SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૭/અનુગમ . ૫૫૯] પરસમયપદ - પરસિદ્ધાન્ત સંમત જીવાદિ પદાર્થના પ્રતિપાદક પદ. બધપદ - પરસિદ્ધાન્તના મિથ્યાત્વના પ્રતિપાદક પદ. તે પદ કર્મબંધના હેતુ હોવાથી તે બંધ પદ કહેવાય. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારના બંધના પ્રતિપાદક પદ બંધપદ કહેવાય. મોક્ષપદ – પ્રાણીઓના બોધનું કારણ હોવાથી તથા સમસ્ત કર્મના ક્ષયરૂપ મોક્ષનું પ્રતિપાદક હોવાથી સ્વસમય મોક્ષપદ કહેવાય છે. કૃમ્નકર્મક્ષયરૂપ મોક્ષના પ્રતિપાદક પદ મોક્ષપદ કહેવાય છે. સામાયિકપદ - સામાયિકનું પ્રતિપાદન કરનાર પદ સામાયિક પદ કહેવાય છે. નોસામાયિકપદ - સામાયિકથી વ્યતિરિક્ત નરક, તિર્યંચાદિના પ્રતિપાદકપદ નોસામાયિકપદ કહેવાય છે. આ રીતે સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમના નિરૂપણની સમાપ્તિ સાથે નિકુંકત્યનુગમ તથા અનુગમ અધિકારની સમાપ્તિ થાય છે. ' | પ્રકરણ-૩૦ સંપૂર્ણ || ત્રીજું અનુગમ – ચોથું નય દ્વાર અનુયોગ દ્વારા સૂત્રોનુગમ નિર્મૂત્યનુગમ નિક્ષેપ ઉપોદ્યાત સૂત્રસ્પર્શિક નિર્થકત્યનુગમ નિયુકત્યનુગમ નિર્મૂત્યનુગમ નિગમ નય સંગ્રહ નય વ્યવહાર નય ઋજુસૂત્ર નય શબ્દનય સમભિરૂઢ નય અવંભૂત નય
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy