાય તે પ્રધાનપદ નિષ્પન્ન નામ કહેવાય. જેમકે કોઈ વનમાં અશોક વૃક્ષ ઘણા હોય, બીજા વૃક્ષ હોય પણ અલ્પ હોય તો તે 'અશોકવન' તરીકે પ્રસિદ્ધ થાય છે. 'અશોકવન' એ નામ પ્રધાનપદનિષ્પન્નનામ કહેવાય.
ગૌણનામ અને પ્રધાનપદ નિષ્પન્ન નામ ભિન્ન-ભિન્ન છે. ગૌણનામમાં તે તે ક્ષમાદિ ગુણ શબ્દના વાચ્ય અર્થમાં સંપૂર્ણરૂપે ઘટિત થાય છે. ક્ષમણમાં ક્ષમા ગુણ સંપૂર્ણતયા રહે છે જ્યારે પ્રધાનપદ નામમાં વાચ્યાર્થીની મુખ્યતા અને શેષની ગૌણતા રહે છે. તેનો અભાવ નથી હોતો. 'અશોકવન'માં અશોકવૃક્ષની પ્રધાનતા-પ્રચુરતા હોવા છતાં અન્યવૃક્ષોનો અભાવ નથી.
અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ :| ७ से किं तं अणादियसिद्धतेणं ?
अणादियसिद्धतेणं- धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्थिकाए पोग्गलत्थिकाए अद्धासमए । से तं अणादियसिद्धतेणं । ભાવાર્થ - પ્રશ્ન- અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનાદિ સિદ્ધાંત નિષ્પન્ન નામ આ પ્રમાણે છે- ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય-કાળ. એ અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ જાણવા.
વિવેચન :
અનાદિકાલીન વાચ્ય–વાચક ભાવના જ્ઞાનને સિદ્ધાન્ત કહેવામાં આવે છે. શબ્દ વાચક છે અને તે શબ્દ જે પદાર્થનો બોધ કરાવે તે વાચ્ય કહેવાય. અનાદિકાળથી ધર્માસ્તિકાય શબ્દ(વાચક) ચલન સહાયક
Page #315
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૫/દસ નામ - ઘણાનપણ નામ
:
૨૫૭ |
દ્રવ્યનો(વાચ્યનો) બોધ કરાવે છે માટે તે અનાદિસિદ્ધાન્તનિષ્પન્નનામ કહેવાય. જે વસ્તુઓ શાશ્વતી છે. જેઓ પોતાના સ્વરૂપનો ક્યારેય ત્યાગ કરતા નથી તે વસ્તુના નામ અનાદિસિદ્ધાંતનામ કહેવાય છે.
ગૌણ નામમાં અભિધેય-વાચ્ય પોતાના સ્વરૂપનો ત્યાગ કરી દે છે. એક વસ્તુ માટે વપરાતો શબ્દ ભવિષ્યમાં બીજી વસ્તુ માટે વપરાય તો પ્રથમના વાચ્યવાચક ભાવનો અંત આવી જાય, તેથી તે અનાદિ સિદ્ધાન્ત ન કહેવાય. જ્યારે અનાદિ સિદ્ધાન્ત નામમાં વાચ્ય–વાચકનું સ્વરૂપ, કે તે નામ ક્યારેય બદલાતા નથી.
નામનિષ્પન્ન નામ :| ८ से किं तं णामेणं ? णामेणं पिउपियामहस्स णामेणं उण्णामियए । से तं णामेणं । શબ્દાર્થ – પિતા,પિયામદત્ત = પિતામહના, નાને = નામથી, ૩vણાકિય = જે નામનું કથન કરાય તે.
ભાવાર્થ :- નામ ઉપરથી જે નામ નિષ્પન્ન થાય તે નામનિષ્પન્નનામ કહેવાય છે. જેમકે પિતા અથવા પિતામહના નામ ઉપરથી નિષ્પન્ન નામ, નામનિષ્પન્ન નામ કહેવાય છે.
વિવેચન :
લોક વ્યવહાર માટે કોઈનું નામકરણ કરવામાં આવ્યું, તે નામ ઉપરથી પુનઃ નવા નામની સ્થાપના થાય, તો તે નામનિષ્પન્નનામ કહેવાય. જેમ કોઈના પિતા કે પિતામહના નામ પરથી પુત્ર કે પૌત્રનું નામ પ્રસિદ્ધ થાય તો તે નામ નિષ્પન્ન નામ કહેવાય. પાંડુરાજાના પુત્ર પાંડવ(પાંડુપુત્ર) રૂપે પ્રખ્યાત થયા તો આ પાંડવનામ નામનિષ્પન્નનામ કહેવાય.
અવયવ નિષ્પન નામ :| ९ से किं तं अवयवेणं ? अवयवेणं
सिंगी सिही विसाणी, दाढी पक्खी खुरी णही वाली । दुपय चउप्पय बहुपय, णंगूली केसरी ककुही ॥८३॥ परियरबंधेण भडं जाणेज्जा, महिलियं णिवसणेणं ।
सित्थेण दोणपागं, कविं च एगाइ गाहाए ॥८४॥ से तं अवयवेणं। શબ્દાર્થ -રયરવા = પરિકર બંધન, કમર કસવાથી, વિશિષ્ટ રચનાયુક્ત વસ્ત્ર પહેરવાથી,
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભયું - યોદો, નાગેષ્ના – જણાય આવે છે, મહિનિય - મહિલાને યોગ્ય, પિવસળેખ પહેરવાથી સ્ત્રી ઓળખાય જાય છે, સિન્થેન = એક અનાજ કણ ચડી (સીજી)જવાથી, લોળપાનં દ્રોણ પરિમિત અનાજ ચડી ગયું છે (રંધાય ગયું છે) તેમ જણાય જાય છે, વિ - વિને, પ્રાક્ હાર્ = એક ગાથાથી(ઓળખી લેવાય છે.)
ભાવાર્થ :- પ્રશ્ન- અવયવ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે.
ઉત્તર- અવયવનિષ્પન્ન નામ આ પ્રમાણે છે–
શ્રૃંગી, શિખી, વિષાણી, ઇષ્ટ્રી, પક્ષી, ખુરી, નખી, વાલી, દ્વિપદ, ચતુષ્પદ, બહુપદ, લાંગૂલી, કેશરી, કકુદી તથા પરિકર બંધન—વિશિષ્ટ રચનાયુક્ત વસ્ત્ર પરિધાન કરનાર, કમર કસનાર યોદ્ધા નામથી ઓળખાય છે. વિશિષ્ટ પ્રકારના વસ્ત્ર પહેરનાર આ મહિલા છે, તેમ મહિલા નામથી ઓળખાય છે. દ્રોણ—હાંડીમાં એકકણ-એકદાણો ચડી ગયેલો જોઈ દ્રોણ પ્રમાણ અનાજ ચડી ગયું છે, તેમ જાણી શકાય છે. એક ગાથા સાંભળવાથી કવિની ઓળખાણ થઈ જાય છે અર્થાત્ એક ગાથા ઉપરથી 'આ કવિ છે' તેવું નામ જાહેર થઈ જાય છે. આ બધા અવયવ નિષ્પન્ન નામ કહેવાય છે.
વિવેચન :
કોઈપણ વ્યક્તિ કે વસ્તુના એકદેશરૂપ અવયવના આધારે તે વસ્તુ કે વ્યક્તિનું નામ નિશ્ચિત કરવામાં આવે તે અવયવ નિષ્પન્ન નામ કહેવાય છે. શીંગડા એ એક અવયવ છે. તે અવયવના આધારે તે પ્રાણીને શ્રૃંગી કહેવું, શિખારૂપ અવયવના સંબંધથી 'શિખી' નામથી ઓળખાય તો તે શિખી નામ અવયવ નિષ્પન્ન છે. વિષાણ અવયવના સંબંધથી વિષાણી, સિંહના કેશરાલ–રૂપ અવયવના આધારે સિંહ કેશરી તરીકે ઓળખાય છે. આ સર્વ અવયવ નિષ્પન્ન નામ છે.
૫૮
વસ્ત્ર
યોદ્ધા, મહિલા, દ્રોણપાક, કવિ વગેરે શબ્દોનો પ્રયોગ પરિકરબંધન વગેરે વિશિષ્ટ અવસ્થાને જોવા, સાંભળવાથી થાય છે. યોદ્ધારૂપી અવયવીના એકદેશ, અવયવરૂપ પરિકરબંધન વગેરે રહેલ છે માટે યોદ્ધો, સ્ત્રી વગેરે નામ પણ અવયવ નિષ્પન્ન જાણવા.
ગૌણનામ અને અવયવ નિષ્પન્ન નામ ભિન્ન-ભિન્ન છે. ગૌણ નામમાં ગુણની પ્રધાનતા છે, ગુણના આધારે નામ નક્કી થાય છે. જ્યારે અવયવ નિષ્પન્ન નામમાં અવયવની પ્રધાનતા છે. શરીરના અવયવ, અંગ, પ્રત્યંગના આધારે નામ નક્કી થાય છે.
સંયોગનિષ્પનનામ :
१० से किं तं संजोगेणं ? संजोगे चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वसंजोगे खेत्तसंजोगे कालसंजोगे भावसंजोगे ।
।
ભાવાર્થ :- પ્રશ્ન- સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
Page #317
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫/દસ નામ- ગુણનિષ્પન્ન નામ
૨૫૯ |
ઉત્તર– સંયોગનિષ્પન નામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્ય સંયોગ, (૨) ક્ષેત્ર સંયોગ, (૩) કાળ સંયોગ અને (૪) ભાવ સંયોગ.
વિવેચન :
આ સૂત્ર સંયોગ નિષ્પન્ન નામની પ્રરૂપણાની ભૂમિકારૂપ છે. દ્રવ્યાદિના સંયોગથી ઉત્પન્ન નામને સંયોગનામ કહે છે. સંયોગ એટલે બે પદાર્થનું પરસ્પર જોડાવું. સંયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચાર અપેક્ષાએ થાય છે માટે સંયોગ નિષ્પન્ન નામના પણ ચાર પ્રકાર છે. દ્રવ્યસંયોગજ નામ :११ से किं तं दव्वसंजोगे ? दव्वसंजोगे तिविहे पण्णत्ते, तं जहा- सचित्ते अचित्ते मीसए । ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ, (૨) અચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ (૩) મિશ્ર દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ. १२ से किं तं सचित्ते ? सचित्ते- गोहिं गोमिए, महिसीहि माहिसिए, ऊरणीहिं ऊरणिए, उट्टीहिं उट्टीवाले । से तं सचित्ते । ભાવાર્થ :- પ્રશ્ન- સચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સચિત્ત દ્રવ્ય સંયોગથી નિષ્પન્ન નામ આ પ્રમાણે છે–ગાયોના સંયોગથી ગોવાળ, ભેંસના સંયોગથી ભેંસવાન, ઘેટીના સંયોગથી ઘેટીમાન, ઊંટણીના સંયોગથી ઊષ્ટ્રીપાલ કહેવાય છે. આ ગોવાળ, મહિષમાન વગેરે નામ સચિત્તદ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ છે. १३ से किं तं अचित्ते ? अचित्ते- छत्तेण छत्ती, दंडेण दंडी, पडेण पडी, घडेण घडी, कडेण कडी । से तं अचित्ते । ભાવાર્થ :- પ્રશ્ન- અચિત્તદ્રવ્યસંયોગ નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અચિત્ત દ્રવ્યના સંયોગથી નિષ્પન્ન નામ આ પ્રમાણે છે- છત્રના સંયોગથી (જેની પાસે છત્ર હોય તે) છત્રી, દંડના સંયોગથી (જેની પાસે દંડ હોય તે) દંડી, પટ–વસ્ત્રના સંયોગથી પટી, ઘટઘડાના સંયોગથી ઘટી અને કટના સંયોગથી કટી કહેવાય છે. |१४ से किं तं मीसए?
Page #318
--------------------------------------------------------------------------
________________
[ ૨૦]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
मीसए- हलेणं हालिए, सगडेणं सागडिए, रहेणं रहिए, णावाए णाविए । से तं मीसए । से तं दव्वसंजोगे । ભાવાર્થ :- પ્રશ્ન- મિશ્રદ્રવ્યસંયોગજ નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- મિશ્રદ્રવ્યના સંયોગથી નિષ્પન્ન નામ આ પ્રમાણે છે– હળના સંયોગથી હાલિક, શકટના સંયોગથી શાકટિક, રથના સંયોગથી રથિક, નાવના સંયોગથી નાવિક, તે મિશ્રદ્રવ્યસંયોગજ નામ છે. આ રીતે દ્રવ્યસંયોગનું વર્ણન પૂર્ણ થાય છે. વિવેચન :
દ્રવ્ય ત્રણ પ્રકારના હોય છે. સચિત્ત-સજીવ, અચિત્ત-નિર્જીવ અને ઉભયરૂપ મિશ્રરૂ૫. ગાય વગેરે સચિત્ત દ્રવ્ય છે, દંડ વગેરે નિર્જીવ-અચિત્ત દ્રવ્ય છે. હળાદિ મિશ્ર દ્રવ્ય છે. હળમાં બળદ જોડાયેલ હોય તે સચિત્ત અને લોખંડના સાધનરૂપ હળ અચિત્ત. બંને મળીને હળ કહેવાય છે. ગાડામાં બળદ જોડાયેલ હોય, રથમાં ઘોડા જોડાયેલ હોય તે સચિત્ત અને લાકડા વગેરેમાંથી ગાડું બન્યું હોય તે અચિત્ત, આ રીતે તે મિશ્રરૂપ છે. ગોવાળ, દંડી, ગાડીવાન વગેરે ક્રમશઃ સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય સંયોગજ નામના ઉદાહરણ છે.
ક્ષેત્રસંયોગજ નામ :|१५ से किं तं खेत्तसंजोगे ? खेत्तसंजोगे- भारहे एरवए हेमवए एरण्णवए हरिवस्सए रम्मयवस्सए पुव्वविदेहए अवरविदेहए, देवकुरुए उत्तरकुरुए अहवा मागहए मालवए सोरटुए मरहट्ठए कोंकणए कोसलए । से तं खेत्तसंजोगे । ભાવાર્થ :- પ્રશ્ન ક્ષેત્રસંયોગથી નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષેત્રના સંયોગથી જે નામ પ્રસિદ્ધ થાય, જેમકે– ભરતક્ષેત્રમાં રહેતા મનુષ્ય ભારતીયભરતક્ષેત્રીય કહેવાય છે. તે જ રીતે ઐરવતીય-ઐરવત ક્ષેત્રીય, હેમવતીય-હેમવત ક્ષેત્રીય, ઐરણ્યવતીય–ઐરણ્યવત ક્ષેત્રીય, હરિવર્ષીય-હરિવર્ષ ક્ષેત્રીય, રમ્યફવર્ષીય-રમ્યફવર્ષ ક્ષેત્રીય, પૂર્વવિદેહીય-પૂર્વવિદેહ ક્ષેત્રીય, ઉત્તરવિદેહીય–ઉત્તરવિદેહ ક્ષેત્રીય, દેવકુરુ ક્ષેત્રીય, ઉત્તરકુરુ ક્ષેત્રીય અથવા આ માગધીય છે, આ માલવીય, સૌરાષ્ટ્રીય, મહારાષ્ટ્રીય, કોંકણ દેશીય, કોશલ દેશીય છે. આ નામ ક્ષેત્રસંયોગ નિષ્પન્ન નામ છે.
વિવેચન :
ક્ષેત્રને આધાર, માધ્યમ બનાવી, ક્ષેત્રની મુખ્યતાએ જે નામકરણ થાય તે ક્ષેત્રસંયોગનિષ્પન્ન
Page #319
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૧૫/દસ નામ- ગુણનિષ્પન્ન નામ
[ ૨૪૧ ]
નામ કહેવાય છે. ભારતીય, માગધીય વગેરે તેના ઉદાહરણ છે. કાળસંયોગ નિષ્પન્ન નામ :१६ से किं तं कालसंजोगे ? कालसंजोगे- सुसमसुसमए सुसमए सुसमदूसमए दूसमसुसमए दूसमए दूसमसमए अहवा पाउसए वासारत्तए सरदए हेमंतए वसंतए गिम्हए । से तं कालसंजोगे । ભાવાર્થ :- પ્રશ્ન- કાળસંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કાળસંયોગ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે. જેમ કે સુષમસુષમકાળમાં ઉત્પન્ન થવાથી "સુષમસુષમજ', સુષમ કાળમાં ઉત્પન્ન થવાથી, 'સુષમજ', તે જ રીતે સુષમદુષમજ, દુષમસુષમજ, દુષમજ, દુષમદુષમજ નામ જાણવા અથવા વર્ષાઋતુની શરૂઆતમાં ઉત્પન્ન પ્રાવૃષિક, વર્ષાઋતુમાં ઉત્પન્ન થયેલ વર્ષારાત્રિક, તે જ રીતે શારદ, હેમન્તક, વસન્તક અને ગ્રીષ્મક નામ કાળસંયોગથી નિષ્પન્ન થયા છે.
વિવેચન :
આ સૂત્રમાં સુષમસુષમ વગેરે કાળની અપેક્ષાએ અને વર્ષાઋતુ વગેરે છ પ્રકારના ઋતુકાળની અપેક્ષાએ કાળનિષ્પન્ન નામનું વર્ણન કર્યું છે.
જૈનદર્શનમાં ભરત વગેરે ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થયા કરે છે. તેમાં જે કાળમાં આયુષ્ય, અવગાહના-ઊંચાઈ, બળ, જમીનની સરસાઈ વગેરે હીન થતાં જાય તે અવસર્પિણી કાળ કહેવાય છે અને જે કાળમાં આયુષ્યાદિ વૃદ્ધિ પામતા જાય તે કાળ ઉત્સર્પિણી કાળ કહેવાય છે. તેના છ–છ વિભાગ કરવામાં આવ્યા છે. તે છ આરાના નામે પ્રચલિત છે. સૂત્રમાં સુષમસુષમ વગેરે છ નામ આપ્યા છે તે કાળના છ વિભાગના નામ છે. તે કાળમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય તે નામથી ઓળખાય છે. જેમકે સુષમસુષમ કાળમાં જન્મેલ હોય તે 'સુષમસુષમજ' કહેવાય. આ નામ કાળસંયોગથી નિષ્પન્ન નામ જાણવા અથવા એક વરસની છ ઋતુ હોય છે. (૧) પ્રવૃષ, (૨) વર્ષા, (૩) શરદ, (૪) હેમન્ત, (૫) વસંત અને (૬) ગ્રીષ્મ. આ છે ઋતુનાવિભાગ પણ કાળ આધારિત છે. વર્ષાની પૂર્વેનો કાળ પ્રાવૃષ કહેવાય છે. વર્ષાકાળનો સમય વર્ષાનામે ઓળખાય. જે જે ઋતુમાં ઉત્પન્ન થાય તે તે ઋતુના નામે ઓળખાય છે. તે કાળસંયોગ નિષ્પન્ન નામ છે. ભાવસંયોગ નિષ્પન્ન નામ :१७ से किं तं भावसंजोगे ? भावसंजोगे दुविहे पण्णत्ते, तं जहा- पसत्थे य, अपसत्थे य ।
से किं तं पसत्थे ? पसत्थे- णाणेणं णाणी, दसणेणं दसणी, चरित्तेणं
Page #320
--------------------------------------------------------------------------
________________
રર
રિત્તી ! સેતેં પસવ્યે । ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
से किं तं अपसत्थे ? अपसत्थे कोहेणं कोही, माणेणं माणी, मायाए માથી, નોમેળ તોમી । તે તં અપક્ષત્યે । સે તું ભાવસંગોને । તે તેં સંનોમેળ |
।
ભાવાર્થ :- પ્રશ્ન- ભાવસંયોગનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ભાવ સંયોગના બે ભેદ છે. તે આ પ્રમાણે છે– પ્રશસ્ત ભાવ સંયોગ અને અપ્રશસ્તભાવ
સંયોગ.
પ્રશ્ન- પ્રશસ્તભાવ સંયોગનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- જ્ઞાન–દર્શન વગેરે પ્રશસ્ત-શુભ ભાવ છે. તેના સંયોગથી જે નામ નિષ્પન્ન થાય તે પ્રશસ્ત ભાવસંયોગજ નામ કહેવાય. જેમ જ્ઞાનના સંયોગથી જ્ઞાની, દર્શનના સંયોગથી દર્શની, ચારિત્રના સંયોગથી ચારિત્રી.
પ્રશ્ન- અપ્રશસ્ત ભાવસંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ક્રોધ, માન વગેરે અપ્રશસ્ત ભાવ છે. તેના સંયોગથી જે નામ નિષ્પન્ન થાય તે અપ્રશસ્ત ભાવસંયગોજ નિષ્પન્ન નામ કહેવાય. જેમકે ક્રોધના સંયોગથી ક્રોધી, માનના સંયોગથી માની, માયાના સંયોગથી માથી લોભના સંયોગ લોભી, આ અપ્રશસ્ત ભાવ સંયોગ નામના ઉદાહરણ છે. આ રીતે ભાવસંયોગ નામની તેમજ સંયોગ નિષ્પન્ન નામની વક્તવ્યનાપૂર્ણ થાય છે,
વિવેચન :
આ સૂત્રોમાં ભાવસંયોગ નિષ્પન્ન નામનું પ્રતિપાદન છે. વસ્તુના(દ્રવ્યના) ધર્મને ભાવ કહેવામાં આવે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ અર્થાત્ વસ્તુના સ્વભાવને ભાવ કહી શકાય. અજીવમાં પોતાનો સ્વભાવ યથાવત્ રહે છે માટે તેમાં પ્રશસ્ત અપ્રશસ્ત એવા ભેદ નથી પણ સંસારી જીવમાં વિભાવભાવ પણ હોય છે. તેથી જ્ઞાન—દર્શન વગેરે જીવના સ્વાભાવિકગુણ શુભ અને પવિત્રતાના કારણરૂપ હોવાથી તે પ્રશસ્તભાવ અને વૈભાવિક ક્રોધાદિ ભાવો વિકારજનક અને પતનના કારણરૂપ હોવાથી અપ્રશસ્ત ભાવ કહેવાય છે. જ્ઞાનના સંયોગથી જ્ઞાની નામથી પ્રખ્યાત થાય તેને પ્રશસ્તભાવ સંયોગ નિષ્પન્ન નામ કહેવાય. તે જ રીતે કોઈ વ્યક્તિ તીવ્રક્રોધી હોય અને તે ક્રોધીરૂપે પ્રખ્યાતી પામે તો ક્રોધીનામ અપ્રશસ્ત ભાવસંયોગ નિષ્પન્ન નામ કહેવાય. અન્ય ઉદાહરણો પણ આ રીતે સમજી લેવા.
॥ પ્રકરણ-૧૫ સંપૂર્ણ ॥
Page #321
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪/દસ નામ–પ્રમાણનિષ્પન્ન નામ
સોળમું પ્રકરણ
દસ નામમાં પ્રમાણ નિષ્પન્ન નામ
૨૩
પ્રમાણ નિષ્પન્ન નામના ચાર પ્રકાર :
१ से किं तं पमाणेणं ? पमाणेणं चडव्विहे पण्णत्ते, तं जहा- णामप्पमाणे ठवणप्पमाणे दव्वप्पमाणे भावप्पमाणे ।
ભાવાર્થ :- પ્રશ્ન− પ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર–પ્રમાણનિષ્પન્ન નામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામપ્રમાણ સ્થાપના પ્રમાણ (૩) દ્રવ્યપ્રમાણ (૪) ભાવપ્રમાણ.
વિવેચન :
જેના દ્વારા વસ્તુનો નિર્ણય કરવામાં આવે, વસ્તુના સમ્યગ્ નિર્ણયમાં જે કારણરૂપ હોય તેને પ્રમાણ કહેવામાં આવે છે. જેના દ્વારા વસ્તુનો યથાર્થ નિર્ણય થઈ શકે તે પ્રમાણ. તે પ્રમાણના વિષયભૂત શેય પદાર્થ ચાર રીતે નિક્ષિપ્ત થાય છે, તેનું (જ્ઞેયનું) અર્થઘટન ચાર રીતે થાય છે માટે પ્રમાણના પણ ચાર પ્રકાર થાય છે. તે નામ પ્રમાણ, સ્થાપના પ્રમાણ, દ્રવ્ય પ્રમાણ અને ભાવ પ્રમાણ.
નામપ્રમાણ નિષ્પન્ન નામ :
२ से किं तं णामप्पमाणे ? णामप्पमाणे- जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा पमाणे त्ति णामं कज्जति । सेतं णामप्पमाणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- નામપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– કોઈ જીવ અથવા અજીવ, જીવો અથવા અજીવો, ઉભય—જીવાજીવ અથવા જીવાજીવોનું 'પ્રમાણ' એવું નામ રાખવામાં આવે તે નામપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે.
વિવેચન :
પ્રત્યેક વસ્તુનો અલગ–અલગ બોધ કરાવવા તથા લોક વ્યવહાર ચલાવવા પ્રત્યેક વસ્તુનું નામ
Page #322
--------------------------------------------------------------------------
________________
| २७४ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
રાખવામાં આવે છે. જીવ અજીવ બધાજ પદાર્થનું નામ હોય છે. વસ્તુના ગુણ—ધર્મની અપેક્ષા રાખ્યા વિના કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુનું પ્રમાણ' એવું નામ રાખવામાં આવે તે નામ પ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે.
સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામ :| ३ से किं तं ठवणप्पमाणे ? ठवणप्पमाणे सत्तविहे पण्णत्ते, तं जहा
णक्खत्त-देवय-कुले, पासंड-गणे य जीवियाहेउं ।
आभिप्पाइयणामे, ठवणाणामं तु सत्तविहं ॥८५॥ भावार्थ :- प्रश- स्थापन प्रभा निष्पन्न नाममुं २०३५ छ ?
ઉત્તર- સ્થાપના પ્રમાણથી નિષ્પન્ન નામના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) નક્ષત્રનામ (२) हेवनाम (3) नाम (४) पाषंडनाम (५) नाम (G) विततुनाम (७) आभिप्राय: नाम.
विवेयन :
લોકવ્યવહાર ચલાવવા વ્યક્તિ–વસ્તુના નામ રાખવા આવશ્યક છે. નક્ષત્ર, દેવ, કુળ વગેરેના આધારે આ નામની સ્થાપના કરવામાં આવે છે. અહીં સ્થાપના શબ્દથી ચાર નિક્ષેપનો બીજો ભેદ સ્થાપના નિક્ષેપ ગ્રહણ કરવાનો નથી. અહીં સ્થાપના એટલે દેવ-કુળાદિના આધારે નામ રાખવું, તે અર્થ અભિપ્રેત છે. આ સર્વનામોનું વિસ્તૃત વર્ણન શાસ્ત્રકાર દર્શાવે છે.
नक्षत्रनाम :| ४ से किं तं णक्खत्तणामे ? णक्खत्तणामे- कत्तियाहिं जाए कत्तिए कत्तियादिण्णे कत्तियाधम्मे कत्तियासम्मे कत्तियादेवे कत्तियादासे कत्तियासेणे कत्तियारक्खिए । रोहिणीहिं जाए रोहिणीए रोहिणिदिण्णे रोहिणिधम्मे रोहिणिसम्मे रोहिणिदेवे रोहिणिदासे रोहिणिसेणे रोहिणिरक्खिए । एवं सव्वणक्खत्तेसु णामा भाणि- यव्वा । एत्थ संगहणीगाहाओ
कत्तिय रोहिणि मिगसिर, अद्दा य पुणव्वसू य पुस्से य । तत्तो य अस्सिलेसा, मघाओ दो फग्गुणीओ य ॥८६॥ हत्थो चित्ता साई य, विसाहा तह य होइ अणुराहा । जेट्ठामूलो पुव्वासाढा, तह उत्तरा चेव ॥८७॥
Page #323
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૪/દસ નામ-પ્રમાણનિષ્પક્ષ નામ :
[૨૫]
अभिई सवण धणिट्ठा, सतिभिसया दो य होंति भद्दवया । रेवति अस्सिणि भरणी, एसा णक्खत्तपरिवाडी ॥८८॥
से तं णक्खत्तणामे । ભાવાર્થ :- પ્રશ્ન- નક્ષત્રનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નક્ષત્રના આધારે સ્થાપિત નામ નક્ષત્રનામ કહેવાય છે. તે આ પ્રમાણે કૃત્તિકા નક્ષત્રમાં જન્મેલ બાળકનું કૃતિક-કાર્તિક, કૃતિકાદર, કૃતિકાધર્મ, કૃતિકાશર્મ, કૃતિકાદેવ, કૃતિકાદાસ, કૃતિકાસેન, કૃતિકારક્ષિત વગેરે નામ રાખવા.
રોહિણી નક્ષત્રમાં જન્મેલનું રોહિણેય, રોહિણીદત્ત, રોહિણીધર્મ, રોહિણીશર્મ, રોહિણીદેવ, રોહિણીદાસ, રોહિણીસેન, રોહિણીરક્ષિત વગેરે નામ રાખવા.
આ જ રીતે જે નક્ષત્રમાં જન્મેલ હોય તેનું તે તે નક્ષત્રના આધારે નામ રાખવામાં આવે તે નક્ષત્ર સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય. ગાથા આધારે નક્ષત્રોના નામ. (૧) કૃત્તિકા, (૨) રોહિણી, (૩) મૃગશિરા, (૪) આદ્ર, (૫) પુનર્વસુ, (૬) પુષ્ય, (૭) અશ્લેષા, (૮) મઘા, (૯) પૂર્વા ફાલ્ગની, (૧૦) ઉત્તરાફાલ્ગની, (૧૧) હસ્ત, (૧૨) ચિત્રા, (૧૩) સ્વાતિ, (૧૪) વિશાખા, (૧૫) અનુરાધા, (૧૬) જયેષ્ઠા, (૧૭) મૂળા, (૧૮) પૂર્વાષાઢા, (૧૯) ઉત્તરાષાઢા, (૨૦) અભિજિત, (૨૧) શ્રવણ, (૨૨) ધનિષ્ઠા, (૨૩) શતભિષા, (૨૪) પૂર્વાભાદ્રપદા, (૨૫) ઉત્તરાભાદ્રપદા, (૨૬) રેવતી, (૨૭) અશ્વિની, (૨૮) ભરણી, નક્ષત્રોના નામની આ પરિપાટી (ક્રમ પ્રણાલી)જાણવી.
વિવેચન :
વ્યક્તિનો જન્મ તે તે નક્ષત્રમાં થયો છે તેનો બોધ કરાવવા અને લોકવ્યવહાર માટે વ્યક્તિનું નામ નક્ષત્રના આધારે પણ રાખવામાં આવે છે. જેમકે કાર્તિકેય, રોહિણેય વગેરે. નક્ષત્ર આધારિત આ નામો નક્ષત્ર સ્થાપનાપ્રમાણ નિષ્પન્નનામ કહેવાય છે. નક્ષત્રના નામના ક્રમમાં જ્યોતિષ શાસ્ત્ર કરતાં આ સંગ્રાહક ગાથામાં તફાવત છે. ક્યાંક અભિજિતને પ્રથમ ગણી ગણના કરવામાં આવે છે. ક્યાંક અશ્વિનીને પ્રથમ ગણી ગણના કરવામાં આવે છે પરંતુ ક્રમવિન્યાસ તો આ જ રહે છે.
દેવનામ :| ५ से किं तं देवयणामे ?
देवयणामे- अग्गिदेवयाहिं जाए अग्गिए अग्गिदिण्णे अग्गिधम्मे अग्गिसम्मे अग्गिदेवे अग्गिदासे अग्गिसेणे अग्गिरक्खिए । एवं पि सव्वणक्खत्तदेवयणामा भाणियव्वा । एत्थं पि य संगहणी गाहाओ, तं जहा
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अग्गि पयावइ सोमे, रुद्दे अदिती बहस्सई सप्पे, पिति भग अज्जम सविया, तट्ठा वायू य इंदग्गी ॥८९॥
मित्तो इंदो णिरिती, आऊ विस्सो य बंभ विहू य । वसु वरुण अय विवद्धी, पूसे आसे जमे चेव ॥९०॥ ભાવાર્થ :- પ્રશ્ન- દેવનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નક્ષત્રના અધિષ્ઠાતા દેવના નામ ઉપરથી નામ સ્થાપવામાં આવે તો તે દેવનામ કહેવાય. જેમકે કૃતિકાનક્ષત્રના અધિષ્ઠાતા દેવ અગ્નિ છે. અગ્નિ દેવથી અધિષ્ઠિત નક્ષત્રમાં જન્મેલ બાળકનું નામ આગ્નિક, અગ્નિદત્ત, અગ્નિધર્મ, અગ્નિશર્મ, અગ્નિદાસ, અગ્નિસેન, અગ્નિરક્ષિત વગેરે રાખવું. આ જ પ્રમાણે અન્ય સર્વ નક્ષત્રના દેવના નામ પરથી સ્થાપિત નામને દેવ સ્થાપન પ્રમાણ નામ કહેવામાં આવે છે.
નક્ષત્રના અધિષ્ઠાતા દેવના નામની સંગ્રહ ગાથા. (૧) અગ્નિ, (૨) પ્રજાપતિ, (૩) સોમ, (૪) રુદ્ર, (પ) અદિતિ, (૬) બૃહસ્પતિ, (૭) સર્પ, (૮) પિતા, (૯) ભગ, (૧૦) અર્યમા, (૧૧) સવિતા, (૧૨) ત્વષ્ટા, (૧૩) વાયુ, (૧૪) ઈન્દ્રાગ્નિ, (૧૫) મિત્ર, (૧૬) ઈન્દ્ર, (૧૭) નિશ્રુતિ, (૧૮) અમ્ભ, (૧૯) વિશ્વ, (૨૦) બ્રહ્મા, (૨૧) વિષ્ણુ, (૨૨) વસુ, (૨૩) વરુણ, (૨૪) અજ, (૨૫) વિવદ્ઘિ, (૨૬) પૂષા, (૨૭) અશ્વ (૨૮) યમ. આ ૨૮ નક્ષત્રદેવના નામ જાણવા.
વિવેચન :
અગ્નિદેવથી અધિષ્ઠિત કૃત્તિકા નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિના નામમાં નક્ષત્રને ગૌણ કરી, દેવનામ મુખ્ય કરી અગ્નિદત્ત વગેરે નામ સ્થાપવામાં આવે. તે જ રીતે પ્રજાપતિ વગેરે દેવનામ પરથી સ્થાપિત નામ સમજવા. ગાથા કથિત અઠ્ઠાવીસ દેવ ક્રમથી અઠ્ઠાવીસ નક્ષત્રના અધિષ્ઠાયક છે તેમ સમજવું.
કુળનામ :
६ से किं तं कुलणामे ? कुलणामे- उग्गे भोगे राइण्णे खत्तिए इक्खागे णाये कोरव्वे । से तं कुलणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન- કુળનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જે નામનો આધાર કુળ હોય તે નામ કુળનામ કહેવાય છે, જેમકે ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ઈક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય વગેરે.
વિવેચન :
પિતાના વંશને કુળ કહેવામાં આવે છે. કોઈ પ્રમુખ વ્યક્તિ કે પ્રસંગ વિશેષથી કુળનું નામ સ્થાપિત
Page #325
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૪/દસ નામ-માણનિષ્પક્ષ નામ
|
૨૬૭ |
થાય છે. જેમકે રઘુરાજા ઉપરથી રઘુકુળ સ્થાપિત થયું હતું. બાળ ઋષભે ઈન્દ્રના હાથમાંથી શેરડી(ઈક્ષ)નો સાંઠો લઈ લીધો તે પ્રસંગથી ઈક્વાકકળ સ્થાપિત થયું હતું. ઉગ્રકુળમાં જન્મ લેવાથી 'ઉગ્ર' નામથી ઓળખાય તેને કુળ સ્થાપના પ્રમાણ નામ કહેવાય. તે જ રીતે ભોગ, રાજન્ય વગેરે કુળ સંબંધમાં જાણવું.
પાપં નામ :
७ से किं तं पासंडणामे ? पासंडणामे- समणए पंडुरंगए, भिक्खू, कावालियए तावसए, परिव्वायगे । से तं पासंडणामे । ભાવાર્થ - પ્રશ્ન-પાખંડનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- શ્રમણ, પાડુંરંગ, ભિક્ષુ, કાપાલિક, તાપસ, પરિવ્રાજક, તે પાખંડનામ જાણવા.
વિવેચન :
મત, સંપ્રદાય, આચાર-વિચારની પદ્ધતિ અથવા વ્રતને પાખંડ કહે છે. કોઈ મત–સંપ્રદાય કે વિશિષ્ટ આચાર અથવા કોઈ ક્રિયા કલાપના આધારે નામ સ્થાપિત થાય તે પાખંડનામ કહેવાય છે. જેમકે નિગ્રંથ, શાક્ય વગેરે મતના પ્રવ્રજિત સાધુ શ્રમણ કહેવાય છે. શરીર પર ભસ્મ લગાવનારા શૈવ કહેવાય અને શિવના ભક્તો પાડુંરંગ કહેવાય છે. બૌદ્ધ દર્શનના અનુયાયી ભિક્ષુ, ચિતાની રાખ શરીરે લગાવનારા સ્મશાનવાસી કાપાલિક, તપ સાધના કરનાર તાપસ અને ગૃહત્યાગી સંન્યાસી પરિવ્રાજકના નામે ઓળખાય છે. આ શ્રમણ વગેરે નામ પાખંડ સ્થાપના પ્રમાણનામ કહેવાય.
ગણનામ :| ८ से किं तं गणणामे ? गणणामे- मल्ले मल्लदिण्णे मल्लधम्मे मल्लसम्मे मल्लदेवे मल्लदासे मल्लसेणे मल्लरक्खिए । से तं गणणामे । ભાવાર્થ - પ્રશ્ન- ગણનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ગણના આધારે જે નામ સ્થાપિત થાય તે ગણનામ કહેવાય છે. જેમકે- મલ, મલદત્ત, મલ્લધર્મ, મલ્લશર્મ, મલદેવ, મલ્લદાસ, મલ્લસેન, મલ્લરક્ષિત, તે ગણ સ્થાપના પ્રમાણ નિષ્પન્નનામ
વિવેચન :
સંઘ-સમૂહને ગણ કહેવામાં આવે છે. આયુધ જીવીઓના સમૂહને પણ ગણ કહેવામાં આવે છે. તેમાં પરસ્પરની સહમતિ અથવા સમ્મતિના આધારે રાજ્ય વ્યવસ્થાનો નિર્ણય કરાતો. મહાવીર સ્વામીના
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૮ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સમયમાં નવ મલ્લ અને નવ લિચ્છવી, અઢાર રાજાઓના રાજ્યનું એક ગણ રાજ્ય હતું. અત્યારે પણ
જ્યાં લોકશાહી છે, ત્યાં રાજ્યોના સમુદાયને ગણતંત્ર કહેવામાં આવે છે. તે ગણના નામ પરથી મલ્લ વગેરે નામ રાખવામાં આવે તે ગણ સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય.
જીવિતહેતુ નામ :| ९ से किं तं जीवियहेउ ? जीवियहेउ- अवकरए उक्कुरुडए उज्झियए कज्जवए सुप्पए । से तं जीवियहेउं । શબ્દાર્થ -કવિ = જીવિત હેતુ નામ, ગવરણ = અવકરક–કચરો, ૩જસુકા = ઉકરડો, ૩ યા - ઉજિઝતક(તરછોડાયેલ), નવા = કચવરક(કચરાનો ઢગલો), સુખપ = સૂપડા.
ભાવાર્થ :- દીર્ઘકાળ સુધી બાળકને જીવિત રાખવા માટે જે નામ રાખવામાં આવે તે જીવિત હેતુ નામ કહેવાય છે. જેમકે કચરો, ઉકરડો, ઉજિઝતક, કચવરક, સૂપડા વગેરે. આ બધા જીવિત હેતુ નામ કહેવાય
વિવેચન :
કોઈ સ્ત્રીને બાળક જન્મતાવેંત મૃત્યુ પામતા હોય છે. બાળક ઉજરતા ન હોય ત્યારે માતા પોતાના બાળકને જીવિત રાખવા કચરો, ઉકરડો, ભિખલો વગેરે નામ રાખે છે. તે કચરો વગેરે નામ જીવિત હેતુ નામ કહેવાય છે.
આભિપાયિક નામ :
१० से किं तं आभिप्पाइयणामे ? आभिप्पाइयणाम- अंबए णिंबए बकुलए पलासए सिणए पिलुयए करीरए । सेतं आभिप्पाइय णामे । से तं ठवणप्पमाणे। ભાવાર્થ :- પ્રશ્ન- આભિપ્રાયિક નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અંબક, નિંબક, બકુલક, પલાશક, સ્નેહક, પીલુક, કરીરક વગેરે આભિપ્રાયિક નામ જાણવા. આ રીતે આભિપ્રાયિક નામ અને સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામની વક્તવ્યતા પૂર્ણ થઈ.
વિવેચન :
ગુણની અપેક્ષા રાખ્યા વિના પોતાના અભિપ્રાય પ્રમાણે, ઈચ્છાનુસાર નામ રાખવું, તે આભિપ્રાયિક નામ કહેવાય છે. જેમકે અંબક, નિંબક વગેરે ઈચ્છાનુસાર રાખેલ નામ. આ નામની નિષ્પતિનો આધાર પોતાનો અભિપ્રાય જ છે. આ રીતે સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામની વક્તવ્યતા પૂર્ણ થઈ .
Page #327
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪/દસ નામ–પ્રમાણનિષ્પન્ન નામ
૨૦૯
દ્રવ્યપ્રમાણ નિષ્પન્નનામ :
११ से किं तं दव्वप्पमाणे ? दव्वप्पमाणे छव्विहे पण्णत्ते, तं जहाधम्मत्थिकाए जाव अद्धासमए । से तं दव्वप्पमाणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ છ પ્રકારે છે. ધર્માસ્તિકાયથી લઈ અહ્રાસમય સુધીના છ ભેદ જાણવા. આ દ્રવ્યપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ છે.
વિવેચન :
ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યના નામ દ્રવ્યવિષયક છે, તેથી અથવા આ નામ છ દ્રવ્ય સિવાય અન્યના ન હોવાથી તે દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ છે. અનાદિ સિદ્ધાન્ત નામમાં આ છ દ્રવ્યોના નામનો જ ઉલ્લેખ છે પરંતુ ત્યાં અનાદિકાળથી વાચ્ય–વાચક સંબંધની વિવક્ષા છે, જ્યારે અહીં દ્રવ્યની વિવક્ષા છે, વિવક્ષા ભેદના કારણે તેમાં દોષ આવતો નથી.
ભાવપ્રમાણ નિષ્પન્ન નામ :
१२ से किं तं भावप्पमाणे ? भावप्पमाणे चउव्विहे पण्णत्ते, तं जहा - सामासिए તતિર્, થાન, બિત્તિર્ ।
ભાવાર્થ :- પ્રશ્ન– ભાવ પ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ભાવપ્રમાણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સામાસિક, (૨) તદ્વિતજ, (૩) ધાતુજ, (૪) નિરુક્તિજ.
વિવેચન :
ભાવ એટલે વસ્તુગત ગુણ. આ ભાવ જ પ્રમાણ છે તે ભાવપ્રમાણ કહેવાય. તેના દ્વારા નિષ્પન્ન નામ ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે.
॥ પ્રકરણ-૧૬ સંપૂર્ણ ॥
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સત્તરમું પ્રકરણ
ભાવપ્રમાણનિપ્પન નામમાં સમાસ
સમાસના સાત પ્રકાર :| १ से किं तं सामासिए ? सामासिए सत्त समासा भवंति, तं जहा
दंदे य बहुव्वीही, कम्मधारए दिग्गु य ।
तप्पुरिस अव्वईभावे, एक्कसेसे य सत्तमे ॥९१॥ ભાવાર્થ :- પ્રશ્ન- સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– સામાસિક નામ નિષ્પન્નતાના કારણરૂપ સમાસ સાત છે, તે આ પ્રમાણે છે– (૧) દ્વન્દ્ર, (૨) બહુવ્રીહિ, (૩) કર્મધારય, (૪) દ્વિગુ, (૫) તપુરુષ, (૬) અવ્યયીભાવ, (૭) એકશેષ.
વિવેચન :
બે અથવા બેથી વધુ પદોને, વિભક્તિ વગેરેનો લોપ કરી, સંક્ષિપ્ત કરી, ભેગા કરવા તેને સમાસ કહેવામાં આવે છે. જે શબ્દોના મેળથી સમાસ બને છે, તે શબ્દોને સમાસ ખંડ કહે છે. જે શબ્દો દ્વારા સમાસ બને છે, તે બધા શબ્દોનું બળ સમાન બન્યા પછી એક સરખું રહેતું નથી, પરંતુ તેમાંથી કોઈ શબ્દનો અર્થ પ્રધાન બની જાય છે અને બીજા શબ્દો તે અર્થને પુષ્ટ કરે છે. અપેક્ષા ભેદથી સમાસના દ્વન્દ્ર વગેરે સાત ભેદ છે.
દ્વન્દ સમાસ :| २ से किं तं दंदे समासे?
दंदे समासे- दन्ताश्च ओष्ठौ च दन्तोष्ठम् । स्तनौ च उदरं च स्तनोदरम्, वस्त्रं च पात्रं च वस्त्रपात्रम्, अक्तश्च महिषश्व अक्तमहिषम्, अहिश्च नकुलश्च अहि-नकुलम् । से तं ददे समासे । ભાવાર્થ :- પ્રશ્ન- દ્વન્દ સમાસનું સ્વરૂપ કેવું છે?
Page #329
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧દશ નામ- સમાસ
,
[ ૨૭૧ |
ઉત્તર- તંદ્વ સમાસના ઉદાહરણો– દાંત અને ઔષ્ટ-હોઠ તે દંતોષ્ઠ, સ્તનો અને ઉદર તે સ્તનોદર, વસ્ત્ર અને પાત્ર તે વસ્ત્રપાત્ર, અશ્વ અને મહિષ તે અશ્વમહિષ, સાપ અને નોળીયો તે સાપનોળિયો. આ દ્વન્દ સમાસ છે.
વિવેચન :
દ્વન્દ સમાસમાં જોડાતા બંને પદ પ્રધાન હોય છે. તેમાં બે પદ જોડાયેલ હોય છે. સમાસ થતાં બંનેની વિભક્તિનો લોપ થાય છે અને સમાસ થયા પછી એકવચન કે બહુવચનના પ્રત્યય લાગે છે. દ્વન્દ્ર સમાસ બન્યા પછી એક મિશ્રિત વસ્તુનો બોધ થાય તો એકવચનમાં પ્રયુક્ત થાય. જેમકે મેં દાળરોટલી ખાધી, અહીં સમાસ પહેલા દાળ અને રોટલી એમ બે પદ હતા. સમાસ થતાં 'અને'નો લોપ થાય છે અને 'દાળ રોટલી' શબ્દ બંનેના મિશ્રણરૂપ વસ્તુનો બોધ કરાવે છે, માટે એકવચન આવે છે. દ્વન્દ સમાસ થતાં મિશ્રિત વસ્તુનો બોધ થતો ન હોય તો બહુવચનમાં પ્રયુક્ત થાય છે. જેમકે રામ અને સીતા-રામસીતા વનમાં ગયા. રામસીતા એ દ્વન્દ સમાસમાં બહુવચન વપરાય છે. કારણ કે તેમાં મિશ્રિતરૂપે એક વસ્તુનો બોધ નથી. સૂત્રગત ઉદાહરણમાં દંતોષ્ઠમું, સ્તનોદરમમાં પ્રાણીઓના અંગ હોવાથી વ્યાકરણ શાસ્ત્રના નિયમ પ્રમાણે એકવદ ભાવ થાય છે. (અશ્વમહિષમ, અહિ-નકુલમ્) શાશ્વત વિરોધ અને વસ્ત્રપાત્રમુમાં અપ્રાણી જાતિ હોવાથી એકવદ ભાવ થાય છે અર્થાતુ એકવચનનો પ્રયોગ થાય છે. અહીં જે 'દતોષ્ઠમ્' વગેરે નામ બન્યા તે દ્વન્દ્ર સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય.
બહુવીહિ સમાસ :| ३ से किं तं बहुव्वीहीसमासे ? बहुव्वीहीसमासे- फुल्ला जम्मि गिरिम्मि कुडय-कलंबा सो इमो गिरी फुल्लियकुडयकलंबो । से तं बहुव्वीहीसमासे । શબ્દાર્થ-જદુલ્લીહીસનાતે બહુવ્રીહિ સમાસમાં, શુલ્લા = ફૂલેલા-વિકસિત, કન્ન મિ = જે પર્વત પર, ડચ = કુટજ, વનવા = કદંબ(હોવાથી). ભાવાર્થ :- પ્રશ્ન બહુવ્રીહિ સમાસનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર- બદ્રીહિ સમાસમાં આ પર્વત ઉપર વિકસિત કુટજ અને કદંબ વૃક્ષ હોવાથી આ પર્વત "વિકસિત કુટજ કદંબ" કહેવાય છે. અહીં કુત્તશુદ્રિવ પદ બહુવ્રીહિ સમાસરૂપ છે.
વિવેચન :
સમાસગત પદ જ્યારે પોતાથી ભિન્ન અન્ય પદાર્થનો બોધ કરાવે અર્થાત્ જે સમાસમાં અભ્યપદ પ્રધાન હોય તે બહવ્રીહિ સમાસ કહેવાય છે. બહુવ્રીહિ સમાસમાં બે કે વધુ જે પદો હોય તે ગૌણ હોય છે. ઉદાહરણ સ્પષ્ટ છે. તેમાં કુટજ અને કદંબ પ્રધાન નથી પરંતુ તેનાથી યુક્ત પવેત' અન્યપદ પ્રધાન છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૭ર |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આ પર્વત પર કુટજ અને કદંબ વૃક્ષ પુષ્પિત છે તેથી આ પર્વત પુ રાવ' છે. 'પાટા જેવ' તે સમાસ પદ છે. આ સમાસ પદ અન્યપદ, પર્વતનો બોધ કરાવે છે અને પર્વત પ્રધાન બને છે. અહીં 'કુજનશુક્રવ' પર્વતનું વિશેષણ બન્યું તે બહુવ્રીહિ સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય.
કર્મધારય સમાસ :| ४ से किंतं कम्मधारयसमासे ? कम्मधारयसमासे- धवलो वसहो धवलवसहो, किण्हो मिगो किण्हमिगो, सेतो पटो सेतपटो, रत्तो पटो रत्तपटो । से तं कम्मधारय સમારે ! ભાવાર્થ - પ્રશ્ન- કર્મધારય સમાસનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કર્મધારય સમાસના ઉદાહરણ છે– ધવલ એવો વૃષભ-ધવલવૃષભ, કૃષ્ણ(કાળો) એવો મૃગ-કૃષ્ણમૃગ, શ્વેત એવું વસ્ત્ર–શ્વેત વસ્ત્ર(પટ), રક્ત એવું વસ્ત્ર-રક્તવસ્ત્ર, આ કર્મધારય સમાસ છે. વિવેચન :
જેમાં ઉપમાન-ઉપમેય, વિશેષણ–વિશેષ્યનો સંબંધ હોય તે કર્મધારય સમાસ કહેવાય છે. સમાન અધિકરણવાળો તપુરુષ સમાસ જ કર્મધારય સમાસ કહેવાય છે. સૂત્રમાં ઉદાહરણ આપ્યા છે તે વિશેષણવિશેષરૂપે છે. ધવલ-સફેદ એ બળદનું વિશેષણ છે અને વૃષભ એ વિશેષ્ય છે. ઉપમા અપાય ત્યારે ઉપમાન–ઉપમેયમાં કર્મધારય સમાસ થાય જેમકે ઘન વ શ્યામ: ઘનશ્યામંઘન(વાદળો) જેવા શ્યામ(કાળા) તે ઘનશ્યામ. અહીં ઉપમાન-ઉપમેયનો કર્મધારય સમાસ છે. આ સૂત્રમાં બધા જ ઉદાહરણ વિશેષણ-વિશેષ્યના છે અને તે પણ વિશેષણ પૂર્વપદમાં હોય તેવા ઉદાહરણ છે. ધવલવૃષભ' આ નામ બન્યું તે કર્મધારય સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય. દ્વિગુ સમાસ :| ५ से किं तं दिगुसमासे ? दिगुसमासे- तिण्णि कडुगा तिकडुगं, तिण्णि महुराणि तिमहुरं, तिण्णि गुणा तिगुणं, तिण्णि पुरा तिपुर, तिण्णि सरा तिसर, तिण्णि पुक्खरा तिपुक्खरं, तिण्णि बिंदुया तिबिंदुयं, तिण्णि पहा तिपह, पंच णईओ पंचणदं, सत्त गया सत्तगयं, णव तुरगा णवतुरगं, दस गामा दसगाम, दस पुरा दसपुरं । से तं दिगुसमासे । ભાવાર્થ - પ્રશ્ન- દ્વિગુ સમાસનું સ્વરૂપ કેવું છે?
Page #331
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭/દશ નામ- સમાસ
૨૭૩ ]
ઉત્તર– દ્વિગુ સમાસના ઉદાહરણ છે– ત્રણ કટુક(કડવી) વસ્તુઓનો સમૂહ તે ત્રિકટુક, ત્રણ મધુર વસ્તુઓનો સમૂહ તે ત્રિમધુર, ત્રણ ગુણોનો સમૂહ તે ત્રિગુણ, ત્રણ પુર–નગરોનો સમૂહ તે ત્રિપુર, ત્રણ સ્વરનો સમૂહ તેત્રિસ્વર, ત્રણ પુષ્કર-કમળોનો સમૂહ તે ત્રિપુષ્કર, ત્રણ બિંદુઓનો સમૂહ તેત્રિબિન્દુ, ત્રણ પથ-રસ્તાઓનો સમૂહ તે ત્રિપથ, પાંચ નદીઓનો સમૂહ તે પંચનદ, સાત ગજ-હાથીઓનો સમૂહ તે સપ્તગજ, નવ ઘોડાઓનો સમૂહ તે નવતરંગ, દસ ગામોનો સમૂહ તે દસગામ, દસપુરોનો સમૂહ તે દસપુર. આ દ્વિગુસમાસ છે.
વિવેચન :
જે સમાસમાં પ્રથમપદ સંખ્યાવાચક હોય અને જેના દ્વારા સમાહાર-સમૂહનો બોધ થાય તે હિંગુ સમાસ કહેવાય છે. આમાં બીજુપદ પ્રધાન હોય છે. તેનાથી જણાય છે કે આટલી વસ્તુઓનો સમાહાર (સમૂહ) થયો છે. સૂત્રોક્ત ઉદાહરણ સ્પષ્ટ છે. દ્વિગુ સમાસમાં નપુંસક લિંગ અને એકવચનનો જ પ્રયોગ થાય છે.
કર્મધારયમાં પ્રથમપદ સામાન્ય વિશેષણરૂપે હોય છે, જ્યારે દ્વિગમાં સંખ્યાવાચક વિશેષણ હોય છે. 'ત્રિકટ' વગેરે નામ દ્વિસામાસિક ભાવપ્રમાણનિષ્પન્ન નામ જાણવા.
તપુરુષ સમાસ :
६ से किं तं तप्पुरिसे समासे ? तप्पुरिसे समासे- तित्थे कागो तित्थकागो, वणे हत्थी वणहत्थी, वणे वराहो वणवराहो, वणे महिसो वणमहिसो, वणे मयूरो वणमयूरो । से तं तप्पुरिसे समासे । ભાવાર્થ - પ્રશ્ન- તપુરુષ સમાસનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- તપુરુષ સમાસના ઉદાહરણ છે– તીર્થમાં કાગ તે તીર્થકાગ, વનમાં હસ્તી–વનહસ્તી, વનમાં વરાહ(ભૂંડ) વનવરાહ, વનમાં મહિષ-વનમહિષ, વનમાં મયૂર–વનમયૂર. તે તપુરુષ સમાસ
વિવેચન :
તપુરુષ સમાસમાં અંતિમપદ પ્રધાન હોય છે અને પ્રથમપદ પ્રથમા વિભક્તિ સિવાય અન્ય દ્વિતીયાથી સપ્તમી પર્વતની છ વિભક્તિમાંથી કોઈપણ વિભક્તિપરક હોય છે. સુત્રોક્ત ઉદાહરણ સપ્તમી વિભક્તિ પરક છે.
જે વ્યક્તિ તીર્થમાં કાગડાની જેમ ગ્રાહ–અગ્રાહ્યના વિવેકથી રહિત થઈને રહે તેને 'તીર્થકાગ'
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૭૪ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કહેવામાં આવે છે. આ તીર્થકાગ' નામ સપ્તમી તપુરુષ સમાસથી બન્યું છે માટે તે તપુરુષ સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે. અવ્યવીભાવ સમાસ :| ७ से किं तं अव्वईभाव समासे ? अव्वईभावे समासे- अणुगामं अणुणदीयं अणुफरिहं अणुचरियं । से तं अव्वईभावे समासे । ભાવાર્થ – પ્રશ્ન- અવ્યયીભાવ સમાસનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અવ્યયીભાવ સમાસના ઉદાહરણ છે– અનુગ્રામ, અનુનદી, અનુફરિહા, અનુચરિત, તે અવ્યયીભાવ સમાસ છે.
વિવેચન :
અવ્યયભાવ સમાસમાં પૂર્વપદ અવ્યયરૂપ અને ઉત્તરપદ નામ રૂપ હોય છે. આ સમાસમાં નપુંસકલિંગ અને પ્રથમ વિભક્તિનું એકવચન જ હોય છે. સૂત્રમાં 'અનુ' અવ્યય સાથેના ઉદાહરણો છે. અહીં 'અનુ' શબ્દ સમીપ અથવા લઘુ અર્થમાં પ્રયુક્ત છે. એકશેષ સમાસ :८ से किं तं एगसेसे समासे ?
एगसेसे समासे जहा- एगो पुरिसो तहा बहवे पुरिसा जहा बहवे पुरिसा तहा एगो पुरिसो, जहा एगो करिसावणो तहा बहवे करिसावणा जहा बहवे करिसावणा तहा एगो करिसावणो, जहा एगो साली तहा बहवे सालिणो जहा बहवे सालिणो तहा एगो साली । से तं एगसेसे समासे । से तं सामासिए । ભાવાર્થ - પ્રશ્ન– એકશેષ સમાસનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જેમાં એકપદ શેષ રહે (અન્ય પદોનો લોપ થાય) તે એકશેષ સમાસ કહેવાય છે. જેમકે– જેવો એક પુરુષ તેવા અનેક પુરુષ અને જેવા અનેક પુરુષ તેવો એક પુરુષ, જેવો એક કાર્દાપણ(સુવર્ણમુદ્રા) તેવા અનેક કાર્દાપણ, જેવા અનેક કાર્દાપણ તેવો એક કાર્દાપણ, જેવો એક ચોખો તેવા અનેક ચોખા, જેવા અનેક ચોખા તેવો એક ચોખો વગેરે એકશેષ સમાસના ઉદાહરણ છે. આ એકશેષ સમાસ છે. આ રીતે સમાસની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
સમાન રૂપવાળા બે કે બેથી વધુ પદમાંથી સમાસ થતાં એક પદ શેષ રહે અને અન્ય પદોનો લોપ
Page #333
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧દશ નામ- સમાસ
,
| ૨૭૫]
થઈ જાય, તેને એક શેષ સમાસ કહેવામાં આવે છે. જે પદ શેષ રહે તેમાં બે હોય તો દ્વિવચન અને અનેક હોય તો બહુવચનનો પ્રયોગ કરાય છે. જેમકે- પુરુષ% પુરુષશ્ચ-પુરુષ, પુરુષશ્ચ-પુરુષશ્ચ-પુરુષશ્ચપુરુષાઃ સમાનાર્થક વિરૂપ પદોમાં પણ એક શેષ સમાસ થાય છે.
વ ચ્ચ-
વષ્કા સૂત્રગત ઉદાહરણમાં એક વ્યક્તિની વિવક્ષા પુaષક અને ઘણી વ્યક્તિઓની વિવક્ષામાં હવઃ પુરૂષા: પ્રયોગ થાય છે. બહુવચનમાં એક પુરુષપદ શેષ રહે છે, બાકીના પુરુષ પદોનો લોપ થઈ જાય છે. આજ રીતે કાર્દાપણ વગેરે પદોમાં પણ જાણવું.
વિજાપા , દિવઃ પfષા: આ બંને પદ એક શેષ સમાસથી નિષ્પન્ન થાય છે.
આ પદ કે નામ એક શેષ સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે. આ રીતે એકશેષ સમાસ અને સાથે સામાસિક ભાવ પ્રમાણનું વક્તવ્યપૂર્ણ થયું.
'In પ્રકરણ-૧૦ સંપૂર્ણ II
Page #334
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અઢારમું પ્રકરણ ભાવપ્રમાણનિષ્પન્ન નામમાં તદ્ધિત
તદ્ધિતના આઠ પ્રકાર :| १ से किं तं तद्धियए ? तद्धियए
कम्मे सिप्प सिलोए, संजोग समीवओ य संजूहे ।
इस्सरियाऽवच्चेण य, तद्धितणामं तु अट्ठविहं ॥९२॥ ભાવાર્થ - પ્રશ્ન- તદ્ધિત નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૧) કર્મ, (૨) શિલ્પ, (૩) શ્લોક, (૪) સંયોગ, (૫) સમીપ, (૯) સંયૂથ, (૭) ઐશ્વર્ય (૮) અપત્ય. આ તદ્ધિત નિષ્પન્ન નામના આઠ પ્રકાર જાણવા. કર્મનામ તદ્ધિત :| २ से किं तं कम्मणामे ? कम्मणामे- दोस्सिए सोत्तिए कप्पासिए सुत्तवेतालिए भंडवेतालिए कोलालिए । से तं कम्मणामे । ભાવાર્થ - પ્રશ્ન- કર્મનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– કર્મનામ તદ્ધિતના ઉદાહરણ છે– દોષ્યિક–વસ્ત્રના વેપારી, સૌત્રિક-સૂતરના વેપારી, કાર્યાસિક-કપાસના વેપારી, સૂત્રવૈચાલિક–સૂતર વેચનાર, ભાંડવૈચાલિક–વાસણ વેચનાર, કૌલાલિકમાટીના વાસણ વેચનાર. આ સર્વ તદ્ધિત કર્મનામ છે.
વિવેચન :
સૂત્રગત કર્મ શબ્દનો પ્રયોગ પણ્ય–વેચવા યોગ્ય પદાર્થના અર્થમાં થયો છે. પણ્ય અર્થમાં તદ્ધિત પ્રત્યય 'ઠકુ' લાગવાથી જે શબ્દ બને તે કર્મનામ. ટૂષ્ય પુષ્પમતિ તૌષ્યિ$: વસ્ત્રને વેચનાર. તે જ રીતે સૂત્ર વેચનાર સૌત્રિક વગેરે 'તવ્ય પુષ્ય આ સૂત્રથી 'ઠકુ' પ્રત્યય થાય છે અને "ડબ્લેઃ સૂત્રથી ઠ ના સ્થાને 'રૂ' થવાથી અને આદિમાં વૃદ્ધિ થવાથી દૌષ્ટિક શબ્દ બને છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮/દસ નામ – તહિત
૨૭૭
અન્ય પ્રતોમાં તબાહRE = તૃણહારિક, વECTRL = કાષ્ઠહારિક, પત્તTRE = પાત્રહારિક. આ ત્રણ શબ્દ અધિક જોવા મળે છે.
શિલ્પનામ તદ્ધિત ઃ
३ से किं तं सिप्पणामे ? सिप्पणामे - तुण्णिए तंतुवाइए पट्टकारिए उव्वट्टिए वरुंटिए मुंजकारिए कटुकारिए छत्तकारिए बज्झकारिए पोत्थकारिए चित्तकारिए दंतकारिए लेप्पकारिए सेलकारिए कोट्टिमकारिए । से तं सिप्पणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન-શિલ્પ નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– શિલ્પનામ તદ્વિતના ઉદાહરણ છે– તૌનિક–રફૂ કરનાર શિલ્પી, પટ્ટકારિક—પટ્ટ વસ્ત્ર બનાવનાર શિલ્પી, તાન્તુવાયિક–તંતુ બનાવનાર, ઔવૃત્તિક–શરીરનો મેલ દૂર કરનાર શિલ્પી–નાવી, વારુંટિક–એક શિલ્પ વિશેષ જીવી, મૌજકારિક–મૂજની રસ્સી બનાવનાર શિલ્પી, કાષ્ઠકારિક– લાકડામાંથી વસ્તુઓ બનાવનાર શિલ્પી, છત્રકારિક, છત્ર બનાવનાર શિલ્પી, બાહ્યકારિક–રથ વગેરે બનાવનાર શિલ્પી, પૌસ્તકારિક–પુસ્તક બનાવનાર શિલ્પી, ચૈત્રકારિક–ચિત્રકાર, દંતકારિક–દાંત બનાવનાર શિલ્પી, લેપ્યકારિક–મકાન બનાવનાર શિલ્પી, શૈલકારિક–પત્થર ઘડનાર શિલ્પી, કૌટ્ટિમકારિક—ખાણ ખોદનાર શિલ્પી. તે શિલ્પનામ તદ્ધિત છે.
વિવેચન -
આ સૂત્રમાં શિલ્પ કળાના આધારે સ્થાપિત કેટલાક નામોનો સંકેત છે. આ નામ શિલ્પ અર્થમાં તન્દ્રિત પ્રત્યય લાગવાથી નિષ્પન્ન થાય છે. 'શિલ્પમ્' આ સૂત્રથી તન્દ્રિત પ્રત્યય 'ઠક્' લાગે છે અને ઠક્નો ઈક થવાથી તૌન્નિક વગેરે નામ નિષ્પન્ન થવાથી તે શિલ્પ તદ્વિતનિષ્પન્ન ભાવપ્રમાણ નામ કહેવાય છે.
શ્ર્લોકનામ તદ્ધિત :
४ से किं तं सिलोयणामे ? सिलोयणामे- समणे माहणे सव्वातिही । से तं सिलोयणामे |
ભાવાર્થ :
પ્રશ્ન– શ્લોકનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સર્વના અતિથિ, શ્રમણ, બ્રાહ્મણ તે શ્લોક નામ તદ્ધિતના ઉદાહરણ છે. આ શ્લોકનામ
તદ્ધિત છે.
વિવેચન :
શ્લોક–યશ અર્થમાં તન્દ્રિત પ્રત્યય લાગવાથી જે નામ નિષ્પન્ન થાય, તે શ્ર્લોકનામ કહેવાય છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૭૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
'કારિગોવં' સૂત્રથી પ્રશસ્ત અર્થમાં અત્ પ્રત્યય લાગ્યો છે. તપશ્ચર્યાદિ શ્રમથી યુક્ત હોય તે શ્રમણ અને બ્રહ્મ–આત્માના આરાધક હોય તે બ્રાહ્મણ. આ શ્રમણ, બ્રાહ્મણ વગેરે સર્વના અતિથિ છે, સમ્માનીય છે માટે તેઓ પ્રશસ્ત છે. આમ શ્રમણ નામની નિષ્પત્તિમાં પ્રશસ્તતા-શ્લોક કારણરૂપ હોવાથી તે શબ્દ શ્લોક નામ તદ્ધિત કહેવાય છે.
સંયોગનામ તદ્ધિત :
५ से किं तं संजोगणामे ? संजोगणामे- रण्णो ससुरए, रण्णो सालए, रण्णो सड्ढुए, रण्णो जामाउए, रण्णो भगिणीवती । से तं संजोगणामे । ભાવાર્થ :- પ્રશ્ન- સંયોગ નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંયોગનામ તદ્ધિતના ઉદાહરણ છે– રાજાના શ્વસુર–રાજશ્વસુર, રાજાના સાળા-રાજ સાળા, રાજાના સાઢું–રાજસાદ્રે, રાજાના જમાઈ—રાજજમાઈ, રાજાના બનેવી, રાજબનેવી. તે સંયોગ નામ છે. વિવેચન :
સંબંધ અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી જે નામ નિષ્પન્ન થાય તે સંયોગ નામ કહેવાય છે. સુત્રમાં "ળો સસુરઈ' વગેરે ઉદાહરણ આપ્યા છે તે વિગ્રહ કરેલા શબ્દ છે. તેનો સંયોગ થતા રાજશ્વસુર' બને છે. આ સર્વ પ્રયોગોમાં રાજ્ઞઃ ૨' સૂત્રથી છ પ્રત્યય લાગે અને તેનો ય થઈ જાય. રાજશ્વસુર વગેરે નામ સંયોગ તદ્ધિતજ ભાવપ્રમાણ નામ જાણવા.
સમીપનામ તદ્ધિત :| ६ से किं तं समीवणामे ? समीवणामे- गिरिस्स समीवे णगरं गिरिणगरं, विदिसाए समीवे णगरं वेदिसं, वेण्णाए समीवे णगरं वेण्णायडं, तगराए समीवे णगरं तगरायडं । से तं समीवणामे । ભાવાર્થ :- પ્રશ્ન- સમીપ નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સમીપ અર્થમાં તદ્ધિત પ્રત્યય દ્વારા નિષ્પન્ન નામ– ગિરિની સમીપનું નગર તે ગિરિનગર, વિદિશાની સમીપનું નગર તે વૈદિશ, વૈજ્ઞાની સમીપનું નગર તે વેન્નાતટ, તગરાની સમપીનું નગર તે તગરાતટ આ 'ગિરિનગર' વગેરે નામ સમીપનામ જાણવા.
વિવેચન :
સમીપ, નિકટ, પાસેના અર્થમાં તદ્ધિત પ્રત્યય અણુ લાગવાથી ગિરિનગર, વૈદિશ, વેન્નાતટ
Page #337
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮/ક્ષ નામ - તદ્ધિત
_.
| [ ૨૭૯]
૨૭૯
વગેરે નિષ્પન્ન થાય છે. તે સમીપાર્થ બોધક તદ્ધિતજ ભાવ પ્રમાણ નામ છે. સંચૂથ નામ તદ્ધિત :
७ से किं तं संजूहणामे ? संजूहणामे- तरंगवतिकारे मलयवतिकारे अत्ताणु- सट्टिकारे बिंदुकारे । से तं संजूहणामे । ભાવાર્થ - પ્રશ્ન- સંયૂથ નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંયૂથનામ તદ્ધિતના ઉદાહરણ તરંગવતીકાર, મલયવતીકાર, આત્માનુષષ્ઠિકાર, બિન્દુકાર વગેરે સંયૂથ નામ છે. વિવેચન :
ગ્રંથ રચનાને સંયુથ કહેવામાં આવે છે. તે સંપૂથને સુચવવા જે તદ્ધિત પ્રત્યય લાગે અને તેનાથી જે નામ નિષ્પન્ન થાય તે સંધૂથ નામ કહેવાય છે. જેમકે તરંગવતીના નિમિત્તે જે વાર્તા રચવામાં આવી તે ગ્રંથને તરંગવતી કહે છે. તે જ રીતે મલયવતી, આત્માનુષષ્ટિ વગેરે ગ્રંથના નામ જાણવા. આ 'તરંગવતી' વગેરે ગ્રંથ નામોમાં અધિકૃત્ય કતો ગ્રન્થ:' આ અર્થમાં અણાદિ અને ઘાદિ પ્રત્યય લાગે છે અને બીજા સૂત્રથી તેનો લોપ થતાં ગ્રંથનું નામ 'તરંગવતી' બને છે. 'તરંગવતી' વગેરે નામ સંયૂથનામ જાણવા.
સૂત્રમાં 'તરંગવતીકાર' વગેરે જે નિર્દેશ છે તેનું તાત્પર્ય તરંગવતી ગ્રંથની રચના કરનાર, મલયવતી ગ્રંથની રચના કરનાર, એવું છે. અન્ય ઉદાહરણ પણ આ જ રીતે સમજવા. ઐશ્વર્ય નામ તદ્ધિત :| ८ से किं तं ईसरियणामे ? ईसरियणामे- राईसरे तलवरे माडंबिए कोडुबिए इब्भे सेट्ठी सत्थवाहे सेणावई । से तं ईसरियणामे । ભાવાર્થ - પ્રશ્ન- ઐશ્વર્ય નામનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર-ઐશ્વર્યનામ તદ્ધિતના ઉદાહરણો– રાજેશ્વર, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સાર્થવાહ, સેનાપતિ વગેરે. આ ઐશ્વર્ય નામ છે. વિવેચન :
ઐશ્વર્ય દ્યોતક શબ્દોને તદ્ધિત પ્રત્યય લગાડવાથી જે નામ નિષ્પન્ન થાય તે ઐશ્વર્યનામ તદ્ધિત કહેવાય છે. ઐશ્વર્યદ્યોતક નામ, સ્વાર્થમાં (સ્વ અર્થમાં)'કષ' પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે. તેથી તે રાજેશ્વર વગેરે નામ ઐશ્વર્ય બોધક તદ્ધિત જ ભાવ પ્રમાણ નિષ્પન્ન નામ જાણવા.
Page #338
--------------------------------------------------------------------------
________________
२८०
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અપત્યનામ તદ્ધિત :
९ से किं तं अवच्चणामे ? अवच्चणामे - तित्थयरमाया चक्कवट्टिमाया बलदेवमाया वासुदेवमाया रायमाया मुणिमाया ( गणिमाया) वायगमाया । से तं अवच्चणा । से तं तद्धिते ।
ભાવાર્થ :- પ્રશ્ન- અપત્યનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– અપત્યનામ તદ્ધિતના ઉદાહરણ- તીર્થંકરમાતા, ચક્રવર્તીમાતા, બળદેવમાતા, વાસુદેવમાતા, રાજમાતા, મુનિમાતા(ગણિમાતા), વાચકમાતા તે અપત્યનામ છે. આ રીતે તદ્વિત પ્રત્યયજન્ય નામની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
છે
અપત્ય એટલે પુત્ર, પુત્રથી વિશેષિત થવું તે અર્થમાં તન્દ્રિત પ્રત્યય લાગવાથી તીર્થંકરમાતા વગેરે નામ નિષ્પન્ન થાય છે. તીર્થં રોપત્ય યસ્યા: મા તીથર માતા—તીર્થંકર જેમના પુત્ર તે તીર્થંકર માતા. તીર્થંકરરૂપ પુત્ર દ્વારા માતા પ્રસિદ્ધિ અને સન્માનને પ્રાપ્ત થાય છે. તેથી તે અપત્યનામ કહેવાય છે. માતાના નામે પુત્રનું નામ પ્રસિદ્ધ થાય તો તે પણ અપત્યનામ કહેવાય છે જેમકે મન્દ્રેવ્યા અપત્ય માદેવેય-મરુદેવાના પુત્ર–મારુદેવેય અર્થાત્ ઋષભદેવ, તે અપત્યનામ કહેવાય. તે જ રીતે ચક્રવર્તીમાતા સુમંગલાનો પુત્ર—સૌમંગલેય અર્થાત્ ભરત ચક્રવર્તી. બલદેવમાતા–રોહીણીનો પુત્રરોહિણેય–બલદેવ. વાસુદેવમાતા—દેવકીનો પુત્ર−દૈવકેય-કૃષ્ણવાસુદેવ. રાજમાતા—ચેલણાનો પુત્ર– ચૈલણેય–કુણિક રાજા. મુનિમાતા— ધારિણીનો પુત્ર–ધારિણેય–મેઘમુનિ, વાચકમાતા–રૂદ્રસોમનો પુત્રરૌદ્રસોમેય—વાચક આર્યરક્ષિત. આ રીતે તન્દ્રિત પ્રત્યય નિષ્પન્ન ભાવપ્રમાણ નામની વક્તવ્યતા પૂર્ણ થાય
છે.
ધાતુજ નામ :
૨૦ સે નિ ત ધાવણ્ ? ધાડધ્- મૂ સત્તાયા પક્ષ્મમાબા, ધ વૃદ્ધો, સ્વર્લ્ડ સંઘર્ષો, ધૃતિષ્ઠાલિપ્સયોર્જગ્યે હૈં, વાધૃ તોડશે । સે તું થાકÇ I ભાવાર્થ :- પ્રશ્ન- ધાતુજ નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ધાતુજ નામના ઉદાહરણ– પરમૈપદી સત્તા અર્થક 'ભૂ' ધાતુ, વૃદ્ધિ અર્થક 'ધ' ધાતુ, સંઘર્ષ અર્થક સ્વર્લ્ડ ધાતુ, પ્રતિષ્ઠા, લિપ્સા અને સંચય અર્થક ગા‰ ધાતુ તથા વિલોડન અર્થક 'વાટ્ટ' ધાતુથી નિષ્પન્ન ભવ, એધમાન વગેરે. તે ધાતુજ નામ ભાવપ્રમાણ કહેવાય છે.
વિવેચન :
વ્યાકરણ શાસ્ત્રમાં જેને ક્રિયાપદના પ્રત્યય લાગે તે ધાતુ કહેવાય છે. આ ધાતુ ઉપરથી જે શબ્દ
Page #339
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮/ક્ષ નામ - તદ્વિત
||
૨૮૧ |
બને તે ધાતુજ નામ કહેવાય છે. વૃદ્ધ ધાતુ વૃદ્ધિ અર્થમાં છે તેના ઉપરથી વર્ધમાન' નામ બને તે ધાતુજ નામ કહેવાય. અહીં જે ઉદાહરણ આપ્યા છે તે સંસ્કૃત વ્યાકરણાનુસાર આપ્યા છે. મૂળપાઠમાં જે ધાતુઓ બતાવી છે, તેના ઉપરથી જે નામ નિષ્પન્ન થાય તે ધાતુજ નામ કહેવાય. જેમકે સંસ્કૃતમાં ' ધાતુ સત્તા અર્થમાં છે. તેના ઉપરથી ભવ(સંસાર) શબ્દ બન્યો છે, તો તે 'ભવ' ધાતુજ નામ કહેવાય.
ત્તિજ નામ :
|११ से किं तं णिरुत्तिए ? णिरुत्तिए- मह्यां शेते महिषः, भ्रमति च रौति च भ्रमरः, मुहुर्मुहुर्लसति मुसलं, कपिरिव लम्बते त्थच्च (त्थेत्ति य)करोति कपित्थं, चिदिति करोति खल्लं च भवति चिक्खल्लं, ऊर्ध्वकर्णः उलूकः, मेखस्य माला मेखला । से तं णिरुत्तिए । से तं भावप्पमाणे । से तं पमाणणामे । से तं दसणामे । से तं णामे ।
Mાને ત્તિ પચં સન્મત્ત .. શબ્દાર્થ -મદ = પૃથ્વી ઉપર, તે = સૂવે તે, મહિષ: = ભેસ(પાડો), પ્રતિ ત પ્રમe = ભ્રમણ કરતાં કરતાં જે રૌતિ–અવાજ કરે તે ભ્રમર, મુહુર્મુહુર્નતિ તિ મુa = જે વારંવાર ઊંચ-નીચુ થાય તે મુસલ, ofપરિવ સકતે સ્થ(રિય) રતિ રતિ કિલ્થ = કપિ–વાંદરાની જેમ વૃક્ષની શાખા ઉપર લટકે અને ચેષ્ટા કરે તે કપિત્થ, વિક્ષિતિ રતિ ઉત્પન્ન ૨ મવતિ તિ વિહi = પગ સાથે જે ચોટે તે ચિક્કલ(કાદવ), ૩ણ્વ ઃ તિ કૂવ: = જેના કાન ઊંચા ઉઠેલા હોય (ઊભા હોય) તે ઉલૂક (ઘુવડ), મેહચાના નેહાિ = મેઘની માળા મેખલા, તે તં પિત્તપ = તે નિરુક્તિજ નામ જાણવા[અર્ધમાગધી પાઠ–મહદ સુવર્ મહિનો, જમરૂ
स विवलंबएत्थेत्तिय करेइ कवित्थं, चित्ति करेइ खल्लं च होइ चिक्खिल्लं, उड्डकण्णे उलूओ, मेहस्स माला-मेहला]. ભાવાર્થ :- પ્રશ્ન– નિરુક્તિજ નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-નિરુક્તિથી નિષ્પન્ન નામ નિરુક્તિ નામ કહેવાય છે. જેમકે પૃથ્વી ઉપર શયન કરે તે ભેંસ (પાડો), ભ્રમણ કરતાં-કરતાં અવાજ કરે તે ભ્રમર, જે વારંવાર ઊંચુ–નીચું થાય તે મુસળ, વાંદરાની જેમ વૃક્ષની શાખા પર ચેષ્ટા કરે તે કપિત્થ, પગ સાથે જે ચોંટી જાય તે ચિખલ-કીચડ, કાન ઊંચા હોય તે ઉલૂક–ઘુવડ, મેઘની માળા તે મેખલા. આ નિરુક્તિજ નામ જાણવા. આ સાથે ભાવપ્રમાણ, પ્રમાણનામ, દસનામ અને નામ પ્રકરણની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
૨વ
છે ઉપકમનું નામઢાર સમાપ્ત છે
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વિવેચન :
શબ્દની જે વ્યુત્પત્તિ બતાવવામાં આવે તે નિરુક્તિ કહેવાય છે અથવા ક્રિયા, કારક, ભેદ, પર્યાયવાચી શબ્દ દ્વારા શબ્દાર્થનું કથન તે નિરુક્તિ કહેવાય. નિરુક્તિ નિષ્પન્ન નામ નિરુક્તિજ કહેવાય. ઉદાહરણમાં આવેલ 'મહિષ' વગેરે નામ સંસ્કૃત વ્યાકરણના પૃષોદરાદિ ગણથી સિદ્ધ થાય છે. આ રીતે નિરુક્તિ, ભાવપ્રમાણનું વર્ણન પૂર્ણ થતાં દશમું પ્રમાણનામ પૂર્ણ થાય છે. દસનામની વક્તવ્યતા પૂર્ણ થતાં અનુયોગના પ્રથમ દ્વાર ઉપક્રમના બીજા ભેદ નામદ્વારની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
॥ પ્રકરણ-૧૮ સંપૂર્ણ ॥
Page #341
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮/દસ નામ – તદ્ધિત
ગૌણ
નામ
આનુપૂર્વી
દ્રવ્ય સંયોગ
એક બે ત્રણ ચાર પાંચ છે. સાત આઠ
નોગૌણ આદાનપદ પ્રતિપક્ષ પ્રધાનપદ પદ નામ નિષ્પન્ન
નામ
નામ
નામ
સચિત્ત દ્રવ્ય અચિત્ત દ્રવ્ય
નક્ષત્રનામ
ક્ષેત્ર સંયોગ
સામાસિક
ભાવપ્રમાણ
મિશ્ર દ્રવ્ય
નામ પ્રમાણ
દેવનામ કુળનામ
દસનામ અનુયોગ દ્વાર
ઉપક્રમ
નામ
નિક્ષેપ અનુગમ
દ્વન્દ્વ બહુવ્રીહિ કર્મ– દ્વિગુ તત્-- અવયવી ભાવ એક
ધાય
પુરુષ
રોય
કર્મ
નવનામ દશનામ
પ્રમાણ વક્તવ્યતા અર્થાધિકાર સમવતાર
અનાદિ નામ નિષ્પન્ન સિદ્ધાન્ત નામ
На
કાળ સંયોગ
પ્રશસ્ત
સ્થાપના પ્રમાણ
ભાવ સંયોગ
અવયવ સંયોગ પ્રમાણ નિષ્પન્ન નામ
નિષ્પન્ન
નામ
નામ
નય
દ્રવ્ય પ્રમાણ
અપ્રશસ્ત
ધાતુંજ
ભાવપ્રમાણ
પાખંડનામ ગણનામ જીવિતહેતુનામ આભિપ્રાયિકનામ
તદ્ધિતંજ ભાવપ્રમાણ
૨૦૩
શિલ્પ શ્લોક સંયોગ સમીપ સંયૂથ ઐશ્વર્ય અપત્ય
ભાવ પ્રમાણ
નિતિજ
ભાવપ્રમાણ
Page #342
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
' ઓગણીસમું પ્રકરણ ઉપક્રમહારનો ત્રીજો ભેદ – પ્રમાણ
[દ્રવ્ય પ્રમાણ]
પ્રમાણના દ્રવ્યાદિ ચાર પ્રકાર :
१ से किं तं पमाणे ? पमाणे चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वप्पमाणे, खेत्तप्पमाणे, कालप्पमाणे, भावप्पमाणे । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રમાણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્યપ્રમાણ, (૨) ક્ષેત્રપ્રમાણ, (૩) કાળ પ્રમાણ અને (૪) ભાવપ્રમાણ.
વિવેચન :
શબ્દકોષમાં પ્રમાણના અનેક અર્થ પ્રાપ્ત થાય છે, જેમ કે– યથાર્થજ્ઞાન, યથાર્થજ્ઞાનના સાધન, નાપ, માપ, પરિમાણ, સંખ્યા, સત્યરૂપે જેનો સ્વીકાર કરાય, નિશ્ચય, પ્રતીતિ, મર્યાદા, માત્રા, સાક્ષી વગેરે.
પ્રમાણનો વ્યુત્પત્તિ અર્થ બતાવતા શાસ્ત્રકારો કહે છે પ્રમાણ = પ્રમાણ. આ બે શબ્દથી પ્રમાણ શબ્દ બને છે. માણ એ માડુ ધાતુ પરથી બનેલ શબ્દ છે. તે અવબોધ (જ્ઞાન) અને માન અર્થ સૂચવે છે. પ્ર ઉપસર્ગ વિશેષ અર્થમાં પ્રયુક્ત થયો છે. આ રીતે પ્રમાણનો અર્થ થયો વિશેષ પ્રકારે જ્ઞાન, માપ અથવા નાપ, પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ ચાર રીતે કરવામાં આવે છે. (૨) પ્રમોતિ પ્રમાણમ્ - કર્તાસાધન વ્યુત્પત્તિ અનુસાર પ્રમાણ એટલે જે સારી રીતે માન કરે છે–વસ્તુ સ્વરૂપનો નિશ્ચય કરે છે તે આત્મા.
(૨) નીચોડને પ્રમાણમ્ - કરણ સાધન વ્યુત્પતિ અનુસાર પ્રમાણ એટલે જેના દ્વારા માન કરાય છે. (૩) મિત્ર પ્રમાણમ્ - ક્રિયા સાધન વ્યુત્પતિ અનુસાર પ્રમાણ એટલે માન કરવું તે પ્રમાણ અર્થાત્ વસ્તુ સ્વરૂપને જાણવું.
Page #343
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯jદ્રવ્ય પ્રમાણ
.
૨૮૫ |
(૪) પ્રમીયતે યત્તત્ પ્રમi - કર્મ સાધન વ્યુત્પત્તિ અનુસાર જે મપાય તે પ્રમાણ, જાણવું માત્ર તે પ્રમાણ અથવા માપવું તે પ્રમાણ. પ્રમિતિ તે પ્રમાણનું ફળ છે. જેમ ફળને પ્રમાણ રૂપે માનવામાં આવે છે તેમ વસ્તુને જાણવાના, માપવાના જે સાધનો તે પણ પ્રમાણરૂપ મનાય છે.
| દર્શન શાસ્ત્રોએ આગમ, અનુમાન, ઉપમાન વગેરે બે, ચાર કે છ પ્રમાણમાં જ પ્રમાણના અર્થને સીમિત કરી દીધો છે. તેટલો સીમિત અર્થ જ ગ્રહણ ન કરતાં અહીં પ્રમાણનો અતિ વિસ્તૃત અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે. યથાર્થ જ્ઞાનને પ્રમાણ કહ્યું છે. જેના દ્વારા યથાર્થજ્ઞાન થાય તે પ્રમાણ. જ્ઞાન અને પ્રમાણનો વ્યાપક–વ્યાપ્યભાવ સંબંધ છે. જ્ઞાન વ્યાપક છે, પ્રમાણ વ્યાપ્ય છે. જ્ઞાન યથાર્થ, અયથાર્થ બંને રૂપે સંભવે છે. સમ્યક નિર્ણાયક જ્ઞાન યથાર્થ હોય જ્યારે તેનાથી વિપરીત જ્ઞાન અયથાર્થ હોય છે. પરંતુ પ્રમાણ તો યથાર્થ રૂપજ હોય છે.
સંક્ષિપ્તમાં કહીએ તો જેના દ્વારા વસ્તુ માપવામાં આવે, તોળવામાં આવે અને યથાર્થ રીતે વસ્તુને જાણી શકાય તે પ્રમાણ. યથાર્થ જ્ઞાન તે પ્રમાણ. પ્રમાણના વિષયભૂત પ્રમેય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તે ચાર પ્રકારના હોવાથી પ્રમાણના પણ દ્રવ્યાદિ ચાર ભેદ કહ્યા છે.
દ્રવ્યપ્રમાણ :| २ से किं तं दव्वपमाणे ? दव्वपमाणे दुविहे पण्णत्ते, तं जहा- पए सणिप्फण्णे य, विभागणिप्फण्णे य । ભાવાર્થ - પ્રશ્ન- દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દ્રવ્યપ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્ન. પ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ :| ३ से किं तं पएसणिप्फण्णे ? पएसणिप्फण्णे- परमाणुपोग्गले दुपएसिए जाव दसपएसिए संखिज्जपएसिए असंखिज्जपएसिए अणंतपएसिए । सेतंपएसणिप्फण्णे। ભાવાર્થ - પ્રશ્ન-પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પરમાણુ પુદ્ગલ, બે પ્રદેશો, હાવત દસ પ્રદેશો, સંખ્યાત પ્રદેશો, અસંખ્યાત પ્રદેશો અને અનંત પ્રદેશોથી જે નિષ્પન્ન થાય છે, તે પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ કહેવાય છે.
વિવેચન :
દ્રવ્ય વિષયક યથાર્થ જ્ઞાનને દ્રવ્યપ્રમાણ કહેવામાં આવે છે. જેના દ્વારા દ્રવ્યોનું યથાર્થજ્ઞાન(પ્રમાણ)
Page #344
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
થાય તે પ્રમાણ—અથવા જે દ્રવ્યોનું યથાર્થજ્ઞાન (પ્રમાણ) કરાય તે દ્રવ્યપ્રમાણ. તેમાં એક, બે, ત્રણ વગેરે પ્રદેશોથી જે દ્રવ્ય નિષ્પન્ન થાય તે પ્રદેશ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણ કહેવાય છે. આ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણમાં પરમાણુથી અનંત પ્રદેશીસ્કંધ સુધીના બધાજ દ્રવ્યોનો સમાવેશ થઈ જાય છે.
૨૮૬
પરમાણુથી બે, ત્રણ, ચાર યાવત્ અનંત પરમાણુઓના સંયોગથી નિષ્પન્ન સ્કંધ પ્રમાણદ્વારા ગ્રાહ્ય હોવાથી પ્રમેય છે. છતાં તેને પ્રમાણ માનવામાં આવે છે. 'પ્રમીયતે યત્ તત્ પ્રમાળ' જે મપાય તે પ્રમાણ. પ્રમાણની કર્મસાધન વ્યુત્પત્તિ અનુસાર પરમાણુ વગેરે દ્રવ્ય મપાય છે, તેનું યથાર્થ જ્ઞાન કરાય છે માટે તે પ્રમાણ.
'પ્રમીયતેઽનેન કૃતિ પ્રમાણમ્' આ કરણ સાધન વ્યુત્પત્તિ અનુસાર જેના દ્વારા જાણી શકાય તે પ્રમાણ. પરમાણુ વગેરે દ્રવ્યોનું એક, બે, ત્રણ પરમાણુઓથી નિષ્પન્ન સ્વરૂપ જ મુખ્યરૂપથી પ્રમાણ છે કારણ કે તે તેના દ્વારા જ જણાય છે. તે સ્વરૂપ સાથે પરમાણુ વગેરે સંબંધિત હોવાથી પરમાણુ વગેરે દ્રવ્યને ઉપચારથી પ્રમાણ કહેલ છે.
પ્રમિતિ: પ્રમાણ-જે જ્ઞાન તે પ્રમાણ. આ ભાવસાધન વ્યુત્પતિ અનુસાર જ્ઞાનપ્રમાણ છે. પ્રમેય —જ્ઞેય પદાર્થ મુખ્યરૂપે પ્રમાણ ન કહેવાય. માટે કાર્યમાં ઉપચાર કરી પ્રમેયને પ્રમાણરૂપ માનવામાં આવે. એક પ્રદેશવાળો પરમાણુ અને બે પ્રદેશ, ત્રણ પ્રદેશ યાવત્ અનંતપ્રદેશથી નિષ્પન્ન સ્કંધ પ્રમેય છે. તે કર્મસાધન વ્યુત્પતિ અનુસાર મુખ્યરૂપથી પ્રમાણભૂત છે અને કરણસાધન તથા ભાવસાધન વ્યુત્પિત્તિ અનુસાર ઉપચારથી પ્રમાણભૂત છે માટે પરમાણુ વગેરે સર્વને પ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ કહ્યું છે. પરમાણુ વગેરે સ્વતઃ પ્રદેશરૂપ છે. આ સ્વગત પ્રદેશો દ્વારા જ તેની પ્રદેશનિષ્પન્નતા માનવી જોઈએ.
આકાશના અવિભાગી અંશને પ્રદેશ કહેવામાં આવે છે. આકાશના જેટલા ભાગમાં એક અવિભાગી પુદ્ગલ પરમાણુ રહે તેટલા ક્ષેત્રને પ્રદેશ કહે છે. જે સ્વયં આદિ, મધ્ય અને અંતરૂપ હોય તેવા નિર્વિભાગ દ્રવ્યને પરમાણુ કહે છે. આવા બે–ત્રણ, ચારથી લઈ અનંત પરમાણુ ભેગા મળે, પરમાણુઓના સંઘટનથી નિષ્પન્ન થતા પિંડને સ્કન્ધ કહેવામાં આવે છે. અહીં મૂર્ત એવા પુદ્ગલદ્રવ્યના પ્રદેશનું કથન કર્યું છે કારણ કે તે ઈંદ્રિય ગ્રાહ્ય છે. જૈનાગમોમાં મૂર્ત—અમૂર્ત બધા દ્રવ્યોના પ્રદેશ બતાવ્યા છે.
૧. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. ૨. અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. ૩. જીવાસ્તિકાયના (એક જીવના)અસંખ્યાતપ્રદેશ છે. ૪. આકાશસ્તિકાયના અનંતપ્રદેશ છે.પ. કાળદ્રવ્ય–અપ્રદેશી ૬. પુદ્ગલાસ્તિકાય–સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશવાળું છે.
વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ :
४ से किं तं विभागणिप्फण्णे ? विभागणिप्फण्णे पंचविहे पण्णत्ते, તેં નફા- માળે, સમ્માને, ઓમાળે, નળિયે, હિમાળે 1
ભાવાર્થ :- પ્રશ્ન- વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
Page #345
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯/દ્રવ્ય પ્રમાણ
૨૮૭
ઉત્તર– વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ પાંચ પ્રકારના છે. (૧) માન પ્રમાણ, (૨) ઉન્માન પ્રમાણ, (૩) અવમાન પ્રમાણ, (૪) ગણિમ પ્રમાણ, (૫) પ્રતિમાન પ્રમાણ.
વિવેચન :
વિશિષ્ટ અથવા વિવિધ ભાગ–ભંગ, વિકલ્પ, પ્રકારને વિભાગ કહેવામાં આવે છે. જે દ્રવ્યપ્રમાણની નિષ્પત્તિ પ્રદેશોથી નહીં પણ વિભાગ દ્વારા થતી હોય, તે વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ કહેવાય છે. ધાન્યાદિ દ્રવ્યોનું માપ પ્રદેશ દ્વારા ન થાય પણ પસલી વગેરે વિભાગથી થાય છે, માટે તેને વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ કહેવામાં આવે છે. વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણના પાંચ પ્રકાર છે—
(૧) માન ઃ– તેલ વગેરે પ્રવાહી અને ધાન્ય, ધન દ્રવ્યોને માપવાના પાત્ર વિશેષ.
(૨) ઉન્માન :– ત્રાજવાથી તોળાય તે.
(૩)અવમાન :– ક્ષેત્રને માપવાના દંડ, ગજ, માઈલ, કિ.મી. વગેરે.
--
(૪) ગણિમ :– એક, બે, ત્રણ એમ ગણી શકાય તે.
-
(૫) પ્રતિમાન :– જેના દ્વારા સોનું વગેરેનું વજન કરાય તે.
તત્ત્વાર્થ રાજવાર્તિકમાં આ પાંચ ઉપરાંત 'તપ્રમાણ' નામનો છઠ્ઠો ભેદ પણ બતાવ્યો છે. મણિ વગેરેની દિપ્તી, અશ્વોની ઊંચાઈ વગેરે ગુણો દ્વારા મૂલ્ય નિર્ધારણ કરવામાં 'તત્પ્રમાણ'નો ઉપયોગ કરાય છે. જેમ મણિની પ્રભા જેટલી ઊંચાઈ સુધી જાય તેટલો ઊંચો સુવર્ણનો ઢગલો, તે તેનું મૂલ્ય છે વગેરે.
માન પ્રમાણ ઃ
५ से किं तं माणे ? माणे दुविहे पण्णत्ते, तं जहा - धण्णमाणप्पमाणे य, रसमाणप्पमाणे य ।
ભાવાર્થ :- પ્રશ્ન- માનપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– માનપ્રમાણના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ધાન્યમાન પ્રમાણ (૨) રસ
માનપ્રમાણ.
ધાન્યમાન પ્રમાણ :
६ से किं तं धण्णमाणप्पमाणे ? धण्णमाणप्पमाणे- दो असईओ पसई, दो पसईओ सेईया, चत्तारि सेईयाओ कुलओ, चत्तारि कुलया पत्थो, चत्तारि पत्थया आढयं, चत्तारि आढयाइं दोणो, सट्ठि आढयाइं जहण्णए कुंभे,
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
असीईआढयाइं मज्झिमए कुंभे, आढयसतं उक्कोस कुंभे, अट्ठआढयसईए वाहे । ભાવાર્થ :- પ્રશ્ન- ધાન્યમાનપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-ધાન્ય માપવામાં આવે તે સાધનો—ધાન્ય માન કહેવાય. તે અસૃતિ, પસૃતિ આદિરૂપ જાણવા. (૧) બે અસૃતિની એક પકૃતિ, (૨) બે પ્રકૃતિની એક સેતિકા, (૩) ચાર સેતિકાનો એક કુડવ, (૪) ચાર કુડવનો એક પ્રસ્થ, (૫) ચાર પ્રસ્થનો એક આઢક, (૬) ચાર આઢકનો એક દ્રોણ, (૭) સાંઠ આઢકનો એક જઘન્ય કુંભ, (૮) એંસી આઢકનો મધ્યમકુંભ (૯) સો આઢકનો ઉત્કૃષ્ટ કુંભ (૧૦) આઠસો આઢ કનો એક બાહ થાય છે.
૨૦૮
७ एएणं धण्णमाणप्पमाणेणं किं पयोयणं ? एऐणं धण्णमाणप्पमाणेणं मुत्तोलीमुरव - इड्डर - अलिंद - अपवारिसंसियाणं धण्णाणं धण्णमाणप्पमाणणिव्वित्ति लक्खणं भवइ । से तं धण्णमाणप्पमाणे ।
શબ્દાર્થ :-મુત્તોલી - મુક્તોલી—ઊભા મૃદંગની જેમ ઉપરનીચે સાંકડી અને મધ્યમાં પહોળી હોય તેવી કોઠી, મુવ = મુરવ–સૂતરનો બનેલો મોટો કોથળો, જેમાં અનાજ ભરી બજારમાં વેચવા લઈ આવે, TR = ઈડ્ડર–ગુણી, સૂતળીની બનેલી નાની ગુણી, જેમાં અનાજ ભરી પીઠ પર લાદી હેરફેર કરે તે, आलिंद = અનાજ ભરીને લાવવાનું વાસણ કે ટોપલો, અપવર = અપચારિ–ધાન્યને સુરક્ષિત રાખવા જમીનની અંદર કે બહાર બનાવવામાં આવતી કોઠી વગેરેમાં, સશિયાળ = નાંખવામાં રાખવામાં આવેલા, રહેલા, ધળાળ = ધાન્યના, પળમાળપ્પમાળ = ધાન્યમાન પ્રમાણ, બિબ્બત્તિ સવવળ = નિવૃત્તિ લક્ષણ, આટલા માન પ્રમાણરૂપ લક્ષણની નિષ્પત્તિ અર્થાત્ પરજ્ઞાન, ભવદ્ = થાય છે.
ભાવાર્થ :- પ્રશ્ન- ધાન્યમાન પ્રમાણનું પ્રયોજન શું છે ?
ઉત્તર– આ ધાન્યમાન પ્રમાણ દ્વારા મુક્તોલી–કોઠી, મુરવ–મોટો કોથળો(મોટી ગુણી) ઈડ્ડ૨– નાનીગુણી(નાની થેલી), અલિંદ—વાસણ કે ટોપલો તથા અપચારીમાં(ભૂમિગત કોઠીમાં) રાખેલા ધાન્યના પ્રમાણનું પરિશાન થાય છે. આ રીતે ધાન્ય માન પ્રમાણ જાણવું.
વિવેચન :
ધાન્યવિષયક માન–માપને ધાન્યમાન પ્રમાણ કહેવામાં આવે છે. ધાન્યાદિ પદાર્થને માપવાનું પ્રથમ એકમ છે અકૃતિ. એક હથેળી પ્રમાણ ધાન્ય અસૃતિ કહેવાય છે. બે અસૃતિની એક પસૃતિ અર્થાત્ ખોબો. ખોબામાં સમાય તેટલું ધાન્ય પકૃતિ પ્રમાણ કહેવાય. સેતિકા, કુંડવ વગેરે મગધ દેશમાં પ્રસિદ્ધ માપોના નામ છે. પ્રાચીનકાળમાં માગધમાન અને કલિંગમાન એમ બે પ્રકારના માપ પ્રચલિત હતા. મગધ સિવાયના અન્ય રાજ્યોમાં પણ શતાબ્દીઓ સુધી મગધમાન પ્રચલિત હતા. આ ધાન્યમાન પ્રમાણનું પ્રયોજન સ્પષ્ટ છે કે તેનાથી કોઠી વગેરેમાં રાખેલા ધાન્ય આદિના પ્રમાણનું જ્ઞાન થાય છે. હાલમાં
Page #347
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯jદ્રવ્ય પ્રમાણ
.
૨૮૯
ધાન્યાદિ પદાર્થો કિલોગ્રામમણ વગેરે માપથી મપાય છે.
ડળ :- ચાર આંગુલ લાંબુ-પહોળું અને ઊંડું વાંસનું પાત્ર કે લોઢાનું પાત્ર.
રસમાન પ્રમાણ :| ८ से किं तं रसमाणप्पमाणे ? रसमाणप्पमाणे- धण्णमाणप्पमाणाओ चउभाग विवड्डिए अभितरसिहाजुत्ते रसमाणप्पमाणे विहिज्जइ । तं जहाचउसट्ठिया ४, बत्तीसिया ८, सोलसिया १६, अट्ठभाइया ३२, चउभाइया ६४, अद्धमाणी १२८ माणी २५६ । दो चउसट्ठियाओ बत्तीसिया, दो बत्तीसियाओ सोलसिया, दो सोलसियाओ अट्ठभाइया, दो अट्ठभाइयाओ चउभाइया, दो चउभाइयाओ अद्धमाणी, दो अद्धमाणीओ माणी । શબ્દાર્થ -૩માવિવપિ = ચાર ભાગ અધિક, મિતરતિહાગુતે = આત્યંતર શિખાયુક્ત હોવાથી,વિહિતિ = જાણવું, વડકિયા = ચાર પલ પ્રમાણ ચતુઃષષ્ઠિકા, વત્તાસિયા = આઠ પલ પ્રમાણ, દ્વાત્રિશિકા, સોલિયા ૨૬ = સોળપલ પ્રમાણ ષોડશિકા, દુમાડ્યા ૩૨ = બત્રીસ પલ પ્રમાણ અષ્ટભાગિકા, વસમા ૬૪ = ચોસઠ પલ પ્રમાણ ચતુર્ભાગિકા, મા ૨૨૮ = એકસો અઠ્ઠાવીસ પલ પ્રમાણ અર્ધમાની અને, માળા ૨૬ = બસ્સો છપ્પન પલ પ્રમાણમાની હોય છે. તેથી, વો વડફિયાઓ વસિયા = બે ચતુઃષષ્ઠિકાની એક ધાત્રિશિકા, વો હરાસિયાગો સોસિય = બે દ્વાત્રિશિકાની એક ષોડશિકા, તો સોફિયાઓ અઠ્ઠમા = બે ષોડશિકાની એક અષ્ટભાગિકા, વો અદ્દભાવાળો = બે અષ્ટભાગિકાની એક ચતુર્ભાગિકા, વો ૧૩માથાનો મામા = બે ચતુર્ભાગિકાની એક અર્ધમાની અને, અનાઓ મા = બે અર્ધમાનીની એક માની થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- રસમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- રસમાન પ્રમાણ ધાન્યમાન પ્રમાણ કરતાં ચાર ભાગ વધારે હોય છે અને તે આત્યંતર શિખાયુક્ત હોય છે, તે માપ આ પ્રમાણે છે– (૧) ચાર પલ પ્રમાણ એક ચતુઃષષ્ઠિકા, (૨) આઠ પલા પ્રમાણ દ્વાત્રિશિકા, (૩) સોળપલ પ્રમાણ ષોડશિકા, (૪) બત્રીસ પલ પ્રમાણ અષ્ટભાગિકા, (૫) ચોસઠ પલ પ્રમાણ ચતુર્ભાગિકા, (૬) એકસો અઠ્ઠાવીસ પલ પ્રમાણ અર્ધમાની (૭) બસ્સો છપ્પન પલ પ્રમાણ માની (માણી) હોય છે.
બીજી રીતે– (૧) બે ચતુઃષષ્ઠિકાની એક ધાત્રિશિકા, (૨) બે કાત્રિશિકાની એક ષોડશિકા, (૩) બે ષોડશિકાની એક અષ્ટભાગિકા, (૪) બે અષ્ટભાગિકાની એક ચતુર્ભાગિકા, (૫) બે ચતુર્ભાગિકાની એક અર્ધમાની (૬) બે અર્ધમાનીની એક માની થાય છે. | ९ एएणं रसमाणप्पमाणेणं किं पओयणं? एएणं रसमाणप्पमाणेणं वारग
Page #348
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
घडग- करग-किक्किरि-दइय-करोडि कुंडियसंसियाणं रसाणं रसमाणप्पमाण નિવૃિત્તિ- તવળ ભવર । તે તેં રસમાળખમાણે । સે હૈં માળે ।
૨૦૦
શબ્દાર્થ :-વન = વારક, નાની દેગડી, ઘડળ = ઘડો, ર૧ = કરગ, ઘટ વિશેષ, વિવિR = કલશિકા, નાનોકળશ, વડ્વ = કૃતિ, મશક, રોહિ = કરોડિકા, પહોળા મુખવાળું પાત્ર વિશેષ, ક્રિય = કુંડી.
ભાવાર્થ :- પ્રશ્ન- આ રસમાન પ્રમાણનું શું પ્રયોજન છે ?
ઉત્તર– આ રસમાન પ્રમાણથી દેગડા, ઘડા, કળશ, નાના કળશ, મશક, કરોડિકા, કુંડી વગેરેમાં રહેલા પ્રવાહી પદાર્થોના પરિમાણનું જ્ઞાન થાય છે. આ રસમાન પ્રમાણ છે.
વિવેચન :
ધાન્ય માપવાના સાધનો કરતા પ્રવાહી માપવાના સાધનો ચતુર્ભાગ–ચારભાગ અધિક મોટા હોય છે. ધાન્યમાન પ્રમાણ દ્વારા ધાન્યાદિ પદાર્થો મપાય છે અને તેની શિખા ઉપર હોય છે અર્થાત્ માપવાના સાધન ઉપર શિખા– ટોચ સુધી ધાન્યાદિ ભરવામાં આવે છે. જ્યારે રસમાન પ્રમાણ દ્વારા પ્રવાહી પદાર્થો મપાય છે. આ તરલ પદાર્થોની બહાર શિખા થઈ ન શકે તેની શિખા અંતરમુખી અંદર તરફ હોય છે. માટે
સેતિકા વગેરે ધાન્ય માપ કરતાં રસમાપ ચારભાગ મોટા હોય છે. ધાન્યાદિ ટોચ સહિત ભરે અને પ્રવાહી દ્રવ્યના માપ ચતુર્ભાગ મોટા હોવાથી બંનેનું માપ સમાન થઈ જાય.
રસમાન પ્રમાણનું પ્રથમ એકમ 'ચતુઃષષ્ઠિકા' છે, ચતુઃષ્ઠિકાથી માની પર્યંતના માપવાના પાત્રો પૂર્વ—પૂર્વ કરતાં ડબલ–ડબલ જાણવા અર્થાત્ ચતુઃષષ્ઠિકા ચાર પલ પ્રમાણ છે, તો તેથી ડબલ આઠ પલ પ્રમાણ દ્વાત્રિંશિકા જાણવી.
આ રસમાન પ્રમાણના માપ તથા પ્રવાહી પદાર્થ રાખવાના સાધનોના 'વારક' વગેરે નામ તત્કાલીન મગધ દેશમાં પ્રચલિત હતા. તે પાત્ર ચામડા અને ધાતુઓના બનતા. અત્યારે પ્રવાહી પદાર્થો 'કિલો લીટર'થી મપાય છે.
ઉન્માન પ્રમાણ ઃ
१० से किं तं उम्माणे ?
સમ્માને નળ ખિખ્ખર, તેં નહીં- અરિસો, રિસો, અપત, પાં, અજંતુલા, તુલા, અનુમારો, મારો વો અરિસા રિમો, વો રિસા अद्धपलं, दो अद्धपलाइं पलं, [पंचुत्तरपलसइया ] पंचपलसइया तुला, दस
Page #349
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯/દ્રવ્ય પ્રમાણ
૨૦૧
तुलाओ अद्धभारो, वीसं तुलाओ भारो ।
શબ્દાર્થ :-ગળ = જેનું–જે, મિળિજ્ઞફ = ઉન્માન કરાય તે, મ્માળ = ઉન્માન, અરિસો - અર્ધકર્ષ, રિયો- કર્ષ, તો અરિસા રિો = બે અર્ધકર્ષનો એક કર્ષ, રો રિસા અપલ = બે કર્ષનો અર્ધપલ, વો અન પણારૂં પણં = બે અર્ધપલનો એક પલ, પિંપુત્તરપલસા]પંચપત સડ્યા તુલ્તા = એક સો પાંચ કે પાંચસો પલની એક તુલા, વસ તુજાઓ અદ્ઘમારો = દસ તુલાનો અર્ધભાર અને, વીસ તુલાઓ મારો = વીસ તુલાનો એક ભાર થાય છે.
ભાવાર્થ:- પ્રશ્ન- ઉન્માન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જેનું ઉન્માન કરાય અથવા જેના દ્વારા ઉન્માન કરાય અર્થાત્ જે વસ્તુ ત્રાજવાથી તોળવામાં આવે તેને ઉન્માન પ્રમાણ કહે છે. તે માપ આ પ્રમાણે છે. અર્ધકર્ષ, કર્ષ, અર્ધપલ, પલ, અર્ધતુલા, તુલા, અર્ધભાર અને ભાર.
બે અર્ધકર્ષનો એક કર્ષ, બે કર્ષનો એક અર્ધપલ, બે અર્ધ પલનો એક પલ, (એક સો પાંચ અથવા) પાંચસો પલની તુલા, દસ તુલાનો એક અર્ધભાર અને વીસ તુલા(બે અર્ધભાર)નો એક ભાર થાય છે. ११ एएणं उम्माणपमाणेणं किं पयोयणं ?
તેણં સમ્માળપમાળેળ પત્ત-અણુ-તર-ચોયય-હુમ-લડ-શુલमच्छंडियादीणं दव्वाणं उम्माणपमाणणिव्वित्तिलक्खणं भवइ । से तं उम्माणપમાળે ।
શબ્દાર્થ :- પત્ત = પત્ર, ત્રાણુ = અગર, તર = તગર, પોય = ચોયક–ઔષધિ વિશેષ, જુંધુમ = કંકુ, લેંડ = ખાંડ, નુl = ગોળ, મચ્છડિયા = મિશ્રી, સાકર.
ભાવાર્થ :- પ્રશ્ન- આ ઉન્માન પ્રમાણનું શું પ્રયોજન છે.
ઉત્તર– આ ઉન્માન પ્રમાણથી પત્ર, અગર, તગર, ચોયક(ઔષધિ વિશેષ), કુંકુમ, ખાંડ, ગોળ સાકર વગેરે દ્રવ્યોના પરિમાણનું જ્ઞાન થાય છે.
વિવેચન :
જે વસ્તુનું પ્રમાણ ત્રાજવાથી તોળીને નિશ્ચિત કરવામાં આવે તે ઉન્માન કહેવાય છે. તોળવાનું નાનામાં નાનુ માપ અર્ધકર્ષ છે. ૩ન્મીયતે અનેન જેના દ્વારા તોળાય તે ઉન્માન. આ કરણ મૂલક વ્યુત્પત્તિ અનુસાર ત્રાજવાના માપ–અર્ધકર્ષ વગેરે ઉન્માન કહેવાય છે. ઉન્માન પ્રમાણ દ્વારા સાકર–ગોળ વગેરેનું પ્રમાણ નક્કી કરાય છે. વર્તમાન સમયમાં ધાન્યને પ્રસ્થ વગેરે પાત્ર વિશેષથી માપવાના બદલે ત્રાજવાથી
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
તોળવામાં આવે છે. તે માપ, કિલો અને ક્વિંટલના રૂપમાં પ્રચલિત છે.
તુજા :- તુલાના સંબંધમાં બે મત છે– (૧) એકસો પાંચ પલની તુલા હોય છે. (૨) પાંચસો પલની એક તુલા હોય છે. આ બે મતના કારણે મૂળપાઠમાં બંને શબ્દો આપેલ છે. પંઘુત્તર પલસા અને પંચ પલક્ષડ્યા । ખરેખર આ બે મત છે કે લિપિદોષથી મૂળપાઠમાં બે શબ્દ થઈ ગયા છે તે સંશોધનનો વિષય છે. કેટલીક પ્રતોમાં કેવળ પન્નુત્તર પલસા એક જ પાઠ છે, કોઈમાં પંચ પણસડ્યા પાઠ છે અને કોઈમાં બંને પાઠ છે. ટીકાકારે આ સૂત્રની વ્યાખ્યા સંક્ષિપ્તમાં કરીને, માગધ દેશ પ્રસિદ્ધ માપ છે એમ કહ્યું છે, ત્યાં આ બે શબ્દોની વ્યાખ્યા કરી નથી. તેથી ઉપલબ્ધ બે પાઠમાંથી સત્યનો નિર્ણય કરવો શક્ય ન થતાં બંને પાઠ સ્વીકારેલ છે.
અવમાન પ્રમાણ :
१२ से किं तं ओमाणे ?
ओमाणे जण्णं ओमिणिज्जइ, तं जहा - हत्थेण वा दंडेण वा धणुएण वा जुगेण वा णालियाए वा अक्खेण वा मुसलेण वा ।
दंडं धणू जुगं णालिया य, अक्ख मुसलं च चउहत्थं । दसणालियं च रज्जुं, वियाण ओमाणसण्णाए ॥९३॥
वत्थुम्मि हत्थमिज्जं, खित्ते दंडं धणुं च पंथम्म । खायं च णालियाए, वियाण ओमाणसण्णाए ॥९४॥
=
શબ્દાર્થ :-ડ્રોમાળે = અવમાન, નખ્ખું = જેના દ્વારા, ઓભિળિજ્ગદ્ = અવમાન કરાય તે, વિયાળ-જાણ, ઓમાળસાપ્ = (આ બધાની) અવમાન સંજ્ઞા છે.
ભાવાર્થ :- પ્રશ્ન– આ અવમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જેના દ્વારા અવમાન–માપ કરાય તે અથવા જેનું અવમાન–માપ કરાય તે અવમાન પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે છે હાથથી, દંડથી, ધનુષ્યથી, યુગથી, નાલિકાથી, અક્ષથી અથવા મૂસલથી માપવામાં આવે છે.
દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મૂસલ ચાર હાથ પ્રમાણ હોય છે. દસ નાલિકાની એક રજૂ હોય છે. આ બધા માપ અવમાન કહેવાય છે. વસ્તુ–ગૃહભૂમિને હાથથી, ક્ષેત્રને દંડથી, માર્ગ– રસ્તાને ધનુષ્યથી અને ખાઈ—કૂવા વગેરેને નાલિકાથી માપવામાં આવે છે. આ બધા અવમાન પ્રમાણ રૂપે ઓળ ખાય છે.
१३ एतेणं ओमाणप्पमाणेणं किं पओयणं ?
Page #351
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯દ્રવ્ય પ્રમાણ છે.
[ ૨૯૩ ]
__एतेणं ओमाणप्पमाणेणं खाय-चिय-करगचित-कड-पड-भित्ति-परिक्खेवसंसियाणं दव्वाणं ओमाणप्पमाणणिव्वित्तिलक्खणं भवइ । से तं ओमाणे । શબ્દાર્થ -ન્હાય = ખાઈ, કૂવા વગેરે, વિય = ઈટ-પથ્થર વગેરેથી નિર્મિત પ્રાસાદ પીઠ, ચબૂતરો વગેરે, રવિત = ક્રકચિત-કરવતથી વિદારિત કાષ્ઠખંડ(લાકડાના ટૂકડા), = કટ–ચટાઈ પડ= વસ્ત્ર, મિત્તિ = દિવાલ, રિવરવ = દિવાલની પરિધિ, ઘેરાવો અથવા નગરની પરિખા વગેરેમાં, સિવાનું રત્ન = જોડાયેલ દ્રવ્યોની લંબાઈ–પહોળાઈ, ઊંડાઈના પ્રમાણનું જ્ઞાન થાય છે.
ભાવાર્થ :- પ્રશ્ન- આ અવમાન પ્રમાણનું પ્રયોજન શું છે?
ઉત્તર- આ અવમાન પ્રમાણથી ખાઈ, પ્રાસાદ પીઠ, કક્રચિત-કાષ્ઠખંડ, ચટાઈ, વસ્ત્ર, દિવાલ, દિવાલની પરિધિ વગેરે સંબંધિત દ્રવ્યોની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈનું જ્ઞાન થાય છે. આ અવમાન પ્રમાણનું સ્વરૂપ છે.
વિવેચન :
જીવન નિર્વાહ માટે મનુષ્યને ધાન્ય, પાણી, સ્વાથ્ય રક્ષા માટે ઔષધાદિની જરૂર રહે છે. તેનું માપ કરવા માટે ધાન્ય માન પ્રમાણ, રસમાન પ્રમાણ, ઉન્માન પ્રમાણનો ઉપયોગ થાય છે. પોતાની સુરક્ષા માટે મનુષ્ય મકાન વગેરેનું તથા નગરની રક્ષા માટે ખાઈ વગેરેનું નિર્માણ કરે છે. તેની લંબાઈ, પહોળાઈ વગેરેના પરિજ્ઞાન માટે અવમાન પ્રમાણનો ઉપયોગ કરવામાં આવે છે.
સૂત્ર કથિત દંડ, ધનુષ્ય, મૂસલ આ બધા સાધનો ચાર હાથ લાંબા હોય છે. ગૃહભૂમિ વગેરે માપવામાં હાથ કામમાં લેવાતા હતા. જેમકે આ ઘર આટલા હાથ લાંબુ-પહોળું છે. વર્તમાનમાં ફૂટ દ્વારા ઘરને માપવામાં આવે છે.] ક્ષેત્ર–ખેતર વગેરે ચાર હાથ લાંબા વાંસના દંડ દ્વારા માપવામાં આવતા હતાં. વર્તમાનમાં વિઘા કે એકરથી ખેતરનું માપ કરાય છે. રસ્તાને માપવામાં ધનુષ્ય પ્રમાણભૂત ગણાતું હતું. વર્તમાનમાં કિલોમીટરથી રસ્તા મપાય છે. ખાઈ, કૂવાની ઊંડાઈ ચાર હાથ લાંબી નાલિકાલાઠીથી માપવામાં આવતી હતી. વર્તમાનમાં કૂવા વગેરે ફૂટથી મપાય છે. ઘર, ખેતર, રસ્તા વગેરે માપવામાં જુદી જુદી વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે. તેથી એક સરખા માપવાળા હોવા છતાં દંડ વગેરેના નામ અલગ આપ્યા છે. અવમાન પ્રમાણથી મનુષ્ય નિર્મિત ઘર વગેરે માપવામાં આવે છે. શાશ્વતી વસ્તુ માપવમાં આ અવમાન પ્રમાણ ઉપયોગમાં લેવાતું નથી.
ગણિમ પ્રમાણ :१४ से किं तं गणिमे ? गणिमे- जण्णं गणिज्जइ, तं जहा- एक्को, दसगं, सयं, सहस्सं, दससहस्साई, सयसहस्सं, दससयसहस्साई, कोडी ।
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૯૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- ગણિમ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જે ગણાય અથવા જેના દ્વારા ગણના કરાય તે ગણિમ પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે છે. એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ વગેરે. १५ एतेणं गणिमप्पमाणेणं किं पओयणं?
एतेणं गणिमप्पमाणेणं भितग-भिति-भत्त-वेयण-आय-व्वयसंसियाणं दव्वाणं गणिमप्पमाणणिव्वित्तिलक्खणं भवइ । से तं गणिमे । શબ્દાર્થ –fમતનોકર, કર્મચારીની, ઉમર = વૃત્તિ, આજીવિકા, મત્ત = ભોજન, વૈયા = વેતન, ગાય વય સંસિયાઈ = આય વ્યયથી સંબંધિત. ભાવાર્થ :- પ્રશ્ન- ગણિમ પ્રમાણનું શું પ્રયોજન છે?
ઉત્તર- ગણિમ પ્રમાણથી મૃત્ય-નોકર, કર્મચારી વગેરેની વૃત્તિ-આજીવિકા, ભોજન, વેતનની, આય વ્યયથી સંબંધિત (રૂપિયા-પૈસા વગેરે) દ્રવ્યોની નિષ્પત્તિ રૂપ ગણના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. તે ગણિમ પ્રમાણનું સ્વરૂપ છે.
વિવેચન :
ગણિમ પ્રમાણ દ્વારા જે વસ્તુની ગણના થાય અથવા જે સાધન દ્વારા તે વસ્તુની ગણના થાય તે બંને ગણિમ કહેવાય છે. જે સંખ્યા દ્વારા ગણાય છે, તે એક, બે, ત્રણ, દસ, સો વગેરે સંખ્યા પણ ગણિમ શબ્દથી વાચ્ય બને છે. ગણના માટે સ્ત્રમાં કરોડ સુધીની સંખ્યાનો સંકેત કર્યો છે. તેનાથી આગળની સંખ્યાઓ આ પ્રમાણે છે. દસકરોડ, અરબ, દસ અરબ, ખરબ, દસ ખરબ, નીલ, દસનીલ, શંખ, દસ શંખ, પદ્મ, દસ પત્ર વગેરે સંખ્યા ૧૯૪ અંક પ્રમાણ છે. સૂત્રકારે તેનો સંકેત 'કાળપ્રમાણ'ના વર્ણન પ્રસંગે કર્યો છે.
પ્રાચીન કાળમાં પણ નોકર-કર્મચારી વગેરેને ધન-મુદ્રાઓ આપવામાં આવતી હતી. વેતન શબ્દથી દૈનિક-મજૂરી નગદ–ધન દ્વારા અપાતી હતી, તેવું સૂચન મળે છે. મુદ્રાની આપ-લે દ્વારા વ્યાપાર થતો હતો અને તેના આય વ્યય સંબંધિત ધનનો હિસાબ ગણિમ પ્રમાણથી રાખવામાં આવતો હતો, તે 'આથમ્બયલલિયા પદથી સ્પષ્ટ થાય છે.
પ્રતિમાન પ્રમાણ :|१६ से किं तं पडिमाणे?
पडिमाणे- जण्णं पडिमिणिज्जइ, तं जहा- गुंजा कागणी णिप्फावो कम्ममासओ मंडलओ सुवण्णो । पंच गुंजाओ कम्ममासओ, चत्तारि कागणीओ
Page #353
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯દ્રવ્ય પ્રમાણ
પણ.
૨૯૫ ]
कम्ममासओ । तिण्णि णिप्फावा कम्ममासओ, एवं चउक्को कम्ममासओ । बारस कम्ममासया मंडलओ, एवं अडयालीसाए [कागणीए] मंडलओ । सोलस कम्ममासया सुवण्णो, एवं चउसट्ठीए कागणीए सुवण्णो । ભાવાર્થ - પ્રશ્ન- પ્રતિમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જેના દ્વારા સુવર્ણાદિનું માપ કરાય તે પ્રતિમાનું પ્રમાણ કહેવાય છે, તે આ પ્રમાણે છેગુંજા–રત્તી, કાકણી, નિષ્પાવ, કર્મમાષક, મંડલક, સુવર્ણ.
(૧) પાંચ ગુંજાનો એક કર્મમાષક થાય છે. (૨) ચાર કાકણીનો એક કર્મમાષક થાય છે અને ત્રણ નિષ્પાવનો એક કર્મમાષક થાય છે. આમ કર્મમાષક ચાર કાકણીથી નિષ્પન્ન થાય છે. બાર કર્મમાષકોનું અથવા અડતાલીસ કાકણીનું એક મંડલક થાય છે. સોળ કર્મમાષક અથવા ચોસઠ કાકણીનું સોનામહોર થાય છે.
१७ एतेणं पडिमाणप्पमाणेणं किं पओयणं? ___एतेणं पडिमाणप्पमाणेणं सुवण्ण-रजत-मणि मोत्तिय-संख-सिलप्पवालादीणं दव्वाणं पडिमाणप्पमाणणिव्वित्तिलक्खणं भवइ । सेतं पडिमाणे । सेतं विभागणिप्फण्णे । से तं दव्वपमाणे । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રતિમાન પ્રમાણનું શું પ્રયોજન છે?
ઉત્તર- આ પ્રતિમાન પ્રમાણ દ્વારા સુવર્ણ, ચાંદી, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ વગેરે દ્રવ્યોના પરિમાણનું જ્ઞાન થાય છે. તેને પ્રતિમાનું પ્રમાણ કહે છે. આમ વિભાગનિષ્પન્ન પ્રમાણ તેમજ દ્રવ્ય પ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
જે તોળાય, જેનું પ્રતિમાન કરાય તે પ્રતિમાન પ્રમાણ. આ વ્યુત્પત્તિ અનુસાર સુવર્ણાદિ પ્રતિમાન પ્રમાણ કહેવાય છે. જેના દ્વારા તોળાય-પ્રતિમાન કરાય તે પ્રતિમાન પ્રમાણ, આ વ્યુત્પત્તિ અનુસાર ગુજા, કાકણી વગેરે પ્રતિમાન કહેવાય છે.
ઉન્માન પ્રમાણમાં પણ સાકર વગેરેને ત્રાજવાથી તોળવામાં આવે છે અને પ્રતિમાન પ્રમાણમાં પણ સુવર્ણ વગેરેને ત્રાજવાથી તોળવામાં આવે છે, તો બંનેને અલગ-અલગ કહેવાનું કારણ શું? તેવી જિજ્ઞાસાના ઉત્તરમાં આચાર્યો જણાવે છે કે સાકર વગેરેને શેર, કિલો વગેરેથી માપવામાં આવે છે, જ્યારે સુવર્ણ વગેરેને તોલા, માશા, રતિ વગેરેથી તોળવામાં આવે છે. આ રીતે બને તોળવાના માપ હોવા છતાં એક પૂલ છે અને એક સૂક્ષ્મ છે. બંનેના ત્રાજવામાં પણ સૂક્ષ્મતાનું અંતર હોય છે. બંને દ્વારા તોળવામાં આવતાં પદાર્થો
Page #354
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
અને તેના મૂલ્યમાં પણ અંતર હોય છે. તેથી બંનેને પૃથક કહ્યા છે.
ગુંજ, રતી, ચણોઠી વગેરે સમાનાર્થક નામ છે. સવા ચણોઠી (રત્તી) બરાબર એક કાકણી થાય છે. પોણા બે ચણોઠીનો એક નિષ્પાવ થાય છે. કર્મમાષક વગેરેનું પ્રમાણ સૂત્રમાં બતાવ્યું છે. કર્મમાષક, મંડલક અને સુવર્ણના ભાર પ્રમાણનું વિવરણ સૂત્રમાં જુદી-જુદી અનેક રીતે બતાવ્યું છે. તેનું કારણ એ છે વેચનાર, ખરીદનાર, સુવર્ણ વગેરેના ક્રય-વિક્રયમાં તેનો વિવિધ રીતે ઉપયોગ કરે છે.
૩f HH :- આ રીતે કર્મમાસક ચાર પ્રકારે થાય છે. મૂળપાઠમાં કર્મમાસકનું માપ ત્રણ પ્રકારે જ બતાવ્યું છે. વ્યાખ્યાકારે તેને સ્પષ્ટ કર્યું છે કે કાકણીની અપેક્ષાએ ચાર કાકણીનો કર્મમાસક થાય તે પ્રધાન છે. ગુંજા અને નિષ્પાવથી નિષ્પન્ન કર્મમાસક પ્રધાન નથી.
આ રીતે આ પ્રકરણમાં ઉન્માન, અવમાન, ગણિમ અને પ્રતિમાનરૂપ ચાર પ્રકારના દ્રવ્ય પ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
II પ્રકરણ-૧૯ સંપૂર્ણ II
દ્રવ્ય પ્રમાણ અનુયોગ દ્વાર
ઉપક્રમ
નિક્ષેપ
અનુગમ
નય
આનુપૂર્વી
નામ પ્રિમાણ વક્તવ્યતા અર્થાધિકાર સમવતાર
દ્રવ્ય પ્રમાણ
ક્ષેત્ર પ્રમાણ કાળ પ્રમાણ ભાવ પ્રમાણ
ના પ્રદેશ નિષ્પન્ન
વિભાગે નિષ્પન્ન
માન પ્રમાણ ઉન્માન પ્રમાણ અવમાન પ્રમાણ ગણિમં પ્રમાણ પ્રતિમાનું પ્રમાણ
ધાન્યમાન પ્રમાણ
સમાન પ્રમાણ
Page #355
--------------------------------------------------------------------------
________________
'કરણ ૨૦/ક્ષેત્ર પ્રમાણ - અત્રગલ સ્વરૂ૫
|
૨૯૭ |
વીસમું પ્રકરણ ક્ષેત્રપ્રમાણ - ત્રણઅંગુલા સ્વરૂપ
ક્ષેત્રપ્રમાણ નિરૂપણ :| १ से किं तं खेत्तप्पमाणे ? खेत्तप्पमाणे दुविहे पण्णत्ते, तं जहा- पए सणिप्फण्णे य, विभागणिप्फण्णे य । ભાવાર્થ :- પ્રશ્ન ક્ષેત્ર પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષેત્ર પ્રમાણ બે પ્રકારે પ્રરૂપ્યું છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રદેશ નિષ્પન્ન (૨) વિભાગ નિષ્પન્ન. પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ :| २ से किं तं पएसणिप्फण्णे ? पएसणिप्फण्णे-एगपएसोगाढे दुपएसोगाढे जाव संखेज्जपएसोगाढे असंखिज्जपएसोगाढे । से तं पएसणिप्फण्णे । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢથી લઈ સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ ક્ષેત્રરૂપ પ્રમાણને પ્રદેશ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ કહે છે.
વિવેચન :
દ્રવ્યપ્રમાણના વર્ણનમાં પ્રદેશનિષ્પન્નમાં પુદ્ગલાસ્તિકાયના પરમાણુ આદિનું કથન છે અને ક્ષેત્ર પ્રમાણમાં એક પ્રદેશાવગાઢ આદિનું કથન છે. પુગલ દ્રવ્યમાં જેમ એક, બે, ત્રણ વગેરે નિર્વિભાગ અંશો પ્રદેશોથી નિષ્પન્ન છે તેમ ક્ષેત્રમાં પણ એક, બે, ત્રણાદિ નિર્વિભાગાત્મક અંશો-પ્રદેશોથી નિષ્પન્ન છે. પ્રદેશોથી નિષ્પન્નતા તે જ પ્રત્યેક દ્રવ્યનું નિજ સ્વરૂપ છે. આ પ્રદેશથી નિષ્પન્ન થનાર પ્રમાણને પ્રદેશ નિષ્પન્ન પ્રમાણ કહે છે. અહીં ક્ષેત્ર શબ્દ 'આકાશ' અર્થમાં પ્રયુક્ત થયો છે. આકાશાસ્તિકાય દ્રવ્ય બધાજ દ્રવ્યોને અવગાહન–સ્થાન આપે છે માટે ક્ષેત્રથી આકાશનું ગ્રહણ કરવામાં આવે છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આકાશના બે ભેદ છે લોકાકાશ અને અલોકાકાશ, ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય જેટલા આકાશને અવગાહીને રહ્યા છે, તેટલા આકાશને લોકાકાશ અને તે સિવાયના આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે. અલોકાકાશમાં આકાશાસ્તિકાય દ્રવ્યનો તો સદ્ભાવ છે પરંતુ લોક–અલોકના નિયામક ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યનો અભાવ છે.
૨૦૦
આ લોકાકાશરૂપ ક્ષેત્રના અસંખ્યાત પ્રદેશ છે. આ પ્રદેશો તેના સ્વરૂપથી જણાય છે. જે જણાય, જેનું માન કરાય તે પ્રમાણ. આ વ્યુત્પત્તિ અનુસાર તે પ્રમાણ છે. અલોકાકાશના અનંતપ્રદેશ છે પરંતુ જીવ–પુદ્ગલ વગેરે લોકાકાશના અસંખ્યાત પ્રદેશના આધારે રહે છે, માટે અહીં અસંખ્યાત પ્રદેશાવગાઢ પર્યંતના પ્રદેશો ગ્રહણ કર્યા છે. અવગાઢ એટલે અવગાહીને રહેવું. પુદ્ગલ-પરમાણુના આધારે પ્રદેશ નક્કી થાય છે. એક પરમાણુ જેટલા ક્ષેત્રને અવગાઢ કરે તેટલા ક્ષેત્રને પ્રદેશ કહેવામાં આવે છે. એક આકાશ પ્રદેશ ઉપર એક પરમાણુથી લઈ અનંતપ્રદેશી સ્કંધ પણ રહી શકે છે. એક આકાશપ્રદેશમાં જે પુદ્ગલ દ્રવ્ય રહે તેને એક પ્રદેશાવગાઢ કહેવાય. બે આકાશપ્રદેશરૂપ ક્ષેત્રમાં જે પુદ્ગલ રહે તે દ્વિપ્રદેશાવગાઢ કહેવાય. તે જ રીતે ત્રણ, ચાર વગેરે અસંખ્યાત પ્રદેશાવગાઢ ક્ષેત્ર જાણવું. પુદ્ગલ સિવાય બીજા દ્રવ્યોની ક્ષેત્ર અવગાઢતા આ પ્રમાણે છે–
(૧) ધર્માસ્તિકાય—અસંખ્યાત પ્રદેશાવગાઢ, (૨) અધર્માસ્તિકાય–અસંખ્યાત પ્રદેશાવગાઢ, (૩) આકાશાસ્તિકાય–સ્વપ્રતિષ્ઠિત છે અને અન્ય દ્રવ્યને સ્થાન આપે છે. તેના આધારરૂપ અન્ય ક્ષેત્ર નથી, (૪) જીવાસ્તિકાય–પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશાવગાઢ, (૫) કાળ દ્રવ્ય–અપ્રદેશી છે(એક પ્રદેશ માત્ર છે) પ્રદેશના સમુદાય રૂપ નથી.
વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ :
३ से किं तं विभागणिप्फण्णे ? विभागणिप्फण्णे
अंगुल विहत्थि रयणी, कुच्छी धणु गाउयं च बोद्धव्वं । जोयणसेढी पयरं, लोगमलोगे वि य तहेव ॥ ९५ ॥
ભાવાર્થ :- પ્રશ્ન– વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– (૧) અંગુલ (૨) વેંત (૩) રત્તિ (૪) કુક્ષિ (૫) ધનુષ્ય (૬) ગાઉ–ગભૂતિ (૭) યોજન (૮) શ્રેણિ (૯) પ્રતર (૧૦) લોક (૧૧) અલોક. આ વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ છે.
વિવેચન :
આકાશરૂપ ક્ષેત્ર સ્વગત પ્રદેશોની અપેક્ષાએ પ્રદેશનિષ્પન્ન છે. તેનું વર્ણન પ્રદેશ નિષ્પન્નમાં કર્યું છે. વિભાગ નિષ્પન્નમાં તેનું કથન તથા માપ અંગુલ વગેરે વિભાગ દ્વારા કરવામાં આવે છે, તેને વિભાગનિષ્પન્ન
Page #357
--------------------------------------------------------------------------
________________
'કરણ ૨૦/ક્ષેત્ર પ્રમાણ - અત્રશુલ સ્વરૂપ
| २८९
ક્ષેત્રપ્રમાણ કહે છે. ક્ષેત્ર પ્રદેશ દ્વારા જણાય તો તે પ્રદેશનિષ્પન્ન કહેવાય અને તે ક્ષેત્ર અંગુલ વગેરે વિભાગ દ્વારા જણાય તો તે વિભાગનિષ્પન્ન કહેવાય છે. વિભાગનિષ્પન્નનું પ્રથમ એકમ અંગુલ છે.
अंगुल स्व३५ :| ४ से किं तं अंगुले ? अंगुले तिविहे पण्णत्ते, तं जहा- आयंगुले, उस्सेहगुले, पमाणंगुले । भावार्थ :- अंशुखना त्रए प्रा२ छ, ते मा प्रमाणे - (१) आत्मांशु (२) उत्सेवांगुन (3) પ્રમાણાંગુલ. | ५ से किं तं आयंगुले ?
आयंगुले- जे णं जया मणुस्सा भवंति तेसि णं तया अप्पणो अंगुलेणं दुवालस अंगुलाई मुहं, णवमुहाई पुरिसे पमाणजुत्ते भवइ, दोणिए पुरिसे माणजुत्ते भवइ, अद्धभारं तुलमाणे पुरिसे उम्माणजुत्ते भवइ ।
माणुम्माण पमाणे जुत्ता, लक्खण वंजण गुणेहि उववेया । उत्तमकुलप्पसूया, उत्तमपुरिसा मुणेयव्वा ॥९६॥ होंति पुण अहियपुरिसा, अट्ठसयं अंगुलाण उव्विद्धा । छण्णउइ अहमपुरिसा, चउरुत्तर मज्झिमिल्ला उ ॥९७॥ हीणा वा अहिया वा, जे खलु सर-सत्त सारपरिहीणा ।
ते उत्तमपुरिसाणं, अवसा पेसत्तणमुर्वेति ॥९८॥ शार्थ:-अहियपुरिसा = अघि पुरुष-उत्तमपुरुष, अट्ठसयं = मेसो 6, उव्विद्धा = 6या, छण्णउइ = छन्नु अंगुल, चउरुत्तर = असो यार अंगुस, सर = २१२, सर्व ४-6पाय घा२ गंभीर स्व२- ध्वनि, सत्त = सत्व-हीनता रडित मानसि स्थितिथी, सार = शुभ पुसलोना 6५यय(भे॥ थवा३५) शारीरशस्तिथी, परिहीणा = डीन-२डित डोयते, उत्तमपुरिसाणं = उत्तमपुरुषोना, अवसा = अस्वतंत्र अथवा अशम भनेक्शथयेला पेसत्तणं = प्रेष्य-सएशने. उर्वति = प्राप्त थाय छे. भावार्थ :- प्रश्न-मात्मांशुल ओने उपाय छ ?
ઉત્તર- જે કાળમાં, જે મનુષ્ય હોય તે કાળમાં, તે મનુષ્યના અંગુલને આત્માગુલ કહેવાય છે. પોતાના બાર અંગુલ પ્રમાણ મુખ હોય છે અને તેવા નવમુખ પ્રમાણ (એકસો આઠ અંગુલની) ઊંચાઈ–
Page #358
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૦]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વાળા પુરુષ પ્રમાણયુક્ત મનાય છે. દ્રોણિક પુરુષ(એક દ્રોણ પાણીના માપવાળા પુરુષો માનયુક્ત હોય છે અને અર્ધભાર પ્રમાણ તોલવાળા પુરુષ ઉન્માનયુક્ત કહેવાય છે.
જે પુરુષ માન-ઉન્માન અને પ્રમાણથી સંપન્ન હોય તથા શારીરિક શુભ લક્ષણો, તલમસાદિ વ્યંજનો અને ઉદારતા વગેરે ગુણોથી યુક્ત હોય, ઉત્તમકુળોમાં જન્મેલ હોય તે પુરુષો ઉત્તમ પુરુષો કહેવાય છે.
આ ઉત્તમ પુરુષો પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ પ્રમાણ ઊંચા હોય છે અને મધ્યમપુરુષ ૧૦૪ અંગુલ ઊંચા હોય છે. અધમપુરુષ ૯૬ અંગુલ ઊંચા હોય છે.
ધીરતા, ગંભીરતા, પ્રશંસનીય સ્વર, સત્ત્વ–આત્મિક, માનસિક શક્તિ, સાર–શારીરિક ક્ષમતા આ સર્વગુણોથી પરિહીન ઉત્તમ કે અધમ પુરુષ પરતંત્રપણે ધીર ગંભીર આદિ ગુણસંપન્ન ઉત્તમ પુરુષોના દાસ હોય છે. | ६ एएणं अंगुलपमाणेणं छ अंगुलाई पादो, दो पाया विहत्थी, दो विहत्थीओ રયળ, રો રળી શુછી, તો લુચ્છીઓ વ૬, ધ, ગુને, નલિયા, અg, मुसले, दो धणुसहस्साई गाउयं, चत्तारि गाउयाइं जोयणं । ભાવાર્થ :- ઉપરોક્ત અંગુલ પ્રમાણ અનુસાર (૧) આત્માંગુલથી છ અંગુલનો પાદ, (૨) બે પાકની વંત, (૩) બે વેંતની રત્નિ (હાથ), (૪) બે પત્નિની કુક્ષિ, (૫) બે કુલિનો દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મૂસલ થાય છે, () બે હજાર ધનુષ્યનો એક ગાઉ–કોશ (૭) ચાર ગાઉનો એક યોજન થાય છે.
વિવેચન :
આ બે સૂત્ર દ્વારા સૂત્રકારે આત્માગુલનું સ્વરૂપ દર્શાવ્યું છે. 'આત્મા' શબ્દ સ્વનો સૂચક છે. દરેક વ્યક્તિના પોત પોતાના અંગુલ તે આત્માગુલ કહેવાય છે. આ આત્માગુલનું માપ-પ્રમાણ એક સરખું રહેતું નથી. ઉત્સપિર્ટી અને અવસર્પિણી કાળમાં મનુષ્યોના શરીરની ઊંચાઈમાં વધ ઘટ થાય છે. જે કાળ માં જે મનુષ્યો હોય તેના અંગુલ પ્રમાણને આત્માગુલ કહેવામાં આવે છે.
પ્રમાણપુરુષ – બાર આત્મ અંગુલ = એક મુખ થાય છે. તેવા નવ મુખ અર્થાત્ ૧૦૮ અંગુલ ઊંચાઈ વાળા પુરુષ પ્રમાણ પુરુષ કહેવાય છે. કોણિકપુરુષ- દ્રોણ પ્રમાણ ન્યૂન પાણી હોય તેવી પાણીની કુંડીમાં કોઈ પુરુષ પ્રવેશે અને કુંડી છલોછલ થઈ જાય તો તે પુરુષ માનયુક્ત કહેવાય છે. તેવા પુરુષને દ્રોણિક પુરુષ કહેવાય છે. ઉન્માનપુરુષ - કોઈ પુરુષને ત્રાજવાથી તોળવામાં આવે અને જો તે અર્ધભાર પ્રમાણ વજનવાળા હોય તો તે પુરુષ ઉન્માન પ્રમાણયુક્ત કહેવાય છે. આ ત્રણે પ્રકારના માપથી જે યુક્ત હોય તે પ્રમાણપુરુષ
Page #359
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૦/ક્ષત્ર પ્રમાણ - અત્રગલ સ્વરૂપ
૩૦૧ |
ઉત્તમપુરુષ કહેવાય છે. આ ઉત્તમપુરુષ પ્રમાણ, માન, ઉન્માનથી સંપન્ન હોવાની સાથે તેનું શરીર સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે શુભ લક્ષણો; તલ, મસા વગેરે વ્યંજનોથી યુક્ત હોય છે. તેનો જન્મ લોકમાન્ય કુળમાં થાય છે. તે ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયના ફળ સ્વરૂપે લોકમાં આદર-સન્માનનું પાત્ર મનાય છે અને આજ્ઞા, ઐશ્વર્ય, સંપત્તિથી સમૃદ્ધિ હોય છે.
ઉપરોક્ત માપથી હીન ૧૦૪ અંગુલ પ્રમાણ ઊંચાઈવાળા મધ્યમ પુરુષ અને ૯૬ અંગુલ પ્રમાણ ઊંચાઈવાળા અધમપુરુષ–સામાન્ય પુરુષ કહેવાય છે.
= =
૬ અંગુલ ૨ પાદ ૨ વેંત ૨ હાથ ૨ કુક્ષિ ૨000 ધનુષ્ય ૪ ગાઉ
૧ પાદ ૧ વૈત ૧ હાથ, રત્નિ ૧ કુક્ષિ ૧ દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મૂસલ ૧ ગાઉ, કોશ ૧ યોજન
=
આત્માગુલનું પ્રયોજન :| ७ एएणं आयंगुलप्पमाणेणं किं पओयणं ?
एएणं आयंगुलप्पमाणेण जे णं जया मणुस्सा भवंति तेसि णं तया अप्पणो अंगुलेणं अगड-दह-णई-तडाग-वावी-पुक्खरिणि-दीहिया-गुंजालियाओ सर सरपंतियाओ सरसरपंतियाओ बिलपंतियाओ आरामुज्जाण-काणण-वणवणसंड-वणराईओ देवकुल-सभा-पवा-थूभ-खाइय-परिहाओ पागारअट्टालगવરિય-કાર- પુર-તોર-પાલ-પર-સરળ-તેણ–આવન-fસંવાદ-તિचउक्क-चच्चर- चउमुह-महापह-पहा सगड-रह-जाण-जुग्ग-गिल्ली-थिल्लीસી-સંમાળિય-તોડી-તોડાદ ડુડ્ડય-આસન-સયા-મ-કંડमत्तोवगरणमादीणि अज्ज- कालिगाइं च जोयणाई मविज्जति । શબ્દાર્થ :- ડ = કૂવા, રદ = જળાશય, વાવી = ચોરસ વાવડી,
પુ ખ = કમળયુક્ત જળાશય, લહિયા = લાંબી વાવડી, ગાનિયા = વક્રાકાર વાવડી, સર= સરોવર, સરપતિયાઓ = એક લાઈનમાં રહેલા સરોવરો, સર સર પતિયાઓ= એક લાઈનમાં રહેલા જળાશયો જે નાલિ દ્વારા જોડાયેલા હોય, વિપતિયાઓ = બિલપંક્તિ નાના મુખવાળા કૂવાઓની પંક્તિ, જાળખ = કાનન–નગરની સમીપનો અનેક વૃક્ષયુક્ત પ્રદેશ, વા = વન–જ્યાં એક જ જાતિના વૃક્ષો હોય તે પ્રદેશ,
Page #360
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૨ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વાસં = વનખંડ–અનેક જાતિના ઉત્તમવૃક્ષ હોય તે, વછરા = વનરાજિ, એક કે અનેક જાતિના વૃક્ષોની શ્રેણીઓ હોય તે, પરિહા = પરિખા–નીચે સાંકડી ઉપર વિસ્તીર્ણ ખાઈ, વરિય= ચરિકા-ખાઈ અને કિલ્લા વચ્ચેનો, બંનેને જોડતો આઠ હાથ પહોળો રસ્તો, સરળ = ઘાસની ઝુંપડી, ખ = પર્વતમાં બનાવેલું નિવાસસ્થાન, ગુરુ = યુગ્ય-પાલખી, િિા = હાથી પર રાખવાનો હોદો, fથ િયાન વિશેષ, સીય= શિબિકા, સમાપિય= ચંદમાનિકા–પુરુષપ્રમાણ લાંબુ યાન, સોહી = લોઢાની નાની કડાઈ તો ડાહ = લોઢાની મોટી કડાઈ, અ તિરું = આજકાલના અર્થાતુ વર્તમાન કાળના, નોથળા = યોજન વગેરે, નવિનંતિ માપવામાં આવે છે. ભાવાર્થ - પ્રશ્ન- આત્માગુલ પ્રમાણનું શું પ્રયોજન છે?
ઉત્તર- આત્માગુલ પ્રમાણથી કૂવા, જળાશય, નદી, તળાવ, વાપી, પુષ્કરિણી, દીધિંકા, ગુંજાલિકા, સર, સરપંક્તિ, સરસરપંક્તિ, બિલપંક્તિ, આરામ, બગીચા, ઉદ્યાન, કાનન, વન, વનખંડ, વનરાજિ, દેવકુળ, સભા, પ્રપા, સૂપ, ખાઈ, પરિખા, પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, તોરણ, પ્રાસાદ, ઘર, સરણ-ઝૂંપડી લયન (લેણ) આપણ–દુકાન, શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, પથ, શકટ, રથ, યાન, પાલખી, ગિલ્લિ, થિલ્લિ, શિબિકા, ચંદમાનિકા, કડાઈ, મોટી કડાઈ, કડછી, આસન, શય્યા, ખંભ, ભાંડ, માટીના વાસણ વસ્તુઓ અને વર્તમાન કાળના યોજન વગેરેનું માપ કરવામાં આવે છે. તાત્પર્ય એ છે કે વર્તમાન કાળની જરૂરિયાતની તથા મનુષ્ય દ્વારા બનાવવામાં આવતી સમસ્ત વસ્તુઓની લંબાઈ–પહોળાઈ—ઊંડાઈ આત્માંગુલથી માપવામાં આવે છે. આત્માગુલના ભેદ :
८ से समासओ तिविहे पण्णत्ते, तं जहा- सूइअंगुले, पयरंगुले, घणंगुले । अंगुलायता एगपदेसिया सेढी सूइअंगुले, सूयी सूयीए गुणिया पयरगुले, पयर सूईए गुणितं घणगुले । ભાવાર્થ :- આત્માગુલ સામાન્યથી ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સૂચિ અંગુલ (૨) પ્રતરાંગુલ (૩) ઘનાંગુલ.
(૧) એક અંગુલ લાંબી અને એકપ્રદેશ પહોળી આકાશપ્રદેશની શ્રેણિને સૂટ્યગુલ કહે છે. (૨) સૂટ્યગુલને સૂટ્યગુલથી ગુણતા પ્રતરાંગુલ બને છે. (૩) પ્રતરાંગુલને સૂટ્યગુલથી ગુણતા ઘનાંગુલ બને છે. વિવેચન :
આ સૂત્રમાં આત્માગુલના ત્રણ ભેદ સૂટ્યગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલનું વર્ણન સૂત્રકારે કર્યું છે. સૂત્રગત શ્રેણિ શબ્દથી પ્રસંગાનુસાર આકાશ પ્રદેશની શ્રેણિ ગ્રહણ કરવી આવશ્યક છે કારણ કે અહીં ક્ષેત્રનું વર્ણન છે. ક્ષેત્રથી આકાશ ગ્રહણ કરવામાં આવે છે. (૧) સૂટ્યગુલ :- એક અંગુલ લાંબી આકાશપ્રદેશની શ્રેણિને સૂટ્યગુલ કહે છે. સૂચિ એટલે સોય.
Page #361
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦/ક્ષેત્ર પ્રમાણ - અત્રગલ સ્વરૂપ
૩૦૩ |
સોયની જેમ આ શ્રેણિ એક અંગુલ લાંબી હોય છે. આકાશપ્રદેશો એક પછી એક એમ લાઈનમાં ગોઠવાયેલ હોય છે. એક–એક પ્રદેશ જેટલી તે પહોળી હોય છે પરંતુ અન્ય આકાશપ્રદેશો બાજુમાં ગોઠવાય અને જે પહોળાઈ બને તેવી પહોળાઈ આ સૂટ્યગુલમાં હોતી નથી અર્થાતુ જેમાં માત્ર લંબાઈ છે પહોળાઈ હોતી નથી તેવી, પોતાના અંગુલ પ્રમાણ લાંબી, આકાશપ્રદેશની શ્રેણિને સૂટ્યગુલ કહેવામાં આવે છે. તેમાં અસંખ્યાત આકાશપ્રદેશ સમાયેલા હોય છે પરંતુ અસત્કલ્પનાથી તેમાં ત્રણ પ્રદેશ છે તેમ માની એ તો તે ત્રણ પ્રદેશ સૂટ્યગુલ કહેવાશે. તો (૧૦૦) આ રીતે તેની સ્થાપના થશે. (૨) પ્રતરાંગુલ – પ્રતર એટલે વર્ગ. કોઈપણ રાશિ સંખ્યાને પરસ્પર ગુણવામાં આવે અને જે સંખ્યા પ્રાપ્ત થાય તે પ્રતર કહેવાય છે. પ્રતર એટલે પડ. પડની જેમ તેમાં લંબાઈ અને પહોળાઈ બને હોય છે. તેમાં એક પ્રદેશની જાડાઈ હોય છે પણ અન્ય આકાશ પ્રદેશો દ્વારા જે જાડાઈ થાય તેવી જાડાઈ તેમાં હોતી નથી. તેથી એમ કહી શકાય કે એક અંગુલ લાંબી અને એક અંગુલ પહોળી આકાશ પ્રદેશોની શ્રેણિ પ્રતરાંગુલ કહેવાય છે. પ્રતરાંગુલમાં અસંખ્યાત આકાશપ્રદેશ હોય છે પરંતુ અસત્કલ્પના અનુસાર પૂર્વે જે સૂઢંગુલમાં ત્રણ આકાશપ્રદેશ ગ્રહણ કર્યા છે, તેને ત્રણથી ગુણતા પ્રાપ્ત (૩૪૩ = ૯) નવ આકાશપ્રદેશને પ્રતરાંગુલ કહેવાશે. :::
(૩) ઘનાંગલ :- ગણિતશાસ્ત્રના નિયમાનુસાર એક સંખ્યાને ત્રણવાર સ્થાપી પરસ્પર ગુણવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તે ઘન કહેવાય છે અર્થાત્ જેમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, આ ત્રણે હોય તે ઘન કહેવાય છે. સૂત્રમાં કહ્યું છે કે પ્રતરાંગુલને સૂટ્યગુલથી ગુણતા ઘનાંગુલ નિષ્પન્ન થાય છે. આ ઘનાંગુલ એક અંગુલ લાંબી, એક અંગુલ પહોળી અને એક અંગુલ જાડી આકાશપ્રદેશની શ્રેણિરૂપ છે. તેમાં અસંખ્યાત આકાશપ્રદેશ હોય છે પણ અસત્કલ્પનાનુસાર ૩ પ્રદેશાત્મક સૂટ્યગુલ ૮ ૯ પ્રદેશાત્મક પ્રતરાંગુલ = ૨૭ પ્રદેશાત્મક ઘનાંગુલ જાણવું.
સૂટ્યગુલ દ્વારા વસ્તુની લંબાઈ, પ્રતરાંગુલ દ્વારા વસ્તુની લંબાઈ અને પહોળાઈ, ઘનાંગુલ દ્વારા વસ્તુની લંબાઈ, પહોળાઈ તથા જાડાઈ માપી શકાય છે. અંગુલનું અલ્પબદુત્વ :| ९ एएसि णं भंते ! सूईअंगुल पयरंगुल घणंगुलाण य कयरे कयरेहितो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा?
सव्वत्थोवे सूइअंगुले, पयरंगुले असंखेज्जगुणे, घणंगुले असंखेज्जगुणे । से तं आयंगुले ।
Page #362
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! આ સૂયંગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલમાંથી કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ?
३०४
ઉત્તર– સર્વથી અલ્પ સૂયંગુલ છે. તેથી પ્રતરાંગુલ અસંખ્યાતગુણા અધિક છે અને તેથી ઘનાંગુલ અસંખ્યાતગુણ અધિક છે. આ રીતે આત્માંગુલની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
સૂયંગુલ વગેરે ત્રણે અંગુલનો અલ્પ બહુત્વ સ્પષ્ટ છે. સૂયંગુલમાં માત્ર લંબાઈ હોવાથી અન્ય બે અંગુલની અપેક્ષાથી તે અલ્પ છે. પ્રતરાંગુલમાં લંબાઈ અને પહોળાઈ બન્ને હોવાથી તે સૂયંગુલ કરતાં અસંખ્યાત ગુણ અધિક છે અને ઘનાંગુલમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણે હોવાથી તે પ્રતરાંગુલ કરતાં અસંખ્યાતગુણ અધિક છે. અહીં અધિકતા પ્રદેશોની અપેક્ષા છે.
ઉત્સેધાંગુલ =
१० सेकं तं उस्सेहंगुले ? उस्सेहंगुले अणेगविहे पण्णत्ते, तं जहापरमाणू तसरेणू रहरेणू, अग्गयं च वालस्स ।
लिक्खा जूया य जवो, अट्ठगुणविवड्ढिया कमसो ॥९९॥
ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્સેધાંગુલનું સ્વરૂપ કેવું છે ?
ઉત્ત૨– ઉત્સેધાંગુલ અનેક પ્રકારે કહ્યા છે તે આ પ્રમાણે છે– પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાગ્ર, લીંખ, જૂ, જવ. આ પ્રત્યેકને ક્રમશઃ આઠ–આઠની વૃદ્ધિ કરતાં ઉત્સેધાંગુલ પ્રાપ્ત થાય છે અર્થાત્ આઠ ત્રસરેણુની એક રથરેણુ, આઠ રથરેણુનો એક વાલાગ્ર, આઠ વાલાગ્રની એક લીંખ, આઠ લીંખની એક જૂ, આઠ જૂ નો એક જવ અને આઠ જવ બરાબર એક ઉત્સેધાંગુલ બને છે.[સ્વયં સૂત્રકાર તેનું વર્ણન આગળ કરે છે.]
વિવેચન :
આ સૂત્ર ઉત્સેધાંગુલના સ્વરૂપ વર્ણનની પૂર્વભૂમિકારૂપ છે. ઉત્સેધ એટલે વધવું. જે અનંત સૂક્ષ્મ પરમાણુ, ત્રસરેણુ વગેરે ક્રમથી વધે છે, તે ઉત્સેધાંગુલ કહેવાય છે અથવા ચારેગતિના જીવોના શરીરની અવગાહના ઊંચાઈ જે અંગુલથી માપવામાં આવે તે ઉત્સેધાંગુલ કહેવાય છે. સૂત્રમાં ઉત્સેધાંગુલના અનેક પ્રકાર બતાવ્યા છે. તે ઉત્સેઘાંગુલનું માપ બતાવતા એકમોની અપેક્ષાએ સમજવું. ઉત્સેધાંગુલ પોતે તો એક જ છે. પરમાણુ, ત્રસરેણુ વગેરે સ્વયં ઉત્સેધાંગુલ નથી. ઉત્સેધાંગુલનું પ્રમાણ બતાવવા ઉપયોગી સાધન છે. પરમાણુ વર્ણન :
११ से किं तं परमाणू ? परमाणू दुविहे पण्णत्ते, तं जहा- सुहुमे य,
Page #363
--------------------------------------------------------------------------
________________
'કરણ ૨૦/ક્ષેત્ર પ્રમાણ - અત્રગલ સ્વરૂ૫
|
उ०५
वावहारिए य । तत्थ णं जे से सुहुमे से ठप्पे । भावार्थ :- प्रश्न- ५२माधु-१३५ छ ?
6त्त२-५२मा र ना होछते ॥ प्रभाग-(१) सूक्ष्म ५२मा । (२) व्यवहार ५२भा. બે પ્રકારના પરમાણુમાંથી સૂક્ષ્મ પરમાણુનો અહીં અધિકાર ન હોવાથી તે સ્થાપનીય છે અર્થાત્ તેનું વર્ણન ન કરતાં વ્યવહાર પરમાણુનું વર્ણન શાસ્ત્રકાર કરે છે. |१२ से किं तं वावहारिए ? ।
वावहारिए- अणंताणं सुहुमपरमाणुपोग्गलाणं समुदयसमिइसमागमेणं से एगे वावहारिए परमाणुपोग्गले णिप्फज्जइ ।। शार्थ :-समुदयसमिइ समागमेणं = समुदाय-समितिना समागमयी, १३५ भिवानथी. भावार्थ :- प्रश्न- व्यावहारि ५२मानुं २०३५ छ ?
ઉત્તર- અનંતાનંત સૂક્ષ્મ પરમાણુઓના સમુદાયના સમાગમથી–એકીભાવરૂપ મિલનથી એક વ્યાવહારિક પરમાણુ નિષ્પન્ન થાય છે. |१३ से णं भते ! असिधारं वा खुरधारं वा ओगाहेज्जा? हंता ओगाहेज्जा । से ण तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा? णो इणढे समढे, णो खलु तत्थ सत्थ कमइ।
से णं भंते ! अगणिकायस्स मज्झमज्झेणं वीईवएज्जा? हंता विईवएज्जा। से णं तत्थ डहेज्जा ? णो इणढे समढे, णो खलु तत्थ सत्थं कमइ ।
से णं भंते ! पुक्खलसंवट्टयस्स महामेहस्स मज्झमज्झेणं वीइवएज्जा? हंता वीईवएज्जा । से णं तत्थ उदउल्ले सिया ? णो इणढे समढे, णो खलु तत्थ सत्थं कमइ ।
से णं भंते ! गंगाए महाणईए पडिसोयं हव्वमागच्छेज्जा ? हंता हव्वमागच्छेज्जा । से णं तत्थ विणिघायमावज्जेज्जा? णो इणद्वे समढे, णो खलु तत्थ सत्थ कमइ ।
से णं भंते ! उदगावत्तं वा उदगबिंदु वा ओगाहेज्जा ? हंता ओगाहेज्जा । से णं तत्थ कुच्छेज्ज वा परियावज्जेज्ज वा ? णो इणढे समढे, णो खलु तत्थ सत्थं कमइ ।
सत्थेण सुतिक्खेण वि, छेत्तुं भेत्तुं व जं किर ण सक्का । तं परमाणू सिद्धा, वयंति आदी पमाणाणं ॥१०॥
Page #364
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- આ વ્યાવહારિક પરમાણુ તલવાર કે છરાની ધારને અવગાહિત કરે છે ?
ઉત્તર– હા, અવગાહિત કરી શકે છે, ધાર પર રહી શકે છે.
પ્રશ્ન- શું તલવારની ધાર તે વ્યાવહારિક પરમાણુનું છેદન–ભેદન કરી શકે છે ?
ઉત્તર– ના, તે અર્થ સમર્થ નથી અર્થાત્ તલવારની ધાર આ વ્યાવહારિક પરમાણુનું છેદન-ભેદન કરી શકતી નથી.
30
પ્રશ્ન- હે ભગવન્ ! શું આ વ્યાવહારિક પરમાણુ અગ્નિની વચ્ચેથી પસાર થઈ શકે છે ?
ઉત્તર– હા, તે પસાર થઈ શકે છે.
પ્રશ્ન- શું અગ્નિ વચ્ચેથી પસાર થતાં તે બળી જાય છે ?
ઉત્તર– ના, તે અર્થ સમર્થ નથી. અગ્નિરૂપ શસ્ત્ર તેને બાળી શકતું નથી.
પ્રશ્ન- શું આ વ્યાવહારિક પરમાણુ પુષ્કર સંવર્તક નામના મહામેઘની મધ્યમાંથી પસાર થઈ શકે
ઉત્તર- હા, તે પસાર થઈ શકે છે.
પ્રશ્ન– મહામેઘમાંથી પસાર થતાં શું તે પાણીથી ભીંજાય જાય ?
ઉત્તર- ના, તે અર્થ સમર્થ નથી અર્થાત્ તે પાણી તેને ભીંજવી શકતું નથી. અપકાયરૂપ શસ્ત્રનો તેના પર પ્રભાવ પડતો નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! શું વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસ્રોતમાં, વિપરીત પ્રવાહમાં ગમન કરી શકે છે ?
ઉત્તર– હા, તે પ્રતિસોતમાં ગમન કરી શકે છે.
તે
પ્રશ્ન– પ્રતિસ્રોતમાં ગમન કરતાં શું તે વિનાશ પામે છે ?
ઉત્તર– ના, તે અર્થ સમર્થ નથી. પ્રતિસ્રોતરૂપ શસ્ત્ર તેના પર કાર્ય કરી શકતું નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! શું તે વ્યાવહારિક પરમાણુ પાણીના વમળમાં કે જબિંદુમાં અવગાહન કરી શકે છે ?
ઉત્તર– હા, તે વમળમાં અને જલબિંદુમાં અવગાહન કરી શકે છે.
પ્રશ્ન− શું તે ભીનો થઈને કુત્સિત થાય છે ? અર્થાત્ સડી જાય છે ?
ઉત્તર- ના,
તે અર્થ સમર્થ નથી. વ્યાવહારિક પરમાણુ પર પાણીરૂપ શસ્ત્ર કાર્ય કરી શકતું નથી.
Page #365
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦/ક્ષેત્ર પ્રમાણ – અત્રશુલ સ્વરૂપ
૩૦૭
અત્યંત તીક્ષ્ણ શસ્ત્ર પણ જેનું છેદન–ભેદન કરવા સમર્થ નથી તેને, સિદ્ધપુરુષ કેવળી ભગવાન પરમાણુ કહે છે. તે સર્વ પ્રમાણોનું આદિ પ્રમાણ છે અર્થાત્ વ્યાવહારિક પરમાણુ પ્રમાણોનું આદિ એકમ છે.
વિવેચન :
ઉત્સેધાંગુલના માપ–પ્રમાણનું પ્રથમ એકમ છે પરમાણુ. પરમ અને અણુશબ્દથી પરમાણુ શબ્દ નિષ્પન્ન થાય છે. પરમ એટલે ચરમતમ. છેલ્લામાં છેલ્લો અણુ અર્થાત્ પુદ્ગલ દ્રવ્યના વિભાગ કરતાં કરતાં છેલ્લો અંશ જે આવે કે જેના હવે વિભાગ થઈ ન શકે, તેવા નિર્વિભાગ અંશને પરમાણુ કહેવામાં આવે છે. ૫૨માણુઓ ભેગા મળવાથી સ્કંધ બને છે. આ રીતે પરમાણુ કારણરૂપ છે પણ કાર્યરૂપ નથી. આ નૈયિક પરમાણુનું અહીં કોઈ કાર્ય નથી, તે વ્યવહારમાં ઉપયોગી નથી માટે તેને સ્થાપ્ય, સ્થાપવા યોગ્ય કહી સૂત્રકારે તેનું વિશેષ વર્ણન કર્યું નથી.
આ બે–ત્રણ–ચાર–પાંચ વગેરે પરમાણુ ભેગા મળે, એકભાવને પામે ત્યારે તે સ્કંધ કહેવાય છે. આ સ્કંધ જ્યાં સુધી સ્થૂલ રૂપે ન પરિણમે, ત્યાં સુધી નિશ્ચયનયની અપેક્ષાએ ભલે તે સ્કંધ હોય પરંતુ વ્યવહાર નય તેને પરમાણુ કહે છે. તેથી સૂક્ષ્માકાર સ્કંધ વ્યાવહારિક પરમાણુ કહેવાય છે. અનંત પરમાણુ ભેગા મળીને અનંતપ્રદેશી સ્કન્ધ બને, તે જ્યાં સુધી અગ્નિ-પાણી, શસ્ત્ર વગેરેથી પ્રતિઘાત ન પામે ત્યાં સુધી સૂક્ષ્માકાર કહેવાય છે અને જ્યારે શસ્ત્રથી અભિહત થાય ત્યારે તે સ્થૂલાકાર પરિણત કહેવાય. આ સૂક્ષ્માકાર સ્કંધને જ વ્યવહારનય વ્યાવહારિક પરમાણુ કહે છે.
આ વ્યાવહારિક પરમાણુ તલવારાદિ શસ્ત્રથી છેદન–ભેદન પામતા નથી, અગ્નિમાંથી પસાર થવા છતાં બળતા નથી, પુષ્કરાવર્ત મહામેઘ વચ્ચેથી પસાર થવા છતાં ભીંજાતા નથી. પુષ્કરાવર્તમેઘ રુક્ષ જમીનને સ્નિગ્ધ બનાવવા ઉત્સર્પિણી કાળના બીજા આરામાં વરસે છે. તે ભૂમિગત રુક્ષતા, આતપ વગેરે અશુભ પ્રભાવને શાંત કરી, ધાન્યાદિનો અભ્યુદય કરે છે. આ મેઘમાં પાણી ઘણું હોય છે પણ તે મેઘ વ્યાવહારિક પરમાણુને પ્રભાવિત કરી શકતો નથી. મહાનદીઓના સામા પ્રવાહે ચાલવા છતાં તે પરમાણુ સ્ખલના પામતો નથી અને વમળમાં કે જલબિંદુમાં અવગાહન કરવા છતાં તેમાં સડો થતો નથી. સંક્ષેપમાં પાણી, અગ્નિ કે અન્ય કોઈ શસ્ત્રનો તેના પર પ્રભાવ પડતો નથી. આવા વ્યાવહારિક પરમાણુને સિદ્ધો—જ્ઞાની પુરુષો આદિ પ્રમાણ કહે છે. અહીં સિદ્ધ શબ્દથી જ્ઞાનસિદ્ધ—કેવળી ભગવાન ગ્રહણ કરાય છે. મોક્ષમાં બિરાજિત સિદ્ધ ભગવાનને વચનયોગ હોતો નથી. તેઓ બોલતા નથી તેથી અહીં સિદ્ધુ શબ્દથી ભવસ્થ કેવળી ગ્રહણ કરવામાં આવે છે.
ઉત્સેધાંગુલનું માપ ઃ
१४ अणंताणं वावहारियपरमाणुपोग्गलाणं समुदयसमिइसमागमेणं सा एगा उस्सण्हसहिया ति वा सण्हसहिया ति वा उड्ढरेणू ति वा तसरेणू ति वा रहरेणू ति वा वालग्गे ति वा, लिक्खा ति वा, जूया ति वा, जवमज्झे ति वा, अंगुले
Page #366
--------------------------------------------------------------------------
________________
| उ०८
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
वा, णिप्फज्जइ, तं जहा- अट्ठ उस्सण्हसण्हियाओ सा एगा सहसण्हिया । अट्ठ सण्हसण्हियाओ सा एगा उडरेणू । अट्ठ उड्डरेणूओ सा एगा तसरेणू । अट्ठ तस रेणूओ सा एगा रहरेणू । अट्ठ रहरेणूओ देवकुरु-उत्तरकुरुयाणं मणुयाणं से एगे वालग्गे । अट्ठ देवकुरु-उत्तरकुरुयाणं मणुयाणं वालग्गा हरिवास-रम्मगवासाणं मणुयाणं से एगे वालग्गे। अट्ठहरिवास-रम्मगवासाणं मणुस्साणं वालग्गा हेमवयहेरण्णवयवासाणं मणुस्साणं से एगे वालग्गे । अठ्ठ हेमवय- हेरण्णवयवासाणं मणुस्साणं वालग्गा पुव्वविदेह-अवरविदेहाणं मणुस्साणं से एगे वालग्गे । अट्ठ पुव्वविदेह-अवर-विदेहाणं मणूसाणं वालग्गा भरहेरवयाणं मणुस्साणं से एगे वालग्गे । अट्ठ भरहेरवयाणं मणूसाणं वालग्गा सा एगा लिक्खा । अट्ठ लिक्खाओ सा एगा जूया । अट्ठ जूयाओ से एगे जवमज्झे । अट्ठ जवमज्झे से एगे उस्सेहगुले। ભાવાર્થ :- અનંતાનંત વ્યાવહારિક પરમાણુઓનો સમુદાય એકત્રિત થવાથી એક ઉશ્લષ્ણ શ્લણિકા, ગ્લ@ફ્લેસ્બિકા, ઉર્ધ્વરેણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાગ્ર, લીખ, જૂ, જવમધ્ય અને આંગુલની નિષ્પત્તિ થાય छतेसाप्रभाछ
(१) म166RANA = मे सक्षAus, (२) 06 AA-Aast = मेड 64, (3) 06 6वर = अडसरे, (४) मा सरे = मे २थरे, (५) 06 २थरे = मे દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યોનો વાલાઝ, (૬) આઠ દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યના વાલાગ્ર = એક હરિવર્ષ, રમ્યક વર્ષના મનુષ્યનો વાલાઝ, (૭) આઠ હરિવર્ષ રમ્ય વર્ષના મનુષ્યના વાલાગ્ર = એક હેમવતહૈરણ્યવત ક્ષેત્રના મનુષ્યના વાલાગ્ર, (૮) આઠ હૈમવત-હૈરણ્યવતક્ષેત્રના મનુષ્યોના વાલાગ્ર = એક પૂર્વ મહાવિદેહ અને અપર મહાવિદેહના મનુષ્યોના વાલાઝ, (૯) આઠ પૂર્વમહાવિદેહ–અપર મહાવિદેહના મનુષ્યોના વાલાગ્ર = ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાઝ (૧૦) આઠ ભરત- ઐરાવતક્ષેત્રના भनुष्यना वाला = दीपछे, (११) 06 बी ४, (१२) 06 = वनो मध्यभाग, (१३) 06 ४वना भध्यामा = थे. उत्सेधांत डोय छे. १५ एएणं अंगुलपमाणेणं छ अंगुलाई पादो, बारस अंगुलाई विहत्थी, चउवीसं अंगुलाई रयणी, अडयालीसं अंगुलाई कुच्छी, छण्णउइ अंगुलाई से एगे दंडे इ वा धणू इ वा, जुगे इ वा, णालिया इ वा, अक्खे इ वा, मुसले इ वा, एएणं धणुप्पमाणेणं दो धणुसहस्साई गाउयं, चत्तारि गाउयाइं जोयणं । भावार्थ:- मा उत्सेधांशु प्रमाथी (१) ७ अंशुल = में पा६, (२) बार अंशुल = में वेत, (3) योवीस अंगुल से नि, (४) सांतालीस अंगुल = मुक्षि, (५) छन्नु अंगुल = मेह, धनुष्य,
Page #367
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૦/ક્ષેત્ર પ્રમાણ - અત્રશુલ સ્વરૂપ
૩૦૯
યુગ, ધોંસરું, નાલિકા, યક્ષ અથવા મૂશલ થાય છે, (૬) ધનુષ્ય પ્રમાણથી બે હજાર ધનુષ્યનો એક ગાઉ, (૭) ચાર ગાઉનો એક યોજન છે. વિવેચન :
આ સૂત્રોદ્વારા સૂત્રકારે ઉત્સધાંગુલનું માપ બતાવ્યું છે. અનંતાનંત વ્યાવહારિક પરમાણુની એક ઉશ્લક્ષણ-શ્લેક્ષણિકા બને છે. ઉશ્લક્ષણ શ્લેક્ષણિકા વગેરેને આઠ-આઠ ગુણા કરતાં ઉત્સધાંગુલ પર્વતના માપ નિષ્પન્ન થાય છે.
| ઉગ્લક્ષણ-શ્લેક્ષણિકા અને ગ્લક્ષણ-શ્લેક્ષણિકા વ્યવહાર પરમાણુની અપેક્ષાએ સ્થૂલ છે છતાં સૂક્ષ્મ પરિણામ પરિણત સ્કન્ધની તે અવસ્થાઓ છે. સ્વતઃકે પરના નિમિત્તથી ઉપર-નીચે તિરછી ઉડતી રજને ઉર્ધ્વરેણ, હવા વગેરેના નિમિત્તથી ઉડતી ધૂળને ત્રસરેણુ અને રથ ચાલે ત્યારે પૈડાના વજનથી ઉખડીને ઉડતી ધૂળને રથરેણુ કહેવામાં આવે છે. શેષ જૂ, લીખ-જવ મધ્ય પ્રચલિત શબ્દો છે. આ સૂત્રમાં ચાર ગાઉનું એક યોજન કર્યું છે. ગાઉને કોશ અને ગભૂત પણ કહે છે. ગભૂતનો શબ્દાર્થ છે ગાયનું ભાંભરવું. ગાયના ભાંભરવાનો અવાજ જ્યાં સુધી સંભળાય તેટલા ક્ષેત્રને ગભૂત કહે છે. સામાન્યતઃ ગાયનું ભાંભરવું એક ફળંગ સુધી સંભળાય છે. માટે શાસ્ત્રોક્ત આ ગાઉ અને ગલૂતિના શબ્દાર્થનો સમન્વય થઈ શકે તેમ નથી. ઉત્સધાંગુલનું પ્રયોજન - १६ एएणं उस्सेहगुलेणं किं पओयणं? एएणं उस्सेहंगुलेणं णेरइयतिरिक्ख जोणिय मणूस देवाणं सरीरोगाहणामाविजंति । ભાવાર્થ :- પ્રશ્ન– આ ઉત્સધાંગુલનું શું પ્રયોજન છે?
ઉત્તર- ઉત્સધાંગુલથી નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવોના શરીરની અવગાહના માપવામાં આવે છે. વિવેચન :
મુક્ત જીવોની અવગાહના નિયત જ છે. અંતિમ શરીરની અવગાહનાથી ત્રિભાગ ન્યૂન અવગાહના સાદિ અપર્યવસિત કાલપર્યત રહે છે પરંતુ સંસારી જીવ દરેક ભવમાં કર્માનુસાર અવગાહના પ્રાપ્ત કરે છે. તે અવગાહના ભવપર્યત રહે છે. સંસારી જીવની તે અવગાહના અનિયત હોય છે. તેથી કઈ ગતિમાં જીવ કેટલી અવગાહના પામે છે તે ઉત્સધાંગુલથી માપવામાં આવે છે.
' | પ્રકરણ-ર૦ સંપૂર્ણ ||
Page #368
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૦]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ક
એકવીસમું પ્રકરણ ઉત્સધાંગુલથી ચાર ગતિની અવગાહના
એક
નારકીની અવગાહના :| १ णेरइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णता?
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- भवधारणिज्जा य, उत्तरवेउव्विया य ।
तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं पंच धणुसयाई ।
तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं धणुसहस्सं ।
ભાવાર્થ :- પ્રશ્ન- મંતે ! નારકીની અવગાહના કેટલી બતાવી છે?
ઉત્તર- હે ગૌતમ! નારકીઓની અવગાહના બે પ્રકારે છે, તે આ પ્રમાણે છે– (૧) ભવધારણીય (૨) ઉત્તર વૈક્રિય. તેમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની છે.
ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર ધનુષ્ય પ્રમાણની છે.
વિવેચન :
આ સૂત્રમાં સાત નરકના નારકીઓમાં ભેદ કર્યા વિના સામાન્ય રીતે નારકીના શરીરની અવગાહના-ઊંચાઈ દર્શાવી છે. નારકીઓને જન્મથી જે વૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે તે ભવધારણીય કહેવાય છે અને જન્મ પછી જે શરીર દ્વારા નાના-મોટા વિવિધ રૂપો બનાવે તે ઉત્તર વૈક્રિય કહેવાય છે. બંને પ્રકારના શરીરની અવગાહના ભિન્ન-ભિન્ન હોવાથી, તે બંને પ્રકારની અવગાહના અહીં બતાવી છે નારકીમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પ00 ધનુષ્યની છે. ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની છે અને ઉત્કૃષ્ટ
Page #369
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
| ११
હજાર ધનુષ્યની છે અર્થાત્ દરેક નારકી પોતાની ઉત્કૃષ્ટ અવગાહનાથી બમણી અવગાહના ઉત્તર વૈક્રિયથી
शशछ. રત્નપ્રભા આદિમાં નૈરચિકોની અવગાહના :| २ रयणप्पभापुढवीए णेरइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- भवधारणिज्जा य, उत्तरवेउव्विया य । तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं सत्त धणूई तिण्णि रयणीओ छच्च अंगुलाई ।।
तत्थं णं जा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं पण्णरस धणूइं अड्डाइज्जाओ रयणीओ य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભાના નારકીઓની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા નામની પ્રથમ નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૭ ધનુષ્ય, ૩ હાથ અને અંગુલની છે. તેઓના ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ્ય, ૨ હાથ, ૧૨ અંગુલની છે. | ३ सक्करप्पभा पुढविणेरइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता?
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- भवधारणिज्जा य, उत्तरवेउव्विया य । तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं पण्णरस धणूई अड्डाइज्जाओ रयणीओ य ।
तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं एक्कतीसं धणूइं रयणी य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા નામની બીજી નરકના નારકીઓની અવગાહના કેટલી छ?
ઉત્તર-હે ગૌતમ!બીજી નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ્ય, ૨ હાથ અને ૧૨ અંગુલની છે. તેઓના ઉત્તરક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ્ય, એક હાથની છે. | ४ वालुयपभापुढवीए णेरइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णता?
Page #370
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा - भवधारणिज्जा य, उत्तरवेडव्विया य । तत्थ णं जा सा भवधारणिज्जा सा जहणणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं एक्कतीसं धणूइं रयणी य ।
૩૧૨
तत्थ णं जा सा उत्तरवेडव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं बासट्ठि धणूइं दो रयणीओ य ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વાલુકાપ્રભા નામની ત્રીજી નરકના નારકીઓની અવગાહના કેટલી
छे ?
ઉત્તર– હે ગૌતમ ! ત્રીજી નરકના નારકીઓના ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ્ય અને ૧ હાથની છે. ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ દ્રર ધનુષ્ય અને ર હાથની છે.
૨
५ एवं सव्वासिं पुढवीणं पुच्छा भाणियव्वा - पंकप्पभाए भवधारणिज्जा जहणणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं बासट्ठि धणूइं दो रयणीओ य, उत्तरवेडव्विया जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं पणुवीसं धणुसयं ।
धूमप्पभाए भवधारणिज्जा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं पणुवीसं धणुसयं, उत्तरवेडव्विया जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं अड्डाइज्जाई धणुसयाइं ।
तमाए भवधारणिज्जा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं अड्डाइज्जाइं धणुसयाइं, उत्तरवेडव्विया जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं पंच धणुसयाई ।
ભાવાર્થ :- આ રીતે સર્વનારક પૃથ્વીઓની અવગાહના વિષયક પ્રશ્ન કરવા. તેના ઉત્તર આ પ્રમાણે છે– પંકપ્રભા નામની ચોથી નરકમાં નારકીઓના ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ દ્રર ધનુષ્ય, ૨ હાથની છે. તેઓના ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષ્યની છે.
ધૂમપ્રભા નામની પાંચમી નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષ્યની છે. તેઓના ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૨૫૦ ધનુષ્યની છે.
તમઃપ્રભા નામની છઠ્ઠી નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના
Page #371
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
| | ૩૧૩ ]
અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૨૫૦ ધનુષ્યની અને ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની છે. |६ तमतमापुढविणेरइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता?
गोयमा !दुविहा पण्णत्ता,तंजहा- भवधारणिज्जाय,उत्तरवेउब्बियाय। तत्थ णंजा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं
पंच धणुसयाई।
तत्थणं जासा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभाग, उक्कोसेणं धणुसहस्स।
ભાવાર્થ :- તમસ્તમા નામની ૭મી નરકના નારકીઓના ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની છે. તેઓના ઉત્તરક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ્યની છે.
વિવેચન :
આ સૂત્રમાં સમુચ્ચય નારકીની અને ત્યાર પછી પ્રત્યેક નરકના નારકીઓની ભવધારણીય તથા ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય–ઉત્કૃષ્ટ અવગાહના દર્શાવી છે. સાતે નરકની ઉત્કૃષ્ટ અવગાહના તે નરકના અંતિમ પ્રસ્તટ–પાથડામાં હોય છે. ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના કરતાં ઉત્તર વૈક્રિયની ઉત્કૃષ્ટ અવગાહના બમણી જાણવી.
૭ નરકના નારકની અવગાહના કમનું નામ ભવધારણીય શરીર
ઉત્તરવૈલિય શરીર જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય
ઉત્કૃષ્ટ
અંગુલનો અસં.
સમુચ્ચય નારકી
૫૦૦ ધનુષ્ય
અંગુલનો સં.
ભાગ
હજાર ધનુષ્ય
ભાગ
પ્રથમ ન.
૧૫ ધનુ, ૨ હાથ,
૧૨ અંગુલ ૩૧ ધનુ. ૧ હાથ
બીજી ન.
૭ ધનુ, ૩ હાથ,
અંગુલ ૧૫ ધનુ, ૨ હાથ,
૧૨ અંગુલ ૩૧ ધનુ, ૧ હાથ દર ધનુ, ૨ હાથ ૧૨૫ ધનુષ્ય
ત્રીજી ન. ચોથી ન. પાંચમી ન.
દર ધનુ, ૨ હાથ ૧૨૫ ધનુષ્ય ૨૫૦ ધનુષ્ય
Page #372
--------------------------------------------------------------------------
________________
9.
૧૪
૫૦૦ ધનુષ્ય
छुट्टी न
૨૫૦ ધનુષ્ય
૧૦૦૦ ધનુષ્ય
सातभी न.
૫૦૦ ધનુષ્ય
પ્રત્યેક નરકમાં આવેલ પ્રસ્તટ–પાથડામાં નારકીઓની જુદી–જુદી અવગાહનાનો ચાર્ટ રાજવાર્તિક अनेतिलोय पण्णत्तिभांछे.
८.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
"
ભવનપતિ દેવોના શરીરની અવગાહના :
७ असुरकुमाराणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता,
तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स अंसेखेज्जइभागं, उक्कोसेणं सत्त रयणीओ । तत्थ णं जा सा उत्तरवेडव्विया सा जहणणेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं जोयणसयसहस्सं ।
एवं असुरकुमारगमेणं जाव थणियकुमाराणं ताव भाणियव्वं । भावार्थ :- પ્રશ્ન- હે ભગવાન્ ! અસુરકુમાર દેવોની શરીર અવગાહના કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! અસુરકુમાર દેવોના શરીર બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ભવધારણીય (૨) ઉત્તરવૈક્રિય. તેમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ૭ હાથની છે. તેઓના ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે.
तं जहा - भवधारणिज्जा य, उत्तरवेडव्विया य ।
અસુરકુમાર દેવની અવગાહનાની જેમજ નાગકુમારથી લઈ સ્તનિતકુમાર દેવ સુધીના દેવોની અવગાહના જાણવી.
પાંચ સ્થાવરજીવોના શરીરની અવગાહના :
८ पुढविकाइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं । एवं सुहुमाणं ओहियाणं अपज्जत्तयाणं पज्जत्तयाणं बायराणं ओहियाणं अपज्जत्तयाणं पज्जत्तयाणं च भाणियव्वं । एवं जाव बायरवाउक्काइयाणं अपज्जत्तयाणं पज्जत्तयाणं भाणियव्वं ।
Page #373
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
| ૩૧૫ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! પૃથ્વીકાયિક જીવોના શરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! સામાન્યરૂપે પૃથ્વીકાયિક જીવોની શરીરાવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તેમાં પુનઃ સામાન્યરૂપે સૂમ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિકની અને વિશેષરૂપે તેઓના અપર્યાપ્ત અને પર્યાપ્તાની અવગાહના જાણવી. તે જ રીતે અપકાયિકની અવગાહના જાણવી અર્થાત્ પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક અને વાયુકાયિક જીવોના અપર્યાપ્તા અને પર્યાપ્તા, બાદર અપર્યાપ્તા અને પર્યાપ્તા, તે સર્વની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોવાથી જઘન્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અસંખ્યાત મોટો જાણવો. | ९ वणस्सइकाइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता?
गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं साइरेगं નોય- સદરૂં ..
सुहुमवणस्सइकाइयाणं ओहियाणं, अपज्जत्तयाणं, पज्जत्तयाणं तिण्ह वि जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइ भागं।
बादरवणस्सइकाइयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं सातिरेगं जोयणसहस्स; अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं; पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग; उक्कोसेणं सातिरेगं जोयणसहस्सं ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વનસ્પતિકાયિક જીવોની અવગાહના કેટલી છે?
ઉત્તર-હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે.
સામાન્યથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક, વિશેષથી અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક તે ત્રણેની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. સામાન્ય રૂપે બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોના શરીરની અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની છે અને પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. વિકસેન્દ્રિય જીવોના શરીરની અવગાહના :१० एवं बेइंदियाणं पुच्छा भाणियव्वा- बेइंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૧૬ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર |
अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं बारस जोयणाई; अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभाग; पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं बारस जोयणाई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! બેઈદ્રિય જીવોની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! સામાન્યરૂપથી બેઈદ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન છે. અપર્યાપ્ત બેઈદ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવી. પર્યાપ્ત બેઈન્દ્રિયની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ બારયોજનની છે. (૧૨ યોજનની અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલ શંખાદિની અપેક્ષાએ જાણવી.) |११ तेइंदियाणं पुच्छा गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं तिण्णि गाउयाइं; अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभाग; पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं तिण्णि गाउयाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! તેઈદ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર– હે ગૌતમ ! સામાન્યરૂપે તેઈદ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. અપર્યાપ્ત તેઈદ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્તા તેઈદ્રિયની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. (ત્રણ ગાઉની ઉત્કૃષ્ટ અવગાહના અઢીદ્વીપની બહાર રહેલ 'કર્ણશૃંગાલી' વગેરે તેઈદ્રિય જીવોની અપેક્ષાએ જાણવી.) |१२ चउरिदियाणपुच्छा,गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं
चत्तारि गाउयाइं; अपज्जत्तयाणं जहण्णेणं उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभाग; पज्जत्तयाणं पुच्छा, जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं चत्तारि गाउयाई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! ચતુરિન્દ્રિય જીવોની શરીરવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! સામાન્ય–ઔધિકરૂપે ચતુરિન્દ્રિય જીવોના શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉની છે. અપર્યાપ્તા ચતુરિન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉ પ્રમાણ જાણવી (ઉત્કૃષ્ટ અવગાહના અઢીદ્વીપની બહારના ભ્રમર વગેરે ચતુરિન્દ્રિય જીવોની અપેક્ષાએ જાણવી.)
Page #375
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
३१७
તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના :१३ पंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं जोयणसहस्सं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! સામાન્યરૂપે તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. જલચર જીવોના શરીરની અવગાહના :१४ जलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! एवं चेव । समुच्छिमजलयरपंचेंदियाणं एवं चेव ।
अपज्जत्तयसम्मुच्छिमजलयरपंचेंदियाणं पुच्छा, जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयसम्मुच्छिमजलयरपंचेंदियाणं पुच्छा, जहण्णेणं अंगुलस्स असंखेज्जइ- भाग, उक्कोसेणं जोयणसहस्सं ।
गब्भवक्कंतियजलयरपंचेंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असं- खेज्जइभागं, उक्कोसेणं जोयणसहस्सं ।
अपज्जत्तयाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसणं जोयणसहस्सं । भावार्थ :- (१) प्रश्न- हे भगवान ! ४सय तिर्यय पंथेन्द्रियोनी साउन। 2ी छ ?
ઉત્તર- હે ગૌતમ! જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
(२) प्रश्न- संभूर्छिम ४सय पंथेन्द्रियनी स न 2ी छ ? ઉત્તર- સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા
Page #376
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮ |
શ્રી અયોગવાર સૂત્ર
ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
(૩) પ્રશ્ન- અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે?
ઉત્તર–અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
(૪) પ્રશ્ન- પર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર-પર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના, જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
(૫) પ્રશ્ન- ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? | ઉત્તર- ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
() પ્રશ્ન- અપર્યાપ્ત જલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે?
ઉત્તર- અપર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેંદ્રિયોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના છે.
(૭) પ્રશ્ન- પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી?
ઉત્તર- પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. વિવેચન :
આ સૂત્રમાં પ્રથમ સામાન્યથી તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના બતાવી, તત્પશ્ચાત્ જલચર તિર્યંચોની અવગાહના બતાવી છે. તેમાં સાત-સાત અવગાહના સ્થાનો પ્રશ્ન અને ઉત્તર શૈલીથી દર્શાવ્યા છે. તે સાત અવગાહના સ્થાનમાં (૧) સામાન્ય જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૨) સામાન્યરૂપે સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૩) અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૪) પર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૫) સામાન્યરૂપે ગર્ભજ જલચર તિર્યંચ પંચેંદ્રિય, (૬) અપર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૭) પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય. આ સાતે પ્રશ્નોત્તર સૂત્રપાઠથી જ સ્પષ્ટ છે. જલચરની ઉત્કૃષ્ટ હજાર યોજનની અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યની અપેક્ષાએ જાણવી.
સ્થલચર જીવોના શરીરની અવગાહના :|१५ चउप्पयथलयराणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं,
Page #377
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
૩૧૯
उक्कोसेणं छ गाउयाई ।
सम्मुच्छिमचउप्पयथलयराणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं गाउयपुहुत्तं । ___अपज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयराणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं । __पज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयराणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं गाउयपुहुत्तं ।
गब्भवक्कंतिय चउप्पयथलयरपंचेंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं छ गाउयाई ।
अपज्जत्तयगब्भवक्कंतियचउप्पयथलयरपंचेंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं छ गाउयाई । भावार्थ :-(१) प्रश्न- यतुष्प६ स्थलयतिर्यय पंथन्द्रियोनी स न 2ी छ ?
ઉત્તર- સામાન્યરૂપથી ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ છ ગાઉની છે.
(२) प्रश्न- संभूछिभ यतुष्य स्थलय तिर्यय पंथेन्द्रियनी ॥ना 2ी छ ?
ઉત્તર- સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
(3) प्रश्न- अपर्याप्त संभूर्छिम यतुष्य स्थसयनी स न 2क्षी छ ?
ઉત્તર- અપર્યાપ્ત સંભૂમિ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
(૪) પ્રશ્ન- પર્યાપ્ત સંમૂર્છાિમ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર- તેઓની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૫) પ્રશ્ન- ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેદ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર– તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની, ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૬) પ્રશ્ન- અપર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર– તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૭) પ્રશ્ન- પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે. વિવેચન :
અહીં ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયના સાત અવગાહના સ્થાનો દ્વારા જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. છ ગાઉની ઉત્કૃષ્ટ અવગાહના, દેવકુરુ વગેરે ભોગભૂમિના ગર્ભજ હાથીઓની અપેક્ષાએ સમજવી.
યપુદત્ત - જીવોની સ્થિતિ, અવગાહના વગેરે અનેક સ્થાનોએ "પુદત્ત' શબ્દનો પ્રયોગ આગમોમાં જોવા મળે છે. પુદુ' ની સંસ્કૃત છાયા પૃથુત્વ' છે. તેનો અર્થ 'અનેક' થાય છે.
'દત્ત' શબ્દનો પ્રયોગ આગમોમાં કવચિત્ જોવા મળે છે. તેની સંસ્કૃત છાયા પૃથકત્વ છે. તેનો અર્થ અલગ અલગ અથવા વિભાગ થાય છે. તેનો પ્રયોગ ઉત્તરાધ્યયન સુત્ર અધ્યયન ૨૮ માં છે. પ્રાસંગિક શબ્દ પુહુર્તા છે. બંને શબ્દોમાં કંઈક સમાનતાના કારણે લિપિપ્રમાદથી પુહુર્તાની જગ્યાએ પુહત્ત શબ્દ થઈ જાય છે અને તેની સંસ્કૃત છાયા પણ પૃથક્ત કરવામાં આવે છે. તે સંશોધનીય છે.
ટીકાઓમાં અને અભિધાન રાજેન્દ્ર કોષમાં પણ મુહુર્તા' શબ્દનો અર્થ 'અનેક કર્યો છે. "હુર પૃથજત્વ-પૃથવા ૬ વહુવારી"જીવાભિગમ ટીકા. પુકુર સો વદુવાવી-ચૂર્ણ.
પ્રજ્ઞાપના સૂત્ર, જીવાભિગમ, ભગવતી સૂત્ર વગેરેમાં પુદુત્ત શબ્દથી ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૨... સંખ્યાત, અસંખ્યાત અને અનંતનું પણ ગ્રહણ કરવામાં આવ્યું છે.
આગમના આ પુદુર શબ્દ અને તેના પર્યાયવાચી શબ્દરૂપે વપરાતા પ્રત્યેક શબ્દનો અર્થ પરંપરામાં બે થી નવ' કરવામાં આવે છે પરંતુ કોઈ સ્થાને પુER નો અર્થ એ થી નવ સંગત થાય છે અને કોઈ સ્થાને તે અર્થ સંગત થતો નથી. તેથી આ પુદુર શબ્દનો 'અનેક કે ઘણા' તેવો અર્થ કરવામાં આવે છે. ઉરપરિસર્પ જીવોના શરીરની અવગાહના :|१६ उरपरिसप्पथलयरपंचिंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं जोयणसहस्सं ।
सम्मुच्छिम उरपरिसप्प थलयरपंचेंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेइभागं उक्कोसेणं जोयणपुहुत्तं ।
Page #379
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
[ ૩૨૧]
अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं जोयणपुहुत्तं। __ गब्भवक्कंतिय उरपरिसप्पथलयर पंचेंदियाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइ भागं उक्कोसेणं जोयणसहस्स;
अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं जोयणसहस्सं। ભાવાર્થ :- (૧) પ્રશ્ન- ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર– તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. (૨) પ્રશ્ન– સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર– તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક યોજનની છે. (૩) પ્રશ્ન- અપર્યાપ્ત સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર– તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રશ્ન- પર્યાપ્ત સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક યોજનછે. (૫) પ્રશ્ન- ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર– તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની.
(૬) પ્રશ્ન- અપર્યાપ્ત ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. (૭) પ્રશ્ન- પર્યાપ્ત ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩રર |
શ્રી અયોગવાર સૂત્ર
વિવેચન :
આ સાત પ્રશ્નોત્તર દ્વારા ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના બતાવી છે. તેમાં ગર્ભજ ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ હજાર યોજનની અવગાહના અઢીદ્વીપની બહારના સર્પોની અપેક્ષાએ જાણવી. ભુજપરિસર્પ જીવોના શરીરની અવગાહના :|१७ भुयपरिसप्पथलयराणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं गाउयपुहुत्तं ।
सम्मुच्छिम भुयपरिसप्पथलयराणं जाव उक्कोसेणं धणुपुहुत्तं ।
अपज्जत्तयसम्मुच्छिम भुयपरिसप्पथलयराणं पुच्छा जाव उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयाणं जहणेण्णं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं धणुपुहुत्तं । गब्भवक्कंतियभुयपरिसप्पथलयराणं पुच्छा जाव उक्कोसेणं गाउयपुहुत्तं ।
अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं ।।
पज्जत्तयाणं पुच्छा जाव उक्कोसेणं गाउयपुहुत्तं । ભાવાર્થ :-(૧) પ્રશ્ન- ભુજપરિસર્પ સ્થલચર તિર્યચપંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૨) પ્રશ્ન– સંમૂર્છાિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક (ર થી ૯) ધનુષ્યની અવગાહના છે. (૩) પ્રશ્ન- અપર્યાપ્ત સંમૂર્છાિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રશ્ન- પર્યાપ્તા સમૂર્છાિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક ધનુષની છે. (૫) પ્રશ્ન- ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
Page #381
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
(૬) પ્રશ્ન– અપર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેંદ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર– જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી. (૭) પ્રશ્ન– પર્યાપ્ત ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
ખેચર જીવોના શરીરની અવગાહના :
૩
१८ खहयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा जाव उक्कोसेणं धणुपुहुत्तं । सम्मुच्छिमखहयराणं जहा भुयपरिसप्पसम्मुच्छिमाणं तिसु वि गमेसु तहा भाणियव्वं ।
गब्भवक्कंतियाणं जाव उक्कोसेणं धणुपुहुत्तं ।
अपज्जत्तयाणं जहण्णेणं वि, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । पज्जत्तयाणं जाव उक्कोसेणं धणुपुहुत्तं ।
ભાવાર્થ
(૧) પ્રશ્ન– ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. (૨) પ્રશ્ન- સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ?
ઉત્તર– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. (૩) પ્રશ્ન– અપર્યાપ્ત સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર– જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (૪) પ્રશ્ન– પર્યાપ્ત સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેંદ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. (૫) પ્રશ્ન– ગર્ભજ ખેચર તિર્યંચ પંચેંદ્રિયોની અવગાહના કેટલી છે ?
:
ઉત્તર– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. (૬) પ્રશ્ન– અપર્યાપ્તા ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ?
Page #382
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૪]
શ્રી અયોગવાર સૂત્ર
|१९|
एत्थ संगत
ઉત્તર- જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (૭) પ્રશ્ન- પર્યાપ્ત ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે.
एत्थ संगहणीगाहाओ भवंति । तं जहाजोयणसहस्स गाउयपुहुत्त तत्तो य जोयणपुहुत्तं । दोण्हं तु धणुपुहुत्तं सम्मुच्छिमे होइ उच्चत्तं ॥१०१॥ जोयणसहस्स छग्गाउयाई तत्तो य जोयणसहस्सं ।
गाउयपुहुत्त भुयगे पक्खीसु भवे धणुपुहुत्तं ॥१०२॥ ભાવાર્થ :- આ સંગ્રહણી બે ગાથામાં સંમૂર્છાિમ અને ગર્ભજ તિર્યંચ પંચેદ્રિયોની ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. તેમાં સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન, ચતુષ્પદ સ્થલચરની અનેક ગાઉ, ઉરપરિસર્પ સ્થલચરની અનેક યોજન, ભુજપરિસર્પ સ્થલચરની અને ખેચરની અનેક ધનુષ્યની અવગાહના છે.
ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં જલચરની હજાર યોજન, ચતુષ્પદ સ્થલચરની છ ગાઉ, ઉરપરિસર્પની હજાર યોજન, ભુજપરિસર્પની અનેક ગાઉ, પક્ષીઓ(ખેચર)ની અનેક ધનુષ્ય પ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહના છે.
પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયના સંમૂર્છાિમ અને ગર્ભજના અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પર્યાપ્તાની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ નીચે પ્રમાણે છે.
તિર્યંચ પચેન્દ્રિય જીવોની અવગાહના
ગર્ભજ
સંમૂર્છાિમ ૧૦૦૦ યોજન
જલચર
૧000 યોજન
સ્થલચર
અનેક ગાઉ
છ ગાઉ
ઉરપરિસર્પ
અનેક યોજના
હજાર યોજન
ભુજપરિસર્પ
અનેક ધુનષ અનેક ધનુષ
અનેક ગાઉ અનેક ધનુષ
ખેચર
Page #383
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
૩૨૫ ]
મનુષ્યની અવગાહના :
२० मणुस्साणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? ___ गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं तिण्णि गाउયાડું . ___ सम्मुच्छिममणुस्साणं पुच्छा जाव उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं
गब्भवक्कंतियमणुस्साणं पुच्छा जावउक्कोसेणं तिण्णि गाउयाई। अपज्जत्तग गब्भवक्कंतियमणुस्साणं पुच्छा जाव उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तग पुच्छा जाव उक्कोसेणं तिण्णि गाउयाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! મનુષ્યના શરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ છે. પ્રશ્ન- હે ભગવન્! સંમૂર્છાિમ મનુષ્યોની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! સંમૂર્છાિમ મનુષ્યોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની છે.
પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ મનુષ્યોની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ ૩ ગાઉની છે. પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા ગર્ભવ્યુત્ક્રાન્ત મનુષ્યની અવગાહના કેટલી છે? ઉત્તર– જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત ગર્ભજ મનુષ્યની અવગાહના કેટલી છે?
ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૩ ગાઉની છે. વિવેચન :
આ સૂત્ર દ્વારા મનુષ્યના શરીરની અવગાહનાનું-ઊંચાઈનું વર્ણન સૂત્રકારે કર્યું છે. મનુષ્યોમાં સંમૂર્છાિમ મનુષ્ય અપર્યાપ્તા જ છે તેઓ અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામે છે. પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરતા જ નથી. તેથી સંમૂર્છાિમ મનુષ્યમાં પર્યાપ્ત-અપર્યાપ્ત એવા બે ભેદ થતા નથી. તેથી પાંચ
Page #384
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૬ ]
શ્રી અનુયોગવાર સૂત્ર
અવગાહના સ્થાનથી મનુષ્યની અવગાહનાનો વિચાર કરવામાં આવ્યો છે. તેનો ચાર્ટ આ પ્રમાણે છે.
મનુષ્ય શરીરની અવગાહના ક્રમ નામ | જઘન્ય | ઉત્કૃષ્ટ ૧. | મનુષ્ય | અંગુલના અસંખ્યાતમા ભાગની ૩ ગાઉ
સંમ્. મનુષ્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અંગુલના અસં. ભાગ ૩.| ગર્ભજ મનુષ્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ૩ ગાઉ ૪. | અપર્યા.ગર્ભજ મનુષ્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અંગુલના અસં. ભાગ ૫. પર્યા.ગર્ભજ મનુષ્ય | અંગુલના અસંખ્યાતમા ભાગની | ૩ ગાઉ વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવના શરીરની અવગાહના :
२१ वाणमंतराणं भवधारणिज्जा उत्तरवेउव्विया य जहा असुरकुमाराणं तहा भाणियव्वं । जहा वाणमंतराणं तहा जोइसियाणं । ભાવાર્થ :- વાણવ્યંતરોની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના અસુરકુમારની જેમ જાણવી અર્થાત્ ભવધારણીયની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૭ હાથની છે. ઉત્તર વૈક્રિયની જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ લાખ યોજનની છે.
જ્યોતિષ્ક દેવોની અવગાહના વાણવ્યંતર પ્રમાણે જાણવી અર્થાત્ ભવધારણીયની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૭ હાથની છે. ઉત્તર વૈક્રિયની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ લાખ યોજનની છે. વૈમાનિક દેવોની અવગાહના :| २२ सोहम्मयदेवाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता?
___ गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं सत्त रयणीओ।
तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभाग, उक्कोसेणं जोयणसयसहस्सं । जहा सोहम्मे तहा ईसाणे कप्पे वि भाणियव्वं ।
Page #385
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
|
[ ૩ર૭ |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મકલ્પના દેવોની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! સૌધર્મકલ્પના દેવોની અવગાહના બે પ્રકારે છે. (૧) ભવધારણીય (૨) ઉત્તર વૈક્રિય. તેમાં ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની છે. ઉત્તરક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે. ઈશાન કલ્પના દેવોની અવગાહના સૌધર્મકલ્પના દેવોની અવગાહના જેટલી જ
કહેવી.
२३ जहा सोहम्मयदेवाणं पुच्छा तहा सेसकप्पाणं देवाणं भवधारणिज्जा उत्तरवेउव्विया पुच्छा भाणियव्वा जाव अच्चुयकप्पो णवरं सणंकुमारे भवधारणिज्जा उक्कोसेणं छ रयणीओ। एवं माहिंदे वि ।
बंभलोग-लंतएसु उक्कोसेणं पंच रयणीओ । महासुक्क-सहस्सारेसु उक्कोसेणं चत्तारि रयणीओ । आणय-पाणय-आरण-अच्चुएसु चउसु वि भवधारणिज्जा उक्कोसेणं तिण्णि रयणीओ। ભાવાર્થ :- સૌધર્મ કલ્પના દેવોની શરીર અવગાહના વિષયક પ્રશ્નોની જેમ ઈશાનને છોડી અય્યતકલ્પ સુધીના શેષ કલ્પવાસી દેવોની ભવધારણીય અને ઉત્તરક્રિય શરીરની અવગાહના વિષયક પ્રશ્ન અને ઉત્તર જાણવા. વિશેષતા આ પ્રમાણે છે–
સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૬ હાથની છે. બ્રહ્મલોક અને લાતક કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પાંચ હાથની છે. મહાશુક્ર અને સહસાર કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથ છે.
આનત, પ્રાણત, આરણ અને અય્યત આ ચારે ય કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ હાથની છે. २४ गेवेज्जयदेवाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! गेवेज्जयदेवाणं एगे भवधारणिज्जए सरीरए, से जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं दो रयणीओ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રૈવેયક દેવોની અવગાહના કેટલી છે?
ઉત્તર-હે ગૌતમ! રૈવેયક દેવોને એક માત્ર ભવધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના બે હાથની છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
२५ अणुत्तरोववाइयदेवाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! अणुत्तरोववाइयदेवाणं एगे भवधारणिज्जए सरीरए, से जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं एक्का रयणी । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનુત્તરોપપાતિક દેવોની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! અનુત્તર વિમાનવાસી દેવોને એક ભવધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હાથની છે.
વિવેચન :
દેવોના ચાર પ્રકાર-નિકાય છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. તેમાંથી પ્રથમ ત્રણ નિકાયમાં ઈન્દ્ર, સામાનિક વગેરે ભેદ છે. ઈન્દ્રાદિ ભેદ જ્યાં હોય તે કલ્પોપપન્ન કહેવાય છે. પ્રથમ ત્રણ નિકાયના દેવ અવશ્ય કલ્પોપન્ન હોવા છતાં 'કલ્પ' શબ્દ પ્રયોગ વૈમાનિક દેવો માટે રૂઢ થયો છે. સૌધર્મથી લઈ અય્યત સુધીના ૧૨ દેવલોકમાં ઈન્દ્રાદિ ભેદ હોવાથી તે કલ્પપપન્ન કહેવાય છે. જ્યારે રૈવેયક અને અનુત્તર-વિમાનવાસી દેવોમાં ઈન્દ્રાદિ ભેદ નથી. ત્યાંના બધા જ દેવો અહમેન્દ્ર છે. તેથી તે કલ્પાતીત કહેવાય છે.
વૈમાનિક દેવોમાં સૌધર્મથી અશ્રુત સુધી ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. ઉત્કૃષ્ટ અવગાહના જુદી જુદી છે. તે સૂત્રથી સ્પષ્ટ છે. બાર દેવલોક સુધીના દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. તેઓના ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે. રૈવેયક અને અનુત્તરવિમાનવાસી દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતા નથી માટે તેઓની માત્ર ભવધારણીય અવગાહના જ દર્શાવી છે. ચારે નિકાયના દેવો લબ્ધિથી પર્યાપ્તા જ હોય છે અર્થાતુ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી. ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં પર્યાપ્તા થઈ જ જાય છે, માટે તેના પર્યાપ્તા અપર્યાપ્તા એવા ભેદ કરી અવગાહના બતાવી નથી. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને બાર દેવલોકના દેવો ઉત્તર વૈક્રિય કરે ત્યારે તેની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. ગ્રેવેયક–અનુત્તર વિમાનવાસીદેવ ઉત્તર વૈક્રિય કરતાં નથી. દેવોની ભવધારણીય શરીરની અવગાહના ચાર્ટમાં બતાવી છે.
ચાર પ્રકારના દેવોની શરીરવગાહના
કમ
દેવનામ
ભવધારણીય શરીર જધન્ય | ઉત્કૃષ્ટ અંગુલનો અસં. ભાગ
૭ હાથ
ભવનપતિ
Page #387
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
૩૨૯ ]
જે
$
$
$
બં
છે
:
વાણવ્યંતર અંગુલનો અસં. ભાગ
૭ હાથ જ્યોતિષ્ઠ અંગુલનો અસં. ભાગ
૭ હાથ સૌધર્મ. ઈશાન અંગુલનો અસં. ભાગ
૭ હાથ સનતકુમાર અંગુલનો અસં. ભાગ
૬ હાથ માહેન્દ્ર બ્રહ્મલોકલાતંક અંગુલનો અસં. ભાગ
૫ હાથ મહાશુક્ર અંગુલનો અસં. ભાગ
૪ હાથ સહસ્રાર આનત-પ્રાણત અંગુલનો અસં. ભાગ
૩ હાથ આરણ-અર્ચ્યુત અંગુલનો અસં. ભાગ
૩ હાથ રૈવેયક અંગુલનો અસં. ભાગ
૨ હાથ અનુત્તરવાસી અંગુલનો અ.સં. ભાગ
૧ હાથ ચારે ગતિના જીવોની શરીર અવગાહના ઉત્સધાંગુલથી માપવામાં આવે છે. ઉત્સધાંગુલના ભેદ અને અલ્પ બહુત :|२६ से समासओ तिविहे पण्णत्ते, तं जहा- सूईअंगुले पयरंगुले घणंगुले । अंगुलायता एगपदेसिया सेढी सूईअंगुले, सूई सूईए गुणिया पयरंगुले, पयरं सूईए गुणियं धणंगुले ।
एएसि णं सूचिअंगुल-पयरंगुल-घणंगुलाणं कयरे कयरेहितो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा ? . सवत्थोवे सूईअंगुले, पयरंगुले असंखेज्जगुणे, धणंगुले असंखेज्जगुणे । से तं उस्सेहंगुले । ભાવાર્થ :- ઉત્સધાંગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારના પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) સૂટ્યગુલ, (૨) પ્રતરાંગુલ (૩) ઘનાગુંલ. એક અંગુલ લાંબી એક–એક આકાશપ્રદેશની શ્રેણિને સૂટ્યગુલ કહે છે, સૂટ્યગુલને સૂટ્યગુલથી ગુણતાં પ્રતરાંગુલ નિષ્પન્ન થાય છે અને પ્રતરાંગુલને સૂટ્યગુલ દ્વારા ગુણતાં ઘનાંગુલ નિષ્પન્ન થાય છે.
પ્રશ્ન- સૂટ્યગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક
ઉત્તર- સર્વથી થોડા સૂટ્યગુલ છે. તેથી પ્રતરાંગુલ અસંખ્યાતગુણા છે અને તેથી ઘનાંગુલ
Page #388
--------------------------------------------------------------------------
________________
| ૩૩૦ |
શ્રી અયોગવાર સૂત્ર
અસંખ્યાતગુણા છે. આ રીતે ઉત્સધાંગુલની વક્તવ્યતા પૂર્ણ થઈ. વિવેચન :
માનવીની અંગુલની પહોળાઈના માપને એક અંગુલ(માપ) કહે છે. જે સમયે જે મનુષ્ય હોય તેના અંગુલ જેટલા ક્ષેત્રને આત્માગુલ કહે છે. આ સૂત્રમાં ઉભેંઘાંગુલનો પ્રસંગ છે તેથી અહીં (આઠ જવના મધ્યભાગ પ્રમાણ) ઉત્સઘાંગુલ પ્રમાણ એક પ્રદેશી લાંબી શ્રેણી સૂટ્યગુલમાં ગ્રહણ થાય છે. પ્રતરાંગલમાં લંબાઈ અને પહોળાઈ ગ્રહણ થાય છે અને ઘનાંગુલમાં લંબાઈ, પહોળાઈ તથા જાડાઈ ત્રણેનું ગ્રહણ થાય છે.
1 L પ્રકરણ-ર૧ સંપૂર્ણ |
Page #389
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨૨/ પ્રમાણાગુલ
૩૩૧ ]
'બાવીસમું પ્રકરણ
પ્રમાણાંગુલ
પ્રમાણાંગુલનું નિરૂપણ - | १ से किं तं पमाणंगुले ?
पमाणंगुले एगमेगस्स णं रण्णो चाउरतचक्कवट्टिस्स अट्ठ सोवण्णिए कागणिरयणे छत्तले दुवालसंसिए अट्ठकण्णिए अहिगरणिसंठाणसंठिए पण्णत्ते, तस्स णं एगमेगा कोडी उस्सेहगुलविक्खंभा, तं समणस्स भगवओ महावीरस्स अद्धंगुलं, तं सहस्सगुणं पमाणंगुलं भवइ ।
શદાર્થ :-વાડતરવજવકિસ = ચારિત્ત ચક્રવર્તી–પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ દિશામાં લવણસમુદ્ર સુધી અને ઉત્તરમાં હિમવંત પર્વત સુધીની ભૂમિને અર્થાતુ છ ખંડ યુક્ત સંપૂર્ણ ભરત ક્ષેત્રને પોતાને આધીન બનાવે છે, ચારે દિશાના અંત સુધીના ક્ષેત્ર પર એક છત્રી રાજ્ય કરે તે ચારિત્ત ચક્રવર્તી કહેવાય છે, અકુવા = અષ્ટ સુવર્ણપ્રમાણ, વારિયળ = કાકિણી રત્નની, છ તને = છ તલવાળા, કુવાનસિહ = બાર કોટિઓ, અ૬oખાણ = આઠ કર્ણિકાઓથી યુક્ત, હિરણાંવાણાંતિ = અધિકરણિ સંસ્થાન વાળા-સોનીની એરણ જેવા આકારવાળા.
ભાવાર્થ :- પ્રશ્ન- પ્રમાણાંગુલનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષેત્રની ચારે દિશાના અંતભાગ પર્યત અર્થાત્ સંપૂર્ણ છ ખંડ પર શાસન કરનાર પ્રત્યેક ચક્રવર્તી રાજાના અષ્ટ સુવર્ણ પ્રમાણ, છ તલવાળું, બાર કોટિ અને આઠ કર્ણિકાઓ(ખૂણા)થી યુક્ત સોનીની એરણના સંસ્થાન–આકારવાળું અર્થાત્ સમચોરસ સંસ્થાનયુક્ત, કાકિણી રત્નની પ્રત્યેક કોટિ (બાજુઓ) ઉત્સધાંગુલ પ્રમાણ વિખંભ-પહોળાઈયુક્ત હોય છે. તે કાકિણી રત્નની એક કોટિ શ્રમણ ભગવાન મહાવીરના અર્ધગુલ પ્રમાણ છે. તે અર્ધગુલથી અર્થાત્ ઉત્સધાંગુલથી હજારગણું એક પ્રમાણાંગુલ હોય છે.
વિવેચન :
પ્રમાણાગલ :- પરમ પ્રકર્ષરૂપ પરિમાણને પ્રાપ્ત-સૌથી મોટા અંગુલને પ્રમાણાંગુલ કહેવામાં આવે છે. ઉલ્લેધાંગુલ કરતાં પ્રમાણાંગુલ હજારગણો મોટો છે. વિવિધ વિષયની જાણકારી મળે તે હેતુથી સૂત્રકારે
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્સેધાંગુલ પ્રમાણ લંબાઈ–પહોળાઈ અને જાડાઈ ધરાવતા કાકિણી રત્નનું વર્ણન કર્યું છે. કાકિણીરત્ન સમઘનચોરસ રૂપ હોય છે. તેની બાર કોટિ(બાજુઓ) એક–એક ઉત્સેધાંગુલ પ્રમાણ હોય છે. તે કાકિણી રત્નની કોટિ કરતાં ભગવાન મહાવીર સ્વામીનો આત્માંગુલ બમણો હોય છે. તેથી બે ઉત્સેધાંગુલ બરાબર ભગવાન મહાવીરનો એક આત્માંગુલ થાય અથવા એક ઉત્સેધાંગુલ બરાબર મહાવીર સ્વામીનો અર્ધ અંગુલ થાય છે તેમજ હજાર ઉત્સેધાંગુલ = એક પ્રમાણાંગુલ થાય છે. તેથી ઉત્સેધાંગુલના માપથી થતાં હજાર યોજન બરાબર પ્રમાણાંગુલનો એક યોજન થાય છે.
સર
૫૦૦ ધનુષ્યની ઊંચાઈ–અવગાહનાવાળા ઋષભદેવ ભગવાન, ભરત ચક્રવર્તી આદિના અંગુલને પ્રમાણાંગુલ કહે છે.
પ્રમાણાંગુલથી નિષ્પન્ન માપ :
२ एएणं अंगुलप्पमाणेणं छ अंगुलाई पादो, दो पाया - दुवालस अंगुलाई विहत्थी, दो विहत्थीओ रयणी, दो रयणीओ कुच्छी, दो कुच्छीओ धणू, दो धणुसहस्साइं गाउयं, चत्तारि गाउयाइं जोयणं ।
બે
ભાવાર્થ :- આ પ્રમાણાંગુલથી છ અંગુલનો એક પાદ, બે પાદ અથવા બાર અંગુલની એક વિતસ્તિ–વંત, બે વેંતનો એક હાથ(રત્નિ), બે રત્નિની એક કુક્ષિ અને બે કુક્ષિનો એક ધનુષ્ય, બે હજાર ધનુષ્યનો એક
ગાઉ અને ચાર ગાઉનો એક યોજન થાય છે.
પ્રમાણાગુલનું પ્રયોજન :
३ एएणं पमाणंगुलेणं किं पओयणं ?
एएणं पमाणंगलेणं पुढवीणं कंडाणं पायालाणं भवणाणं भवणपत्थडाणं णिरयाणं णिरयावलियाणं णिरयपत्थडाणं कप्पाणं विमाणाणं विमाणावलियाणं विमाणपत्थडाणं टंकाणं कूडाणं सेलाणं सिहरीणं पब्भाराणं विजयाणं वक्खाराणं वासाणं वासहराणं वासहरपव्वयाणं वेलाणं वेइयाणं दाराणं तोरणाणं दीवाणं समुद्दाणं आयाम-विक्खंभ - उच्चत्तोव्वेह - परिक्खेवामविज्जंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- આ પ્રમાણાંગુલનું પ્રયોજન શું છે ?
ઉત્તર– આ પ્રમાણાંગુલથી રત્નપ્રભા વગેરે પૃથ્વીઓ, રત્નકાંડ વગેરે કાંડો, પાતાળકળશો, ભવનો, ભવન પ્રસ્તટો, નરકાવાસો, નરકપંક્તિઓ, નરક પ્રસ્તટો, કલ્પો, વિમાનો, વિમાન પંક્તિઓ, વિમાન પ્રસ્તટો, ટંકો, ફૂટો, પર્વતો, શિખરવાળા પર્વતો, પ્રાગ્મારો–નમેલા પર્વતો,વિજયો, વક્ષારો(વક્ષસ્કાર પર્વતો) ક્ષેત્રો, વર્ષધર પર્વતો, સમુદ્રવેલાઓ, વેદિકાઓ, દ્વારો, તોરણો, દ્વીપો તથા સમુદ્રોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ તથા પરિધિનું માપ કરવામાં આવે છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨/ પ્રમાણાગુલ
__
૯૯૩
વિવેચન :
લોકમાં ત્રણ પ્રકારના રૂપી પદાર્થ જોવા મળે છે. (૧) મનુષ્યકત, (૨) કર્મજન્ય-ઉપાધિજન્ય (૩) શાશ્વતા. તેમાં જે મનુષ્યકૃત પદાર્થો છે, તેનું માપ આત્માંગુલથી કરવામાં આવે છે. ઉપાધિ એટલે કર્મ. કર્યદ્વારા શરીર વગેરે પ્રાપ્ત થાય માટે શરીર ઉપાધિજન્ય કહેવાય છે. તેનું માપ ઉત્સધાંગુલથી કરવામાં આવે છે અને નરકભૂમિ વગેરે જે શાશ્વતા પદાર્થો છે તેનું માપ પ્રમાણાંગુલથી માપવામાં આવે છે. સૂત્રમાં શાશ્વતા પદાર્થોના ઘણા નામ આવ્યા છે તેથી સ્પષ્ટ છે કે સદા શાશ્વત રહેનાર પર્વત, ભવન, વિમાન, નરકાવાસ, પાતાળકળશ, દ્વીપ, સમુદ્ર, ક્ષેત્ર, વિજય, શાશ્વત નદીઓ, દ્રદ, તીર્થ આદિનું માપ આ પ્રમાણાંગુલથી થાય છે. જેમકે પ્રમાણાંગુલથી જંબૂદ્વીપ એક લાખ યોજન છે તો ઉત્સધાંગુલથી ૧૦૦૪ લાખ યોજન હોય છે. વૈતાઢય પર્વત પ્રમાણાલથી ૫૦ યોજન પહોળો છે તો ઉત્સધાંગુલથી ૫૦૪૧000 = ૫0000 યોજન પહોળો છે. વર્તમાનના માપની અપેક્ષાએ પ્રમાણાંગુલના એક યોજનમાં તેર, ચૌદ હજાર કિલોમીટર થાય છે. પભાઇ :- જે પર્વત, પર્વતમાંથી નીકળતો હોય, જેની મૂળમાં ઊંચાઈ વધુ હોય અને કિનારા પર ઊંચાઈ ઓછી હોય એવા આકારવાળા પર્વતોને પ્રાગુભાર પર્વત કહે છે, તે પર્વત કંઈક નમેલા હોય છે. મહાવિદેહ ક્ષેત્રની વિજયોની વચ્ચેના પર્વતો પ્રાળુભાર પર્વતો છે. ઢાળ :- પર્વતનો એક દિશાનો વિભાગ. પર્વતના મૂળ વિભાગથી કંઈક છૂટો થયેલો ભાગ. વનસ્વાર :- ક્ષેત્રોની સીમા કે ક્ષેત્રનું વિભાજન કરનાર મહાવિદેહ ક્ષેત્રના પર્વતોને વક્ષસ્કાર પર્વત કહે છે. તે બે પ્રકારે છે– (૧) ગજદંતાકાર વક્ષસ્કાર (ર) પ્રાગુભાર વક્ષસ્કાર. ગંજદંતાકાર વક્ષસ્કાર દેવકુરુ ઉત્તરકની સીમા કરનાર ચાર પર્વતો છે અને પ્રાગુભાર વક્ષસ્કાર મહાવિદેહ ક્ષેત્રની વિજયોની સીમા કરનાર સોળ પર્વતો છે. પ્રમાણાંગુલના ભેદ - | ४ से समासओ तिविहे पण्णत्ते, तं जहा- सेढीअंगुले पयरंगुले घणंगुले ।
असंखेज्जाओ जोयणकोडाकोडीओ सेढी, सेढी सेढीए गुणिया पयरं, पयरं सेढीए गुणितं लोगो, संखेज्जएणं लोगो गुणितो संखेज्जा लोगा, असंखेज्जएणं लोगो गुणीओ असंखेज्जा लोगा । ભાવાર્થ :- પ્રમાણાંગુલના સંક્ષેપમાં ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) શ્રેણ્યાંગુલ, (૨) પ્રતરાંગુલ (૩) ઘનાંગુલ.
પ્રમાણાંગુલથી નિષ્પન્ન અસંખ્યાત ક્રોડાકોડી યોજનોની એક શ્રેણી થાય છે. શ્રેણીને શ્રેણીથી ગુણવાથી પ્રતર થાય છે અને પ્રતરને શ્રેણી સાથે ગુણવાથી એક લોક થાય છે. લોકને સંખ્યાત રાશિથી ગુણવામાં આવે તો સંખ્યાત લોક થાય છે અને અસંખ્યાત રાશિથી ગણવામાં આવે તો અસંખ્યાત લોક થાય છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
३३४
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે પ્રમણાંગુલના ત્રણ પ્રકાર– શ્રેણ્યાંગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલનું સ્વરૂપ દર્શાવ્યું છે. ત્રણે પ્રકારના પ્રમાણાંગુલનું સ્વરૂપ ઉત્સધાંગુલની જેવું જ સમજવું. અર્થાત્ એક પ્રદેશી પહોળી, પ્રમાણાંગુલ પ્રમાણ લાંબી શ્રેણી, પ્રમાણાંગુલનો શ્રેણ્યાંગુલ કહેવાય છે. પ્રમાણાંગુલ શ્રેણીને શ્રેણી સાથે ગુણવાથી પ્રમાણાંગુલનો–પ્રતરાંગુલ થાય છે અને પ્રતરને શ્રેણી સાથે ગુણવાથી પ્રમાણાંગુલનો ઘનાંગુલ થાય છે.
સૂત્રકારે આ સૂત્રમાં ઘનીકૃત લોકના આધારે ઉત્કૃષ્ટ શ્રેણી, પ્રતર અને ધનનું વર્ણન કર્યું છે. અહીં પ્રશ્ન થાય કે પ્રમાણાંગુલનું વર્ણન કરતાં સૂત્રકારે ધનીકૃત લોકનું વર્ણન શા માટે કર્યું હશે ? તેનું સમાધાન એ છે કે પ્રમાણાંગુલથી શાશ્વત વસ્તુઓ માપવામાં આવે છે અને શાશ્વત એવા લોકના આધારે જ શ્રેણી, પ્રતર વગેરેનું પ્રમાણ નિશ્ચિત થાય છે. તેથી પ્રમાણાંગુલના પ્રસંગે ઘનીકૃત લોક વગેરેનું વર્ણન યથોચિત જ છે.
આગમોમાં જ્યાં–જ્યાં ઉત્સેઘાંગુલ, આત્માંગુલ એવા વિશેષણ વિના (ઉત્સઘાગુંલની શ્રેણી તેવા વિશેષણ વિના) શ્રેણી, પ્રતર વગેરે પ્રયોગ થાય ત્યારે ઘનીકૃત લોકની શ્રેણી, પ્રતર ગ્રહણ કરવામાં આવે છે. શ્રેણી આદિનું સ્વરૂપ :
(૧) શ્રેણી :– એક પ્રદેશ પહોળી, ઘનીકૃત લોકના સાત રાજુ પ્રમાણ લાંબી અર્થાત્ અસંખ્ય ક્રોડાક્રોડી યોજન લાંબી આકાશ પ્રદેશોની પંક્તિને શ્રેણી કહે છે તે શ્રેણી ૭ રાજુ લાંબી હોય છે.
(૨) પ્રતર ઃ– ઘનીકૃત લોકની શ્રેણી સાથે શ્રેણીને ગુણવાથી પ્રતર બને છે. અર્થાત્ પ્રતરની લંબાઈ—પહોળ ાઈ સાત–સાત રાજુની હોય છે. આ પ્રતર ૭×૭ = ૪૯ રાજુ પ્રમાણ હોય છે.
(૩) ઘન :– ઘનીકૃત લોકના પ્રત્તર સાથે શ્રેણીને ગુણવાથી ઘન બને છે. તે જ ઘનીકૃત લોક કહેવાય છે. ૪૯×૭ = ૩૪૩ રાજુ પ્રમાણ ધન છે. ઘનીકૃત લોક ૩૪૩ રાજુ પ્રમાણ છે.
(૪) સંખ્યાત લોક :– તે ઘનીકૃત લોક સાથે સંખ્યાતને ગુણવામાં આવે તો તે સંખ્યાત લોક કહેવાય. (૫) અસંખ્યાત લોક :– તે ઘનીકૃત લોક સાથે અસંખ્યાતને ગુણવામાં આવે તો તે અસંખ્યાત લોક કહેવાય છે.
વાસ્તવમાં લોક સમુચતુરસ નથી. નીચે સાતમી નરકના અંતે ૭ રાજુ પહોળો, મધ્યમાં તિરછા લોક પાસે એક રાજુ, પુનઃ પાંચમા દેવલોક પાસે પાંચ રાજુ અને ઉપર લોકાંતે એક રાજુ પહોળો છે. ૧૪ રાજુ લાંબો છે. તેનો આકાર બે પગ પહોળા રાખી, કમ્મર ઊપર બે હાથ રાખી ફૂદરડી ફરતા પુરુષની આકૃતિ જેવો છે પણ તેને કલ્પના દ્વારા સમુચતુરસ ઘનાકાર બનાવી તેની શ્રેણી, પ્રતર અને ઘન ગ્રહણ કરવામાં આવે છે.
સમચોરસ ઘનીકૃત લોક બનાવવાની રીત :– ઘનીકૃત લોક સમચોરસ બનાવવા માટે લોકની મધ્યમાં જે ૧૪ રાજુ લાંબી અને એક રાજુ પહોળી ત્રસનાડી છે, તેમાંથી ૭ રાજુ પ્રમાણ લાંબા અધોલોકમાં તે ત્રસનાડી અને તેના પૂર્વ વિભાગને આકૃતિ નં.૧ માં બતાવ્યા પ્રમાણે યથાસ્થાને રાખવા અને આકૃતિ ૨ માં બતાવ્યા પ્રમાણે પશ્ચિમ વિભાગના અ બ ક ત્રિકોણને ત્યાંથી ઉપાડી આકૃતિ નં.૩ માં બતાવ્યા પ્રમાણે અ બ ક ત્રિકોણને ઉલટાવી પૂર્વ વિભાગમાં મૂકવો.
Page #393
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨/પ્રમાણાંગુલ
આમ કરવાથી આકૃતિ ૩ પ્રમાણે ૭ રાજુ લાંબો અને ૪ રાજુ પહોળો લંબચોરસ આકારે અધોલોક તૈયાર થયો.
હવે ઉર્ધ્વલોકમાં ત્રસનાડી અને તેના પૂર્વ વિભાગને યથાસ્થાને રાખી, પશ્ચિમ વિભાગના ત્રિકોણ ભાગના બે ત્રિકોણ કરવા. આકૃતિ ચારમાં બતાવ્યા પ્રમાણે 'અ બ ક' અને 'બ કે ડ' દ્વારા સૂચિત બે ત્રિકોણ થશે. હવે પશ્ચિમ વિભાગના 'એ બ ૬' ત્રિકોણને ઉપાડી ઉલટાવી પૂર્વ વિભાગમાં આકૃતિ પાંચમાં બતાવ્યા પ્રમાણે મૂકવા અને ત્યાર પછી આકૃતિ
તાનિ . (૬)
ચારમાં બતાવેલ
'બ કે ડ' નામના બીજા ત્રિકોણને
પ મ
વિભાગમાથી ઉપાડી ઉલટાવી
પૂર્વ વિભાગમાં આકૃતિ ૬ માં બતાવ્યા પ્રમાણે મૂકવાથી ૭ રાજુ લાંબો અને ૩ રાજુ પહોળો આકૃતિ નં. ૬ માં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ઉર્ધ્વલોક બનશે.
ગુ
T
આકૃતિ ન. (૭) લંબચોરસ અપાઇક
આકૃતિ . (૨) અવાક
કૃનિ નં. (૪) ઇર્ષ્યા જડા
gula ગમ લિંક
૧ રાષ્ટ્ર – ૨ રાજ કે ૩ મ
કૃત્તિ નં. ટૂંકો લંબચોરસ રીવ્યંબક
પર
પશ્ચિમ લિંભાગ
અબોધ ચિત્રો
김
હવે અધોલોકના ૭ રાજુ લાંબા અને ૪ રાજુ પહોળા લંબચોરસ પાસે ઉર્ધ્વલોકના ૭ રાજુ લાંબા ૩ રાજુ પહોળા લંબચોરસને મૂકવાથી આકૃતિ નં. ૭ માં બતાવ્યા પ્રમાણે ૭ રાજુ લાંબો, ૭ રાજુ પહોળો અને ૭ રાજુ જાડો સમચોરસ ઘનીકૃત લોક તૈયાર થશે.
પ
=
પોક
પૂર્વ વિ
લોક નિય
આ કત નં. (૭) ચોગમ લોક
Oncis
પૂર્વે ગામમાં
આ કૃત્તિ નં. (૫)
આ લંબાઈ-પહોળાઈ અને જાડાઈને પરસ્પર ગુણવાથી ૭૭૪૭ રા ૩૪૩ રાજુ લોકનું ઘનફળ થશે. આ ઘનલોકને કલ્પિત ઘનીકૃત લોક કહેવાય છે અને તેના જ પ્રતર અને શ્રેણીની કલ્પના કરવામાં આવી છે. ઘનીકૃત લોકની જાડાઈ ૭ રાજુની છે, તેના અસંખ્ય પ્રતર થાય છે અને એકએક પ્રતર સાત રાજુ લાંબા અને પહોળા હોય છે. એક એક પ્રતરમાં શ્રેણીઓ અસંખ્ય હોય છે અને તેના પ્રદેશ પણ અસંખ્ય હોય છે. પ્રસ્તુત આ સૂત્રમાં સાત રાજુ લાંબી શ્રેણીને પ્રમાણાંગુલથી અસંખ્ય ક્રોડાકોડી યોજન પ્રમાણ કહી છે,
ઉત્સેધાંગુલથી કે આત્માંગુલથી આ શાશ્વત પદાર્થોનું માપ થતું નથી.
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૩૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
પ્રમાણાંગુલનું અલ્પ બહુત્વ :
५ एएसि णं सेढीअंगुल-पयरंगुल-घणंगुलाणं कयरे कयरेहिंतो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा?
सव्वत्थोवे सेढीअंगुले, पयरंगुले असंखेज्जगुणे, घणंगुले असंखेज्जगुणे । से तं पमाणंगुले । से तं विभागणिप्फण्णे । से तं खेत्तप्पमाणे । ભાવાર્થ – પ્રશ્ન- આ શ્રેણંગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-સર્વથી થોડા શ્રેણી અંગુલ છે. તેથી પ્રતરાંગુલ અસંખ્યાતગુણા અને તેથી ઘનાંગુલ અસંખ્યાતગુણા છે. આ રીતે પ્રમાણાંગુલનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ વિભાગ નિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણની અને ક્ષેત્ર પ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
'II પ્રકરણ-રર સંપૂર્ણ |
ક્ષેત્ર પ્રમાણ અનુયોગ દ્વાર
ઉપક્રમ
નિક્ષેપ
અનુગમ
નય
આનુપૂર્વ નમ પ્રિયા વક્તવ્યના અધિકાર સમવનાર
દ્રવ્ય
ક્ષેત્ર પ્રમાણ
કાળ.
ભાવ
પ્રદેશ નિષ્પન્ન
વિભાગ નિષ્પન્ન (અંગુલ વગેરે અનેક પ્રકાર)
આત્માંગુલ
ઉત્સધાંગુલ
પ્રમાણાંગુલ
સૂગુલ પ્રતરાંગુલ ઘનાંગુલ સૂગુલ પ્રતરાંગુલ ઘનાંગુલ શ્રેણંગુલ પ્રતરાંગુલ ઘનાગુલ
Page #395
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૩/કલvમાણ-પલ્યોપમ સ્વરૂ૫
|
૭૯૭
' ત્રેવીસમું પ્રકરણ કાલપ્રમાણ - પલ્યોપમ સાગરોપમ 4
કાલ પ્રમાણના બે ભેદ :| १ से किं तं कालप्पमाणे ? कालप्पमाणे दुविहे पण्णत्ते, तं जहापएसणिप्फण्णे य विभागणिप्फण्णे य । ભાવાર્થ :- પ્રશ્ન- કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કાળપ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રદેશ નિષ્પન્ન અને (૨) વિભાગ નિષ્પન્ન. | २ से किं तं पएसणिप्फण्णे ?
पएसणिप्फण्णे- एगसमयट्ठिईए दुसमयट्ठिईए तिसमयट्ठिईए जावदससमयट्ठिईए संखेज्जसमयट्ठिईए असंखेज्जसमयट्ठिईए । से तं पएसणिप्फण्णे । ભાવાર્થ – પ્રશ્ન– પ્રદેશનિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળાથી લઈ દસ સમયની સ્થિતિવાળા, સંખ્યાત–અસંખ્યાત સમયની સ્થિતિવાળા(પરમાણુ અથવા સ્કન્ધ) પ્રદેશ નિષ્પન્ન કાળપ્રમાણ છે. આ રીતે પ્રદેશ અર્થાત્ કાળના નિવિભાગ અંશથી નિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ જાણવું. | ३ से किं तं विभागणिप्फण्णे ? विभागणिप्फण्णे
समयाऽऽवलिय-मुहुत्ता, दिवस-अहोरत्त-पक्ख मासा य ।
સંવચ્છર-ગુણ-પત્તિયા, સાર- બળા-પરિમr i૨૦રૂા ભાવાર્થ :- પ્રશ્ન- વિભાગ નિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– (૧) સમય, (૨) આવલિકા, (૩) મુહૂર્ત, (૪) દિવસ, (૫) અહોરાત્ર, (૬) પક્ષ, (૭)
Page #396
--------------------------------------------------------------------------
________________
| उ८
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
भास, (८) संवत्सर, (C) युग, (१०) पक्ष्योपम, (११) सारोपम, (१२) अक्सपिछी-Gत्सपिल (૧૩) પુદ્ગલ પાર્વતનરૂપ કાલને વિભાગનિષ્પન્ન કાલપ્રમાણ કહે છે. विवेयन :
કાળના નિર્વિભાગ અંશ (સમય)ને પ્રદેશ કહેવામાં આવે છે. આ નિર્વિભાગ અંશો–પ્રદેશોથી નિષ્પન્ન કાળ પ્રદેશનિષ્પન્ન કાળપ્રમાણ કહેવાય છે. એક સમયની સ્થિતિવાળા પરમાણુ અથવા સ્કંધ એક કાળપ્રદેશથી અને બે સમયની સ્થિતિવાળા પરમાણુ કે સ્કંધ બે કાળ પ્રદેશથી નિષ્પન્ન થાય છે, તે જ રીતે જેટલા સમયની સ્થિતિ હોય તે પરમાણુ કે સ્કંધ તેટલા કાળપ્રદેશથી નિષ્પન્ન થાય છે અર્થાત્ પરમાણુ કે સ્કંધની સ્થિતિ–નિષ્પત્તિ કાળ દ્રવ્યની સહાયથી થાય છે. પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ વધુમાં વધુ અસંખ્યાતકાળની જ હોય છે. તેથી પ્રદેશ નિષ્પન્ન કાળ પ્રમાણમાં અસંખ્યાત સમયની સ્થિતિ જ ગ્રહણ કરવામાં आवछ.
સમય, આવલિકા વગેરે કાળ વિભાગાત્મક છે, તેથી તે વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણ કહેવાય છે. વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણનું પ્રથમ એકમ સમય છે. सभयनी सूक्ष्मता :| ४ से किं तं समए ? ___समयस्स णं परूवणं करिस्सामि- से जहाणामए तुण्णागदारए सिया तरुणे बलवं जुगवं जुवाणे अप्पातके थिरग्गहत्थे दढपाणिपायपासपिटुंतरोरुपरिणए तल जमलजुयलपरिघ णिभबाहू चम्मेदृग- दुहण- मुट्ठियसमाहयणिचियगत्तकाये, लंघण-पवण-जइणवायामसमत्थे उरस्सबलसमण्णागए छेए दक्खे पयढे कुसले मेहावी पिउणे णिउणसिप्पोवगए एगं महइं पडसाडियं वा पट्टसाडियं वा गहाय सयराहं हत्थेमेत्तं ओसारेज्जा ।
तत्थ चोयए पण्णवयं एवं वयासी- जेणं कालेणं तेणं तुण्णागदारएणं तीसे पडसाडियाए वा पट्टसाडियाए वा सयराहं हत्थमेत्ते ओसारिए से समए भवइ ? णो इणढे समढे । कम्हा? ____ जम्हा संखेज्जाणं तंतूणं समुदयसमिइसमागमेणं पडसाडिया णिप्फज्जइ, उवरिल्लम्मि तंतुम्मि अच्छिण्णे हेट्ठिल्ले तंतू ण छिज्जइ, अण्णम्मि काले उवरिल्ले तंतू छिज्जइ, अण्णम्मि काले हिट्ठिल्ले तंतू छिज्जइ, तम्हा से समए ण भवइ । एवं वयंतं पण्णवगं चोयए एवं वयासी-जेणं कालेणं तेणं
Page #397
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૩/કલvમાણ-પલ્યોપમ સ્વરૂ૫ |
| उ३८ तुण्णागदारएणं तीसे पडसाडियाए वा पट्टसाडियाए वा उवरिल्ले तंतू छिण्णे से समए ? ण भवइ । कम्हा ?
जम्हा संखेज्जाणं पम्हाणं समुदयसमिइसमागमेणं एते तंतू णिप्फज्जइ, उवरिल्ले पम्हम्मि अच्छिण्णे हेट्ठिल्ले पम्हे ण छिज्जइ, अण्णम्मि काले उवरिल्ले पम्हे छिज्जइ अण्णम्मि काले हेट्ठिल्ले पम्हे छिज्जइ, तम्हा से समए ण भवइ । ___एवं वयंतं पण्णवगं चोयए एवं वयासी- जेणं कालेणं तेणं तुण्णागदारए णं तस्स तंतुस्स उवरिल्ले पम्हे छिण्णे से समए ? ण भवइ । कम्हा ?
जम्हा अणंताणं संघायाणं समुदयसमिइसमागमेणं एगे पम्हे णिप्फज्जइ, उवरिल्ले संघाए अविसंघाइए हेट्ठिल्ले संघाए ण विसंघाडिज्जइ, अण्णम्मि काले उवरिल्ले संघाए विसंघाइज्जइ अण्णम्मि काले हेट्ठिल्ले संघाए विसंघाइज्जइ, तम्हा से समए ण भवइ । एत्तो वि णं सुहुमतराए समए पण्णत्ते समणाउसो ! शार्थ:-से जहाणामए = ठेभ ओ, तुण्णाग दारए = ४२७ नो पुत्र, जुगवं = युगवान अर्थात् त्री, थोथा मानो ४न्भेद, थिरग्गहत्थे = स्थिर डायवाणो-अ५७ शवामा स्थिर डायवाणो, पास = पार्श्वभाग, पिटुंतर = पृष्ठान्त, पासणी अने, उ = 8iध, परिणए = परिणत डोय-६८ तथा विशाण ३५ परित डोय, तल = तासवृक्षना, जमल = यमल-सभश्रेणीमा २३८, जुयल = युगल-वृक्ष, परिघ = ४२वानी अर्गा, णिभ = ठेवा, बाहू = (भु, चम्मट्टग = यर्भेष्ट, प्र४२५ विशेष, दुहण = द्रुधरा-भु २, मुट्ठिय = भुष्टि-भुष्टि, समाहय = व्यायाम अभ्यासथी, णिचिय = ६८, गत्त = पत्र-अवयव-अंग, काये = शरी२, व्यायाम समये यभेष्ट, भु॥२, भुष्टि-भुष्टि ३२ववाथी हेन। शरीर अवयवो हद थई गया डोय], लंघण = ६, पवण = सवन-त२j, जइण = Easy, वायाम = व्यायामथी, समत्थे = सामथ्र्य संपन्न होय, उरस्स = औरस-स्वात्मावि, बल = पण समण्णागए = संपन्न, छेए = छ, आर्य सिद्धिनी युतिने एनार, 1५७७वानी युतिने एनार डोय, दक्खे = ६१, पयट्टे = प्रवी, सयराह = शीघ्रताथी, हत्थमेत्ते = ४स्त प्रमा, ओसारेज्जा =डी नणे, तत्थ = विषयमां, चोयए = शिष्य, पण्णवयं = गुरुने, एवं वयासी = ॥ प्रभाए। पूछ, तीसे पडसाडियाए= ते सुतरा साडी , पट्टसाडियाए = रेशमी साडीन, संखेज्जाणं = संध्यात, पम्हाणं = ५६म-२शामोथी, अणंताणं = अनंत, संघायाणं = संघातथी, रेशमोना सूक्ष्म-मारी रेशाओथी, अविसंघाइए = पृथथाय नही. भावार्थ :- प्रश्न- समय ओने उपाय ? समय- २५३५ शुंछ ?
ઉત્તર- કોઈ એક તરુણ, બળવાન, ત્રીજા-ચોથા આરામાં જન્મેલ, નીરોગી, સ્થિર હસ્તાઝવાન,
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૪૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સુદઢ-વિશાળ હાથ, પગ, પીઠ-પાંસળી અને જંઘાવાળા, દીર્ઘતા, સરલતા અને પીનત્વની દષ્ટિથી સમાન-સમશ્રેણીમાં સ્થિત તાલવૃક્ષ યુગલ અથવા કપાટ અર્ગલા તુલ્ય બે ભુજાના ધારક, ચર્મેષ્ટક, મગર, મુષ્ટિકા, મુષ્ટિ બંધ વગેરેના વ્યાયામના અભ્યાસથી દઢ શરીરવયવવાળા, સહજ બળ સંપન્ન, કૂદવું, તરવું, દોડવું વગેરે ક્રિયાથી સામર્થ્ય–શક્તિવાન, કાર્ય સિદ્ધિના ઉપાયને જાણનાર, દક્ષ, પ્રવીણ, કુશળ, મેધાવી, નિપુણ, સિવણકળામાં નિપુણ એવો દરજીનો પુત્ર સુતરાઉ કે રેશમી સાડીને અતિશીઘ્રતાથી એક હાથ પ્રમાણ ફાડી નાંખે છે. આ સંબંધમાં શિષ્ય ગુરુને પુછે કે
પ્રશ્ન- તે દરજી પુત્ર જેટલા સમયમાં શીઘ્રતાથી સુતરાઉ કે રેશમી સાડીને ફાડે છે તેને શું 'સમય' કહેવામાં આવે છે?
ઉત્તર- ના, તે અર્થ સમર્થ નથી અર્થાત્ તે સમયનું માપ નથી. પ્રશ્ન- શા માટે ?
ઉત્તર- કારણ કે સંખ્યાત તંતુઓના સમુદાયના સમ્યક સંયોગથી સુતરાઉ સાડી કે રેશમી સાડી નિષ્પન્ન થાય છે. ઉપરનો તંતુ છેદાય નહીં ત્યાં સુધી નીચેનો તંતુ છેદાતો નથી. ઉપરનો તંતુ છેદાવાનો અને નીચેનો તંતુ છેદાવાનો સમય ભિન્ન છે, માટે શાટિકા છેદન કાળને 'સમય' કહી શકાય નહીં.
પ્રશ્ન- હે ભગવન્! દરજીપુત્ર સુતરાઉ કે રેશમી સાડીના ઉપરના તંતુને જેટલા કાળમાં છેદે તે કાળ 'સમય' કહેવાય?
ઉત્તર- ના, તેને પણ સમય ન કહેવાય.
પ્રશ્ન- તેનું કારણ શું છે?
ઉત્તર- સંખ્યાત પલ્મો–રેશાઓ ભેગા મળે, ત્યારે તંતુ નિષ્પન્ન થાય છે. ઉપરનો રેશો જ્યાં સુધી છેદાય નહીં ત્યાં સુધી નીચેનો રેશો છેદી શકાતો નથી. ઉપરના અને નીચેના રેશાનો છેદન કાળ ભિન્ન છે. માટે તંતુના છેદનકાળને સમય કહી ન શકાય.
