________________
૩૮૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કે તેમાં ઘણા આકાશપ્રદેશ કોળાથી અસ્પષ્ટ હોય છે. તેમાં આંબળા બોર, ચણા, મગ અને સરસવ નાંખતા અને અંતે ગંગાની રેતી નાંખતા તે પણ સમાય જાય છે કારણ કે તેમાં આકાશપ્રદેશ અણસ્પર્શાયેલા હોય છે, તે અન્ય પદાર્થને જગ્યા આપી દે છે. આ દષ્ટાંતથી સૂત્રકારનો આશય સ્પષ્ટ થાય છે કે વાલાઝ પણ સ્થલ છે એટલે તે પલ્યમાં ભરવા છતાં તેની વચ્ચે સૂક્ષ્મ અંતરાલ રહે છે અને તે અંતરાલના આકાશપ્રદેશ અસ્કૃષ્ટ કહેવાય છે.
, ,
,
જેમ દિવાલ ઠોસ લાગે, છતાં તેમાં અસ્પષ્ટ આકાશ પ્રદેશ હોય છે અને તેથી જ તેમાં ખીલી પ્રવેશે છે. પ્રદેશોની સઘનતાના કારણે પોલાણ જણાતું નથી પણ પોલાણ હોય જ છે. તેમ પલ્યમાં ઠાંસીને વાલાગ્ર ભરવા છતાં તેમાં અસંખ્યાત આકાશપ્રદેશ સ્પર્શાયા વિનાના રહી જાય છે. માટે જ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમને સમજાવવા પૃષ્ટ અસ્પષ્ટ બંને પ્રકારના આકાશપ્રદેશને અપહત કરવાનું સૂત્રકારે કહ્યું છે. ६ एएहिं सुहुमेहिं खेत्तपलिओवम-सागरोवमेहिं किं पओयणं?
एएहिं सुहुमेहिं पलिओवम-सागरोवमेहिं दिट्ठिवाए दव्वाई मविज्जति । ભાવાર્થ - પ્રશ્ન- આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમનું શું પ્રયોજન છે?
ઉત્તર- આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમ દ્વારા દષ્ટિવાદમાં કથિત દ્રવ્યોનું માન કરવામાં આવે છે.
છ પ્રકારના પલ્યોપમ
કેમ
નામ | પલ્યનું માપ પલ્યમાં ભરાતા || પલ્યમાંથીવાલાગ| પલ્ય ખાલી | પ્રયોજન
વાલાગ્રનું સ્વરૂપ | | બહાર કાઢવાનો | થવામાં વ્યતીત સમય
થતો સમય | વ્યાવહારિક | ઉભેંઘાંગલથી | ૧ થી ૭ દિવસના સમયે-સમયે | સંખ્યાત સમય | સૂક્ષ્મ
ઉદ્ધાર ૧ યોજન લાંબો | ઉગેલા વાળ. એક વાલાગ્ર કાઢવો | પરિમિતકાળ પલ્યોપમને પલ્યોપમ ૧ યોજન પહોળો
સમજાવવા ૧ યોજન ઊંડો
પ્રરૂપણા કરી છે. | સૂમ ઉદ્ધાર ૧ થી ૭ દિવસના
સંખ્યાત વર્ષ | દ્વિપસમુદ્રોનું પલ્યોપમ. ઉગેલા પ્રત્યેક
કોટિ પરિમિત માન કરાય છે. વાલાગ્રના અસંખ્યાત
કાળ
પચ્ચીશ અસંખ્યાત ટુકડા
ક્રોડાકોડ સમય જેટલા
દ્વીપ સમુદ્ર છે. ૩. | વ્યાવહારિક
૧ થી ૭ દિવસના | સો-સો વર્ષે | | અનેક સંખ્યાત સૂક્ષ્મપલ્યોપમને