________________
| उ८
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
भास, (८) संवत्सर, (C) युग, (१०) पक्ष्योपम, (११) सारोपम, (१२) अक्सपिछी-Gत्सपिल (૧૩) પુદ્ગલ પાર્વતનરૂપ કાલને વિભાગનિષ્પન્ન કાલપ્રમાણ કહે છે. विवेयन :
કાળના નિર્વિભાગ અંશ (સમય)ને પ્રદેશ કહેવામાં આવે છે. આ નિર્વિભાગ અંશો–પ્રદેશોથી નિષ્પન્ન કાળ પ્રદેશનિષ્પન્ન કાળપ્રમાણ કહેવાય છે. એક સમયની સ્થિતિવાળા પરમાણુ અથવા સ્કંધ એક કાળપ્રદેશથી અને બે સમયની સ્થિતિવાળા પરમાણુ કે સ્કંધ બે કાળ પ્રદેશથી નિષ્પન્ન થાય છે, તે જ રીતે જેટલા સમયની સ્થિતિ હોય તે પરમાણુ કે સ્કંધ તેટલા કાળપ્રદેશથી નિષ્પન્ન થાય છે અર્થાત્ પરમાણુ કે સ્કંધની સ્થિતિ–નિષ્પત્તિ કાળ દ્રવ્યની સહાયથી થાય છે. પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ વધુમાં વધુ અસંખ્યાતકાળની જ હોય છે. તેથી પ્રદેશ નિષ્પન્ન કાળ પ્રમાણમાં અસંખ્યાત સમયની સ્થિતિ જ ગ્રહણ કરવામાં आवछ.
સમય, આવલિકા વગેરે કાળ વિભાગાત્મક છે, તેથી તે વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણ કહેવાય છે. વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણનું પ્રથમ એકમ સમય છે. सभयनी सूक्ष्मता :| ४ से किं तं समए ? ___समयस्स णं परूवणं करिस्सामि- से जहाणामए तुण्णागदारए सिया तरुणे बलवं जुगवं जुवाणे अप्पातके थिरग्गहत्थे दढपाणिपायपासपिटुंतरोरुपरिणए तल जमलजुयलपरिघ णिभबाहू चम्मेदृग- दुहण- मुट्ठियसमाहयणिचियगत्तकाये, लंघण-पवण-जइणवायामसमत्थे उरस्सबलसमण्णागए छेए दक्खे पयढे कुसले मेहावी पिउणे णिउणसिप्पोवगए एगं महइं पडसाडियं वा पट्टसाडियं वा गहाय सयराहं हत्थेमेत्तं ओसारेज्जा ।
तत्थ चोयए पण्णवयं एवं वयासी- जेणं कालेणं तेणं तुण्णागदारएणं तीसे पडसाडियाए वा पट्टसाडियाए वा सयराहं हत्थमेत्ते ओसारिए से समए भवइ ? णो इणढे समढे । कम्हा? ____ जम्हा संखेज्जाणं तंतूणं समुदयसमिइसमागमेणं पडसाडिया णिप्फज्जइ, उवरिल्लम्मि तंतुम्मि अच्छिण्णे हेट्ठिल्ले तंतू ण छिज्जइ, अण्णम्मि काले उवरिल्ले तंतू छिज्जइ, अण्णम्मि काले हिट्ठिल्ले तंतू छिज्जइ, तम्हा से समए ण भवइ । एवं वयंतं पण्णवगं चोयए एवं वयासी-जेणं कालेणं तेणं