પ્રશ્ન- હે ભગવન્! તો શું તંતુના ઉપરવર્તી રેશાનો જેટલો છેદનકાળ છે, તેને સમય કહી શકાય? ઉત્તર- ના, તે અર્થ સમર્થ નથી. ઉપરવર્તી રેશાના છેદનકાળને પણ સમય કહી શકાય નહીં. પ્રશ્ન- તેનું કારણ શું છે?
ઉત્તર- અનંત સંઘાતો(અતિ બારીક રેશાઓ)ના સંયોગથી એક પશ્ન–એક રેશો નિષ્પન્ન થાય છે. ઉપરવર્તી સંઘાત પૃથક ન થાય ત્યાં સુધી નીચેનો સંઘાત પૃથક ન થાય. ઉપરવર્તી સંઘાતનો પૃથક થવાનો અને નિમ્નવર્તી સંઘાતનો પંથક થવાનો કાળ ભિન્ન છે, માટે ઉપરવર્તી રેશાના છેદનકાળને સમય કહી શકાય નહીં. સમય તેનાથી સૂક્ષ્મતર છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩/કલvમાણ-પલ્યોપમ સ્વરૂ૫
|
[ ૩૪૧ ]
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે સમયના સ્વરૂપને સ્પષ્ટ કરવા દરજી પુત્રનું દષ્ટાંત આપીને બતાવ્યું છે કે યુવાન, શક્તિશાળી કોઈ દરજી પુત્ર એક જ ઝાટકે કાપડના તાકાને ફાડે તેટલા કાળને 'સમય' કહી ન શકાય, તે તાકાના પ્રત્યેક તંતુના છેદન કાળને પણ સમય કહી ન શકાય, તે તંતુઓના પ્રત્યેક રેશાના છેદન કાળને પણ સમય ન કહી શકાય. તે પ્રત્યેક ક્રિયામાં અસંખ્યાત સમય લાગે છે.
કાળ દ્રવ્યનો નિર્વિભાગ અંશ સમય છે. મિનિટ કલાક-દિવસ વગેરેને વ્યવહારથી કાળ કહેવામાં આવે છે પણ નૈઋયિક રીતે તો જેના નિમિતે સર્વ દ્રવ્યોનું પરિણમન થાય છે, તે કાળના નિવિભાગ અંશને જ કાળ કહેવામાં આવે છે અને તે કાળ સમય રૂપ છે. જઘન્યગતિથી કોઈ પરમાણુ પોતાને સ્પર્શી રહેલા અન્ય પરમાણુ સુધી જવામાં જેટલો કાળ પસાર કરે તેને સમય કહેવામાં આવે છે અથવા એક આકાશ પ્રદેશ પર રહેલો પરમાણુ તેની નિકટના જ બીજા આકાશ પ્રદેશ પર ગતિ કરે તેમાં જેટલો કાલ વ્યતીત થાય તેને સમય કહે છે અથવા જઘન્ય વેગથી ઉપરથી નીચે અને નીચેથી ઉપર જતા પરમાણુ એક બીજાને જેટલો સમય સ્પર્શે તેને સમય કહેવામાં આવે છે. આંખના પલકારામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય તેટલો સૂક્ષ્મ આ સમય છે. સમયનું સ્વરૂપ બતાવ્યા પછી સૂત્રકાર સમયોના સમૂહથી ઉત્પન્ન થતાં વિભાગનિષ્પન્ન કાળદ્રવ્યનું સ્વરૂપ વર્ણવે છે. શીર્ષ પ્રહેલિકા પર્યત : વિભાગ નિષ્પન્ન કાળ :| ५ असंखेज्जाणं समयाणं समुदयसमिइसमागमेणंसा एगा आवलियात्ति पवुच्चइ। संखेज्जाओ आवलियाओ ऊसासो । संखेज्जाओ आवलियाओणीसासो ।
हट्ठस्स अणवगल्लस्स, णिरुवकिट्ठस्स जंतुणो । एगे ऊसास-णीसासे एस, पाणु त्ति वुच्चइ ॥१०४॥ सत्त पाणूणि से थोवे, सत्त थोवाणि से लवे । लवाणं सत्तहत्तरिए, एस मुहुत्ते वियाहिए ॥१०५॥ तिण्णि सहस्सा सत्त य सयाणि, तेहत्तरं च उस्सासा ।
एस मुहुत्तो भणिओ, सव्वेहिं अणतणाणीहिं ॥१०६॥ एएणं मुहत्तपमाणेणं तीसं मुहत्ता अहोरत्ते, पण्णरस अहोरत्ता पक्खो, दो पक्खा मासो, दो मासा उऊ, तिण्णि उऊ अयणं, दो अयणाई संवच्छरे, पंचसंवच्छरिए जुगे, वीसं जुगाई वाससयं, दस वाससयाई वाससहस्सं, सयं वाससहस्साणं वाससयसहस्सं, चउरासीई वाससयसहस्साइं से एगे पुव्वंगे,
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૪૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
चउरासीइं पुव्वंग-सयसहस्साइं से एगे पुव्वे, चउरासीई पुव्वसयसहस्साइं से ए गे तुडियंगे, चउरासीइं तुडियंगसयसहस्साई से एगे तुडिए, चउरासीई तुडियसयसहस्साइं से एगे अडडगे, चउरासीई अडडंगसयसहस्साइं से एगे अडडे, चउरासीई अडडसयसहस्साई से एगे अववंगे, चउरासीई अववंगसयसहस्साइं से एगे अववे, चउरासीई अववसय- सहस्साइं से एगे हूहुयंगे, चउरासीइं हूहुयंगसयसहस्साइं से एगे हूहुए, एवं उप्पलंगे उप्पले, पउमंगे पउमे, णलिणंगे णलिणे, अत्थणिउरंगे अत्थणिउरे, अउयंगे अउए, णउयंगे णउए, पउयंगे पउए, चूलियंगे चूलिया, चउरासीइं चूलियासयसहस्साई से एगे सीसपहेलियंगे, चउरासीई सीसपहेलियंगसयसहस्साई सा एगा सीस-पहेलिया ।
एताव ताव गणिए, एयावए चेव गणियस्स विसए, एतो परं ओवमिए । શબ્દાર્થ-જ્ઞ = હૃષ્ટ–પુષ્ટ, અવકાસ = અનવગ્લાન–વૃદ્ધાવસ્થા અપ્રાપ્ત, વિક્િસ = નિરુપક્લિષ્ટ, ભૂતકાલિક, વર્તમાન કાલિક વ્યાધિથી રહિત, આરોગ્યવાન સંતુળો = મનુષ્યના, સિંહ = ત્રણ હજાર, સર સયાણિ = સાતસો, તે ફ્રિ = તોતેર, પાવ તાવ વ = આટલી જ ગણના છે, પાવર વ = અહીં સુધી જ (શીર્ષ પ્રહેલિકા સુધી), ળિયસ વિલેણ = ગણિતનો વિષય છે, જે પ = તેનાથી આગળ, તે પછી, વનિ = ઉપમાકાળ જાણવો. ભાવાર્થ:અસંખ્યાત સમય = ૧ આવલિકા
૨ પક્ષ = ૧ માસ સંખ્યાત આવલિકા = ૧ ઉચ્છવાસ
૨ માસ = ૧ ઋતુ સંખ્યાત આવલિકા = ૧ નિઃશ્વાસ
૩ ઋતુ = ૧ અયન એક ઉચ્છવાસ–નિશ્વાસ = ૧ પ્રાણ
૨ અયન = ૧ સવંત્સર(વર્ષ) (વૃદ્ધાસ્થા-વ્યાધિ રહિત હૃષ્ટ-પુષ્ટ મનુષ્યના ૫ સવંત્સર =૧ યુગ એક ઉચ્છવાસ-નિશ્વાસને પ્રાણ કહે છે.) ૨૦ યુગ = ૧૦૦ વર્ષ ૭ પ્રાણ = ૧ સ્ટોક
૧૦ સો વર્ષ = ૧૦૦૦ વર્ષ ૭ સ્તોક = ૧ લવ
૧૦૦ હજાર વર્ષ = ૧ લાખ વર્ષ ૭૭ લવ = ૧ મુહૂર્ત અથવા
૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ (૩૭૭૩ શ્વાસોશ્વાસ = ૧ મુહૂત)
૮૪ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર
૮૪ લાખ પૂર્વ = ૧ ત્રુટિતાંગ ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ
૮૪ લાખ ત્રુટિતાંગ = ૧ ત્રુટિત
Page #401
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩/કાલપ્રમાણ-પોપમ સ્વરૂપ
૮૪ લાખ ત્રુટિન – ૧ અડડાંગ
૮૪ લાખ અડડાંગ = ૧ અડડ
૮૪ લાખ અડડ = ૧ અવવાંગ
૮૪ લાખ અવવાંગ = ૧ અવવ
૮૪ લાખ અવવ - ૧ હુહુકાંગ
૮૪ લાખ હુહુકાંગ = ૧ હુહુક ૮૪ લાખ ક = ઉત્પલાંગ.
ra
આ રીતે ૮૪ લાખથી ગુણતાં ત્યાર પછીની રાશિ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. તેનો ક્રમ આ પ્રમાણે છે– ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રદ્યુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા
શીર્ષ પ્રહેલિકા સુધી જ ગણના છે, ગણિતનો વિષય પણ ત્યાં સુધી જ છે, ત્યાર પછી ઉપમા કાળનો વિષય છે.
વિવેચન :
આ સૂત્રમાં ગણનાકાળનું વર્ણન છે. ગણનાકાળમાં સમય પછીનું પ્રથમ એકમ આવલિકા છે અને અંતિમ એકમ શીર્ષ પ્રહેલિકા છે. અમુક ગણનીય નિશ્ચિત સંખ્યાથી આવલિકાનો નિશ્ચય શક્ય નથી. તેથી જ સૂત્રમાં અસંખ્યાત સમયોની એક આવલિકા કહી છે. ઉચ્છવાસથી શીર્ષપ્રહેલિકા સુધીના માપ નિશ્ચિત સંખ્યાથી બતાવ્યા છે. ગ્રંયાંતરોમાં કાલગણનાના આ એકમો અને ક્રમમાં તફાવત જોવા મળે છે. શીર્ષપ્રહેલિકા સુધી જ ગણના કાળ છે. ત્યાર પછી ઉપમાનો આશ્રય લેવામાં આવે છે.
ઔપમિક કાલપ્રમાણ :
६ से किं तं ओवमिए ? ओवमिए दुविहे पण्णत्ते, तं जहा- पलिओवमे य सागरोव य ।
ભાવાર્થ :- પ્રશ્ન- ઔપમિક કાળ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ઔપમિક કાલ પ્રમાણ બે પ્રકારનો છે, તે આ પ્રમાણે છે– પલ્યોપમ અને સાગરોપમ વિવેચન :
પલ્સ એટલે ખાડો ધાન્ય ભરવાના પલ્ય. ખાડાની ઉપમાથી જે કાળમાનનો નિશ્ચય કરાય તે પલ્યોપમ અને સાગરની ઉપમાથી જે કાળમાન જાણી શકાય તે સાગરોપમ કહેવાય છે.
પલ્યોપમ-સાગરોપમ
७ से किं तं पलिओवमे ? पलिओवमे तिविहे पण्णत्ते, तं जहा- उद्धारपलिओवमे
Page #402
--------------------------------------------------------------------------
________________
| ३४४ ।
શ્રી અયોગવાર સૂત્ર
य अद्धापलिओवमे य खेत्तपलिओवमे य । भावार्थ :- प्रश्न-पत्यो५मर्नु २१३५ छ ? ____उत्त२- पक्ष्योपमना । २ छ, ते ॥ प्रमाण छ– (१) द्वा२ ५ल्यो५म, (२) मा पस्योपम (3) क्षेत्र पस्योपम. ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમ :
८ से किं तं उद्धारपलिओवमे ? उद्धारपलिओवमे दुविहे पण्णत्ते, तं जहा- सुहुमे य वावहारिए य । तत्थ णं जे से सुहुमे से ठप्पे । भावार्थ :- प्रश्न- ५ल्योपभर्नु स्व३५ छ ?
उत्तर- 6द्वा२ ५ल्योपमना २ छ, ते मा प्रभारी छ- (१) सूक्ष्म द्वा२ ५ल्योपम (२) વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ. તેમાં જે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે તે સ્થાપનીય છે અર્થાતુ તેની વ્યાખ્યા પછી કરવામાં આવશે. | ९ तत्थं णं जे से वावहारिए से जहाणामए पल्ले सिया- जोयणं आयामविक्खंभेणं, जोयणं उड्डें उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं ।
से णं एगाहिय-बेहिय-तेहिय जाव उक्कोसेणं सत्तरत्तपरूढाणं सम्मढे सण्णिचित्ते भरिए वालग्गकोडीणं । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, णो वाऊ हरेज्जा, णो कुच्छेज्जा, णो पलिविद्धसिज्जा णो पूइत्ताए हव्वमागच्छेज्जा । तओ णं समए समए एगमेगं वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे णीरए पिल्लेवे णिट्ठिए भवइ, से तं वावहारिए उद्धारपलिओवमे ।
एएसिं पल्लाणं, कोडाकोडी हवेज्ज दसगुणिया ।
तं वावहारियस्स उद्धारसागरोवमस्स, एगस्स भवे परिमाणं ॥१०७॥ शार्थ :-एगाहिया = (मुंडन ४२व्या पछी) में हिस, बेहिय = वे हिवस, तेहिय = ३५ हिवसना, जाव = यावत , त्यांथी, उक्कोसेणं = 6ष्ट, सत्तरत्त परूढाण = सात शत्रिना वधेसा (वाण), सम्म? = संस्पृष्ट संपू मरे, सण्णिचित्ते = 8iसीसीने, अवहाय = बहार आढ वामां आवे अने, जावइएणं कालेणं = 224 मां, से पल्ले = ते ५८य-पाडी, खीणे = क्षी, णीरए = नी२४, णिल्लेवे = निर्दे५, णिट्टिते = पाली थीय.
Page #403
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૩/કલvમાણ-પલ્યોપમ સ્વરૂ૫
|
૩૪૫ |
ભાવાર્થ :- ઉત્સધાંગુલથી એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજન ઊંડો અને કાંઈક અધિક ત્રણગુણી પરિધિવાળો કોઈ ખાડો હોય તેને માથાનું મુંડન કરાવ્યા પછીના એક—બે-ત્રણ અને વધુમાં વધુ સાત દિવસના ઉગેલા વાલાઝથી એવો ઠાંસીઠાંસીને ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે, વાયુ તેને ઉડાડી ન શકે, તે કોહવાય નહીં, વિધ્વંસ પામે નહીં, સડીને તેમાં દુર્ગધ ઉત્પન્ન થાય નહીં, તેવા તે ખાડામાંથી સમયે-સમયે એક–એક વાલાઝને કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પલ્ય ક્ષીણ, નીરજ, નિર્લેપ ખાલી થઈ જાય, તેટલા કાળને વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ કહે છે.
આવા દસ ક્રોડાકોડી પલ્યોપમનો એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે. १० एएहिं वावहारियउद्धारपलिओवम सागरोवमेहिं किं पयोयणं ?
एएहिं वावहारियउद्धारपलिओवम-सागरोवमेहिं पत्थि किंचि पओयणं, केवलं पण्णवणा पण्णविज्जइ । से तं वावहारिए उद्धारपलिओवमे । ભાવાર્થ – પ્રશ્ન–આ વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે?
ઉત્તર- તેનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. માત્ર પ્રરૂપણા માટે જ છે. આ વ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે.
વિવેચન :
આ સુત્રમાં સૂત્રકારે વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમનું સ્વરૂપ વર્ણવ્યું છે. સૂત્રમાં માત્ર પલ્ય કહેવામાં આવ્યું છે પરંતુ ઉત્સધાંગુલથી નિષ્પન્ન એક યોજન પ્રમાણ લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ ધરાવતો પલ્ય-ખાડો અહીં અભિપ્રેત છે. એક યોજન લાંબો પહોળો, ઊંડો અને કાંઈક અધિક ત્રણ યોજનની પરિધિ યુક્ત તે પલ્યને વાળથી ભરવામાં આવે. તે વાળ મુંડન કરાવ્યા પછીના એક—બે-ત્રણ વધુમાં વધુ સાત દિવસના ઉગેલા હોવા જોઈએ. સાત દિવસથી વધુ દિવસના વાળ અપેક્ષાએ સ્કૂલ અને મોટા હોય તેથી તે અહીં ગ્રાહ્ય નથી. તે પલ્ય વાલાથી ખીચોખીચ અને પરિપૂર્ણ, ઠાંસીને એવો ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે કે પવન તેને ઉડાડી ન શકે. દ્રવ્યલોક પ્રકાશ ગ્રંથમાં કહ્યું છે કે તે વાલાગ્ર એટલા સઘન હોય કે ચક્રવર્તીની સેના ઉપરથી પસાર થઈ જાય તો પણ તે અંશમાત્ર દબાય નહીં. સમયે-સમયે તેમાંથી એક–એક વાલાગ્ર બહાર કાઢતા જેટલા સમયમાં તે સંપૂર્ણતયા ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ કહેવામાં આવે છે. તેવા દશ ક્રોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે.
ગ્રંથાંતરોમાં ક્યાંક દેવકુ–ઉત્તરકુના મનુષ્યોના ૭ દિવસના ઉગેલા વાળ કહ્યા છે, તો ક્યાંક સાત દિવસના જન્મેલા ઘેટાના વાળ ગ્રહણ કર્યા છે, તો ક્યાંક તે વાળના આઠ-આઠ ટુકડા કરી, પલ્ય ભરવાની
Page #404
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વાત જણાવી છે. આમ વિભિન્ન ગ્રંથોમાં વાલાગ્ન વિષયક પૃથક્—પૃથક્ નિર્દેશ છે પણ તેમાં મૌલિક અંતર नथी.
३४६
કોઈપણ વસ્તુનું કાળમાન વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ કે વ્યાવહારિક સાગરોપમથી જ્ઞાત થતું નથી. તેથી તેને માત્ર પ્રરૂપણા કરવા યોગ્ય કહેલ છે. સાક્ષાત્ પ્રયોજન ભલે ન હોય તોપણ સૂક્ષ્મ ઉદ્વારાદિ પલ્યોપમને સમજવામાં આ વ્યાવહારિક પલ્યોપમની પ્રરૂપણા ઉપયોગી થાય છે.
सूक्ष्म उद्धार पत्योपभ :
११ से किं तं सुहुमे उद्धारपलिओवमे ?
सुहुमे उद्धारपलिओवमे से जहाणामए पल्ले सिया - जोयणं आयामविक्खंभेणं, जोयणं उड्डुं उच्चेतेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं । से णं पल्ले एगाहिय-बेहिय-तेहिय जाव उक्कोसेणं सत्तरत्तपरूढाणं सम्मट्ठे सण्णिचिए भरिए वालग्गकोडीणं । तत्थ णं एगमेगे वालग्गे असंखेज्जाई खंडाई कज्जइ । ते णं वालग्गा दिट्ठिओगाहणाओ असंखेज्जइभागमेत्ता सुहुमस्स पणगजीवस्स सरीरो- गाहणाओ असंखेज्जगुणा । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, जो वाऊ हरेज्जा, णो कुच्छेज्जा, जो पलिविद्धंसेज्जा, णो पूइत्ताए हव्वमागच्छेज्जा । तओ णं समए समए एगमेगं वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे णीरए णिल्लेवे णिट्ठिए भवइ, से तं सुहुमे उद्धारपलिओवमे ।
एतेसिं पल्लाणं, कोडाकोडी हवेज्ज दसगुणिया ।
तं सुहुमस्स उद्धारसागरोवमस्स उ, एगस्स भवे परिमाणं ॥१०८॥ AGEार्थ :- दिट्ठी ओगाहणाओ = आजथी भेवा योग्य पधार्थ डरतां, असंखेज्जइभागमेत्ता - असंख्यातभा भाग प्रभाश होय अने, सुहुमस्स पणगजीवस्स = सूक्ष्म पनव (सेवान अनंतायिड) नी. भावार्थ :- प्रश्र - सूक्ष्म उद्धार पस्योपमनुं स्व३५ धुं छे ?
ઉત્તર– ધાન્યના પલ્ય(પાલી) સમાન કોઈ એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજન ઊંડો અને કાંઈક અધિક ત્રણ યોજનની પરિધિવાળો પલ્ય—ખાડો હોય, તે પલ્યને એક–બે–ત્રણ વગેરે વધુમાં વધુ સાત દિવસના ઉગેલા વાલાગ્રના (કલ્પનાથી) અસંખ્યાત—અસંખ્યાત ટુકડા કરવામાં આવે. વાલાગ્રના ટુકડા,આંખનો વિષય બનતાં પદાર્થ કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને સૂક્ષ્મ પનક જીવોના શરીરની અવગાહના કરતાં અસંખ્યાતગુણા અધિક હોય છે. તે વાળ ખંડોને એવા ઠાંસીઠાસીને ભરવામાં આવે કે અગ્નિવાયુ વગેરે શસ્ત્ર તેને બાળી કે ઉડાડી ન શકે, સમયે—સમયે એક–એક વાલાગ્ર ખંડોને
Page #405
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૩/કલvમાણ-પલ્યોપમ સ્વરૂ૫
૩૪૭ |
બહાર કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પલ્ય વાલાગ્ર શૂન્ય થાય, એકદમ ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવામાં આવે છે. દસ ક્રોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનો એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે. |१२ एएहिं सुहुमेहिं उद्धारपलिओवम-सागरोवमेहिं किं पओयणं ? एएहिं सुहुमेहिं उद्धारपलिओवम-सागरोवमेहिं दीव-समुद्दाणं उद्धारे घेप्पइ । ભાવાર્થ -પ્રશ્ન- સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે?
ઉત્તર– સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી દ્વીપસમુદ્રોનું માપ કરાય છે. | १३ केवइया णं भंते ! दीव-समुद्दा उद्धारेणं पण्णत्ता ?
गोयमा ! जावइया णं अड्डाइज्जाणं उद्धारसागरोवमाणं उद्धारसमया ए वइया णं दीव-समुद्दा उद्धारेणं पण्णत्ता । से तं सुहुमे उद्धारपलिओवमे । से तं उद्धार- पलिओवमे । ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! ઉદ્ધારની અપેક્ષાએ(ગણતરીની અપેક્ષાએ) કેટલા દ્વીપસમુદ્રો પ્રરૂપ્યા
| ઉત્તર- ગૌતમ! અઢી સુક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમયો છે, તેટલા દ્વીપ સમુદ્રો કહ્યા છે. આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું અને ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે.
વિવેચન :
આ ત્રણ સૂત્રો દ્વારા સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ–સાગરોપમનું સ્વરૂપ દર્શાવ્યું છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ જેવું જ તેનું સ્વરૂપ છે. માત્ર વ્યાવહારિક પલ્યોપમનું પ્રમાણ નિર્દેશ કરવામાં એકથી સાત દિવસના વાલાઝને પલ્યમાં ભરવાનું કથન છે. જ્યારે આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમમાં તે જ વાલાઝના અસંખ્યાત-અસંખ્યાત ખંડ કરી ભરવાનું વિધાન છે. વાવાઝના આ જે ખંડ કરવામાં આવે તે નિર્મળ -વિશદ્ધ નેત્રવાળા છવાસ્થ પુરુષને દષ્ટિગોચર થતાં સુક્ષ્મ પુદ્ગલ દ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેવડા હોય છે અને સૂક્ષ્મ પનકના જીવના શરીરથી અસંખ્યાત ગુણા મોટા હોય છે. વાર થવીયપપ્તીરાલ્યાનજિ વૃદ્ધવાદઃ | પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકના એક જીવના શરીર જેવડા આ ખંડ હોય છે.– અનુયોગદ્વાર ટીકા પત્ર-૧૮૨. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમમાં વાલાગ્ર સંખ્યાત હોવાથી તે સંખ્યાત પરિમિત છે. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમમાં વાલાગ્ર અસંખ્યાત ખંડ રૂપ છે. તેને પ્રતિસમયે એક-એક ખંડ કાઢતા અસંખ્યાત સમય અને સંખ્યાત વર્ષ કોટિ પરિમાણ કાળ વ્યતીત થાય છે.
અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ અર્થાત્ પચ્ચીસ ક્રોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સમય પ્રમાણ
Page #406
--------------------------------------------------------------------------
________________
|
४८
શ્રી અયોગવાર સૂત્ર
द्वीप-समुद्रो मध्यकामा छ. मद्धा पस्योपम-सागरोपम :१४ से किं तं अद्धापलिओवमे ? अद्धापलिओवमे दुविहे पण्णत्ते, तं जहासुहुमे य वावहारिए य । तत्थ णं जे से सुहुमे से ठप्पे । भावार्थ :- प्रश्न- मद्धा पस्योपभर्नु २१३५ छ ?
उत्तर- अखापल्योपमना से प्रा२ छ, ते ॥ प्रभा छ- (१) सूक्ष्म सदापल्यो५म (२) વ્યવહારિક અદ્ધાપલ્યોપમ.
તેમાં જે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ છે તે સ્થાપ્ય છે અર્થાત્ તેનું કથન પહેલાં ન કરતાં વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનું વર્ણન પહેલાં કરે છે. |१५ तत्थ णं जे से वावहारिए से जहाणामए पल्ले सिया जोयणं विक्खंभेणं, जोयणंउटुंउच्चत्तेणं,तं तिगुणं सविसेसं परिक्खेवेणं, सेणं पल्ले एगाहिय-बेहियतेहिय जाव भरिए वालग्गकोडीणं । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, णो वाऊ हरेज्जा, णो कुच्छेज्जा, णो पलिविद्धंसेज्जा, णो पूइत्ताए हव्वमागच्छेज्जा । तओ णं वाससए वाससए गए एगमेगं वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे णीरए पिल्लेवे णिट्ठिए भवइ, से तं वावहारिए अद्धापलिओवमे ।
एएसिं पल्लाणं, कोडाकोडी हविज्ज दसगुणिया ।
तं वावहारियस्स अद्धासागरोवमस्स एगस्स भवे परिमाणं ॥१०९॥ ભાવાર્થ :- તેમાં વ્યવહારિક અદ્ધા પલ્યોપમ આ પ્રમાણે થાય છે, જેમકે કોઈ ઉત્સધાંગુલથી એક યોજન લાંબા, એક યોજન પહોળા અને એક યોજન ઊંડા અને સાધિક ત્રણ યોજનની પરિધિવાળા પલ્યને એક—બે-ત્રણ વગેરે સાત દિવસ સુધીના ઉગેલા વાલાઝથી ઠાંસીઠાંસીને ભરે કે જેને અગ્નિ બાળી ન શકે, પવન તે વાલાગ્રોને ઉડાડી ન શકે, તે કોહવાય નહીં, તેનો વિધ્વંસ થાય નહીં અને તેમાં દુર્ગધ ઉત્પન્ન થાય નહીં. સો-સો વર્ષે તે પલ્યમાંથી એક–એક વાલાગ્ર કાઢતા કાઢતા, જેટલા સમયમાં તે પલ્ય વાલાગ્રોથી રહિત, નીરજ, નિર્લેપ સાવ ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ કહેવામાં આવે છે. દસ ક્રોડાકોડી વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનો એક વ્યાવહારિક અદ્ધા સાગરોપમ થાય છે. |१६ एएहिं वावहारिएहिं अद्धापलिओवम-सागरोवमेहिं किं पओयणं ?
एएहिं जावणत्थि किंचिप्पओयणं, केवलंतु पण्णवणा पण्णविज्जइ । सेतं
Page #407
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨૩/કાલપ્રમાણ-પલ્યોપમ સ્વરૂપ
| उ४८ |
वावहारिए अद्धापलिओवमे ।
भावार्थ :-प्रश्र-व्यावहारिक अद्धा पस्योपभसने सागरोपमथी शं प्रयोशन सिद्ध थाय छ?
ઉત્તર- વ્યાવહારિક પલ્યોપમ અને સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તે માત્ર પ્રરૂપણા માટે જ છે. આ વ્યાવહારિક અદ્ધાલ્યોપમનું સ્વરૂપ છે.
विवेयन :
આ ત્રણ સૂત્ર દ્વારા અદ્ધા પલ્યોપમના ભેદ અને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનું સ્વરૂપ સમજાવ્યું છે.
ઉદ્ધાર પલ્યોપમ જેવું જ અદ્ધાપલ્યોપમનું વર્ણન જાણવું. ઉલ્લેધાંગુલના માપ અનુસાર એક યોજના લાંબા, પહોળા અને ઊંડા પલ્યમાં એકથી સાત દિવસના ઉગેલા વાળને ઠસોઠસ ભરી, દર સો વર્ષે એક વાલાગ્ર કાઢતા સંપૂર્ણ પણે તે પલ્ય ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ કહે છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમમાં પ્રત્યેક સમયે એક-એક વાલાગ્ર કાઢવામાં આવે છે. જ્યારે વ્યાવહારિક અદ્ધા પલ્યોપમમાં દર સો વર્ષે એક–એક વાલાઝને કાઢવામાં આવે છે. વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ અનેક અસંખ્યાત કોટિવર્ષ પ્રમાણ જાણવો. દસ ક્રોડાકોડી પલ્યોપમ બરાબર એક વ્યાવહારિક અદ્ધા સાગરોપમ થાય છે. આ વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ કે સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તેનાથી કોઈ વસ્તુનું માપ થતું નથી પરંતુ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમના જ્ઞાનમાં સહાયક બને છે માટે તેની પ્રરૂપણા કરી છે. |१७ से किं तं सुहुमे अद्धापलिओवमे ?
सुहुमे अद्धापलिओवमे से जहाणामए पल्ले सिया-जोयणं आयामविक्खंभेणं, जोयणं उड् उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं; से णं पल्लेएगाहिय-बेहिय-तेहिय जाव भरिए वालग्गकोडीणं । तत्थं णं एगमेगे वालग्गे असंखेज्जाइं खंडाई कज्जइ । ते णं वालग्गा दिट्ठीओगाहणाओ असंखेज्जतिभागमेत्ता सुहुमस्स पणगजीवस्स सरीरोगाहणाओ असंखेज्जगुणा । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, णो वाऊ हरेज्जा, णो कुच्छेज्जा, णो पलिविद्धंसेज्जा, णो पूइत्ताए हव्वमा- गच्छेज्जा । ततो णं वाससए वाससए गए एगमेगं वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे णीरए पिल्लेवे णिट्ठिए भवइ, से तं सुहुमे अद्धापलि- ओवमे ।
एएसिं पल्लाणं कोडाकोडी हवेज्ज दसगुणिया । तं सुहुमस्स अद्धासागरोवमस्स, एगस्स भवे परिमाणं ॥११०॥
Page #408
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૦ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન– સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–તે સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકે કોઈ ઉત્સધાંગુલ અનુસાર એક યોજન લાંબો, એક યોજના પહોળો, એક યોજન ઊંડો અને સાધિક ત્રણ યોજનની પરિધિવાળા પલ્યને એકથી સાત દિવસના ઉગેલા વાલાઝથી ભરે. તે વાલાગ્રના અસંખ્યાત–અસંખ્યાત ખંડ કરવામાં આવે. તે પ્રત્યેક ખંડ વિશુદ્ધ આંખવાળ
ના ચક્ષુના વિષયભૂત પદાર્થ કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને સૂક્ષ્મ પનકના શરીરવગાહના કરતાં અસંખ્યાતગુણ અધિક હોય છે.[બાદર પૃથ્વીકાયિક એક જીવની અવગાહના જેવડા હોય છે.] સો-સો વર્ષે એક–એક વાલાગ્ર ખંડોને બહાર કાઢતા જેટલા સમયમાં તે પલ્ય વાલાગ્ર ખંડોથી વિહીન, નીરજ, નિર્લેપ અને સંપૂર્ણ ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. દસ ક્રોડાક્રોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ છે. | १८ एएहिं सुहुमेहिं अद्धापलिओवम-सागरोवमेहिं किं पयोयणं?
एतेहिं सुहुमेहिं अद्धापलिओवम-सागरोवमेहिं णेरइय-तिरिक्ख जोणियमणूस-देवाणं आउयाई मविज्जति । ભાવાર્થ :-પ્રશ્ન- આ સૂમિ અદ્ધા પલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધા સાગરોપમથી કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે?
ઉત્તર- સુક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમથી નારક, તિર્યચ, મનુષ્ય અને દેવના આયુષ્યની સ્થિતિ માપવામાં આવે છે.
વિવેચન :
સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમમાં વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ પ્રમાણે જ પલ્યનું માપ વગેરે જાણવા. અહીં પ્રત્યેક વાલાગ્રના અસંખ્યાત-અસંખ્યાત ખંડ(કડા)કરી પલ્યમાં ભરવા અને સો-સો વર્ષે એકએક વાલાગ્ર ખંડ બહાર કાઢતાં તે પલ્ય સંપૂર્ણપણે જેટલા કાળમાં ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. આવા દસ ક્રોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અસંખ્યાત કોટિ વરસ પ્રમાણ જાણવો. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમ દ્વારા ચારે ગતિના જીવોના આયુષ્યનું માપ થાય છે. કર્મોની સ્થિતિનું માપ પણ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમથી માપવામાં આવે છે.
'In પ્રકરણ-ર૩ સંપૂર્ણ |
Page #409
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
.
[ ૩૫૧ ] ચોવીસમું પ્રકરણ * સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમમાં ચારગતિની સ્થિતિ
નારકીઓની સ્થિતિ :| १ णेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं तेत्तीसं सागरोवमाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારકીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે?
ઉત્તર- હે ગૌતમ ! નારકીની જઘન્ય 10000 વર્ષ અને ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમની સ્થિતિ છે. | २ रयणप्पभापुढविणेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं एक्कं सागरोवमं,
अपज्जत्तगरयणप्पभापुढविणेरइयाणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अंतोमुहुत्तं, पज्जत्तग जाव जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं सागरोवमं अंतोमुहुत्तूणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા નરકના નારકીની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની છે. પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા નરકના અપર્યાપ્ત નારકીની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂની સ્થિતિ છે. પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્તા નારકીની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન ૧૦000 વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન એક સાગરોપમની છે. | ३ सक्करप्पभापुढविणेरइयाणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा!
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૫ર |
શ્રી અયોગવાર સૂત્ર
जहण्णेणं सागरोवमं उक्कोसेणं तिण्णि सागरोवमाई ।।
एवं सेसपुढवीसु वि पुच्छा भाणियव्वा- वालुयप्पभापुढविणेरइयाणं जहण्णेणं तिण्णि सागरोवमाइं, उक्कोसेणं सत्त सागरोवमाइं ।
पंकप्पभापुढविणेरइयाणं जहण्णेणं सत्त सागरोवमाई, उक्कोसेणं दस सागरोवमाइं ।
धूमप्पभापुढविणेरइयाणं जहण्णेणं दस सागरोवमाई, उक्कोसेणं सत्तरस सागरोवमाइ ।
तमापुढविणेरइयाणं जहण्णेण सत्तरस सागरोवमाई, उक्कोसेणं बावीसं सागरोवमाई।
तमतमापुढविणेरइयाणं जहण्णेणं बावीसं सागरोवमाइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા નરકના નારકીની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! શર્કરાપ્રભાની જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩ સાગરોપમની સ્થિતિ છે.
શર્કરાપ્રભાની જેમ વાલુકાપ્રભા વગેરે શેષ નરકના નારકીઓની સ્થિતિ વિષયક પ્રશ્ન પૂછવા. તેના ઉત્તર આ પ્રમાણે છે. શર્કરા પ્રભાની જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કટ ૩ સાગરોપમની સ્થિતિ છે. વાલુકાપ્રભાના નારકીની જઘન્ય ૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૭ સાગરોપમની સ્થિતિ છે. પંકપ્રભાના નારકીની જઘન્ય ૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની સ્થિતિ છે. ધૂમપ્રભા નરકના નારકોની જઘન્ય ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની સ્થિતિ છે. તમપ્રભા નરકના નારકીની જઘન્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ રર સાગરોપમની સ્થિતિ છે. તમસ્તમપ્રભા નરકના નારકીની જઘન્ય રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ છે.
(રત્નપ્રભાની જેમ પ્રત્યેક નરકમાં અપર્યાપ્તાની જઘન્ય–ઉત્કૃષ્ટ બને સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તાની સ્થિતિ સૂત્રમાં આપી છે. તેમાં અંતર્મુહૂર્ત ન્યૂન સ્થિતિ સૂત્રમાં પર્વ શબ્દ દ્વારા કહી છે.) વિવેચન :
આ સૂત્રમાં સાતે નારકીની સ્થિતિનું કથન છે. સ્થિતિ શબ્દ આયુષ્યનો સૂચક છે. નારકાદિ ભવોમાં
Page #411
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
૩૫૩
જીવને નિયત કાલ પર્યત રોકી રાખે તે કાલને આયુષ્ય અથવા સ્થિતિ કહે છે. તેની ગણના સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અથવા સાગરોપમથી થાય છે. જ્ઞાનાવરણાદિ કર્મોમાં તે કર્મના અવસ્થાન- સત્તારૂપ સ્થિતિ અને ભજ્યમાન સ્થિતિ, એમ બે પ્રકારે સ્થિતિનું વર્ણન જોવા મળે છે. જેમકે જ્ઞાનાવરણીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાકોડી સાગરોપમની છે. ૩000 વર્ષ તેનો અબાધા કાળ કહેવાય છે. આ 8000 વરસ સુધી જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવતું નથી સત્તારૂપે રહે છે. ૩૦૦૦ વરસન્વન ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમ તેની ભૂજ્યમાન સ્થિતિ છે. જ્યારે નરકાદિ આયુસ્થિતિમાં માત્ર ભજ્યમાન સ્થિતિ ગ્રહણ કરાય છે. આયુકર્મની સ્થિતિમાં તેનો અબાધા કાળ સમાવિષ્ટ નથી. ભોગભૂમિના મનુષ્યો અને તિર્યંચો, દેવ તથા નારકી પોતાના આયુષ્યના છ માસ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે અને કર્મભૂમિના મનુષ્ય-તિર્યચો પ્રાયઃ પોતાના આયુષ્યના ત્રિભાગે પરભવનું આયુષ્ય બાંધે છે. તે ભવનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ નૂતન બંધાયેલા આયુષ્યનો ઉદય થતો નથી પણ તે સમય અનિશ્ચિત હોવાથી આયુકર્મની સ્થિતિમાં તેની ગણના કરી નથી. આયુકર્મની સ્થિતિમાં માત્ર ભૂજ્યમાન સ્થિતિ જ ગ્રહણ કરાય છે.
આ સૂત્રમાં પ્રથમ નરક રત્નપ્રભાની સમુચ્ચય સ્થિતિ અને અપર્યાપ્ત-પર્યાપ્તાની સ્થિતિ સ્પષ્ટ દર્શાવી છે. બીજી નરકથી સાતમી નરકની સમુચ્ચય સ્થિતિ સૂત્રમાં બતાવી છે. બીજી નરક શર્કરા પ્રભાના કથન પછી " સેસ પુકવણું..." સૂત્ર છે. તેમ છતાં દેહલી દિપક ન્યાયે તે પૂર્વ સૂત્ર અને પશ્ચાત સુત્ર બંનેને લાગુ પડે છે. શર્કરા પ્રભા અને વાલુકા વગેરે શેષ સર્વની અપર્યાપ્તા-પર્યાપ્તા સ્થિતિના પ્રશ્નો કરવા તેવો તેનો સ્પષ્ટ અર્થ થાય છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આ જ પાઠ છે. પાઠના સંક્ષિપ્તિકરણ અર્થે પાઠની આવી પદ્ધતિ આગમ ગ્રંથોમાં સર્વત્ર જોવા મળે છે.
અસુરકુમાર વગેરે દેવોમાં પણ સમુચ્ચય સ્થિતિ જ દર્શાવી છે. નારકીની જેમ જ ત્યાં પણ અપર્યાપ્તા-પર્યાપ્તા સ્થિતિ સમજવી.
અપર્યાપ્ત અવસ્થાની સ્થિતિ સર્વત્ર અંતર્મુહૂર્તની જાણવી. દેવ અને નારકીમાં કોઈ જીવ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી. ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ ન હોવાથી અપર્યાપ્ત અવસ્થા કહેવાય છે. પ્રત્યેક જીવોની સમુચ્ચય સ્થિતિમાંથી અપર્યાપ્તાની અંતઃમુહૂર્તની સ્થિતિ ન્યૂન કરતાં પર્યાપ્તાની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
નારકીઓની આહુસ્થિતિ ક્રમ નામ જઘન્યસ્થિતિ
ઉત્કૃષ્ટસ્થિતિ રત્નપ્રભા ૧૦,૦૦૦ વર્ષ
૧ સાગરોપમ શર્કરા પ્રભા ૧ સાગરોપમાં
૩ સાગરોપમાં વાલુકાપ્રભા ૩ સાગરોપમાં
૭ સાગરોપમ
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૫૪
૪.
૫.
9.
શંકપ્રભા
ધૂમપ્રભા
તમપ્રભા
૭ સાગરોપમ
૧૦ સાગરોપમ
૧૭ સાગરોપમ
૨૨ સાગરોપમ
તમસ્તમપ્રભા
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
૧૦ સાગરોપમ
૧૭ સાગરોપમ
૨૨ સાગરોપમ
૩૩ સાગરોપમ.
૭.
ભવનપતિ દેવોની આયુસ્થિતિ --
४ असुरकुमाराणं भंते ! देवाणं केवइयंकालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं दसवाससहस्साइं, उक्कोसेणं साइरेगं सागरोवमं । असुरकुमार देवीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं दसवाससहस्साइं, उक्कोसेणं अद्धपंचमाइं पलिओवमाइं । ભાવાર્થ :- પ્રશ્ન- ભગવન્ ! અસુરકુમારદેવની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ.
પ્રશ્ન– અસુરકુમાર દેવીઓની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાડાચાર પલ્યોપમની.
५ णागकुमाराणं पुच्छा जाव उक्कोसेणं देसूणाई दोण्णि पलिओवमाइं । णागकुमार देवीणं पुच्छा जाव उक्कोसेणं देसूणं पलिओवमं ।
एवं जहा णागकुमाराणं देवाणं देवीण य तहा जाव थणियकुमाराणं देवाणं देवीण य भाणियव्वं ।
ભાવાર્થ :- નાગકુમાર દેવોની સ્થિતિની પૃચ્છા કરવી યાવત્ ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે. નાગકુમાર દેવીઓની સ્થિતિની પૃચ્છા કરવી યાવત્ ઉત્કૃષ્ટ દેશોન એક પલ્યોપમની. સુવર્ણકુમારથી સ્તનિતકુમાર સુધીના દેવ–દેવીઓની સ્થિતિ નાગકુમાર દેવ દેવીઓ પ્રમાણે જાણવી. વિવેચન :
આ સૂત્રોમાં અસુરકુમાર આદિ દસ ભવનપતિ દેવોની સ્થિતિ દર્શાવેલ છે. જેમાં અસુરકુમારની સ્થિતિ સૂત્રમાં સ્પષ્ટ કહેલ છે. નાગકુમાર આદિ દેવોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ
Page #413
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
.
[ ૩૫૫ ]
દેશોન બે પલ્યોપમની છે. તેની દેવીઓની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦વર્ષની ઉત્કૃષ્ટ દેશોન એક પલ્યોપમની છે. નાગકુમારથી સ્વનિતકુમાર સુધીના દેવ-દેવીઓની સ્થિતિ એકસરખી હોય છે.
પાંચસ્થાવરોની સ્થિતિ :
६ पुढविकाइयाणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बावीसं वाससहस्साई ।
सुहुमपुढविकाइयाणं ओहियाणं अपज्जत्तयाणं पज्जत्तयाणं य तिण्ह वि पुच्छा । गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वि अंतोमुहुत्तं ।
बादरपुढविकाइयाणं पुच्छा । गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बावीसं वाससहस्साई ।
अपज्जत्तयबादरपुढविकाइयाणं पुच्छा । गोयमा ! जहण्णेणं वि अंतोमुहुत्तं उक्कोसेणं वि अंतोमुहुत्तं । __ पज्जत्तयबादर पुढविकाइयाणं पुच्छा । गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं बावीसं वाससहस्साइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ રર,૦૦૦ વર્ષની છે. પ્રશ્ન- સૂક્ષ્મપૃથ્વીકાયિક તથા અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણેની જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પ્રશ્ન- બાદર પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ર૨,૦૦૦ વર્ષની છે. પ્રશ્ન- અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પ્રશ્ન- પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૨૨૦૦૦ વર્ષની જાણવી.
Page #414
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
७ एवं सेसकाइयाणं पि पुच्छावयणं भाणियव्वं जाव आउकाइयाणं जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं सत्तवाससहस्साइं ।
૩૫૬
सुहुमआउकाइयाणं ओहियाणं अपज्जत्तयाणं पज्जत्तयाणं तिण्ह वि जहण्णेणं वि अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं ।
बादरआउकाइयाणं जहा ओहियाणं । अपज्जत्तयबादरआउकाइयाणं जाव जहण्णेणं वि उक्कोसेणं वि अंतोमुहुत्तं । पज्जत्तयबादरआउकाइयाणं जाव उक्कोसेणं सत्तवाससहस्साइं अंतोमुहुत्तूणाई ।
ભાવાર્થ :- અપકાયિકથી વનસ્પતિકાયિક સુધીના સ્થાવર જીવોની સ્થિતિ વિષયક પ્રશ્ન પૃથ્વીકાયિકની જેમ પૂછવા. તેના ઉત્તર આ પ્રમાણે છે.
અપકાયિકોની ઔધિક–સામાન્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭,૦૦૦ વર્ષની છે.
સૂક્ષ્મ અપકાયિકોની તથા અપર્યાપ્ત–પર્યાપ્ત અપકાયિકોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત
छे.
બાદર અપકાયિકોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭૦૦૦ વર્ષની છે.
અપર્યાપ્ત બાદર અપકાયિકોની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
પર્યાપ્ત બાદર અપકાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૭,૦૦૦ वर्षनी छे.
८ तेडकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि राइंदियाइं ।
सुहुमतेउकाइयाणं ओहियाणं अपज्जत्तयाणं पज्जत्तयाण य तिण्ह वि जहण्णेणं उक्कोसेणं य अंतोमुहुत्तं ।
बादरतेउकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि राइंदियाइं । अपज्जत्तयबायरतेडकाइयाणं जहण्णेणं उक्कोसेणं वि अंतोमुहुत्तं । पज्जत्तयबायरतेउकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि राइंदियाइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ :- તેજસ્કાયિકોની ઔઘિક સ્થિતિ જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. ઔઘિક સૂક્ષ્મ તેજસ્કાયિકો તથા તેના અપર્યાપ્તા અને પર્યાપ્તાની જઘન્ય–ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
Page #415
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
.
| उ५७
બાદર તેજસ્કાયિકોની ઓઘિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. અપર્યાપ્તા તેજસ્કાયિકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તક તેજસ્કાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન ત્રણ અહોરાત્રિની
| ९ वाउकाइयाणं जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं तिण्णि वाससहस्साई ।
सुहुमवाउकाइयाणं ओहियाणं, अपज्जत्तयाणं, पज्जत्तयाण य तिण्ह वि जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं ।
बादरवाउकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि वाससहस्साई । अपज्जत्तयबादरवाउकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयबादरवाउकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि वाससहस्साई अतोमुहुत्तूणाई । ભાવાર્થ :- વાયુકાયિકોની ઓધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની છે. સૂક્ષ્મ વાયુકાયિકોની ઔદિક, અપર્યાપ્તક તથા પર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
બાદર વાયુકાયિકોની ઔવિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની છે. અપર્યાપ્ત બાદર વાયુકાયિકોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્ત બાદર વાયુકાયિકોની જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન 3000 વર્ષની સ્થિતિ
१० वणस्सइकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दसवाससहस्साई ।
सुहुमाणं ओहियाणं, अपज्जत्तयाणं, पज्जत्तयाण य तिहि वि जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं ।
बादरवणस्सइकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दस वाससहस्साई, अपज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहत्तं ।
पज्जत्तयबादरवणस्सइकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दसवाससहस्साई अतोमुहुत्तूणाई।
Page #416
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- વનસ્પતિકાયિકોની ઔથિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ–૧0000 વર્ષની છે.
સૂક્ષ્મ વનસ્પતિકાયિકોની ઔધિક, અપર્યાપ્ત તથા પર્યાપ્તની જઘન્ય-ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
બાદર વનસ્પતિકાયની ઔધિક જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષની છે. અપર્યાપ્તાબાદર વનસ્પતિકાયની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
પર્યાપ્તાબાદર વનસ્પતિકાયની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન ૧0,000 વર્ષની છે. વિવેચન
આ સૂત્રોમાં પાંચ સ્થાવરોની સ્થિતિનું નિરૂપણ છે. પાંચે સ્થાવરમાં સૂક્ષ્મ અને બાદર બંનેના પર્યાપ્તા અપર્યાપ્તા, તેમ પ્રત્યેકના ચાર–ચાર ભેદ થાય છે.
સુત્રના ક્રમમાં સહુ પ્રથમ ઔધિક સ્થિતિ ત્યાર પછી સૂમની ઔઘિક, પર્યાપ્તા, અપર્યાપ્તાની સ્થિતિ અને ત્યાર પછી બાદરની ઔઘિક, પર્યાપ્ત અને અપર્યાપ્તાની સ્થિતિ વિષયક પ્રશ્નો છે. આ રીતે પ્રત્યેકમાં સાત સાત પ્રશ્નોત્તર છે.
તેમાં સૂક્ષ્મૌધિક, પર્યાપ્ત, અપર્યાપ્તા અને બાદર અપર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે અને બાદર પર્યાપ્તાની સ્થિતિ, સમુચ્ચય સ્થિતિથી અંતર્મુહૂર્ત ન્યૂન હોય છે.
પાંચ સ્થાવર જીવોની સ્થિતિ નામ જઘન્યસ્થિતિ
ઉત્કૃષ્ટસ્થિતિ પૃથ્વીકાયિક
અંતર્મુહૂર્ત
૨૨000 વર્ષ અપકાય. અંતર્મુહૂર્ત
૭૦૦૦ વર્ષ તેજસ્કાય
અંતર્મુહર્ત
ત્રણ અહોરાત્રિ વાયુકાય અંતર્મુહૂર્ત
૩000 વર્ષ વનસ્પતિકાય
અંતર્મુહૂર્ત
૧૦,૦૦૦ વર્ષ. અહોરાત્રિ એટલે રાત્રિદિવસ, ત્રણ અહોરાત્રિ એટલે ત્રણ રાત અને ત્રણ દિવસ.
વિકસેન્દ્રિય સ્થિતિ :|११ बेइंदियाणपुच्छ!जहण्णेणंअंतोमुत्तंउक्कोसेणंबारस संबच्छराणि । अपज्जत्तयाणं
Page #417
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
૩૫૯ ]
य जहण्णेणं उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बारस संवच्छराणि अंतोमुहत्तूणाई । ભાવાર્થ :- પ્રશ્ન બેઈદ્રિય જીવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- બેઈદ્રિય જીવોની ઔધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ છે. અપર્યાપ્તક બેઈદ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બનેસ્થિતિ અંતર્મુહૂર્ત છે. પર્યાપ્તક બેઈદ્રિય જીવોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તન્યૂન ૧૨ વર્ષની સ્થિતિ છે. |१२ एवं तेइंदियाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं एगूणपण्णासं राईदियाई । अपज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वि अंतोमुहुत्तं । पज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं एगूणपण्णासं राइंदियाई अंतोमुहुत्तूणाई । ભાવાર્થ :- પ્રશ્ન- તેઈદ્રિય જીવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર– તેઈદ્રિય જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્રિની છે. અપર્યાપ્ત તેઈદ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક તેઈદ્રિય જીવોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૪૯ અહોરાત્રિની સ્થિતિ છે. १३ एवं चउरिंदियाणं जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं छम्मासा । अपज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं छम्मासा अतोमुहुत्तूणा । ભાવાર્થ :- પ્રશ્ન- ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- ચતુરિન્દ્રિયોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ મહિનાની છે. અપર્યાપ્તક ચતુરિન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તા ચતુરેન્દ્રિયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન છ મહિનાની છે. વિવેચન :
બેઈદ્રિય, તેઈદ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને વિગલેન્દ્રિય કહેવામાં આવે છે. તેઓમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એવી બે અવસ્થા છે. અપર્યાપ્તામાં જઘન્ય–ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહુર્ત બાદ કરવામાં આવે છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
350
ક્રમ
१.
२.
નામ
બેઈદ્રિય
તેઈદ્રિય
ચતુરેન્દ્રિય
વિકલેન્દ્રિય જીવોની સ્થિતિ
જઘન્ય
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્કૃષ્ટ
૧૨ વર્ષ
૪૯ અહોરાત્રિ
છ મહિના
3.
તિર્યંચ પંચેન્દ્રિયોની સ્થિતિ :
१४ पंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा जाव जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिणि पलिओवमाइं ।
भावार्थ :- प्रश्न - तिर्यय पंयेन्द्रिय कवोनी स्थिति डेटली छे ?
ઉત્તર– સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની
छे.
१५ जलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा जाव जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी ।
एवं सम्मुच्छिमजलयर पंचेंदियतिरिक्खजोणियाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी ।
अपज्जत्तसम्मुच्छिमजलयरपंचें दियतिरिक्खजोणियाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तयसम्मुच्छिमजलयरपंचेंदियतिरिक्खजोणियाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी अंतोमुहुत्तूणा ।
गब्भवक्कंतियजलयरपंचेंदियतिरिक्खजोणियाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्को - सेणं पुव्वकोडी ।
अपज्जत्तयगब्भवक्कंतियजलयरपंचेंदियतिरिक्खजोणियाणं जहण्णेणं अंतो- मुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तयगब्भवक्कंतियजलयरपंचेंदियतिरिक्खजोणियाणं जहण्णेणं
Page #419
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
|
१ |
अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी अंतोमुहुत्तूणा । ભાવાર્થ :- પ્રશ્ન- જલચર પંચંદ્રિય તિર્યંચયોનિક જીવોની સ્થિતિ કેટલી છે?
6त्त२- (१) ४घन्य अंतर्भुत भने उत्कृष्ट पूर्वीड वर्षनी स्थिति छ.
(૨) સંમૂર્છાિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ જઘન્ય–અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષની છે.
(૩) સંમૂર્છાિમ જલચર પંચેદ્રિયતિર્યંચયોનિક અપર્યાપ્તકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત છે.
(૪) સંમૂચ્છિમ જલચર પચેંદ્રિય તિર્યંચયોનિક પર્યાપ્તકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન કોડ પૂર્વ વર્ષની છે.
(૫) ગર્ભજ જલચર પંચંદ્રિય તિર્યંચયોનિક જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડ પૂર્વ वर्षनी छे.
(૬) ગર્ભજ જલચર પંચેદ્રિય તિર્યંચયોનિક અપર્યાપ્તકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
(૭) ગર્ભજ જલચર પર્યાપ્તક જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન કોડ પૂર્વ વર્ષની છે. १६ चउप्पयथलयरपर्चेदियतिरिक्खजोणियाणं भंते ! केवइयकालं ठिई पण्णत्ता?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई ।
सम्मुच्छिमचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा उक्कोसेणं चउरासीइवाससहस्साइ ।
अपज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं जाव जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं ।।
पज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं जाव उक्कोसेणं चउरासीइवाससहस्साई अंतोमुहुत्तूणाई ।
गब्भवक्कंतियचउप्पयथलचरपंचेंदियतिरिक्खजोणियाणं जाव उक्कोसेणं तिण्णि पलिओवमाइं।
Page #420
--------------------------------------------------------------------------
________________
| उR
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अपज्जत्तयगब्भवक्कंतियचउप्पयथलचरपंचेदियतिरिक्खजोणियाणं जाव उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तयगब्भवक्कंतियचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं जाव उक्कोसेणं तिण्णि पलिओवमाइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચતુષ્પદ સ્થલચર પચેંદ્રિય તિર્યંચ યોનિકની સ્થિતિ કેટલી છે?
उत्तर- गौतम ! (१) ४धन्य स्थिति अंतर्भूत भने उत्कृष्ट ३५ल्योपमनी स्थिति छ. (२) संभूछिभ यतुष्प६ स्थलयरनी ४धन्य अंतर्भूत भने उत्कृष्ट ८४००० वर्षनी छ.
(૩) સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચેયોનિક અપર્યાપ્તાની જઘન્ય–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે.
(૪) સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૮૪૦૦૦ વર્ષની છે.
(૫) ગર્ભજ ચતુષ્પદ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થલચરની જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની स्थिति छ.
(૬) ગર્ભજ ચતુષ્પદ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થલચર અપર્યાપ્તાની જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
(૭) ગર્ભજ ચતુષ્પદ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થલચર પર્યાપ્તાની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. |१७ उरपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाणं भंते ! केवलयकालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी ।
एवं सम्मुच्छिम उरपरिसप्प जाव उक्कोसेणं तेवण्णं वाससहस्साई । अपज्जत्तयसम्मुच्छिमउरपरिसप्प जाव उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तयसम्मुच्छिमउरपरिसप्प जाव उक्कोसेणं तेवण्णं वाससहस्साई अंतोमुहुत्तूणाई।
गब्भवक्कंतियउरपरिसप्पथलयर जाव उक्कोसेणं पुव्वकोडी । अपज्जत्तयगब्भवक्कंतियउरपरिसप्प जाव जहण्णेण वि उक्कोसेण वि
Page #421
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ :
| F3 अंतोमुहुत्तं ।
पज्जत्तयगब्भवक्कंतियउरपरिसप्प जाव उक्कोसेणं पुव्वकोडी अंतोमुहुत्तूणा । भावार्थ :-प्रश्न-मावन् ! ७२परिस स्थलय तिर्यय पंथेन्द्रियनी स्थिति 2ी छ ?
उत्तर- गौतम ! (१) ४धन्य अंतर्भूत अने उत्कृष्ट ओऽपूर्व वर्षनी स्थिति छ. (२) संभूमि ७२परिस स्थसयरनी ४घन्य अंतर्भुत, उत्कृष्ट ५3000 वर्षनी स्थिति छ. (૩) સંમૂર્છાિમ ઉરપરિસર્પ અપર્યાપ્તાની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. (૪)સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર પર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત न्यून 43000 वर्षनी छ. (५) गर्म४ ७२५रिसपना ४धन्य अंतर्भुत, उत्कृष्ट ओऽपूर्व वर्षनी छ.
(૬) ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચરની અપર્યાપ્તાની જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. (૭) ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચરની પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન કોડપૂર્વની સ્થિતિ છે. |१८ भुयपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा जाव जहण्णणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी ।
सम्मुच्छिमभुयपरिसप्प जाव उक्कोसेणं बायालीसं वाससहस्साई ।
अपज्जत्तयसम्मुच्छिमभुयपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाणं जाव जहणणेण वि उक्कोसेण वि अतोमुहुत्तं ।
पज्जत्तयसम्मुच्छिमभुयपरिसप्प जाव उक्कोसेणं बायालीसं वाससहस्साई अंतोमुहुत्तूणाई ।
गब्भवक्कंतियभुयपरिसप्प जाव उक्कोसेणं पुव्वकोडी ।
अपज्जत्तयगब्भवक्कंतियभुयपरिसप्प जाव जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तयगब्भवक्कंतियभुयपरिसप्प जाव उक्कोसेणं पुव्वकोडी अंतो
मुहुत्तूणा।
Page #422
--------------------------------------------------------------------------
________________
|
४ |
શ્રી અયોગવાર સૂત્ર
भावार्थ :- प्रश्न- (मु४परिस स्थबयरनी स्थिति :2ी छ ?
उत्तर- (१) धन्य अंतर्मुहूर्त भने उत्कृष्ट ओऽपूर्वना छ. (२) संभूमि मु४परिसपना ४घन्य अंतर्मुहूर्त, उत्कृष्ट ४२००० वर्धनी छे. (૩) સંમૂર્છાિમ ભુજપરિસર્પના અપર્યાપ્તાની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. (૪) સંમૂર્છાિમ ભુજપરિસર્પના પર્યાપ્તાની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૪૨000 વર્ષની
(૫) ગર્ભજ ભુજપરિસર્પની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. () f४ मु४परिसपना अपर्याप्तानी धन्य-उत्कृष्ट स्थिति अंतर्भूतनी छ. (૭) ગર્ભજ ભુજપરિસર્પના પર્યાપ્તાની જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ક્રોડપૂર્વ વર્ષની છે. १९ खहयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा जाव जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं ।
सम्मुच्छिमखहयरपुच्छा जाव उक्कोसेणं बावत्तरिं वाससहस्साई ।
अपज्जत्तयसमुच्छिमखहयर जाव जहण्णेणं वि अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । . पज्जत्तगसम्मुच्छिमखहयर जाव उक्कोसेणं बावत्तरि वाससहस्साई अंतोमुहुत्तूणाई।
गब्भवक्कंतियखहयर जाव उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं । अपज्जत्तयगब्भवक्कंतियखहयर जाव उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तयगब्भवक्कंतियखहयर जाव उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं अंतोमुहुत्तूणं । भावार्थ :- प्रश्न- यतिर्यय पद्रिय वोनी स्थिति 2ी छ ?
उत्तर- (१) ४धन्य संत डूत भने उत्कृष्ट पक्ष्योपमन असंध्यातमा मानी छ. (૨) સંમૂર્છાિમ ખેચરની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭૨૦૦૦ વર્ષની છે. (3) संभूछिम मेय२॥ मयप्तिानी ४धन्य-6वृष्ट स्थिति त तनी छ.
Page #423
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
(૪) સંમૂર્છિમ ખેચરની પર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૭૨૦૦૦વર્ષની
છે.
(૫) ગર્ભજ ખેચરની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ છે.
(૬) ગર્ભજ ખેચરની અપર્યાપ્તાની જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે.
(૭) ગર્ભજ ખેચરની પર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે.
२० एत्थ एतेसिं संगहणिगाहाओ भवंति । तं जहा
૩૫
सम्मुच्छिम पुव्वकोडी, चउरासीइं भवे सहस्साइं । तेवण्णा बायाला, बावत्तरिमेव पक्खीणं ॥१११॥
गब्भम्मि पुव्वकोडी, तिण्णि य पलिओवमाई परमाउ । ૩-મુયન પુબોડી, પત્તિવમાસંવમાનો ય ॥૨॥
શબ્દાર્થ :-તેવળ = ત્રેપન, વાયા = બેતાલીસ, વાવત્તર = બોતેર, સહસ્સારૂં = હજાર.
ભાવાર્થ :
છે—
ગમમ્મિ = ગર્ભજની, પરમાૐ = પરમ આયુ, ઉત્કૃષ્ટ સ્થિતિ, કર = ઉરપરિસર્પ, મુળ ભુજપરિસર્પની, પત્તિકવમાસંઘમાળો = પલ્યોપમનો અસંખ્યાતમા ભાગ.
- પૂર્વોક્ત તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ વિષયક વર્ણન સંગ્રહણી ગાથામાં આ પ્રમાણે
સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયોમાં અનુક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ (૧) જલચરની ક્રોડપૂર્વ વર્ષ, (૨) સ્થલચર ચતુષ્પદની ૮૪૦૦૦ વર્ષ, (૩) ઉરપરિસર્પ સ્થલચર ૫૩૦૦૦ વર્ષ, (૪) ભુજપરિસર્પ સ્થલચરની ૪૨૦૦૦ વર્ષ, (૫) ખેચરની ૭૨૦૦૦ વર્ષની જાણવી.
ગર્ભજ તિર્યંચ પંચદ્રિયમાં અનુક્રમથી (૧) જલચરની ક્રોડપૂર્વ વર્ષ, (૨) સ્થલચરની ત્રણ પલ્યોપમની, (૩) ઉરપરિસર્પની ક્રોડ પૂર્વ વર્ષની (૪) ભુજપરિસર્પની ક્રોડપૂર્વ વર્ષની, (૫) ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ છે.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે તિર્યંચ પંચેંદ્રિય જીવોની સ્થિતિ કહી છે. તિર્યંચ પંચેન્દ્રિયના જલચર, ચતુષ્પદ સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર આ પાંચ ભેદ છે. તે પ્રત્યેકના પુનઃ સંમૂર્ચ્છિમ અને
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ગર્ભજ એવા બે ભેદ થાય અને તેના પુનઃ પર્યાપ્તા અપર્યાપ્તા આ રીતે ભેદ થાય છે. સૂત્રકારે જલચર આદિ પ્રત્યેક ભેદમાં સાત પ્રશ્ન પૂછી સ્થિતિનું સ્પષ્ટીકરણ કર્યું છે, જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ભોગભૂમિના તિર્યંચની અપેક્ષાએ સમજવી. ક્રોડપૂર્વની સ્થિતિ હોય ત્યાં સુધી સંખ્યાત વર્ષનું આયુષ્ય કહેવાય અને તેથી વધુ સ્થિતિ હોય તો તે અસંખ્યાત વર્ષનું આયુષ્ય કહેવાય છે. ભોગભૂમિમાં અસંખ્યાત વર્ષનું આયુષ્ય હોય છે, સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે કે ભોગભૂમિમાં ગર્ભજ સ્થલચર ચતુષ્પદ અને ખેચર બે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવોજ હોય છે. સંમૂર્છાિમ-ગર્ભજ સર્વના અપર્યાપ્તાની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ છે અને પર્યાપ્તામાં પણ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ નીચે પ્રમાણે છે.
તિર્યંચ પદ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ | કમ | નામ | સંમૂર્ણિમ
ગર્ભજ
જળચર ચતુષ્પદ સ્થલચર ઉરપરિસર્પ સ્થલચર ભુજ પરિસર્પ સ્થલચર
ખેચર
કોડપૂર્વ વર્ષ ૮૪000 વર્ષ પ૩000 વર્ષ ૪૨000 વર્ષ ૭૨000 વર્ષ
ક્રોડપૂર્વ વર્ષ ૩ પલ્યોપમ ક્રોડ પૂર્વ
કોડ પૂર્વ પલ્યોપમનો અ.સં. ભાગ.
મનુષ્યોની આયુરિસ્થતિ :२१ मणुस्साणं भंते ! केवइकालं ठिई प० ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइं।
सम्मुच्छिममणुस्साणं जाव जहण्णेण अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं।
गब्भवक्कंतियमणुस्साणं जाव जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइं । अपज्जत्तयगब्भवक्कंतियमणुस्साणं जाव उक्कोसेण वि अंतो- मुहुत्तं । पज्जत्तयगब्भवक्कंतियमणुस्साणं जाव उक्कोसेणं तिण्णि पलिओवमाई अंतोमुहुत्तूणाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોની આહુસ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે.
Page #425
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
| ૩૬૭ |
સંમૂર્છાિમ મનુષ્યની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે.
ગર્ભજ મનુષ્યોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. અપર્યાપ્ત ગર્ભ મનુષ્યની જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્ત ગર્ભજ મનુષ્યની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. વિવેચન :
આ સૂત્રમાં મનુષ્યની સ્થિતિ વર્ણવી છે. મનુષ્યગતિમાં માતા-પિતાના શુક્ર-શોણિતના મિશ્રણથી જે જીવો ઉત્પન્ન થાય તે ગર્ભજ મનુષ્ય કહેવાય છે અને ગર્ભજ મનુષ્યના (મળ, મૂત્ર) લોહી, પરુ વગેરે ૧૪ પ્રકારના અશુચિના સ્થાનમાં પુદ્ગલોને ગ્રહણ કરી જે જીવ ઉત્પન્ન થઈ જાય તે સંમૂર્છાિમ મનુષ્ય કહેવાય છે. સંમૂર્છાિમ મનુષ્યો પર્યાપ્તા થતાં નથી. અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. તેની જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ગર્ભજ મનુષ્યના અપર્યાપ્તાની સ્થિતિ પણ જઘન્ય–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ગર્ભજ મનુષ્યના પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે, તે દેવકુ ઉત્તરકુરુ ભોગભૂમિની અપેક્ષાએ સમજવી તથા ભરત–ઐરવત ક્ષેત્રમાં કાળપરિવર્તન થાય છે. તેમાં સુષમ-સુષમા નામના પ્રથમ આરાની અપેક્ષાએ સમજવી.
મનુષ્યની સ્થિતિ નામ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ અપર્યા. સંમૂર્છાિમ મનુષ્ય અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અપર્યા. ગર્ભજ મનુષ્ય
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત પર્યા. ગર્ભજ મનુષ્ય અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્તન્યૂન ૩ પલ્યોપમ
ક્રમ
વ્યંતર દેવોની સ્થિતિ :२२ वाणमंतराणं भंते ! देवाणं केवइयकालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं पलिओवमं ।
वाणमंतरीणं भंते ! देवीणं केवइयकालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं अद्धपलिओवम। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! વાણવ્યંતરદેવોની સ્થિતિ કેટલા કાળની છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમની છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
|
८ |
શ્રી અયોગવાર સૂત્ર
प्रश्न- भगवन! व्यंत हेवीमोनी स्थिति 240 नी छ ?
उत्तर- गौतम ! ४धन्य १०,००० वर्षनी मने उत्कृष्ट अपियोपभनी छ. જ્યોતિષ્ક દેવોની સ્થિતિ :२३ जोइसियाणं भंते ! देवाणं पुच्छा जाव जहण्णेणं अट्ठभागपलिओवम उक्कोसेणं पलिओवमं वाससयसहस्समब्भहियं ।
जोइसीणं भंते ! देवीणं जाव जहण्णेणं अट्ठभागपलिओवमं उक्कोसेणं अद्धपलिओवमं पण्णासाए वाससहस्सेहिं अब्भहियं ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષ્ક દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? યાવત જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ છે.
પ્રશ્ન- જ્યોતિષ્ક દેવીઓની સ્થિતિ કેટલા કાળની છે? યાવતુ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ भने कृष्ट ५0,000 वर्ष अघि म पल्यो५मनी स्थिति छ. २४ चंदविमाणाणं भंते ! देवाणं जाव जहण्णेणं चउभागपलिओवमं उक्कोसेणं पलिओवमं वाससयसहस्सहियं ।
चंदविमाणाणं भंते ! देवीणं जाव जहण्णेणं चउभागपलिओवम उक्कोसेणं अद्धपलिओवमं पण्णासाए वाससहस्सेहिं अब्भहियं । ભાવાર્થ :- ભંતે! ચંદ્રવિમાનવાસીદેવોની વાવ જઘન્ય સ્થિતિ પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે.
ભંતે ! ચંદ્રવિમાનવાસી દેવીઓની યાવત સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ પ્રમાણ અને उत्कृष्ट ५०,००० वर्ष अघि मल्योपमनी छे.
२५ सूरविमाणाणं भंते ! देवाणं जाव जहण्णेणं चउभागपलिओवमं उक्कोसेणं पलिओवमं वाससहस्साहियं ।
सूरविमाणाणं भंते ! देवीणं जाव जहण्णेणं चउभागपलिओवमं उक्कोसेणं अद्धपलिओवमं पंचहिवाससएहिं अहियं । ભાવાર્થ – પ્રશ્ન- મંત! સૂર્યવિમાનના દેવોની સ્થિતિ યાવત જઘન્ય પલ્યોપમનો ચોથોભાગ અને उत्ष्ट १००० वर्ष अघिस्योपभनी स्थिति छ.
Page #427
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
[ ૩૬૯ ]
ઉત્તર– ભલે! સૂર્યવિમાનની દેવીઓની યાવત્ સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ વર્ષ અધિક અર્ધ પલ્યોપમની છે. २६ गहविमाणाणं ! देवाणं जाव जहण्णेणं चउभागपलिओवमं उक्कोसेणं पलिओवमं । गहविमाणाणं भंते ! देवीणं जाव जहण्णेणं चउभागपलिओवमं उक्कोसेणं अद्धपलिओवमं । ભાવાર્થ :- પ્રહવિમાનના દેવોની સ્થિતિ થાવ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. ગ્રહવિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમની છે. | २७ णक्खत्तविमाणाणं भंते ! देवाणं जाव जहण्णेणं चउभागपलिओवम उक्कोसेणं अद्धपलिओवमं ।
णक्खत्तविमाणाणं भंते ! देवीणं जाव जहण्णेणं चउभागपलिओवमं उक्कोसेणं सातिरेगं चउभागपलिओवमं । ભાવાર્થ :ભંતે ! નક્ષત્ર વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમની છે.
ભંતે! નક્ષત્ર વિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ સાતિરેક પલ્યોપમના ચોથા ભાગની છે. २८ ताराविमाणाणं भंते ! देवाणं जाव जहण्णेणं अट्ठभागपलिओवमं उक्कोसेणं चउभागपलिओवमं ।
ताराविमाणाणं भंते ! देवीणं जाव जहण्णेणं अट्ठभागपलिओवमं उक्कोसेणं सातिरेगं अट्ठभागपलिओवमं । ભાવાર્થ :- ભંતે! તારાવિમાનના દેવોની સ્થિતિ થાવ જઘન્ય પલ્યોપમનો આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગની છે.
ભંતે! તારા વિમાનની દેવીઓની સ્થિતિ યાવત જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની સાધિક છે. વિવેચન :
આ સૂત્રમાં જ્યોતિષ્ક દેવોની સ્થિતિ વર્ણવામાં આવી છે. જે સ્થિતિ સુત્રપાઠથી જ સ્પષ્ટ છે. જ્યોતિષ્ક
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૭૦ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
દેવોના પાંચ ભેદ છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારા. તેઓના વિમાનાવાસ મધ્યલોકમાં છે. સમપૃથ્વીથી ૭૯૦ યોજનથી શરૂ કરી ૯૦૦ યોજન સુધી અર્થાત્ ૧૧૦ યોજનમાં જ્યોતિષ્ક દેવો રહેલા છે. મનુષ્યલોક–અઢીદ્વીપમાં આ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે અને તેના કારણે મનુષ્ય ક્ષેત્રમાં દિવસ-રાત થાય છે. અઢીદ્વીપની બહાર જ્યોતિષ્ક મંડળ સ્થિર છે. તેથી ત્યાં રાતદિવસનું પરિવર્તન નથી.
અન્યો પ્રતોમાં સમુચ્ચય જ્યોતિષી દેવાની અને તારા વિમાનવાસી દેવની જઘન્ય સ્થિતિસાધિક પલ્યોપમના આઠમા ભાગની કહી છે, પરંતુ પ્રજ્ઞાપના સૂત્રના ચોથા પદમાં પલ્યોપમના આઠમા ભાગની છે. માટે પ્રસ્તુત સૂત્રોમાં તે જ પાઠ સ્વીકારેલ છે થોકડાઓમાં પણ તેમ જ પ્રચલિત છે. માટે અનુયોગદ્વાર સૂત્રમાં આ સાધિકનો પાઠ અશુદ્ધ પ્રતીત થાય છે. વૈમાનિક બાર દેવલોકના દેવોની સ્થિતિ :| २९ वेमाणियाणं भंते ! देवाणं जाव जहण्णेणं पलिओवम उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ।
वेमाणीणं भंते ! देवीणं जाव जहण्णेणं पलिओवम उक्कोसेणं पणपण्णं पलिओवमाइं। ભાવાર્થ :- ભંતે ! વૈમાનિક દેવોની સ્થિતિ થાવ, જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે.
ભંતે! વૈમાનિક દેવીઓની સ્થિતિ યાવત જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ૫૫ પલ્યોપમની છે. ३० सोहम्मे णं भंते ! कप्पे देवाणं जाव जहण्णेणं पलिओवम उक्कोसेणं दोण्णि सागरोवमाइं।
सोहम्मे णं भंते ! कप्पे परिग्गहियाणं देवीणं जाव जहण्णेणं पलिओवमं उक्कोसेणं सत्त पलिओवमाइं ।
सोहम्मे णं भंते ! कप्पे अपरिग्गहियाणं देवीणं जावजहण्णेणं पलिओवम उक्कोसेणं पण्णासं पलिओवमाइं । ભાવાર્થ :- ભંતે! સૌધર્મકલ્પના દેવોની સ્થિતિ યાવત જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે.
ભંતે ! સૌધર્મકલ્પની પરિગૃહિતાદેવીઓની સ્થિતિ યાવત જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ
Page #429
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
३७१
સાત પલ્યોપમની છે.
ભંતે ! સૌધર્મ કલ્પની અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ યાવત્ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૫૦ પલ્યોપમની છે.
३१ ईसाणे णं भंते ! कप्पे देवाणं जाव जहण्णेणं साइरेगं पलिओवमं उक्कोसेणं साइरेगाइं दो सागरोवमाइं ।
ईसाणे णं भंते ! कप्पे परिग्गहियाणं देवीणं जाव जहणणेणं साइरेगं पलिओवमं उक्कोसेणं णव पलिओवमाई ।
ईसाणे णं भंते ! कप्पे अपरिग्गहियाणं देवीणं जाव जहण्णेणं साइरेगं पालोओवमं उक्कोसेणं पणपण्णं पलिओवमाई ।
ભાવાર્થ :- ભંતે ! ઈશાન કલ્પના દેવોની સ્થિતિ યાવત્ જઘન્ય સાતિરેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ.
ભંતે ! ઈશાન કલ્પની પરિગૃહિતા દેવીઓની સ્થિતિ યાવત્ જઘન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની છે.
હે ભગવન્ ! ઈશાન કલ્પની અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ યાવત્ જઘન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૫૫ પલ્યોમની છે.
३२ सणकुमारे णं भंते ! कप्पे देवाणं जाव जहण्णेणं दो सागरोवमाइं उक्कोसेणं सत्त सागरोवमाई ।
ભાવાર્થ :- ભંતે ! સનત્કુમાર કલ્પના દેવોની સ્થિતિ યાવત્ જઘન્ય બે સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે.
३३ माहिंदे णं भंते! कप्पे देवाणं जाव जहण्णेणं साइरेगाइं दो सागरोवमाई, उक्कोसेणं साइरेगाइं सत्त सागरोवमाइं ।
ભાવાર્થ :- ભંતે ! માહેન્દ્ર કલ્પના દેવોની સ્થિતિ યાવત્ જઘન્ય સાધિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાધિક ૭ સાગરોપમ.
३४ बंभलोए णं भंते ! कप्पे देवाणं जाव जहण्णेणं सत्त सागरोवमाइं उक्कोसेणं दस सागरोवमाइं ।
Page #430
--------------------------------------------------------------------------
________________
| उ७२ ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- ભંતે ! બ્રહ્મલોક કલ્પના દેવોની યાવતુ જઘન્ય સ્થિતિ ૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ છે. | ३५ लंतए कप्पे जाव जहण्णेणं दस सागरोवमाई उक्कोसेणं चोद्दस सागरोवमाइं। महासुक्के जाव जहण्णेणं चोद्दस सागरोवमाइं उक्कोसेणं सत्तरस सागरोवमाई । सहस्सारे जावजहण्णेणं सत्तरस सागरोवमाई उक्कोसेणं अट्ठारस सागरोवमाइं । आणए जाव जहण्णेणं अट्ठारस सागरोवमाई उक्कोसेणं ए क्कूणवीसं सागरो- वमाई । पाणए जाव जहण्णेणं एगूणवीसं सागरोवमाई उक्कोसेणं वीसं सागरो- वमाई । आरणे जाव जहण्णेणं वीसं सागरोवमाई उक्कोसेणं एक्कवीसं सागरो- वमाइं । अच्चुए जाव जहण्णेणं एक्कवीसं सागरोवमाई उक्कोसेणं बावीसं सागरोवमाइं । ભાવાર્થ :- લાંતક કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૪ સાગરોપમનીછે.
મહાશુક્ર કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની છે. સહસાર કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમની છે. આણત કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમની છે. પ્રાણત કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૯ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમની છે. આરણ કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૧ સાગરોપમની છે.
અશ્રુત કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ રર સાગરોપમની છે. શૈવેયક દેવોની સ્થિતિ :३६ हेट्ठिमहेट्ठिमगेवेज्जविमाणेसु जाव जहण्णेणं बावीसं सागरोवमाई उक्कोसेणं तेवीसं सागरोवमाई । __ हेट्रिममज्झिमगेवेज्जविमाणेसु जाव जहण्ण्णं तेवीसं सागरोवमाई उक्कोसेणं चउवीसं सागरोवमाइं ।
हेट्ठिमउवरिमगेवेज्ज जाव जहण्णेणं चउवीसं सागरोवमाई उक्कोसेणं पणवीस सागरोवमाई ।
Page #431
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
| 393 मज्झिम हेट्ठिमगेवेज्ज जहण्णेणं पणवीसं सागरोवमाई उक्कोसेणं छव्वीसं सागरोवमाई।
मज्झिममज्झिमगेवेज्ज जाव जहण्णेणं छव्वीसं सागरोवमाइं उक्कोसेणं सत्तावीसं सागरोवमाई ।
मज्झिमउवरिमगेवेज्ज जाव जहण्णेणं सत्तावीसं सागरोवमाई उक्कोसेणं अट्ठावीसं सागरोवमाइं ।
उवरिमहेद्विमगेवेज्ज जाव जहण्णेणं अट्ठावीसं सागरोवमाई उक्कोसेणं एक्कूणतीसं सागरोवमाई ।।
उवरिममज्झिमगेवेज्ज जाव जहण्णेणं एक्कूणतीसं सागरोवमाई उक्कोसेणं तीसं सागरोवमाई ।।
उवरिमउवरिमगेवेज्ज जाव जहण्णेणं तीसं सागरोवमाइं उक्कोसेणं ए क्कतीसं सागरोवमाइं । ભાવાર્થ :- અધસ્તન અધસ્તન રૈવેયકની સ્થિતિ જઘન્ય રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમની
અધસ્તન મધ્યમ ગ્રેવેયકની સ્થિતિ જઘન્ય ૨૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૪ સાગરોપમની છે. અધસ્તન ઉપરિમ ગ્રેવેયકની સ્થિતિ જઘન્ય ૨૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૫ સાગરોપમની છે. મધ્યમ અધતન ગ્રેવેયકની સ્થિતિ ૨૫ સાગરોપમ અને ઉત્કૃષ્ટ રદ સાગરોપમની છે. મધ્યમ મધ્યમરૈવેયકની સ્થિતિ જઘન્ય ર૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૭ સાગરોપમની છે. મધ્યમ ઉપરિમ રૈવેયકની સ્થિતિ જઘન્ય ૨૭ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૨૮ સાગરોપમની છે. ઉપરિમ અધસ્તન રૈવેયકની સ્થિતિ જઘન્ય ૨૮ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૨૯ સાગરોપમની છે. ઉપરિમ મધ્યમ રૈવેયકની સ્થિતિ જઘન્ય ર૯ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમની છે.
ઉપરિમ ઉપરિમ રૈવેયકની સ્થિતિ જઘન્ય ૩૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની છે. અનુત્તર વિમાનવાસી દેવોની સ્થિતિ :३७ विजय-वेजयंत-जयंत-अपराजितविमाणेसु जाव जहण्णेणं एक्कतीसं
Page #432
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
सागरोवमाई उक्कोसेणं तेत्तीसं सागरोवमाई ।
सव्वट्ठसिद्धे णं भंते ! महाविमाणे देवाणं जाव अजहण्णमणुक्कोसं तेत्तीसं सागरोवमाई । से तं सुहुमे अद्धापलिओवमे । से तं अद्धापलिओवमे । ભાવાર્થ – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે.
પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવોની સ્થિતિ કેટલા કાળની છે? ઉત્તર- સવાર્થસિદ્ધ મહાવિમાનના દેવોની સ્થિતિ અજઘન્ય–અનુત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે.
આ રીતે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અાપલ્યોપમની વક્તવ્યતા પૂર્ણ થાય છે. વિવેચન :
સૌધર્મ દેવલોકથી અશ્રુત પર્વતના ૧૨ દેવલોકને કલ્પપપન્ન કહેવાય છે. તેમાં ઈન્દ્ર(રાજા સમાન), સામાનિક દેવો, સૈનિક દેવો તેવા ભેદ છે. રૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો કલ્પાતીત છે. ત્યાં ઈન્દ્ર સામાનિક આદિ ભેદ નથી તે સર્વ દેવો અહમેન્દ્ર છે અર્થાત્ સ્વયં રાજા જેવા છે. ત્યાં શાસક શાસ્તાના ભેદ નથી માટે તે કલ્પાતીત કહેવાય છે.
પ્રથમ બે દેવલોક સુધી દેવીઓ છે. તેમાં દેવોની ગ્રહણ કરેલી દેવીઓ પરિગૃહીતા કહેવાય છે અને કોઈ એક દેવની ગ્રહણ કરેલ ન હોય તેવી દેવીઓ અપરિગૃહિતા કહેવાય છે. ત્રીજા દેવલોકથી ઉપરના દેવલોકમાં દેવીઓ નથી. માટે બે દેવલોક સુધી જ દેવીઓની સ્થિતિ વર્ણવી છે. અહીં સુત્રમાં સૂત્રકારે પાંચ અનુત્તર વિમાનના નામ બતાવ્યા છે પણ રૈવેયકના નામ બતાવ્યા નથી. તે નામ આ પ્રમાણે છેઅધસ્તનત્રિકના ભદ્ર, સુભદ્ર, સુજાત, મધ્યમત્રિકના સૌમનસુ, પ્રિયદર્શન, સુદર્શન અને ઉપરિમત્રિકના અમોહ, સુમતિ, યશોધર. આ નવનામ રૈવેયકના છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં સર્વ જીવો એકાવતારી–એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જનારા હોય છે, તેથી તેને મહાવિમાન કહ્યું છે. સર્વાર્થસિદ્ધ સિવાયના અન્ય સર્વ દેવલોકોમાં જઘન્ય ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની સ્થિતિ હોય છે. જઘન્ય–ઉત્કૃષ્ટની વચ્ચેની સ્થિતિ મધ્યમ કહેવાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વ દેવોની એક સરખી ૩૩ સાગરોપમની જ સ્થિતિ હોય છે. તે સૂચવવા જ ત્યાં 'અજઘન્ય-અનુત્કૃષ્ટ' પદ આપ્યું છે. બધા જ દેવોની અપર્યાપ્ત અવસ્થાની સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે અને પર્યાપ્તાવસ્થાની સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન જે દેવલોકની જેટલી સ્થિતિ કહી છે, તેટલી જાણવી. અહીં પર્યાપ્તા–અપર્યાપ્તાનો ભેદ કર્યો ન હોવાથી સામાન્ય રૂપે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. તેથી અંતર્મુહુર્ત ચુન કહ્યું નથી. આ આયુ- સ્થિતિમાં પલ્યોપમ-સાગરોપમની જે સ્થિતિઓ છે તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ રૂપ જાણવી.
આ રીતે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમના વર્ણનમાં અહીં ચારગતિના જીવોની સ્થિતિનું વિસ્તૃત વર્ણન
Page #433
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪મારગતિની સ્થિતિ
_.
[ ૩૭૫ ]
કરવામાં આવ્યું છે.
ચારે નિકાયના દેવોની સ્થિતિ
નામ
|
જઘન્યસ્થિતિ
|
ઉત્કૃષ્ટ સ્થિતિ
ભવનપતિ
૧૦,000 વર્ષ
સાધિક એક સાગરોપમ
૧૦,૦૦૦ વર્ષ
અસુરકુમાર અસુરકુમારદેવી નવનિકાયના દેવ નવનિકાય દેવી
૧૦,000 વર્ષ ૧૦,૦૦૦ વર્ષ
સાડાચાર પલ્યોપમ. દેશોન બે પલ્યોપમ દેશોન એક પલ્યોપમ
વાણવ્યંતર દેવો
વ્યંતર દેવો
એક પલ્યોપમ
૧૦,૦૦૦ વર્ષ " અર્ધ પલ્યોપમ
વ્યંતર દેવીઓ
જ્યોતિષ્ક દેવો
જ્યોતિષ્ક દેવો ઔધિક
પલ્યોપમાં
નો આઠમો ભાગ ૨. | જ્યોતિષ્ક દેવીઓ ઔધિક | પલ્યનો આઠમો ભાગ
એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ
૫0000 વર્ષ અધિક અર્ધ પલ્યો.
ચંદ્રદેવ
પલ્યોપમનો ચોથોભાગ | ૧લાખ વર્ષ અધિક ૧ પલ્યોપમ.
ચંદ્રની દેવીઓ
પલ્યનો ચોથોભાગ
પ0000 વર્ષ અધિક અર્ધ પલ્યોપમ
પલ્યનો ચોથોભાગ
હજાર વર્ષ અધિક ૧ પલ્યોપમ
સૂર્યદેવ સૂર્યદેવી ગ્રહદેવો
પલ્યનો ચોથોભાગ
૫૦૦ વર્ષ અધિક અર્ધ પલ્યો.
પલ્યનો ચોથોભાગ
૧ પલ્યોપમ
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૭૬ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ગ્રહદેવીઓ
પલ્યનો ચોથોભાગ
અર્ધ પલ્યોપમ
પલ્યનો ચોથોભાગ
અર્ધ પલ્યોપમ
સાધિક પલ્યનો ચોથો ભાગ
નક્ષત્રદેવ નક્ષત્રદેવી તારા દેવ તારાદેવી
પલ્યનો ચોથોભાગ પલ્યનો આઠમો ભાગ પલ્યનો આઠમોભાગ
| પલ્યનો ચોથો ભાગ સાધિક પલ્યનો આઠમો ભાગ
વૈમાનિક દેવોની સ્થિતિ
સૌધર્મકલ્પ દેવ
૧ પલ્યોપમર સાગરોપમ
સૌધર્મકલ્પ પરિગ્રહીતા દેવી | ૧ પલ્યોપમ૭ પલ્યોપમ
સાધિક ૨ સાગરોપમ
સૌધર્મકલ્પ અપરિગૃહીતાદેવી ૧ પલ્યોપમ૫૦ પલ્યોપમ ઈશાનકલ્પના દેવ | સાધિક પલ્યોપમ ઈશાનકલ્પની પરિગૃહીતા દેવી સાધિક પલ્યોપમ ઈશાનની અપરિગૃહીતાદેવી સાધિક પલ્યોપમ સનસ્કુમાર કલ્પના દેવો ૨ સાગરોપમ માહેન્દ્રકલ્પના દેવો સાધિક ૨ સાગરોપમાં બ્રહ્મલોક કલ્પના દેવો ૭ સાગરોપમાં
૯ પલ્યોપમ પપ પલ્યોપમ ૭ સાગરોપમ સાધિક ૭ સાગરોપમાં
૧૦ સાગરોપમ
લાંતક કલ્પના દેવો
મહાશુક્ર કલ્પના દેવો
સહસાર કલ્પના દેવો આનત કલ્પના દેવો
પ્રાણત કલ્પના દેવો
આરણ કલ્પના દેવો અશ્રુત કલ્પના દેવો
Page #435
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
૩૭૭
પ્રથમ ગ્રેવેયકના દેવો
બીજી રૈવેયકના દેવો ત્રીજી રૈવેયકના દેવો ચોથી રૈવેયકના દેવો પાંચમી ગ્રેવેયકના દેવો છઠ્ઠી રૈવેયકના દેવો
સાતમી રૈવેયકના દેવો
આઠમી રૈવેયકના દેવો નવમી ગ્રેવેયકના દેવો
ચાર અનુત્તર વિમાનના દેવો| ૩૧"
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો
અજઘન્ય અનુત્કૃષ્ટ
૩૩ સાગરોપમની સ્થિતિ.
'II પ્રકરણ-ર૪ સંપૂર્ણ ||
Page #436
--------------------------------------------------------------------------
________________
३७८
પચ્ચીસમું પ્રકરણ કાલપ્રમાણમાં ક્ષેત્રપલ્યોપમ
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ક્ષેત્ર પલ્યોપમ નિરૂપણ
१ से किं तं खेत्तपलिओवमे ? खेत्तपलिओवमे दुविहे पण्णत्ते, तं जहासुहुमे य वावहारिए य । तत्थ णं जे से सुहमे से ठप्पे ।
भावार्थ :- प्रश्र - क्षेत्र पस्योपमनुं स्व३५ देवु छे ?
ઉત્તર– ક્ષેત્ર પલ્યોપમના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ૧. સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ ૨. વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ. તેમાં જે સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે, તે સ્થાપનીય છે. તેનું વર્ણન પછી કરશે.
:
I
२ तत्थ णं जे से वावहारिए, से जहानामए पल्ले सिया जोयणं आयामविक्खंभेणं, जोयणं उड्डुं उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं; से जं पल्ले एगाहिय-बेहिय-तेहिय जाव भरिए वालग्गकोडीणं । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, णो वाओ हरेज्जा, जाव णो पूइत्ताए हव्वमागच्छेज्जा । जेणं तस्स पल्लस्स आगासपएसा तेहिं वालग्गेहिं अप्फुण्णा ततो णं सम समए गए एगमेगं आगासपएसं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे जाव णिट्ठिए भवइ । से तं वावहारिए खेत्तपलिओवमे ।
एएसिं पल्लाणं कोडाकोडी हवेज्ज दसगुणिया ।
तं वावहारियस्स खेत्तसागरोवमस्स एगस्स भवे परिमाणं ॥ ११३ ॥
ભાવાર્થ :- ઉત્સેધાંગુલ પ્રમાણથી એક યોજન લાંબો, પહોળો, ઊંડો અને કાંઈક અધિક ત્રણગુણી પરિધિવાળા એક પલ્યને(કૂવાને) બે, ત્રણ દિવસથી સાત દિવસ સુધીના ઉગેલા વાલાગ્ન કોટિઓથી ઠાંસીઠાંસીને એવી રીતે ભરવામાં આવે કે અગ્નિ તે વાલાગ્નને બાળી ન શકે, પવન તેને ઉડાડી ન શકે, તેમાં કોહવાટ થઈ ન શકે, તે સડી ન શકે અને તેમાં દુર્ગંધ ઉત્પન્ન થઈ ન શકે. ત્યાર પછી તે પલ્યમાંથી સમયે– સમયે વાલાગ્નોથી સ્પર્શાયેલા આકાશપ્રદેશોમાંથી એક—એક આકાશપ્રદેશ બહાર કાઢતાં—કાઢતાં, જેટલા સમયમાં તે પલ્ય ખાલી થઈ જાય, તેટલા કાળને એક વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ કહેવામાં આવે છે.
Page #437
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫/ક્ષેત્ર પલ્યોપમ
|
૩૭૯ |
તે વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમને દસ ક્રોડાકોડીથી ગુણતાં વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમ બને છે અર્થાતુ દસ ક્રોડાકોડી વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ બરાબર એક વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમ છે.
વિવેચન :
આ સૂત્રમાં વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ દર્શાવ્યું છે.
વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને અદ્ધાપલ્યોપમની જેમ જ અહીં ઉત્સધાંગુલના માપથી એક યોજન પ્રમાણ લાંબા પહોળા, ઊંડા પલ્યને તે જ રીતે વાલાઝથી ભરવો. વાલાઝને બહાર કાઢવામાં તે બંને પલ્યમાં સમયની મુખ્યતા હતી જ્યારે અહીં ક્ષેત્રની મુખ્યતા છે. તે વાલા ગ્રોએ જે આકાશપ્રદેશને સ્પર્યા છે, તે આકાશપ્રદેશમાંથી સમયે-સમયે એક–એક આકાશપ્રદેશ બહાર કાઢતાં સંપૂર્ણ આકાશપ્રદેશ બહાર નીકળી જાય, ત્યારે એક વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ થાય છે. એક–એક વાલાગ્ર પોતાની છએ દિશામાં અસંખ્યાત-અસંખ્યાત આકાશપ્રદેશને સ્પર્શીને રહે છે. આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમમાં અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાલ વ્યતીત થાય છે.
| ३ एएहिं वावहारिएहिं खेत्तपलिओवम-सागरोवमेहिं किं पयोयणं? एए हिं पत्थि किंचिप्पओयणं, केवलं तु पण्णवणा पण्णविज्जइ । से तं वावहारिए खेत्तपलि- ओवमे ।
ભાવાર્થ :- પ્રશ્ન- આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે? તેનું કથન શા માટે કર્યું છે?
ઉત્તર- આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ–સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તેની માત્ર પ્રરૂપણા કરાય છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ સમજવામાં તે સહાયક બને છે માટે તેની પ્રરૂપણા સૂત્રકારે કરી છે. આ વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. સૂમક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમ :| ४ से किं तं सुहुमे खेत्तपलिओवमे ?
सुहुमे खेत्तपलिओवमे से जहाणामए पल्ले सिया जोयणं आयाम-विक्खंभेणं, जोयणं उर्ल्ड उच्चत्तेणं,तं तिगुणं सविसेसं परिक्खेवेणं; से णं पल्ले एगाहिय-बेहियतेहिय जाव उक्कोसेणं सत्तरत्त-परूढाणं सम्मढे सण्णिचित्ते भरिए वालग्गकोडीणं । तत्थ णं एगमेगे वालग्गे असंखेज्जाइं खंडाई कज्जइ, ते णं वालग्गा दिट्ठीओगाहणाओ असंखेज्जइभागमेत्ता सुहुमस्स पणगजीवस्स सरीरोगाहणाओ
Page #438
--------------------------------------------------------------------------
________________
| 3८० ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
असंखेज्जगुणा । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, णो वाउ हेरज्जा, णो कुच्छेज्जा, णो पलिविद्धंसेज्जा, णो पूइत्ताए हव्वमागच्छेज्जा । जे णं तस्स पल्लस्स आगासपदेसा तेहिं वालग्गेहिं अप्फुण्णा वा अणुप्फुण्णा वा तओ णं समए समए गते एगमेगं आगासपदेसं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे णीरए णिल्लेवे णिट्ठिए भवइ । से तं सुहुमे खेत्तपलिओवमे । शार्थ :-अप्फुण्णा = स्पर्शाया, अणप्फुण्णा = नही स्पशायेदा. भावार्थ :- प्रश्न- सूक्ष्म क्षेत्रपक्ष्यो५मर्नु २५३५ छ ?
સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેમ કે કોઈ એક યોજન લાંબા, પહોળા, ઊંડા અને સાધિક ત્રણગુણી પરિધિવાળા પલ્યને એક, બે, ત્રણ યાવત સાત દિવસના ઉગેલા વાલાગ્રોના પ્રત્યેકના અસંખ્યાત-અસંખ્યાત ટુકડા કરી ભરવામાં આવે. તે વાળના પ્રત્યેક ટુકડા, દષ્ટિના વિષયભૂત પદાર્થની અપેક્ષાએ અસંખ્યાત ભાગ પ્રમાણ નાના અને સૂક્ષ્મ પનક જીવોની શરીરવગાહના કરતાં અસંખ્યાતગુણા અધિક હોય છે. તે વાલાગ્ર ખંડો પલ્યમાં એવા ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે, વાયુ તેને ઉડાડી ન શકે, ન તો તે સડી શકે, ન પાણીથી ભીંજાય કે ન કોહવાય શકે, ન તેમાં દુર્ગધ ઉત્પન્ન થઈ શકે. તે વાલાગ્ર ખંડોએ પલ્યમાં રહેલા જે આકાશપ્રદેશોને સ્પર્યા હોય અને જે આકાશપ્રદેશને સ્પર્ધો ન હોય અર્થાત્ પલ્યગત સર્વ આકાશપ્રદેશમાંથી પ્રતિસમય એક–એક આકાશપ્રદેશને બહાર કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પત્યક્ષીણ, નિર્લેપ, નીરજ અને વિશુદ્ધ થઈ જાય, સર્વઆકાશપ્રદેશ નીકળી જાય, તેટલા કાળને સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ કહેવામાં આવે છે. | ५ तत्थ णं चोयए पण्णवर्ग एवं वयासी- अत्थि णं तस्स पल्लस्स आगासपए सा जे णं तेहिं वालग्गेहिं अणप्फुण्णा ? हत्था अत्थि । जहा को दिटुंतो?
से जहाणामए कोट्ठए सिया कोहंडाणं भरिए, तत्थ णं माउलुंगा पक्खित्ता ते वि माया, तत्थ णं बिल्ला पक्खित्ता ते वि माया, तत्थ णं आमलया पक्खित्ता ते वि माया, तत्थ णं बयरा पक्खित्ता ते वि माया, तत्थ णं चणगा पक्खित्ता ते वि माया, तत्थ णं मुग्गा पक्खित्ता ते वि माया, तत्थ णं सरिसवा पक्खित्ता ते वि माया, तत्थ णं गंगावालुया पक्खित्ता सा वि माया, एवामेव एएणं दिटुंतेणं अत्थि णं तस्स पल्लस्स आगासपएसा जे णं तेहिं वालग्गेहिं अणप्फुण्णा ।
एएसिं पल्लाणं, कोडाकोडी हवेज्ज दसगुणिया । तं सुहुमस्स खेत्तसागरोवमस्स, एगस्स भवे परिमाणं ॥११४॥
Page #439
--------------------------------------------------------------------------
________________
[પ્રકરણ ૨૫/ક્ષેત્ર પલ્યોપમ
|
| [ ૩૮૧]
ભાવાર્થ :- સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના વિષયમાં ગુરુશ્રીએ પ્રરૂપણા કરી, ત્યારે શિષ્ય પૂછ્યું.
પ્રશ્ન- શું વાલાઝથી ભરેલા તે પલ્યમાં કોઈ એવા આકાશપ્રદેશ પણ હોઈ શકે કે જે તે વાલાગ્રોથી અસ્કૃષ્ટ હોય ?
ઉત્તર- હા, તે પલ્યમાં વાલાઝથી અસ્પષ્ટ આકાશપ્રદેશ પણ હોય છે. પ્રશ્ન- આ વિષયમાં કોઈ દષ્ટાંત છે?
| ઉત્તર-હા, જેમ કોઈ કોઠીમાં (૧) કોળાને ભરવામાં આવ્યા હોય અને (૨) તેમાં બિજોરા નાંખવામાં આવે તો તે તેમાં સમાઈ જાય છે, (૩) તેમાં બીલા નાંખવામાં આવે તો સમાઈ જાય છે, (૪) તેમાં આમળા નાંખવામાં આવે તો તે પણ સમાઈ જાય છે, (૫) તેમાં ક્રમશઃ બોર, (૬) ચણા, (૭) મગ, (૮) સરસવ, (૯) ગંગાની રેતી નાંખવામાં આવે તો તે સમાઈ જાય છે. આ જ રીતે આ દષ્ટાંતથી તે પલ્યમાં પણ વાલાઝથી અસ્પષ્ટ આકાશપ્રદેશ હોય છે.
આ સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમને દસ ક્રોડાક્રોડીથી ગુણતા એક સૂક્ષ્મક્ષેત્ર સાગરોપમ થાય છે. વિવેચન :
આ સુત્રોમાં સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂ૫ વર્ણન કરવામાં આવ્યું છે. વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમમાં સમયે-સમયે વાલાથી સ્પર્શાયેલા આકાશપ્રદેશ કાઢવાનું વિધાન છે અને તેમાં અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ સમાપ્ત થઈ જાય અર્થાત્ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાલ પ્રમાણ છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમમાં તે પ્રત્યેક વાલાગ્રના અસંખ્યાતઅસંખ્યાત ખંડ કરી પલ્યમાં ભરવામાં આવે છે અને પલ્યમાં રહેલ વાલાઝથી સ્પષ્ટ–અસ્કૃષ્ટ આકાશપ્રદેશને બહાર કાઢવામાં આવે છે માટે વ્યાવહારિક પલ્યોપમ કરતાં આ સૂક્ષ્મ પલ્યોપમ અસંખ્યાત ગણો મોટો છે.
શંકા :- સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમની કાળગણનામાં જો પલ્યમાં રહેલા વાલાઝથી સ્પષ્ટ અને અસ્પષ્ટ સર્વ આકાશ પ્રદેશ ગ્રહણ થાય છે, તો વાલાઝને પલ્યમાં ભરવાનું કથન શા માટે?
સમાધાન :- "દષ્ટિવાદ અંગમાં કેટલાક દ્રવ્યોની ગણના આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના સ્પષ્ટ આકાશ પ્રદેશથી કરાય છે, કેટલાક દ્રવ્યોની ગણના અસ્પષ્ટ આકાશપ્રદેશથી કરાય છે માટે વાલાઝથી પલ્ય ભરવાની વાત પણ સપ્રયોજન છે. શંકા - વાલાઝથી ઠાંસીઠાંસીને ભરવામાં આવેલા પલ્પમાં અસ્પષ્ટ આકાશપ્રદેશ કેમ સંભવે ? તેમાં ખાલી જગ્યા તો હોતી નથી ?
સમાધાનઃ- કોઈ કોઠીમાં કોળા ભર્યા હોય અને તેમાં બિજોરા નાંખવામાં આવે તો સમાય જાય છે કારણ
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૮૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કે તેમાં ઘણા આકાશપ્રદેશ કોળાથી અસ્પષ્ટ હોય છે. તેમાં આંબળા બોર, ચણા, મગ અને સરસવ નાંખતા અને અંતે ગંગાની રેતી નાંખતા તે પણ સમાય જાય છે કારણ કે તેમાં આકાશપ્રદેશ અણસ્પર્શાયેલા હોય છે, તે અન્ય પદાર્થને જગ્યા આપી દે છે. આ દષ્ટાંતથી સૂત્રકારનો આશય સ્પષ્ટ થાય છે કે વાલાઝ પણ સ્થલ છે એટલે તે પલ્યમાં ભરવા છતાં તેની વચ્ચે સૂક્ષ્મ અંતરાલ રહે છે અને તે અંતરાલના આકાશપ્રદેશ અસ્કૃષ્ટ કહેવાય છે.
, ,
,
જેમ દિવાલ ઠોસ લાગે, છતાં તેમાં અસ્પષ્ટ આકાશ પ્રદેશ હોય છે અને તેથી જ તેમાં ખીલી પ્રવેશે છે. પ્રદેશોની સઘનતાના કારણે પોલાણ જણાતું નથી પણ પોલાણ હોય જ છે. તેમ પલ્યમાં ઠાંસીને વાલાગ્ર ભરવા છતાં તેમાં અસંખ્યાત આકાશપ્રદેશ સ્પર્શાયા વિનાના રહી જાય છે. માટે જ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમને સમજાવવા પૃષ્ટ અસ્પષ્ટ બંને પ્રકારના આકાશપ્રદેશને અપહત કરવાનું સૂત્રકારે કહ્યું છે. ६ एएहिं सुहुमेहिं खेत्तपलिओवम-सागरोवमेहिं किं पओयणं?
एएहिं सुहुमेहिं पलिओवम-सागरोवमेहिं दिट्ठिवाए दव्वाई मविज्जति । ભાવાર્થ - પ્રશ્ન- આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમનું શું પ્રયોજન છે?
ઉત્તર- આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમ દ્વારા દષ્ટિવાદમાં કથિત દ્રવ્યોનું માન કરવામાં આવે છે.
છ પ્રકારના પલ્યોપમ
કેમ
નામ | પલ્યનું માપ પલ્યમાં ભરાતા || પલ્યમાંથીવાલાગ| પલ્ય ખાલી | પ્રયોજન
વાલાગ્રનું સ્વરૂપ | | બહાર કાઢવાનો | થવામાં વ્યતીત સમય
થતો સમય | વ્યાવહારિક | ઉભેંઘાંગલથી | ૧ થી ૭ દિવસના સમયે-સમયે | સંખ્યાત સમય | સૂક્ષ્મ
ઉદ્ધાર ૧ યોજન લાંબો | ઉગેલા વાળ. એક વાલાગ્ર કાઢવો | પરિમિતકાળ પલ્યોપમને પલ્યોપમ ૧ યોજન પહોળો
સમજાવવા ૧ યોજન ઊંડો
પ્રરૂપણા કરી છે. | સૂમ ઉદ્ધાર ૧ થી ૭ દિવસના
સંખ્યાત વર્ષ | દ્વિપસમુદ્રોનું પલ્યોપમ. ઉગેલા પ્રત્યેક
કોટિ પરિમિત માન કરાય છે. વાલાગ્રના અસંખ્યાત
કાળ
પચ્ચીશ અસંખ્યાત ટુકડા
ક્રોડાકોડ સમય જેટલા
દ્વીપ સમુદ્ર છે. ૩. | વ્યાવહારિક
૧ થી ૭ દિવસના | સો-સો વર્ષે | | અનેક સંખ્યાત સૂક્ષ્મપલ્યોપમને
Page #441
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫/ક્ષેત્ર પલ્યોપમ
.
૩૮૩ |
ઉગેલા વાળ.
અદ્ધા પલ્યોપમ
એક વાલા... કાઢવો
| કોટિ પરિમિત સમજાવવા કાળ પ્રરૂપણા કરી છે.
સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ
૧ થી ૭ દિવસના પ્રત્યેક વાલાઝના અસંખ્યાત અસંખ્યાત ખંડ
| સો-સો વર્ષે | અસંખ્યાત વર્ષ નરકાદિ ચારે | એક વાલાગ્રખંડ | કોટિ પરિમિત| ગતિના જીવોની કાઢવો
આયુષ્યસ્થિતિનું માપ કરાય છે.
વ્યાવહારિક | " ક્ષેત્ર પલ્યોપમ
૧ થી ૭ દિવસના | સમયે-સમયે | અસંખ્યાત સૂક્ષ્મ પલ્યોપમ ઉગેલા વાલાગ્ર વાલાગ્રથી ઉત્સર્પિણી સમજાવવા
સ્કૃષ્ટ એક–એક | અવસર્પિણી પ્રરૂપણા કરી આકાશપ્રદેશને | પરિમિતકાળ છે. કાઢવો
સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ
૧ થી ૭ દિવસના ઉગેલા પ્રત્યેક વાલાઝના અસંખ્યાત અસંખ્યાત ખંડ કાઢવો
સમયે-સમયે | વ્યાવહારિક દષ્ટિવાદઅંગમાં વાલાઝથી સ્પષ્ટ | ક્ષેત્ર પલ્યોપમ વર્ણિત દ્રવ્યોનું અસ્પષ્ટ આકાશ | કરતાં | માન કરાય છે. પ્રદેશમાંથી એક–| અસંખ્યાતગુણ એક પ્રદેશને અધિક અવસર્પિણી અસંખ્યાત પરિમિત કાળ ઉત્સર્પિણી
'IL પ્રકરણ-રપ સંપૂર્ણ ||
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૮૪]
શ્રી અયોગવાર સૂત્ર
કાળ પ્રમાણ અનુયોગ દ્વાર
ઉપક્રમ
નિક્ષેપ
T અનુગમ
1 નય
અનુપૂર્વી નોમ પ્રાણા વક્તવ્યના અધિકાર સરંવાર
ક્ષેત્ર
[કાળ પ્રમાણ
ભાવ.
પ્રદેશ લખમ
પ્રદેશ નિષ્પન્ન
વિભાગ બિન
વિભાગ નિષ્પન્ન
ગણનાકાળ
ઉપમાકાળ
પલ્યોપમ
સાગુરોપમ
ક્ષેત્ર
ઉદ્ધાર પલ્યોપમ
અદ્ધા પલ્યોપમ
ઉદ્ધાર સાગરોપમ
અદ્ધા ક્ષેત્ર સાગરોપમ સાગરોપમ
પલ્યોપમ
સૂક્ષ્મ વ્યાવહારિક, સૂક્ષ્મ વ્યાવહારિક સૂક્ષ્મ વ્યાવહારિક, સૂક્ષ્મ વ્યા, સૂક્ષ્મ વ્યા, સૂક્ષ્મ વ્યા,
Page #443
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ યુક્ત શરીર
૩૮૫
છવીસમું પ્રકરણ * ક્ષેત્ર પલ્યોપમમાં દ્રવ્ય - બદ્ધ મુક્તશરીર
છે
દ્રવ્ય નિરૂપણ :| १ कइविहा णं भंते ! दव्वा पण्णत्ता ? गोयमा ! दुविहा दव्वा पण्णत्ता, तं जहा- जीवदव्वा य अजीवदव्वा य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– જીવદ્રવ્ય અને અજીવ દ્રવ્ય.
અજીવ દ્રવ્ય નિરૂપણ :
२ अजीवदव्वा णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा अरूविअजीवदव्वा य रूविअजीवदव्वा य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અજીવ દ્રવ્યના પ્રકાર કેટલા છે?
ઉત્તર- હે ગૌતમ! અજીવ દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે- અરૂપી અજીવ દ્રવ્ય અને રૂપી અજીવ દ્રવ્ય. | ३ अरूविअजीवदव्वा णं भंते ! कइविहा पण्णत्ता ?
गोयमा ! दसविहा पण्णत्ता, तं जहा धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसा, धम्मत्थिकायस्स पएसा; अधम्मत्थिकाए, अधम्मत्थिकायस्स देसा, अधम्मत्थिकायस्स पएसा; आगासत्थिकाए, आगासत्थिकायस्स देसा, आगासत्थिकायस्स पएसा; अद्धासमए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અરૂપી અજીવ દ્રવ્યના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! અરૂપી અજીવદ્રવ્યના દસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય,
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૮૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૨) ધર્માસ્તિકાયનો દેશ, (૩) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૪) અધર્માસ્તિકાય, (૫) અધર્માસ્તિકાયનો દેશ, (૬) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૭) આકાશાસ્તિકાય, (૮) આકાશાસ્તિકાયનો દેશ, (૯) આકાશાસ્તિકાયનો પ્રદેશ (૧૦) અદ્ધાસમય. | ४ रूविअजीवदव्वा णं भंते ! कइविहा पण्णत्ता? ____ गोयमा ! चउव्विहा पण्णत्ता, तं जहा खंधा, खंधदेसा, खंधप्पदेसा, परमाणुपोग्गला । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્!રૂપી અજીવ દ્રવ્યના કેટલા પ્રકાર છે?
ઉત્તર–હે ગૌતમ! રૂપી અજીવ દ્રવ્યના ચાર પ્રકાર છે, જેમકે (૧) સ્કન્ધ, (૨) સ્કન્ધ દેશ, (૩) સ્કન્ધ પ્રદેશ, (૪) પરમાણુ પુદ્ગલ. | ५ ते णं भंते ! किं संखेज्जा असंखेज्जा अणंता ? गोयमा ! नो संखेज्जा, णो असंखेज्जा, अणंता । से केणतुणं भंते ! एवं वुच्चइ- ते णं णो संखेज्जा, णो असंखेज्जा अणंता? ___गोयमा ! अणंता परमाणुपोग्गला अणंता दुपएसिया खंधा जाव अणंता अणंत पएसिया खंधा, से एएणं अटेण गोयमा ! एवं वुच्चइ- ते ण णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । ભાવાર્થ – પ્રશ્ન- ભગવન્! આ સ્કન્ધ વગેરે રૂપી અજીવ દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે?
ઉત્તર- હે ગૌતમ! તે સ્કન્ધ વગેરે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે સ્કન્ધ વગેરે સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે?
ઉત્તર- હે ગૌતમ! પરમાણુ યુગલ અનંત છે, દ્ધિપ્રદેશી સ્કન્ધ અનંત છે, ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધ અનંત છે. તે કારણથી જ હે ગૌતમ! એમ કહેવાય છે કે સ્કન્ધ વગેરે દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. વિવેચન :
| વિશ્વમાં મુખ્ય બે જ દ્રવ્ય છે. (૧) જીવ દ્રવ્ય (૨) અજીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય ચેતન અને જ્ઞાન સ્વરૂપ છે. જ્યારે અજીવ દ્રવ્ય અચેતન અને જડ સ્વરૂપ છે. આ બંને દ્રવ્ય ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવ યુક્ત છે. અવસ્થાઓનું પરિવર્તન થવા છતાં મૂળગુણ—ધર્મથી ક્યારે ય ટ્યુત થતાં નથી. જીવ દ્રવ્ય ચેતન સ્વભાવ છોડીને ક્યારે ય અચેતનરૂપે પરિવર્તન પામતું નથી અને અજીવ દ્રવ્ય સહકારી અનેક કારણો
Page #445
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
૩૮૭ ]
મળવા છતાં પણ જડત્વનો ત્યાગ કરતું નથી, તેથી તે દ્રવ્ય કહેવાય છે.
આ બેમાંથી અલ્પવક્તવ્ય હોવાથી પ્રથમ અજીવદ્રવ્યનું વર્ણન સૂત્રકારે કર્યું છે. અજીવ દ્રવ્યના મુખ્ય પાંચ ભેદ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને અદ્ધાસમય. અહીં સૂત્રકારે અરૂપી અજીવ અને રૂપી અજીવ એવા બે ભેદ કર્યા છે. આ પાંચ અજીવ દ્રવ્યમાંથી પગલાસ્તિકાય એક રૂપી છે અને શેષ ચાર અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત હોય તે રૂપી કહેવાય છે અને તેનાથી વિપરીત અર્થાત્ જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ન હોય તે અરૂપી કહેવાય છે.
સૂત્રકારે અરૂપી અજીવના ૧૦ પ્રકાર વર્ણવ્યા છે. તેમાં ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય દેશ અને ધર્માસ્તિકાય પ્રદેશ. તે જ રીતે અધર્માસ્તિકાયના ત્રણ અને આકાશાસ્તિકાયના ત્રણ ભેદ અને કાળ એમ ૧૦ ભેદ કર્યા છે. જો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્ય એક અખંડ દ્રવ્ય રૂપ જ છે પરંતુ નિયવિવક્ષાથી તેના ત્રણ-ત્રણ ભેદ કર્યા છે. સામાન્યને સ્વીકારનાર સંગ્રહનયના મતે ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે. આખાલોક વ્યાપી ધર્માસ્તિકાયમાં ધર્માસ્તિકાયત્વ–સામાન્ય સમાન રૂપે વ્યાપીને રહેલ છે, તેથી ધર્માસ્તિકાય એક દ્રવ્યરૂપ છે. વસ્તુમાં રહેલ વિશેષ અંશને સ્વીકારનાર વ્યવહારનય ધર્માસ્તિકાયના દેશને સ્વીકારે છે. જીવ અને પુદગલની ગતિમાં સહાયક થવું તે ધર્માસ્તિકાયનું કાર્ય છે, લક્ષણ છે. પ્રાયઃ જીવ અને પુદ્ગલ લોકના દેશભાગમાં ગતિ કરે છે. તેથી ધર્માસ્તિકાયનો દેશ જ જીવ–પુલની ગતિમાં સહાયક બને છે. માટે ધર્માસ્તિકાયનો દેશ અલગ દ્રવ્ય કહેવાય. તેનો અલગ સ્વીકાર કરવો જોઈએ. દ્રવ્યના બુદ્ધિકલ્પિત વિભાગને દેશ કહેવામાં આવે છે. વર્તમાન વર્તી અને સ્વકીય અવસ્થાને સ્વીકારનાર 28જસુત્ર નય ધર્માસ્તિકાયના પ્રદેશને સ્વીકારે છે. તેના મતે ધર્માસ્તિકાયના એક–એક પ્રદેશ સ્વસામર્થ્યથી જીવ–પુદ્ગલની ગતિમાં નિમિત્ત બને છે માટે તે સ્વતંત્ર દ્રવ્ય છે. ધર્માસ્તિકાયના નિર્વિભાગ અંશ, કેવળીના જ્ઞાનમાં પણ જેના બે વિભાગ ન થઈ શકે તેવા અંશને પ્રદેશ કહેવામાં આવે છે. આમ સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્ર નય, આ ત્રણ નયના મંતવ્યથી ધર્માસ્તિકાયના ત્રણ ભેદ થાય છે. તે જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ ત્રણ-ત્રણ ભેદ જાણવા. અદ્ધાસમય કાળદ્રવ્યને એક જ માનેલ છે. નિશ્ચયનયના મતે ભૂતકાળ વ્યતીત થઈ ગયો છે, ભવિષ્યકાળ અનુત્પન્ન છે, માટે તે દ્રવ્ય નથી. તેમાં દેશ-પ્રદેશ રૂપ વિશેષ નથી. વર્તમાન કાલીન એક સમય જ પરમાર્થથી દ્રવ્યરૂપ છે, માટે તે એક જ છે. આમ અરૂપી અજીવના દશ ભેદ છે.
રૂપી અજીવના ચાર ભેદ કહ્યા છે. પરમાણુના સમુદાયને સ્કંધ કહેવામાં આવે છે. બે પરમાણુ મળ વાથી બનતા યણુકથી લઈ, અનંત પરમાણુ ભેગા મળવાથી બનતા અનંતાણુક પર્યંતના અનંત સ્કંધો છે. સ્કંધનો બુદ્ધિ કલ્પિત વિભાગ દેશ કહેવાય છે અને સ્કન્ધનો નિર્વિભાગ અંશ, જેના કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પણ વિભાગ ન થઈ શકે, તેને પ્રદેશ કહેવામાં આવે છે અને તે પ્રદેશ–નિર્વિભાગ અંશ સ્કન્ધથી જુદો થઈ જાય ત્યારે પરમાણુ કહેવાય છે. આ રીતે સર્વ મળી અજીવના કુલ- ૧૪ ભેદ છે. જીવદ્રવ્ય નિરૂપણ - |६ जीवदव्वा णं भंते ! किं संखेज्जा असंखेज्जा अणंता ? गोयमा ! णो
Page #446
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૮ ]
શ્રી અયોગવાર સૂત્ર
સંવેળા, મહેના, અનંતા ! ___ से केणटेणं भंते ! एवं वुच्चइ जीवदव्वा णं णो संखेज्जा णो असंखेज्जा अणता?
गोयमा ! असंखेज्जा णेरइया, असंखेज्जा असुरकुमारा जाव असंखेज्जा थणियकुमारा, असंखेज्जा पुढवीकाइया जाव असंखेज्जा वाउकाइया, अणंता वणस्सइकाइया, असंखेज्जा बेइदिया जाव असंखेज्जा चउरिंदिया, असंखेज्जा पंचेदियतिरिक्खजोणिया असंखेज्जा मणुसा, असंखेज्जा वाणमंतरा, असंखेज्जा जोइसिया, असंखेज्जा वेमाणिया, अणंता सिद्धा, से एएणं अटेणं गोयमा ! एवं वुच्चइ जीवदव्वा णं णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જીવદ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે?
ઉત્તર- હે ગૌતમ! જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે જીવ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે? | ઉત્તર- હે ગૌતમ! નારકી અસંખ્યાત છે, અસુરકુમાર વગેરે સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવો અસંખ્યાત છે. પૃથ્વીકાયથી લઈ વાયુકાય પર્વતના ચારે સ્થાવર જીવો અસંખ્યાત છે, વનસ્પતિકાય જીવ અનંત છે, બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિન્દ્રિય અસંખ્યાત છે, તિર્યંચ પંચેન્દ્રિયો અસંખ્યાત છે, મનુષ્યો અસંખ્યાત છે, વાણવ્યંતર, જ્યોતિષ્ક દેવો તથા વૈમાનિક દેવો અસંખ્યાત-અસંખ્યાત છે, સિદ્ધ અનંત છે. આ કારણથી હે ગૌતમ! એમ કહેવાય છે કે જીવ સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે.
વિવેચન :
આ સૂત્ર દ્વારા જીવની અનંતતાનું વર્ણન કર્યું છે. જીવ સંખ્યાત કે અસંખ્યાત નથી પરંતુ અનંત છે. જીવ બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ. સંસારી જીવમાં પણ ત્રસ અને સ્થાવર એવા બે ભેદ છે. ત્રસ - ત્રસનામ કર્મના ઉદયથી જે જીવ પોતાના સુખ-દુઃખાદિના કારણે ગમનાગમન કરી શકે તે ત્રસ. તેમાં બેઈદ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવોનો સમાવેશ થાય છે.
સ્થાવર :- સ્થાવર નામકર્મના ઉદયે જે જીવ પોતાના સુખ દુઃખાદિના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરી શકતા નથી, તે સ્થાવર કહેવાય છે. તેમાં એક ઈદ્રિયવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવોનો સમાવેશ થાય છે. સ્થાવર જીવોમાં વનસ્પતિકાયિક જીવો અનંત છે. શેષ અસંખ્યાત છે.
સિદ્ધ :- સિદ્ધ જીવો પણ અનંત છે. તેથી જીવો અનંત છે. તેમ કહેવામાં આવે છે. સંસારી સર્વ જીવો
Page #447
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બઢ મુક્ત શરીર
|
[ ૩૮૯ ]
શરીરધારી જ હોય છે. શરીરથી જ તે જીવોનો પરિચય અને સ્વરૂપ સમજી શકાય છે. તેથી હવે સૂત્રકાર શરીરનું વર્ણન કરે છે.
શરીર નિરૂપણ :| ७ कइ णं भंते ! सरीरा पण्णत्ता ? गोयमा ! पंच सरीरा पण्णत्ता, तं जहाओरालिए, वेउव्विए, आहारए, तेयए, कम्मए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! શરીરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! શરીરના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદારિક શરીર, (૨) વૈક્રિય શરીર, (૩) આહારક શરીર, (૪) તૈજસ શરીર, (૫) કાર્મણ શરીર. વિવેચન :
તે સર્વત તિ શરીર: | જે જીર્ણશીર્ણ થાય તે શરીર. જન્મથી મૃત્યુ પર્યત નિરંતર જર્જરિત થાય, શીર્ણ થાય તે શરીર કહેવાય છે. તે શરીર પાંચ પ્રકારના છે.
