________________
| ४७०
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર- જે જીવ, અજીવ, જીવો કે અજીવો અથવા જીવાજીવ, જીવાજીવોનું સંખ્યા, એવું નામ રાખવામાં આવે તો તે નામસંખ્યા કહેવાય છે. | ३ से किं तं ठवणासंखा?
ठवणासंखा- जणं कट्ठकम्मे वा पोत्थकम्मे वा चित्तकम्मे वा लेप्पकम्मे वा गंथिमकम्मे वा वेढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एक्को वा अणेगा वा सब्भावठवणाए वा असब्भाव ठवणाए वा संखा ति ठवणा ठवेज्जइ । से तं ठवणासंखा ।
णाम-ठवणाणं को पइविसेसो ? णामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा आवकहिया वा । भावार्थ :- प्रश्न- स्थापना संध्या- स्व३५ छ ?
उत्तर- अष्टभ, पुस्त , चित्र, संध्यभ, गूंथाभ, वढिम, पूरिभ, संधातिम, सक्ष, વરાટકમાં, એક કે અનેકની સભૂત અથવા અસભૂત રૂપે આ સંખ્યા છે' તેવી સ્થાપના કરવામાં આવે तो, ते स्थापना संध्या वाय छे.
प्रश्न- नाम भने स्थापनामां शुं तशवत छ ?
ઉત્તર- નામ યાવત્કથિત હોય અર્થાતુ વસ્તુ રહે ત્યાં સુધી રહે છે. સ્થાપના ઈવરિક–સ્વલ્પકાલિક પણ હોય અને યાવસ્કથિત પણ હોય. द्रव्य संख्या :| ४ से किं तं दव्वसंखा? दव्वसंखा दुविहा पण्णत्ता, तं-जहा- आगमओ य णोआगमओ य । भावार्थ :- प्रश्न- द्रव्य संध्या- स्व३५ छ ?
ઉત્તર– દ્રવ્યસંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– આગમથી દ્રવ્ય સંખ્યા અને નોઆગમથી દ્રવ્ય સંખ્યા. | ५ से किं तं आगमओ दव्वसंखा ?
आगमओ दव्वसंखा- जस्स णं संखा ति पयं सिक्खियं ठियं जियं मियं परिजियं जावकंठोट्ठ विप्पमुक्कं गुरुवायणोवगयं, से णं तत्थ वायणाए पुच्छणाए