________________
પ્રકરણ રદ્દબદ્ધ યુક્ત શરીર
| 3८१ एवं तिण्णि तिण्णि एते चेव सरीरा जाव थणियकुमाराणं भाणियव्वा । भावार्थ :- प्रश्न- भगवन् ! असु२९मारने 24॥ शरी२ डोय छ ?
___ उत्त२- गौतम ! तने त्रए शरीर छोय छे, ते ॥ प्रभाो छ– (१) वैठिय, (२) ते४स, (3) કાર્પણ. તેમજ સ્વનિતકુમાર સુધીના દેવોને આ જ ત્રણ ત્રણ શરીર હોય છે.
१० पुढवीकाइयाणं भंते ! कइ सरीरा पण्णत्ता ? गोयमा ! तओ सरीरा पण्णत्ता, तं जहा- ओरालिए तेयए कम्मए ।
एवं आउ-तेउ-वणस्सकाइयाण वि एते चेव तिण्णि सरीरा भाणियव्वा । वाउकाइयाणं जाव चत्तारि सरीरा पण्णत्ता, तं जहा- ओरालिए, वेउव्विए,
तेयए, कम्मए
बेइंदिय तेइंदिय चउरिंदियाणं जहा पुढवीकाइयाणं । पंचेंदियतिरिक्खजोणियाणं जहा वाउकाइयाणं ।
मणूसाणं जाव पंच सरीरा पण्णत्ता, तं जहा- ओरालिए वेउव्विए आहारए तेयए कम्मए ।
वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं जहा णेरइयाणं, वेउव्विय-तेयगकम्मगा तिण्णि तिण्णि सरीरा भाणियव्वा । भावार्थ :-प्रश्र- भगवन ! पृथ्वीरायिवाना शरीर ह्या छ?
6त्त२- गौतम! तेने शरी२ डोय छ, ते माप्रमाणे छ – ओहा२ि४, ४स मने आए. પૃથ્વીકાયિક જીવોની જેમ જ પાણી, અગ્નિ અને વનસ્પતિના જીવોને ત્રણ-ત્રણ શરીર હોય છે.
वायुयि वने यार शरी२ ४ा छ, ते मा प्रभारी छ – (१) मोहार, (२) वैठिय, (३) ते४स (४) अभएर.
પૃથ્વીકાયિક જીવોની જેમ બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિન્દ્રિય જીવોને ઔદારિક, તૈજસ અને કાર્મણ. આ ત્રણ શરીર હોય છે.
વાયુકાયની જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોને ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ, આ ચાર શરીર હોય છે.
મનુષ્યોને પાંચ શરીર હોય છે, તે આ પ્રમાણે છે– ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્પણ.