(૧) ઔદારિક શરીર - ઔદારિક શબ્દ-ઉદાર શબ્દથી બન્યો છે. તે ઉદાર શબ્દના ત્રણ અર્થ છે– (૧) ઉદાર=પ્રધાન, (૨) ઉદાર=વિશાળ, વિસ્તત, (૩) ઉદાર=માંસ, મજ્જા, હાડકા વગેરે.
(૧) જે શરીર પ્રધાન હોય તે ઔદારિક શરીર કહેવાય છે. તીર્થકરો, ગણધરોને આ શરીર હોય છે તથા ઔદારિક શરીર દ્વારા જ જીવ મુક્તિગમનમાં સહાયક એવી સંયમ સાધના કરી શકે છે, માટે અન્ય શરીરોમાં તે પ્રધાન છે (૨) ઔદારિક શરીરની અવગાહના અન્ય શરીર કરતાં વધુ મોટી હોય છે ઔદારિકની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે. વૈક્રિય શરીરની અવગાહના ૫૦૦ ધનુષ્યની છે, જોકે ઉત્તર વૈક્રિયની લાખ યોજનની અવગાહના છે પણ તે અલ્પકાળ માટે જ હોય છે, ભવપર્યત નથી તેથી તેની ગણના ન કરતાં ઔદારિક શરીર જ અન્ય શરીરોમાં વધુ વિશાળ હોવાથી તેને ઉદાર–ઔદારિક શરીર કહેવામાં આવે છે. (૩) માંસ, હાડકા, સ્નાયુ વગેરેથી બદ્ધ શરીર ઔદારિક શરીર કહેવાય છે. પાંચ શરીરમાંથી એક માત્ર ઔદારિક શરીર જ માંસ, મજ્જા, લોહી વગેરે સપ્ત ધાતુનું હોય છે. અન્ય શરીરમાં સપ્તધાતુઓ હોતી નથી. આ શરીરના સ્વામી મનુષ્ય અને તિર્યંચો છે.
(ર) વૈકિય શરીર :- વિવિધ, વિશિષ્ટ ક્રિયાઓ જે શરીર દ્વારા થઈ શકે, નાના-મોટા, દશ્ય–અદશ્ય આદિ અનેક રૂપો જે શરીર દ્વારા થઈ શકે તે વૈક્રિય કહેવાય છે. વિશિષ્ટ લબ્ધિના પ્રયોગથી જે શરીર વૈક્રિય પુગલ દ્વારા બનાવવામાં આવે તે લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. દેવ-નારકીને જે વૈક્રિય શરીર ભવના નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે, તે ભવપ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે. ભવપ્રત્યયિક વૈક્રિય શરીર દેવ અને નારકીને હોય છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૩) આહારક શરીર – ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજન માટે પોતાના યોગબળથી જે શરીરનું નિર્માણ કરે છે, તે આહારક શરીર કહેવાય છે. આહારક લબ્ધિ પ્રાપ્ત મુનિને સૂક્ષ્મ પદાર્થ વિષયક શંકાઓ થાય, તે સમયે પોતાના ક્ષેત્રમાં કેવળજ્ઞાની ભગવંત ન હોય, અન્ય ક્ષેત્રમાં તીર્થકર ભગવાન વિદ્યમાન હોય અને ઔદારિક શરીરથી પહોંચી શકાય તેમ ન હોય ત્યારે મુનિ જે શરીર દ્વારા તીર્થકર ભગવાન પાસે જઈ સમાધાન મેળવે છે, તે શરીર આહારક શરીર કહેવાય છે. આ શરીરનું નિર્માણ પ્રમત સંયત, છઠ્ઠા ગુણસ્થાનવર્લી મુનિ કરે છે. (૪) તૈજસ શરીર :- સ્થલ શરીરની દીપ્તિ અને પ્રભાનું જ કારણ છે તે તૈજસ શરીર છે. તે સૂક્ષ્મ શરીર છે. આ તૈજસ શરીર તેજોમય હોવાથી ભક્ષણ કરાતા ભોજનને પચાવે છે. તેજના વિકારરૂપ હોવાથી તે તૈજસ શરીર કહેવાય છે. તે બે પ્રકારનું છે– (૧) અનિઃસરણાત્મક–આ તૈજસ શરીર ભોગવેલ અન્નપાણીને પચાવનારું બની સ્કૂલ શરીરની અંદર રહે છે અને તે ઔદારિક, વૈક્રિય, આહારક શરીરમાં તેજ, પ્રભા, કાંતિનું નિમિત્ત બને છે. (૨) નિઃસરણાત્મક–તેમાં જે શુભ છે તે સુભિક્ષ, શાંતિ વગેરેનું કારણ બને છે અને અશુભ છે તે અશાંતિ વગેરેમાં કારણ બને છે. આ શરીર લબ્ધિ પ્રત્યયિક છે. નિઃસરણાત્મક તૈજસશરીર તેજોલબ્ધિથી પ્રાપ્ત થાય છે અને અનિઃસરણાત્મક તૈજસ શરીર સર્વ સંસારી જીવને અવશ્ય હોય છે.
(૫) કાર્મ શરીર - આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન થાય છે તથા ઔદારિક વગેરે શરીરનું જે કારણ છે તે કાર્મણ શરીર કહેવાય છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે.
આ પાંચે શરીરોમાં ઔદારિક શરીર સ્વલ્પ પુલોનું બને છે અને તે સૌથી વધુ સ્થૂલ છે. અર્થાત્ તેમાં પોલાણ ભાગ વધુ છે. ક્રમથી ત્યાર પછીના શરીર વધુને વધુ પુગલના હોય અને તેનું પરિણમન સુક્ષ્મ-સુક્ષ્મતર હોય છે. તે આ આંખથી દષ્ટિગોચર થતા નથી. પરમાવધિજ્ઞાની કે કેવળજ્ઞાની જ તેને જોઈ શકે છે.
ચોવીસ દંડકવર્તી જીવોના શરીરનું નિરૂપણ - ८ रइयाणं भंते ! कइ सरीरा पण्णता ? गोयमा ! तओ सरीरा पण्णत्ता,
નફા- વેકવિ, તેયા, પI ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નારકીઓને કેટલા શરીર છે?
ઉત્તર- હે ગૌતમ! નારકીઓને ત્રણ શરીર હોય છે, તે આ પ્રમાણે છે– (૧) વૈક્રિય, (ર) તૈજસ, (૩) કાર્પણ. | ९ असुरकुमाराणं भंते ! कइ सरीरा पण्णत्ता?
गोयमा ! तओ सरीरा पण्णत्ता, तं जहा- वेउव्विए तेयए कम्मए ।
Page #449
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રદ્દબદ્ધ યુક્ત શરીર
| 3८१ एवं तिण्णि तिण्णि एते चेव सरीरा जाव थणियकुमाराणं भाणियव्वा । भावार्थ :- प्रश्न- भगवन् ! असु२९मारने 24॥ शरी२ डोय छ ?
___ उत्त२- गौतम ! तने त्रए शरीर छोय छे, ते ॥ प्रभाो छ– (१) वैठिय, (२) ते४स, (3) કાર્પણ. તેમજ સ્વનિતકુમાર સુધીના દેવોને આ જ ત્રણ ત્રણ શરીર હોય છે.
१० पुढवीकाइयाणं भंते ! कइ सरीरा पण्णत्ता ? गोयमा ! तओ सरीरा पण्णत्ता, तं जहा- ओरालिए तेयए कम्मए ।
एवं आउ-तेउ-वणस्सकाइयाण वि एते चेव तिण्णि सरीरा भाणियव्वा । वाउकाइयाणं जाव चत्तारि सरीरा पण्णत्ता, तं जहा- ओरालिए, वेउव्विए,
तेयए, कम्मए
बेइंदिय तेइंदिय चउरिंदियाणं जहा पुढवीकाइयाणं । पंचेंदियतिरिक्खजोणियाणं जहा वाउकाइयाणं ।
मणूसाणं जाव पंच सरीरा पण्णत्ता, तं जहा- ओरालिए वेउव्विए आहारए तेयए कम्मए ।
वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं जहा णेरइयाणं, वेउव्विय-तेयगकम्मगा तिण्णि तिण्णि सरीरा भाणियव्वा । भावार्थ :-प्रश्र- भगवन ! पृथ्वीरायिवाना शरीर ह्या छ?
6त्त२- गौतम! तेने शरी२ डोय छ, ते माप्रमाणे छ – ओहा२ि४, ४स मने आए. પૃથ્વીકાયિક જીવોની જેમ જ પાણી, અગ્નિ અને વનસ્પતિના જીવોને ત્રણ-ત્રણ શરીર હોય છે.
वायुयि वने यार शरी२ ४ा छ, ते मा प्रभारी छ – (१) मोहार, (२) वैठिय, (३) ते४स (४) अभएर.
પૃથ્વીકાયિક જીવોની જેમ બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિન્દ્રિય જીવોને ઔદારિક, તૈજસ અને કાર્મણ. આ ત્રણ શરીર હોય છે.
વાયુકાયની જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોને ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ, આ ચાર શરીર હોય છે.
મનુષ્યોને પાંચ શરીર હોય છે, તે આ પ્રમાણે છે– ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્પણ.
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૯૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
નારકીની જેમ વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોને વૈક્રિય, તૈજસ અને કાર્મણ, આ ત્રણ-ત્રણ શરીર હોય છે.
વિવેચન :
પાંચ શરીરમાંથી તૈજસ અને કાર્પણ આ બે શરીર તો સર્વ સંસારી જીવોને હોય જ. મનુષ્ય અને તિર્યંચોને ભવસ્વભાવથી ઔદારિક શરીર અને દેવ-નારકીને ભવસ્વભાવથી વૈક્રિય શરીર હોય છે. આહારક શરીર વિશેષ–લબ્ધિ-શક્તિધારી મનુષ્યોને જ હોય છે. મનુષ્ય અને તિર્યચોમાં વૈક્રિય શરીર લબ્ધિજન્ય હોય છે. કેટલાક બાદર વાયુકાયને વૈક્રિય શરીર હોય છે તેથી તેમાં ચાર શરીર કહ્યા છે. ઔદારિક શરીર સંખ્યા પરિમાણ :११ केवइया णं भंते ! ओरालियसरीरा पण्णत्ता ? ___ गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जेते बद्धेल्लया तेणं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जा लोगा । तत्थ णं जे से मुक्केल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ अणंता लोगा, दव्वओ अभवसिद्धिएहि अणंतगुणा, सिद्धाणं अणंतभागो। શબ્દાર્થ –ોવફા = કેટલા, વહેસ્ત્રાવ = બદ્ધ-પૃચ્છા સમયે જીવ સાથે સંબદ્ધ શરીર, જીવ સાથે બંધાયેલા શરીર
મુ = મુક્ત. પૃચ્છા સમયે તે શરીર જીવે મૂકી દીધુ હોય અર્થાત્ પૂર્વભવમાં જે શરીર છોડી દીધા છે તે, તત્વ = તેમાં જે, અવલિ = અપહત ખાલી થાય છે, અવિિાર્દ = અભવસિદ્ધિક–અભવ્ય જીવો કરતાં, અપમાનો = અનંતભાગ ન્યૂન છે. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! ઔદારિક શરીરના બે પ્રકાર છે. બદ્ધલક–બદ્ધ ઔદારિક શરીર અને મુકેલક-મુક્ત ઔદારિક શરીર. તેમાં બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. તે કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીથી અપહૃત થાય એટલા છે અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ છે. જે મુક્ત ઔદારિક શરીર છે તે અનંત છે. કાળથી અનંત ઉત્સર્પિણી–અવસર્પિણીથી અપહૃત થાય એટલા છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ-લોકપ્રદેશ તુલ્ય છે. દ્રવ્યની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીરની સંખ્યા અભવ્ય જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ છે.
વિવેચન :
આ સૂત્રમાં બદ્ધ ઔદારિક શરીર અને મુક્ત ઔદારિક શરીરની સંખ્યાનું પરિમાણ બતાવ્યું છે
Page #451
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
૩૯૩ ]
અર્થાત્ વર્તમાન ઔદારિક શરીર અને ભૂતકાલિક મુક્ત શરીર સંખ્યાની વિચારણા છે. જે શરીર જીવે ધારણ કર્યું હોય તે બઢેલક કહેવાય છે. તે ભવસ્થિતિ પ્રમાણે બદ્ધલક રૂપે રહે છે. જીવ તે શરીરને છોડી દે ત્યારે તે મુશ્કેલગ કહેવાય છે. અસંખ્યાત કાળ સુધી તે પુગલ તે શરીર રૂપે (અનંત ખંડ થઈને) રહે છે અર્થાત્ મુશ્કેલગ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાલની છે. તેટલા કાલ સુધી તે મુક્ત પુદ્ગલ બીજા કોઈ પ્રયોગ પરિણત કે વિસસાપરિણત થયા વિના અને કોઈ શરીરના બદ્ધલક થયા વિના રહી શકે છે. તે પગલો દ્રવ્ય નિક્ષેપથી ઔદારિક શરીર કહેવાય છે. તેને અહીં મુશ્કેલગ ઔદારિક શરીર કહ્યા છે.
ઔદારિક શરીર પરિમાણ :- આ બઢેલગ ઔદારિક શરીર અસંખ્યાત અને મુક્ત ઔદારિક શરીર અનંત છે. અસંખ્યાત અને અનંતની આ રાશિને સુત્રકારે કાલથી, ક્ષેત્રથી અને દ્રવ્યથી સમજાવી છે.
કાલથી બદ્ધ ઔદારિક શરીર પરિમાણ:-બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. તે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય છે તેટલા જાણવા. અર્થાત્ પ્રત્યેક સમયે એક–એક બઢેલક શરીરને દૂર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ વ્યતીત થાય ત્યારે જ બધા બદ્ધલગ્ન ઔદારિક શરીર દૂર થાય. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના સમય જેટલા બદ્ધ ઔદારિક શરીર છે.
ક્ષેત્રથી બદ્ધ ઔદારિક શરીર પરિમાણ :- ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ છે. અર્થાત્ એક–એક ઔદારિક શરીરને લોકમાં રહેલ એક–એક આકાશ પ્રદેશ પર સ્થાપિત કરવામાં આવે તો આખા લોકના સર્વ આકાશપ્રદેશ તો બદ્ધ ઔદારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય અને આ લોક જેવડા બીજા અસંખ્યાત લોકના આકાશપ્રદેશ પણ બદ્ધ ઔદારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય. અર્થાત્ અસંખ્યાત લોકના જેટલા આકાશપ્રદેશ છે, તેટલા બઢેલક ઔદારિક શરીર છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે વનસ્પતિમાં અનંત જીવ છે, તો તેના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત કેમ કહ્યા છે. તેનું સમાધાન એ છે કે વનસ્પતિમાં નિગોદમાં(સાધારણ વનસ્પતિ)એક–એક શરીરમાં અનંત-અનંત જીવો રહે છે. તેઓને જુદા જુદા ઔદારિક શરીર હોતા નથી માટે જીવો અનંત છે પણ તેના ઔદારિક શરીર અસંખ્યાતા જ છે.
મુક્ત ઔદારિક શરીર પરિમાણ :- મુક્ત ઔદારિક શરીર અનંત છે. જીવે ઔદારિક શરીર ધારણ કર્યા પછી છોડી દીધું હોય અને પછી તે એક ઔદારિક શરીરના(અનંત સ્કંધ રૂપે પરિણત પુદ્ગલો) ઔદારિકપણાનો ત્યાગ ન કરે, ત્યાં સુધી ઔદારિક શરીરના મુશ્કેલગ કહેવાય છે.
કાળથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ :- કાળની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીર અનંત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલા સમય તેટલા જાણવા. પ્રત્યેક સમયે એક એક મુક્ત ઔદારિક શરીરનું અપહરણ કરવામાં આવે તો અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી પસાર થઈ જાય.
ક્ષેત્રથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ :- ક્ષેત્રની અપેક્ષાએ તે દારિક મુક્ત શરીર અનંત લોક
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૯૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
પ્રમાણ છે. એક લોકના અસંખ્યાત આકાશપ્રદેશ છે. તેવા અનંત લોકના આકાશપ્રદેશ પ્રમાણ મુશ્કેલગ
ઔદારિક શરીર જાણવા. દ્રવ્યથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ:દ્રવ્યની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીર અભવ્યજીવો કરતાં અનંતગુણ અધિક હોય છે અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ હોય છે.
અહીં પ્રશ્ન થાય છે કે બદ્ધ ઔદારિક શરીર અસંખ્ય છે તો પછી મુક્ત ઔદારિક શરીર અનંત કેમ કહેવાય? સમાધાન એ છે કે મુક્ત ઔદારિક શરીર અનંત સ્કંધોમાં વિભાજિત થઈ જાય છે. તે સ્કંધો ઔદારિકપણાનો ત્યાગ કરે નહી, બીજા પરિણામે પરિણત થાય નહી ત્યાં સુધી તે વિભાજિત થયેલા અનંતસ્કંધો ઔદારિક શરીરના મુશ્કેલગ કહેવાય છે. આ કારણે એક એક ઔદારિક શરીરના અનંત મુશ્કેલગ છે. તે જ રીતે વૈક્રિય આહારક શરીરના મુશ્કેલગ પણ અનંત છે. વૈક્રિય શરીર સંખ્યા પરિમાણ :१२ केवइया णं भंते ! वेउव्वियसरीरा पण्णत्ता ? - गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो । तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं अवहीरंति कालओ, सेसं जहा ओरालियस्स मुक्केल्लया तहा एते वि भाणियव्वा । શબ્દાર્થ -નેહીશ = આકાશની એક પ્રદેશી શ્રેણિઓ, પત્તરસ અiewામા = ઘનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે, તે નર = શેષ સર્વ કથન જેમ, ઓપનિયલ્સ મુFacલા = ઔદારિકના મફકેલગ, ત= તેમ, પર્ત = આ વૈક્રિયના મુક્ત શરીરનું પણ, માળિયળા= કથન કરવું જોઈએ. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિય શરીરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! વૈક્રિય શરીરના બે પ્રકાર છે. (૧) બદ્ધલક બદ્ધ (૨) મુક્કલગ-મુક્ત. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી દ્વારા અપહૃત થાય છે. ક્ષેત્રથી તે અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે અને તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગે છે. મુક્ત વૈક્રિય શરીર અનંત છે. કાળથી તે અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી દ્વારા અપહૃત થાય છે. શેષ કથન ઔદારિક શરીર પ્રમાણે જાણવું. વિવેચન :
દેવો અને નારકીને ભવ પર્યત વૈક્રિય શરીર બદ્ધ રહે છે. મનુષ્ય અને તિર્યંચમાં વૈક્રિયલબ્ધિધારી
Page #453
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બઢ મુક્ત શરીર
૩૯૫ ]
મનુષ્ય કે તિર્યંચ જેટલો સમય વૈક્રિય શરીર બનાવે તેટલો સમય બદ્ધ હોય છે અને તે શરીર છૂટી જાય પછી તે મુક્ત વૈક્રિય શરીર કહેવાય છે. વૈકિય શરીર પરિમાણ:- બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. મુક્ત વૈક્રિય શરીર અનંત છે. કાળથી બદ્ધ વૈકિય શરીર :- કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ વૈક્રિય શરીર છે. સમયે સમયે એક બદ્ધ વૈક્રિય શરીરને દૂર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી વ્યતીત થઈ જાય. ક્ષેત્રથી બદ્ધ વૈકિય શરીર - ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણી પ્રમાણ બદ્ધ વૈક્રિય શરીર છે. તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. તેનો અર્થ એ થયો કે ઘનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણીઓ હોય અને તે શ્રેણીઓમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા બદ્ધ વૈક્રિય શરીર જાણવા. મક્ત વૈકિય શરીર પરિમાણ :- મુક્ત વૈક્રિય શરીર અનંત છે. ઔદારિક મુક્ત શરીરની જેમ જ અહીં કાળ અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી–અવસર્પિણીના સમય પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ, અને દ્રવ્યથી અભવ્ય જીવોથી અનંતગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ મુક્ત વૈક્રિય શરીર જાણવા. આહારક શરીર સંખ્યા પરિમાણ :१३ केवइया णं भंते ! आहारगसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बील्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं सिय अत्थि सिय णत्थि, जइ अत्थि जहण्णेणं एगो वा दो वा तिण्णि वा, उक्कोसेणं सहस्सपुहत्तं । मुक्केल्लया जहा
ओरालियसरीरस्स मुक्केल्लया तहा भाणियव्वा । શબ્દાર્થ -સિય સ્થિ= કદાચિતુ હોય, સિય Oિ = કદાચિતું ન હોય, ગ = જો (જ્યારે), અસ્થિ = હોય, સદસપુદુત્ત = અનેક હજાર હોય છે, સહસ પૃથ7. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીર કેટલા કહ્યા છે? - ઉત્તર- હે ગૌતમ! આહારક શરીર બે પ્રકારના છે–બદ્ધ અને મુક્ત. તેમાંથી બદ્ધ આહારક શરીર ક્યારેક હોય, ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર[બે થી નવ હજાર) હોય.
મુક્ત આહારક શરીર અનંત છે. તે ઔદારિક શરીર પ્રમાણે જાણવા.
Page #454
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
વિવેચન :
લબ્ધિધારી, ચૌદ પૂર્વી સાધુને જ આહારક શરીર હોય છે અને તે પણ જ્યારે બનાવે ત્યારે જ હોય છે. તેની સમય મર્યાદા પણ અલ્પ છે અને સંખ્યા પણ નિયત છે. આહારક શરીરનો વિરહ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનો છે અર્થાતુ ક્યારેક છમાસ પર્યત આહારક શરીર હોતું નથી.
બદ્ધ આહારક શરીરનું પરિમાણ - જ્યારે હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. અર્થાત્ બે હજાર થી નવ હજાર સુધીની કોઈપણ સંખ્યામાં હોય.
મુક્ત આહારક શરીરનું પરિમાણ - અનંત હોય છે. તેનું પરિમાણ અનંત સંખ્યાની અપેક્ષા ઔદારિક શરીરની સમાન હોય છે. અનંતના અનંત ભેદ છે. વાસ્તવમાં મુક્ત ઔદારિકથી અનંતમા ભાગ જેટલા મુક્ત આહારક હોય છે.
તૈજસ શરીર સંખ્યા પરિમાણ :१४ केवइया णं भंते ! तेयगसरीरा पण्णता?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ अणंता लोगा, दव्वओ सिद्धेहि अणंतगुणा सव्वजीवाणं अणंत- भागूणा । तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरति कालओ, खेत्तओ अणंता लोगा, दव्वओ सव्वजीवेहि अणंतगुणा जीव- वग्गस्स अणंतभागो। શબ્દાર્થ – અનંતભા |= અનંતમા ભાગે ન્યૂન છે, સબ્સનાહિં = સર્વ જીવની સંખ્યા કરતાં, અતિ ગુણT = અનંતગુણ અધિક, નીવવા = જીવ વર્ગનો, સર્વ જીવોની સંખ્યાનો વર્ગ કરતાં જે સંખ્યા આવે તેથી, અતિભાનો = અનંતમો ભાગ જાણવો.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તૈજસ શરીર કેટલા પ્રકારના છે?
ઉત્તર- તેજસ શરીર બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ તૈજસ શરીર અનંત છે. તે કાળની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીથી અપહત થાય છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે, દ્રવ્યથી સિદ્ધો કરતાં અનંતગુણ અધિક અને સર્વ જીવોથી અનંતમાભાગે ન્યૂન છે.
મુક્ત તૈજસ શરીર પણ અનંત છે. તે કાળથી અનંત ઉત્સર્પિણી–અવસર્પિણીથી અપહૃત થાય છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવોથી અનંતગુણ અધિક અને જીવવર્ગના અનંતમા ભાગે છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ મુક્ત શરીર
વિવેચન :
બદ્ધ તૈજસ શરીર પરિમાણ :- બદ્ધ તૈજસ શરીર અનંત છે. સર્વ સંસારી જીવને તૈજસ શરીર સ્વતંત્ર—પોતપોતાનું હોય છે. સાધારણ શરીરી નિગોદિયા જીવને ભલે ઔદારિક શરીર સાધારણ હોય [અનંતજીવોનું એક હોય] પરંતુ તૈજસ–કાર્યણ શરીર તેઓને પૃથક—પૃથક હોય છે. તેથી જેટલા સંસારી જીવ છે, તેટલા બદ્ધ તેજસ શરીર જાણવા. તેની સંખ્યા બતાવતા સૂત્રકાર કહે છે. (૧) કાળથી તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય તેટલા છે. (૨) ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે અર્થાત્ અનંતલોકના જેટલા આકાશપ્રદેશ તેટલા બદ્ધ તૈજસ શરીર છે. (૩) દ્રવ્યથી સિદ્ધજીવો કરતાં અનંતગુણ અધિક અને સર્વજીવો કરતાં અનંતમા ભાગે ન્યૂન હોય છે.
૩૯૭
તેજસ શરીર સર્વ સંસારી જીવને અવશ્ય હોય છે. સંસારી જીવ સિદ્ધો કરતાં અનંત ગુણ અધિક છે. તેથી બદ્ધ શરીર પણ સિદ્ધ કરતાં અનંત ગુણ અધિક થાય, સર્વ જીવ રાશિમાંથી સિદ્ધજીવોને તેજસ કાર્પણ શરીર ન હોય, સિદ્ધો સર્વ જીવ રાશિથી અનંતમા ભાગ જેટલા ન્યૂન છે. તેથી તે ઓછા કરતાં તૈજસ શરીર સર્વ જીવોના અનંતમા ભાગે ન્યૂન હોય છે. આ રીતે બદ્ધ તૈજસ શરીર સિદ્ધોથી અનંત ગુણ અધિક અથવા સર્વ જીવરાશિના અનંતમા ભાગે ન્યૂન હોય છે.
મુક્ત તૈજસ શરીર પરિમાણ :- મુક્ત તૈજસ શરીર પણ અનંત છે. (૧) કાળની અપેક્ષાએ તે અનંત ઉત્સર્પિણી—અવસર્પિણીના સમય પ્રમાણ છે, (૨) ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે અર્થાત્ અનંત લોકના જેટલા આકાશપ્રદેશ તેટલા મુક્ત તૈજસ શરીર છે. (૩) દ્રવ્યથી મુક્ત તૈજસ શરીર સર્વ જીવોથી અનંતગુણ અધિક છે. તેમજ સર્વ જીવવર્ગના અનંતમા ભાગ પ્રમાણ છે અર્થાત્ સર્વ જીવ સંખ્યાને તે જ સંખ્યાથી ગુણા કરતાં જે રાશિ પ્રાપ્ત થાય, તેના અનંતમા ભાગ જેટલા તૈજસના મુક્ત શરીર છે.
પ્રત્યેક જીવે ભૂતકાળમાં અનંત—અનંત તૈજસ શરીરોને છોડ્યા છે. જીવ તે શરીરને છોડી દે પછી અસંખ્યાતકાળ સુધી તૈજસ પુદ્દગલ રૂપે તે મુક્ત તૈજસ શરીર રહી શકે છે. પ્રત્યેક જીવના મુક્ત તૈજસ શરીર અનંત હોવાથી તેની સંખ્યા સમસ્ત જીવોથી અનંતગણી વધુ થાય છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે વોની વર્ગ સંખ્યાના અનંતમા ભાગ પ્રમાણ છે.
કોઈપણ રાશિને તે જ રાશિથી ગુણવામાં આવે તે વર્ગ કહેવાય છે. જેમ કે ૪×૪ = ૧૬. આ ૧૬ સંખ્યા ચારનો વર્ગ કહેવાય. જીવરાશિને જીવરાશિથી ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તે જીવવર્ગ કહેવાય. સર્વ જીવરાશિને આપણે ૧૦,૦૦૦ કલ્પીએ અને અનંતની જગ્યાએ ૧૦૦ કહપીએ. મુક્ત તૈજસ શરીર સર્વજીવથી અનંતગુણ અધિક છે. સર્વ જીવ એટલે ૧૦૦૦૦ અને અનંત એટલે ૧૦૦ ને ગુણતા ૧૦૦૦0x ૧૦૦ - ૧00000૦ (૧૦ લાખ) થાય છે. અન્ય રીતે જોઈએ તો સર્વ જીવરાશિના વર્ગના અનંતમા ભાગે છે. સર્વ જીવરાશિનો વર્ગ એટલે ૧૦,૦૦૦ × ૧૦,૦૦૦ - ૧૦૦૦૦૦૦ (૧૦ કરોડ) જીવવર્ગ થાય અને તેનો અનંતમો ભાગ એટલે ૧૦૦ મો ભાગ અર્થાત્ ૧૦ કરોડ - ૧૦૦ - ૧૦ લાખ. ૧૦ લાખ તે ૧૦ કરોડનો ૧૦૦ મો ભાગ થાય. આમ સર્વ જીવવર્ગના અનંતમા ભાગ પ્રમાણ મુક્ત તૈજસ શરીર
Page #456
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૮]
શ્રી અયોગવાર સૂત્ર
જાણવા.
દ્રવ્યની અપેક્ષાએ મુક્ત તેજસ શરીર સર્વજીવથી અનંતગણા અધિક છે અથવા જીવવર્ગના અનંતમાં ભાગે છે. આ બંને કથનનું તાત્પર્ય એક જ છે, કથનમાં ભિન્નતા છે અર્થમાં નહીં. અસત્કલ્પના દ્વારા સર્વ જીવાદિની સંખ્યા કલ્પી કરવામાં આવેલ ઉપરોક્ત ગણિતમાં બંને રીતે હિસાબ કરતાં ૧૦ લાખનો જ ઉત્તર પ્રાપ્ત થાય છે.
કાર્પણ શરીર સંખ્યા પરિમાણ :१५ केवइया णं भंते ! कम्मयसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । जहा तेयगसरीरा तहा कम्मगसरीरा वि भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કાશ્મણ શરીરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! કાશ્મણ શરીરના બે પ્રકાર છે. બદ્ધ અને મુક્ત. જેમ તૈજસ શરીરની વક્તવ્યતા પૂર્વે કહી છે તે જ રીતે કાર્પણ શરીર માટે કહેવું. વિવેચન :તૈજસ કામણ શરીરના મુશ્કેલગ:- આ બંને શરીર જીવ સાથે અનાદિકાલથી છે. જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે જ તે આ બે શરીરને છોડે છે, તો પ્રશ્ન થાય છે કે સિદ્ધ થયા પહેલાં જીવને તૈજસ કાર્પણ શરીરના મુક્કલગ કેમ હોય? સમાધાન એ છે કે શરીરધારી જીવને તે ઔદારિક તૈજસ કાર્મણ આદિ શરીરના પુલ સમયે-સમયે ક્ષીણ થતા રહે છે. તેમાં ચય અને ઉપચય થતા રહે છે. તેથી તે શરીરના જીર્ણ-શીર્ણ અને ત્યક્ત પુગલ લોકમાં રહે છે. માટે દરેક જીવને તૈજસ કાર્મણના મુશ્કેલગ અનંત કહ્યા છે. આ અપેક્ષાએ જ આહારક શરીરના મુક્કલગ પણ અનંત થાય છે.
કાર્મણ શરીર સર્વ સંસારી જીવને હોય છે માટે તેની સંખ્યા અનંત છે. તૈજસ અને કાર્પણ શરીરની સંખ્યા અને સ્વામી સમાન છે. આ બંને શરીર સાથે જ રહે છે. તેથી બંનેની સંખ્યા પરિમાણ સમાન છે. તેથી સૂત્રકારે કાશ્મણ શરીરમાં તૈજસ શરીરની જેમ સંખ્યા પ્રમાણ જાણી લેવાનું કથન કર્યું છે. હવે પછી શાસ્ત્રકાર નારકી આદિ દંડકમાં બદ્ધ મુક્ત શરીરનું પ્રરૂપણ કરે છે– નારકોમાં પાંચે શરીરનું સંખ્યા પરિમાણ :|१६ रइयाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य ।
Page #457
--------------------------------------------------------------------------
________________
[પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
|
૩૯૯ ]
तत्थ णं जे ते बद्धेल्लया ते णं णत्थि । तत्थ णं जे ते मुक्केल्लया ते जहा
ओहिया ओरालिया तहा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોને કેટલા ઔદારિક શરીર હોય?
ઉત્તર– ગૌતમ! દારિક શરીર બે પ્રકારના કહ્યા છે, એ આ પ્રમાણે છે– બદ્ધ અને મુક્ત. તેમાંથી બદ્ધ ઔદારિક શરીર નારકીઓને હોતા નથી અને મુક્ત ઔદારિક શરીરનું કથન ઔધિક ઔદારિક શરીર પ્રમાણે જાણવું અર્થાત્ નારકીઓના મુક્ત ઔદારિક શરીર અનંત છે. |१७ णेरइयाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ? ____गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जेते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो । तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलं बितियवग्गमूलपडुप्पण्णं, अहवा णं अंगुलबितियवग्गमूल घणपमाणमेत्ताओ सेढीओ । तत्थ णं जे ते मुक्केल्लया ते णं जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा ।। શબ્દાર્થ ત િ શેઢી તે શ્રેણીઓની, વિવંજૂર્વ-વિખંભ સૂચિ,પહોળાઈ, 'નપદ્ધ અવમૂર્વ = અંગુલપ્રમાણઆકાશ પ્રદેશના પ્રથમ વર્ગમૂળને, તિવમૂજ = બીજા વર્ગમૂળથી પડુણy = (ગુણિત કરતાં), જે રાશિ નિષ્પન્ન થાય તે પ્રમાણ, અસંવિતિયવાણ = અંગુલ પ્રમાણ આકાશ પ્રદેશના બીજા વર્ગમૂળના, પાપના = ઘન પ્રમાણ, ત્રણ વાર ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તે પ્રમાણ, ત્તાઓ સેહીઓ = આ શ્રેણિઓ (જેટલી હોય છે). ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારકીઓને વૈક્રિય શરીર કેટલા છે?
ઉત્તર- હે ગૌતમ! નારકીઓને વૈક્રિય શરીર બે પ્રકારના છે– (૧) બદ્ધ (ર) મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. (૧) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળના, સમય પ્રમાણ, (૨) ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે. તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિખંભસૂચી-પહોળાઈ અંગુલપ્રદેશના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળથી ગુણિત કરતાં જે રાશિ નિષ્પન્ન થાય તેટલા પ્રદેશની પહોળી હોય છે અથવા અંગુલના બીજા વર્ગમૂળના ઘનપ્રમાણ શ્રેણીઓ જાણવી અર્થાતુ અંગુલના બીજા વર્ગ મૂલ પ્રમાણ આકાશપ્રદેશોને ત્રણ વાર ગુણવાથી જે રાશિ થાય તેટલી શ્રેણીઓ અને તે શ્રેણીઓના પ્રદેશ તુલ્ય નારકીના વૈક્રિયશરીરના બધેલક જાણવા. મુક્ત વૈક્રિય શરીર ઔધિક મુક્ત ઔદારિક શરીર જેટલા છે. १८ णेरइयाणं भंते ! केवइया आहारगसरीरा पण्णत्ता ?
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૦૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं णत्थि । तत्थ णं जे ते मुक्केल्लया ते जहा ओहिया ओरालिया तहा भाणियव्वा ।
तेयग-कम्मगसरीरा जहा एतेहिं चेव वेउव्वियसरीरा तहा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારીઓને કેટલા આહારક શરીર છે?
ઉત્તર- હે ગૌતમ! આહારક શરીર બે પ્રકારના હોય છે. બદ્ધ અને મુક્ત. નારકીઓને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહારક શરીરનું કથન ઔધિક મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવું.
નારકીના વૈક્રિય શરીરના વિષયમાં કહ્યું તે જ પ્રમાણે તૈજસ-કાશ્મણ શરીર માટે જાણવું.
વિવેચન :
આ સૂત્રોમાં નારકીઓના બદ્ધ અને મુક્ત પાંચે શરીરનું પરિમાણ બતાવ્યું છે. નારકીના ઔદારિક શરીર :- નારકીઓ વૈક્રિય શરીરધારી છે, તેથી તેઓને બદ્ધ ઔદારિક શરીર હોતું નથી. પર્વ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ નારકીઓને ઔદારિક શરીર હોય છે. નારકીઓ પર્વભવમાં મનુષ્ય કે તિર્યંચ પર્યાયમાં હોય ત્યારે તેમને ઔદારિક શરીર હોય છે. તે ઔદારિક શરીરને છોડીને નારક પર્યાયમાં આવે છે, તેથી નારકીઓને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે. તે અનંતનું કથન સામાન્ય જીવના મુક્ત ઔદારિક શરીર પ્રમાણ હોય છે. નારીના વૈકિયશરીર - નારકીઓને ભવસ્થ શરીર વૈક્રિય છે. જેટલા નારકી તેટલા બદ્ધ વૈક્રિય શરીર હોય. નારકીઓ અસંખ્યાત છે અને પ્રત્યેકને પોતાનું વૈક્રિય શરીર હોવાથી બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત હોય છે. આ અસંખ્યાતનું પરિમાણ કાળ અને ક્ષેત્રથી દર્શાવ્યું છે.
કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલા સમય તેટલા નારકીઓના બદ્ધ વૈક્રિય શરીર
છે
ક્ષેત્રથી ધનીકત લોકની અસંખ્યાત શ્રેણી પ્રમાણ નારકીના બદ્ધ વૈક્રિય શરીર છે. અસંખ્યાત શ્રેણીનું માપ બતાવવા સૂત્રકાર કહે છે કે 'પથર૪ મહેમા ઘનીકૃત લોકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણી હોય તેટલી, શ્રેણીમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા નારકીઓના બદ્ધ વૈક્રિય શરીરો છે.તે શ્રેણીઓના સમૂહને વિખંભ સૂચી કહે છે. વિષ્કભસુચી :- વિખંભ = પહોળાઈ, સૂચી = શ્રેણી. વિખંભ સૂચી = શ્રેણીઓની પહોળાઈ. ઘનીકૃત લોકની એક પ્રદેશી પહોળી અને સાત રાજુ લાંબી શ્રેણી હોય છે. એવી અનેક કે અસંખ્ય શ્રેણીઓ ગ્રહણ કરવામાં આવે ત્યારે તેની જે પહોળાઈ હોય તે વિખ્રભસૂચી કહેવાય. જેમકે કલ્પનાથી કોઈ દંડકના
Page #459
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
૪૦૧ |
જીવોની ગણતરી માટે પચાસ શ્રેણીઓ ગ્રહણ કરવી હોય તો તે સાત રાજુ લાંબી શ્રેણિઓની વિખંભ સૂચી પચાસ પ્રદેશી કહેવાય અને અસંખ્ય શ્રેણીઓ ગ્રહણ કરવી હોય તો તેની વિખ્રભસૂચી અસંખ્યપ્રદેશી કહેવાય. નારીના બદ્ધ વૈકિય શરીર માટે વિપ્લભસુચીનું પ્રમાણ - નારકીના બદ્ધ વૈક્રિય શરીરનું પ્રમાણ બતાવવા પ્રતરના અસંખ્યાતમા ભાગમાં શ્રેણી હોય તેટલી શ્રેણીમાં રહેલ આકાશ પ્રદેશ ગ્રહણ કર્યા છે. ત્યારે પ્રશ્ન થાય કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં તો અસંખ્યાત યોજન કોટિ પ્રમાણ શ્રેણીઓ સમાવિષ્ટ થઈ શકે અને અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શ્રેણીઓ પણ થઈ શકે, તો કેટલી આકાશશ્રેણી ગ્રહણ કરવી? તેના માટે શાસ્ત્રકારે તેની વિખ્રભસૂચી બતાવી છે. આ વિષ્ફભસૂચના પ્રમાણના આધારે જ અસંખ્યાત શરીરમાંથી કોનો અસંખ્યાત નાનો છે અને કોનો અસંખ્યાત મોટો છે તે નિશ્ચિત થાય છે. ૨૪ દંડકના બઢેલક શરીરનું પરિમાણ, આ વિષ્ફભસૂચના આધારે જાણી શકાય છે.
તેનો આશય એ છે કે અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં જે પ્રદેશ રાશિ છે, તેમાં અસંખ્યાત વર્ગમૂળ છે. તેમાં પ્રથમ વર્ગમૂળને દ્વિતીય વર્ગમૂળથી ગુણતા જે રાશિ આવે તેટલી શ્રેણી ગ્રહણ કરવી, તેટલા પ્રમાણવાળી વિખ્રભસૂચી અહીં ગ્રહણ કરવાની છે. આ સંખ્યા પરિમાણને સમજવા અસંખ્યય પ્રદેશાત્મક અંગુલ ક્ષેત્રમાં અસત્કલ્પનાથી ૨૫૬ શ્રેણીઓ છે, તેમ માની લઈ એ તો ૨૫નું પ્રથમ વર્ગમૂળ ૧૬ થાય (૧૬૪૧૬ = ૨૫૬) તેનું બીજું વર્ગમૂળ ૪ થાય (૪૪૪ = ૧૬) અને ત્રીજુ વર્ગમૂળ ર થાય (૨૪૨ = ૪). પ્રથમ વર્ગમૂળ ૧૬ સાથે દ્વિતીય વર્ગમૂળ ૪ને ગુણતા ૧૬૪૪ = ૬૪ થાય. ૪ રાશિ જેટલી શ્રેણીની વિખ્રભસૂચી ગ્રહણ કરવાની છે.
બીજી રીતે શ્રેણીનું પ્રમાણ બતાવતા સૂત્રકારે કહ્યું છે કે અંગુલના બીજા વર્ગમૂળના ઘનપ્રમાણ શ્રેણીઓ ગ્રહણ કરવી અર્થાત્ અંગુલમાત્ર ક્ષેત્રમાં જેટલા પ્રદેશ છે, તેના બીજા વર્ગમૂળનો ઘન કરી તેટલા પ્રમાણવાળી શ્રેણી ગ્રહણ કરવી. જે રાશિનો વર્ગ હોય તેને તે જ રાશિથી ફરી ગુણતા ઘન થાય છે. અસત્કલ્પનાએ અસંખ્યાતપ્રદેશાત્મક અંગુલ ક્ષેત્રમાં ર૫ શ્રેણી કલ્પી છે. તેનું પ્રથમ વર્ગમૂળ ૧૬ અને બીજુ વર્ગમૂળ-૪ છે. આ બીજા વર્ગમૂળ-૪નો ઘન કરતાં ૪૪૪૪૪ = ૬૪ અથવા બીજુ વર્ગમૂળ-૪ છે તેનો વર્ગ ૧૬ ને તે જ રાશિ એટલે ૪ થી ગુણતા-૧૬૪૪ = ૬૪ થાય. ૬૪ શ્રેણી પ્રમાણ વિખંભસુચી થાય છે. ૬૪ શ્રેણી તો કલ્પનાથી છે સિદ્ધાંત દષ્ટિએ અસંખ્યાત શ્રેણીની વિખંભસુચી છે. તે શ્રેણીગત જેટલા આકાશપ્રદેશો છે તેટલા નારકીના બદ્ધ વૈક્રિય શરીર છે.
નારકીને મુક્ત વૈક્રિયશરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે. નારકીને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહારક શરીર મુક્ત ઔદારિકની જેમ અનંત છે.
બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્પણ શરીર, બદ્ધ-મુક્ત વૈક્રિય શરીરની સમાન છે કારણ કે આ બંને શરીર બધા જ નારકીઓને હોય છે. વૈક્રિય શરીર પણ બધા નારકીને છે, તેથી તેની સમાન તૈજસ-કાર્પણ શરીરનું વક્તવ્ય જાણવું.
Page #460
--------------------------------------------------------------------------
________________
| ४०२ ।
શ્રી અયોગવાર સૂત્ર
ભવનપતિદેવોમાં શરીર પરિમાણ :१९ असुरकुमाराणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ? गोयमा ! जहा रइयाणं ओरालियसरीरा तहा भाणियव्वा । लावार्थ :- प्रश्न- हे भगवन् ! असु२कुमारोने 24॥ ौहार शरी२ छ ?
ઉત્તર– અસુરકુમારો માટે નારકીની જેમ ઔદારિક શરીરનું કથન કરવું. અર્થાત્ બદ્ધ ઔદારિક શરીર નથી. મુક્ત ઔદારિક શરીર અનંત છે, તે નારકી પ્રમાણે છે. २० असुरकुमाराणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीण विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स असंखेज्जइभागो । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा । भावार्थ :- प्रश्न- भगवन् ! असु२खुमारोन 20 वैयि शरी२ छ ?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારના વૈક્રિય શરીર બે પ્રકારના કહ્યા છે, જેમકે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય છે, તે અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીથી અપહૃત થાય છે. ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણીઓ જેટલા છે અને તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિષ્ઠભસૂચી અંગુલના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે. | २१ असुरकुमाराणं भंते ! केवइया आहारगसरीरा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । जहा एएसिं चेव ओरालियसरीरा तहा भाणियव्वा । तेयग-कम्मगसरीरा जहा एएसिं चेव वेउव्वियसरीरा तहा भाणियव्वा ।
जहा असुरकुमाराणं तहा जाव थणियकुमाराणं ताव भाणियव्वं । भावार्थ :- प्रश्न- ४ मावन् ! असु२कुमारोन 3240 २४ ॥१२ छ ?
ઉત્તર- હે ગૌતમ! બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે, બદ્ધ અને મુક્ત. તે બંને અસુરકુમારના
Page #461
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બઢ મુક્ત શરીર
૪૦૩ |
ઔદારિક શરીરની જેમ કહેવા.
અસુરકુમારોના વૈક્રિય શરીરની જેમ તેઓના તૈજસ અને કાર્મણ શરીર સંબંધી બદ્ધ–મુક્ત શરીરની વક્તવ્યતા જાણવી.
નાગકુમારથી લઈ સ્વનિતકુમાર સુધીના સર્વ ભવનવાસી દેવોના પાંચ શરીર સંબંધી કથન અસુરકુમારની જેમ જ જાણવું.
વિવેચન :
નારીની જેમ અસુરકમારાદિ દસે પ્રકારના ભવનપતિ દેવો ભવસ્થ વૈક્રિયશરીરવાળા છે. તેથી તેમને બદ્ધ ઔદારિક શરીર હોતું નથી. પૂર્વભવોમાં ઔદારિક શરીર છોડીને આવ્યા હોવાથી તેઓને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે.
ભવનપતિ દેવોને બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. પ્રત્યેક ભવનપતિ દેવને એક–એક વૈક્રિય શરીર છે માટે જેટલી ભવનપતિ દેવોની સંખ્યા તેટલી બદ્ધ વૈક્રિય શરીરની સંખ્યા છે. તે અસંખ્યાત બદ્ધ વૈક્રિય શરીરનું પરિમાણ- કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના સમય પ્રમાણ છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ છે. આ શ્રેણીઓની વિખંભસૂચી પણ અંગુલપ્રમાણ ક્ષેત્રના પ્રદેશોની રાશિના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગપ્રમાણ લેવાની છે. આ વિષ્ફભસૂચી નારકોની વિખ્રભસૂચની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગપ્રમાણવાળી છે. નારકીમાં અંગુલપ્રમાણ ક્ષેત્રમાં ૨૫ શ્રેણી ગ્રહણ કરી તેના પ્રથમ વર્ગમૂળથી બીજા વર્ગમૂળને ગુણી ૬૪ શ્રેણી ગ્રહણ કરી હતી. અહીં અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં ર૫૬ શ્રેણીમાંથી પ્રથમ વર્ગમૂળ ૧૬ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ગ્રહણ કરવાની છે. અસુરકુમાર નારકોની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે રત્નપ્રભા પ્રથમ નરકના નારકીની અપેક્ષાએ સમસ્ત ભવનવાસી દેવ અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેથી સમસ્ત નારકોની અપેક્ષાએ તો અસુરકુમાર અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, તે સ્પષ્ટ છે.
ભવનપતિ દેવોના મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદારિકની જેમ અનંત છે. ભવનપતિ દેવોને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહારક શરીર અનંત છે. ભવનપતિ દેવને વૈક્રિયશરીરની જેમ તૈજસ-કાર્પણ શરીર અવશ્ય હોય છે માટે વૈક્રિય શરીરની જેમ બદ્ધ તૈજસ-કાર્પણ અસંખ્યાત છે અને મુક્ત અનંત છે. પૃથ્વી-પાણી અગ્નિમાં શરીર પરિમાણ :| २२ पुढविकाइयाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । एवं जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा ।
Page #462
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
पुढविकाइयाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं णत्थि । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा ।
आहारगसरीरा वि एवं चेव भाणियव्वा । तेयग-कम्मगसरीराणं जहा एएसिं चेव ओरालियसरीरा तहा भाणियव्वा ।
जहा पुढविकाइयाणं एवं आउकाइयाणं तेउकाइयाण य सव्वसरीरा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકોને કેટલા ઔદારિક શરીર છે?
ઉત્તર- હે ગૌતમ! તેઓને ઔદારિક શરીર બે પ્રકારના છે, બદ્ધ અને મુક્ત. આ બંને પ્રકારના શરીરોની સંખ્યા સામાન્ય બદ્ધ અને મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવી.
પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકોને વૈક્રિય શરીર કેટલા પ્રકારના છે?
ઉત્તર- હે ગૌતમ! બદ્ધ અને મુક્ત. આ બે પ્રકારના શરીરમાંથી તેને બદ્ધ વૈક્રિય શરીર નથી. મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદારિકની જેમ અનંત છે.
આહારક શરીરની વક્તવ્યતા પણ તે રીતે વિક્રિયની જેમ) જાણવી જોઈએ. બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્પણ શરીરની પ્રરૂપણા તેના બદ્ધ–મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવી.
જે રીતે પૃથ્વીકાયિકોમાં પાંચ શરીરનું સંખ્યા પરિમાણ બતાવ્યું, તે પ્રમાણે અપકાય અને તેઉકાયમાં પાંચે શરીરનું સંખ્યા પરિમાણ જાણવું.
વિવેચન :
પૃથ્વી–પાણી અને અગ્નિ ભવ સ્વભાવથી ઔદારિક શરીરધારી છે. તેમના બદ્ધ ઔદારિક શરીર સામાન્ય બદ્ધ ઔદારિકની જેમ અસંખ્યાત છે અને મુક્ત ઔદારિક શરીર–સામાન્ય મુક્ત ઔદારિકની જેમ અનંત છે.
આ ત્રણે સ્થાવરકાયને બદ્ધ વૈક્રિય અને બદ્ધ આહારક શરીર ભવ-સ્વભાવથી હોતા નથી. પૂર્વભાવોની અપેક્ષાએ મુક્ત વૈક્રિયશરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે અને પૂર્વના મનુષ્ય ભવની અપેક્ષાએ મુક્ત આહારક શરીર પણ અનંત છે. બદ્ધ-મુક્ત તૈજસ-કાશ્મણ શરીર, સામાન્ય ઔદારિકવતુ જાણવા અર્થાતુ બદ્ધ તૈજસ કાર્મણ શરીર અસંખ્યાત છે અને મુક્ત તૈજસ કાર્મણ શરીર
Page #463
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ યુક્ત શરીર
.
[ ૪૦૫ ]
અનંત છે. પૃથ્વી–પાણી અગ્નિ આ ત્રણે પ્રત્યેક શરીરી છે, તેથી જેટલા ઔદારિક શરીર હોય તેટલા જ તૈજસ-કાર્પણ શરીર હોય. તેથી બદ્ધ-મુક્ત તૈજસ, કાર્મણ શરીરમાં ઔદારિક શરીરનો જ અતિદેશ કરેલ છે. |२३ वाउकाइयाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! जहा पुढविकाइयाणं ओरालियसरीरा तहा भाणियव्वा । वाउकाइयाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, समए-समए अवहीरमाणा पलिओवमस्स असंखेज्जइभागमेत्तेणं कालेणं अवहीरंति । णो चेव णं अवहिया सिया । मुक्केल्लया जहा ओहिया ओरालियमुक्केल्लया । आहारयसरीरा जहा पुढविकाइयाणं वेउव्वियसरीरा तहा भाणियव्वा ।
तेयग-कम्मयसरीरा जहा पुढविकाइयाणं तहा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વાયુકાયિકોને કેટલા ઔદારિક શરીર હોય છે?
ઉત્તર- પૃથ્વીકાયિકોના ઔદારિક શરીરની જેમ બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત અને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! વાયુકાયિકોને કેટલા વૈક્રિય શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! વાયુકાયિકોને વૈક્રિય શરીર બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. જો સમયે-સમયે એક–એક શરીરનું અપહરણ કરવામાં આવે તો (ક્ષેત્ર) પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં સંપૂર્ણ રીતે અપહરણ કરી શકાય. પરંતુ તેવો અપહાર ક્યારે ય કર્યો નથી. મુક્ત વૈક્રિય શરીર સામાન્ય મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા. બદ્ધ આહારક શરીર તેને હોતા નથી. મુક્ત આહારક શરીર અનંત છે. બદ્ધ-મુક્ત તૈજસ-કાશ્મણની વક્તવ્યતા પૃથ્વીકાયિકના બદ્ધ-મુક્ત તૈજસ-કાશ્મણ પ્રમાણે જાણવી. વિવેચન :
વાયુકાયિક જીવોના ઔદારિક, આહારક, તૈજસ, કાર્પણ શરીર તો પૃથ્વીકાયિકની જેમ જ સમજવા તેમાં કોઈ વિશેષતા નથી. માત્ર વૈક્રિય શરીરમાં વિશેષતા છે. વાયુકાયમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે તે અસંખ્યાતનું પરિમાણ બતાવતા કહ્યું છે કે સમયે-સમયે તેમના એક–એક વૈક્રિય શરીરને બહાર કાઢવામાં આવે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં તે કાઢી શકાય. આ પ્રરૂપણા કેવળ સમજાવવા
Page #464
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
માટે છે. આ રીતે વાયુકાયના વૈક્રિય શરીરનું અપહરણ કોઈ વ્યક્તિએ ક્યારે ય કર્યું નથી.
અહીં મૂલ પાઠમાં સામાન્ય રીતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અપહરણ થાય તેટલા વાયુકાયના બદ્ધ વૈક્રિય શરીર છે, તે પ્રકારનું કથન છે, પરંતુ વ્યાખ્યા અનુસાર ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયે જેટલા વાયુકાયના બદ્ધ વૈક્રિય શરીર હોય છે. સૂત્રના સામાન્ય અર્થ અનુસાર અદ્ધા પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ વાયુકાયના વૈક્રિય બદ્ધ શરીર હોય છે.
વાયકાયિક જીવોની સંખ્યા તો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. છતાં તેઓના બદ્ધ વૈક્રિય અલ્પ છે તેનું કારણ એ છે કે વાયુકાયિકના ચાર પ્રકાર (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા, (૩) બાદર અપર્યાપ્તા, (૪) બાદર પર્યાપ્તા. તે ચારમાંથી પર્યાપ્તા બાદર વાયુકાયને વૈક્રિયલબ્ધિ હોય છે. પર્યાપ્ત બાદર વાયુકાયમાં પણ ત્રસ નાડીમાં રહેલા જીવોના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવોને જ વૈક્રિય લબ્ધિ હોય છે. વૈક્રિય લબ્ધિવાળા બાદર વાયુકાયિકોના અસંખ્યાતમા ભાગવર્તી જીવો જ વૈક્રિય શરીર બનાવે તેથી તેનું પ્રમાણ અલ્પ છે.
વનસ્પતિકાયમાં શરીર પરિમાણ :२४ वणस्सइकाइयाणं ओरालिय-वेउव्विय-आहारगसरीरा जहा पुढ विकाइया तहा भाणियव्वा ।
वणस्सइकाइयाणं भंते ! केवइया तेयग-कम्मगसरीरा पण्णता?
गोयमा ! जहा ओहिया तेयग-कम्मगसरीरा तहा वणस्सइकाइयाण वि तेयग, कम्मगसरीरा भाणियव्वा । ભાવાર્થ :- વનસ્પતિકાયિક જીવોના ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર પૃથ્વીકાયિકોના ઔદારિક શરીરની જેમ જાણવા જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! વનસ્પતિકાયિક જીવોને તૈજસ-કાશ્મણ શરીર કેટલા હોય છે?
ઉત્તર– ગૌતમ ! ઔધિક તૈજસ-કાશ્મણ શરીરનું જેટલું પ્રમાણ કહ્યું છે, તેટલા વનસ્પતિકાયિકોના તૈજસ-કાશ્મણ શરીર જાણવા.
વિવેચન :
વનસ્પતિના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. વનસ્પતિમાં અનંત જીવો છે પણ અનંત અનંત જીવ વચ્ચે ઔદારિક શરીર એક એક હોવાથી ઔદારિક શરીર અસંખ્યાત જ છે. બદ્ધ વૈક્રિય કે આહારક શરીર નથી. મુક્ત ઔદારિક, વૈક્રિય, આહારક શરીર અનંત છે.
Page #465
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
|
| ४०७ |
વનસ્પતિમાં બદ્ધ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. જેટલા વનસ્પતિકાયિક જીવો તેટલા જ બદ્ધ તૈજસ-કાશ્મણ શરીર છે. અનંત-અનંત જીવોનું દારિક શરીર એક હોવા છતાં સર્વ જીવોના તૈજસ-કાર્પણ શરીર સ્વતંત્ર છે. તેથી વનસ્પતિમાં અનંત જીવો છે તેટલા જ અનંત બદ્ધ તૈજસ-કાર્પણ શરીર છે. મુક્ત તૈજસ-કાર્પણ શરીર પણ અનંત છે. તે ઔધિક વર્ણન અનુસાર સમજવા. અર્થાત્ સર્વ જીવોથી અનંતગુણા છે અને સર્વ જીવોના વર્ગથી અનંતમા ભાગે છે. વિગલેન્દ્રિય જીવોમાં શરીર પરિમાણ :| २५ बेइंदियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीणं विक्खंभसूई असंखेज्जाओ जोयणकोडाकोडीओ, असंखेज्जाइं सेढी वग्ग- मूलाई; बेइंदियाणं ओरालियसरीरेहिं बद्धेल्लएहिं पयरं अवहीरइ असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं कालओ, खेत्तओ अंगुलपयरस्स आवलियाए य असंखेज्जइभागपडिभागेणं । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा ।
वेउव्विय-आहारग सरीरा णं बद्धेल्लया नत्थि, मुक्केल्लया जहा ओरालिय सरीरा ओहिया तहा भाणियव्वा ।।
तेयग-कम्मगसरीरा जहा एएसिं चेव ओरालियसरीरा तहा भाणियव्वा ।
जहा बेइंदियाणं तहा तेइंदियाणं चउरिंदियाण वि भाणियव्वं । शार्थ:-असंखेज्जाओजोयण कोडाकोडीओ संध्यात योगनोटिप्रभार, असंखेज्जाई सेढीवग्गमूलाई = ( Abgम सूथी) मे श्रेयी प्रदेशोना संध्य [भूगना यो प्रमा, पयरं = प्रतन, अवहीरइ = अप४२१रायतो, खेत्तओ= क्षेत्रथी, अंगुलपयरस्स = अंगल मात्र प्रतरना अने, आवलियाए = सावसिडाना, असंखेज्जइ = असंध्यातमा, भागपडिभागेण = (भाग३५ प्रतिभागथी. भावार्थ :- प्रश्न- हे भगवन् ! बेऽद्रिय पाने 20 मौहार शरीर डोय छ ?
ઉત્તર- હે ગૌતમ! બેઈદ્રિયોને ઔદારિક શરીર બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– બદ્ધ અને મુક્ત. બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલો સમય તેટલા બદ્ધ ઔદારિક શરીર છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીના પ્રદેશ પ્રમાણ
Page #466
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
છે. તે શ્રેણીઓની વિષ્લેમસૂચી અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણ છે. તે વિષ્ણુભસૂચી એક શ્રેણીપ્રદેશના અસંખ્યાત વર્ગમૂળના યોગ પ્રમાણે છે. બેઈદ્રિયોના બદ્ધ ઔદારિક શરીર દ્વારા પ્રતર અપકૃત કરાય તો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં અપહૃત થાય છે. કાળ ક્ષેત્રથી અંગુલ માત્ર પ્રતર અને આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ પ્રતિભાગથી સંપૂર્ણ પ્રતર અપહૃત થાય તેટલા બેઈદ્રિયના બન્ને ઔદારિક શરીર છે. મુક્ત ઔદારિક શરીર ઔધિક મુક્ત ઔદારિક શરીર જેટલા હોય છે.
rou
બેઈદ્રિયોને બદ્ધ વૈક્રિય અને બદ્ધ આહારક શરીર નથી, મુક્ત વૈક્રિય, આહારક શરીર, મુક્ત ઔદારિક શરીર પ્રમાણે છે. બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્મણ શરીર બેઈદ્રિયના બદ્ર-મુક્ત ઔદારિક શરીર પ્રમાણે છે.
બેઈદ્રિયના બદ્ધ અને મુક્ત પાંચે શરીર પ્રમાણે તેઈદ્રિય અને ચતુરિન્દ્રિયના વિષયમાં કહેવું. વિવેચન :
બેઈદ્રિય જીવો પ્રત્યેક શરીરી છે, તેથી જેટલા બેઈદ્રિય જીવો છે તેટલા તેના બદ્ધ ઔદારિક શરીર જાણવા. બેઈદ્રિય જીવો અસંખ્યાત છે તેથી બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. કાળથી પરિમાણકાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીના જેટલા સમય છે તેટલા છે. ક્ષેત્રથી પરિમાણ- ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાત કોટાકોટિ યોજનની વિષ્ણુભસૂચી પ્રમાણ અસંખ્યાત શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા બદ્ધ ઔદારિક શરીર બેઈક્રિય જીવોમાં હોય છે.
ઃ–
શ્રેણીની વિષ્ણુભસૂચીનું માપ – ઘનીકૃત લોકની એક પ્રદેશી એક શ્રેણીના જેટલા આકાશપ્રદેશ છે તેના વર્ગમૂલનું વર્ગમૂલ કાઢતાં અસંખ્ય વર્ગમૂલ પ્રાપ્ત થાય તે બધાનો સરવાળો કરતાં જે રાશિ થાય તેટલી શ્રેણીઓ સમજવી. તે શ્રેણીઓની વિષ્લેમ સૂચી અસંખ્ય ક્રોડાકોડી યોજન પ્રમાણ થઈ જાય છે. અસંખ્ય વર્ગમૂલને સમજવા માટે એકપ્રદેશી આકાશશ્રેણીમાં રહેલ સમસ્ત પ્રદેશ અસંખ્યાત હોય છે, તેને અસત્કલ્પનાથી ૬૫૫૩૬ છે તેમ સમજી લઈએ અર્થાત્ ૬૫૫૩૬ અસંખ્યાતની બોધક સંખ્યા છે. આ સંખ્યાનું પ્રથમ વર્ગમૂળ ૨૫૬, બીજુ વર્ગમૂળ–૧૬, ત્રીજું વર્ગમૂળ–૪ અને ચોથું વર્ગમૂળ ૨ છે. કલ્પિત આ વર્ગમૂળ અસંખ્યાત વર્ગમૂળ રૂપ છે. આ વર્ગમૂળોનો સરવાળો કરવાથી ૨૫+૧+૪+૨ - ૨૭૮ થાય છે. આ ૨૭૮ પ્રદેશવાળી તે વિષ્ણુભસૂચી જાણવી.
બેઈદ્રિય જીવોના બદ્ધ ઔદારિક શરીરની અસંખ્યાત સંખ્યાનું પરિમાણ સૂત્રકાર બીજી રીતે અર્થાત્ અપાર વિધિથી બતાવે છે.
પયર અવદીફ:- પ્રતર અપહાર. અસત્કલ્પનાથી પ્રતરના આકાશપ્રદેશોનો અપહાર કરવામાં આવે, તે આકાશ પ્રદેશોને બહાર કાઢવામાં આવે, તે પ્રતર અપાર" કહેવાય છે.
-
કાળક્ષેત્રથી પ્રતર અપહાર વિધિ :– પ્રતરના આકાશ પ્રદેશ ઉપર બેઈન્દ્રિય જીવોને સ્થાપિત કરી તેનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી—અવસર્પિણી વ્યતીત થાય. કેટલા ક્ષેત્ર પર બેઈદ્રિયને
Page #467
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
૪૦૯ ]
સ્થાપવા અને કેટલા સમયે તે બેઈન્દ્રિય જીવનો અપહાર કરવો તે સૂચવવા સૂત્રકારે બનારસ સાવલિયાણ ય કાપડિમાને કહ્યું છે. તે આ પ્રમાણે છે.
ગુનયરસ :- એક પ્રતર સાત રાજુ લાંબો અને સાત રાજુ પહોળો હોય છે. તે પ્રતરના અંગુલ પ્રમાણ ક્ષેત્રને અંગુલ પ્રતર કહે છે. તેનો અસંખ્યાતમો ભાગ અહીં વિવક્ષિત છે. તે પ્રતરનો પ્રતિભાગ કહેવાય છે. પ્રતિભાગ એટલે પ્રતરનો ખંડ કે વિભાગ. તાત્પર્ય એ છે કે અંગુલ પ્રતરના અસંખ્યાતમાં ભાગ ઉપર ક્રમથી એક એક બેઈદ્રિય જીવને સ્થાપવા અથવા અંગુલ પ્રતરના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના વાળા બેઈદ્રિય જીવને પ્રતર ઉપર સ્થાપવા.
બાવણિયાણ ય: આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા સમયે તે પ્રતર પર સ્થાપિત બેઈદ્રિય જીવોનો અપહાર કરવો. આ રીતે અપહાર કરતાં સંપૂર્ણ પ્રતરને ખાલી થતાં અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ વ્યતીત થાય છે. પ્રતર પર સ્થાપિત અંગુલ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહનાવાળા બેઈદ્રિય જીવને, આવલિકાના અસંખ્યાતમા ભાગે અપહાર કરતાં સંપૂર્ણ પ્રતર બેઈદ્રિયોથી ખાલી થઈ જાય, એક પણ બેઈદ્રિય જીવ શેષ ન રહે, તેટલા બેઈદ્રિયોના બદ્ધ ઔદારિક શરીર છે.
આ રીતે બેઈન્દ્રિય જીવોના બઢેલક ઔદારિક શરીર (૧) કાલથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના સમય પ્રમાણ છે– (૨) ક્ષેત્રથી– ઘનીકૃત લોકની અસંખ્ય ક્રોડાકોડ યોજન પ્રમાણ વિખંભ સૂચીવાળી શ્રેણીઓના આકાશપ્રદેશ પ્રમાણ છે. (૩) દ્રવ્યથી- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા પ્રતર ક્ષેત્રમાં આવલિકાના અસંખ્યાતમા ભાગે એક–એક બેઈન્દ્રિયને સ્થાપિત કરતાં સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય તેટલી સંખ્યા બેઈન્દ્રિય જીવોની અને તેના ઔદારિક બàલકની છે. તિર્યંચ પંચેન્દ્રિયોમાં શરીર પરિમાણ :२६ पंचेंदियतिरिक्खजोणियाण वि ओरालियसरीरा एवं चेव भाणियव्वा । ભાવાર્થ :- તિર્યંચ પંચેંદ્રિય જીવોના ઔદારિક શરીરની સર્વ વક્તવ્યતા બેઈદ્રિય જીવોના ઔદારિક શરીર પ્રમાણે જાણવી. २७ पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स असंखेज्जइभागो । मुक्केल्लया जहा ओहिया ओरालिया । आहारयसरीरा जहा बेइदियाणं । तेयग-कम्मगसरीरा जहा ओरालिया ।
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૧૦ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પંચંદ્રિય તિર્યંચયોનિક જીવોને કેટલા વૈક્રિય શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તિર્યંચ પંચેન્દ્રિયોમાં વૈક્રિય શરીર બે પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે– બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. તે અસંખ્યાતનું પરિમાણ, કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીકાળના જેટલા સમય તેટલા બદ્ધવૈક્રિય શરીર તિર્યંચ પંચેન્દ્રિયોના છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્ય શ્રેણીઓની વિખંભ સૂચના આકાશપ્રદેશ તુલ્ય છે. તે વિખંભ સૂચી અંગુલ પ્રમાણ ક્ષેત્રના અસંખ્ય આકાશપ્રદેશના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગ તુલ્ય જાણવી. મુક્ત વૈક્રિય શરીરો સામાન્ય મુક્ત ઔદારિક પ્રમાણે અનંત જાણવા. આહારક શરીરનું વક્તવ્ય બેઈદ્રિય પ્રમાણે જાણવું અર્થાત્ તિર્યંચ પંચંદ્રિયોને બદ્ધ આહારક શરીર હોતા નથી. મુક્ત આહારક શરીર અનંત છે. બદ્ધ–મુક્ત તૈજસ-કાર્પણ શરીર તેના જ બદ્ધ-મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા.
વિવેચન :
આ સુત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિયના પાંચે શરીરના બઢેલક મુશ્કેલગનું વર્ણન છે. તેમાં તેના ઔદારિક શરીરના બઢેલક મુશ્કેલગ બેઈન્દ્રિયની સમાન કહ્યા છે. લોકમાં બેઈન્દ્રિય જીવ પંચેન્દ્રિયથી વિશેષાધિક છે માટે પંચેન્દ્રિયના બઢેલક શરીર બેઈન્દ્રિયથી કંઈક ન્યૂન સમજવા. પંચેન્દ્રિયના આહારક, તૈજસ, કાર્પણ શરીરના બઢેલક મુશ્કેલગ સૂત્રથી જ સ્પષ્ટ છે અર્થાત્ તે પણ બેઈન્દ્રિયની સમાન છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં વૈક્રિય શરીર હોય છે. બેઈન્દ્રિયમાં તે હોતું નથી. તે બદ્ધ વૈક્રિય શરીરના પરિમાણનું સ્પષ્ટીકરણ સુત્રમાં આ પ્રમાણે કર્યું છે. તિર્યંચ પંચેન્દ્રિયના વૈક્રિયશરીર પ્રતરના અસંખ્યાત ભાગની અસંખ્ય શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. તે શ્રેણીઓ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. તે શ્રેણેઓની વિખંભ સૂચીને સમજાવવા માટે સૂત્રમાં કહ્યું છે કે અંગુલ પ્રમાણ શ્રેણીના આકાશપ્રદેશના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવી. અસત્કલ્પનાથી સૂચી અંગુલના અસંખ્યાત આકાશપ્રદેશને ૫૫૩૬ માની લઈએ, તો તેનું પ્રથમ વર્ગમૂળ ૨૫૬ થાય. પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અર્થાત્ કલ્પિત રપન્ના અસંખ્યાતમા ભાગ પ્રમાણ તિર્યંચ પંચદ્રિયના બદ્ધ વૈક્રિયશરીર છે. તાત્પર્ય એ છે કે આ બદ્ધ વૈક્રિયશરીર અસત્કલ્પનાના એક અંક જેટલા પણ નથી.
મનુષ્યોમાં શરીર પરિમાણ :२८ मणूसाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं सिय संखेज्जा सिय असंखेज्जा । जहण्णपदे संखेज्जा, संखेज्जाओ कोडीओ, एगुणतीसं ठाणाई, तिजमलपयस्स उवरिं चउजमलपयस्स हेट्ठा, अहव णं छट्ठो वग्गो पंचमवग्गपडुप्पण्णो, अहवणं छण्णउइछेयणगदाइरासी।
Page #469
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ યુક્ત શરીર .
[ ૪૧૧] उक्कोसपदे असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं अवहीरति कालओ, खेत्तओ उक्कोसपए रूवपक्खित्तेहिं मणूसेहिं सेढी अवहीरंति, असंखेज्जाहिं उस्सप्पिणी- ओसप्पिणीहिं कालओ, खेत्तओ अंगुलपढमवग्गमूलं ततियवग्गमूल- पडुप्पण्णं । मुक्केल्लया जहा ओहिया ओरालिया । શબ્દાર્થ –નપૂણા = મનુષ્યોના, સિય સંસેન્ગા = કદાચિ સંખ્યાત હોય, સિવ અક્ષકેળા= કદાચિત્ અસંખ્યાત હોય છે, કાપવે = જઘન્ય પદે, સંજ્ઞા = સંખ્યાત હોય છે, જ્ઞાનો રોહીઓ= સંખ્યાત કોટાકોટિ હોય છે અર્થાત્, UJJતી કાપા = ઓગણત્રીસ સ્થાન અંક પ્રમાણ હોય, (તે ઓગણત્રીસ આંક) નિનનનપત્ત ૩ = ત્રણ યમલપદની ઉપર અને, વનમતપાસ દેટ્ટા = ચાર યમલ પદની નીચે હોય છે, કદવ= અથવા, છકો વો = છઠાવર્ગ પ્રમાણ, પરમવા પડુ = પાંચમાં વર્ગથી ગુણિત, છ૩૬ = છત્રુવાર, છે વાડાણી = છેદનકદાયી રાશિ, છેદ કરનાર રાશિ પ્રમાણ હોય છે, ૩રોલ પ = ઉત્કૃષ્ટ પદે, હર = ક્ષેત્રથી, સવ પરિહાર્દ = રૂપ એટલે એક(શરીર), પ્રક્ષિપ્ત–નભઃ શ્રેણી પર બદ્ધ દારિક શરીર સ્થાપિત કરેલા, અપૂર્દિક મનુષ્યો, તેદી = શ્રેણીથી, અવહીતિ = અપહરણ કરાતા, ગુલપમવાબૂi = અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ પ્રદેશ રાશિના પ્રથમ વર્ગમૂળને, તવમૂલ પડુપ્પur = ત્રીજા વર્ગમૂળથી ગુણિત કરતાં જે રાશિ પ્રાપ્ત થાય. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને કેટલા ઔદારિક શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! મનુષ્યોમાં ઔદારિક શરીર બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય, કદાચિત્ અસંખ્યાત હોય. જઘન્ય પદે સંખ્યાત હોય છે તે સંખ્યાત ક્રોડાક્રોડી અર્થાતુ ર૯ આંક પ્રમાણ હોય છે. તે ર૯ આંક ત્રણ યમલથી વધુ અને ૪ યમલથી ઓછા પ્રમાણમાં છે અથવા પંચમવર્ગથી ગુણિત છઠ્ઠા વર્ગપ્રમાણ હોય છે. અથવા ૯૬ છેદનક રાશિ જેટલા હોય છે.
મનુષ્ય ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત છે. કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલથી તેનો અપહાર થાય. ક્ષેત્રથી એક મનુષ્ય અધિક હોય તો શ્રેણિનો અપહાર થાય. શ્રેણીનો અપહાર કાલ અને ક્ષેત્રની અપેક્ષાએ આ રીતે સમજવો. કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીથી તેનો અપહાર થાય છે. ક્ષેત્રથી અંગુલપ્રદેશના પ્રથમ વર્ગમૂલને તૃતીય વર્ગમૂલથી ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય તેટલા ક્ષેત્રમાં એક એક મનુષ્યને રાખે તો એક શ્રેણી પૂરિત થાય અને એક મનુષ્યની જગ્યા બાકી રહે તેટલા ઉત્કૃષ્ટ મનુષ્ય જાણવા અથવા તેટલા પ્રદેશોથી એક એક મનુષ્યનો અપહાર થાય તો શ્રેણી પ્રદેશોમાં એક મનુષ્યના પ્રદેશ બાકી રહે ત્યારે મનુષ્યોનો અપહાર પૂર્ણ થઈ જાય. મુક્ત ઔદારિક શરીર મુક્ત ઔધિક ઔદારિક શરીર પ્રમાણ જાણવા. | २९ मणुसाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ।
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૧૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
जे ते बद्धेल्लया ते णं संखेज्जा, समए समए अवहीरमाणा संखेज्जेणं कालेणं अवहीरति, णो चेव णं अवहिया सिया । मुक्केल्लया जहा ओहिया ओरालिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને કેટલા વૈક્રિય શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! મુનષ્યોને બે પ્રકારના વૈક્રિય શરીર કહ્યા છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીર છે તે સંખ્યાત છે. સમયે-સમયે અપહૃત કરતાં, સંખ્યાતકાળમાં અપહૃત થાય છે પણ તેમ કોઈ અપહૃત કરતું નથી. મુક્ત વૈક્રિય શરીર, મુક્ત ઔદારિક પ્રમાણે જાણવા. |३० मणूसाणं भंते ! केवइया आहारयसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं सिय अस्थि सिय णत्थि जइ अस्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं सहस्सपुहुत्तं । मुक्केल्लया जहा ओहिया ओरालिया।
तेयग-कम्मसरीरा जहा एएसिं चेव ओहिया ओरालिया तहा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને કેટલા આહારક શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! મનુષ્યોને આહારક શરીર બે પ્રકારના હોય છે. બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ ક્યારેક હોય ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક—બે-ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર (બે હજાર થી નવ હજાર) હોય છે. મુક્ત આહારક શરીર મુક્ત ઔદારિકની જેમ અનંત હોય છે.
મનુષ્યના બધ-મુક્ત તૈજસ, કાર્મણ શરીર, મનુષ્યોના બદ્ધ મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા. વિવેચન :
મનુષ્યને ભવ સ્વભાવથી ઔદારિક શરીર છે. મનુષ્યના બદ્ધ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય, કદાચિત્ અસંખ્યાત હોય. મનુષ્ય બે પ્રકારના છે. (૧) ગર્ભજ મનુષ્ય (૨) સંમૂર્છાિમ મનુષ્ય. સંમૂર્છાિમ મનુષ્યનો ઉત્પત્તિ વિરહકાળ ૨૪ મુહૂર્તનો હોય છે. જ્યારે વિરહકાળ હોય ત્યારે એક પણ સંમશ્કેિમ મનુષ્ય ન હોય. તે સમયે એકલા ગર્ભજ મનુષ્યો હોય ત્યારે તે સંખ્યાત હોય છે. તેથી બદ્ધ
ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય તેમ કહ્યું છે અને સંમૂર્છાિમ મનુષ્યનો વિરહકાળ ન હોય ત્યારે મનુષ્યના ઔદારિક શરીર અસંખ્યાત હોય છે. સંમૂર્છાિમ મનુષ્યો એક શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા હોય છે. ગર્ભજ અને સમૃદ્ઘિમ બંને મનુષ્યો મળીને અસંખ્યાત હોય માટે બંનેના મળીને બદ્ધ ઔદારિક શરીર પણ અસંખ્યાત હોય છે. ગર્ભજ મનુષ્ય સંખ્યાત છે. તેનું સંખ્યાત કોટાકોટિનું પરિમાણ શાસ્ત્રકારે જુદી-જુદી અનેક રીતે બતાવ્યું છે. જેમકે – (૧) ગર્ભજ મનુષ્યો જઘન્યપદે સંખ્યાત કોટાકોટિ પ્રમાણ છે. આ સંખ્યાત કોટાકોટિ ર૯ અંક પ્રમાણ છે
Page #471
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
૪૧૩ |
અર્થાત્ ગર્ભજ મનુષ્યો ર૯ અંક પ્રમાણ હોય છે. તે અંક સ્થાપના આ પ્રમાણે છે. ૭૯૨૨૮૧૨, ૫૧૪૨૬૪ ૩૩, ૭૫૯૩૫૪૩૯, ૫૦૩૩૬. આ ૨૯ આંક ત્રણ યમલપદથી વધુ અને ૪ યમલ પદની અંદર છે. શાસ્ત્રીય પરિભાષા અનુસાર આઠ-આઠ પદોને એક યમલ કહેવામાં આવે છે. આઠનો ઝૂમખો યમલ કહેવાય છે. ૩ યમલ એટલે ૩૪૮= ૨૪ અંક થાય. ગર્ભજ મનુષ્યો ર૯ અંક પ્રમાણ હોવાથી ૩યમલ-૨૪ કરતાં પાંચ અંક વધુ થાય, માટે ત્રણયમલથી વધુ અને ચોથાયમલમાં ૩ અંક ઓછા રહે તેથી ૪ યમલની અંદર કહ્યા છે.
(૨) ગર્ભજ મનુષ્યો સંખ્યાત કોટાકોટિ (૨૯ અંક) પ્રમાણ છે. તે બીજી રીતે સૂત્રકાર સ્પષ્ટ કરે છે. પંચમ વર્ગથી છઠા વર્ગને ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય તે રાશિપ્રમાણ ગર્ભજ મનુષ્યોની સંખ્યા છે.
કોઈપણ અંક રાશિને તે જ અંકરાશિથી ગુણવામાં આવે તેનું ગુણનફળ વર્ગ કહેવાય છે. વર્ગનો પ્રારંભ બે સંખ્યાથી થાય છે, એકને એકથી ગુણતા ગુણનફળ એક જ આવે તેમાં સંખ્યામાં વૃદ્ધિ થતી નથી, તેથી એકની વર્ગરૂપે ગણના થતી નથી. વર્ગની શરૂઆત બેથી થાય છે ૨૪૨ = ૪, ચાર પ્રથમ વર્ગ છે. ૪૪૪ = ૧૬ સોળ તે બીજો વર્ગ, ૧૬૪૧૬ = ૨૫તે ત્રીજો વર્ગ છે. તે જ રીતે ૨૫૬૪૨૫૬ = ૬૫૫૩૬ તે ચોથો વર્ગ છે. તેમજ ૬૫૫૩૬૪૫૫૩૬ = ૪૨૯૪૯૬૭૨૯૬. ૪ અરબ, ૨૯ કરોડ, ૪૯ લાખ, ૭ હજાર ર૯૬ તે પાંચમો વર્ગ છે અને આ અંકરાશિને પરસ્પર ગુણતા ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬ રાશિ થાય તે છઠ્ઠો વર્ગ છે. આ છઠ્ઠાવર્ગને પાંચમાં વર્ગથી ગુણિત કરતાં ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫ ૪૩૯૫૦૩૩૬ આ ર૯ અંક પ્રમાણ રાશિ નિષ્પન્ન થાય છે. જઘન્ય પદે ગર્ભજ મનુષ્યો આ ર૯ આંક પ્રમાણ જાણવા. તે ર૯ આંકને કથન કરવાની રીત આ પ્રમાણે છે.
સાત કોટાકોટિ–કોટાકોટિ, ૯૨ લાખ કોટાકોટિ કોટિ, ૨૮ હજાર કોટાકોટિ કોટિ, ૧00 કોટાકોટિ કોટી, દર કોટાકોટિ કોટિ, ૫૧ લાખ કોટાકોટિ, ૪૨ હજાર કોટાકોટિ, 00 કોટાકોટિ, ૪૩ કોટાકોટિ, ૩૭ લાખ કોટિ, ૫૯ હજાર કોટિ, ૩00 કોટિ, ૫૪ કોટિ, ૩૯ લાખ, ૫૦ હજાર ૩૩૬. (૩) મનુષ્યોનાબદ્ધ ઔદારિક શરીર જઘન્યપદે ૯૬ છેદનકદાયીરાશિ તુલ્ય હોય છે. અંક રાશિના અર્ધભાગ કરવામાં આવે તે છેદનક કહેવાય છે. એકવાર અર્ધભાગ થાય તો એક છેદનક કહેવાય. બે વાર અર્ધભાગ કરી એક પર્યત પહોંચાય તો તેના બે છેદનક કહેવાય અને ત્રણ અર્ધભાગ થાય તો તેના ૩છેદનક કહેવાય. જેમ કે પ્રથમ વર્ગ ૪ છે. તેના બે છેદનક થશે. પહેલો અર્ધભાગ-૨ થશે અને તે બે નો પાછો અર્ધભાગ કરતાં એક થશે. માટે ૪ અંકના બે છેદનક કહેવાય. બીજો વર્ગ ૧૬ છે તો તેના ૪ છેદન થાય. પ્રથમ છેદનક ૮, બીજો છેદનક-૪, ત્રીજો છેદનક–૨ અને ચોથો છેદનક એક થશે. તૃતીય વર્ગ ૨૫ગ્ના આઠ છેદનક છે. ચોથા વર્ગના ૧૬, પંચમવર્ગના ૩ર અને છઠા વર્ગના ૬૪ છેદનક છે. પાંચમાં છઠા વર્ગના છેદનકને જોડવાથી ૯૬ છેદનક થશે. આ ૯૬ છેદનક કરનારી રાશિ છે અથવા એક અંકને સ્થાપિત કરી ઉત્તરોત્તર ૯૬ વાર બમણા–બમણા(ડબલ-ડબલ) કરતાં જે રાશિ આવે તે ૯૬ છેદનક રાશિ કહેવાય છે. ૯૬ વાર છેદ આપી શકાય તેવી રાશિ ૨૯ અંક પ્રમાણ છે અને તેટલા ગર્ભજ મનુષ્ય હોય છે. તેટલા જ જઘન્યપદે બદ્ધ ઔદારિક શરીર જાણવા.
Page #472
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્કૃષ્ટ પદે મનુષ્યો અને મનુષ્યોના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. સંમૂર્ચ્છિમ મનુષ્યો અસંખ્યાત છે. સંમૂર્ચ્છિમ મનુષ્યોનો જ્યારે વિરહકાળ ન હોય ત્યારે મનુષ્યો અસંખ્યાત હોય છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોય છે. તેથી અસંખ્યાતનું પરિમાણ સૂત્રકારે કાળ અને ક્ષેત્રથી બતાવ્યું છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ ઔદારિક શરીર છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલપ્રદેશના પ્રથમ વર્ગમૂલને તૃતીય વર્ગમૂલથી ગુણન કરતાં ઉપલબ્ધ રાશિના આકાશપ્રદેશ પર એક એક મનુષ્યને સ્થાપિત કરતાં એક–શ્રેણી ભરાય અને એક મનુષ્યની જગ્યા રહે. તાત્પર્ય એ છે કે સર્વ અસંખ્ય મનુષ્ય એક શ્રેણીના પ્રદેશોથી પણ અસંખ્યાતમા ભાગ જેટલા છે. તે ઉત્કૃષ્ટ પદે બદ્ઘ ઔદારિક શરીર જાણવા.
૪૧૪
મનુષ્યોને બદ્ધવૈક્રિય શરીર સંખ્યાત છે. વૈક્રિયલબ્ધિ ગર્ભજ મનુષ્યોને જ હોય છે અને તેમાં પણ બધા મનુષ્યોને નથી હોતી, કેટલાકને જ હોય તેથી સંખ્યાત કહ્યા છે. મુક્ત વૈક્રિય શરીર અનંત છે.
મનુષ્યોમાં બદ્ધ આહારક શરીર ક્યારેક હોય ક્યારેક ન પણ હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક–બે–ત્રણ ઉત્કૃષ્ટ અનેક હજાર (૨ થી ૯ હજાર) સંભવે છે. મુક્ત આહારક–શરીર અનંત છે. બદ્ધ તૈજસ–કાર્મણ શરીર ઔદારિકની જેમ બધાને જ હોય છે. અર્થાત્ બદ્ઘ અસંખ્યાત અને મુક્ત, તૈજસકાર્મણ અનંત છે.
મનુષ્યોમાં પાંચે શરીરના બદ્ધ–મુક્ત શરીરનું સંખ્યાપરિમાણ બતાવ્યું, તે અનેક જીવોની અપેક્ષાએ તથા કાળની ભિન્નતાની અપેક્ષાએ છે. કોઈ એક મનુષ્યને એક સાથે પાંચે શરીર સંભવતા નથી. એક જીવને એક સમયે વધુમાં વધુ ચાર શરીર હોય છે. વૈક્રિય અને આહારક બંને લબ્ધિઓ એક સાથે એક મનુષ્યને સંભવે છે પરંતુ બંને લબ્ધિનો પ્રયોગ એક સાથે થતો નથી. તેથી લબ્ધિજન્ય આ બંને શરીર એક સાથે સંભવિત નથી.
આહારક શરીરની સંખ્યામાં જઘન્ય એક, બે, ત્રણ કહ્યા છે અને વૈક્રિય શરીરની સંખ્યામાં જઘન્ય એક, બે, ત્રણ કહ્યા નથી. તેનું કારણ એ છે કે આહારક શરીરી મનુષ્ય ક્યારેક હોય, ક્યારેક ન હોય પરંતુ વૈક્રિય શરીરધારી મનુષ્ય સદા સંખ્યાતા હોય જ. આ સૂત્રથી અને પ્રજ્ઞાપના, ભગવતી સૂત્રથી પણ સિદ્ધ છે કે મનુષ્યમાં વૈક્રિયશરીરી શાશ્વતા હોય છે, તેનો વિરહ થતો નથી. કારણ કે ચક્રવર્તી વાસુદેવ બલદેવ વગેરે સમૃદ્ધિ સંપન્ન મનુષ્યોમાં કોઈ ને કોઈ વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરતા જ રહે છે. મનુષ્યમાં વૈક્રિય યોગ અને વૈક્રિય મિશ્રયોગ બંને શાશ્વત કહ્યા છે.
વાણવ્યંતર દેવોમાં શરીર પરિમાણ :
३१ वाणमंतराणं ओरालियसरीरा जहा णेरइयाणं ।
वाणमंतराणं भंते ! केवइया वेडव्वियसरीरा पण्णत्ता ?
નોયમા ! તુવિજ્ઞા પળત્તા, તં નહીં- બન્નેત્ત્તયા ય મુખ઼યા ય I
Page #473
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨૬/બદ્ધ યુક્ત શરીર
.
૪૧૫ |
तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीणं विक्खंभसूई(...) संखेज्जजोयणसयवग्गपलिभागो पयरस्स । मुक्केल्लया जहा ओहिया ओरालिया । શબ્દાર્થ :-સજ્જનયા સચવા = સંખ્યાત સેંકડો યોજનાના વર્ગરૂપ, પતિમો પુરસ્સપ્રતરના પ્રત્યેક ભાગ, પ્રતિભાગ–અંશ રૂપ છે.
ભાવાર્થ :- વાણવ્યંતર દેવોના ઔદારિક શરીરનું પ્રમાણ નરકના દારિક શરીર જેમ જ જાણવું અર્થાતુ વાણવ્યંતર દેવોને બદ્ધ-દારિક શરીર ન હોય અને મુક્ત ઔદારિક શરીર અનંત છે.
પ્રશ્ન- વાણવ્યંતર દેવોને કેટલા વૈક્રિય શરીર હોય?
ઉત્તર- હે ગૌતમ! તેઓને બે પ્રકારના વૈક્રિય શરીર છે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત છે, કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાલમાં અપહૃત થાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણી જેટલા છે. તે શ્રેણીઓની વિખંભસૂચી તિર્યંચ પંચંદ્રિયથી અસંખ્યાતમા ભાગ હીન જાણવી. પ્રતરના સંખ્યાત સો યોજન વર્ગ પ્રમાણ ક્ષેત્રથી એક એકવ્યંતરનો અપહાર થાય તો આખો પ્રતર ખાલી થઈ જાય તેટલા વ્યંતર છે. મુક્ત વૈક્રિયશરીર ઔધિક મુક્ત ઔદારિક પ્રમાણે જાણવા. ३२ आहारगसरीरा दुविहा वि जहा असुरकुमाराणं ।।
वाणमंतराणं भंते ! केवइया तेयग-कम्मगसरीरा पण्णत्ता ? गोयमा ! जहा एएसिं चेव वेउव्वियसरीरा तहा तेयग-कम्मगसरीरा वि भाणियव्वा । ભાવાર્થ :- વાણવ્યંતરોના બંને પ્રકારના આહારક શરીરનું પરિમાણ અસુરકુમાર દેવોના આહારક શરીરની જેમ જાણવું.
પ્રશ્ન- વાણવ્યંતર દેવોને કેટલા તૈજસ-કાશ્મણ શરીર હોય છે?
ઉત્તર- તેઓના વૈક્રિય શરીર પ્રમાણે જ તેઓના તૈજસ-કાર્પણ શરીર જાણવા.
વિવેચન :
વાણવ્યંતર દેવો વૈક્રિય શરીરધારી છે. તેથી તેઓને બદ્ધ ઔદારિક શરીર નથી. મુક્ત ઔદારિક શરીર પૂર્વભવોની અપેક્ષાએ અનંત છે. વૈક્રિય શરીર અસંખ્યાત છે. વાણવ્યંતરના બદ્ધ વૈક્રિય શરીરનું પરિમાણ ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં રહેલી અસંખ્યાત શ્રેણી પ્રમાણ બતાવ્યું છે.
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૧૬]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
તે અસંખ્યાત શ્રેણીની વિખ્રભસૂચીનું માપ પ્રસિદ્ધ હોવાથી સૂત્રકારે સૂત્રમાં બતાવ્યું નથી. ટીકાકારે તેનું સ્પષ્ટીકરણ આપ્યું છે કે વ્યંતરો તિર્યંચ પંચેન્દ્રિય કરતાં અસંખ્યાત ગુણ હીન છે માટે તેઓની વિખંભ સૂચી તિર્યંચ પંચેન્દ્રિયની વિખંભ સૂચી કરતાં અસંખ્યાત ભાગ હીન જાણવી. પ્રસ્તુત સંસ્કરણમાં આ પ્રસિદ્ધ પાઠને સૂચવવા સૂત્રપાઠમાં આ (5) અધ્યાહાર ચિહ્ન મૂકયું છે. દ્રવ્યથી વ્યંતર જીવોના પરિમાણમાં પણ સૂત્રકારે "સહેજ ગોવા વાપતિમાનો પરસ" કહ્યું છે. તેને સ્પષ્ટ કરતાં ટીકાકારે કહ્યું છે કે સંખ્યાત સો યોજન વર્ગ જેટલા પ્રતરના પ્રતિભાગ–ખંડ ઉપર વ્યંતરને સ્થાપતાં સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય તેટલા વ્યંતરના બદ્ધ વૈક્રિય શરીર છે. વ્યંતરોમાં બદ્ધ આહારક શરીર નથી. જ્યોતિષ્ક દેવોમાં શરીર પરિમાણ :३३ जोइसियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! जहा णेरइयाणं तहा भाणियव्वा । जोइसियाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता?
गोयमा ! दुविहा पण्णत्ता ! तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया जावतासि णं सेढीणं विक्खंभसूई (...) बेछप्पण्णंगुलसयवग्गपलिभागो पयरस्स । मुक्केल्लया जहा ओहियओरालिया।
आहारयसरीरा जहा णेरइयाणंतहा भाणियव्वा । तेयग-कम्मगसरीरा जहा एएसिं चेव वेउव्विया तहा भाणियव्वा । શબ્દાર્થ –તાર સેટીન = તે શ્રેણીઓની,(પ્રતર અસંખ્યાતમા ભાગની હોય છે),
વિમસૂઈ = વિખ્રભસૂચી, વેછquળગુલ વાલિબાનો = પ્રતરના અંશરૂપ રપપ્રતરાંગુલના વર્ગપ્રમાણ ક્ષેત્રમાં, (જ્યોતિષીને સ્થાપિત કરવા.) ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષ્ક દેવોના ઔદારિક શરીર કેટલા છે?
ઉત્તર– ગૌતમ! જ્યોતિષ્ક દેવોના ઔદારિક શરીરો નારકોના ઔદારિક શરીર સમાન છે. પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષ્ક દેવોના વૈક્રિય શરીર કેટલા છે?
ઉત્તર- હે ગૌતમ! તેઓને બે પ્રકારના વૈક્રિયશરીર છે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિયશરીર થાવત તેઓની વિખંભસુચી સુધી વર્ણન વ્યતરની જેમ કહેવું. પ્રતરના પૂરણ અપહારમાં બસો છપ્પન અંગુલ વર્ગ ક્ષેત્રમાં એક એક જ્યોતિષીને રાખે તો પ્રતર પૂરિત થાય તેટલા જ્યોતિષી છે અથવા બસો છપ્પન અંગુલ વર્ગ ક્ષેત્રથી એક એક જ્યોતિષીનો અપહાર થાય તો આખો પ્રતર ખાલી થઈ જાય તેટલા જ્યોતિષી છે. તેના મુક્ત વૈક્રિયશરીર ઔધિક મુક્ત ઔદારિક પ્રમાણે જાણવા.
Page #475
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
:
[ ૪૧૭ ]
જ્યોતિષ્ક દેવોના આહારક શરીર નારકોના આહારક શરીર પ્રમાણે જાણવા અર્થાતુ બદ્ધ આહારક શરીર નથી અને મુક્ત આહારક શરીર અનંત છે. જ્યોતિષ્ક દેવોના બદ્ધ-મુક્ત તૈજસ–કાશ્મણ શરીર તેઓના બદ્ધ–મુક્ત વૈક્રિય શરીર જેટલા છે.
વિવેચન :
જ્યોતિષ્ક દેવોને બદ્ધ ઔદારિક અને બદ્ધ આહારક શરીર નથી. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના સમય પ્રમાણ છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યતમા ભાગની અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. વ્યંતર દેવોની જેમ જ્યોતિષ્ક દેવોમાં પણ સૂત્રકારે વિખ્રભસૂચીનું માપ અધ્યાહાર રાખ્યું છે. ટીકાકારે તેની સ્પષ્ટતા કરી છે કે વ્યંતરો કરતાં
જ્યોતિષીઓ સંખ્યાતગુણ અધિક છે માટે તેઓની વિખંભ સૂચી સંખ્યાતગુણ અધિક જાણવી. પાઠના આ અધ્યાહારને સૂચવવા મૂળપાઠમાં (..) આ નિશાન પ્રસ્તુત સૂત્રમાં મૂક્યું છે. અહીં જ્યોતિષીની અસંખ્ય સંખ્યાનું પરિમાણ બતાવતા શાસ્ત્રકારે કહ્યું છે કે ૨૫૬ અંગુલ વર્ગ પ્રમાણ પ્રતરખંડ પર એક એક
જ્યોતિષ્કના બદ્ધ વૈક્રિય શરીરને સ્થાપે તો સંપૂર્ણ પ્રતર વૈક્રિય શરીરથી ભરાઈ જાય અથવા તે સ્થાપિત શરીરોને બહાર કાઢવામાં આવે તો ૨૫૬ અંગુલ વર્ગ પ્રમાણ પ્રતરખંડથી એક એક જ્યોતિષીનો અપહાર થાય તો જ્યોતિષીના સર્વ બદ્ધ વૈક્રિય શરીર નીકળી જાય ત્યારે એક પ્રતર ખાલી થાય.
વૈમાનિક દેવોમાં શરીર પરિમાણ :|३४ वेमाणियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ? गोयमा ! जहा रइयाणं तहा भाणियव्वा ।
वेमाणियाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया तेणं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीणं विक्खंभसूई अंगुलबिइयवग्गमूलं तइयवग्गमूलपडुप्पण्णं, अहव णं अंगुलतइयवग्गमूलघणप्पमाणमेत्ताओ सेढीओ । मुक्केल्लया जहा ओहिया ओरालिया।
आहारयसरीरा जहा णेरइयाणं । तेयग-कम्मगसरीरा जहा एएसिं चेव वेउव्वियसरीरा तहा भाणियव्वा ।
से तं सुहुमे खेत्तपलिओवमे । से तं खेत्तपलिओवमे । से तं पलिओवमे।
Page #476
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૮ ]
શ્રી અયોગવાર સૂત્ર
से तं विभागणिप्फण्णे । से तं कालप्पमाणे । શબ્દાર્થ -જુનવિ વમૂi = અંગુલના બીજા વર્ગમૂળ, તરૂલ મૂi = તૃતીય વર્ગમૂળ થી ગુણિત, અણુનતમૂર્વ = અંગુલના તૃતીય વર્ગમૂળના, વાયુમળાનો = ઘન પ્રમાણ આ, તેરી = શ્રેણીઓ. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વૈમાનિક દેવોના ઔદારિક શરીર કેટલા હોય છે?
| ઉત્તર- હે ગૌતમ! નારકીના ઔદારિક શરીરની જેમ વૈમાનિક દેવના ઔદારિક શરીરની વક્તવ્યતા જાણવી.
પ્રશ્ન- ભગવન્! વૈમાનિક દેવોના વૈક્રિય શરીર કેટલા છે?
ઉત્તર- ગૌતમ! વૈમાનિક દેવના વૈક્રિય શરીર બે પ્રકારે છે–બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત છે, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળમાં અપહૃત થાય છે.
ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓ જેટલા છે. તે શ્રેણીઓની વિખ્રભસૂચી અંગુલપ્રદેશના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ અથવા ત્રીજા વર્ગમૂળનો ઘન કરતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ છે. મુક્ત વૈક્રિય શરીર ઔધિક ઔદારિક શરીર પ્રમાણ છે.
વૈમાનિક દેવોના બદ્ધ મુક્ત આહારક શરીર, નારકીના બદ્ધ-મુક્ત આહારક શરીર જેટલા છે. બદ્ધ મુક્ત તૈજસ, કાર્પણ શરીર તેઓના બદ્ધ–મુક્ત વૈક્રિય શરીરાનુસાર છે.
સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ, ક્ષેત્ર પલ્યોપમ અને પલ્યોપમનું વર્ણન સમાપ્ત થયું, તેમજ વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણ અને કાળ પ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થયું.
વિવેચન :
નારકીની જેમ વૈમાનિક દેવોમાં બદ્ધ ઔદારિક શરીર અને બદ્ધ આહારક શરીર હોતા નથી અને મુક્ત ઔદારિક અને આહારક શરીર પૂર્વભવોની અપેક્ષાએ અનંત છે.
વૈમાનિક દેવોમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. સમયે-સમયે એક–એક બદ્ધ વૈક્રિય શરીરનું અપહરણ કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી વ્યતીત થઈ જાય. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાતનું પ્રમાણ બતાવતા કહ્યું છે કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશ તેટલા બદ્ધ વૈક્રિય શરીર વૈમાનિક દેવોના છે. તે વાતને સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે આ શ્રેણીઓની વિખંભ સૂચીનું પ્રમાણ અંગુલ પ્રદેશના તૃતીય વર્ગમૂળથી ગુણિત દ્વિતીય વર્ગમૂળ પ્રમાણ છે અથવા અંગુલ પ્રદેશના તૃતીય વર્ગમૂળનો ઘન કરતાં પ્રાપ્ત સંખ્યાનુસાર શ્રેણીઓની વિખ્રભસૂચી હોય છે.
Page #477
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બઢ મુક્ત શરીર
|
૪૧૯ ]
અસત્કલ્પનાથી અંગુલના (અસંખ્યાતમાં ભાગમાં) ૨૫દ પ્રદેશ છે તેમ માનવું, તેનું પ્રથમ વર્ગમૂળ ૧૬, બીજું વર્ગમૂળ ૪ અને તૃતીય વર્ગમૂળ ૨ થાય. આ બીજાવર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતા ૪૪૨ = ૮ થાય આ આઠને આપણે અસંખ્યાત શ્રેણીઓની વિખંભ સૂચી માની લેવાની. આ વિષ્ફભસુચી રૂપ અસંખ્યાત શ્રેણીઓના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા બદ્ધ વૈક્રિય શરીર હોય છે. અથવા અંગુલનું પ્રમાણ ૨૫૬ છે. તેનું તૃતીય વર્ગમૂળ ૨ છે તેનો ઘન કરતા ર૪૨૪૨ = ૮ થાય. તે આઠ એટલે અસંખ્યાત શ્રેણીઓની વિખ્રભસૂચી જાણવી. આ બંન્ને પ્રકારના કથનમાં કોઈ અર્થ ભેદ નથી. વૈમાનિક દેવોમાં જેટલા દેવ તેટલાં જ બદ્ધ વૈક્રિય તૈજસ-કાર્પણ શરીર હોય છે. તેથી તૈજસ-કાશ્મણના કથન પ્રસંગે વૈક્રિય શરીરની જેમ તૈજસ-કાશ્મણ હોય તેમ સુત્રકારે કહ્યું છે. અંતમાં સે તે પદ દ્વારા સુત્ર કથિત ઉપવિષય- અને વિષયની સમાપ્તિ સૂચવી છે કે આ રીતે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ, પલ્યોપમ, વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણ અને કાળ પ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થાય છે.
બઢેલક–મુશ્કેલગ શરીર
બદ્ધ ઔદારિક (ઔધિક)
બદ્ધ ક્રિય
|
બદ્ધ આહારક
બદ્ધ તેજસ-કાર્પણ
અસંખ્યાત અસંખ્યાત
અનંત કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી | કાળથી અસંખ્યાત | ક્યારેય હોય કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના સમય જેટલા ઉત્સર્પિણી–અવસર્પિણીના | ક્યારેય નહોય. અવસર્પિણીના સમય જેટલા ક્ષેત્રથી અસંખ્યાત લોકના સમય જેટલા હોય ત્યારે
સત્રથી અનંતલોકના આકાશ પ્રદેશ આકાશપ્રદેશ જેટલા
ક્ષેત્રથી પ્રતરના | જઘન્ય-એક, બે, ત્રણ | પ્રદેશ જેટલા અસંખ્યાતમા ભાગમાં | ઉત્કૃષ્ટ–અનેકહજાર દ્રવ્યથી સિદ્ધજીવોથી અનંતગુણા રહેલી અસંખ્યાત શ્રેણી
અને સર્વજીવોથી અનંતમા ભાગ જેટલા
મુક્ત ઔદારિક
મુક્ત વૈક્રિય
|
મુક્ત આહારક
મુક્ત તેજસ–કાર્પણ
અનંત મુક્ત ઔદારિકવત્
અનંત મુક્ત ઔદારિકવતું
અનંત કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના સમય જેટલા ક્ષેત્રથી અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા દ્રવ્યથી અભવ્ય જીવોથી અનંતગુણા અને સિદ્ધ જીવોના અનંતમા ભાગ જેટલા
અનંત કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના સમય જેટલા ક્ષેત્રથી અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા દ્રવ્યથી અભવ્ય જીવોથી અનંતગુણા અને સિદ્ધ જીવોના અનંતમા ભાગ જેટલા
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૨૦
શ્રી અયોગવાર સૂત્ર
પાંચ સ્થાવરના બઢેલક-મુશ્કેલગ શરીર
દંડક
ઔદારિક
વૈક્રિય | આહારક | તેજસ-કાર્પણ બદ્ધ | મુક્ત | બદ્ધ | મુક્ત | બદ્ધ | મુક્ત | બદ્ધ | મુક્ત અસંખ્યાત | અનંત નથી
નથી અનંત
અસંખ્યાત | અનંત ઔધિક | ઔધિક
ઔધિક
| ઔધિક | ઔધિક | ઔધિક ઔદારિક વત્ ઔદારિક
ઔદારિક
ઔદારિક| ઔદારિક ઔદારિક વત્ |
- વત્ | વત્
પૃથ્વી પાણી
અનંત
વાયું
નથી
અસંખ્યાત | | અનંત | અસંખ્યાત | અનંત
ઔધિક | ઔધિક | ક્ષેત્ર | ઔથિક ઔદારિક વત્ ઔદારિક પલ્યોપમના ઔદારિક
વત્ અસંખ્યાતમા વત્
ભાગના પ્રદેશ જેટલા
અનંત | અસંખ્યાત | અનંત ઔધિક | ઔધિક | ઔધિક ઔદારિક | ઔદારિક ઔદારિક વત્ | - વત્ | વત્
વનસ્પતિ
નથી
અસંખ્યાત | અનંત | નથી
ઔધિક | ઔધિક ઔદારિક વત્ ઔદારિક
| અનંત |
ઔધિક ઔદારિક
| અનંત | અનંત | અનંત
ઔધિક ઔધિક ઔધિક ઔદારિક તૈજસ
તૈજસવત્ કાર્મણવત્ કર્મણવત્
વત્
વિકલેન્દ્રિયના બઢેલક-મુક્કલગ શરીર
વૈક્રિય
આહારક
ઔદારિક
તેજસ-કાર્પણ
બદ્ધ
મુક્ત અનંત ઔધિક ઔદારિક
બદ્ધ | મુક્ત નથી અંનત
ઔધિક ઔદારિક વતું
બદ્ધ | મુક્ત બદ્ધ | મુક્ત નથી અનંત [અસંખ્યાત અનંત
ઔધિક પોતાના | ઔધિક ઔદારિક બદ્ધ ઔદારિક વત્ ઔદારિક| વત્
વત્
અસંખ્યાત કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીના સમય જેટલા ક્ષેત્રથી એક શ્રેણીના સર્વ વર્ગમૂળરૂપ, | અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણ શ્રેણીઓના પ્રદેશ જેટલા દ્રવ્યથી : અંગુલ પ્રતરના અસંખ્યાતમાં ભાગ પર સ્થાપિત બેઈદ્રિયોને આવલિકાના અસંખ્યાતમા ભાગે અપહાર કરતા સંપૂર્ણ પ્રતર ખાલી થઈ જાય અર્થાતુ પ્રતરના અસંખ્યાતમાં ભાગ જેવડા ખંડ કરતાં પ્રતરના જેટલા ખંડ થાય તેટલા.
Page #479
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬/બદ્ધ યુક્ત શરીર
.
૪૨૧ |
તિર્યંચ પંચેન્દ્રિયના બધેલક-મુક્કલગ શરીર
વત્
ઔદારિક
વૈક્રિય
આહારક તેજસ-કાર્પણ બદ્ધ | મુક્ત | બદ્ધ | મુક્ત | બદ્ધ | મુક્ત | બદ્ધ | મુક્ત અસંખ્યાત
અનંત અસંખ્યાત અનંત નથી | અનંત અસંખ્યાત | અનંત કાળથી અસંખ્યાત ઔધિક | કાળથી અસંખ્યાત | ઔધિક
ઔધિક | પોતાના | ઔધિક ઉત્સર્પિણી અવસર્પિણીના | ઔદારિક ઉત્સર્પિણી ઔદારિક
દારિક| બદ્ધ ઔદારિક સમય જેટલા અવસર્પિણીના પ્રદેશ વત્
વત્ ઔદારિક | વત્ ક્ષેત્રથીઃ કાંઈક ન્યૂન
જેટલા બેઈન્દ્રિયની સમાન જાણવા ક્ષેત્રથી અંગુલ
પ્રમાણ ક્ષેત્ર પ્રદેશોના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ તથા પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી શ્રેણી –ઓના પ્રદેશ જેટલા
વિકસેન્દ્રિયના બદ્ધલકમુક્કલગ શરીર વૈક્રિય
આહારક
ઔદારિક
તેજસ-કાર્પણ
મુક્ત
બદ્ધ સંખ્યાત/અસંખ્યાત જઘન્યપદે–સંખ્યાત ર૯ આંક પ્રમાણ, ઉત્કૃષ્ટપદે–અસંખ્યાત કાળથી સંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીના સમય જેટલા ક્ષેત્રથી એક શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં સ્થિતિ આકાશપ્રદેશ તુલ્ય દ્રવ્યથી : અંગુલપ્રમાણ શ્રેણીમાં સ્થિત આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂલથી ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય તેટલા પ્રદેશ પર એક એક મનુષ્યને
બદ્ધ | મુક્ત | બદ્ધ | મુક્ત બદ્ધ | મુક્ત અનંત | સંખ્યાત અંનત હોય- | અનંત અસંખ્યાત અનંત ઔધિક
દ્રવ્યથી-હજારો | ઔધિક | ન હોય | ઔધિક પોતાના | ઔધિક ઔદારિક| લાખો એક એક |ઔદારિક | જઘન્ય ઔદારિક | ઔદારિક ઔદારિક મુહૂતમાં એક
૧,૨,૩ વત્ શરીર | વત્ એક મનુષ્યને
ઉત્કૃષ્ટ
જેટલા અપકાર કરે
અનેક તો અનેક વર્ષોમાં
હજાર (બે અપહાર થાય
હજારથી
તેટલા
વધુ
Page #480
--------------------------------------------------------------------------
________________
| ૪૨૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સ્થાપિત કરતાં સાત રાજુ પ્રમાણ એક શ્રેણી ભરાય જાય અને એક મનુષ્યની જગ્યા ખાલી રહે તેટલા પ્રમાણના ઉત્કૃષ્ટપદે અસંખ્ય મનુષ્ય હોય.
નારકી–દેવના બધેલક–મુશ્કેગલ શરીર વૈક્રિય શરીર
આહારક
દંડક |
ઔદારિક
|
તૈજસ-કાર્પણ
બદ્ધ | મુક્ત
બદ્ધ
મુક્ત
બદ્ધ
| મુક્ત
બદ્ધ | મુક્ત
અનંત | અસં. | અનંત ઔધિક | પોતાના ઔધિક ઔદારિક ઔદારિક
વત્
નારકી નથી |અનંત | અસંખ્યાત
અનંત | નથી. ઔધિક| કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી| ઔધિક દારિક ના સમય જેટલા
ઔદારિક ક્ષેત્રથી અંગુલપ્રમાણ ક્ષેત્રના પ્રદેશોના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળ સાથે ગણતા અથવા બીજા વર્ગમૂળનો ઘન કરતાં પ્રાપ્ત રાશિ તુલ્ય તથા પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી શ્રેણીઓના પ્રદેશ જેટલા
વત્
વતુ
ઘિક
ભવન | નથી | અનંત | અસંખ્યાત પતિદેવ) ઔધિક| કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી
દારિક અવસર્પિણીના સમય જેટલા વત્ | ક્ષેત્રથીઃ અંગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશોના
પ્રથમ વર્ગમૂળના સંખ્યામાં ભાગ પ્રમાણ વિષ્ઠભસૂચી તુલ્ય તથા પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી શ્રેણીઓના પ્રદેશ જેટલા
અનંત | નથી | અનંત | અસં. | અનંત
ઔદિક | પોતાના ઔધિક ઔદારિક
ઔદારિક| બદ્ધ ઔદારિક વત્
વૈક્રિય |
વત
અનંત | નથી
વાણ-| નથી |અનંત | અસંખ્યાત વ્યતર ઔધિક| કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી
દારિક અવસર્પિણીના સમય જેટલા વત્ | શ્રેયથી એક શ્રેણીના સર્વવર્ગમૂળરૂપ,
| અસંખ્યાત કોટાકોટિયોજન પ્રમાણ શ્રેણી
ઔધિક ઔદારિક વતુ
અનંત | અસં. | અનંત ઔધિક | પોતાના ઔધિક ઔદારિક બદ્ધ |ઔદારિક
વૈક્રિય |
વત્
વ
Page #481
--------------------------------------------------------------------------
________________
[પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
|
૪૨૩ |
ઓની વિખ્રભસૂચિથી અસંખ્યાત ગુણહીન, પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી શ્રેણીઓના પ્રદેશ જેટલા અર્થાત્ તિર્યંચ પંચેન્દ્રિયથી અસંખ્યાતમા ભાગ પ્રમાણ અથવા સંખ્યાત યોજન શતવર્ગ પ્રમાણ ખંડ કરતાં એક પ્રતરના જેટલા ખંડ થાય તેટલા.
નથી
અનંત ઔધિક દારિક
| અનંત | અસં. | અનંત ઔધિક || પોતાના ઔધિક દારિક ઔદા
*.
| બદ્ધ
વૈક્રિય
જ્યો-| નથી અનંત અસંખ્યાત
ઔધિક| કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઔદારિક અવસર્પિણીના સમય જેટલા વત્ | ક્ષેત્રથી એક શ્રેણીના સર્વવર્ગમૂળરૂપ,
અસંખ્યાત કોટાકોટિયોજન પ્રમાણ શ્રેણીઓની વિખ્રભસૂચીથી (અર્થાત્ વ્યંતરથી) સંખ્યાતગુણ અધિક, પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી શ્રેણીઓના પ્રદેશ જેટલા અથવા ૨૫અંગુલવર્ગ જેવડાખંડ કરતાં એક પ્રતરના જેટલા ખંડ થાય તેટલા
વિમા-| નથી
અનંત
ઔધિક
ಆ ಹ
ઔદારિક
અનંત | અસં. | અનંત ઔધિક પોતાના| ઔધિક દારિક બદ્ધ |ઔદારિક
વૈક્રિય | વત્
વત્
અનંત | અસંખ્યાત ઓધિક| કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી– દારિક અવસર્પિણીના સમય જેટલા વત્ | ક્ષેત્રથીઃ અંગુલ પ્રમાણ ક્ષેત્ર પ્રદેશના બીજા
વર્ગમુળને ત્રીજા વર્ગમૂળથી ગુણતા અથવા વર્ગમૂળનો ધન કરતા પ્રાપ્ત સશિતુલ્ય તથા પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી શ્રેણીઓના પ્રદેશ જેટલા
"
| પ્રકરણ-ર
સંપૂર્ણ
Page #482
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
' સત્યાવીસમું પ્રકરણ ભાવપ્રમાણ - પ્રત્યક્ષાદિપ્રમાણ
ભાવ પ્રમાણ નિરૂપણ - | १ से किं तं भावप्पमाणे ?
भावप्पमाणे तिविहे पण्णत्ते, तं जहा- गुणप्पमाणे णयप्पमाणे संखप्पमाणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- ભાવ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- ભાવ પ્રમાણ ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે– (૧) ગુણ પ્રમાણ (૨) નય પ્રમાણ (૩) સંખ્યા પ્રમાણ.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે ભાવ પ્રમાણનું સ્વરૂપ તથા ભેદોનું કથન કર્યું છે. પવન ભવઃ' આ વ્યુત્પત્તિ અનુસાર હોવા પણું તે ભાવ કહેવાય છે. ભાવ એટલે સચેતન–અચેતન વસ્તુના પરિણામ. સચેતનના પરિણામ જ્ઞાનાદિરૂપ છે અને અચેતન વસ્તુના પરિણામ વર્ણાદિરૂપ છે. વિદ્યમાન પદાર્થોના વર્ણાદિ અને જ્ઞાનાદિ પરિણામોને ભાવ કહેવામાં આવે છે અને આ વર્ણાદિ પરિણામોનો બોધ જેના દ્વારા થાય તે ભાવ પ્રમાણ કહેવાય છે. આ ભાવ પ્રમાણના ત્રણ પ્રકાર છે– (૧) ગુણ પ્રમાણ (૨) નય પ્રમાણ (૩) સંખ્યા પ્રમાણ. (૧) ગુણપ્રમાણ:- ગુણથી દ્રવ્યોનું જ્ઞાન થાય છે અથવા ગુણો દ્વારા ગુણોનું ગુણરૂપ જ્ઞાન થાય છે. તેથી ગુણપ્રમાણ કહેવાય છે. (૨) નયપ્રમાણ – અનંત ધર્માત્મક વસ્તુના એક ધર્મને પ્રધાન કરી વસ્તુને જાણવી તે નય પ્રમાણ છે. (૩) સંખ્યા પ્રમાણ – સંખ્યા એટલે ગણના કરવી, ગણનાનું જ્ઞાન જેના દ્વારા થાય તે સંખ્યા પ્રમાણ છે.
ગુણ પ્રમાણ :| २ से किं तंगुणप्पमाणे ? गुणप्पमाणे दुविहे पण्णत्ते, तं जहा- जीवगुणप्पमाणे
Page #483
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨/ભાવપ્રમાણ -પ્રત્યક્ષદિ
| ४२५ ।
य अजीवगुणप्पमाणे य । भावार्थ :- प्रश्न- गुएप्रमाणानुं २१३५ छ ?
उत्तर- गुए। प्रमाना भेद छ, ते ॥ प्रभाो – (१) ®4 गुएप्रभा। (२) व गुए પ્રમાણ. અલ્પ વક્તવ્ય હોવાથી પહેલા અજીવ ગુણ પ્રમાણનું વર્ણન કરે છે. मजप गुएरा प्रभाए। :| ३ से किं तं अजीवगुणप्पमाणे ?
__ अजीवगुणप्पमाणे पंचविहे पण्णत्ते, तं जहा- वण्णगुणप्पमाणे गंधगुणप्पमाणे रसगुणप्पमाणे फासगुणप्पमाणे संठाणगुणप्पमाणे । भावार्थ :- प्रश्न- मगु प्रमाानुं स्व३५ छ ?
उत्तर- प्रभान पांय मेछ,तेमाप्रमाणेछ- (१) [ए। प्रभाए।, (२) गंध। प्रमा, (3) रसगु प्रमा, (४) स्पर्शगुए। प्रमा, (५) संस्थानगुए। प्रभार. | ४ से किं तं वण्णगुणप्पमाणे ?
वण्णगुणप्पमाणे पंचविहे पण्णत्ते, तं जहा- कालवण्णगुणप्पमाणे जाव सुक्किल्लवण्णगुणप्पमाणे । से तं वण्णगुणप्पमाणे । भावार्थ :- प्रश्न-qgle प्रमाणानुं २०३५ छ ?
| ઉત્તર-વર્ણગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે-કૃષ્ણવર્ણગુણ પ્રમાણ ભાવતુ શુક્લવર્ણ પ્રમાણ. આ વર્ણ પ્રમાણનું સ્વરૂપ છે. | ५ से किं तं गंधगुणप्पमाणे ?
गंधगुणप्पमाणे दुविहे पण्णत्ते, तं जहा- सुरभिगंधगुणप्पमाणे दुरभिगंधगुणप्पमाणे य । से तं गंधगुणप्पमाणे । ભાવાર્થ –ગંધગુણ પ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- સુરભિગંધ અને દુરભિગંધ પ્રમાણ. આ ગંધપ્રમાણનું સ્વરૂપ છે. |६ से किं तं रसगुणप्पमाणे ?
रसगुणप्पमाणे पंचविहे पण्णत्ते, तं जहा- तित्तरसगुणप्पमाणे जाव महुररसगुणप्पमाणे । से तं रसगुणप्पमाणे ।
Page #484
--------------------------------------------------------------------------
________________
[ ૪ર૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- રસગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- રસગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– તીખોરસ યાવત મધુરરસ. આ રસ ગુણ પ્રમાણનું સ્વરૂપ જાણવું. ७ से किं तं फासगुणप्पमाणे ?
फासगुणप्पमाणे अट्ठविहे पण्णत्ते, तं जहा- कक्खडफासगुणप्पमाणे जाव लुक्खफासगुणप्पमाणे । से त फासगुणप्पमाणे । ભાવાર્થ :- પ્રશ્ન- સ્પર્શગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-સ્પર્શ ગુણપ્રમાણના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- કર્કશ સ્પર્શ થાવ રુક્ષ સ્પર્શ. આ સ્પર્શગુણ પ્રમાણનું સ્વરૂપ જાણવું. ८ से किं तं संठाणगुणप्पमाणे ?
संठाणगुणप्पमाणे पंचविहे पण्णत्ते, तं जहा- परिमंडलसंठाणगुणप्पमाणे जाव आययसंठाणगुणप्पमाणे । से तं संठाणगुणप्पमाणे । से तं अजीवगुणप्पमाणे। ભાવાર્થ :- પ્રશ્ન- સંસ્થાન ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંસ્થાન ગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પરિમંડલ સંસ્થાન યાવત આયત સંસ્થાન. આ સંસ્થાનગુણ પ્રમાણનું સ્વરૂપ છે. આ અજીવ ગુણ પ્રમાણનું સ્વરૂપ વર્ણન છે. વિવેચન :
આ સૂત્રો દ્વારા સૂત્રકારે અજીવ ગુણ પ્રમાણનું વર્ણન કર્યું છે. પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ ભાવ-ક્રિયા, કરણ અને કર્મ, આ ત્રણ સાધનોમાં થાય છે. ભાવ સાધન વ્યુત્પત્તિ પક્ષમાં ગુણોને જાણવારૂપ પ્રમિતિ, જાણવા રૂપ ક્રિયા પ્રમાણ છે. આ વ્યુત્પત્તિ અનુસાર ગુણ સ્વયં પ્રમાણભૂત નથી પરંતુ જાણવા રૂપ ક્રિયા ગુણોમાં થાય છે. તે બંનેમાં અભેદોપચારથી ગુણોને પ્રમાણ માનેલ છે.
કરણ સાધન વ્યુત્પત્તિ પક્ષમાં ગુણો દ્વારા દ્રવ્ય જણાય છે માટે ગુણ પ્રમાણભૂત છે. કર્મ સાધન વ્યુત્પત્તિ પક્ષમાં ગુણ ગુણરૂપે જણાય છે માટે ગુણ પ્રમાણ છે.
આ સૂત્રોમાં અજીવ ગુણ પ્રમાણનું જે વર્ણન છે, તે મૂર્ત પુદ્ગલ દ્રવ્યના ગુણ પ્રમાણનું વર્ણન છે. ધર્માસ્તિકાય વગેરે અજીવ દ્રવ્યના ગુણ અમૂર્ત છે, તે દષ્ટિગોચર થતાં નથી, તેથી ઉદાહરણ રૂપે પુગલના
Page #485
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ-પ્રત્યક્ષદ
.
૪ર૭ |
ગુણો ગ્રહણ કર્યા છે. જે દ્રવ્યમાં વર્ણાદિ હોય, તેમાં આકાર પણ હોય જ. વર્ણ અને આકારથી વસ્તુ દેશ્ય બને છે માટે સંસ્થાન–આકારને પણ ગુણ પ્રમાણરૂપે ગ્રહણ કરેલ છે. અહીં આકાર પાંચ બતાવ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં દીર્ઘ, હૃસ્વ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ, પ્રથુલ–વિસ્તીર્ણ અને પરિમંડલ સંસ્થાન સાત કહ્યા છે. તેમાં તાત્ત્વિક તફાવત નથી. આ પાંચમાં દીર્ઘ અને હુસ્વનો સમાવેશ થઈ જાય છે.
