________________
પ્રકરણ ૨૬/બઢ મુક્ત શરીર
|
૪૧૯ ]
અસત્કલ્પનાથી અંગુલના (અસંખ્યાતમાં ભાગમાં) ૨૫દ પ્રદેશ છે તેમ માનવું, તેનું પ્રથમ વર્ગમૂળ ૧૬, બીજું વર્ગમૂળ ૪ અને તૃતીય વર્ગમૂળ ૨ થાય. આ બીજાવર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતા ૪૪૨ = ૮ થાય આ આઠને આપણે અસંખ્યાત શ્રેણીઓની વિખંભ સૂચી માની લેવાની. આ વિષ્ફભસુચી રૂપ અસંખ્યાત શ્રેણીઓના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા બદ્ધ વૈક્રિય શરીર હોય છે. અથવા અંગુલનું પ્રમાણ ૨૫૬ છે. તેનું તૃતીય વર્ગમૂળ ૨ છે તેનો ઘન કરતા ર૪૨૪૨ = ૮ થાય. તે આઠ એટલે અસંખ્યાત શ્રેણીઓની વિખ્રભસૂચી જાણવી. આ બંન્ને પ્રકારના કથનમાં કોઈ અર્થ ભેદ નથી. વૈમાનિક દેવોમાં જેટલા દેવ તેટલાં જ બદ્ધ વૈક્રિય તૈજસ-કાર્પણ શરીર હોય છે. તેથી તૈજસ-કાશ્મણના કથન પ્રસંગે વૈક્રિય શરીરની જેમ તૈજસ-કાશ્મણ હોય તેમ સુત્રકારે કહ્યું છે. અંતમાં સે તે પદ દ્વારા સુત્ર કથિત ઉપવિષય- અને વિષયની સમાપ્તિ સૂચવી છે કે આ રીતે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ, પલ્યોપમ, વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણ અને કાળ પ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થાય છે.
બઢેલક–મુશ્કેલગ શરીર
બદ્ધ ઔદારિક (ઔધિક)
બદ્ધ ક્રિય
|
બદ્ધ આહારક
બદ્ધ તેજસ-કાર્પણ
અસંખ્યાત અસંખ્યાત
અનંત કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી | કાળથી અસંખ્યાત | ક્યારેય હોય કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના સમય જેટલા ઉત્સર્પિણી–અવસર્પિણીના | ક્યારેય નહોય. અવસર્પિણીના સમય જેટલા ક્ષેત્રથી અસંખ્યાત લોકના સમય જેટલા હોય ત્યારે
સત્રથી અનંતલોકના આકાશ પ્રદેશ આકાશપ્રદેશ જેટલા
ક્ષેત્રથી પ્રતરના | જઘન્ય-એક, બે, ત્રણ | પ્રદેશ જેટલા અસંખ્યાતમા ભાગમાં | ઉત્કૃષ્ટ–અનેકહજાર દ્રવ્યથી સિદ્ધજીવોથી અનંતગુણા રહેલી અસંખ્યાત શ્રેણી
અને સર્વજીવોથી અનંતમા ભાગ જેટલા
મુક્ત ઔદારિક
મુક્ત વૈક્રિય
|
મુક્ત આહારક
મુક્ત તેજસ–કાર્પણ
અનંત મુક્ત ઔદારિકવત્
અનંત મુક્ત ઔદારિકવતું
અનંત કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના સમય જેટલા ક્ષેત્રથી અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા દ્રવ્યથી અભવ્ય જીવોથી અનંતગુણા અને સિદ્ધ જીવોના અનંતમા ભાગ જેટલા
અનંત કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના સમય જેટલા ક્ષેત્રથી અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા દ્રવ્યથી અભવ્ય જીવોથી અનંતગુણા અને સિદ્ધ જીવોના અનંતમા ભાગ જેટલા