________________
પ્રકરણ ૩૭/અનુગમ
.
૫૫૯]
પરસમયપદ - પરસિદ્ધાન્ત સંમત જીવાદિ પદાર્થના પ્રતિપાદક પદ.
બધપદ - પરસિદ્ધાન્તના મિથ્યાત્વના પ્રતિપાદક પદ. તે પદ કર્મબંધના હેતુ હોવાથી તે બંધ પદ કહેવાય. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારના બંધના પ્રતિપાદક પદ બંધપદ કહેવાય. મોક્ષપદ – પ્રાણીઓના બોધનું કારણ હોવાથી તથા સમસ્ત કર્મના ક્ષયરૂપ મોક્ષનું પ્રતિપાદક હોવાથી સ્વસમય મોક્ષપદ કહેવાય છે. કૃમ્નકર્મક્ષયરૂપ મોક્ષના પ્રતિપાદક પદ મોક્ષપદ કહેવાય છે. સામાયિકપદ - સામાયિકનું પ્રતિપાદન કરનાર પદ સામાયિક પદ કહેવાય છે. નોસામાયિકપદ - સામાયિકથી વ્યતિરિક્ત નરક, તિર્યંચાદિના પ્રતિપાદકપદ નોસામાયિકપદ કહેવાય છે.
આ રીતે સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમના નિરૂપણની સમાપ્તિ સાથે નિકુંકત્યનુગમ તથા અનુગમ અધિકારની સમાપ્તિ થાય છે.
' | પ્રકરણ-૩૦ સંપૂર્ણ ||
ત્રીજું અનુગમ – ચોથું નય દ્વાર અનુયોગ દ્વારા
સૂત્રોનુગમ
નિર્મૂત્યનુગમ
નિક્ષેપ ઉપોદ્યાત સૂત્રસ્પર્શિક નિર્થકત્યનુગમ નિયુકત્યનુગમ નિર્મૂત્યનુગમ
નિગમ નય સંગ્રહ નય
વ્યવહાર નય ઋજુસૂત્ર નય શબ્દનય સમભિરૂઢ નય અવંભૂત નય