જીવ ગુણ પ્રમાણ :| ९ से किं तं जीवगुणप्पमाणे ?
जीवगुणप्पमाणे तिविहे पण्णत्ते, तं जहा- णाणगुणप्पमाणे दसणगुणप्पमाणे चरित्तगुणप्पमाणे य । ભાવાર્થ :- પ્રશ્ન- જીવ ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જીવ ગુણ પ્રમાણના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જ્ઞાનગુણ પ્રમાણ, દર્શનગુણ પ્રમાણ અને ચારિત્ર ગુણ પ્રમાણ. १० से किं तं णाणगुणप्पमाणे ?
णाणगुणप्पमाणे चउव्विहे पण्णत्ते, तं जहा- पच्चक्खे, अणुमाणे, ओवम्मे, आगमे । ભાવાર્થ :- પ્રશ્ન-જ્ઞાનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જ્ઞાનગુણ પ્રમાણના ચાર ભેદ છે તે આ પ્રમાણે છે – (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન (૪) આગમ. ११ से किं तं पच्चक्खे ?
पच्चक्खे दुविहे पण्णत्ते, तं जहा- इंदियपच्चक्खे य णोइंदियपच्चक्खे या ભાવાર્થ :- પ્રશ્ન- પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે- ઈદ્રિય પ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ. १२ से किं तं इंदियपच्चक्खे ?
इंदियपच्चक्खे पंचविहे पण्णत्ते, तं जहा- सोइंदियपच्चक्खे, चक्खुरिंदिय- पच्चक्खे, घाणिंदियपच्चक्खे, जिभिदियपच्चक्खे,
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૮
फासिंदियपच्चक्खे
ભાવાર્થ :- પ્રશ્ન- ઈન્દ્રિય પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ઈન્દ્રિય પ્રત્યક્ષના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) ક્વેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ.
१३ से किं तं णोइंदियपच्चक्खे ?
से तं इंदियपच्चक्खे |
-
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
जोइंदियपच्चक्खे तिविहे पण्णत्ते, तं जहा- ओहिणाणपच्चक्खे मणपज्जव णाणपच्चक्खे केवलणाणपच्चक्खे से तं णोइंदियपच्चक्खे |
सेतं पच्चक्खे।
ભાવાર્થ:- નોઈન્દ્રિયપ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (૨) મનઃપર્યવજ્ઞાન પ્રત્યક્ષ (૩) કેવળજ્ઞાન પ્રત્યક્ષ. આ રીતે નોઈન્દ્રિય પ્રત્યક્ષ અને પ્રત્યક્ષનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યક્ષજ્ઞાન ગુણ પ્રમાણના ભેદ પ્રભેદનું કથન છે.
પ્રત્યક્ષ :- પ્રતિ અને અક્ષ આ બે શબ્દથી પ્રત્યક્ષ શબ્દ બન્યો છે. અક્ષ એટલે આત્મા. જીવ–આત્મા પોતાના જ્ઞાન ગુણથી સમસ્ત પદાર્થોને વ્યાપ્ત કરે છે અર્થાત જાણે છે. જે જ્ઞાન સાક્ષાત્ આત્માથી ઉત્પન્ન થાય, જે જ્ઞાનમાં ઈન્દ્રિય વગેરે કોઈ માધ્યમની અપેક્ષા ન હોય તે જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં ઈન્દ્રિયાદિ માધ્યમની આવશ્યક્તા નથી. ઇન્દ્રિયની સહાયતા વિના જ આ ત્રણે જ્ઞાન ઉત્પન્ન થાય છે. વ્યવહારાપેક્ષયા ઈન્દ્રિયોના માધ્યમથી થતા જ્ઞાનને પણ પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે.
પ્રત્યક્ષશાનના ભેદ ઃ— વ્યવહાર અને પરમાર્થ બંનેને લક્ષ્યમાં રાખી સૂત્રકારે પ્રત્યક્ષના બે ભેદ કહ્યા છે. ઈંદ્રિય પ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ.
ઈન્દ્રિયપ્રત્યક્ષ ઃ– – ઈન્દ્રિય દ્વારા થતાં જ્ઞાનને ઈન્દ્રિયપ્રત્યક્ષ કહે છે. ઈન્દ્રિયો પૌદ્ગલિક હોવાથી તેના માધ્યમથી થતાં જ્ઞાનને પરોક્ષ કહેવાય, પરંતુ લોકવ્યવહારમાં ઈન્દ્રિયજન્ય જ્ઞાન માટે પ્રત્યક્ષ શબ્દનો પ્રયોગ થાય છે. યથા મેં મારી આંખથી પ્રત્યક્ષ જોયું છે, મેં કાનથી પ્રત્યક્ષ સાંભળ્યું છે.' આ પ્રકારના
લોકવ્યવહારને લક્ષમાં રાખીને પરોક્ષજ્ઞાન હોવા છતાં તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણના પાંચ ભેદ કહ્યા છે. પાંચ ઇન્દ્રિયથી આ જ્ઞાન થાય છે માટે તેના શ્રોત્ર, ચક્ષુ, ઘાણા, જીવા અને સ્પર્શના આ પાંચ ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાનને શ્રોતેન્દ્રિયાદિ જ્ઞાન પ્રમાણ રૂપ કહ્યા છે. અહીં પદ્માનુપૂર્વીથી
Page #487
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨/ભાવપ્રમાણ –પ્રત્યક્ષદિ
૪૨૯ |
પાંચે ઈદ્રિયનો ઉલ્લેખ કર્યો છે. ક્ષયોપશમ અને પુણ્યની પ્રકર્ષતાથી પાંચઈદ્રિય પ્રાપ્ત થાય છે. તે ક્ષયોપશમ અને પુણ્ય હીન હોય તો ક્રમશઃ ચતુરિન્દ્રિય, તેઈદ્રિયપણું આદિ પ્રાપ્ત થાય છે. આમ ક્ષયોપશમ–પુણ્યની પ્રકર્ષતાને પ્રધાન કરી પશ્ચાનુપૂર્વીથી, ઈદ્રિય પ્રત્યક્ષ પ્રમાણના પાંચ ભેદ સૂત્રકારે દર્શાવ્યા છે. નોઈદ્રિય પ્રત્યક્ષ – અહીં 'નો' શબ્દ નિષેધ અર્થમાં છે. જે જ્ઞાનમાં ઈન્દ્રિય સહાયક નથી, જે જ્ઞાન આત્માધીન છે, તે નોઈદ્રિય પ્રત્યક્ષ. અવધિ આદિ ત્રણે જ્ઞાનમાં ઈદ્રિયોનો અંશમાત્ર પણ વ્યાપાર હોતો નથી. આ ત્રણે જ્ઞાન આત્માધીન છે, માટે તેને નોઈદ્રિય પ્રત્યક્ષ કહે છે. નોઈન્દ્રિયપ્રત્યક્ષ જ પારમાર્થિક પ્રત્યક્ષ છે.
અનુમાન પ્રમાણ :|१४ से किं तं अणुमाणे ? अणुमाणे तिविहे पण्णत्ते, तं जंहा- पुव्ववं, सेसवं, दिट्ठसाहम्मव । ભાવાર્થ - પ્રશ્ન- અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનુમાનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પૂર્વવતુ, શેષવત્ અને દષ્ટસાધર્યવતું. વિવેચન :અનુમાન :- અનુમાન શબ્દમાં અનુ અને માન આ બે અંશ છે. અનુ ઉપસર્ગ છે તેનો અર્થ છે પશ્ચાતુપાછળ. માનનો અર્થ છે જ્ઞાન. સાધનના(કોઈપણ વસ્તુના) દર્શન કે ગ્રહણ અને સંબંધના સ્મરણ પછી જે જ્ઞાન થાય તેને અનુમાન કહેવાય છે. સાધનથી સાધ્યનું જે જ્ઞાન થાય તે અનુમાન પ્રમાણ કહેવાય છે. સાધ્ય સાથે અવિનાભાવ સંબંધ રાખનાર હેતુને સાધન કહેવામાં આવે છે. દા.ત. ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. અવિનાભાવ સંબંધ એટલે આના વિના આ ન જ હોય–અગ્નિ વિના ધૂમાડો ન જ હોય, વાદળ વિના વરસાદ ન જ હોય તો અગ્નિ અને ધૂમાડા વચ્ચે, વરસાદ અને વાદળ વચ્ચે અવિનાભાવ સંબંધ કહેવાય. અગ્નિ પ્રત્યક્ષ દેખાતી ન હોય પણ ધૂમાડો જોઈને અગ્નિ અને ધૂમાડાના અવિનાભાવ સંબંધનું સ્મરણ થતાં ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય તે અનુમાન કહેવાય. અહીં અગ્નિ સાધ્ય છે. ધૂમાડો સાધન છે. સાધન પ્રત્યક્ષ થાય છે અને તેના આધારે પરોક્ષ રહેલા સાધ્યરૂપ અગ્નિનું જે જ્ઞાન થાય તેને અનુમાન પ્રમાણ કહેવાય છે. १५ से किं तं पुव्ववं ? पुव्ववं -
माया पुत्तं जहा णटुं, जुवाणं पुणरागयं ।
काई पच्चभिजाणेज्जा, पुव्वलिंगेण केणइ ॥११५॥ तं जहा- खएण वा वणेण वा मसेण वा लंछणेण वा तिलएण वा । से
Page #488
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૦ ]
શ્રી અયોગવાર સૂત્ર
તં પુત્રવં ! શબ્દાર્થ :-૬ = ખોવાઈ ગયેલ, ગુવા = યુવાન થઈને, ગુજરાત = પાછા આવેલા, 1 - (ક્વચિત) કાંઈક અંશે, વનાજ્ઞા = જાણી લે કે, પુષ્યલોન = પૂર્વલિંગથી, પ = કોઈ,
પણ = ક્ષત, કાંઈ વાગવાથી પડેલ ઘા નું નિશાન, ઘા, વન = વ્રણ-કૂતરું વગેરે કરડવાથી થયેલ નિશાન, સંછળ = લાંછન–શરીર પરના ચિહ્ન, તિતw = તલ દ્વારા. ભાવાર્થ :- પ્રશ્ન- પૂર્વવત્ અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પૂર્વે જોયેલ લક્ષણના આધારે પદાર્થ–વસ્તુનો નિશ્ચય કરાય, તેનું જ્ઞાન થાય તેને પૂર્વવત્ અનુમાન કહે છે. જેમ કે બાલ્યકાળમાં ખોવાઈ ગયેલ અથવા પરદેશ ગયેલ, યુવાન બની પાછા આવતા પુત્રને જોઈને માતા પૂર્વનિશ્ચિત કોઈ ચિહ્નથી ઓળખી લે કે 'આ મારો પુત્ર છે. શરીર પર શસ્ત્રાદિ લાગવાથી પડેલા ઘા, વ્રણ–પ્રાણીઓના કરડવાથી થયેલા ઘા, લાખુ વગેરે લાંછન અથવા ડામ વગેરેના ચિહ્ન, મસા–તલ વગેરે દ્વારા અનુમાન કરવામાં આવે તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. વિવેચન :
પૂર્વજ્ઞાત કોઈ લિંગ કે ચિહ્ન દ્વારા પૂર્વ પરિચિત વસ્તુનું જ્ઞાન થાય તો તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે થશે.
આ મારો પુત્ર છે કારણ કે તેના શરીર પર અમુક ચિહ્ન છે અથવા ક્ષતાદિ વિશિષ્ટ લિંગવાળો છે. બાળપણથી જે પુત્ર માતાથી વિખૂટો પડી ગયો હોય, તેવા પુત્રને વરસો પછી જૂએ, માતા તેના યુવાન શરીરને જોતાં ઓળખી ન શકે પરંતુ પૂર્વે પુત્રના શરીર પર વિશિષ્ટ ચિહ્ન પોતે જોયેલ છે, તેનું સ્મરણ થતાં, તે ચિત્ર પ્રત્યક્ષ થતાં, આ મારો પુત્ર છે તેવું નિશ્ચયાત્મક જ્ઞાન થઈ જાય છે. તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. શેષવત અનુમાન પ્રરૂપણ :|१६ से किं तं सेसवं? सेसवं पंचविहं पण्णत्तं, तं जहा- कज्जेणं, कारणेणं,
ખ, અવયવ, ગાલા ! ભાવાર્થ :-પ્રશ્ન- શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- શેષવત અનુમાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કાર્યથી, (૨) કારણથી, (૩) ગુણથી, (૪) અવયવથી, (૫) આશ્રયથી. १७ से किं तं कज्जेणं?
Page #489
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨/ભાવપ્રમાણ -પ્રત્યક્ષદિ
[ ૪૩૧ ] कज्जेणं- संखं सद्देणं भेरि तालिएणं, वसभं ढंकिएणं, मोरं केकाइएणं, हयं हेसिएणं, गयं गुलगुलाइएणं, रहं घणघणाइएणं । से तं कज्जेणं ।। શબ્દાર્થ –ને = કાર્યથી, સM = શબ્દ, શંખના શબ્દથી, સંd = શંખનું, તાનિ = તાલ-ધ્વનિથી, એરિ = ભેરીનું, દંપd = ભાંભરવાના અવાજથી, વસમું = બળદનું, વારૂણN =
લાળ = હણહણાટથી, ઢ = અશ્વનું, મુનમુનારૂપ = ચિંઘાડથી. જય = હાથીનું, ધાણારૂપ = ઘનઘનાટથી રણઝણાટથી, ર૮ = રથનું જ્ઞાન થાય. ભાવાર્થ :- પ્રશ્ન- કાર્યલિંગ જન્ય શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર – કાર્ય જોઈ કારણનું જ્ઞાન થાય તેને કાર્યલિંગજન્ય શેષવત અનુમાન કહે છે. દા. ત. શંખનો ધ્વનિ સાંભળી શંખનું જ્ઞાન, ભેરીનો શબ્દ સાંભળી ભેરીનું જ્ઞાન, ભાંભરવાના અવાજ પરથી બળદનું, કેકારવ સાંભળી મયુરનું, હણહણાટ સાંભળી ઘોડાનું, ચિંઘાડવાનો અવાજ સાંભળી હાથીનું, રણઝણાટ સાંભળી રથનું જ્ઞાન થાય તે શેષવતુ અનુમાન કહેવાય છે. અહીં શંખ-બળદ વગેરે પ્રત્યક્ષ નથી, તેમાંથી જે જે અવાજ ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ છે. શંખ વગેરે કારણ છે અને તેના શબ્દ વગેરે કાર્ય છે. કાર્ય પ્રત્યક્ષ છે તેના ઉપરથી કારણનું અનુમાન કરવું, જેમકે આ પર્વતમાં કેકારવ' સંભળાય છે માટે ત્યાં મોરનો વાસ છે. આ પર્વતમાં મોરના વાસનું જ્ઞાન થયું તે કાર્યલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. |१८ से किं तं कारणेणं?
कारणेणं- तंतवो पडस्स कारणं ण पडो तंतुकारणं, वीरणा कडस्स कारणं णो कडो वीरणाकारणं, मिप्पिडो घडस्स कारणं ण घडो मिप्पिडकारणं । से तं રખ !
ભાવાર્થ :- પ્રશ્ન- કારણ લિંગ જન્ય શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કારણના પ્રત્યક્ષથી કાર્યનું જ્ઞાન થયું તે કારણલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. જેમ કે તંતુઓ પટનું કારણ છે પણ પટ તંતુનું કારણ નથી, તૃણ ચટાઈનું કારણ છે કારણ કે વિશિષ્ટ પ્રકારના તૃણમાંથી જ ચટાઈ બનાવવામાં આવે છે પણ ચટાઈ તૃણનું કારણ નથી. માટીનો પિંડ ઘડાનું કારણ છે પણ ઘડો માટીનું કારણ નથી. રેશમી તંતુઓના સમૂહ સાથે કાર્ય કરતાં વણકરને જોઈ રેશમી વસ્ત્રનું જ્ઞાન થાય તેને કારણલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. १९ से किं तं गुणेणं?
गुणेणं- सुवण्णं णिकसेणं, पुप्फ गंधेणं, लवणं रसेणं, मदिरं आसायिए णं, वत्थं फासेणं । से तं गुणेणं ।
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૩ર |
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ - પ્રશ્ન- ગુણલિંગ જન્ય શેષવત અનુમાન નું સ્વરૂપ શું છે?
ઉત્તર– ગુણના પ્રત્યક્ષથી, પરોક્ષ એવા ગુણીનું જ્ઞાન થાય તે ગુણલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. જેમ કે નિકષ-કસોટીથી સુવર્ણનું, ગંધથી પુષ્પનું, રસથી મીઠાનું, આસ્વાદ–ચાખવાથી મદિરાનું અને સ્પર્શથી વસ્ત્રનું અનુમાન થાય તે ગુણ નિષ્પન્ન શેષવત અનુમાન છે. २० से किं तं अवयवेणं?
अवयवेणं- महिसं सिंगेणं, कुक्कुडं सिहाए, हत्थिं विसाणेणं, वराह दाढाए, मोरं पिच्छेणं, आसं खुरेणं, वग्धं णहेणं, चमरं वालगंडेणं, दुपयं मणूसमाइ, चउपयं गवमादि, बहुपयं गोम्हियादि, सीह केसरेणं, वसहं ककुहेणं, महिलं वलयबाहाए ।
परियरबंधेण भडं, जाणिज्जा महिलियं णिवसणेणं । सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए ॥११६॥
से तं अवयवेणं । ભાવાર્થ - પ્રશ્ન- અવયવરૂપ લિંગ નિષ્પન્ન શેષવત અનુમાન શું છે?
ઉત્તર- અવયવી પ્રત્યક્ષ ન હોય પરંતુ અવયવના પ્રત્યક્ષથી, અવયવ - અવયવીના સંબંધનું સ્મરણ કરી, અવયવના આધારે અવયવીનું જ્ઞાન થાય તે અવયવ નિષ્પન્ન શેષવત અનુમાન પ્રમાણ કહેવાય છે. જેમ કે– શીંગડાથી ભેંસનું, શિખા-કલગીથી કુકડાનું, દાંતથી હાથીનું, દાઢાથી વરાહનું, પિંછાથી મોરનું, ખરીથી ઘોડાનું, નહોરથી વાઘનું, વાળના ગુચ્છાથી ચમરી ગાયનું, દ્વિપદથી મનુષ્યનું, ચતુષ્પદથી ગાયનું, બહુપદથી ગોમિકાદિનું, કેસરાલથી સિંહનું, કકુદ-ખૂધથી બળદનું, ચૂડીવાળા હાથથી મહિલાનું.
શસ્ત્ર સજ્જ પોશાકથી યોદ્ધાનું, પહેરવેશથી સ્ત્રીનું, એક દાણાના ચડી જવાથી દ્રોણપાકનું અને એક ગાથાથી કવિનું જ્ઞાન થાય તે અવયવલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. આ ગાથા પૂર્વે નામ પ્રકરણમાં અવયવ નિપ્પનનામમાં આવી ગયેલ છે.] २१ से किं तं आसएणं? आसएणं- अग्गि धूमेणं, सलिलं बलगाहिं, वुटुं अब्भविकारेणं, कुलपुत्तं सीलसमायारेणं ।
इङ्गिताकारितैर्जेयैः, क्रियाभिर्भाषितेन च । नेत्र-वक्त्रविकारैश्च, गृह्यतेऽन्तर्गतं मनः ॥११७॥ से तं आसएणं । से तं प्रेसवं ।
Page #491
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨/ભાવપ્રમાણ પ્રત્યક્ષદ
:
શબ્દાર્થ –આલi = આશ્રય નિષ્પન્ન શેષવતુ અનુમાન, વતifહં - બગલાઓની પંક્તિથી, સતિ = પાણીનું, વ૬ - વૃષ્ટિનું, સીતસમાચાર" = શીલ સદાચારથી, સુનપત્ત = કુલ પુત્રનું,
તાર્તિક = ઈગિતકાર-શારીરિક ચેષ્ટાઓથી, Jતે = ગ્રહણ થાય છે, અંતકં કઃ = અલ્તગત મન, આંતરિક મનોભાવનું (જ્ઞાન થાય છે). ભાવાર્થ :- પ્રશ્ન– આશ્રયલિંગ જન્ય શેષવત્ અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- આશ્રયી પરોક્ષ હોય પણ તેના આશ્રયે જે વસ્તુ હોય તે પ્રત્યક્ષ થવાથી આશ્રયીનું જ્ઞાન થાય, તે આશ્રય નિષ્પન્ન શેષવત્ અનુમાન કહેવાય છે. જેમ કે અગ્નિના આશ્રયે ધૂમાડો હોય છે. ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય. પર્વત પર ધૂમાડો જોઈ અપ્રત્યક્ષ એવા અગ્નિનું જ્ઞાન થાય તે આશ્રય લિંગ જન્ય શેષવતુ અનુમાન કહેવાય. તે જ રીતે બગલાની પંક્તિથી પાણીનું, મેઘવિકારથી વરસાદનું, શીલસદાચારથી કુળપુત્રનું, શરીર ચેષ્ટાઓ, ભાષણ, નેત્ર–મુખ વિકારથી આંતરિક મનોભાવનું જ્ઞાન થવું. આવું આશ્રયજન્ય શેષવત્ અનુમાનનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
કાર્યથી કારણનું, કારણથી કાર્યનું, ગુણથી ગુણીનું, અવયવથી અવયવીનું અને આશ્રયથી આશ્રયવાનનું અનુમાન કરાય તે શેષવત્ અનુમાન કહેવાય છે. સૂત્રકારે ઉદાહરણ દ્વારા આ વાતને સ્પષ્ટ કરેલ છે.
કાર્યાનુમાનમાં કાર્ય ઉપરથી તેના કારણનું જ્ઞાન થાય છે. જેમ કે કેકારાવ રૂપ કાર્યથી તેના કારણભૂત મોરનું જ્ઞાન થાય. મોર પ્રત્યક્ષ નથી પણ તેનો અવાજ સંભળાતા અહીં મોર છે, તેવું જે જ્ઞાન થાય તે કાર્ય જન્ય શેષવત્ અનુમાન છે.
કારણાનુમાનમાં કારણ પ્રત્યક્ષ હોય છે અને કાર્યનું અનુમાન કરાય છે. આકાશમાં કાળા–ઘટાટોપ વાદળને જોઈ તેના કાર્યરૂ૫ વરસાદનું અનુમાન કરવું તે કારણ જન્ય શેષવત્ અનુમાન છે. સૂત્રકારે તંતુ અને પટનું ઉદાહરણ આપ્યું છે. તંતુ પટનું કારણ છે પણ પટ તંતુનું કારણ નથી. વિશિષ્ટરૂપે તાણાવાણા રૂપે ગોઠવાયેલા તંતુથી જ પટની ઉપલબ્ધિ થાય છે. તે પહેલા નહી. પટથી કદાચ કોઈ તંતુને છૂટા કરે તો પટ તેનું કારણ નથી કારણ કે પટ વિના-પટ બન્યા પહેલા પણ તેની ઉપલબ્ધિ હોય છે. જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણત થાય તેવા કારણથી જ કાર્યનું અનુમાન થઈ શકે.
ગુણાનુમાનમાં ગુણ પ્રત્યક્ષ થાય છે અને તે આધારે ગુણીનું જ્ઞાન થાય છે. જેમ કે સુગંધ પ્રત્યક્ષ થતાં– 'અહીં ગુલાબ હશે' તેવું ગુલાબનું જ્ઞાન ગુણજન્ય શેષવત અનુમાન કહેવાય છે. તે જ રીતે કસોટી પર સુવર્ણને ઘસવાથી જે રેખા થાય છે તેના ઉપરથી સુવર્ણના ટચનું જ્ઞાન થાય છે. તે ગુણજન્ય શેષવત અનુમાન છે.
ન દેખાતા અવયવીનું જ્ઞાન તેના અવયવના પ્રત્યક્ષથી થાય, તો તે અવયવ જન્ય શેષવત અનુમાન
Page #492
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કહેવાય છે. જેમ કે કોઈ દિવાલ પાછળ ભેંસાદિ હોય પરંતુ તે દેખાતી ન હોય પણ તેના શીંગડા દેખાતા હોય તો શીંગડારૂપ અવયવથી અવયવી ભેંસનું જ્ઞાન થાય તે અવયવજન્ય શેષવત અનુમાન છે.
ધૂમાડો અગ્નિના આશ્રયે રહે છે. ધૂમને જોઈ આશ્રય સ્થાનરૂપ અગ્નિનું જ્ઞાન થાય છે. અહીં ધૂમ પ્રત્યક્ષ છે, અગ્નિ પ્રત્યક્ષ નથી. તેનું જ્ઞાન થાય અથવા બગલા પાણીના આશ્રયે રહે છે. તે બગલાને જોઈ પાણીનું જ્ઞાન થાય તે આશ્રયજન્ય શેષવત અનુમાન છે. જો કે અગ્નિ અને ધૂમમાં કાર્ય-કારણ ભાવ છે પણ લોકમાં ધૂમાડો અગ્નિના આશ્રયે રહે છે, તેવું પ્રસિદ્ધ હોવાથી આશ્રયાનુમાનમાં સૂત્રકારે તેનું ઉદાહરણ આપ્યું છે.
દષ્ટ સાધર્રવત્ અનુમાન પ્રરૂપણ -
२२ से किं तं दिवसाहम्मवं ? दिदुसाहम्मवं दुविहं पण्णत्तं, तं जहासामण्णदिटुं च विसेसदिटुं च । ભાવાર્થ - પ્રશ્ન-દષ્ટ સાધર્મવત્ અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-દષ્ટ સાધર્યવત્ અનુમાનના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – સામાન્યદષ્ટ અને વિશેષદષ્ટ. २३ से किं तं सामण्णदिट्ठ?
सामण्णदिटुं जहा एगो पुरिसो तहा बहवे पुरिसा, जहा बहवे पुरिसा तहा एगो पुरिसो, जहा एगो करिसावणो तहा बहवे करिसावणा, जहा बहवे करिसावणा तहा एगो करिसावणो । से तं सामण्णदिटुं । ભાવાર્થ :- પ્રશ્ન- સામાન્ય દષ્ટ અનુમાનનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- સામાન્ય ધર્મના આધારે એકને જોઈ તત્સદશ અનેકનું અને અનેકને જોઈ એકનું સામાન્ય ધર્મથી જ્ઞાન થાય તેને સામાન્ય દષ્ટ અનુમાન કહે છે. જેવો એક પુરુષ હોય છે તેવા અનેક પુરુષ હોય છે. જેવા અનેક પુરુષ હોય છે તેવો એક પુરુષ હોય છે, જેવો એક કાર્દાપણ (સિક્કો)તેવા અનેક કાર્દાપણ અને જેવા અનેક કાર્દાપણ તેવો એક કાર્દાપણ હોય છે. |२४ से किं तं विसेसदिटुं ? _ विसेसदिटुं- से जहाणामए केइ पुरिसे कंचि पुरिसं बहूणं पुरिसाणं मज्झे पुव्वदिटुं पच्चभिजाणेज्जा- अयं से पुरिसे, बहूणं वा करिसावणाणं मज्झे पुव्वदिटुं करिसावणं पच्चभिजाणिज्जा अयं से करिसावणे । तस्स समासओ तिविहं गहणं भवइ, तं जहा- तीतकालगहणं पडुप्पण्णकालगहणं अणागयकालगहणं ।
Page #493
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ -પ્રત્યક્ષદ
:
૪૩૫ |
શબ્દાર્થઃ-વિ - કોઈ પુરુષને વહુનું સાં સ = ઘણા પુરુષોની વચ્ચે બેઠેલા), પુર્વાઠુિં = પૂર્વદષ્ટ–પૂર્વે જોયેલા, પર્વોમાણેના ઓળખી લે કે, અય તે પુરસે આ તે પુરુષ છે. ભાવાર્થ :- પ્રશ્ન- વિશેષદષ્ટ અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જેમ કોઈ (યથાનામ)પુરુષ ઘણા પુરુષોની વચ્ચે રહેલા પૂર્વદષ્ટ પુરુષને ઓળખી લે કે આ તે જ પુરુષ છે અથવા અનેક કાર્દાપણ વચ્ચે રહેલા પૂર્વદષ્ટ કાર્દાપણને ઓળખી લે કે આ તે જ કાર્દાપણ છે. તેને વિશેષદષ્ટ સાધર્મવત્ અનુમાન છે.
તેનો વિષય સંક્ષેપમાં ત્રણ પ્રકારનો કહ્યો છે. (૧) અતીતકાળ-ભૂતકાળ ગ્રહણ, (૨) વર્તમાન કાળ ગ્રહણ (૩) અનાગત–ભવિષ્યકાળ ગ્રહણ અર્થાત્ વિશેષદષ્ટ સાધર્મવત્ અનુમાન દ્વારા ત્રણે કાળના પદાર્થનું અનુમાન કરાય છે.
વિવેચન :
દષ્ટ સાધર્મવતુ અનુમાન – પૂર્વમાં દષ્ટ–જોયેલ અનુભવેલ ઉપલબ્ધ પદાર્થની સમાનતાના આધારે જે અનુમાન કરાય તે દસાધર્યુવતુ અનુમાન કહેવાય છે. વસ્તુમાં સામાન્ય અને વિશેષ બંને પ્રકારના ગુણધર્મ રહેલ છે. કોઈ એક વસ્તુને જોઈ તત્સદશ સર્વ વસ્તુનું જ્ઞાન થાય અથવા ઘણી વસ્તુ જોઈ તત્સદશ એકનું જ્ઞાન થાય તે સામાન્ય દષ્ટ સાધમ્યવત્ કહેવાય છે. આમાં સામાન્યના આધારે સદશતાનો બોધ થાય છે. જેમ કે મનુષ્યત્વ, કર્મભૂમિત્વ, ભરતક્ષેત્રત્વ, આ મનુષ્યમાં રહેલ સામાન્ય ધર્મ છે. જેવો એક મનુષ્ય તેવા અનેક મનુષ્ય, જેવા અનેક મનુષ્ય તેવો એક મનુષ્ય આવું જ્ઞાન સામાન્ય ધર્મના આધારે થાય છે.
વિશેષ દષ્ટ અનુમાન – વિશેષ ધર્મ વસ્તુને અન્યથી પૃથક કરે છે. અનેક વસ્તુઓમાંથી એક ને અલગ કરી વિશેષતાનું જ્ઞાન વિશેષ ધર્મના આધારે થાય છે. વિશેષ દષ્ટ સાધર્મવતુ અનુમાનમાં જો કે સામાન્ય અંશ તો અનુસ્મૃત રહે જ છે. વિશેષતા એ છે કે પૂર્વ દર્શન સમયે જે વિશેષતા તેમાં જોઈ છે તેના આધારે વર્તમાનમાં ઉપલબ્ધ તે પદાર્થને જોઈ, આ તે જ વસ્તુ છે જે મેં પહેલા જોઈ હતી, તેવું અનુમાન કરાય છે.
વિશેષ દષ્ટ અનુમાન - ત્રણે કાલ :२५ से किं तं तीतकालगहणं?
तीतकालगहणं- उत्तिणाणि वणाणि णिप्फण्णसस्सं वा मेदिणि पुण्णाणि य कुंड-सर-णई-दीहिया-तलागाइं पासित्ता तेणं साहिज्जइ जहा- सुवुट्ठी आसी। से तं तीतकालगहणं। શબ્દાર્થ -તિનિ વાળ = ઉગેલા ઘાસવાળા વનો, નિખUM = નિષ્પન્ન, ઊગેલા, સહસં = ધાન્યાદિ યુક્ત, લિપિ = પૃથ્વીને, પુખifખ = જળથી પરિપૂર્ણ, તેગ = તેથી, સહિજાર (સાધ્યને)
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૩
અનુમાન કરે કે, સુવુઠ્ઠી – સુવૃષ્ટિ, આલી = થઈ છે. ભાવાર્થ:- પ્રશ્ન- અતીતકાળગ્રહણ અનુમાનનું સ્વરૂપ કેવું છે ?
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર– વનમાં ઊગેલા ઘાસ, ઊગેલા ધાન્યવાળી પૃથ્વી તથા કુંડ, સરોવર, નદી, તળાવ વગેરેને પાણીથી ભરેલા જોઈ અનુમાન કરવું કે અહીં સારી વૃષ્ટિ થઈ હશે. તે અતીતકાળ ગ્રહણ વિશેષદષ્ટ સાધર્ધ્વવત્ અનુમાન
છે.
२६ से किं तं पडुप्पण्णकालगहणं ?
पडुप्पण्णकालगहणं- साहुं गोयरग्गगयं विच्छड्डियपडरभत्तपाणं पासित्ता तेणं साहिज्जइ जहा- सुभिक्खे वट्टइ । से तं पडुप्पण्णकालगहणं । શબ્દાર્થ :-સાદું - સાધુને, શોય યં = ગોચરીએ ગયેલા, વિત્રિય – ગૃહસ્થ દ્વારા અપાતા, પડર = પ્રચુર, તેળ = તેથી, સાહિબ્નક્ = અનુમાન કરે કે, સુમિત્તે = (અહીં)સુભિક્ષ, વદૃક્ = વર્તે છે.
=
ભાવાર્થ :- પ્રશ્ન- પ્રત્યુપન્ન–વર્તમાન કાળગ્રહણ અનુમાનનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર ગોચરી ગયેલા સાધુને, ગૃહસ્થ દ્વારા પ્રચુર માત્રામાં આહાર–પાણી આપતા જોઈને કોઈ અનુમાન કરે કે આ દેશમાં સુભિક્ષ છે. તેને વર્તમાનકાળ ગ્રહણ વિશેષદષ્ટ સાધર્મ્સવત્ અનુમાન કહે છે. २७ से किं तं अणागयकालगहणं ? अणागयकालगहणं
अब्भस्स णिम्मलत्तं कसिणा य गिरी सविज्जुया मेहा । थणियं वाउब्भामो संझा रत्ता य णिद्धा य ॥११८॥
वारुणं वा माहिंदं वा अण्णयरं वा पसत्थं उप्पायं पासित्ता तेणं साहिज्जइ जहा - सुवुट्ठी भविस्सइ । से तं अणागयकालगहणं ।
શબ્દાર્થ :-ઞળા યાજ્ઞFિ" = અનાગતકાળગ્રહણ, અભન્ન = આકાશની, પિમ્મતત્ત નિર્મળતા, સિળા = કૃષ્ણ, ↑િ = પર્વત, વિજ્જીયા = વિધુત યુક્ત, મેહા = મેઘની, થખિય ગર્જના, વાસમમો = અનુકૂળ પવન, સંજ્ઞા = સંધ્યાની, રત્તા = રક્ત, બિન્દા = સ્નિગ્ધ, વારુબં આર્દ્રા, મહિવું = માહેન્દ્ર, રોહિણી વગેરેમાં થનાર અથવા, અળયર = અન્ય કોઈ, પસલ્થ = પ્રશસ્ત, સપ્લાય = ઉત્પાત, ઉલ્કાપાત વગેરેને.
=
=
ભાવાર્થ :- પ્રશ્ન- અનાગતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– આકાશની નિર્મળતા, કાળા દેખાતા પર્વતો, વિજળી સહિત મેઘની ગર્જના, અનુકૂળ પવન, સ્નિગ્ધ અને રક્તવર્ણી સંધ્યા, આર્દ્રા—રોહિણી વગેરે નક્ષત્રમાં થનાર અથવા અન્ય કોઈ પણ પ્રકારના
Page #495
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨/ભાવપ્રમાણ-પ્રત્યક્ષદિ
૪૯૭
પ્રશસ્ત ઉલ્કાપાત વગેરે જોઈને અનુમાન કરવું કે આ દેશમાં સુવૃષ્ટિ થશે. તે અનાગતકાળગ્રહણ વિશેષદષ્ટ સાધર્મવત્ અનુમાન છે.
વિવેચન :
વિશેષદષ્ટ અનુમાનમાં વિશેષતાના આધારે અનુમાન કરાય છે. વિશેષતાનો વિચાર કોઈકનિમિત્તથી કરાય છે. અહીં કાળના નિમિત્તથી વિશેષદષ્ટ અનુમાનના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) અતીતકાલગ્રહણ (૨) વર્તમાનકાલગ્રહણ (૩) અનાગતકાલગ્રહણ. ૧. અતીતકાળ સંબંધી ગ્રાહ્ય વસ્તુનું જેના દ્વારા જ્ઞાન થાય તે અતીતકાળગ્રહણ અનુમાન કહેવાય છે. જેમકે આ દેશમાં સુવૃષ્ટિ થઈ હતી કારણ કે ઊગેલા ઘાસ, ધાન્યથી પૂર્ણ પૃથ્વી, પાણીથી ભરપૂર સરોવર, નદી વગેરે છે. અહીં અતીતકાલીન સુવષ્ટિ સાધ્ય છે. (ગ્રાહ્ય છે.) તુણ-ધાન્યાદિ વગેરે સાધન છે. અન્ય દેશની જેમ તે દષ્ટાંત છે.
૨. વર્તમાનકાલીન સાધ્યને સિદ્ધ કરનાર અનુમાન વર્તમાનકાળ ગ્રહણ અનુમાન કહેવાય છે. જેમ કે આ પ્રદેશમાં સુભિક્ષ છે. કારણ કે સાધુને ગોચરીમાં પ્રચુર ભોજન-પાણી પ્રાપ્ત થાય છે. ૩. ભવિષ્યકાલીન સાધ્યને સિદ્ધ કરે તે અનુમાન અનાગતકાળ ગ્રહણ અનુમાન કહેવાય છે. જેમ કે આ દેશમાં સુવૃષ્ટિ થશે કારણકે આકાશની નિર્મળતા વગેરે લક્ષણો દેખાય છે. સુવૃષ્ટિના અનુમાનક નક્ષત્ર આ પ્રમાણે છે
વરુણનક્ષત્ર- પૂર્વાષાઢા, ઉત્તરાભાદ્રપદ, આશ્લેષા, આદ્ર, મૂળ, રેવતી અને શતભિષા.
મહેન્દ્ર નક્ષત્ર- અનુરાધા, અભિજિત, જ્યેષ્ઠા, ઉત્તરાષાઢા, ઘનિષ્ઠા, રોહિણી, શ્રવણ, આ નક્ષત્રોમાં ઉલ્કાપાત વગેરે જોઈ વૃષ્ટિ થશે તેવું અનુમાન કરી શકાય. પ્રતિકૂળ વિશેષદષ્ટ સાધર્યવત અનુમાન :| २८ एएसिं चेव विवच्चासे तिविहं गहणं भवइ, तं जहा- तीतकालगहणं पडुप्पण्णकालगहणं अणागयकालगहणं । શબ્દાર્થ -પપલિ વેવ = તેના જ, વિશ્વાસે = વિપરીત રૂપે. ભાવાર્થ :- તેની વિપરીતતામાં પણ ત્રણ પ્રકાર ગ્રહણ થાય છે. અતીતકાળગ્રહણ, પ્રત્યુપત્રકાળ ગ્રહણ અને અનાગતકાળગ્રહણ. |२९ से किं तं तीतकालगहणं?
तीतकालगहणं- णित्तणाई वणाई अणिप्फण्णसस्सं च मेइणिं,
Page #496
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
सुक्काणि य कुंड-सर-णदि दह-तलागाइं पासित्ता तेणं साहिज्जइ जहा- कुवुट्ठी आसी । से तं तीतकालगहणं । શબ્દાર્થ - જિત્તા વળી = નિતૃણ–તૃણરહિત વનને, ળિખUOTHસં = અનિષ્પન્ન ધાન્યવાળી, ને = ભૂમિ,
સુ ખ-શુષ્ક, પાણી રહિત, તે સાજિદ્દ અનુમાન કરાય છે, સુવુદ્દી આલી = કુવૃષ્ટિ થઈ છે. ભાવાર્થ :- પ્રશ્ન- અતીતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- તુણરહિત વન, અનિષ્પન્ન ધાન્યવાળી ભૂમિ અને સૂકા-પાણી વિનાના કુંડ, સરોવર, નદી, દ્રહ, તળાવો જોઈ અનુમાન કરાય છે કે આ પ્રદેશમાં વૃષ્ટિ થઈ નથી. તે અતીતકાલગ્રહણ છે. |३० से किं तं पडुप्पण्णकालगहणं?
पडुप्पण्णकालगहणं- साहु गोयरग्गगयं भिक्खं अलभमाणं पासित्ता तेणं साहिज्जइ जहा दुभिक्खं वट्टइ । से तं पडुप्पण्णकालगहणं । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રત્યુત્પન્ન-વર્તમાનકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ગોચરી ગયેલા સાધુને ભિક્ષા મળતી નથી, તેવું જોઈને અનુમાન કરે કે આ પ્રદેશમાં દુર્મિક્ષ છે. આ વર્તમાનકાળગ્રહણ અનુમાન છે. ३१ से किं तं अणागयकालगहणं?
अणागयकालगहणं अग्यं वा वायव्वं वा अण्णयरं वा अप्पसत्थं उप्पायं पासित्ता तेणं साहिज्जइ जहा- कुवुट्ठी भविस्स्इ । सेतं अणागयकालगहणं । से तं विसेसदिटुं । से तं दिट्ठसाहम्मवं । से तं अणुमाणे । શબ્દાર્થ – ય = આગ્નેય મંડળના નક્ષત્ર, વાયબ્સ = વાયવ્ય મંડળના નક્ષત્ર. ભાવાર્થ :- પ્રશ્ન– અનાગતકાળગ્રહણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– આગ્નેય અને વાયવ્ય નક્ષત્ર અથવા અન્ય કોઈ અપ્રશસ્ત ઉલ્કાપાત વગેરે ઉત્પાત જોઈ અનુમાન કરવામાં આવે કે કવૃષ્ટિ થશે. વરસાદ થશે નહીં, તેને અનાગતકાળ ગ્રહણ કહે છે. આ રીતે વિશેષદષ્ટ, દષ્ટ સાધર્મવત્ અને અનુમાન પ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થયું.
વિવેચન :
વિશેષદષ્ટ સાધર્યવતુ અનુમાનમાં વિશેષનું ગ્રહણ કોઈને કોઈ નિમિત્તથી થાય છે. કાળના નિમિત્તથી
Page #497
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ –પ્રત્યક્ષદિ
૪૩૯ ]
વિશેષદષ્ટના ત્રણ પ્રકાર પૂર્વે બતાવ્યા છે. તે ત્રણેકાળ સંબંધી આ ગ્રહણ-અનુકૂળ પણ સંભવે અને પ્રતિકૂળ પણ સંભવે છે. પૂર્વના સૂત્રોમાં ત્રણે કાળ સંબંધિત અનુકૂળ સુભિક્ષ–સુવૃષ્ટિ સંબંધી કથન હતું અને આ સૂત્રોમાં દુર્ભિક્ષ, કુવૃષ્ટિ સંબંધિત ત્રણે કાળ વિષયક દૃષ્ટાંત આપ્યા છે.
સૂત્રમાં આગ્નેય અને વાયવ્ય મંડળના નક્ષત્રનો ઉલ્લેખ છે. તે આ પ્રમાણે– વિશાખા, ભરણી, પુષ્ય, પૂર્વા ફાલ્ગની, પૂર્વાભાદ્રપદ, મઘા અને કૃતિકા, આ સાત નક્ષત્ર આગ્નેય મંડળના છે. જ્યારે ચિત્રા, હસ્ત, અશ્વિની, સ્વાતિ, માર્ગશીર્ષ, પુનર્વસુ અને ઉત્તર ફાલ્ગની, આ સાત નક્ષત્ર વાયવ્ય મંડળના છે. અનુમાન પ્રયોગના અવયવ - અનુમાન પ્રયોગના અવયવના વિષયમાં આગમોમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ પ્રાચીન વાદશાસ્ત્રને જોતાં પ્રતીત થાય છે કે સાધ્યની સિદ્ધિ માટે વિશેષતયા દષ્ટાંતનો પ્રયોગ થયો છે. અનુયોગદ્વાર સૂત્રના અનુમાન પ્રયોગમાં પ્રયુક્ત દષ્ટાંતથી તે જોઈ શકાય છે. પરંતુ જ્યારે હેતુનું સ્વરૂપ વ્યાપ્તિના કારણે નિશ્ચિત થયું અને હેતુથી જ સાધ્યની સિદ્ધિને સ્વીકારી ત્યારે અનુમાનના ત્રણ અંગ પ્રતિજ્ઞા, હેતુ અને દષ્ટાંત પ્રચલિત થઈ ગયા. ત્યાર પછી દર્શનશાસ્ત્રોમાં અન્ય અન્ય અવયવોનો સમાવેશ થવાથી દસ અંગ થઈ ગયા. આચાર્ય ભદ્ર બાહુસ્વામીએ દશવૈકાલિક નિર્યુક્તિમાં અનુમાન પ્રયોગના અવયવોની ચર્ચા કરી છે. તેમાં તેમણે પાંચ અથવા દસ અવયવનું કથન કર્યું છે. અન્યત્ર કથન કર્યું છે કે જેટલા અવયવોથી જિજ્ઞાસુઓને તવિષયક જ્ઞાન થઈ જાય તેટલા અવયવોનો પ્રયોગ કરવો જોઈએ.
આ રીતે ભાવપ્રમાણના બીજા ભેદ અનુમાનપ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થાય છે. ઉપમાન પ્રમાણ પ્રરૂપણ :|३२ से किं तं ओवम्मे ? ओवम्मे दुविहे पण्णत्ते, तं जहा- साहम्मोवणीए य वेहम्मोवणीए य । ભાવાર્થ :- પ્રશ્ન- ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઉપમા દ્વારા વસ્તુનું જ્ઞાન થાય તેને ઉપમાન પ્રમાણ કહે છે. તેના બે ભેદ છે. સાધમ્યપનીત અને વૈધર્મોપનીત. |३३ से किं तं साहम्मोवणीए ? साहम्मोवणीए तिविहे पण्णत्ते, तं जहाकिंचिसाहम्मे पायसाहम्मे सव्वसाहम्मे य । ભાવાર્થ - પ્રશ્ન- સાધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સમાનધર્મોના આધારે જે ઉપમા આપવામાં આવે છે તે સાધર્મોપનીત ઉપમાન કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧)કિંચિત્સાધર્મોપનીત, (૨) પ્રાય:સાધર્મોપનીત (૩)
Page #498
--------------------------------------------------------------------------
________________
४४०
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સર્વસાધર્મોપનીત.
३४ से किं तं किंचिसाहम्मे ?
किंचिसाहम्मे- जहा मंदरो तहा सरिसवो, जहा सरिसवो तहा मंदरो, जहा समुद्दो तहा गोप्पयं, जहा गोप्पयं तहा समुद्दो, जहा आइच्चो तहा खज्जोतो, जहा खज्जोतो तहा आइच्चो, जहा चंदो तहा कुंदो, जहा कुंदो तहा चंदो । से तं किंचिसाहम्मे ।
I
AGEार्थ :- तहा गोप्पयं = गोप- पालीथी भरेसुं, गायनी जरीनुं निशान, जहा आइच्चो ठेवो साहित्य-सूर्य, तहा खज्जतो तेवो जद्योत (आगियो), कुंदो = पुष्प.
भावार्थ :- प्रश्न - द्विथित्साधम्र्म्यापनीतनुं स्व३५ देवु छे ?
ઉત્તર– આંશિક સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તેને કિંચિત્સાધર્મોપમાન કહે છે. જેમકે— જેવો મેરુ પર્વત તેવો સરસવ અને જેવો સરસવ તેવો મેરુ પર્વત. જેવો સમુદ્ર તેવો ગોષ્પદ, જેવો ગોષ્પદ તેવો સમુદ્ર,. જેવો સૂર્ય તેવો આગિયો, જેવો આગિયો તેવો સૂર્ય. જેવો ચંદ્ર તેવું કુંદ–પુષ્પ અને જેવું કુંદપુષ્પ તેવો ચંદ્ર. આવું કિંચિત્સાધર્મોપનીતનું સ્વરૂપ જાણવું.
३५ से किं तं पायसाहम्मे ? पायसाहम्मे- जहा गो तहा गवयो, जहा गवयो तहा गो । से तं पायसाहम्मे ।
भावार्थ :- प्रश्न - प्रायः साधयोपनीतनुं स्व३प डेवु छे ?
ઉત્તર- ઘણા અંશવાળી સમાનતાના આધારે જે ઉપમા આપવામાં આવે તે પ્રાયઃ સાધર્મોપનીત ઉપમાન કહેવાય છે. જેવી ગાય તેવો ગવય, જેવો ગવય(રોઝ) તેવી ગાય. તે પ્રાયઃ સાધર્મોપનીત ઉપમાન छे.
३६ से किं तं सव्वसाहम्मे ?
सव्वसाहम्मे ओवम्मं णत्थि, तहा वि तेणेव तस्स ओवम्मं कीरइ, जहाअरहंतेहिं अरहंतसरिसं कयं, एवं चक्कवट्टिणा चक्कवट्टिसरिसं कयं, बलदेवेण बलदेवसरिसं कयं, वासुदेवेण वासुदेवसरिसं कयं, साहुणा साहुसरिसं कयं । से तं सव्वसाहम्मे । से तं साहम्मोवणीए ।
I
भावार्थ :- प्रश्न - सर्व साधर्म्यापनीतनुं स्व३५ डेवु छे ?
Page #499
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ –પ્રત્યાદિ
૧
ઉત્તર- સર્વસાધર્મ્સમાં ઉપમા હોતી નથી. તેમ છતાં તેને તેની જ ઉપમાથી ઉર્મિત કરાય છે. જેમકે અરિહંતે અરિહત સંદેશ, ચક્રવર્તીએ ચક્રવર્તીસદેશ, બળદેવે બળદેવ સદેશ, વાસુદેવે વાસુદેવ સદેશ, સાધુએ સાધુ સદેશ કાર્ય કર્યું, આ સર્વ સાધર્મોપનીત ઉપમાન પ્રમાણ છે.
વિવેચન :
જે
એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે તેને ઉપમા કહે છે અને તે ઉપમા દ્વારા વસ્તુનુ જ્ઞાન થાય તે ઉપમાન પ્રમાણ કહેવાય છે.
ઉપમા બે પ્રકારની આપી શકાય છે. સમાન–સદેશ ગુણધર્મવાળા તુલ્યપદાર્થની અથવા વિસદશ ધર્મવાળા પદાર્થની. તેથી ઉપમાન પ્રમાણના બે ભેદ થાય છે. ૧. સાધોપનીત અને ૨. વૈધમ્યોપનીત. આ સૂત્રમાં સાધર્મોપનીતનું સ્વરૂપ દર્શાવ્યું છે.
સાધોપનીત :– સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તો તે સાધોપનીત કહેવાય છે અને બે કે તેથી વધુ પદાર્થોમાં વિલક્ષણતા બતાવવામાં આવે તો તે વૈધોપનીત ઉપમાન કહેવાય છે. આ બંને પ્રકારના ઉપમાન પ્રમાણના પુનઃ ત્રણ-ત્રણ ભેદ છે. કિંચિત્, પ્રાયઃ અને સર્વતઃ
૧. કિંચિત્સાધોપનીત– બે ભિન્ન-ભિન્ન પદાર્થો વચ્ચે આંશિક ગુણધર્મોની સમાનતા જોઈ એકને બીજાની ઉપમા આપવામાં આવે તો કિંચિત્સાધોપનીત ઉપમાન પ્રમાણ કહેવાય છે. જેમ કે મેરુ અને સરસવ વચ્ચે મૂર્તિમાન– પૌદગલિત્વ ગુણધર્મની સમાનતા સ્વીકારી ઉપમા આપી છે. સૂર્ય—આગીયામાં પ્રકાશકત્વ, સમુદ્ર ગોપદમાં જલત્ય, ચંદ્રપુષ્પમાં શ્વેતતા, આ ધર્મની સમાનતાના કારણે ઉપમા આપવામાં આવી છે. પ્રકાશકત્વાદિ એક-એક ધર્મ-અંશમાં સમાનતા છે. શેષ સર્વ રીતે ભેદ છે તે વાત સ્પષ્ટ જ છે.
-
૨. પ્રાયઃ સાધર્મોપનીત – બે ભિન્ન વસ્તુના ઘણા ધર્મો સમાન હોય અને ઉપમા આપવામાં આવે, ઉપમાન અને ઉપમેય પદાર્થમાં સમાનતા વધુ હોય અસમાનતા અલ્પ–નગણ્ય હોય તો તેને પ્રાયઃ સાધર્મોપનીત ઉપમાન પ્રમાણ કહેવામાં આવે છે. કિચિત્સાધોપનીત કરતાં પ્રાયઃ સાધોપનીતનું ક્ષેત્ર વ્યાપક છે. કિંચિત્સાધોઁપનીતમાં શ્રોતાને વસ્તુનું જ્ઞાન તત્કાળ નથી થતું, વસ્તુને સમજવા સ્પષ્ટીકરણની આવશ્યકતા રહે છે, જ્યારે પ્રાયઃ સાધોપનીતમાં સમાનતા વધુ હોવાથી શ્રોતા ઉપમેય વસ્તુને તત્કાળ જાણી લે છે. જેમ કે ગાય અને ગવય(નીલગાય કે રોઝ) ખુર, ખૂંધ, શિંગડા વગેરેમાં સમાનતા છે. ગાયને ગોદડી હોય છે અને ગવય વર્તુળાકાર કેંઠવાળા હોય છે.
૩. સર્વ સાધર્મોપનીત – બે ભિન્ન પદાર્થમાં સર્વાશે સમાનતા હોય જ નહીં. તેથી તે વસ્તુને તે વસ્તુથી જ ઉપમિત કરવામાં આવે છે. સર્વપ્રકારે સમાનતા કહેવાનું તાત્પર્ય એ છે કે તેના જેવું કાર્ય અન્ય કોઈ કરી શકતું નથી. લોક વ્યવહારમાં પણ કોઈ અદ્ભુત કાર્ય કરે તો કહેવામાં આવે છે. તમે જ આ કાર્ય કરી શકો, અન્ય કોઈ ન કરી શકે. અરિહંત જ અરિહંત જેવું, ચક્રવર્તી જ ચક્રવર્તી જેવું કાર્ય કરે છે. તેમાં અરિહંતને જ
Page #500
--------------------------------------------------------------------------
________________
[ ૪૪૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અરિહંતની ઉપમા આપી છે. ઉપમાન-ઉપમેયમાં એકરૂપતા હોવા છતાં તત્સદશ કાર્ય અન્ય કોઈ કરી શકતા નથી, તે બતાવવાનો સર્વ સાધર્મોપનીનો હેતુ હોવાથી તેને ઉપમાન પ્રમાણનો જ એક ભેદ કહ્યો છે. વૈધપનીત ઉપમાન પ્રમાણ :
३७ से किं तं वेहम्मोवणीए ? वेहम्मोवणीए तिविहे पण्णत्ते, तं जहाकिंचिवेहम्मे पायवेहम्मे सव्ववेहम्मे । ભાવાર્થ :- પ્રશ્ન– વૈધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- બે પદાર્થગત વિદેશતાના આધારે ઉપમા આપવામાં આવે તો તેને વૈધર્મોપનીત ઉપમાન પ્રમાણ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ૧. કિંચિવૈધર્મોપનીત ૨. પ્રાયઃ વધર્મોપનીત ૩. સર્વસાધર્મોપનીત. ३८ से किं तं किंचिवेहम्मे ? __किंचिवेहम्मे- जहा सामलेरो ण तहा बाहुलेरो, जहा बाहुलेरो ण तहा सामलेरो । से तं किंचिवेहम्मे । શબ્દાર્થ :– ગદા સામરો ન ત વાદરો = જેવો શબલા અનેક રંગી ગાયનો વાછરડો હોય તેવો બહુલ(એક રંગવાળી) ગાયનો વાછરડો ન હોય. ભાવાર્થ :- પ્રશ્ન- કિંચિતૈધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કોઈક ધર્મવિશેષની વિલક્ષણતા પ્રગટ કરે તેને કિંચિત્ વૈધર્મોપનીત કહે છે. જેમકે જેવો શબલા–અનેકરંગી ગાયનો વાછરડો હોય તેવો બહુલા–એક રંગવાળી ગાયનો વાછરડો ન હોય, જેવો બહુલા ગાયનો વાછરડો હોય તેવો શબલા ગાયનો ન હોય. આ કિંચિત વૈધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ છે. |३९ से किं तं पायवेहम्मे ? __ पायवेहम्मे- जहा वायसो ण तहा पायसो, जहा पायसो ण तहा वायसो । से तं पायवेहम्मे । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રાયઃ વૈધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અધિકાંશ રૂપમાં અનેક અવયવગત વિસદશતા પ્રગટ કરવી તે પ્રાયઃ વૈધર્મોપનીત કહેવાય છે. ઉદાહરણ– જેવો વાયસ(કાગડો) છે તેવી પાયસ(ખીર) નથી. જેવી ખીર છે તેવો કાગડો નથી. આ પ્રાયઃ વૈધર્મોપનીત છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ -પ્રત્યાદિ
[ ૪૪૩]
४० से किं तं सव्वेहम्मे ?
सव्ववेहम्मे णत्थि, तहा वि तेणेव तस्स ओवम्मं कीरइ, जहा- पीएणं णीयसरिसं कयं, दासेणं दाससरिसं कयं, काकेण काकसरिसं कयं, साणेणं साणसरिसं कयं, पाणेणं पाणसरिसं कयं । से तं सव्ववेहम्मे । से तं वेहम्मोवणीए । से तं ओवम्मे । શબ્દાર્થ –ff - નીચ પુરુષ, નીયરિવં વાં-નીચ સદેશ(જેવું) કર્યું, જેને પગલસિં = ચાંડાલે ચાંડાલ જેવું. ભાવાર્થ :- પ્રશ્ન- સર્વધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જેમાં કોઈપણ પ્રકારની સમાનતા ન હોય તેવી વિસદશતા કોઈ પણ બે પદાર્થમાં હોતી નથી. તેથી સર્વધર્મ ઉપમા નથી. તો પણ તે પદાર્થને તે પદાર્થની જ ઉપમા આપવામાં આવે છે. નીચે નીચના જેવું, દાસે દાસ જેવું, કાગડાએ કાગડા જેવું, શ્વાને શ્વાન જેવું, ચાંડાળ ચાંડાળ જેવું કાર્ય કર્યું. આ સર્વધર્મોપની ઉપમાન પ્રમાણ છે. આ રીતે વૈધર્મોપનીત ઉપમાન પ્રમાણ તેમજ ઉપમાન પ્રમાણનું
સ્વરૂપ વર્ણન પુરું થયું. વિવેચન :
વેધર્મોપનીત વિલક્ષણતાનો બોધ કરાવે છે, તેના ત્રણ ભેદ છે
(૧) કિર્તિધર્મોપનીત- આ ઉપમા પ્રમાણમાં સામાન્ય ધર્મની અપેક્ષાએ ભેદ નથી. ગોગત ધર્મો શબલ અને બહુલા બંને ગાયના વાછરડામાં સમાન છે પરંતુ તેમાં વર્ણભેદ અવશ્ય છે. આ રીતે આંશિક વિલક્ષણતા પ્રગટ કરી છે. (૨) પ્રાયઃ વૈધર્મોપનીત– તેમાં અનેક અવયવગત વિસદશતા પ્રગટ કરવામાં આવે છે. વાયસ અને પાયસ આ બે નામમાં બે અક્ષરોની સમાનતા છે. વાયસ ચેતન છે અને પાયસ જડ પદાર્થ છે. તેથી બંનેમાં પ્રાયઃ સામ્ય નથી. (૩) સર્વધર્મોપનીત- તેમાં સર્વસાધર્મોપનીતની જેમ તે વસ્તુને તે વસ્તુની જ ઉપમા આપવામાં આવે છે. જેમ કે નીચ પુરુષે નીચ જેવું કાર્ય કર્યું. નીચ જેવું કાર્ય અનીચ–ઉચ્ચ વ્યક્તિ કરી જ ન શકે. તે કાર્ય નીચ જ કરે તે બતાવવા તેને અલગ પ્રકાર બતાવ્યો છે.
આગમ પ્રમાણ :४१ से किं तं आगमे ? आगमे दुविहे पण्णत्ते, तं जहा- लोइए य
Page #502
--------------------------------------------------------------------------
________________
| ४४४ ।
શ્રી અયોગવાર સૂત્ર
लोगुत्तरिए य । भावार्थ :- प्रश्न- आराम प्रभाानु २१३५ छ ?
ઉત્તર– આગમ પ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ૧. લૌકિક આગમ ર. લોકોત્તર આગમ. ४२ से किं तं लोइए? __ लोइए- जण्णं इमं अण्णाणिएहि मिच्छादिट्ठीएहिं सच्छंदमइ(बुद्धि)विगप्पियं । तं जहा- भारहं रामायणं जाव चत्तारि य वेदा संगोवंगा । से तं लोइए आगमे । भावार्थ :- प्रश्न- सौडि माराम ओने उपाय ?
ઉત્તર- અજ્ઞાની, મિથ્યાદષ્ટિ લોકો દ્વારા સ્વચ્છંદ મતિથી(બુદ્ધિથી) નિર્મિત જે ગ્રંથો લોકમાં પ્રચલિત હોય, તે લૌકિક આગમ કહેવાય છે. આ લૌકિક આગમનું વર્ણન છે. ४३ से किं तं लोगुत्तरिए ? __ लोगुत्तरिए-जं इमं अरहंतेहिं भगवंतेहिं उप्पण्णणाणदसणधरेहिं तीयपच्चुप्पण्ण मणागयजाणएहिं तेलोक्कवहिय-महिय-पूइएहिं सव्वण्णूहिं सव्वदरिसीहिं पणीयं दुवालसंगं गणिपिडगं, तं जहा- आयारो जाव दिट्ठिवाओ। से तं लोगुत्तरिए आगमे । भावार्थ :- प्रश्न-वोत्तर भामर्नु २१३५ छ ?
ઉત્તર– ઉત્પન્ન જ્ઞાનદર્શન ધારક, ભૂતકાળ–વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જ્ઞાતા, ત્રિલોકવર્તી જીવો દ્વારા વંદિત, પૂજિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા અરિહંત ભગવાન દ્વારા પ્રણીત આચારાંગથી દષ્ટિવાદ પર્વતના દ્વાદશાંગરૂપ ગણિપિટક લોકોત્તર આગમ કહેવાય છે. ४४ अहवा आगमे तिविहे पण्णत्ते, तं जहा- सुत्तागमे य अत्थागमे य तदुभयागमे य । अहवा आगमे तिविहे पण्णत्ते, तं जहा- अत्तागमे अणंतरागमे परंपरागमे या
तित्थगराणं अत्थस्स अत्तागमे, गणहराणं सुत्तस्स अत्तागमे अत्थस्स अणंतरागमे, गणहरसीसाणं सुत्तस्स अणंतरागमे अत्थस्स परंपरागमे, तेणं परं सुत्तस्स वि अत्थस्स वि णो अत्तागमे णो अणंतरागमे परंपरागमे । से तं लोगु- त्तरिए । से तं आगमे । से तं णाणगुणप्पमाणे ।
Page #503
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ –પ્રત્યાદિ
૪૪૫
ભાવાર્થ :- અથવા લોકોત્તરિક આગમના ત્રણ પ્રકાર છે– ૧. ત્રાગમ ૨. અર્થાગમ ૩. નદુભયાગમાં
અથવા લોકોત્તરિક આગમના ત્રણ પ્રકાર છે– ૧. આત્માગમ ૨. અનંતરાગમ અને ૩. પરંપરાગમ. તીર્થંકરો માટે અર્થજ્ઞાન આત્માગમ છે. ગણધરો માટે સૂત્રજ્ઞાન આત્માગમ છે અને અર્થજ્ઞાન અનંતરાગમ છે. ગણધરોના શિષ્યો માટે સૂત્રજ્ઞાન અનંતરાગમ છે અને અર્થજ્ઞાન પરંપરાગમ છે. તત્પશ્ચાતુની શિષ્ય પરંપરા માટે સૂત્રજ્ઞાન અને અર્ધજ્ઞાન બંને આત્માગમ નથી, અનંતરાગમ નથી પરંતુ પરંપરાગમ છે. આવું લોકોત્તરિક આગમનું સ્વરૂપ જાણવું. આ રીતે આગમ પ્રમાણ અને જ્ઞાનગુણ પ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થાય છે.
વિવેચન :
આચાર્યોએ આગમની વ્યાખ્યા અનેક પ્રકારે કરી છે.
(૧) નિરુક્તિમૂલક વ્યાખ્યા મુરુષાર૧ર્વે આ
છત્તીત્યામઃ । જે જ્ઞાન ગુરુ પરંપરાથી ચાલ્યું આવે છે તે આગમ. આ નિરુક્તિથી સ્પષ્ટ થાય છે કે આગમ શબ્દ કંઠોપકંઠ શ્રુતપરંપરાનો વાચક છે. અહીં શ્રુત અને આગમ શબ્દ એકાર્યક બની જાય છે.
(૨) વિષય પરક આગમની વ્યાખ્યા આ સમન્તાદ્ ગમ્યો-જ્ઞાયને નીવાયઃ પવાયા અનેનેતિ આમા જેના દ્વારા અનંત ગુણધર્મ યુક્ત જીવ–અજીવ વગેરે પદાર્થ જાણી શકાય તેને આગમ કહેછે.
(૩) વીતરાગ સર્વજ્ઞ કથિત છદ્રવ્ય, નવ તત્ત્વની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન અને વ્રતાદિ અનુષ્ઠાન રૂપ ચારિત્ર, આ રત્નત્રયનું સ્વરૂપ જેમાં પ્રતિપાદિત છે તે આગમ. આ આગમ જ શાસ્ત્ર નામે પ્રસિદ્ધ છે.
(૪) સર્વ દોષ પ્રક્ષીણ થઈ ગયા છે તેવા પ્રત્યક્ષજ્ઞાની દ્વારા પ્રણીત શાસ્ત્ર આગમ કહેવાય છે.
(૫)આપ્તના વચન તે આગમ છે. આપ્તના વચનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન જ આગમ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી આપ્તવચનને આગમ કહેવામાં આવે છે.
મિથ્યાદષ્ટિ-અજ્ઞાની દ્વારા રચિત ગ્રંથો લૌકિક આગમ કહેવાય છે. જયારે તીર્થંકર પ્રણીત દ્વાદશાંગી લોકોત્તરિક આગમ કહેવાય છે.
લોકોત્તરિક આગમના ત્રણ ત્રણ ભેદ છે. (૧) સૂત્રરૂપ આગમ (૨) અર્થરૂપ આગમ અને (૩) સૂત્ર-અર્થ ઉભયરૂપ આગમ. તીર્થંકરો અર્થરૂપે ઉપદેશ આપે છે. ગણધરો તે ઉપદેશને સૂત્ર રૂપે ગૂંથે છે. બંનેનો મેળ એટલે ઉભયરૂપ આગમ.
બીજી રીતે લોકોત્તરિક આગમના (૧) આત્માગમ, (ર) અનંતરાગમ (૩) પરંપરાગમ. એવા ત્રણ ભેદ કર્યા છે. તીર્થંકરો અર્થ ઉપદેષ્ટા છે. ગણધરો તેને સૂત્ર રૂપે ગૂંથે છે, સૂત્રબદ્ધ કરે છે. તેથી તીર્થંકરો માટે અર્થરૂપ આગમ અને ગણધરો માટે સૂત્રરૂપ આગમ આત્માગમ છે. તીર્થંકરો ગણધરોને અનુલક્ષીને
Page #504
--------------------------------------------------------------------------
________________
[ ૪૪૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉપદેશ આપે છે અથવા ગણધરો સાક્ષાત્ તીર્થંકર પાસેથી અર્થરૂપ આગમ પ્રાપ્ત કરે છે માટે અર્થાગમ ગણધરો માટે અનંતરાગમ છે અને તેમના શિષ્યો તીર્થકરના અર્થરૂપ ઉપદેશને ગણધરો દ્વારા પ્રાપ્ત કરે છે માટે અર્થાગમ તેઓ માટે પરંપરાગમ છે. ગણધરના શિષ્યો સૂત્રરૂપ જ્ઞાન સાક્ષાત્ ગણધરો પાસેથી મેળવે છે માટે સૂત્રાગમ તેઓ માટે અનંતરાગમ છે. ગણધરોના શિષ્ય પછીની પરંપરા માટે સૂત્રાગમ અને અર્થાગમ બંને પરંપરાગમ રૂપ જ છે, આત્માગમ કે અનંતરાગમ નથી. સંક્ષેપમાં વિચારીએ તો સ્વયં પોતાની રચના આત્માગમ, સાક્ષાત્ જે મેળવે તેને માટે અનંતરાગમ અને પરંપરાએ મેળવે તે પરંપરાગમ કહેવાય છે. આ રીતે પ્રત્યક્ષાદિ ચાર ભેદ સહિત જ્ઞાનગુણ પ્રમાણનું સ્વરૂપ પૂર્ણ થયું.
દર્શનગુણ પ્રમાણ :४५ से किं तं दसणगुणप्पमाणे ? दसणगुणप्पमाणे चउव्विहे पण्णत्ते, तं जहा- चक्खुदंसणगुणप्पमाणे, अचक्खुदंसण गुणप्पमाणे, ओहिदसणगुणप्पमाणे, केवल- दसणगुणप्पमाणे य ।
चक्खुदंसणं चक्खुदंसणिस्स घड-पड-कड-रथादिएसु दव्वेसु, अचक्खुदंसणं अचक्खुदंसणिस्स आयभावे, ओहिदसणं ओहिदंसणिस्स सव्वरूविदव्वेहिं ण पुण सव्वपज्जवेहिं । केवलदसणं केवलदंसणिस्स सव्वदव्वेहिं सव्वपज्जवेहि य । से तं दंसणगुणप्पमाणे । શબ્દાર્થ -આયન = આત્મભાવમાં હોય છે, સબ્બરવલ્વેદં = સર્વરૂપી દ્રવ્યોમાં હોય છે, જ પુખ સવ્વપા = પણ સર્વ પર્યાયમાં નહીં. ભાવાર્થ :- પ્રશ્ન- દર્શનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દશર્નગુણ પ્રમાણના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) ચક્ષુદર્શન ગુણ પ્રમાણ, (૨) અચક્ષુદર્શન ગુણપ્રમાણ, (૩) અવધિદર્શન ગુણ પ્રમાણ, (૪) કેવળદર્શન ગુણપ્રમાણ.
(૧) ચક્ષુદર્શનીનું ચક્ષુદર્શન ઘટ, પટ, કટ, રથ વગેરે પદાર્થમાં હોય છે. (૨) અચક્ષુદર્શનીનું અચક્ષુદર્શન આત્મભાવમાં હોય છે અર્થાત્ ઘટાદિ પદાર્થ સાથે સંશ્લેષ થવા પર થાય છે. (૩) અવધિદર્શનીનું અવધિદર્શન સર્વ રૂપી દ્રવ્યોમાં હોય છે પણ તેની સર્વ પર્યાયમાં નથી. (૪) કેવળદર્શનીનું કેવળ -દર્શન સર્વ દ્રવ્ય અને તેની સર્વ પર્યાયમાં હોય છે. આ દર્શન ગુણ પ્રમાણનું સ્વરૂપ પૂર્ણ થાય છે.
વિવેચન :
પ્રત્યેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક હોય છે. સર્વ દ્રવ્યમાં સમાન રૂપે જે ગુણ રહે તે સામાન્ય કહેવાય છે અને અસાધારણ ગુણને વિશેષ કહેવામાં આવે છે. દ્રવ્યગત સામાન્યનો બોધ દર્શન ગુણ દ્વારા થાય છે.
Page #505
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૨/ભાવપ્રમાણ -પ્રત્યક્ષદ
| ૪૪૭ ]
અને દ્રવ્યગત વિશેષનો બોધ જ્ઞાનગુણ દ્વારા થાય છે. જીવના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનું વિશેષરૂપે નામ, સંજ્ઞાદિ વિકલ્પપૂર્વક ગ્રહણ થાય તે જ્ઞાન કહેવાય છે અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનું નામ, સંજ્ઞાદિ વિકલ્પ વિના, સત્તામાત્રનું ગ્રહણ થાય તે દર્શન કહેવાય છે. આંખથી પદાર્થને જોઈ, આ કાંઈક છે, તેવો બોધ તે દર્શન છે અને આ શુક્લ છે, આ કુષ્ણ છે, તેવો બોધ થાય તેને જ્ઞાન કહે છે. દર્શનના ચાર પ્રકાર છે
૧. ચક્ષુદર્શન - આંખ દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે ચક્ષુદર્શન કહેવાય છે. ભાવચક્ષુરિન્દ્રિયાવરણ કર્મના ક્ષયોપશમ અને ચક્ષુરૂપ દ્રવ્યન્દ્રિયના અનુપઘાતથી (કોઈપણ પ્રકારનો ઉપઘાત થયો ન હોય તો) ચક્ષુદર્શન લબ્ધિ(આંખથી જોઈ શકાય તેવી શક્તિ) પ્રાપ્ત થાય છે. તેવા ચક્ષુદર્શન લબ્ધિ સંપન્ન જીવોને ચક્ષુના આલંબનથી મૂર્તિ દ્રવ્યોનો વિકલ્પ વિના એકદેશથી સામાન્ય બોધ થાય છે, તેને ચક્ષુદર્શન કહે છે. ચક્ષુદર્શનના વિષયને બતાવતા સૂત્રકારે ઉદાહરણ રૂપે ઘટ-પટ વગેરે વિશેષનો ઉલ્લેખ કર્યો છે. તેનું કારણ એ છે કે સામાન્ય અને વિશેષ આ બંને ધર્મ એક જ દ્રવ્યના ગુણ છે. તેથી બંનેમાં કથંચિત્ અભેદ હોય છે. વિશેષ રહિત સામાન્ય ખરવિષાણ–ગધેડાના શીંગડાની જેમ અસતુ છે. તેથી વિશેષમાં રહેલ સામાન્યને જ ચક્ષુદર્શન ગ્રહણ કરે છે તે સૂચવવા ઘટ–પટ–કટ વગેરેના ઉદાહરણ આપ્યા છે.
૨. અત્યક્ષદર્શન - આંખ સિવાયની શેષ ચાર ઈન્દ્રિય દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે અચક્ષુદર્શન કહેવાય છે. અચક્ષુદર્શન થવા માટે ભાવ અચક્ષુરિન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ અને દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી પ્રાપ્ત અચક્ષુદર્શન લબ્ધિની આવશ્યકતા રહે છે. ચહ્યું અને મન અપ્રાપ્યકારી છે. પદાર્થનો સ્પર્શ પામ્યા વિના, દૂરથી જ વિષયને ગ્રહણ કરે છે પરંતુ શેષ ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. પદાર્થનો સ્પર્શ કે ગાઢ સ્પર્શ થાય ત્યારે જ વિષયને ગ્રહણ કરે છે. આ વાતનો સંકેત કરવા જ સૂત્રકારે 'મામાને આત્મભાવ પદ આપ્યું છે. ચક્ષુ સિવાયની શેષ શ્રોત્ર, ઘાણ, રસના, ત્વચા, પદાર્થ સાથે આત્મભાવને પામે, સંશ્લેષણ પણાને પામી એકરૂપ બને ત્યારે સામાન્યનો બોધ થાય છે.
બીજી રીતે સમજીએ તો અચદર્શનમાં પદાર્થની પરોક્ષતા મુખ્ય છે માટે તે પદાર્થોમાં અચદર્શનીનું અચક્ષુદર્શન ન કહેતાં, તે પરોક્ષ પદાર્થોથી થતાં આત્મભાવમાં અચક્ષુદર્શનીનું અચક્ષુદર્શન કહ્યું છે. ભવાંતરમાં જતાં ઔદારિક આદિ શરીર રહિત જીવને અચક્ષુદર્શન હોય છે. તે પણ આત્મભાવમાં જ હોય છે. ત્યાં તો સ્થૂલ ઈન્દ્રિયો પણ હોતી નથી.
ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બંને પદાર્થને વિકલરૂપે-આંશિકરૂપે ગ્રહણ કરે છે. ૩. અવધિદર્શન :- અવધિદર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી ઈન્દ્રિયની સહાયતા વિના સમસ્ત રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ થાય તેને અવધિદર્શન કહે છે. અવધિદર્શન લબ્ધિવાળો જીવ પરમાણુથી લઈ અચિત્ત મહાસ્કન્ધ પર્વતના સર્વ રૂપી દ્રવ્યને સામાન્ય રૂપે જોઈ શકે છે. તેનો વિષય સર્વ રૂપી દ્રવ્ય હોવા છતાં તે પ્રત્યેક પદાર્થની સર્વપર્યાયને ગ્રહણ કરી શકતો નથી. અવધિદર્શન જઘન્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર પર્યાય અને ઉત્કૃષ્ટ એક પદાર્થની સંખ્યાત અસંખ્યાત પર્યાયને વિષય કરી શકે છે.
Page #506
--------------------------------------------------------------------------
________________
| ४४८ ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
૪. કેવળદર્શન - સમસ્ત રૂપી–અરૂપી પદાર્થને સામાન્ય રૂપે જાણનાર પરિપૂર્ણ દર્શનને કેવળદર્શન કહે છે. કેવળદર્શનાવરણ કર્મના ક્ષયથી પ્રાપ્ત કેવળદર્શન લબ્ધિ દ્વારા જીવ રૂપી–અરૂપી સમસ્ત દ્રવ્યને તેની સર્વ પર્યાય સાથે સામાન્ય રૂપે ગ્રહણ કરે છે.
મન:પર્યવ જ્ઞાન વિશેષને જ ગ્રહણ કરે છે. તેથી તેનું દર્શન બતાવ્યું નથી. આ રીતે દર્શનગુણ પ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થાય છે. यारित्रगुए। प्रभाए। :|४६ से किं तं चरित्तगुणप्पमाणे ?
चरित्तगुणप्पमाणे पंचविहे पण्णत्ते, तं जहा- सामाइयचरित्तगुणप्पमाणे छेदोवट्ठावणियचरित्तगुणप्पमाणे परिहारविसुद्धियचरित्तगुणप्पमाणे सुहुमसंपरायचरित्त गुणप्पमाणे अहक्खायचरित्तगुणप्पमाणे । ___ सामाइयचरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते, तं जहा- इत्तरिए य आवकहिए य।
छेदोवट्ठावणियचरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते, तं जहा- साइयारे य णिरइयारे य । __ परिहारविसुद्धियचरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते, तं जहा-णिव्विसमाणए य णिव्विट्ठकायिए य ।
सुहुमसंपरायचरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते, तं जहा- संकिलिस्समाणयं च विसुज्झमाणयं च । __ अहक्खायचरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते, तं जहा- पडिवाई य अपडिवाई य, छउमत्थे य केवलिए य । से तं चरित्तगुणप्पमाणे । से तं जीवगुणप्पमाणे । से तं गुणप्पमाणे । भावार्थ :- प्रश्न- यात्रिगुए। प्रभाानु स्व३५ छ ?
उत्तर- ®वन यात्रिगुना शानने यात्रिशु प्रमा४ छ, तेन पाय प्र१२ छ- (१) સામાયિક ચારિત્ર (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર (૩) પરિહારવિશુદ્ધ ચારિત્ર (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર (५) यथाण्यात यात्रि.
(१) सामायिक यास्त्रिनामेछ,तेसाप्रमाणे छ-त्वरिशसने यावथित.(२)
Page #507
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ –પ્રત્યક્ષદિ
૪૪૯
છેદોપસ્થાપનીય ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે— સાતિચાર અને નિરતિચાર. (૩) પરિહારવિશુદ્ધ ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે—– નિર્વિશ્યમાનક અને નિર્વિષ્ટકાયિક. (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે– સંક્લિશ્યમાન અને વિશુદ્ધયમાન. (૫) યથાખ્યાત ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે—પ્રતિપાતી અને અપ્રતિપાતી અથવા છાદ્મસ્થિક અને કેવલિક. ચારિત્રગુણ પ્રમાણનું આવું સ્વરૂપ છે. ચારિત્રગુણ પ્રમાણ અને જીવગુણપ્રમાણ તેમજ ગુણપ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થઈ.
વિવેચન :
ચારિત્ર ઃ– ચારિત્ર એ જીવનો સ્વભાવ, ધર્મ, ગુણ છે. સ્વરૂપમાં રમણ કરવું, સ્વભાવમાં પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર કહેવાય છે. તે સર્વસાવવિરતિ રૂપ છે. સંસારના કારણભૂત બાહ્ય અને આંતરિક ક્રિયાઓથી નિવૃત્ત થવારૂપ ચારિત્ર એક જ છે. ચારિત્ર મોહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રાપ્ત વિશુદ્ધિની અપેક્ષાએ પણ ચારિત્ર એક જ છે પરંતુ વિભિન્ન દષ્ટિકોણથી ચારિત્રના ભેદ કરવામાં આવે છે. ચારિત્રના ભેદ :– સ્વરૂપ રમણતારૂપ ચારિત્ર, નિવૃત્તિરૂપ ચારિત્ર એક પ્રકારે છે.
બાહ્યનિવૃત્તિરૂપ ચારિત્ર અને આત્યંતર નિવૃત્તિરૂપ ચારિત્ર અથવા વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર અથવા પ્રાણીસંયમ અને ઈન્દ્રિય સંયમની અપેક્ષાએ ચારિત્ર બે પ્રકારનું છે.
ઔપશમિક ચારિત્ર, ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયોપશમિક ચારિત્રના ભેદથી ચારિત્રના ત્રણ પ્રકાર છે. સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, યથાખ્યાત ચારિત્રના ભેદથી ચારિત્રના ચાર પ્રકાર છે. સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહારવિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્રના ભેદથી ચારિત્રના પાંચ પ્રકાર છે. નિવૃત્તિરૂપ વિવિધ પરિણામોની અપેક્ષાએ ચારિત્રના સંખ્યાત, અસંખ્યાત અને અનંતભેદ પણ થઈ શકે છે. અહીં પાંચ પ્રકારે ચારિત્રનું સ્વરૂપ સૂત્રકારે બતાવ્યું છે.
૧. સામાયિક ચારિત્ર :- (૧)સમ + આય + ઈક = સામાયિક. સમ્ ઉપસર્ગપૂર્વક અય્ ધાતુ અને ઈક્ પ્રત્યયથી સામાયિક શબ્દ બને છે. સમ્ એટલે એકત્વપણાથી, એકમેક થઈને, આય એટલે આગમન, અર્થાત્ પરદ્રવ્યોથી નિવૃત્ત થઈ આત્મામાં જ ઉપયોગ એકરસ બની જાય, તેનું નામ સામાયિક.
(૨) સમ્ એટલે રાગદ્વેષ રહિત મધ્યસ્થ આત્મા, આય એટલે ઉપયોગની પ્રવૃત્તિ થવી. આત્મામાં જ ઉપયોગની પ્રવૃત્તિ થાય તે સમાય. તે જ જેનું પ્રયોજન છે તે સામાયિક.
(૩) સમ્ એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્ર. તેની આય એટલે પ્રાપ્તિ તે સમાય. સમ્ એટલે સાધુની સમસ્ત ક્રિયાઓ, સાધુની સમસ્ત ક્રિયાઓ રાગદ્વેષ રહિત હોય છે તેથી તેને સમ કહે છે. આ ક્રિયાઓની પ્રાપ્તિ તે સમાય. સમાયથી નિષ્પન્ન, સંપન્ન હોય તે સામાયિક અથવા સમાય જ સામાયિક છે.
(૪) સર્વ સાવધ કાર્યોથી, સર્વ પાપકારી કાર્યથી નિવૃત્ત થવા રૂપ મહાવ્રતધારી સાધુ સાધ્વીઓનું ચારિત્ર
Page #508
--------------------------------------------------------------------------
________________
| ૪૫૦ ]
શ્રી અયોગવાર સૂત્ર
તે સામાયિક ચારિત્ર. સામાયિક ચારિત્રના ભેદ :- સામાયિક ચારિત્રના ઈન્ડરિક અને યાવત્રુથિક એવા બે ભેદ છે. (૧) ઈન્ગરિક એટલે અલ્પકાલિક. ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસનમાં કોઈ વ્યક્તિ દીક્ષિત થાય ત્યારે પ્રથમ સામાયિક ચારિત્ર આપવામાં આવે અને પછી મહાવ્રત આરોપણ કરવામાં આવે, જે વડીદીક્ષાના નામે પ્રસિદ્ધ છે. મહાવ્રતમાં સ્થાપિત ન કર્યા હોય તેવા નવદીક્ષિત-શૈક્ષ સાધુનું સામાયિક ચારિત્ર ઈત્વરિત સામાયિક છે અથવા બે ઘડીની કે ચાર ઘડીની શ્રાવકની નિયતકાલની સામાયિક ઈન્ડરિક સામાયિક ચારિત્ર છે.
(૨) યાવત કથિક - યાવન્કથિત સામાયિક એટલે જીવનભર, ચાવજીવનનું ગ્રહણ કરાતું ચારિત્ર. ભરત–ઐરાવત ક્ષેત્રોમાં મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રના તીર્થકરોના સાધુઓને મહાવ્રત આરોપણાની બીજી વાર દીક્ષા અપાતી નથી. તેઓને માવજીવનનું સામાયિક ચારિત્ર જ હોય છે. તે વાવસ્કથિત સામાયિક ચારિત્ર કહેવાય છે. ૨. છેદોષસ્થાનીય ચારિત્ર :- જે ચારિત્રમાં પૂર્વ પર્યાયનો છેદ કરી પુનઃ મહાવ્રતોની ઉપસ્થાપના કરવામાં આવે તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. તેના બે ભેદ છે- સાતિચાર અને નિરતિચાર. સાતિચાર– મહાવ્રતાદિમાં દોષ લાગ્યા હોય ત્યારે દીક્ષા પર્યાયનો છેદ કરી પુનઃ મહાવ્રતનું આરોપણ કરવામાં આવે તે સાતિચાર છેદોપસ્થાપન કહેવાય છે. નિરતિચાર– ભરત, ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં જ્યારે મહાવ્રતનું આરોપણ કરાય છે ત્યારે, વડી દીક્ષાના સમયે પૂર્વચારિત્રનો છેદ કરી મહાવ્રતોમાં ઉપસ્થાપિત કરાય અથવા સાધુ એક તીર્થમાંથી બીજા તીર્થમાં સમ્મિલિત થાય ત્યારે પુનઃ દીક્ષા આપવામાં આવે તે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. જેમકે પાર્થ પરંપરાના કેશી સ્વામી મહાવીર સ્વામીના તીર્થમાં આવ્યા ત્યારે તેઓને મહાવ્રતારોપણ કરવામાં આવ્યું તેને પણ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે.
૩. પરિહાર વિશદ્ધ ચારિત્ર :- પરિહાર એટલે તપ વિશેષ. વિશેષ પ્રકારના તપથી જે ચારિત્રમાં વિશદ્ધિ પ્રાપ્ત થાય તેને પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહે છે. આ પરિહારવિશુદ્ધ ચારિત્રના બે ભેદ છે. ૧. નિર્વિશ્યમાનક અને ૨. નિર્વિષ્ટકાયિક. નિર્વિશ્યમાનક:- આ ચારિત્રમાં પ્રવેશી તપોવિધિ પ્રમાણે જે તપ કરે છે તે નિર્વિશ્યમાનક કહેવાય છે.
નિર્વિકાયિક – તપોવિધિ અનુસાર તપ આરાધના જેણે કરી લીધી છે તે નિર્વિષ્ટકાયિક કહેવાય છે. નિર્વિશ્યમાનક તપ આરાધના કરે છે અને નિર્વિષ્ટકાયિક તપ આરાધકોની સેવા કરે છે. પરિહારવિશુદ્ધ ચારિત્ર ગ્રહણ કરવાની વિધિ આ પ્રમાણે છે.
નવ સાધુ સાથે મળી, ગચ્છથી અલગ રહી પરિહારતપની આરાધના કરે છે. તેમાંથી ચાર સાધક નિર્વિશ્યમાનક બની તપનું આચરણ કરે છે અને શેષ પાંચમાંથી ચાર અનુપારિવારિક હોય છે તે વૈયાવચ્ચ કરે છે. એક સાધુ વાચનાચાર્ય બને છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ -પ્રત્યક્ષદિ
| ૪૫૧ |
નિર્વિશ્યમાન સાધક ગ્રીષ્મકાળમાં જઘન્ય એક ઉપવાસ, મધ્યમ બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસનું તપ કરે છે, શીતકાળમાં જઘન્ય બે ઉપવાસ, મધ્યમ ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ કરે છે; વર્ષાકાળમાં જઘન્ય ત્રણ, મધ્યમ ચાર અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ કરે છે; પારણાના દિવસે આયંબિલ તપ કરે છે. કલ્પસ્થિત અન્ય પાંચ સાધુ નિત્ય આયંબિલ કરે છે. આ પ્રમાણે છ મહિના સુધી તપ કરે છે.
પછીના છ મહિના જે નિર્વિશ્યમાનક હોય તે અનુપારિવારિક–વૈયાવચ્ચ કરનાર બને છે. તેઓ નિર્વિષ્ટકાયિક કહેવાય છે. જે વૈયાવચ્ચ કરનાર હોય તે તપ કરનાર નિર્વિશ્યમાનક બને છે. પૂર્વ પ્રમાણે છે મહિના તપ કરે છે.
ત્રીજા છ મહિના દરમ્યાન વાચનાચાર્ય તપસ્વી, નિર્વિશ્યમાનક બને છે. શેષ આઠ સાધુમાંથી એક વાચનાચાર્ય બને અને શેષ સાત નિર્વિષ્ટકાયિક–વૈયાવચ્ચ કરે છે. આ રીતે અઢાર મહિને આ તપ આરાધના પૂર્ણ થાય છે. અઢાર મહિનાનો કલ્પ પૂર્ણ થતાં તેઓ જિનકલ્પ અંગીકાર કરે અથવા ગચ્છમાં પાછા આવે અથવા પુનઃ પરિહાર તપનો પ્રારંભ કરે. તીર્થકર ભગવાનના સાનિધ્યમાં અથવા જેઓએ આ કલ્પ તીર્થંકર પાસેથી અંગીકાર કર્યો હોય તેઓ પાસેથી જ આ કલ્પનો સ્વીકાર કરાય છે, અન્ય પાસે નહીં. જેઓએ છેદોપસ્થાપના ચારિત્ર અંગીકાર કર્યું હોય તે જ આ ચારિત્રને સ્વીકારી શકે છે, અન્ય નહીં. તેથી ભરત અને ઐરાવતક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનકાલમાં જ આ ચારિત્ર હોય છે. મહાવિદેહક્ષેત્રમાં કે મધ્યના બાવીસ તીર્થકરોના શાસનકાલમાં છેદોસ્થાપનીય ચારિત્ર હોતું નથી તેથી આ ચારિત્ર પણ હોતું નથી.
આ ચારિત્રના અધિકારી બનવા માટે ઉંમર ઓછામાં ઓછી ૨૯ વરસની તથા દીક્ષા પર્યાય ઓછામાં ઓછી ૨૦વરસની જોઈએ. ઉત્કૃષ્ટ પર્યાય તો કાંઈક ન્યૂન કોટિ પૂર્વ વર્ષની જાણવી. આ સંયમના અધિકારી મુનિ સાડા નવ પૂર્વના જ્ઞાતા હોય છે. તેઓ દિવસના ત્રીજા પ્રહરમાં ભિક્ષા અને વિહાર કરી શકે છે. અન્ય સમયમાં ધ્યાન-કાયોત્સર્ગ કરે છે. ૪. સુહમપરાય ચારિત્ર - જીવ જેના કારણે સંસારમાં પરિભ્રમણ કરે તેને સંપાય કહેવામાં આવે છે. કષાયના કારણે જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે ક્રોધ-માન-માયા-લોભરૂ૫ કષાયને સંપાય કહેવાય છે. જે ચારિત્રમાં સૂક્ષ્મ સંજ્વલન લોભનો ઉદય હોય, અન્ય ક્રોધાદિ કષાય ન હોય તેવા દસમા ગુણસ્થાનવર્તી મુનિઓના ચારિત્રને સૂક્ષ્મસંપરાય ચારિત્ર કહે છે. આ ચારિત્રના સંક્તિશ્યમાનક અને વિશુદ્ધયમાનક એવા બે ભેદ છે.
વિશદ્વયમાનક - ક્ષપક શ્રેણી કે ઉપશમ શ્રેણી પર ચઢતા જીવ દસમે ગુણસ્થાનકે આવે અને આ ચારિત્ર પામે ત્યારે તે વિશુદ્ધયમાનક કહેવાય છે. શ્રેણી આરોહણ કરતાં હોવાથી તેના પરિણામ વિશદ્ધ હોય અને વર્ધમાન હોય છે.
સંકિલયમાનક - ઉપશમશ્રેણિવાળા જે જીવ અગિયારમા ગુણસ્થાનેથી પડે અને દસમે ગુણસ્થાનકે આવી આ ચારિત્ર પામે ત્યારે તે સંક્લિશ્યમાનક સૂક્ષ્મસંપરાય ચારિત્ર કહેવાય છે. પતનો—ખી દશામાં
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૫૧
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સંક્લેશની અધિકતા હોય છે. પતનનું કારણ જ સંક્લેશ છે.
ઃ
૫. યથાખ્યાત ચારિત્ર :– યથાર્થ રૂપે સર્વાત્મના જે ચારિત્ર કષાય રહિત હોય તે થયાખ્યાત ચારિત્ર કહેવાય છે અથવા આત્માનું જેવું કષાય રહિત સ્વરૂપ છે, તે રૂપે જ ચારિત્ર ખ્યાત એટલે પ્રસિદ્ધિને પામે છે તે યથાખ્યાત ચારિત્ર.
યશાખ્યાત ચારિત્રના ભેદ :– આ ચારિત્રના બે ભેદ છે. પ્રતિપાતી અને અપ્રતિપાતી. પ્રતિપાની– જે જીવોના કષાય ઉપશાંત થયા છે, તેવા અગિયારમા ગુણસ્થાનવર્તી જીવોનું આ ચારિત્ર પ્રતિપાતી યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. તેઓનું આ ચારિત્ર અંતર્મુહૂર્ત પર્યંત જ રહે છે. અપ્રતિપાતી– જેઓએ કષાયનો સર્વથા ક્ષય કર્યો છે, તેવા બારમા—તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોનું આ ચારિત્ર અપ્રતિપાતી હોય છે.
આશ્રયભેદથી આ ચારિત્રના છાસ્થિક અને કૈવલિક એવા બે ભેદ થાય છે. અગિયારમા, બારમા ગુણસ્થાનવર્તી જીવનું ચારિત્ર છાાસ્થિક કહેવાય છે. અગિયારમા અને બારમા ગુણસ્થાનવી જીવોને મોહનીય કર્મનો ઉદય ન હોવાથી વીતરાગ છે પરંતુ શેષ ત્રણ થાતીકર્મ હોય છે. તેથી તેઓ છદ્મસ્ય જ કહેવાય છે. તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી કેવળજ્ઞાની જીવોનું આ ચારિત્ર કૈવલિક કહેવાય છે.
આ રીતે ચારિત્રગુણ પ્રમાણ, જીવ ગુણ પ્રમાણ અને ભાવપ્રમાણના પ્રથમ ભેદરૂપ ગુણ પ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
॥ પ્રકરણ-ર સંપૂર્ણ ॥
Page #511
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ-પ્રત્યક્ષદિ
૪૫૩.
ભાવ પ્રમાણ અનુયોગ દ્વારા
નથ
આનુપૂર્વી
ઉપકમાં નિપ અગમ નામ પ્રમાણ વક્તવ્યતા અધિકાર સવિતાર
દ્રવ્ય, ક્ષેત્ર. કાળ. ભાવ પ્રમાણ
ગુણ
| નય
સંખ્યા
સંખ્યા
જીવંગુણ
અજીવગુણ
રજ્ઞાન
દશન
ચારિત્ર
ચહ્યું.
એચડ્યુ.
અવધિ.
કેવળ.
પ્રત્યક્ષ
અનુંમાન
અનુમાન ઉપમાન આગમ | ઈન્દ્રિય પ્રત્યક્ષ નોઈદ્રિયપ્રત્યક્ષ પૂર્વવત શેષવત દષ્ટ શ્રી ચ. દાણ. સના. પશ | કોઈ કારણ અવયવ આશ્રય સામ્ય ઈદ્રિય
અવધિ. મન:પર્યાવ. કેવળજ્ઞાન સામાન્ય દષ્ટ, વિશેષ દૃષ્ટ,
વતું
અતીતકાળ ગ્રહણ અનાગતકાળગ્રહણ પ્રત્યુપત્રકાળગ્રહણ સાધર્મોપનીત
વૈધર્મોપનીત
કિચતુ.
પ્રય. સર્વ.
કચતુ. પ્રય.
સર્વ.
લૌકિક
લોકોત્તરિક
સુત્તાગમ અત્યાગમ તંદુભયાગમ આત્માગમ અનંતરાગમ પરંપરાગમ
સામાયિક ચા. છેદો સ્થાપના ચા. પરિહારવિશુદ્ધ ચા, સૂક્ષ્મ સંપરાય ચા.
યથાખ્યાત ચા.
ઈતિરક યાવતુ-સાતિચાર નિરતિ- નિર્વિશ્ય નિર્વિષ્ટ વિશુદ્ધય- સંકિલશ્ય-પ્રતિપતિ
કથિત ચાર માનક કાયિક માનક માનક
પાતિ
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૫૪
અઠયાવીસમું પ્રકરણ
ભાવપ્રમાણ
નયના દૃષ્ટાંત
નય પ્રમાણનું સ્વરૂપ :
१ से किं तं णयप्पमाणे ?
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
णयप्पमाणे तिविहे पण्णत्ते, तं जहा - पत्थयदिट्टंतेणं वसहिदिट्ठतेणं पएसदिट्ठतेणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- નયપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નયપ્રમાણના ત્રણ પ્રકાર છે. [ ત્રણ દષ્ટાંતથી તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે ] (૧) પ્રસ્થકના દષ્ટાંત દ્વારા (૨) વસતિના દષ્ટાંત દ્વારા (૩) પ્રદેશના દૃષ્ટાંત દ્વારા.
વિવેચન :
પ્રત્યેક પદાર્થ અનંત ધર્માત્મક છે. વસ્તુના અનંત ધર્મમાંથી અન્ય ધર્મને ગૌણ કરી, એક ધર્મને પ્રધાન કરી, ગ્રહણ કરે તે નય કહેવાય છે. નય દ્વારા એક ધર્મને મુખ્ય કરી વસ્તુનું પ્રતિપાદન કરનાર વક્તાનો જે અભિપ્રાય તે નયપ્રમાણ કહેવાય છે. અનંત ધર્માત્મક વસ્તુના એક–એક ધર્મનું પ્રતિપાદન કરનાર એકએક નય છે. આ રીતે નય અનંત છે પરંતુ તેને સંક્ષિપ્ત કરી સાતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. તે સાત નયના નામ આ પ્રમાણે છે. ૧. નૈગમનય, ૨. સંગ્રહનય, ૩. વ્યવહારનય, ૪. ઋજુસૂત્ર નય, પ. શબ્દનય, ૬. સમભિરૂઢ નય ૭. એવંભૂત નય.
(૧) નૈગમનય :– જેને જાણવાની અનેક રીત છે તે નૈગમ. નૈગમનય સામાન્ય અને વિશેષ બંનેને ગ્રહણ કરે છે. લોકરૂઢિઓ, લોક વ્યવહારને સ્વીકારે છે અને તે સંકલ્પગ્રાહી છે. જે વસ્તુ સંકલ્પમાં કે વિચારમાં છે, તે વસ્તુરૂપે હજુ અસ્તિત્વમાં ન હોવા છતાં તે વસ્તુનો સ્વીકાર કરવો તે નૈગમનય.
(૨) સંગ્રહનય :– સંગ્રહનય માત્ર સામાન્યને જ સ્વીકારે છે. જીવ, અજીવ દરેકમાં સત્—હોવાપણું છે. તે સત્ મહાસામાન્ય અને જીવત્વ, સંસારીત્વ, સિદ્ધત્વ, સ્થાવરત્વ વગેરે અપર સામાન્યનો સ્વીકાર સંગ્રહ નય કરે છે. જેમકે પ્રત્યેક જીવમાં જીવત્વ છે. કોઈ તેમાં વિશેષતા બતાવે કે જીવના બે ભેદ છે સિદ્ધ અને સંસારી, તો સંગ્રહનય કહેશે સિદ્ધના બધા જીવ સમાન છે, તેમાં સિદ્ધત્વ સમાન રૂપે છે. તે જ રીતે સર્વ
Page #513
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૮/ભાવપ્રમાણ-નય દાત
|
૪૫૫ |
સંસારી જીવમાં સંસારીત્વ સમાન છે. તેમાં કોઈ(વ્યવહારનય) વિશેષતા બતાવે કે સંસારી જીવમાં કેટલાક ત્રસ છે, કેટલાક સ્થાવર છે. પુનઃ સંગ્રહનય તેમાં સામાન્યને જ ગ્રહણ કરશે કે ત્રસત્વની અપેક્ષાએ બધા ત્રસજીવ સમાન છે અને સ્થાવરત્વની અપેક્ષાએ સ્થાવર જીવ સમાન છે. આ રીતે સંગ્રહનય સામાન્યગ્રાહી
(૩) વ્યવહારનય :- સંગ્રહનય જ્યાં જ્યાં સામાન્યને ગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય ક્રમથી વિશેષ ધર્મનું પ્રતિપાદન કરે છે. સંગ્રહનયે ગ્રહણ કરેલા વિષયમાં વિધિ પૂર્વક ભેદ કરે તેને વ્યવહારનય કહે છે. સંગ્રહનય કહેશે મનુષ્યત્વની અપેક્ષાએ સર્વ મનુષ્ય એક છે. વ્યવહારનય તેમાં વિશેષતા બતાવશે કે બધા મનુષ્ય સમાન નથી. કેટલાક ભારતીય છે, કેટલાક અમેરીકન, યુરોપીયન છે. સંગ્રહનય કહેશે બધા ભારતીય મનુષ્ય એક છે કારણ કે ભારતીયપણું સમાન છે. વ્યવહાર નય કહેશે બધા ભારતીય મનુષ્ય એક નથી, કારણ કે કેટલાક ગુજરાતના છે, કેટલાક પંજાબના છે અને કેટલાક મહારાષ્ટ્રના છે. સંગ્રહનય ગુજરાતના સર્વ મનુષ્યોમાં ગુજરાતીત્વ સમાન છે, માટે એક છે તેમ કહેશે, તો વ્યવહારનય ભિન્નતા કરશે કે બધા ગુજરાતી સમાન નથી કેટલાક કાઠીયાવાડના છે, કેટલાક સોરઠના છે.આ રીતે સંગ્રહનય જે ક્રમથી એકતા કરે છે તે જ ક્રમથી વ્યવહારનય તેમાં ભિન્નતા કરે છે તે અંતિમ વિશેષપર્યત ભેદ કરે છે. આ રીતે વ્યવહાર નય વિશેષગ્રાહી છે.
(૪) જસત્રનયઃ- ઋજુસૂત્રનય ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વિશેષને ગ્રહણ નથી કરતું. વર્તમાન અને તેમાંય સ્વકીય હોય તેને જ ગ્રહણ કરે છે. ભૂતકાળ નષ્ટ થઈ ગયો છે, ભવિષ્ય હજુ ઉત્પન્ન નથી. તેથી કાર્યકારી નથી. વર્તમાનમાં પણ સ્વકીય જ કાર્યકારી છે. પરકીય-પરનું હોય તે કાર્યકારી નથી માટે ઋજુસૂત્રનય તેનો સ્વીકાર કરતું નથી.
(૫) શબ્દનય :- વર્તમાનકાલીન અને સ્વકીયમાં પણ લિંગ, કારક, વિભક્તિના ભેદથી શબ્દનય ભેદ માને છે. જેમકે દારા અને કલત્ર બંને શબ્દ સ્ત્રીવાચક છે પરંતુ દારા શબ્દ સ્ત્રીલિંગવાચી છે, 'કલત્ર' શબ્દ નપુંસકલિંગવાચી છે. શબ્દનય તે બંને શબ્દના લિંગ ભિન્ન હોવાથી ભિન્ન માનશે. ગુલાબ અને ગુલાબો અહીં વચનનો ભેદ છે. એકવચન–બહુવચન છે માટે બંનેને ભિન્ન માને છે. () સમભિરૂઢ નય - લિંગ, કારક, વચન, એક હોવા છતાં વ્યુત્પત્તિના ભેદથી ભેદ કરે છે. જેમ કે ઈન્દ્ર, પુરન્દર, શક, એક લિંગવાચી છે પણ ત્રણેની વ્યુત્પત્તિ ભિન્ન છે. ઐશ્વર્યથી યુક્ત હોય તે ઈન્દ્ર, શત્રુના નગરનો નાશ કરે તે પુન્દર. આ રીતે વ્યુત્પત્તિ ભિન્ન હોવાથી તેને ભિન્ન માને છે.
(૭) એવંતનય - વ્યુત્પત્તિ અનુસાર તે શબ્દ ક્રિયા યુક્ત હોય ત્યારે જ એવંભૂતનય તે વસ્તુ માટે તે શબ્દનો પ્રયોગ કરવો સ્વીકારે છે. જેમ કે ઐશ્વર્યથી યુક્ત હોય, રાજસિંહાસને બિરાજમાન હોય ત્યારે જ ઈન્દ્ર કહેવાય. ભિક્ષા કરતા હોય ત્યારે જ ભિક્ષુ કહેવાય, અન્ય સમયે નહીં. મૌન રાખે ત્યારે જ મુનિ કહેવાય, બોલતા હોય ત્યારે નહીં.
આ સાતે નયનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. સૂત્રકારે ત્રણ દષ્ટાંતથી સાત નયના સ્વરૂપને સ્પષ્ટ કરેલ છે.
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૫૬
પ્રસ્થકના દૃષ્ટાંત દ્વારા નયનિરૂપણ ઃ२ से किं तं पत्थगदिट्ठतेणं ?
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
पत्थगदिट्टंतेणं से जहाणामए केइ पुरिसे परसुं गहाय अडविहुत्ते गच्छेज्जा, तं च केइ पासित्ता वएज्जा- कत्थ भवं गच्छसि ? अविसुद्धो णेगमो भइपत्थगस्स गच्छामि । तं च केइ छिंदमाणं पासित्ता वइज्जा- किं भवं छिंदसि ? विसुद्धतराओ गमो भणइ - पत्थयं छिंदामि । तं च केइ तच्छेमाणं पासित्ता वएज्जाकिं भवं तच्छेसि ? विसुद्धतराओ णेगमो भणइ - पत्थयं तच्छेमि । तं च केइ उक्किरमाणं पासित्ता वएज्जा - किं भवं उक्किरसि ? विसुद्धतराओ गमो भणइ- पत्थयं उक्किरामि । तं च केइ लिहमाणं पासेत्ता वएज्जा- किं भवं लिहसि ? विसुद्धतराओ गमो भणइ - पत्थयं लिहामि । एवं विसुद्धतरागस्स गमस्स णामाउडितओ पत्थओ |
I
एवमेव ववहारस्स वि । संगहस्स चितो मिओ मिज्जसमारूढो पत्थओ | उज्जुसुयस्स पत्थयो वि पत्थओ मिज्जं पि से पत्थओ |
तिण्हं सद्दणयाणं पत्थयाहिगारजाणओ पत्थओ, जस्स वा वसेणं पत्थओ णिप्फज्जइ । से तं पत्थयदिट्ठतेणं ।
AGEार्थं :-पत्थगदिट्टंतेणं प्रस्थस्ना (धान्य भाषवानुं पासी ठेवु पात्र विशेष) दृष्टांतथी, परसुं = डुहाडी, अडविहुत्ते = अटवी वनतरई, तच्छेमाणं = साडडाने छोसता, उक्किरमाणं = उत्डीएर्श, झोतरता, लिहमाणं = सजता, खंडित डरता, णामाउडितओ = संस्थित नाम, प्राप्त, पत्थओ प्रस्थ तैयार न थाय त्यां सुधी, चितोमिओ = उर्ध्वभुजी स्थित प्रस्थ, मिज्ज समारूढो = धान्य प्रस्थ मां पूरित होय, मिज्जं पि = भेय वस्तु पए, तिन्हं सद्दणयाणं त्रा शब्दनयना भते, पत्थयाहिगारजाणओ = प्रस्थडना अर्थाधिडारना ज्ञाता खने तेमां उपयोगवान, जस्स = ठेनाथी, भे साडाथी, णिप्फज्जइ = निष्पन्न थयो, तैयार थयो.
भावार्थ :- प्रश्न - प्रस्थऽनुं दृष्टांत शुं छे ?
ઉત્તર– કોઈ પુરુષ કુહાડી લઈ વન તરફ જતો હોય, તેને વનમાં જતાં જોઈને કોઈ મનુષ્ય પૂછ્યું તમે ક્યાં જાઓ છો ? ત્યારે તે પુરુષે અવિશુદ્ધ નૈગમનયના મતાનુસાર કહ્યું–પ્રસ્થક લેવા જાઉં છું. તે પુરુષને વૃક્ષ છેદતા જોઈને પુનઃ કોઈ મનુષ્યે પૂછ્યું– તમે શું કાપો છો ? ત્યારે વિશુદ્ધતર નૈગમનયાનુસાર તેણે જવાબ આપ્યો– પ્રસ્થક કાપું છું. તદન્તર લાકડાને છોલતો જોઈને કોઈ મનુષ્યે પૂછ્યું– તમે શું છોલો
=
=
Page #515
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮/ભાવપ્રમાણ—નય દૃષ્ટાંત
૪૫૭
છો ? ત્યારે વિશુદ્ધતર નૈગમનયની અપેક્ષાએ તેણે જવાબ આપ્યો- પ્રસ્થક છોલું છું. ત્યાર પછી કાષ્ઠના મધ્યભાગને કોતરતો જોઈ પૂછ્યું તમે શું કોતરો છો ? ત્યારે તેણે કહ્યું પ્રસ્થક કોતરું છું. તે ઉત્કીર્ણ કાષ્ઠ ઉપર પ્રસ્ચકનો આકાર અંકિત કરતા જોઈને કોઈ મનુષ્યે પૂછ્યું- શું ઔકિત કરો છો ? ત્યારે તેણે જવાબ આપ્યો કે પ્રસ્થક ઔંકેત કરું છું. આ રીતે જ્યાં સુધી સંપૂર્ણ પ્રસ્થક તૈયાર ન થાય ત્યાં સુધી વિશુદ્ધતર નૈગમનય સર્વ અવસ્થાને સંકલ્પિત પ્રસ્થક રૂપે સ્વીકારે છે.
નૈગમની જેમ વ્યવહારનું વક્તવ્ય પણ જાણવું.
સંગ્રહનય ધાન્યપરિપુરિત ઊર્ધ્વમુખી સ્થિત પ્રસ્થકને જ પ્રસ્થક કહે છે અથવા ધાન્ય આપવા માટે ઊર્ધ્વમુખી સ્થિત પ્રસ્થકને પ્રસ્થક કહે છે.
ૠજુત્ર નયાનુસાર પ્રસ્થક પણ પ્રસ્થક છે અને તેથી માપેલ ધાન્યાદિ પદાર્થ પણ પ્રસ્થક છે.
ત્રણે શબ્દ નર્યા (શબ્દનય, સમભિરૂઢ નય અને એવભૂતનય) ના મતાનુસાર પ્રસ્થકના અર્થાધિકારના જ્ઞાતાનો તે પ્રસ્થક સ્વરૂપના પરિજ્ઞાનમાં ઉપયોગ હોય, તે ઉપયુક્ત (ઉપયોગવાન) જીવ કે જેનાથી પ્રસ્થક નિષ્પન્ન થાય તે પ્રસ્થક છે. આ રીતે પ્રકના દૃષ્ટાંતથી નયપ્રમાણનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
પ્રસ્થક એ મગધદેશ પ્રસિદ્ધ ધાન્ય માપવાના એક પાત્રનું નામ છે. કોઈ માણસ લાકડાનો પ્રત્યક બનાવવાના સંકલ્પથી લાકડું લેવા કુહાડી લઈ વન તરફ જતો હોય અને તેને પૂછવા પર તે ઉત્તર આપે કે પ્રસ્થક લેવા જાઉં છું. તે જવાબ અવિશુદ્ધ નૈગમ નયને માન્ય છે. નૈગમનય સંકલ્પિત વિષયમાં તે પર્યાયોનો આરોપ કરી તે પર્યાય રૂપે તેને સ્વીકારે છે. લાકડું કાપતા સમયે ઉત્તર આપ્યો તે પહેલા કરતાં વિશુદ્ધ છે. કારણ કે વનમાં પ્રયાણ સમયે માત્ર સંકલ્પ હતો. લાકડુ છોલતા, ઉત્કીર્ણાદિ પ્રત્યેક ક્રિયાના સમયે પ્રસ્થક બનાવવાના પ્રયત્ન શરૂ થઈ ગયા છે. કારણની નિકટતા વૃદ્ધિ પામેલી હોવાથી વિશુદ્ધિ વધતી જાય છે. નૈગમનય સંકલ્પ માત્રગ્રાહી હોવાથી સત્ય છે. સંકલ્પના અનેકરૂપ છે, તેથી નૈગમનય અનેક પ્રકારે વસ્તુને માને છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી પ્રત્યેક ઉત્તરો આપવામાં આવે છે.
નૈગમનયમાં લોકવ્યવહારની પ્રધાનતા હોય છે. તે લોકવ્યવહારને પ્રધાન બનાવી પ્રવૃત્ત થાય છે. નૈગમનયોક્ત અવસ્થાઓ (જવા, દવા, છોલવાદિરૂપ અવસ્થાઓ)માં પ્રસ્થક રૂપ વ્યવહાર લોકમાં થાય છે. વ્યવહારનય નય પણ વ્યવહારને પ્રધાન બનાવે છે, માટે નૈગમનયની જેમ વ્યવહાર નય પણ છંદવાદિ ક્રિયાઓમાં પ્રચક' રૂપ વ્યવહારનો સ્વીકાર કરે છે.
સંગ્રહનય સામાન્યરૂપે સમસ્ત વસ્તુને ગ્રહણ કરે છે. ધાન્યથી પુરિત પ્રસ્થકને તે પ્રસ્થકરૂપે સ્વીકારે છે. આ નય સામાન્યની અપેક્ષાએ સર્વ પ્રસ્ચકોનો એકરૂપે સંગ્રહ કરે છે. કોઈ વિવક્ષિત પ્રસ્થકને જ જો પ્રસ્ચક રૂપ માનવામાં આવે તો તે પ્રચકથી ભિન્ન પ્રસ્થકોમાં પ્રસ્થકત્વ સામાન્યનો વ્યપદેશ થઈ શકશે નહીં. કારણ કે સામાન્યથી ભિન્ન વિશેષનું અસ્તિત્વ સંભવિત નથી. દરેક પ્રચકમાં પ્રસ્ચકત્વ સામાન્ય
Page #516
--------------------------------------------------------------------------
________________
| ४५८ |
શ્રી અયોગવાર સૂત્ર
હોય છે માટે બધા પ્રસ્થકો આ સામાન્યની અપેક્ષાએ એક છે.
જસુત્ર નયના મતે પ્રસ્થક પણ પ્રસ્થક છે અને મેય-ધાન્યાદિક પણ પ્રસ્થક છે. ઋજુસૂત્ર નય વર્તમાનકાલીન માન અને મેયને જ માને છે. નષ્ટ અને અનુત્પન્ન ભૂત-ભવિષ્યને જુસૂત્ર નય સ્વીકારતો નથી. વર્તમાનમાં જે સમયે પ્રસ્થક હોય ત્યારે જ તે પ્રસ્થક કહેવાય છે.
શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે શબ્દ નય છે. તેમાં શબ્દ પ્રધાન છે. તે શબ્દાનુસાર અર્થનું પ્રતિપાદન કરે છે. આ ત્રણે નયના મતે પ્રસ્થાના સ્વરૂપના જ્ઞાનમાં ઉપયોગવાળો જીવ જ પ્રસ્થક છે. આ ત્રણે નય ભાવપ્રધાન છે. તેઓ ભાવપ્રસ્થક–પ્રસ્થકના ઉપયોગને જ પ્રસ્થક કહે છે. જીવનો ઉપયોગ
જ્યારે પ્રસ્થકને વિષય કરે છે ત્યારે તે રૂપે પરિણત થાય છે. માટે પ્રસ્થકના ઉપયોગને પ્રસ્થક કહેવામાં આવે છે. અથવા પ્રસ્થક બનાવનાર વ્યક્તિના જે ઉપયોગ દ્વારા પ્રસ્થક નિષ્પન્ન થાય છે, તે ઉપયોગમાં વર્તતા, તે ઉપયોગવાન પ્રસ્થક કર્તાને પ્રસ્થક કહેવામાં આવે છે. કર્તા પ્રસ્થક બનાવે છે ત્યારે ઉપયોગથી તેની સાથે એકાકાર બની જાય છે માટે શબ્દાદિ ત્રણે નય તે કર્તાને જ પ્રસ્થક કહે છે.
વસતિના દષ્ટાંત દ્વારા નય નિરૂપણ :| ३ से किं तं वसहिदिटुंतेणं?
वसहिदिद्रुतेणं- से जहाणामए केइ पुरिसे कंचि पुरिसं वएज्जा, कहिं भवं वससि ? तत्थ अविसुद्धो णेगमो भणइ लोगे वसामि ।
लोगे तिविहे पण्णत्ते, तं जहा- उड्डलोए अधोलोए तिरियलोए, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ-तिरियलोए वसामि ।
तिरियलोए जंबुद्दीवाइया सयंभुरमणपज्जवसाणा असंखेज्जादीवसमुद्दा पण्णत्ता, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ जंबुद्दीवे वसामि ।
जंबुद्दीवे दस खेत्ता पण्णत्ता,तं जहा- भरहे एरवए हेमवए हेरण्णवए हरिवस्से रम्मगवस्से, देवकुरा उत्तरकुरा पुव्वविदेहे अवरविदेहे, तेसु सव्वेसु भवं वससि? विसुद्धतराओ णेगमो भणइ भरहे वसामि ।।
भरहे वासे दुविहे पण्णत्ते, तं जहा दाहिणड्डभरहे य उत्तरड्डभरहे य, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ दाहिणड्डभरहे वसामि ।
दाहिणड्डभरहे अणेगाइंगाम-णगर-खेड-कब्बड-मडंब-दोणमुह- पट्टणाऽऽगर-संवाह- सण्णिवेसाई, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ पाडलिपुत्ते वसामि ।
Page #517
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૮/ભાવપ્રમાણ-નય દાત
|
૪૫૯ ]
पाडलिपुत्ते अणेगाई गिहाई, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ देवदत्तस्स घरे वसामि ।
देवदत्तस्स घरे अणेगा कोट्ठगा, तेसु सव्वेसु भवं वसामि ? विसुद्धतराओ णेगमो भणइ गब्भघरे वसामि । एवं विसुद्धस्स णेगमस्स वसमाणो वसइ । ___ एवमेव ववहारस्स वि । संगहस्स संथारसमारूढो वसइ । उज्जुसुयस्स जेसु आगासपएसेसु ओगाढो तेसु वसइ । तिण्हं सद्दणयाण आयभावे वसइ । से तं वसहिदिट्ठतेणं । શબ્દાર્થ :-વદિMિ = વસતિના દાંતથી, શોદ = કોઠા–ઓરડા છે, મારે = ગર્ભગૃહ–મુખ્ય ઓરડો, ભોયરું, સુથાર સમાહો = પથારીમાં આરુઢ, ને= જે, આ પણે = આકાશ પ્રદેશો પર, Iકો = અવગાઢ હોય, આથભાવે = આત્મ ભાવમાં. ભાવાર્થ - પ્રશ્ન- વસતિના દાંત દ્વારા નયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કોઈ પુરુષે અન્ય પુરુષને પૂછ્યું તમે ક્યાં રહો છો? તેણે અવિશુદ્ધ નૈગમ નયથી જવાબ આપ્યો- હું લોકમાં રહું છું.'
લોકના ત્રણ ભેદ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યશ્લોક, શું તમે તે સર્વમાં રહો છો ? વિશુદ્ધ નૈગમનય અનુસાર તેણે જવાબ આપ્યો, હું તિર્યલોકમાં રહું છું.'
પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો કે તિર્યલોકમાં જંબૂઢીપથી સ્વયંભૂરમણ સમુદ્ર પર્વત અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, શું તમે તે સર્વમાં રહો છો? પ્રત્યુત્તરમાં વિશુદ્ધતર નૈગમનયથી તેણે ઉત્તર આપ્યો કે હું જેબૂદ્વીપમાં રહું છું.'
જંબૂદ્વીપમાં દસ ક્ષેત્ર છે. (૧) ભરત, (૨) ઐરાવત, (૩) હૈમવત, (૪) હૈરણ્યવત, (૫) હરિવર્ષ, (૬) રમ્યáર્ષ, (૭) દેવકુરુ, (૮) ઉત્તરકુરુ, (૯) પૂર્વ વિદેહ, (૧૦) અપરવિદેહ. શું તમે તે સર્વ ક્ષેત્રમાં રહો છો? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો 'હું ભરત ક્ષેત્રમાં રહું છું.
ભરતક્ષેત્રના બે વિભાગ છે, દક્ષિણાર્ધ ભરત અને ઉત્તરાર્ધ ભરત. શું તમે આ બંને વિભાગમાં રહો છો? તેણે વિશુદ્ધતર નૈગમથી જવાબ આપ્યો 'દક્ષિણાર્ધ ભારતમાં રહું છું.'
દક્ષિણાર્ધ ભારતમાં અનેક ગામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટન, આકર, સુબાહ, સન્નિવેશ છે, શું તમે તે સર્વમાં રહો છો? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો- 'પાટલીપુત્ર(નગર)માં રહું
પાટલિપુત્રમાં અનેક ઘર છે. તે સર્વ ઘરોમાં તમે રહો છો? ઉત્તરમાં વિશદ્ધતર નૈગમનયથી તેણે
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૬૦ |
શ્રી અયોગવાર સૂત્ર
જવાબ આપ્યો "દેવદત્તના ઘરમાં રહું છું.
દેવદત્તના ઘરમાં અનેક ઓરડાઓ છે. શું તમે તે બધામાં રહો છો? વિશુદ્ધત્તર નૈગમનયથી તેણે જવાબ આપ્યો ગર્ભગૃહમાં રહું છું.'
વિશુદ્ધતમ નૈગમનયના મતે ગર્ભગૃહમાં વસવાને જ વસવું રૂપે કહી શકાય. વ્યવહારનયનું મંતવ્ય નૈગમનય જેવું જ છે.
સંગ્રહનયના મતે શય્યા પર આરૂઢ હોય ત્યારે જ વસે છે, તેમ કહી શકાય. ઋજુસૂત્રનયના મતે શપ્યાના પણ જેટલા આકાશપ્રદેશ પર અવગાઢ હોય, તેમાં વસે છે તેમ કહેવાય. ત્રણે શબ્દનયોના મતે આત્મભાવ-સ્વભાવમાં જ નિવાસ હોય છે. આ રીતે 'વસતિ'ના દષ્ટાંતથી નયોનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
આ સૂત્રમાં વસતિ–નિવાસના દાંત દ્વારા નયોનું સ્વરૂપ સ્પષ્ટ કરેલ છે. વસતિ એટલે વસવું–રહેવું. નૈગમનયના અનેક ભેદ છે. પ્રથમ ઉત્તર 'લોકમાં રહું છું તે અશુદ્ધ નૈગમનયના મતાનુસાર અપાયેલ ઉત્તર છે. ત્યાર પછીના ઉત્તરો ઉત્તરોત્તર વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ નૈગમનયની દષ્ટિથી છે. અંતિમ કોટિમાં સ્થિત નૈગમ નયના મતે વસતો હોય તો જ વસે છે તેમ કહેવાય અર્થાત્ શેરી વગેરેમાં ગયો હોય, તો વિવક્ષિત ઘરમાં તે રહે છે તેમ કહી ન શકાય. અન્ય ગામમાં તે ચાલ્યો જાય તો, જ્યાં નિવાસ કરશે ત્યાં વસે છે તેમ કહેવાશે.
વ્યવહારનયનું પણ આ પ્રકારનું જ મંતવ્ય છે. જેનું જ્યાં નિવાસસ્થાન હોય તે સ્થાનમાં જ તે વસે છે, તેમ માનવું જોઈએ, તે જ્યાં રહે ત્યાં જ તેનું નિવાસસ્થાન છે. પાટલિપુત્રમાં રહેનાર જો અન્યત્ર જાય તો તે ત્યાંનો કહેવાય છે. પાટલિપુત્ર નિવાસી અમુક વ્યક્તિ અહીં આવેલ છે અને પાટલિપુત્રમાં કહેવાશે કે 'હવે અહીં રહેતો નથી, અન્યત્ર રહે છે. વિદ્ધતર નૈગમનય અને વ્યવહારનય વસતાને જ વસતા માને
સંગ્રહનયના મતે 'વસતિ–વસે છે, શબ્દનો પ્રયોગ ગર્ભગૃહ આદિમાં રહેવાના અર્થમાં ન કરી શકાય. વસતિ–વસવાનો અર્થ છે નિવાસ. નિવાસ રૂ૫ અર્થ સસ્તારક–પથારીમાં હોય ત્યારે જ ઘટિત થાય છે. સંસ્તારકગત-પથારીમાં શયન કરે ત્યારે જ ચાલવાદિ ક્રિયાથી રહિત હોય છે અને ત્યારે જ વસે છે, તેમ કહી શકાય. સંગ્રહનય સામાન્યવાદી છે તેથી તેના મતે બધી શય્યા એક જ છે, પછી તે શય્યા ગમે તે સ્થાનમાં હોય.
ઋજુસૂત્ર નયના મતે સંસ્તારક—શય્યા પર આરૂઢ થઈ જવાથી 'વસતિ' શબ્દનો અર્થ ઘટિત ન થાય, આખી પથારીમાં નિવાસ કરી ન શકાય. માટે સંસ્તારકના જેટલા આકાશપ્રદેશ વર્તમાનમાં અવગાહ્યા હોય, વર્તમાનમાં જેટલા આકાશપ્રદેશ ઉપર સ્થિત હોય તેટલા પર જ વસે છે' તેમ કહેવાય. જુસૂત્ર વર્તમાનગ્રાહી છે માટે વર્તમાનમાં પથારીના જેટલા ભાગ ઉપર તે વ્યક્તિ હોય તેટલામાં જ વસે છે તેમ
Page #519
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮/ભાવપ્રમાણ—નય દ્રષ્ટાંત
४५१
કહેવું જોઈએ.
શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતના મતે આકાશદ્રવ્ય પર દ્રવ્ય છે. તેમાં રહેવું તે 'વસતિ' શબ્દનો અર્થ નથી. કોઈપણ દ્રવ્ય પર દ્રવ્યમાં રહી ન શકે. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં વસે છે. માટે પ્રત્યેક દ્રવ્ય પોતાના આત્માભાવમાં જ નિવાસ કરે છે. આ રીતે 'વસતિ'નિવાસના દષ્ટાંતે સાત નયોનું સ્વરૂપ જાણવું. પ્રદેશના દૃષ્ટાંત દ્વારા નયનિરૂપણ ઃ
४ से किं तं पएसदिट्ठतेणं ?
पएसदिट्ठतेणं - गमो भणइ छण्हं पएसो, तं जहा धम्मपएसो अधम्मपए सो आगासपएसो जीवपएसो खंधपएसो देसपएसो ।
एवं वयंतं णेगमं संगहो भणइ जं भणसि छण्हं पएसो तण्ण भवइ, कम्हा ? जम्हा जो सो देसपएसो सो तस्सेव दव्वस्स, जहा को दिट्ठतो ? दासेण मे खरो कीओ दासो वि मे खरो वि मे, तं मा भणाहि - छण्हं पएसो, भणाहि पंचण्हं पएसो, तं जहा - धम्मपएसो अधम्मपएसो आगासपएसो जीवपए सो खंधपएसो ।
एवं वयंतं संगहं ववहारो भणइ - जं भणसि - पंचण्हं पएसो तं ण भवइ, कम्हा ? जइ पंचण्हं गोट्ठियाणं केइ दव्वजाए सामण्णे, तं जहा- हिरणे वा सुवणे वा धणे वा धण्णे वा, तो जुत्तं वत्तुं जहा पंचण्हं पएसो ? तं मा भणाहि - पंचण्हं पएसो, भणाहि - पंचविहो पएसो, तं जहा-धम्मपएसो अहम्मपए सो आगासपएसो जीवपएसो खंधपएसो ।
एवं वदंतं ववहारं उज्जुसुओ भणइ जं भणसि पंचविहो पएसो तं ण भवइ, कम्हा ? जइ ते पंचविहो पएसो एवं ते एक्केक्को पएसो पंचविहो एवं ते पणुवीसइविहो पएसो भवइ, तं मा भणाहि - पंचविहो पएसो, भणाहिभइयव्वो पएसो - सिय धम्मपएसो सिय अधम्मपएसो सिय आगासपएसो सिय जीवपएसो सिय खंधपएसो ।
एवं वयंतं उज्जुसुयं संपइसद्दणओ भणइ जं भणसि भइयव्वो पएसो तं ण भवइ, कम्हा ? जइ ते भइयव्वो पएसो एवं ते धम्मपएसो वि सिय अधम्मपएसो सिया आगासपएसो सिय जीवपएसो सिय खंधपएसो १, अधम्मपएसो वि सिय धम्मपएसो सिय आगासपएसो सिय जीवपएसो सिय
Page #520
--------------------------------------------------------------------------
________________
| ४६२ ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
खंधपएसो २, आगासपएसो वि सिय धम्मपएसो सिय अहम्मपएसो सिय जीवपएसो सिय खंधपएसो ३, जीवपएसो वि सिय धम्मपएसो सिय अहम्मपए सो सिय आगासपएसो सिय खंधपएसो ४, खंधपएसो वि सिय धम्मपएसो सिय अहम्मपएसो सिय आगासपएसो सिय जीवपएसो ५, एवं ते अणवत्था भविस्सइ, तं मा भणाहि- भइयव्वो पएसो, भणाहि- धम्मे पएसे से पएसे धम्मे, अहम्मे पएसे से पएसे अहम्मे, आगासे पएसे से पएसे आगासे, जीव पएसे से पएसे णोजीवे, खंधे पएसे से पएसे णोखधे ।
एवं वयंत सद्दणयं समभिरूढो भणइ-जं भणसि- धम्मे पएसे से पएसे धम्मे जाव खंधे पएसे से पएसे णोखंधे तं ण भवइ, कम्हा? एत्थ दो समासा भवंति, तं जहा-तप्पुरिसे य कम्मधारए य, तं ण णज्जइ कयरेणं समासेणं भणसि-किं तप्पुरिसेणं किं कम्मधारएणं? जइ तत्पुरिसेणं भणसि तो मा ए वं भणाहि, अह कम्मधारएणं भणसि तो विसेसओ भणाहि- धम्मे य से, पए से य से, से पएसे धम्मे, अहम्मे य से, पएसे य से, से पएसे अहम्मे, आगासे य से, पएसे य से, से पएसे आगासे; जीवे य से, पएसे य से, से पएसे णोजीवे; खंधे य से, पएसे य से, से पएसे णोखधे ।
एवं वयंत संपयं समभिरूढं एवंभूओ भणइ- जं जं भणसि तं तं सव्वं कसिणं पडिपुण्णं णिरवसेसं एगगहणगहितं देसे वि मे अवत्थू पएसे वि मे अवत्थू । से तं पएसदिट्ठतेणं । से तं णयप्पमाणे । शार्थ :-पएसदिटुंतेणं = प्रटेशन दृष्टांतथी, तण्ण भवइ = ते 6थित नथी,तेम न हो, जो सो = हेते, देसपएसो हेशनो प्रशछ, जहा को दिट्टतो तेनेभाटे हष्टांतछ? दासेण मे = भारा हासे (न।४३), खरो = गधेडो, कीओ = परीक्ष्यो, जइ = भाटे, पंचण्हं = पांय, गोट्ठियाणं = गोहीया मित्रानु, केइ दव्वजाए = 05 द्रव्य (माहारीमुंडीय), सामण्णे = सामान्य डोय, तो जुत्तं = तो युजत वात, वत्तुं = तमाडे, जहा पचण्ह पएसा = पांय प्रदेश छते (पाये द्रव्यमा प्रदेश हो सामान्य डोत तो पाय प्रदेश युति संगतवात ५ तेभ नथी भाटे) ते = भाटे, मा भणाहि = डोनही, पंचण्ह पएसो = पांय प्रशछ, पंचविहो पएसो = पांय प्रअरना प्रदेशछ, भइयव्वा पएसो = प्रदेश मनीय छ, सिय धम्मपदेसो = स्यात्-हायित् धास्तियनो प्रदेश, सिय अधम्मपदेसो = स्यात् अघास्ति अयनो प्रदेश, एवं वयंत उज्जुसुयं = आम डेत सूत्रने, संपति = संप्रति (सभी५) सद्दणओ = शनय, भणइ = मा प्रभाछ, ज भणसि भइयव्वो पदेसो त ण भवइ = प्रदेश म४नीय छ तेभो छो, तेमन डी, ते भइयव्वो पएसो = ते प्रदेश (४नीय शोतो, धम्मे पएसे= धर्म३५४ प्रदेशछ,से पएसे धम्मे = ते ४ प्रदेशधर्मछ (धभत्मि
Page #521
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૮/ભાવપ્રમાણનય દષ્ણત
:
| ૪૩]
છે.) અહને પણ = અધર્મરૂપ જે પ્રદેશ, તે પક્ષે અને તે પ્રદેશ અધર્માત્મક છે, અને પક્ષે તે પણ તે અને = ધર્માસ્તિકાયનો જે પ્રદેશ તે પ્રદેશ ધર્માત્મક છે, અને પાસે = અધર્મરૂપ જે, રે પાસે થને = તે પ્રદેશ અધર્માત્મક છે, તો વિલ બાદ = વિશેષતા સહિત કહો, ને ય તે પણ તે = ધર્મ અને તેના જે પ્રદેશ, રે રે પાસે થમ્પ = તે જ પ્રદેશ ધર્માસ્તિકાય છે, સં સળંગ તે સર્વે,
સિM = કૃત્ન-દેશ-પ્રદેશની કલ્પનાથી રહિત, ડિપુખ = પ્રતિપૂર્ણ, ગિરવતેસં = અવયવરહિત, નિરવશેષ, પતિ = એક નામ ગ્રહણથી ગૃહિત, ને = મારી દષ્ટિએ, વલ્થ = અવસ્તુ છે. ભાવાર્થ - પ્રશ્ન- પ્રદેશના દાંત દ્વારા નયોનું સ્વરૂપ કેવું દર્શાવ્યું છે?
ઉત્તર- નૈગમનયના મતે છ દ્રવ્યોને પ્રદેશ હોય છે. જેમ કે (૧) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ, (૫) સ્કન્ધનો પ્રદેશ અને (૬) દેશનો પ્રદેશ.
આ પ્રમાણે કથન કરતાં નૈગમનયને સંગ્રહનય કહે કે– તમે જે આ છ દ્રવ્યના પ્રદેશ છે' તેમ કહ્યું તે ઉચિત નથી. શા માટે? કારણ કે છઠો ભેદ જે દેશનો પ્રદેશ કહ્યો, તે દ્રવ્યનો જ પ્રદેશ કહેવાય માટે પાંચ પ્રદેશ છે, તેમ કહેવું જોઈએ. તેના માટે કોઈ દષ્ટાંત છે. હા. જેમ કે મારા દાસે ગધેડો ખરીદયો. દાસ મારો છે તેથી તે ગધેડો પણ મારો છે. દેશ દ્રવ્યનો છે માટે દેશનો પ્રદેશ પણ દ્રવ્યનો જ કહેવાય, માટે છ પ્રદેશ છે, તેમ ન કહો પણ પાંચ પ્રદેશ છે તેમ કહેવું જોઈએ. તે આ પ્રમાણે– (૧) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ, (૫) સ્કન્ધનો પ્રદેશ.
આ રીતે પાંચ પ્રદેશનું કથન કરતાં સંગ્રહાયને વ્યવહારનય કહે કે- તમે જે કહો છો પાંચ પ્રદેશ છે તે સિદ્ધ નથી. શા માટે ? વ્યવહારનયવાદી કહે કે – જેમ પાંચ ગોઠીયા મિત્રો વચ્ચે (ભાગીદારોમાં) ચાંદી, સોનુ, ધન, ધાન્ય જેવી કોઈ વસ્તુ સહિયારી હોય છે, તેમ પાંચે દ્રવ્યોના પ્રદેશ સામાન્ય હોત તો તમારું કથન યુક્તિ સંગત કહેવાત કે પાંચેના પ્રદેશ છે. પરંતુ વસ્તુ સ્થિતિ તેવી નથી. તેથી પાંચના પ્રદેશ છે' તેમ ન કહો પણ એમ કહેવું જોઈએ કે પ્રદેશ પાંચ પ્રકારના છે. (૧) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ (૫) સ્કન્ધનો પ્રદેશ.
વ્યવહારનયના આ કથન સામે ઋજુસૂત્ર નય કહે કે તમે જે પાંચ પ્રકારના પ્રદેશ કહો છો, તે પણ ઉચિત નથી. જો પાંચ પ્રકારના પ્રદેશ કહેશો તો, એક એક દ્રવ્યના પાંચ-પાંચ પ્રકારના પ્રદેશ કહેવાશે અને તેથી પાંચ દ્રવ્યના પચ્ચીશ પ્રકારના પ્રદેશ થશે, માટે પાંચ પ્રકારના પ્રદેશ છે, તેમ નહીં પરંતુ પ્રદેશ ભજનીય છે તેમ કહેવું જોઈએ. (૧) સ્યાત્ ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) સ્યાત્ અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૩) સ્યાત્ આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) સ્યાત્ જીવનો પ્રદેશ, (૫) સ્યાત્ સ્કન્ધનો પ્રદેશ.
આ પ્રમાણે કહેતાં જુસૂત્રનયને શબ્દનયે કહે કે પ્રદેશ ભજનીય છે' તેમ કહેવું યોગ્ય નથી. પ્રદેશને ભજનીય માનવાથી ધર્માસ્તિકાયનો પ્રદેશ અધર્માસ્તિકાયનો, આકાશાસ્તિકાયનો, જીવાસ્તિકાયનો
Page #522
--------------------------------------------------------------------------
________________
૪૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
અને સ્કન્ધનો પણ પ્રદેશ કહેવાશે.
તે જ રીતે અધર્માસ્તિકાયનો પ્રદેશ ધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય અને સ્કન્ધનો પણ પ્રદેશ કહેવાશે.
આકાશાસ્તિકાયનો પ્રદેશ પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને સ્કન્ધનો પ્રદેશ કહેવાશે.
જીવાસ્તિકાયનો પ્રદેશ પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સ્કન્ધનો પ્રદેશ કહેવાશે.
સ્કન્ધનો પ્રદેશ પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયનો પ્રદેશ કહેવાશે.
આ રીતે તમારા મતથી પ્રદેશના સ્વીકારમાં અનવસ્થા થશે માટે પ્રદેશ ભજનીય છે તેમ નહીં, પણ એમ કહેવું જોઈએ કે ધર્માસ્તિકાયનો પ્રદેશ છે, તે જ પ્રદેશ ધર્માસ્તિકાયાત્મક છે. અધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે, તે અધર્માસ્તિકાયાત્મક છે. આકાશાસ્તિકાયનો જે પ્રદેશ છે, તે પ્રદેશ આકાશાસ્તિકાયાત્મક છે. એક જીવનો જે પ્રદેશ છે, તે પ્રદેશ નો જીવ છે, તે જ રીતે સ્કન્ધનો જે પ્રદેશ છે, તે જ પ્રદેશ નોસ્કન્ધાત્મક છે.
આ પ્રમાણે કહેતા શબ્દનયને સમભિરૂઢનય કહે કે તમે જે કહો છો કે ધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાયાત્મક(ધર્માસ્તિકાય રૂપ છે) યાવત્ સ્કન્ધનો પ્રદેશ નોસ્કન્ધાત્મક છે, તમારું આ કથન યુક્તિ સંગત નથી. 'ધને પાસે' = ધર્મપ્રદેશમાં તન્દુરુષ અને કર્મધારય આ બે સમાસ થાય છે. અહીં સંદેહ થાય છે કે આ બે સમાસમાંથી તમે કયા સમાસથી ધર્મપ્રદેશ' કહો છો ? જો તપુરુષ સમાસથી કહેતા હો તો તેમ ન કહો અને જો કર્મધારય સમાસની અપેક્ષાએ કથન કરવું હોય તો વિશેષતા સાથે કથન કરવું જોઈએ. ધર્મ અને તેનો જે પ્રદેશ તે ધર્મપ્રદેશ (પ્રદેશનું સમસ્ત ધર્માસ્તિકાય સાથે સમાનાધિકરણ થઈ જવાથી) તે જ પ્રદેશ ધર્માસ્તિકાયરૂપ છે. અધર્માસ્તિકાય અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ અધર્માસ્તિકાય રૂપ છે. આકાશ અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ આકાશસ્તિકાય રૂપ છે, એક જીવ અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ નોજીવાસ્તિકાયાત્મક છે તથા સ્કન્ધ અને તેનો જે પ્રદેશ, તે જ નોસ્કન્ધાત્મક છે.
આ પ્રમાણે કથન કરતાં સમભિરૂઢ નયને તુરંત જ એવંભૂત નય કહે છે કે ધર્માસ્તિકાયના પ્રદેશ વિષયમાં તમે જે કહો છો તે સમીચીન નથી. મારા મતે તો દ્રવ્ય, સર્વ કૃત્ન-દેશ–પ્રદેશની કલ્પના રહિત, પ્રતિપૂર્ણ અને નિરવશેષ–અવયવ રહિત છે. એક ગ્રહણ ગૃહીત છે અર્થાત્ એક નામથી ગ્રહણ થાય છે. દેશપણ અવસ્તુ છે અને પ્રદેશ પણ અવસ્તુ છે. આ રીતે પ્રદેશના દષ્ટાંતથી નયનું સ્વરૂ૫ વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
જેના વિભાગ ન થઈ શકે તેવા સ્કન્ધના નિર્વિભાગ અંશને પ્રદેશ કહેવામાં આવે છે. પુદગલાસ્તિ
Page #523
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૮/ભાવપ્રમાણ-નય દાત
| ૪૫]
કાયનો સમગ્રપિંડ અર્થાત્ કે પુદ્ગલ દ્રવ્ય માટે અહીં સ્કન્ધ શબ્દનો પ્રયોગ કરેલ છે. સ્કન્ધનો બુદ્ધિ કલ્પિત વિભાગ અર્થાત્ બે–ચાર–દસ વગેરે પ્રદેશોના સમુદાયને દેશ કહેવામાં આવે છે.
નૈગમન સામાન્ય અને વિશેષ આ બંનેને ગૌણ અને મુખ્યરૂપે વિષય કરે છે. નૈગમનય છ પ્રદેશને સ્વીકારે છે. ધર્માસ્તિકાયનો પ્રદેશ, અધર્માસ્તિકાયનો પ્રદેશ, આકાશસ્તિકાયનો પ્રદેશ, જીવાસ્તિકાયનો પ્રદેશ, સ્કન્ધનો પ્રદેશ અને દેશનો પ્રદેશ. આમ છના છ પ્રદેશ સ્વીકારે છે. ધર્માસ્તિકાય દ્રવ્યોમાં સામાન્યની વિવક્ષાથી પ્રદેશોનું કથન કરે ત્યારે પણ પ્રવેશઃ કાઃ છના પ્રદેશ–છપ્રદેશ તેમ એક વચન શબ્દપ્રયોગ કરે અને પ્રદેશ વિશેષની વિવક્ષાથી કથન કરે ત્યારે પણ પ્રવેરા પદ્મશઃ' છના પ્રદેશો–છપ્રદેશો' આમ બહુવચનાન્ત શબ્દપ્રયોગ કરે છે. આ રીતે નૈગમનયના મતે 'છ પ્રદેશ છે.
સંગ્રહનયનું કહેવું છે કે નૈગમનય છ પ્રદેશ' કહે છે તે ઉચિત નથી. નૈગમનયે દેશનો પ્રદેશ કહ્યો છે, તે યોગ્ય નથી. દેશનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. તે દ્રવ્યનો બુદ્ધિ કલ્પિત વિભાગ છે. બે-ત્રણાદિ પ્રદેશથી જ નિષ્પન્ન થાય છે માટે વસ્તુતઃ તે ધર્માસ્તિકાયાદિ રૂપ જ છે. દ્રવ્યથી અભિન્ન દેશનો પ્રદેશ દ્રવ્યનો જ પ્રદેશ કહેવાય. મારો દાસ જો ગધેડો ખરીદે તો દાસ મારો હોવાથી તેનો તે ગધેડો મારો જ કહેવાય. તે જ રીતે દેશનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન હોવાથી તેનો પ્રદેશ કહી ન શકાય. ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યના પ્રદેશ જ સ્વીકારી શકાય, દેશને નહીં. માટે છ પ્રદેશ' છે, તેમ ન કહેતાં પાંચ પ્રદેશ' છે તેમ કહેવું જોઈએ. સંગ્રહનયનું આ કથન અપર સામાન્યની અપેક્ષાએ સમજવું જોઈએ. મહાસામાન્ય વિશુદ્ધ સંગ્રહનય છે. તે ભેદરૂપ સામાન્યનો સ્વીકાર ન કરતાં પ્રત્યેક પદાર્થને સત્ રૂપે જ જુએ છે. મહા સંગ્રહનય નામનો સંગ્રહનય અનેક દ્રવ્ય કે અનેક પ્રદેશોને સ્વીકાર કરે નહીં. સંગ્રહનયના બે ભેદ છે. (૧) વિશુદ્ધ સંગ્રહનય કે મહાસંગ્રહનય, (૨) અશુદ્ધ સંગ્રહનય અથવા અપર સામાન્યગ્રાહી અપર સંગ્રહનય. તે અવાજોર ભેદોમાં રહેલ સામાન્યને સ્વીકારે છે. તેની અપેક્ષાએ પાંચ દ્રવ્યના પાંચ પ્રદેશ' કહેવા સંગત છે.
વિશેષવાદી વ્યવહારનયની દષ્ટિએ સામાન્ય અવસ્તુ છે તેથી સંગ્રહનયના મંતવ્યનું નિરાકરણ કરતાં તે કહે છે કે 'વાનાં પ્રવેશ પર પ્રવેશ' પાંચના (પાંચ દ્રવ્યના) પ્રદેશ પાંચ પ્રદેશ તેમ સંગ્રહનયનું કહેવું ઉચિત નથી. પાંચ ગોઠીયા–ભાગીદારો હોય તો સોનું, ચાંદી, ધન, ધાન્ય વગેરે ભાગીદારીની વસ્તુ તેઓ વચ્ચે સામાન્ય કહેવાય, આ પાંચનું સુવર્ણ છે, તેમ ભાગીદારી હોય તો કહી શકાય. તેમ જો ધર્માસ્તિકાય વગેરેના પ્રદેશ સામાન્ય હોય તો પાંચના પ્રદેશ-પાંચ પ્રદેશ' કહી શકાય પરંતુ પ્રદેશ પ્રત્યેક દ્રવ્યના પૃથક–પૃથક છે. સામાન્ય પ્રદેશ જેવું છે જ નહીં ત્યારે પવાનાં પ્રવેશ: પાંચના પ્રદેશ તેમ કહેવું અયોગ્ય છે. દ્રવ્ય પાંચ પ્રકારના છે અને પ્રદેશ તેના આશ્રયભૂત છે માટે પ્રદેશ પણ પાંચ પ્રકારના છે, તેમ કહી શકાય. 'પંવિધઃ પ્રવેશઃ'
જસૂત્રનય તો વ્યવહારનય કરતાં પણ વધુ વિશેષવાદી છે. તે વ્યવહારનયની દષ્ટિને અયોગ્ય માને છે. તેનું મંતવ્ય છે કે જો પાંચ પ્રકારના પ્રદેશ, પંવિધ: પ્રવેશ: આ પ્રમાણે કહેશો તો ધર્માસ્તિકાય આદિ પ્રત્યેક દ્રવ્યના પાંચ-પાંચ પ્રકારના પ્રદેશ કહેવાશે અને તો ૫૪૫ = ૨૫, તો પ્રદેશ પચ્ચીસ
Page #524
--------------------------------------------------------------------------
________________
૪s ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
પ્રકારના થઈ જશે અને તે વાત સિદ્ધાંતથી બાધિત છે. માટે ભજનાથી કથન કરવું કે સ્વાતું કદાચિત્ ધર્માસ્તિકાયનો પ્રદેશ, પ્રત્યેક દ્રવ્યના પ્રદેશની પાંચ પ્રકારના નિવારવા સ્યાત્ શબ્દ જોડી કથન કરવું કે સ્થાત્ ધર્મપ્રદેશ, મ્યાત્ અધર્મ પ્રદેશ, મ્યાત્ આકાશપ્રદેશ, મ્યાત્ જીવ પ્રદેશ અને સ્યાત્ સ્કંધ પ્રદેશ. આ પ્રમાણે ભજનાથી કહેવાથી પોત-પોતાના પ્રદેશનું જ ગ્રહણ થશે, પરપ્રદેશનું ગ્રહણ નહીં થાય. સ્યાત્ એટલે અપેક્ષાએ ધર્માસ્તિકાયની અપેક્ષાએ ધર્માસ્તિકાયના પ્રદેશ છે, તેમ અર્થ થવાથી પ્રત્યેક દ્રવ્યના પ્રદેશ પાંચ પ્રકારના પ્રદેશ છે તેવો અર્થ નહીં થાય. ' શબ્દનયની દષ્ટિમાં ઋજુસૂત્રનયની આ ધારણા બ્રાન્ત છે. શબ્દનયનું કહેવું છે કે પ્રદેશ ભજનીય છે ચાતુ પ્રદેશ કહેશો તો કદાચિત્ ધર્માસ્તિકાયનો પ્રદેશ' તેમ વાક્ય બને અને તો તે પ્રદેશ કદાચ ધર્માસ્તિકાયનો, કદાચ અધર્માસ્તિકાયનો અને કદાચ આકાશનો પણ થઈ શકે. અપેક્ષા શબ્દ ગ્રહણ કરો તો પણ અપેક્ષાએ તે પ્રદેશ ધર્મનો પણ કહેવાય અને અપેક્ષાએ અધર્મનો, અપેક્ષાએ આકાશનો પણ કહેવાય. આ રીતે અનવસ્થા થશે. ભજનામાં અનિયતતા હોવાથી પ્રદેશ પોત-પોતાના અસ્તિકાયનો જ નહીં રહે પણ બીજાનો પણ થઈ જશે અને તેથી અનવસ્થા થશે. ધર્માસ્તિકાયનો પ્રદેશ ધર્માસ્તિકાયનો જ રહે, બીજા દ્રવ્યનો ન થઈ જાય તે માટે આ પ્રમાણે કહેવું ઉચિત છે કે જે પ્રદેશ ધર્માસ્તિકાયનો છે તે સમસ્ત ધર્માસ્તિકાયથી અભિન્ન છે તેથી ધર્માત્મક છે. અધર્માસ્તિકાયનો પ્રદેશ અધર્માસ્તિકાયાત્મક છે. ધર્માસ્તિકાયાત્મક, ધર્માસ્તિકાયરૂપ પ્રદેશ ધર્મ પ્રદેશ' આ પ્રમાણે કહેવું જોઈએ. અધર્માસ્તિકાયાત્મક પ્રદેશ અધર્મ પ્રદેશ, આકાશાસ્તિકાયાત્મક પ્રદેશ-આકાશપ્રદેશ કહેવાય છે. આ ત્રણે દ્રવ્ય એક-એક દ્રવ્ય છે. ધર્માસ્તિકાયનો પ્રદેશ–ધર્માસ્તિકાયના એક દેશ રૂપ છે. તે દ્રવ્યથી અભિન્ન હોવાથી એક પ્રદેશમાં પણ ધર્માસ્તિકાયત્વ સમાયેલ છે.
જીવાસ્તિકાયમાં એક જીવ સકલ જીવાસ્તિકાય-અનંત જીવના એકદેશ રૂપ છે અને એક જીવના અસંખ્યાત પ્રદેશ જીવદ્રવ્યાત્મક છે પરંતુ તે સમસ્ત જીવમાં રહેતા નથી. અર્થાત્ જીવદ્રવ્ય અનંત છે અને પ્રત્યેક જીવના અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ છે. સર્વ જીવના મળી (અનંત જીવોના મળીને) અનંત પ્રદેશ છે. જીવનો એક પ્રદેશ જીવ ન કહેવાય કારણ કે અસંખ્યાત પ્રદેશના સમુદાયને જ જીવ કહી શકાય. તેમ તેને અજીવ પણ ન કહેવાય કારણ કે તે જીવ દ્રવ્યનો પ્રદેશ છે. આ કારણથી જીવના એકપ્રદેશને 'નોજીવ' એવી સંજ્ઞા આપવામાં આવી છે. 'નો' શબ્દ અહીં દેશવાચક છે. સમસ્ત જીવના એક દેશભૂત એક જીવના પ્રદેશની સમસ્ત જીવમાં વૃત્તિ નથી તેથી એક જીવાત્મક પ્રદેશને નો જીવ કહ્યો છે. એક જીવાત્મક પ્રદેશ 'નોજીવ પ્રદેશ' કહેવાય છે.
આ જ પ્રમાણે નોસ્કન્ધ માટે પણ સમજવું. પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ છે. પુદ્ગલાસ્તિકાયમાં અનંત સ્કન્ધો છે. એક સ્કલ્પના પ્રદેશની વૃત્તિ સમસ્ત પુલાસ્તિકાયમાં હોતી નથી. તેથી તેને નોસ્કન્ધ કહેવામાં આવે છે. સ્કન્ધાત્મક પ્રદેશ–નો સ્કન્દપ્રદેશ કહેવાશે. ધર્માસ્તિકાયરૂપ પ્રદેશ–ધર્મપ્રદેશ, અધર્માસ્તિકાયરૂપ પ્રદેશ–અધર્મપ્રદેશ, આકાશાસ્તિકાયાત્મક આકાશરૂપ પ્રદેશઆકાશપ્રદેશ, જીવાત્મક–જવરૂપ પ્રદેશ નોજીવપ્રદેશ અને સ્કન્ધાત્મક સ્કલ્પરૂપ પ્રદેશ નોસ્કન્ધપ્રદેશ તેમ કહેવું જોઈએ.
Page #525
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૮/ભાવપ્રમાણ-નય દાત
|
૪૬૭ |
શબ્દનયની આ દષ્ટિને પરિમાર્જિત કરતાં સમભિરૂઢ કહે છે કે તમારું કથન પણ યુક્તિયુક્ત નથી. ઝવેરાઃ આ સમાસ પદ છે. તેનો વિગ્રહ બે રીતે થઈ શકે—બે સમાસ તેમાં સંભવે છે. તપુરુષ સમાસ અને કર્મધારય સમાસધર્મપ્રવેશ માં તપુરુષ સમાસ છે તેમ માનવામાં આવે તો ત્યાં સપ્તમી તપુરુષ સમાસ થાય છે. જેમ 'વને હપ્તાવિ વનદિસ્તી'–વનમાં હસ્તિ–વનહસ્તિ કહેવાય છે. અહીં સપ્તમીમાં આધાર–આધેય ભિન્ન હોય છે. ધાર્તિાનું પ્રવેશઃ ધર્મપ્રવેશ ધર્માસ્તિકાયમાં પ્રદેશ તે ધર્મપ્રદેશ. આ સપ્તમી તપુરુષમાં ધર્માસ્તિકાય આધાર છે અને પ્રદેશ આધેય છે. ૩ વરાળ = કુંડામાં બોર- તેમાં ડું આધાર છે બોર આધેય છે. તે આધાર–આધેય ભિન્ન-ભિન્ન હોય છે. ધર્મસ્તિકાયાદિના પ્રદેશમાં સપ્તમી તપુરુષ સમાસ કરતાં ધર્માસ્તિકાય અને તેના પ્રદેશ સર્વથા ભિન્ન થશે. આધાર-આધેય ભિન્ન હોય છે. પ્રદેશ અને દ્રવ્યમાં ભિન્નતાની આપત્તિ ન આવે માટે તત્પરુષ સમાસ માનવો ઉચિત નથી.
કર્મધારય સમાસ છે તેમ કહેશો તો 'ધર્મ પ્રવેશઃ ધર્મપ્રવેશ:' અહીં સમાનાધિકરણ થઈ જાય છે. થોડી વિશેષતા સાથે કર્મધારય સમાસ કરવો જોઈએ. તે આ પ્રમાણે થશ્વ પ્રવેશશ્વ પર પ્રવેશ: ધ ધર્માત્મક પ્રદેશ સમસ્ત ધર્માસ્તિકાયથી અભિન્ન થઈને ધર્માત્મક કહેવાય છે. ધર્માસ્તિકાયના એક દેશથી અભિન્ન થઈને નહીં. તે જ રીતે અધર્માત્મક પ્રદેશ સમસ્ત અધર્માસ્તિકાયથી અભિન્ન હોવાથી અધર્માત્મક કહેવાય છે. જીવાસ્તિકાયમાં પૃથક–પૃથક અનંત જીવ છે. જીવપ્રદેશ સકલ જીવાસ્તિકાયનો એકદેશ નથી પણ જીવાસ્તિકાયના એકદેશરૂપ એક જીવનો દેશ છે. આ રીતે સમસ્ત દ્રવ્યથી અભિન્ન હોવાથી પ્રદેશ તે તે દ્રવ્યાત્મક છે. તેવી વિશેષતા સાથે કહેવું જોઈએ.
એવંભૂતનય સમભિરૂઢ નયને કહે છે તમારી આ વાત માનવી ઉચિત નથી. સર્વ દ્રવ્ય, પ્રદેશની કલ્પનાથી રહિત, પરિપૂર્ણ, નિરવશેષ, નિરવયવ તથા એક દ્રવ્ય છે. એવંભૂત નયની દષ્ટિએ દેશ-પ્રદેશ અવસ્તુ છે. ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને પ્રત્યેક જીવ દેશ-પ્રદેશ રહિત અખંડ દ્રવ્ય છે.
સાતે નયના પ્રદેશ વિષયક મતો સંક્ષેપમાં આ પ્રમાણે છે– (૧) નૈગમનય-પu yવેશઃ શરુ પ્રવેશ: I (૨) સંગ્રહનય-પવાના પ્રવેશ: પત્તપ્રદેશઃ (૩) વ્યવહારનય-પંવિધપ્રવેશ: I (૪)
જુસૂત્રનય- મતવ્ય પ્રવેશ: | (૫) શબ્દનય- થર્મવેરા: 8 થર્વવેશI () સમભિરૂઢ નય- થર્વશ્વ પ્રવેશa સ ાઃ થર્વક , (૭) એવંભૂતનય- દેશ પ્રદેશને અવસ્તુ માને છે, ધર્માદિ દ્રવ્ય અખંડ છે.
આ પ્રમાણે આ સાતે નય પોત-પોતાના મતની સત્યતા સિદ્ધ કરવા કટિબદ્ધ થાય અને દુરાગ્રહી બને તો તે દુર્નય કહેવાય. સાતે નય પોતાના નયની સ્થાપના સાથે અન્ય નયની ઉપેક્ષા કરે, તેને ગૌણ બનાવે તો સાપેક્ષ સ્થિતિમાં તે સુનય કહેવાય છે.
उदधाविय सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥
Page #526
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
હે નાથ ! બધી નદીઓ સમુદ્રમાં એકત્રિત થાય છે, સમાય જાય છે તેમ આપના મતમાં બધા નય આવીને સમાય જાય છે. સમુદ્ર કોઈ એક નદીમાં સમાય ન શકે, તેમ આપનો મત કોઈ એક નયમાં સમાવિષ્ટ થઈ શકતો નથી. બધા વાદીઓ, બધા નય એક–એક દષ્ટિકોણ ધરાવે છે. તે બધા ભેગા થાય, બધી દષ્ટિઓ ભેગી થાય તે જ જૈનમત છે. જૈનમત કોઈ એક વાદીનો મત નથી.
આ ત્રણે દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ સર્વે નય પ્રમાણનો વિષય છે. પ્રસ્થકના દષ્ટાંતમાં કાળની મુખ્યતા છે, વસતિના દષ્ટાંતમાં ક્ષેત્રની અને પ્રદેશના દષ્ટાંતમાં દ્રવ્ય અને ભાવની મુખ્યતા છે. આ ત્રણ દષ્ટાંત તો ઉપલક્ષણ માત્ર છે. નયો દ્વારા જીવાદિ પદાર્થોનું સ્વરૂપ વર્ણન પણ કરવામાં આવે છે.
પ્રકરણ-ર૮ સંપૂર્ણ |
Page #527
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ-સંખ્યા(શંખ)
૪૬૯ ]
' ઓગણત્રીસમું પ્રકરણ ભાવપ્રમાણમાં - સંખ્યા શંખપ્રમાણ
સંખ્યા પ્રમાણનું સ્વરૂપ :| १ से किं तं संखप्पमाणे ? __संखप्पमाणे अट्ठविहे पण्णत्ते, तं जहा- णामसंखा ठवणसंखा दव्वसंखा ओवम्मसंखा परिमाण संखा जाणणासखा गणणासंखा भावसंखा । ભાવાર્થ - પ્રશ્ન- સંખ્યા પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંખ્યા પ્રમાણના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) નામ સંખ્યા, (૨) સ્થાપના સંખ્યા, (૩) દ્રવ્ય સંખ્યા, (૪) ઔપભ્ય સંખ્યા, (૫) પરિમાણ સંખ્યા, (૬) જ્ઞાન સંખ્યા, (૭) ગણના સંખ્યા, (૮) ભાવ સંખ્યા.
વિવેચન :
ગણનાને સંખ્યા કહેવામાં આવે છે અથવા જેના દ્વારા ગણના કરાય તેને સંખ્યા કહેવામાં આવે છે. સંખ્યા રૂપ પ્રમાણ સંખ્યા પ્રમાણ છે. પ્રાકૃત વ્યાકરણના 'શો' આ સૂત્ર દ્વારા શ ના સ્થાને 'સં' આદેશ થાય છે, શંખ શબ્દમાં શ નો સ થવાથી સહી શબ્દ બને છે. આ સંખા શબ્દ શંખ અને સંખ્યા બંનેનો વાચક છે. ' શબ્દથી સંખ્યા અને શંખ આ બંને અર્થ ગ્રહણ થાય છે. નામ–સ્થાપના વગેરેમાં સંખ્યા અને શંખમાંથી જે શબ્દ ઘટિત થતો હોય ત્યાં તે શબ્દ સૂત્રકારે યોજેલ છે.
નામ-સ્થાપના સંખ્યા :| २ से किं तं णामसंखा?
णामसंखा- जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा संखा ति णामं कज्जइ । से तं णामसंखा । ભાવાર્થ :- પ્રશ્ન- નામ સંખ્યાનું સ્વરૂપ કેવું છે?
Page #528
--------------------------------------------------------------------------
________________
| ४७०
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર- જે જીવ, અજીવ, જીવો કે અજીવો અથવા જીવાજીવ, જીવાજીવોનું સંખ્યા, એવું નામ રાખવામાં આવે તો તે નામસંખ્યા કહેવાય છે. | ३ से किं तं ठवणासंखा?
ठवणासंखा- जणं कट्ठकम्मे वा पोत्थकम्मे वा चित्तकम्मे वा लेप्पकम्मे वा गंथिमकम्मे वा वेढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एक्को वा अणेगा वा सब्भावठवणाए वा असब्भाव ठवणाए वा संखा ति ठवणा ठवेज्जइ । से तं ठवणासंखा ।
णाम-ठवणाणं को पइविसेसो ? णामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा आवकहिया वा । भावार्थ :- प्रश्न- स्थापना संध्या- स्व३५ छ ?
उत्तर- अष्टभ, पुस्त , चित्र, संध्यभ, गूंथाभ, वढिम, पूरिभ, संधातिम, सक्ष, વરાટકમાં, એક કે અનેકની સભૂત અથવા અસભૂત રૂપે આ સંખ્યા છે' તેવી સ્થાપના કરવામાં આવે तो, ते स्थापना संध्या वाय छे.
प्रश्न- नाम भने स्थापनामां शुं तशवत छ ?
ઉત્તર- નામ યાવત્કથિત હોય અર્થાતુ વસ્તુ રહે ત્યાં સુધી રહે છે. સ્થાપના ઈવરિક–સ્વલ્પકાલિક પણ હોય અને યાવસ્કથિત પણ હોય. द्रव्य संख्या :| ४ से किं तं दव्वसंखा? दव्वसंखा दुविहा पण्णत्ता, तं-जहा- आगमओ य णोआगमओ य । भावार्थ :- प्रश्न- द्रव्य संध्या- स्व३५ छ ?
ઉત્તર– દ્રવ્યસંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– આગમથી દ્રવ્ય સંખ્યા અને નોઆગમથી દ્રવ્ય સંખ્યા. | ५ से किं तं आगमओ दव्वसंखा ?
आगमओ दव्वसंखा- जस्स णं संखा ति पयं सिक्खियं ठियं जियं मियं परिजियं जावकंठोट्ठ विप्पमुक्कं गुरुवायणोवगयं, से णं तत्थ वायणाए पुच्छणाए
Page #529
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ-સંખ્યા(શંખ)
|
[ ૪૭૧]
परियट्टणाए धम्मकहाए, णो अणुप्पेहाए, कम्हा? अणुवओगो दव्वमिति कटु । ભાવાર્થ :- પ્રશ્ન- આગમથી દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જેણે સંખ્યા આ પદને શીખી લીધું છે, તે જ્ઞાનને હૃદયમાં સ્થિર કર્યું છે, જિત કર્યું છે– તત્કાલ સ્મરણમાં આવી શકે તેવું યાદ કર્યું છે, મિત–મનન કર્યું છે, અધિકૃત કર્યું છે અથવા આનુપૂર્વી અનાનુપૂર્વી પૂર્વક વારંવાર રટી લીધું છે યાવ નિર્દોષ સ્પષ્ટ સ્વરથી જેનું ઉચ્ચારણ કર્યું છે, ગુરુ પાસેથી વાચના પ્રાપ્ત છે, આ રીતે તે વાચના, પૃચ્છના, પરાવર્તના તેમજ ધર્મકથાથી યુક્ત હોવાથી આગમથી દ્રવ્ય સંખ્યા કહેવાય છે. જ્ઞાન છે માટે આગમથી અને ઉપયોગ નથી માટે દ્રવ્ય કહ્યું છે ' મનુપયોગો દ્રવ્ય ઉપયોગ શૂન્ય હોય તે દ્રવ્ય કહેવાય છે. વિવેચન :
આ સૂત્રમાં દ્રવ્ય સંખ્યાના પ્રથમ ભેદ આગમથી દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ વર્ણવ્યું છે. કોઈ મનુષ્ય સંખ્યા પદનો સર્વપ્રકારે જ્ઞાતા હોય પરંતુ તેમાં ઉપયોગ ન હોય અર્થાત્ તેના ચિંતન, મનન, ધ્યાન, વિચારમાં સ્થિત ન હોય ત્યારે તે આગમ દ્રવ્ય સંખ્યા કહેવાય છે.
આગમતઃ દ્રવ્ય સંખ્યા વિષયક નચદષ્ટિઓ :
६ गमस्स एक्को अणुवउत्तो आगमओ एका दव्वसंखा, दो अणुवउत्ता आगमओ दो दव्वसंखाओ, तिण्णि अणुवउत्ता आगमओ तिण्णि दव्वसंखाओ, एवं जावइया अणुवउत्ता तावइयाओ [णेगमस्स आगमओ] दव्वसंखाओ । एवामेव ववहारस्स वि ।
संगहस्स एको वा अणेगा वा अणुवउत्तो वा अणुवउत्ता वा आगमओ दव्वसंखा वा दव्वसंखाओ वा सा एगा दव्वसंखा । उज्जुसुयस्स [एगो अणुवउत्तो] आगमओ एका दव्वसंखा, पुहत्तं णेच्छइ ।
तिण्हं सद्दणयाणं जाणए अणुवउत्ते अवत्थू, कम्हा ? जइ जाणए, अणुवउत्ते ण भवइ । से तं आगमओ दव्वसंखा ।
ભાવાર્થ :- નૈગમ નયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા હોય તો એક આગમતઃ દ્રવ્ય સંખ્યા, બે અનુપયુક્ત આત્મા હોય તો બે આગમતઃ દ્રવ્ય સંખ્યા અને ત્રણ અનુપયુક્ત આત્મા હોય તો ત્રણ આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે. નૈગમનયની દષ્ટિએ જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલી આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વ્યવહારનય પણ નૈગમનયની જેમ જ જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલી આગમતઃદ્રવ્ય સંખ્યાને સ્વીકારે છે.
૪૭૨
સંગ્રહનય એક અનુપયુક્ત આત્માને એક દ્રવ્ય સંખ્યા અને અનેક અનુપયુક્ત આત્માઓને અનેક આગમદ્રવ્ય સંખ્યા રૂપે ન સ્વીકારતા, સર્વને એક જ આગમતઃદ્રવ્ય સંખ્યારૂપે સ્વીકારે છે.
ૠજુસૂત્ર નયની અપેક્ષાએ વર્તમાન કાલીન એક અનુપયુક્ત આત્મા, એક આગમતઃદ્રવ્ય સંખ્યા જ છે. તે ભેદનો સ્વીકાર કરતો નથી.
ત્રણે શબ્દનય અનુપયુક્ત શાયકને અવસ્તુ-અસત્ માને છે. જે જ્ઞાયક છે, તે અનુપયુક્ત–ઉપયોગ રહિત ન હોય અને જે અનુપયુક્ત છે, તે જ્ઞાયક હોઈ શકેનહીં. તેથી આગમદ્રવ્ય સંખ્યાનો સંભવ જ નથી. પૂર્વે આવશ્યકના પ્રકરણમાં નયદષ્ટિએ વિચારણા કરી છે, તેમ જ અહીં સમજવું. અહીં આવશ્યકને બદલે સંખ્યા શબ્દથી વિચારવું.
નોઆગમતઃ દ્રવ્ય સંખ્યા :
७ से किं तं णोआगमओ दव्वसंखा ?
णोआगमओ दव्वसंखा तिविहा पण्णत्ता, तं जहा जाणयसरीरदव्वसंखा, भवियसरीरदव्वसंखा, जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वसंखा ।
ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમતઃદ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નોઆગમ દ્રવ્યસંખ્યાના ત્રણ પ્રકાર છે. જેમ કે– (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા, (૨) ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા (૩) જ્ઞાયક શરીર—ભવ્ય શરી૨ વ્યતિરિક્ત દ્રવ્ય સંખ્યા.
જ્ઞાયક શરીર દ્રવ્યસંખ્યા :
८ से किं तं जाणगसरीरदव्वसंखा ?
जाणगसरीरदव्वसंखा - संखा ति पयत्थाहिकार जाणगस्स जं सरीरयं ववगय- चुय-चइय-चत्तदेहं जीवविप्पजढं जाव अहो ! णं इमेणं सरीरसमुस्सए णं संखा ति पयं आघवियं जाव उवदंसियं, जहा को दिट्ठतो ? अयं घयकुंभे आसी । से तं जाणगसरीरदव्वसंखा ।
ભાવાર્થ :- પ્રશ્ન- શાયક શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– 'સંખ્યા' પદના જ્ઞાતાનું શરીર કે જે વ્યપગત–ચૈતન્ય રહિત થઈ ગયું છે. ચ્યુત,
ચ્યાવિત
Page #531
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ-સંખ્યા(શખ)
|
| ૪૭૩ ]
ત્યક્તદેહ યાવત્ જીવરહિત શરીરજોઈને કોઈ કહે કે અહો! આ શરીરરૂપ મુગલ સમુદાયે 'સંખ્યાપદ' ગુરુ પાસેથી ગ્રહણ કર્યું હતું, વાચ્યું હતું કાવત્ ઉપદર્શિત કર્યું હતું, સમજાવ્યું હતું. સંખ્યાપદના જ્ઞાતાનું આ નિર્જીવ શરીર જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે.
પ્રશ્ન- તેનું કોઈ દષ્ટાંત છે?
ઉત્તર- હા, ઘડામાં ઘી ભરતા હોય તે ઘડામાંથી ઘી કાઢી લીધા પછી પણ (ભૂતકાળની અપેક્ષાએ) 'આ ઘીનો ઘડો છે' તેમ કહેવાય છે. તે જ રીતે સંખ્યાપદને જાણનાર વ્યક્તિનું મૃતક શરીર હોય તે જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે.
વિવેચન :
જ્ઞાયક શરીર નોઆગમ દ્રવ્ય સંખ્યામાં આત્માનો શરીરમાં આરોપ કરી જીવના ત્યક્ત શરીરને નોઆગમ દ્રવ્ય કહેલ છે. મૃતક શરીરમાં જ્ઞાન નથી. માટે નોઆગમતઃ કહેલ છે અને ભૂત પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય કહેલ છે.
આયુષ્ય કર્મ ભોગવાય જવાથી સહજ રીતે આયુષ્ય પૂર્ણ થતાં જીવરહિત જે શરીર હોય તે ટ્યુત કહેવાય છે. વિષ વગેરે પ્રયોગથી આયુષ્ય તૂટતાં જે નિર્જીવ શરીર હોય તે ધ્યાવિત શરીર કહેવાય છે અને સંલેખના-સંથારાપૂર્વક સ્વેચ્છાથી ત્યાગવામાં આવતું શરીર ચત્તદેહ, ત્યક્ત શરીર કહેવાય છે. આ ત્રણ વિશેષણ કહેવાનો આશય એ છે કે આમાંથી કોઈપણ પ્રકારે મરણ પામેલા વ્યક્તિનું શરીર હોય. તેને નોઆગમતઃ જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહે છે.
ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા :| ९ से किं तं भवियसरीरदव्वसंखा ? ___भवियसरीरदव्वसंखा-जे जीवे जोणीजम्मणणिक्खंते इमेणं चेव आदत्तए णं सरीरसमुस्सएणं जिणदिटेणं भावेणं संखा ति पयं सेकाले सिक्खिस्सइ, जहा को दिटुंतो? अयं घयकुंभे भविस्सइ । से तं भवियसरीरदव्वसंखा । ભાવાર્થ - પ્રશ્ન- ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જન્મ સમયે જે જીવ યોનિમાંથી બહાર આવ્યો છે અર્થાત્ જે બાળકનો જન્મ થયો છે, તે ભવિષ્યમાં આ શરીરપિંડ દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર સંખ્યા પદને ભણશે, વર્તમાનમાં ભણતો નથી. ભવિષ્યમાં ભણનાર તેવા બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે.
પ્રશ્ન- તેનું કોઈ દષ્ટાંત છે?
Page #532
--------------------------------------------------------------------------
________________
૪૭૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર- હા, ઘી ભરવા માટે ઘડો લાવવામાં આવ્યો હોય, હજુ તેમાં ઘી ભર્યું ન હોય છતાં પણ તે ઘડા માટે ઘીનો ઘડો' તેવો શબ્દપ્રયોગ થાય છે. તેમ આ બાળકે હજુ સંખ્યાપદનું જ્ઞાન મેળવ્યું નથી પણ આ શરીર દ્વારા ભવિષ્યમાં સંખ્યા પદને જાણશે, માટે બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે.
વિવેચન :
અહીં જ્ઞાયકશરીરમાં ભૂતકાલના કારણે નોઆગમતઃ દ્રવ્ય સંખ્યા અને ભવ્ય શરીરમાં ભવિષ્યકાલના કારણે નો આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેલ છે. જ્ઞાયક શરીરમાં મૃત શરીરનું કથન અને ભવ્ય શરીરમાં નવજાત બાળકનું કથન છે.
જ્ઞાચક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય શંખ - १० से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वसंखा ?
जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वसंखा तिविहा पण्णत्ता, तं जहाएगभविए, बद्धाउए, अभिमुहणामगोत्ते य । ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જ્ઞાયક શરીર ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્યશખ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) એકભવિક, (૨) બદ્ધાયુષ્ક (૩) અભિમુખ નામ ગોત્ર. વિવેચન :
આ સૂત્રમાં સંખ' શબ્દથી બેઈદ્રિય જીવવાળા શંખને ગ્રહણ કર્યો છે. 'સીં'શબ્દની સંસ્કૃત છાયા સંખ્યા અને શંખ બંને થાય છે. તદુવ્યતિરિક્ત નોઆગમતઃ દ્રવ્ય સંખ્યામાં ત્રણ પ્રકારના શંખનું ગ્રહણ કર્યું છે– (૧) એકભવિક, (૨) બદ્ધયુષ્ક, (૩) અભિમુખ નામગોત્ર.
(૧) એકભવિક– જે જીવ વર્તમાનભવનું આયુષ્ય પૂર્ણ કરી શંખ રૂપે ઉત્પન્ન થવાના જ છે, તે એક ભવિક કહેવાય છે, (૨) બદ્ઘાયુષ્ક– જે જીવ વર્તમાન ભવ પછી 'શંખ' રૂપે ઉત્પન્ન થવાના છે અને શંખ પર્યાય યોગ્ય આયુષ્યનો બંધ કરી લીધો છે, તે બદ્ધાયુષ્ક કહેવાય છે, (૩) અભિમુખ નામગોત્ર-જે જીવ નિકટના ભવિષ્યમાં શંખરૂપે ઉત્પન્ન થવાના છે. વર્તમાન ભવના આયુષ્યનો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જેટલો સમય જ બાકી છે. એક સમય કે અંતમુહૂર્ત પછી તે જીવને શંખાયુષ્ય, બેઈન્દ્રિય જાતિ વગેરે પ્રકૃતિઓ ઉદયાભિમુખ થશે, તેવા જીવને અભિમુખ નામગોત્ર શંખ કહેવામાં આવે છે.
તદુવ્યતિરિક્તના ત્રણ ભેદોમાં શંખનું જ્ઞાન ભૂતકાળમાં હોય તેનું અથવા ભવિષ્યમાં મેળવનારનું
Page #533
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ—સંખ્યા(શંખ)
કથન નથી પરંતુ શંખભવ પ્રાપ્ત કરનારના પૂર્વભવનું કથન છે. માટે આ ત્રણે ભેદ ભૂત અને ભવિષ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય શંખ કહેવાય છે. દ્રવ્યશંખ રૂપે એકભવિક જ ગ્રહણ કરી શકાય. ભાવશંખનું અવ્યવહિત કારણ પૂર્વનો એક ભવ જ છે. દ્વિભવિક, ત્રિભવિક વગેરે ભાવશંખના અવ્યવહિત કારણ નથી. માટે તેનું દ્રવ્ય શંખ રૂપે ગ્રહણ થઈ શકે નહીં. એકભવિક જીવ વર્તમાન ભવનું આયુષ્ય પૂર્ણ કરી અવશ્ય શંખરૂપે ઉત્પન્ન થવાનો છે, તેથી તેને દ્રવ્યશંખ કહ્યો છે.
૪૭૫
११ एग भविए णं भंते ! एगभविए त्ति कालओ केवचिरं होइ ? जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક વિક શંખ 'એક ભવિક' રૂપે કેટલો સમય રહે છે ?
ઉત્તર– એક ભવિક જીવ એક ભવિક રૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ પર્યંત રહે છે. વિવેચન :
આ સૂત્રમાં એક ભવિક દ્રવ્યશંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની કહી છે. પૃથ્વી આદિ ભવમાં અંતર્મુહૂર્ત રહી, મૃત્યુ પામી શંખરૂપે ઉત્પન્ન થાય ત્યારે તે જીવ અંતર્મુહૂર્ત સુધી એકભવિક દ્રવ્યશંખ કહેવાય છે. કોઈપણ ગતિમાં જીવનું ઓછામાં ઓછુ અંતર્મુહૂર્તનુ આયુષ્ય હોય જ માટે એકભવિકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત કહી છે. ક્રોડપૂર્વના આયુષ્યવાળા મસ્ત્યાદિ મરીને શંખપણે ઉત્પન્ન થવાના હોય, તે અપેક્ષાએ એક ભવિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વ કહી છે. ક્રોડપૂર્વથી વધુ આયુષ્ય હોય તો તે અસંખ્યાત વર્ષનું આયુષ્ય કહેવાય અને તેવા જીવ નિશ્ચયથી દેવરૂપે ઉત્પન્ન થાય. ક્રોડપૂર્વથી વધુ આયુષ્યવાળા શંખાદિ રૂપે ઉત્પન્ન થતા નથી. તેથી એકભવિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વની છે. १२ बद्धाउ णं भंते ! बद्धाउए त्ति कालओ केवचिरं होइ ? जहणणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडीतिभागं ।
ભાવાર્થ :- પ્રશ્ન- બદ્ઘાયુષ્ક જીવ બદ્ઘાયુષ્કરૂપે કેટલો કાળ રહે છે ?
ઉત્તર– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વના ત્રીજા ભાગ સુધી બદ્ઘાયુષ્ય રૂપે રહે છે. વિવેચન :
તે
કોઈ જીવ વર્તમાન આયુષ્ય ભોગવતાં ભોગવતાં પરભવનું આયુષ્ય બાંધી લે ત્યારથી તે બદ્ઘાયુષ્ક કહેવાય છે. બદ્ઘાયુષ્ક દ્રવ્યશંખના વિચારમાં (૧) કોઈ જીવ વર્તમાન ભવનું અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય બાકી હોય અને શંખાયુષ્યનો બંધ કરે તો તે અપેક્ષાએ બદ્ઘાયુષ્ક દ્રવ્યશંખની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત જાણવી. (૨) કોઈ જીવનું વર્તમાન આયુષ્ય પૂર્વક્રોડનું હોય અને તેનો ત્રીજો ભાગ શેષ હોય ત્યારે શંખાયુષ્યનો બંધ કરે તો તે અપેક્ષાએ બદ્ઘાયુષ્ક દ્રવ્યશંખની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વક્રોડના ત્રીજાભાગ જેટલી જાણવી.
Page #534
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
१३ अभिमुहणामगोत्ते णं भंते ! अभिमुहणामगोते त्ति कालओ केवचिरं होइ ? जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं ।
૪૭૬
ભાવાર્થ :- પ્રશ્ન- ભંતે ! અભિમુખ નામગોત્ર દ્રવ્યશંખ, અભિમુખ નામગોત્ર દ્રવ્યશંખરૂપે કેટલો કાળ રહે છે ?
ઉત્તર– તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ સુધી અભિમુખનામ ગોત્રરૂપે રહે છે. વિવેચન :
જે જીવ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પછી બેઈન્દ્રિય શંખનો ભવ પ્રાપ્ત કરવાના હોય તે જીવ અભિમુખ કહેવાય છે. અંતર્મુહૂર્તથી વધારે સમય પછી જે જીવ બેઈન્દ્રિય શંખ થવાનો હોય તો તે અભિમુખ ન કહેવાય. તે જીવ બદ્ઘાયુષ્ક અથવા એક ભવિક કહેવાય છે. (૧) આ વર્તમાન ભવ પછી જે શંખ થવાનો છે તે એક ભવિક (૨) જે જીવે શંખનું આયુષ્ય બાંધી લીધું છે તે બદ્ઘાયુષ્ક (૩) જેણે બેઈન્દ્રિય શંખનો ભવ પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત બાકી છે તે 'અભિમુખ' કહેવાય છે.
દ્રવ્ય શંખ વિષયક નયદૃષ્ટિ :
१४ इयाणि को णओ कं संखं इच्छइ ?
तत्थ णेगम-संगह-ववहारा तिविहं संखं इच्छइ, तं जहा- एक्कभवियं बद्धाउयं अभिमुहणामगोत्तं च । उज्जुसुओ दुविहं संखं इच्छइ, તેં નાबद्धाउयं च अभिमुहणामगोत्तं च । तिण्णि सद्दणया अभिमुहणामगोत्तं संखं इच्छंति । से तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वसंखा । से तं णोआगमओ दव्वसंखा । से तं दव्वसंखा ।
ભાવાર્થ :- પ્રશ્ન- કયો નય કયા શંખને માન્ય કરે છે ?
ઉત્તર– નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય એક ભવિક, બદ્ઘાયુષ્ક અને અભિમુખ નામગોત્ર આ ત્રણે પ્રકારના દ્રવ્યશંખને શંખરૂપે સ્વીકારે છે. ઋજુસૂત્રનય બદ્ઘાયુષ્ક અને અભિમુખ નામગોત્ર આ બે પ્રકારના શંખનો સ્વીકાર કરે છે, ત્રણે શબ્દનય માત્ર અભિમુખનામગોત્ર શંખને જ શંખરૂપે માને છે. આ જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખનું સ્વરૂપ છે. આ રીતે નો આગમતઃ દ્રવ્યશંખ અને દ્રવ્ય શંખની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
સાત નયમાંથી સ્થૂલ દષ્ટિવાળા પ્રથમના ત્રણ નય એકભવિક, બદ્ઘાયુષ્ક અને અભિમુખનામગોત્ર, આ ત્રણે પ્રકારના શંખને શંખરૂપે માન્ય કરે છે. ભવિષ્યમાં થનાર કાર્યનો કારણમાં ઉપચાર કરી વર્તમાનમાં
Page #535
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ—સંખ્યા(શંખ)
તેને કાર્યરૂપ સ્વીકારે છે. જેમ ભવિષ્યમાં રાજા બનનાર રાજકુમારને રાજા કહેવામાં આવે છે તેમ એકભવિક, બદ્ઘાયુષ્ય, અભિમુખનામગોત્ર, આ ત્રણે પ્રકારના દ્રવ્યશંખ વર્તમાને ભાવશંખ નથી પરંતુ ભવિષ્યમાં ભાવશંખ બનવાના છે. તેથી આ ત્રણે નયો તેને શંખરૂપે સ્વીકારે છે.
૪૭૭
ૠજુસૂત્ર નય પૂર્વનયની અપેક્ષાએ વિશેષ શુદ્ધ છે. તે બદ્ઘાયુષ્ક અને અભિમુખ નામગોત્ર શંખને શંખરૂપે સ્વીકારે છે. એકભવિકનું ભાવ શંખથી ઘણું અંતર છે માટે તેને શંખરૂપે માન્ય નથી કરતો.
શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂત નય ઋજુસૂત્ર નય કરતા પણ શુદ્ધ છે. તે ભાવશંખની અતિ સમીપ એવા અભિમુખનામગોત્ર શંખને માન્ય કરે છે. તે એકભવિક અને બદ્ઘાયુષ્યને ભાવશંખથી અતિ વ્યવહિત હોવાથી, અમાન્ય કરે છે.
ઔપમ્ય સંખ્યા નિરૂપણ
१५ से किं तं ओवम्मसंखा ?
ओवम्मसंखा चउव्विहा पण्णत्ता, तं जहा- अत्थि संतयं संतएणं उवमिज्जइ। अत्थि संतयं असंतएणं उवमिज्जइ । अत्थि असंतयं संतएणं उवमिज्जइ । अत्थि असंतयं असंतएणं उवमिज्जइ ।
=
શબ્દાર્થ :- અસ્થિ સંતય = જે સત્ છે (તેને), સંતÜ = સત્ વસ્તુની, મિન્ગદ્ = ઉપમા આપવી, અસંતÄ = અસત્ વસ્તુની, અસ્થિ અતંતયં = જે અસત્ છે.
ભાવાર્થ :- પ્રશ્ન- ઔપમ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ઉપમા આપી કોઈપણ વસ્તુનો નિર્ણય કરવામાં આવે તો તેને ઔપમ્ય સંખ્યા કહે છે. તેના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સત્ વસ્તુને સત્ વસ્તુની ઉપમા આપવી. (૨) સત્ વસ્તુને અસત્ વસ્તુની ઉપમા આપવી. (૩) અસત્ વસ્તુને સત્ વસ્તુની ઉપમા આપવી. (૪) અસત્ વસ્તુને અસત્ વસ્તુની ઉપમા આપવી.
વિવેચન :
આ સૂત્રમાં 'સંખ' પ્રમાણના આઠ ભેદમાંથી ચોથા ભેદ 'ઉપમાસંખ્યા'નું વર્ણન છે. અહીં ઉપમાના સત્ અસત્ની ચોભંગી દ્વારા ચાર પ્રકાર બતાવ્યા છે. ચાર ભંગ મૂલપાઠ અને ભાવાર્થ થી જ સ્પષ્ટ છે. તેનું ઉદાહરણ સહિત સ્પષ્ટીકરણ સૂત્રકાર સ્વયં કરશે.
સદ્ વસ્તુને સપ ઉપમા :
१६ तत्थ संतयं संतणं उवमिज्जइ, जहा- संता अरहंता संतएहिं पुरवरेहिं
Page #536
--------------------------------------------------------------------------
________________
[ ૪૭૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
संतएहिं कवाडएहिं संतएहिं वच्छएहिं उवमिजंति, तं जहा
पुरवरकवाडवच्छा फलिहभुया दुंदुभित्थणियघोसा ।
सिरिवच्छकियवच्छा सव्वे वि जिणा चउव्वीसं ॥११९॥ શબ્દાર્થ સંતા અરહંતા = સરૂપ અરિહંતને, સંતરું = સરૂપ, પુરવર્દિ = શ્રેષ્ઠ નગર, વવા દં= કપાટ-દરવાજા, વચ્છ = વક્ષ:સ્થલથી.
પુરવવવવા = (અરિહંત ભગવાનનું ) વક્ષ:સ્થલ શ્રેષ્ઠ નગરના દરવાજા જેવું છે, સિદભુવા = અર્ગલા જેવી ભુજા, ડુંgfમ દેવ દુંદુભિ, સ્થળ = મેઘ ગર્જના જેવો, પોલા = સ્વર, અવાજ, સિવિશ્વવિચ = શ્રીવત્સથી અંકિત, વછા = વક્ષસ્થલવાળા હોય છે.
ભાવાર્થ :- સદુ વસ્તુને સદ્ વસ્તુથી ઉપમિત કરાય છે તે આ પ્રમાણે સરૂ૫ અરિહંત ભગવાનના પ્રશસ્ત વક્ષઃસ્થલને સરૂપ શ્રેષ્ઠ નગરના સત્ કપાટ(દરવાજા)ની ઉપમા આપવી.
સર્વ ચોવીસ તીર્થંકરો ઉત્તમ નગરના દરવાજા સમાન વક્ષઃસ્થલવાળા, અર્ગલા સમાન ભુજા– વાળ , દેવદુંદુભિ તથા મેઘના અવાજ જેવા સ્વરવાળા અને શ્રીવત્સથી અંકિત વક્ષઃસ્થલવાળા હોય છે. વિવેચન :
આ સૂત્રમાં સકૂપ વસ્તુને સલૂપ પદાર્થથી ઉપમિત કરેલ છે. ચોવીસ તીર્થકરો સદ્ગપ (અસ્તિરૂપ)છે અને નગરના દરવાજાનું પણ અસ્તિત્વ છે. સદ્ગપ દરવાજાથી અરિહંત ભગવાનના વક્ષઃસ્થલને ઉપમિત કર્યું છે. અહીં દરવાજા ઉપમાન છે અને વક્ષઃસ્થલ ઉપમેય છે. નગરના દરવાજા વગેરે ઉપમાનથી ઉપમેય ભૂત તીર્થકરોનું વક્ષઃસ્થલ આદિ જાણી શકાય છે. વક્ષઃસ્થલ તીર્થકરથી અવિનાભાવી હોવાથી તીર્થકર પણ ઉપમિત થઈ જાય છે. સદ્ પદાર્થને અસદ્ ઉપમા - |१७ संतयं असंतएणं उवमिज्जइ, जहा संताई जेरइयतिरिक्खजोणिय मणूसदेवाणं आउयाइं असंतएहिं पलिओवम-सागरोवमेहिं उवमिति । ભાવાર્થ – વિધમાન પદાર્થને અવિધમાન પદાર્થથી ઉપમિત કરવું. જેમકે નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવના વિદ્યમાન આયુષ્યના પ્રમાણને, અવિદ્યમાન પલ્યોપમ અને સાગરોપમ દ્વારા ઉપમિત કરવું.
વિવેચન :
અહીં નારક, તિર્યંચાદિના આયુષ્ય સરૂપ છે. જ્યારે પલ્યોપમ, સાગરોપમ અસત્કલ્પનાથી
Page #537
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ-સંખ્યા(શખ)
૪૭૯ ]
કલ્પિત હોવાથી અસરૂપ છે. તેના દ્વારા નરકાદિનું આયુષ્ય પ્રમાણ બતાવાય છે. અહીં ઉપમેય સદ્રપ છે અને ઉપમાન અસકૂપ છે. નારકાદિ આયુ ઉપમેય છે, પલ્યોપમ-સાગરોપમ ઉપમાન છે.
અસત્ પદાર્થને સત્ ઉપમા :१८ असंतयं संतएणं उवमिज्जइ, जहा
परिजूरियपेरंतं, चलंतबेंट पडंत णिच्छीरं । पत्तं वसणप्पत्तं, कालप्पत्तं भणइ गाहं ॥१२०॥ जह तुब्भे तह अम्हे, तुम्हे वि य होहिहा जहा अम्हे । अप्पाहेइ पडतं, पंडुयपत्तं किसलयाणं ॥१२१॥ णवि अत्थि णवि य होही, उल्लावो किसल-पंडुपत्ताणं ।
उवमा खलु एस कया, भवियजण विबोहणट्ठाए ॥१२२॥ શબ્દાર્થ -રજૂ િરિd = પર્યત ભાગ સુધી જીર્ણ અર્થાત્ સર્વ પ્રકારે પરિજીર્ણ, રત૮ = ડીંટીયાથી તૂટેલ–ચલિત થયેલ, પહંત = નીચે પડેલા, પિછી = નિસ્સાર, વાળખ = દુઃખને પ્રાપ્ત વૃક્ષના વિયોગથી દુઃખી, પત્ત = પાંદડાએ, નખત્ત = વસંતકાળ ઉત્પન્ન નવા પત્રને, મખડુ = કહ્યું, મારું = ગાથા, ઉપદેશ.
ગદા = તમે જેવા છો, ત૬ = તેવા, અસ્તે = અમે હતા, તુમ્ને વિન તમે પણ, દોદ = થશો, નહીં = જેવા, અન્ત = અમે છીએ, અખા = કહે છે, પs = પડતાં–ખરતાં પહુપત્ત - પીળા જીર્ણ પાંદડા, જિસનથાળ = કિસલય, નવા ઊગેલા પાંદડાને.
વિ ત્નિ = થતો નથી, જિ હોવી = થશે પણ નહીં, ૩«ાવોઆલાપ–વાતચીત, વિસર = નવા પાંદડા અને, પહુપત્તા = જીર્ણ પાંદડા(વચ્ચે), ૩વન = ઉપમા, પણ વાયા = આ કરવામાં આવી છે, ઉપમા આપવામાં આવી છે તે, વિયાણ = ભવ્ય જીવોના, વિવો = વિબોધ, અડ્ડા = અર્થે.
ભાવાર્થ :- અવિદ્યમાન-અસતુ વસ્તુને વિદ્યમાન-સદ્ વસ્તુથી ઉપમિત કરવામાં આવે તો તે અસતુસત્ ઉપમા કહેવાય છે.
સર્વપ્રકારે જીર્ણ, ડીંટીયાથી તૂટીને (મૂળ ભાગ પાસેથી છૂટા પડીને) નીચે પડી ગયેલા, નિસ્સાર–સાર ભાગ જેનો સુકાય ગયો છે, તેવા અને વૃક્ષવિયોગથી દુઃખી એવા જીર્ણ પાંદડાઓએ વસંતમાં નિષ્પન્ન નવી કૂંપળોને કહ્યું.
અત્યારે તમે છો તેવા અમે ભૂતકાળમાં હતા અને અત્યારે અમે જેવા છીએ તેવા તમે ભવિષ્યમાં
Page #538
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૦ ]
શ્રી અયોગવાર સૂત્ર
થશો.
અહીં જે જીર્ણ પાંદડા અને કુંપળો વચ્ચેના વાર્તાલાપનો ઉલ્લેખ છે, તેવો વાર્તાલાપ થયો નથી અને થશે પણ નહીં. ભવ્ય જીવોને પ્રતિબોધવા આ ઉપમા આપવામાં આવી છે.
વિવેચન :
આદાંતમાં'તુજે તદ અખ્ત = જેવા તમે, તેવા અમે હતા, અને 'તુ વિ ય રોહિણી ગદા અચ્છે – તમે થશો, જેવા અમે છીએ! આ બે ઉપમા આપવામાં આવી છે. પ્રથમમાં ગઇ તુજે = જેવા તમે તે ઉપમાન છે અને તદ અખ્ત= તેવા અમે, તે ઉપમેય છે. કૂંપળ વિદ્યમાન છે તેથી ઉપમાન સત્ છે અને ઉપમેય જે જીર્ણ પત્ર અવસ્થા કૂંપળમાં તે અવસ્થા અત્યારે વિદ્યમાન નથી માટે અસત્ ઉપમેયને સત્ ઉપમા આપવામાં આવી છે. તે જ રીતે બીજી ઉપમાં ગદા અખ્ત = જીર્ણ પત્ર અવસ્થા વિદ્યમાન છે. તે ઉપમા છે અને તુક્કે- હોદદ = તમે થશો. કૂંપળોની તથાવિધ અવસ્થા ભવિષ્યમાં થશે અત્યારે વિદ્યમાન નથી. તે ઉપમેય છે. અસત્ ઉપમેયને સની ઉપમા આપવામાં આવી છે માટે તે અસત્—સત્ ઉપમા સંખ્યા કહેવાય છે. અખાદેટ્ટ :- અહીં સમ પૂર્વક વિશ ધાતુનો અખાદે આદેશ થયેલ છે માટે અખાદેટ્સ નો અર્થ છે, સંદિશતિ = કહે છે. અસદ્ પદાર્થને અસરૂપ ઉપમા :१९ असंतयं असंतएण उवमिज्जति, जहा खरविसाणं तहा ससविसाणं । से तं ओवम्मसंखा । ભાવાર્થ :- અવિદ્યમાન પદાર્થને અવિધમાન પદાર્થથી ઉપમિત કરવામાં આવે તે અસદ્-અસરૂપ ઉપમા કહેવાય છે. જેમ કે ગધેડાના વિષાણ-શીંગડા, તેવા સસલાના શીંગડા. આ પ્રમાણે ઔપચ્ચે સંખ્યાનું સ્વરૂપ જાણવું. વિવેચન :
અહીં ઉપમાન ખરવિષાણ છે. તે અસ્તિત્વ ધરાવતા નથી, અસકૂપ છે. ઉપમેય સસલાના શીંગડા છે. તે પણ અસલૂપ-અસત્ છે. અહીં અસતુથી અસની ઉપમા છે. આ રીતે ઔપમ્ય સંખ્યાનું વર્ણન પૂર્ણ થયું.
પરિમાણ સંખ્યા નિરૂપણ - | २० से किं तं परिमाणसंखा?
Page #539
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ—સંખ્યા(શંખ)
૪૮૧
परिमाणसंखा दुविहा पण्णत्ता, तं जहा- कालियसुयपरिमाणसंखा दिट्ठिवायसुय परिमाणसंखा य ।
ભાવાર્થ :- પ્રશ્ન- પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– પરિમાણ સંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કાલિકશ્રુત પરિમાણ સંખ્યા (૨) દૃષ્ટિવાદ શ્રુતપરિમાણ સંખ્યા.
વિવેચન :
જેની ગણના કરવામાં આવે તે સંખ્યા અને જે સંખ્યામાં પર્યવ—પરિમાણનો વિચાર કરવામાં આવે તેને પરિમાણ સંખ્યા કહે છે.
કાલિકશ્રુત પરિમાણ સંખ્યા :
२१ से किं तं कालियसुयपरिमाणसंखा ?
कालियसुयपरिमाणसंखा अणेगविहा पण्णत्ता, तं जहा- पज्जवसंखा अक्खरसंखा संघायसंखा पदसंखा पादसंखा गाहासंखा सिलोगसंखा वेढ संखा णिज्जुत्तिसंखा अणुओगदारसंखा उद्देसगसंखा अज्झयणसंखा सुयखंधसंखा अंग- संखा । से तं कालियसुयपरिमाणसंखा ।
ભાવાર્થ :- પ્રશ્ન- કાલિક શ્રુત પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર કાલિક શ્રુત પરિમાણ સંખ્યા અનેક પ્રકારની છે તે આ પ્રમાણે. (૧) પર્યવ સંખ્યા, (૨) અક્ષર સંખ્યા, (૩) સંઘાત સંખ્યા, (૪) પદ સંખ્યા, (૫) પાદ સંખ્યા, (૬) ગાથા સંખ્યા, (૭) શ્લોક સંખ્યા, (૮) વેષ્ટક સંખ્યા, (૯) નિર્યુક્તિ સંખ્યા, (૧૦) અનુયોગદ્વાર સંખ્યા, (૧૧) ઉદ્દેશક સંખ્યા, (૧૨) અધ્યયન સંખ્યા, (૧૩) શ્રુતસ્કન્ધુ સંખ્યા, (૧૪) અંગ સંખ્યા. આ કાલિકશ્રુત પરિમાણ સંખ્યા છે.
વિવેચન :
દિવસ અને રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં જે શ્રુતની સ્વાધ્યાય કરવામાં આવે તેને કાલિક શ્રુત કહેવામાં આવે છે. અગિયાર અંગ, અંગ પ્રવિષ્ટ કાલિક શ્રુત કહેવાય છે. નંદીસૂત્ર અનુસાર ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, વ્યવહારસૂત્ર, નિશીથસૂત્ર વગેરે અંગ બાહ્ય કાલિક શ્રુત છે. તે કાલિક શ્રુતના અક્ષર, પદ, ગાથા, અધ્યયન વગેરેની સંખ્યાના પરિમાણનો વિચાર કરવામાં આવે તે કાલિક શ્રુત પરિમાણ સંખ્યા કહેવાય છે. સૂત્રમાં ચૌદ સંખ્યા પરિમાણ કહ્યા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે–
(૧) પર્યવ સંખ્યા :– પર્યાય અથવા ધર્મ, તેની સંખ્યાને પર્યવ સંખ્યા કહે છે.
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૮૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૨) અક્ષર સંખ્યા :- 'અકાર' વગેરે અક્ષરોની સંખ્યા-ગણનાને અક્ષર સંખ્યા કહે છે. અક્ષર સંખ્યાત છે, અનંત નહીં. તેથી અક્ષર સંખ્યા સંખ્યાત જ છે. (૩) સંઘાત સંખ્યા :- બે અક્ષરના સંયોગને સંઘાત કહે છે. તેની ગણના સંઘાત સંખ્યા કહેવાય છે. સંઘાત સંખ્યા પણ સંખ્યાત છે.
(૪) પદ સંખ્યા - ક્રિયાપદ અંતે હોય તેવા શબ્દસમૂહને પદ કહેવામાં આવે છે. આવા પદોની સંખ્યાને પદ સંખ્યા કહે છે અથવા શબ્દને પણ પદ કહેવાય છે. આવા શબ્દોની સંખ્યાને પદસંખ્યા કહે છે. તે પદ પણ સંખ્યાત છે. (૫) પાદ સંખ્યા – શ્લોકના દરેક ચરણને, ચતુર્થાંશ ભાગને પાદ કહેવામાં આવે છે. તેની ગણના તે પાદ સંખ્યા.
() ગાથા સંખ્યા :- પ્રાકૃત ભાષામાં લખાયેલ છંદ વિશેષ ગાથા કહેવાય છે. આ ગાથાની ગણના તે ગાથા સંખ્યા.
(૭) શ્લોક સંખ્યા - સંસ્કૃતાદિ ભાષામાં લખાયેલ પધાત્મક છંદ વિશેષને બ્લોક કહેવામાં આવે છે. આ શ્લોકની ગણના તે શ્લોક સંખ્યા.
(૮) વેષ્ટક સંખ્યા - છંદ વિશેષ વેક કહેવાય છે, વેષ્ટકોની ગણના તે વેષ્ટક સંખ્યા કહેવાય છે. (૯) નિયુક્તિ સંખ્યા - શબ્દોની વ્યુત્પત્તિ પરક વ્યાખ્યા નિયુક્તિ કહેવાય છે. તેની ગણના તે નિર્યુક્તિ સંખ્યા. (૧૦) અનુયોગદ્વાર સંખ્યા – ઉપક્રમ વગેરે અનુયોગ દ્વાર છે. તેની ગણના તે અનુયોગદ્વાર સંખ્યા. (૧૧) ઉદેશક સંખ્યા - અધ્યયન અંતર્ગત વિષય પ્રરૂપક વિભાગ ઉદ્દેશક કહેવાય છે. તે ઉદ્દેશકોની ગણના કરવી તે ઉદ્દેશક સંખ્યા કહેવાય છે. (૧૨) અધ્યયન સંખ્યા – શાસ્ત્રના વિભાગ વિશેષને અધ્યયન કહેવાય છે. તેની સંખ્યા તે અધ્યયન સંખ્યા.
(૧૩) શ્રતસ્કન્ધ સંખ્યા - અધ્યયનના સમૂહ રૂપ શાસ્ત્રવિભાગ શ્રુતસ્કન્ધ કહેવાય છે. તેની સંખ્યા તે શ્રુતસ્કન્ધ સંખ્યા.
(૧૪) અંગ સંખ્યા :- આચારાંગ વગેરે તીર્થકર કથિત, ગણધર ગ્રથિત આગમો અંગ કહેવાય છે. આગમોની સંખ્યા તે અંગ સંખ્યા કહેવાય છે.
આ પ્રમાણે કાલિકશ્રતમાં રહેલ અક્ષરો, પદો, શ્લોક, અધ્યયન વગેરેની ગણતરી કરવી તે કાલિકશ્રુત
Page #541
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ-સંખ્યા(શખ)
૪૮૭
પરિમાણ સંખ્યા કહેવાય છે. દષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યા :| २२ से किं तं दिट्ठिवायसुयपरिमाणसंखा?
दिट्ठिवायसुयपरिमाणसंखा अणेगविहा पण्णत्ता, तं जहा- पज्जवसंखा जाव अणुओगदारसंखा पाहुडसंखा पाहुडियासंखा पाहुडपाहुडियासंखा वत्थुसंखा पुव्व संखा । सेतं दिट्ठिवायसुयपरिमाणसंखा । से तं परिमाणसंखा। ભાવાર્થ - પ્રશ્ન-દષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- દષ્ટિવાદ શ્રત પરિમાણ સંખ્યાના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે- પર્યવ સંખ્યાથી અનુયોગ દ્વારા સંખ્યા પર્વતના ૧૦ પ્રકાર તથા (૧૧) પ્રાભૃત સંખ્યા, (૧૨) પ્રાભૃતિકા સંખ્યા, (૧૩) પ્રાભૃત પ્રાભૃતિકા સંખ્યા, (૧૪) વસ્તુ સંખ્યા, (૧૫) પૂર્વ સંખ્યા. આ રીતે દષ્ટિવાદ શ્રત પરિમાણ સંખ્યા અને પરિમાણ સંખ્યાનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
'દષ્ટિવાદ' તે તીર્થકર કથિત બારમું અંગસૂત્ર છે. તેના શબ્દ, પદ, પાદ વગેરેની ગણના તે દષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યા કહેવાય છે. પર્યવથી અનુયોગદ્વાર સુધીના દશ નામ કાલિકશ્રુત પરિમાણ સંખ્યા પ્રમાણે જાણવા. પૂર્વસંખ્યા – દષ્ટિવાદ અંગસૂત્રના અંતર્ગત વિષય તે પૂર્વ કહેવાય છે. દષ્ટિવાદમાં ચોદપૂર્વ છે. વસ્તુસંખ્યા :- પૂર્વની અંતર્ગતના વિષયને વસ્તુ કહેવામાં આવે છે. વસ્તુની ગણના તે વસ્તુ સંખ્યા કહેવાય છે. પ્રાભૃત પ્રાભૃતિકા – વસ્તુની અંતર્ગત વિષય પ્રાભૃત પ્રાભૃતિકા કહેવાય છે. પ્રાભૃતિકા – પ્રાભૃત પ્રાકૃતિકાની અંદરના વિષયને પ્રાકૃતિકા કહે છે. પ્રાભૂત – પ્રાકૃતિકાની અંતર્ગત વિષયને પ્રાકૃત કહે છે. તેની ગણના તે તત્ તત્ સંખ્યા કહેવાય છે. આ પ્રમાણે પરિમાણ સંખ્યાનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થાય છે.
જ્ઞાન સંખ્યા નિરૂપણ :२३ से किं तं जाणणासंखा?
Page #542
--------------------------------------------------------------------------
________________
૪૮૪ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
जाणणासंखा- जो जं जाणइ सो तं जाणइ, तं जहा सई सद्दिओ, गणियं गणिओ, णिमित्तं णेमित्तिओ, कालं कालणाणी, वेज्जो वेज्जियं । से तं जाणणासखा । શબ્દાર્થ -નાગાલા = જ્ઞાન સંખ્યા, સ સ = શબ્દને જાણનાર શાબ્દિક, ળિય Ifો = ગણિતને જાણનાર ગણિતજ્ઞ, બિમિત્તે મિતિ = નિમિત્તને જાણનાર નૈમિતિક, શli alનાળા = કાળને જાણનાર કાલજ્ઞ, જેની = વૈધકને જાણનાર વૈદ્ય કહેવાય છે.
ભાવાર્થ :- જેના દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાય, નિશ્ચય કરી શકાય તે જ્ઞાન કહેવાય છે અને તે જ્ઞાનરૂપ સંખ્યાને જ્ઞાન સંખ્યા કહે છે. જે જેને જાણે તે રૂપે તે હોય છે. દેવદત્ત શબ્દને જાણે છે તો તે શાબ્દિક -શબ્દ જ્ઞાનવાળો કહેવાય છે. અહીં જ્ઞાન અને જ્ઞાની આ બંનેમાં અભેદ ઉપચાર કરવાથી દેવદત્ત જ્ઞાનસંખ્યા રૂપ કહેવાય છે. જેમ શબ્દને જાણનાર શાબ્દિક તેમ ગણિતને જાણનાર ગણિતજ્ઞ, નિમિત્તને જાણનાર નૈમિતિક, કાળને જાણનાર કાળજ્ઞ, વૈદક જાણનાર વૈદ્ય કહેવાય છે.
' || પ્રકરણ-ર૯ સંપૂર્ણ | T
Page #543
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦/અનંત સુધીની ગણના
ત્રીસમું પ્રકરણ
સંખ્યાપ્રમાણમાં અનંત સુધીની ગણના
ગણના સંખ્યા નિરૂપણ :
१ से किं तं गणणासंखा ?
४८५
गणणासंखा- एक्को गणणं ण उवेइ, दुप्पभिसंखा, तं जहा- संखेज्जए असंखेज्जए, अणंतए ।
भावार्थ :- प्रश्न - गएाना संख्यानुं स्व३प देवंछे ?
ઉત્તર- પદાર્થની જે ગણતરી તે ગણના સંખ્યા કહેવાય છે. એકની ગણના સંખ્યામાં ગણતરી થતી નથી. બે થી ગણનાનો પ્રારંભ થાય છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત, તેમ ગણના સંખ્યાના ત્રણ પ્રકાર
छे.
સંખ્યાત અસંખ્યાત અનંતનું સ્વરૂપ ઃ
२ से किं तं संखेज्जए ?
संखेज्जए तिविहे पण्णत्ते, तं जहा- जहण्णए उक्कोसए अजहण्णमणुक्को - सए ।
भावार्थ :- प्रश्न - संख्यातनुं स्व३५ देवु छे ?
उत्तर - संख्यातना त्रए। भेह छे, ते खा प्रमाणे छे - (१) ४धन्य, (२) मध्यम (3) उत्1⁄2ष्ट ३ से किं तं असंखेज्जए ?
असंखेज्जए तिविहे पण्णत्ते, तं जहा- परित्तासंखेज्जए जुत्तासंखेज्जए असंखेज्जासंखेज्जए ।
से किं तं परित्तासंखेज्जए ? परित्तासंखेज्जए तिविहे पण्णत्ते, तं जहा
Page #544
--------------------------------------------------------------------------
________________
| ४८
શ્રી અયોગવાર સૂત્ર
जहण्णए उक्कोसए अजहण्णमणुक्कोसए ।
से किं तं जुत्तासंखेज्जए ? जुत्तासंखेज्जए तिविहे पण्णत्ते, तं जहाजहण्णए, उक्कोसए, अजहण्णमणुक्कोसए ।
से किं तं असंखेज्जासंखेज्जए ? असंखेज्जासंखेज्जए तिविहे पण्णत्ते, तं जहा- जहण्णए उक्कोसए अजहण्णमणुक्कोसए । भावार्थ :- प्रश्न- असंण्यातनुं स्व३५ छ ?
6त्त२-असंध्यातनाए। प्रारछतेसाप्रभागेछ-(१) परित्तमसंध्यात, (२) यस्ता संध्यात, (3) असंध्यातासंध्यात.
પ્રશ્ન- પરિત્તાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પરિત્તાસંખ્યાતના ત્રણ ભેદ છે, તે આ પ્રમાણે છે– જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. प्रश्न- युस्तासंध्यातर्नु स्व३५ छ ? ઉત્તર– યુક્તાસંખ્યાતના ત્રણ ભેદ છે, તે આ પ્રમાણે છે– જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. પ્રશ્ન- અસંખ્યાતાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અસંખ્યાતાસંખ્યાતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. | ४ से किं तं अणंतए ? अणंतए तिविहे पण्णत्ते, तं जहा- परित्ताणतए जुत्ताणतए अणंताणतए ।
से किं तं परित्ताणंतए ? परित्ताणंतए तिविहे पण्णत्ते, तं जहा- जहण्णए उक्कोसए अजहण्णमणुक्कोसए ।
से किं तं जुत्ताणतए ? जुत्ताणतए तिविहे पण्णत्ते, तं जहा- जहण्णए उक्कोसए अजहण्णमणुक्कोसए ।
से किं तं अणताणतए ? अणंताणतए दुविहे पण्णत्ते, तं जहा- जहण्णए य अजहण्णमणुक्कोसए य । भावार्थ :- प्रश्न- मनतनु २५३५ ३ छ ?
उत्तर- अनंतनात्र २ छ, ते माप्रमाणे छ- (१) परित्तानंत (२) युतानंत (3) अनंतानंत
Page #545
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૩૦/અનંત સુધીની ગણના
૪૮૭
પ્રશ્ન- પરિત્તાનંતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પરિત્તાનંતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ. પ્રશ્ન-યુક્તાનંતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- મુક્તાનંતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. પ્રશ્ન- અનંતાનંતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- અનંતાનંતના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જઘન્ય, મધ્યમ.
વિવેચન :
આ સૂત્રોમાં પ્રશ્નોત્તર દ્વારા સંખ્યાત, અસંખ્યાત અને અનંતના ભેદ-પ્રભેદનો નામોલ્લેખ છે. સંખ્યાતના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ ભેદ છે. અસંખ્યાતના પરિત્ત, યુક્ત અને અસંખ્યાત તેવા ત્રણ ભેદ છે. તે ત્રણેના પુનઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ ભેદ, એમ કુલ નવ ભેદ છે. અનંતના પણ પરિત્ત, યુક્ત, અનંત આ રીતે ત્રણ ભેદ છે. તેના પુનઃ જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ, એમ ત્રણ ત્રણ ભેદ છે. તેથી કુલ નવ ભેદ છે. તેમાં અંતિમ નવમો ભેદ ઉત્કૃષ્ટ અનંતાનંત શૂન્ય છે. ઉત્કૃષ્ટ અનંતમાં જગતની કોઈપણ વસ્તુ નથી માટે આઠ ભેદ જ કહી શકાય.
અસંખ્યાત, અનંતના ભેદોનું વર્ણન કરવા માટે પ્રથમ સંખ્યાતની પ્રરૂપણા કરે છે.
સંખ્યાત :| ५ जहण्णयं संखेज्जयं केत्तियं होइ ? दोरूवाइं, तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाइं जाव उक्कोसयं संखेज्जयं ण पावइ ।। ભાવાર્થ - પ્રશ્ન- જઘન્ય સંખ્યા કેટલા પ્રમાણમાં હોય છે? અર્થાત્ કઈ સંખ્યાને જઘન્ય સંખ્યાત કહેવામાં આવે છે?
ઉત્તર- બે સંખ્યા જઘન્ય સંખ્યાત કહેવાય છે. ત્યાર પછીના ત્રણ, ચાર વગેરે ઉત્કૃષ્ટ સંખ્યાત પર્યત મધ્યમ સંખ્યાત કહેવાય છે. |६ उक्कोसयं संखेज्जयं केत्तियं होइ ?
उक्कोसयस्स संखेज्जयस्स परूवणं करिस्सामि- से जहाणामए पल्ले सिया, एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साई सोलस य सहस्साइं दोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं
Page #546
--------------------------------------------------------------------------
________________
। ४८८ ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
च धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलयं च किंचिविसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । से णं पल्ले सिद्धत्थयाणं भरिए । ततो णं तेहिं सिद्धत्थएहिं दीव समुदाणं उद्धारे घेप्पइ, एगे दीवे एगे समुद्दे, एग्गेद्दीवे एगे समुद्दे एवं पक्खिप्पमाणेहिं पक्खिप्पमाणेहिं जावइया णं दीव-समुद्दा तेहिं सिद्धत्थएहिं अप्फुण्णा एस णं ए वइए खेत्ते पल्ले आइढे । से णं पल्ले सिद्धत्थयाणं भरिए । तओ णं तेहिं सिद्धत्थएहिं दीव समुदाणं उद्धारे घेप्पइ एगे दीवे एगे समुद्दे, एगे दीवे एगे समुद्दे, एवं पक्खिप्पमाणेहिं एवं पक्खिप्पमाणेहिं जावइया णं दीव-समुद्दा तेहिं सिद्धत्थएहिं अप्फुण्णा एस णं एवइए खेत्ते पल्ले पढमा सलागा, एवइयाणं सलागाणं असंलप्पा, लोगा भरिया तहा वि उक्कोसयं संखेज्जयं ण पावइ ।
जहा को दिटुंतो?
से जहाणामए मंचे सिया आमलगाणं भरिए, तत्थ णं एगे आमलए पक्खित्ते से माए, अण्णे वि पक्खित्ते से वि माए, अण्णे वि पक्खित्ते से वि माए, एवं पक्खिप्पमाणे पक्खिप्पमाणे होही से आमलए जम्मि पक्खित्ते से मंचए भरिज्जिहिइ, होही से आमलए जे तत्थ ण माहिइ । शार्थ :-सिद्धत्थयाणं = सरसवथी, उद्धार = 1ढीन, धेप्पइ = diwalमां सावे, अप्फुण्णा - स्पशायछे, एवइए = तसा क्षेत्रने, पल्ले आइट्टे = ५ल्य यवो,नवा पक्ष्यनीयन। ४२वी, ए वइयाणं सलागाणं - साप्रारना शबा३५५त्यमा भरे सरसवोथी, असंलप्पा = अथनीय, लोगा भरिया = मोड (दीपसमुद्र) मरवामां आवे. भावार्थ :- प्रश्न-उत्कृष्ट संध्या, प्रभा गुंछ ?
ઉત્તર- ઉત્કૃષ્ટ સંખ્યાતની પ્રરૂપણા આ પ્રમાણે કરીશ. અસત્ કલ્પનાથી એક લાખ યોજન લાંબો-પહોળો અને ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ યોજન, ત્રણકોશ, એકસો અઠ્યાવીસ ધનુષ્ય અને સાધિક સાડાતેર અંગુલની પરિધિવાળો, કોઈ એક અનવસ્થિત નામનો પલ્ય હોય, આ પલ્યને સરસવના દાણાથી ભરવામાં આવે. આ સરસવોથી દીપ અને સમુદ્રોનું ઉદ્ધાર પ્રમાણ કાઢવામાં આવે, અર્થાત્ તે સરસવોને એક જંબૂદ્વીપમાં, એક લવણ સમુદ્રમાં, ફરી એક દ્વીપમાં, એક સમુદ્રમાં આમ ક્રમથી દ્વીપમાં, સમુદ્રમાં, એમ એક–એક સરસવ નાંખતાં નાંખતાં તે પલ્ય ખાલી થઈ જાય અને સરસવના દાણાથી જેટલા દ્વીપ સમુદ્ર સ્પષ્ટ થાય (તે અંતિમ દ્વિીપ કે સમુદ્ર પર્વતના) તેટલા વિસ્તૃત ક્ષેત્રનો અનવસ્થિત પત્ય કલ્પી તે પલ્યને સરસવના દાણાથી ભરવામાં આવે, અનુક્રમથી એક દીપમાં, એક સમુદ્રમાં એક એક સરસવના દાણાનો પ્રક્ષેપ કરતાં-કરતાં તે અનવસ્થિત પલ્ય જ્યારે ખાલી થાય ત્યારે એક દાણો
Page #547
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૩૦/અનંત સુધીની ગણના
૪૮૯ ]
શલાકા પલ્યમાં નાંખવામાં આવે. આ રીતે શલાકારૂપ પલ્યમાં ભરેલ સરસવોના દાણાથી અસંલય–અકથનીય પૂર્વે જે દ્વીપ સમુદ્રમાં સરસવ નાંખ્યા છે તેનાથી આગળના દ્વીપસમુદ્ર ભરવામાં આવે, તો પણ ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રાપ્ત થતું નથી.
પ્રશ્ન- તે માટે કોઈ દષ્ટાંત છે? હા, જેમ કોઈ એક મંચ હોય અને તે આંબળાથી ભરવામાં આવે તેમાં એક આંબળું નાંખવામાં આવે તો તે તેમાં સમાય જશે, બીજું નાંખ્યું તો તે પણ સમાય જશે, ત્રીજું પણ સમાઈ ગયું, આ રીતે નાખતા–નાંખતા અંતે એક આંબળું એવું હશે કે જે નાંખવાથી તે મંચ પરિપૂર્ણ ભરાય જશે. ત્યાર પછી આંબળું નાખવામાં આવે તો તે સમાશે નહીં. આ રીતે પલ્યને સરસવોથી આમૂલશિખ ભરવા અને દ્વીપ સમુદ્રોમાં પ્રક્ષેપ કરવા.
વિવેચન :
આ બે સૂત્રમાં સંખ્યાતના જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણે ભેદોનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. જઘન્ય સંખ્યા - બે નો અંક, બે સંખ્યા જઘન્ય સંખ્યાત છે. જેમાં ભેદની, પૃથકતાની પ્રતીતિ થાય તે સંખ્યા કહેવાય. પૃથકતાની પ્રતીતિ બે હોય ત્યાં જ થાય છે, એક માં નહીં, તેથી જઘન્ય સંખ્યાત બે છે.
મધ્યમ સંખ્યા :- જઘન્ય સંખ્યાત બે થી ઉત્કૃષ્ટ સંખ્યાતની પૂર્વ સુધી-અંતરાલવર્તી બધી સંખ્યા મધ્યમ સંખ્યાત કહેવાય છે. માની લઈએ કે ૧૦૦ ઉત્કૃષ્ટ સંખ્યાત છે, તો બે થી સોની વચ્ચે એટલે કે ત્રણ થી નવાણું સુધીની બધી સંખ્યા મધ્યમ સંખ્યાત કહેવાય. ઉત્કૃષ્ટ સંખ્યાત :- બે થી દસ, સો, હજાર, લાખ, કરોડ, શીર્ષપ્રહેલિકા વગેરે જે સંખ્યાતની રાશિઓ કથનીય છે–શબ્દથી કહી શકાય છે, ત્યાં સુધી પણ સંખ્યાતનો અંત આવતો નથી. તેનાથી આગળની સંખ્યા ઉપમા દ્વારા જ સમજી શકાય છે. તેથી આ સૂત્રમાં ઉપમા-કલ્પનાનો આધાર લઈ ઉત્કૃષ્ટ સંખ્યાતનું
સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. કલ્પના સત્ અને અસત્ બંને પ્રકારની હોય છે. જે કલ્પના કાર્યમાં પરિણત થઈ શકે તે સાકલ્પના કહેવાય છે. જે કલ્પના વસ્તુ સ્વરૂપને સમજાવવામાં ઉપયોગી હોય પરંતુ કાર્યમાં પરિણત કરી ન શકાય, તેવી કલ્પનાને અસત્ કલ્પના કહેવામાં આવે છે. સૂત્રોક્ત પલ્યવિચાર અસત્કલ્પના છે. ઉત્કૃષ્ટ સંખ્યાતને સમજાવવું, તે તેનું પ્રયોજન છે.
સુત્રમાં એક લાખ યોજન લાંબો પહોળો, ૩, ૧૬, ૨૨૭ યોજન ૩ કોશ, ૧૨૮ ધનુષ્ય, સાધિક ૧૩ "|, અંગુલની પરિધિવાળો એક પલ્ય કહ્યો છે. તે જંબૂદ્વીપ બરાબર છે. તે હજાર યોજન ઊંડો અને તેની ઊંચાઈ ૮ ૧/, યોજન પ્રમાણ છે. તે પત્ય તળીયાથી લઈ શિખા પર્યત ૧૦૦૮ ૧, યોજનનો થશે. આ સૂત્રમાં ઊંડાઈ અને ઊંચાઈનું સ્પષ્ટીકરણ નથી છતાં તે સૂત્ર તાત્પર્યથી અને પરંપરાથી સમજાય છે.
આટલી લંબાઈ-પહોળાઈ, ઊંડાઈ અને પરિધિવાળા ચાર પત્ય કલ્પવા. તેના નામ ક્રમશઃ (૧) અનવસ્થિત, (૨) શલાકા, (૩) પ્રતિશલાકા (૪) મહાશલાકા છે.
(૧) અનવસ્થિત પલ્ય :- તે ઉપરોક્ત જંબુદ્વીપ પ્રમાણ માપવાળો હોય છે પરંતુ તે સરસવથી ખાલી
Page #548
--------------------------------------------------------------------------
________________
૪૯૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
થઈ જાય ત્યારે તે મોટો મોટો કલ્પિત થતો જાય છે. તે પરિવર્તિત પરિમાણવાળો હોવાથી અનવસ્થિત કહેવાય છે. આ પલ્યની ઊંચાઈ ૧૦૦૮૧/, યોજન નિયત રહે છે પરંતુ મૂળ અનવસ્થિત સિવાયના અન્ય પરિવર્તિત-અનવસ્થિત પલ્યોની લંબાઈ-પહોળાઈ એક સરખી નથી. તે ઉત્તરોત્તર વધતી જાય છે. જેમ
કે
મૂળ અનવસ્થિત પલ્યને સરસવોના દાણાથી આમૂલ શિખ ભરી તેમાંથી એક એક સરસવ જંબૂદ્વીપથી શરૂ કરી એક એક દ્વીપ સમુદ્રમાં નાંખતાં તે મૂળ અનવસ્થિત પલ્ય ખાલી થાય ત્યારે જંબૂદ્વીપથી લઈ અંતિમ સરસવનો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં પડ્યો હોય ત્યાં સુધીનો અર્થાત્ તેટલો લાંબો પહોળો પ્રથમ ઉત્તર અનવસ્થિત પત્ય કલ્પી, તેને સરસવોથી ભરી, આગળના દ્વીપ સમુદ્રોમાં એક એક દાણો નાંખતાં નાંખતાં અંતિમ દાણો જે દ્વીપ સમુદ્રમાં પડ્યો હોય ત્યાં સુધી અર્થાત્ તેટલા લાંબા પહોળા બીજા ઉત્તર અનવસ્થિત પલ્યનું નિર્માણ કરવું. આ રીતે આ પલ્ય વારંવાર પરિવર્તિત થાય છે અને વિસ્તૃત થાય છે. પ્રારંભમાં તે જંબૂદીપ પ્રમાણ હોય છે, પછી વધતાં વધતાં આગળના દ્વીપ, સમુદ્રપર્યત વિસ્તૃત થતો જાય છે.
(૨) શલાકા પલ્ય :- એક–એક સાક્ષીભૂત સરસવોના દાણાથી તેને ભરવાનો હોવાથી તેને શલાકા (સાક્ષી)પલ્ય કહેવામાં આવે છે. અનવસ્થિત ખાલી થાય ત્યારે તેની સાક્ષીરૂપે એક સરસવ શલાકામાં નાંખવામાં આવે છે. આ રીતે શલાકા પલ્યમાં નાંખવામાં આવેલ સરસવોથી જાણી શકાય છે કે ઉત્તર અનવસ્થિત' પલ્ય કેટલીવાર ખાલી થયો છે અથવા કેટલા નવા અનવસ્થિત પલ્ય બનાવવામાં આવ્યા છે. (૩) પ્રતિશલાકા પલ્ય - પ્રતિસાક્ષીભૂત સરસવોથી તે ભરાય છે માટે તેને પ્રતિશલાકા કહે છે. જેટલી વાર શલાકા પલ્ય ભરાઈ જાય અને તેને ખાલી કરવામાં આવે તેટલીવાર તેની સાક્ષીરૂ૫ એક-એક સરસવ પ્રતિશલાકા પલ્યમાં નાંખવામાં આવે છે. પ્રતિશલાકા પલ્યમાં નાંખવામાં આવેલ સરસવોથી જાણી શકાય છે કે 'શલાકા પલ્ય કેટલીવાર ખાલી થયો. આ પલ્ય સ્થિર માપવાળો જંબૂદ્વીપ પ્રમાણ રહે
(૪) મહાશલાકા - મહાસાક્ષીભૂત સરસવો દ્વારા ભરાવાના કારણે તેને મહાશલાકા પલ્ય કહે છે. પ્રતિશલાકા જેટલીવાર ભરીને ખાલી કરવામાં આવે તે પ્રત્યેકવાર એક–એક સરસવ મહાશલાકા પલ્યમાં નાંખવામાં આવે છે. પરિપૂર્ણ ભરેલ મહાશલાકામાં જેટલા સરસવ હોય તેટલીવાર પ્રતિશલાકા પલ્ય ખાલી થયો છે તેમ જાણી શકાય છે.
મૂળઅનવસ્થિતપલ્ય, શલાકાપલ્ય, પ્રતિશલાકાપલ્ય અને મહાશલાકા પલ્ય, એ ચારે ય એક લાખ યોજન લાંબા-પહોળા અને 1000 યોજન ઊંડા છે અને તેની ઊંચાઈ ૮ || યોજનની છે. ઉત્તર અનવસ્થિત પલ્યો અનિયત માપવાળા છે. તે બધા ઉત્તરોત્તર મોટા થતાં જાય છે.
પલ્ય ઉપયોગ વિધિ :- સૌ પ્રથમ મૂળ અનવસ્થિત પલ્યને આમૂલશિખ સરસવોથી ભરી, તેમાંથી સરસવ લઈ જંબૂદ્વીપથી શરૂ કરી પ્રત્યેક દ્વીપ સમુદ્રમાં એક એક સરસવ નાંખતાં નાંખતાં તે અનવસ્થિત
Page #549
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૩૦/અનંત સુધીની ગણના
૪૯૧ ]
પલ્ય ખાલી થઈ જાય ત્યારે મૂળસ્થાનથી અંતિમ સરસવ જે દ્વીપ કે સમુદ્રમાં પડ્યો હોય તે દ્વીપ કે સમુદ્ર સુધીનો લાંબો પહોળો ઉત્તર પલ્ય બનાવવો. તેની ઊંચાઈ મૂળ અનવસ્થિત જેટલી જ રાખવી તે અનવસ્થિતને સરસવોથી આમૂલશિખા ભરી પુનઃ જે દ્વીપ કે સમુદ્રમાં પ્રથમ અનવસ્થિતના સરસવ સમાપ્ત થયા હતાં ત્યાંથી આગળના દ્વીપ સમુદ્રમાં એક એક સરસવ નાખતાં નાખતાં તે પ્રથમ ઉત્તર અવસ્થિત ખાલી થાય ત્યારે તેની સૂચના રૂપે એક સરસવ શલાકા પલ્યમાં નાંખવો. મૂળસ્થાનથી લઈ પ્રથમ ઉત્તર અવસ્થિત પલ્યનો છેલ્લો સરસવ જે દ્વીપ કે સમુદ્રમાં પડ્યો હોય તે ક્ષેત્ર જેટલો લાંબોપહોળો બીજો ઉત્તર અનવસ્થિત પલ્ય બનાવવો. તેને સરસવોથી ભરી, આગળના દ્વીપ–સમુદ્રમાં એક–એક સરસવ નાંખતાં તે ખાલી થાય તેના સાક્ષીરૂપે પુનઃ એક સરસવ શલાકામાં નાંખવો. આ પ્રમાણે ઉત્તરોત્તર નવા નવા ઉત્તર અનવસ્થિત પલ્ય બનાવવા, સરસવોથી ભરવા અને આગળના દ્વીપ સમુદ્રમાં એક એક સરસવ નાંખી, ખાલી કરવા. પ્રત્યેક ઉત્તર અનવસ્થિત ખાલી થાય ત્યારે એક એક સરસવ સાક્ષીરૂપે શલાકામાં નાખવો. આ પ્રમાણે કરતાં જ્યારે શલાકા પલ્ય આમૂલશિખ ભરાય જાય ત્યારે ઉત્તર અનવસ્થિત પલ્ય બનાવી, તેને સરસવોથી ભરવો. આ સમયે ઉત્તર અનવસ્થિત સરસવથી પૂર્ણ છે. શલાકા પલ્ય પણ ભરાયેલ છે. પ્રતિશલાકા ખાલી છે.
હવે શલાકા પલ્યમાંથી એક એક સરસવ લઈ આગળના (ઉત્તર અનવસ્થિતનો છેલ્લો સરસવ જે દ્વીપસમુદ્રમાં પડ્યો છે, ત્યાંથી આગળના) દ્વીપ સમુદ્રમાં એક એક સરસવ નાખી, શલાકા પલ્યને ખાલી કરવો અને તે ખાલી થાય તેના સાક્ષીરૂપે એક સરસવ પ્રતિશલાકામાં નાંખવો. આ સમયે ઉતર અનવસ્થિત ભરેલ છે. શલાકા ખાલી છે. પ્રતિશલાકામાં એક સરસવ છે.
હવે અનવસ્થિત પલ્યમાંથી સરસવ લઈ તેને દ્વીપસમુદ્રોમાં એક સરસવ નાંખતાં ખાલી કરી એક સરસવ શલાકામાં નાખવો. પુનઃ નવો ઉત્તર અનવસ્થિત બનાવી સરસવથી ભરી ખાલી કરી, એક સરસવ શલાકામાં નાંખવો. આમ અનવસ્થિત ખાલી કરતાં સાક્ષીરૂપ સરસવથી શલાકા ભરવો. શલાકાને ખાલી કરતાં કરતાં સાક્ષીભૂત એક એક સરસવ નાંખતાં પ્રતિશલાકાને ભરવો. જ્યારે તે ભરાય જાય ત્યારે તેને આગળના દ્વીપ સમુદ્રમાં એક એક સરસવ નાખી ખાલી કરવો અને તે ખાલી થાય ત્યારે એક સરસવ મહાશલાકામાં નાખવો.
આ પ્રમાણે ઉત્તર અનવસ્થિત બનાવી તે ખાલી થાય ત્યારે એક એક સરસવ શલાકામાં નાંખી તે ભરવો, તેને ખાલી કરી પ્રતિસાક્ષી રૂપ એક એક સરસવથી પ્રતિશલાકા ભરવો અને તેને ખાલી કરતાં કરતાં સાક્ષીરૂપ એક એક સરસવથી મહાશલાકા ભરવો. મહાશલાકા આમૂલશિખ ભરાય જાય ત્યારે તેને તેમજ રહેવા દઈ, પ્રતિશલાકા ભરવો. તે ભરાય જાય ત્યારે તેને તેમજ રહેવા દઈ, શલાકા ભરી લેવો એ પૂર્ણ ભરાઈ જાય પછી અંતિમ ઉત્તર અનવસ્થિતને આમૂલશિખ ભરી રાખી લેવો. આ સમયે ચારે પલ્ય ભરાયેલા છે.
આ ચારે પલ્યના સરસવોનો અને જેટલા દ્વીપ સમુદ્રોમાં સરસવના દાણા પડ્યા છે તે સર્વનો સરવાળો કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય, તેમાં એક સરસવ અધિક કરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ સંખ્યાત
Page #550
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
છે. કર્મગ્રંથ અનુસાર એક ઓછો કરતાં ઉત્કૃષ્ટ સંખ્યા થાય છે.] ઉત્કૃષ્ટ સંખ્યાતની સંખ્યામાંથી એક ઓછો કરતાં ઉચ્ચતમ મધ્યમ સંખ્યાત સંખ્યા પ્રાપ્ત થાય છે.
પરિત અસંખ્યાત નિરૂપણ :| ७ | एवामेव उक्कोसए संखेज्जए रूवं पक्खित्तं जहण्णयं परित्तासंखेज्जयं भवइ, तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाइं जाव उक्कोसयं परित्तासंखेज्जयं ण पावइ । શબ્દાર્થ –પવાવ = આ પ્રમાણે, ૩ોલ સંજાણ = ઉત્કૃષ્ટ સંખ્યામાં, 4 = એક, પવિત્ત = પ્રક્ષેપ કરવાથી, ઉમેરવાથી, તે પરં તેનાથી પર, ત્યાર પછી, મનહvળનપુલિયા = મધ્યમ, કાળાડું = સ્થાન, વ = જ્યાં સુધી. ભાવાર્થ :- આ રીતે ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ઉમેરવામાં આવે અને જે સંખ્યા પ્રાપ્ત થાય તે જઘન્ય પરિત્ત અસંખ્યાત કહેવાય છે. ત્યાં પછી ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાત સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મધ્યમ પરિત્ત અસંખ્યાતના સ્થાન છે. |८ उक्कोसयं परित्तासंखेज्जयं केत्तियं होइ ? ___ उक्कोसयं परित्तासंखेज्जयं- जहण्णयं परित्तासंखेज्जयं जहण्णयपरित्तासंखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं परित्तासंखेज्जयं होइ, अहवा जहण्णयं जुत्तासंखेज्जयं रूवूणं उक्कोसयं परित्तासंखेज्जयं होइ । ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાતનું પ્રમાણ શું છે?
ઉત્તર– જઘન્ય પરિરઅસંખ્યાત રાશિને જઘન્ય પરિzઅસંખ્યાત રાશિથી પરસ્પર અભ્યાસ કરી (પરસ્પર ગુણાકાર કરી) જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાતનું પ્રમાણ પ્રાપ્ત થાય છે અથવા એક ન્યૂન જઘન્ય યુક્તઅસંખ્યાત જ ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાત છે.
વિવેચન :
આ બે સૂત્રમાં અસંખ્યાતના પ્રથમ ભેદ પરિરઅસંખ્યાતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણે પ્રકારનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
ઉત્કૃષ્ટ સંખ્યાતમાં એક ઉમેરવાથી જઘન્ય પરિzઅસંખ્યાત રાશિ પ્રાપ્ત થાય છે. માની લઈએ કે ઉત્કૃષ્ટ સંખ્યાત ૧૦૦ છે, તો ૧૦૧ જઘન્ય પરિzઅસંખ્યાત કહેવાય. જઘન્ય પરિzઅસંખ્યાતનો અભ્યાસ કરવાથી જે રાશિ આવે, તેમાંથી એક ન્યૂન કરતાં જે રાશિ નિષ્પન્ન થાય તે ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાત
Page #551
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૩o/અનંત સુધીની ગણના
.
[ ૪૯૩ ]
કહેવાશે. અભ્યાસ કરવાની રીત :- જે સંખ્યાનો અભ્યાસ કરવો હોય તે સંખ્યાને(આંકને) તેટલી વાર સ્થાપિત કરી પરસ્પર ગુણા કરવાથી જે રાશિ આવે તે તે સંખ્યાનો અભ્યાસ કહેવાય. દા.ત. પાંચનો અભ્યાસ કરવાનો હોય તો ૫ ને પાંચ વાર સ્થાપિત કરી, પહેલા, બીજા આંકને ગુણવાથી જે ગુણન ફલ આવે તેને ત્રીજા અંક સાથે ગુણાકાર કરી તેના ગુણનફલને ચોથા અંક સાથે ગુણી, તે ગુણનફળને પાંચમા અંક સાથે ગુણવાથી જે ગુણનફલ આવે તે અભ્યાસ રાશિ કહેવાય છે. ૫૪૫૪૫૪૫૮૫ અહીં પ૪૫ = ૨૫૮૫ = ૧૨૫૪૫ = ડરપ૪૫ = ૩૧૨૫. આ ૩૧૨૫ પાંચ સંખ્યાની અભ્યાસ રાશિ છે.
જઘન્ય પરિzઅસંખ્યાતની અભ્યાસ રાશિ આવે તે જઘન્ય યુક્તઅસંખ્યાત છે અને તેમાંથી એક ન્યૂન રાશિ ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાત રાશિ કહેવાય છે. જઘન્ય પરિરઅસંખ્યાત અને ઉત્કૃષ્ટ પરિરઅસંખ્યાત વચ્ચેની સર્વરાશિ મધ્યમ પરિત્તઅસંખ્યાત કહેવાય છે.
યુક્ત અસંખ્યાત નિરૂપણ - | ९ जहण्णयं जुत्तासंखेज्जयं केत्तियं होइ ?
जहण्णयं जुत्तासंखेज्जयं- जहण्णयं परित्तासंखेज्जयं जहण्णयपरित्तासंखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो पडिपुण्णो जहण्णयं जुत्तासंखेज्जयं हवइ, अहवा उक्कोसए परित्तासंखेज्जए रूवं पक्खित्तं जहण्णयं जुत्तासंखेज्जयं होइ, आवलिया वि तत्तिया चेव, तेणं परं अजहण्णमणुक्कोसयाइं ठाणाई जाव उक्कोसयं जुत्तासंखेज्जयं ण पावइ ।। ભાવાર્થ - પ્રશ્ન- જઘન્ય યુક્ત અસંખ્યાતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય પરિરઅસંખ્યાત રાશિનો જઘન્ય પરિરઅસંખ્યાત રાશિનો પરસ્પર અભ્યાસ કરવાથી જે રાશિ પ્રાપ્ત થાય તે પરિપૂર્ણ રાશિ જઘન્ય યુક્તઅસંખ્યાત કહેવાય છે અથવા ઉત્કૃષ્ટ પરિત્તસંખ્યાતમાં એક ઉમેરવાથી પ્રાપ્ત રાશિ જઘન્ય યુક્તઅસંખ્યાત કહેવાય છે. જઘન્ય યુક્તઅસંખ્યાત તુલ્ય પ્રમાણ– વાળી એક આવલિકા હોય છે. જઘન્ય યુક્તઅસંખ્યાતથી આગળ ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાત પર્વતની રાશિઓ મધ્યમ યુક્તઅસંખ્યાત કહેવાય છે. १० उक्कोसयं जुत्तासंखेज्जयं केत्तियं होइ ?
उक्कोसेणं जुत्तासंखेज्जयं- जहण्णएणं जुत्तासंखेज्जएणं आवलिया गुणिया अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं जुत्तासंखेज्जयं होइ, अहवा जहण्णयं असंखेज्जासंखेज्जयं रूवणं उक्कोसेणं जुत्तासंखेज्जयं होइ ।
Page #552
--------------------------------------------------------------------------
________________
૪૯૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિને આવલિકાથી અર્થાત્ જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિના અભ્યાસથી પ્રાપ્ત રાશિમાંથી એક ન્યૂન કરતાં જે રાશિ નિષ્પન્ન થાય તે ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાત કહેવાય અથવા જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત રાશિમાંથી એક ન્યૂન કરતાં ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાત થાય છે.
વિવેચન :
જઘન્ય પરિરઅસંખ્યાત રાશિના અભ્યાસ રાશિ તુલ્ય જઘન્ય યુક્તઅસંખ્યાત છે. તેમાંથી એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાત થાય. જઘન્ય યુક્તઅસંખ્યાતની રાશિના અભ્યાસ રાશિતુલ્ય જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય. તેમાંથી એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાત થાય છે. જઘન્ય યુક્ત અસંખ્યાતની રાશિતુલ્ય એક આવલિકાના સમય છે. તેથી જ સૂત્રકારે જઘન્ય યુક્તઅસંખ્યાતથી આવલિકાને ગુણવાનું કથન કર્યું છે. આશય એ છે કે જઘન્ય યુક્તઅસંખ્યાતને જઘન્ય યુક્તઅસંખ્યાતથી અભ્યાસ રૂ૫ ગુણતા જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય છે. અસંખ્યાતઅસંખ્યાત નિરૂપણ - ११ जहण्णयं असंखेज्जासंखेज्जयं केत्तियं होइ ?
जहण्णएणं जुत्तासंखेज्जएणं आवलिया गुणिया अण्णमण्णब्भासो पडिपुण्णो जहण्णय असंखेज्जासंखेज्जय होइ, अहवा उक्कोसए जुत्तासंखेज्जए रूवं पक्खित्तं जहण्णयं असंखेज्जासंखेज्जयं होइ, तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाई जाव उक्कोसयं असंखेज्जासंखेज्जयं ण पावइ । ભાવાર્થ :- પ્રશ્ન- જઘન્ય અસંખ્યાતઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિને આવલિકાના સમયથી અભ્યાસ રૂપે પરસ્પરગુણાકાર કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ રાશિ તે જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાતમાં એક ઉમેરવાથી જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય છે. જઘન્યથી આગળ ઉત્કૃષ્ટ સ્થાન ન આવે ત્યાં સુધીના મધ્યમ સ્થાન જાણવા. १२ उक्कोसयं असंखेज्जासंखेज्जयं केत्तियं होइ ?
जहण्णयं असंखेज्जासंखेज्जयं जहण्णयअसंखेज्जासंखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं असंखेज्जासंखेज्जयं होइ, अहवा जहण्णयं परित्ताणतयं रूवूणं उक्कोसयं असंखेज्जासंखेज्जयं होइ ।
Page #553
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦/અનંત સુધીની ગન્નના
ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે ?
ઉત્તર- જયન્ય અસંખ્યાતઅસંખ્યાતની રાશિને તે જ જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત રાશિ સાથે તેટલી જ વાર અન્યોન્ય અભ્યાસ(ગુણકાર) રૂપે ગુણા કરતાં પ્રાપ્ત સંખ્યામાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત બને છે અથવા એક ન્યૂન જઘન્ય પરિત્તાનંત રાશિ જ ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત પ્રમાણ છે.
rev
વિવેચન :
આ બે સૂત્રોમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાતનું સ્વરૂપ વર્ણન છે. જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિના અભ્યાસથી પ્રાપ્ત રાશિ જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત કહેવાય છે અને જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત રાશિને અભ્યાસ રૂપે ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તે જઘન્ય પરીતાનંત છે. તેમાંથી એક ન્યૂન કરતાં પ્રાપ્ત રાશિ ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત છે.
અસંખ્યાતાસંખ્યાતની બીજે રીતે પ્રરૂપણા ઃ- જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત રાશિનો ત્રણવાર વર્ગ કરી, તેમાં ૧૦ અસંખ્યાત રાશિને ઉમેરવી જોઈએ. તે દસ અસંખ્યાત રાશિ સૂચક ગાથા આ પ્રમાણે છે.
लोगागासपएसा, धम्माधम्मेगजीवदेसा व । दव्वठिआ णिगोआ, पत्तेया चेव बोद्धव्वा ॥१॥
ठिइबंधज्झवसाणा अणुभागा जोगच्छेअपलिभागा । दोह य समाण समया असंखपक्खेवया दसउ ॥२॥
(૧) લોકાકાશના પ્રદેશ, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ, (૩) અધર્માસ્તિકાયના પ્રદેશ, (૪) એક જીવના પ્રદેશ, (૫) દ્રવ્યાર્થિક નિગોદ અર્થાત્ સૂક્ષ્મ–બાદર અનંતકાયિક વનસ્પતિ(નિગોદ જીવોના શરીર) (૬) પ્રત્યેક કાયિક(પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ) જીવો, (૭) જ્ઞાનાવરણીયાદિ કર્મોના સ્થિતિબંધના અસંખ્યાત અધ્યવસાય સ્થાન, (૮) અનુભાગ સ્થાન, કર્મોની ફળપ્રદાન શક્તિની તરતમતા કે અનુભાવ વિશેષ, તેને અનુભાગ સ્થાન કહે છે, (૯) યોગચ્છેદ પ્રતિભાગ-મન-વચન-કાયા સંબંધી જે વીર્ય છે તે યોગ, કહેવાય છે. કેવળીના કેવળજ્ઞાનથી તેનો છેદ (વિભાગ) કરતાં કરતાં જે નિર્વિભાગ અંશ, કેવળીના જ્ઞાન દ્વારા પણ જેનો હવે વિભાગ ન થઈ શકે તેવા યોગના નિર્વિભાગ અંશને યોગપ્રતિભાગ કહે છે, (૧૦) ઉત્સર્પિણી અવસર્પિણી બંને કાળના સમયો.
આ અસંખ્યાત રાશિને તેમાં ઉમેરી પુનઃ તેનો ત્રણ વાર વર્ગ કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તેમાંથી એક ન્યૂન કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત થાય છે. ત્રણવાર વર્ગ કરવાની વિધિ—જો પાંચનો ત્રણ વાર વર્ગ કરવો હોય તો ૫૫ - ૨૫, આ પહેલો વર્ગ કહેવાય, ૨૫×૨૫ - ૨૫ તે બીજો વર્ગ કહેવાય અને ૫×૨૫ - ૩૯૦૨૫ ને ત્રીજો વર્ગ કહેવાય.
