________________
પક
ઉપસંહાર
१
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
-
સૂત્ર પરિમાણ :
सोलससयाणि चउरुत्तराणि, गाहाण जाण सव्वग्गं । दुसहस्समणुट्टुभछंद, वित्तपरिमाणओ भणियं ॥१४२॥
णगरमहादारा इव, उवक्कमद्दाराणुओगवरदारा । अक्खर-વિધૂ-મત્તા લિહિયા જુવન્સ્ટન્સ્ટયકાર્ ॥૬૪રૂ॥ ॥ અણુઓનવાર સુત્ત સમત્તે ॥
=
શબ્દાર્થ :-સોલસસયાધિ - સોળસો, ચડુત્ત િ = ચાર ઉત્તર,(વધુ) (૧૯૦૪), TTTTળ ગાથા, ગાળ = જાણો, સવ્વાં = સમગ્ર, કુલ મળીને, કુસહસ્લમ્ = બે હજાર, અન ુભછવ વિત્ત - અનુષ્ટુપ છંદ, પરિમાણો = પરિમાણ, મળિયું =
=
કહ્યું છે.
=
ર = નગરના, મહાવRT = મહાદ્વાર, વ = જેમ, વવમા = ઉપક્રમ દ્વાર, અણુઓળવવા। = અનુયોગના (ચાર) શ્રેષ્ઠ દ્વાર છે, અવવર = અક્ષર, હિંદૂ = બિંદુ, મત્તા = માત્રા, લિહિયા - લખી છે, સંપાદિત કરી છે, રચના કરી છે, ટુવન્તુવન્વયક્રાÇ = દુ:ખ ક્ષય માટે છે. ભાવાર્થ : - અનુયોગ દ્વાર સૂત્રની સર્વ મળી કુલ ૧૬૦૪ ગાથાઓ તથા ૨૦૦૦ અનુષ્ટુપ છંદોનું પરિમાણ કહ્યું છે.
જેમ મહાનગરના મુખ્ય–મુખ્ય ચાર દ્વાર હોય છે તેમ શ્રી અનુયોગ દ્વાર સૂત્રના ઉપક્રમ વગેરે ચાર દ્વાર છે. આ સૂત્રમાં અક્ષર, બિન્દુ, માત્રાઓ લખી છે તે સર્વ દુઃખોના ક્ષય માટે છે.
॥ અનુયોગદ્વાર સૂત્ર સમાપ્ત ॥
વિવેચન :
આ ગાથાઓમાં અંતે આવેલ લિહિયા શબ્દને આધારે આ ગાથાઓને લિપિકાર દ્વારા રચિત હોવાની કલ્પના થાય છે. તેના પ્રતિપક્ષમાં પ્રિય શબ્દ પણ ગાથામાં છે. તે પણ વિચારણીય છે. છતાં ગાથા નં: ૧૪૦, ૧૪૧ ની ભાષાશૈલી અને રચના પદ્ધતિ તથા તેની જોડણીની સાથે સરખામણી અને વિચારણા કરતાં જણાય છે કે ગાથાન–૧૪૦–૧૪૧–૧૪૨ અને ૧૪૩ એક જ રચનાકારની હોવી જોઈએ.
સ્થવિર રચિત આ સૂત્રની સમાપ્તિમાં આ બંને ગાથાઓ પ્રસંગ સંગત પણ છે. તેથી આ બંને ગાથાઓને પરંપરાનુસાર સૂત્રની અંતર્ગત સ્વીકારેલ છે.
વિશેષ :– આ અનુયોગદ્વારના વિષયોને ભાવાર્થ, વિવેચન દ્વારા બહુ જ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.