________________
પ્રકરણ ૧૫/દસ નામ- રણનિષ્પન્ન નામ
૨૫૩ ]
તેને અયથાર્થ નામ અથવા નાગૌણનામ કહે છે. સૂત્રમાં સકુન્ત વગેરે અયથાર્થ નામના ઉદાહરણો આપ્યા છે. કુન્ત એટલે ભાલો. ભાલા સહિત હોય તેને સકુન્ત કહે તો તે ગૌણનામ બને પણ પક્ષી પાસે ભાલો નથી છતાં લોકમાં પક્ષીને સકુન્ત કહેવામાં આવે છે, તેથી તે નોગૌણનામ કહેવાય છે. તે જ રીતે અન્ય ઉદાહરણો સમજવા.
આદાનપદ નિષ્પનનામ :| ४ से किं तं आयाणपदेणं?
आयाणपदेणं- आवंती चातुरंगिज्ज अहातथिज्ज अद्दइज्ज असंखयं जण्ण- इज्ज पुरिसइज्ज(इसुकारिज्ज) एलइज्ज वीरियं धम्मो मग्गो समोसरणं जमईय। से तं आयाणपदेणं । શકદાર્થઃ-ગવંતી = આવંતી, રાજકd = ચાતુરંગીય, અહાgિi = યથાતથ્ય, અન્ન = આદ્રકીય, હવે = અસંસ્કૃત, નાગફન = યજ્ઞકીય, પુલિફન = પુરુષકીય (ઈસુકારીય), પ ન્ન = એલકીય, વારિવું = વિર્ય, ધબ્બો = ધર્મ, મળો = માર્ગ, સમોસર = સમવસરણ, નમ = જમકીય, યમતીત. આ નામ આદાનપદ નિષ્પન્નનામ છે. ભાવાર્થ :- પ્રશ્ન– આદાનપદ નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– કોઈપણ અધ્યયનના પ્રારંભ પદ પરથી અધ્યયનનું નામ હોય તે આદાનપદ નિષ્પન્ન નામ છે જેમ કે- આવંતી, ચાતુરંગીય, યથાતથ્ય, આદ્રકીય, અસંસ્કૃત, યજ્ઞકીય, પુરુષકીય(ઈક્ષુકારીય), એલકીય, વીર્ય, ધર્મ, માર્ગ, સમવસરણ, યમીત વગેરે. આ આદાનપદ નિષ્પન્ન નામ છે.
વિવેચન :
કોઈપણ શાસ્ત્રના અધ્યયનના પ્રારંભમાં જે પદનું ઉચ્ચારણ થતું હોય તે 'આદાનપદ' કહેવાય છે. તે આદાનપદના આધારે જ અધ્યયનનું નામ નિશ્ચિત થાય, તો તે અધ્યનનનું નામ 'આદાનપદનિષ્પન્ન' નામ કહેવાય, સૂત્રકારે ઘણા ઉદાહરણ આપ્યા છે. આવતી :- આચારાંગ સૂત્રના પાંચમાં અધ્યયનના પ્રારંભમાં આવેલ 'વંતી ચાવત' પદના આધારે અધ્યયનનું નામ 'આવતી' છે. વીMિ :- ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનની પ્રથમ ગાથા 'વતાર પરમગજ' ના 'ચતારિ' અને 'અંગાણિ' પદના આધારે અધ્યયનનું નામ વાડજ છે. મહાતસ્થિi -સૂત્રકૃતાંગના તેરમા અધ્યયનની પ્રથમ ગાથાના'દાદ'ના આધારે અધ્યયનનું નામ 'અસ્થિM' છે.