આ રીતે જઘન્ય અસંખ્યાતાસંખ્યાતનો ત્રણવાર વર્ગ + ૧૦ અસંખ્યાત = જે રાશિ આવે તેનો પુનઃ
Page #554
--------------------------------------------------------------------------
________________
૪૯૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ત્રણ વાર વર્ગ કરવાથી જઘન્ય પરીતાનંત થાય. તેમાંથી એક બાદ કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતની રાશિ પ્રાપ્ત થાય છે. આ પ્રરૂપણા ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. આગમમાં તેનો સંકેત નથી. પરિતાનંત નિરૂપણ :१३ जहण्णयं परित्ताणतयं केत्तियं होइ ? __जहण्णयं परित्ताणतयं जहण्णयं असंखेज्जासंखेज्जयं जहण्णयअसंखेज्जा- संखेजयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो पडिपुण्णो जहण्णयं परित्ताणंतयं होइ, अहवा उक्कोसए असंखेज्जासंखेज्जए रूवं पक्खित्तं जहण्णयं परित्ताणंतयं होइ । तेण परं अजहण्णमणुक्कोसयाइं ठाणाई जाव उक्कोसयं परित्ताणतयं ण पावइ । ભાવાર્થ :- પ્રશ્ન- જઘન્ય પરીતાનંતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય અસંખ્યાત અસંખ્યાત રાશિને તે જ જઘન્ય અસંખ્યાત અસંખ્યાત રાશિ સાથે તેટલી જ વાર પરસ્પર અભ્યાસરૂપે ગુણિત કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જઘન્ય પરીતાનંત કહેવાય છે અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતમાં એક પ્રક્ષેપ કરવાથી પ્રાપ્ત રાશિ જઘન્ય પરીક્તાનંત કહેવાય છે. જઘન્ય પરિત્તાનંત પછી ઉત્કૃષ્ટ સ્થાન ન આવે ત્યાં સુધી મધ્યમ પરિત્તાનંતના સ્થાન છે. |१४ उक्कोसयं परित्ताणतयं केत्तियं होइ ? __जहण्णयं परित्ताणतयं जहण्णयपरित्ताणतयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं परित्ताणतयं होइ, अहवा जहण्णय जुत्ताणतयं रूवूणं उक्कोसयं परित्ताणतयं होइ । ભાવાર્થ - પ્રશ્ન- ઉત્કૃષ્ટ પરિત્તાનંતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર– જઘન્ય પરિત્તાનંતની રાશિને તે જ જઘન્ય પરિત્તાનંત રાશિ સાથે (પરસ્પર અભ્યાસરૂપે) ગુણિત કરતાં પ્રાપ્ત રાશિમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિત્તાનંતનું પ્રમાણ થાય છે અથવા જઘન્ય યુક્તાનંતની સંખ્યામાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિત્તાનંતની સંખ્યા બને છે. વિવેચન :
આ બે સૂત્રોમાં અનંત સંખ્યાના પ્રથમ ભેદ પરિત્તાનંતના જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટ આ ત્રણ ભેદનું વર્ણન કર્યું છે. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતને અભ્યાસરૂપે ગુણિત કરતાં જઘન્ય પરિત્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે અને જઘન્ય પરિત્તાનંતને અભ્યાસરૂપે ગુણિત કરતાં જઘન્ય યુક્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે. તે જઘન્ય યુક્તાનંત રાશિમાંથી એક બાદ કરતાં નિષ્પન્ન રાશિ પ્રમાણ ઉત્કૃષ્ટ પરિત્તાનંત સંખ્યા જાણવી.
Page #555
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૩o/અનંત સુધીની ગણના
.
૪૯૭
યુક્તાનંત નિરૂપણ :१५ जहण्णयं जुत्ताणतयं केत्तियं होइ ?
जहण्णयं परित्ताणतयं जहण्णपरित्ताणतयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो पडिपुण्णो जहण्णयं जुत्ताणतयं होइ, अहवा उक्कोसए परित्ताणतए रूवं पक्खित्तं जहण्णयं जुत्ताणंतयं होइ, अभवसिद्धिया वि तेत्तिया चेव, तेण परं अजहण्ण मणुक्कोसयाइं ठाणाइं जाव उक्कोसयं जुत्ताणंतयं ण पावइ ति । ભાવાર્થ :- પ્રશ્ન- જઘન્ય યુક્તાનંતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય પરિત્તાનંત રાશિને તે જ જઘન્ય પરિત્તાનંતરાશિ સાથે તેટલી જ વાર (પરસ્પર અભ્યાસરૂપે) ગુણિત કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ રાશિ જઘન્ય યુક્તાનંત છે અથવા ઉત્કૃષ્ટ પરિત્તાતંતમાં એક ઉમેરવાથી જઘન્ય યુક્તાનંત બને છે. અભવસિદ્ધિક જીવો જઘન્યયુક્તાનંત રાશિ તુલ્ય હોય છે. જઘન્ય યુક્તાનંત અને ઉત્કૃષ્ટ યુક્તાનંતની વચ્ચે સર્વ સંખ્યા મધ્યમ યુક્તાનંત છે. १६ उक्कोसयं जुत्ताणतयं केत्तियं होइ ?
जहण्णएणं जुत्ताणतएणं अभवसिद्धिया गुणिता अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं जुत्ताणतयं होइ, अहवा जहण्णयं अणंताणतयं रूवूणं उक्कोसयं जुत्ताणतय होइ । ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્કૃષ્ટ યુક્તાનંતનું પ્રમાણ કેટલું છે?
- ઉત્તર- જઘન્ય યુક્તાનંત રાશિ સાથે અભવ્ય જીવોની રાશિને (જઘન્ય યુક્તાનંત રાશિને) પરસ્પર અભ્યાસરૂપે (તેટલી જ વાર) ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ યુક્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે અથવા જઘન્ય અનંતાનંતમાંથી એક બાદ કરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુક્તાનંત કહેવાય છે. વિવેચન :
આ બે સૂત્રમાં યુક્તાનંતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, આ ત્રણ ભેદોનું સ્વરૂપ દર્શાવ્યું છે. સૂત્ર–ભાવ સુગમ છે. આગમમાં અભવ્ય જીવોને અનંત કહ્યા છે. તે અભવ્યોનું નિશ્ચિત પ્રમાણ જઘન્ય યુક્તાનંત રાશિ જેટલું છે. અનંતાનંત નિરૂપણ :१७ जहण्णयं अणताणतयं केत्तियं होइ ?
Page #556
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૮ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
जहण्णएणं जुत्ताणंतएणं अभवसिद्धिया गुणिया अण्णमण्णब्भासो पडिपुण्णो जहण्णयं अणंताणतयं होइ, अहवा उक्कोसए जुत्ताणतए रूवं पक्खित्तं जहण्णयं अणंताणतयं होइ, तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाई । से तं गणणा संखा। ભાવાર્થ :- પ્રશ્ન– જઘન્ય અનંતાનંતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય યુક્તાનંત સાથે અભવ્ય જીવોની રાશિને (જઘન્ય યુક્તાનંત રાશિને) પરસ્પર અભ્યાસ રૂપે ગુણિત કરતા પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય અનંતાનંતનું પ્રમાણ છે. અથવા ઉત્કૃષ્ટ યુક્તાનંતમાં એક ઉમેરવાથી જઘન્ય અનંતાનંત થાય છે. જઘન્ય અનંતાનંત પછી મધ્યમ અનંતાનંતના સ્થાન છે. તત્પશ્ચાત્ ઉત્કૃષ્ટ અનંતાનંત રાશિ નથી. આ રીતે ગણના સંખ્યાનું નિરૂપણ પૂર્ણ થયું. વિવેચન :
આ સૂત્રમાં અનંતાનંતના જઘન્ય અને મધ્યમ, આ બે ભેદનું વર્ણન છે. ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યા ઉપયોગમાં ન હોવાથી સૂત્રકારે તેનું નિરૂપણ કર્યું નથી. કર્મગ્રંથ વગેરેમાં આચાર્યોએ ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યાનું નિરૂપણ આ પ્રમાણે કર્યું છે.
જઘન્ય અનંતાનંતનો ત્રણવાર વર્ગ કરી તેમાં નિમ્નોક્ત છ અનંત ઉમેરવા, તે છ અનંત' ગાથા દ્વારા બતાવે છે.
सिद्धा णिगोयजीवा, वणस्सई काल पुग्गला चेव ।
सव्वमलोगागासं, छप्पेतेऽणंतपक्खेवा ॥ (૧) સિદ્ધજીવ, (૨) નિગોદના જીવ, (૩) વનસ્પતિકાયિક, (૪) ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય ત્રણે કાળના સમય, (૫) સર્વ પુગલ દ્રવ્ય, (૬) લોકાકાશ અને અલોકાકાશના પ્રદેશો, આ છ અનંત રાશિ તેમાં ઉમેરી પુનઃ તે રાશિનો ત્રણ વાર વર્ગ કરવો અને તેમાં કેવળજ્ઞાન અને કેવળ દર્શન, આ કેવળ દ્વિકના અનંત પર્યાયો ઉમેરવાથી (mય પદાર્થ અનંત હોવાથી કેવળદ્ધિકના પર્યાય અનંત છે.) ઉત્કૃષ્ટ અનંતાઅનંતની સંખ્યા પ્રાપ્ત થાય છે. આ ઉત્કૃષ્ટ અનંતાનંતનું પરિમાણ બોધ માટે છે. ઉત્કૃષ્ટ અનંતાનંત પ્રમાણ કોઈપણ વસ્તુ આ લોકમાં નથી. તેનો ઉપયોગ ન હોવાથી આગમકારોએ તેને ગ્રાહ્ય માનેલ નથી.
આ રીતે ગણના સંખ્યામાં ઉપમા સંખ્યાના ૨૦ ભેદ થાય છે. જેમાં સંખ્યાતના ત્રણ, અસંખ્યાતના ૯, અને અનંતના ૮ ભેદોની વક્તવ્યતા પૂર્ણ થઈ.
ભાવસંખ્યા નિરૂપણ :|१८ से किं तं भावसंखा ? भावसंखा जे इमे जीवा संखगइणाम-गोत्ताई
Page #557
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦/અનંત સુધીની ગણના
| ૪૯૯ ]
कम्माई वेदेति । से तं भावसंखा । से तं संखप्पमाणे । से तं भावप्पमाणे । से तं पमाणे ।
I પમાને રિ પયં સન્મત્ત ભાવાર્થ :- પ્રશ્ન- ભાવશંખનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- આ લોકમાં જે જીવ શંખગતિનામ-ગોત્ર કર્મને ભોગવી રહ્યા છે અર્થાત્ બેઈન્દ્રિય શંખજીવો શંખરૂપે આયુષ્ય ભોગવી રહ્યા હોય તે ભાવશંખ કહેવાય છે. આ ભાવશંખનું વર્ણન છે. આ પ્રકારે શંખ, સંખ્યા પ્રમાણ તેમજ ભાવ પ્રમાણની પ્રરૂપણા પૂર્ણ થાય છે. તેની સાથે સંપૂર્ણ પ્રમાણદ્વારની વક્તવ્યતા પૂર્ણ થઈ.
વિવેચન :
અર્ધમાગધિ 'G' શબ્દની સંસ્કૃત છાયા શંખ અને સંખ્યા બંને થાય છે. સખાપ્રમાણ માં ક્યાંક સંખ્યા અને ક્યાંક શંખ શબ્દાર્થ ગ્રહણ કરેલ છે. આ 'ભાવસંખ'માં શંખ અર્થ ગ્રહણ કર્યો છે. જે જીવ શંખ પ્રાયોગ્ય તિર્યંચગતિ, બેઈન્દ્રિય જાતિ, ઔદારિક શરીર વગેરે નામ કર્મ, નીચગોત્ર વગેરે કર્મપ્રકૃતિઓનું વિપાક વેદન કરતા હોય તે જીવ ભાવશંખ કહેવાય છે. આ રીતે શંખ પ્રમાણનું વર્ણન પૂર્ણ થતાં અનુયોગના પ્રથમ ઉપક્રમ દ્વારના ત્રીજા ભેદ પ્રમાણદ્વારની સંપૂર્ણ વક્તવ્યતા પૂર્ણ થઈ.
'I પ્રકરણ-૩૦ સંપૂર્ણ |
Page #558
--------------------------------------------------------------------------
________________
૫૦૦
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવ પ્રમાણમાં સંખ્યા
અનુયોગ દ્વાર
ઉપક્રમ
નિક્ષેપ
I અનુગમ
] નન્ય
આનુપૂર્વી
નાંમ પ્રમાણ વક્તવ્યતા અર્વાધિકાર સમવતાર
'
દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણ
ગુણ
નય
સિંખ્યા
નામ
સ્થાપના દ્રવ્ય
ઔપમ્ય પરિમાણ
ગણના
ભાવ
આગમતઃ નોઆગમતઃ
દષ્ટિવાદ
કાલિક શ્રુત
જ્ઞાયક શરીર,
ભવ્ય શરીર
તવ્યતિરિક્ત
શરીર,
સંખ્યાત
અસંખ્યાત
અનત
જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ
એકભવિક બદ્ધાયુષ્ક અભિમુખ
નામ ગોત્ર
પરિત્તાસંખ્યાત
યુક્તઅસંખ્યાત
અસંખ્યાતઅસંખ્યાત
સક્રૂપ સં–
અસંદૂપ
સં– સલૂપ
કે જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ જૉ. મધ્ય. ઉત્કૃ. જઘ. મધ્ય. ઉ. અસલૂપ
પરિત્તાનંત
યુક્તાનંત
અનંતાનંત
જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ
જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ
Page #559
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧/વક્તવ્યતા
છે.
૫૦૧ |
એકત્રીસમું પ્રકરણ ઉપક્રમનો ચોથો ભેદ – વક્તવ્યતા
વક્તવ્યતાના ભેદ :| १ से किं तं वत्तव्वया ? वत्तव्वया तिविहा पण्णत्ता, तं जहाससमयवत्तव्वया परसमयवत्तव्वया ससमयपरसमयवत्तव्वया ।
ભાવાર્થ :- પ્રશ્ન- વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– વક્તવ્યતાના ત્રણ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) સ્વસમયવક્તવ્યતા, (૨) પરસમયવક્તવ્યતા (૩) સ્વસમય–પર સમય વક્તવ્યતા.
વિવેચન :
અધ્યયનાવિન્યુ પ્રત્યવયવ યથાસંભવ પ્રસિનિયતાઈથને વતાવ્યા = અધ્યયનાદિ પ્રત્યેક અવયવના અર્થનું યથાસંભવ પ્રતિનિયત વિવેચન કરવું તે વક્તવ્યતા કહેવાય છે. આ સૂત્રમાં પ્રયુક્ત સમય શબ્દનો પ્રાસંગિક અર્થ સિદ્ધાન્ત કે મત થાય છે. સ્વ–પોતાના સિદ્ધાન્તનું પ્રસ્તુતીકરણ અર્થાત્ સ્વસિદ્ધાન્તનું કથન તે સ્વસમયવક્તવ્યતા છે, પર–અન્યના સિદ્ધાન્તનું નિરૂપણ તે પર સમય વક્તવ્યતા અને પોતાના અને અન્યના–બંનેના સિદ્ધાન્તોનું વિવેચન કરવું, તે સ્વ-પર સમય વક્તવ્યતા કહેવાય છે.
વસમય વક્તવ્યતા :| २ से किं तं ससमयवत्तव्वया ? ससमयवत्तव्वया - जत्थ णं ससमए आघविज्जइ पण्णविज्जइ परूविज्जइ दंसिज्जइ णिदंसिज्जइ उवदंसिज्जइ । से तं ससमय- वत्तव्वया । શબ્દાર્થ :-કલ્થ = જેમાં–જ્યાં, સલમા = સ્વસમયનું, આયવિદ્દ = કથન, પUવિશ્વફ = પ્રજ્ઞાપન, પવિશ્વ = પ્રરૂપણા, વસિષ = દર્શન, વિલિન્ન = નિદર્શન, યવસિઝ - ઉપદર્શન કરવામાં આવે છે તે, સલમયેવરયા = સ્વ સમય વક્તવ્યતા છે. ભાવાર્થ :- પ્રશ્ન- સ્વસમય વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે?
Page #560
--------------------------------------------------------------------------
________________
૫૦૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર– વિરોધ ન આવે તે રીતે સ્વસિદ્ધાન્તનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શન કરવામાં આવે, તેને સ્વસમયવક્તવ્યતા કહેવામાં આવે છે.
વિવેચન :
પૂર્વાપર–પહેલાના અને પછીના કથનમાં વિરોધ ન આવે તે રીતે, પોતાના સિદ્ધાન્ત-માન્યતાથી અવિરોધી એવી ક્રમબદ્ધ વ્યાખ્યા કરવામાં આવે તે સ્વસમય વક્તવ્યતા છે. આવિઝ3 થી ૩ સિરૂ સુધીના શબ્દો સમાનાર્થક લાગે છે પરંતુ શબ્દભેદથી અર્થભેદ (વિશેષાર્થ) થઈ જાય. તેથી તે સર્વનું ભિન્ન-ભિન્ન કથન કર્યું છે. તે આ પ્રમાણે છે– આયવિ૬ :- સામાન્ય રૂપથી કથન કરવું કે વ્યાખ્યા કરવી. જેમ કે ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાય દ્રવ્ય છે. ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલ, આ બહુપ્રદેશી પાંચે દ્રવ્ય ત્રિકાલ અવસ્થાયી છે. પવિત્ત :- અધિકૃત વિષયની પૃથક–પૃથફ લાક્ષણિક વ્યાખ્યા કરવી. જેમ કે જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક બને તે ધર્માસ્તિકાય કહેવાય છે, વગેરે.
પલ્લવિઝ = અધિકૃત વિષયની વિસ્તૃત પ્રરૂપણા કરવી. જેમ ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. તે લોક વ્યાપી એક દ્રવ્ય છે, વગેરે. વંલિઝ:- દષ્ટાંત દ્વારા સિદ્ધાન્તને સ્પષ્ટ કરવો. જેમ કે ધર્માસ્તિકાયનો ચલન સહાયણ છે, પાણીમાં માછલીનું દષ્ટાંત. વિMિE :- દષ્ટાંત દ્વારા સિદ્ધ સિદ્ધાંતને દોહરાવવો તે ઉપનય અને તેના દ્વારા અધિકૃત વિષયનું સ્વરૂપ નિરૂપણ કરવું. જેમ માછલીના તરવામાં પાણી સહાયક છે તેમ ધર્મદ્રવ્ય પણ જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક થાય છે.
૩વલંMિ૬ - સમસ્ત કથનનો ઉપસંહાર કરી, પોતાના સિદ્ધાન્તનું સ્થાપન કરવું. જેમ કે આ પ્રકારના સ્વરૂપવાળા દ્રવ્યને ધર્માસ્તિકાય કહે છે.
પરસમય વક્તવ્યતા :| ३ से किं तं परसमयवत्तव्वया ? परसमयवत्तव्वया- जत्थ णं परसमए आघविज्जइ जाव उवदसिज्जइ । से तं परसमयवत्तव्वया । ભાવાર્થ :- પ્રશ્ન- પરસમય વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- જે વક્તવ્યતામાં પરસમય-અન્યમતના સિદ્ધાન્તનું કથન કરવામાં આવે. થાવત્ ઉપદર્શન કરવામાં આવે, તે પરસમય વક્તવ્યતા કહેવાય છે.
Page #561
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧/વક્તવ્યતા
છે.
૫૦૩.
વિવેચન :
જેમાં સ્વમત નહીં પરંતુ પરમત–પર સિદ્ધાન્તની વ્યાખ્યા કરવામાં આવે તે પરસમયવક્તવ્યતા છે. જેમ કે સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં લોકાયતિકોનો સિદ્ધાન્ત સ્પષ્ટ કર્યો છે.
संति पञ्चमहब्भूया, इहमेगेसिं आहिया । पुढवी आउ तेउ य, वाउ आगास पंचमा ॥ एए पंचमहब्भूया, तेब्भो एगोत्ति आहिया ।
अह तेसिं विणासेणं, विणासो होइ देहिणो । નાસ્તિકોના મતે સર્વલોક વ્યાપી પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, તે પાંચ મહાભૂત કહેવાય છે. આ પાંચ મહાભૂતોથી જીવ અભિન્ન છે. જ્યારે આ પાંચ મહાભૂત શરીરાકાર પરિણત થાય ત્યારે જીવનામક પદાર્થ ઉત્પન્ન થાય છે. તે પાંચ મહાભૂત છૂટા પડી જાય ત્યારે જીવનો નાશ થાય છે.
આ મત જૈન દર્શનનો નથી તે લોકાયતિકનો મત હોવાથી પરસિદ્ધાન્ત છે. આ રીતે જે વક્તવ્યતામાં પરસિદ્ધાન્તની પ્રરૂપણા કરવામાં આવે તે પરસમય વક્તવ્યતા કહેવાય છે.
સ્વસમય-પરસમય વક્તવ્યતા :| ४ से किं तं ससमयपरसमयवत्तव्वया ?
ससमयपरसमयवत्तव्वया जत्थ णं ससमए परसमए आघविज्जइ जाव उवदसिज्जइ । से तं ससमयपरसमयवत्तव्वया ।
ભાવાર્થ :- પ્રશ્ન- સ્વસમય-પરસમય વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- જે વક્તવ્યતામાં સ્વસમય-પરસમય બંનેનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન ઉપદર્શન કરવામાં આવે તેને સ્વસમય-પરસમય વક્તવ્યતા કહે છે. વિવેચન :
જે કથન સ્વસમય અને પરસમય ઉભયરૂપે હોય તે સ્વસમય-પરસમય વક્તવ્યતા કહેવાય છે. જેમ કે
आगारमावसंता वा, आरण्णा वावि पव्वया ।
इमं दरिसणमावण्णा, सव्वदुक्खा विमुच्चइ ॥ જે વ્યક્તિ આગાર—ઘરમાં રહેનાર ગૃહસ્થ હોય, અરણ્યવાસી હોય કે પ્રવ્રજિત(શાક્યાદિ હોય),
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૦૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આ દર્શન-સિદ્ધાન્તને સ્વીકારે, ધારણ, ગ્રહણ કરે તો સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે.
આ કથનમાં ઉભયમુખી વૃત્તિ હોવાથી જૈન, બૌદ્ધ, સાંખ્ય કોઈપણ દર્શનવાળા માટે તે અર્થ પોતાના મતાનુરૂપ થાય છે. તેથી પોતા માટે સ્વસમય વક્તવ્યતારૂપ અને અન્ય માટે પરસમયવક્તવ્યતા રૂપ થાય, માટે તેને સ્વસમય-પરસમયવક્તવ્યતા રૂપ સમજવું. વક્તવ્યતા વિષયક નચદષ્ટિઓ :| ५ इयाणिं को णओ कं वत्तव्वयमिच्छइ ?
तत्थ णेगम-संगह-ववहारा तिविहं वत्तव्वयं इच्छंति,तं जहा- ससमयवत्तव्वयं परसमयवत्तव्वयं ससमयपरसमयवत्तव्वयं । શબ્દાર્થ - ળ = આ ત્રણ વક્તવ્યતામાંથી, = કયો નય, વત્તથ્વયમ્ = કઈ વક્તવ્યતાને, છતિ = ઈચ્છે છે–માન્ય કરે છે?
ભાવાર્થ :- પ્રશ્ન- આ ત્રણ પ્રકારની વક્તવ્યતાઓમાંથી કયો નય કઈ વક્તવ્યતાને સ્વીકારે છે?
ઉત્તર- નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે નય, ત્રણ પ્રકારની વક્તવ્યતાને સ્વીકારે છે. યથા– (૧) સ્વસમય વક્તવ્યતા (૨) પરસમય વક્તવ્યતા (૩) ઉભય વક્તવ્યતા. | ६ उज्जुसुओ दुविहं वत्तव्वयं इच्छइ, तंजहा- ससमयवत्तव्वयं परसमयवत्तव्वयं तत्थ णं जा सा ससमयवत्तव्वया सा ससमय पविट्ठा, जा सा परसमयवत्तव्वया सा परसमय पविट्ठा, तम्हा दुविहा वत्तव्वया, णत्थि तिविहा वत्तव्वया । શબ્દાર્થ :-સમય = સ્વસમયમાં, વ = સમાવિષ્ટ થશે, અંતર્ભત થશે, પરલમયં વદ્દા = પરસમયમાં અંતર્ભત થશે. ભાવાર્થ :- ઋજુસૂત્રનય સ્વસમયવક્તવ્યતા અને પરસમય વક્તવ્યતા, આ બે વક્તવ્યતાને સ્વીકારે છે. તેઓના મતે 'સ્વસમય-પરસમય ઉભયરૂપ આ ત્રીજી વક્તવ્યતા સ્વીકારણીય નથી. આ ત્રીજી વક્તવ્યતામાં જે સ્વસમયરૂપ અંશ છે, તે પ્રથમ ભેદ સ્વસમયમાં સમાવિષ્ટ થઈ જશે અને ત્રીજી વક્તવ્યતાનો 'પરસમય' રૂ૫ અંશ બીજા ભેદ 'પરસમય વક્તવ્યતા'માં સમાવિષ્ટ થઈ જશે, માટે વક્તવ્યતાના બે જ પ્રકાર સ્વીકારવા જોઈએ. ત્રિવિધ વક્તવ્યતા નથી. | ७ तिण्णि सद्दणया [एगं] ससमयवत्तव्वयं इच्छंति, णत्थि परसमयवत्तव्वयं। कम्हा? जम्हा परसमए अणढे अहेऊ असब्भावे अकिरिया उम्मग्गे अणुवए से मिच्छादसणमिति कटु, तम्हा सव्वा ससमयवत्तव्वया, णत्थि
Page #563
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧/વક્તવ્યતા
Чоч
परसमयवत्तव्वया णत्थि ससमयपरसमयवत्तव्वया । से तं वत्तव्वया ।
શબ્દાર્થ :-નન્હા - કારણ કે, સમદ્= પરસમય, અળદું = અનર્થ, હે = અહેતુ, મસમાવે અસદ્ભાવ, અરિયા - અક્રિય, મને - ઉન્માર્ગ, અણુવત્ત્ત - અનુપદેશ અને, मिच्छादंसणमिति कट्टु = મિથ્યા દર્શન રૂપ છે, તે કારણે.
=
ભાવાર્થ :- શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય, આ ત્રણે નય એક–સ્વસમય વક્તવ્યતાને જ માન્ય કરે છે. તેઓના મતે પરસમય વક્તવ્યતા નથી, કારણકે પરસમય વક્તવ્યતા અનર્થ, અહેતુ, અસદ્ભાવ, અક્રિય, ઉન્માર્ગ, અનુપદેશ અને મિથ્યાદર્શનરૂપ છે, તેથી પરસમયવક્તવ્યતા તેઓને માન્ય નથી. તે જ રીતે સ્વસમય-પરસમય ઉભયરૂપ વક્તવ્યતા પણ સ્વીકારણીય નથી. આ રીતે વક્તવ્યતાનું સ્વરૂપ પૂર્ણ થયું.
વિવેચન :
નયદષ્ટિઓ લોકવ્યવહારથી લઈ વસ્તુના પોતાના સ્વરૂપ સુધીનો વિચાર કરે છે. પૂર્વના નયો સ્થૂલ દષ્ટિથી વિચાર કરે છે. ઉત્તરોત્તર પછીના નયો સૂક્ષ્મતાથી વિચાર કરે છે.
સાત નયમાંથી અનેક પ્રકારે વસ્તુનું પ્રતિપાદન કરનાર નૈગમનય, સર્વ અર્થનો સંગ્રાહક સંગ્રહનય, લોકવ્યવહાર પ્રમાણે વ્યવહાર કરવામાં તત્પર વ્યવહારનય, આ ત્રણે નયની માન્યતા છે કે લોકમાં એવી પરંપરા, રૂઢી છે તેથી સ્વ, પર, ઉભય સમયરૂપ વક્તવ્યતાનો સ્વીકાર કરવો જોઈએ. ઋજુસૂત્ર નય પૂર્વનય કરતાં વિશુદ્ધ છે. તેના મતે ઉભયરૂપ વક્તવ્યતાનો સ્વસમય, પરસમય, આ બે વક્તવ્યતામાં સમાવેશ થઈ જાય છે માટે બે જ વક્તવ્યતા છે. ઉભયરૂપ વક્તવ્યતા તે ૠજુસૂત્રનયને માન્ય નથી.
શબ્દાદિ ત્રણે નય એકમાત્ર સ્વસમયવક્તાવ્યતાનો સ્વીકાર કરે છે. તેઓના મતે પરસમયવક્તવ્યતા અનર્થ, અહેતુ વગેરે મિથ્યાદર્શનરૂપ છે માટે અસ્વીકારણીય છે. સ્વમત જ હિતકારી, કલ્યાણકારી, આદરણીય છે, માટે તે એક જ સ્વીકારણીય છે.
(૧) અનર્થકારી :– પરસમય અનર્થરૂપ છે. જેમ કે પરસમય 'નસ્યેવાત્મા' 'આત્મા નથી' વગેરે અનર્થનું પ્રતિપાદન કરે છે. તેથી તે અનર્થરૂપ છે. જો આત્માનો જ અભાવ છે તો તેનો પ્રતિષધ કોણ કરે ? જે આ વિચાર કરે છે કે 'હું નથી' તે જ જીવ–આત્મા છે. જીવ સિવાયના અન્ય જડ પદાર્થમાં સંશય પણ નથી. આ રીતે અનર્થતા–વિસંગતિઓ, વિસંવાદિતાઓ પરસમયમાં છે માટે તે અનર્થરૂપ છે.
(૨) અહેતુ :– પરસમય અહેતુરૂપ પણ છે. 'નાત્યેવાત્મા અત્યન્તાનુપલળ્યેઃ' આત્મા નથી કારણ કે તેની અત્યન્ત અનુપલબ્ધિ છે. આ અનુમાન પ્રયોગમાં આત્મા નથી, તે વાત સિદ્ધ કરવા જે અનુપલબ્ધિ કારણ હેતુ આપ્યો છે, તે હેતુ હેત્વાભાસ છે. આત્માના જ્ઞાનાદિ ગુણોની ઉપલબ્ધિ થાય છે. જેમ ઘડાના રૂપ—વર્ણ વગેરે ગુણો ઉપલબ્ધ હોવાથી, ઘટની સત્તા સ્વીકારવામાં આવે છે; તેમ આત્માના જ્ઞાનાદિ ગુણો ઉપલબ્ધ છે માટે તેની સત્તા પણ સ્વીકારવી જોઈએ. અહીં આત્માના ગુણો ઉપલબ્ધ છે
Page #564
--------------------------------------------------------------------------
________________
[૫૦૬]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
માટે અનુપલબ્ધિ રૂપ જે હેતુ આપ્યો તે અસિદ્ધ છે. આ રીતે પરસમય અહેતુરૂપ છે. (૩) અસદ્અર્થ - પરસમય અસત્ છે. તેઓ અસભૂત અર્થનું પ્રતિપાદન કરે છે. પરસમય આત્માને ક્ષણભંગર માને છે. તે અસલૂપ છે. આત્માક્ષણિક જ છે, નાશના જ સ્વભાવવાળો છે, તો ધર્મનો ઉપદેશ આપવો, સત્કાર્યો કરવા વગેરે લોકવ્યવહાર શા માટે ? જો આત્મા ક્ષણભંગુર જ હોય તો પરલોકમાં કોણ જાય? માટે આત્માને ક્ષણિક કહેવો તે અસદુ માન્યતા છે. અસતુરૂપ છે. આ રીતે પર સમય અસભૂતને સ્વીકારે છે.
(૪) અકિય :- પરસમયવાળા એકાન્ત શૂન્યતાનું પ્રતિપાદન કરે છે. તેથી તેમના મતમાં કોઈપણ પ્રકારની ક્રિયા સંભવિત નથી, કર્તા પણ નથી. કર્તા–ક્રિયા બધું જ શૂન્ય માનવું પડશે. જો એમ ન માને તો સર્વ શૂન્યતાનો સિદ્ધાન્ત રહેશે નહીં. આ શુન્યવાદી પરસમય નિષ્ક્રિય છે. (૫) ઉન્માર્ગ:- પરસમય ઉન્માર્ગગામી છે અર્થાતુ તેઓ પરસ્પર વિરુદ્ધ વચનવાળા માર્ગે ચાલનાર છે. પરસમય ક્યારેક એમ કહે કે કોઈ પણ પ્રાણીઓની હિંસા કરવી ન જોઈએ. બધા જ પ્રાણીઓને પોતાના આત્મા જેવા માનવા જોઈએ. આવા કથન સાથે તેઓ એમ પણ કહે છે કે અશ્વમેઘ વગેરે યજ્ઞમાં પશુઓનો બલિ આપવો જોઈએ. આ રીતે હિંસા વગેરેનું પ્રતિપાદન હોવાથી અને પૂર્વાપરના કથનમાં વિરોધ હોવાથી તે ઉન્માર્ગે લઈ જાય છે. () અનુપદેશ - પરસમય અનુપદેશ-કુત્સિત ઉપદેશરૂપ છે. ઉપદેશ તો વ્યક્તિને હિતરૂપ પ્રવૃત્તિમાં જોડે અને અહિતરૂપ પ્રવૃત્તિથી છોડાવે છે. જ્યારે આ પરસમયવાદીઓના ક્ષણિકવાદરૂપ સિદ્ધાંત અહિતમાં પ્રવૃત્તિ કરાવે છે. બધુ ક્ષણિક છે. આત્મા પણ ક્ષણિક છે. તો જે પાપકર્મ કર્યું છે, તેવો આત્મા ક્ષણમાં નાશ પામી જવાના કારણે નરક વગેરે ગતિમાં જઈ પાપકર્મનું ફળ-દુઃખ વગેરે ભોગવી શકશે નહીં. નરકગતિમાં જાય તેટલો સમય તે આત્મા ટકશે નહીં. તો પછી આ કરવું, આ ન કરવું એવું શા માટે રાખવું? ફળનો ડર ન રહેવાથી જીવ અહિતમાં પણ પ્રવૃત થશે, માટે પરસમયનો ઉપદેશ હિતકારી નથી.
આ રીતે પરસમય અનર્થ, અહેતુ વગેરે રૂપ હોવાથી મિથ્યાદર્શન રૂપ છે. તેથી જ શબ્દાદિ ત્રણે નયો પરસમયવક્તવ્યતાને સ્વીકારતા નથી. આ રીતે 'વક્તવ્યતા' નામક ચોથા ઉપક્રમ દ્વારનું વર્ણન પૂર્ણ થયું.
૧ પ્રકરણ-૩૧
Page #565
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૨/અર્થાધિકાર
બત્રીસમું પ્રકરણ
ઉપક્રમનો પાંચમો ભેદ અર્થાધિકાર
૫૦૭
આવશ્યકના છ અધ્યયનના અર્થ :
१ से किं तं अत्थाहिगारे ? अत्थाहिगारे जो जस्स अज्झयणस्स अत्थाहिગો ! તેં નહીં
सावज्जजोगविरइ, उक्कित्तण, गुणवओ य पडिवत्ती । खलियस्स णिंदणा, वणतिगिच्छ गुणधारणा चेव ॥१२३॥
सेतं अत्थाहिगारे ।
શબ્દાર્થ :-અસ્થાહિરે = અર્થાધિકાર, નો = જે, નસ્સ = જેનો, બાવળલ્સ = અધ્યયનનો, અત્યાદિ રો= (અર્થ વર્ણ વિષયક તે તેનો) અર્થાધિકાર કહેવાય છે, સાવજ્ગનો વિરતિ-સાવધયોગ વિરતિ, કવિત્તળ = ઉત્કીર્તન, મુળવો પહિવત્તી = ગુણવાનની પ્રતિપત્તિ અર્થાત્ આદર સન્માન, હલિયસ્ટ્સ = સ્ખલનાઓની, બિવા = નિંદા, વળતિષિ∞ = ત્રણચિકિત્સા, મુળધાખા = ગુણધારણ.
ભાવાર્થ :- પ્રશ્ન- અર્થાધિકારનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– આવશ્યક સૂત્રના જે અધ્યયનનો જે વર્ણ વિષય–અર્થ વિષય હોય, તેનું કથન કરવું તે અર્થાધિકાર કહેવાય છે. જેમ કે–(૧) સાવધ યોગ વિરતિ (૨) ઉત્કીર્તન (૩) ગુણવાનની વિનય પ્રતિપત્તિ (૪) સ્ખલનાઓની નિંદા (૫) વ્રણ ચિકિત્સા (૬) ગુણધારણા. આ સામાયિક આદિ છ અધ્યયનોનો અર્થાધિકાર છે.
વિવેચન :
જે અધ્યયનનો જે અર્થ હોય તે તેનો અર્થાધિકાર કહેવાય. આવશ્યક સૂત્રના છ અધ્યયનના ગાથામાં કહેલ છ વર્ણ વિષય છે. તે તેનો અર્થાધિકાર કહેવાય છે.
(૧) સામાયિક અધ્યયનનો વર્ણ વિષય—તેનો અર્થ સાવધયોગ વિરતિ એટલે સાવધ વ્યાપારનો ત્યાગ છે.
Page #566
--------------------------------------------------------------------------
________________
[ ૫૦૮ ]
શ્રી અયોગવાર સૂત્ર
(૨) ચતુર્વિશતિસ્તવ અધ્યયનનો અર્થ ઉત્કીર્તન-સ્તુતિ કરવી તે છે. (૩) વંદના અધ્યયનનો અર્થ ગુણવાન પુરુષને સન્માન આપવું, વંદના કરવી તે છે. (૪) પ્રતિક્રમણ અધ્યયનનો અર્થ આચારમાં થયેલ અલનાઓની–અતિચારોની નિંદા કરવી તે છે. તેથી તેનો અર્થાધિકાર અલના નિંદા' કહેવાય. (૫) કાર્યોત્સર્ગ અધ્યયનનો અર્થ વ્રણ ચિકિત્સા છે.
(૬) પ્રત્યાખ્યાન અધ્યયનનો અર્થ ગુણધારણા છે. આ રીતે અધ્યયનના અર્થ, વણ્ય વિષય જ અર્થાધિકાર કહેવાય છે.
આ રીતે ઉપક્રમ દ્વારના પાંચમા ભેદ અર્થાધિકારનું વર્ણન પૂર્ણ થયું.
' II પ્રકરણ-૩ર સંપૂર્ણ |
Page #567
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૩૩/સમવતાર
૫૦૯
'તેત્રીસમું પ્રકરણ ઉપક્રમનો છઠ્ઠો ભેદ-સમવતાર
સમવતારના પ્રકાર :| १ से किं तं समोयारे ? समोयारे छव्विहे पण्णत्ते, तं जहा- णामसमोयारे ठवणासमोयारे दव्वसमोयारे खेत्तसमोयारे कालसमोयारे भावसमोयारे । ભાવાર્થ :- પ્રશ્ન- સમવતારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– સમવતારના છ પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) નામ, (ર) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ક્ષેત્ર, (૫) કાળ અને (૬) ભાવ.
વિવેચન :
સમવતાર એટલે સમાવું–સમાવિષ્ટ થવું. વસ્તુ પોતાનામાં, પરમાં, ઉભયમાં ક્યાં સમાવિષ્ટ થાય છે? ક્યાં અંતર્ભત થાય છે, તેનો વિચાર કરવો તે સમવતાર કહેવાય છે. તેના સૂત્ર કથિત નામ આદિ છ ભેદ છે.
નામ-સ્થાપના-દ્રવ્ય સમવાતર :
| २ से किं तं णामसमोयारे ? णाम-ठवणाओ पुव्ववणियाओ । ભાવાર્થ :- પ્રશ્ન- નામ સમવતારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નામ સમવતાર અને સ્થાપના સમવતારનું સ્વરૂપ વર્ણન પૂર્વવત્ અર્થાત્ આવશ્યકતા વર્ણન પ્રમાણે જાણવું. | ३ से किं तं दव्वसमोयारे ? दव्वसमोयारे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य । णोआगमओ य जाव से तं भवियसरीरदव्वसमोयारे ।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યસમવતારનું સ્વરૂપ કેવું છે?
Page #568
--------------------------------------------------------------------------
________________
૫૧૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર-દ્રવ્યસમવતારના બે ભેદ છે, તે આ પ્રમાણે છે–આગમત દ્રવ્યસમવતાર અને નોઆગમતઃ દ્રવ્યસમવતાર યાવત્ ભવ્યશરીર નોઆગમત દ્રવ્યસમવતાર સુધીનું વર્ણન આવશ્યકની સમાન જાણવું. | ४ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसमोयारे ?
जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसमोयारे तिविहे पण्णत्ते, तं जहाआयसमोयारे, परसमोयारे, तदुभयसमोयारे । सव्वदव्वा वि य णं आयसमोयारेणं आयभावे समोयरति, परसमोयारेणं जहा कुंडे बदराणि, तदुभयसमोयारेणं जहा घरे थंभो आयभावे य, जहा घडे गीवा आयभावे य । શબ્દાર્થ – ભાવે = આત્મભાવ-પોતાના સ્વરૂપમાં જ, સોયાંતિ = રહે છે, સમાવિષ્ટ થાય છે, પરસમોચાઈ = પર સમવતારની અપેક્ષાએ, નદી = જેમ, તે ડામાં, વખિ = બોર, તકુમયસનોથા = તદુભય સમવતારની અપેક્ષાએ, નહીં = જેમ, કરે = ઘરમાં, કંબો = થાંભલો, ન પડે જવા = જેમ ઘડામાં ગ્રીવા, આવભાવે ય = (તેમ) પરભાવ અને આત્મભાવમાં રહે છે. ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતારના ત્રણ ભેદ છે. જેમ કે (૧) આત્મસમવતાર, (૨) પરસમવતાર (૩) ઉભયસમવતાર.
આત્મસમવતારની અપેક્ષાએ સર્વદ્રવ્ય આત્મભાવ-પોતાના સ્વરૂપમાં જ રહે છે. પરસમવતાર ની અપેક્ષાએ કુંડામાં બોરની જેમ પરભાવમાં રહે છે. તદુભય સમવતારની અપેક્ષાએ ઘરમાં થાંભલો અને ઘટમાં ગ્રીવાની જેમ પરભાવ તથા આત્મભાવ બંનેમાં રહે છે.
વિવેચન :
સમવતાર એટલે સમાવિષ્ટ થવું, રહેવું. પ્રત્યેક દ્રવ્ય-પદાર્થ ક્યાં રહે છે? તેનો વિચાર નિશ્ચયનય અને વ્યવહારનયથી કરવામાં આવે છે. નિશ્ચયનયથી સર્વ દ્રવ્ય પોતાના સ્વરૂપમાં–આત્મભાવમાં જ રહે છે. નિજસ્વરૂપથી ભિન્ન તેનું કોઈ અસ્તિત્વ જ નથી. વ્યવહારનયથી વિચાર કરતાં દ્રવ્ય પરભાવમાં પણ રહે છે. જેમ બોર કંડામાં રહે છે. દેવદત્ત ઘરમાં રહે છે. દ્રવ્ય-પદાર્થનો જે આધાર, તેમાં તે રહે છે, તેમ લોકમાં વ્યવહાર થાય છે. ઉભયરૂપતામાં નિશ્ચય અને વ્યવહારનો યુગપ– એક સાથે વિચાર કરવામાં આવે છે. જે ઘરમાં થાંભલો રહે છે તે આત્મભાવમાં પણ રહે છે અને ઘરમાં પણ રહે છે. તેમ પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં રહી, અન્ય દ્રવ્યના આધારે પણ રહે છે.
માત્ર પરભાવ સમવતારનું કોઈ દષ્ટાંત નથી. સૂત્રમાં કુંડામાં બોર'નું જે દષ્ટાંત આવ્યું છે, તે ઉભયરૂપતાનું જ દષ્ટાંત કહેવાય, કારણ કે બોર સ્વસ્વરૂપમાં પણ રહે જ છે. એકલા પરભાવમાં રહેતા કોઈ દ્રવ્ય-પદાર્થ નથી. તેથી પરભાવ સમવતારનું દષ્ટાંત શક્ય નથી. તેથી અહીં આત્મભાવથી અલગ
Page #569
--------------------------------------------------------------------------
________________
प्र२श 33 / सभवतार
૫૧૧
વિવક્ષા ન કરતાં નામ માત્રથી તેનો પૃથક્ નિર્દેશ કરેલ છે. વાસ્તવમાં સમવતારના બે પ્રકાર છે— આત્મસમવતાર અને ઉભય સમવતાર. તે વાતને સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહે છે.
५ | अहवा जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसमोयारे दुविहे पण्णत्ते, तं जहा- आयसमोयारे य तदुभयसमोयारे य ।
चउसट्ठिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं बत्तीसियाए समोयरति आयभावे य । बत्तीसिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं सोलसियाए समोयरइ, आयभावे य । सोलसिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं अट्ठभाइयाए समोयरइ, आयभावे य । अट्ठभाइया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं चउभाइयाए समोयरइ आयभावे य । चउभाइया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं अद्धमाणीए समोयरइ आयभावे य । अद्धमाणी आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं माणीए समोयरइ, आयभावे य ।
से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसमोयारे । से तं णोआगमओ दव्वसमोयारे । से तं दव्वसमोयारे ।
AGEार्थ :- बत्तीसिया द्वात्रिंशिडा, सोलसियाए = षोडशिप्रभां रहे छे, अट्ठभाइयाए = अष्ट लागिडामां, चउभाइयाए = यतुर्भागिडामां, अद्धमाणीए = अर्धभानीमां, माणीए = भानीमां (भाशी मां - खेड भएमा) रहे छे.
ભાવાર્થ:- અથવા જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય સમવતારના બે પ્રકાર કહ્યા છે. આત્મસમવતાર અને તદુભય સમવતાર. જેમ ચતુષ્ટિકા આત્મસમવતારથી આત્મભાવમાં રહે છે અને તદુભય સમવતારની અપેક્ષાએ દ્વાત્રિંશિકામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. દ્વાત્રિંશિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદ્દભયસમવતારની અપેક્ષાએ ષોડશિકામાં અને આત્મભાવમાં રહે છે.
ષોડશિકા આત્મસમવતારથી આત્મભાવમાં સમવતીર્ણ થાય છે. તદુભય સમવતારથી અષ્ટભાગિકામાં અને આત્મભાવમાં સમવતરિત થાય છે.
અષ્ટભાગિકા આત્મસમવતારથી આત્મભાવમાં સમવતીર્ણ થાય છે. તદુભય સમવતારથી ચાર્તુભાગિકામાં અને આત્મભાવમાં સમવતીર્ણ થાય છે.
ચતુર્ભાગિકા આત્મ સમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદ્દભયસમવતારની અપેક્ષાએ
Page #570
--------------------------------------------------------------------------
________________
૫૧૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અર્ધમાનીમાં અને આત્મભાવમાં રહે છે. અર્ધમાનિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે. તદુભય સમવતારની અપેક્ષાએ માનિકામાં સમવતરિત થાય છે અને આત્મભાવમાં સમવતરિત થાય છે.
આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતારનું વર્ણન છે. આ રીતે નોઆગમથી દ્રવ્યસમવતાર અને સમુચ્ચય દ્રવ્ય સમવતારની પ્રરૂપણા પૂર્ણ થઈ.
વિવેચન :
પ્રત્યેક દ્રવ્ય સ્વસ્વરૂપની અપેક્ષાએ પોતાના સ્વભાવમાં, આત્મભાવમાં જ રહે છે, પરંતુ વ્યવહારથી મનાય છે કે તે પોતાનાથી વિસ્તૃતમાં સમાવિષ્ટ થાય છે. વ્યવહારથી જ્યારે પોતાનાથી મોટા વિસ્તૃતમાં સમાવેશ પામે તે સમયે પણ તે દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ હોવાથી પોતાના સ્વરૂપમાં તો રહે જ છે. કોઈ દ્રવ્ય એકલું પરસમવતાર હોય તેવું સંભવિત નથી. પરમાં રહેવા છતાં પદાર્થ પોતાના સ્વરૂપમાં તો રહે જ છે માટે આત્મભાવ અને ઉભયભાવ સમવતાર ઘટિત થઈ શકે છે, પણ પરસમવતાર ઘટિત થઈ શકતો નથી. તેથી સૂત્રકારે અહીં બે જ પ્રકારના સમવતાર ગ્રહણ કર્યા છે.
માની અર્ધમાની વગેરે મગધદેશના પ્રચલિત માપ છે. તરલ પદાર્થ–પ્રવાહી પદાર્થને માપવા માટે ઉપયોગમાં આવતા આ પાત્રવિશેષ છે.
૪ પલ
ચતુષ્પષ્ટિકા ૮ પલ
દ્વાત્રિશિકા ૧૬ પલ
ષોડશિકા હર પલ
અષ્ટભાગિકા ૬૪ પલ
ચતુર્ભાગિકા ૧૨૮ પલ = અર્ધમાનિકા ૨૫૬ પલ = માનિકા. આ પ્રમાણે માપવિશેષના પાત્ર પ્રચલિત હતા.
નિશ્ચયનયથી આ સર્વ પોતાના સ્વરૂપમાં સમવતરિત થાય છે–રહે છે. વ્યવહારથી પોતાના આત્મસ્વરૂપમાં રહેવાની સાથે પોતાનાથી વિસ્તૃત માપમાં સમાવેશ પામે છે. ચતુષ્યષ્ટિકા કાત્રિશિકામાં, કાર્નિંશિકા ષોડશિકામાં, ષોડશિકા અષ્ટભાગિકામાં, અષ્ટભાગિકા ચતુર્ભાગિકામાં, ચતુર્ભાનિકા અર્ધમાનિકામાં અને અર્ધમાનિકા માનિકામાં રહે છે. પોતાના આત્મભાવમાં પણ રહે છે આમ આત્મભાવમાં અને ઉભયભાવમાં સમવતાર પામે છે.
ક્ષેત્રસમવતાર :
६ से किं तं खेत्तसमोयारे ? खेत्तसमोयारे दुविहे पण्णते, तं जहा- आयसमोयारे
Page #571
--------------------------------------------------------------------------
________________
પ્રકકરણ ૩૩/સમવતાર
૫૧૩
य तदुभयसमोयारे य ।
भरहेवासे आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं जंबुद्दीवे समोयरइ आयभावे य । जंबुद्दीवे दीवे आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं तिरियलोए समोयरइ आयभावे य। तिरियलोए आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं लोए समोयरइ आयभावे य । से तं खेत्तसमोयारे ।
ભાવાર્થ :- પ્રશ્ન- ક્ષેત્રસમવતારનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ક્ષેત્ર સમવતારના બે પ્રકાર, તે આ પ્રમાણે છે – (૧) આત્મસમવતાર (૨) તદુભય સમવતાર. ભરતક્ષેત્ર આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાયછે. તદુભય સમવતારની અપેક્ષાએ જંબુદ્રીપમાં અને આત્મભાવમાં સમાવિષ્ટ થાય છે.
જંબુદ્રીપ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદ્દભયસમવતારની અપેક્ષાએ તિર્યશ્લોક (મધ્યલોકમાં)અને આત્મભાવમાં સમવતિરત થાય છે.
તિર્યશ્લોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મસ્વરૂપમાં સ્થિત છે. તદ્દભયસમવતારની અપેક્ષાએ લોકમાં અને આત્મભાવમાં સ્થિત છે. આ ક્ષેત્રસમવતારનું સ્વરૂપ છે.
વિવેચન :
ક્ષેત્ર પોતે પોતાના સ્વરૂપમાં તો રહે જ છે, સાથે લઘુક્ષેત્ર પોતાનાથી બૃહત્ ક્ષેત્રમાં સમાવિષ્ટ થાય, તેને ક્ષેત્ર સમવતાર કહે છે. ભરત ક્ષેત્ર પોતાના નિજસ્વરૂપમાં સમવતરિત છે અને વ્યવહારથી જંબુદ્રીપમાં સમવતરિત છે. જંબુદ્રીપ મધ્યલોકમાં અને મધ્યલોક, લોકમાં સમવરિત છે. કેટલીક પ્રતોમાં નિમ્નોક્ત સૂત્રપાઠ જોવા મળે છે. હોર્ આયલનોયારેળ આયમાવે સમોયરફ તનુમયસનોયારેળ અલોપ્ સમોયરફ આયભાવે ય । લોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે અને તદુભય સમવતારની અપેક્ષાએ અલોકમાં સમવતરિત થાય છે અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે. અલોકથી મોટું કોઈ ક્ષેત્ર નથી.
કાળસમવતાર :
७ से किं तं कालसमोयारे ? कालसमोयारे दुविहे पण्णत्ते, तं जहाआयसमोयारे य तदुभयसमोयारे य ।
समए आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं आवलियाए
Page #572
--------------------------------------------------------------------------
________________
| ५१४ ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
समोयरइ आयभावे य । एवं आवलिया आणापाणू थोवे लवे मुहुत्ते अहोरत्ते पक्खे मासे उऊ अयणे संवच्छरे जुगे वाससए वाससहस्से वाससयसहस्से पुव्वंगे पुव्वे तुडियंगे तुडिए अडडंगे अडडे अववंगे अववे हुहुयंगे हुहुए उप्पलंगे उप्पले पउमंगे पउमे णलिणंगे णलिणे, अत्थणिउरंगे अत्थणिउरे अउयंगे अउए णउयंगे णउए पउयंगे पउए चूलियंगे चूलिया सीसपहेलियंगे सीसपहेलिया पलिओवमे सागरोवमे आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं ओसप्पिणी उस्सप्पिणीसु समोयरइ आयभावे य,
ओसप्पिणी-उस्सप्पिणीओ आयसमोयारेणं आयभावे समोयरंति, तदुभयसमोयारेणं पोग्गलपरियट्टे समोयरंति आयभावे य । पोग्गलपरियट्टे आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं तीतद्धाअणागय- द्धासु समोयरइ आयभावे य; तीतद्धाअणागयद्धाओ आयसमोयारेणं आयभावे समोयरंति, तदुभयसमोयारेणं सव्वद्धाए समोयरंति आयभावे य ।
से तं कालसमोयारे । भावार्थ :- प्रश्न- ससमवतारर्नु स्व३५ छ ?
उत्तर-ससमवताना प्रा२ ह्या छ. ते मा प्रभारी छ – (१) आत्मसमवतार (२) तदुमय સમવતાર.
(૧) આત્મસમવતારની અપેક્ષાએ સમય આત્મભાવમાં રહે છે, તદુભયસમવતારની અપેક્ષાએ સમય આવલિકામાં અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે.
ते ४ प्रभा (२) मासिक (3) माना, (४) स्तो, (५) व, () भुत, (७) अहोरात्र, (८) पक्ष, (८) मास, (१०) *तु, (११) अयन, (१२) संवत्सर, (१३) युग, (१४) सो वर्ष, (१५) २ वर्ष, (१७) साप वर्ष, (१७) पूर्वान, (१८) पूर्व, (१८) त्रुटितांग, (२०) त्रुटित, (२१) मऽऽin, (२२) 155, (२३) ain, (२४) अव, (२५) डूडू , (२७) डूडूड, (२७) Grain, (२८) 6.4स, (२९) ५भांग, (30) ५, (31) नसिनांग, (३२) नसिन, (33) अनिदुराग (३४) अर्थनिहु२, (३५) अयुतांग, (35) अयुत, (३७) नियुतांग, (3८) नियुत, (36) प्रयुतांग, (४०) प्रयुत, (४१) यूलिग, (४२) यूमिडी, (४३) शीर्षप्रडेलिग, (४४) शीर्ष प्रति, (४५) पक्ष्योपम, (४६) सागरोयम. या सर्व मात्मसमवतारनी अपेक्षा मात्मभावमा २४ . તદુભય સમવતારની અપેક્ષાએ અવસર્પિણી–ઉત્સર્પિણીમાં અને આત્મભાવમાં પણ રહે છે.
(૪) અવસર્પિણી–ઉત્સર્પિણી કાળ આત્મ સમવતારથી આત્મભાવમાં રહે છે. તદુર્ભય સમવતારથી પુદ્ગલપરાવર્તન કાળમાં અને આત્મભાવમાં રહે છે. (૪૮) પુદ્ગલપરાવર્તનકાળ
Page #573
--------------------------------------------------------------------------
________________
પ્રકકરણ ૩૩/સમવતાર
૫૧૫
આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભય સમવતારથી અતીત–અનાગતકાળમાં અને આત્મભાવમાં રહે છે. (૪૯) અતીતઅનાગતકાળ આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભય સમવતારની અપેક્ષાએ સર્વોદ્ધાકાળમાં તથા આત્મભાવમાં રહે છે. આ રીતે કાળસમવતારનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
સમયાદિથી જે જણાય તે કાળ છે. કાળનું નાનામાં નાનું એકમ સમય છે. તેનાથી નિષ્પન્ન આવલિકા, આનપ્રાણ, સ્તોક, લવ વગેરે ઉત્તરોત્તર મોટા–મોટા કાળવિભાગ છે. નિશ્ચયનયથી તે સર્વ પોતાના નિજસ્વરૂપમાં રહે છે. વ્યવહારનયથી નિજસ્વરૂપમાં તો રહે જ છે પણ સાથે પોતાથી મોટા કાળ વિભાગમાં પણ રહે છે,(સમાવિષ્ટ થાય છે.) સમય આવલિકામાં, આવલિકા આનપ્રાણમાં, આનપ્રાણ સ્તોકમાં, સ્તોક લવમાં, લવ મુહૂર્તમાં રહે છે. તેમ પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી–અવસર્પિણી કાળમાં સમાવિષ્ટ થાય છે. ઉત્સર્પિણી—અવસર્પિણી પુદ્ગલપરાવર્તનમાં, પુદ્ગલપરાવર્તન અતીત અનાગતમાં, અતીત અનાગતકાળ સર્વ અદ્ધાકાળમાં સમવતરિત થાય છે.
પુદ્ગલ પરાવર્તન કાળ અસંખ્યાત અવસર્પિણી–ઉત્સર્પિણી કાળ પ્રમાણ છે. સમય માત્ર
પ્રમાણવાળા વર્તમાનકાળમાં તેનો સમાવેશ થઈ ન શકે કારણ કે પુદ્ગલ પરાવર્તન ! બૃહદ્ કાળ વિભાગ છે.
વર્તમાન કાળ અલ્પ પ્રમાણવાળો કાળવિભાગ છે. નાનો કાળવિભાગ મોટા કાળવિભાગમાં સમવરિત થાય પણ પોતાનાથી નાના કાળવિભાગમાં સમવતરિત થઈ શકે નહીં. તેથી અનંત સમયવાળા અતીત– અનાગત કાળમાં પુદ્ગલપરાવર્તન સમવતરિત થાય છે. સર્વાઢાકાલથી મોટું કોઈ કાલ નથી તેથી તે કોઈમાં સમવતિરત થતો નથી આત્મભાવમાં જ તેનો સમવતાર થાય છે.
ભાવસમવતાર :
८ से किं तं भावसमोयारे ?
भावसमोयारे दुविहे पण्णत्ते, तं जहा - आयसमोयारे य तदुभयसमोयारे य । कोहे आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं माणे समोयरइ आयभावे य । एवं माणे माया लोभे रागे मोहणिज्जे अट्ठकम्मपगडीओ आयसमोयारेणं आयभावे समोयरंति, तदुभयसमोयारेणं छव्विहे भावे समोयरंति आयभावे य । एवं छव्विहे भावे जीवे जीवत्थिकाए आयसमोयारेणं आयभावे समोयरंति, तदुभयसमोयारेणं सव्वदव्वेसु समोयरंति आयभावे य । एत्थ संगहणी गाहाकोहे माणे माया लोभे, रागे य मोहणिज्जे य ।
पगडी भावे जीवे जीवत्थिकाय सव्वदव्वा य ॥ १२४॥
से तं भावसमोयारे । से तं समोयारे । से तं उवक्कमे ।
Page #574
--------------------------------------------------------------------------
________________
૫૧૬ |
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- ભાવસમવતારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવસમવતારના બે પ્રકાર કહ્યા છે. જેમ કે આત્મસમવતાર અને તદુભયસમવતાર. આત્મસમવતારની અપેક્ષાએ ક્રોધ નિજસ્વરૂપમાં રહે છે. તદુભયસમવતારની અપેક્ષાએ માનમાં અને નિજસ્વરૂપમાં સમવતીર્ણ છે. તે જ રીતે માન, માયા, લોભ, રોગ, મોહનીય, આઠ કર્મપ્રકૃતિઓ આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભયસમવતારથી છ પ્રકારના ભાવોમાં અને આત્મભાવમાં રહે છે. તે જ રીતે ઔદયિક વગેરે છ ભાવ જીવમાં, જીવ જીવાસ્તિકાયમાં, જીવાસ્તિકાય દ્રવ્યમાં અને નિજસ્વરૂપમાં પણ સમવતરિત થાય છે. તેની સંગ્રહણી ગાથાનો અર્થ આ પ્રમાણે છે- ક્રોધ, માન, માયા, લોભ, રાગ, મોહનીયકર્મ, કર્મપ્રકૃતિ, ભાવ, જીવ, જીવાસ્તિકાય અને સર્વદ્રવ્ય, આત્મસમવતારથી પોત-પોતાના સ્વરૂપમાં અને તદુભયસમવતારથી પરરૂપ અને સ્વસ્વરૂપમાં પણ રહે છે. આ ભાવ સમવતારનું વર્ણન થયું. આ રીતે ઉપક્રમના છઠ્ઠા ભેદ સમવતારની અને અનુયોગના પ્રથમ વાર ઉપક્રમની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
જીવના જ્ઞાનાદિક સ્વાભાવિક ભાવો અને ક્રોધાદિ કષાયો વૈભાવિક ભાવોના સમવતારનો વિચાર કરવો તે ભાવસમવતાર કહેવાય છે. તેના આત્મભાવ સમવતાર અને તદુભય સમવતાર એવા બે ભેદ છે. ક્રોધ-માન વગેરે ઔદયિક ભાવ છે. તેથી તેનું ભાવસમવતારમાં ગ્રહણ કર્યું છે. ક્રોધ અહંકાર વિના ઉત્પન્ન ન થાય તેથી ઉભયસમવતારની અપેક્ષાએ ક્રોધનો માનમાં સમવતાર કરેલ છે. ક્ષપકશ્રેણીવાળા જીવ માનના દલિકોને માયામાં પ્રક્ષિપ્ત કરી ક્ષય કરે છે. માયાના દલિકોને લોભમાં પ્રક્ષિપ્ત કરી ક્ષય કરે છે, તેથી માનનો માયામાં અને માયાનો લોભમાં સમવતાર કરેલ છે. લોભ રાગનો જ એક પ્રકાર છે તેથી તેનો રાગમાં અને રાગ એ મોહનીયનો ભેદ છે, તેથી તે મોહનીયકર્મમાં, મોહનીયકર્મ કર્મનો પ્રકાર છે, તેથી તે અષ્ટકર્મ પ્રકૃતિમાં, કર્મપ્રકૃતિઓની ઔદયિક, ઔપથમિક વગેરે ભાવોમાં પ્રવૃતિ છે, તેથી અષ્ટકર્મ ઉપશમ આદિ ભાવમાં સમાવિષ્ટ થાય છે. છ ભાવ જીવને આશ્રિત છે, તેથી તેનો જીવમાં સમાવેશ થાય છે. જીવ જીવાસ્તિકાયના ભેદરૂપે છે, તેથી જીવ જીવાસ્તિકાયમાં અને જીવાસ્તિકાય દ્રવ્યાશ્રિત હોવાથી સમસ્તદ્રવ્યમાં સમવતરિત થાય છે.
સામાયિકનો સમવતાર :- આવશ્યક સૂત્રના છ અધ્યયનમાંથી પ્રથમ અધ્યયન સામાયિક' પર ચાર અનુયોગ દ્વાર છે. તેમાં પ્રથમ ઉપક્રમ દ્વાર છે. ઉપક્રમનો પ્રથમ ભેદ છે આનુપૂર્વી, આનુપૂર્વીના દસભેદમાંથી ઉત્કીર્તનાનુપૂર્વી અને ગણનાનુપૂર્વીમાં સામાયિક સમતરિત થાય છે. નામના ઉચ્ચારણને ઉત્કીર્તન કહેવામાં આવે છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ વગેરે છ આવશ્યકોના નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ વગેરે છ આવશ્યકોના નામનું ઉચ્ચારણ કરવું તે ઉત્કીટર્ન કહેવાય છે. સામાયિક ઉત્કીર્તનનો વિષય હોવાથી તેનો ઉત્કીર્તનાનુપૂર્વીમાં સમાવેશ થાય છે.
એક—બે-ત્રણ વગેરે ગણવાની પદ્ધતિને ગણનાનપર્વ કહેવામાં આવે છે. સામાયિકાદિ અધ્યયનોની
Page #575
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૩/સમવતાર .
[ ૫૧૭ |
ગણના કરી શકાય છે માટે તેનો ગણનાપૂર્વમાં સમવતાર થાય છે. જ્યારે તે છ અધ્યયનોની પૂર્વાનુપૂર્વીમાં ગણના કરવામાં આવે ત્યારે સામાયિક અધ્યયન પ્રથમ સ્થાન પર, પક્ષાનુપૂર્વીથી ગણના કરતાં છઠ્ઠા સ્થાનને અને અનાનુપૂર્વાથી ગણના કરતાં બીજા, ત્રીજા વગેરે સ્થાને હોય છે. આ રીતે આનુપૂર્વાની અપેક્ષાએ તેનું નિયત સ્થાન રહેતું નથી. વાસ્તવમાં તો તેનું પ્રથમ સ્થાન જ છે.
ઉપકમના બીજા ભેદ 'નામ'ના દસ પ્રકારમાંથી છઠ્ઠા પ્રકાર, ઔદાયિકાદિ છ ભાવમાં સામાયિક સમવતરિત થાય છે. સામાયિક શ્રતજ્ઞાનરૂપ હોવાથી તે ક્ષાયોપથમિક ભાવમાં સમવતરિત થાય છે.
ઉપકમના ત્રીજા ભેદ પ્રમાણના ચાર પ્રકારમાંથી સામાયિક ભાવપ્રમાણમાં સમવતરિત થાય છે. ભાવપ્રમાણના ગુણ, નય અને સંખ્યા આ ત્રણ પ્રકારમાંથી સામાયિક ગુણપ્રમાણમાં અને સંખ્યા પ્રમાણમાં સમવતરિત થાય છે. કેટલાક આચાર્ય નય પ્રમાણમાં પણ સામાયિકને સમવતરિત કરે છે.
ગુણપ્રમાણમાં જીવગુણ પ્રમાણમાં સામાયિક સમવતરિત થાય છે, અજીવગુણ પ્રમાણમાં નહીં. સામાયિક જીવના ઉપયોગ રૂપ છે, તેથી જીવણ પ્રમાણમાં સમાવિષ્ટ છે. જીવગુણ પ્રમાણમાં જ્ઞાનદર્શન,ચારિત્ર આ ત્રણ ભેદ છે. સામાયિક આ ત્રણેમાં સમવતરિત થાય છે. દેશવિરતિ–સર્વવિરતિ બંને સામાયિક ચારિત્ર સ્વરૂપ પણ છે તેથી ચારિત્ર પ્રમાણમાં પણ સમવતરિત થાય છે. સમ્યક સામાયિક દર્શન પ્રમાણમાં સમવતરિત થાય છે. સામાયિક જ્ઞાનરૂપ હોવાથી જ્ઞાનગુણ પ્રમાણમાં સમવતરિત છે.
જ્ઞાનપ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાનના ભેદથી ચાર પ્રકારનું છે. સામાયિક આપ્ત ઉપદેશરૂપ છે, તેથી તે આગમ પ્રમાણમાં અંતભાવિત થાય છે. આગમ લૌકિક અને લોકોત્તર બે પ્રકારના છે. તીર્થકર પ્રણીત હોવાથી સામાયિકનો લોકોત્તર આગમમાં સમવતાર થાય છે.
લોકોત્તર આગમના આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ ત્રણ પ્રકાર છે, આ ત્રણે પ્રકારમાં સામાયિક સમાવિષ્ટ થાય છે.
સંખ્યા પ્રમાણના આઠ ભેદમાંથી સામાયિક પરિમાણ' નામના પાંચમાં ભેદમાં સમાવિષ્ટ થાય છે.
ઉપકમના ચોથા ભેદરૂ૫ વક્તવ્યતા બે પ્રકારની છે–સ્વસમય અને તદુભય વક્તવ્યતા. તે બેમાંથી સામાયિક સ્વસમયવક્તવ્યતામાં સમાવિષ્ટ થાય છે. આ રીતે સામાયિકનો સમવતાર સમજવો. અહીં સમવતાર વર્ણનની પૂર્ણતા સાથે અનુયોગના પ્રથમ કાર ઉપક્રમ અધિકારની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
II પ્રકરણ-૩૩
Page #576
--------------------------------------------------------------------------
________________
૫૧૮
શ્રી અયોગવાર સૂત્ર
વક્તવ્યતા–અર્વાધિકાર–સમવતાર
અનુયોગ દ્વારા
સ્વસમય પરસમય સ્વ–પર વક્તવ્યતા વક્તવ્યતા સમય
વક્તવ્યતા આવશ્યક અધ્યયન છ છે માટે તેના માટે અર્થ પણ છ છે.
સાવધયોગ ઉત્કીર્તન ગુણવાન અલના ત્રણ ગુણ વિરતિ
પ્રતિપતિ નિંદા ચિકિત્સા ધારણા
નામ
સ્થાપના
દ્રવ્ય
ક્ષેત્ર
કાળ
ભાવ
તદુભય સમવતાર
આત્મ સમવતાર
તદુભાય સમવતાર
આગમતઃ T જ્ઞાયક શરીર
નોઆગમતઃ આત્મ T -1 સમવતાર ભવ્ય વ્યતિરિક્ત. શરીર. | |
આત્મ
તદુર્ભય સમવતાર
સમવતાર
આત્મ પર ઉભય આત્મ તદુભય સમવતાર સમવતાર સમવ, સમવ સમવ.
Page #577
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૪/અધ્યયન નિાપ
૫૧૯ |
'ચોત્રીસમું પ્રકરણ બીજું અનુયોગદ્વાર - નિક્ષેપ [અધ્યયન – નિક્ષેપ
નિક્ષેપના પ્રકાર :| १ से किं तं णिक्खेवे ?
णिक्खेवे तिविहे पण्णत्ते, तं जहा- ओहणिप्फण्णे य णामणिप्फण्णे य सुत्तालावगणिप्फण्णे य । ભાવાર્થ :- પ્રશ્ન- નિક્ષેપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– નિક્ષેપના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) ઓઘનિષ્પન્ન નિક્ષેપ, (૨) નામનિષ્પન્ન નિક્ષેપ, (૩) સુત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ.
વિવેચન :
ઈષ્ટ વસ્તુના નિર્ણય માટે અપ્રકૃત(અપ્રાસંગિક) અર્થનું નિરાકરણ કરી પ્રકૃત(પ્રાસંગિક) અર્થનું વિધાન કરવું તે નિક્ષેપ કહેવાય છે. એક શબ્દના અનેક અર્થ થાય છે. પ્રસંગાનુસાર અન્ય અર્થોને દૂર કરી ઉચિત અર્થને ગ્રહણ કરવો, તેને નિક્ષેપ કહેવામાં આવે છે. નિક્ષેપ એટલે મૂકવું. શબ્દને અનેક અર્થમાંથી ઈષ્ટ અર્થમાં મૂકવો તેને નિક્ષેપ કહે છે. જેમ કે 'ઈન્દ્ર' શબ્દના અનેક અર્થ થાય છે. કોઈ વ્યક્તિનું નામ ઈન્દ્ર હોય તો તે ઈન્દ્ર શબ્દથી ગ્રહણ થાય. ઈન્દ્રની પ્રતિમા ઈન્દ્ર કહેવાય, કોઈ વ્યક્તિ ઈન્દ્ર બનવાની હોય તે ઈન્દ્ર કહેવાય અને દેવોના અધિપતિ પણ ઈન્દ્ર કહેવાય છે."કોઈ કહે ઈન્દ્રને આ વસ્તુ આપો" ત્યારે દેવોના અધિપતિ ઈન્દ્રને આપવા ન જવાય. ત્યારે જે વ્યક્તિનું ઈન્દ્ર નામ હોય તે વ્યક્તિરૂપ અર્થ ગ્રહણ કરી તેને વસ્તુ અપાય. 'રાજકુંવરી ઈન્દ્રની પૂજા કરશે' તેમ કોઈ કહે ત્યારે વ્યક્તિરૂપ ઈન્દ્રની વાત નથી પણ પ્રતિમા ઈન્દ્રની પૂજા, આ અર્થ ગ્રહણ કરાય છે. આ રીતે અપ્રકૃત અર્થને દૂર કરી, પ્રકૃત-ઈષ્ટ અર્થના વિધાનને નિક્ષેપ કહે છે.
(૧) ઓઘનિષ્ણન - સામાન્યરૂપે અધ્યયન વગેરે શ્રુતનામથી નિષ્પન્ન નિક્ષેપને ઘનિષ્પન્ન નિક્ષેપ કહે છે.
Page #578
--------------------------------------------------------------------------
________________
પ૨૦ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૨) નામનિષ્ણન - શ્રુતના જ સામાયિકાદિ વિશેષ નામોથી નિષ્પન્ન નિક્ષેપ, નામનિષ્પન્ન નિક્ષેપ કહેવાય છે. (૩) સુત્રાલાપક નિષ્પન-રેમિ ભંતે સામાદ્ય વગેરે સૂત્રાલાપકથી નિષ્પન્ન નિક્ષેપ સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ કહેવાય છે.
ઓઘનિષ્પન્ન નિક્ષેપ :| २ से किं तं ओहणिप्फण्णे ? ओहणिप्फण्णे चउव्विहे पण्णत्ते, तं जहाઅાયો, અને, આપ, ફવણT I ભાવાર્થ - પ્રશ્ન- ઓઘનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઓઘનિષ્પન્ન નિક્ષેપના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અધ્યયન, (૨) અક્ષણ, (૩) આય, (૪) ક્ષપણા. વિવેચન :
સૂત્રમાં ઓઘનિષ્પન્ન નિક્ષેપનો જે ચાર પ્રકારનો નામોલ્લેખ છે, તે ચારે સામાયિક, ચતુર્વિશતિસ્તવ વગેરે રૂ૫ શ્રુત વિશેષના એકાર્યવાચી સામાન્ય નામ છે. જે વાંચવા યોગ્ય હોવાથી અધ્યયન રૂપ છે તેમ શિષ્યાદિને ભણાવવાથી સુત્રજ્ઞાન ક્ષીણ થતું નથી માટે અક્ષીણ છે. મુક્તિરૂ૫ લાભના દાતા હોવાથી તે 'આય' અને કર્મક્ષય કરનાર હોવાથી તે 'ક્ષપણા છે.
આ રીતે આ અધ્યયન વગેરે શ્રુતના સામાન્ય નામાન્તર હોવાથી 'ઓઘનિષ્પન્ન નિક્ષેપ છે.'
અધ્યયન નિક્ષેપ :| ३ से किं तं अज्झयणे? अज्झयणे चउव्विहे पण्णत्ते, तं जहा- णामज्झयणे ठवणाज्झयणे दव्वज्झयणे भावज्झयणे । ભાવાર્થ - પ્રશ્ન- અધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અધ્યયનના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) નામ અધ્યયન, (૨) સ્થાપના અધ્યયન, (૩) દ્રવ્ય અધ્યયન (૪) ભાવ અધ્યયન.
વિવેચન :
પ્રરૂપણા માટે ઓછામાં ઓછા ચાર પ્રકારના નિક્ષેપથી વર્ણન કરવું તેવો સિદ્ધાન્ત છે. વધુમાં વધુ
Page #579
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૪/અધ્યયનના૫
.
પ૨૧]
૧૦ પ્રકારે નિક્ષેપ કરાય છે પરંતુ અહીં વસ્તુને ચાર પ્રકારે નિક્ષિપ્ત કરવામાં આવી છે. ક્રમથી તેની વ્યાખ્યા સૂત્રકાર કરશે.
નામ સ્થાપના અધ્યયન :
४ णाम-ट्ठवणाओ पुव्ववणियाओ। ભાવાર્થ :- નામ અને સ્થાપના અધ્યયનનું સ્વરૂપ પૂર્વ પ્રકરણમાં વર્ણિત નામ-સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું.
દ્રવ્ય અધ્યયન :
५ से किं तं दव्वज्झयणे ? दव्वज्झयणे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ - પ્રશ્ન- દ્રવ્યઅધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-દ્રવ્યઅધ્યયનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– આગમથીદ્રવ્ય અધ્યયન અને નોઓગમથી દ્રવ્ય અધ્યયન. |६ से किं तं आगमओ दव्वज्झयणे ?
___ आगमओ दव्वज्झयणे- जस्स णं अज्झयणे ति पयं सिक्खियं ठियं जियं मियं परिजियं जाव जावइया अणुवउत्ता आगमओ तावइयाई दव्वज्झयणाई । एवमेव ववहारस्स वि । संगहस्स णं एगो वा अणेगो वा तं चेव भाणियव्वं जाव से तं आगमओ दव्वज्झयणे । ભાવાર્થ - પ્રશ્ન- આગમથી દ્રવ્યઅધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જેણે 'અધ્યયન' આ પદને શીખી લીધું છે, પોતાના હૃદયમાં સ્થિર, જિત, મિત, પરિજિત, કર્યું છે વાવત્ જેટલા ઉપયોગથી શૂન્ય છે તેટલા આગમથી દ્રવ્ય અધ્યયન છે, ત્યાં સુધીનો પાઠ અહીં પૂર્વવત્ જાણવો. વ્યવહારનયનો પણ તે જ મત છે. સંગ્રહનયના મતે એક અથવા અનેક ઉપયોગ શૂન્ય આત્માઓ એક આગમતઃ દ્રવ્ય અધ્યયન રૂપ છે વગેરે સમગ્ર વર્ણન આગમતઃ દ્રવ્યઆવશ્યકના વર્ણન પ્રમાણે જાણવું. આ આગમતઃ દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ છે. ७ से किं तं णोआगमओ दव्वज्झयणे ? णोआगमओ दव्वज्झयणे तिविहे पण्णत्ते,तं जहा- जाणयसरीरदव्वज्झयणे,
Page #580
--------------------------------------------------------------------------
________________
પરર |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
भवियसरीरदव्वज्झयणे, जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे । ભાવાર્થ - પ્રશ્ન- નોઆગમથી દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમથી દ્રવ્ય અધ્યયનના ત્રણ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય અધ્યયન, (૨) ભવ્ય શરીર દ્રવ્ય અધ્યયન (૩) જ્ઞાયકે શરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય અધ્યયન. | ८ से किं तं जाणगसरीरदव्वज्झयणे ?
जाणगसरीरदव्वज्झयणे- अज्झयणपयत्थाहिगारजाणयस्स जं सरीरयं ववगत-चुय-चइय-चत्तदेहं जाव अहो ! णं इमेणं सरीरसमुस्सएणं अज्झयणे त्ति पयं आवियं जाव उवदंसियं ति । जहा को दिटुंतो? अयं घयकुंभे आसी, अयं महुकुंभे आसी । से तं जाणयसरीरदव्वज्झयणे । ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અધ્યયન પદના અર્થાધિકારના જ્ઞાતા-જાણકારના વ્યપગત ચૈતન્ય, ટ્યુત, ચ્યાવિત કે ત્યક્તદેહને જોઈ યાવત અહો ! આ શરીરરૂપ પુદ્ગલ સંઘાતે આ અધ્યયન' પદનું વ્યાખ્યાન કર્યું હતું થાવત્ ઉપદર્શિત કર્યું હતું.
આવિષયમાં કોઈદષ્ટાંત છે? હા, ઘડામાંથી ઘી કે મધ કાઢી લીધા પછી પણ આ ઘીનો ઘડો કે આ મધનો ઘડો હતો, તેવો પ્રયોગ થાય છે. આ જ્ઞાયક શરીર દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ છે. | ९ से किं तं भवियसरीरदव्वज्झयणे ?
भवियसरीरदव्वज्झयणे- जे जीवे जोणीजम्मणणिक्खंते इमेणं चेव आदत्तएणं सरीरसमुस्सएणं जिणदिटेणं भावेणं अज्झयणे त्ति पयं सेयकाले सिक्खिस्सइ ण ताव सिक्खइ । जहा को दिटुंतो? अयं घयकुंभे भविस्सइ, अय महुकुंभे भविस्सइ। से तं भवियसरीरदव्वज्झयणे । ભાવાર્થ – પ્રશ્ન- ભવ્યશરીર દ્રવ્યઅધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જન્મ સમયે જે જીવે યોનિસ્થાન છોડી દીધું છે અને આ પ્રાપ્ત શરીર સમુદાય દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર અધ્યયન' આ પદને જે શીખશે પરંતુ વર્તમાનમાં શીખી રહ્યા નથી તેવા બાળકનું આ શરીર ભવ્યશરીર દ્રવ્ય અધ્યયન કહેવાય છે.
તે માટે કોઈ દષ્ટાંત છે? હા, જેમ કોઈ ઘડામાં ઘી કે મધ ભરવાનું હોય તે ઘડાને વર્તમાનમાં ઘી નો
Page #581
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૪/અધ્યયનનિાકેપ
.
[ ૫૨૩]
ઘડો કે મધનો ઘડો કહેવો, આવું ભવ્યશરીર દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ છે. १० से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे ?
जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे पत्तय-पोत्थयलिहियं । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे । से तं णोआगमओ दव्वज्झयणे । से तं दव्वज्झयणे । શબ્દાર્થ :-પત્ત = પત્ર,પાના પોલ્યસિદિય = પુસ્તકમાં લખેલ. ભાવાર્થ :- પત્ર પાના અથવા પુસ્તકમાં લખેલ અધ્યયનને જ્ઞાયકશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય અધ્યયન કહે છે. આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક દ્રવ્ય અધ્યયનનું વર્ણન છે. આ રીતે નોઆગમથી દ્રવ્ય અધ્યયન તેમજ દ્રવ્ય અધ્યયનનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
આ સૂત્રોમાં દ્રવ્ય અધ્યયનનું વર્ણન સૂત્રકારે કર્યું છે. તેનું વિવેચન દ્રવ્ય આવશ્યકની જેમ જ અહીં જાણવું.
ભાવ અધ્યયન :|११ से किं तं भावज्झयणे ? भावज्झयणे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન- ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવ અધ્યયનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમતઃ ભાવ અધ્યયન (૨) નો આગમતઃ ભાવ અધ્યયન. १२ से किं तं आगमओ भावज्झयणे ? आगमओ भावज्झयणे जाणए उवउत्ते । से तं आगमओ भावज्झयणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- આગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જે અધ્યયનના અર્થને જાણતા પણ હોય અને તેમાં ઉપયોગયુક્ત પણ હોય તેને આગમતઃ ભાવ અધ્યયન કહે છે. १३ से किं तं णोआगमओ भावज्झयणे ? णोआमगओ भावज्झयणे
Page #582
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अज्झप्पस्साऽऽणयणं, कम्माणं अवचओ उवचियाणं ।
अणुवचओ य णवाणं, तम्हा अज्झयणमिच्छति ॥१२५॥ से तं णोआगमओ भावज्झयणे । से तं भावज्झयणे । से तं अज्झयणे । શબ્દાર્થ –ડાયાં = અધ્યાત્માનયન-અધ્યાત્મ એટલે ચિત્ત અને આનયન એટલે લગાડવું. તાત્પર્ય એ છે કે સામાયિક વગેરે અધ્યયનમાં ચિત્ત લગાડવું (તેથી), મા = કર્મોના, અવર= અપચય-ક્ષય થવાનું, નિર્જરાનું, ૩વવિયા = પૂર્વે બાંધેલા, અyવવો = બંધ જ ન થવા દેવો, વાળ = નવા કર્મોનું તન્હા તેથી, આથમતિ= અધ્યયનને ઈચ્છે છે. ભાવાર્થ - પ્રશ્ન- નોઆગમતઃ ભાવઅધ્યયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સામાયિક આદિ અધ્યયનમાં ચિત્ત લગાડવાથી, પૂર્વે ઉપાર્જિત કર્મોનો ક્ષય-નિર્જરા અને નવીન કર્મબંધ અટકે છે. આ રીતે સંવરનું કારણ હોવાથી સાધકો અધ્યયનની અભિલાષા કરે છે. આવું નોઆગમતઃ ભાવઅધ્યયનનું સ્વરૂપ છે. આ રીતે ભાવ અધ્યયન, અધ્યયન ઓઘનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન સમાપ્ત થયું. વિવેચન :
આ સૂત્રોમાં આગમતઃ અને નોઆગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ છે. તેમાં આગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ આવશ્યકની જેમ જ છે પરંતુ નોઆગમતઃ ભાવ અધ્યયનમાં અહીં કંઈક વિશેષતા છે. તેનું તાત્પર્ય એ છે કે સામાયિક આદિ અધ્યયનના ભાવોમાં તલ્લીન થઈ અથવા સામાયિકાદિના આચરણમાં તલ્લીન થઈ જીવ પૂર્વ કર્મોની નિર્જરા અને આગામી કર્મોના આશ્રવનો નિરોધ કરે છે. તે નોઆગમથી ભાવ અધ્યયનરૂપ છે. અહીં નોઆગમતના લૌકિક, લોકોત્તર વગેરે ભેદ-પ્રભેદ કર્યા નથી. આ રીતે ભેદ વિના જ નોઆગમતઃ ભાવ અધ્યયનનું વર્ણન પૂર્ણ થયું તેમજ અધ્યયન નિક્ષેપની વક્તવ્યતા પૂર્ણ થઈ.
| | પ્રકરણ-૩૪ સંપૂણ ||
Page #583
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૩પ/અક્ષીણ-આય-ક્ષપણા નિક્ષેપ
[ પ૨૫ ]
પાત્રીસમું પ્રકરણ અક્ષીણ આય ક્ષપણા નિક્ષેપ
અક્ષીણ ઓઘનિષ્પન્ન નિક્ષેપ - | १ से किं तं अज्झीणे ? अज्झीणे चउव्विहे पण्णत्ते, तं जहा- णामज्झीणे ठवणज्झीणे दव्वज्झीणे भावज्झीणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- અક્ષીણ ધનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- અક્ષીણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય (૪) ભાવ [શિષ્ય પ્રશિષ્યના ક્રમથી ભણવા-ભણાવવાની પરંપરા ચાલુ રહેવાથી શ્રતનો ક્યારે ય ક્ષય થતો નથી, તેથી શ્રત અક્ષીણ કહેવાય છે.]
નામસ્થાપના અક્ષીણ :| २ णाम-ठवणाओ पुव्ववण्णियाओ । ભાવાર્થ :- નામ અને સ્થાપના અક્ષણનું સ્વરૂપ નામ-સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. દ્રવ્ય અક્ષીણ :| ३ से किं तं दव्वज्झीणे ? दव्वज्झीणे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દ્રવ્ય અફીણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– આગમત દ્રવ્ય અક્ષણ અને નોઆગમતઃ દ્રવ્ય અક્ષીણ. | ४ से किं तं आगमओ दव्वज्झीणे ? ।
आगमओ दव्वज्झीणे जस्स णं अज्झीणे त्ति पयं सिक्खियं ठियं जियं
Page #584
--------------------------------------------------------------------------
________________
| ५२
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
मियं परिजियं तं चेव जहा दव्वज्झयणे तहा भाणियव्वं, जाव से तं आगमओ दव्वज्झीणे। भावार्थ :- प्रश्न- भागमथी द्रव्यमक्षी- २५३५ छ ?
ઉત્તર- અક્ષણપદ જેણે શીખી લીધું છે, સ્થિર, જિત, મિત, પરિજિત કર્યું છે વગેરે જેમ દ્રવ્ય અધ્યયનના પ્રસંગે કહ્યું છે, તેમ અહીં પણ સમજવું કાવત્ તે આગમથી દ્રવ્ય અક્ષીણ છે. | ५ से किं तं णोआगमओ दव्वज्झीणे ?
णोआगमओ दव्वज्झीणे तिविहे पण्णत्ते, तं जहा- जाणयसरीरदव्वज्झीणे भवियसरीरदव्वज्झीणे जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे । भावार्थ :- प्रश्न- नोमारामतः द्रव्यममीनु स्व३५ छ ?
उत्तर- नोमारामतः द्रव्यमक्षाएन । २ छे, ते ॥ प्रभा – (१) यशश२ द्रव्य मक्षी, (२) भव्यशरी२ द्रव्य अक्षी, (3) आयशरी२-भव्यशरी२ व्यतिरित द्रव्य पक्षी. | ६ से किं तं जाणयसरीरदव्वज्झीणे ?
जाणयसरीरदव्वज्झीणे- अज्झीणपयत्थाहिकारजाणयस्स जं सरीरयं ववगय- चुय-चइय-चत्तदेहं जहा दव्वज्झयणे तहा भाणियव्वं, जाव से तं जाणयसरीर- दव्वज्झीणे । भावार्थ :- प्रश्न- यशरीर द्रव्यमक्षीयानुं २१३५ छ ?
ઉત્તર- અક્ષીણપદના અર્થને જાણનાર–જ્ઞાતાનું વ્યપગત, શ્રુત, ચ્યાવિત, ત્યક્ત દેહ વગેરે દ્રવ્ય અધ્યયનમાં વર્ણન કર્યું છે, તેવું અહીં પણ જાણવું યાવત આવું જ્ઞાયકશરીર નોઆગમતઃ દ્રવ્યઅક્ષીણનું स्व३५ छे. | ७ से किं तं भवियसरीरदव्वज्झीणे ?
भवियसरीरदव्वज्झीणे- जे जीवे जोणीजम्मणणिक्खंते जहा दव्वज्झयणे, जाव से तं भवियसरीरदव्वज्झीणे । भावार्थ :- प्रश्न- भव्य शरीर द्रव्य अक्षारानु २१३५४ छ ?
ઉત્તર- સમય પૂર્ણ થતાં જે જીવે યોનિસ્થાનને છોડી જન્મને પ્રાપ્ત કર્યો છે વગેરે વર્ણન દ્રવ્ય અધ્યયનની જેમ જાણવું યાવતું આ ભવ્યશરીર દ્રવ્ય અક્ષણની વક્તવ્યતા છે.
Page #585
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩પ/અક્ષીણ-આય-શપણા નિક્ષેપ
| પ૨૭ ]
|८ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे ?
जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे सव्वागाससेढी । से तं जाणयसरीर भवियसरीर वइरिते दव्वज्झीणे । से तं णोआगमओ दव्वज्झीणे । से तं दव्वज्झीणे। ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર-સર્વાકાશશ્રેણી, જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષીણ રૂપ છે. આ નોઆગમતઃ દ્રવ્ય અક્ષીણનું વર્ણન છે. આ રીતે દ્રવ્ય અક્ષણનું કથન પૂર્ણ થાય છે. વિવેચન :
આ સૂત્રોમાં નામ, સ્થાપના અને દ્રવ્ય અક્ષીણનું વર્ણન કર્યું છે. તે વર્ણન દ્રવ્યઅધ્યયન અને દ્રવ્ય આવશ્યક પ્રમાણે જ છે. તેથી સૂત્રકારે પૂર્વોક્ત સૂત્રથી તેનું સ્વરૂપ જાણવા ભલામણ કરી છે.
તવ્યતિરિક્તમાં સર્વાકાશ શ્રેણી દર્શાવી છે. ક્રમબદ્ધ એક–એક પ્રદેશની પંક્તિને શ્રેણી કહે છે. લોક–અલોકરૂપ અનંતપ્રદેશી સર્વ આકાશ દ્રવ્યની શ્રેણીમાંથી પ્રતિસમયે એક–એક આકાશ પ્રદેશ બહાર કાઢવામાં આવે તો અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ વ્યતીત થવા છતાં તે શ્રેણી ક્ષીણ થતી નથી. તેથી ઉભયવ્યતિરિક્ત દ્રવ્ય અક્ષણમાં સર્વાકાશની શ્રેણીનું ગ્રહણ કર્યું છે.
ભાવઅક્ષીણ :| ९ से किं तं भावज्झीणे ? भावज्झीणे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ – પ્રશ્ન ભાવ અક્ષણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ભાવ અક્ષીણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી (૨) નોઆગમથી. १० से किं तं आगमओ भावज्झीणे ? आगमओ भावज्झीणे जाणए उवउत्ते । से तं आगमओ भावज्झीणे । ભાવાર્થ :- પ્રશ્ન- આગમતઃ ભાવ અક્ષણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જે જ્ઞાયક(જ્ઞાતા) ઉપયોગયુક્ત છે, જે જાણે છે અને ઉપયોગ સહિત છે, તે આગમતઃ ભાવ અક્ષણ છે. |११ से किं तं णोआगमओ भावज्झीणे । णोआगमओ भावज्झीणे
Page #586
--------------------------------------------------------------------------
________________
| પર૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
जह दीवा दीवसयं पइप्पए, दिप्पए य सो दीवो ।
दीवसमा आयरिया, दिप्पंति, परं च दीवेति ॥१२६॥ से तं णोआगमओ भावज्झीणे । से तं भावज्झीणे । से तं अज्झीणे । શબ્દાર્થ –ગદ= જેમ, રીવા = દીપકથી, રીવરત = સેંકડો દીપક, પપ્પE = પ્રજ્વલિત કરાય છે, લિપ = પ્રજવલિત રહે છે, તો રીવો = તે દીપક (અન્યને પ્રજ્વલિત કરનાર), વિસના = દીપક સમાન, મારિયા = આચાર્ય, શિખરિ = જ્ઞાનથી પ્રકાશિત રહે છે, પરં = અન્યને, વર્નંતિ = જ્ઞાનથી પ્રકાશિત કરે છે. ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમતઃ ભાવ અક્ષણનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર- જેમ એક દીપક સેંકડો દીપકોને પ્રજ્વલિત કરે છે અને પોતે પણ પ્રદીપ્ત રહે છે, તેમ આચાર્ય સ્વયં દીપક સમાન દેદીપ્યમાન છે અને અન્ય-શિષ્યવર્ગને દેદીપ્યમાન કરે છે, તે નોઆગમતઃ ભાવ અક્ષીણ છે.
આ નોઆગમતઃ ભાવ અક્ષણનું સ્વરૂપ છે. આ રીતે ભાવ અક્ષણ અને અક્ષણની વક્તવ્યતા પૂર્ણ થઈ. વિવેચન :
આગમતઃ ભાવ અક્ષણમાં જ્ઞાતાના ઉપયોગને ગ્રહણ કર્યો છે. શ્રુતકેવળીનો શ્રુતઉપયોગ અંતર્મુહૂર્ત કાલીન હોવા છતાં તેની અનંત પર્યાય છે. તેમાંથી પ્રતિસમયે એક–એક પર્યાયનો અપહાર કરવામાં આવે તો પણ અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળમાં તેનો ક્ષય થાય નહીં, તેથી તેને આગમતઃ ભાવ અક્ષણ કહે છે.
નોઆગમતઃ અક્ષીણમાં નિર્દિષ્ટ આચાર્યના ઉદાહરણનો આશય એ છે કે આચાર્ય દ્વારા શ્રત પરંપરા નિરંતર રહે છે, શ્રુત પરંપરા ક્ષીણ થતી નથી, તે જ ભાવ અક્ષીણતા છે.
આય ઓઘનિષ્પના નિક્ષેપ :१२ से किं तं आए ? आए चउव्विहे पण्णत्ते, तं जहा- णामाए ठवणाए दव्वाए भावाए। ભાવાર્થ :- પ્રશ્ન- આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- આયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામ આય, (૨) સ્થાપના આય, (૩) દ્રવ્ય આય (૪) ભાવ આય.
Page #587
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫/અક્ષીણ—આય—ક્ષપણા નિક્ષેપ
૫૨૯
વિવેચન :
અપ્રાપ્તની પ્રાપ્તિ થાય, લાભ થાય તેને 'આય' કહેવામાં આવે છે. તેના નામાદિ ચાર પ્રકાર છે.
નામ સ્થાપના આય
१३ णाम-ठवणाओ पुव्वभणियाओ ।
ભાવાર્થ : – નામ આય અને સ્થાપના આયનું સ્વરૂપ પૂર્વોક્તનામ–સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું.
દ્રવ્ય આય ઃ
१४ से किं तं दव्वाए ? दव्वाए दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य ।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દ્રવ્ય આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી (૨) નોઆગમથી.
१५ से किं तं आगमओ दव्वाए ?
जस्स णं आए त्ति पयं सिक्खियं ठियं जाव अणुवओगो दव्वमिति कट्टु, जाव जावइया अणुवउत्ता आगमओ तावइया ते दव्वाया, जाव से तं आगमओ दव्वाए ।
ભાવાર્થ :- પ્રશ્ન- આગમતઃ દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જેણે 'આય' પદના અર્થને શીખી લીધા છે; સ્થિર, મિત વગેરે કર્યા છે યાવત્ ઉપયોગ શૂન્ય હોવાથી દ્રવ્યરૂપ છે યાવત્ જેટલા ઉપયોગ રહિત આત્મા તેટલા આગમ દ્રવ્ય આય જાણવા.(આ નૈગમ–વ્યવહારની માન્યતા છે.) યાવત્ આ આગમથી દ્રવ્ય આયનું વર્ણન છે.
१६ से किं तं णोआगमओ दव्वाए ?
णोआगमओ दव्वाए तिविहे पण्णत्ते, तं जहा- जाणयसरीरदव्वाए भविय- सरीरदव्वाए जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए ।
ભાવાર્થ :- પ્રશ્ન– નોઆગમતઃ દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નોઆગમતઃ દ્રવ્ય આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય
Page #588
--------------------------------------------------------------------------
________________
५३०
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
खाय, (२) भव्यशरीर द्रव्य खाय, (3) ज्ञाय शरीर - भव्य शरीर व्यतिरिक्त द्रव्य खाय १७ से किं तं जाणयसरीरदव्वाए ?
जाणयसरीरदव्वाए- आयपयत्थाहिकारजाणगस्स जं सरीरगं ववगय-चुयचाविय-चत्तदेहं सेसं जहा दव्वज्झयणे, जाव से तं जाणयसरीरदव्वाए । ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ?
उत्तर- 'आय' पहना अर्थ - अधिडझरना ज्ञाता, व्यपगत, भ्युत, य्यावित, त्यडत हेड वगेरे વક્તવ્યતા દ્રવ્ય અધ્યયનની જેવી જ છે. આ જ્ઞાયકશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ छे.
१८ से किं तं भवियसरीरदव्वाए ?
भवियसरीरदव्वाए- जे जीवे जोणीजम्मणणिक्खंते सेसं जहा दव्वज्झयणे, जाव से तं भवियसरीरदव्वाए ।
ભાવાર્થ :- પ્રશ્ન- ભવ્યશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જે જીવ સમય પૂર્ણ થતાં યોનિનો ત્યાગ કરી જન્મને પ્રાપ્ત વગેરે વર્ણન ભવ્યશરી૨ દ્રવ્યઅધ્યયનના વર્ણનની સમાન જાણવું. આ ભવ્યશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ છે.
१९ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए ?
जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए तिविहे पण्णत्ते, तं जहा - लोइए, कुप्पावयणिए, लोगुत्तरिए ।
भावार्थ :- ज्ञायडशरीर-भव्यशरीर व्यतिरिक्त द्रव्य सायना एा प्रहार छे. प्रेम डे (१) सौडिङ, (२) प्रावायनिङ ( 3 ) सोडोत्तर.
२० से किं तं लोइए ? लोइए तिविहे पण्णत्ते, तं जहा- सचित्ते, अचित्ते, मीसए य ।
ભાવાર્થ :- પ્રશ્ન- તવ્યતિરિક્ત લૌકિક દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– લૌકિક દ્રવ્ય આયના ત્રણ પ્રકાર કહ્યા છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર.
२१ से किं तं सचित्ते ?
सचित्ते तिविहे पण्णत्ते, तं जहा- -दुपयाणं चउप्पयाणं अपयाणं । दुपयाणं
Page #589
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫/અક્ષીણ-આય-શપણા નિક્ષેપ
[ ૫૩૧ ] दासाणं, दासीणं; चउप्पयाणं आसाणं, हत्थीणं; अपयाणं अंबाणं अंबाडगाणं आए । से तं सचित्ते । ભાવાર્થ :- પ્રશ્ન- સચિત્ત લૌકિક આયનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર- સચિત્ત લૌકિક આયના ત્રણ પ્રકાર છે. જેમ કે (૧) દ્વિપદ આય, (૨) ચતુષ્પદ આય, (૩) અપદ આય. દાસ-દાસીઓની પ્રાપ્તિને દ્વિપદ આય, અશ્વ, હાથીની પ્રાપ્તિને ચતુષ્પદ આય અને આંબા-આંબલીના વૃક્ષ આદિની પ્રાપ્તિને અપદ આય કહે છે. આ રીતે સચિત્ત આયનું સ્વરૂપ જાણવું. २२ से किं तं अचित्ते ?
अचित्ते- सुवण्ण-रयय-मणि-मोत्तिय-संख-सिलप्पवाल-रत्तरयणाणं [સંત- સાવઝન Í] માથે . જે તે વિરે . ભાવાર્થ :- પ્રશ્ન- અચિત્ત આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સોના, ચાંદી, મણિ-મોતી, શંખ, શિલ, પ્રવાલ, રક્તરત્ન વગેરે સારવાર દ્રવ્યની પ્રાપ્તિ અચિત્ત આય કહેવાય છે. २३ से किं तं मीसए?
मीसए- दासाणं दासीणं आसाणं हत्थीणं समाभरियाउज्जालंकियाणं આવો સે તે નીલા I તે તે તો૫ / શબ્દાર્થ :-સમભરિવ = ભૂષિત, અલંકૃત, સજ્જિત, આ૩ઝાસ્તવિયા = આયુધ અને આભૂષણોથી, આભૂષણાલંકારથી, વાધ અને અલંકારોથી. ભાવાર્થ :- પ્રશ્ન- મિશ્ર (સચિત્ત-અચિત્ત ઉભયરૂપ) આપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અલંકાર તથા વાદ્યોથી વિભૂષિત દાસ, દાસીઓ, ઘોડા, હાથીઓ વગેરેની પ્રાપ્તિને મિશ્ર આય કહે છે. २४ से किं तं कुप्पावयणिए ? __कुप्पावयणिए तिविहे पण्णत्ते, तं जहा- सचित्ते, अचित्ते, मीसए य । तिण्णि वि जहा लोइए, जाव से तं कुप्पावयणिए । ભાવાર્થ - પ્રશ્ન- કુટાવાચનિક આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કુપ્રાવાચનિક આયના પણ ત્રણ પ્રકાર છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર, આ ત્રણેનું વર્ણન
Page #590
--------------------------------------------------------------------------
________________
| પ૩ર |
શ્રી અયોગવાર સૂત્ર
લૌકિક આયના ત્રણ ભેદ પ્રમાણે જ જાણવું. આ કુપ્રાવાચનિક આય છે. २५ से किं तं लोगुत्तरिए ? लोगुत्तरिए तिविहे पण्णत्ते, तं जहा- सचित्ते अचित्ते मीसए य । ભાવાર્થ - પ્રશ્ન- લોકોત્તરિક આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- લોકોત્તરિક આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – સચિત્ત, અચિત્ત અને મિશ્ર. २६ से किं तं सचित्ते? सचित्ते-सीसाणं सिस्सिणियाणं आये । से तं सचित्ते। ભાવાર્થ - પ્રશ્ન- સચિત્ત લોકોત્તરિક આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- શિષ્ય, શિષ્યાની પ્રાપ્તિ લોકોરિક આય કહેવાય છે. આ સચિત્ત આયનું સ્વરૂપ છે. २७ से किं तं अचित्ते ? अचित्ते- पडिग्गहाणं वत्थाणं कंबलाणं पायपुंछणाणं आए । से तं अचित्ते । ભાવાર્થ - પ્રશ્ન- અચિત્ત લોકોત્તરિક આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–પાત્ર, વસ્ત્ર, કંબલ, પ્રાદપ્રોપ્શન વગેરેની પ્રાપ્તિ તે અચિત્ત આય છે. આ અચિત્ત આયનું સ્વરૂપ છે. २८ से किं तं मीसए ? मीसए- सीसाणं सिस्सिणियाणं सभंडोवकरणाणं आये। से तं मीसए । से तं लोगुत्तरिए । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए । से तं णोआगमओ दव्वाए । से तं दव्वाए । ભાવાર્થ - પ્રશ્ન- મિશ્ર લોકોત્તરિક આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ભંડોપકરણ સહિત શિષ્ય-શિષ્યાઓના લાભને મિશ્ર લોકોત્તરિક આય કહે છે. આ મિશ્ર આયનું સ્વરૂપ છે, આ રીતે જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત આય, નોઆગમતઃ આય અને દ્રવ્ય આયનું વર્ણન પૂર્ણ થાય છે.
વિવેચન :
ઓઘનિષ્પન્ન નિક્ષેપનો ત્રીજો પ્રકાર આય છે આ સૂત્રોમાં તેનો વિચાર નામ, સ્થાપના અને દ્રવ્યથી કરવામાં આવ્યો છે. નામ, સ્થાપના, દ્રવ્ય આયમાં જ્ઞાયકશરીર–ભવ્યશરીર સુધીનું સ્વરૂપ વર્ણન દ્રવ્ય આવશ્યક પ્રમાણે જ છે. ઉભયવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્ય આયના લૌકિક, કુકાવચનિક અને લોકોત્તર
Page #591
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૩૫/અક્ષીણ-આય-શપણા નિક્ષેપ
પ૩૩ ]
એવા ત્રણ ભેદ કર્યા છે. પુનઃ તે ત્રણેયના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવા ત્રણ ભેદ કર્યા છે. જે મુળ પાઠથી અને ભાવાર્થથી સ્પષ્ટ છે.
ભાવ આય :
२९ से किं तं भावाए ? भावाए दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ - પ્રશ્ન- ભાવ આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવ આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) આગમથી (૨) નોઆગમથી. ३० से किं तं आगमओ भावाए ? आगमओ भावाए जाणए उवउत्ते । से तं आगमओ भावाए। ભાવાર્થ :- પ્રશ્ન- આગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- 'આર્ય' પદના જ્ઞાતા, તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવ આય કહેવાય છે. આગમથી ભાવ આયનું આ સ્વરૂપ છે. |३१ से किं तं णोआगमओ भावाए ? णोआगमओ भावाए दुविहे पण्णत्ते, तं जहा- पसत्थे य अप्पसत्थे य । ભાવાર્થ - પ્રશ્ન- નોઆગમથી ભાવ આપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમથી ભાવ આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પ્રશસ્ત અને અપ્રશસ્ત. |३२ से किं तं पसत्थे ? पसत्थे तिविहे पण्णत्ते, तं जहा- णाणाए दसणाए चरित्ताए । से तं पसत्थे। ભાવાર્થ :- પ્રશ્ન- પ્રશસ્ત નોઆગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રશસ્ત નોઆગમથી ભાવ આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાન આય, (૨) દર્શન આય (૩) ચારિત્ર આય. ३३ से किं तं अपसत्थे ? __ अपसत्थे चउव्विहे पण्णत्ते, तं जहा- कोहाए माणाए मायाए लोभाए । से तं अपसत्थे । से तं णोआगमओ भावाए । से तं भावाए । से तं आये ।
Page #592
--------------------------------------------------------------------------
________________
પ૩૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન– અપ્રશસ્ત નોઆગમથી ભાવઆયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અપ્રશસ્ત નોઆગમથી ભાવઆયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ આય, (૨) માન આય, (૩) માયા આય (૪) લોભ આય. આ અપ્રશસ્તનું ભાવ આય સ્વરૂપ છે. આ રીતે નોઆગમથી આય, ભાવ આય અને આયની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
- જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ મોક્ષનું કારણ બને છે, તે આત્મિક ગુણરૂપ હોવાથી પ્રશસ્ત આય કહેવાય છે અને ક્રોધાદિની પ્રાપ્તિ સંસારનું કારણ છે તથા આત્માની વૈભાવિક પરિણતિ છે માટે તે અપ્રશસ્ત આય કહેવાય છે. ક્ષપણા ઓઘનિષ્પન્ન નિક્ષેપ - ३४ से किं तं झवणा ? झवणा चउव्विहा पण्णत्ता, तं जहा- णामज्झवणा ठवणज्झवणा दव्वज्झवणा भावज्झवणा । ભાવાર્થ - પ્રશ્ન- ક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- ક્ષપણા ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) નામ ક્ષપણા, (૨) સ્થાપના ક્ષપણા, (૩) દ્રવ્ય ક્ષપણા (૪) ભાવે ક્ષપણા. નામ સ્થાપના ક્ષપણા :|३५ णाम-ठवणाओ पुव्वभणियाओ । ભાવાર્થ :- નામ અને સ્થાપના ક્ષપણાનું વર્ણન પૂર્વ કથિત, નામ સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. દ્રવ્ય ક્ષપણા :३६ से किं तं दव्वज्झवणा? दव्वज्झवणा दुविहा पण्णत्ता, तं जहाआगमओ य णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-દ્રવ્યક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી દ્રવ્ય ક્ષપણા (૨) નોઆગમથી દ્રવ્ય ક્ષપણા. |३७ से किं तं आगमओ दव्वज्झवणा?
Page #593
--------------------------------------------------------------------------
________________
| પ્રકરણ ૩૫/અફીણ-આય-શપણા નિક્ષેપ
| ५३५ ।
आगमओ दव्वज्झवणा- जस्स णं झवणेति पयं सिक्खियं ठियं जियं मियं परिजियं, सेसं जहा दव्वज्झयणे तहा भाणियव्वं, जाव से तं आगमओ दव्वज्झ- वणा । ભાવાર્થ :- પ્રશ્ન- આગમથી દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જેણે 'ક્ષપણા' પદને શીખી લીધું છે, સ્થિર, જિત, મિત અને પરિજિત કર્યું છે વગેરે વર્ણન દ્રવ્યઅધ્યયનની સમાન જાણવું. યાવતુ આ આગમથી દ્રવ્ય ક્ષપણા છે. ३८ से किं तं णोआगमओ दव्वज्झवणा?
णोआगमओ दव्वज्झवणा तिविहा पण्णत्ता,तंजहा-जाणयसरीरदव्वज्झवणा भवियसरीरदव्वज्झवणा जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वज्झवणा । भावार्थ :- प्रश्न- नोमागमथी द्रव्य क्षपार्नु २१३५ छ ?
उत्तर-नोमागमथी द्रव्यक्षपनात्र मेहछ,तेमाप्रमाछ- (१) शाय शरीर द्रव्यक्षपए, (२) भव्य शरीर द्रव्य क्ष५॥ (3) शाय: शरी२ भव्य शरी२ व्यतिरितद्रव्य क्ष५॥. ३९ से किं तं जाणयसरीरदव्वज्झवणा ? । ___ जाणयसरीरदव्वज्झवणा- झवणापयत्थाहिकार जाणयस्स जं सरीरयं ववगय-चुय-चाविय-चत्तदेह, सेसं जहा दव्वज्झयणे, जाव से तं जाणयसरीरदव्वज्झ- वणा । भावार्थ :- प्रश्र- शायशरीर द्रव्य क्ष५९॥र्नु स्व३५ छ ?
ઉત્તર- જ્ઞાયકશરીર દ્રવ્ય ક્ષપણાનું આ સ્વરૂપ છે- 'ક્ષપણા' પદના અર્થને જાણનાર જ્ઞાતાનું વ્યપગત, ચુત, ચ્યાવિત, ત્યક્ત શરીર છે, વગેરે વર્ણન દ્રવ્યઅધ્યયન પ્રમાણે જાણવું. યાવતુ આ જ્ઞાયક શરીર દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ છે. ४० से किं तं भवियसरीरदव्वज्झवणा? __ भवियसरीरदव्वज्झवणा-जे जीवे जोणीजम्मणणिक्खंते आयत्तएणं जिणदिटेणं भावेणं ज्झवण त्ति पयं सेयकाले सिक्खिस्सइ, ण ताव सिक्खइ । को दिट्ठतो? जहा अयं घयकुंभे भविस्सइ, अयं महुकुंभे भविस्सइ । से तं भवियसरीरदव्वज्झवणा।
Page #594
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- ભવ્યશરીર દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- સમય થતાં જે જીવે જન્મધારણ કર્યો છે, તેવો તે જીવ પ્રાપ્ત શરીર દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુસાર ક્ષપણા પદને શીખશે, વર્તમાનમાં શીખતો નથી, તેવું આ શરીર ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા કહેવાય છે.
તેના માટે દષ્ટાંત છે ? હા, જે ઘડામાં વર્તમાનમાં ઘી કે મધ ભર્યું નથી પણ ભવિષ્યમાં તેમાં ઘી કે મધ ભરવાની અપેક્ષાએ અત્યારે તેને ઘીનો કે મધનો ઘડો કહેવો. આ ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા છે. ४१ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वज्झवणा ?
जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वज्झवणा - जहा जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए तहा भाणियव्वा जाव से तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वज्झवणा । से तं णोआगमओ दव्वज्झवणा । से तं दव्वज्झवणा ।
ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ઉભયવ્યતિરિક્ત દ્રવ્ય આય જેવું જ સ્વરૂપ ઉભયવ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણાનું જાણવું અર્થાત્ લૌકિક, કુપ્રાવાચનિક, લોકોત્તરિક આવા ત્રણ ભેદ અને તે પ્રત્યેકના સચિત્ત, અચિત્ત, મિશ્ર તેવા પુનઃ ત્રણ ત્રણ ભેદ જાણવા. આ સ્વરૂપે જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણા છે. આ રીતે નોઆગમથી દ્રવ્ય ક્ષપણા અને દ્રવ્ય ક્ષપણાનું વર્ણન પૂર્ણ થાય છે.
ભાવક્ષપણા ઃ
४२ से किं तं भावज्झवणा ? भावज्झवणा दुविहा पण्णत्ता, आगमओ य णोआगमओ य ।
તેં નહીં
ભાવાર્થ :- પ્રશ્ન– ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ભાવક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી ભાવક્ષપણા, (૨) નોઆગમથી ભાવક્ષપણા.
४३ से किं तं आगमओ भावज्झवणा ? आगमओ भावज्झवणा - झवणापयत्थाहिकारजाणए उवउत्ते । से त्तं आगमओ भावज्झवणा ।
ભાવાર્થ :- પ્રશ્ન- આગમથી ભાવ ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– 'ક્ષપણા' આ પદના અર્થના ઉપયોગવાન જ્ઞાતા આગમથી ભાવક્ષપણા છે. આ આગમથી
Page #595
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૩પ/અક્ષીણ-આય-ક્ષપણા નિક્ષેપ
1
પ૭૭ ]
ભાવ પણાનું સ્વરૂપ છે. ४४ से किं तं णोआगमओ भावज्झवणा ? णोआगमओ भावज्झवणा दुविहा पण्णत्ता, तं जहा- पसत्था य अप्पसत्था य । ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમતઃ ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમતઃ ભાવક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રશસ્ત, (૨) અપ્રશસ્ત. ४५ से किं तं पसत्था ?
पसत्था चउव्विहा पण्णत्ता, तं जहा- कोहज्झवणा माणज्झवणा मायज्झवणा लोभज्झवणा । से तं पसत्था । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- પ્રશસ્ત ભાવક્ષપણાના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધક્ષપણા, (૨) માનક્ષપણા, (૩) માયાપણા, (૪) લોભક્ષપણા. |४६ से किं तं अप्पसत्था ?
अप्पसत्था तिविहा पण्णत्ता, तं जहा- णाणज्झवणा सणज्झवणा चरित्तज्झवणा । से तं अप्पसत्था । से तं णोआगमओ भावज्झवणा । से तं भावज्झ- वणा । से तं झवणा । से तं ओहणिप्फण्णे । ભાવાર્થ :- પ્રશ્ન- અપ્રશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અપ્રશસ્ત ભાવક્ષપણાના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનક્ષપણા– જ્ઞાનનો ક્ષય, (૨) દર્શનક્ષપણા- દર્શનનો ક્ષય (૩) ચારિત્રક્ષપણા–ચારિત્રનો ક્ષય. આ અપ્રશસ્ત ક્ષપણા છે. આ રીતે નોઆગમથી ભાવક્ષપણા, ભાવક્ષપણા, ક્ષપણા અને ઓધ નિષ્પન્ન નિક્ષેપનું સંપૂર્ણ વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
કર્મ નિર્જરા, ક્ષય અથવા અપચયને ક્ષપણા કહે છે. નામ, સ્થાપના અને દ્રવ્યક્ષપણા નામાદિ 'આય' પ્રમાણે છે. માટે સૂત્રમાં તે જોવાની ભલામણ (અતિદેશ) છે. પરંતુ ઉભયવ્યતિરિક્ત નોઆગમ લૌકિક દ્રવ્ય આયમાં સચિત્ત-હાથી, ઘોડા, દાસ, દાસીની પ્રાપ્તિ કહી છે. તો અહીં તે દાસ, દાસી, હાથી, ઘોડા વગેરેનું દૂર થવું–નષ્ટ થવું, ક્ષય થવો, તેમ અર્થ કરવો. કારણ કે ક્ષપણા, આયથી પ્રતિપક્ષી (વિરોધી) અર્થ ધરાવે છે.
Page #596
--------------------------------------------------------------------------
________________
પ૩૮ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કેટલીક પ્રતોમાં ભાવક્ષપણાના વર્ણનમાં પ્રશસ્ત નોઆગમથી ભાવક્ષપણામાં જ્ઞાનાદિ ત્રણને પ્રશસ્ત અને ક્રોધાદિ ચારને અપ્રશસ્ત બતાવ્યા છે. તે લિપિ દોષ આદિ કારણથી સમજવા.
અહીં ક્રોધાદિ કષાયના ક્ષયને પ્રશસ્ત માનવાનું કારણ એ છે કે ક્રોધાદિ સંસારના કારણ છે. ક્રોધાદિના ક્ષયથી સંસાર પરિભ્રમણ અટકે છે માટે ક્રોધાદિના ક્ષયને પ્રશસ્ત કહ્યો છે. જ્ઞાનાદિ આત્માના ગુણ છે. આ આત્મગુણોની ક્ષીણતા સંસારનું કારણ છે, તેથી જ્ઞાનાદિની ક્ષપણા અપ્રશસ્ત છે. અહીં પ્રશસ્ત–અપ્રશસ્ત વિશેષણ ક્ષપણાના જ છે. આ રીતે ઓઘનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન પૂર્ણ થયું.
'II પ્રકરણ-૩૫ સંપૂર્ણ || |
Page #597
--------------------------------------------------------------------------
________________
Lપ્રકરણ ૩/સામાયિકનિદેપ
પ૩૯ ]
છત્રીસમ પ્રકરણ સામાયિક રૂપ નામ નિષ્પના નિક્ષેપ
નામ નિષ્પન્ન સામાયિકના પ્રકાર :| १ से किं तं णामणिप्फण्णे ?
णामणिप्फण्णे सामाइए । से समासओ चउव्विहे पण्णत्ते, तं जहाणामसामाइए ठवणासामाइए, दव्वसामाइए, भावसामाइए । ભાવાર્થ :- પ્રશ્ન- નામનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–અહીં નિક્ષેપને પ્રાપ્ત આવશ્યકના પ્રથમ અધ્યયનનુંનિષ્પન્ન નામ સામાયિક છે. તે સામાયિક રૂ૫ નામ નિષ્પન્ન નિક્ષેપના સંક્ષેપમાં ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામ સામાયિક, (૨) સ્થાપના સામાયિક, (૩) દ્રવ્ય સામાયિક (૪) ભાવ સામાયિક.
વિવેચન :
આ સૂત્રમાં નિક્ષેપના બીજા ભેદ 'નામનિષ્પન્ન નિક્ષેપ'નું વર્ણન છે. નામનિષ્પન્ન નિક્ષેપ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે 'સામા પદ આપ્યું છે.
નામ નિષ્પન્ન નિક્ષેપ શું છે? આ પ્રશ્નનો ઉત્તર છે કે પ્રસંગ પ્રાપ્ત 'નામ નિષ્પન્ન નિક્ષેપ' અહીં, આવશ્યકનું પ્રથમ અધ્યયન "સામાયિક" છે. નિક્ષેપના પ્રથમ ભેદ ઓધનિષ્પન્ન નિક્ષેપમાં અધ્યયન, અક્ષણ વગેરે પદો દ્વારા સામાયિકનો સામાન્ય ઉલ્લેખ કર્યો છે. અહીં વિશેષ નિર્દેશ પૂર્વક સામાયિકનું નામ નિષ્પન્ન નિક્ષેપ રૂપે કથન કરી તેના ચાર નિક્ષેપ કર્યા છે.
સુત્રગત સામાયિક પદ ઉપલક્ષણ છે. તેથી સામાયિકની જેમ ચતુર્વિશતિસ્તવાદિ અધ્યયનોના પણ ચાર-ચાર નિક્ષેપ સમજવા. તે અધ્યયન પણ અહીં પ્રસંગ પ્રાપ્ત અને ક્રમ પ્રાપ્ત છે.
નામ-સ્થાપના સામાયિક :
| २ णाम-ठवणाओ पुव्वभणियाओ ।
Page #598
--------------------------------------------------------------------------
________________
૫૪૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- નામ અને સ્થાપના સામાયિકનું સ્વરૂપ પૂર્વકથિત નામ–સ્થાપના આવશ્યક જેવું જાણવું. વિવેચન :
કોઈ વસ્તુ કે પ્રવૃત્તિનું નામ 'સામાયિક' રાખવું તે નામ નિક્ષેપ છે. કોઈ પદાર્થ કે આકૃતિ વિશેષને 'આ સામાયિક છે' તેમ સ્થાપિત કરવું, કલ્પિત કરવું તે સ્થાપના નિક્ષેપ છે. સ્થાપના અલ્પકાલની પણ હોય છે અને નામ-જીવનપર્યંત રહે છે. નામ અને સ્થાપના સચિત્ત, અચિત્ત બંને પ્રકારે હોય છે.
દ્રવ્ય સામાયિક :| ३ दव्वसामाइए वि तहेव, जाव से तं भवियसरीरदव्वसामाइए । ભાવાર્થ :- ભવ્યશરીર દ્રવ્ય સામાયિક સુધીનું દ્રવ્યસામાયિકનું વર્ણન દ્રવ્ય આવશ્યકની જેમ જ જાણવું. | ४ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसामाइए ?
जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसामाइए पत्तय-पोत्थयलिहियं । से तं जाणयसरीरभवियसरीरवइरिते दव्वसामाइए । से तं णोआगमओ दव्वसामाइए । से तं दव्वसामाइए । ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયક શરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્ય સામાયિકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પત્ર કે પુસ્તકમાં લિખિત સામાયિકપદ અથવા અધ્યયન જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરક્ત દ્રવ્ય સામાયિક છે. આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત સામાયિકનું સ્વરૂપ છે.
આ રીતે નોઆગમથી દ્રવ્યસામાયિકની અને સાથે જ દ્રવ્ય સામાયિકની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
ભાવસામાયિક :| ५ से किं तं भावसामाइए ? भावसामाइए दुविहे पण्णत्ते, तं जहाआगमओ य णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન– ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવસામાયિકના બે ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી ભાવસામાયિક, (૨) નોઆગમથી ભાવ સામાયિક.
६ से किं तं आगमओ भावसामाइए ?
Page #599
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૬/સામાયિકનિહેપ
2
[ ૫૪૧ |
आगमओ भावसामाइए- भावसामाइय-पयत्थाहिकारजाणए उवउत्ते । से तं आगमओ भावसामाइए । ભાવાર્થ :- પ્રશ્ન– આગમથી ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સામાયિક પદના અર્થાધિકારમાં ઉપયોગવાન જ્ઞાયક(જ્ઞાતા) આગમથી ભાવસામાયિક છે. અર્થાત્ સામાયિકના મૂલપાઠના અને તેના અર્થ પરમાર્થ ના જ્ઞાતા તેના શુદ્ધયુક્ત ઉચ્ચારણમાં ઉપયોગ યુક્ત હોય તો તેની આગમથી (જ્ઞાન દષ્ટિથી જ્ઞાનની અપેક્ષાએ) ભાવ સામાયિક છે. ७ से किं तं णोआगमओ भावसामाइए ? णोआगमओ भावसामाइए
जस्स सामाणिओ अप्पा संजमे णियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥१२७॥ जो समो सव्वभूएसु तसेसु थावरेसु य ।
तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥१२८॥ શબ્દાર્થ:- = જેનો, સામણિ = સંનિહિત–લીન, મM = આત્મા. ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમથી ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમથી અર્થાત્ આચારની અપેક્ષાએ સામાયિકનું સ્વરૂપ આ પ્રમાણે છે- જેનો આત્મા સંયમ, નિયમ અને તપમાં લીન હોય તેને નોઆગમથી ભાવ સામાયિક છે, તેવું કેવળી ભગવાનનું કથન છે.
