________________
૨૫૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અi - સૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની પ્રથમ ગાથા 'પુરા સદ્દ સુદ ના પદના આધારે અધ્યયનનું નામ 'ફન્ન છે. અવયં - ઉત્તરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની પ્રથમ ગાથા 'અવયં નવિય.'ના 'અસંખયું પદના આધારે અધ્યયનનું નામ 'સંહ છે. નાઇફન્ન, લિફન્ન (ફુવારફળં), પન્ન - ઉત્તરાધ્યયન સૂત્રના પચ્ચીસમા અધ્યયનની પ્રથમ ગાથામાં આવેલ 'ગન્ન' પદના આધારે 'કન્નડું,' ચૌદમાં અધ્યયનની પ્રથમ ગાથામાં આવેલ "સુથાર' પદના આધારે મુરિનું અને સાતમાં અધ્યયનની પ્રથમ ગાથાના 'પ' પદના આધારે અધ્યયનનું નામ પ ન્ન છે. વરિય, ધમ, મા :- સૂત્રકૃતાંગ સૂત્રના આઠમા અધ્યયનની પ્રથમ ગાથાના વારિયું' પદના આધારે અધ્યયનનું નામ વરિયું, નવમા અધ્યયનની પ્રથમ ગાથાના 'ધર્મ' પદના આધારે અધ્યયનનું નામ 'અમે ' અને અગિયારમા અધ્યયનની પ્રથમ ગાથાના 'મન' પદના આધારે અધ્યયનનું નામ '
માયા ' છે. સમોસરા, જમરૂચ - સૂત્રકૃતાંગ સૂત્રના બારમા અધ્યયનની પ્રથમ ગાથાના સમોસરામિનિ' પદના આધારે તે અધ્યયનનું નામ 'સસરાયણ' અને પંદરમા અધ્યયનની પ્રથમ ગાથાના 'સમ' પદના આધારે અધ્યયનનું નામ 'ગમ છે. આ તથા આવા પ્રકારના અન્ય નામો આદાનપદનિષ્પન્નનામ કહેવાય છે.
પ્રતિપક્ષપદ નિષ્પન્નનામ :[ ५ से किं तं पडिवक्खपएणं ?
पडिवक्खपएणं- णवेसुगामाऽऽगर-णगर-खेड-कब्बड-मडंब- दोणमुहपट्टणाऽऽसम-संवाह-सण्णिवेसेसु णिविस्समाणेसु असिवा सिवा, अग्गी सीयलो, विसं महुरं, कल्लालघरेसु अबिलं साउयं, जे लतए से अलत्तए, जे लाउए से अलाउए, जे सुभए से कुसुभए, आलवते विवरीयभासए । से तं पडिपक्खपएणं। શબ્દાર્થ –ાવેલું = નવીન, નૂતન, ગામ = ગ્રામ-જ્યાં બુદ્ધિ વગેરે ગુણ પ્રસાય જાય, ગુણોમાં હીનતા આવે અથવા કાંટાની વાડ હોય તે, આ ૨= આકર, ધાતુઓ વગેરેની ખાણ, = જ્યાં કર ન લેવાતો હોય તે નગર, હેડ = ખેડ–જેના ફરતો માટીનો કોટ હોય તે, ર૦૧૬ = કર્બટ–કુત્સિતનગર, જ્યાં જીવન ઉપયોગી સાધનોનો અભાવ હોય, મહંવ = મડંબ–જેની આજુબાજુ અઢીકોસ–ગાઉ સુધી અન્ય ગામ ન હોય તે, રોગમુદ- દ્રોણમુખ–જળમાર્ગ અને સ્થળમાર્ગથી જે સ્થાન જોડાયેલ હોય તે, પણ = જ્યાં સર્વ વસ્તુ મળતી હોય અથવા જ્યાં માત્ર જળમાર્ગ હોય તે, આમ = આશ્રમ-તાપસીના આવાસસ્થાન,