________________
ત્રીજું પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
જ્ઞાયક શરીર દ્રવ્યસ્કન્ધ :
७ से किं तं जाणगसरीरदव्वखंधे ?
जाणगसरीरदव्वखंधे खंधे ति पयत्थाहिगार - जाणगस्स जाव खंधे त्ति पयं आघवियं पण्णवियं परूवियं जाव से तं जाणगसरीरदव्वखंधे ।
૫૧
ભાવાર્થ :- પ્રશ્ન- શાયકશરીર દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સ્કન્ધપદના અર્થાધિકારને જાણનાર યાવત્– જેણે સ્કન્ધપદનું ગુરુ પાસે અધ્યયન કર્યું હતું, પ્રતિપાદન કર્યું હતુ, પ્રરૂપિત કર્યું હતું. યાવત્ આ જ્ઞાયકશરીર દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. સ્કન્ધપદને જાણનાર સાધુનું મૃતશરીર પડ્યું હોય તો તે જ્ઞાયકશરીર દ્રવ્યસ્કન્ધ કહેવાય છે.
ભવ્ય શરીર દ્રવ્ય સ્કન્ધ :
८ से किं तं भवियसरीरदव्वखंधे ?
भवियसरीरदव्वखंधे- जे जीवे जोणिजम्मणणिक्खंते जाव खंधे त्ति पयं सेयकाले सिक्खिस्सइ । जहा को दिट्ठतो ? अयं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ । से तं भवियसरीरदव्वखंधे ।
ભાવાર્થ :- પ્રશ્ન- ભવ્યશરીરદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– યથાસમયે યોનિ સ્થાન છોડી જન્મને ધારણ કરનાર યાવત્ ભવિષ્યમાં સ્કન્ધ પદને શીખશે, તે જીવનું આ શરીર ભવ્યશરીરદ્રવ્યસ્કન્ધ છે. તેનું કોઈ દૃષ્ટાંત છે ? હા, જે ઘડામાં ભવિષ્યમાં મધ કે ઘી ભરવાનું હોય તે ઘડાને વર્તમાનમાં ઘીનો ઘડો કે મધનો ઘડો કહે, તેમ ભવ્યશરીર દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ જાણવું.
જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધ :
९ से किं तं जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे ?
जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे तिविहे पण्णत्ते, तं जहाસચિત્તે, અવિત્તે, મીક્ષર્ ।
શબ્દાર્થ:- સચિત્તે - સચિત્ત, અવિત્તે = અચિત્ત, મીક્ષર્ = મિશ્ર.
=
ભાવાર્થ :
પ્રશ્ન– જ્ઞાયકશરીર–ભવ્યશરીરવ્યતિરિક્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?