જે સર્વભૂતો, ત્ર-સ્થાવર વગેરે પ્રાણીઓ પ્રત્યે સમભાવ ધારણ કરે છે, તેને નોઆગમથીઆચારથી ભાવ સામાયિક હોય છે, તેવું કેવળી ભગવાનનું વચન છે. વિવેચન :
આ સૂત્રોમાં ભાવ સામાયિકના બે ભેદનું સ્પષ્ટીકરણ છે– (૧) આગમથી- સામાયિકના જ્ઞાતા અને તેમાં ઉપયોગવાન હોય અથવા સામાયિકના મૂલપાઠ અને તેના અર્થ પરમાર્થના જ્ઞાતા તેમાં ઉપયોગ યુક્ત હોય તો તે આગમથી (જ્ઞાન અપેક્ષાએ) ભાવ સામાયિક છે. (૨) નોઆગમથી–આચારની દષ્ટિએ જે શુદ્ધ સામાયિક હોય તે નોઆગમથી ભાવ સામાયિક છે. તેનું સ્વરૂપ સૂત્રમાં બે ગાથા દ્વારા બતાવ્યું છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ છે કે જેનો આત્મા તપ સંયમ અને નિયમોમાં અર્થાત્ સામાયિક ચારિત્રરૂપ સંયમાચારના મૂલ ગુણ અને ઉત્તર ગુણોના આચરણમાં લીન રહે છે અને ત્રસ, સ્થાવર, સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, તેની તે નોઆગમત (આચારપેક્ષયા) ભાવ સામાયિક છે. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં
Page #600
--------------------------------------------------------------------------
________________
૫૪૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સ્પષ્ટતઃ આચારરૂપ સામાયિક ચારિત્રને શાસ્ત્રકારે નોઆગમતઃ ભાવ સામાયિક કહી છે અને ઉપયોગ યુક્ત સામાયિકના જ્ઞાનને આગમતઃ ભાવસામાયિક કહી છે. આચાર્યોએ સામાયિકની લાક્ષણિક ભિન્ન-ભિન્ન અનેક વ્યાખ્યાઓ આપી છે. જેમકે– (૧) બાહ્ય પરિણતિઓથી વિરત બની આત્મોન્મુખી બનવું તે સામાયિક કહેવાય છે. (૨) સમુ અર્થાત્ મધ્યસ્થ ભાવયુક્ત સાધકની મોક્ષાભિમુખી પ્રવૃત્તિ તે સામાયિક કહેવાય છે. (૩) મોક્ષના સાધનભૂત જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધના તે સામાયિક કહેવાય છે. (૪) સામ-સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવની પ્રાપ્તિ તે સામાયિક છે. (૫) સાવધયોગથી નિવૃતિ અને નિરવધયોગમાં પ્રવૃત્તિ સામાયિક છે.
આ રીતે આ બે ગાથાઓમાં સામાયિક અને સામાયિકવાનના સ્વરૂપનું કથન છે. શ્રમણ શબ્દના પર્યાય અર્થ :
जह मम ण पियं दुक्खं, जाणिय एमेव सव्वजीवाणं ।
ण हणइ ण हणावेइ य, सममणती तेण सो समणो ॥१२९॥ णत्थि य से कोइ वेसो, पिओ व सव्वेसु चेव जीवेसु ।
एएण होइ समणो, एसो अण्णो वि पज्जाओ ॥१३०॥ શદાર્થઃ-ગાયિ = જાણીને, સમમતી = સર્વ જીવોને(પોતાની) સમાન માને છે, તે = તેને, જોફ = કોઈ પ્રાણી પ્રત્યે, જેને દ્વેષ,પિ= પ્રિય, રાગ, = આ, અપવિત્ર અન્ય રીતે, પ્રકારાન્તરથી, પન્નાઓ – પર્યાયવાચી નામ છે.
ભાવાર્થ :- જેમ મને દુઃખ પ્રિય નથી, તેમ કોઈ પણ જીવને દુઃખ પ્રિય ન હોય, તે રીતે સર્વ જીવને પોતાની સમાન જાણી, કોઈ પણ જીવને પોતે હણે કે હણાવે નહીં. આ રીતે સર્વ જીવોને આત્મ સમાન રૂપમાં મનન કરનાર તે સમ-મન'= સમણ (શ્રમણ) કહેવાય છે.
જેને કોઈપણ જીવ પ્રત્યે ન રાગ હોય, ન ષ હોય, આ રીતે રાગ-દ્વેષને શમન કરનાર તે 'શમન' (શ્રમણ) કહેવાય છે. તે પણ શ્રમણનું પર્યાયવાચી નામ છે.
વિવેચન :
આ સૂત્રની બે ગાથાઓમાં સામાયિકવાન શ્રમણના બે પર્યાયવાચી શબ્દોના વ્યુત્પત્તિ પરક અર્થનું નિરૂપણ છે. (૧) સમન – જેમ મને દુઃખ ઈષ્ટ નથી તેમ બધા જીવોને હણાવાદિરૂપ દુઃખ પ્રિય નથી. સર્વ જીવને
Page #601
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૬/સામયિકનિકેપ
2
૫૪૩ ]
આત્મવત્ માને, સ્વ સમાન માને, એવું સમાનતાનું મનન કરનાર તે સમયન-સમન-શ્રમણ છે. (૨) શમન – કોઈ પણ પ્રાણી પ્રત્યે રાગ દ્વેષ અથવા પ્રેમ–વેર ન કરનાર, આ દૂષણોનું શમન કરનાર શમન (શ્રમણ) કહેવાય છે. આ પ્રમાણે સમન અને શમન પર્યાયવાચી શબ્દોથી, આ ગાથાઓમાં શ્રમણનો વિશેષાર્થ સૂચિત કર્યો છે. શ્રમણોની ઉપમાઓ :| ९ उरग गिरि जलण सागर, णहतल तरुगणसमो य जो होइ ।
भमर मिग धरणि जलरुह, रवि पवणसमो य सो समणो ॥१३१॥ ભાવાર્થ :- જે સર્પ, પર્વત, અગ્નિ, સાગર, આકાશતલ, વૃક્ષસમૂહ, ભ્રમર, મૃગ, પૃથ્વી, કમળ, સૂર્ય અને પવન સમાન હોય, તે શ્રમણ છે.
વિવેચન :
આ ગાથામાં શ્રમણોની વિવિધ ઉપમાઓનો ઉલ્લેખ છે. આ સર્વ ઉપમાઓ એક દેશથી સમાનતાવાળી છે. ગાથામાં રહેલા 'સમ' શબ્દ 'ઉરગ' આદિ દરેક શબ્દ સાથે જોડવો જોઈએ. તે ઉપમાઓનો આશય આ પ્રમાણે છે(૧) ઉરગ(સર્પ)સમ – સાધુ સર્ષની જેમ પરકૃત ગૃહમાં રહે છે, તેથી તે ઉરગમ છે. ૨) ગિરિસમ - પરિષદો અને ઉપસર્ગોને સહન કરવામાં પર્વત સમાન અડોલ અને અવિચલ હોવાથી સાધુ ગિરિસમ છે.
(૩) જવલન(અગ્નિ)સમ :- તપના તેજથી દેદીપ્યમાન હોવાથી સાધુ અગ્નિસમ છે અથવા જેમ અગ્નિ ખૂણ, કાષ્ઠ ઈધનથી તૃપ્ત થતી નથી, તેમ સાધુ જ્ઞાનાભ્યાસથી તૃપ્ત થતા નથી, તેથી અગ્નિ સમ છે.
(૪) સાગરસમ - સમુદ્ર મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તેમ સાધુ આચાર મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી અને ગુણરૂપી રત્નોની ખાણ જેવા હોવાથી સાધુ સમુદ્રસમ છે. (૫) નભસમ - આકાશ આલંબનથી રહિત છે, તેમ સાધુ પણ બીજાના આશ્રય–આલંબન રહિત હોય છે. સાધુ અન્યનો સહારો લેતા ન હોવાથી આકાશસમ છે. () તરુગણસમ – વૃક્ષો તેને સિંચનાર પર રાગ અને છેદનાર પર દ્વેષ કરતાં નથી, તેમ સાધુ નિંદાપ્રશંસા, માન-અપમાનમાં રાગ-દ્વેષ ન કરતા સમવૃત્તિવાળા હોય છે માટે વૃક્ષસમ છે અથવા જેમ વૃક્ષસમૂહમાં ઘણા વૃક્ષ સાથે–પાસે હોવા છતાં પરસ્પર એકબીજાથી નિરપેક્ષ હોય છે, તેમ સાધુગણમાં સાધુઓ પરસ્પર નિરપેક્ષ હોવાથી તરુગણ સમ છે.
Page #602
--------------------------------------------------------------------------
________________
[ ૫૪૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૭) ભમરસમ - અનેક પુષ્પોમાંથી થોડો-થોડો રસ લઈ ઉદરપૂર્તિ કરનાર ભ્રમરની જેમ સાધુ પણ અનેક ઘરમાંથી થોડો-થોડો આહાર ગ્રહણ કરી જીવનનિર્વાહ કરે છે, માટે તે ભ્રમરસમ છે. (૮) મૃગસમ – જેમ મૃગ, હિંસક પશુ કે શિકારીઓથી હંમેશાં ભયભીત રહે છે, તેમ સાધુ હમેશાં સંસાર અને પાપથી ભયભીત રહે છે, માટે મૃગસમ છે. (૯) ધરક્ષિસમ – પૃથ્વી જેમ બધુ સહન કરે છે તેમ સાધુ પણ તિરસ્કાર, ખેદ, કઠોર વચન વગેરે સમભાવથી સહન કરે છે, માટે પૃથ્વીસમ છે. (૧) જલરુહસમઃ- જેમ કમળ કાદવમાં જન્મે, કાદવમાં વૃદ્ધિ પામે છતાં કાદવથી નિર્લિપ્ત રહે છે, તેમ સાધુ કામભોગમય સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત હોય છે, માટે કમળસમ છે. (૧૧) રવિસમ - સૂર્ય સર્વ ક્ષેત્રને સમાનરૂપે પ્રકાશિત કરે છે, તેમ સાધુ જ્ઞાનરૂપી પ્રકાશ-ઉપદેશ સર્વ લોકોને સમાનરૂપે પ્રદાન કરે છે, માટે રવિસમ છે. (૧૨) પવનસમ – પવન–વાયુ સર્વત્ર અપ્રતિહત ગતિવાળો હોય છે, તેમ સાધુપણ સર્વત્ર અપ્રતિબદ્ધ વિહારી હોય છે, માટે પવનસમ છે. શ્રમણનો પર્યાય શબ્દ સુમન :१० तो समणो जइ सुमणो, भावेण य जइ ण होइ पावमणो ।
सयणे य जणे य समो, समो य माणाऽवमाणेसु ॥१३२॥
से तं णोआगमओ भावसामाइए । से तं भावसामाइए । से तं सामाइए । से तं णामणिप्फण्णे । શબ્દાર્થ તો સમો = સમણ-શ્રમણ તો જ કહેવાય, ન સુળિો = જો સુમન હોય, તો = સ્વજન માતા-પિતા વગેરે તથા, નખે = સામાન્ય જન. ભાવાર્થ :- પૂર્વોક્ત ઉપમાથી ઉપમિત શ્રમણ તો જ કહેવાય જો તે સુમન હોય, ભાવથી પણ પાપી મનવાળો ન હોય, જે સ્વજન અને પરજનમાં સમભાવી હોય, માન-અપમાનમાં પણ સમ હોય.
આ રીતે નોઆગમ ભાવસામાયિક, ભાવસામાયિક, સામાયિક તથા નામનિષ્પન્ન નિક્ષેપની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
આ ગાથામાં પ્રકારાન્તરથી શ્રમણના લક્ષણ બતાવવાની સાથે તેની યોગ્યતાનું દર્શન કરાવ્યું છે. પૂર્વોક્ત ગાથાઓમાં શ્રમણ, સમમન = સમન અને શમન આ ત્રણ પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ છે.
Page #603
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩/સામાયિક નિક્ષેપ
૫૪૫
પ્રસ્તુત ગાથામાં 'સુમન' પર્યાય શબ્દથી શ્રમણનું લક્ષણ બતાવ્યું છે કે જે માન અપમાનમાં વિષમ ભાવ કરે નહીં, મનને નિષ્પાપ રાખે, પરિણામોને સુંદર–પ્રશસ્ત રાખે તે 'સુમન' (શ્રમણ) કહેવાય છે.
સામાયિક અને સામાયિકવાનમાં અભેદ ઉપચાર કરી અહીં નોઆગમથી ભાવસામાયિકમાં શ્રમણનું સ્વરૂપ દર્શાવ્યું છે.
સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ :
११ से किं तं सुत्तालावगणिप्फण्णे ?
सुत्तालावगणिप्फण्णे इदाणिं सुत्तालावगणिप्फण्णं णिक्खेणं इच्छावेइ, से य पत्तलक्खणे वि ण णिक्खिप्पर, कम्हा ? लाघवत्थं । इतो अत्थि तइये अणु- ओगद्दारे अणुगमे त्ति, तहिं णं णिक्खित्ते इहं णिक्खित्ते भवइ, इहं वा णिक्खित्ते तहिं णिक्खित्ते भवइ, तम्हा इहं ण णिक्खिप्पइ, तहिं चेव णिक्खिप्पिस्सइ से तं णिक्खेवे ।
શબ્દાર્થ:-ડ્વાળિ = અહીં, વિષ્લેવળ = પ્રરૂપણાની, ફાવેફ = ઈચ્છા છે, તે ય પત્તાવધળે = પ્રાપ્ત–લક્ષણ—અવસર પણ છે, ૫ મિન્વિપ્નદ્ = નિક્ષેપ કરતા નથી.
ભાવાર્થ :- અહીં નામનિષ્પન્ન નિક્ષેપના કથન પછી ક્રમ પ્રાપ્ત સૂત્રાલાપક નિક્ષેપની પ્રરૂપણા કરવાનો અવસર છે, (શિષ્યોની જિજ્ઞાસાથી) કહેવાની ઈચ્છા પણ છે પરંતુ અનુગમના ત્રીજા અનુયોગ દ્વારમાં સૂત્રસ્પર્શી નિક્ષેપનું વર્ણન છે, તેથી લાઘવની દૃષ્ટિએ અહીં તેનો નિક્ષેપ કર્યો નથી. ત્યાં નિક્ષેપ કરવાથી અહીં અને અહીં નિક્ષેપ કરવાથી ત્યાં નિક્ષેપ થઈ જાય છે, તેમ સમજી લેવું જોઈએ. તેથી અહીં નિક્ષેપ ન કરતાં, ત્યાં સૂત્રનો નિક્ષેપ કર્યો છે.
આ રીતે નિક્ષેપ પ્રરૂપણાનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રાલાપક નિક્ષેપનો અહીં નિક્ષેપ ન કરવાનું કારણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોના ઉચ્ચારણને સૂત્રાલાપક કહે છે. અનુયોગના ત્રીજા દ્વાર અનુગમના ભેદ સૂત્રાનુગમમાં સૂત્રાલાપકનો નિક્ષેપ કરવામાં આવશે. અહીં ઉચ્ચારણ વિના આલાપકોનો નિક્ષેપ થતો નથી. આ કારણથી અહીં સૂત્રાલાપક પર નિક્ષેપ ઉતાર્યો નથી. અહીં માત્ર તેનો ઉલ્લેખ જ કર્યો છે. આ રીતે સૂત્રાલાપક નિક્ષેપના કથન સાથે અનુયોગના બીજા દ્વાર 'નિક્ષેપ'ની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
॥ પ્રકરણ-૩૬ સંપૂર્ણ ॥
Page #604
--------------------------------------------------------------------------
________________
૫૪૬
શ્રી અનુયોગવાર સૂત્ર
બીજું નિક્ષેપ દ્વાર
અનુયોગ દ્વાર
ઉપક્રમ
નિક્ષેપ
અનુગમ
નય
ઓઘનિષ્પન્ન
નામ નિષ્પન્ન
સૂત્રાલાપક
| | | | અક્ષીણ આય ક્ષપણા નામ
| | સ્થાપના દ્રવ્ય
| ભાવ
અધ્યયન
| | | | નામ સ્થાપના દ્રવ્ય ભાવ
આગમતઃ નોઆગમતઃ આગમતઃ નોઆગમતઃ
જ્ઞાયક ભવ્ય તદ્રવ્યતિરિક્ત
-આગમ નોઆગમ, આગમતઃ નોઆગમતઃ
નામ
સ્થાપના દ્રવ્ય
ભાવ
લાયક શરીર,
ભવ્ય શરીર,
તવ્યંતિરિક્ત
આગમતઃ નોઆગમતઃ આગમતઃ નોઆગમતઃ
પત્રલિખિત પુસ્તક*લિખિત
જ્ઞાયક
નામ સ્થાપના દ્રવ્ય
ભવ્ય ત- પ્રશસ્ત અપ્રશસ્ત વ્યતિરિક્ત ૪ કષાય જ્ઞાન
દર્શન કુખાવચનિક લોકોત્તર
ચારિત્ર
ભાવ
લૌકિક
આગમતઃ નોઆગમતઃ આગમ નોઆગમતઃ |
સચિત્ત
અચિત્ત
મિશ્ર
સાધક શરીર.
જ્ઞાયક
ભવ્ય શરીર.
ભવ્ય
તÁતિરિક્ત.
તવ્યતિ
નામ
સ્થાપના
દ્રવ્ય
* ભાવ
આગમત,
નોઆગમતઃ
ગમતઃ
નોઆગમત,
તવ્યતિરિક્ત, પ્રશસ્ત
અપ્રશસ્ત
જ્ઞાયક શરીર,
ભવ્ય શરીર,
શાહ,
લૌકિક
કમાઈપનિક
કુપ્રાચનિક
લોકોના પાન
] જ્ઞાન દર્શન ચરિત્ર કોંધ મન માયા લોભ લોકોત્તર
સંચિત્તપંચિત્ત મિશ્ર સચિત્તઅચિત્તમિશ્ર સચિત્તઅચિત્તમિશ્ર
Page #605
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૭/અનુગમ
સાડત્રીસમું પ્રકરણ
અનુયોગનું ત્રીજું દ્વાર - અનુગમ
અનુગમનું સ્વરૂપ :
१ से किं तं अणुगमे ? अणुगमे दुविहे पण्णत्ते, तं जहा - सुत्ताणुगमे य णिज्जुत्तिअणुगमे य ।
ભાવાર્થ :- પ્રશ્ન- અનુગમનું સ્વરૂપ કેવું છે ?
વિવેચન :
ઉત્તર– અનુગમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સૂત્રાનુગમ અને નિર્યુકત્યનુગમ.
૫૪૭
અનુગમ એટલે સૂત્રને અનુકૂળ અર્થ કરવો. સૂત્રાનુગમમાં સૂત્રનો પદચ્છેદ કરી તેની વ્યાખ્યા કરવામાં આવે છે અને નિર્યુકત્યનુગમમાં નિર્યુક્તિ અર્થાત્ સૂત્ર સાથે એકીભાવથી સંબદ્ધ અર્થને સ્પષ્ટ કરવામાં આવે છે અને નામ, સ્થાપનાદિ પ્રકારો દ્વારા વિભાગ કરી, વિસ્તારથી સૂત્રની વ્યાખ્યા કરવામાં આવે છે. પુનરુક્તિ દોષથી બચવા સૂત્રાનુગમનું વર્ણન સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિના પ્રસંગે કરવામાં આવશે.
નિર્યુકત્સ્યનુગમ
२ से किं तं णिज्जुत्ति अणुगमे ? णिज्जुत्ति अणुगमे तिविहे पण्णत्ते, तं जहा - णिक्खे वणिज्जुत्ति अणुगमे उवघातणिज्जुत्ति अणुगमे सुत्तप्फासियणिज्जुत्ति अणु - गमे ।
:
ભાવાર્થ :- પ્રશ્ન- નિર્યુક્ત્યનુગમનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નિર્યુક્ત્યનુગમના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નિક્ષેપ નિર્યુક્ત્યનુગમ, (૨) ઉપોદ્ઘાત નિર્યુક્ત્યનુગમ (૩) સૂત્રસ્પર્શિક નિર્યુક્ત્યનુગમ.
નિક્ષેપ નિર્યુક્ત્યનુગમ
३ से किं तं णिक्खेवणिज्जुत्तिअणुगमे ? णिक्खेवणिज्जुत्तिअणुगमे अणुगए ।
:
Page #606
--------------------------------------------------------------------------
________________
૫૪૮ |
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- નિક્ષેપનિકુંજ્યનગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નામ-સ્થાપનાદિ નિક્ષેપની નિર્યુક્તિનો અનુગમ પૂર્વવત્ જાણવો. વિવેચન :
આ સૂત્રમાં નિક્ષેપનિયુક્તિ અનુગમનું સ્વરૂપ પૂર્વવતુ જાણવાનો સંકેત કર્યો છે. તેનો આશય એ છે કે નામ, સ્થાપનાદિ નિક્ષેપ રૂપ નિર્યુક્તિના અનુગામને જ નિક્ષેપનિકુંજ્યનુગમ કહે છે. પૂર્વે જે આવશ્યક, આનુપૂર્વી, પ્રમાણ અને સામાયિકાદિ પદોની નામ, સ્થાપનાદિ નિક્ષેપો દ્વારા જે અને જેવી વ્યાખ્યા કરી છે, તે વ્યાખ્યા જ નિક્ષેપનિકુંજ્યનુગમ છે. આ રીતે પૂર્વે નિર્મૂકત્યનગમનું સ્વરૂ૫ વર્ણન થઈ ગયું છે તેથી સૂત્રકારે અહીં અનુપાત (જ્ઞાત છે–થઈ ગયેલ છે.) શબ્દપ્રયોગ દ્વારા વિષય સમાપન કરેલ છે. ઉપોદ્ઘાત નિરૃજ્યનગમ :| ४ से किं तं उवघायणिज्जुत्तिअणुगमे ? उवघायणिज्जुत्ति अणुगमे इमाहिं दोहिं गाहाहिं अणुगंतव्वे । तं जहा
उद्देसे णिद्देसे य, णिग्गमे खेत्त काल पुरिसे य । कारण पच्चय लक्खण, णये समोयारणा ऽणुमए ॥१३३॥ किं कइविहं कस्स कहि, केसु कह किच्चिरं हवइ कालं । कइ संतर मविरहितं, भवाऽऽगरिस फासण णिरुत्ती ॥१३४॥
से तं उवघातणिज्जुत्तिअणुगमे । ભાવાર્થ - પ્રશ્ન- ઉપોદ્યાનિકુંજ્યનગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઉપોદઘાતનિકુંજ્યનગમનું સ્વરૂપ બે ગાથાઓ દ્વારા આ પ્રમાણે જાણવું, જેમ કે- (૧) ઉદ્દેશ, (૨) નિર્દેશ, (૩) નિર્ગમ, (૪) ક્ષેત્ર, (૫) કાળ, (૬) પુરુષ, (૭) કારણ, (૮) પ્રત્યય, (૯) લક્ષણ, (૧૦) નય, (૧૧) સમવતાર, (૧૨) અનુમત, (૧૩) શું, (૧૪) કેટલા પ્રકાર, (૧૫) કોને, (૧૬) ક્યાં, (૧૭) કોનામાં, (૧૮) કેવી રીતે, (૧૯) કેટલા કાળ સુઘી, (૨૦) કેટલી, (૨૧) અંતર, (રર) નિરંતરકાળ (૨૩) ભવ, (૨૪) આકર્ષ, (૨૫) સ્પર્શના, (૨૬) નિયુક્તિ. આ સર્વ કારોથી ઉપોદ્ધાત નિર્મૂત્યુનુગમાં સ્વરૂપ સ્પષ્ટ થાય છે. આ રીતે ઉપદ્વતિ નિયુકત્યનુગમનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
ઉપોદ્યાત નિકુંજ્યનગમને જાણવા સંબંધી ઉદ્દેશ વગેરેની વ્યાખ્યા સામાયિકના માધ્યમથી નિમ્ન
Page #607
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩/અગમ
૫૪૯
પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવી છે. (૧) ઉદેશ સામાન્યરૂપે કથન કરવું તે ઉદ્દેશ કહેવાય છે. જેમ કે– અધ્યયન. (૨) નિર્દેશ - ઉદ્દેશનું વિશેષ નામોલ્લેખપૂર્વક અભિધાન–કથન કરવું તે નિર્દેશ કહેવાય છે. જેમ કે'સામાયિક'.
(૩) નિર્ગમ - વસ્તુના મૂળભૂત સોત–ઉદ્ગમ સ્થાનને નિર્ગમ કહે છે. સામાયિકનું ઉદ્ગમ સ્થાનઅર્થ અપેક્ષાએ તીર્થકરો અને સુત્રની અપેક્ષાએ ગણધરો છે. (૪) ક્ષેત્ર – કયા ક્ષેત્રમાં સામાયિકની ઉત્પત્તિ થઈ? સામાન્યરૂપે સમયક્ષેત્રમાં અઢીદ્વીપમાં, વિશેષ રૂપે પાવાપુરીના મહાસન ઉદ્યાનમાં સામાયિકની ઉત્પત્તિ થઈ.
(૫) કાળ :- કયા કાળમાં સામાયિકની ઉત્પત્તિ થઈ? વર્તમાન કાળની અપેક્ષાએ વૈશાખ સુદ અગિયારસના દિવસે, દિવસના પ્રથમ પૌરસીકાળમાં સામાયિકની ઉત્પત્તિ થઈ.
() પરુષ :- કયા પુરુષે સામાયિકનું પ્રતિપાદન કર્યું? સર્વજ્ઞ પુરુષોએ સામાયિકનું પ્રતિપાદન કર્યું છે. અથવા વ્યવહારનયથી ભરતક્ષેત્રની અપેક્ષાએ આ અવસર્પિણીકાળમાં પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે અને વર્તમાન જિનશાસનની અપેક્ષાએ ભગવાન મહાવીરે સામાયિકનું પ્રતિપાદન કર્યું છે. અથવા અર્થ અપેક્ષાએ સામાયિકનું પ્રતિપાદન ભગવાન મહાવીરે અને સૂત્રની અપેક્ષાએ ગૌતમ વગેરે ગણધરોએ કર્યું છે.
() કારણ:- કયા કારણથી ગૌતમાદિ ગણધરોએ ભગવાન પાસેથી સામાયિકનું શ્રવણ કર્યું? સંયમ ભાવની સિદ્ધિ માટે.
(૮) પ્રત્યય :- કયા પ્રત્યય (કયા હેતુથી) ભગવાને સામાયિકનો ઉપદેશ આપ્યો? ગણધરોએ કયા હેતથી તે ઉપદેશ શ્રવણ કર્યો ? કેવળજ્ઞાનના નિમિત્તથી ઉપસ્થિત પરિષદને સંભળાવવાના ઉદ્દેશથી ભગવાને સામાયિક ચારિત્રનો ઉપદેશ આપ્યો અને ભગવાન કેવળી છે તે પ્રત્યયથી અથવા આત્મ કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરવાના હેતુથી ભવ્ય જીવોએ શ્રવણ કર્યો.
(૯) લક્ષણ:- સામાયિકનું લક્ષણ શું છે? સમ્યકત્વ સામાયિકનું લક્ષણ તત્ત્વાર્થ શ્રદ્ધા છે. શ્રુત સામાયિકનું લક્ષણ જીવાદિ તત્ત્વોનું જ્ઞાન છે અને ચારિત્ર સામાયિકનું લક્ષણ સર્વ સાવધ વિરતિ છે. દેશ ચારિત્ર સામાયિકનું લક્ષણ વિરત્યવિરતિ (એક દેશ વિરતિ) છે.
(૧૦) નય - સાતે નય કેવી સામાયિકને માન્ય કરે છે? પ્રથમના ચાર નય પાઠરૂપ સામાયિકને અને શબ્દાદિ ત્રણ નય જીવાદિ વસ્તુના જ્ઞાનરૂપ સામાયિકને માન્ય કરે છે. (૧૧) સમવતાર - સામાયિકનો સમવતાર ક્યાં થાય છે? ચારનયોથી સામાયિકનો સમવતાર
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૫૦
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આવશ્યકમાં થાય છે. ત્રણનયોથી સંયમરૂપ સામાયિકનો સમવતાર આત્મામાં જ થાય છે.
(૧૨) અનુમત :– કર્યો નય કઈ સામાયિકને મોક્ષમાર્ગ રૂપ માને છે ? નૈગમાદિ ત્રણ નય તપ-સંયમરૂપ ચારિત્ર સામાયિકને, નિગ્રંથ પ્રવચનરૂપ શ્રુત સામાયિકને અને તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ સામાયિકને મોક્ષમાર્ગ માને છે. સર્વ સંવરરૂપ ચારિત્રના પાલનથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી ઋજુસૂત્રાદિ ચાર નથો સંયમરૂપ ચારિત્ર સામાયિકને જ મોક્ષમાર્ગ કહે છે.
(૧૩) ક્રિમ્ ઃ- સામાયિક શું છે ? દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જીવ દ્રવ્ય સામાયિક છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જીવનો સમભાવરૂપ ગુણ સામાયિક છે. દ્રવ્ય અને ગુણ અભિન્ન છે માટે બંનેની સમ્મિલિત અવસ્થા જ સામાયિક છે.
(૧૪) પ્રકાર :– સામાયિકના કેટલા પ્રકાર છે ? સામાયિકના ત્રણ પ્રકાર છે. (૧) સમ્યક્ત્વ સામાયિક, (૨) શ્રુતસામાયિક અને (૩) ચારિત્ર સામાયિક.
૧. સમ્યકત્વ સામાયિક – તેના ત્રણ ભેદ છે. ઔપામિક, સાયિક અને ક્ષાોપશમિક,
ઃ
૨. શ્રુત સામાયિક :– તેના બે ભેદ છે. સુત્ર અને અર્થ.
૩. ચારિત્ર સામાયિક – તેના બે ભેદ છે. દેશિવરતિ અને સવિરતિ, અપેક્ષાથી ચાર પ્રકારની સામાયિક પણ કહેવામાં આવે છે. (૧) સમ્યકત્વ (ર) શ્રુત (૩) સર્વ વિરતિ સામાયિક (૪) દેશિવરિત સામાયિક. (૧૫) કોને ઃ– સામાયિક કોને પ્રાપ્ત થાય છે ? જે આત્મા સંયમ, નિયમ અને તપમાં સન્નિહિત હોય તથા જે જીવ ત્રસ—સ્થાવર સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સમતાભાવ રાખે છે તેને સામાયિક પ્રાપ્ત થાય છે.
(૧૬) ક્યાં ઃ- સામાયિક ક્યાં હોય છે ?
--
૧. ક્ષેત્રાપેક્ષાએ :– ઉર્ધ્વલોકમાં સમ્યક્ત્વ અને શ્રૃત, આ બે સામાયિક હોય છે. અોલોકમાં સલીલાવતી વિજય આશ્રી ચારે પ્રકારની સામાયિક હોય છે. તિર્થંગ્લોકમાં અઢીદ્વીપમાં ચારે પ્રકારની, અઢીઢીપની બહાર પણ સર્વવરિત સામાયિક વર્જિને ત્રણ પ્રકારની સામાયિક હોય છે. જંઘાચરણ વિદ્યાચરણની અપેક્ષાએ અડીડીપની બહાર સર્વવરિત સામાયિક પણ હોય છે.
૨. દિશાપેક્ષાએ ઃ– પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ ચારે દિશામાં ચારે પ્રકારની સામાયિક હોય છે ચારે વિદિશાઓ એક પ્રદેશની શ્રેણી રૂપ છે, તેથી ત્યાં કોઈ જીવની અવગાહના થઈ શકતી નથી માટે ત્યાં એક પણ સામાયિક નથી.
ઉર્ધ્વ—અધોદિશા ચતુષ્પદેશિક છે, તેથી ત્યાં પણ જીવોની અવગાહનાનો સંભવ ન હોવાથી ત્યાં એક પણ સામાયિક નથી.
૩. કાળ અપેક્ષાએ – અવસર્પિણીના ત્રીજા, ચોથા, પાંચમાં આરામાં અને ઉત્સર્પિણીના ત્રીજા, ચોથા
Page #609
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૭/અગમ
.
[૫૫૧ ]
આરામાં ચાર પ્રકારની સામાયિક હોય છે. શેષ આરામાં બે–બે સામાયિક હોય છે. નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલમાં અર્થાતુ મહાવિદેહ ક્ષેત્રમાં ચારે સામાયિક હોય છે. અકર્મ ભૂમિ ક્ષેત્રોની અપેક્ષાએ સર્વત્ર બે સામાયિક લાભે છે. ૪. ગતિ અપેક્ષાએ - મનુષ્યગતિમાં ચારે પ્રકારની સામાયિક હોય છે.
તિર્યંચગતિમાં ત્રણ પ્રકારની સામાયિક હોય છે.
દેવ–નરકગતિમાં બે પ્રકારની સામાયિક હોય છે. ૫. ભવ્ય અપેક્ષાએ :- ભવ્ય જીવોમાં ચારે પ્રકારની સામાયિક હોય છે.
અભવ્ય જીવોમાં સમ્યકત્વ સિવાયની ત્રણ સામાયિક હોય છે
અભવ્યો નવપૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તે અપેક્ષાએ તેઓમાં શ્રુતસામાયિક માનવામાં આવે છે. અને વ્યવહાર નયથી તેઓમાં દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક માનવામાં આવે છે. નિશ્ચય નયથી તેઓમાં એક પણ સામાયિક નથી. નોભવ્ય–નોઅભવ્ય (સિદ્ધો)માં એક સમ્યકત્વ સામાયિક જ હોય છે. ૬. સંજ્ઞા અપેક્ષાએઃ- સંજ્ઞી જીવોમાં ચારે સામાયિક હોય છે.
અસંજ્ઞી જીવોમાં સમ્યક્ત્વ સામાયિક હોય છે. ૭. ઉચ્છવાસ અપેક્ષાએ:- ઉચ્છવાસક-નિઃશ્વાસેક જીવોમાં ચારે સામાયિક હોય છે. ૮. દષ્ટિ અપેક્ષાએઃ- સમ્યગ્દષ્ટિમાં ચારે સામાયિક હોય છે. મિથ્યા–મિશ્રદષ્ટિમાં એક પણ સામાયિક
નથી.
૯. આહારક અપેક્ષાએ – આહારકમાં ચારે સામાયિક હોય છે. અનાહારકમાં દેશવિરતિ છોડી ત્રણ સામાયિક હોય છે.
(૧) શેમાં :- સામાયિક શેમાં હોય છે?, સમ્યકત્વ સામાયિક સર્વદ્રવ્ય-સર્વ પર્યાયોમાં તેના શ્રદ્ધાન રૂપ હોય છે. અર્થાત્ સર્વ દ્રવ્ય પર્યાય પ્રત્યે શ્રદ્ધાભાવ હોવાથી તેને સમ્યકત્વ રૂપ કહેલ છે. શ્રત સામાયિક સમસ્ત દ્રવ્યમાં છે પણ સમસ્ત પર્યાયમાં નહીં કારણ કે શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય છે, સર્વ પર્યાય નહીં. ચારિત્ર સામાયિક સર્વ દ્રવ્યમાં છે, સર્વ પર્યાયમાં નહીં. દેશવિરતિ સામાયિક ન સર્વ દ્રવ્યમાં, ન સર્વ પર્યાયમાં હોય.
(૧૮) કેવી રીતે :- સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય? મનુષ્યત્વ, આર્યક્ષેત્ર, ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ, રૂપ, આરોગ્ય, બુદ્ધિ, ધર્મશ્રવણ, ધર્માવધારણ, શ્રદ્ધા અને સંયમ. આ બાર સ્થાનની પ્રાપ્તિ થાય ત્યારે જીવ
Page #610
--------------------------------------------------------------------------
________________
પપર |
શ્રી અયોગવાર સૂત્ર
સામાયિકને પ્રાપ્ત કરે છે. (૧૯) કેટલા કાળ સુધી :- સામાયિક કેટલા કાળ સુધી રહી શકે છે? કાળમાન કેટલું? સમ્યકત્વ અને શ્રત સામાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કાંઈક વધુ છ સાગરોપમની છે. ચારિત્ર સામાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વકોટિ વર્ષની છે. દેશવિરતિ અને સર્વ વિરતિ સામાયિકની જઘન્ય સ્થિતિ અંતર્મુહુર્ત છે અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની હોય છે.
(૨) કેટલા? :- વિવક્ષિત સમયમાં (૧) સામાયિકના પ્રતિપદ્યમાન (સામાયિકને વર્તમાનમાં ગ્રહણ કરતા જીવ), (ર) પૂર્વપ્રતિપન્ન–પહેલાં જેણે સામાયિક ગ્રહણ કરી લીધી છે, તેવા જીવ (૩) સામાયિકથી પતિત જીવ કેટલા? ૧. પ્રતિપદ્યમાન– કોઈ એક વિવક્ષિત કાળમાં સમ્યક્ત્વ અને દેશવિરતિ સામાયિકના પ્રતિપદ્યમાનક જીવ જઘન્ય એક, બે, ત્રણ હોય, ઉત્કૃષ્ટ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ પ્રમાણ હોય છે. તેમાં પણ દેશવિરતિ કરતાં સમ્યકત્વ સામાયિકને ધારણ કરનાર અસંખ્યાતગુણ અધિક હોય છે. એક કાળમાં શ્રુતસામાયિકના પ્રતિપદ્યમાનક જીવ જઘન્ય એક—બે અને ઉત્કૃષ્ટ શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા હોય છે. સર્વ વિરતિ સામાયિકના પ્રતિપદ્યમાન જીવ એક કાળમાં, જઘન્ય એક—બે અને ઉત્કૃષ્ટ સહસપૃથ7(બે થી નવ હજાર) હોય છે. ૨. પૂર્વપ્રતિપન– સમ્યકત્વ તથા દેશવિરતિ સામાયિકના પૂર્વપ્રતિપન્નક જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત હોય છે. સમ્યક–મિથ્યાના ભેદ રહિત સામાન્યરૂપે શ્રુતસામાયિકના પૂર્વ પ્રતિપન્નક ઘનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત શ્રેણીઓના આકાશપ્રદેશ જેટલા હોય છે. સર્વવિરતિ સામાયિકના પૂર્વપ્રતિપક અનેક હજાર કોડ છે. તેમાં જેઘન્ય બે હજાર ક્રોડ, ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ છે. ૩. પતિત ચારિત્ર સામાયિક, દેશવિરતિ સામાયિક અને સમ્યકત્વ સામાયિકથી પતિત જીવ સમ્યકત્વ વગેરે સામાયિકના પ્રતિપદ્યમાન તથા પૂર્વ પ્રતિપન્ન જીવોની અપેક્ષાએ અનંતગુણ છે.
(૨૧) અંતર:- સમાયિકનો વિરહકાળ કેટલો છે? એક જીવ અપેક્ષાએ સમ્યકુ-મિથ્યા એવા ભેદ વિના સામાન્યથી (શ્રુત સામાયિકનું) જઘન્ય–અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર થઈ શકે. એક જીવની અપેક્ષાએ સમ્યફ શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ સામાયિકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુગલ પરાવર્તન-કાલનું છે. અનેક જીવની અપેક્ષાએ સામાયિકમાં વિરહ નથી.
(રર) નિરંતર :- લગાતાર–અંતર વિના કેટલા કાળ સુધી સામાયિક ગ્રહણ કરનાર થઈ શકે? સમ્યકત્વ અને શ્રત સામાયિકના પ્રતિપરા ગૃહસ્થ નિરંતર ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ પર્યત અને ચારિત્ર સામાયિકના પ્રતિપત્તા જીવ નિરંતર આઠ સમય સુધી હોય છે. ત્યારે સામાયિકને ગ્રહણ કરનાર જીવ જઘન્ય બે સમય સુધી નિરંતર હોય શકે. (૨૩) ભવઃ-કેટલા ભવ સુધી સામાયિક રહે? સમ્યકત્વ અને દેશવિરતિ સામાયિક પલ્યના અસંખ્યાતમાં
Page #611
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૭/અગમ
.
પપ૩]
ભાગ પર્યત, સર્વ વિરતિ સામાયિક આઠ ભવ પર્યત અને શ્રુત સામાયિક અનંત કાળ સુધી હોય છે. (૨૪) આકર્ષ:- એક ભવમાં કે અનેક ભવમાં સામાયિકના આકર્ષ કેટલા હોય છે? અર્થાત્ એક કે અનેક ભવમાં સામાયિક કેટલી વાર ધારણ કરી શકાય? ચારે સામાયિકને એક ભવમાં જઘન્ય એક આકર્ષ હોય છે. સમ્યકત્વ, શ્રુત અને દેશવિરતિના એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજાર, આકર્ષ હોય છે અને સર્વવિરતિના અનેક સો આકર્ષ હોય છે. અનેક ભવોની અપેક્ષાએ સમ્યકત્વ અને દેશવિરતિ સામાયિકના અસંખ્યાત હજાર આકર્ષ હોય છે. સર્વવિરતિના અનેકહજાર આકર્ષ હોય છે. સામાન્ય રૂપે શ્રુત સામાયિકના અનેક ભવોમાં ઉત્કૃષ્ટ અનંત આકર્ષ હોય છે. (૨૫) સ્પર્શ :- સામાયિકવાન જીવ કેટલા ક્ષેત્રનો સ્પર્શ કરે છે? સમ્યકત્વ અને સર્વવિરતિ સામાયિકવાના જીવ જઘન્ય લોકના અસંખ્યાતમા ભાગનો અને ઉત્કૃષ્ટ સમસ્ત લોકનો સ્પર્શ કરે છે, તે કેવળી સમુદ્યાતની અપેક્ષાએ શ્રુત અને દેશવિરતિ સામાયિકવાળા જઘન્ય લોકના અસંખ્યાતમા ભાગનો ઉત્કૃષ્ટ ૧૪ રાજુ પ્રમાણ લોકના ૭ રાજુ, પાંચ રાજુ, ચાર, ત્રણ, બે રાજુ પ્રમાણ લોકનો સ્પર્શ કરે છે. કોઈ જીવ ઈલિકા ગતિથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય તો ૭ રાજુને, વિરાધિત થાય પણ સમ્યકત્વથી પતિત થયા નથી તેવા જીવ જેણે નરકાયુ પૂર્વે બાંધી લીધું હોય અને ઈલિકા ગતિથી છઠ્ઠી નરકે ઉત્પન્ન થાય તો પાંચ રાજુ પ્રમાણ લોકને સ્પર્શે છે. કોઈ દેશવિરતિ ધારણ કરનાર અય્યત દેવલોકમાં ઈલિકાગતિથી ઉત્પન્ન થાય તો ચાર રાજુ પ્રમાણ લોકને સ્પર્શે છે.
(૨) નિરુક્તિ - સામાયિકની નિરુક્તિ શું છે? નિશ્ચિત ઉક્તિ-કથનને નિરુક્તિ કહે છે. તેથી સમ્યગ્દષ્ટિ અમોહ, શોધિ, સદ્ભાવ, દર્શન, બોધિ, અવિપર્યય, સુદષ્ટિ વગેરે સામાયિકના નામ છે. સામાયિકનું પૂર્ણ વર્ણન જ સામાયિકની નિયુક્તિ છે.
આ ઉપોદઘાત નિર્મુલ્યનગમની વ્યાખ્યા છે. હવે સૂત્રના પ્રત્યેક અવયવની વિશેષ વ્યાખ્યા કરવા રૂપ સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમનું કથન કરે છે. સૂત્રસ્પર્શિક નિર્યુજ્યનુગમ :५ से किं तं सुत्तप्फासियणिज्जुत्ति अणुगमे ?
सुत्तप्फासियणिज्जुत्तिअणुगमे सुत्तं उच्चारेयव्वं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुण्णघोसं कंठोट्ठविप्पमुकं गुरुवायणोवगयं । तओ णज्जिहिइ ससमयपयं वा परसमयपयं वा बंधपयं वा मोक्खपयं वा सामाइयपयं वा णोसामाइयपयं वा । तओ तम्मि उच्चारिते समाणे केसिंचि भगवंताणं केइ अत्थाहिगारा अहिगया भवंति, केसिंचि य केइ अणहिगया भवंति, तओ तेसिं अणहिगयाणं अत्थाणं अभिगमणत्थाए पएणं पयं वत्तइस्सामि
Page #612
--------------------------------------------------------------------------
________________
૫૫૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
संहिता य पयं चेव पदत्थो पयविग्गहो ।
चालणा य पसिद्धी य, छव्विहं विद्धि लक्खणं ॥१३५॥ से तं सुत्तप्फासियणिज्जुत्ति अणुगमे । से तं णिज्जुत्तिअणुगमे । से तं अणुगमे। શબ્દાર્થ -મણિય = અખ્ખલિત રૂપે, વચ્ચે વચ્ચે અક્ષર છોડયા વિના ઉચ્ચારણ કરવું, નિતિય = અમીલિત,અક્ષર–પદ મેળવ્યા વિના, અવશ્વાલિયં = અવ્યત્યાગ્રંડિત,સરખા શાસ્ત્રપાઠોને મિશ્રિત કર્યા વિના, પીકપુખ = પ્રતિપૂર્ણ, શાસ્ત્રના શબ્દ અને અર્થનો પરિપૂર્ણ અભ્યાસ કર્યો હોય,
પુvgi = પ્રતિપૂર્ણ ઘોષયુક્ત, યોગ્ય રીતે અવાજપૂર્વક પરાવર્તન કર્યુ હોય, ડોવણમુકવા = કંઠોષ્ઠ વિપ્રમુક્ત, કંઠ, તાલ વગેરે યોગ્ય સ્થાનથી ઉચ્ચારણ કરવું, ગુરુવાળોવાર્થ = ગુરુ વચનોથી પ્રાપ્ત, તો = અખ્ખલિત વગેરે રૂ૫ ઉચ્ચારણ કરવાથી, નહિતી = જ્ઞાત થશે, સમય = આ સ્વસમય પદ છે, જે સ્થાIિT = કેટલાક અર્વાધિકાર, હાથ મવતિ = અધિગત (જ્ઞાત) થઈ જાય છે, લવિર કેટલાક સાધુને, તો કેટલાક અર્વાધિકાર, અહિયાવંતિક અનધિજ્ઞાતઅજ્ઞાત રહે છે, તો = તેથી, હિં = તેઓના, અહિયાળ = અનધિજ્ઞાન, અત્થા = અર્થનું
મરામપત્થા = જ્ઞાન કરાવવા માટે, પણ પ = એક–એક પદની, વત્તસ્લામિક વ્યાખ્યા કરીશ. સંહિત્તા = સંહિત, પ = પદચ્છેદ, પત્થો = પદના અર્થ, પવિવાદો = પદવિગ્રહ, વાન = ચાલના, પસિદ્ધ = પ્રસિદ્ધિ, વિહિં = છ પ્રકાર, વિદ્ધિ = વ્યાખ્યાવિધિના, નg = લક્ષણ છે. ભાવાર્થ :- પ્રશ્ન– સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જે સૂત્રની વ્યાખ્યા કરાતી હોય તે સૂત્રને સ્પર્શ કરનાર નિર્યુક્તિના અનુગામને સૂત્રસ્પર્શિક નિર્યુજ્યનુગમ કહેવામાં આવે છે. આ અનુગમમાં અસ્મલિત, અમીલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણ ઘોષ, કંઠોષ્ઠ વિપ્રમુક્ત તથા ગુરુ વાચનોપગત રૂપથી સૂત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. આ રીતે સૂત્રનું ઉચ્ચારણ કરવાથી જ્ઞાત થાય છે કે આ સ્વસમયપદ છે, આ પરસમયપદ છે, આ બંધ પદ છે, આ મોક્ષપદ છે અથવા આ સામાયિક પદ છે, આ નોસામાયિકપદ છે. સૂત્રનું નિર્દેશ વિધિથી ઉચ્ચારણ કરાય તો કેટલાક સાધુ ભગવંતોને કેટલાક અર્વાધિકાર અધિગત થઈ જાય છે અને કેટલાક સાધુને કેટલાક (અર્થાધિકાર) અનધિગત-અજ્ઞાત રહી જાય છે. તે અજ્ઞાત અર્થાધિકારનું જ્ઞાન કરાવવા માટે એક–એક પદની વ્યાખ્યા કરવી જોઈએ. તે વ્યાખ્યા કરવાની વિધિ આ પ્રમાણે છે– (૧) સંહિતા, (૨) પદચ્છેદ, (૩) પદોના અર્થ, (૪) પદ વિગ્રહ, (૫) ચાલના (૬) પ્રસિદ્ધિ. આ વ્યાખ્યા વિધિના છ પ્રકાર છે.
આવું સૂત્રસ્પર્શિકનિયુક્તનગમનું સ્વરૂપ છે. આ રીતે નિયુક્તનગમ અને અનુગામની વક્તવ્યતાનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ સમયે જેનો ઉલ્લેખ કર્યો છે, તે સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમનું સ્વરૂપ
Page #613
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૭/અનુગમ
.
[ ૫૫૫]
અહીં બતાવવામાં આવ્યું છે. સૂત્રના લક્ષણ આ પ્રમાણે છે.
अप्पग्गंथमहत्थं, बत्तीस दोसविरहियं जं च ।
लक्खणजुत्तं सुत्तं अट्ठहि य गुणेहिं उववेयं ॥ સૂત્ર અલ્પ અક્ષર અને મહાન અર્થવાળા, બત્રીસ દોષથી રહિત, આઠ ગુણ સહિત અને લક્ષણયુક્ત હોય છે.
સુત્રનું પ્રથમ લક્ષણ છે કે તેમાં અક્ષર ઓછા હોય અને તેના અર્થ મહાન હોય. જેમ કે નો પn નાડુ સો સબ્સ નાખવું આ સૂત્ર નાનું છે પણ તેનો અર્થ વિશાળ છે.
સૂત્રનું બીજું લક્ષણ છે કે તે બત્રીસ દોષ રહિત હોય. સૂત્રના ૩ર દોષો આ પ્રમાણે છે(૧) અલીક(અમૃત) દોષ :- અવિદ્યમાન પદાર્થનો સદ્ભાવ બતાવે જેમ કે 'જગત કર્તા ઈશ્વર છે. અથવા વિદ્યમાન પદાર્થનો અભાવ બતાવવો જેમ કે 'આત્મા નથી.' આ બંને અસત્ય પ્રરૂપક હોવાથી અલીદોષ કહેવાય છે. ૨) ઉપઘાતજનક દોષ :- 'વેદ કથિત હિંસા ધર્મરૂપ છે.' આવા જીવોની ઘાતના પ્રરૂપક સૂત્ર ઉપઘાત જનક દોષ યુક્ત કહેવાય. (૩) નિરર્થક વચન -જે અક્ષરોનું અનુક્રમે ઉચ્ચારણ તો થાય પરંતુ અર્થ ન નીકળતો હોય. જેમ કે આ, આ, ઈ, ઈ વગેરે અથવા ડિલ્થ, પવિત્થ. આવા સૂત્રો નિરર્થક વચન દોષયુક્ત કહેવાય. (૪) અપાર્થક દોષ - અસંબદ્ધ અર્થ વાચક શબ્દો બોલવા. જેમ કે દસ, દાડમ, છ અપૂપ, કુંડમાં બકરા. (૫) છલ દોષ - એવા પદનો પ્રયોગ કરવો કે જેથી ઈષ્ટ અર્થનો ઉપઘાત થઈ જાય અને અનિષ્ટ અર્થ પ્રગટ કરી શકાય. જેમ'નવ રાખ્યaોડ્ય રેવત્ત તિ' આ દેવદત્ત નવ કંબલવાન છે. અહીં નવ નો અર્થ નૂતન–નવી કંબલ થાય પણ નવ શબ્દ સંખ્યાવાચક પણ બની શકે અને તેથી અનિષ્ટ અર્થ પ્રગટ થાય. () હિલ દોષ – પાપ વ્યાપાર પોષક. (૭) નિસ્સાર વચન દોષ – યુક્તિ રહિત વચન. (૮) અધિક દોષ - અક્ષર–પદ વધુ હોય, જેમ કે "શબ્દ અનિત્ય છે. મૃતક હોવાથી, પ્રયત્નાનન્તરીય હોવાથી, ઘટ–પટની જેમ. અહીં શબ્દને અનિત્ય સિદ્ધ કરવા કતત્ત્વ અને પ્રયત્નાનન્તરીયત્વ, આ બે હેતુ અને ઘટ-પટ આ બે દષ્ટાંત આપ્યા છે. સાધ્યની સિદ્ધિ માટે એક હેતુ અને એક દષ્ટાંત પર્યાપ્ત છે, તેથી અહીં અધિક દોષ છે.
(૯) ઉનદોષ :- ચૂનવચન દોષ. જેમાં અક્ષર–પદ વગેરે ઓછા હોય અથવા હેતુ કે દષ્ટાંતની ન્યૂનતા
Page #614
--------------------------------------------------------------------------
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
હોય. જેમ કે શબ્દ અનિત્ય છે. ઘટની જેમ અથવા શબ્દ અનિત્ય છે, કૃતક હોવાથી. અહીં હેતુ અથવા દૃષ્ટાંતની ન્યૂનતા હોવાથી ઉનદોષ કહેવાય છે.
૫૫૩
(૧૦) પુનરુક્તદોષ :- – એક જ શબ્દનો વારંવાર પ્રયોગ કરવો જેમ કે ઘટો ઘટ અથવા જેના અર્થ સમાન હોય તેવા શબ્દોનો વારંવાર પ્રયોગ કરે, જેમ કે ઘટ, ફુટ, કુંભ, ઘડો.
(૧૧) વ્યાહતદોષ ઃ– પૂર્વવચનથી ઉત્તરવચનનો વ્યાઘાત થાય તેને વ્યાહતદોષ કહેવાય. જેમ કે કર્મ છે. તેનું ફળ પણ છે પરંતુ કર્મનો કર્તા કોઈ નથી. કર્મ હોય તો કર્તા હોય જ. પૂર્વ વચનમાં કર્મ છે તેમ કહે અને પછી કર્તાનો નિષેધ કરે, તો પૂર્વવચનથી ઉત્તર વચન વ્યાઘાત પામે છે.
(૧૨) અયુક્તદોષ :– જે વચન યુક્તિ, ઉપપતિને સહન ન કરી શકે, જેમ કે હાથીઓના ગંડસ્થલથી મદનો એવો પ્રવાહ વહ્યો કે ચતુરંગી સેના તણાઈ ગઈ. આવું સૂત્ર, તર્ક કે યુક્તિને સહન કરી શકતું નથી અર્થાત્ સંગત નથી.
(૧૩) ક્રમભિન્નદોષ :– જેમાં ક્રમ ન હોય, ઉલટુ–સુલટુ હોય તો ક્રમભિન્ન દોષ લાગે. જેમ કે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ, એમ ક્રમને તોડી, સ્પર્શ રૂપ, શબ્દ, રસ આ રીતે ક્રમભંગથી બોલવું.
ઃ- ·
(૧૪) વચન ભિન્ન દોષ ઃ– વચનની વિપરીતતા હોય તે. જેમ કે વૃક્ષો ઋતુમાં પુષ્પિત થયું. અહીં વૃક્ષો બહુવચન છે અને ક્રિયાપદ 'થયું' એકવચનમાં તેથી વચનભિન્નદોષ લાગે,
(૧૫) વિભક્તિ ભિન્ન દોષ ઃ– વિભક્તિની વિપરીતતા-વ્યત્યય થવું. 'વૃક્ષ પશ્ય' વૃક્ષને જો, તેના સ્થાને વૃક્ષઃ પશ્ય અહીં વૃક્ષ શબ્દમાં, દ્વિતીયના સ્થાને પ્રથમા વિભક્તિનો પ્રયોગ થયો છે.
(૧૬) લિંગ ભિન્ન દોષ :– લિંગની વિપરીતતા હોય તે. અય સ્ત્રી – આ પ્રયોગમાં અયં શબ્દ પુલિંગ છે અને સ્ત્રી શબ્દ સ્ત્રીલીંગવાચી છે.
(૧૭) અનભિતિ દોષ ઃ- સ્વસિદ્ધાન્તમાં જે પદાર્થ ગ્રહણ નથી તેનો ઉપદેશ કરવો. સ્વસિદ્ધાંતમાં જીવ– અજીવ બે રાશિનો સ્વીકાર છે, તેના બદલે જીવ, અજીવ, નોજીવ એમ ત્રણ રાશિનો ઉપદેશ કરવો.
(૧૮) અપદોષ ઃ– અન્ય છંદના સ્થાને અન્ય છંદનું ઉચ્ચારણ કરવું. જેમ કે આર્યા પદના સ્થાને વૈતાલીય પદ કહેવું.
(૧૯) સ્વભાવહીન દોષ ઃ– જે પદાર્થનો જે સ્વભાવ છે તેનાથી વિરુદ્ધ સ્વભાવનું પ્રતિપાદન કરવું. જેમ કે અગ્નિ ઠંડી છે, તેવું કથન સ્વભાવહીન દોષથી દૂષિત કહેવાય.
(૨૦) વ્યવહિતહીન દોષ ઃ– જેની વ્યાખ્યા કહેવાનો પ્રારંભ કર્યો હોય તે છોડી અન્ય વ્યાખ્યા કરવી પછી પ્રથમ શબ્દની વ્યાખ્યા કરવી તે.
(૨૧) કાલદોષ :– ભૂતકાળની ઘટના માટે વર્તમાન કાળનો પ્રયોગ કરવો. જેમ 'શ્રી રામે વનમાં પ્રવેશ
=
Page #615
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૭/અનુગમ
.
[ પપ૭ ]
કર્યો હતો તેમ કહેવાના બદલે 'શ્રી રામ વનમાં પ્રવેશ કરે છે તેમ કહેવું. (રર) યતિદોષ - અનુચિત સ્થાને વિરામ લેવો–અટકવું અથવા વિરામ લીધા વિના બોલવું. (૨૩) છવિદોષ - છવિ એટલે અલંકાર, અલંકાર શૂન્ય કથન. (૨૪) સમયવિરુદ્ધ દોષ:- સ્વસિદ્ધાન્તથી વિરુદ્ધ પ્રતિપાદન કરવું. (૨૫) વચન માત્ર દોષ – નિર્દેતુક વચનનું ઉચ્ચારણ કરવું. (ર) અથપત્તિદોષ - જે કથનમાં અર્થોપત્તિથી અનિષ્ટ અર્થ થતો હોય તેવું ઉચ્ચારણ કરવું જેમ કે ઘરનો કૂકડો ન મારવો. આવા પ્રયોગમાં અર્થોપત્તિ અર્થ એવો થાય કે ઘર સિવાયના અન્ય કૂકડા મારવા જોઈએ. (૨૭) અસમાસ દોષ - જ્યાં સમાસ થાય તેમ હોય ત્યાં ન કરવો અથવા જે સ્થાને જે સમાસ થતો હોય તે સમાસ ન કરતાં અન્ય સમાસ કરવો. (૨૮) ઉપમા દોષ - હીન ઉપમા આપવી. જેમ કે મેરુ સરસવ જેવો છે. અથવા અધિક ઉપમા આપવી જેમ કે સરસવ મેરુ જેવો છે. વિપરીત ઉપમા આપવી જેમ કે મેરુ સમુદ્ર જેવો છે. (૨૯) રૂપકદોષ:- નિરૂપણીય મૂળવસ્તુને છોડી તેના અવયવોનું નિરૂપણ કરવું. જેમકે પર્વતનું નિરૂપણ છોડી શિખરનું નિરૂપણ કરવું. (૩૦) નિર્દેશ દોષ - નિર્દિષ્ટ પદોની એક વક્તવ્યતા ન હોવી. (૩૧) પદાર્થ દોષ :- વસ્તુના પર્યાયને અલગ પદાર્થ રૂપ માનવા જેમ કે સત્તા વસ્તુની પર્યાય છે. તેને અલગ પદાર્થ કહેવો. (વૈશષિક તેમ કહે છે) (૩૨) સંધિ દોષ - જ્યાં સંધિ થતી હોય ત્યાં ન કરવી અથવા ખોટી સંધી કરવી.
સૂત્રો આ બત્રીસ દોષથી રહિત હોવા જોઈએ. સૂત્રોનું ત્રીજું લક્ષણ છે. આઠગુણથી યુક્ત હોવા જોઈએ. તે આઠગુણ આ પ્રમાણે છે
निहोसं सारवंतंच, हेउजुत्तमलंकियं ।
उवणीय सोवयारंच, मियं महुरमेव च ॥ (૧) નિર્દોષ- સર્વદોષથી રહિત. (૨) સારવાન-સારયુક્ત હોવું. (૩) હેતુયુક્ત-અન્વય-વ્યતિરેક હેતુઓથી યુક્ત. (૪) અલંકારયુક્ત ઉપમા, ઉપ્રેક્ષા વગેરે અલંકારથી વિભૂષિત. (૫) ઉપનિીતઉપનયથી યુક્ત અર્થાત્ દૃષ્ટાંતને દાઝાન્તિકમાં ઘટિત કરવું. (૬) સોવયાર- સાહિત્યિક ભાષાથી યુક્ત હોય, ગ્રામીણ ભાષાથી રહિત હોય. (૭) મિત- અક્ષરાદિ પ્રમાણથી નિયત હોય. (૮) મધુર- સાંભળવામાં
Page #616
--------------------------------------------------------------------------
________________
૫૫૮
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
મનોહર–કર્ણપ્રિય લાગે તેવા મધુર વર્ણોથી યુક્ત
સૂત્રનું સમ્યક્ ઉચ્ચારણ હોવા છતાં અનધિગત અર્થાધિકારોનું જ્ઞાન કરાવવાની વિધિ. (૧) સંહિતા :– - અસ્ખલિતરૂપે પદોનું ઉચ્ચારણ કરવું. જેમ કે 'કરેમિ ભંતે ! સામાઈયં' વગેરે.
હોય.
(૨) પદ ઃ– વિભક્તિ પ્રત્યય અને ક્રિયાપદ પ્રત્યય જેના અંતે હોય તેવા શબ્દોને પદ કહે છે. 'કરેમિ' એ ક્રિયાપદ પ્રત્યયવાળું પદ છે, 'ભંતે અને સામાઈય' એ વિભક્તિ પ્રત્યયવાળા પદ છે, આ પદોનું જ્ઞાન કરાવવું. (૩) પદાર્થ – પદના અર્થ કરવા તે પદાર્થ કહેવાય જેમ – 'કરેમિ' એટલે કરું છું. આ ક્રિયાપદથી સામાયિક કરવાની ઉદ્યમતાનો બોધ થાય છે. 'ભંતે' નો અર્થ છે ભગવાન, આ પદ ગુરુજનોને આમંત્રિત કરવા રૂપ અર્થનું બોધક છે. 'સામાઈય' જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ 'સમ'નો આય એટલે લાભ થાય તે સામાયિક. આ સામાયિક પદનો અર્થ છે.
(૪) પદવિગ્રહ :- - સંયુક્ત પદોના પ્રકૃતિ (મૂળ શબ્દ) અને પ્રત્યયાત્મક વિભાગ કરવો. સમાસ દ્વારા અનેક પદોને એક કર્યા હોય તેનો વિગ્રહ કરવો અર્થાત્ છૂટા કરવા. જેમ જિનેન્દ્ર આ પદનો વિગ્રહ છે, બિનાનામ ફન્દ્ર (જિનોના ઈન્દ્ર, જિનેન્દ્ર). મયાત્તઃ પદનો વિગ્રહ છે– મયસ્ય સંતો થયાન્તઃ (ભયનો અંત ભયાત્ત)
(૫) ચાલના :– પ્રશ્નોત્તર દ્વારા સૂત્ર અને અર્થની પુષ્ટિ કરવી.
(૬) પ્રસિદ્ધિ :– અન્ય યુક્તિઓ દ્વારા સૂત્રોક્ત યુક્તિઓને સિદ્ધ કરવી અથવા સૂત્ર અને તેના અર્થને વિવિધ યુક્તિઓ દ્વારા સિદ્ધ કરવાને પ્રસિદ્ધિ કહેવાય છે.
વ્યાખ્યા કરવાના આ છે લક્ષણોમાંથી સૂત્રોચ્ચારણ (સંહિતા) અને પદચ્છેદ કરવો તે સૂત્રાનુગમનું કાર્ય છે. સૂત્રાનુગમ દ્વારા આ કાર્ય થયા પછી 'સૂત્રાલાપક નિક્ષેપ' સૂત્રને નામ—સ્થાપના વગેરે નિક્ષેપોમાં વિભક્ત કરે છે. પદવિગ્રહ, ચલના વગેરે છ લક્ષણો સૂત્રસ્પર્શિક નિરુક્તિના વિષય છે. અર્થાત્ સૂત્રસ્પર્શિક નિર્યુક્ત્યનુગમ આ કાર્યો સંપાદિત કરે છે. નૈગમાદિનયો જ્યારે પદાર્થને વિષય કરે છે ત્યારે સૂત્રસ્પર્શિકનિર્યુક્ત્યનુગમમાં અન્તર્ગત થઈ જાય છે.
(૧) સૂત્રનાનુગમ– પદચ્છેદ વગેરે કરે છે. (૨) સૂત્રાલાપક નિક્ષેપ– સૂત્રને નામ–સ્થાપનાદિ નિક્ષેપોમાં વિભક્ત કરે છે. (૩) સૂત્રસ્પર્શક નિર્યુકત્યનુગમ- સૂત્ર ઉચ્ચારણ, સૂત્રની દોષ રહિતતા, સૂત્રના લક્ષણ તથા સૂત્રમાં નયદષ્ટિનું દર્શન કરાવે છે.
આ રીતે સૂત્ર જ્યારે વ્યાખ્યાનો વિષય બને છે ત્યારે સૂત્ર, સૂત્રાનુગમ, સૂત્રાલાપક નિક્ષેપ અને સૂત્રસ્પર્શિક નિર્યુક્ત્યનુગમ, આ બધા એક સાથે મળી જાય છે.
સૂત્રગત સ્વસમય વગેરે પદોના અર્થ :
સ્વસમયપદ :– સ્વસિદ્ધાન્ત સંમત જીવાદિપદાર્થના પ્રતિપાદક પદ.
Page #617
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૭/અનુગમ
.
૫૫૯]
પરસમયપદ - પરસિદ્ધાન્ત સંમત જીવાદિ પદાર્થના પ્રતિપાદક પદ.
બધપદ - પરસિદ્ધાન્તના મિથ્યાત્વના પ્રતિપાદક પદ. તે પદ કર્મબંધના હેતુ હોવાથી તે બંધ પદ કહેવાય. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારના બંધના પ્રતિપાદક પદ બંધપદ કહેવાય. મોક્ષપદ – પ્રાણીઓના બોધનું કારણ હોવાથી તથા સમસ્ત કર્મના ક્ષયરૂપ મોક્ષનું પ્રતિપાદક હોવાથી સ્વસમય મોક્ષપદ કહેવાય છે. કૃમ્નકર્મક્ષયરૂપ મોક્ષના પ્રતિપાદક પદ મોક્ષપદ કહેવાય છે. સામાયિકપદ - સામાયિકનું પ્રતિપાદન કરનાર પદ સામાયિક પદ કહેવાય છે. નોસામાયિકપદ - સામાયિકથી વ્યતિરિક્ત નરક, તિર્યંચાદિના પ્રતિપાદકપદ નોસામાયિકપદ કહેવાય છે.
આ રીતે સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમના નિરૂપણની સમાપ્તિ સાથે નિકુંકત્યનુગમ તથા અનુગમ અધિકારની સમાપ્તિ થાય છે.
' | પ્રકરણ-૩૦ સંપૂર્ણ ||
ત્રીજું અનુગમ – ચોથું નય દ્વાર અનુયોગ દ્વારા
સૂત્રોનુગમ
નિર્મૂત્યનુગમ
નિક્ષેપ ઉપોદ્યાત સૂત્રસ્પર્શિક નિર્થકત્યનુગમ નિયુકત્યનુગમ નિર્મૂત્યનુગમ
નિગમ નય સંગ્રહ નય
વ્યવહાર નય ઋજુસૂત્ર નય શબ્દનય સમભિરૂઢ નય અવંભૂત નય
Page #618
--------------------------------------------------------------------------
________________
| 4so
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
'આડત્રીસમું પ્રકરણ અનુયોગનું ચોથું દ્વાર - નય
सात नय नि३५ :| १ से किं तं णए ? सत्त मूलणया पण्णत्ता, तं जहा- णेगमे संगहे ववहारे उज्जुसुए सद्दे समभिरुढएवंभूते । तत्थ
णेगेहिं माणेहिं मिणए त्ति, णेगमस्स य णिरुत्ती । सेसाणं पि णयाणं, लक्खणमिणमो सुणह वोच्छं ॥१३६॥ संगहियपिंडियत्थं, संगहवयणं समासओ बिति । वच्चइ विणिच्छियत्थं, ववहारो सव्वदव्वेसु ॥१३७॥ पच्चुप्पण्णग्गाहो, उज्जुसुओ णयविही मुणेयव्वो । इच्छइ विसेसियतरं, पच्चुप्पण्णं णओ सद्दो ॥१३८॥ वत्थूओ संकमणं होइ अवत्थु णये समभिरूढे । वंजण-अत्थ-तदुभय, एवंभूओ विसेसेइ ॥१३९॥
शार्थ :-णेगेहिं = अने, माणेहिं = मानो- रोथी, मिणइ = वस्तु २१३५ने । छ, त्ति = त, णेगमस्स = नैगमनी, णिरुत्ती = नियुजित छ, सेसाणं णयाणं = शेष नयोनी ५९, लक्खणम् = सक्ष, इणमो = मही, सुणह = सामगो, वोच्छ = डीश, संगहिय = सभ्यधारे गडित, पिडियत्थं = पिंड३५ अर्थात तिने प्राप्त अर्थ नो विषय छ,, संगहवयणं = संग्रडनयन वयन छ, समासओ = संक्षेपमा (तीर्थरो-धरोम), बिति = उस छे, वच्चइ (व्रजति) = प्रवर्तित थy, विणिच्छियत्थं = विनिश्चय, विशेष मे३५ निश्चय, ४२वा भाटे, ववहारो = व्यवहार, सव्वदव्वेसु = सर्व द्रव्यमां, पच्चुप्पण्णग्गाही प्रत्युपनियाडी-वर्तमानने पड। ४२न॥२, उज्जुसुओ = *सूत्र, णयविही = नयविधि, मुणेयव्वो = वी, इच्छइ = ६२ छ, विसेसियतरं = विशेषत२, पच्चुप्पण्णं = प्रत्युपत्न, णओ = नय, सद्दो = १०६, वत्थूओ = वस्तुनु, संकमणं = (अन्यत्र) संभ, होइ = डोय छे, अवत्थु = अवस्तु, णए = नय, समभिरुढे = सममि३८, वंजण
Page #619
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૮નય-સાત નય
.
૫૧ |
- વ્યંજન-શબ્દ, = અર્થ, તવુ = તદુભયનેપપૂ = એવંભૂત, વિલેલે વિશેષરૂપે. ભાવાર્થ :- (૧) જે અનેક માનો–પ્રકારોથી વસ્તુના સ્વરૂપને જાણે છે, અનેક ભાવોથી વસ્તુનો નિર્ણય કરે છે, તે નૈગમ નય છે. આ નૈગમનયની નિક્તિ –વ્યુત્પત્તિ છે. શેષ નયોના લક્ષણ કહીશ તે તમે સાંભળો. (૨) સમ્યક પ્રકારથી ગુહીત–એક જાતિને પ્રાપ્ત અર્થ જેનો વિષય છે તે સંગ્રહનયનું વચન છે. આ રીતે તીર્થકર–ગણધરોએ સંક્ષેપમાં કહ્યું છે. (૩) વ્યવહારનય સર્વદ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય કરવા પ્રવૃત્ત થાય છે. (૪) ઋજુસૂત્રનય પ્રત્યુપન્નગ્રાહી–વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે. (૫) શબ્દનય વર્તમાન પદાર્થને વિશેષરૂપે સ્વીકારે છે. (૬) સમભિરૂઢનય વસ્તુના અન્યત્ર સંક્રમણને અવસ્તુ–અવાસ્તવિક માને છે. (૭) એવંભૂતનય વ્યંજન–શબ્દ, અર્થ અને તદુર્ભયને વિશેષરૂપે સ્થાપિત કરે છે. વિવેચન : -
સૂત્રોક્ત ચાર ગાથામાં નૈગમાદિ સાત નયોના લક્ષણ સંક્ષેપમાં બતાવ્યા છે. (૧) નૈગમનય – જે સામાન્ય અને વિશેષ બંને પ્રકારે વસ્તુનો સ્વીકાર કરે તે નૈગમનય. નિગમ એટલે વસતિ. "લોકમાં રહું છું' વગેરે પૂર્વોક્તનિગમોથી સંબદ્ધ નય તે નૈગમનય.નિગમ એટલે અર્થનું જ્ઞાન–અનેક પ્રકારે અર્થજ્ઞાનને માન્ય કરે તે નૈગમનય. સંકલ્પ માત્રને ગ્રહણ કરે તે નૈગમનય. પૂર્વોક્ત પ્રસ્થકના દષ્ટાંતથી જાણવું.
ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળ સંબંધી પદાર્થને ગ્રહણ કરે તે નૈગમ. નૈગમનયના મતે ભૂતકાળ વગેરે ત્રણે કાળનું અસ્તિત્વ છે. (૨) સંગ્રહનય :- સામાન્યથી સર્વ પદાર્થનો સંગ્રહ કરનાર નય સંગ્રહનય કહેવાય છે. આ નય સર્વ પદાર્થને સામાન્યધર્માત્મક રૂપે ગ્રહણ કરે છે. વિશેષ સામાન્યથી પૃથક નથી માટે સર્વ વસ્તુ સામાન્ય રૂપે જ છે. (૩) વ્યવહારનય :- લોક વ્યવહારને સ્વીકારે તે વ્યવહારનય. લોકવ્યવહાર વિશેષથી જ ચાલે છે માટે વ્યવહારનય વિશેષને સ્વીકારે છે. સામાન્ય અનુપયોગી હોવાથી તે સામાન્યને સ્વીકારતો નથી. (૪) ઋજુસૂત્રનય – ઋજુ એટલે સરળ-કુટિલતા રહિત, સૂત્ર એટલે સ્વીકાર કરવો. જે કુટિલતા રહિત, સરળનો સ્વીકાર કરે તે ઋજુસૂત્ર નય.
Page #620
--------------------------------------------------------------------------
________________
[ પ ૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
જે વર્તમાનકાલીન પદાર્થને ગ્રહણ કરે, અતીત, અનાગતકાલીન પદાર્થને ન સ્વીકારે તે ઋજુસૂત્રનય.
આશય એ છે કે અતીતકાળ નષ્ટ અને અનાગતકાળ અનુત્પન્ન છે, તેથી તે બંને અસતુ છે. અસતુનો સ્વીકાર કરવો તે કટિલતા છે. આવી કુટિલતાને છોડી, સરલવર્તમાનકાલિક વસ્તુનો સ્વીકાર કરે તે જસુત્ર નય છે. વર્તમાન કાલવર્તી પદાર્થ જ અર્થક્રિયા કરવામાં સમર્થ છે. દરેક પદાર્થની કોઈને કોઈ ક્રિયા હોય છે. જેમ કે પાણીને ધારણ કરવું તે ઘટની અર્થ ક્રિયા છે. લેખન કાર્ય કરવું તે પેનની અર્થક્રિયા છે. આ અર્થક્રિયા વર્તમાનકાળમાં જ સંભવે છે માટે ઋજુસૂત્ર નય વર્તમાનનો જ સ્વીકાર કરે છે.
'ઝુલુ' શબ્દની સંસ્કૃત છાયા 2જુશ્રુત પણ થાય છે. જેનું શ્રુત 28જુ, સરળ, અકુટિલ છે તે ઋજુશ્રુત. શ્રુતજ્ઞાન જ આદાન-પ્રદાન રૂપ પરોપકાર કરે છે માટે આ નય શ્રુતજ્ઞાનને સ્વીકારે છે. (૫) શબ્દનય :- જેમાં શબ્દ મુખ્ય છે અર્થ ગૌણ છે તે શબ્દનય. જેના દ્વારા વસ્તુ કહી શકાય, જેનું ઉચ્ચારણ કરી શકાય તે શબ્દ કહેવાય છે. વસ્તુ શબ્દ દ્વારા કહેવાય છે અને બુદ્ધિ તે અર્થને મુખ્યરૂપે સ્વીકારે છે. તેથી શબ્દથી ઉત્પન્ન તે બુદ્ધિ ઉપચારથી શબ્દ કહેવાય છે. ભિન્ન-ભિન્ન લિંગ, વચન, કારક આદિથી યુક્ત શબ્દ દ્વારા કહેવાતી વસ્તુ પણ ભિન્ન-ભિન્ન જ હોય તેમ વિચારી આ નય લિંગ, વચનાદિના ભેદથી અર્થમાં ભેદ માને છે.
તટ, ટી, તટમ આ ત્રણે શબ્દના લિંગ ભિન્ન-ભિન્ન છે. ગુરુ, ગુરૂ, ગુરવઃ તે એકવચન-દ્ધિ વચન, બહુવચન, તે ભિન્ન-ભિન્ન વચનવાળા શબ્દ છે. ઋજુસૂત્ર આ સર્વના વાચ્યાર્થને એક માને જ્યારે શબ્દનય લિંગાદિના ભેદથી વાર્થને પણ ભિન્ન માને છે.
શબ્દનાય નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપમાં નિક્ષિપ્ત વસ્તુ કાર્ય કરવામાં અસમર્થ હોવાથી, અપ્રમાણ ભૂત માની તેનો સ્વીકાર કરતો નથી. ભાવથી કાર્ય સિદ્ધિ થાય છે માટે ભાવને જ પ્રધાન માને છે. () સમભિનય :- વાચક ભેદથી વાચ્યાર્થીને ભિન્ન માને તે સમભિરૂઢ નય અર્થાત્ શબ્દભેદથી અર્થભેદને સ્વીકારે તે સમભિરૂઢ નય. ગાથામાં આ જ વાતને અન્ય રીતે કહી છે. વસ્તુનું અન્યત્ર સંક્રમણ અવસ્તુ કહેવાય છે. જો એક વસ્તુમાં અન્ય શબ્દનો આરોપ કરવામાં આવે તો તે અવસ્તુરૂપ બની જાય છે. તાત્પર્ય એ છે કે શબ્દનય લિંગ-વચન એક હોય તો એક વાચ્યાર્થને સ્વીકારી લે. જેમ કે ઈન્દ્ર, શક્ર, પુરન્દર એક લિંગ–પુલિંગ છે અને એક વચનવાળા શબ્દ છે. તેથી શબ્દનય તેનો વાચ્યાર્થ એક માને છે. પરંતુ સમભિરૂઢ નયના મતે આ શબ્દોના વાચ્યાર્થ ભિન્ન ભિન્ન છે. જેમ કે– ઐશ્વર્યવાન હોય તે ઈન્દ્ર.શક્તિ સંપન્ન હોય તે શક્ર અને શત્રુના નગરનો નાશ કરે તે પુરન્દર. આ રીતે પ્રત્યેક શબ્દની વ્યુત્પત્તિ ભિન્ન છે માટે તેના વાચ્યાર્થ પણ ભિન્ન છે. ઈન્દ્ર શબ્દથી શક શબ્દ એટલો ભિન્ન છે જેટલો ઘટ અને પટ, હાથી અને ઘોડા. (૭) એવભૂતનય - જે વસ્તુ જે પર્યાયને પ્રાપ્ત થઈ હોય, જે વસ્તુ જ્યારે જે અવસ્થાને પ્રાપ્ત હોય ત્યારે તે નામને સ્વીકારે તે એવંભૂતનય. ગાથામાં આ જ વાત સૂચવી છે કે વ્યંજન એટલે શબ્દ તેના અર્થને
Page #621
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૮નય-સાત નય
.
પ૭ ]
વિશેષરૂપે સ્થાપે તે એવંભૂત. અર્થક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને તે રૂપે એવંભૂતનય સ્વીકારે છે. જ્યારે આજ્ઞા અને ઐશ્વર્યવાન હોય ત્યારે જ તે ઈન્દ્ર છે, અન્ય સમયે નહીં.
સમભિરૂઢ અને એવંભૂત બંને વ્યુત્પત્તિના ભેદથી શબ્દના અર્થમાં ભેદસ્વીકારે છે. પરંતુ સમભિરૂઢ વ્યુત્પત્તિને સામાન્ય રૂપે સ્વીકારે છે. દરેક અવસ્થામાં તે વાચક શબ્દને સ્વીકારે, એવંભૂત નય તો વ્યુત્પત્તિ રૂપ ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે શબ્દથી તે વાચક બને તેમ માને છે. જ્યારે ઐશ્વર્યવાન હોય ત્યારે જ ઈન્દ્ર કહેવાય. અન્ય સમયે ઈન્દ્ર ન કહેવાય.
નય પોતાને ઈષ્ટ ધર્મને મુખ્ય કરી વસ્તુગત અન્ય ધર્મોને ગૌણ કરે છે, તે વસ્તુગત અન્યધર્મોનો ગૌણતાએ સ્વીકારે તો જ તે નય સુનય કહેવાય. પોતાને માન્ય ધર્મને સ્વીકારી, વસ્તુગત અન્ય ધર્મોનો જો નિષેધ કરે તો તે દુર્નય કહેવાય છે. નૈયાયિક–વૈશેષિક નૈગમનયવાદી છે, અદ્વૈતવાદી અને સાંખ્યદર્શન સંગ્રહનયવાદી છે, ચાર્વાકદર્શન વ્યવહારનયવાદી છે, બૌદ્ધ ઋજુસૂત્ર નયવાદી છે, વૈયાકરણીઓ શબ્દાદિ ત્રણ નયવાદી છે. એકાન્ત પક્ષના આગ્રહી હોવાથી તે તે નયવાદી દુર્નયવાદી બની જાય છે. સાતનયોનો સંક્ષિપ્ત સાર :
આ સાત નયમાંથી પ્રથમ ત્રણ નય દ્રવ્યને પ્રધાન કરે છે માટે તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. અંતિમના ચાર નય પર્યાયને મુખ્ય કરે છે માટે પર્યાયાર્થિક નય કહેવાય છે.
આ સાત નયોમાંથી પ્રથમના ચાર નય અર્થના પ્રતિપાદક હોવાથી અર્થનય કહેવાય છે, અંતિમ ત્રણ નય શબ્દના પ્રતિપાદક હોવાથી શબ્દનય કહેવાય છે.
આ સાત નયોમાં પૂર્વ–પૂર્વના નય વિસ્તૃત વિષયવાળા અને ઉત્તર–ઉત્તર ગયો પરિમિત વિષયવાળા છે.
સંગ્રહનય માત્ર સામાન્યનો સ્વીકાર કરે છે. નૈગમનય સામાન્ય-વિશેષ બંનેને સ્વીકારે છે માટે સંગ્રહનય કરતા નૈગમનય અધિક વિષયવાળો છે.
વ્યવહારનય સંગ્રહનય દ્વારા ગૃહિત પદાર્થમાંથી વિશેષને જ સ્વીકારે છે જ્યારે સંગ્રહનય સમસ્ત સામાન્ય પદાર્થને સ્વીકારે છે માટે વ્યવહારનય કરતા સંગ્રહનય વધુ વિષયવાન છે.
વ્યવહારનય ત્રણે કાળના પદાર્થને સ્વીકારે છે જ્યારે ઋજુસુત્ર નય માત્ર વર્તમાનકાલીન પદાર્થ ને જ સ્વીકારે છે માટે ઋજુસૂત્રની અપેક્ષાએ વ્યવહારનય અધિક વિષયવાળો છે.
શબ્દનય વર્તમાન પર્યાયમાં પણ કાલ, લિંગ આદિનો ભેદ કરે છે જ્યારે ઋજુસૂત્રનય કાલાદિનો ભેદ કરતો નથી માટે શબ્દનય કરતાં ઋજુસૂત્ર નય વધુ વિષયવાળો છે.
એવંભૂતનય સમભિરૂઢનયે સ્વીકારેલ પદાર્થમાં ક્રિયાના ભેદથી ભેદ માને છે. શબ્દની ક્રિયાથી
Page #622
--------------------------------------------------------------------------
________________
૫૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
યુક્ત હોય ત્યારે જ તે પદાર્થ તે શબ્દનો વાચક બને છે તેવી એવંભૂત નયની માન્યતા છે. સમભિરૂઢ નય તે અર્થક્રિયા ન હોય તો પણ વ્યુત્પત્તિ પરક તે શબ્દને સ્વીકારતો હોવાથી એવંભૂત નય કરતા સમભિરૂઢ નય વિસ્તૃત વિષયવાળો છે. નિયના વિશેષ વિવેચન માટે જૂઓ રત્નાકરાવતારિકા] સામાયિકમાં અનયોગના ચાર હાર - સામાયિક અધ્યયન પ્રથમ ઉપક્રમથી ઉપક્રાંત થાય છે અને નિક્ષેપથી યથાસંભવ નિક્ષિપ્ત થાય છે. તત્પશ્ચાતુ અનુગમથી જાણવા યોગ્ય બને છે અને ત્યાર પછી નયોથી તેનો વિચાર કરવામાં આવે છે.
પૂર્વે ઉપોદ્દાત નિયુક્તિમાં સમસ્ત અધ્યયનના વિષયવાળા નયનો વિચાર કરવામાં આવ્યો છે છતાં અનુયોગનું ચોથું દ્વાર નય હોવાથી અહીં તેનો અલગ નિર્દેશ કર્યો છે. આ ચોથું અનુયોગ દ્વાર જ નયવક્તવ્યતાના મૂળસ્થાને છે. અહીં સિદ્ધ થયેલ નયોનો જ ત્યાં ઉપન્યાસ કરેલ છે. નચ વર્ણનના લાભ - | २ णायम्मि गिण्हियव्वे, अगिण्हियव्वम्मि चेव अत्थम्मि ।
जइयव्वमेव इइ जो, उवएसो सो णओ णाम ॥१४०॥ सव्वेसि पि णयाणं, बहुविहवत्तव्वयं णिसामेत्ता । तं सव्वणयविरुद्ध जं, चरणगुणट्ठिओ साहू ॥१४१॥
से तं णए । अणुओग दारा समत्ता । શદાર્થઃ-ગામ = જાણીને, ભવિષ્ય = ગ્રહણ કરવા યોગ્ય-ઉપાદેય, વિધ્વનિ = અગ્રાહ્ય—હેય, અત્યમિક અર્થને, ગ ધ્વમેવ = પ્રવૃત્તિ કરવી જોઈએ, રૂ નો = આ પ્રકારનો જે, ડેવ સ = ઉપદેશ છે, તો = તે, જો નામ= નય નામ કહેવાય છે.
સલિ = સર્વ, =નયોની, વહુવિદ = બહુવિધ, અનેક પ્રકારની (પરસ્પર વિરોધી), વશ્વ વક્તવ્યતાને પિતાનેરા-સાંભળીને તંત્ર તે, તળાવિયુદ્ધ સર્વનયથી વિશુદ્ધ, વરમુખ = ચારિત્રગુણમાં, ોિ = સ્થિત, સહૂિ = સાધુ(મોક્ષ સાધક થાય છે.) એ તે પણ = આવું નયનું સ્વરૂપ જાણવું, અજુગો દૂર = અનુયોગ દ્વાર, સત્તા = સમાપ્ત થાય છે. ભાવાર્થ :- આ નયો દ્વારા હેય-ઉપાદેય અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી, તદનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રકારનો જે ઉપદેશ છે તે નય કહેવાય છે. ૧૪વા
આ સર્વ નયોની પરસ્પર વિરોધી વક્તવ્યતા સાંભળી સમસ્ત નયોથી વિશુદ્ધ સમ્યકત્વ, ચારિત્ર અને જ્ઞાન ગુણમાં સ્થિત થનાર સાધુ (મોક્ષ સાધક) છે. ૧૪૧
આ રીતે નય અધિકારની પ્રરૂપણા છે. અનુયોગ દ્વારનું વર્ણન સમાપ્ત થાય છે.
Page #623
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૮/નય-સાત નય
|
[ પ પ ]
વિવેચન :
ઉપર્યુક્ત બે ગાથામાં નયવર્ણનથી થતાં લાભનો ઉલ્લેખ કર્યો છે. જેટલા વચન માર્ગ છે તેટલા નય માર્ગ છે" આ સિદ્ધાન્તાનુસાર નિયોના અનેક ભેદ છે. સંક્ષેપમાં નૈગમાદિ સાત નય, અર્થનય-શબ્દનયના ભેદથી બે પ્રકારના નય, દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિક નય, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર એવા પણ નયના ભેદો થાય છે. મોક્ષ માર્ગના કારણભૂત જ્ઞાનનય અને ક્રિયાયની અપેક્ષાએ અહીં–પ્રસ્તુત સૂત્રમાં વિચાર કરવામાં આવ્યો છે.
જ્ઞાનનયનું મંતવ્ય છે કે જ્ઞાન વિના કાર્યની સિદ્ધિ થઈ શકે નહીં. જ્ઞાની પુરુષ જ મોક્ષના ફળને અનુભવે છે. જ્ઞાન વિના પુરુષાર્થની સિદ્ધિ નથી. વ્રત તથા સમ્યકત્વાદિની પ્રાપ્તિ જ્ઞાનથી જ થાય છે. હેયઉપાદેયનું જ્ઞાન હોય તો જ ઉપાદેયને ગ્રહણ કરી શકાય, હેયને છોડી શકાય.
ક્રિયા નયનું મંતવ્ય છે કે સિદ્ધિ પ્રાપ્તિનું મુખ્ય કારણ ક્રિયા છે. ત્રણ પ્રકારના અર્થોનું જ્ઞાન મેળવી પ્રયત્ન કરવો જોઈએ. આ કથન દ્વારા જ ક્રિયાની સિદ્ધિ થાય છે. ક્રિયા મુખ્ય છે જ્ઞાન ગૌણ છે. જીવ માત્ર જ્ઞાનથી સુખ પામતા નથી. ક્રિયા-કાર્યથી સુખ મળે છે. જ્ઞાન-ક્રિયા બંનેના એકાન્ત પક્ષમાં મોક્ષમાર્ગ નથી. જે સાધુ જ્ઞાન અને ક્રિયામાં સ્થિત રહે છે, તે જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એકાંતે જ્ઞાન કે એકાંતે ક્રિયાથી કાર્ય સિદ્ધ ન થાય. ક્રિયા રહિત જ્ઞાન નિષ્ફળ છે, તો જ્ઞાન રહિત ક્રિયા કાર્યસાધક નથી. અંધ અને પંગુ સ્વતંત્ર રીતે ગતિ કરી શકતા નથી. એક પૈડાવાળું ગાડું સ્થાને પહોંચી શકતું નથી. જ્ઞાન અને ક્રિયા મોક્ષ રથના બે પૈડા છે. જ્ઞાન આંખ છે તો ક્રિયા પગ છે. બંનેના સુમેળથી જ સાધ્ય સિદ્ધ થઈ શકે માટે જ્ઞાન અને ક્રિયાનો સમન્વય જ મોક્ષનું કારણ છે. નયોનો સમન્વય કરી સાધક હેયને છોડી, ઉપાદેયને ગ્રહણ કરે, તો સર્વ અર્થની સિદ્ધિ થાય છે.
પૂર્વે ચોથા પ્રકરણમાં આવશ્યકના પ્રથમ અધ્યયન સામાયિકનું વ્યાખ્યાન કરવા ચાર અનુયોગ દ્વાર કહ્યા છે.– (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ (૪) નય તેનો આધાર લઈ ક્રમથી ભેદ પ્રભેદોના વર્ણન વિસ્તાર દ્વારા સામાયિકનો અનુયોગ વ્યાખ્યાનો કર્યો છે. આ ચોથા નયદ્વારથી સાત નિયોનું વર્ણન પૂર્ણ થયું છે. આ રીતે ચોથા અનુયોગદ્વારની વક્તવ્યતા પૂર્ણ થઈ છે.
'II પ્રકરણ-૩૮ સંપૂર્ણ II ાં
Page #624
--------------------------------------------------------------------------
________________
પક
ઉપસંહાર
१
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
-
સૂત્ર પરિમાણ :
सोलससयाणि चउरुत्तराणि, गाहाण जाण सव्वग्गं । दुसहस्समणुट्टुभछंद, वित्तपरिमाणओ भणियं ॥१४२॥
णगरमहादारा इव, उवक्कमद्दाराणुओगवरदारा । अक्खर-વિધૂ-મત્તા લિહિયા જુવન્સ્ટન્સ્ટયકાર્ ॥૬૪રૂ॥ ॥ અણુઓનવાર સુત્ત સમત્તે ॥
=
શબ્દાર્થ :-સોલસસયાધિ - સોળસો, ચડુત્ત િ = ચાર ઉત્તર,(વધુ) (૧૯૦૪), TTTTળ ગાથા, ગાળ = જાણો, સવ્વાં = સમગ્ર, કુલ મળીને, કુસહસ્લમ્ = બે હજાર, અન ુભછવ વિત્ત - અનુષ્ટુપ છંદ, પરિમાણો = પરિમાણ, મળિયું =
=
કહ્યું છે.
=
ર = નગરના, મહાવRT = મહાદ્વાર, વ = જેમ, વવમા = ઉપક્રમ દ્વાર, અણુઓળવવા। = અનુયોગના (ચાર) શ્રેષ્ઠ દ્વાર છે, અવવર = અક્ષર, હિંદૂ = બિંદુ, મત્તા = માત્રા, લિહિયા - લખી છે, સંપાદિત કરી છે, રચના કરી છે, ટુવન્તુવન્વયક્રાÇ = દુ:ખ ક્ષય માટે છે. ભાવાર્થ : - અનુયોગ દ્વાર સૂત્રની સર્વ મળી કુલ ૧૬૦૪ ગાથાઓ તથા ૨૦૦૦ અનુષ્ટુપ છંદોનું પરિમાણ કહ્યું છે.
જેમ મહાનગરના મુખ્ય–મુખ્ય ચાર દ્વાર હોય છે તેમ શ્રી અનુયોગ દ્વાર સૂત્રના ઉપક્રમ વગેરે ચાર દ્વાર છે. આ સૂત્રમાં અક્ષર, બિન્દુ, માત્રાઓ લખી છે તે સર્વ દુઃખોના ક્ષય માટે છે.
॥ અનુયોગદ્વાર સૂત્ર સમાપ્ત ॥
વિવેચન :
આ ગાથાઓમાં અંતે આવેલ લિહિયા શબ્દને આધારે આ ગાથાઓને લિપિકાર દ્વારા રચિત હોવાની કલ્પના થાય છે. તેના પ્રતિપક્ષમાં પ્રિય શબ્દ પણ ગાથામાં છે. તે પણ વિચારણીય છે. છતાં ગાથા નં: ૧૪૦, ૧૪૧ ની ભાષાશૈલી અને રચના પદ્ધતિ તથા તેની જોડણીની સાથે સરખામણી અને વિચારણા કરતાં જણાય છે કે ગાથાન–૧૪૦–૧૪૧–૧૪૨ અને ૧૪૩ એક જ રચનાકારની હોવી જોઈએ.
સ્થવિર રચિત આ સૂત્રની સમાપ્તિમાં આ બંને ગાથાઓ પ્રસંગ સંગત પણ છે. તેથી આ બંને ગાથાઓને પરંપરાનુસાર સૂત્રની અંતર્ગત સ્વીકારેલ છે.
વિશેષ :– આ અનુયોગદ્વારના વિષયોને ભાવાર્થ, વિવેચન દ્વારા બહુ જ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
Page #625
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૮નય-સાત નય
.
પ૭ ]
વિવેચનની વચ્ચે અને પ્રકરણના અંતે વિવિધ ચાર્ટ દ્વારા વિષયોને સુગમ રીતે સમજાવ્યા છે. છતાં અહીં સૂત્રના અંતે પણ સંપૂર્ણ અનુયોગદ્વાર સૂત્રના વિષયના પરિપૂર્ણ ચાર્ટ પણ જિજ્ઞાસુઓની સુવિધા માટે પરિશિષ્ટરૂપે આપ્યા છે.
| શ્રી અનુયોગદ્વાર સૂત્ર સંપૂર્ણ પણે
અનુગમ-નય અનુયોગ દ્વાર
ઠપકમ
નિમેષ
અનુગમ
ન
સૂત્રોનુગમ
નિર્યુકત્યનુગમ
નિક્ષેપ ઉપોદ્યાત સૂત્રસ્પર્શિક નિર્મૂકત્યનુગમ નિયુકત્યનુગમ નિયુકત્યનુગમ
નૈગમ નય સંગ્રહ નય
વ્યવહાર નય ઋજુસૂત્ર નય શબ્દનય સમભિરૂઢ નય અવંભૂત નય
Page #626
--------------------------------------------------------------------------
________________
૫૬૮ |
શ્રી અયોગવાર સૂત્ર
પરિશિષ્ટ-૧
અનુયોગના ચાર દ્વારા અને તેના ભેદ
અનુયોગના ચાર ભેદ
પેલું દ્વાર | બીજું દ્વાર ત્રીજું દ્વાર ચોથું દ્વાર ઉપક્રમ નિક્ષેપ-છ ભેદ ઉપક્રમ દ્વાર
નિક્ષેપ અનુગમ
નય (૩ ભેદ) (ર ભેદ)
(૭ ભેદ) નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ (૨ ભેદ)
ઓધ નામ સૂત્રલા૫ક | નિષ્પન્ન નિષ્પન્ન
સૂત્રાનુગમ નિયુન્યનુગમ | આગમતઃ નાગમતઃ
(૪ ભેદ) (૪ ભેદ) (૩ ભેદ)
૬
|
અધ્યયન અક્ષીણ આય ક્ષપણા
નામ સામાયિક સ્થાપનાં સામાં. દ્રવ્ય સામા. ભાવ સામા.
નૈગમ સંગ્રહ વ્યવહાર ઋજુ સૂત્ર શબ્દ સમભિરૂઢ એવભૂત
જ્ઞાયક ભવ્ય વ્યતિરિક્ત શરીર શરીર (૩ ભેદ)
Jર સચિત્ત
અચિત્ત મિશ્ર (૩ ભેદ)
(૨ ભેદ) (૨ ભેદ) LR 3 દ્વિપદ ચતુષ્પદ અપદ (ર ભેદ) (૨ ભેદ) (૨ ભેદ)
આનુપૂર્વી
_ _ (૧૦ ભેદ) પરિકમ
વસ્તવિનાશ |
અન્ય રીતે ઉપક્રમના છ ભેદ
નામ (૧૦ ભેદ)
|
પ્રમાણ (૪ ભેદ)
વક્તવ્યતા અર્વાધિકાર સમવતાર
(૩ ભેદ) (૬ભેદ) (૬ ભેદ) -
TI
નામ- સ્થાપના- દ્રવ્યો- ક્ષેત્રા- કાલા- ઉત્કીર્તના-ગણના- સંસ્થાના સમાચાર્યા - ભાવાનુપૂર્વી નુપૂર્વી નુપૂર્વી નુપૂર્વી નુપૂર્વી નુપૂર્વી નુપૂર્વી નુપૂર્વી નુપૂર્વી નુપૂર્વી
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦
એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ નામ નામ નામ નામ નામ નામ નામ નામ નામ નામ
દ્રવ્ય પ્રમાણ
ક્ષેત્રપ્રમાણે
કાળપ્રમાણ
ભાવપ્રમાણ
સ્વ સમય
પર સમય - ૪
ઉભય સમય
સાવધયોગ વિરતિ ઉત્કીર્તન ગુણવાનપ્રતિપત્તિ
અલના નિંદા વર્ણ ચિકિત્સા ગુણધારણા
નામ
સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ
Page #627
--------------------------------------------------------------------------
________________
ચાર્ટ
[ પદ૯ ]
અનુયોગના પ્રથમ દ્વાર 'ઉપક્રમ'ના છ ભેદમાંથી પ્રથમભેદ
(૧) આનુપૂર્વી ઉપક્રમ
નામ સ્થાપના દ્રવ્યોનું ક્ષેત્રોનુ
પૂર્વી પૂર્વ (૪ ભેદ) (૨ ભેદ)
કાલનુ ઉલ્કતનાનું પૂર્વી પૂર્વ (૨ ભેદ) (૩ ભેદ)
૨૪ તીર્થંકરની
ગણનાનુપૂર્વી સંસ્થાનાનું સમાચાર્યાનું ભાવાનુપૂર્વી (૩ ભેદ) પૂર્વી પૂર્વી (૩ ભેદ) એકથી અરબ (૩ ભેદ) (૩ ભેદ) છ ભાવની સુધી સંખ્યાની છ સંસ્થાનની ૧૦ સમાચારીની
પ્રત્યેકના ત્રણ-ત્રણ ભેદ પૂવોનુપૂર્વી પશ્ચાંનુપૂર્વી અનાનુપૂર્વી (ક્રમ) (વિપરીત ક્રમ) અન્યક્રમ
નામ સ્થા. દ્રવ્ય ભાવ
(૨ ભેદ)
માંગમતઃ નોઆગમતઃ
(૩ ભેદ)
કાલાનુપટ્વના બે ભેદ લેત્રાનુપૂર્વીના બે ભેદ
الم
જ્ઞાયક ભવ્ય તદ્દવ્યંતિરિક્ત ઔપનિધિકી અનૌપનિધિકી શરીર શરીર (૨ ભેદ) (બે રીતે ૩-૩ ભેદ) (૨ ભેદ) ઓપનિધિકી
(બે રીતે ૩-૩ ભેદ) (૨ ભેદ) ઔપનિધિ કી(૧) અનૌપનિધિ કી(૨) ક્ષેત્રપેક્ષા ક્ષેત્રાશ્રિત (બે રીતે ૩-૩ ભેદ) (૨ ભ) (૩ ભેદ) દ્રવ્યાપેક્ષા
કાલાપેક્ષા કાલાશ્રિત (૩ ભેદ)
૩ ભેદ દ્રવ્યાપેક્ષા દ્રવ્યાપેક્ષા પુદ્ગલદ્રવ્યા
| (૩ ભેદ) (૩ ભેદ) પેલા (૩ ભેદ)
પૂર્વાનુ પશ્ચાનું અનાનું \ ___ { [૩. પૂર્વી પૂર્વી પૂર્વ
પૂર્વાનુ પાનુ અનાનું પૂર્વાનુ પધાનું અનાનુ
પૂર્વી પૂર્વી પૂર્વ પૂર્વી પૂર્વી પૂર્વ
દ્રવ્યા. ક્ષેત્રા. કાલાનુપૂર્વી ત્રણેના અનૌપનિધિકીના બે ભેદ નૈગમ વ્યવહાર નયસંમત
સંગ્રહનય સંમત (૫ ભેદ)
(પ ભેદ)
અર્થપદ- ભંગસમુ- ભંગોપ- સમર્વતાર અનુગમ અર્થપદ- ભંગસમ- ગોપ- સમર્વતાર અનુગમ પ્રરૂપણા કીર્તન દર્શનતા (૯ ભેદ) પ્રરૂપણા કીર્તન દર્શનતા
(૮ ભેદ)
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ] IT
TITI સત્પદ દ્રવ્ય ક્ષેત્ર સ્પર્શના કાળ અંતર ભાગ ભાવ અ૯૫બહુત્વ સત્પદ દ્રવ્ય ક્ષેત્ર સ્પર્શના કાળ અંતર ભાગ ભાવ પ્રરૂપણા પ્રમાણ
પ્રરૂપણા પ્રમાણ
G
Page #628
--------------------------------------------------------------------------
________________
૫૭૦.
શ્રી અયોગવાર સૂત્ર
અનુયોગના પ્રથમ દ્વારા ઉપક્રમના છ ભેદમાંથી બીજો ભેદ
નામ ઉપક્રમ
એક
બે નામ
ત્રણ
કે £વજ
નામ (૩ રીતે) નામ
- પાંચ
નામ
સાતનામ સાત સ્વર
આઠનામ નવનામ ૮ વિભક્તિ ૯ રસ
દસ નામ
નામ
$
સ્ત્રી પુરુષ નપુંસક
દ્રવ્ય ગુણ પ્રમાણ
ઔદયિક ઔપશમિક ક્ષાયિક ક્ષયો- પારિણામિક સાત્રિપાતિક (૨ ભેદ) (૨ ભેદ) (૨ ભેદ) પથમિક (૨ ભેદ) (૨૬ ભંગ)
T૩ (૨ ભેદ) LL 3 | Iઉદય ઉદય સંય ક્ષય | સાદિ અનાદિ નિષ્પ.
નિષ્પ..
એંકા અનેકા/જીવ અર્જીવ ક્ષરિક ક્ષરિક નામ નામ
ઉપશમ ઉપશમ
નિષ્પન્ન
લયો- ક્ષયોપશમ નિષ્પ.
વિશેષ વિશેષ
બ્રિકસંયોગી ત્રિસંયોગી ચતુસયોગી પંચ ૧0 ભંગ ૧૦ ભંગ ૫ ભંગ સંયોગી
૧ભંગ
આગમ- લોપ- પ્રકૃતિ- વિકારનિષ્પન્ન નિષ્પન્ન નિષ્પન્ન નિષ્પન્ન
નામિક
નૈપાતિક આખ્યાતિક
પસર્ગિક મિશ્ર
ગૌણ.
નોગૌણ. આદાન
પદ,
પ્રતિપક્ષ પ્રધાન અનાદિ પદ, પદ સિદ્ધાંત
નિષ્પન્ન.
નામ નિષ્પન્ન,
અવયવ નિષ્પન્ન.
સંયોગનામ પ્રમાણ (૪ મેદ) નિષ્પન્ન.
(૪ ભેદ)
દ્રવ્યસંયોગ (૩ ભેદ)
ક્ષેત્રસંયોગ
કાળસંયોગ
ભાવસંયોગ (૨ ભેદ)
પ્રશસ્ત
એપ્રશસ્ત
નામ
સ્થાપના
ભાવ (૪ ભેદ)
:
૨
નક્ષત્ર
દિવ
કુળ
પાઉંડ ગણ
જીવિત હેતુ આભિપ્રાયિક
સામાસિક ભાવપ્રમાણ
તદ્ધિત ભાવપ્રમાણ
ધાતુજ પ્રમાણ નિરુકિંતજ પ્રમાણ
Page #629
--------------------------------------------------------------------------
________________
ચાર્ટ
૫૧
અનુયોગના પ્રથમ વાર 'ઉપક્રમ'ના છ ભેદમાંથી ત્રીજોભેદ
પ્રમાણ ઉપક્રમ
ક્ષેત્ર
દ્રશ્ય (૨ ભેદ)
કાળ, (૨ ભેદ)
(૨ મેદ).
ભિવ (૩ ભેદ)
પ્રદેશવિભાગ- પ્રદેશ વિભાગ પ્રદેશ
વિભાગ
ગુણપ્રમાણ નયપ્રમાણ સંખ્યાંપ્રમાણ નિષ્પન્ન નિષ્પન્ન
(૩ ભેદ)
(ર ભેદ)
| (૨ ભેદ) પ્રસ્થક, વસતિ (૮ ભેદ) (૫ ભેદ) ૧ ૨ | ૩
પ્રદેશ, આ ત્રણ ગણનાકાળ ઉપમાકાળ દાંતથી નય
આત્માગુંલ ઉત્સધાંગુલ પ્રમાંણાંગુલ (બે રીતે) વર્ણન માન ઉન્માન અવ ગણિમ પ્રતિ (૩ ભેદ) (૩ ભેદ) (૩ ભેદ) (૨ ભેદ) માન માન
પલ્યોપમ સાગરોપમ
સૂચિ. પ્રતર, ઘન. ધાન્યમાન સમાન
(ઉત્સા . માં અવગાહના વર્ણન).
૨ ઉદ્ધાર, અદ્ધા. ક્ષેત્ર,
જીવગુણ (૩ ભેદ)
અવગુણ
જ્ઞાન (૪ ભેદ)
દર્શન
ચરિત્ર
પ્રત્યક્ષ (૨ ભેદ)
અનુમાન (૩ ભેદ)
ઉપમાન (૨ ભેદ)
આગમ (ર ભેદ)
ઈદ્રિયપ્રત્યક્ષ
પૂર્વવત
નોઈદ્રિય- પ્રત્યક્ષ
દષ્ટ સાધર્મ
શેષવત (૫ ભેદ)
સાધર્મોપનીત | (૩ ભેદ)
વૈધર્મોપનીત (૩ ભેદ)
પ્રાય:
કાર્યું કારણ
ગુણ અવયવ આશ્રય સામાન્ય વિશેષ (૩ ભેદ) "
લકિક
લોકોત્તરિક બે રીતે (૩-૩ ભેદ)
અંતીત અનામત વર્તમાન (ર ભેદ) (૨ ભેદ) (ર ભેદ)
1 અનુકૂળ
પ્રતિકૂળ
સુરાગમ અત્યાગમ તદુભયાગમ
- આત્માગમ અનંતરાગમ પરંપરાગમ
Page #630
--------------------------------------------------------------------------
________________
| પ૭૨ ]
શ્રી અયોગવાર સૂત્ર
અનુયોગના પ્રથમ ઉપક્રમ દ્વારમાં ત્રીજોભેદ પ્રમાણ ઉપક્રમના
ભાવ પ્રમાણમાં સંખ્યા પ્રમાણ
દ્રવ્યપ્રમાણ
ક્ષેત્રપ્રમાણ
કાળપ્રમાણ
ભાવપ્રમાણ ૩ ભેદ
ગુણપ્રમાણ
નયપ્રમાણ
સંખ્યા પ્રમાણ
-
નામ
જ્ઞાન
ભાવ
સ્થાપના દ્રવ્ય
- ૨ ભેદ
ઔપમ્પ પરિમાણ ૪ ભેદ (૨ ભેદ)
ગણના ૩ ભેદ
૧
|
૨
આગમ નોઆગમ
(૩ ભેદ)
કાલિક દષ્ટિવાદ
IT જ્ઞાયક- ભવ્ય- વ્યતિરિક્તશરીર શરીર (૩ ભેદ)
સંખ્યાત - ૧ |
૨
અસંખ્યાત ૩ ભેદ
અનંત ૩ ભેદ
૩
જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ
ર
એકે
બદ્ધાયુષ્ક અભિંમુખ
- -
ભવિક
પરિત્ત યુક્ત અસંખ્યાત | (૩ ભેદ) (૩ ભેદ) (૩ ભેદ)
સલૂપ સદસકૂપ અસલૂપ અસદસકૂપ !
જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ
૧
૨
પરિત (૩ ભેદ)
યુક્ત (૩ ભેદ)
અનંત (૨ ભેદ)
જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ
જઘન્ય ઉત્કૃષ્ટ
Page #631
--------------------------------------------------------------------------
________________
ચાર્ટ
પ૭૩ ]
અનુયોગના પ્રથમ દ્વાર 'ઉપક્રમ'ના છ ભેદમાંથી ચોથ, પાંચમો, છઠ્ઠો ભેદ
ઉપક્રમનો ચોથો ભેદ વક્તવ્યતા
સ્વસમય
પરસમય
તદુભય સમય
ઉપક્રમનો પાંચમો ભેદ
અર્થાધિકાર
+ WE
૫
૬
I
સાંવધયોગ ઉત્કીર્તન ગુણવતું સ્મલિત વ્રણ ગુણ વિરતિ
પ્રતિપત્તિ નિંદા ચિકિત્સા ધારણા
ઉપક્રમનો છઠ્ઠો ભેદ
સમવતાર
(ર ભેદ)
(૨ ભેદ)
(૨ ભેદ) (૨ ભેદ)
ર
આત્મ સમવતાર
તદુભયં સમવતાર
આગમતઃ નોઆગમતઃ
- ૩ ભેદ
જ્ઞાયક શરીર
ભવ્ય તવ્યતિરિક્ત શરીર બે રીતે
આંત્મ પર તદુભય આત્મ તદુભય
Page #632
--------------------------------------------------------------------------
________________
૫૭૪
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અનુયોગનું બીજું દ્વાર નિક્ષેપ
નિક્ષેપ
સૂત્રાલાપક
ઓધનિષ્પન્ન (૪ ભેદ)
નામ નિષ્પન્ન (સામાયિક રૂપ)
(૪ ભેદ)
નિષ્પન્ન
નામ સ્થાપના દ્રવ્ય ભાવ
અધ્યયન ૪ ભેદ
અક્ષીણ ૪ ભેદ
આય. (૪ ભેદ)
ક્ષપણા (૪ ભેદ)
નામ સ્થાપના દ્રવ્ય ભાવ
(૩ ભેદ)
નામ સ્થાપના દ્રવ્ય ભાવ
(૨ ભેદ) ૧T
ગમતઃ, નાગમતઃ.
આગમત, નાગમતઃ આગમતઃ નોઆગંમતઃ...
પ્રશસ્ત
અપ્રશસ્ત
૩ ભેદ
વ્યતિરિક્ત
જ્ઞાયક શરીર
ભવ્ય શરીર
જ્ઞાયક
ભવ્ય તદવ્યતિરિક્ત
લૌકિક કુપ્રાવચનિક લોકોત્તરિક
સચિત્ત
અનુયોગનું ત્રીજું દ્વાર
અનુગમ (૨ ભેદ)
અચિત્ત મિશ્ર અનુયોગનું ચોથું દ્વાર
નય (૭ ભેદ)
સૂત્રોનુગમ
નિકુંજ્યનુગમ
નૈગમ સંગ્રહ વ્યવહાર ઋજુ શબ્દ સમભિ-એવંભૂત
સૂત્ર નય રૂઢ
નિક્ષેપ નામાદિ પૂર્વવત્
ઉપોદ્યાત સૂત્રસ્પર્શિક ૨૬ પ્રકારે સૂત્રોચ્ચારણ
Page #633
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૫૭૫
પરિશિષ્ટ-૨
'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
વિષય
પૃષ્ણક
૪૪૭ |
પૃષ્ણક ૩૯ ૩૯૬
૨૦૨
૨૦૬ ૨૦૬ ૧૮૫ ૪૮૯ ૧૦૮ ૪૨૯
૨૮૭ ૩00 ૧૭૯ ૪૫૫ રર૫
વિષય | | આહાર, શરીર
આહારક શરીર પરિણામ ઉત્કીર્તન ઉદ્દેશ- સમુદ્દેશ ઉન્માન ઉન્માન પુરુષ ઉરપરિસર્પ ઋજુસૂત્રનય ઋષભ સ્વર એકાર્થ એકેન્દ્રિય એવંભૂતનય ઔદયિક ભાવ ઔદારિક શરીર ઔદારિક શરીર પરિમાણ ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી ઔપથમિક ભાવ ઔપસર્ગિક નામ કરણકારક-તૃતીયાવિભક્તિ કર્તાકારક-પ્રથમાવિભક્તિ કર્મકારક- દ્વિતીયાવિભક્તિ કાર્મણ શરીર કાર્પણ શરીર મુશ્કેલગ પરિમાણ
૭૫
૧૭૭
અચક્ષુદર્શન અજીવ ઉદયનિષ્પન્ન ઔદયિક ભાવ अणाउए, णिराउए खीणाउए अणावरणे णिरावरणे खीणावरणे અધર્માસ્તિકાય અનવસ્થિત પલ્યા અનાનુપૂર્વી અનુમાન અનુયોગ નિરુકત્યર્થ અનુયોગ કર્તાની યોગ્યતા અનુયોગ શ્રવણના અધિકારી અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી અપર્યાપ્તિ - અપર્યાપ્ત અપાદાનકારક (પંચમી વિભક્તિ) अमोहे णिम्मोहे અલ્પબદુત્ત્વ અવધિદર્શન અવધિજ્ઞાન અવમાન अवेयणे णिव्वेयणे અજ્ઞાયક પરિષદ
અંતર આ આકાશાસ્તિકાય
આખ્યાતિક નામ આગમ વ્યાખ્યા आगमओ આગમ નિષ્પન્ન નામ
વિપ્ન આદિ પાંચ આનુપૂર્વી દ્રવ્ય આભિનિબોધિક જ્ઞાન આવશ્યક શબ્દનું નિર્વચન
૨૩૯ ૨૦૬
૧૭૬
૪૫૫ ૧૬૯/૧૯૮
૩૮૯ ૩૯૩
૭૫ ૧૯/૧૯ ૧૯૬ ૨૩૯
૪૪૭
૧૮૫
૧૯૬
કાળ
૩૯૦ ૩૯૮ ૧૮૫ ૪૮૧ ૧૬૫
૪૪૫
૧૭
કાલિક શ્રુત પરિણામ સંખ્યા કજ સંસ્થાન કેવળદર્શન કેવળજ્ઞાન
४४८
૧૯૪ ૫૦ર
ખેચર
ગ | ગણિમ
ગર્ભવ્યુત્ક્રાંત - ગર્ભજ
૧૭૮
Page #634
--------------------------------------------------------------------------
________________
૫૭૬
શ્રી અનુયોગવાર સૂત્ર
વિષય
પૃષ્ટાંક
| પૃષ્ઠક
૧૮૬ SO પ૯ ૨૨૫ ૩૩૪ ૩૦૩ ૩૩૪
વિષય | નામ-સ્થાપના વચ્ચે સમાનતા-ભિન્નતા નિર્યુક્તિ નિષાદસ્વરે નિક્ષેપ નોઈદ્રિય પ્રત્યક્ષ નૈગમન નિપાતિક નામ ૫ | પદ
પદવિગ્રહ
૪૫૪
૧૯૬ પપ૮
૧૭૬
પપ૮
પદાર્થ
૪૪૭ પપ૮ ૪૫૦ ૧૭૮ ૨૦૧
પપ૮ ૩૩૩ ૧૮૫ ૪૫૦ ૧૭૭ ૧૮૬
૩૩૩
૪૯૦
૧૩.
ગુણ ગુણધારણા ગુણવત્ પ્રતિપત્તિ ગાંધારસ્વર ઘન ઘનાંગુલ ઘનીકૃત લોક બનાવવાની રીત ચતુરિન્દ્રિય ચક્ષુદર્શન ચાલના છિદોપસ્થાપનીય ચારિત્ર જલચર
જીવ ઉદય નિષ્પન્ન ઔદયિકભાવ 2 टंकाणं | १५ |णोआगमओ
તમઃ પ્રભા તમસ્તમાં પ્રભા ત્રસ તિર્યંચ તેઈન્દ્રિય તૈિજસ શરીર
તૈજસ શરીર પરિણામ દ્રિવ્ય દ્રવ્યનિક્ષેપ દ્રવ્યપ્રમાણ દુર્વિદગ્ધ પરિષદ દ્રોણિક પુરુષ ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોના ક્રમની સાર્થકતા ધ્રુવનિગ્રહ ધૂમપ્રભા ધૈવતસ્વર ચગ્રોધ પરિમંડલ સંસ્થાન નામ નિક્ષેપ નામિક નામ
૩૮૮ ૧૭૬ ૧૭૬ ૩૯૦ ૩૯૭ ૧૮૬
૧૦૮ ૧૯/૧૯૯
૧૮૫ ૩૨૦ ૧૦૮ ૧૭૭
पब्भाराणं પરમાણુ પરિહાર વિશુદ્ધ ચારિત્ર પર્યાપ્તિ - પર્યાપ્ત પર્યાય પલ્ય ઉપયોગ વિધિ પશ્ચાનુપૂર્વી પારિણામિક ભાવ પુદ્ગલાસ્તિકાય પુહુર પૂર્વાનુપૂર્વી પૃથ્વીકાય પ્રકૃતિનિષ્પન્નનામ પ્રતર પ્રતરાંગુલ પ્રતિમાન પ્રતિશલાકા પલ્ય પ્રત્યક્ષ પ્રત્યક્ષ જ્ઞાનના ભેદ પ્રમાણ પુરુષ પ્રમાણાંગુલ પ્રસિદ્ધિ પંકેપ્રભા પંચમસ્વર પંચેન્દ્રિય
છે.
૨૮૭
૧૮૫
૧૧૦
૪૯૦ ૪૨૮ ૪૨૮ ૩00 ૩૩૧ પપ૮ ૧૩૨ ૨૨૫
૧૩૨
૨૨૬
૧૫
૧૯૬
૧૭૭
Page #635
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
પાંચ જ્ઞાનનો ક્રમ બ બે ઈન્દ્રિય
ભ |ભાગદ્વાર
ભાવદાર
ભાવનિક્ષેપ
ભુજપરિસર્પ
મ |મધ્યમસ્વર
મનઃપર્યવજ્ઞાન
માન
મિશ્રનામ
ય
યથાખ્યાત ચારિત્ર
૨
રત્નપ્રભા
લ |લોપનિષ્પન્ન નામ
वक्खाराणं
વ્યવહારનય
વ્રણચિકિત્સા
વામન સંસ્થાન
વાલુકા પ્રભા
વિકાર નિષ્પન્ન નામ
વિચારીર
વૈક્રિયશરીર પરિમાણ
વર્ષોપનીત
શ |શબ્દનય
વિષય
શર્કરાપ્રભા
શલાકા ઃ પ્રતિશલાકા : મહાશલાકા પલ્ય
શ્રમણોની વિવિધ ઉપમા
શ્રુતના પર્યાયવાચી નામ
શ્રુતજ્ઞાન
શ્રેણી આદિ સ્વરૂપ
૫ ૫૪ સ્વર
સ |સત્પદ પ્રરૂપણા
સ્થલચર
સન્નિધાનકારક સપ્તમી વિભાક્તિ
સ્પર્શના
સાન્નિપાતિક ભાવ
પૃષ્ટાક
૩
૧૭૬
૮૭
૮૭
૧૩
૧૭૯
૨૨૫
૨૮૭
૧૯૬
૪૫૨
૧૩૨
૧૯૫
૩૩૩
૪૫૫
ço
૧૬૫
૧૩૨
૧૯૫
૩૮૯
૩૯૫
૪૪૩
૪૫૫
૧૩૨
૪૯૦
૫૪૩
૪૬
૨
૩૩૪
૨૨૫
૮૭
૧૭૮
૨૩૯
૮૭ ૧૬૯/૧૯૯
સમચતુરસ સંસ્થાન સમાચારીના દશ પ્રકાર
સદ્ધિરૂઢ નવ
| સ્ખલિત નિંદા
સત્પદ પ્રરૂપણા
સ્થાવર
સન્નિધાનકારક – સપ્તમી વિભક્તિ
સ્પર્શના
સમુદ્રોના પાણીનો સ્વાદ
સમૃદ્ધિમ
સ્થાપના નિક્ષેપ
સાદિ સંસ્થાન
વિષય
સાધોંપનીન
સામાયિકનો નિરુક્તાર્થ
સામાયિક ચારિત્ર
સાવધયોગ વિરતિ
સ્વામિત્વકારક ષષ્ઠી વિભક્તિ
સિદ્ધ
સિથે, બુદ્ધ, મુત્તે
| સુવ–સૂતર
|સૂય્યગુલ
સૂત્રના ૩૨ દોષ
સૂક્ષ્મ
સૂક્ષ્મસંપરાય ચારિત્ર
સ્કંધના પર્યાયવાચી નામ
સંખ્યાતના ત્રણ પ્રકાર
સંપ્રદાનકારક ચીવિભક્તિ સંબોધનકારક–અષ્ટમી વિભક્તિ
સંહિતા
હ હૂઁડ સંસ્થાન
ક્ષ ક્ષેત્ર
સ જ્ઞાન શબ્દની વ્યુત્પત્તિ જ્ઞાયક પરિષદ
૫૭૭
પૃષ્ણ
૧૬૫
૧૬૭
૪૫૫
ço
૮૭
३८८
૨૩૯
૮૭
૧૩૪
૧૭૮
૧૨
૧૫
૪૪૧
ર
૪૪૯
૫૯
૨૩૯
૩૮૮
૨૦૬
४०
૩૦૨
૫૫૫
૧૭૭
૪૫૧
૫૭
૪૮૯
૨૩૯
૨૩૯
૫૫૮
૧૬૫
૮૭
છે
Page #636
--------------------------------------------------------------------------
________________
એ 3
ને એ
ગર પ્રાણ આગમ બત્રીસીના
ત સહધ્યોગી દાતાઓ
: પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે
સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી
સુતાધાર
મુંબઈ
U.S.A.
આકોલા
U.S.A.
મુંબઈ
• માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર
શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા
શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી
હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના
U.S.A.
રાજકોટ
રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ
રાજકોટ
Page #637
--------------------------------------------------------------------------
________________
રાજકોટ
મુંબઈ
મુંબઈ
•
મુંબઈ રાજકોટ મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ ચેમ્બર
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા
હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ
શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા,
શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
કલકત્તા
કલકત્તા
કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ
મુંબઈ કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
Page #638
--------------------------------------------------------------------------
________________
U.S.A. U.S.A.
આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ
મુંબઈ
કલકત્તા
કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #639
--------------------------------------------------------------------------
Page #640
--------------------------------------------------------------------------
________________
આમ ગોત્ર શાસ્ત્ર
જ ચાલ
ગ ા ા ા ગા શાસ્ત્ર આગ શાસ્ત્ર
આગમ
કર્યા વગર જ યોગ મામદ આપી શાસ્ત્ર આયો રાજ
કા મને મા શા
છાશ ન થઈ થી ય મા શાસ્ત્ર આ જ
ક ા ા ા મન શાસ્ત્ર
આગત શા
E
ા ા ગ
ા
ગ
ા ા
ગા શાસ્ત્ર
Page #641
--------------------------------------------------------------------------
________________
Трепа
2ncl2 22112 211
2112
ile 201212
2
112 212 212 12lea
..KAME TRIM
72 Picle 27E dhe ne
22 10 12712 h 2
211212 212 dcl 2277212 2 h
22
Page #642
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org