SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ નિગ્રહ થતો હોવાથી તે ધ્રુવનિગ્રહ કહેવાય છે. (૪) વિશોધિ :– કર્મથી મલિન આત્માની વિશુદ્ધિનું કારણ આવશ્યક છે તેથી તેને 'વિશોધિ' કહે છે. (૫) અધ્યયન ષટ્કવર્ગ :− આવશ્યકસૂત્રમાં સામાયિકાદિ છ અધ્યયન હોવાથી તેને 'અધ્યયન ષટ્ક વર્ગ' કહે છે. (૬) ન્યાય :– અભીષ્ટ-ઈષ્ટ અર્થની સિદ્ધિના સમ્યક્ ઉપાયરૂપ આવશ્યક છે તેથી અથવા જીવ અને કર્મના અનાદિકાલીન સંબંધને આવશ્યક અપનયન–પૃથક્ કરે છે, માટે તેને ન્યાય કહે છે. (૭) આરાધના :– આવશ્યક આરાધ્ય એવા મોક્ષની પ્રાપ્તિનું સાધન છે માટે તેને આરાધના કહે છે. (૮) માર્ગ :– માર્ગ એટલે ઉપાય. મોક્ષના ઉપાયભૂત હોવાથી તેને માર્ગ કહે છે. આ રીતે સૂત્રકારે સૂત્ર-૭માં 'આવાર્થ બિવિષ્ણુવિજ્ઞાનિ' આવશ્યકનો નિક્ષેપ કરીશ' આવી જે પ્રતિજ્ઞા કરી હતી. તે અનુસાર આવશ્યકના નિક્ષેપ દ્વારા તેનું નિરૂપણ પૂર્ણ કરતાં આવશ્યક અધિકાર સમાપ્ત થાય છે. ॥ પ્રકરણ-૧ સંપૂર્ણ ॥ નામ આગમતઃ. જ્ઞાયક શરીર. શ્રીકિક સ્થાપના ભવ્ય શરીર. કુપ્રાવનિક આવશ્યક નિક્ષેપ વ્ય આવશ્યક નોઆગમતઃ. આગમતઃ ઉભય “નિતિ. શ્રી અનુયોગદ્વાર સૂત્ર સકિ લોકોનરિક કુંપ્રાવચનિક ભાવ નોંઆગમતઃ. લોકોકિ
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy